________________
શબ્દ અને અર્થના અભેદ નથી
सिद्धत्वात् । शब्दाध्यासस्तु प्रतीतिविरुद्धत्वेन नेष्यते इत्यलं तत्कथया । तस्मात् प्रत्यक्षगम्योऽपि न स्फोट इति सिद्धम् ।
આ
77. છેતરાયેલા વૈયાકરણા પદની એકતાને (અખંડતાને) અને વાકયની એકતાને (અખંડતાને) માને છે. તેઓ કહે છે કે શબ્દ શબ્દાથી જુદો નથી. [શબ્દાથ એક અખંડ છે, એટલે શબ્દાથી જુદો ન હેાય એ શબ્દ પશુ એક અખંડ જ હોય]. પર ંતુ તેમના બ્યામાહ (=ભ્રાન્તિ) જ છે, કારણુ કે શબ્દ શબ્દાથી જુદા છે એ દૃઢ પ્રમાણુથી સિદ્ધ છે. શબ્દને શબ્દાર્થ ઉપર આરોપ ઇચ્છવામાં આવ્યા નથી કારણ કે એ પ્રતીતિવિરુદ્ધ છે, તેથી સ્ફોટ પ્રત્યક્ષગમ્ય નથી એ પુરવાર થયું.
78. नन्वभिन्नत्वाद् वाक्यार्थबुद्धेर्विषयभेदाभेदानुवृत्तित्वाच्च बुद्धिभेदाभेदयोरभिन्ना વાયાર્થ: સ્થાત્ । વાઢમિમ્નો, ન સ્વનનયત્ર:, घटादेरभिन्नस्यापि सावयवत्वात् । यत्तु निरवयवत्वमुच्यते तदतीव संवित्परामर्शकौशलशून्यं व्याहृतम् । अंशाः सन्ति न सन्तीति चिन्तात्यन्तमसङ्गता ।
निरंशस्त्वस्ति नास्तीति युक्तं चिन्तयितुं सताम् ॥
पदतदर्थभेदस्य प्रतिवाक्यं विस्पष्टमाभासमानत्वादनुपगृह्यमाणावयवविभागयोश्च वाक्यवाक्यार्थयोरनत्रभासमा
।
78. સ્ફોટવાદી વૈયાકરણાવાકયાચ વિષયક જ્ઞાન એક અખંડ એકતા (અખંડતા) કે અનેકતા (ખંડ ખંડત ) અનુસાર જ્ઞાન એક (ખડખંડ) થાય છે આ એ કારણેાને લીધે વાકયાથ એક અખંડ બને,
૩૯
નૈયાયિક હા, બરાબર, વાક્રયાય' એક અખડ છે, પરંતુ તે અનવય નથી, કારણ કે ઘટ વગેરે (અત્રયી) એક અખંડ હોવા છતાં પણ સાવયવ છે. તેના નિરવયવ હાવાનું તમે જે કહેા છે! તે કહેવુ. જ્ઞાનવિચારણાના કૌશલથી અત્યંત રહિત છે. શા (અવયવે!) છે કે નહિ એની વિયારણા અત્યંત અસંગત છે [કારણ કે અંશે તે પ્રત્યક્ષગમ્ય છે, એટલે હેાય તે દેખાય ન હોય તે ન દેખાય] પરંતુ નિરંશ એવી અમુક વસ્તુ છે કે નહિ એ સજ્જનેએ વિચારવું ઉચિત છે [કારણ કે નિરશ વસ્તુ પ્રત્યક્ષ નથી હોતી; તેનું અસ્તિત્વ કે નાસ્તિત્વ તર્કથી જ પુરવાર થઈ શકે.] [વાકય કે વાકયા નિરશ નથી કારણ કે] પરૂપ ભેદો (=અવયવેા) અને પદાર્થાંરૂપ ભેદે પ્રત્યેક વાકયમાં વિશદણે અનુભવાય છે. જે વાક્યના અવયવે અને વાકયા'ના વિભાગે અનુભવાતા ન હેાયતે। વાકયનું કે
Jain Education International
છે અને
વિષયની (અખંડ) કે અનેક
વાયાનું સ્પષ્ટ ગ્રહણું જ ન થાય.
19. ગસ્ત્યયપ્રીતિ:, સાતુ પ્રાન્તેતિ ચેન, વાયામાવાત્ । સ્ત્રાસ્તેશ્ર્વ बीजं किमपि वक्तव्यम् । सादृश्यमिति चेत्, कस्य केनेति न विद्मः । यदि हि
कचिन्मुख्या अवयवाः प्रसिद्धा भवेयुः, तत्सादृश्यादितरत्र तदभावेऽपि भ्रम इति गम्यते, न त्वेवमस्ति,
सर्ववाक्यानामप्यभागत्वात् ।
तद्वदिहाभ्युपगम्यमाने
For Private & Personal Use Only
www.jainelibrary.org