________________
હિંદુઓનો સમય
[ ૮૭ શીલાદિત્ય પાંચમે –ઇ. સ. ૨. ગોંડલમાં બે લેખ મળ્યા છે તે ઉપર વ. સ. ૪૦૩ મળી આવે છે. વળી એ પણ લખવામાં આવેલું છે કે તેના પુત્ર શીલાદિત્યની સિફારિશથી આ દાન આપવામાં આવ્યું છે.
શીલાદિત્ય છોઃ–તેણે વ. સ. ૪૪૧ (ઈ. સ. ૭૬૦)માં કેઇને દાન આપ્યું એમ એક લેખ ઉપરથી જણાય છે.
શીલાદિત્ય સાતમે –વ. સ. ૪૪૭ (ઈ. સ. ૭૬૬)ને એક લેખ મળે છે. વલભી સમયના હેદ્દેદારે –
એ જમાનામાં જેટલા હેદ્દેદાર હતા તે તમામનાં નામ લખવા અસંભવિત છે; પરંતુ લેખે ઉપરથી જેટલાં નામો મળ્યાં છે અને તેને જે અર્થ સમજવામાં આવ્યા છે તે નીચે પ્રમાણે છે: હેદાનું નામ
અથ દ્રાંગિક
કેટવાળ પટેલ
હવાલદાર ધ્રુવ
તલાટી આધિકરણિક
કાઝી દંડપાશિક
લીસનો વડે અમલદાર ચૌોદ્ધારણિક
ચેરમે પગલાં ઉપરથી પાર ખનાર (આ હોદ્દો સિંધ, પંજાબ અને રાજપુતાનામાં
આજે પણ મોજુદ છે.) રાજસ્થાનીય
વિદેશી પ્રધાન પ્રધાન (આ હેદો સામાન્ય રીતે યુવરાજને આપવામાં આવતા).
મહાર
ચોટલ,
અમાત્ય