________________
૨૮૪]
ગુજરાતને ઈતિહાસ લા ઈલાહા ઈલ્લલ્લાહ મોહમ્મદા દાતર નરપિયા મહમૂદે લાહમોહમ્મદુ રસૂલુલ્લાહ ફીમહમૂદપૂર રને હિંદુસ્તાનનું યમીનદૌલા
પાયતખ્ત નક્કી અમીનુલ મિલ્લત મહમૂદ
કર્યું હતું. અને બિસ્મિલ્લાહે દુરેબા હાઝર દિરહમ તેનું નામ બદલી બમહમૂદપૂર સનએ સમાં અશરા
“મહમૂદપૂર” રાખ્યું વઅરબઅમેઅત (૪૧૮)
(“પંજાબમેં ઉદ્દ” પૃ. ૩૦ (અલકાદિર ખલીફાનું નામ
છે. લાહોર) અલ્લાહ સિવાય બીજો કોઈ (પુરાણ હિંદીમાં લખાયું છે.) અલ્લાહ નથી. મેહમ્મદ તેને રસૂલ (પેગમ્બર) છે. રાજ્યને જમણો હાથ(ખિતાબ) ધર્મને રક્ષક (ખિતાબ) મહમૂદ મહમૂદપૂરમાં હિ. સ. ૪૧૮માં ખુદાના નામે આ દિરહમ સિક્કો પાડવામાં આવ્યો.)
ગેરી ખાનદાન તબકાતે નાસિરીમાં જણાવવામાં આવ્યું છે કે અરબરતાનના હાકને ઈરાનના ફરીદુનશાહે ગિરફતાર કર્યો ત્યારે તેને એક પુત્ર હિંદનો હાકેમ હતું, જેનું નામ બિસ્તામર હતું. ફરીદુનના લશ્કરે એના ઉપર ચડાઈ કરી ત્યારે એ ભાગી ગયો અને ઉત્તર
૧. એ શમ્સ ખરેખર ચમન (દક્ષિણ અરબસ્તાન)માં રહેતા હતા. એક ઝબરદસ્ત ફેજ લઈ ઈરાની બાદશાહ જમશેદને હરાવી ઈરાનને કબજે લીધો. તે ખાનદાને એક હઝાર વરસ રાજ્ય કર્યું. જે ફરીદુન ના હાથથી માર્યો ગયે તે હાક ખાનદાનને આખરી પાદશાહ હતે. - ૨. તેનું અસલ નામ કંઈ બીજું જ હશે. અરબોએ તેનું નામ બદલી પિતાની ઝબાનમાં “બિસ્તામ કર્યું.