________________
ભાગ ૧ –ઉપાડતા
[૨૫ છે, જેમકે “એ” બદલાઈને “જ” થાય છે: “યાદવ”માંથી “જાદવ” થાય છે, “યતિ”નું “જતી” થાય છે.
વ્યુત્પત્તિ પ્રમાણે જોતાં ઘણું શબ્દમાં ફેરફાર થયો છે. સંસ્કૃતમાંથી તે પ્રાકૃતમાં આવ્યા અને પ્રાકૃતમાંથી તે અપભ્રંશમાં આવી ગયા અને તેમાંથી તેમનો સમાવેશ ગુજરાતીમાં કરવામાં આવ્યો. આ ફેરફારવાળા તમામ શબ્દોને માટે અહીં અવકાશ નથી, પરંતુ જે એક સામાન્ય નિયમ પ્રમાણે આ ફેરફાર થયો છે તે જણાવવું બસ છે. જે સંસ્કૃત શબ્દને છેડે “ક” આવે છે તેને ગુજરાતીમાં “એ” થાય છે; દાખલા તરીકે – સંસ્કૃત પ્રાકૃત
અપભ્રંશ ગુજરાતી दन्तकः दन्ती
दन्तउ
દાંતો मर्कटकः मक्कडओ मकडउ
માંકડે प्रस्तरकः पत्थरओ
पत्थरउ
પથરા कर्णकः कण्णओ
कण्णउ
કાને रासकः रासओ
रासउ
રાસ भारओ भारउ
ભારે જે સંસ્કૃત શબ્દને છેડે “” નથી હોતો તેમાં ગુજરાતીમાં તે બદલાઈને “અ” થાય છે? સંસ્કૃત પ્રાકૃત
અપભ્રંશ ગુજરાતી दन्तो दन्तु
દાંત જઃ कण्णो
कण्णु સ:
हत्थो रासो
રાસ આ પ્રમાણે ગુજરાતી શબ્દોનું મૂળ સામાન્ય રીતે સંસ્કૃતમાં મળે છે. અને ગુજરાતી શબ્દકેશનો મોટો ભાગ આવા શબ્દોને છે તે ક્યાં તે સંસ્કૃત હોય છે કે ક્યાંતો સંસ્કૃતમાં તે શબ્દોનાં મૂળ
માત
કાન
હાથ
रासु