Book Title: Gujaratno Itihas Author(s): Maulana Saiyad Abu Jafar Nadvi Publisher: Gujarat Vidyasabha Catalog link: https://jainqq.org/explore/032051/1 JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLYPage #1 -------------------------------------------------------------------------- ________________ એમણુ હાજી સુલેમાન શાહમહમદ લેધિયા ગ્રંથમાળાઆંક ૧૧ ગુજરાતનો ઇતિહાસ [આર્યોના આલમનથી લઇ સુસલમાનોના હુમલા સુધી ] લેખક ગા. માલાના સૈયદ અબુ ઝફર નદવી અરખીના અધ્યાપક—મા. જે. વિદ્યાભવન ઉમાંથી અનુવાદક ત્રા. ડૉ. ટુભાઈ ર. નાયક, એમ. એ., પીએચ. ડી. ફારસીના અધ્યાપક——ભા. જે. વિદ્યાભવન ગુજરાત વિદ્યાસભા : અમદાવાદ Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક જેઠાલાલ જી. ગાંધી સહાયક મંત્રી, ગુજરાત વિદ્યાસભા ભદ્ર, અમદાવાદ મુદ્રણ ૧૯ પ્રત ૨૦૦૦ * * ઈ. સ. ૧૯૪૯ વિ. સં. ૨૦૦૫ કીમત સભ્યો માટે એક રૂપિયો અન્ય માટે બે રૂપિયા મુદ્રક જયંતી ઘેલાભાઈ દલાલ વસંત મુદ્રણાલય, ધોકાંટા, અમદાવાદ Page #3 -------------------------------------------------------------------------- ________________ મેમણ હાઇ સુલેમાન શાહમહમદ લોધિયા ગ્રંથમાળાને પરિચય અસલમાન ડેમમાં સાંસારિક રીતરિવાજોમાં સુધારો થાય, નીતિની વૃદ્ધિ થાય અને સામાન્ય જ્ઞાન તથા વિદ્યાને પ્રચાર થાય એવાં પુસ્તકો ઇનામ આપી રચાવવા માટે કાઠિયાવાડના ધોરાજી ગામના વતની અને વેપાર અર્થે દક્ષિણ આફ્રિકાના કેપટાઉનમાં રહેતા તથા “પૃથ્વી પ્રદક્ષિણા” નામના પુસ્તકના કર્તા મેમણ હાજી સુલેમાન શાહમહમદ લેધિયાએ રૂ. ૨૫૦૦)ની ત્રણ ટકાની સરકારી, પ્રોમિસરી નોટ સન ૧૯૦૩ માં સોસાયટી હસ્તક સોંપી હતી. ફંડની આવકમાં કાયમનો વધારો થાય એ માટે સોસાયટીએ એ જ સાલમાં સદરહુ નોટ વેચી એનાં અમદાવાદ મ્યુનિસિપાલિટીના સવાચાર ટકાનાં રૂ. ૨૨૦૦)નાં ડિબેન્ચરો લીધાં છે. એના વ્યાજમાંથી મેમણ હાજી સુલેમાન શાહમહમદ લોધિયા ગ્રંથમાળા”ના નામથી આજ સુધીમાં નીચે પ્રમાણે પુસ્તક રચાવી સોસાયટીઓ છપાવી પ્રસિદ્ધ કર્યા છે: પુસ્તક ' લેખક કીંમત ૧. મુસલમાની રાજકીય તેમજ વિદ્યા સંબંધી ચડતીનો ઈતિહાસ અને તેમની પડતીનાં કારણે મહેબૂબમિયાં ઈમામબક્ષ કાદરી ૦–૨-૦ ૨. ઇસ્લામની ભરતી ઓટ નનામિયાં રસૂલમિયાં Page #4 -------------------------------------------------------------------------- ________________ ૩. સર સૈયદ એહમદનું જીવનચરિત્ર મહેબૂબમિયાં ઈમામબક્ષ કાદરી ૦–૮-૦ ૪. મિરાતે સિકંદરી આત્મારામ મે. દીવાનજી ૧-૦-૦ ૫. અયામાં અમીરમિયાં હમદૂમિયાં ફારૂકી ૦.૧૦૦ ૬. મિરાતે અહમદી વ. ૨. ખંડ ૧ દી. બ. કૃષ્ણલાલ મે. ઝવેરી ૭. ખંડ ૨ ૮. ખંડ ૩ , , ખંડ ૪ ૧-૦-૦ ૧૦. ગુજરાતીઓએ લખેલા ફારસી ગ્રંથ ૧––૦ ૧૧. ગુજરાતને ઇતિહાસ સૈયદ અબુ ઝફર નદવી ૨-૦-૦ ગુજરાત વિદ્યાસભા | જેઠાલાલ જીવણલાલ ગાંધી અમદાવાદ, તા. ૫-૪–૪૯ સહાયક મંત્રી Page #5 -------------------------------------------------------------------------- ________________ લેખકના બે બોલ S ઈ. સ. ૧૯૨૧માં ગુજરાત રાષ્ટ્રિય વિદ્યાપીઠ, અમદાવાદમાં આવ્યો તે પછી થોડા સમયમાં પુરાતત્વ મંદિર ત્યાં ખોલવામાં આવ્યું. તેના સભાસદો તરફથી ગુજરાતને એક વિગતવાર ઈતિહાસ ઉર્દૂ, ફારસી, તુક, સંસ્કૃત, હિંદી, ગુજરાતી, મરાઠી, ફેન્ચ, પિચુગીઝ અને અંગ્રેજી ગ્રંથને આધારે લખવાનું નક્કી કરવામાં આવ્યું. ઈસ્લામી ઝબાનોનું કામ મને સુપ્રત કરવામાં આવ્યું. મેં તેને માટે સામગ્રી જમા કરવાનું શરૂ કર્યું. અને એ કામ માટે હિંદુસ્તાન ઉપરાંત, અરબસ્તાન, સીરિયા અને કોન્સ્ટન્ટિને પલના મશહૂર લેખકે સાથે પત્રવ્યવહાર શરૂ કર્યો. કોન્સ્ટન્ટિનોપલના કેટલાક મિત્રોએ સંખ્યાબંધ અખબારોમાં એના ઉપર લેખ લખ્યા. ઈતિહાસના કેટલાક પ્રોફેસરોએ મારી સાથે સીધે પત્રવ્યવહાર કર્યો. પરંતુ ઈ. સ. ૧૯૨૮ માં એ ખાતું આર્થિક મુશ્કેલીઓને લઈને પ્રગતિ કરી શકયું નહિ. તે સમય દરમિયાન “તારીખે ગુજરાત” (ગુજરાતના ઈતિહાસની)ની જેટલી કિતાબ મેં વાંચી તેમાંથી મને જણાયું કે દરેક ગ્રંથકારે પોતાના સમય પર્વતના બનાવોને સમાવેશ કર્યો છે. તે ઉપરાંત ઉર્દૂ ઝબાનમાં કોઈ સંપૂર્ણ તારીખ આજ પર્યતની લખવામાં આવી નથી. તેથી સ્વાભાવિક રીતે જ મને તે પૂરી કરવાનો ખ્યાલ આવ્યું. આ ખ્યાલ આવતાં જ અંગત મુશ્કેલીઓ તેમજ Page #6 -------------------------------------------------------------------------- ________________ મારા ઓપ્પાની ફરજે હેવા છતાં મેં મારું ધ્યાન એ ઉપર કેન્દ્રિત કર્યું. અને ખુદાને આભાર માનું છું કે આજે એનો પ્રથમ ભાગ વાચકેની આગળ પિશ કરવાનો ગર્વ હું અનુભવું છું. બીજા ભાગમાં ગુજરાતના બાદશાહે ! વશે, ત્રીજામાં મોગલ સલ્તનત, અને ચોથામાં મરાઠાઓ પછી બ્રિટિશ સલ્તનતને હેવાલ આવશે. પ્રથમ ભાગમાં મૂળ કિતાબની શરૂઆત પહેલાં એક પ્રસ્તાવના છે જેમાં ભૌગોલિક બાબતો ઉપરાંત સંખ્યાબંધ ઉપયોગી હકીકતો લખી છે. ગુજરાતી ભાષાની પ્રગતિ ઉપર એક સ્વતંત્ર પ્રકરણ લખાયું છે જે મારા પ્રિય શાર્ગિદ શ્રી. નરહરિલાલ ભટ્ટ, સ્નાતક (બી. એ.)ને લખેલો છે. મારી એની ઈચ્છા હતી. કે ઉર્દૂ ઝબાન ઉપર પણ એક લેખ અંદર શામેલ કરું. મને દિલગીર થાય છે કે આજ પર્યત એમાં કામિયાબી હાંસિલ ન થઈ ચાલુ જમાનાના ઇતિહાસના નિયમોને ધ્યાનમાં રાખી હરેક જરૂરી બાબત સમાવવાની મેં કોશિશ કરી છે. ગુજરાતના ઇતિહાસની શરૂઆત જાદવ ખાનદાનથી શરૂ કરવામાં આવી છે, પરંતુ અસલ તારીખ ગુજરોના વખતથી શરૂ થાય છે. વલભીપુરનો અહેવાલ વિગતવાર લખ્યો છે, અને વલભીપુરના વિનાશ અને અરબના હુમલા વિશે. સંપૂર્ણ સંશોધન કર્યું છે. અરબ મુસાફરોનાં સફરનામાંમાંથી જે અહેવાલો મળ્યા છે તેમનો પૂરો ફાયદો ઉઠાવવામાં આવ્યો છે. ગેરમુસ્લિમ રાજ્યકર્તાઓ વિશેની હકીકત જાણી જોઈને મેં ટૂંકમાં લખી છે, કારણ કે એ મારો અસલ ઈરાદો ન હતો. અલબત્ત ઈસ્લામી ફતેહેનો અહેવાલ વિગતવાર લખ્યો છે. કેટલીક સંબંધ વિનાની બાબતો પણ આવી ગઈ છે, તે એતિહાસિક જ્ઞાનના ખ્યાલથી નીચેની નોંધમાં સમાવી છે. ખુસરખાન અને દેવળદેવીની હકીકતે જરા વિસ્તૃત રીતે લખી છે તેનું કારણ એ કે બંને ગુજરાતી હતાં. ૧, આ ભાગ પણ પૂરેપૂરો તૈયાર થઈ ગયું છે, અને હવે ત્રીજો ભાગ લખી રહ્યો છું. Page #7 -------------------------------------------------------------------------- ________________ ખલજી સમયની કોઈપણ ઈમારત આજ પર્યત ગુજરાતમાં ન મળી. પરંતુ તઘલકના સમયની સંખ્યાબંધ ઈમારતો મોજૂદ છે. સિક્કાને પણ ખાસ ખ્યાલ રાખવામાં આવ્યો છે, અને હરેક બાદશાહના સમયના સિક્કાની હકીકત આ ગ્રંથમાં મોજુદ છે. મારે એવો દાવો નથી કે આ તારીખ સંપૂર્ણ છે અને ભૂલોથી મુક્ત છે. બલ્ક સંભવિત છે કે મારાં કેટલાંક સંશોધનમાં ચૂક હોય. પરંતુ વાંચકેને હું ખાત્રી આપું છું કે બને તેટલે અંશે બનાવો અને સાલની એકસાઈ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે. તે છતાં હું ઈન્સાન છું અને હું કમજ્ઞાનવાળો વિદ્યાથી છું. વાંચકોને મારી વિનંતિ છે કે જે કંઈ મારી ભૂલ જણાય તે મને જ્ઞાનના આશ્રયી તરીકે જણાવે જેથી હું બીજી આવૃત્તિમાં તે દુરસ્ત કરી શકું. અબુ ઝફર કિતાબની વિશેષતા (૧) ગુજરાતની હાલની ભૌગોલિક હાલત લખી છે જે આજે તો ગુજરાત બહારના લેકે માટે અને સે વરસ પછી સારા હિંદુસ્તાન માટે બેહદ ઉપયોગી થશે. ગુજરાતી ભાષા ઉપર વિગતવાર લખવામાં આવ્યું છે. જેઓ ગુજરાતી ભાષાના ઇતિહાસથી વાકેફ નથી તેમને માટે એ વધુ આકર્ષક છે. હરેક જાતની ગણત્રી એકઠી કરવામાં આવી છે. ભવિષ્યના ઇતિહાસકારોને એક જગ્યાએથી મળી જશે, જેને પરિણામે તેઓ મુશ્કેલીમાંથી બચી જશે. વલભીપુર વિશે હાલના દૃષ્ટિબિંદુથી લખવામાં આવ્યું છે, જેથી તેની અસલ હાલતને અન્દાજ મળી જાય છે. રાષ્ટ્રકૂટ અને અન્ય રાજાઓના સમયમાં અરબ મુસાફરો આવ્યા હતા. અને તેમણે જે કંઈ તેઓ વિશે લખ્યું છે (૨) Page #8 -------------------------------------------------------------------------- ________________ તે તમામ મેં તે રાજાઓના વૃત્તાતેમાં સમાવ્યું છે, જેથી કરીને તેમના વિશેની હકીકત ઉપર કાફી પ્રકાશ પડે. એ સામાન્ય ગુજરાતની તારીખોમાં મળતી નથી, પરંતુ મસઉદી, સલમાન, અબુલહસન ઈસ્તમરી ઈબ્ન હેકલ, બીરૂની, ઈન્ત નદીમ, જામેઉલ હિકાયાત, અને માર્કોપોલો વગેરેમાં મળે છે. (૬) મેં સોમનાથ વિશે એટલું વિગતવાર લખ્યું છે કે આજ પર્યત એનાથી વધુ વિસ્તૃત રીતે કેઈએ લખ્યું નથી. (૭) હરેક બાદશાહના સમયના સિક્કાની હકીકત પણ આપી છે જે ઉપરથી તેમના નામ અને ઈલ્કાબ જાણવા મળે છે, એટલું જ નહિ પરંતુ ઘણીવાર તેની સાલ ઉપરથી તેમની તખ્તનશીની અને અવસાનની તારીખ પણ મળી જાય છે. ઉર્દૂ, ફારસી, અરબી, અંગ્રેજી અને ગુજરાતી ભાષાના ઈતિહાસમાં જે કોઈ ખોટા બનાવોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમને આધારો સહિત રદિયો આપી સાચી હકીકતો જણાવી છે. (૯) આ ક્તિાબ હરેક જગ્યાએ સિક્કા, શિલાલેખો અને અર્વાચીન સંશોધનમાંથી ફાયદો ઉઠાવી લખવામાં આવી છે. (૧૦) ગુજરાતના નાઝિમો વિશે ઘણું જ સંશોધન કરી લખવામાં આવ્યું છે એ સામાન્ય તારીખોમાં એક જ જગ્યાએ મળી શકે એમ નથી. (૮) Page #9 -------------------------------------------------------------------------- ________________ ૯ ગુજરાતને ઇતિહાસ તૈયાર કરવામાં નીચેનાં પુસ્તકાની મદદ મે લીધી છે ફારસી પુસ્તકા અરી પુસ્તકા ૧ મસાલિકુલ અસાર ભા. ૨ મિસર ૨ સફરનામા, ઈબ્ન બતૂતા ૩ ઝેફલવાલા, લંડન ૪ તારીખે મસઉદી, મિસર ૫ સુહુલ આ'શા, મિસર એ હું સફરનામ મુસી, મિસર ૭ સફરનામએ સલમાન સૈરાષ્ટ્રી. પેરિસ ૮ તારીખે બલાઝરી, મિસર અશાહી ૯ ૩ ઝનૂન ૧૦ કિતાબુલ હિંદ વસસિન, પેરિસ ૧૧ મુખ્તસર્વલ ૧૨ સફરનામએ ઈબ્ન હાલ, લીડન ૧૭ સફરનામએ સ્તખરી,મિસર ૧૪ ઈબ્ન ખલદૂન મિસર ૧૫ અજાઈમુલ હિંદુ, પેરિસ ૧૬ કિતાબુલ ફહરિસ્ત, ઈને નદીમ, મિસર ૧૭ તારીખ-અલકામિલ ઈબ્ન અસીર ૧૮ તારીખે તખરી ૧૯ કિતાબુલ હિન્દ, અલખીરની, લીડન તબકાતે અકબરી ૧ ૨ ફરિશ્તા ૩ તારીખે અન્નીફ સિરાજ ૪ તારીખે ઝિયા ખની ૫ તારીખે રનહેારજી, હસ્તલિખિત ૬ રિયાઝુસ સલાનીન ૭ આઈને અકબરી ૮ તખાતે નાસિરી ૯ જામેલ હિકાયાંત ફી, હસ્તલિખિત ૧૦ મિરાતે અહમદી ૧૧ તારીખે ઇરાન, જહોન માલ્કમ ૧૨ તારીખે બદાયૂની ઉર્દૂ પુસ્તકા ૧ તારીખે પાલનપુર ૨ મિરાતે મેહમ્મદી ૩ તારીખે હિન્દુ, ઝકાઉલ્લાહ સાહેબ ૪ સફરનામ એ માર્કાપાલે ૫ મુમ એ દવલરાની ખિસ્રખાન ૬ ખિલાફત ઔર હિંદુસ્તાન છ તારીખે હાશિમી ૮ હયાતે સા'દી ૯ શેલ અજમ ૧૦ તમદંત હિન્દ ૧૧ રસાઈ લે શિન્લી Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૨ યાદે અય્યાય ૧૩ એધમતી હિંદ ૧૪ અકુલ કુરાન ૧૫ તારીખે અરએ કદીમ ૧૬ તારીખે ગાજરાત ૧૭ સરનામ એ હૂંગ સિયાંગ, ચીની મુસાફર ગુજરાતી પુસ્તકા ૧ કરણ ઘેલ ૨ રાસમાળા ૩ ગુજરાતના પ્રાચીન ઇતિહાસ ૧૦ ૪ ગુજરાતને પ્રાચીન ઇતિહાસ ગોવિંદજી હાથીભાઈ દેસાઈ અગ્રેજી પુસ્તકા ૧ ખેાએ ગેઝેટિયર ૨ કાઠિયાવાડ ગેઝેટિયર ૩ ઇલિયટ સાહેબના હિંદુસ્તાનને ઋતિહાસ ૪ ગુજરાત ગેઝેટિયર સંસ્કૃત પુસ્તક ૧ રણમાલા ૨ શત્રુંજય તીર્થાં પ્રબન્ધ Page #11 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિકા પૃ. ૩-૬૬ ) વનસ્પતિ ૯ ઉપદુઘાત સીમા વસ્તી વિસ્તાર ગુજરાતના કિનારા અખાતો ભૂશિર ( ૨ ગુજરાતનું અનાજ ૧૫ ગુજરાતનાં જાનવર ૧૫ ગુજરાતનાં ખનીજે ૧૬ ગુજરાતને હુન્નર ઉદ્યોગ ૧૭ ૨ ટાપુઓ ૮ વેપાર ૨૦ ૬ ૮ - - પહાડ નદીઓ સરોવરે રણ ગુજરાતની આબોહવા અને મોસમે ૧૦ વરસાદ હવાખાવાના સ્થળે નહેર વહેવારનાં સાધનો જાતો અને તેમનો વસવાટ ૨૦ ગુજરાતી ભાષા અને કેળવણી ૨૧ ગરબા સાહિત્ય - ૩૪ ગુજરાતી ભાષાના પ્રકારો ૩૫ ગુજરાતી ભાષાનું વ્યાકરણ ૩૬ ગુજરાતી પદા ગુજરાતના વતનીઓના ધર્મો ૫૦ ગુજરાતના રાજકીય વિભાગ ૫૧ દેશી રજવાડાં પેદાશ Page #12 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ૭૫ ર. ૭૩ પ્રકરણ પહેલું: હિંદુઓને સમય ૫ ૬૭–૧૮૧ આર્યોનું રાજ્ય ૬૭ ચાલુ ગુજરાતનું અસલી નામ ૬૭ વલભીપુરનું રાજ્ય ૭૭ જાદવ વંશ વલભીપુરનો વિનાશ - ૯૨ મૌર્ય વંશ રાષ્ટ્રકૂટ ૧૦૯ ગ્રીક ગુજરાતના રાષ્ટ્રકૂટ ૧૧૧ ત્રિકૂટક વંશ ચાવડા વંશ ૧૨૨ ગુજર પ્રજ સેલંકી વંશ ૧૩૮ મહેર વંશ | વાઘેલા વંશ ૧૭૭ પ્રકરણ બીજુ મુસલમાનોને સંબંધ પૃ. ૧૮૨૨૧૯ અરબસ્તાન અને હિંદુસ્તાન આગમન ૧૯૨ વચ્ચે પુરાણુસમયનો સંબંધ ૧૮૨ મહિમ્મદ કાસિમની હકીકત ૧૯૮ હિંદમાં મુસલમાનોનું સિંધતી હકૂમતનું ખ્યાન ૨૦૪ પ્રકરણ ત્રીજું મુસલમાનેના હુમલા પૃ૨૨૯-૨૦ મહમૂદ ગઝનવી ગેરી ખાનદાન ૨૮૫ સેમિનાથ પાટણ (શહેર) ૨૨૪ ગોરીની હારનાં કારણો ૨૮૯ સોમનાથ મંદિર ૨૨૭ શિહાબુદ્દીન મહમ્મદ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર ગોરીના સિક્કા ચડાઈ કરવાનાં કારણો ૨૩૬ મહમૂદ ગઝનવીની રવાનગી ૨પર ગારીઓની વંશાવળી ભીમદેવની હારની કારણે ૨૭૬ કુબુદ્દીન અઈ બેક ૨૯૪ હિંદમાં મહમૂદી સિક્કા ૨૮૩ સુલતાનગિયાસુદ્દીનબલબન ૩૧૦ ૨૨૦ ૨૯૨ ૨૯૩ Page #13 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનો ઈતિહાસ ભાગ પહેલો Page #14 -------------------------------------------------------------------------- Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપલદૂધાત સીમા – ઉત્તરમાં મારવાડ, મેવાડ, સિરોહી, કચછનું રણ અને અરવલ્લી પર્વતને કેટલોક ભાગ દક્ષિણમાં–થાણા, નાસિક (મહારાષ્ટ્ર) પૂર્વમાં–વાંસવાડા, ખાનદેશ (માળવા) પશ્ચિમમાં–અરબી સમુદ્ર, કચ્છ અખાત, સિબ. ગુજરાત પ્રાંત હિંદુસ્તાનની પશ્ચિમ દિશામાં આવેલો છે. એના બે ભાગ છે. એક દીપકલ્પને ભાગ છે એટલે કે એની ત્રણ બાજૂ પાણી અને એક બાજુ જમીન છે; એ સૌરાષ્ટ્ર કે કાઠિયાવાડના નામથી ઓળખાય છે. બીજા ભાગની ચારે બાજુએ જમીન છે. દ્વીપકલ્પને ભાગ અરબી સમુદ્રમાં આવેલો છે. એ અરબસ્તાનના ઉમાન પ્રાંતની લગભગ સામે અને સિંધની નીચે આવેલો છે. બીજા ભાગની દક્ષિણની હદ ડાંગ અને વાંસદાનાં રાજ્યો સુધી છે. (કારણ કે અહીં ગુજરાતી ભાષા બોલાય છે. નર્મદા નદીના કિનારાથી માંડી ઉત્તર સુધી પહાડની એક હાર જાય છે જે અરવલ્લી અને વિંધ્યાચલ પર્વતોને જોડે છે. એ ગુજરાતની પૂર્વ અને ઉત્તરની સરહદો છે અને એને માળવા મેવાડ અને સારવાડથી જુદો પાડે છે. કચ્છના અખાત અને કચ્છનું રણ એની પશ્ચિમ અને વાયવ્યમાં આવેલાં છે. અરબી સમુદ્ર અને ખંભાતને અખાત એની નિત્યની હદ છે. જે પહાડ ગુજરાતના ઈશાન તરફની હદ વધે છે તેની શાખાઓ આ પ્રાંતના અંદસ્ના ભાગમાં ફેલાયેલી છે; અને એને લઈને કેટલાક ભાગો ખાડાટેકરાવાળા થયા છે. પહાડે અને ખીણોમાં ગાઢ જંગલો છે અને એ જંગલોમાંથી ઘણું નદીઓ નીકળે છે, જેના કિનારાઓ ઉપર ઘણું ઊંડાં કેતરે, ચિદાર ઘાટીઓ અને પહાડો આવેલાં છે. ગુજરાતની આજના સમયની (ઈ.સ. ૧૯૪૮)ની આ સીમા છે. ગુજરાતના રાજાઓ અને સુલતાનોના સમયમાં એના Page #16 -------------------------------------------------------------------------- ________________ ૪] ગુજરાતનો ઈતિહાસ રાજકીય વિસ્તારમાં જે વધઘટ થતી રહી તેને આગળ ઉલ્લેખ કરવામાં આવશે. વસ્તી–આ પ્રાંતની વસ્તી લગભગ ૧ કરોડ જેટલી છે. એમાં ૨૦ મેટાં શહેરો અને ૫૦૦૦ ગામે છે. મુસલમાનોની વસ્તી ૨ થી કંઈક વધારે છે, એટલે કે ૧૭ લાખ જેટલી છે. વિસ્તાર–એનું ક્ષેત્રફળ ૭૪૦૦૦ ચોરસ માઈલ છે. ઉત્તર દક્ષિણ એની લંબાઈ ૩૨૦ માઈલ છે અને પૂર્વ પશ્ચિમ પહોળાઈ ૩૬૦ માઈલ છે. - ગુજરાતના કિનારા –ગુજરાતને કચ્છથી માંડી થાણું સુધીને કિનારે છે. એમાં ઘણું અખાનો છે તેમજ પુષ્કળ બંદરે. છે. એ હાલમાં પણું ઉપયોગમાં આવે છે. માંડવી, દ્વારકા, જામનગર, પોરબંદર, માંગરોળ, વેરાવળ, કેડીનાર, દીવ, જાફરાબાદ, ભાવનગર, ખંભાત, ભરૂચ, દમણ અને ડુમસ બંદરે છે. કેટલીક જગ્યાઓમાં ફક્ત નાનાં નાનાં જહાજે જાય છે અને બેટા હરફર. કરે છે, પરંતુ બાકીનાં તમામ જે અસલ બંદરો હતાં તે અંગ્રેજ સરકારે રાજકીય ફાયદા ખાતર બંધ કરી દીધેલાં છે. અખાતે:–ખંભાતનો અખાત અને કચ્છના અખાત. ગુજરાતમાં દાખલ થવાના સાત રસ્તા છે – ' (૧) આબુ પર્વતની ખીણુ-જ્યાંથી સાધારણ રીતે આર્યો અને ગુજર આવ્યા હતા, અને મહમૂદ ગઝનવી વગેરેએ ચડાઈ કરી હતી. (૨) કચ્છનો અખાતઃ-જ્યાંથી ગ્રીક લોકો આવ્યા હતા. (૩) કચ્છનું રણુ-જે બાજુથી મહમૂદ ગઝનવી પાછો ગયા હતા અને મહમદ ઘોરી આવ્યા હતા. - (૪) ખંભાતનો અખાત –જેમાં થઈને અરબ વેપારીઓ આવ્યાં હતા. (૫) ખાનદેશ-આ બાજુ મેહમદ તઘલખ દક્ષિણમાં થઈગુજરાતમાં આવ્યો હતો. Page #17 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ લા–ઉપાઘ્ધાત (૬) નદાઃ—મરાઠા અહીંથી ગુજરાતમાં આવ્યા. (૭) ડુંગરપુરની ખીણમાંથી પસાર થઈ મેાડાસા થઈ જ્યાંથી અલાઉદ્દીન ખલજીના સમયમાં ઉલૂગખાન ગુજરાતમાં દાખલ થયા હતા. ભૂશિર:—ગુજરાત પ્રાંતમાં અસંખ્ય ભૂશિરા છે; પરંતુ મેટામાં માટું ભૂશિર નોંધ લેવા જેવું માત્ર દ્વારકા છે. [ પ ટાપુઓઃ-ઉપર કહી ગયા પ્રમાણે ગુજરાત પ્રાંતના એ ભાગ છે: એકના સંબંધ જમીન સાથે છે અને બીજો સમુદ્રને મળે છે. આ ખીજા ભાગની હદ પુરાણી જમાનામાં બહુ જ દૂર સુધી ફેલાયેલી હતી; પરંતુ એને સમુદ્રે કાપી કાપી હાલની હદ સુધી આણી મૂકી છે, જે કારણથી નાના મેટા પુષ્કળ ટાપુઓ અને દ્વીપકલ્પે પેદા થયા. હાલમાં ગુજરાતના ટાપુએ નીચે પ્રમાણે છેઃ— પીરમ, સુલતાનપુર, કુત્બપુર, દીવ, શ ખેાદ્ધાર, સિયાળ, દમણ, આમાંના દીવ અને દમણ પાટુગીઝો (ક્િર`ગી)ના કબજામાં છે, શખાદ્વાર વડાદરા રાજ્યના હાથ નીચે છે. દીવનેા ટાપુ ૮ માઈલ લાંખે। અને ૨ માઇલ પહેાળા છે, તેમાં ૮ ગામ આવેલાં છે. ત્યાં રંગનું કામ સુંદર થાય છે. દમણમાં ઘઉં, ચેાખા, અને તમાકુ સારાં પાકે છે. બાકીના ટાપુએ સરકારના તાબામાં છે. આખા સૌરાષ્ટ્ર એક દ્વીપકલ્પ છે, જે પશ્ચિમ ગુજરાતમાં સૌથી મેાટે છે. સુરત અને ભરૂચમાં પણ નાના નાના ધણા દ્વીપકલ્પો આવેલા છે, જે વિશે કંઇ ખાસ લખવા જેવું નથી, પહાડા:—જે પ્રમાણે ગુજરાતને પશ્ચિમ ભાગ પાણીથી ઘેરાયેલા છે તે પ્રમાણે ઈશાન ખૂણાના ભાગ પહાડાથી ભરાયેલા છે જેની જુદી જુદી શાખાઓ અંદરના ભાગમાં ફેલાયેલી છે, જે નીચે પ્રમાણે છેઃ અખ઼ુદાચલ કે આબુને પત, (૨) વિંધ્યાચળના પ`ત, (૩) જમીલ કે ગીરા પર્વત, (૪) બરડાને પત, (૫) સિદ્ધાચળ કે શેત્રુંજો, (૬) ઈડરના, (૭) પાવાગઢ (ચાંપાનેર)ના, (૮) લુણાવાડાના (વિધ્યાચળની શાખા), (૯) રાજપીપળાના, (૧૦) Page #18 -------------------------------------------------------------------------- ________________ * ] ગુજરાતના ઇતિહાસ ચોટીલા, (૧૧) માંડવધાર, (શ્વર) ગિરનાર, (૧૩) આરાસુર, (૧૪) સાતપુડા. મિરાતે અહમદીમાં ખીજા એ પહાડાનાં નામ આપવામાં આવ્યાં છે : એસમ અને કુફા. પરંતુ આ બંને પહાડે. નકશામાં જોવામાં આવતા નથી. આમાંના એસમ માતરીને પહાડ સૌરાષ્ટ્રમાં ધારાજી નજીક છે. કુફા એ કાયલા સઁભવે છે, જે ખરડાથી પશ્ચિમમાં દરિયા માંડે છે. ચોટીલા અને માંડવધાટનાં નામ મિરાતે અહમદીમાં નથી. કેટલાક પતા વિશે ટૂંકામાં વિગતઃ (૧) આબુઃ—ઉત્તર ગુજરાતમાં આવેલા છે અને એ ૫૬૦૦ જ઼ીટ ઊંચા છે. ત્યાં દેલવાડાનાં જૈનેનાં દેરાં જોવા લાયક છે. (૨) આરામુએ પણ ગુજરાતના ઇશાન ખૂણામાં આવેલ છે. ત્યાંનું અંબા ભવાનીમાતાનું દેરું પ્રખ્યાત છે. આ પર્વતમાંથી આરસપહાણ નામના સફેદ પથ્થર નીકળે છે. (૩) પાવાગઢઃ—એ પવનગઢ કહેવાય છે. એ ષંચમહાલ જિલ્લામાં આવેલા છે. એ ૨૫૦૦ ફીટ ઊંચા છે. એના ઉપર કાલિકા માતા (કાળકા માતા)નું દેરું છે. લેાકા ત્યાં જાત્રાએ જાય છે. ત્યાંથી લેટ્ટુ નીકળે છે; તેમજ મેંગેનીઝ ધાતુ પણ નીકળે છે, જે કાચ બનાવવાના કામમાં બહુ જ ઉપયાગી છે. (૪) રાજપીપળાનાઃ—આ સાતપુડા નામના પર્વતની શાખા છે. જૂના જમાનામાં એ ઉપરનાં જંગલમાંથી હાથીએનાં ઢાળાં પુષ્કળ પકડવામાં આવતાં હતાં. અહીંથી અકીકના પથ્થર નીકળે છે. (૫) ઈડરનાઃ “આ પણ વિંધ્યાચળના ઉત્તર તરફના ભાગની શાખા છે. (૬) શેત્રુંજોઃ—સૌરાષ્ટ્રમાં પાલિતાણા પાસે આવેલા છે. ત્યાંનાં જૈનાનાં દેરાં પ્રખ્યાત છે. એ ૨૫૦૦ ફીટ ઊંચા છે. (૭) ગિરનાર:એની તળેટીમાં જૂનાગઢ આવેલું છે. અહીં પણ Page #19 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપદ્યાત નેનાં મંદિર છે. એની ઊંચાઈ ૩૫૦૦ ફીટ છે. એની તળેટીમાં મહાન અશક રાજાએ કોતરાવેલા પ્રખ્યાત શિલાલેખ છે. (૮) ગીર–સૌરાષ્ટ્રની દક્ષિણે આવેલું છે. એ સિંહ માટે પ્રખ્યાત છે. હિંદુસ્તાનમાં આ સિવાય બીજા કોઈ પણ સ્થળે સિંહ જોવામાં આવતા નથી. (૯) બરડેર–એ પોરબંદર પાસે આવેલું છે. એ નાના નાના ડુંગરાઓને બનેલું છે. અહીંથી લાખંડ નીકળે છે. વળી ત્યાં વાંસનાં મેટાં જંગલ છે. ગુજરાતની ઈશાનમાં આવેલા પર્વતે–આબુ, પાવાગ (ચાંપાનેર), આરાસુર, લુણાવાડા, ઇડર, વિંધ્યાચળ, રાજપીપળાને અને સાતપુડે. નિત્ય ગુજરાત એટલે કે સૌરાષ્ટ્રમાં આવેલા પવને – ચેટીલો, બરડો, ગિરનાર, ગીર, શેત્રુજે, માંડવધાર, સમ, કોયલ. નદીએ ગુજરાતના પહાડો ઈશાન ખૂણામાં આવેલા છે, તેથી કુદરતી રીતે ત્યાંની જેટલી નદીઓ છે તે સર્વ નેત્રત્ય તરફ વહે છે અને અરબી સમુદ્રને મળે છે. એની છ નદીઓનું સવિસ્તર વર્ણન એનાં મૂળ અને મુખ સાથે નીચે પ્રમાણે છે : (૧) સરસ્વતી –એ ઉત્તર ગુજરાતમાં અરવલ્લી પર્વતમાંથી નીકળી કચ્છના રણમાં અદશ્ય થાય છે. સરસ્વતીને કિનારે સિદ્ધપુર અને પાટણ આવેલાં છે. (૨) બનાસઃ-–મેવાડમાં આવેલી અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળી પાલણપુરના રાજ્યમાંથી પસાર થઈ કચ્છના રણમાં અદશ્ય થાય છે. બનાસના કિનારા ઉપર જ રાધનપુર આવેલું છે. (૩) સાબરમતી -અરવલ્લીની પર્વતમાળામાંથી નીકળી ખંભાતના અખાતમાં પડે છે. એના કિનારા ઉપર અમદાવાદ અને સાદરા આવેલાં છે. એની લંબાઈ ૨૦૦ માઈલ છે. (૪) માહી–એ મહેન્દ્ર પર્વત એશ્લે કે માળવાના ડુંગરમાંથી Page #20 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનો ઈતિહાસ નીકળી ખંભાતના અખાતમાં પડે છે. એની લંબાઈ ૩૨૫ માઈલ છે. લુણાવાડા અને ખંભાત એના કિનારા ઉપર આવેલાં છે. આ નદીમાં કાળા પથ્થર વધારે પ્રમાણમાં જોવામાં આવે છે અને ગુજ. સતમાં તો એના કિનારાના નજીકના પ્રદેશોમાં મોટાં ભયાનક વાંઘાં આવેલાં છે. - (૫) નામદાર–એ વિંધ્યાચળ પર્વતના અમરકંટક નામની શાખામાંથી નીકળી ખંભાતના અખાતમાં પડે છે. આખા ગુજરાતમાં એ સૌથી મોટી નદી છે. એની લંબાઈ ૭૬૦ માઈલ છે. એના કિનારા ઉપર ચાણોદ (ચાંદોદ), નાંદોદ, શુક્લતીર્થ અને ભરૂચ આવેલાં છે. આ નદી ઉપર સૂરપાણનો ધોધ આવેલ છે. નર્મદાનું બીજું નામ રેવાજ છે. એમાં વહાણો મુખથી સો માઈલ સુધી કરી શકે છે. . (૪) તાપી–સાતપુડા પર્વતમાંથી નીકળી ખંભાતના અખાતમાં પડી અરબી સમુદ્રને મળે છે. એ ૪૫૦ માઈલ લાંબી છે. સુરત અને રાંદેર એના કિનારા ઉપર આવેલાં છે. એના મુખથી બત્રીસ માઈલ સુધી વહાણો ફરી શકે છે. આ બધી ગુજરાતની મુખ્ય નદીઓ છે. એમને ઘણી નદીઓ મળે છે; જેમકે સાબરમતીને હાથમતી ઉપરાંત પુષ્કળ નાની નદીઓ મળે છે, જેવી કે અંબિકા વગેરે. સૌરાષ્ટ્રમાં કોઈ મોટી નદી નથી. ખાસ નોંધવા લાયક ભાદર ચોટીલાની એક ધાર મદાવાના ડુંગરામાંથી નીકળી પિરબંદર નજીક દરિયામાં નવીબંદર કને મળે છે. એને જૂનાગઢ નજીક ગિરનારમાંથી નીકળતી ઓઝત મળે છે. સેરઠી અને વરતુ હાલારમાં થઈ અરબી સમુદ્રને મળે છે; અને શેત્રુંજી શેત્રુજા પર્વતમાંથી નીકળી ખંભાતના અખાતમાં પડે છે તે છે. સવ–આ પ્રાંતમાં નીચે પ્રમાણેનાં સરોવરે છે : ખેડા જિલ્લામાં એક સરોવર છે જેમાં એક ટેકરી માત્ર ઉનાળામાં નજરે પડે છે; બાકીને સમય એ પાણીમાં ઢંકાયેલી રહે છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપોદઘાત બીજું સરોવર પ્રાંતીજમાં છે, જેનું ક્ષેત્રફળ ૨૮૦ ચોરસ માઈલ છે અને એની ઊંડાઈ ૩૦ ફીટ છે. ત્યાંની માછલ્લી અમદાવાદ અને અન્ય શહેરોમાં પુષ્કળ જાય છે. કચ્છના રણ અને ખંભાત વચ્ચે એક “નળ” નામનું સરોવર છે, જેનું ક્ષેત્રફળ ૪૯ ચોરસ માઈલ છે. કેટલાક લકે ત્યાં પાણીમાં રહેનારાં પક્ષીઓ–બતકના શિકાર અર્થે જાય છે. રણુ-ગુજરાત પ્રાંતમાં રણનું પ્રમાણ વધારે નથી. થરના રણની દક્ષિણે એક પ્રદેશ આવેલો છે, જે કચ્છના રણને નામે ઓળખાય છે. આના બિલકુલ સપાટ જમીનના ભાગનું ક્ષેત્રફળ ૯૦૦૦ ચોરસ માઈલ છે. બહુધા આ અસલ સમુદ્રનો ભાગ હતો, જે સુકાઈ ગયો છે. આ રણના બે ભાગ છે. પૂર્વમાને મેટે ભાગ પૂર્વથી પશ્ચિમ સુધી ૧૬૫ માઈલ લાંબે છે, અને ઉત્તર દક્ષિણ એની લંબાઈ ૨૦ માઈલ છે. આ ભાગનું ક્ષેત્રફળ ૭૦૦૦ ચો. માઈલ છે. ડેકટર લેબાન એમના પુસ્તકમાં આ રણ વિશે નીચે પ્રમાણેની બાબતો જણાવે છે – પૂર્વ તરફનો ભાગ જે નાનું રણ છે તે ૧૬૦૦ ચો. માઈલ છે. એની પૂર્વ પશ્ચિમ લંબાઈ ૮૦ માઈલ છે અને ઉત્તર દક્ષિણ પહોળાઈ ૧૦ થી ૪૦ માઈલ છે. મોટા રણની દક્ષિણની સરહદ ઉપર મોટી મોટી ટેકરીઓ છે, અને એપ્રિલથી ઓકટોબર માસ પર્યત દક્ષિણ દિશા તરફથી મોટા વંટોળિયા આવે છે અને કેઈક વખત વરસાદ પણ પડે છે. ભરતી વખતે દરિયાનું પાણી એકથી ત્રણ ફીટ સુધી ચડે છે. કેઈક વખત લૂણી અને બનાસ નદીઓની રેલ એને પાણીથી તર કરી મૂકે છે. અને પાણીના સુકાયા પછી તો ભેજ રહી જાય છે. કોઈક ઠેકાણે જમીન હરિયાળી દેખાય છે. આ રણમાં કઈ કઈ વખતે પક્ષી નીકળી આવે છે. ગધેડાં અને હરણનાં રોળાં પણ જોવામાં આવે છે, તેમજ ઊંટોના કાફલા પણ આવે છે. ૧. મુંબઈ ગેઝેટિયર, ભા. ૫ માં પૃ. ૧૧-૧૨ Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૦ ] ગુજરાતના ઇતિહાસ પરંતુ ત્યાં આવવાની ખાઈ હિંમત કરતું નથી, - આ રણની સપાટી ઉનાળામાં બિલકુલ સૂકી અને બરફની માફક ચળકતી હોય છે. એની અને સમુદ્રની વચ્ચે કચ્છનો ટાપુ આવેલ છે, જે કંઈક અંશે ઊંચાઈ ઉપર છે. આ રણની સુંવાળી સપાટી ઉપર જ્યારે સીધાં સૂર્યનાં કિરણે પડે છે ત્યારે તેમાં મૃગજળ નજરે પડે છે, જે મુસાફરોને પરેશાન કરી આખરે દીવાના બનાવી. દે છે. સૂર્યના સખત તાપને લઈ કચ્છના રણમાંથી પસાર થવું શક્ય નથી. ફક્ત સૂર્યાસ્ત પછી જ કેઈ આદમી આ અજબ અને એકંત મેદાનમાંથી પસાર થવાને ઈરાદો કરી શકે છે.' ગુજરાતની આબોહવા અને મેસમે:–આ પ્રાંતની આબેહવા તંદુરસ્ત અને સુંદર છે. પરંતુ જંગલી પ્રદેશે ભેજવાળા છે. સમુદ્ર નજીક હોવાના કારણથી ઠંડી ઓછી હોય છે. વિરસાદ ખપપૂરતો પડે છે. જૂન માસની આખરથી વરસાદ શરૂ થાય છે અને સપટેમ્બર માસ સુધી રહે છે. નવેમ્બર ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનાઓમાં ઠંડી સાધારણ પડે છે. ફેબ્રુઆરી મહિનાની આખરચી ગરમી શરૂ થાય છે, અને જુલાઈ સુધીમાં ૧૧૫° ગરમી થાય છે. શિયાળામાં ૪૭° સુધી આવી સખ્ત ઠંડી પડે છે. ગુજરાતની ઉત્તરે કચ્છ અને કચ્છના રણમાં સખત ગરમી પડે છે. સૌરાષ્ટ્રના મધ્યભાગમાં પણ ગરમીનું પ્રમાણ વધારે છે. વરસાદ વરસાદ હોવા છતાં પણ ગુજરાતમાં ગરમી પડે છે. હિંદુસ્તાનના બીજા ભાગોની માફક અહીં પણ વરસાદ ઠીક પડે છે અને જુદા જુદા ભાગોમાં વરસાદનું પ્રમાણ વધતું ઓછું છે. અમદાવાદ જિલ્લામાં સરાસરી ૩૦ ઇંચ જેટલો વરસાદ પડે છે. સૌથી વધારે વરસાદ સુરત જિલ્લામાં પડે છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદ ઓછો છે. આખા ગુજરાતમાં લગભગ સરાસરી ૩૦ ઇંચ જેટટ્યો વરસાદ પડે છે. ૧. તમન હિન્દ, પૃ. ૪૦ , , Page #23 -------------------------------------------------------------------------- ________________ તાગ ૧ લે-ઉપેક્ષિત [ ૧૨ હવા ખાવાના સ્થળે ડુમસ-સાધારણ રીતે ત્યાં રાર થઈને જવાય છે, કારણ કે એની પાસે જ એ આવેલું છે. એ હવા ખાવાનું સ્થળ ગણાય છે અને સમુદ્રને કિનારે આવેલું છે. ત્યાં ધનિક તેમજ વેપારી લેનાં પુષ્કળ મકાને છે. ઉનાળામાં એ જગ્યા રમણીય દેખાય છે. આબુ-એ એક મશહૂર પહાડ છે. એની જંચાઈ ૫૬૦૦ ફીટ જેટલી છે. ઉનાળામાં ત્યાં ઠંડી સાધારણ પડે છે. ત્યાં મેવાડ, મારવાડ, ગુજરાત અને સૌરાષ્ટ્રના નવાબે અને રાજાઓ, તેમજ સિવિલ અને મિલિટરી ઓફિસર ઉનાળામાં રહે છે. સામાન્ય વર્ગના લેકે પણ સંખ્યાબંધ ત્યાં જાય છે. હિંદુઓ માટે ધર્મશાળા અને મંદિરમાં રહેવા માટે બંદેબસ્ત રાખવામાં આવેલો છે. મુસલમાને માટે પણ એક મસીદ છે. સ્ટેશનથી પહાડ ઉપર મેટસ્થી જવાય છે. ત્યાં પુષ્કળ ઝરા છે, જે જોવા લાયક છે. હજીરા અને વેરાવળ –આ બંને જગ્યા સમુદ્ર કિનારે આવેલી છે. મધ્યભાગના લકે હવાખાવાનાં સ્થળો માની ત્યાં જાય છે. વેરાવળમાં એક નાની જામે મજિદ અને સંખ્યાબંધ નાની મસ્જિદો છે. એક સરકારી હાઈસ્કૂલ અને બીજી એક અરબી મસા તવીઅતુલ ઈસ્લામના નામથી ત્યાં છે. મદ્રેસા નાના પાયા ઉપર છે પરંતુ તેની ઈમારત સારી છે, અને તે ઉપરાંત એનું પુસ્તકાલય એ ભાગમાં અજોડ છે. ત્યાં દરેક જાતનાં પુસ્તક છે જૂનાગઢના નવાબે લાખો રૂપિયા ખર્ચ કરી એને કિનારે બંદર રૂપમાં બનાવ્યો છે. અને હવે ત્યાં મોટાં જહાજે આવી શકે છે. હાલમાં સોમનાથ અને માંગરળ ઉપર એની ઝબરદસ્ત અસર જણાય છે. આ બંનેને વિકાસ આ કારણથી રંધાઈ ગયો છે. જૂનાગઢ રાજના હાથ નીચે આ શહેર છે. મે મસ્જિદમાં ઈમામ સામેની જે મિાહરાબર છે તે ઉપરને ૧. ધર્મમાં વડે. ૨. મસ્જિદમાં એક ખાસ જગ્યા જય ઈમામ મા રફ માં કરી નમાઝ પઢાવે છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ ૧૨] ગુજરાતને ઈતહાસ શિલાલેખ હજુ સુધી વાંચી શકાયો નથી, એ દિલગીરીની વાત છે. સમુદ્ર પાસે એક નાની મસ્જિદ છે. જે ઉપર મહમૂદશાહના વખતને હિ. સં. ૮૯૩ને શિલાલેખ છે. . નહેર –(૧) ખારી નદીની નહેર, ગુજરાતમાં આ મહત્વની નહેર છે, જેનો લાભ ડાંગરની મોસમમાં લેકે વધુ પ્રમાણમાં ઉઠાવે છે. (૨) બીજી નહેર હાથમતીની છે. (૩) સૌરાષ્ટ્રમાં માંગરોળ નજીક સારણની પુરાણું નહેર છે. લોકે ઘણું કરી ચોમાસા પછી કૂવાને ઉપયોગ કરે છે. આ કારણથી આજ પહેલાં આ મુલકમાં લાખો કૂવા હતા. - પેદાશ –ગુજરાતમાં ઓછીવત્તી હરેક જાતની પેદાશ જોવામાં આવે છે, જેમાંથી કેટલીક મશહૂર ચીજોની યાદી નીચે પ્રમાણે છે: વનસ્પતિ–શેરડી, વરિયાળી, તમાકુ, અફીણ, ગુલાબ, કેવડો, ચંપ, વાંસ, બાવળ, પીપળ, બોરડી, ખાખરા, સાગ, સીસમ, લીમડે, અરડૂસી. ફળ–સીતાફળ, જામફળ, દાડમ, દ્રાક્ષ, સફરજન, કેરી, ખરબૂચ, રાયણ, નાસપાતી, તરબૂચ, ચીભડાં, કાકડી, પપૈયાં, કેળાં, મહુડા, બેર, નારંગી, આંબલી. પરંતુ કેરી અને રાયણુ ગુજરાતમાં પુષ્કળ થાય છે. એ વાત જાણીતી છે કે સુલતાન મહમદે આ બંને પ્રકારનાં વીસ લાખ ઝાડો ગુજરાતમાં રોપાવ્યાં હતાં. જામફળ અને દાડમ વેળકામાં પુષ્કળ થાય છે. અને પ્રાંતીજ પાસે એરાન ગામમાં ખરબૂચાં (ટેટી) બહુ જ મીઠાં અને મજેદાર હોય છે. પંચમહાલ જિલ્લામાં મહુડાં પુષ્કળ થાય છે, સુરત જિલ્લામાં આંબા, ફણસ, અને તાડ અને ખજુરીનાં ઝાડ વધારે પ્રમાણમાં છે. . . નિંધ:–રાન, પ્રાંતીજ જિલ્લામાં લગભગ ૨ માઈલ ઉપર એક નાને કસબો છે. અસલ એ વેપારનું મથક અને અનાજનું બજાર હતું. મરાઠાઓની લૂંટફાટને લઈને એની પડતી થઈ હતી. હાલમાં Page #25 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ લે-ઉપોદઘાત [ ૧૩ એ એક મુસલમાન જમીનદારના તાબામાં છે. એ એક વિશાળ જગ્યા છે. સંભવિત છે કે પુરાણું વખતમાં પણ એ એવી જ હશે. આ ગામ નદી કિનારે આવેલું છે. ઉનાળામાં એને ઘણેખરો ભાગ સૂકો થઈ જાય છે અને ઘૂંટણપૂર પાણી રહી જાય છે. સૂકા ભાગમાં વાઘરી લેક ટેટીની ખેતી કરે છે. આ મોસમમાં પેદાશ વધુ પ્રમાણમાં થાય છે. અને ઘણું કરીને એ ટેટી મીઠી પણ હોય છે. જોકે પ્રાંતીજ, નડિયાદ, અમદાવાદ વગેરે જગ્યાએ એ લઈ જાય છે. આ કસબાની વસ્તી ઊંચી ઊંચી ટેકરીઓ ઉપર છે. આ ટેકરીઓ ડુંગર જેવી વંચી છે. ઘણુંખરી જગ્યાએ ઝરા વહે છે તેમાંથી મીઠું સાફ અને હલકું પાણી નીકળે છે. ત્યાં લેકે આ જ પાણીનો ઉપયોગ કરે છે. કૂવા નથી. અને ખરેખર આટલી ઊંચી જગ્યામાં કૂવા ખોદવા એ પહાડો ખોદવા બરાબર છે. ત્યાં ઝરા હોવાથી એમ માલુમ પડે છે કે નીચે પથ્થર હશે. ઘણી જગ્યાએ પથ્થર બહારથી દેખાય છે. એ કાંકરીના હોવાથી બહુ જ મજબૂત હોય છે. જે પથ્થર નદીમાં હોય છે તે લાંબા સમયથી ત્યાં જ છે. અમદાવાદમાં સાબરમતીનું પાણી અજીર્ણકારક ગણાય છે. વળી એકાદ વાસણમાં કેટલાક દિવસ રાખવામાં આવે તે સફેદ રંગના ખાર કાર ઉપર જોવામાં આવે છે. પરંતુ અહીં આ નદીનું પાણી હલકું, મીઠું અને પાચક છે. મારા ધારવા પ્રમાણે કદાચ આ ઝરાના મળવાથી એના ગુણમાં ફેરફાર થયો હશે. મોસમમાં બાર અને કેરી ઉત્તમ પ્રકારનાં થાય છે. નદીની બીજી પાર ગાયકવાડ સરકારની જમીન છે. ત્યાંનું પુરાણું ઢબનું મંદિર જોવા જેવું છે. મંદિરનો આગળને અને મધ્યનો ભાગ તૂટી ગયેલ છે. પરંતુ મોટી મોટી શિલાઓ કેવી રીતે ઉઠાવવામાં આવી હશે એ વિચારવા જેવી બાબત છે. ત્યાં એક ઉર્દૂ અને ગુજરાતી નિશાળ છે. એક મસીદ પણ છે. ત્યાંની વસ્તી આ પ્રમાણે છે: નદીના કિનારા ઉપર મુસલમાની રહે છે, ત્યાર પછી હિંદુ વાણિયા અને ત્યાર પછી કોબી લકોની વસ્તી છે. પુરાણું જમાનામાં લૂંટફાટનું જોર વધુ પ્રમાણમાં Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૪] ગુજરાતનો ઇતિહાસ હવાથી હિંદુઓના રક્ષણ અને આ રીતે વસવાટ કરવામાં આવ્યું હિતે. હાલમાં આ ગામ વેપારનું કેન્દ્ર ન હોવાના સબબ વેપારીઓ પણ અહીંતહીં જતા રહ્યા. અત્યારે પણ ત્યાં બસો અઢીસે ઘર છે. બહુધા પુરાણું મંદિર બૌદ્ધના વખતનું બણ હાલ જેનું છે. વેપારીઓ સામાન્ય રીતે જેન છે. આસપાસની તમામ જમીન ખાઈ જેવી નીચી અને પહાડ જેવી ઊંચી છે. એની હાર ઈડરના પહાડોને મળે છે, તેથી એના અંદરના ભાગમાં કોઈ કોઈ વખત વાઘ આષી પહેરે છે. અસલના જમાનામાં અહીં એક અજગર પણ હતે જે એક આખી બકરી ગળી જતો હતો, અને આ જ સ્થિતિમાં એક વખત કેએ એને જે અને મારી નાખ્યો. એના ચામડાની પેટી ત્યાંના દરબાર સાહેબના સાળા પાસે છે. ત્યાંનાં ઘણાંખરાં મકાને માટીનાં છે, પરંતુ હવે પિતરનો ઉપયોગ થવા માંડવો છે. કસબાતી અથવા સિપાઈઓની વસ્તી ત્યાં ઠીક પ્રમાણમાં થઈ ગઈ હતી. લાંબાં કુર્તા, પાયજામે, અમે દોટ્ટો ત્યાંની સ્ત્રીઓને લિબાસ છે. પુરુ કર્તા પાયજામો અને શેરવાની કે કેટ પહેરે છે અને માથે ફેટે બાંધે છે. ત્યાં હિંદુઓનું પણ એક મંદિર છે. અહિંયાંની ખીણમાં કેવડે પુષ્કળ ઊગે છે, પરંતુ કોઈ એને યોગ્ય ઉપાડ કરતું નથી. ત્યાંના લોકો ભેંસ વધુ પ્રમાણમાં પાળે છે. ભારખેજ માટે એઓ ટેને ઉપાશ કરે છે. એની આમદાની ૦ ૦૦૦ જેટલી છે. પરંતુ સેકઠે છ જેટલા રૂમિમાં જુદા જુદા ટેકસને લઇને સરકારી ખજાનામાં જાય છે. અહિંયાંની નાની નાની ટેકરી ઉપર જે તંદુરસ્તી તેમજ હવાખાવા માટે બંગભા બાંધવામાં આવે તે સંખ્યાબંધ લેકે ત્યાં આવે, ત્યાં એક કાસ દૂર એક ગામ આવેલું છે જેનું નામ લાખળા છે. ત્યાંની ટેટી અતિ મીઠી હોય છે. અહિયાં પણ મુસલમાનની જમીનદારી છે. બાકીઝા આસપાસ તમામ કાળી અને હિંદુ છે, જેમની વચ્ચે પ્રાણુ ખનમાં બહુ જ ટં ચાલતા હતા. Page #27 -------------------------------------------------------------------------- ________________ જાગ ૧ લે-ઉપેદ્દઘાત [ ૧૫ કુલ વસ્તી લગભગ દોઢ હજાર જેટલી છે. મુસલમાનોની સંખ્યા ૩૦૦ જેટલી છે. ૨૦૦ થી ૯૦૦ જેટશ્રા હિંદુ છે, અને બાકીના કાળી છે. ત્યાંના મુસલમાનોને સામાન્ય વર્ગ ગરીબ છે, પરંતુ એઓ આવાસ છે. જુદી જુદી જાતનાં નાનાં નાનાં કારખાનાં જે ત્યાં બનાવવામાં આવે તે સહેલાઈથી એઓ સુખચેનથી પિતાનું ગુજરાન ચલાવી શકે એમ છે. પ્રાથમિક શિક્ષણનું પ્રમાણ ૭૦ ટકા જેટલું છે.] ગુજરાતનું અનાજ–ઘઉં, બાજરી, જુવાર, તુવેર, તલ, બાવટો, મકાઈ, ડાંગર, મગ, મઠ, અડદ, ચણા, કપાસ અને સરસવ, પાકે છે. પરંતુ એમાં બાજરી, જુવાર, ડાંગર અને કપાસ અહીંની ખાસ પેદાશ છે. ડાંગર ખેડા જિલ્લામાં ઉત્તમ જાય છે. એ ખાનું નામ “કમેદ” છે. બાજરી અને જુવાર ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જ થાય છે, અને ત્યાં વધારે ઉપયોગમાં લેવામાં આવે છે. કપાસ માટે સુરત અને ભરૂચ જિલ્લા મશહૂર છે. હિંદુસ્તાનનું ઉત્તમ રૂ અહીં ઉત્પન્ન થાય છે. સામાન્ય રીતે એ કાળી જમીનમાં વાવવામાં આવે છે. દિલગીરીની વાત છે કે એમને મોટે ભાગ હિંદુસ્તાનની બહાર જો રહે છે. ગુજરાતના જાનવરે –ગુજરાતમાં દરેક જાતનાં જાનવરે જોવામાં આવે છે, જેમાંના કેટલાકનાં નામ નીચે પ્રમાણે છે – - વાઘ, સિંહ, ચિત્તા, રીંછ, વરુ, વાંદરાં, માંકડ, હરણ, સાબર, શિયાળ, ઘોડા, ગધેડાં, ગાય, બળદ, ભેંસ, ઊંટ, બકરાં, ઘેટાં, કૂતરાં રેઝ વગેરે. હાથી શાહજહાં બાદશાહના સમય સુધી અહીં જોવામાં આવતા હતા, પરંતુ હવે નWી. આખા હિંદુસ્તાનમાં સિંહ ફત સૌરાષ્ટ્રના ગિરના ડુંગરમાં જ જોવામાં આવે છે. એનો શિકાર કરવાની મનાઈ છે, કારણ કે એની નસલને હિંદુસ્તાનમાંથીનાશ જ છે; માત્ર આ જગ્યા બાકી રહી ગઈ છે. મોટા મોટા યુરેબિનેને જૂનાગઢw નવાબ સાહેબની પક્વાનગીથી શિકાર કરશાને કાજ સબસ્ત હતો. ચિત્તા અને વાઘ નળ સરેવર પાસે તેમજ સંડાસામાં જોવામાં આવે Page #28 -------------------------------------------------------------------------- ________________ ૧૬] ગુજરાતનો ઈતિહાસ છે, કારણ કે સરોવરને લઈને હરણ વગેરે ઘણુંખરાં જાનવરો ત્યાં રહે છે. વાંદરાં અમદાવાદમાં સાબરમતીને કિનારે સંખ્યાબંધ જોવામાં આવે છે. મહાજન તરફથી એમને ચણ ખાવાના મળે છે. એ ખેડૂતને બહુ જ સતાવે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના ઘડા વખણાય છે. મારે ખ્યાલ છે કે ઈરાક અને ઉમાનના વતનીઓ અસલ લાંબો સમય પર્યત અરબી ઘડી અહીં લાવી વેચતા હતા અને આ એ ઘોડાઓની ઓલાદ છે. અહીંના બંને જાતના બળદો સુંદર હોય છે. મોટા કદવાળા બળદનાં શરીર તથા શિંગડાં ખૂબસૂરત હોય છે. અને નીચી કદના બળદ પણ નાના, મજબૂત અને સોહામણા હોય છે. એ નાના રબર ટાયરના એક્કાઓ જોડેલા ઠીક દેખાય છે. એને ઘોડા સાથે હરીફાઈમાં દેડાવવાની તાલીમ આપવામાં આવે છે. પહેલાં અમદાવાદમાં રાતના ૧૨ વાગ્યા બાદ દેડાવવાની હરીફાઈઓ પણ થતી. | ગુજરાતના ખનીજે –સોનું, અકીક, આરસપહાણ, લોઢું, સીસું, મેંગેનીઝ, અબરખ, સુરેખાર, મીઠું અને સંગ પઠાણ છે. સોનું ભાવનગરના પહાડોમાંથી અસલના જમાનાથી નીકળતું આવ્યું છે, પરંતુ આજકાલ એ બંધ છે. અબરખ પંચમહાલ, સાબરકાંઠા અને રેવાકાંઠા એજન્સીમાંથી નીકળે છે. અકીક સુરત જિલ્લામાં નીકળે છે, પરંતુ ખંભાતમાં એને સાફ કરવામાં આવે છે. હિંદુ અને મુસલમાન કારીગરો ઉત્તમ પ્રકારની ચીજો એમાંથી બનાવે છે. દાખલા તરીકે કફ અને કોટનાં બટન, વીંટી, એરિગ, ગળાને હાર, ચપ્પને હાથ, ઘડિયાળની ચેઈન, સલીબ (કોસ આકારની), હિલાલ (અર્ધચંદ્રના આકારના) વગેરે. આ વસ્તુઓ કાન્સ, અમેરિકા, મિસર વગેરે જગ્યાએ પુષ્કળ જાય છે. હિંદુસ્તાનમાં પારસી અને વોરા એની બહુ જ કદર કરે છે. સુરોખાર રાધનપુરમાંથી નીકળે છે. સમુદ્ર નજીક હોવાના સબબથી મીઠું પુષ્કળ પકવી શકાય છે. આ ૧. દબા-ખુલાસ-તુત તવારીખ Page #29 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ લે-ઉપઘાત [ ૧૭ પાક બરબાદ કરવા બ્રિટિશ સરકારે એક અલગ ખાતું પણ કાઢયું હતું તેથી સૌથી વધારે નુકસાન ખંભાતના નવાબને થયેલું. ત્યાં તમામ ગુજરાત ખાઈ શકે એટલું મીઠું પકવી શકાય, પરંતુ બ્રિટિશ સરકારે બંદર ખાલી કે મીઠું તૈયાર કરી આમદાનીને વધારે કરવા દીધો નહિ. કેટલીક વખત સ્ટેટના સત્તાવાળાઓએ એ બાબતમાં પત્રવ્યવહાર કર્યો હતો, પરંતુ એનું કંઈ પરિણામ આવ્યું નહતું, કારણ કે સરકાર પિોતે જ એને વેપાર કરતી હતી. તેથી પિતાને સખત ખોટ આવવાને ભય હતો. સરકારને આ વેપારથી વાર્ષિક છ કરોડ રૂપિયા મળતા હતા. લેટું ઘોઘામાંથી નીકળે છે અને એ પહેલાં કપડવંજમાંથી કાઢવામાં આવતું હતું, પરંતુ હાલમાં એ બંધ છે. આજકાલ હાલોલમાંથી મેંગેનીઝ કાઢવામાં આવે છે. સંગ પઠાણ એક જાતને ચૂનો છે, જે ઈડરના પહાડમાંથી નીકળે છે. એને પોલિસ કરી એ સાફ અને ચમકદાર બનાવવામાં આવે છે કે આબેહૂબ આમના જેવો જ દેખાય છે. દિલ્હીના લાલ કિલ્લાના બાંધકામમાં શાહજહાં બાદશાહે એનું પ્લાસ્ટર કરાવ્યું હતું. તાજમહાલના અંદરના ભાગમાં પણ એનું પોલિશ છે. જોકે એમાં પિતાની સુરત જોઈ શકે છે. ઈ. સ. ૧૯૦૭માં પહેલી વખત હું જ્યારે આગ્રા ગયા હતા ત્યારે મેં નજરે જોયું હતું. હવે લોકોએ એને હાથ લગાડી લગાડીને મેલું કરી દીધું છે. એ છતાં પણ એમાં પડછાયો હજુ પણ નજરે પડે છે. ઘણે ભાગે એને વપરાશ બંધ થયો છે, કારણ કે સિમેન્ટ હરેક જાતના ચૂનાના વેપારને પાયમાલ કર્યો છે. મેતી કચ્છના અખાત અને જામનગરમાંથી નીકળે છે. ગુજરાતને હુન્નર-ઉદ્યોગ:-કાપડ, કાગળ, સાબુ, લોખંડની પેટી, અકીકની ભિન્ન ભિન્ન પ્રકારની ચીજો, તાળાં, દીવાસળી, જરી અને રેશમનાં કપડાં વગેરેનું કામ અહીં સારું થાય છે. ભરૂચમાં દેરીની ચાદરે સારી બને છે અને ત્યાં કાચનાં કારખાનાં છે. ગુજ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૧૮] ગુજરાતનો ઈતિહાસ રાતમાં છાપવાનાં કારખાનાં અને દળવાની ઘંટીઓ પણ પુષ્કળ છે. ' પાલણપુરમાં કેવડા અને ચંપાનાં અત્તર અને તેલ ઉત્તમ પ્રકારનાં થાય છે તે ઉત્તર હિંદુસ્તાનમાં પુષ્કળ જાય છે. ત્યાં કેવડાનું મોટું જંગલ છે તેમાં સાપ પણ વીટાયેલા જોવામાં આવે છે. વળી લૂંગી, રૂમાલ, સુસી ધારીવાળાં કપડા), દેહર (એક પ્રકારનું કાપડ), સુલેમાની ચાદર, ખાદી અને શેતરંજી સુંદર તૈયાર થાય છે અને અરબસ્તાનમાં વેચાય છે. છરી, ભાલા, ખંજર, તલવાર, ચામડાની ચીજો, બનાતની જીન સારાં તૈયાર થાય છે. પાટણમાં માટીનાં વાસણે સારાં થાય છે અને રેશમી રંગીન ચિત્રકામવાળાં કીમતી કપડાં ત્યાં બને છે, જે પટોળાં કહેવાય છે. ઈ. સ. ૧૯૩૨માં મેં મારી નજરે કારખાનામાં બધું કામ જોયું. હું અતિ હેરતમંદ થયો. ખરેખર કામને ખૂબસૂરત નમૂને છે. કપડાંની બંને બાજુએ એક સરખી ભાત જેનારને આશ્ચર્યચકિત કરે છે. દિલગીરીની વાત છે કે યુરેપનાં કારખાનાંઓ આપણી આ અજબ કળાને દબાવી દીધી છે. કાપડ –અમદાવાદમાં કાપડ પુષ્કળ તૈયાર થાય છે. ફક્ત કાપડની ૮૦ થી વધારે મિલ ચાલે છે. એ જાણે કે હિંદુસ્તાનનું માંચેસ્ટર છે. હરેક જાતનું કાપડ અહીં થાય છે. કેટલીક મિલોમાં સૂતર તેમજ કાપડ બંને તૈયાર થાય છે. અને કેટલીકમાં સૂતર ઈગ્લાંડથી મંગાવી માત્ર કાપડ તૈયાર કરવામાં આવે છે. પરંતુ દિલગીરીની વાત એ છે કે બ્રિટિશ સરકારે અત્યાર સુધી ૮૦ નંબરથી વધારેનું સૂતર તૈયાર કરવા દીધું નહોતું. આ ઉપરાંત વીરમગામ, નડિયાદ, વડેદરા, ભરૂચ, પેટલાદ, ભાવનગર, વેરાવળ વગેરે શહેરોમાં પણ કાપડની મિલે છે. તમામ ગુજરાતમાં કુલ ૧૧૫ થી વધુ મિલ છે. કાગળ સાધારણ રીતે કાગળ યુરોપથી આવે છે. અથવા મુંબઈ કલકત્તા વગેરે ઇલાકામાં હિંદુસ્તાનમાં આવેલાં ત્યાંનાં કારખાનામાં બને છે. આ કારણથી કાગદી કંઈ ઉત્પન્ન કરી શકતા નથી. ફક્ત એક જાતને જોડે સફેદ કે બદામી કાગળ ખાસ ' અમદાવાદમાં Page #31 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપોદઘાત [ ૧૯ હાથથી પુરાણું રીત પ્રમાણે બનાવવામાં આવે છે. ખાસ કરીને વેપારીઓના હિસાબકામ માટે સંખ્યાબંધ ચોપડા એમાંથી તૈયાર થાય છે. આ સિવાય કોઈ એનો ઉપયોગ નથી. - ' અમદાવાદ પાસે હવે તો બારેજડીમાં કાગળની મિલ થઈ છે અને ત્યાં સારા પ્રમાણમાં છાપવાને કાગળ તેમજ પૂઠાં વગેરે તૈયાર થાય છે. - સાબુ વધુ પ્રમાણમાં પ્રાંતીજમાં તયાર થાય છે, તે કપડાં ધોવાના કામમાં આવે છે. હમણાં અમદાવાદમાં, વેરાવળમાં, પોરબંદરમાં પણ તૈયાર થાય છે. અમદાવાદમાં મુસલમાનોનાં કારખાનાંમાં વધુ પ્રમાણમાં રંગીન દીવાસળી તૈયાર થાય છે, જે તહેવારમાં વપરાય છે. કેટલીક મુદતથી સામાન્ય દીવાસળી પણ બનવા માંડી છે. ખાસ કરીને એ પંજાબમાં વેચાય છે. ખંભાતમાં બે મુસલમાનેનાં બે કારખાનાં છે, જે સુંદર રીતે ચાલે છે. અકીક વિશે મેં ઉપર વિગતવાર લખ્યું છે. વેરાવળમાં સુંદર તાળાં બને છે. સુરતમાં જરી રેશમ અને કિનખાબ સારાં તૈયાર થાય છે અને એ બહાર જાય છે. હાથીના દાંતનું કામ પણ ત્યાં સુંદર થાય છે. કચ્છનું સોનારૂપાનું કોતરકામ પ્રખ્યાત છે. મીણથી જે ભિન્ન ભિન્ન પ્રકારનાં કાપડ છાપવામાં આવે છે તે ર દૂરના મુલકમાં જાય છે. પોરબંદર અને ઓખામાં સિમેન્ટ બનાવવાનાં કારખાનાં છે. ઈડરમાં લાકડા ઉપરનું રંગીન કામ સુંદર થાય છે. વેપાર-ગુજરાતમાં નીચેની વસ્તુઓની આયાત નિત્ય થાય છે આયાત –નું, ચાંદી, વિલાયતી કાપડ, લખંડ અને લેખંડને સામાન, ખાંડ, દવા, કાચો સામાન, મશીન, રમકડાં, રંગ, લાકડાં, ધાતુ, અનાજની કેટલીક જાત, નાળિયેર, ઘાસતેલ, કોલસા, કાગળ, ઘડિયાળ, મોટર અને સાઈક્લ. નિકાસ–અનાજ, તેલીબિયાં, રૂ, સૂતર, કાપડ, તમાકુ, માખણ, ચામડી અને મસાલા. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૦ ] ગુજરાતને ઇતિહાસ વહેવારનાં સાધન . જળમાર્ગો –ગુજરાતનો જળમાર્ગ હવે લગભગ બંધ થઈ ગયું છે. નાની સ્ટીમર અને વહાણો આવજાવ કરે છે, ને ખંભાતથી ભાવનગર, ડુમસ, જાફરાબાદ, સમતાથ, વેરાવળ, માંગરોળ, પિરબંદર, દ્વારકા, અને માંડવી, વગેરે જગ્યાએ જાય છે. પરંતુ આ બધી જગ્યાઓ સાધારણ છે. ગુજરાત અને સૌરાષ્ટ્ર તેમજ અરબી સમુદ્રનું મુખ્ય બંદર મુંબઈ છે, અને સિંધ જ નહિ પરંતુ સારા હિંદુસ્તાનના વાયવ્ય ભાગનું કરાંચી મુખ્ય બંદર છે. બે દાયકામાં ભાવનગર, જામનગર, ઓખા, નવલખી અને વેરાવળમાં મેટાં બંદર બનાવવામાં આવ્યાં છે. ઊંટના કાફલા –કેટલીક વખતે કચ્છના રણમાં થઈને ઊંટોના કાફલા આવજા કરે છે. રેલ અને સ્ટીમરને લઈને એની પાસ જરૂર પડતી નથી. તાર ટપાલ –રેલ્વેની માફક તારટપાલને પણ બોબસ્ત છે. ઇલાકાની રાજધાનીનું શહેર એનું કેન્દ્ર છે અને ઘણાંખરાં શહેર, કસબા અને ગામમાં એની શાખાઓ છે. એની મારફતે પત્રો, પારસલ, પૈસા અને તાર પહોંચાડવામાં આવે છે. જમીન માર્ગો–ર–ગુજરાતની રેલ્વે જાળની માફક ફેલાયેલી છે. મોટી લાઈન ઉપરાંત નાની નાની સંખ્યાબંધ રેલ્વે છે. મુખ્ય રેલ્વે સરકારની બી. બી. એન્ડ સી. આઈ, ગાયકવાડની છે. બી. એસ, અને સૌરાષ્ટ્રમાં બધી શાખાઓ એકરૂપ થઈ સૌરાષ્ટ્ર રેવે બની છે. જાતે અને તેમને વસવાટ આજે પણ ગુજરાતમાં ભિન્ન ભિન્ન જાતની કામો જોવામાં આવે છે તે કબીલા તેમજ જાતિની દષ્ટિએ એક બીજાથી જુદી પડે છે. પુરાણું જમાનામાં સંખ્યાબંધ કેમે બહારથી આવતી હતી અને વરસને મેટો ભાગ અહીં પસાર કરતી હતી, પરંતુ ગુજરાતનાં Page #33 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ લાઉપેાઘાત [ ૨૧ બદશ બંધ થઈ ગયાં ત્યારથી તેમની આવજા પણ બધ થઈ ગઈ. અત્યારે તે નીચે પ્રમાણેની કામે ગુજરાતમાં રહે છે ઃ ભીલ, કાઠી, કાળીપરજ, રજપૂત, રબારી, મેાગલ, ખાજા, મેમણ, પઠાણ, પારસી, વહેારા, સીદી (હુબશી), કાળી, ગરાસિયા, સૈયદ, શેખ, મામીન, ક્ષત્રી (ખત્રી), મ્રહ્મક્ષત્રી, કાયસ્થ વાણિયા, બ્રાહ્મણ, કણબી, ભાટ, નાગર, ઢેઢ (ચમાર), ભંગી, વાધરી, બલુચી, મકરાણી, અરબ, મૌલા–ઈસ્લામ, રાઠોડ અને પરમાર. ભીલ વધુ પ્રમાણમાં પંચમહાલમાં, કાઠી સૌરાષ્ટ્રમાં, અને કાળીપરજ ખાનદેશ અને સુરતમાં રહે છે. રબારી સારા ગુજરાતમાં ફેલાયેલા જોવામાં આવે છે. ખાજા (આગાખાની) હરેક જગ્યાએ વસેલા છે, પરંતુ તેમનાં કેન્દ્રસ્થાને આણંદ, અમદાવાદ, અને લીમડીમાં છે. મેમણા કચ્છ અને સૌરાષ્ટ્રમાં રહે છે. પાણાનું કેન્દ્રસ્થળ કપડવંજ છે. ત્યાં તે મેટી સંખ્યામાં રહે છે. વહેારા ખે જાતના છે : એક સુન્ની અને બીજા સ્મિાઇલી (શિયા). તેમને સુરત અને અમદાવાદમાં વધુ પ્રમાણમાં વસવાટ છે. ખાસ કરીને ઈસ્માઈલી વહેારાનુ કેન્દ્રસ્થળ સુરત છે. તેમના પવિત્ર વડા મુલ્લાંજી સુરતમાં રહે છે. નાગર કામ વધુ પ્રમાણમાં સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢમાં રહે છે; અમદાવાદ, વડનગર, વીસનગર, નડિયાદ, પેટલાદ, ભરૂચ અને સુરતમાં પણ છે. રજપૂત લેાકેા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રહે છે. પારસી સાધારણ રીતે હરેક ઠેકાણે જોવામાં આવે છે, પરંતુ તેમની મેાટી વસ્તી નવસારીમાં છે. કણબી લેાકાની મોટી સંખ્યા અમદાવાદ જિલ્લામાં, ઉત્તર ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં પણ, અને તેમના ધંધા ખેતીને છે. તેમની વસ્તી એક લાખ જેટલી છે. ગુજરાતની ભાષા અને કેળવણી આ પ્રાંતમાં જુદી જુદી જાતની ખેલી ખેલાય છે, તેમાંની ઉર્દૂ, મરાઠી, કચ્છી સિવાયની સારઠી, ચરેાતરી, સુરતી અને ભીલ લેાંકાની મેલી ભીલી ગુજરાતી છે. ગુજરાતી ભાષાની તળ ગુજરાતમાં Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૨ ] ગુજરાતનો ઈતિહાસ બે જાત છે. એક સુરતી અને બીજી ચોતરી. ભરૂચથી માંડી દમણ સુધી સુરતી બેલીનો પ્રચાર છે, અને અમદાવાદથી માંડી વડોદરા સુધી લોકે ચરોતરી ભાષામાં વાત કરે છે. ગુજરાતી ભાષા બોલનારાઓની સંખ્યા એક કરોડ અને સાત લાખ જેટલી છે. હિંદુસ્તાનની બધી ભાષા બોલનારાઓમાં ગુજરાતીની સંખ્યા સેંકડે ત્રણ જેટલી છે. ઉર્દૂ જબાનને પણ હાલમાં વિકાસ થઈ રહ્યો છે. એ ભાષા આ પ્રાંતમાં દરેક ઠેકાણે બેલાય છે તેમજ લેકે તે સમજી શકે છે. ઠેકઠેકાણે ઉર્દૂ મસા જેવામાં આવે છે. ઘણીવાર ઉર્દૂ ચોપાનિયાં અને અખબારો બહાર પાડવામાં આવ્યાં હતાં, પરંતુ તેને પ્રચાર એટલે બધો થયો નહિ. જ્યારે આ હિજરત કરી હિંદુસ્તાનમાં આવ્યા ત્યારે પહેલવહેલા તેઓ ગુજરાતમાં આવ્યા ન હતા, પરંતુ લાંબી મુદત બાદ તેઓ દક્ષિણ તરફ ફેલાયા. ત્યારપછી મધ્યકાળમાં સંખ્યાબંધ કેમેએ આર્ય લેકેની પેઠે ગુજરાત ઉપર હુમલા કર્યા હતા. તેમાંની ખાસ કેમ દૂણ, ગુજર, અરબ, પઠાણ વગેરેની હતી. પારસીઓ જે મુસલમાનોના જમાનામાં ઈરાનથી નાસી છૂટયા હતા તેમણે ગુજરાતમાં આસરો લીધો હતો. આ તમામ પરદેશી કેમ અને ટોળીઓ રફતે રફતે એક બીજા સાથે હળીમળીને રહેવા લાગી અને તેમણે પિતાના રિવાજો અને સુધારા ગુજરાતી સમાજમાં પણ દાખલ કરી દીધા, તેમજ ગુજરાતી સમાજેની પણ તેના પર કંઈક અસર થઈ. આવી રીતે જેમ જેમ વખત ગયો તેમ તેમ એક બીજા સાથે હળીમળીને રહેવાથી એક જમાતની ખાસિયત બીજી જમાતે અખત્યાર કરી, આ જુદી જુદી જાતે એક તરીકા ઉપર એકત્ર થઈ ગઈ, તેમના રિવાજે સામાન્ય થઈ ગયા, તેમની ઉન્નતિ પણ સમાન થઈ ગઈતેમના સમાજ પણ એકત્ર થઈ ગયા; અને આવી રીતે તેમનાં ઇતિહાસ, ભાષા અને સાહિત્ય વગેરેને એકી સાથે વિકાસ થયો. અનાર્ય ની ભાષાની વાત બાદ કરતાં એમ ખાત્રીથી કહેવામાં આવે છે કે ફક્ત સંસ્કૃત જ સારા હિંદુસ્તાનની સામાન્ય Page #35 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપઘાત [ ૨૪ ભાષા હોવી જોઈએ. આ દેશની તેમજ પરદેશની ઘણી ભાષાઓ તે સમયની સંસ્કૃત ભાષા સાથે મળી ગઈ અને આ તમામ ભાષાઓની આપસમાં એક બીજા ઉપર અસર થઈ આવી રીતે આ ભાષાઓમાંની હરેકને પરભાષામાંથી કંઈક અંશે ફાયદો કે ગેરફાયદો થયે; અને જે કંઈ ગ્રહણ ન કરી શકાયું તે છોડી દીધું. બ્રાહ્મણ તેમજ ઉચ્ચ કેટીના લેકેને સામાન્ય રીતે સંસ્કૃતનો અભ્યાસ કરવાનો હક મળ્યો હતો. અન્ય જાતિના લોકોથી બુદ્ધિમાં વિકાસ કરનારી આ ભાષાનો સામને કરી શકાય નહિ. કેળવણી અને ખિલવણીને અભાવ, ઉચ્ચારની મુશ્કેલી અને ઊતરતી કેમોની અજ્ઞાનતાને લઈને સંસ્કૃત ભાષા સામાન્ય વર્ગના લોકોમાં પ્રવેશ કરી શકી નહિ, અને સ્વતંત્ર કે સામાન્ય રીતે તેને સ્વીકાર થયે નહિ. જ્ઞાનવિકાસના ઉપાસકે સંસ્કૃત ભાષાનો અભ્યાસ કરતા હતા. તે વખતના સુધરેલા સમાજની ભાષા સંસ્કૃત હતી. સમાજના કેટલાક લેકે તૂટી ફૂટી પ્રાકૃત–સંસ્કૃત બોલતા હતા. હવે સંસ્કૃત પિતાનું નામચીન સ્થાન ગુમાવવાની શરૂઆત કરી. આ વખતે આર્યોનું રહેઠાણ હિંદુસ્તાનના ઉત્તર ભાગમાં જ માત્ર ન હતું, પરંતુ તેઓ ગુજરાત અને બીજા દક્ષિણના પ્રાંત તરફ પણ વધ્યા હતા. આર્યોની ગુજરાત અને બંગાળા જેવા દૂરદૂરના ભાગો તરફ રવાનગી, મુસાફરીની મુશ્કેલીઓ, જુદી જુદી આબેહવા, અને દેશી અને પરદેશીઓની આપસમાં મુલાકાત થવાથી નતી એ આવ્યો કે સંસ્કૃતની ભિન્ન ભિન્ન શાખાઓ નીકળી : પ્રાકૃત, પાલિ, માગધી, અર્ધમાગધી વગેરે સંસ્કૃતની જુદી જુદી શાખાઓ છે. એ ઉપરાંત પ્રાકૃત પંડે પણ બગડતી ચાલી અને તેમાંથી એક જુદી જ ભાષા “અપભ્રંશ” નામથી નીકળી. અપભ્રંશ મધ્યકાળમાં ગુજરાતની ભાષા હતી. સિદ્ધરાજ જયસિંહના વખતમાં હેમચંદ્રસૂરિજીએ (પિતાના પ્રાકૃત વ્યાકરણને અંતે) અપભ્રંશ ભાષાના નિયમો લખ્યા હતા. તે વખતે હિંદુસ્તાનના કાઈ બીજા ભાગની ભાષાઓમાં કેઈને આ ગર્વ પ્રાપ્ત થયો ન હતો. અપભ્રંશમાં Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૪] ગુજરાતનો ઈતિહાસ પણ ઘણું ફેરફાર થયા છે. હરેક પ્રાંતની એક ખાસ ભાષા હતી. હિંદી, વ્રજ, મારવાડી, બંગાળી, મરાઠી, અને ગુજરાતી ભાષાઓની ઉત્પત્તિ થઈ હતી. મારવાડી ભાષા અને ગુજરાતી ભાષા અથવા તે પશ્ચિમી હિંદી પાંચ વર્ષ ઉપર એકરૂપમાં હતી. ભાષાઓમાં પણ પ્રાંતની ભાષાની ખાસિયતો માલૂમ પડતી હતી. હરેક ભાષા સુધરી સાફ થવા માંડી. તેવી જ રીતે આપણું અર્વાચીન રસિક ગુજરાતી ભાષાની ઉત્પત્તિ થઈ જે શુમારે એક કરોડ માણસની માતૃભાષા છે. તેમાં એની કેટલીક અસલી ખાસિયતો કાયમ છે અને નવી ખાસિયત અને જુદી જુદી ભાષાઓની ખાસ ખાસ બાબતો તેની સાથે વખતોવખત ઉમેરાતી ગઈ છે. ગુજરાતીની ઉત્પત્તિ સંસ્કૃતમાંથી થયેલી અને આ જ સબબથી ગુજરાતી ભાષા સંસ્કૃત ભાષાની ખાસિયતોથી ભરેલી છે. ગુજરાતી ભાષામાં સંખ્યાબંધ સંસ્કૃત શબ્દો છે. આ શો બે જાતના છે. તેમાંના કેટલાક એવા શબ્દો છે જેને પહેલા પ્રકાર સાથે નિસ્બત છે, અને તે પિતાના અસલ સંસ્કૃત રૂપમાં છે; બાકીના શબ્દો બીજી જાત સાથે સંબંધ ધરાવે છે. વ્યુત્પત્તિના નિયમો જોતાં તેમાં કંઈક ફેરફારો થયા છે, છતાં તે શબ્દો સંસ્કૃતમાંથી આવેલા છે. જેને સંબંધ પહેલા પ્રકાર સાથે છે તેમની સંખ્યા મેટી છે; તેમાંથી કેટલાક શબદો ઉદાહરણ માટે નીચે પ્રમાણે આપવામાં આવ્યા છે તે બધા શબ્દોની ગણત્રી કરવી એ એક શબ્દકેશ તૈયાર કરવા જેટલું મુશ્કેલ છે. અહીં જે શબ્દો સામાન્ય રીતે દાખલ થઈ ગયા છે તે જ પસંદ કર્યા છે અને તે આ છે: સંગીત, વિદ્યા, બુદ્ધિ, મુખ, શરીર, આનંદ, મનુષ્ય, ઈશ્વર, પશુ, પંક્તિ, શાસ્ત્ર, અલંકાર, સંસ્કાર, નારી, નદી, લક્ષ્મી, પુસ્તક, મસ્તક, જન્મ, નામ, વિદ્વાન, પંડિત, ભક્તિ, શિષ્ય, દંપતી, વગેરે. એમાંના ઘણા શબ્દોમાં એક અક્ષર બીજાથી બદલાય જાય Page #37 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપાડતા [૨૫ છે, જેમકે “એ” બદલાઈને “જ” થાય છે: “યાદવ”માંથી “જાદવ” થાય છે, “યતિ”નું “જતી” થાય છે. વ્યુત્પત્તિ પ્રમાણે જોતાં ઘણું શબ્દમાં ફેરફાર થયો છે. સંસ્કૃતમાંથી તે પ્રાકૃતમાં આવ્યા અને પ્રાકૃતમાંથી તે અપભ્રંશમાં આવી ગયા અને તેમાંથી તેમનો સમાવેશ ગુજરાતીમાં કરવામાં આવ્યો. આ ફેરફારવાળા તમામ શબ્દોને માટે અહીં અવકાશ નથી, પરંતુ જે એક સામાન્ય નિયમ પ્રમાણે આ ફેરફાર થયો છે તે જણાવવું બસ છે. જે સંસ્કૃત શબ્દને છેડે “ક” આવે છે તેને ગુજરાતીમાં “એ” થાય છે; દાખલા તરીકે – સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ગુજરાતી दन्तकः दन्ती दन्तउ દાંતો मर्कटकः मक्कडओ मकडउ માંકડે प्रस्तरकः पत्थरओ पत्थरउ પથરા कर्णकः कण्णओ कण्णउ કાને रासकः रासओ रासउ રાસ भारओ भारउ ભારે જે સંસ્કૃત શબ્દને છેડે “” નથી હોતો તેમાં ગુજરાતીમાં તે બદલાઈને “અ” થાય છે? સંસ્કૃત પ્રાકૃત અપભ્રંશ ગુજરાતી दन्तो दन्तु દાંત જઃ कण्णो कण्णु સ: हत्थो रासो રાસ આ પ્રમાણે ગુજરાતી શબ્દોનું મૂળ સામાન્ય રીતે સંસ્કૃતમાં મળે છે. અને ગુજરાતી શબ્દકેશનો મોટો ભાગ આવા શબ્દોને છે તે ક્યાં તે સંસ્કૃત હોય છે કે ક્યાંતો સંસ્કૃતમાં તે શબ્દોનાં મૂળ માત કાન હાથ रासु Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૬ ] ગુજરાતના ઇતિહાસ છે અને તેમાં વ્યુત્પત્તિના નિયમ મુજબ ફેરફારા થયા કરે છે. ગુજરાતી ભાષા ઉપર સ ંસ્કૃતની અસર વધારે છે. આપણને માલૂમ પણ પડે છે કે એ અસર મજબૂત છે. અને તેનું એક જ કારણ છે કે ગુજરાતી અને ખીજી પ્રાંતિક ભાષાએ પેાતાની અસલ ભાષા સંસ્કૃતમાંથી નીકળી છે. પરંતુ વખત જતાં પરદેશી લાગ્ન સાથે લાંખા સમય રહેવા સહેવાથી અને પરદેશી ભાષાઓને પેાતાની અસલ, અમિશ્રિત હાલતમાં ગ્રહણ કરવાની તાકાત ન હેાવાથી તેમાં ઘણા ફેરફારા થયા છે. અને પરિણામ એ આવ્યું કે માજીદ પ્રાંતિક ખેાલચાલની એ ભાષા ખતી. ખીજી દષ્ટિથી જોતાં તથા વ્યુત્પત્તિના ખીજા સામાન્ય નિયમેક્ લેવાથી ઉપલી હકીકત હજી વધારે સાફ રીતે સમજાય છે. કાઈ ભાષા એવી નથી જેમાં ફેરફાર ન થાય. હરેક સે। સે। વરસમાં કઇ તે કંઇ ફેરફારા થયે જ જાય છે. અને આ ફેરફાર એવી અસાધારણ રીતે થાય છે કે તે સહેલાઈથી માલૂમ પડતા નથી. વળી તે એટલા વેગથી થાય છે કે જે શખ્સ જાણે છે અને ભાષાને અભ્યાસ કરે છે તે આ નહિ સમજી શકાય એવા વેગ ઉપર હસ્યા વિના રહેતા નથી. આ રીતે તમામ પ્રાંતિક ભાષા ગુજરાતી, બંગાળી, હિંદી, મરાઠી, વગેરે તમામ અમુક ખાસ રીતે એકખીજાથી જુદી પડે છે. એક પ્રાંતને! વતની ખીન્ન પ્રાંતના વતનીની વાતચીત કે ભાષા સમજી શકતા નથી, પરંતુ શબ્દો કે પ્રાંતિક ભાષાઓના નિયમેામાં મેળ જરૂર માલૂમ પડશે. આથી એક પ્રાંતના રહેવાસીને ખીજા પ્રાંતની ભાષાના અભ્યાસ કરવામાં બહુ જ મદદ મળે છે. આ નિયમ મુજબ દુનિયાની તમામ ભાષા ગમે તેટલી જુદી પડતી હોય તે છતાં સ` એક બીજા સાથે તે રીતે સંબંધ ધરાવે છે. આ અસાધારણ સ ંજોગાને લઇને ભાષાના શબ્દઢ્ઢાશના વિકાસ થયા છે. ગુજરતી ભાષા સંસ્કૃત ભાષાની સરખામણીમાં ઘણી જ નાજુક થઈ ગઈ છે. શું માતાની ખૂબસૂરતી અને નાજુકાઈના વારસાની બાબતમાં Page #39 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ લા-ઉપાદ્ઘાત [ ૨૭ લાડકવાયી કરીને નિરાશ કરી શકાય ? ગુજરાતી અને સંસ્કૃતના સંબંધની વિગતને વધારે લખાવવી જરૂરી નથી. હવે આપણે જોઈશું કે ગુજરાતી ભાષા ખીજી ભાષાને કેટલે અંશે ઋણી છે. હિંદુસ્તાનની અસલ ભાષા દેશ્ય ગણાતી હતી એ ભાષાના કેટલાક શબ્દો અમુક ફેરફાર પછી ગુજરાતી ભાષામાં આવી ગયા છે. ગુજરાતીને મરાઠી ભાષા સાથે પુરાણા સંબંધ છે. સૌથી પુરાણા ગુજરાતી કવિ નરસિંહ મહેતા મરાઠી પ્રત્યય ચા” પેાતાની છાપ સાથે આપે છે તેની કવિતામાં ચાર કે પાંચ લીટી ખુદ મરાઠીની પણ મળે છે, એનું કારણુ સંતભક્તોની ચાલુ અવરજવરનું હતું. "" સૌરાષ્ટ્રના ગુજરાતી ખેલનારા કાઠી” અને આહીર લકામાં કાઈ વખતે સભ્યતાથી કાઇ સન્નારીને સંખેાધવાના પ્રસંગ સાંપડે છે ત્યારે તેઓ “આઈ ” શબ્દને બેધડક ઉપયેગ કરે છે જે “મા”તે માટે મરાઠીમાં વપરાય છે. ગુજરાતી કવિ પ્રેમાનંદ મરાઠી હકૂમતની શરૂઆતમાં થઈ ગયા તેણે કેટલીક વખત તેની કવિતમાં દુર્મિલ ’ શબ્દના ઉપયાગ કર્યાં કહેવાય છે, જે શુદ્ધ મરાઠી ભાષાને! શબ્દ છે. આ ઉપરાંત કેટલાક શબ્દો ‘'અટાયા”, “ના” વગેરે બહુ જ સાધારણ થઈ ગયા છે. ગુજરાતી ભાષા મરાઠી કરતાં વધારે સાફ રીતે હિંદી સાથે નિસ્બત ધરાવે છે. હિંદી” અને “વ્રજ’’તે। ગુજરાતી ઉપર એટલા સખ્ત કામૂ હતા કે યારામ, પ્રેમાનંદ, નરસિંહ અને મીરાં જેવા મહાન કવિએ ઉપર પણ તેની અસર થયા વિના રહી નહિ. યારામના પદસંગ્રહમાં ગુજરાતી સાથેસાથે વ્રજનું પ્રમાણ પણ ઠીક ઠીક છે. હિંદુસ્તાન સામુદાયિક રીતે જોતાં ચાલે છે. વળી ગુજરાત તે! અહિંસાભક્ત રાતીઓની જેમ નાજુક થઈ ગઈ છે. એટલી બધી નરમ અને નાજુક છે કે એ પેાતાને ગુસ્સા સંપૂર્ણ પણે જાહેર કરી શકતા નથી. ક્રાઇ ગુજરાતીને અહિંસાના શાહરાહ ઉપર છે. ગુજરાતી ભાષા ગુજકહેવાય છે કે ગુજરાતી ભાષામાં કાઈ આદમી Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨૮] ગુજરાતનો ઈતિહાસ જ્યારે રોષ આવે છે ત્યારે જાણી જોઈને કે અસ્થાને હિંદીમાં પિતાને ગુસ્સો જાહેર કરે છે. ગુજરાત વેપારનું મશહૂર ક્ષેત્ર છે. હિંદુસ્તાન તમામ આલમના વેપારનું કેન્દ્ર ગણાતું હતું અને સારી દુનિયા માટે એ માલ અને અસબાબ તૈયાર કરતું હતું. હિંદુસ્તાનનો બીજા દેશે સાથે સંબંધ સાધારણ રીતે જળમાર્ગો હતો અને ગુજરાત એ માર્ગોની ચાવી હતું. અસલના જમાનામાં સુરત ભરૂચ ખંભાત ગુજરાતનાં મુખ્ય બંદરે હતાં. ગુજરાતનું એટલું જ નહિ પણ હિંદુસ્તાનનું વેપારનું કામકાજ આ જ બંદરોથી ચાલતું હતું. સૌથી પ્રથમ પુરાણા જમાનામાં પરદેશી સોદાગરમાં અરબ લેકાએ હિંદુસ્તાન સાથે વેપાર-સંબંધ બાંધ્યો હતો. હિંદુસ્તાન અને અરબ વેપારીઓ વચ્ચે વેપારને સંબંધ ઈસુ ખ્રિસ્તની પહેલાં હતો. આથી કેટલાક અરબ સોદાગરોએ ખંભાત અને ગુજરાતનાં બંદરો ઉપર પોતાનું રહેઠાણુ પસંદ કર્યું. ખંભાત અરબનું ખાસ કેન્દ્ર હતું, અને તેથી ગુજરાતી ભાષા ઉપર અરબી જબાનની અસર થાય એ સ્વાભાવિક છે. આ સંબંધ મુસલમાનોની હકૂમત આદ તેથી પણ વધારે ગાઢ થયો. ઈસ્વી સાતમી સદી પછી મુસલમાને હિંદુસ્તાનના ઘણાં જુદા જુદા ભાગોમાં વધારે ને વધારે પ્રમાણમાં વસતા ગયા. પઠાણ, તુર્ક, મેગલ, અરબ અને ઘણું બીજી મુસલમાન કેમેએ હિંદુસ્તાન ઉપર હુમલા કર્યા તેની અસર ગુજરાત ઉપર થઈ. આ અસરથી એ બચી શકે એમ નહતું. મહમૂદ ગિઝનીએ હિંદુ રાજા ભીમદેવના જમાનામાં ગુજરાત ઉપર સવારી કરી; પરંતુ ત્યાં વસવાટ કરવાને બદલે તે સોમનાથ મહાદેવનું મેટું મંદિર લૂંટી ત્યાંથી ચાલી ગયો. તેના પછી શિહાબુદ્દીન ગારીએ “ભોળા ભીમદેવ ”ના વખતમાં ગુજરાત લૂંટવાની બનતી કોશિશ કરી, પછી પરંતુ અંગત ટંટાને લઈને અલાઉદ્દીન ખિલજીએ આખરી હિંદુ રાજા કરણદેવ પાસેથી તે જીતી લીધું. એ વખતે ગુજરાતની Page #41 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપોદઘાત [ ૨૯ રાજધાની અણહીલવાડ (કે પાટણ)થી બદલી અમદાવાદ અસાવલ (અસારવા) પાસે ફેરવવામાં આવી. તેનો પાયો અહમદશાહે ઈ. સ. ૧૪૧૧-હિ. સ. ૮૧૩માં નાખે. ત્યારથી અમદાવાદ ગુજરાતનું પાયતખ્ત થયું. મહમૂદ બેગડાએ મહેમદાવાદનો પાયો નાખ્યો અને જૂનાગઢ અને ચાંપાનેર (ચાંપાનેર)ના કિલ્લા ઉપર ફતેહ મેળવી. હવે મુસલમાનોએ કંઈ પણ રુકાવટ સિવાય તમામ ગુજરાત અને સૌરાષ્ટ્ર ઉપર હકૂમત હાસિલ કરવાનું શરૂ કર્યું. પ્રથમથી જ જણાવી દેવામાં આવ્યું છે કે સમાજની અસર સાહિત્ય ઉપર થાય છે. સાહિત્યકીય અને રાજકીય ઈતિહાસમાં કંઈ ને કંઈ મળતાપણું હોય છે. આ બંનેમાં એક બીજા ઉપર અસર થયા વિના રહેતી નથી. મુસલમાનોએ સતત કેટલીયે સદી પર્વત ગુજરાત ઉપર રાજ્ય કર્યું અને તેથી આજકાલની અંગ્રેજી ભાષાની અસરની પેઠે ફારસી અને અરબી જબાનની થોડીઘણી અસર ગુજરાતી ઉપર થઈ આ જ કારણથી ગુજરાતી શબ્દકોશમાં ફારસી અને અરબી શબ્દો જોવામાં આવે છે. અને સામાન્ય કેટીના અભ્યાસીઓ માટે જે શબ્દો વધારે પ્રમાણમાં રૂઢ થઈ ગયા છે તેને તફાવત જાણો કંઈક અંશે મુશ્કેલ છે. એમાંના કેટલાક શબ્દો ભળી શક્યા નથી અને કેટલાક શબ્દશાસ્ત્રના કાનૂન મુજબ પિતાનાં અસલ રૂપથી બદલાઈ ગુજરાતી શબ્દો બની ગયા છે, જેવા કે આજે આપણે તે જોઈએ છીએ એવા ફારસી અને અરબી શબ્દોમાંથી થોડા અસલરૂપ અને બદલાયેલા રૂપમાં નીચે પ્રમાણે આવ્યા છેઃ - “મુશ્કેલ, કલ હેરાન, પુરાન, ઍબ, ગેર, હાજર, અનામત (અમાનત), પલ્દ, અસર, ખજાનો, ડગલે, બાગ, ગાલીચે, ખાનું, દીવાને, ઝનાને, ખરી, જામો, દાને (દાણ), નગારું, નજલો, કાવો (કહવા), તકિયો, શીશી, હિસ્સો, મહેલ્લે, હતો, ગરીબ, ગુલામ, સાલ, વગેરે તમામ શબ્દો એટલા બધા જાણીતા થઈ ગયા છે કે ગુજરાતી બોલનારા લેકે આ શબ્દ વાતચીતમાં Page #42 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ] ગુજરાતનો ઈતિહાસ અટકયા વગરે વાપરે છે. આ ફારસી અને અરબી શબ્દ બેલચાલમાં તે લખાણમાં એટલા સાધારણ થઈ ગયા છે કે તેમને ત્યાગ કરો બિલકુલ નિરર્થક છે અને વ્યાવહારિક રીતે સંભવિત નથી. આવી રીતે ખરાબ કરવાની તજવીજનો ખ્યાલ કરવો એ પણ મજાક કરવા જેવી વાત છે. ઉપરાંત ખુદ ગુજરાતના મુસલમાન પણ પિતાના ઘરમાં ગુજરાતી બોલે છે. એમની ઉર્દૂ જબાન પણ અતિ ખરાબ છે અને તે એક ગુજરાતી ઉર્દૂ જબાન બની ગઈ છે. આવી રીતે ગુજરાતની હિંદુ અને મુસલમાન બંને કોમોએ એક સામાન્ય જબાન બોલવાનું શરૂ કર્યું અને તેઓએ સુધારાનાં અતિ મળતાવડાં રહસ્યો અને રિવાજે અખત્યાર કર્યા છે. આ બંનેના મેળાપથી એમના કોમી ઈબ્લાસને પોષણ મળ્યું છે. ઇરાની ખાસિયતો ગુજરાતના લોકોમાં અને જબાનમાં જોવામાં આવે છે. સંબંધી સર્વનામ “કે” ફારસી જબાનમાંથી આવ્યું છે. ગુજરાતની અદાલતો અને કચેરીઓમાં વપરાતા તમામ શબ્દ ફારસી અથવા અરબી જબાનમાંથી આવ્યા છે. નિયમ છે કે કેઈ વિદેશી પ્રેમ બીજી કોમ ઉપર હુમલો કરે છે ત્યારે હુમલો કરનારી કામ ઈન્સાફની વ્યવસ્થામાં ઘણુંખરા શબ્દ પિતાની જબાનના દાખલ કરે છે. શરૂઆતમાં નવી હકૂમતની સંભાળને આધાર ફક્ત તેની ફેજ અને અદાલત ઉપર હોય છે. જે શબ્દો તેમાં વપરાય છે તે કારસી કે અરબી જબાનમાંથી લેવામાં આવ્યા છે. તે જમાનાને અદાલત ખાતાને શુદ્ધ મુસલમાની પોશાક હતો, તેનું એક કારણ ઉપર જણાવવામાં આવ્યું છે અને બીજું કારણ એ છે કે જે પેશાક કમર સુધી પહેરવામાં આવે છે તે મુસલમાનના વખતની બક્ષિસ છે. મસ્લિમ હકુમતના સમયમાં જે હિંદુઓ વજીર અને પ્રધાનના ઊંચા ધ્ધા ઉપર હતા તેઓ નાગર કે કાયસ્થ જાતના હતા. હિંદુઓ હિસાબ-ખાતામાં ચાલાક હતા. નાગર અને કાયસ્થનું વલણ રાજકીય બાબતે તરફ વધારે હતું તેથી તેને સંબંધ અદાલતે અને દરબારો Page #43 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ લેઉઘાત સાથે હતા. અદાલતની જબાન. ફારસી હતી. એને એ જબાન શીખવી પડતી હતી અને એઓ એ શીખતા હતા. તેથી હિંદુઓએ ફારસી શીખવું શરૂ કર્યું. આ પરદેશી જબાનના મેળની અસર તેમની માતૃભાષાને રસિક અને ઉત્કૃષ્ટ કરવામાં ફાયદાકારક નીવડી. નાગરેમાં ફારસી ભાષામાં વાત કરવાની એક ફેશન હતી. અને આજ પણ આપણે આ નાગરે અને કાયસ્થોને આ જબાનથી વાકેફ જોઈએ છીએ. આ મુસલમાનોની હકૂમતની અસરને લઈને ઘણા ફારસી અને અરબી શબ્દો ગુજરાતી ભાષામાં દાખલ થયા. હવે આપણે જોઈશું કે બીજી કઈ કેમે ગુજરાતી ભાષા ઉપર અસર કરી છે. અંગ્રેજ લોકોના આવ્યા પહેલાં ફેંચ અને ડચ લોકો હિંદુસ્તાનમાં વેપાર-અર્થે વસવાટ કરી ચૂકયા હતા. ડચ લેકે વધારે મુદત રહી શક્યા નહિ, પરંતુ પિચુગીઝ અને ફેંચ લેકાએ હિંદુસ્તાન સાથે પિતાનો સંબંધ લાંબો વખત સુધી જાળવી રાખે. એમણે પોતાના વેપારનાં કેન્દ્રો સ્થાપ્યાં. ગોવા અને દમણ આજ પર્યત પિચુગીઝોના કબજામાં છે. ગુજરાતનો વેપાર-સંબંધ તેઓ સાથે હતો અને તેથી ઘણાખરા વેપાર બાબતના શબ્દો પોચુગીઝો પાસેથી આવ્યા છે, જેમાંના થડા નીચે મુજબના છે: હા કુસ (કેરી), પાયરી (કેરી), અનેનાસ, કાફી, કાજુ, બટાટા, ટમાટા, તંબાકુ, અંગ્રેજ, ઈજનેર (એજીનિયર) વગેરે. આ ઉપરાંત ગુજરાતી ભાષાએ ઘણાખરા મુલ્ક અને પ્રાંતની ખાસિયત અખત્યાર કરી છે. ગલીદંડા ગુજરાતની એક ખાસ રમત છે. આ રમતના ખાસ શબ્દો તામિળ ભાષામાંથી લેવામાં આવ્યા છે? દાખલા તરીકે વકટ, લેન, મૂઢ, નાલ વગેરે. એલચી કનડી શબ્દ છે. આવી રીતે તામિળ કનડી અને બીજી દક્ષિણના દૂરદૂરના પ્રદેશોની ભાષાઓમાં પણ ગુજરાતી ભાષાના શબ્દકોશમાં થોડેઘણે હિસ્સો અદા કર્યો છે. આજકાલ ઘણી, બંગાળી ભાષાની ઘણીખરી નવલકથા અને નાટકના તરજુમા ગુજરાતીમાં કરવામાં આવે છે. આમિન ન લેન અને બી Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૨] ગુજરાતને ઇતિહાસ કલકત્તાની વેપાર કરનારી કામોમાં ઘણે મોટે ભાગ ગુજરાતીઓને છે. ગુજરાતમાં આપણે ઘણા લોકોને બંગાળી ભાષાને અભ્યાસ કરતા જોઈએ છીએ. ગુજરાતી શબ્દ “મહાશય” જે અંગ્રેજી શબ્દ “ સર (sir)"ની બરાબર છે તે સંસ્કૃત શબ્દ બંગાળીમાં ખાસ વપરાય છે, જેને આપણે ત્યાં વપરાશ શરૂ થયો છે. હવે આપણે જોઈશું કે હાલની કોર્ટ (અદાલતી) ભાષા એટલે કે અંગ્રેજી ભાષાની ગુજરાતી ભાષા ઉપર કેટલે અંશે અસર થઈ છે. અંગ્રેજ લેકે હિંદુસ્તાન ઉપર દોઢ સદીથી હકૂમત કરી રહ્યા છે. અંગ્રેજી શિક્ષણના સંબંધમાં કેટલાક કાયદા ૧૮૩૩માં હિંદુસ્તાનમાં કરવામાં આવ્યા હતા. હિંદુસ્તાનના વતનીઓને અંગ્રેજી શિક્ષણ આપવાની યોજના કરવામાં આવી અને તેમને કારકુન અને ગુલામ બનાવવા માટે માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ અંગ્રેજી ભાષા મારત આપવાની તજવીજ કરવામાં આવી હતી. અને એ પ્રમાણે આજ પર્યત તમામ વિદ્યાઅભ્યાસની સંસ્થાઓમાં ચાલુ છે. લોર્ડ મેકૅલેએ અંગ્રેજી ભાષા મારફત શિક્ષણ આપવા બાબત પોતાના વિચારે વ્યક્ત કર્યા હતા. એમણે શરૂઆતમાં જ જાહેર કર્યું હતું કે આ યોજનાથી હિંદુસ્તાનમાં ખ્રિસ્તી વિચારેનો રસ્તો મોકળો થશે. અને ખરેખર એમ જ બન્યું. શિક્ષણ માટે માતૃભાષાને બદલે રાજ્યક્તની જબાનને પસંદ કરવામાં આવી. અને આવી રીતે દેશની ભાષા બળજબરીથી દબાઈ ગઈ આ પ્રમાણે ઘણાએ અંગ્રેજી શબ્દો વાતચીતમાં અને વ્યાખ્યાનમાં, વિજ્ઞાન, ઈતિહાસ અને ભૂગોળને લગતા ગુજરાતી શબ્દકોશમાં દાખલ થયા. વિજ્ઞાન (સાયન્સ)ના વિષયના લગભગ તમામ શબ્દો અંગ્રેજી ભાષાના છે. એ જ પ્રમાણે એજીનિયરિંગને લગતા શબ્દોનું પણ છે. આનું કારણ એ છે કે તમામ વિજ્ઞાન પશ્ચિમ સાથે જ સંબંધ ધરાવે છે. આ અર્વાચીન શોધો માટે ગુજરાતી ભાષામાં પોતાના શબ્દો નથી. આનાથી એક ફાયદો એ થયો કે શબ્દકોશની વૃદ્ધિ થ દ. જે શબ્દ દરરોજના વપરાશમાં આવ્યા Page #45 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ àા-ઉપાદ્ઘાત [ ૩૩ કરે છે તે આ છે : ટેબલ, કાટ, પેસ્ટ ઑફિસ, પેસ્ટકાર્ડ, કોર્ટ, જજ, મિસ્ટર, માસ્ટર, સાયન્સ, સ્કૂલ, કૉલેજ, સ્ટેશન, રેલ્વે, ટ્રેન, કલાસ, બ્રિજ, પેપર, ગ્લાસ, મશીન, બાઇસિકલ, મેાટરકાર, એન્જીન, એન્જીનિયર, ઇલેક્ટ્રિસિટી, પેાલીસ, ગેટ, યુનિવર્સિટી, ગટર, નેકટાઈ, ખેલ વગેરે. રિવાજ, સભ્યતા અને પોશાક માટે પણ અંગ્રેજી શબ્દો છે. ફાજ, કોર્ટ, રાજ્યવ્યવસ્થા, શિક્ષણ, પશ્ચિમની કેળવણીને લાગતી બાબતામાં પણ અંગ્રેજી શબ્દો મળે છે! એક વખત એવા હતા કે જ્યારે તમામ ગુજરાત એટલું જ નહિ પરંતુ સારા હિંદુસ્તાનમાં અંગ્રેજી ભાષા જારી થઈ ચૂકી હતી. પરંતુ સારા નસીબે રાષ્ટ્રિય જુસ્સા જાગ્રત થવાથી ઉપર વર્ણવેલી હાલતમાં બહુ ઝડપી ફેરફારી થઈ રહ્યા છે. અને માતૃભાષા સાથે મેહબ્બત કરવાથી નતી એ આવ્યા કે સસ્કૃત શબ્દો પશુ બનાવવાનું શરૂ થયું છે. આપણે વખતેાવખત જોયું છે કે સમાજ અને સાહિત્ય હંમેશાં એકબીજા સાથે વીંટળાયેલાં રહ્યાં છે, અને લેાકેા જાણી જોઈ તે પાતાની જરૂરરિયાતા પ્રમાણે નવા શબ્દો બનાવી લે છે. કહી શકાય કે નવી પ્રવૃત્તિએ નવા એ ત્રણ શબ્દો જોડી અને નવા શબ્દો અથવા તે પુરાણા શબ્દોને નવે! જામે પહેરાવી તૈયાર કર્યા છે. જ્યારે અસહકારની ચળવળ જોર પર હતી ત્યારે ભાષા અને સાહિત્ય પણ નવાં સ્વરૂપે! અખત્યાર કરી રહ્યાં હતાં. જો કે અસલ શબ્દ “કાઓપરેશન' (સહકાર) હતા હવે તેનેા શબ્દ “નેનકાપરેશન ” (અસહકાર) ચાલુ થઈ ગયા અને “ સિવિલ ડિસ-એબિડિયન્સ ”તા ખાસ અ ' સત્યાગ્રહ ” કરવામાં આવ્યે. આ ઉપરાંત અસહકારની ચળવળથી ભાષામાં અમુક અંશે ફેર પડયા. પહેલાં શબ્દાને મહત્ત્વ આપવામાં આવતું હતું; હવે તેમની જગ્યા વિચારાએ લીધી. હવે ગુજરાતી ભાષા જોરદાર, સાદી, વિચાર-ભાવનાથી ભરપૂર, મજબૂત, અને અસરકારક થઈ ગઈ છે. કૂટાથ વાક્યાને જમાના ગયા છે. " ૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૪] ગુજરાતનો ઈતિહાસ ગુજરાતી ભાષા મધુરી થઈ છે. આ ભાષામાં તામિળ ભાષાની ઉગ્રતા નથી, તેમજ મરાઠી ભાષાની કઠોરતા નથી. જે પ્રમાણે ગુજરાતમાં નાનાં શેર, નાનાં ઘર, સાંકડી ગલીઓ, નાના લોટ, નાનાં શહેરે. અને નાની સડકો હોય છે તેમ તેની ભાષા પણ નિર્દોષ છોકરાંની જેમ નાની, નાજુક, નિષ્કપટી, મીઠી અને સુંદર છે. દુનિયાએ ગુજરાતી સાહિત્યને સ્ત્રી સાહિત્ય અને ભાષાને સ્ત્રી ભાષા ગણી છે. એમાં એવી સુંદરતા છે કે કોઈ વખત કોઈ પરદેશી માણસ આવી ગરબા ગરબી જુએ છે ત્યારે તે ખરેખર ગુજરાતના સૌંદર્ય અને તેની ભાષાથી હેરત થાય છે. હિંદુ સ્ત્રીઓ આસો મહિનાની પહેલી નવ રાતોમાં ગુજરાતી ભાષામાં થાય છે. એઓ ગોળાકાર ઊભી રહે છે અને ગાતાં ગાતાં તાળી પાડે છે, અને પગ જમીન ઉપર ઠેકતી આસપાસ ફરે છે. ગરબા-સાહિત્ય , ગાનારા અને અભ્યાસ કરનારા દેવીની શક્તિ, એનાં ખૂબસૂરતી, પિશાક અને આભૂષણની તારીફ કરે છે, અને એની રહેમનજર માટે કાલાવાલા કરે છે. ગુજરાતનું આ જાતનું સાહિત્ય બંગાળામાં પણ મળે છે. ત્યાં મધ્યકાળના બંગાળી કાવ્યના હરેક કવિએ હંમેશાં કાળીની તારીફ કરી છે એમ કહીને કે તે માતા છે, રક્ષક છે, અને કેટલીકવાર વિનાશક પણ છે. આસો મહિનાના પહેલા નવ દિવસ ખાસ કરીને દેવીની પૂજા માટે મુકરર કરેલા છે. અને તે વખતે સૌરાષ્ટ્રમાં પુરુષો અને ગુજરાતમાં સ્ત્રીઓ ગરબા વધુ પ્રમાણમાં ગાય છે. સ્ત્રીઓનું ગોળાકાર ફરવું અને તાળી પાડી પાડીને તાળ મેળવવા, અને અધું શરીર ઝુકાવી મુકાવીને રાત્રિને સમયે મોડે સુધી ગરબા ગાવા મનોહર અને નજરે જોવા જેવું હોય છે. સુરત, વડોદરા, અમદાવાદ અને મુંબઈ જેવાં સ્થળામાં સ્ત્રીઓના ગરબા મર્દોના કરતાં વધારે મને રંજક હોય છે. માઁ તો ફક્ત કૂદી, ઊછળી બરાડા પાડે છે અને તાળી પાડે છે. જ્યારે બીજા પ્રાંતને Page #47 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપોદઘાત [ ૩૫ આદમી તે સ્ત્રીઓને પડદા વગર પૂરાં આભૂષણ અને સંપૂર્ણ આઝાદી સહ ગુજરાતનાં શહેરો અને કસબાની ગલીકૂચીમાં ગરબા ગાતાં જુએ છે ત્યારે તે સુંદર દેખાવ નિહાળી હેરત થઈ જાય છે. ગુજરાતના ગરબાનું ખાસ સાહિત્ય રહેલું છે. ગરબાનો ઉદ્દેશ દેવીની તારીફમાં રાગ અને આલાપથી ગાવાનો હોય છે. વલ્લભ ધોળાએ બહુચરાજી માતાની તારીફમાં ગરબા લખ્યા છે. એના પછી તે વિષયના ઉત્તમ કવિ દયારામ હતા. એમણે એમના ગરબામાં રાધા અને કૃષ્ણની લીલા અને પ્રેમના કિસ્સા બતાવ્યા છે. જોકે એ વધારે પસંદ છે અને ઘણી ખરી સ્ત્રીઓ એ ગરબા દિલથી ચાહે છે. નવાયુગમાં કવિ નાનાલાલ રાસ અને ગરબાના ઉત્તમ કવિ થઈ ગયા છે. અત્યાર સુધી ગરબાને વિષય આધ્યાત્મિક પ્રેમ હતું તેમાં એમણે ઐહિક પ્રેમને ઉમેરો કર્યો છે. ગરબા ગુજરાતની એક ખાસિયત છે. ગુજરાતી ભાષાના પ્રકારે તમામ ગુજરાતમાં ગુજરાતી ભાષા એક જ રીતે બોલાતી નથી, પરંતુ જુદી જુદી જગ્યા માટે વિવિધ ઉચ્ચાર છે. ગુજરાતી ભાષાના ત્રણ મુખ્ય પ્રકાર ગણી શકાય – - (૧) અમદાવાદી–એ ગુજરાતી બોલી છે જે ખાસ કરીને અમદાવાદ અને એની આસપાસ બોલાય છે. (૨) કાઠિયાવાડી –જે કે ગુજરાતી બોલી છે, પરંતુ એના ઉચ્ચારણમાં ફેર છે. સૌરાષ્ટ્ર-કાઠિયાવાડના લોકોના ઉચ્ચાર સાંકડા હોય છે. તેઓ “સ” ને બદલે “હ” જેવું બેલે છે. (૩) કચ્છી –જે કે કચ્છ ગુજરાતમાં છે પરંતુ ત્યાંની બોલી બિલકુલ જુદી જ છે. તેના ઉપર સિધી જબાનની વધુ પ્રમાણમાં અસર છે. અમદાવાદી કે બ્રાઠિયાવાડી લેક કચ્છી ભાષા સમજી શકતા નથી. આ ફરક હોવા છતાં તમામ લેકેની વેપારવાણિજ્યની ભાષા સામાન્ય ગુજરાતી બોલાય છે તે જ છે. સાહિત્ય પણ મળતું આવે છે. કચ્છી ગુજરાતી ભાષા કરતાં સિંધીની એક શાખા છે. અને તે એવી Page #48 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતને ઈતિહાસ બેલી છે જે ફક્ત બેલાય છે પરંતુ લખાતી નથી. ગુજરાતી ભાષાની એક બીજી શાખા સુરતી બેલી છે. આ બેલી સુરતમાં બેલાય છે. અહીં “શ” ને બદલે “હ” બોલાય છે. જેમકે “નિશાળ” ને બદલે “નિહાળ” બેલાય છે. ગુજરાતી ભાષાનું વ્યાકરણ ભાષા અને વ્યાકરણ એક બીજાથી જુદાં કરી શકાતાં નથી. વ્યાકરણ એ ભાષાની ચાવી છે. અહીં આપણે ગુજરાતી ભાષા અને ગુજરાતી સાહિત્ય વિશે જોયું. હવે એના વ્યાકરણ વિશે કઈ લખવામાં આવે તે ગેરવાજબી નથી. શરૂઆતમાં ગુજરાતી ભાષાનું વ્યાકરણ ન હતું. ધણું પુરાણા વખતમાં સિદ્ધરાજ જ્યસિંહના જમાનામાં હેમચંદ્ર વ્યાકરણ લખ્યું હતું, પરંતુ એ પુરાણું ગુજરાતી ભાષા એટલે કે અપભ્રંશનું હતું. અર્વાચીન ભાષાના વ્યાકરણ સાથે એને નહિ જેવો જ સંબંધ છે. ગુજરાતમાં આપણે વિસ્તીર્ણ ભણતર માટે પાદરી (મિશનરી) એના ઋણી છીએ. એમણે પુરાણું પુસ્તકે એકઠાં કયાં. ગુજરાતી ભાષાનું પ્રથમ વ્યાકરણ પણ એક અંગ્રેજી મિશનરીની મહેનતને નતીજે છે. ગુજરાતી મૂળાક્ષરે સંસ્કૃત ભાષામાંથી લીધેલા છે. પહેલાં તે અક્ષર ઉપર લીટી દોરવામાં આવતી હતી જેવી રીતે “દેવનાગરી”માં કરવામાં આવે છે; દાઆ બાય ઝી છે, શબ્દ પણ જુદા જુદા લખાતા નહિ હતા. હવે માથા ઉપર લીટી દોરવાની પદ્ધતિ ધીમે ધીમે જતી રહી છે; પરંતુ વેપારીઓની હજુ સુધી એ જ પદ્ધતિ છે. એઓ લખાણુ-કામમાં અને ખાતાવહીમાં લીટી દોરે છે. ગુજરાતી મૂળાક્ષરના સ્વરે અને વ્યંજને નીચે પ્રમાણે છે : અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, , એ, ઐ, ઓ, ઔ, અં, અડ, ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, બ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, હ, ળ, ક્ષ, જ્ઞ, સ્વર બે પ્રકારના છેઃ હવુ અને દોઈ. અ, બ, ક ટૂંકા છે Page #49 -------------------------------------------------------------------------- ________________ [ ૩૭ ભાગ ૧ –ઉપોદ્દઘાત અને બાકીના લાંબ છે. ગુજરાતી પદ્ય –ગુજરાતી ભાષામાં પદ્યવિભાગ પણ બહોળો છે. ઈસ્વી પંદરમી સદીથી માંડીને આજ પર્યતમાં ઘણુએ ગુજરાતી કવિ થઈ ગયા છે. નરસિંહ, મીરાં (સ્ત્રી) અને ભાલણ ગુજરાતીના પુરાણા કવિઓ હતા. નરસિંહનો સમકાલીન કવિ ભાલણ નામનો હતો. જો કે નરસિંહ અને મીરાં જેટલું મશહૂર ન હતો તે છતાં એ વિદ્વાન હતો. જે જમાનામાં કોઈ પણ પ્રાંતિક ભાષા સંસ્કૃત ગ્રંશેના તરજૂમા માટે મગરૂર ન હતી તે સમયે ભાલણે સંસ્કૃતના મશહૂર બાણ ભટ્ટની કાદમ્બરીને સારાનુવાદ જૂની ગુજરાતી ભાષામાં પદ્યમાં કર્યો હતો. એ તો નિઃસંશય છે કે સંસ્કૃત પદ્યને તરજુમો ગુજરાતી પદ્યમાં કરે એ એક ઘણું મુશ્કેલ કામ છે. ભાલણે પુષ્કળ ગ્રંથ રચ્યા છે. એ જમાનામાં બીજા કેટલાક કવિઓ પણ હતા, જેમકે ભીમ (ઈ. સ. ૧૪૮૪) અને પનાભ વગેરે. પદ્મનાભે એક એતિહાસિક કાવ્ય લખ્યું હતું જેનું નામ “કાન્હડદે પ્રબંધ” છે. એ ગુજરાતી સાહિત્યમાં અદ્વિતીય ગણાય છે. એમાં અલ્લાઉદ્દીન ખલજીની ગુજરાત ઉપર ચડાઈ એને પિતાના મુલકમાંથી પસાર થવા દેવાની કાન્હડદેની મનાઈ અને ત્યાર પછી થયેલી લડાઈ કાન્હડદેના પુત્ર વીરમ અને શાહજાદી વચ્ચે પ્રેમની શરૂઆત અને જેની કુચનું વિગતવાર વર્ણન, શહેર ઉપર મેળવેલી ફતેહ, પિતાની હાર માટે મુસલમાન ઓરતોએ કરેલો કલ્પાંત, શાહજાદી ફીરોઝાની નિરાશા આ તમામ બનાવો તફસીલવાર અને જોરદાર રીતે ખ્યાન કરવામાં આવ્યા છે. એ જબાન વધારે પુરાણું માલુમ પડે છે. સબબ એ છે કે આ કાવ્ય વ્યાપક નહિ થવાથી તેના અસલ રૂપમાં ઝાઝો ફેરફાર થવા પામ્યો નથી. સેળમી સદીને અને સત્તરમી સદીનો સમય ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં ઉત્તમ ગણાય છે. ફિલસૂફ અખો, પ્રેમાનન્દ અને શિવદાસ (વાર્તાકવિ) જેવા મહાન શાએરોએ એ જ સદીમાં પ્રગતિ કરી છે. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૮ ] ગુજરાતના ઇતિહાસ અખા:–અમદાવાદના એક માલદાર સેસનીએ સમાજથી કંટાળી જઈ પેાતાની તમામ જિંદગી “સદ્ગુરુ”ની શોધમાં ખપાવી દેવાના દૃઢ નિશ્ચય કર્યાં. જ્યારે જ્યારે અને જ્યાં જ્યાં તે સાધુઓની જમાતમાં ગયા ત્યાં ગુરુ સારી હાલતમાં જણાયા નહિ. એને કાઈ સદ્ગુરુ મળી શકયો નહિ. એની ખાહિશ એક એવા સદ્ગુણી ગુરુને હાસિલ કરવાની હતી કે જે તેને સાચેા રસ્તા બતાવે. એ એ જ શેાધમાં બહાર નીકળી પડયો. કાશી અને પ્રયાગની જાત્રાએ જતી વખતે રસ્તામાં એણે ગાકુળમાં ગાસ્વામી ગાકળનાથજીને ત્યાં મુકામ કર્યાં જે વૈષ્ણવના વલ્લભાચા'ના સંપ્રદાયના વડા હતા. એ તવંગર હતા તેથી એનું પુષ્કળ માનપાન કરવામાં આવ્યું. પરંતુ આ જ્ઞાનપિપાસુને જ્ઞાનનો તૃપ્તિ એમની પાસેથી થઈ નહિ. એની અંતરની અભિલાષા અતૃપ્ત હતી. એક કાબેલ ગુરુને મેળવવામાં એ કામિયાબ ન થયા. એક વખત કાશી નજીક એક ઝૂ’પડીમાં એણે એક સ’ન્યાસીને એક જ ચેલા આગળ વેદાંતના સિદ્ધાંતા બ્યાન કરતા જોયા. એક આવા પવિત્ર શહેરમાં જ્યાં એક સાધારણ ગુરુ પણ એક સેા ચેલા જમા કરી શકતા હૈાય ત્યાં આ એક અસાધારણ બનાવ હતા. ખેાધ અપાતી વખતે અખા ઝૂ‘પડીની પાતળી દીવાલેાની પાછળ છુપાઈ રહીને એને ખેાધ બહુ જ ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યા. આવી રીતે કેટલાક દિન પસાર થયા. ચેલાને! એ શિરસ્તા હતા કે શબ્દોના જવાબ ધીમેથી કે શિર હલાવી આપવા. પરિણામે તેની હિંમતમાં વૃદ્ધિ થતી રહે. વળી આથી ચેલાનું ચિત્ત અને ગ્રહણશક્તિનું માપ રહે. આ તમામ કેાશિશે હેાવા છતાં આ ખાસ Àાતા રાજ નિદ્રાને વશ થઈ જતેા હતેા અને ગુરુની દિલચસ્પી કાયમ રાખવાનું જરૂરી હાવાથી દીવાલ પાછળથી અખા જવાબ આપ્યા કરતાં હતા. આથી ગુરુજી સાવધાન થયા અને તપાસ કરતાં માલૂમ પડયું કે એ અખા છે. તેમણે આવા વમાનના વિચિત્ર તરીકાનું કારણ પૂછ્યું. અખાએ જે કંઈ બન્યું હતું એનું મ્યાન કર્યું અને પેાતાને શિષ્ય તરીકે સ્વીકારવાની Page #51 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપોદઘાત ( 36 દરખાસ્ત પેશ કરી......... પોતાની આ ખાહિશની સાબિતી માટે એણે પાછલા બાર મહિનામાં સાંભળેલી તમામ કથા કહી બતાવી. સ્વામીજીને ખાત્રી થઈ કે અખાને એમનામાં પુષ્કળ શ્રદ્ધા છે. એણે એને પિતાને શિષ્ય બનાવ્યો. અખાએ વેદાંત ઉપર કાબૂ હાસિલ કર્યો. આ દુનિયાની દગલબાજીથી એ કંટાળી ગયો હતો. એણે આ દુનિયાને, સાચી હસ્તીની તલાસમાં તિલાંજલિ આપી. એણે ઘણી કવિતા લખી છે જેમાં દુનિયા અને એના રીતરિવાજોને લગતા ઘણું બેધદાયક પાઠો એણે શીખવ્યા છે. એણે વેદાંત સિદ્ધાંતને પદ્યમાં લખવાની કોશિશ કરી હતી. ખરેખર આ એક કઠણ કામ હતું. એવા વિષયને પદ્યમાં લખવામાં એની શિલી મેહક થઈ હશે. એની ભાષા પણ શુદ્ધ છે; લયબદ્ધ નથી. એમાં કમળતા અને સુંદરતા નથી. જબાન ઉપર એને કઈ ખાસ પ્રીતિ નથી. કવિ કહેવડાવવાની તેની ઉમેદ ન હતી. પ્રેમાનંદ –ઈ. સ. ૧૬૩૬થી ૧૭૦૪ દરમ્યાન વડોદરામાં એક બીજે ગુજરાતી સાહિત્યમાં નિષ્ણાત કવિ થઈ ગયો. ગુજરાતની ભાષા અને સાહિત્યને ગુલામીના કીચડમાંથી બહાર ખેંચી કાઢનાર ખરેખર એ જ હતો. નરસિંહની માફક એ ૧૪ કે ૧૫ સાલની ઉમર પર્યત વિદ્યાભ્યાસથી વેગળો રહ્યો હતો. એનું નામ પ્રેમાનંદ હતું. એ સમયે પુરાણનો અભ્યાસ કરનારે એક વર્ગ હતો, પરંતુ અત્યારના જેવી સ્થિતિમાં નહિ. તેઓ ગાગરિયા ભટ્ટના અને “માણભટ્ટના નામથી ઓળખાતા હતા. આ લોકો બ્રાહ્મણ હોય છે. તેઓ વાંચતી વખતે તાલ દેવાને એક સાંકડા મની તાંબાની ગાગર કે માણુ વગાડે છે. આવી કથા સમજતી અને ખ્યાન સાથે જ સાદી અને દિલચસ્પ જબાનમાં ગલીઓમાં મંડળી આગળ વાંચવામાં આવે છે. આમ વર્ગના લેકે ઉપર આ કથાની અસર બહુ જ થતી હતી. આવી રીતે પુરાણનું જ્ઞાન આપવામાં આવતું હતું. મહાભારત અને રામાયણનું જે થોડું ઘણું જ્ઞાન સામાન્ય વર્ગને છે એ માણભટ્ટને લીધે જ છે. પ્રેમાનંદ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ]. ગુજરાતનો ઈતિહાસ પંડે માણભટ્ટ હતો. એ કથાને માટે કાવ્ય લખતો અને મોટી મંડળી આગળ ગાતો હતો. મહાભારત અને ભાગવતમાંથી વિષયો લઈને ખુદ આખ્યાન અને કથા પદ્યમાં લખતો હતે. રણયજ્ઞ, ઓખાહરણ, નળાખ્યાન વગેરે આ જાતના એના ગ્રંથ છે. એમાંના વિષયો પુરાણની કથામાંથી લેવામાં આવ્યા છે. એના તમામ ગ્રંથમાં નળાખ્યાન લેકેને બહુ જ પસંદ છે. એ સર્વનો માનીતો ગ્રંથ છે એટલું જ નહિ પરંતુ ગુજરાતી પદ્યગ્રંથોમાં એ સર્વથી ઉત્તમ ગણાય છે. ચિત્ર મહિનામાં “ઓખાહરણ” વાંચવાનો રિવાજ હરેક ઘરમાં નહિ તો કરીબ કરીબ હરેક ગામ અને કસબામાં તે જરૂર જ જોવામાં આવે છે. સમાજનાં રસમો અને રિવાજો, ચળ અને અચળ ચીજોની શબ્દમાં તસ્વીર અને પુરુષ અને સ્ત્રીઓનાં લક્ષણે વગેરેથી પૂર્ણ પ્રેમાનંદનાં આખ્યાને ઉપમા અને અલંકારથી ભરપૂર છે. એમાં એનો કોઈ પણ કવિ હરીફ થઈ શકતો નથી. એ સ્વતંત્ર રીતે ગુજરાતી જબાન ઉપર હકૂમત કરે છે. પ્રેમાનન્દની ભાષા અતિ મધુર અને નાજુક છે. આજ પર્યત કેઈ શમ્સ એની શિલીની સાચી નકલ કરવામાં કામિયાબ થયો નથી. તેણે કાવ્યમાં ઈશ્વરસ્તુતિ તેમજ ઘણું મહાન પુરુષોની તારીફ કરી છે. નરસિંહના જીવનચરિત્ર વિશે તેણે ઘણું લખ્યું છે. ઉત્તમ કોટિની શારીમાં પ્રેમાનન્દ શ્રેષ્ઠ છે. - શામળભટ પ્રેમાનન્દની પછી થયા. અમદાવાદની નજીકમાં આવેલા (જે હાલમાં ગોમતીપુર કહેવાય છે.) વેજલપુર વતની હતા. કવિ તરીકે પ્રેમાનન્દના મુકાબલામાં બીજા નંબરને ગણાય છે. પ્રેમાનન્દને પુરાણુ પુરાણમાંથી વિષય પસંદ કરવાની આદત હતી, જ્યારે શામળ જૂની લેકકથાઓ પદ્યમાં બનાવતો હતે. શામળ ગુજરાતી સાહિત્યમાં વાર્તાલેખનનો રિવાજ જારી કર્યો હતું. જે એને ગુજરાતને સૂફી કહીએ તો કંઈ ખોટું નથી. વાર્તા એ નવલકથાઓનો ડેરે છે. શામળના વિષયમાં સ્ત્રી પાત્રો Page #53 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપોદઘાત [૪૧ કમળ, ભણેલાં અને રમૂજી છે. શામળના કિસ્સાઓમાં નાચનારીએનું પ્રમાણ વધારે છે, ને ધાર્મિક જમાત વિશે એને કંઈ ભેદભાવ નથી. એ સમાજના આપ આપના સંબંધની પરવા કરતો નથી પણું નીતિશાસ્ત્રના સિદ્ધાંતો અનુસાર ચાલે છે. એક વાણિયો કંઈ પણ વાંધા સિવાય કઈ પણ નાચનારી સાથે લગ્નસંબંધ બાંધે છે અને એને ચારિત્ર્યને કંઈ પણ ડાઘ લાગતું નથી; એઓ પણ એની ખિદમતમાં કોઈપણ જાતની કમી રાખતી નથી. ત્યારે સ્ત્રીઓ આપસમાં એક બીજીને બહેન તરીકે ગણે છે. એઓ મર્દોની માફક બહાદુર અને નીડર હોય છે. મરદને અસલ સ્વભાવ ઓરતમાં બતાવવામાં આવ્યા છે. શામળનાં સ્ત્રી પાત્રો જુવાન છે, પણ બુદ્દાઓના જેવાં અક્કલવાળાં છે. જ્યારે એઓ એક બીજાનાં આશક થાય છે ત્યારે એમાં મરદ અને સ્ત્રી પાત્રોના મનોવિકાર પણ એવા જ હોય છે. અને એમના ઈશ્કને અંજામ હંમેશાં લગ્ન હોય છે. ફક્ત ખૂબસૂરતી, સાચે પ્રેમ કે જુસ્સાને લઈને એઓ લગ્ન કરે છે, પરંતુ ઘણી વખત માબાપની મરજી વિરુદ્ધ હોય છે. “અંગદવિષ્ટિ” “પદ્માવતી”, “નંદબત્રીસી” અને “સિંહાસન બત્રીસી” “સૂડાબહેત્તરી”, એનાં બહુ જ સુંદર કાવ્ય છે. એની જબાન સાદી છે, પરંતુ બહુ જ લાગણી ઉત્પાદક છે. એણે ગુજરાતી ભાષા ઉપર ઊંડી છાપ પાડી છે. એના છપ્પાએ એને અમર બનાવ્યો છે. એની લખાણની શૈલી અદ્વિતીય છે, અર્થાત “સાદી ભાષા, સાદી કડી, સાદી વાત વિવેક,” એવાં માલૂમ પડે છે. જે સાદી ભાષામાં શિખામણ આપી શકે છે તે જ સાચો કવિ છે. રખીદાસ એક માલદાર, કણબી પટેલ શામળને આશ્રયદાતા હતા. તે સદીના નાના નાના કવિઓની સંખ્યા અતિ નાની હતી. અમદાવાદમાં આ સમય દરમ્યાન એક વલ્લભભટ્ટ ધેળા નામનો કવિ થઈ ગયો છે, જે મહાદેવને મહાન ભક્ત હતો. એણે બહુચરા માતાના ઘણુ ગરબા લખ્યા છે. એ ભણેલ ગણેલ ન હતો. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ]. ગુજરાતને ઇતિહાસ એના વિશે કહેવાય છે કે મહાદેવી એના ઉપર એટલી બધી ખુશ થઈ ગઈ કે એણે પિતાની દૈવી શક્તિથી એનામાં જ્ઞાન મૂકવું. ભેજે ભક્ત એક ભક્તકવિ હતો. તે એમણુસમી સદીમાં થઈ ગયે હતો. તેને જન્મ પાટીદાર કે કણબી ઘરમાં થયું હતું. તે બિલકુલ ભણ્યો ન હતો, પણ ભક્ત હતો અને એણે ઘણાં ભજનો લખ્યાં હતાં. એણે પોતાના જમાનામાં સુધારાનાં રહસ્યો અને રિવાજે ઉપર સખત ટીકા કરી છે. શામળના છપ્પા, પ્રીતમ દાસનાં પદો, નરસિંહનાં પ્રભાતિયાં અને ભેજાના ચાબખા એ સર્વત્ર મશહૂર છે. એણે એકાંતવાસ અને લુચ્ચાઈની સખ્ત ઝાટકણી કરી છે. એની જબાન શહેરીઓની જેવી શુદ્ધ નથી પરંતુ સત્યનિષ્ઠાથી ભરપૂર છે. એ ન તે ભણેલે ગણેલો અને ન તો સુધરેલો હતો. ગિરધર ઈ. સ. ૧૭૮૭માં આ ફાની દુનિયામાં જન્મ લઈ ઈ. સ. ૧૮૫રમાં બાકી દુનિયા તરફ કૂચ કરી ગયે. રામાયણને ગુજરાતી ભાષાનો અનુવાદ એણે કર્યો છે, અને ઘણું લેકે એનું ગુજરાતી રામાયણ વાંચે છે. સ્વામિનારાયણ સહજાનંદ સ્વામીએ એક જમાત ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કાયમ કરી હતી (જેઓ અયોધ્યાથી આવ્યા હતા) તે બહુ જાણીતી વાત છે. આ બંને વિભાગોમાં એના ઘણાએ અનુયાયીઓ છે. એ સદીમાં સહજાનંદ સ્વામીને માનનારા સંખ્યાબંધ લેકે મળી આવે છે, જેમાંના બે બ્રહ્માનંદ અને નિકુલાનંદ ઉત્તમ કેટીના છે. બ્રહ્માનંદનાં પદો આજ પણ લેકે અતિ ઝોક અને શોખથી ગાય છે. ગુજરાતી સાહિત્યના સમયના બે વિભાગ ગણવામાં આવે છે? (૧) પુરાણે જમાને, (૨) આધુનિક જમાને, પુરાણો જમાને પંદરમી સદીથી ઓગણીસમી સદી સુધી ગણાય છે અને આધુનિક જમાનાની શરૂઆત ઓગણીસમી સદીથી ગણાય છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપોદઘાત [ ૪૩ . જે કવિ આ જમાનામા થયો તે એક ખાસ ધાર્મિક જમાત સાથે નિસ્બત ધરાવતો હતો. જે વિદ્યાથીઓ તેમના ગ્રંથોને અભ્યાસ કરવા ઈચ્છતા હોય તેમણે સૌથી પ્રથમ આ જુદી જુદી જમાતોને અભ્યાસ કરવો જોઈએ અને એમની જુદી જુદી માન્ય તાઓ સમજવી જોઈએ. આ પ્રમાણે જ આપણે આ સંબંધ ધરાવતી વિવિધ જમાતથી વાકેફ થઈએ ત્યારે જ આ કવિઓનો સંપૂર્ણ રીતે અભ્યાસ કરી શકીએ. જે તે બાબતનું આપણને પૂરેપૂરું જ્ઞાન ન હોય તો આપણે આ કવિઓમાંથી એકેને ઈન્સાફ આપી શકીએ નહિ. આપણે યોગ્ય રીતે સમજ્યા સિવાય આપણું પુરાણ શાએરેને અભ્યાસ કરી શકતા નથી. વળી એ માટે માનભરી રીતે તેની જમાતની માન્યતા ઉપર વિચાર કરવો ઘટે છે. જે આપણે ધર્મચુસ્ત રહીને આવું કામ કરીએ તે જરૂર એમની તરફ ગેરઇન્સાફી કરીશું. નરસિંહને અને દયારામને સમજવા માટે વેષ્ણવવૃત્તિ વિશે વાકેફ થવું જરૂરી છે. મીરાંના અનુયાયી થવા માટે મીરાં જેવા થવું જોઈએ. પુરાણા જમાનાના સૌથી આખરી અને ગુજરાતના ઉત્તમ કવિ આપણુ રંગીલા “દયારામ” હતા. - કવિતા દયારામને કુદરતી બક્ષિશ હતી. બચપણથી જ તે નાની નાની કવિતા લખતે હતો. એમ કહેવાય છે કે તેણે તેની જવાનીમાં કેટલાંક “પદ” બનાવ્યાં હતાં જેમાં મુખ્યત્વે કૃષ્ણની લીલા ગાઈ છે. તેણે લગ્ન કર્યું ન હતું અને આખી જિંદગી કુંવારી અવસ્થા પસાર કરી વૃદ્ધાવસ્થામાં તે અવસાન પામ્યો હતો. હિંદુસ્તાનની પવિત્ર સ્થળની એણે પગપાળા જાત્રા કરી હતી, જેમાંથી એણે વિવિધ જાતના અનુભવો હાસિલ કર્યા હતા. તે હિંદુસ્તાનના તમામ પ્રાંતની જનતાથી વાકેફ હતો. એ ખૂબસૂરત અને દિલફરેબ હતો. એની બોલીમાં મધુરતા હતી. એ વૈષ્ણવ ધર્મ માનતો હતો. એની ઉત્તમ અને સુંદર ગરબીઓને વિષય શ્રીકૃષ્ણની ભક્તિ છે. દયારામની ગરબીમાં પ્રેમની વાતનું પ્રમાણ અધિક છે, પરંતુ એને વિષય Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૪] ગુજરાતનો ઇતિહાસ ભક્તિ હોવાથી છોકરીઓ કોઈ પણ જાતના વાંધા સિવાય પોતાની માતાની આગળ ગાઈ શકે છે. દયારામની ગરબી મશહૂર છે. ઈશ્વર ઉપર પિતાને અનંત શ્રદ્ધા હતી. એના ગુરુ ઈચ્છારામ ભટ્ટને એ નરસિંહને બીજો અવતાર માનતો હતો. એણે ઘણું ગ્રંથ રચ્યા છે. એની જબાન મીઠી અને દિલચસ્પ છે. એની લેખનશૈલી બહુ જ સાફ છે. એ સ્વતંત્ર મીજાજને અને સત્યને ચાહનારે હતો. એના સ્વભાવની ઝલક એની નઝમોમાં દીપી નીકળે છે. તે ગુજરાતને “બાઈરન” કહેવાય છે. પુરાણું જમાનાને તે ઉત્તમ શાએર હતો. આધુનિક જમાનાની શરૂઆત દયારામ પછી થાય છે. એ સમય પછી બ્રિટિશ હકૂમત મજબૂત થઈ ગઈ. મરાઠાઓ ગુજરાતમાંથી ચાલ્યા ગયા હતા. પશ્ચિમની તાલીમની શરૂઆત થઈ ચૂકી હતી. મુંબઈ યુનિવર્સિટીની સ્થાપના થઈ ગઈ હતી. ગુજરાતના પાયતન્ત અમદાવાદમાં પણ કેળવણીનો પ્રસાર થઈ ગયું હતું. કેટલુંક સાહિત્ય ધન પણ થયું હતું. અંગ્રેજ મિશનરીની મદદથી ગુજરાતી ભાષાનું વ્યાકરણ લખવામાં આવ્યું હતું. અમદાવાદમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. કવિ દલપતરામ ડાહ્યાભાઈ આ સોસાયટીના ખાસ વ્યવસ્થાપક હતા. તે આધુનિક જમાનાના પ્રથમ અને મુખ્ય કવિ છે. કાવ્યનું કેન્દ્ર, ધર્મ હતું તે બદલવામાં આવ્યું. હવે કવિતાના વિષય તરીકે જિંદગીની તમામ પ્રકારની બાજૂ પસંદ કરવામાં આવતી હતી. દલપતરામના સમકાલીન નર્મદાશંકર સુરત શહેરમાં ઈ. સ. ૧૮૩૩ થી ૧૮૮૬ માં થઈ ગયા હતા. સાહિત્યના મેદાનમાં આ બંને શાએરે એકબીજાના હરીક હતા. અને પરિણામે સાહિત્યને વિવાદ થતો હતો. હોંશાશથી સમાજને બહુ જ ફાયદો થયો. દલપતરામ પુરાણુ ધર્મમર્યાદામાં માનતા હતા અને નર્મદાશંકર સમાજ-સુધારક હતા. એ કંઈક અંગ્રેજી ભણ્યા હતા. હરેક પુરાણી ચીજ તરફ નર્મદાશંકરને નફરત હતી. એ બંને સમાન હતા, પરંતુ એમ્બીજાની હરીફ શક્તિઓ Page #57 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ લો-ઉપઘાત [૪૫ એકબીજા સાથે જંગ ખેલતી હતી. આ શાએરેના સ્વભાવનું દર્શન એની રચનાના દર્પણમાં માલુમ પડે છે. દલપતરામ ઉન્નતિમાં માનતા હતા અને નર્મદાશંકર સમાજ સુધારણાના કામ માટે ઇન્કિલાબી ખયાલે ધરાવતા હતા. અને એ ન્યાતજાતની વ્યવસ્થાનું કામ એકદમ રદ કરવા માગતા હતા. દલપતરામ કહેતા હતા કે સમાજની ઉન્નતિનું કામ આસ્તે આસ્તે અને રફતે રફતે કરવું જોઈએ. આ ચાલુ જંગથી સાહિત્ય ઉપર કાયદાકારક અસર થઈ. નર્મદાશંકર અને દલપતરામ ગુજરાતી સાહિત્યના સંમાન્ય કવિ ગણાવા લાગ્યા. દલપતરામે આપણું સાહિત્યમાં ઘણું વધારે કર્યો છે. એની ભાષા વિચારશીલ, માર્મિક, સાદી અને રસિક છે. એના દોહરા અને છેદે આ બાબતની સાબિતી આપે છે. એણે કેટલાક ગરબા પણ બનાવ્યા છે. કવિતા શીઘ્રતાથી બનાવવાની એનામાં કુદરતી બક્ષિશ હતી. તે સાદા સ્વભાવવાળા અને વિશ્વાસુ હતા. રાજ્યના તેમજ સામાન્ય વર્ગના માણસો એને ચાહતા હતા. નર્મદાશંકર દુરાગ્રહી, તરંગી અને સુધારક હતા. નવજુવાને એને કવિ તરીકે બહુ ચાહતા હતા. એનાં કાવ્યોમાં જુસ્સો છે અને એના વીરરસની કવિતા આપણને બહાદુરી શીખવે છે. કામ શરૂ કર્યા બાદ કોઈ પણ રીતે ખતમ કરવાની એને ધગશ હતી. નર્મદાશંકર ગુજરાતી સાહિત્યમાં ગદ્યની શરૂઆત કરનાર પ્રથમ હતા. એને માતૃભૂમિ માટે બહુ મોહબ્બત હતી. એની કવિતા “જય જય ગરવી ગુજરાત ” એવું એક સ્વદેશભાવનાથી ભરેલું ગીત છે. નર્મદાશંકર ગુજરાતી શબ્દકોશ તૈયાર કરનારે પહેલા જ હતા. - ભોળાનાથ સારાભાઈએ ગુજરાતી સાહિત્યમાં “ઈશ્વરભક્તિના કાવ્યનો પાયો નાંખ્યો. કઈ એવો ગુજરાતી છે કે જેણે કાઠિયાવાડમાં આવેલા લાઠીના ઠાકોર સાહેબ સુરસિંહજી ગોહીલનું નામ નહિ સાંભળ્યું હોય ? તે એક જ દષ્ટાંત છે કે પોતે રાજા તેમજ કવિ પણ હતો. એનું તખલ્લુસ “કલાપી” હતું. એ કાવ્યનો સૂર Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૬ ] ગુજરાતને ઈતિહાસ વર્ષાઋતુમાં એકલા પડેલા મત્તમયૂરના જેવો મધુર છે. એના સમયમાં ઘણાં નવાં અને જુદાં જુદાં તો ગુજરાતી સાહિત્યમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. ગુજરાતમાં અંગ્રેજી શિક્ષણ ચાલુ થવાથી ધીમે ધીમે અંગ્રેજી ભાષાની ખાસિયતો આપણી ભાષામાં પ્રવેશ કરવા લાગી હતી. અત્યાર સુધી કવિતાનો વિષય ઈશ્વરી પ્રેમ હતો, કલાપીએ એની નઝમમાં દુન્યવી ઇશ્ક દાખલ કર્યો. કલાપી નવજવાનો તેમજ વિદ્યાથીઓનો પ્રિય કવિ છે. એની કવિતા પ્રેમરસથી ભરપૂર છે. જે પત્રો એણે પોતાના દોસ્તોને લખ્યા હતા તેમાં સાહિત્યને સ્વાદ છે અને એ અતિ સુંદર છે. એનું વલણ ઈશ્ક તરફ વધારે છે. એનાં કાવ્યો અંગત અનુભવોથી રંગાયેલાં છે. એના સારા નસીબે એના સ્તોમાં ઉત્તમ સાહિત્યરસિક શખ્ખો હતા. - મણિલાલ નભુભાઈ દ્વિવેદી ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃતના પ્રેફેસર હતા. તેમણે ઘણું નિબંધો લખ્યા હતા. ચરિત્ર ઉપરના નિબંધ વાંચવા જેવા છે. એમ કહી શકાય કે આ જમાના સુધી ગુજરાતમાં ઉત્તમ નાટક-સાહિત્ય ન હતું. એમનું નાટક “કાંતા” ગુજરાતી નાટકોમાંનું એક છે. એમણે “ઉત્તરરામચરિત” વગેરે કેટલાંક સંસ્કૃત નાટકના અનુવાદ કર્યા છે. એમણે ફિલસૂફી ઉપર પણ ઘણું નિબંધો લખ્યા છે. એ સંસ્કૃતના પ્રોફેસર હતા, તે છતાં એમણે ફારસી શબ્દો ગુજરાતીમાં વાપરી બહુ સફળતાથી ગઝલો લખવાની શરૂઆત કરી હતી. ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ વરાયેલા પ્રમુખ ગુજરાતી લેખકોમાં અતિ અગ્રગણ્ય સ્થાન ભોગવે છે. એમનું વતન નડિયાદ હતું. જાતે નાગર બ્રાહ્મણ હતા. તે ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીના અતિ શોખીન અભ્યાસક હતા. તે વખતે ગુજરાતી જબાન એક અજબ હાલતમાંથી પસાર થઈ રહી હતી. ગુજરાતીની સાથે સંસ્કૃત મેળવી દેવાની વિદ્વાની કોશિશ હતી અને નવા ભણેલા નવજવાને ગુજરાતી ઉપર અંગ્રેજી ભાષાની Page #59 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ લા–ઉપાધ્ધાત [ ૪૭ અસર થાય એવું ચાહતા હતા. ગેાવનરામ આ રસાકસીમાંથી કામિયામીથી પસાર થયા. એણે અંગ્રેજી સંસ્કૃત અને ગુજરાતીની ખાસિયતે। ખૂબીથી ઇખ્તિયાર કરીને એકબીજા સાથે મેળવી દીધી. તેની આખરી નવલકથા “સરસ્વતીચંદ્ર” ગુજરાતી સાહિત્યમાં સૌથી ઉત્તમ ગ્રંથ છે. એને ચાર ભાગમાં છપાવવામાં આવ્યા છે. ગાવધનરામે એમની વિદ્વત્તાના ખજાના એ ગ્રંથમાં ખતમ કરી દીધા છે. એનાં પાત્રા ઘણી જ ઉચ્ચ કાટિનાં છે. એ એક મહાન મધ્યમ દરજ્જાના ભણેલા ખાનદાનની સામાજિક નવલકથા છે. કુમુદ, કુસુમ (એની બહેન), સરસ્વતીચંદ્ર, વિદ્યાચતુર, બુદ્ધિધન વગેરેને આપણે આપણી આંતરિક નજર આગળ જોઇ શકીએ છીએ. ગુજરાતી સમાજ ઉપર આ નવલકથાની સુંદર છાપ પડી છે. ટૂંકમાં ગુજરાતી સમાજ સરસ્વતીચંદ્ર જેવા થઈ ગયા છે. એમણે મહાન ગુજરાતી કવિઓનાં જીવનવૃત્તાંતા અંગ્રેજીમાં લખ્યાં છે. એ ઉપરાંત એમણે પાતાનાં કાવ્યાને સંગ્રહ છપાવ્યા છે જેનું નામ ‘‘સ્નેહમુદ્રા” રાખ્યું છે. એમના ગદ્યની નકલ અતિ પ્રમાણમાં કરવામાં આવે છે. એમનું અવસાન ઈ. સ. ૧૯૦૭માં થયું હતું. હવે આપણે આપણા જમાનામાં પ્રવેશ કરીએ છીએ. અર્વાચીન ગુજરાતી કવિ અને લેખા વિશે લખવામાં આવે તે કદાચ એ વિષય ટીકાપાત્ર થઈ જાય તેથી એ કામ ભવિષ્યના લેખકાને મેં હવાલે કર્યું છે. પરંતુ ખતમ કરતા પહેલાં ગુજરાતી સાહિત્યની ચાલુ હાલત વિશે ટૂ ંકમાં કઈ કહીશું. ગુજરાતી ભાષાની ઘણી ઉન્નતિ થઇ ગઈ છે. ધણાંએ માસિકા બહાર પાડવામાં આવે છે. કોલેજોમાં પણુ ગુજરાતી શીખવવામાં આવે છે. ગુજરાતી સાહિત્યની દરેક શાખા ઉપર ઘણાએ વિદ્વાને લખનારા છે. નવલકથાઓ પણ લખવામાં આવે છે. કનૈયાલાલ મુનશી અને નારાયણ ઠકકુરે સમાજસુધારક નવલકથાઓ લખી છે. ગદ્ય સાહિત્ય સાફ, સૂતરું અને સુંદર છે. આજકાલ ભાષાની સાદાઈએ સાહિત્યમાં એક સ્વત ંત્ર સ્થાન. હાસિલ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૪૮] ગુજરાતનો ઈતિહાસ કર્યું છે, કૃત્રિમ ડોળને બદલે સાદાઈ છે. અસહકારની ચળવળે ઘણું કાબેલ લેખકે પેદા કર્યા છે. બીજી રીતે કહીએ તો આ ચળવળ સાહિત્ય ઉપર નવી રોશની ફેકી છે. આ નવી તરહના ખાસ લેખક સ્વરાજ્યની ચળવળના આત્મા આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજી હતા. આજકાલના ગદ્યલેખકેમાં એઓ પ્રથમ છે. જે પ્રમાણે તેમનું જીવન પવિત્ર, સાદું અને ભક્તિભાવવાળું હતું તે જ પ્રમાણે તેમની ભાષા પણ સાફ સાદી અને ઉચ્ચ કેટિની છે. એમણે ગુજરાતી ભાષામાં એક નવી જ શાખા ખોલી આપી છે. શાએરી પણ ઉચ્ચ દરજજા પર પહોંચી ગઈ છે. દલપતરામ કવિના કાબેલ પુત્ર નાનાલાલ આજકાલના સાહિત્ય આસ્માનના ચાંદ હતા, જેને ફાયદો ઘણુએ શિખાઉ શારેએ ઉઠાવ્યો છે. ઉત્તમ શાએરેમાં એમની ગણત્રી થાય છે. એમની કવિતા ચાંદની રાત્રિની જેમ દિલચસ્પ અને દિલફરેબ છે. એમણે પણ શારીમાં નવી શાખા ઉદ્દભાવી છે. એમનાં કાવ્યોની ખાસિયત પ્રાસ રહિત કવિતા છે (જેને અંગ્રેજીમાં “ ન્ક વર્સ” કહેવામાં આવે છે.). એમનાં નાટકે પણ આ જ શૈલીમાં એમણે લખ્યાં છે. એમના રાસ ગુજરાતમાં બહુ મશહૂર છે. અરદેશર ફરામજી ખબરદાર એક બીજા સાએર છે. જોકે પોતે પારસી છે છતાં એની કવિતા પાક અને સાક્ષરી છે. સ્વદેશાભિમાનનાં એમનાં કાવ્યાએ ગુજરાતીઓના દિલમાં હિંદમાં પિતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રોફેસર બળવંતરાય કલ્યાણરય ઠાકારનાં વિદ્વત્તા અને ફિલસૂફી ભરેલાં કાવ્યો ઉચ્ચ કોટિના લેકે વાંચે છે. મસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ આધુનિક અંગ્રેજી ને ગુજરાતી પા સાથે એકત્ર કરવામાં કામિયાબી હાસિલ કરી હતી. કુદરતની ખૂબીની તારીફમાં લખવામાં આવેલાં એમનાં કાવ્ય આનંદથી વંચાતાં હતાં. આ ઉપરાંત નાના નાના કવિઓની એક મોટી સંખ્યા ગુજરાતના ગુલિસ્તાનમાં વિહાર કરે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપોદઘાત [ ૪૯ અનુવાદોથી પણ ગુજરાતી સાહિત્યમાં બીજી ભાષાઓની ખાસિયતોની વૃદ્ધિ થઈ છે. દીવાન બહાદુર કેશવલાલ હર્ષદરાય ઘવનાં મુદ્રારાક્ષસ, વિક્રમોર્વશીય, ભાસનાં નાટક, વગેરે સંસ્કૃતના કેટલાક વિદ્વત્તાભરેલા અનુવાદો છે. પ્રોફેસર ધ્રુવ એક મહાન વિવેચક અને ભાષાશાસ્ત્રી હતા. બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડો. આનંદશંકર ધ્રુવ પણ સંસ્કૃતના એક પ્રખર વિદ્વાન હતા. એમણે “વસંત” નામના વિદ્યાવિષયક માસિકના તંત્રી તરીકે કામ કર્યું હતું. તેઓ મહાન વિવેચક પણ હતા. બંગાળી, મરાઠી વગેરે જુદા જુદા પ્રાંતની ભાષાના અભ્યાસનો રિવાજ ગુજરાતમાં ચાલ્યો આવ્યો છે. આ ભાષાઓની ખાસિયત પણ ગુજરાતીમાં લેવાય છે. આ ઉપરાંત વિજ્ઞાન અને ઈતિહાસના વિષયો માટે પણ સંશોધન માટે પૂરતી કેશિશ કરવામાં આવી છે. | ગુજરાતના આ જ્યોતિર્ધર-કવિઓની ગુજરાતમાં સારી રીતે લોકપ્રિયતા થઈ છે: નામ જન્મ અવસાન વતને ૧. નરસિંહ મહેતા ૧૪૧૨ જુનાગઢ ૨. મીરાંબાઈ ૧૪ ૩૨ ૧૪૭૦ મેવાડ–મેડતા ૩. ભાલણ ૧૪૩૯ ૧૫૨૯ પાટણ ૪. અખે ૧૬૧૫ ૧૬૫ અમદાવાદ પ્રેમાનંદ ૧૬૩૬ ૧૭૩૪ વડેદરા ૧૬૭૫ ૧૭૩૦ અમદાવાદ ૭. દયારામ ૧૭૫૨ ડભોઈ દલપતરામ ૧૮૨૦ ૧૮૯૮ વઢવાણ ૯. નર્મદાશંકર ૧૮૩૩ ૧૮૮૬ સુરત ૧૦, ને દશ કર ૧૮૩૫ ૧૯૦૫ . સુરત ૧૧. નવલરામ ૧૮૩૬ સુરત ૬. શામળ Page #62 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ ૧૮૯૮ ૫૦ ] ગુજરાતનો ઈતિહાસ ૧૨, રણછોડભાઈ ૧૮૩૭ ૧૯૨૩ નડિયાદ ૧૩. ભગવાનલાલ ૧૮૩૮ ૧૮૮૮ જુનાગઢ ઇંદ્રજી ડોક્ટર ૧૪. મનસુખરામ સૂર્યરામ ૧૮૪૦ ૧૯૦૭ નડિયાદ ૧૫. કેખુશરૂ કાબરાજી ૧૮૪૨ ૧૯૦૪ મુંબઈ ૧૬. વાઘજી આશારામ ૧૮૫૦ ૧૮૯૭ મેરબી ૧૭. નારાયણ હેમચંદ્ર ૧૮૫૫ મુંબઈ ૧૮. ગોવર્ધનરામ સાધવરામ ૧૮પપ ૧૯૦૭ નડિયાદ ૧૯. હરિ હર્ષદ ધ્રુવ ૧૮૫૬ ૧૮૯૬ ૨૦. મણિલાલ નભુભાઈ ૧૮૫૮ . નડિયાદ ૨૧. બાલાશંકર ઉલ્લાસરામ ૧૮૫૯ ૧૮૯૮ નડિયાદ ૨૨. અંબાલાલ સાકરલાલ ૧૮૪૪ અમદાવાદ ૨૩. નથુરામ સુંદરજી ૧૮૬૨ ૧૯૨૩ મોરબી ૨૪. ત્રિભુવનદાસ શાહ ૧૮૬૩ ૨૫. અમૃતલાલ પઢિયાર ૧૮૭૦ ૨૬. ભેગેન્દ્રરાવ દિવેટિયા ૧૮૬૫ અમદાવાદ ૨૭. રણજીતરામ વાવાભાઈ – ૨૮. ડાહ્યાભાઈ ધોળશાજી – ૧૯૦૬ ૨૯. નાનાલાલ દલપતરામ – ૧૯૪૬ આ ઉપરાંત ચાલુ જમાનામાં નરસિંહરાવ, બળવંતરાય ઠાકર, કલાપી, મણિશંકર (અવસાન ૧૯૨૪) અને બેટાદકર વગેરે પણ મશહૂર હતા. ગુજરાતના વતનીઓના ધર્મો–જે પ્રમાણે આ લેકામાં જુદી જુદી વસલે છે તે જ પ્રમાણે તેમના ધર્મ પણ અલગ અલગ છે. સામાન્ય રીતે મુસ્લિામ, પારસી, ક્રિશ્ચિયન, યહૂદી, જૈન, બૌદ્ધ, સનાતની આર્યસમાજ, શિવ, લિંગાયત), શ્રી વૈષ્ણવ, સ્વામિનારાયણ, બ્રહ્મોસમાજ, પ્રાર્થનાસમાજ, કબીરપંથી, વલ્લભી વૈષ્ણવ, અને * ચોરવાડ ૧૯૧૫ Page #63 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ -ઉધરસ [ પt રામાનંદી, જવામાં આવે છે. પરંતુ વધારે સંખ્યા શ્રી વૈષ્ણવ, અને સ્વામિનારાયણ, વલ્લભાચાર્ય, અને રામાનંદના અનુયાયીઓની છે. મારો વિચાર હરેક ધર્મ વિશે ટૂંકમાં કંઈક લખવાને હતો પરંતુ જાણી જોઈને મેં એ બાબત પડતી મૂકી છે, અને એ કાંટાળા સંજોગોમાંથી છટકવાની મેં કેમશિશ કરી છે. મારા ગ્રંથમાં અગર કઈ એવું વાક્ય કાઈપણ મઝહબની ખિલાફનું મળી આવે તો તે અજાણપણે અને શુભેચ્છાથી છે, કારણ કે મારી ઈચ્છા વિરોધમાં લખવાની કદી નથી. ગુજરાતના રાજકીય વિભાગ–ઉપરની વાત ઉપરથી હવે માલૂમ પડે છે કે ગુજરાત અસલની પેઠે હાલમાં એક અલગ સૂબો નથી, પરંતુ મુંબઈ ઈલાકાને એક ભાગ છે. ગુજરાતના જુદા જુદા વિભાગો છે, જ્યાં જુદી જુદી પ્રકારના અમલદારે હકૂમત કરે છે. એક ભાગ ખાસ મુંબઈ સરકારના કબજામાં છે. બીજા ભાગમાં વડોદરા રિયાસત છે. ત્રીજે મુલ્ક એવો છે કે જેમાં નાનાં મોટાં સંસ્થાને છે અને ત્યાં નાના મોટા દેશી રાજાઓ અને નવાબોની હકૂમત છે. તેઓ અયોધ્યાના તાલુકદારે જેવા હોય છે. પરંતુ સરકારે તેમને રાજકર્તાઓની ફેહરિસ્તમાં દાખલ કરી તેમના હક્કો અને ઈખ્તિયારેને સ્વીકાર કર્યો હતો. પ્રથમ મુંબઈ સરકારના કબજાના જિલ્લાઓનું ખ્યાન કરીશ. ત્યારપછી રિયાસતો અને વડોદરાના જિલ્લાઓ વિશે જણાવીશ. ગુજરાતને મુંબઈ સરકારનો ભાગ છ જિલ્લામાં વહેંચાયેલો છેઃ (૧) અમદાવાદ, (૨) ખેડા, (૩) પંચમહાલ, (૪) ભરૂચ.. (૫) સુરત, (૪) થાણુ. એમાં થાણા જિલ્લો અડધે તે મહારાષ્ટ્રમાં છે. પરંતુ બ્રિટિશ ગવર્નમેન્ટે મુલ્કી સગવડ ખાતર એને ગુજરાતમાં સામેલ કર્યો હતો. આથી આ પ્રમાણે ગણતાં ગુજરાતના અસલ પાંચ જિલ્લા છે. ' ... અમદાવાદ— જિલ્લાના નવ તાલુકા (તહસીલ) છેઃ (૧) Page #64 -------------------------------------------------------------------------- ________________ પર] ગુજરાતનો ઇતિહાસ ઉત્તર દસક્રોઈ, (૨) દક્ષિણ દસક્રોઈ (૩) પ્રાંતીજ, (૪) વિરમગામ, (૫) ધોળકા, (૬) ધંધુકા, (૭) સાણંદ, (૮) મોડાસા, (૯) ઘેઘા. અને તે તાલુકાનાં મુખ્ય શહેર પણ આ જ શહેરે છે. ત્યાં તહસીલદાર (મામલતદાર) રહે છે અને દરેક મામલતદારના હાથ નીચે નાનાં મેટાં ગામો છે. ત્યાંથી મહેસૂલ (રેવન્યૂ) વસૂલ કરી એમના ઉપરી અધિકારીને મેકલવામાં આવૈ છે અને આ માટે હરેક ગામમાં એક પટેલની નિમણૂક કરવામાં આવે છે. આવી જ રીતે ખેડા જિલ્લો છે, જેના તાલુકા નીચેના છેઃ (૧) કપડવંજ, (૨) ઠાસરા, (૩) આણંદ, (૪) નડિયાદ, (૫) મહેમદાવાદ, (૬) માતર, (૭) બારસદ. પંચમહાલ – આ જિલ્લાના તાલુકા નીચે પ્રમાણે છે: (૧) ગોધરા, (૨) દેહદ (દાહોદ), (૩) કાલેલ, (૪) હાલોલ, (૫) ઝાલેદ. ભરૂચઃ–આ જિલ્લાના તાલુકા નીચે પ્રમાણે છે: (૧) ભરૂચ, (૨) વાગરા, (૩) આમોદ, (૪) જંબુસર, (૫) અંકલેશ્વર (હાંસોટ). સુરતઃ–આ જિલ્લાના નવ તાલુકા છે: (૧) ચેર્યાસી, (૨) એરપાડ, (૩) માંડવી, (૪) બારડોલી, (૫) જલાલપુર, (૬) વલસાડ, (૭) ચીખલી, (૮) પારડી, (૯) વાલેડ. સૌરાષ્ટ્રના દીપકલ્પના પાંચ હિસ્સા કરી શકાય છે (૧) ઝાલાવાડ, (૨) હાલાર, (૩) કાઠિયાવાડ, (૪) ગોહિલવાડ, સોરઠ નાઘેર. પુરાણું જમાનામાં આ પ્રમાણે વિભાગ પાડવામાં આવ્યા હતાઃ (૧) ઝાલાવાડ (ક્ષેત્રફળ ૪ર૦૦ ચે. મા.), (ર) મચ્છુ કાઠે (ક્ષેત્રફળ ૮૭૦ ચે. મા.), (૩) હાલાર (ક્ષેત્રફળ ૬૨૦૦ ચો. મા.), (૪) બરડા (ક્ષેત્રફળ પ૦૦ ચો. મા.), (૫) સોરઠ (ક્ષેત્રફળ ૪૦૦૦ ચે. મા.), (૬) બાબરિયાવાડ (ક્ષેત્રફળ પ૦૦ એ. મા.), (૭) Page #65 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપઘાત [૫૩ ગેહિલવાડ (ક્ષેત્રફળ ૨૮૬૦ ચો. મા.), (૮) ઉડસરવૈયા (ક્ષેત્રફળ ૧૬૦ ચો મા.), (૯) કાઠિયાવાડ (ક્ષેત્ર ૪૦૦૦ ચો. મા.), (૧૦) ઓખામંડલ ( ક્ષેત્રફળ ૩૦૦ ચો. મા.). તેમાં હિંદુ મુસલમાનની મોટી સંખ્યામાં નાની મોટી રિયાસતો હતી એ વિશે આગળ વિગતવાર લખવામાં આવશે. - વડેદરાઃ–એક મોટો પ્રાંત છે. રાજ્યના કુટુંબનું મરાઠી નામ ગાયકવાડ છે. રિયાસતની રાજ્યવ્યવસ્થા માટે પ્રાંતના ચાર વિભાગો કરવામાં આવ્યા છે, એટલે કે ચાર તહસીલ બનાવવામાં આવી છે, જ્યાં એક કમિશ્નર (સૂબો) રહે છે. આ મહાલે વડોદરા, કડી (હાલમાં એ મહેસાણું મહાલના નામથી ઓળખાય છે.), નવસારી, અને અમરેલી (આ અમરેલીની નજીક કેડીનાર છે). કચ્છ-સૌરાષ્ટ્રના દ્વીપકલ્પના વાયવ્ય ખૂણામાં કચ્છ આવેલું છે. આ બંને વચ્ચે કચ્છની ભૂશિર અને નાનું રણ આવેલાં છે. કચ્છની રાજધાની ભૂજ છે, એનું બંદર માંડવી એક મશહૂર જગ્યા છે. કચ્છને અર્થ સમુદ્ર કિનારાની જમીન થાય છે. અહીંથી આરસપહાણને પથ્થર, ફટકડી અને ખાર નીકળે છે. અહીંનું ચાંદીનું નકશીકામ વખણાય છે; લેઢાનું કામ પણ સુંદર થાય છે. છરી મોટા પ્રમાણમાં બનાવવામાં આવે છે. . (૧) અમદાવાદ જિલ્લામાં હિંદુઓની વસ્તી વધુ પ્રમાણમાં છે. એટલે કે ૮૪ ટકા હિંદુ અને ૧૧ ટકા મુસલમાન છે. ચારેક હજાર જેટલા ખ્રિસ્તી છે. આ જિલ્લાના લોકોમાં પાટીદાર કણબી ખેડૂતોનું પ્રમાણ વધારે છે, જેની સંખ્યા એક લાખથી વધુ છે. આ જિલ્લાના કુદરતી ત્રણ હિસ્સા થાય છે: (૧) પ્રાંતીજ, (૨) વિરમગામ, સાણંદ, દસક્રોઈ, ધોળકા, ધંધુકા, (૩) ઘોઘા. આ જિલ્લાની જમીન કાળી અને ભૂરી એમ બે જાતની છે. કાળી જમીનમાં કપાસ વધુ પ્રમાણમાં પાકે છે અને બીજીમાં અનાજ થાય Page #66 -------------------------------------------------------------------------- ________________ પ૪] ગુજરાતનો ઈતિહાસ છે. ૨૨૮ . મા. માં ઘઉં, ૩૮૦ ચો. મા. માં જુવાર, ૨૨૮ એ. મા. માં બાજરી અને ૪૮૦ ચે. મા. કપાસ થાય છે. મેદના ચેખા દસક્રોઈ તાલુકામાં ઉમદા થાય છે. ધોળકામાં સુંદર દાડમ અને જામફળ થાય છે. ધંધુકાની ગાય ઘણું દૂધ આપે છે. ખુદ અમદાવાદમાં કાઠિયાવાડ, સિંધ, અને કચ્છના ઘડા બહુ વેચાય છે. અમદાવાદમાં ચૂને બહુ જ ઉમદા હોય છે. ઘોઘા તાલુકામાંથી લેઢાની ધાતુ નીકળે છે. રંગ, દીવાસળી, તેલ, સાબુ અને કપડનાં કારખાનાં પુષ્કળ છે. દેશી કાગળ પણ અહીં તૈયાર થાય છે. એલ્યુમિનિયમનું કારખાનું, પિત્તળનાં વાસણનું કારખાનું કાલુપુરમાં ચાલુ છે. - ઈ. સ. ૧૭૧૭માં અમદાવાદમાં પ્લેગ આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં માણસ મરણ પામ્યાં હતાં. અમદાવાદમાં જેનોનાં નાનાં મોટાં થઈ ૧૨૦ દેરાસર છે. અમદાવાદમાં અહમદશાહની મસ્જિદ, હેબતખાન, સૈયદ આલમ, મલેક આલમ સેરી, શીદી સૈયદ, કુબશાહ, સિયદ ઉસ્માન, મિયાંખાન હન્શી, શીદી બશીર, માહાફિઝખાન, અછૂતબોબી, દસ્તૂરખાન, અને મેહમમ્મદ ગોસ ખાનની, અને જુમા મસ્જિદ જેવા લાયક છે. અહમદશાહની કબર, રાણુને હજીરે, દરિયાખાનને ઘુમ્મટ, આઝમખાનની કબર, મીર અબુની કબર, શાહ વજીહુદીનની દરગાહ, સરખેજની દરગાહ, બટવા, શાહ આલમ, અને પીર મેહમદશાહની દરગાહ મુસલમાનોની મશહૂર પવિત્ર જગ્યાઓ છે. સ્વામિનારાયણનું મંદિર, હઠીસીંગનાં દહેરાં અને શાંતિનાથનું કહેવું હિંદુ અને જેનેની મશહૂર પવિત્ર જગ્યાઓ છે. હરીહર (દાદાહરી)ની વાવ, માતા ભવાનીની વાવ, કાંકરિયું તળાવ, ત્રણ દરવાજા, શાહીબાગ, આઝમખાનને મહેલ, મલેક શાબાનનું તળાવ, અને ચંડોળાનું તળાવ (જેને ઘેરાવો બાર માઈલ છે) મશહૂર જગ્યાએ છે. આ ઉપરાંત અમદાવાદથી ૩૭ માઇલ ઉપર નૈઋત્ય દિશામાં ૪૯ ચો. માઈલનું એક મોટું “નળ” નામનું તળાવ છે, પરંતુ Page #67 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ લે-ઉપદુધાત [૫૫ તેનું પાણી ખારું છે. ધોળકામાં મલાવ અને વીરમગામમાં મુન્સર તળાવ છે. (૨) ખેડા–એનું ક્ષેત્રફળ ૧૫૯૬ ચો. મા. છે, જેની ઉત્તરે સાબરકાંઠા એજન્સી, પશ્ચિમમાં અમદાવાદ અને પૂર્વે અને દક્ષિણે વડોદરાનું રાજ્ય છે, અને મહી નદી પણ છે. આ જિલ્લામાં મધ્ય ભાગ ચરોતર ઘણો જ ફળદ્રુપ છે. ત્યાં અસંખ્ય ફળાઉ ઝાડે છે. મહી, વાત્રક, સાબરમતી, શેઢી, ખારી, મેશ્વો અને મહોર નદીઓ છે, જે આ જિલ્લાને પાણી પૂરું પાડે છે. મહુડાં, લીમડ, આંબો, સીતાફળ, રાયણુ અને અરડૂસો આ જિલ્લામાં થાય છે. શિયાળ, ડુક્કર, હરણ, સસલાં, બતક, ઝેરી સાપ, અને માછલી આ જિલ્લામાં થાય છે. ત્યાં ૩૪ ઈંચ જેટલો વરસાદ થાય છે. સામાન્ય રીતે ૧૧૬° ગરમી પડે છે અને વધુમાં વધુ ઠંડી ૪૩° જેટલી હોય છે. સજાનીમાં સયદ મુબારકને રેજે છે. ખુદ કપડવંજમાં એક ખૂબસૂરત મિહરાબ, એક કુંડ, એક મસ્જિદ, અને મહાદેવનું એક મંદિર છે. જેન લેકનું એક નવું મંદિર છે. આ જિલ્લામાં અગિયાર શહેર અને ૫૯૮ ગામ છે. ૮૫ ટકા હિંદુ, ૯ ટકા મુસલમાને અને ચારેક હજાર જેટલા ખ્રિસ્તી ત્યાં રહે છે. આ જિલ્લામાં ૬૭ ટકા ખેડૂત છે. અહીં પણ ભૂરી, કાળી અને તરેહ તરેહની જમીન છે, પરંતુ સૌથી ઉત્તમ કિનારાની જમીન છે. ૩૧૩ ચો. માઈલ જમીનમાં બાજરે, ૧૬૨ ચો. માઈલમાં કોદરા, ૧૧૫ ચો. માઈલમાં ડાંગર, ૯૧ . માઈલમાં જુવાર અને ૧૮ એ. માઈલમાં ઘઉંની ઊપજ છે, અને ૨૪ ચો. માઈલમાં તંબાકુ પેદા થાય છે. ઈ. સ. ૧૮૩૭ પહેલાં અહીં ગળીની પેદાશ વધારે થતી હતી. ત્રણ ટકા એટલે કે ૩૭૦૦૦ ચો. માઈલ જમીનમાં નહેરનો લાભ મળે છે. અગિયારેક હજાર જેટલા કૂવા અને ૧૩૯૧ તળાવ છે; પરંતુ ઉના Page #68 -------------------------------------------------------------------------- ________________ ૫૬ ] ગુજરાતનો ઈતિહાસ ળાની મોસમાં એ ઘણું વખત સુકાઈ જાય છે. કપડવંજમાંથી લોઢાની ધાતુ નીકળે છે, પરંતુ આજકાલ એ બહાર કાઢવામાં આવતી નથી. ત્યાં એક જાતના પથ્થર નીકળે છે તે મસાલા વાટવાના પથ્થર બનાવવામાં બહુ જ ઉપયોગી છે. એની નજીક માજમ નદીમાંથી અકીકને પથ્થર નીકળે છે. અમદાવાદમાં મિલ થઈ એ પહેલાં અહીં સુંદર કપડાં વણતાં હતાં. આ જિલ્લાનું પાણુ રંગો માટે બહુ જ ફાયદાકારક હતું. ત્યાં સાબુ અને શીશીનાં કારખાનાં છે. અનાજ, તંબાકુ, રાયણ, તેલ અને મહુડાં એની નિકાસ છે અને કપડાં, રંગ, દવા, વગેરેની આયાત છે. આ જિલ્લે માખણ અને ઘી માટે મશહૂર છે. આ જિલ્લામાં ૧૬૬ માઈલ લાંબી પાકી સડક છે. ઈ. સ. ૧૮૬૦ અને ૬૪માં ત્યાં ધરતીકંપ થયો હતો. કપડવંજ, મહેદાવાદ, ઠાસરા, માતર, નડિયાદ, ખેડા, આણંદ, બોરસદ અને ડાકોર આ જિલ્લાનાં મુખ્ય શહેરો છે. (૩) પંચમહાલ: આ જિલ્લાનું ક્ષેત્રફળ ૧૬૦૬ ચોરસ માઈલ છે. રેવાકાંઠા એજન્સીને લઈને પૂર્વ ભાગ અને પશ્ચિમનો ભાગ, એવા બે વિભાગ થાય છે. સીમા –ઉત્તરમાં લુણાવાડા, પૂર્વમાં વાંસવાડા, દક્ષિણમાં વડોદરા અને રેવાકાંડા એજન્સી, અને પશ્ચિમમાં વડોદરા અને મહી નદી, અને ખેડા જિલ્લો. - મહી નદીની શાખાઓ પાનમ અને અનાસ આ જિલ્લામાં છે. અને “વાડામાં એક સરોવર છે તેમાં એક ટેકરી છે જે ફક્ત ઉનાળામાં દેખાય છે. આ જ જિલ્લામાં પાવાગઢનો ડુંગર છે. જે ૨૫૦૦ ફીટ ઊંચો છે. એ ગોધરાથી ૨૫ માઈલ દૂર છે. પાવાગઢ પર્વતની હાર દખણના પહાડોને મળે છે. હવે એ અલગ થઈ ગયા છે. “પાવા”ને અર્થ આતશ થાય છે. સંસ્કૃતમાં મૂળ શબ્દ grષા અગ્નિવાચક છે, તે ઉપરથી શબ્દ ઊતરી આવ્યો છે. પહેલાં Page #69 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧લો-ઉપદ્યાત [ ૫૭ આ પહાડમાંથી જ્વાળા ઊડતી હશે તેથી એને “પાવાગઢ નામ આપવાવાં આવ્યું હશે, કારણ જવાળામુખી પર્વતના જેવા પથ્થર એમાંથી મળ્યા છે. ગોધરાથી દસ માઈલ ઉપર આવેલી જગ્યા (ટુવા)માં ઠંડા અને ગરમ પાણીના ઝરા છે. ત્યાં આંબો, મહુડાં, આમલી, રાયણ, વડ, પીપળો, સાગ, બોરડી, સીતાફળ, જામફળ, કમળ વગેરે થાય છે. ઈ. સ. ૧૮૬૨માં જ્યારે અંગ્રેજોએ એનો કબજે લીધો હતો ત્યારે ત્યાં હરણ પુષ્કળ હતાં. ગોધરામાં સાપનું પ્રમાણ વધારે છે. સાધારણ રીતે ૮૩ જેટલી ત્યાં ગરમી રહે છે અને વરસાદ ૩૦ થી ૪૦ ઈંચ જેટલો પડે છે. પાવાગઢ પાસે આવેલા ચાંપાનેરને કિલ્લે ઈ. સ. ૮૦ માં અણહીલવાડના રાજાઓએ બનાવ્યો હતો, ત્યાર પછી ઈ. સ. ૧૨૦૦માં તેણવાડના લકેએ એનો કબજે લીધો હતો. ઈ. સ. ૧૩૦૦માં ફરીથી ચહાણના હાથમાં તે આવ્યા. ઈ. સ. ૧૪૮૪માં મહમૂદ બેગડાએ તે છો. ત્યાં ઈ. સ. ૧૪૮૪થી ૧૫૭૬ સુધી ગુજરાતનું બીજા નંબરનું પાયતખ્ત રહ્યું. ઈ. સ. ૧૫૩૫માં હુમાયુએ તે છત્ય. ૧૫૭૩માં અકબરશાહના કબજામાં એ આવ્યો. ૧૭૨૭માં કૃષ્ણ મરાઠાઓ અને ૧૭૬૧માં સીંધિયાએ લીધો. ઈ. સ. ૧૮૦૩માં કર્નલ વિલિંગ્ડને એનો કબજો લઈ ઈ. સ. ૧૮૯૪ માં સીધિયાને પાછો સંપી દીધા. ઈ. સ. ૧૮૫૩માં સધિયાએ એ અંગ્રેજોને પાછા આપો. પાવાગઢમાં એક મકાન સાત મજલાનું છે, જ્યાંથી શાહી મહેલોની બેગમે શિકારના તમાશા જેતી હતી, અને એ ઉપર મકાઈના કોઠારે હતા. શિખર ઉપર કાળિકા માતાનું મંદિર છે, જ્યાં લોકો મોટી સંખ્યામાં દર્શન અર્થે જાય છે. પાવાગઢની જામે મસ્જિદ મશહૂર છે, પરંતુ કબરો મકબરા અને મસ્જિદો મરામતના અભાવે પાયમાલ થઈ રહ્યાં છે. આ જિલ્લામાં ચાર શહેર અને ૬૬૩ ગામો છે. ત્યાંની વસ્તી ત્રણ લાખથી વધારે છે. ૮૦ ટકા હિંદુ છે, પાંચ ટકા મુસલમાન અને એક લાખથી થોડા વધુ ભીલ છે. ચેરી અને લૂંટફાટને Page #70 -------------------------------------------------------------------------- ________________ ૫૮] ગુજરાતનો ઇતિહાસ ધંધો કરનારા કેળીઓની વસ્તી ૫૦૦૦૦ જેટલી છે. ચાંપાનેરના મુસલમાને જે વધુ પ્રમાણમાં ફેજી અને જમીનદાર હતા તે ખેતીનું અને કઠિયારાનું કામ કરે છે. ત્યાં થોડા મુસલમાન ઘાંચી વહોરા પણ છે. ખ્રિસ્તી લેકે એ દાહોદમાં પિતાનું કેન્દ્ર બનાવ્યું છે. ત્યાંની જમીન કાળી છે. અને કેઈક ઠેકાણે લાલ પણ છે. મકાઈ ૧૬૧ ચો. માઈલ, બાજરી ૧૮૧ ચો. મા, ડાંગર ૬૭ ચો. મા, ચણા ૬૫ ચો. મા. અને તેલ ૬૫ ચોરસ માઈલ જમીનમાં થાય છે. ત્યાંના બળદ સારા નથી. ઘડા પણ નીચા કદના છે. ત્યાં ત્રણેક હજાર કૂવા અને ત્રણ તળાવ છે. આ જિલ્લામાં ઘણું જંગલો છે, જ્યાં સાગની પેદાશ બહુ જ છે. અંગ્રેજોએ એનો કબજો લઈ ત્યને વેપાર પિતાને હાથ કર્યો હતો. ફક્ત ઈ. સ. ૧૯૦૩–૪માં જ દોઢ લાખ ન થયો હતો. આ જિલ્લામાં લોઢું, કાચ અને મેંગેનીઝ મોટા પ્રમાણમાં થાય છે. હાલ તાલુકામાં શિવરાજપુર અને જાંબુઘોડામાં લોઢાની ખાણો બહુ જ જોવામાં આવે છે. અફસોસની વાત છે કે એને કોઈ બહાર કાઢતું નથી. પરંતુ હાલમાંથી એક યુરોપિયન કંપની મેંગેનીઝ બહાર કાઢી બહુ જ નફો મેળવે છે. અસલ દિલ્હી સુધી જવાને રસ્તો પણ હતો, પરંતુ જમાનાને અનુસરીને એને ફેરફાર થયો છે. આ જિલ્લાની આયાત તંબાકુ, મીઠું, લોઢું, કપડાં, નાળિયેર છે અને એની નિકાસ અનાજ, સાગ અને તેલીબિયાં છે. ઈ. સ. ૧૮૪૫, ૧૮૫૩, ૧૮૫૭, ૧૮૬૧, ૧૮૬૪, ૧૮૭૭ ૧૮૯૯, ૧૯૦૩ અને ૧૯૦૪ની સાલમાં એ દુકાળપીડિત રહ્યો. ઈ. સ. ૧૮૯૯ના ગુજરાતના મશહૂર છપ્પનિયા દુકાળની રાહત માટે સરકારે ખેડા અને પંચમહાલમાં ૮૮ લાખ રૂપિયા ખર્ચ કર્યો હતો અને ૩૫ લાખ રૂપિયા માફ કર્યા હતા. - ચાંપાનેરની પાસે ચંપાનાં પુષ્કળ ઝાડે છે, તેથી તેનું નામ “ચાંપાનેર” (ચંપાનગર) પડયું હતું એમ માનવામાં આવે છે; અને રોમ પણ કહેવાય છે કે વનરાજના ચાંપા નામના પ્રધાનને લઈને ત્યાં Page #71 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ લે-ઉપોદ્દઘાત [ ૫૯ શહેર વસ્યું હતું તેથી અને તેના નામથી “ચાંપાનેર” પાડવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૪૮૩માં મેહમ્મદાબાદ વસાવવામાં આવ્યું હતું. ત્યાં રેશમનાં કપડાં વણવામાં આવે છે. ત્યાંની લોની તલવારની બનાવટ સુંદર છે. ત્યાં પણ એક ભદ્ર છે, જે શહેરની મધ્યમાં છે. બાગે, મહેલ અને તળાવો વગેરે જેવા લાયક છે. પહાડના ઝરામાંથી પાણી લાવી તળાવમાં પાડવામાં આવતું હતું. દાહોદ જે ઔરંગઝેબની જન્મભૂમિ છે તે બીજા સુલતાન મુઝફફરે આબાદ કર્યું હતું. અહમદશાહ પહેલાએ ત્યાં એક સરાઈ બંધાવી હતી. અટક દરવાજે, મોતી દરવાજે, સદનશાહ દરવાજે અને એ પછી એક ચે દરવાજો હતે. (૪) ભરૂચ જીલ્લો – - સીમા –ઉત્તરે મહી નદી, પૂર્વ અને દક્ષિણમાં વડોદરા, દક્ષિણે કીમ નદી પશ્ચિમે અરબી સમુદ્ર અને ખંભાતના અખાત છે. ભરૂચ શહેર “ ભૃગુ ઋષિએ વસાવ્યું કહેવાય છે. શરૂઆતમાં આ ઋષિનો ત્યાં આશ્રમ હતો. હાલમાં ફક્ત એનું મંદિર શહેરમાં છે. આ શહેરને “ભૃગુપુરી” કે ફક્ત “પુરી” પણ લોકો કહે છે. આ જિલ્લે ૫૪ માઈલ લાંબો અને ૨૦ થી ૪૦ માઈલ જેટલો પહોળો છે. નર્મદા અને ઢાઢર એ બે નદીઓ ખંભાતના અખાતમાં જઈ અરબી સમુદ્રમાં મળી જાય છે. ત્યાંની જમીન કાળી છે અને કપાસને ખૂબ માફક છે; આથી ત્યાં રૂની પેદાશ પુષ્કળ થાય છે. હિંદુસ્તાનમાં એનાથી ઉત્તમ રૂ બીજે કઈ ઠેકાણે થતું નથી. વનસ્પતિ–આ જિલ્લામાં જંગલ ન હતાં, આથી સરકારે ૧૬૧ એકર જમીનમાં બાવળનાં ઝાડો રોપાવ્યાં છે અને વધુ કેટલાક એકર જમીન ફક્ત આને જ માટે અલગ રાખવામાં આવી છે. આબો આમલી અને જામફળ ત્યાં વધુ પ્રમાણમાં થાય છે. ભરૂચ પાસે આવેલા બેટમાં કબીરવડ છે, જે વિશે કહેવાય છે કે Page #72 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતને ઇતિહાસ મહાત્મા કબીરે દાતણ કરી રોપી દીધું હતું. તેનાં ત્રણ હજાર નાનાં અને ૩૫૦ મોટાં થડ છે. તેની જડે ૨૦૦૦ ચો. મા. જમીન ઘેરી લીધી છે. આ ઝાડ નીચે સાત હજાર આદમી આરામ લઈ શકે છે. નર્મદામાં પાણીના તોફાનથી કેટલાંક થડ પડી ગયાં છે (જો કે આ વાત સત્ય લાગતી નથી). જાનવર –હરણ, વરુ, ડુક્કર, બતક, અને માછલીનું પ્રમાણ ત્યાં વધારે છે. ગરમી ૪૬° થી ૧૧૨° સુધી જાય છે. સાધારણ રીતે ૩૫ ઈંચ જેટલે વરસાદ પડે છે. ગુપ્ત, ગુજર, ચાલુક્ય, રાષ્ટ્રકૂટ, અને પાટણના રાજાઓની પોતપોતાના સમયમાં તેના ઉપર હકૂમત રહી હતી. ઇ. સ. ૧૨૯૨માં મુસલમાનો આવ્યા. ઈ. સ. ૧૩૯૧માં દિલ્હીના સૂબેદાર એના ઉપર સત્તાધારી રહ્યા. ફરીથી ઇ. સ. ૧૩૯૧ થી ૧૫૭૨ સુધી એ ગુજરાતના સુલતાનના હાથ નીચે રહ્યું. એ બાદ ઈ. સ. ૧૭૩૬ સુધી દિલ્હીના સૂબેદારની હકૂમત રહી. ઈ. સ. ૧૭૩૬ થી ૧૭૭૨ સુધી ભરૂચના નવાબોના - કબજામાં એ રહ્યું. એ જ સાલ અંગ્રેજોએ ૧૬ર ગામ સાથે એના ઉપર. કબજાની જમાવટ કરી. ઈ. સ. ૧૭૮૩માં એ મરાઠાઓને સોંપી દેવામાં આવ્યું. અને ૧૮૦૩માં એ ફરીથી અંગ્રેજોના કબજામાં આવ્યું. ઈ. સ. ૧૮૧૮માં મરાઠાઓએ એ કબજાની સંમતિ આપી. ઈ. સ. ૧૮૫૭માં મુસલમાનો અને પારસીઓ વચ્ચે મામૂલી ટટ થયો. ત્યાંની જેન કારીગરીથી બનાવેલી જામે મસ્જિદ જેવા જેવી છે. અગાઉ ત્યાં કેટ હતો, પરંતુ હવે નથી. ત્યાંની વસ્તી ૩ લાખ ૭ હજારની છે, પરંતુ હવે ઈ. સ. ૧૯૪૦માં ૩ લાખ ૩૪ હજાર એકસો સત્તર છે. ભરૂચનો કિલે પહેલવહેલાં સિદ્ધરાજે અને ત્યારપછી ઈ. સ. ૧૫૨૬માં અહમદશાહે બનાવ્યો હતો. એ નર્મદાના કિનારાને ભાગ છે. બાકીના તમામ તૂટી ગયો. ત્યાં આજકાલ (૧૯૪૦)માં ૭૫ હજાર મુસલમાન છે. ત્યાં ૨૨ ટકા મુસલમાન અને ૬૭ ટકા હિંદુ છે. વહોરાની વસ્તી ઘણી છે. થોડા Page #73 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ લે-ઉપઘાત [ ૬૧ શેખ પણ છે. કેટલાક નાગોરી મુસલમાન પણ છે. એ વધુ પ્રમાણમાં મજૂરીને બંધ કરે છે. પારસી અને જેની કામ માલદાર છે. અનાજમાં જુવાર, રૂ, તલ, તુવેર, ઘઉં, અને ચેખા, ભૂરી જમીનમાં પેદા થાય છે. નર્મદાના કિનારાની જમીનમાં તંબાકુ પુષ્કળ થાય છે. આ જિલ્લાની જમીનના ત્રણ ભાગ છેઃ (૧) જાગીરદારી, (૨) ઈનામદારી, (૩) રૈયતદારી. ૩૬૫ ચો. માઈલમાં પાસ, ૧૮૦ ચો. માઈલમાં જુવાર, ૧૧૮ ચો. માઈલમાં ઘઉં અને ૬૬ ચો. માઈલમાં લાખ થાય છે. ત્યાં સામાન્ય રીતે ગાય, ભેંસ, ગધેડાં, ટ, બકરાં અને ઘેટાં જોવામાં આવે છે. અગાઉ રેશમ અને સૂતરનું બારીક કામ ત્યાં સુંદર થતું હતું અને આ જ લેભથી ડચ અને અંગ્રેજ પહેલાં અહીં આવ્યા હતા. પરંતુ હાલમાં અંગ્રેજોને લઈને એક પણ કારખાનું રહ્યું નથી. પહેલાં ભરૂચ અને ટંકારિયાનાં બંદરો ભારત સારા ગુજરાતને વેપાર તમામ દુનિયા સાથે ચાલતો હતો. ઈ. સ. ૧૬૩૦, ૧૬૩૧, ૧૭૫૫, ૧૭૬ ૦, ૧૭૭૩, ૧૭૮૬, ૧૭૯૦, ૧૮૧૯, ૧૮૩૮, ૧૮૪૦, ૧૮૬૮, ૧૮૭૮ અને ૧૮૯૬ની સાલેમાં આ જિલ્લો દુકાળપીડિત રહ્યો. પુરાણું જમાનામાં અહીંનું બાટા (એક જાતનું રેશમી કાપડ) મશહૂર હતું; બંગાળથી વધારે ઉમદા કાપડ વણવામાં આવતું હતું. આયાત –ચોખા, સોપારી, લાકડા, કાલસા અને લોઢું. નિકાસ:–અનાજ, રૂ. ઘઉં, મહુડા, (૫) સુરત જિલ્લે – સીમા–ઉત્તરમાં ભરૂચ, પૂર્વમાં વડોદરા, રાજપીપળા, ધરમપુર, દક્ષિણમાં થાણું અને પશ્ચિમમાં અરબી સમુદ્ર. આ જિલ્લામાં નવસારી પ્રાંત ગાયકવાડના તાબાને છે, તેથી એના બે વિભાગ થયા છે. તેમાં કીમ અને તાપી નદીઓ આવેલી છે. કીમ નદી રાજપીપળાના પહાડોમાંથી નીકળી અરબી સમુદ્રમાં પડે છે. આ નદી ઉપર કીમ શહેર આવેલું છે. ત્યાં સ્ટેશન પણ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬ ] ગુજરાતના ઇતિહાસ વનસ્પતિઃ—આંબા, આમલી, વડ, લીમડા, પીપળા, વગેરેનાં ઝાડા ત્યાં ઊગે છે. કેરી પુષ્કળ થાય છે. જાનવર—ચિત્તા, હરણ, વાધ વરુ, ડુક્કર, રીંછ, બિજી, શિયાળ, બતક અને સસલાં ત્યાં જોવામાં આવે છે. ગરમી ઓછામાં ઓછી ૪૪° અને વધારેમાં છે. આ જિલ્લામાં વરસાદ ૩૮ થી ૮૦ ઈંચ પરંતુ સૂરતમાં ૮૨ ઇંચ જેટલા પણ પડે છે. વધારે ૧૦૯° હાય જેટલે પડે છે. અતિહાસિક માતા: કુત્બુદ્દીન એએક ઇ. સ. ૧૧૯૫, (હિ. સ. ૧૯૨ )માં ભીમદેવને હરાવી સુરત અને રાંદેર ઉપર કબજો મેળવી ફરીથી આપી દીધાં. ઈ. સ. ૧૩૪૭માં મેાહમ્મદ તઘલખના વખતમાં અહી બળા થયા અને શાહી ફાજે એ દાખી દીધે।. ઇ. સ. ૧૩૭૩માં ીરાઝશાહ તઘલખે ત્યાં એક લેિા બનાવ્યેા. ઈ. સ. ૧૫૧૪માં બાાંસા નામના પાર્ટીંગીઝ મુસાફરે લખ્યું છે કે સુરત એક માટું બંદર છે. ૧૫૩૧માં પા`ગીઝોએ એને આગ લગાડી સળગાવી મૂક્યું હતું. ગુજરાતના સુલતાને ઇ. સ. ૧૫૪૬માં એક મહાન કિલ્લો બનાવ્યા. ઈ. સ. ૧૫૭૨માં એ ઉમરાવ મિરઝાના કબજામાં આવ્યું. અકબરે એ ઇ. સ. ૧૫૭૩માં લીધું. ૧૬૦ વરસ સુધી એ મેલાના જમાનામાં હિંદુસ્તાનનું સૌથી મોટું બંદર રહ્યું. ઇ. સ. ૧૬૦૬માં અંગ્રેજો આવ્યા. મુકખખાને તેમને વેપાર કરવાની છૂટ આપી. ઇ. સ. ૧૬૦૯માં મુઝફ્ફરશાહે એ ઉપર કાશિ કરી. ઈ. સ. ૧૬૧૧માં અગ્રજો જાઝ લાવ્યા, પરંતુ પેચુગીઝોએ એમને પાછા ફરવાની ફરજ પાડી. ઇ. સ. ૧૬૧૩માં વેપારનું ફરમાન અંગ્રેજેને મળ્યું અને ઈસ્ટ ઈંડિયા કંપનીએ પ્રથમ સિવાલીમાં મુકામ કર્યાં., ઈ. સ. ૧૬૧૮માં સર ટામસરા અજમેરમાં જહાંગીરને મત્સ્યેા અને એની સારફત વેપારના હક્કો. મજબૂત ગયા. આ શહેરના લેાકા બહુ માલાર હતા. શિયાળામાં અહી એક. થઇ Page #75 -------------------------------------------------------------------------- ________________ ભાગ ૧ –ઉપદ્યાત [ ૬૩ પણ મકાન મેળવવું મુશ્કેલ થઈ પડતું હતું. દુનિયાના દરેક વિભાગમાંથી લોકો ત્યાં જહાઝ લાવતા હતા. રેશમ અને સ્તરાઉ કાપડ પરદેશ જતું હતું. કાચું રૂ ચીન સુધી જતું હતું. મુસલમાનો હજ કરવાને આ જગ્યાથી જ જતા હતા અને આ કારણથી એ એને બાબુલમક્કા” (મક્કાનો દરવાજે) તેમજ “બંદર મુબારક” (પવિત્ર બંદર) કહેતા હતા. ફ્રેંચ અને ડચ લોકોની પણ ત્યાં કાઠી હતી. આવા આબાદ અને ભરપૂર શહેરને શિવાજીએ પહેલી વાર ઈ. સ. ૧૬ ૬૪માં ત્રણ દિવસ સુધી લૂંટયું. એણે લૂંટમાંથી દોઢ કરોડ રૂપિયા વસૂલ કર્યા. ઈ. સ. ૧૬૬૬માં ફરીથી એણે લૂંટયું. પિોચુગીઝ અને અંગ્રેજોએ મરાઠાઓ સાથે સંધિ કરી હતી, આથી એઓ બચી જતા હતા. આમ છતાં પણ ઈ. સ. ૧૬૯૫માં એ એવું સુંદર બંદર હતું કે કોઈ પરદેશી અહીં મુકામ કર્યા વિના પાછો જતો ન હતો. ઈ. સ. ૧૭૩૩માં તેગ બખ્તખાન ત્યાં ખુદ-મુખત્યાર થઈ ગયે. ઈ. સ. ૧૭૪૬માં એના મરણને લઈને ત્યાં ગેરવ્યવસ્થા ફેલાઈ ગઈ હતી. ઈ. સ. ૧૭૫માં મરાઠાઓ સાથે વાટાઘાટ કરી અંગ્રેજોએ કબજો લીધો હતો. ઇ. સ. ૧૭૯૧માં ત્યાંના નામના જ નવાબ સાહેબનું અવસાન થયું. ઈ. સ. ૧૮૦૦ની ૧૫મી મેને દિવસે મિ. ગેલની પ્રથમ કમિશ્નર તરીકે નિમણૂક થઈ. ઈ. સ. ૧૮૧માં પૂનાના મરાઠાઓની સુલેહથી એ અંગ્રેજોનો ભાગ થઈ ગયું. અને ત્યારથી જ સુરત અને રાંદેર અંગ્રેજોના હાથ નીચે ગણાયાં છે. ઈ. સ. ૧૮૧૦માં મુસલમાએ તોફાન મચાવ્યું જે દાબી દેવામાં આવ્યું. ઈ.સ. ૧૮૫૭ માં ઈદરૂસ ખાનદાનની લાગવગથી સુરતનાં લોકોએ તોફાનમાં ભાગ ન લી. - ઈ. સ. ૧૬૩૩, ઈ. સ. ૧૭૧૭, ઈ.સ. ૧૭૪૭, ઈ.સ. ૧૭૯૦, ઈ. સ. ૧૮૦૩ અને ઈ. સ. ૧૮૫૬ની સાલમાં આ જિલ્લો દુકાળપીડિત રહ્યો હતો. આ છેલ્લા દુકાળમાં ૩૦૦.૦૦ મણ ચરણ પામ્યાં હતાં. તાપી નદીની રેલથી આ શહેરને બહુ જ નુકસાન વેઠવું પડ્યું, Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૪] ગુજરાતનો ઈતિહાસ તે આગળ આવશે. રાંદેર–સુરત નજીક રાંદેર એક મોટું પુરાણું બંદર હતું. અને ઈસુખ્રિસ્તના અવસાન પછી ભરૂચ જેવાં બંદરે હોવા છતાં આ જગ્યા રેનકદાર હતી. અબુરહાન બીરૂનીએ (ઈ. સ. ૧૦૩૧) લખ્યું છે કે ભરૂચ અને રાહનજેર (રાંદેર) આ મુલકનાં પાયતન્ત (મોટાં બંદર) બહુ જ રોનકદાર છે. ઈ. સ. ૧૩૦૦ (હિ. સ. ૭૦૦)માં મુસલમાનોએ જેનો પાસેથી લઈ તાબે કર્યું હતું. પિચુગીઝ મુસાફર બાર્બાસા લખે છે કે રાંદેર બહુ જ સુંદર જગ્યા છે. એનો વેપાર મલાક્કા, બંગાળા, તાનાસરિમ (બર્મા), પંગુ, મર્તબાન, સુમાત્રા, અને જાવા સાથે હતા. આ મુલ્કથી મશાલા, રેશમ, કસ્તૂરી, માટીનાં વાસણ, લેબાન અહીં આવતાં હતાં. ઇ. સ. ૧૫૩૦માં પોર્ટુગીઝોએ સુરત લૂંટી રદિર પર પિતાને કબજો જમાવ્યો. આ સમયથી રદિરની અગત્ય કમ થતી ગઈ અને સુરતની વસ્તી અને મહત્તામાં વૃદ્ધિ થતી રહી. હાલમાં રાંદેર એક નાના કસબા જેવું છે, જ્યાં સુન્ની વહોરા વેપારી સંખ્યાબંધ રહે છે, ને તેમાંના ઘણાખરા માલદાર છે. અહીંની જામે મસ્જિદ, મિયાંની મસ્જિદ, ખારવાની મસ્જિદ અને મુનશીની મસ્જિદ જેવા લાયક છે. અરબીની ઘણુ મસા અને એક મોટી લાયબ્રેરી છે. રાંદેર તૂટવું અને સુરત મંડાયું. એ મોગલોના જમાનામાં ઉન્નતિના શિખર ઉપર હતું. એની અસલ રોનક મરાઠાઓની લૂંટફાટથી ઘટવા માંડી હતી તે સાથે દુકાળ આગ અને પાણીએ પણ એની બરબાદીમાં મોટો ભાગ ભજવ્યો. ઈ. સ. ૧૮૩૭માં એપ્રિલમાં ત્રણ દિવસ એવી આગ લાગી કે એ ૧૦ માઈલ સુધી ફેલાઈ ગઈ ૧૦૦૦૦ મકાન બળીને ખાખ થઈ ગયાં, અને ૪પ લાખ રૂપિયાનું નુકસાન થયું. વળી એ જ સાલ તાપી નદીમાં એવી રેલ ચડી કે સુરતવાસીઆને ૨૫ લાખ રૂપિયાનું નુકસાન થયું. ઇ. સ. ૧૮૩૮માં ચોથા Page #77 -------------------------------------------------------------------------- ________________ S ભાગ ૧ –ઉપઘાત [૬૫ ભાગ પણ ન રહ્યો. ઈ. સ. ૧૮૮૩માં ફરીથી રેલ આવી અને ૨૦ લાખ રૂપિયાનું નુકસાન થયું. ૧૮૮૯માં ફરીથી આગ લાગી અને આર્મેનિયન ચર્ચ તૂટી પડયું. મોગલના જમાનામાં ત્યાંની વસ્તી બાર લાખથી પણ વધારે હતી. પરંતુ એ અંગ્રેજોના તાબાના મુડમાં દાખલ થવાથી એની પડતીની પ્રગતિ થતી રહી, એટલે સુધી કે ૧૭૯૭માં એની વસ્તી આઠ લાખની રહી ગઈત્યારપછી ૧૮૧૧માં અઢી લાખ થઈ, ૧૮૧૬માં એક લાખ ચોવીસ હજાર, અને ૧૮૪૭ માં ૮૦૦૦૦ સુધી પહોંચી ગઈ. અંગ્રેજોએ મુંબઈને બંદર બનાવ્યું ત્યારથી સુરતનું બંદર બંધ થઈ ગયું. એનું બંદર તરીકે મહત્ત્વ જતું રહ્યું, હવે ફક્ત શહેર હોવાના કારણે એની ફરીથી ઉન્નતિ શરૂ થઈ, પરંતુ અતિમંદ ગતિથી; એટલે સુધી કે ૧૮૫૧માં એની વસ્તી ૯૦૦૦૦, ૧૮૭રમાં એક લાખ આઠ હજાર, ૧૮૮૧માં એક લાખ દસ હજાર અને ૧૯૦૧માં એક લાખ વીસ હજાર થઈ. ત્યાં બે આલીશાન મસ્જિદ જેવા જેવી છે. આ જિલ્લાની વસ્તી ૭ લાખ જેટલી થઈ હતી એમાં ૮૬ ટકા હિદુ, ૮ ટકા મુસલમાન, ૨ ટકા પારસી, ૧૫૦૦૦ વહોરા અને ત્રણ હજાર ખ્રિસ્તી છે. આ જિલ્લામાં આઠ શહેર અને ૭૭૭ ગામ છે. ૧૫૩ ચે. માઈલમાં ડાંગર, ૧૭૨ ચો. માઈલમાં જુવાર, ૧૫૪ ચો. માઈલમાં કપાસ, ૩૭ સે. માઇલમાં તુવેર અને ૭૪ એ. માઈલમાં વાલ થાય છે. પથ્થર અને અકીક પણ ત્યાંથી નીકળે છે. ત્યાંના હુન્નરમાં સોના ચાંદીનું કામ, સોનાના તેમજ બીજી ધાતુના તાર ખેંચવાનું જરી-કામ મશહૂર હતું. ગેંડાની ઢાલ આફ્રિકાથી લાવી અહીં સુંદર પોલીસ કરવામાં આવતું હતું. એમાં રૂપાની મેખ લગાવી એટલી ઉમદા બનાવતા હતા કે ૩૦ થી ૫૦ રૂપિયા જેટલી કીમતથી વેચાતી હતી. જહાઝ બનાવવાનું કામ અહીં બહુ ઉચ્ચ કોટિનું થતું હતું. આ કામમાં પારસી બહુ હોશિયાર હતા. એક જહાઝ ૨૮૦૦૦ મણ જેટલે માલ લઈ જતું હતું. Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૬ ] ગુજરાતના ઇતિહાસ દેશી રજવાડાં ગુજરાતને અને સૌરાષ્ટ્રને જૂનાં દેશી રજવાડાં ઘણાં હતાં. ૧૯૪૮માં હિંદી સધ નીચે સૌરાષ્ટ્રનું એકીકરણુ થયુ' અને સૌરાષ્ટ્રનાં અધાં રજવાડાં એક તંત્ર નીચે આવ્યાં. રાજકીય કારણે જૂનાગઢ હજી ભળી શક્યું નથી, પણ એ પણ ભળી જશે. રાજવીઓને વાર્ષિક સાલિયાણાં નક્કી થયાં છે. ગુજરાતમાં વડાદરા હજી અલગ છે. બાકીનાં રજવાડાં મુંબઈ ઈલાકા સાથે જોડાઈ ગયાં છે. રાજાઓને સાલિયાણુાં બાંધી આપ્યાં છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું હિંદુઓને સમય .:૧: આર્યોનું રાજ્ય ગુજરાતનું અસલ નામ:-હિંદુસ્તાનને પુરાણે ઈતિહાસ મેળવવા જેટલું જ ગુજરાતને પુરાણો ઇતિહાસ લખવાનું કામ મુશ્કેલ છે, પરંતુ અટકળ કરવાથી માલૂમ પડે છે કે પથ્થર અને લોહન યુગ પછી આ મુલ્કમાં મોટી સંખ્યામાં દ્રાવિડોની વસ્તી હતી. એ એક સુધરેલી કેમ હતી. એ લેકાએ ભરૂચ બંદરેથી દૂર દૂર સુધી વેપારી કારેબાર ફેલાવ્યો હતો. એ પછી બીજે નંબર ભીલને આવતો હતો. એઓ આખા પ્રદેશમાં ફેલાયા હતા. એ સમયને આ મુલકના નામ વિશે ઇતિહાસ શાંત છે અને હરેક બાજુ અંધકારને પડદો પડે છે. કાલ્પનિક વાત સિવાય કોઈ સત્ય બાબતે મળતી નથી. જ્યારે ઉત્તર હિંદુસ્તાન તરફથી આર્યો આબુના રસ્તે ગુજરાતમાં દાખલ થયા ત્યારે આ પ્રદેશમાં નવી ક્રાંતિ પેદા થઈ એટલે કે એ પ્રાંતના અસલ રહેવાસી ધીમે ધીમે પાછળ હઠતા ગયા; એટલે સુધી કે તમામ ફળદ્રુપ પ્રદેશ વિજેતા માટે ખાલી કર્યો અને પહાડો અને જંગલમાં વસવાટ કર્યો. આ હરેક જગ્યાએ જઈ રાજ્યકર્તા થઈ બેઠા. આય કેમ પિતાની સાથે વિદ્યા, કળા કૌશલ્ય અને રીતભાત લાવી. ધંધામાં ચાલાક હોવાથી વેપારમાં પણ ઉન્નતિ પામી. અસલના આર્ય લેકે વધુ પ્રમાણમાં પાણીની નજીક વસવાટ કરતા હતા. તેથી માનવામાં આવે છે કે એમણે પણ આ મુલકમાં સૌથી પહેલાં ખંભાત અને ભરૂચના ઈલાકા વસાવ્યા હશે. આ આવ્યા એ પહેલાં આ પ્રાંતને ક્યા નામથી ઓળખતા હતા, એ Page #80 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ] ગુજરાતને ઈતિહાસ વિશે કાઈ પણ ઇતિહાસમાંથી માહિતી મળતી નથી; પરંતુ આયે. આ મુલ્કમાં જે ભાગ ઉપર વસ્યા તેનું નામ તેમણે “રાષ્ટ્ર” રાખ્યું હશે. રાષ્ટ્ર”ના અથ સીધા અને સુધરેલા જેવા છે. અને જે જગ્યા ઉપર અનાર્યાં એટલે કે આ મુલ્કના અસલ વતની રહેતા હતા તે “અનાય” નામે ઓળખાયા. એના અથ જંગલી થાય છે. રાત દિવસની મેલચાલ અને સરકારી કાગળામાંથી પણ આને પુષ્ટિ મળે છે. અને આથી જ હજી સુધી વડાદરા સ્ટેટના મહેસૂલ ખાતાના સરકારી કાગળામાં જમીનના રાષ્ટ્રી મહાલ અને અરણી મહાલ એમ બે ભાગ પાડવામાં આવ્યા છે, એ આ`સંસ્કૃતિની અસલ યાદગાર ગણાય. ત્યાર પછી એ શબ્દના અપભ્રંશ થઈ તે રાટ” અને “રાટ”માંથી “લાટ” થયા. ગૌતમબુદ્ધ પછી (લગભગ ઈ. સ. પૂર્વે ૫૦૦ સાલ) પાલિ ભાષાનાં પુસ્તકામાં એનું નામ બ્લાટ” મળે છે. ઇસ્વી સનની શરૂઆતની સદીઓમાં એનું નામ બ્લારક” લખેલું મળે છે. ટાલેમી મિસરીએ (ઈ. સ. ૧૫૦) લખ્યું છે કે પુરાણા અરબ મુસાફી એને “લાર” નામથી ઓળખતા હતા. ત્યારપછી ચીની મુસાફર હ્યુએનસ ંગે (ઈ. સ. ૭૦૦) આનું નામ એના સફરનામામાં લુલુ ' લખ્યું છે. જે ‘ લાટ ”માંથી બનેલું હાય એમ માલૂમ પડે છે. એના જમાનામાં “ગુજર” કામ ગુજરાત ઉપર રાજ કરતી હતી. પરંતુ જણાય છે કે આ સમય પ``ત ગુજરાએ આપેલા નામને સ્વીકાર થયેા ન હતા અને સામાન્ય રીતે એ જ પુરાણ નામથી લેાકા એને ઓળખતા હતા. કાઈપણ રીતે જોતાં જ્યારે ગુજર કામ હિંદુસ્તાન છતી આખુ થઇ આ મુલ્કમાં આવી ત્યારે એ લેાકાએ એમના દક્ષિણના તાબાના પ્રદેશાના ત્રણ હિસ્સા પાડવાઃ સૌથી મેાટા હિસ્સાનું નામ “મહારાષ્ટ્ર”, બીજાનું નામ “ગુજરાત” અને ત્રીજાનું નામ “સૌરાષ્ટ્ર” રાખ્યું હતું. એ ભાગે! હવે મહારાષ્ટ્ર (મરાઠા દેશ), ગુજરાત અને સૌરાષ્ટ્ર (કાઠિયાવાડ) નામથી ઓળખાય છે. ઈ. સ. ૮૦૦ના મુસલમાને એને “જુઝર” નામથી એળખતા • ,, 66 Page #81 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૬૯ હતા જે “ગુજર”નું અરખી રૂપ છે. અને “ગુજર” એ “ગુજર”માંથી આવેલું ટૂંકું રૂપ છે. ત્યારપછી હિ'દુસ્તાનના તુકી વિજેતાએ (ગુલામવંશ) એ “ગુઝરાત”માંથી ગુજરાત બનાવ્યું. અને આ જ નામ અત્યારે વ્યાપક છે. આર્યાએ ઉત્તર રાષ્ટ્રનેા કબજો લઈ ભરૂચને મુખ્ય કેન્દ્ર બનાવ્યું અને દક્ષિણ રાષ્ટ્રમાં રાંદેર એમની રાજધાની થઈ. આ શહેર તાપી નદીને કિનારે આવેલું છે અને સુરત નજીક છે. અગાઉના વખતમાં આ મારું બંદર હતું. જૈન લેાકાનાં પુસ્તકામાંથી પુરાતન કાળની તેની હકીકતા મળી આવે છે. તે વખતે સુરતના પત્તો પણ ન હતા. આ પ્રજાએ ગુજરાત પર કયારે અને કેવી રીતે બજો કર્યાં એ વિશે કઈ માહિતી મળતી નથી. મનુના વશે એના ઉપર લાંખા વખત સુધી રાજ્ય કર્યું, પરંતુ અફ્સાસ કે એમના રાજાએ વિશે ક ંઇ કહી શકાતું નથી. મહાભારતમાંથી જે કઈ મળે છે તે નીચે પ્રમાણે છે: જાદવ વશઃ-દ્વારકામાં જાદવ વંશનું રાજ્ય હતું, એમાં કૃષ્ણે બહુ જ બહાદુર, અકલમ અને તત્ત્વજ્ઞાની હતા. એમની જ તદખીરથી મહાભારતના જંગમાં કામિયાબી હાસિલ થઈ. એમ અટકળ કરવામાં આવે છે કે એમના લશ્કરમાં માટી સંખ્યા ભીલેાની હતી. એમના સમયમાં જાદવે મેાજમઝામાં પડી ગયા અને શરાબની લતમાં ખેંચાઈ ગયા. આમ ધણા સમય એ મદહેારા રહેતા અને નાની નાની બાબતેામાં લડી પડતા હતા; એટલે સુધી કે એક વખત તમામ જાદવા મેડામાંહે લડી મર્યા અને ખાનાખરાબી થઈ ગઈ. ભગવદ્—ગીતા કૃષ્ણની યાદગાર છે. તેમાં એક જ ઈશ્વર ઉપર ભાર મૂકવામાં આવ્યેા છે. જાદવ લેાકા જ્યારે આપસમાં લડીને તારાજ થઈ ગયા અને આ ખબર જ્યારે અર્જુનને થઈ ત્યારે તે અહીં આવ્યા. જે લેાકેા બચ્યા હતા તેમાંથી કેટલાક ઉત્તર હિ ંદુસ્તાન તરફ એમની સાથે ચાલ્યા ગયા. અર્જુન કૃષ્ણના બનેવી થતા હતા. પાછા ફરતી વખતે કાળીઓએ તેને બહુ સતાવ્યા હતા; કૃષ્ણની Page #82 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનો ઈતિહાસ કેટલીક રાણી અને માલ અને સરંજામ પણ લૂંટી લીધાં. (પ્રાચીન ઈતિહાસ, પૃ. ૧૪) મૌર્ય વંશ—એના પછી સૈકાઓ બાદ મૌર્યવંશ થયે. એની રાજધાની મગધદેશ (બિહાર)માં પાટલિપુત્ર (પટણા) શહેરમાં હતી. તેણે ગુજરાતનો કબજો લઈ લીધો હતો. આ લેકે શાને-સૌકતવાળા તેમજ વિદ્યાના શોખીન હતા. અશેક આ જ વંશને હતે. એને એના ધર્મ (બાહ)ના પ્રચારને ખાસ શોખ હતો. ગિરનાર પહાડ ઉપર એને એક શિલાલેખ મળે છે, જે હાલમાં પણ મોજુદ છે. અને સારા ગુજરાતમાં અશોકને આ શિલાલેખ સહુથી પ્રાચીન છે. ગિરનારમાંથી એક બીજો શિલાલેખ ની છે, જેમાં લખવામાં આવ્યું છે કે પ્રથમ ચંદ્રગુપ્તના સૂબેદારે બંધ બાંધી આ જગ્યાના સરોવરનું પાણી રેડ્યું. પરંતુ ખરેખર અશોકના વખતમાં એનું કામ પૂરું કરવામાં આવ્યું. ચાર વરસ પછી તેફાનને લઈને આ બંધ તૂટી ગયો. ઈ. સ. ૧૫૦માં શક જાતના સૂબેદારે તેની મરામત કરાવી. તે ઉપરથી બે વાત મળી આવે છે: એક તે એ કે આ સૂબો સંપૂર્ણ રીતે કાયદેસર અશોકના હાથ નીચે હતો અને સૂબેદારને રેયતનાં સુખ સહુલત વિશે ધ્યાન હતું. અશોકનાં ૧૪ શાસને ઈ. સ. પૂર્વે ૨૫૧ ૧૨ વેંત ઊંચાઈ અને ૭૫ વંત ક્ષેત્રફળ. ગાંધારી જેવી માગધી ભાષાને ઉપયોગ કરવામાં આવ્યો છે. એમાં બ્રાહ્મી લિપિ છે; એ જમણી તરફથી લખવામાં આવે છે. આ શિલાલેખ નીચે મુજબ છે: ૧. કેઈએ કોઈપણ જાનવરને શિકાર ન કરવો અને ખાવાને માટ મારવું નહિ. ૨. કઈ અનુષ્ય તેમજ જાનવરને દુઃખી ન કરે. Page #83 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૭૧ ૩. () માબાપની સેવા કરવી. (૪) મિત્રા અને આપણું જાતિ (બૌદ્ધ) બ્રાહ્મણ અને સાધુને દાન આપવું સારું છે. () કાઈ પણ જીવ (મનુષ્ય)ની હિંસા કરવી નહિ. () નકામે ખર્ચ કરવો નહિ. (૬) મશ્કરી કરવી નહિ. ૪. ધર્મપરાયણતા સર્વોત્તમ છે. ૫. આપણું રાજ્યમાં હરેક વ્યક્તિને ફાયદો પહોંચાડે. ૬. તમામ લોકોને ફાયદો પહોંચાડે. ૭. હરેક ધર્મના લેકે આપણું રાજયમાં રહી શકે છે; દાન ન આપી શકાય તે આત્મસંયમ રાખ. દિલ નિખાલસ રાખવું, અને ઈશ્વરભક્તિ કરવી. ૮. આ કલમનું લખાણ લાંબું છે, પરંતુ એનું તાત્પર્ય આ છે કે: “હરેક કામ ધાર્મિક દષ્ટિબિંદુથી કરે.” ૯. નેકર અને નીચી કેટીના લેકેને હલકા ન ગણવાં, શિક્ષકને માન આપવું અને બ્રાહ્મણ અને સાધુને દાન દેવું. ૧૦ માન અને પ્રતિષ્ઠાના ચાહકોએ ધર્મની સેવા કરવી જોઈએ અને ધાર્મિક જીવન ગાળવું જોઈએ. ૧૧ ધર્મ (બૌદ્ધધર્મને પ્રચાર કરવો જોઈએ. ૧૨ પરધર્મને તિરસ્કારની દૃષ્ટિથી ન જોવો જોઈએ. ૧૩ લડાઈ કરવામાં આવે તો ધીરજ અને દયાથી કામ લેવું. સાચી છત ધાર્મિક છત જ છે. ૧૪ ઘણું લખી નાખ્યું છે અને ભવિષ્યમાં પણ આદેશ કરીશ. ગ્રી:–ત્યાર પછી ગ્રીક લેકે ઈ. સ. પૂર્વે ૨૦૦ ઉપર આવ્યા. એઓ મૌર્યવંશ તરહ્યી સૂબા તરીકે નિમાયા હતા. ચંદ્રગુપ્તના પુત્રના વખતમાં સ્વતંત્ર થયા. મિસર “એરીયન” નામના એક ઈતિહાસકારે પિતાની કિતાબ “પીરીમીલ્સ” (ઈ. સ. ૨૪૭)માં જે ચીજોનો બંદર ઉપર આવક વેશ લેવાતે હતો તેની યાદી આપી છે તે સાથે એમ પણ લખે છે કે બલ્બના ગ્રીક રાજક્ત (ઈ. સ. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૨] ગુજરાતનો ઇતિહાસ પૂર્વે ૧૫૦) જૂનાગઢ અને ભરૂચ ઉપર રાજ્ય કરતા હતા–આ બંને શહેરમાં તેમના પુષ્કળ સિક્કા મળ્યા છે. ત્યાર પછી ક્ષત્રપ વંશે અહીં હકૂમત કરી. ત્યાર પછી હિંદુસ્તાનના પ્રખ્યાત બળવાન “ગુપ્ત” ખાનદાને રાજ્ય કર્યું. સિક્કા અને શિલાલેખો ઉપરથી આ વંશને ઈતિહાસ સારી રીતે નક્કી થઈ ગયો છે. ત્રક વંશ –ઈ. સ. પૂર્વે જે વંશએ ગુજરાતમાં રાજ્ય કર્યું તે વિશે ઉપર લખવામાં આવ્યું છે. ઈ. સનની શરૂઆત પછી જે વંશોએ હકૂમત કરી તેમાં એક ત્રિકૂટક વંશ મળે છે. આ વંશે ગુજરાતમાં ઈ. સ. ૨૫૦ થી ૪૫૦ સુધી રાજ્ય કર્યું ક્ષત્રપ વંશના આખરી રાજ્યકર્તાઓને દબાવી સૌરાષ્ટ્ર સુધી પિતાનું રાજ્ય વધાર્યું. તેમની રાજધાની “ભરૂચ” કે “નાદેદ”માં હતી. એમાંના મશહૂર રાજા ઇન્દ્રદત અને દહસેન છે. આ ઉપરાંત એમના વિશે કંઈ બીજું મળતું નથી અને સુરત જિલ્લામાં વલસાડ નજીક આવેલી પારડીમાંથી સિક્કા અને તામ્રપટ મળ્યાં છે તે ઉપરથી જ આ હકીકત માલૂમ પડે છે. ગુજર પ્રજા–એમ માલુમ પડી આવ્યું છે કે ત્યારપછી ૫૦ વરસ સુધી ગુજરાતમાં ઘણા રાજાઓ થયા, અને મોટી સલ્તનત તૂટી નાની નાની રિયાસતો ઊભી થઈ હરેક ભાગ ઉપર એક ખુદમુખત્યાર રાજા થયા. પાંચમી સદીમાં ગુજર કામ હિંદુસ્તાનમાં આવી. અસલ આ કોમ ગુર્નિસ્તાનમાં રહેતી હતી. એ પ્રદેશ હાલમાં ગુબ્રિસ્તાન કે જિયા નામે ઓળખાય છે. આ લોકોએ ઈરાનમાં થઈને ચડાઈ કરી ત્યારે પ્રથમ તેમણે પંજાબ અને સિંધનો કબજો લીધો ત્યારપછી રજપુતાના, મારવાડ અને માળવામાં થઈ ગુજરાત, પૂના અને દક્ષિણના બીજા લિાકામાં પોતાની ઝબરદસ્ત સલ્તનત - ૧. મિરાતે મેહન્દી, પૃ. ૧૦ Page #85 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૭૩ સ્થાપી. હિંદુસ્તાનના પશ્ચિમ ભાગની મશહૂર રાજધાની ભિન્નમાલ, ઉજજેન, વલભીપુર અને કલ્યાણી હતી. આગળ વધી એની ઘણીએ શાખાઓ થઈ, (વસ્તીનું પ્રમાણ જોતાં લગભગ ૬૨ જાત આજે છે); પરંતુ ચાર જાત ઘણી મશહૂર છેઃ ચાલુક્ય, પરમાર, ચૌહાણ અને પ્રતીહાર. સોલંકી એ ચાલુક્યની એક શાખા છે. એણે પ્રથમ કલ્યાણી અને ત્યારપછી અણહીલવાડ પાયતખ્ત બનાવ્યું. તે જમાનામાં ઈ. સ. ૫૦માં બૌદ્ધ અને બ્રાહ્મણે વચ્ચે સખત લડાઈ ચાલતી હતી. આ બન્નેએ વિજેતાઓને પિતાની તરફ આકર્ષવાની ઈચ્છા કરી, પરંતુ આ વિજેતાઓને બૌદ્ધ ધર્મ માફક આવે એમ નહતું. બ્રાહ્મણોએ પિતાના ધર્મમાં એમને સામેલ કરી દીધા. આબુ પહાડ ઉપર અગ્નિ દેવતા વડે પવિત્ર કર્યા ત્યારપછી એમને “રાજપૂત” નામ આપવામાં આવ્યું અને એમની એક જાત બનાવવામાં આવી. આથી હિંદુઓએ આ વિજેતા અને રાજ્યકર્તાઓની મદદથી હિંદુસ્તાનમાંથી બૌદ્ધ ધર્મ બહાર કાઢી ફરીથી પિતાના બ્રાહ્મણ ધર્મને પ્રચાર કર્યો અને તેને ઉન્નતિના શિખરે પહોંચાડ્યો. શરૂઆતમાં માળવા એમનું કેન્દ્ર હતું. ત્યારબાદ ખુદ ગુજરાતમાં એમની રાજધાની નાંદોદ અને ભરૂચ રહી. સિક્કા અને તામ્રપત્રો ઉપરથી તેમના રાજાઓનાં જે નામો મળી આવ્યાં છેતે નીચે પ્રમાણે છે: દદ, જયભટ, દદ બીજે, જયભટ બોજો, દદ ત્રીજે, જયભટ ત્રીજે. ચીની મુસાફર હ્યુએનસંગ સાતમી સદીના મધ્યમાં શીલાદિત્ય રાજા (કનોજ)ના સમયમાં ખુદ ગુજરાતમાં આવ્યું હતું. તે લખે છે કે ભરૂચ બંદર હવાથી આજુબાજુવાળાઓની એના ઉપર નજર રહે છે. (અર્થાત બીજા રાજાઓ એને જીતી લેવાનું કે છીનવી લેવાનું ચાહે છે.) ભરૂચની આસપાસની જમીને “લાર” કહેવાય છે. મહેર વંશ –આ ખાનદાન ઈરાનથી બલુચિસ્તાનમાં થઈ હિંદુસ્તાનમાં આવ્યું અને ત્યારપછી તે સૌરાષ્ટ્રમાં પહોંચ્યું. સ્કંદ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૪] ગુજરાતને ઇતિહાસ ગુખે ઈ. સ. ૪૭૦ સુધી ગુજરાત ઉપર હકુમત કરી. ત્યારપછી બુધગુપ્ત (ઈ. સ. ૪૮૪–૪૯૯) થી માંડી વલભીપુરના ભટાર્ક (ઈ. સ. ૫૧૪) પર્યત ગુજરાત ઉપર કેને કેને કબજો રહ્યો એ વિશેની કંઈ સાચી વાત માલુમ પડતી નથી. તેથી એમ ધારવામાં આવે છે કે ગુપ્ત વંશને હરાવી “મહેર” લેકેએ સૌરાષ્ટ્રના ઉત્તર તરફના ભાગને કબજો લીધો હશે, કારણ કે વલભીપુરનાં તામ્રપત્રોમાં જણાવવામાં આવે છે કે આ મહેર લેકેને હરાવવામાં આવ્યા હતા. મહેર હજુ સુધી પશ્ચિમ સૌરાષ્ટ્રમાં છે. જાણીતી વાત છે કે પિરબંદરને રણે આ જ વંશનો છે. એ માનવામાં આવે છે કે પહેલાં મહેર લેકેએ સૌરાષ્ટ્રમાં હકૂમત સ્થાપી, તે પછી ભટાર્ક માળવાથી ભરૂચ સુધીના ભાગ ઉપર ફતેહ મેળવી અને સમુદ્ર ઓળંગી સૌરાષ્ટ્રમાં આવ્યો. તેણે એક કેન્દ્ર સ્થળ નક્કી કરવાના ખ્યાલથી વલભીપુરનું બંદર પસંદ કર્યું. અને ત્યાર પછી ધીમે ધીમે પિતાના તાબાના દેશને વધારતે રહ્યો. આ કારણથી મહેર લોકો હતા ગયા, આખરે મોરબીમાં આવી પોતાની વસ્તી કાયમ કરી. સૌરાષ્ટ્રના ઉત્તરના ભાગ હાલાર અને ઓખામંડળમાંથી વલભીપુરના રાજાઓને એક પણ ઉત્કીર્ણ લેખ મળ્યો નથી, તેથી એમ જણાય છે કે આ જગ્યાઓ ઉપર મહેર લેકને કબજે હશે. અને ત્યારપછી વલભીપુરના નાશ બાદ કેટલાક ભાગ ઉપર ફરીથી પોતાનો કબજે કર્યો હશે અને નાની નાની જુદી જુદી હકૂમતો સ્થાપિત થઈ હશે, જે લાંબા સમય પર્યત રહી. ઈ. સ. ૮૬૭ના રાષ્ટ્રકૂટ રાજા વના જમાનાને એક લેખ મળ્યો છે તેમાં લખવામાં આવ્યું છે કે મહેરના બળવાન રાજાએ હુમલો કર્યો હતો અને એને હરાવવામાં આવ્યો હતો. ભૂમલી અને ઘુમલી બરડાના પહાડમાં એનું પાયતખ્ત હતું. મોરબીનું એક તામ્રપત્ર જાઈદેવ રાજાનું મળ્યું છે તેમાં આ સલતનતનું નિશાન “ભાછલીનું છે. ઘણું કરીને એ ઈ. સ. ૯૦૪નું છે. બીજું તામ્રપત્ર રાજા જાદેવનું” માછલીના નિશાનવાળું મળ્યું છે તેમાં લખ્યું Page #87 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૭૫ છે કે “સૌરાષ્ટ્રના ભૂમલીમાં રાજકર્તા રાજા. આ રાજાનો ઈલ્કાબ “પરમ ભટ્ટારક મહારાજાધિરાજ” છે. આથી એમ જણાય છે કે આ મહાન અને સ્વતંત્ર સલતનત હતી. ત્યારપછી દસમી સદીમાં ચુડાસમાઓએ મહેર લેકેને ભૂમલીથી હાંકી કાઢયા ત્યારે તેઓ પોરબંદર ચાલ્યા ગયા. અને ચુડાસમાઓએ જૂનાગઢમાં રાજધાની સ્થાપી. ધોળકામાંથી જે શિલાલેખ મળ્યો છે તે ઉપરથી માલુમ પડે છે કે ચાપ ખાનદાનનો રાજા “ધરણુવરાહ” ઈ. સ. ૯૧૭માં વઢવાણમાં રહેતા હતા. એ ચુડાસમાના રાજા “મહીપાલદેવ"ના તાબામાં હતે. આ ઉપરથી માલૂમ પડે છે કે એ વખતે મહેર લોકોને અહીંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. ચાલુક્યો : ઈ. સ. ૬૧૦-૭૪૦ આ ખાનદાનને અસલ સ્થાપક દક્ષિણમાં હતો, પરંતુ જ્યારે એની ચડતી થઈ ત્યારે સલ્તનતના બે હિસ્સા થયાઃ એક દક્ષિણને અને બીજે ગુજરાતને. એ વિશે ઉલ્લેખ આવશે. કાંકણ ઉપર ઈ. સ. ૫૦૦ થી ૬૦૦ સુધી મૌર્ય ખાનદાનની હકૂમત રહી. એનું પાયતખ્ત પુરીનગર હતું. ચાલુક્યના એક રાજ્યકર્તા રાજા પુલકેશી બીજાની હકૂમત ઈ. સ. ૬૧૦ થી ૬૪૦ સુધી રહી. તેના એક સરદારે એ મૌને હરાવી પાયતખ્ત છીનવી લીધું. આ બાબત એક શિલાલેખ ઉપરથી મળી આવે છે. એવી રીતે બિજાપુર પાસેના એક ગામમાંથી ઈ. સ. ૬૩૪ને એક શિલાલેખ મળે છે, તે ઉપરથી એમ જણાય છે કે આ રાજા માળવા, લાટ (ભરૂચ) અને ગુજર રાજાને સમ્રાટ હતો; એટલે કે આ સાલમાં એ તમામ એના તાબામાં હતાં. જયસિંહ વર્મા ચાલુક્ય ખાનદાનને પહેલે ગુજરાતી સ્વતંત્ર રાજા હતા. એ પુલકેશી બીજાને નાનો પુત્ર હતો. એની હકુમત ઇ. સ. ૬૬૬ થી ઈ. સ. ૬૯૩ પર્યત હતી. એમ જણાય છે કે પુલકેશી પછી એને માટે પુત્ર વિકામાદિત્ય તખ્તનશીન થયે, Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ] ગુજરાતને ઈતિહાસ અને જયસિંહવર્મા એના તાબામાં હતો. ત્યારપછી થોડા સમય પછી વિક્રમાદિત્યે પિતાના નાના ભાઈ “સિંહ” વર્માને ગુજરાતને રાજ્યકર્તા બનાવ્યો. સિંહવર્માના પુત્રને શિલાલેખ જે નવસારીમાં છે તે ઉપરથી આ વાતને સમર્થન મળે છે, અને “પરમભટ્ટારક”ના ઇલ્કાબ ઉપરથી પણ માલૂમ પડે છે કે તે આઝાદ અને ખુદ-મુખત્યાર હતો. નવસારી એનું પાયતખ્ત હતું. એ શિલાલેખ ઉપરથી એમ પણ માલુમ પડે છે કે લાંબી ઉમર પર્યત એ આવ્યો હતો, અને બહુધા એની હયાતી દરમ્યાન તેનો પુત્ર તખ્તનશીન થયો હતો. જયસિંહવર્માને પાંચ પુત્ર હતા. તેના સમયમાં “ફૂટક” સંવત ચાલુ હતા. એમણે આસ્તે આસ્તે દક્ષિણથી ઉત્તર તરફ મુલ્ક જીતવાનું શરૂ કરી દીધું. ગુજર રાજાને દબાવવા પણ લાગ્યો. ગુજર રાજાની હકૂમત કોંકણ સુધી હતી, પરંતુ જેમ જેમ ચાલુક્યો એમને દબાવતા ગયા તેમ તેમ એમણે પીછેહઠ કરી અને આખરે ભરૂચ સુધી પહોંચી ગયા. ત્યારપછી વલભીપુરની મદદથી કે ચાલુક્યને તાબે થવાથી એને કબજે ભરૂચ ઉપર રહ્યો, કારણ કે ભરૂચનો આખરી ગુજર રાજા “જયભટ” ઈ. સ. ૭૩૪-૭૩૫ પર્યત હયાત હતા. એ બાદ ચાલુકય તે છડી ઉત્તર ગુજરાત તરફ વળ્યા, અને દૂર સુધી મુલ્ક છતી લીધા, કારણ કે આપણે જોઈએ છીએ કે તેને પુત્ર “બુદ્ધવર્મા” ખેડા ઉપર હકૂમત કરતે નહતો, એ એક શિલાલેખ ઉપરથી માલૂમ પડે છે. તેના પછી નીચે પ્રમાણેના રાજાઓ થયાઃ શીલાદિત્ય યુવરાજ ઈ. સ. ૬૯૧, વિનયાદિત્ય મંગલરાજ ઈ. સ. ૭૩૧, અને પુલકેશી જનાશ્રય ઈ. સ. ૭૩૮. એના જમાનાનો એક શિલાલેખ નવસારીથી મળ્યો છે જેમાં લખ્યું છે કે અરબ લશ્કર જે સિન્ડથી આવ્યું તેણે કચ્છ, સૌરાષ્ટ્ર, ચાવડા, મૌર્ય (ચિડ) અને ભિન્નમાલની સલનતને બહુ પજવી હતી. એ બાદ આ ખાનદાનને આખરી રાજા વિજયરાજ” ઈ. સ. ૭૪૦માં થયો. તેની પાસેથી રાષ્ટ્રકૂટોએ Page #89 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૭ સલ્તનત છીનવી લીધી. વલભીપુરનું રાજ્ય એ વાત નિર્વિવાદ છે કે યુનાનીઓ પછી ગુપ્ત વંશે ગુજરાત ઉપર પિતાની હકૂમતની જમાવટ કરી. ઈતિહાસ એ પણ સાબિતી આપે છે કે સ્કંદગુપ્તને કબજે ગુજરાત ઉપર ઈ. સ. ૪૭૦ સુધી રહ્યો. ત્યાર પછીની કડી બહારથી તૂટેલી માલુમ પડે છે; પરંતુ આપણે જોઈએ છીએ કે આ જમાનાથી હિંદમાં ગુજરેનું આગમન શરૂ થાય છે. ઉપર મેં જણાવી દીધું છે કે ગુજર કેમ ગુજિસ્તાનથી આવી હતી. એણે સિસ્તાનથી નીકળી હિંદ ઉપર ચડાઈ કરી. એના હુમલા ઈ. સ. ૪૫૦ થી પ૦ પર્યત ચાલુ રહ્યા. પરંતુ હિંદના તાબે કરેલા એમના મુલ્કને ચોક્કસ સમય ઈ. સ. ૪૭૦ હતો. એ વખતથી પિતાની છતોમાં વૃદ્ધિ કરતા રહ્યા. મુલતાન અને સિન્ધ પછી મારવાડથી ગુજરાત, માળવા, અને દક્ષિણ તરફ નીકળી ગયા. ઉત્તર હિંદુસ્તાનને કબજે એ પછી લીધે. બહુધા એનું કારણ એ હતું કે ગુપ્ત અને અન્ય બળવાન વંશો હજુ ત્યાં મોજુદ હતા. આ ગુજરનું પહેલું કેન્દ્ર ભિન્નમાલ હતું. ત્યાંથી ખસી તેઓ ઉજ્જૈન (માળવા) ગયા. એ તેમનું બીજું કેન્દ્ર હતું. ત્યાંથી એમના બે સિપેહસાલાર બે બાજુ ગયા: એક ગુજરાત છતી ભરૂચમાં વસ્યા અને બીજાએ દક્ષિણમાં પહોંચી કલ્યાણ પાયતખ્ત બનાવ્યું. કેટલાક દિન પછી આ કામમાં પ્રથમ જાહેરમાં આવનાર શખ્સ “શ્રીભટાર્ક” હતે. એણે ગુજરાત ઉપર ઈ. સ. પ૦૯ થી પર પર્યત રાજ્ય કર્યું. તેને વલભીપુરના રાજ્ય સ્થાપક ગણવામાં આવે છે. આધુનિક સંશોધને ઉપરથી માલુમ પડે છે કે એના પ્રથમ ૧. નંદીપુરી (નાંદોદ)ના રાજાએ પોતાને ગુજર કહ્યો છે (ગુજરાતને પ્રાચીન ઇતિહાસ-“વલભી'નું પ્રક૭). Page #90 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ] ગુજરાતના ઇતિહાસ રાજ્યક્ત્વના નામ સાથે “ શ્રીભટાર્ક તા શબ્દ છે અને એમના પછીના ખેતી સાથે સેનાપતિ” શબ્દ છે. એ ઉપરથી એમ જણાય છે કે આ અને રાજાઓ ઉજ્જૈન (માળવા)ના હાથ નીચે હતા. એ પછી તમામ રાજાઓના નામ સાથે મહારાજા” શબ્દ છે, એ સાબિત કરે છે. હું એ સમયથી એએ ગુજરાતના સ્વતંત્ર રાજ્યર્તા થયા. સામાન્ય રીતે એમના છેલ્લા રાજાએ શીલાદિત્ય કહેવાય છે. ત્યાંસુધીના ગ્રંથૈા, જુદા જુદા સિક્કા અને તામ્રલેખા ઉપરથી માલૂમ પડયું છે કે લગભગ ૧૯ થી ૨૦૧ રાજા થયા હતા. એમની હકૂમત સાધારણ રીતે ત્રણસેા વરસની ગણાય છે. આ સમય મધ્ય કાળની હકૂમતના છે. ત્યારપછી પશુ લાંખા વખત સુધી આ કામની શાખા રાજ્ય કરતી રહી, જે વિશે વિગતવાર ચર્ચા આગળ ઉપર આવશે. રાજ્યના સંસ્થાપક અને તેનુ નામ ઉપર કહેવામાં આવ્યું છે તે પ્રમાણે આ વંશના અસલ સંસ્થાપક ભટાર્ક છે. જૈન ગ્રંથાથી માલૂમ પડે છે કે આ શહેરનું અસલ નામ “વલભીપુર” હતું. ‘વલભી'ના અર્થ એસરી ઉપરના છાપરાને જે હિસ્સા આગળ વધેલા હાય છે, જેને લીધે વરસાદના તોફાનથી મકાનને નુકસાન પહોંચતું નથી, તે છે. અટકળ કરવામાં આવે છે કે એ દેશમાં આ જાતનાં છાપરાંÀા રિવાજ જારી નહતા, વલભીપુરમાં જ્યારે આ પ્રકારનાં મકાને અસંખ્ય બનાવવામાં આવ્યાં ત્યારે લેાકાએ તેનું નામ જ “વલભીપુર” રાખ્યું હતું. એ તે લોકોમાં મશહૂર થઈ ગયું. સ્થાનઃ-વલભીપુરના સ્થાન વિશે પ્રશ્ન ઉપસ્થિત થાય છે. ૧. તારીખેહિના-અકાઉલ્લાઃ પ્રકરણ ગુજરાતી. વલભીપુરના સંબંધમાં સ્નલ ટોડ સાહેબ તેમજ જૈનાએ જે લખ્યું છે તે આધુનિક શેાધનથી ભરોસાપાત્ર ગણાતું નથી; આથી મેં તે છેડી દીધુ છે. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં ઢાકની હકૂમતની મુદ્દત ઈ. સ. ૫૦૯ થી ૧૨૦ આપવામાં આવી છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૭૯ અરબ મુસાફરોએ એના વિશે કંઈ લખ્યું નથી. એ જમાનાનાં મોટાં મોટાં શહેશથી આ અલગ પ્રકારનું નામ છે, તેનાથી એ સૂચન થાય છે કે એ એક સ્વતંત્ર અને આલીશાન શહેર હતું. નહિ તો મેટાં શહેરેને લોકો સામાન્ય રીતે “પત્તન” કહેતા હતા. પુરાણા ચીની મુસાફર હ્યુએનસંગનું બયાન છે કે લારેકા (લાર અર્થાત્ ભરૂચ) દેશની ઉત્તરમાં એ આવેલું છે. બીરૂની કહે છે કે અણુહીલવાડથી દક્ષિણ તરફ ૩૦ જે જન (એક જજનના આઠ માઈલ) પર છે. ઇલિયટના કહેવા પ્રમાણે હાલના ભાવનગર રાજ્યથી ૨૦ માઈલે અને છેલ્લા બંદર પાસે આવેલું છે. આધુનિક સંશોધનથી પણ લગભગ આ જ પ્રમાણે માલુમ પડે છે કે ઘેલે નદીના કિનારે “વળા” નામના ગામ પાસે “વલબા” કે “વલભી” નામનું એક નાનું સરખું ગામ આવેલું છે જે આ શહેરની યાદગાર તરીકે ગણુય. હમણું સુધી એક ગોહીલના ઠાકરના તાબામાં રહ્યું છે. એની ઉત્તર અને પશ્ચિમમાં પીલુનાં ઝાડોનું એક જંગલ છે. તેની બધી બાજૂએ સડક બનાવવામાં આવેલી છે. તેમાં વલભીપુરનાં ખંડિયેર મોજુદ છે. વર્ષા ઋતુમાં સિક્કા વગેરે ઘણુ પુરાણી ચીજો મળી આવે છે. કેટલાક લેકે મકાનમાં વપરાતી ચીજો બહાર ખોદી કાઢે છે. વલભીની સલ્તનતની સીમા –એની સીમા વિશે કંઈ કહી શકાય એમ નથી. પરંતુ ચીની મુસાફરોના જમાનામાં (ઈ. સ. ૬૪૦) એનું ક્ષેત્રફળ ૬૦૦૦ “લી” હતું. જે ત્રણ “લી બરાબર એક માઇલ ગણવામાં આવે તે એ હિસાબે ૨૦૦૦ માઈલ થાય છે. એ એક ટૂંકું નિરૂપણ છે જેની સવિસ્તર હકીક્ત કેટલાક ઉત્કીર્ણ લેખો ઉપરથી મળી આવે છે. કેટલાક ઉત્કીર્ણ લેખ જે મોરબી અને વેરાવળથી મળી આવ્યા છે તે ઉપરથી ધારી શકાય છે કે સૌરાષ્ટ્રનો પૂર્વ અને ઉત્તરનો ભાગ એમના કબજામાં હતું. શરૂઆતમાં એ ગુજરાનું કેન્દ્ર “ભિન્નમાલ” હતું અને ત્યારપછી માળવા થયું; તેથી ખરેખર સંપૂર્ણ ઈખ્તિયાર પછી આખે ગુજરાત એમના તાબામાં Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૦] ગુજરાતનો ઇતિહાસ હશે. આ પ્રમાણે પૂર્વમાં “ઉજેન” અને “ભિન્નમાલ", પશ્ચિમમાં અરબી સમુદ્ર, ઉત્તરમાં મોરબી, વડનગર વગેરે, દક્ષિણમાં કોંકણ (યાણા) વગેરે એની સીમા હશે. આબોહવા અને વતનીએ ચીની મુસાફરનું કહેવું છે કે આ મુલકમાં માળવાના જેવી જ ચી તેમજ ઠંડી અને ગરમી રહ્યા કરે છે અને અહીંના વતનીઓનાં રીત રિવાજ, સૂરત, શિકલ, રીતિનીતિ અને આદત વગેરે પણ માળવાના લેકાનાં જેવાં છે. વલભીપુર શહેર –ખુદ વલભીપુરને ઘેરા ચીની મુસાફરી એક માઈલ જણાવે છે; પરંતુ આધુનિક સંશોધન મુજબ આ વિશાળ શહેરને ઘેરા પાંચ છ માઈલ જેટલે ગણવામાં આવે છે, કારણ આ ગામથી પાંચ માઈલ પર્યત જમીન ખોદવાથી દીવાલેના પાયા મળી આવે છે. આ પાયા સામાન્ય રીતે માટી અને ઈટના હેય છે. આજ સુધીમાં કોઈ ઈમારત કે દીવાલને પાયો પથ્થરને મળ્યો નથી એ ઉપરથી એમ ધારવામાં આવે છે કે એ જમાનામાં સૌરાષ્ટ્રમાં પથ્થરની ઇમારતો બાંધવાનો રિવાજ ન હતો. શહેરને કેટ–ઉપર ખ્યાન કરવામાં આવ્યું તે મુજબ ચીની મુસાફરના કહેવા પ્રમાણે આ શહેરનો કાટ એક માઈલનો હતો, જેની પાયાની દીવાલે સાડા ચાર ફૂટ જેટલી પહોળી હતી. દીવાલ માટી અને પાકી ઈ ટેની બનાવેલી હતી. ઈટની લંબાઈ ૧૬ ઇંચ અને પહોળાઈ દશ ઇંચ જેટલી હતી. એની જાડાઈ ૩ ઈંચ જેટલી હતી. કોટની ચારે બાજુએ ખાઈ હતી જે એટલી બધી ઊંડી હતી કે અંદરથી પાણી નીકળી આવ્યું હતું. આ આસપાસ વીંટાયેલી ખ ઈને આક. . બલકુલ માણસના કાન જેવો હતો. વલભી સંવતઃ–એ એક વિચિત્ર વાત છે કે ખુદ વલભીની સલ્તનતને કોઈ સંવત ન હતું, પરંતુ ગુપ્તાનો સંવત એએ વાપરતા હતા. વેરાવળમાં “હર્ષદ માતા ના મંદિરમાં એક શિલા Page #93 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૮૧ લેખ છે તેમાં નીચેની સાલ આપવામાં આવી છે. વિ. સં. ૬૨, વિક્રમ સંવત ૧૩૨૦, વલભી ૯૪૫, સિહ ૧૫૧. આ ઉપરથી માલુમ પડે છે કે વલભી સં. ઈ. સ. ૩૧૯ થી શરૂ થાય છે. અને આ જ સંવત ગુપ્તને પણ છે. આ ઉપરથી સાફસાફ માલુમ પડી જાય છે કે એણે ગુપ્ત સંવત ઈખ્તિયાર કરી લીધો છે અને સંવતને છેડે વલભી શબ્દ વધારી દીધો છે. અબુરીહાન બીરૂનીને પણ એ જ અભિપ્રાય છે કે વલભી અને ગુપ્ત એ બંનેની સાલ એક જ છે. અને જેવી રીતે આજકાલ અંગ્રેજો ફક્ત પિતાના જ ઈસ્વીસનનો ઉપયોગ કરે છે, પરંતુ રૈયત પિોતપોતાના સંવત જેમકે હિજરીને, વિક્રમને ઉપયોગ કરે છે તેવી જ રીતે એ જમાનામાં પણ રેયત ગુપ્ત સંવતનો જ ઘણું કરીને ઉપયોગ કરતી હતી, જેમકે મોરબીના શિલાલેખ ઉપરથી માલુમ પડે છે. (જાઈ, દેવનું તામ્રપત્ર) તે ઉપર ગુપ્ત સંવત ૧૮૮ લખવામાં આવ્યો છે. અને એ વાત નિર્વિવાદ છે કે એ સાલમાં વલભીના રાજાઓ હતા અને ગુપ્ત નહતા. વસ્તી અને તેની આર્થિક સ્થિતિ – આ શહેરની વસ્તી વિશે ખાત્રીપૂર્વક કંઈપણ કહી શકાય નહિ. માત્ર એમ કહેવાય કે એક મોટું શહેર હોવાથી એની વસ્તી પણ વધારે હશે. અને શહેરનાં ખંડિયેરે તથા અવશેષો ચાર પાંચ માઈલ સુધી મળે છે તે ઉપરથી માનવામાં આવે છે કે જે શહેર ચાર માઈલને ઘેરાવામાં હતું તેમાં ખચીત વસ્તી વધારે પ્રમાણમાં હશે. આની પુષ્ટિ હ્યુતસંગને સફરનામા ઉપરથી મળે છે. તે લખે છે કે વસ્તીનું પ્રમાણ વધારે છે. વળી તે ઉમરાવોની સંખ્યા સેંક-- ડેની બતાવે છે. પાઠશાળાઓ, મઠે અને મંદિર પણ સંખ્યાબંધ હતાં. ધર્મોપદેશકે હજારોની સંખ્યામાં હતા. એ તો ખુલ્લે ખુલી, વાત છે કે ઉપદેશ સાંભળનારા લાખોની સંખ્યામાં હોય તે જ તે શહેરમાં ઉપદેશ કરનારા હજારબંધ હોય. ઉપરની વાત ધ્યાનમાં. ૧. તારીખે હિંદ ભા. ૪, પૃ. ૧૨૮, અલીગઢ Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ] ગુજરાતનો ઈતિહાસ રાખી કહી શકાય કે તે શહેરમાં લાખની વસ્તી હશે. આ શહેરની આર્થિક સ્થિતિ ઘણી સારી હવી. હ્યુએંતસંગથી માંડી છેલ્લા અરબ મુસાફર એનાં ધનદોલતના ગુણ ગાય છે. વેપારધીધે પણ ધમધોકાર ચાલતું હતું. તમામ બંદ તિજારતી માલથી ભરપૂર હતાં. દીવ, ખંભાત, ભરૂચ, ચેમૂર, સોપારા, અને થાણું મેટાં બંદર હતાં. ચીની મુસાફર લખે છે કે દૂર દેશાવરની દલિત અહીં જમા થવાને આવતી હતી. ચીની મુસાફર એમ પણ લખે છે કે એ શહેરમાં માલદાર ખાનદાન ઘણું છે. એકસોથી વધુ કરોડપતિઓ અહીં રહે છે. રાજ્યક્તએ વિશેની હકીકતે – અફસોસની વાત છે કે હિંદુસ્તાનના લેકેના શોક અને ઝેકના અભાવે આ કામ વિશેને અહેવાલ કોઈપણ ઇતિહાસમાંથી મળી શકતો નથી, તે વિશે કંઈક જાણવાનું સાધન ફક્ત ખંડિયેરે, અલગ અલગ જગ્યાએથી મળેલા ઉત્કીર્ણ લેખે અને સિક્કા છે. ઉત્કીર્ણ લેખે ઉપરથી ઘણી કીમતી બાબતો જાણવા મળી છે. આ લેખો સાધારણ રીતે તાંબાના છે. તેમાં કેટલાક ફરમાનના રૂપમાં છે. ગુજરાતમાં એ “તામ્રપત્ર” કહેવાય છે. તેના બે ભાગ હોય છે અને તે કડીથી જડવામાં આવેલા હોય છે. કડીની પાસે રાજાની છાપ જેવું હોય છે, જેમાં “નંદી’ની મહેર હોય છે. હિંદુઓ શંકરના પિઠિયાને “નંદી'ના નામથી ઓળખે છે. “નંદીની નીચે ભટાર્કનું નામ વલભીપુરના સ્થાપક તરીકે લખાયેલું હોય છે. એમાંનું લખાણ સંસ્કૃત ગદ્યમાં હોય છે. આ ફરમાનમાં નીચે પ્રમાણેનાં નામે ખાસ કરીને આવે છે: “ખેરાત કરનારનું નામ, ખેરાત લેનારનું નામ, સાલ, ને વસ્તુ આપવામાં આવી હોય તેનું નામ, લેખકનું નામ, સિફારીશ કરનારનું નામ, જે જગ્યાએથી ફરમાન બહાર પાડવામાં આવ્યું હોય તેનું નામ, રાજાની પૂરી વંશાવળી, મકાન કે મિલક્ત કે જમીન, જે આપવામાં આવ્યાં હોય તો તેની સીમા, સાલ, મહિને, દિવસ, અને આખરે રાજાને ઇલ્કાબ, અને તેની સહી.” રાજાની Page #95 -------------------------------------------------------------------------- ________________ 'હિંદુઓના સમય [ ૮૩ પૂરી વંશાવળી આપવામાં આવી હોય એવાં તામ્રપત્ર! ફક્ત થોડા જ રાજાનાં છે; બાકીના ઉપર માત્ર તેમનાં નામ આવતાં હતાં. અત્યાર પતમાં ૨૦ રાજાએાનાં નામ મળ્યાં છે, તેમાંથી ઈ. સ. પર૬માં “ધ્રુવસેન” નામને જે રાજા થયા તેને કાબ પરમ ભાગવત ઙતા. “ પરમાદિત્ય ” તેના ભાઈને ઈલ્કાબ હતા. રાજા ગુહસેનને ફ્રિકાખ પરમ ઉપાસક' હતા. તે પછી કેટલાક રાજાઓના "" << ' ', r "" લ્કિાબ ‘પરમ માહેશ્વર' મળે છે. શીલાદિત્ય ચોથાનું શિરાનામ ‘બપ્પપાદાનુધ્યાત ” લખેલું મળ્યુ છે. એ ધણું કરીને ગુરુના ચેલા હેાવાના કારણથી રાખવામાં આવ્યું હશે. ભટા જે આ સતનતને સ્થાપક છે. તેણે ઈ. સ ૫૦૯ થી પર૦ પંત હકૂમત કરી હતી. તેના ત્રીજા પુત્ર ધ્રુવસેન પહેલાના ત્રણ ઉત્ક લેખ મળ્યા છે. પહેલા લેખ ૨૦૭ (ઈ. સ. પર૬) તેા છે. ખીજા ઉપર ૨૧૦ (ઈ. સ. ૧૨૯) છે, અને છેલ્લા ૨૧૬ (ઈ. સ. ૫૩૫)ને છે. તે ઉપરથી એટલું માલૂમ પડયું કે ઈ. સ. ૫૩૫ પતિ નક્કી તેના હાથમાં હકૂમત રહી હતી ત્યારપછી તેના ભાઈ ધરપદે ઈ. સ. ૧૫૯ પ``ત સલ્તનતની લગામ પેાતાના હાથમાં રાખી હતી. તેના પછી તેને પુત્ર ‘ગુહસેન’ આવ્યેા. આ રાજાના સંખ્યાબંધ લેખે મળ્યા છે; તેમાંના કેટલાક વળા” અને કેટલાક ભાવનગરથી મળ્યા છે. એક લેખ ઉપર વલભી ૨૪૦ (ઈ. સ. ૫૫૯ ) છે અને ખીજા ઉપર વલભી ૨૪૬ (ઈ. સ. ૫૬૫) છે. ભાવનગરના શિલાલેખ ઉપર વલભી ૨૪૮ (ઈ સ ૫૬૭) લખવામાં આવ્યું છે. માટીના વાસણ ઉપરના લખાણમાં વલભી ૨૪૭ ( ઈ. સ ૫૬૬ ) છે. આ રાજા આ ખાનદાનમાં શાનાશકતવાળેા હતેા, કારણ કે ત્યારછી રાજાઓની વંશાવળી એ જ ગૃહસેનના પછી શરૂ ચાય છે. ઘણું કરીને રજપુતાના અને સૌરાષ્ટ્રમાં ગાહીલ વગેરે રજશ્વેતા આ જ ખાનદાનના હતા. તેના નામ પુછીનેા શબ્દ મહારાજા’ છે. એક લેખમાં તેને ટ્ટિકાબ પરમ માહેશ્વર છે, તે ઉપરથી માલૂમ પડે છે કે તે વખત પંત તા શિવમાગી હતા. પરંતુPage #96 -------------------------------------------------------------------------- ________________ ૮૪ ] ગુજરાતના ઇતિહાસ ખીજા લેખમાં તેને ઈલ્કાબ પરમ ઉપાસક' છે જે ઉપરથી એમ જણાય છે કે ત્યારપછી બૌદ્ધમાગી થઇ ગયા હતા. તેની ફાઇએ એક બૌદ્ધ મઠ્ઠ સ્થાપ્યા હતેા. ખુદ આ રાજા પણ દાનવીર હતા. ધરસેન બીજો ઃ—ઈ. સ. ૫૬૭ થી ૫૮૯ ૫યત. આ સમયના પાંચ શિલાલેખ મળ્યા છે. તેમાંથી ત્રણ ઉપર વલભી રપર (ઈ.સ.૫૭૧) અને ચેાથા ઉપર વલભી ૨૬૯ (ઈ. સ. ૫૮૮) અને છેલ્લા ઉપર ૨૭૦ (ઇ. સ. ૧૮૯) છે. પહેલા ત્રણ ઉપર તેના વિશે “મહારાજ” અને ત્યાર પછીના એ ઉપર મહા સામ’ત ” લખવામાં આવ્યું છે, તે ઉપરથી એમ જણાય છે કે છેવટના ભાગમાં કાઈ ખીજા રાજાના તાબામાં થઈ ગયા હતા. તેને ઇલ્કાબ “ પરમ માહેશ્વર” છે તેથી એમ સમજાય છે કે તે શિવને માનનારા હશે. ' શીલાદિત્ય પહેલા ઃ—ઈ. સ. ૧૪૪ પ ́ત. તેનું બીજું નામ ધર્માદિત્ય હતું. તામ્રપત્ર ઉપરથી માલૂમ પડે છે કે તે શિવમાગી હતા, પરતુ બૌદ્ધધર્મી એને બહુ જ દાન કર્યુ હતું, તેથી એમ માનવામાં આવે છે કે બૌદ્ધમાગી એ તરફ તેની માનવૃત્તિ બહુ જ હતી. આખરે તેણે તેના વારસ માટે ગાદીત્યાગ કર્યાં હતા અને પોતે આત્મસયમી બની ઈશ્વરની ભક્તિમાં મશગૂલ રહેવ લાગ્યા હતા. ખરગ્રહ પહેલા ઃતામ્રપત્ર ઉપરથી ફક્ત એટલું માલૂમ પડે છે કે તેને શીલાદિત્ય પહેલાએ પેાતાની નજર આગળ ઈ. સ. પ્ માં તખ્તનશીન બનાવ્યા હતા. ધરસેન ત્રીજો : —ઈ. સ. ૬૧૫થી ઈ.સ. ૬૨૦ પ ત. તેના વિશેની કાઈપણ બાબતની માહિતી નથી એ અસાસની વાત છે. ધ્રુવસેન બીજો :( ઇ. સ૬૨૦ થી ઇ. સ૬૪૦. ) એ ધરસેન ત્રીજાનેા ભાઈ છે તેનું બીજું નામ બાલાદિત્ય” છે. તેના સમયમાં ચીની મુસાફર હ્યુએ તસંગ વલભીપુરમાં આવ્યા હતા. કેટલાંક તામ્રપત્રા ઉપરથી માલૂમ પડે છે કે એણે ધણી જીતા મેળવી હતી અને સલ્તનતના વિસ્તારમાં વૃદ્ધિ કરી હતી. પરંતુ જે તામ્રપત્ર Page #97 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૮૫ નવસારીથી મળ્યું છે તે ઉપરથી એમ માલૂમ પડે છે કે કનેાજના રાજા હર્ષ ( ઇ. સ. છુટ્ટ) તેને હરાવ્યા હતા. તે વખતે ભરૂચના “દ” નામના ખીજા રાજાએ તેને મદદ આપી હતી આ લેખ ભરૂચના ત્રીજા રાજા જયભટ્ટ `ઈ સ. ના જમાનાના છે. એ ઉપરથી એમ જણાય છે કે કદાચ એ જ ભરૂચના રાજા હશે જેણે વચ્ચે પડી સુલેહ કરાવી કનાજના રાજાની પુત્રી સાથે લગ્ન કરાવ્યું હતું; જેમકે ચીની મુસાફરે લખ્યું છે કે અહીં છત્રો ( ક્ષત્રી) રજપૂત રાજ કરે છે. માળવાના શીલાદિત્યના ભત્રીજો પહેલાં રાજ્ય કરતા હતા. હવે શીલાદિત્ય કનાજના રાજાને જમાઈ થયા. કેટલાક ઇતિ હાસામાં જણાવવામાં આવ્યું છે કે ઠ્ઠી સદીની આખરમાં સલ્તનતના બે ટુકડા થઈ ગયા હતા : એકનું પાયતખ્ત વલભીપુર અને ખીજાનુ ભરૂચ હતું. જે લેખ નવસારીથી મળ્યા છે. તેનાથી આ વાતને સમર્થાંન મળે છે. ધણુ કરીને આ વિભાગે। ૧ ધરસેન બીજાના છેવટના સમયમાં થયા હતા. પહેલા રાજાનું નામ (૧) “ ૬૬ પહેલા, ઈ. સ. ૧૮૫–. સ. ૬૦૫, અને બીજાનું (૨) જયભટ્ટ, ઇ સ ૬૦૫ઈ. સ. ૬૨૦. અને લેખ ઉપરથી માલૂમ પડે છે કે તેના પછીના રાજાનું નામ ‘’ ખીજો (ભટ્ટ) છે. અને ત્યાર પછી જયભટ્ટ ખજો છે. કેટલાક ઇતિહાસામાં જણાવવામાં આવ્યું છે કે ત્રીજો “દ” (ઇ. સ. ૐૐપ્રુ) આ વખત પંત હિ ંદુ ધર્મમાં દાખલ થયા ન હતા. ત્યારપછી બ્રાહ્મણેાએ તેને ક્ષત્રિયામાં ગણી તેમના ધર્માંમાં શામેલ કર્યાં. 66 .. ,, ધરસેન ચાથા:—ઇ. સ. ૬૪૦ ના શિલાલેખ મળ્યા છે તે ઉપર તેનું વિશેષણ “પરમ ભટારક મહારાધિરાજ ચક્રવર્તી ' લખવામાં આવ્યું છે. આ શિરાનામ ઉપરથી ચાખ્ખું માલૂમ પડી જાય છે કે તે એક ઝબ્બરદસ્ત રાજા હતા જે પોતે સ્વતંત્ર હતેા એટલું જ નહિ પરંતુ વિસ્તૃત છતાને લઈ ને વિશાળ મુલ્કને સમ્રાટ થઇ ગયા ૧. ચીની મુસાફરે આનું નામ ભટ લખ્યું છે. લાહાર પ્રેસ ७०१ ૭૩૪ "" Page #98 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતનો ઈતિહાસ હતા. અને ઘણું કરીને તેના પછી કાઈ બીજે આટલો સમર્થ રાજા ન થશે, કારણ કે પછીના કોઈ બીજા લેખમાં “ચક્રવતી' શબ્દ મળતો નથી. તેના બે બીજા લેખો મળ્યા છે. પહેલા ઉપર વ. સ. ૩૨૬ (ઈ. સ. ૬૪૫) અને બીજા ઉપર વ. સં. ૩૩૦ (ઈ. સ.. ૬૪૯) છે. ધ્રુવસેન ત્રીજો –ઇ. સ. પફ તે ધરસેન ચોથાના પિતા (ધ્રુવસેન બીજા)ના કાકા (શીલાદિત્ય પહેલા)ના પુત્ર દેર ભટ્ટને છોકર હતો. એમ જણાય છે કે તે વલભીને ન હતો, એટલે કે વલભીમાં બાપની સલ્તનત ન હતી, પરંતુ દક્ષિણ (ભરૂચ) તરફ કેઈ નાનો રાજા હશે, જેણે મેક્કો જોઈ વલભીનું તખ્ત તાબે કર્યું. નવાનગર રાજમાં એક ગામ દાનમાં આપ્યું છે તેના તામ્રપત્ર ઉપર વ. સં. ૩૩૨ (ઈ. સ. ૬૫૧) છે. ખગ્રહ બીજે ઈ. સ. –આજ પર્યત તેના વિશે કંઈ પણ હકીકત મળી નથી. ફક્ત કેટલાક લેખ એવા મળ્યા છે જેમાં અગાઉના રાજાઓનાં નામ સાધારણ રીતે લખેલાં છે, તે ઉપરથી એમ કલ્પી શકાય છે કે ઘણું કરીને તેણે તેઓ પાસેથી સલ્તનત છીનવી લીધી હતી. શીલાદિત્ય ત્રીજ–ઈ. સ. ૬ તે ખગ્રહ બીજાને ભાઈ શીલાદિત્ય બીજાને પુત્ર છે. તે ઘણું કરીને વિંધ્યાચળને સરહદી હાકેમ હતું. તેના ત્રણ લેખ મળ્યા છે. બે ઉપર વલભી ૩૪૬ (ઈ. સ. ૬૬૫) અને ત્રીજા ઉપર વલભી ૩પર (ઈ. સ. ૬૭૧) લખવામાં આવેલ છે. તેનું શિરનામ “પરમ ભટારક મહારાજાધિરાજ પરમેશ્વર છે. તેના પછીના બીજા રાજાઓએ પણ આ ખિતાબ ઈખ્તિયાર શીલાદિત્ય ચેાથે –ઈ. સ. ૬૯૧. આ જ વર્ષને એક લેખ મળે છે તે ઉપરથી એટલું માલુમ પડ્યું કે તેના પુત્રનું નામ ખરગ્રહ” હતું. Page #99 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓનો સમય [ ૮૭ શીલાદિત્ય પાંચમે –ઇ. સ. ૨. ગોંડલમાં બે લેખ મળ્યા છે તે ઉપર વ. સ. ૪૦૩ મળી આવે છે. વળી એ પણ લખવામાં આવેલું છે કે તેના પુત્ર શીલાદિત્યની સિફારિશથી આ દાન આપવામાં આવ્યું છે. શીલાદિત્ય છોઃ–તેણે વ. સ. ૪૪૧ (ઈ. સ. ૭૬૦)માં કેઇને દાન આપ્યું એમ એક લેખ ઉપરથી જણાય છે. શીલાદિત્ય સાતમે –વ. સ. ૪૪૭ (ઈ. સ. ૭૬૬)ને એક લેખ મળે છે. વલભી સમયના હેદ્દેદારે – એ જમાનામાં જેટલા હેદ્દેદાર હતા તે તમામનાં નામ લખવા અસંભવિત છે; પરંતુ લેખે ઉપરથી જેટલાં નામો મળ્યાં છે અને તેને જે અર્થ સમજવામાં આવ્યા છે તે નીચે પ્રમાણે છે: હેદાનું નામ અથ દ્રાંગિક કેટવાળ પટેલ હવાલદાર ધ્રુવ તલાટી આધિકરણિક કાઝી દંડપાશિક લીસનો વડે અમલદાર ચૌોદ્ધારણિક ચેરમે પગલાં ઉપરથી પાર ખનાર (આ હોદ્દો સિંધ, પંજાબ અને રાજપુતાનામાં આજે પણ મોજુદ છે.) રાજસ્થાનીય વિદેશી પ્રધાન પ્રધાન (આ હેદો સામાન્ય રીતે યુવરાજને આપવામાં આવતા). મહાર ચોટલ, અમાત્ય Page #100 -------------------------------------------------------------------------- ________________ ૮૮ ] ગુજરાતનો ઈતિહાસ અનુત્પન્નાદાન-સમુદ્રગ્રાહક પાછલી બાકી વસૂલ કરનાર અમલદાર શૌકિક જકાત ઉઘરાવનાર અમલદાર ભૌગિક અથવા ભેગધરણિક કલેકટર (જમીનના ઉત્પન્ન માંથી મહેસૂલ ઉઘરાવનાર અમલદાર) વર્ભપાલ થાણદાર પ્રતિસારક ગામને ચોકીદાર રાષ્ટ્રપતિ કમિશ્નર ગ્રામકૂટ ગામનો મુખી દિપતિ વડે મંત્રી પ્રમાતા માપણી કરનાર રાજ્યના વિભાગ:-તે સમયે રાજ્યના ચાર ભાગ હતાઃ પ્રાંત આહાર જિલ્લો ૫થક પિટા વિભાગ (તહસીલ) સ્થલી પદ્ધ (ઘણું કરીને પેટા વિભા ગથી પણ નાનો વિભાગ) જમીનનું મહેસૂલ –સલ્તનતના બે હિસ્સા હતાઃ (૧) ઉત્તરને એટલે કે સૌરાષ્ટ્ર વગેરે, (૨) દક્ષિણને એટલે કે ખેડા, ભરૂચ વિષય વગેરે. એ બંને જગ્યાએ જમીનને વહીવટ જુદો જુદો હતો. ખેડા એટલે કે દક્ષિણના ભાગમાં જમીનનું મહેસૂલ પેદાશના ભાગમાંથી લેવાતું હતું, પરંતુ સૌરાષ્ટ્રમાં રિવાજ જુદો જ હતું. ત્યાં જમીનના માપ પ્રમાણે વસૂલાત લેવાતી હતી, માપણી કદમથી થતી હતી અને તેમાં વજન કરવાને રિવાજ ન હતો. ટોકરીનું માપ ચાલતું હતું. આજે પણ આ પ્રમાણે જ બ્રહ્મદેશમાં જોવામાં આવે છે. ઘણું કરીને ખેતરનાં નામ કાઈ ઝાડ, તળાવ કે દેવ ઉપરથી રાખતા હતા. ” Page #101 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૮૯ વલભીના રાજાઓના ધર્મ:—ઉપર જણાવવામાં આવ્યું કે વલભીના રાજવંશ અસલ ગુજરાતી શાખા છે. અને ગુજરા અસલ સૂર્યપૂજક હતા. ઇરાનમાં પણ તે સૂર્યના પૂજારી હતા. જ્યારે તેઓ હિંદમાં પહોંચ્યા ત્યારે તેમની સામે પરાજય પામેલી કામના ઘણા ધર્માં હતા. એક તેા બ્રાહ્મણી ધર્માં—શિવ અને વિષ્ણુના પૂજક; ખીજો ઔદ્ધ ધર્મ, અને ત્રીજો જૈન ધર્મી. પહેલાં સારા હિંદુસ્તાન ઉપર બ્રાહ્મણાનું આધિપત્ય હતું. ત્યારપછી બૌદ્ધ ધર્માં અને અશેકે આખા હિંદુસ્તાનમાં બૌદ્ધ ધર્મના પ્રચાર કર્યાં અને હિંદુસ્તાનની વસ્તીને! ઘણાખરા ભાગ બૌદ્ધ્ધી થઇ ગયા. પરંતુ ત્યારબાદ વિક્રમાજિતે બૌદ્ધ ધર્મના માનનારાઓને હરેક ઠેકાણેથી હાંકી કાઢવાની શરૂઆત કરી. પરિણામે ગુજરા અહી આવ્યા ત્યારે ઘણી જગ્યાએ કામને વડા સામાન્ય રીતે બ્રાહ્મણ હતા, પરંતુ લોકા બૌધમી હતા. ખાસ કરીને આ સ્થિતિ ગુજરાત, સૌરાષ્ટ્ર અને સિંધમાં હતી. મુસલમાનેાના આગમન પત આ હાલત જારી રહી હતી. જૈન ધર્માંના નંબર આ મુલ્કમાં ત્રીજો આવતા હતા. જ્યારે બૌદ્ધ ધર્મની ખાનાખરાખી થઇ ત્યારે જૈનધમીઓએ તેમની જગ્યા લીધી. જ્યારે ગુજરા અહી આવ્યા ત્યારે હરેક ધમે તેમને પેાતાના તરફ આકવાની ઇચ્છા કરી. આખરે કેટલાક બૌદ્ધધર્મી થઈ ગયા અને કેટલાક શિવધી. પરંતુ આ લડાયક કામ . રાજસત્તા ચાહતી હતી, તેને માટે બૌદ્ધ ધર્માં મુનાસિબ ન આવ્યા. વલભીના રાજાએમાં ભટા શિવ ધર્મોને આદર કરનાર પહેલા હતા અને આ જ કારણથી કેટલીક પેઢી પ``ત હરેક લેખ ઉપર ભટાર્કનાં નામ અને મુદ્રા સાથે નંદીની ઋક્ષ્મી પણ જોવામાં આવે છે. બ્રાહ્મ ણેાએ આબુ પહાડ ઉપર અગ્નિ સળગાવી ગુજરાને પવિત્ર કરી ક્ષત્રિય રજપૂત બનાવી શિવધર્મમાં કેવી રીતે દાખલ કર્યાં તે ગુજરાના ઇતિહાસનેા અભ્યાસ કરવાથી માલૂમ પડશે. ભરૂચના Page #102 -------------------------------------------------------------------------- ________________ ૯૦] ગુજરાતનો ઇતિહાસ ગુજર રજા ત્રીજા દ૬ ભદે (ઈ. સ. ૬૭૫) કેવી રીતે બ્રાહ્મણે ગુજરને ક્ષત્રિય રાજપૂત મનાવી તેમની વંશાવળી તેમની સાથે મેળવી સનંદ આપતા તેમજ તેણે પિતે કેવી રીતે તેમના ઉપર રાજ્ય કર્યું, તે હકીક્ત જણાવી છે. ટૂંકમાં જે લેકેએ તે જમાનામાં ધમતર કરી બ્રાહ્મણને સાથ લીધે તેઓ રજપૂત ગણાવા લાગ્યા અને જેઓ બ્રાહ્મણોથી અલગ રહ્યા તેઓ આજ પર્યત ગુજરે કહેવાય છે. ગુજરાત અને પંજાબમાં અદ્યાપિ પણ એ લેકને એ નામથી ઓળખવામાં આવે છે. ગુહસેનની પહેલાં ભટાર્ક ખાનદાન આ જ ધર્મ માનતું હતું, પરંતુ ઈતિહાસકાર એક મતે માને છે કે ગુહસેન બૌદ્ધધમી હતો. બે તામ્રપત્ર ઉપર શિવધર્મી રાજાઓ જે શિરે નામ રાખતા હતા તે તેના નામ સાથે વાપરવામાં આવ્યું છે અને આખરી ઉપર જે ખિતાબ બૌદ્ધધર્મીઓ વાપરતા હતા તે લખવામાં આવ્યો છે. આ ઉપરથી એમ માલૂમ પડે છે કે શરૂઆતમાં તે પિતાના બાપદાદાના ધર્મને વળગી રહ્યો હશે. પરંતુ બૌદ્ધધર્મીઓએ (જેઓ શરૂઆતથી જ ધર્મપરિવર્તનની કોશિશ કરતા રહ્યા હશે) તેના ઉપર એવો તો પ્રભાવ પાડ્યો કે આખરે બૌદ્ધધર્મી થઈ ગયે. બહુધા મહેલમાં પણ ઘણીખરી સ્ત્રીઓ બૌદ્ધધર્મને માનતી હતી, જેમકે ગુહસેનની ફેઈની છોકરી પણ બૌદ્ધ ધર્મને માનતી હતી. તેણે સંખ્યાબંધ બૌદ્ધ મઠ બંધાવ્યા અને ઘણું જ દાન કર્યું. રેમના કેસમાં ખ્રિસ્તી ધર્મ માટે અને ચંગીઝખાનના કુટુંબમાં ઈસ્લામ ધર્મ માટે જેટલી રસાકસી થઈ તેટલી જ એ ખાનદાનમાં તે પછીથી ધર્મ માટે થઈ. પરિણામે કેટલાક શિવમ થયા, કેટલાક બૌદ્ધધર્મી અને કેટલાક જૈનધમી થયા. વલભીના રાજાઓ શિવધર્મી હોય કે બૌદ્ધધમ, પરંતુ તેઓ ઘણું ઉદાર હતા. તેમણે બ્રાહ્મણે તેમજ બૌદ્ધોમાં સરખી રીતે દાન કર્યું. એમાંથી જે લેકે (રાજા) શિવમાગી હતા, તેઓ વિશેષે “લકુલીશ” સંપ્ર Page #103 -------------------------------------------------------------------------- ________________ હિંદુના સમય [ r દાયના હતા. એ પંથનું સૌથી મહાન મંદિર “કારવણું”માં નમઁદા નદીની નજીક છે. બહુધા આ જ કારણથી શિવધના લાકા નદા નદીને પવિત્ર સમજે છે. શિવધની એક શાખા “પાશુપત” છે. આ ધર્મની મુખ્ય ખાસિયત એ છે કે ધને માટે હરેક વખતે લડાઈ કરવાને તેમાંના એક ફિરકા તૈયાર રહેતા હતા. એવા ધને માટે લડનારા લગ્ન ? કરતા ન હતા. અને આવી સાવધ જિંદગી જીવતા હાવાથી વૃદ્ધાવસ્થામાં પણ મજબૂતી સાચવી શકતા હતા. રાજા ધણું કરીને આ ધર્મી ખ્તિયાર કરી લેતા હતા, કારણ કે ફ઼ાજ માટે તેમને ઉત્તમ લડવૈયા મળી જતા હતા. ચીની મુસાફર હ્યુએતસંગ વલભીપુર આવ્યા ત્યારે ધાર્મિક દૃષ્ટિથી પણ એ શહેર ધણું રેશનકદાર હતું. ત્યાં એકસેથી પણ વધારે બૌદ્ધ વિહારા હતા અને છ હજારથી પણ વિશેષ આ ધર્મના ઉપદેશક સાધુ હતા. તેએ રાતદિન પવિત્ર પુસ્તકાના અભ્યાસ કરતા હતા. આ લોકા ધણું કરીને બૌદ્ધધર્મના હિનયાન પથના હતા. અને દેવદેવીઓનાં સેંકડા મંદિશ મેાબૂદ હતાં. વળી તે લખે છે કે મનુષ્યની દુનિયામાં બુદ્ધ હતા ત્યારે તે ઘણું કરીને આ મુલ્કમાં આવ્યા કરતા હતા. જે ઝાડે! નીચે તે આવી એસતેા હશે તેમની પાસે રાજા અશોકે યાદગીરી તરીકે “સ્તૂપ” અધાવ્યા, તેનાથી ખુદ્દની બેસવાની જગ્યા માલૂમ પડે છે. આ જાતના સ્તૂપ” અદ્યાપિ પ્રહ્મદેશમાં સખ્યાબંધ છે, તે નક્કર બંધાવ્યા છે. મજકૂર મુસાફર લખે છે કે અહીં ધર્મોમાં નવીનતા પેદા કરનાર ધણા છે. ,, એના બહુધા કહેવાતા ભાવા—જે લેાકા ૌદ્ધધર્મી ખરા પરંતુ તેમને સંબંધ બૌધ ના બીજા પંથ સાથે છે અને તેમની એળખને માટે લખ્યું છે કે ભભૂત લગાડે છે. ઘણું કરીને કહેવાના ભાવા હિંદુ સાધુ છે. . Page #104 -------------------------------------------------------------------------- ________________ ૧૨] ગુજરાતને ઈતિહાસ વલભીપુરને વિનાશ આ આલીશાન શહેર જે અઢીસો સાલથી પણ વધારે સમય પર્યત તમામ શહેરમાં મશહૂર હતું, એની ખરાબી કેવી રીતે થઈ એ એક એવી બાબત છે કે જે વિશે હારૂનના ખજાનાની માફક કંઈ સમજણ પડતી નથી. ઘણું દંતકથાઓ છે. કાઈએ કહ્યું કે તેને વિનાશ પાર્થિયનની મારફત થયે. કઈ દૂણનું નામ આપે છે. અને કેઈ કહે છે કે એ લોકો “કેટી” હતા. ઇલિયટ સાહેબે પણ એ વિશે કંઈ ખાસ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. કેટલાક એમ પણ કહે છે કે સિંધના અરબોએ એને વેરાન કર્યું. કેટલાંક તામ્રપત્ર ઉપરથી આના સંબંધ માટે પણ કોશિશ ચાલુ છે. પ્રથમ હું એ દંતકથાઓ જણાવું છું, તે પછી એ વિશે ખાસ ચર્ચા કરીશ કે એ શહેરનો કયા સમય દરમિયાન વિનાશ થયો અને કેવી રીતે થયો. જેની પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે “ઢેઢલીમલ” નામને એક સાધુ પિતાના ચેલા સાથે વલભીપુર આવ્યો અને શહેર નજીક પિતાનું સ્થાન નક્કી કર્યું. ચેલે શહેરમાં ભીખ માગવા ગયો પરંતુ કેઈએ કંઈ આપ્યું નહિ. ન છૂટકે જંગલમાં ગયો અને લાકડાં કાપી લાવ્યો અને તે વેચી પસા મેળવ્યા. આટ ખરીદી રોટલી પકવવાની ઈચ્છા કરી ત્યારે લેકાએ ઇન્કાર કર્યો, છતાં એણે જેટલી પકાવી. લાંબા સમય પર્યત તે આ જ પ્રમાણે રહ્યો. આખરે એક દિવસે સાધુએ ચેલાને પૂછયું કે “તારા શિર ઉપરના વાળ કેમ ખરી પડે છે ?” તેણે અસલ વસ્તુસ્થિતિનું ખ્યાન કર્યું કે “લાકડાં હરરોજ માથા ઉપર ઉઠાવવાનું આ પરિણામ છે.” સાધુએ કહ્યું: “ કાલે હું જ જઈશ” અને તે ગયો; પરંતુ કુંભારો સિવાય કોઈએ દાન આપ્યું નહિ. આથી સાધુને ક્રોધ ચડ્યો. તેણે કુંભાર ઉપર સંદેશ મોકલ્યો કે “ તું તારા કુટુંબ કબીલાને લઈને અહીંથી ચાલ્યો જા, કારણ કે હવે આ શહેરનો વિનાશ થઈ જશે. પરંતુ જતી વખતે પાછું ફરી જોઈશ નહિ.” પછી કુંભાર ચાલ્યો ગયો. પરંતુ જ્યારે તે ભાવનગર Page #105 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૯૩ પહોંચ્યો ત્યારે તેની સ્ત્રીએ પાછું ફરી જાયું, અને તે પથ્થરની થઈ ગઈ. લેકાએ તેનું નામ “રૂદાપુરી માતા” રાખ્યું. સાધુએ ત્યાં કાણિયાનું એક વાસણ લઈ ઊંધું વાળી દીધું અને કહ્યું કે શહેર આ રીતે ઊંધું વળી જશે અને તેની લત ધૂળ થઈ જશે. તે જ સમયે વલભીપુરને નાશ કર્યો. આ કહાણીમાંથી નીચેની હકીકત માલુમ પડી આવે છે : (૧) જૈન ખ્યાન કરનારે આ ચમત્કાર એવી સુંદર રીતે વર્ણવ્યો છે કે તે ઉપરથી સાફ માલુમ પડી જાય છે, કે આ સાધુ જેન હતો. (૨) વલભીપુરની વસ્તીમાં બૌદ્ધધમી એનું પ્રમાણ વધારે હતું, કારણ કે આ સમયથી તે મુસલમાનના જમાના પર્યત સિંધ અને ગુજરાતની મોટી આબાદી બૌદ્ધ હોવાની સાબિતી અરબી મુસાફરોનાં સફરનામાંઓમાંથી માલુમ પડે છે. (૩) બૌદ્ધ અને જેને લોકો વચ્ચે સખત અદાવત હતી અને એકબીજા સાથે ધર્મયુદ્ધ ચાલ્યા કરતું હતું, કારણ કે વલભીના લેકે માલદાર અને દાનવીર હતા. બિલકુલ અસંભવિત છે કે એક સાધુ આવી રીતે અનાજ પાણી વગર ત્યાં રહે, લેકે પાસે ભિક્ષા માગે અને એક ટંકનું ખાવાનું પણ ન મળે. આ બનાવ ફક્ત એક જ સંજોગમાં બની શકે કે સાધુ જૈન હોય અને વલભીપુરમાં બૌદ્ધધર્મી લોકોનું જેન તરફ વર્તન ખરાબ હેય. (૪) આ કુંભાર બહુધા નીચ વનો હશે. (૫) જે જગ્યા ઉપર એ રહેતો હતો તે વલભીપુરની કોઈ સીમા પર મહેલ્લે કે નજીકનું ગામ હશે. (૬) ઘણું કરીને આ મહેલ્લા કે ગામનું નામ “રૂદાપુર” હશે. હવે બીજી દંતકથા જોઈએ, જે સામાન્ય ઈતિહાસ (ગુજરાતી) માં મળે છે અને લગભગ હરેક હિંદુ ગ્રંથકારે એને ઉલ્લેખ કર્યો છે. વલભીપુરમાં કાક નામે એક દોલતમંદ શમ્સ રહેતો હતો. આ શહેરનાં મોટાં મોટાં મકાને તેની માલિકીનાં હતાં. તેની દીકરી પાસે હીરાની ( હીરાજડિત) કાંસકી હતી. રાજાની કુંવરીને જ્યારે આ Page #106 -------------------------------------------------------------------------- ________________ ૯૪] ગુજરાતને ઈતિહાસ વાતની ખબર પડી ત્યારે તે લેવાનું તેને મન થયું, પરંતુ કાકુની છોકરીએ તે આપવાને ઇન્કાર કર્યો, આથી રાજકુંવરીને સખત માઠું લાગ્યું અને તેણીએ તેના પિતા આગળ એ વાતની ફરિયાદ કરી. ખુદ રાજાએ કાકુ પાસેથી તેની માગણી કરી, પરંતુ તેણે પણ આપવાની સાફ ના પાડી. આથી રાજા ક્રોધે ભરાયો અને તેણે સિપાઈ મોકલી બળાત્કારે છીનવી લીધી. કાકુ આ અપમાન સહન કરી શક્યો નહિ અને આ જુલ્મને બદલે લેવાને તેણે પાકે ઈરાદે કર્યો ને એક મોટી રકમ નજરાણામાં આપી પરદેશી લશ્કર લઈ આવ્યા. આ પરદેશી લશ્કરે વલભીપુરમાં લૂંટ ચલાવી રાજને ખેદાનમેદાન કરી નાખ્યું. બહુધા આ કાકુ બૌદ્ધધર્મી હતા, કારણ કે એ મુલ્કમાં મહાન વેપારીઓ તથા તવંગર લેકે બૌદ્ધપંથી હતા. અને ઘણું કરીને વલભીપુરના આખરી શિલાદિત્ય રાજાઓ બૌદ્ધપથી નહતા. આથી સંભવિત છે કે આ કિસ્સામાં પણ ધાર્મિક ભાવના કામ કરી રહી હેય. અબુરહાન બનીએ તેની કિતાબમાં આ બાબતમાં જે કંઈ કહ્યું છે તે નીચે પ્રમાણે છે : લેકે કહે છે કે એક આદમી જેને સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હતી, (અને જે ઘણું કરીને બૌદ્ધધર્મી હત) તેણે કેટલાક રબારીઓને પૂછયું: તમે તેવળ નામની એક બુટ્ટી જોઈ છે? તેને પારખવાની નિશાની એ છે કે જ્યારે એને તેડવામાં આવે ત્યારે સફેદ દૂધને બદલે લેહી બહાર નીકળે છે.” તેણે જવાબ આપ્યો કે હા, જોઈ છે. તે આદમીએ પેલા રબારીને ઈનામ આપ્યું, એટલે તેણે તેને જડીબુટ્ટી બતાવી દીધી. ત્યાર પછી પેલા માણસે એક ખાડો ખોદી આગ સળગાવી. અને જ્યારે તે બરાબર જલેદ થઈ ત્યારે તેણે રબારીના કૂતરાને આગમાં ફેંકી દીધું. આથી રબારી ધાયમાન થયો અને તેણે પેલા આદમીને પકડી આગમાં ધકેલી મૂક્યો. આગ બુઝાઈ ગઈ ત્યાં સુધી તે ત્યાં Page #107 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓનો સમય | [ ૯૫ જોતો રહ્યો અને ઠંડી થયા બાદ જુએ છે તે તે બંને સોનાનાં થઈ ગયાં હતાં. તેણે પિતાના કૂતરાને લઈ લીધો, અને આદમીને ત્યાં જ રહેવા દીધો; કાર્યસંગે એક ગામડિયો ત્યાંથી પસાર થયે, તેણે તેની એક આંગળી કાપી લીધી અને એક વાણિયો જેનું નામ “ક” હતું તેની પાસે જઇ તે વેચી મારી. ત્યારપછી પિતાને જરૂરી ચીજો ખરીદી તે પાછો આવ્યો. બીજે દિવસે જ્યારે તે ફરીથી ત્યાં પહોંચ્યો ત્યારે તે આદમીની આંગળી હતી તેવી થયેલી તેને માલુમ પડી, તેણે ફરીથી કાપી લઈ મજકુર વાણિયાને આપી જરૂરી ચીજો ખરીદી લીધી. આ પ્રમાણે તે હરરેજ કરતો હતો. આખરે વાણિયાને ખરી વસ્તુસ્થિતિની ખબર પડી. અને પેલા ગામડિયાએ પણ તેને ખુલ્લા દિલથી અસલ હકીકત કહી સંભળાવી. મોદી પેલા સોનાના આદમીને પોતાને ઘેર લઈ ગયો અને અતિ દોલતમંદ થઈ ગયે. શહેરનાં મકાનો મોટો ભાગ તેની માલિકીમાં આવી ગયે. જ્યારે તેની દોલતમંદીની ખબર રાજાને કાને પહોંચી ત્યારે તેણે પેલા મોદી પાસે તે ધનની માગણી કરી. વાણિયાએ ઈન્કાર કર્યો, પરંતુ તેને ડર લાગ્યો કે રખેને રાજા મોક્કો દેખી વેર લે. તેથી મજૂરા (સિંધનું પાયતખ્ત જે વેરાન થઈ ગયું હતું તે)ના પાદશાહ પાસેથી તેણે સહાય માગી અને પુષ્કળ ધનને ભોગે દરિયાઈ કાફલાની માગણી કરી. આથી મસૂરાથી દરિયાઈ બેળો આવ્યો, અને રાત્રિને સમયે હુમલો કર્યો. જેમાં વલભી રાજા માર્યો ગયો, શહેર લૂંટાઈ ગયું અને યતની ખાનાખરાબી થઈ ગઈ.” ૧ આ ઉલ્લેખને લગતી નીચે પ્રમાણે હકીકતે ધ્યાન ખેંચે તેવી છે. બીરૂનીએ આ દંતકથાની શરૂઆત એવી રીતે કરી કે “લોકે કહે છે. આ ઉપરથી ચોક્કસ રીતે માલૂમ પડી ગયું કે ખુદ તેને પણ તે ઉપર શ્રદ્ધા નથી. અને સિદ્ધિ પ્રાપ્ત કરેલી ને સોનું બનાવ ૧. કિતાબે હિંદ અલ્બરૂની, પૃ૦ ૯૪-યુરો૫. ઘણું કરીને બીરૂનીનો એ કિસ્સો “પ્રબંધ ચિંતામણિ” સાથે મળતે છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૬] ગુજરાતને ઈતિહાસ વાની વાત તે એવી રીતે અંદર આવે છે કે તે આશ્ચર્યકારક વિચિત્ર અને અસ્વીકાર્ય છે. (૨) આ ઉલ્લેખમાં વલભીના રાજાનું નામ આપવામાં આવ્યું નથી. જે હોત તો તે ઉપરથી માલૂમ પડી જાત કે એ કયા સમયને બનાવ છે. (૩) એણે કઈ સાલ પણ દીધી નથી. તેણે સિંધના હાકેમનું નામ તેમજ મજૂરાના હાકેમનું પણ નામ આપ્યું નથી, કે જેની સાથે વલભીપુરના નાશને સંબધ હોય. આવા સંજોગમાં આ વાતને ખરેખ અને ચોક્કસ રીતે પ. મેળવવો બેહદ મુશ્કેલ છે. કેટલાક હિંદુ ઇતિહાસકારોએ ઉમરબિન જમાલનું પણ નામ લખ્યું છે. I હવે ચડાઈ કરનાર વિશેની ચોખવટ કર્યા પહેલાં અરબોના ગુજરાત ઉપરના તમામ હુમલાનું ખ્યાન કરવું મુનાસિબ થઈ પડશે. અઓએ સૌથી પહેલે હુમલે હિ. સ. ૧૫ (ઈ. સ. ૬૩૬)માં થાણા ઉપર કર્યો હતો. તે વખતે વલભીના રાજાઓમાં કૂવસેન બીજે (ઈ. સ. ૬૨૦ થી ઈ. સ. ૬૪૦ ) રાજ્ય કરતો હતો. થોડા દિવસ બાદ ભરૂચ ઉપર હુમલે આવ્યા. તે સમયે ભરૂચમાં ગુજરનું રાજ્ય હતું, પરંતુ બીજાપુરના પુલકેશીના લેખ ઉપરથી માલુમ પડે છે કે પુલકેશી બીજે (દક્ષિણી ચાલુકય ) તમામ ગુજરાત ઉપર શહેનશાહત કરી રહ્યો હતો. ભરૂચને ગુજર રાજા “દ” બીજે (ઈ. સ. ૬૩૩) હતે. હિ. સ. ૯૩ (ઈ. સ. ૭૧૧) માં મોહમ્મદ બિન કાસિમે સિંધ જીતી લીધું અને સંપૂર્ણ વ્યવસ્થા કર્યા બાદ ભિન્નમાલ તરફ તે ફર્યો, અને ત્યાંના લોકો લડયા વગર તાબે થઈ ગયા. ત્યારપછી જ મેહમ્મદ બિન કાસિમને અરબસ્તાન પાછો બેલાવી લેવામાં આવ્યું. તે વખતે વલભીપુર ઉપર શીલાદિત્ય ચોથા (ઈ. સ. ૬૯૧ થી ૭૨૨)નું અને ભરૂચ ઉપર જયભટ્ટ ત્રીજા (ઈ. સ. ૭૦૦ થી ૭૩૫) અને દક્ષિણ ગુજરાત ઉપર - ૨. પ્રાચીન ઈતિહાસ, પ્રકરણ ચાલુકય. ૩. બલાઝરી ફહે સિંધમિસર. Page #109 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૯૭ ચાલુક્યમાંથી મંગલરાજ (ઈ. સ. ૭૩૧)નું રાજ હતું, મોહમ્મદ કાસિમના ગયા પછી જે હાકેમ આવ્યા તે પણ પેલાઓની માફક આંતરવિગ્રહમાં એટલા રચ્યાપચ્યા રહ્યા, કે તેઓ ભિન્નમાલ તેમજ સિંધને પણ સંભાળી ન શક્યા અને સિંધના ઘણા જિલ્લા અરબોના હાથમાંથી જતા રહ્યા, હિ. સ. ૧૦૭ (ઈ. સ. ૭૨૬ ). જુનૈદ સિંધના સૂબા તરીકે આવ્યા. સિંધની વ્યવસ્થા કર્યા બાદ તેણે પોતાના હાથ નીચેના અમલદારોને ગુજરાત ઉપર હુમલો કરવાને રવાના કર્યો. નાનું રણ વટાવી તેઓ પહેલાં મારવાડમાં આવ્યા, ત્યાંથી માંડલ (વીરમગામ પાસે) પહોંચ્યા, અને ત્યાંથી નીકળી ધિણેજ આગળ મુકામ કર્યો. (તે રાધનપુર અને પંચાસર પાસે છે. આજકાલ ત્યાં એક નાનું સરખું ગામ રહી ગયું છે.) ત્યાંથી સીધા જઈ ભરૂચ ઉપર હુમલો કર્યો. ભરૂચથી હબીબ નામના એક સરદારે માળવા (ઉજજેન) ને સીધે રસ્તો લીધો. તે છતી “બહેરીનંદ” અને ત્યારપછી ભિન્નમાલ જઈ ગુજરોને હરાવતો તે સિંધ પાકો ચાલ્યો ગયો. તે વખતે વલભીપુરના તખ્ત ઉપર શીલાદિત્ય પાંચમો (ઈ. સ. ૭૦૦ થી ૭૩૫) રાજ્ય કરતો હતો. દક્ષિણ ગુજરાતમાં ચાલુકય વંશનો ત્રીજો રાજા મંગલરાજ ( ઈ. સ. ૭૩૧ ) રાજ્ય કરતો હતો અને દક્ષિણમાં એક નવી જ સત્તા પેદા થઈ ચૂકી હતી, જેણે કલ્યાણ (દક્ષિણ)થી માંડી તમામ દક્ષિણ તેમજ વાયવ્ય ખૂણો (પંચાસર) વટાવી સૌરાષ્ટ્રના એક મોટા હિસ્સા ઉપર ફતેહનો ઝંડો ફરકાવ્યો હતો, અને કચ્છ પણ તેણે પિતાના તાબામાં લઈ લીધું હતું. એ ચાલુક્ય વંશ સોલંકીની શાખા હતી અને “ભુવડ” આ સમયે મહારાજા હતા. ભુવડે જ પંચાસરની ચાવડા સલ્તનતને નાશ કર્યો હતો અને પચાસ સાલ પર્યત તેના ઉપર પોતાનો કાબુ રાખે હતિ (અથવા તે તેના વારસે તેને કબજે સાચવી રાખે ૧. બલાઝારી–ફહે સિંધ (પ્રેસ) મિસર. Page #110 -------------------------------------------------------------------------- ________________ ૯૮] ગુજરાતને ઈતિહાસ હતી અને એના ડરથી ચાવડા ખાનદાનને યુવાન રાજકુંવર (કુમાર વનરાજ) જંગલમાં છુપાતો ફરતો હતો તેમજ લૂટમારમાં મશગૂલ હતો. - હવે જુનેદે જીતેલા મુલકે ફરીથી જોઈએ. તેમાંથી એક જગ્યા “મરમદ ” અને બીજી “બહેરીમંદ” છે. એમનાં અસલ નામોનો ચોક્કસ પત્તો નથી, તેમ છતાં એ કયાં આવેલ તેની સંભાવના થઈ શકે છે. જુનૈદ જ્યારે સિંધથી નીકળ્યો ત્યારે પ્રથમ તે “મરમદ” માં આવ્યો અને ત્યારપછી વિરમગામ પાસે આવેલા માંડલમાં આવ્યો. હવે નકશા ઉપર નજર કરવાથી એમ માલૂમ પડે છે કે “મરમદ” ઘણું કરીને નાના રણ પાસે એક જગ્યા છે. ત્યાં આરામ લેવાને અરબેએ પહેલે પડાવ નાખ્યો હતો. એ મારવાડનો ભાગ હતે. ઉજ્જૈન (માળવા)થી નીકળી “બહેરીમંદ થઈ ભિન્નમાલ પહોંચ્યો. આ ઉપરથી માલુમ પડે છે કે “બહેરીમંદ” માળવા એ ભન્નમાલ વચ્ચે છે. - જુનેદના હુમલાનું કારણ આ જમાનાના રાજકીય બનાવ તરફ એક નજર ફેંકવાથી સાફ સાફ માલૂમ પડી જાય છે કે, જો કે ગુજરાતમાં અલગ અલગ હકૂમત હતી, પરંતુ તે સમયે તે તમામ ઉપર દક્ષિણ સેલંકીની શહેનશાહત હતી, જેની સરહદો સિંધને મળતી હતી. સોલંકી ખાનદાન ઉન્નતિના શિખર ઉપર હતું તેથી હરેકને એને ડર હતા. ભરૂચના ગુજર અને દક્ષિણ ગુજરાતના ચાલુક્ય તેના તાબામાં હતા. સિંધ અને ગુજરાતની સરહદો જોડાયેલી હતી, તેથી સંભવિત છે કે કંઈ સરહદી કજિયાથી તેની શરૂઆત થઈ હશે અને આખરે લડાઈનું સ્વરૂપ પકડ્યું હશે; જેમકે ખુદ સિંધના રાજાઓ સાથે આ જાતને મામલો ઊભો થયો હતો.૧ ૧. તારીખે હિંદ, ભા. ૧, પૃ. ૬૫૧, હૈદરાબાદ Page #111 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૯૯ અને જો કે આ લડાઈ ફક્ત સોલંકી સાથે હતી તેથી એમ જણાય છે કે જે લેાકા ખુદ દુશ્મન નહિ તે! દુશ્મનના સહાયક હતા તેમની સાથે જ જુનેદે લડાઇ કરી. જુનૈદ સાથે પ્રથમ માંડલમાં યુદ્ધ થયું. બીજી રણક્ષેત્ર ધિાજ હતું, જ્યાં પંચાસરની સંપૂ સાલકી તાકત ચૂરેચૂરા થઇ ગઇ. આ બાજૂ ભરૂચ એ લોકાના તાબામાં હતું તેથી ત્યાંથી તેમને મદદ મળી હશે અને જ્યારે જુનૈદને એની ખબર પડી ત્યારે તુરત જ તે ભરૂચ પહેોંચ્યા અને એક જ લડાઇમાં તેને ખતમ કર્યુ. ત્યારપછી તેને માલૂમ પડયું કે ઉજ્જૈનના લેાકેા હુમલા કરવાની તૈયારીમાં રાકાયા છે, તેથી ઉજ્જૈનના લોક અહીં આવે તે પહેલાં તેણે હુમલા કરી જીતી લીધું. હવે આ વિજેતા પેાતાના મુલ્ક સિંધથી અતિ દૂર નીકળો ગયા હતા અને દુશ્મનોએ બીજી બાજુએથી આ મેાક્રાના ફાયદો ઉઠાવ્યા એટલે કે ભિન્નમાલમાં ગુજરા માટી સખ્યામાં તેમને રાકવાને હાજર થયા. જુનૈદે જોયું કે હવે આગળ વધવામાં ભય છે અને ભિન્નમાલમાં જો ગુજરાની તાકત જમા થઈ જાય તેા પાછા ફરવું પણ મુશ્કેલ થશે; આથી પૂરપાટ તે ભિન્નમાલ પહોંચ્યા અને ગુજરાતી આટલી તાકતને પણ ફના કરા સિંધ પાળેા આવી પહેાંચ્યા. આ જગમાં જુનદે ચાળીસ કરોડની લૂટને માલ હાસિલ કર્યાં. સૌરાષ્ટ્ર અને ગુજરાતનાં સરહદી સ્થળેા ઉપર ચોકી ગેાવી દીધી અને તેના સંરક્ષણ માટે ઉત્તમ ગાઠવણ કરી થયેા. મારા આ બ્યાનથી સ્પષ્ટ થશે કે જુનેદે ફક્ત દુશ્મને! કે દુશ્મનાના સહાયક સાથે જ લડાઇ કરી, જે તટસ્થ રહ્યા હતા તેમને એણે બિલકુલ છેડયા નહિ. જુએ, સેામનાથ પાટણ એક મહાન બંદર હતું, ત્યાં તે ગયા નહિ; ખંભાતનું બંદર ભરૂચ જવાના રસ્તામાં હતું તેના તરફ તેણે નજર પણ ન કરી; શીલાદિત્ય રાજા તટસ્થ હતા તેથી તે વલભીપુર પણ ન ગયા. જુનૈદ ત્યાં થયા હાત તેા તે જગ્યા એવી ૧. ઈબ્ન ખલ્કન, પૃ. ૨૯૭, ભા, ૫, ઉર્દૂ Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ ] ગુજરાતના ઇતિહાસ હતી કે જરૂર અરખા તેને યાદ કરત. અમી તારીખેામાં નાનીસૂની જગ્યાએનાં નામેા પણ આપવામાં આવ્યાં છે. વલભીપુર જે એક માટું દોલતમંદ શહેર હતું તે તેઓ કેવી રીતે ભૂલી જાય? આપણે જોઈએ છીએ કે તે પછી પણ છઠ્ઠા શીલાદિત્ય અને સાતમા શીલાદિત્યે વલભીપુરમાં રાજ્ય કર્યું હતું. ચાલુક્ય રાજાના જમાનાના નવસારીથી એક લેખ મળ્યા છે તેનાથી મારી આ વાતને સમન મળે છે. જેમકે પુલકેશી જનાશ્રયના જમાનાના લેખ છે, જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે અરબ લશ્કરે સિંધ, કચ્છ, સૌરાષ્ટ્ર, ચાવડા, મરુ ( મારવાડ ) ભિન્નમાલની સલ્તનતને હેરાન કરી હતી. આ લેખ ઈ. સ. ૭૩૮૩૯ ( પુલકેશીના જમાના) તા છે,૧ એટલે કે અસલ બનાવથી દસબાર સાલ બાદતા છે. જુએ, આમાં પણ ચાવડા, મરુ અને ભિન્નમાલના ઉલ્લેખ છે, પરંતુ વલભી વિશે કષ્ટ નથી. સૌરાષ્ટ્રને ઉલ્લેખ છે પરંતુ તેનેા અર્થાં વલભીરાજ થતા નથી, કારણ કે વલભી કંઈ અજ્ઞાત જગ્યા ન હતી કે તેની જગ્યાએ કાઈ મદૂર જગ્યા સૌરાષ્ટ્રના નામથી લખવામાં આવે. ગુજરાતી દૃષ્ટિમ'દુથી આ હુમલાની અસરઃ— જ્યારે કાઈ લશ્કર એક મુલ્ક ઉપર હુમલા કરે ત્યારે તે મુલ્કમાં અશાંતિનું વાતાવરણ ફેલાઈ જાય જ છે, રૈયત હેરાન થઈ જાય છે, માતૃભૂમિનાં હજારો ફરો તરવારના ભાગ થાય છે. અરખાના હુમલા વખતે પણુ આ બધું બન્યું હશે. પરંતુ ધ્યાનપૂર્વક જોતાં એ હુમલાથી મુલ્કને ફાયદા પણ થયેલા જણાય છે. પ્રથમ એ કે પંચાસરની સાલક તાકત ફના થઈ જવાથી ચાવડા ખાનદાનને પેાતાના બાપદાદા તરફથી પર પરાએ ચાલી આવતી સલ્તનતને કબજો મેળવવાના માક્કો મળ્યા; આપણે જોઈએ છીએ કે થેાડા જ દિવસ આદ વનરાજ ચાવડાએ એક મજબૂત સલ્તનતના પાયા નાખ્યા. ૧. ગુજરાતના પ્રાચીન ઇતિહાસ . Page #113 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૧૦૧ આજી એ કે દક્ષિણ ગુજરાતમાં જે નાનાં નાનાં રાજ્યેા ઠેર ઠેર ફેલાઇ ગયાં હતાં અને ભરૂચ, નાંદોદ, વડેદરા, નવસારી વગેરેમાં નાના નાના રાજાએ રાજ્ય કરી રહ્યા હતા, તેમની તાકત ધીમે ધીમે મંદ થવા માંડી, અને ઘેાડા જ વિસામાં એ સતનતા ફના થઈ એક સયુક્ત સત્તા સાથે જોડાઈ ગઈ. તે પછી લગભગ ૩૦ વરસ પર્યંત આરએએ ગુજરાત તરફ નજર પણ ન કરી. ખલીફ઼ા મન્સૂર અબ્બાસીના જમાના ( હિ. સ. ૧૪૦માં ઈ. સ. ૬૫૭)માં હિશામ જ્યારે સિધના સૂબા તરીકે આવ્યે ત્યારે તેણે ઉમર બિન જમાલને ગુજરાત તરફ મેકક્લ્યા. ઉમર જહાાના એક કાલેા લઈ ખારખુદ (ભરૂચ નજીક) પહેોંચ્યા અને ઘણું કરીને તે વખતે તેને વધુ ફતેહ હાસિલ ન થઇ, તેથી તુરત જ તે પાછે! ચાહ્યા થયા. એ ફક્ત પરિસ્થિતિથી વાકેફ થવાને આવ્યા હાય એ સંભવિત છે. ત્યારપછી હિશામ નવી તૈયારી કર્યાં બાદ જહાઝીને એક ખેળા લઇ (ભરૂચ જિલ્લાના )ગ ધાર દરે આવી પહોંચ્યા; જીત મેળવી કેટલાક દિવસ ત્યાં રહ્યો.. એક ઔદ્ધોને વિહાર હતા તેની જગ્યાએ તેણે એક મસીદ બધાવી. અલાઝરીનું આ અસલ લખાણું છેઃ—— ...ઉમર બિન જમાલ જહાએ મારફત ભાળભૂત પહેોંચ્યા... અને ત્યારપછી જહા લઇ ગંધારમાં આવ્યા અને તે ઉપર જીત મેળવી અને બૌદ્ધવિહાર તેાડી મસીદ બનાવી. ર "" ગુજરાની હકૂમત ખતમ થઈ ચૂકી ત્યારના એ જમાના હતા. રાષ્ટ્રકૂટ ખાનદાને તેમને મારી રાજપીપળામાં આશ્રય લેવાની ફરજ પાડી હતી, દક્ષિણ ગુજરાતમાં ચાલુકય ખાનદાન પણુ બરબાદ થઇ ગયું હતું, તેમની જગ્યાએ દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટાની હકૂમત હતી. તિદુર્ગા (ઈ. સ. ૧૫૩) આ સમયને રાજા હતા અને ઉત્તર ગુજરાતમાં વનરાજ ચાવડા (ઇ. સ. ૭૪૬ થી ૮૦૬) એ રાજ્યનાં મંડાણ માંડત્યાં ૧. બિલ્લાઝરી પૃ. ૪૪૫–લડન Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ ગુજરાતના ઇતિહાસ હતાં. વલભીપુરમાં શીલાદિત્ય ૬ઠ્ઠો ( ઇ. સ. ૭૬૦ ) માજીદ હતા. ત્યારપછી પણ શીલાદિત્ય સાતમાને (ઇ. સ. ૭૫૬) તે જ વલભીપુરમાં રાજ્ય કરતા આપણે જોઇએ છીએ. આથી એમ તો નક્કી થઇ ગયું કે વલભીપુરને આ હુમલાથી કઈ નુકસાન પહોંચ્યું નહિ પરંતુ કંઈ નુકસાન થયું તે રાષ્ટ્રકૂટને થયું. મારું પોતાનું માનવું છે કે આ હુમલા ફક્ત ચેતવણીરૂપે હતા. એ ભરૂચના કાંઠાના વેપારીઓની ફરિયાદને લઈને કરવામાં આવ્યા હતા, કારણ કે નવી હકૂમતે વેપારીઓ સાથેનું લાંખી મુદતથી ચાલી આવેલું વન જારી રાખ્યું નહિ હાય. ગાંધારમાં રહ્યા તે વખતે હકૂમત અને અમે વચ્ચે કજિયાના નિકાલ થઇ ગયા ત્યારે તેએ પાછા ચાલ્યા ગયા તે પછી લગભગ વીસ વર્ષ પ``ત અરબ વેપારીઓને અહીંની હકૂમત સાથે કાઇપણ ફરિયાદને સમય આવ્યો નહિ. આથી અરબસ્તાન અને ગુજરાતના સબધા કાઈપણ રીતે બગડવાના પત્તો મળતા નથી. અલબત્ત ખલીફા મહદી અબ્બાસીના જમાનામાં અબ્દુલ મલેક (હિ. સ. ૧૫૯-૪. સ. ૭૭૫ ) ફરીથી ગુજરાત ઉપર હુમલા કરવાની તૈયારી શરૂ કરી. તે સમયે તે એક મહાન દરિયાઇ કાફલો લઈ રવાના થયા અને હિ. સ. ૧૬૦ (ઇ. સ. ૭૭૬)માં ભાળભૂત પહોંચ્યા. “ભાળભૂત” ભરૂચથી સાત માઈલ ઉપર પશ્ચિમમાં એક કાચું બંદર હતું, જ્યાં જહાઝો સમુદ્રની ભરતીઓટ સાથે આવતાં જતાં હતાં. અબ્દુલ મલેક આ બંદર ઉપર કબજો કરી કેટલાક વખત ત્યાં રહ્યો. અહીં લગભગ અઢાર વર્ષને અંતરે એક મેળા ભરાયા કરતા હતા. મેાસમની અસર તેમજ લેાકાની ડને લઈને સાધારણ રીતે રાગ ફેલાઇ જતા હતા. કર્મ×સ જોગે આ વખતે પણ તેમજ બન્યું. અરબ ફેજમાં એ બીમારી જોસભર ફેલાઇ ગઇ અને એક હજાર આદમી માર્યા ગયાં, અને ત્યાં ને ત્યાં જ તેમને દફન કરવામાં આવ્યા. આથી વહેલી તકે તેઓ ત્યાંથી પાછા ગયા. ૧. ઇબ્ન ખલ્કુન, પૃ. ૩૫૯, ભા. ૬, અલ્હાબાદ પ્રેસ Page #115 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૧૦૩ તે વખતે ગુજરાતના વાયવ્ય ખૂણામાં વનરાજ ચાવડા રાજ્ય કરતા હતા અને દક્ષિણ ગુજરાતમાં રાષ્ટ્રકૂટ ખાનદાનના કૃષ્ણ (કે ગાવિંદ) (ઇ. સ. ૭૬૫ થી ૭૯૫)ની હકૂમત હતી. કૃષ્ણના એક લેખ ઉપરથી માલૂમ પડે છે કે આ ખાનદાનના લેાકેાએ બળવા કર્યાં હતા અને કેટલાક શાહઝાદાએ રાજ મેળવવાને કુટુંબકલેશ શરૂ કર્યાં હતા તેથી ત્યાં અશાંતિ ફેલાઈ. આ બળવા સમાવી હકૂમતની લગામ કૃષ્ણને પેાતાના હાથમાં લેવી પડી. ઘણું કરીને આ જ મળવા અને અશાંતિના સમયે અરબ વેપારીઓ લૂંટાયા તેમજ પરેશાન થયા એને બદલેા લેવાને અબ્દુલ મલેકને ફાઝ કાફલા લઈ આવવું પડયું. જેમકે થાડું ઉપર વેપારી અને અંગ્રેજની કામના સંરક્ષણ માટે બ્રિટિશ ગવનમેન્ટે ચીનમાં ફાજી કાલા માલવા પડયા જેથી કરીને આપસના ટંટામાં ગેરમુલ્કા લેાકેાને કાંઈ નુકસાન વેઠવું ન પડે. ગમે તેમ હોય પણ આપણે જોઈએ છીએ કે આ હુમલામાં પણ વલભીપુરના બિલકુલ ઉલ્લેખ નથી. અર ભરૂચ જિલ્લામાં ઊતર્યાં અને ત્યારપછી ત્યાંથી જ પાછા ફર્યા. કેટલાક ગુજરાતી ઇતિહાસામાં જણાવવામાં આવ્યું છે (જે અંગ્રેજી ઇતિહાસામાંથી નકલ કરવામાં આવ્યું છે) કે અરાએ બળદ” ઉપર હુમલા કર્યાં અને બીમારી ફેલાઈ જવાથી પાછા ચાલ્યા ગયા. વળી શંકાને સ્થાન આપવામાં આવે છે કે કદાચ એ ‘બળદ” “અલબ” પણ હાય જે વલભીપુરનું અરબી ભાષાનું રૂપ છે. પરંતુ આ તેમની ગેરસમજ છે. હકીકત એ છે કે અસલ જગ્યા જ્યાં હુમલા થયા હતા તે “ભાળભૂત” છે, જેનું બળદ' કયું અને ગુજરાતી ભૂલથી અલખ’' સમજ્યા. ગુજરાતી ઇતિહાસામાં વલભીપુર વિશે સિક્કા અને તામ્રલેખા ઉપરથી જે આખરી તારીખ બતાવવામાં આવે છે તે ઈ. સ. ૭૬૬ છે. તે પછી વલભીપુર વિશે કર્જી પણ હકીક્ત મળતી નથી, ૧. ગુજરાતનેા પ્રાચીન ઇતિહાસ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪] ગુજરાતને ઈતિહાસ તેથી લોકે તેને પાયમાલ થયેલું સમજવા લાગ્યા. અને “ઈમ્પીરિયલ ગેઝેટિયરમાં જણાવવા આવ્યું છે કે વલભીપુરને નાશ ૭૭૦ માં થયો. એટલે કે અબ્દુલ મલેકનો હુમલો આ પાયમાલીની સાલ પછી છ વરસે થયો. એને અર્થ એ થાય કે વલભીપુરને એ પહેલાં નાશ થયો હતે. અને આ અરબોનો આખરી હુમલો હતો. તે પછી ગુજરાત ઉપર અને એક હુમલો થયો નહતે. મારા આ ખ્યાલથી વાંચકોને એટલું તે માલૂમ પડયું હશે કે અરબાએ હરગીઝ વલભીપુર ઉપર ચડાઈ કરી હતી અને તેની પાયમાલીને તેમની સાથે નિસ્બત નથી; એટલે એ ખ્યાલ તે બિલકુલ ગલત છે. સંભવિત છે કે ભવિષ્યમાં આ બાબતમાં કાઈ પાકી સાબિતી મળી જાય અને અત્યારે તે આ હકીક્ત માનવામાં કોઈ પણ વાંધો નથી. હું એમ કહેવા નથી માગતો કે અરબો એમ કરે એ સંભવિત છે; પરંતુ કહેવાની મતલબ એ છે કે આજ પર્યત સાબિતી માટે કોઈ પાકી દલીલ મળી નથી. હવે અસલ સવાલ તે બાકી જ રહ્યો કે એને નાશ કેવી રીતે થયે હશે. એ એક વિચારવા જેવી બાબત છે, જેને કહે છે કે જેની સાધુના શાપને લીધે એમ થયું છે; બૌદ્ધ લેકે કહે છે કે કાકુ નામને વાણિયો બૌદ્ધધમ હતો તેણે કઈ પરદેશીને બેલાવી તેને નાશ કરાવ્ય; અને હીરાની કાંસકી તકરારનું મૂળ હતી. એ કાંસકી રાજાએ માંગી હતી, અને તેણે તે ન આપી. બીરૂનીને હકીકત મળી કે “ક” (નામ હતું અને ગરીબ હોવાના સબબથી તે રંક નામે ઓળખાતો હતે.) વાણિયાને સોનાનો આદમી મળ્યો હતું જેનાથી તે અતિ દોલતમંદ થઈ ગયો હતો. રાજા શિવ–માગી હતે તે તેની દોલત ઉપર લેભાયો, અને તે છીનવી લેવાની ઈચ્છા કરી અને મજૂરાવાળાઓ સાથે સંધિ કરી રાત્રે હુમલે કરાવી ૨. પૃ. ૧૫–પ્રેસ હૈદરાબાદ-તારીખે ખૂદ કદીમ. Page #117 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૧૦૫ તેને નાશ કરાવ્યો. આ પ્રમાણે હકીકત કહેનારની વાત એટલે અંશે જુદી પડે છે તેના ઉપર દષ્ટિબિંદુ રાખી ફેંસલે કરે ઈતિહાસકાર માટે જો કે બેહદ મુશ્કેલ છે તોય છતાં બહુ જ ગંભીરપણે નજર કરતાં એક વાત તો નકી પત્તો મળી જાય છે કે વલભીપુરનો અંત આપ આપસમાં ધાર્મિક ટંટાથી આવ્યા. જેનો અને બૌદ્ધો વચ્ચેની તકરાર, બૌદ્ધો અને વૈષ્ણવો વચ્ચે ઝગડે, વૈષ્ણવોની જેને તરફ સૂગ આ હકીકત જેનેના અને અન્ય પુસ્તકોના અભ્યાસથી માલૂમ પડી આવે છે. આ એવી અગત્યની બાબત છે કે તેમને વિચારી શકાય જ નહિ. અને ઈતિહાસમાં તેના સંખ્યાબંધ દાખલા ૧ મળી આવે છે. આ પ્રમાણે ઓછીવત્તી પાયમાલી તે માહે માંહેના કજિયા-કંટાથી જ થઈ હશે. હવે જે જૈન સાધુની વાત ઉપર વિચાર કરવામાં આવે. તે માલુમ પડે છે કે કદાચ ભૂકંપથી પણ એનો નાશ થયો હોય. પરંતુ જે “ક” નામના મોદીને કિસ્સો સાચે ગણવામાં આવે તો ફરીથી જેવું પડશે કે ઈ. સ. ૭૭૦ ની આસપાસ કઈ કઈ સલ્તનત વલભીના વંશની સમકાલીન હતી અને કોની કોની સાથે એને અદાવત હતી. આરબોએ ક્યારે અને કયાં હુમલા કર્યા જેમાં વલભીપુરને કંઈ ઉલ્લેખ નથી તે મેં ચોસ, અલબત્ત, આધાર સાથે જણાવી દીધું છે. પાડોશની સલતનત એટલી બળવાન થઈ ગઈ હતી કે વલભીપુર કાયમ રહે એ પણ આશ્ચર્યજનક ગણાય. નીચે વલભીના ખાનદાન અને તેના પાડોશીઓની એક રૂપરેખા હું આપું છું જે જોવાથી વાંચકને ખબર પડશે કે વલભીપુરનો વિનાશ કેવી રીતે થયો હશે : ૧. બગદાદનો વિનાશ પણ માંહોમાંહેના કજિયાટાથી થયો હતો. Page #118 -------------------------------------------------------------------------- ________________ વલભીના રાજાઓ ભટાર્ક ઇ. સ. ૧૦૯ થી પર૦ ધ્રુવસેન પહેલા પર૦ થી ૧૩૫ ગુહસેન ૫૩૯ થી ૫૬૯ ધરસેન બીજો ૫૬૯ થી ૫૮૯ શીલાદિત્ય પહેલા ૫૯૪ થી ૬ ૦૭ ખરગ્રહ ૬૧૦ થી ૧૫ ધરસેન ત્રીજો ૬૧૫ થી ૬૨૦ ધ્રુવસેન ખીજો ૬૨૦ થી ૪૦ ધરસેન ચેાથે ૬૪૦ થી ૬૪૯ ધ્રુવસેન ત્રીજો ૬૫૦ થી ૬૫૬ ખરગ્રહ ખીજો ૬૫૬ થી ૬૬૫ શીલાદિત્ય ત્રીજો ૬૬૭ થી ૬૭૫ શીલાદિત્ય ચોથા ૬૯૧ શીલાદિત્ય પાંચમા ૭૨૨ શીલાદિત્ય છઠ્ઠો ૭૬૦ શીલાદિત્ય સાતમા ૭૬૬ થી ૭૦૦ રાષ્ટ્રકૂટ રાજાએ ગાવિંદ પહેલા ઇ. સ. ૬૮૦ થી ૭૦૦ ક પહેલા ૬ ૦૦ કેંદ્ર ખીજો ૭૩૦ ૩ ખીજો ૭૪૭ હિંદુ ૧૫૩ કૃષ્ણ ૭૬૫ ગોવિંદ ખીજો ૭૮૦ ૭૯૫ ધ્રુવ ગાવિદ ત્રીજાં ૮૦૩ થી ૮૦૯ કલ્યાણી સાલકી ચાલુક્ય વંશના કલ્યાણી સાલકી રાજા ભુવડ જેનું ઈ. સ. ૭૪૬ ચાવડા અસલ નામ વિ થી ૮૦૬ જયાદિત્ય હતું અને ખીજું નામ જીવ નાશ્રય હતું. ઈ. સ. ૬૯૬ થી ૭૪૬ પંત ચાવડા વનરાજ જન્મ ઈ. સ. ૧૯૬ મહેર મીર રાજા પરમ ભટારક મહારાજા ધિરાજ ઈ. સ. ૭૩૮ ૧૦૬ ] ગુજરાતના ઇતિહાસ Page #119 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૧૦૭ નકશા ઉપર એક નજર ફેંકવાથી સ્પષ્ટ માલુમ પડી જાય છે કે શીલાદિત્ય છઠ્ઠા અને સાતમાના જમાનામાં વલભીપુર સલતનત કેટલેક અંશે કમજોર થઈ ગઈ હતી અને ખૂબ નાના ઘેરાવામાં તેની હકૂમત રહી હતી, કારણ કે તમામ દક્ષિણ ગુજરાત ઉપર રાષ્ટ્રકૂટોને કબજો હતો. ગુજરાત ઉપરના ઈશાન ખૂણામાં ઈ. સ. ૭૩૭ પર્યત (સૌરાષ્ટ્ર અને કચ્છ સાથે) કલ્યાણના રાજાની હકૂમત હતી અને ત્યાર પછી ઈ. સ. ૭૩૮ માં મહેર રાજા પરમ ભટારકે મહારાજાધિરાજ નામને કાબ ધારણ કર્યો હશે. એમ જણાય છે કે પરમ ભટારકે સૌરાષ્ટ્રના એક મોટા ભાગને ફત્તેહ કર્યા બાદ એ ખિતાબ ઈખ્તિયાર ર્યો હતો. ત્યાર પછી લગભગ ઈ. સ. ૭૪૦ અને ૭૪૬ દરમ્યાન વનરાજે અણહીલવાડની મશહૂર સલ્તનતની સ્થાપના કરી અને ઈ. સ. ૮૦૬ પર્યત સલ્તનત વિસ્તૃત કરવામાં મચ્યો રહ્યો. આથી ઈ. સ. ૭૭૦ પર્યત ખાસ કરીને બે વૃદ્ધિ પામતી સત્તાઓ વલભીપુરની આસપાસ આપણે જોઈએ છીએ; તેમાંનો એક વનરાજ ચાવડે છે અને બીજી સત્તા રાષ્ટ્રકૂટની, જેઓ દક્ષિણમાંથી વિજેતા તરીકે ગુજરાતમાં દાખલ થયા અને બે ગુજરાતી સલતનતોના દીવા બુઝાવી નાખ્યાઃ એક તો નવસારીને ગુજરાતી ચાલુકય જેનો આખરી રાજા પુલકેશી જનાશ્રય ઉફે વિજયરાજ હત; બીજી ભરૂચની સતનત જેનો આખરી રાજા જ્યભટ્ટ હતો. આ બંને રાજ્ય ઈ. સ. ૭૫૩ સુધીમાં તારાજ થઈ ગયાં હતાં. તે પછી તુરત જ રાષ્ટ્રકૂટ ખાનદાનના ત્રણ મહાન મહારાજાઓને સલ્તનતની લગામ હાથમાં લેતાં હું જોઉં છું. તેમને પહલે કૃષ્ણ (ઈ. સ. ૭૬૫) જેણે તમામ આંતરિક ઝગડા દબાવી સલ્તનતનું હરેક રીતે સરંક્ષણ કર્યું. તેના પછી ગોવિંદ બીજે અને તેના પછી ધ્રુવ (ઈ. સ. ૭૮૦) હતો. તે અતિ બહાદુર હતો અને ઠેઠ અલહાબાદ સુધી લડત લડતો નીકળી ગયો હતો. હવે સવાલ એ ઉપસ્થિત થાય છે કે સલતનત વિસ્તૃત કરતો જે શમ્સ અલ્હાબાદ પર્યત જાય છે તે Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮] ગુજરાતને ઇતિહાસ વલભીપુરની એક નાનીસૂની સલ્તનતને નાશ કરવામાં શો વિચાર કરે ? વળી એ જ સમયે વલભીપુરની પડોશમાં આવેલા ખંભાતના રાજાને હરાવી પોતાની સત્તાની જમાવટ કરી પણ હતી. મારું ધારવું છે કે જે કાકુના કિસ્સામાં સત્ય હોય તો તો એ મોદીએ આ ગોવિંદકે ધ્રુવને બોલાવ્યો હશે. એ લેકે ગુજરાતી નહિ પરંતુ દક્ષિણી હતા, જેમને લૂંટમારના કારણથી ગુજરાતીઓ હંમેશાં ધિક્કારે છે. વળી એ પણ સંભવિત છે કે હુમલા વખતે રાષ્ટ્રકૂટી ફેજમાં અરબ પણ સિપાઈ કે સરદાર તરીકે જોડાયેલા હેય, કારણ કે એ વાત તે નક્કી જ છે કે રાષ્ટ્રકૂટના રાજ્યકર્તાઓ સિંધી અરબના મિત્ર હતા અને તેમની ફેજોમાં અરબાનું પ્રમાણ વધારે હતું. આ કારણથી તેમની ફજેની વ્યવસ્થા બિલકુલ અરબના જેવી જ હતી. અને કદાચ એ જ કારણથી લેકને એ ખ્યાલ આવ્યો હશે કે અરબોએ તેને પાયમાલ કર્યું હતું. મિ. એદલજી [ગુજરાતનો ઇતિહાસ એંગ્રેજીમાં) જણાવે છે. કે શીલાદિત્ય સાતમાના પુત્ર ગણે ઇ. સ. ૮૦૦ માં ભીલ લોકે પાસેથી ઈડર છીનવી લઈ સલ્તનતની સ્થાપના કરી. તે ઉપરથી માલૂમ પડે છે કે વલભીપુરને નાશ આઠમી સદીની આખરમાં થયો હતે, કારણ કે આ વિનાશ પછી ગુહ નાસી છૂટી ઈડરના પહાડોમાં આશ્રય લેવાને આવ્યો હશે જ્યાં રહી તેણે સલ્તનતની સ્થાપના કરી હતી. મારા આ ખ્યાલને વડોદરાના ઈ. સ. ૮૧૨ માં લખાયેલા ઉત્કીર્ણ લેખથી પ્રોત્સાહન મળે છે, જે રાષ્ટ્રકૂટ ખાનદાનના કર્ક રાજાના જમાનાને છે; જેમાં જણાવવામાં આવ્યું છે કે “થોડા જ સમયમાં વલભીપુરના વંશે પિતાની પુરાણ પ્રતિષ્ઠા ઉપર પાણી ફેરવ્યું.” જે ભાવનાથી આ વાક્ય લખવામાં આવ્યું છે તે ઉપરથી સાફ સાફ માલૂમ પડી જાય છે કે રાષ્ટ્રકૂટ ખાનદાને અસલ ૧. સફરનામાએ સુલેમાન બસરી-પ્રેસ પિરિસ. ૨. બહુધા એ પ્રથમ કર્ક હશે જે ગુજરાતી રાષ્ટ્રને બીજો રાજા. Page #121 -------------------------------------------------------------------------- ________________ હિંદુઆના સમય [ ૧૦૯ નામનાને ધૂળધાણી કરી નાખી. એ ખાનદાન પરદેશી હતું, ગુજરાતી નહતું, અને આરોનું લશ્કર પણ રાખતું હતું. અને એ જ સમયે અહીલપાટણના પાયા નાંખવામાં આવ્યા હતા અને વનરાજની ચડતી થતી જતી હતી. આથી કેટલાક એમ ધારે છે કે વનરાજે વલભીપુરને નાશ કર્યો અને તેના કાટમાંથી અણુહીલપાટણ વસાવ્યું. એ પણ સભવિત છે; પરંતુ તમામ આધાર અને પુરાવા ઉપર દૃષ્ટિ નાંખતાં હું એ અભિપ્રાય ઉપર આવું છું. કે રાષ્ટ્રકૂટાએ વલભીને પાયમાલ કર્યુ. : ૩ : રાષ્ટ્રકૂટઃ—ઈ. સ. ૭૪૩ થી ઈ. સ. ૭૪, હિં. ૧૨૬ થી હિ. સ. ૩૬૪ ચાલુકય વશના નાશ થયા અને રાષ્ટ્રકૂટ વશ સત્તા ઉપર આવ્યા તેની હકૂમત દક્ષિણથી ઉત્તર હિંદ પયંત ફેલાયેલી હતી. એ ખાનદાનના ઘણા રાજા થઇ ગયા, પરંતુ ખરી વાત એ છે કે તેઓ દક્ષિણના અસલ રહેવાસી હતા અને સત્તા ઉપર આવી ગયા હતા. ૧ તેમણે `વંશી હાવાના દાવા કર્યો હતેા. તેની હકૂમતના જમાનાના ઘણા ઉત્કીલેખેા મળ્યા છે તેમાંના એક ક રાજાના નામથી છે, જેણે એક વિદ્વાન વલ્લભરાજ નામના બ્રાહ્મણને નાગસારિકા (નવસારી) દાનમાં આપ્યું હતું. એ બ્રાહ્મણ ચૌદ વિદ્યા જાણતા હતા. એક બીજા લેખ ઉપરથી માલૂમ પડે છે કે ભદ્રસિદ્ધિ [ખારસદ] ના બ્રાહ્મણને કઇંક દાન આપવામાં આવ્યું હતું. એક લેખ ભૃગુકચ્છ [ભરૂચ]ના છે, જેમાં નમ દા નદીના કિનારે સ્નાન કરતાં તે દાન આપ્યું છે. બહુધા તેમની રાજધાની વડાદરા હતી. એમના ધર્મો વિશે પણ વધુ માહિતી મળતી નથી; પરંતુ કેટલાક ખાત્રીથી માને છે કે તેઓ શિવપંથી હતા. ૧. કદીમ તારીખે હિંદ, પૃ. ૬૫૧, હૈદરાબાદ Page #122 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ] ગુજરાતના ઇતિહાસ રાષ્ટ્રકુટ આ વંશને ગુજરાત સાથે સબંધ લગભગ સવાબસે વર્ષો પત રહ્યો. આ સમયના ત્રણ વિભાગ છે: (૧) ઈ. સ. ૭૪૩ (હિ. સ. ૧૨૬) થી ઈ. સ. ૮૦૮ (હિ. સ. ૧૯૩); એ ગાળામાં દક્ષિણી લેાકેાની હકૂમત ગુજરાતમાં રહી. અર્થાત્ ગુજરાત એક બારૂપમાં હતું અને અહીં એક મેા રાજ કરતા હતા, (૨) ઇ. સ. ૮૦૮ (હિ. સ. ૧૯૩)થી ઇ. સ. ૮૮૮ (હિ. સ. ૨૭૫ ) પ``ત : એ અરસામાં ગુજરાતી હકૂમત દક્ષિણીએથી અલગ થઈને સ્વતંત્ર થઈ ગઈ. (૩) ઇ. સ. ૮૮૮ (હિ. સ. ૨૭૫ ) થી ઇ. સ. ૯૭૪ ( હિ. સ. ૩૬૪) સુધી; એ સમય દરમિયાન ફરીથી ગુજરાત દક્ષિણીએને ખંડણી ભરતું થઇ ગયું. આ ખાનદાનની શરૂઆત ઈતિવર્માથી થાય છે. તેણે ચાલુકયાને દબાવી વિજેતા તરીકે આગમન શરૂ કર્યું. અને આખરે એક મહાન ખરદસ્ત સલ્તનત સ્થાપી. તેના પહેલાં કેટલાક બીજા રાજાઓ પણ થઈ ગયા હતા : (૧) માણાંક (માનક), (૨) દેવરાજ, (૩) ભવિષ્ય, (૪) અભિમન્યુ વગેરે; પરંતુ એમ જણાય છે કે તેઓ મામુલી સત્તાવાળા ન ના રાજા હતા. ક્રૂતિવમાં પ્રથમ બળવાન રાજા થયા હતા, તેથી લેાકા સલ્તનતની શરૂઆત એ રાજાથી મણે છે. પુરાણા ઉત્સા લેખેામાંથી એક ક રાજાના ઈ. સ. ૭૪૭ ( હિ. સ. ૧૩૦ ) તે છે. તેનું લખાણ વલભી સમયના જેવું છે તેથી એમ જણાય છે કે શરૂઆતમાં એ લેાકા ઉપર વલભી સંસ્કૃતિની અસર હતી, વળી ૮ પરમ લટારક તેને ઈલ્કાબ હતા તે ઉપરથી એમ લાગે છે કે તે સ્વતંત્ર રાજા હૈાવા જોઈએ ઇ. સ. ૭૫૩ ( હિ. સ. ૧૩૬ ) માં તિદુર્ગ રાજા રાજ્ય કરતા હતા. તે મહુ બહાદુર હતા. તેણે તમામ દક્ષિણ ગુજરાત અને માળવા ઉપર પેાતાના કબજો કરી લીધેા હતેા. પરંતુ લેાકેા તેનાથી નારાજ થઈ ૧. પ્રાચીન ઇતિહાસ, પ્રકરણ—રાષ્ટ્રકૂટ (ગુજરાતી) ܙܕ Page #123 -------------------------------------------------------------------------- ________________ દુઆના સમય [ ૧૧૧ ગયાં હતાં અને હરેક જગ્યાએ હુલ્લા ફાટી નીકળ્યાં હતાં તેથી તેના કાકા કૃષ્ણે તેને તખ્ત ઉપરથી ઉઠાડી મૂકી હકૂમતની લગામ પેાતાના હાથમાં લીધી. તેને સમય જીતે તેમજ સલ્તનતની વ્યવસ્થાની ખૂબી ઉપરાંત બીજા એક કારણથી પ્રચલિત થઇ ગયા; એટલે કે એના વખતમાં કૈલાસનું મંદિર (ઈ લેારા ) એક ખડકમાંથી કાતરી કાઢીને બનાવવામાં આવ્યું. २ ઈ. સ. ૭૭૦માં તેના પુત્ર ગાવિંદ તખ્તનશીન થયા, પરંતુ ઈ. સ. ૭૭૯માં તેના ભાઈ ધ્રુવે તેની પાસેથી ગાદી છીનવી લીધી. તે ખૂબ બહાદુર હતા. તેણે અલ્હાબાદ પર્યંત પાતાની ફતેહના ડા વગાડયા. તેના પછી તેને દીકરા ગાવિંદ તખ્ત ઉપર આવ્યેા. વિધ્યાચળથી ઠેઠ માળવા પંત તેની હકૂમત હતી. તેણે સ્ત ંભના રાજા સાથે લડાઈ કરી પરંતુ તે હાર્યાં. બહુધા ‘સ્તંભ'ને અથ ખભાત છે. કાવીના શિલાલેખ ઉપરથી એમ જણાય છે કે ગુર્જર રાજાને તેણે ખૂરી રીતે હરાભ્યા. તે પછી તે દક્ષિણમાં જ રહ્યો અને પેાતાના ભાઇ ઇંદ્રને ગુજરાતને સ્વતંત્ર રાજા પેાતાની હયાતીમાં બનાવ્યેા. ગુજરાતના રાષ્ટ્રકૂટો ઇંદ્ર--ઈ. સ. ૮૦૮ થી ઈ. સ. ૮૧૨. વડાદરાના એક ઉત્કી લેખ ઉપરથી માલૂમ પડે છે કે ગુજર રાજાએ તેના ઉપર હુમલા કર્યા હતા; પરંતુ તે વિજયી થયા નહિ. ક પહેલા ઈ. સ. ૮૧૨ થી ૮૨૧. વડાદરાના તામ્રપત્ર ઉપરથી માલૂમ પડે છે કે ગુજરરાજા ગૌડ” અને “વગ” ના રાજાઓને છતી મગરૂર થઈ ગયા હતા. તેણે માળવા ઉપર હુમલે કર્યો. ક માળવાને મદદ આપી. ઘણું કરીને આ ગુજર રાજા ચાવડા વંશનેા યાગરાજ હતા, કારણ કે તે પણ પેાતાની જીતમાં તે સરવેની ૨. તારીખે હિંદે કદીમ—પૃ. ૬૫૩, પ્રેસ—હૈદ્રાબાદ Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ ગુજરાતના ઇતિહાસ વૃદ્ધિ કરી રહ્યો હતા, અને અણહીલવાડના તખ્ત ઉપર તેને કબજો હતા. ગાવિદઇ. સ. ૮૨૭થી ઇ. સ. ૮૩૩. તેનું બીજું નામ પ્રભૂતવ હતું. એક લેખ ઉપરથી એમ લાગે છે કે તેણે ભરૂચ જિલ્લામાં એક ગામ મદિરને દાનમાં આપ્યું હતું. ધ્રુવ પહેલા—ઈ. સ. ૮૩૫ થી ઇ. સ. ૮૬૭ એક લેખ ઉપરથી એમ માલૂમ પડે છે કે તેણે ખેારસદના બ્રાહ્મણને દાન આપ્યું હતું. તેના વખતમાં દક્ષિણી રાષ્ટ્રકૂટાએ હુમલા શરૂ કરી દીધા હતા, જેથી સખ્યાબંધ પ્રાંત સ્વતંત્ર થઈ ગયા. ઈ. સ. ૯૧૦ને એક તામ્રલેખ મળ્યા છે જેમાંથી એમ જણાય છે કે વલ્લભરાજે ( અમાધવ દક્ષિણીએ ) થાણાથી માંડી ખંભાત સુધી આગ અને તલવારથી મુલ્કને પાયમાલ કર્યો. આ જ લડાઈમાં ધ્રુવ ધાયલ થઈ મરણ પામ્યા. અકાલવ—૪. સ. ૮૬૭. તેણે વલ્લભરાય વિરુદ્ધ પોતાની સત્તા કાયમ રાખવાને ક્રેાશિશ કરી, પરંતુ તેમાં તે ફાવ્યે નહિ. ધ્રુવ બીજો—ઇ. સ. ૮૬૭—ગુજરાતી રાષ્ટ્રકૂટને તે આખરી રાજા હતો. તેણે પોતાનું થાડું ઘણું બળ અજમાવ્યું. પહેલાં તે માહેાંમાંહેના કજિયા ટંટામાં તે સપડાયા, અને તખ્તના કેટલાએક દાવાદારાને મેાતના ઘાટ ઉપર ઊતરવું પડયું. વલ્લભરાય અને ખુદ તેના ભાઈની યુક્તિ પ્રયુક્તિને લઈને ગુજરાએ તેના ઉપર હુમલા ર્યાં. તે પછી નાના ભાઈ ના સામનેા કરવા પડયા. તે શક્યું ન હતું એટલામાં વલભી પછી બળવાન થયેલા મહેરા સાથે તેને લડવું પડયું. તેના ભાઈ ગેવિદે જ્યારે તેને મદદ આપી ત્યારે જ તેણે મહેર લેાકાને હરાવ્યા. ઈ. સ. ૮૬૭ના લેખ ઉપરથી માલૂમ પડે છે કે તેણે એક ગામ દાનમાં આપ્યું હતું. આ સમયે તેનું રાજ્ય મહી નદીથી ભરૂચ સુધી હતું; તે પણ ઇ. સ. ૮૭૧માં વલ્લભરાયે છીનવી લીધું. Page #125 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૧૧૩ અકાલવ કૃષ્ણ -ઇ.સ. ૫૫૮. એક લેખમાં ઉલ્લેખ કરવામાં આવ્યા છે કે તેણે કેટલાંક ગામ દાનમાં આપ્યાં હતાં. તે ઉપરથી એમ લાગે છે કે સુરતને ભાગ કર્યાં તે એણે પાછા લીધે અથવા તેા વલ્લભરાયને તામે થઇ નાના પ્રદેશથી સતાષ માન્યે. તેના પછીથી માન્યખેટ (માલખેળ)ના દક્ષિણી રાષ્ટ્રકુટાએ તમામ દક્ષિણ ગુજરાતને કબજો લીધા અને મૂળરાજ સોલંકીના જમાના સુધી તેમની હકૂમત અહી કાયમ રહી. ગુજરાતી રાષ્ટ્રકૂટાની હકૂમત લગભગ ૭૦ વરસ રહી હતી. <6 વલ્લભરાય ”—દક્ષિણી રાષ્ટ્રકૂટ ખાનદાનના રાજાને આ ઇલ્કાબ છે. તેમનું અસલ પાયતખ્ત નાશિક હતું. જે બદલી તેઓએ માલખેળ રાખ્યું. મૂળ શબ્દનો અપભ્રંશ થઈ તે માલખેળ થઈ ગયું અને અરબ મુસાફરીએ વળી તેનું અરબીરૂપ કરી ‘ માંગીર” બનાવ્યુઃ તે ૧૭–૧૦' ઉત્તર અક્ષાંશ અને ૭૭°−૧૩' પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. આ જગ્યા હાલમાં નિઝામના રાજ્યમાં આવેલી છે. આ શહેર વિશે આરએમાંથી સૌથી પુરાણું મ્યાન “ ઇબ્ન નદીમ ”નું ( હિ. સ. ૨૦૦, ઈ. સ. ૮૮૩) મળે છે, જેના ઉલ્લેખ તેણે પેાતાની કિતાબ “ અલરિસ્ત ’”માં કર્યાં છે. નદીમ જણાવે છે કે યહ્મા ખકીના વખતમાં ( હિ. સ. ૧૭૦ થી હિ. સ. ૧૯૦ ) ઇ. સ. ૭૮ ૬ થી ઇ. સ. ૮૦૫ સુધીમાં એક પ્રતિનિધિ મંડળ ધાર્મિક અને વાક–વષયક સંશોધન માટે હિ ંદુસ્તાન માકલવામાં આવ્યું હતું. તેણે પાછા ફર્યા પછી એક અહેવાલ તૈયાર કર્યાં હતા, જેને સાર યાકૂબ બિન ઈસ્હાક કન્દીએ લખ્યા હતા; તેમાં આ શહેર વિશેના પણુ ઉલ્લેખ છે કે આ શહેર તે છે જેમાં વલ્લભરાય રહે છે; તેની લંબાઈ ૪૦ રસખ ( સાડા ત્રણ માઈલના એક ફરસખ ) છે. લાકડાં અને ઈંટાથી તે બનાવેલું છે. અહીં હજારા અને લાખા હાથી છે. અહી એક મેાટું મંદિર છે, તેમાં બુદ્ધની ૨૦૦૦૦ મૂર્તિઓ છે, જે સેાનું ૧. તારીખે હિદે કદીમ—પૃ. ૬૦૪ પ્રેસ—હૈદ્રાબાદ ८ Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ ગુજરાતના ઇતિહાસ ચાંદી, લાખંડ, પિત્તળ, હાથીદાંત અને હરેક જાતના કીમતી પથ્થરા અને જવાહીરાની છે. તેમાં એક સાનાની મૂર્તિ ૧૨ હાથ ઊંચી છે અને તે સાનાના તખ્ત ઉપર ગોઠવવામાં આવેલી છે. એ તખ્ત સેનાની ઘૂમટ આકારની એક એરડીમાં છે, જે સફેદ માતી અને ચાલ, લીલાં, પીળાં, અને આસ્માની રંગનાં જવાહીરાતેાથી મઢેલું છે. સાલમાં એક વખત એક મુકરર દિવસે મેળા ભરાય છે. રાજા ખુદ પગપાળા ત્યાં જાય છે અને આવે છે. સાલમાં એક દિવસ આ મેળે! ભરાય તે પહેલાં કુરબાની કરવામાં આવે છે અને લેાકેા પેાતાના જાનની પણ કુરબાની આપે છે. હું ધારું છું કે ઘૂમટ-આકારના એરડા ઉપર સાનેરી ઢાળ હશે. જેમકે આજ પણ આપણે બ્રહ્મદેશનાં બુદ્ધ-મદિરામાં જોઈ એ છીએ. દૂરથી જોનારને મૂતિ તેમજ મકાન તમામ સેાનાનું દેખાય છે. સાલની સરખામણી કરતાં માલૂમ પડે છે કે આ મંડળ રાષ્ટ્રકૂટના નવમા રાજા ધારાવ કે ધ્રુવના જમાનામાં આવ્યું હતું, જેણે ઈ. સ. ૭૯૫માં દક્ષિણ ગુજરાત અને માળવાથી માંડી ભિન્નમાલ અને અલ્હાબાદ સુધીના પ્રદેશ જીતી લીધા હતા, ઉત્તર ગુજરાતમાં વનરાજ ચાવડાની હકૂમત હતી અને તેને આખરી સમય હતેા. (૧) અમેાઘવ વલ્લભરાય—ઈ. સ. ૮૧૫ થી ઇ. સ. ૮૭૭ ( હિ. સ. ૨૩૭થી હિ. સ. ૧૬૪ ). તેની હકૂમતના લાંબા સમયમાં તેણે મહાન છતા મેળવી હતી. રાજ્યવ્યવસ્થાની બાબતમાં પણ તે પેાતાના જમાનાના ઉત્તમ રાજા હતા. તેના વખતમાં સુલેમાન ખરી (હિ. સ. ૨૩૭, ઈ. સ. ૮૫૧) વેપાર અને મુસાફરીના હેતુથી હિંદમાં આવ્યા હતા. તે તેના સરનામામાં જણાવે છે કે લેકનુ માનવું છે કે અત્યારે સારી દુનિયામાં અરખતાનના પાદશાહ ( મુસલમાતાના ખલીફે!) મહાન રાજ્યકર્તા છે. તેના પછી ચીનના પાદશાહના નંબર આવે છે. તે પછી રેશમ અને ચેાથે નબર વલ્લભરાયો છે. ૪૮૫-પ્રેસ મિસર ૧ અલફેહસ્તિ—ઇબ્ને નદીબ, પૃ. Page #127 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓનો સમય [૧૧૫ અહીં સૌથી મોટો રાજા વલ્લભરાય છે. કહેવાય છે કે તેના ફળ વજીફાની વ્યવસ્થા અરબોના જેવી છે. ( અરબ અમલદારોએ તેની ફિજી વ્યવસ્થામાં સુધારો કર્યો હતો.) તેના સિક્કા પણ છે અને તે ઉપરની સાલ રાજાની તખ્તનશીનીથી શરૂ થાય છે. હિંદુસ્તાનના તમામ રાજાઓમાં અહીંના રાજાની અને પ્રત્યે મેહબૂત વધારે છે. તેમનું માનવું છે કે તેથી જ તેમના રાજાઓની જિંદગી વધુ હોય છે. તેઓ પચાસ વર્ષ પર્યત રાજ્ય કરે છે. (એ પણ જાણવું જોઈએ કે અમોઘવર્ષે ૬૨ વર્ષ રાજ્ય કર્યું હતું. સંભવિત છે કે એ ઉપરથી જ આ મુસાફરે આ અનુમાન કર્યું હશે, તેમનો પ્રદેશ કે કણ છે, (એ સલતનતનું બંદર એ વખતે થાણું હતું, જે કંકણમાં આવેલું છે.) જે સમુદ્રકિનારે આવેલું છે. આસપાસના રાજાઓ સાથે એની લડાઈઓ ચાલુ જ છે. એ પ્રદેશમાં સલ્તનત વંશપરંપરાથી ચાલી આવેલી છે. તેમનામાં પણ યુવરાજ હોવાનો રિવાજ હોય છે. તે જ પ્રમાણે અહીં જે એઠા કે ધંધા હોય છે તે પણ વંશપરંપરાથી ચાલી આવેલા હોય છે. આ પ્રદેશમાં તમામ રાજાએ એક રાજાના તાબામાં નથી, પરંતુ હરેકનું રાજ અલગ છે. પરંતુ વલ્લભરાય સર્વ રાજાઓમાં મહાન હતો. અહીં વિવાહથી પહેલાં વર અને કન્યાના વાલીઓ કહેણ–સદેશાથી કામ લે છે અને ત્યારપછી ભેટ મોકલે છે અને લગ્ન પ્રસંગે ઢોલ અને ઝાંઝ ખૂબ વગાડે છે. બને તેટલું દાન આપે છે. સારા હિંદુસ્તાનમાં વ્યભિચાર માટે બંનેને મોતની સજા હોય છે. તે જ પ્રમાણે ચેરીની સજા પણ મતની છે. તે માટેને રિવાજ એવો છે કે ચોરને અણિયાળા શંકુ આકારના લાકડા ઉપર બેસાડવામાં આવે છે, જે નીચેથી ગળા સુધી આવી રહે છે. અહીં કેટલાક લોકોની દાઢી ત્રણ ત્રણ હાથ જેટલી લાંબી મેં જોઈ છે. (બહુધા એ લેકે જેગી હશે.) કઈ મરી જાય છે ત્યારે તેનું મુંડન કરવામાં આવે છે ત્યારે તેને સાત દિવસ સુધી ખેરાક આપવામાં આવતો નથી. (ઘણું કરીને Page #128 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬] ગુજરાતને ઇતિહાસ ખૂની સાથે આવું વર્તન રાખવામાં આવતું હશે.) મુકદ્દમાને ફેંસલે હિંદુ ન્યાયાધીશો આપે છે. ડાકુ માટેની સજા પણ મતની છે. જાનવરને ઝબહ [કાપી] કરીને ખાતા નથી, પરંતુ મારીને ખાય છે [ ઘણું કરીને આને અર્થ એક ઘાથી ગરદન કાપવાને હશે, જેમકે કાળિકા માતાને ચડાવવાને કરે છે.] હિંદુઓ બપોરના ખાણું પહેલાં નહાય છે અને દાતણ કર્યા સિવાય ખાતા નથી. અહીં ખજુસ્નાં ઝાડ ઊગતાં નથી. અને એક એવું ફળ છે જે અરબસ્તાનમાં નથી થતું-ઘણું કરીને એ કરી હશે.] અહીં દ્રાક્ષ પણ નથી થતી. દાડમ થાય છે. લેકે જમીન ઉપર કંઈ બિછાવતા નથી. તેમનો પ્રેરક ખા છે. જાનવરમાં ઘેડા ઓછા છે. ત્યારપછી તેના સમયના છેવટના ભાગમાં [ હિ. સ. ૨૬૪– ઈ. સ. ૮૭૭ માં ] અબુઝાયદ હસન સરૌફી આવ્યો હતો અને હિન્દને કિનારે કિનારે થઈને ચીન ચાલ્યું ગયે હતો. તે પિતાના સફરનામામાં જણાવે છે કે હિંદુસ્તાન અને ચીનમાં પુનર્જન્મ વિશે એવી દઢ માન્યતા છે કે લેકે જાન અર્પણ કરવી એ પણ મામુલી બાબત સમજે છે જેમાં વલ્લભરાય અને બીજા રાજાઓમાંના કોઈ કાઈ પણ એવા પણ હોય છે કે જાણીબૂઝીને પોતે આગમાં બળી મરે છે. રાજ્યાભિષેક વખતે અહીં રાજીના રસોડામાં ભાત રાંધવામાં આવે છે અને ત્રણસો ચારસો માણસો પિતાની ખુશીથી આવે છે, રાજાની સામે એક પતરાળી ઉપર એ ભાત રાખવામાં આવે છે, રાજ તેમાંથી જરા લઈ ખાય છે. ત્યારપછી અકેક આદમી રાજા સામે જાય છે. રાજા તેમને થોડો થોડો ભાત આપે છે. સર્વે રાજાના સાથીઓ હોય છે (બહુધા એ માણસો અંગરક્ષક હશે). રાજા મરી જાય છે ત્યારે એ સર્વ તે જ દિવસે આગમાં પડી બળી મરે છે. અહીં વરસાદનું પ્રમાણ વધારે છે, અને તે ઉપર ખેતીને આધાર છે. અહીંને રાજા કાનમાં મોટાં મોટાં કીમતી મતીવાળી સોનાની કડી પહેરે છે અને ગળામાં માળા રાખે છે જે મહા મૂલ્યવાન મતી Page #129 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૧૧૭ અને ઝવેરાતની તૈયાર કરવામાં આવે છે; અને એ જ પ્રમાણે એ યોગ્યતા મુજબ ફાજના સિપાહસાલાર અને અમલદારે પણ એ જ આભૂષણ પહેરે છે. અહીંના ઉમરાવ વના લેાકા આદમીની ગરદન ઉપર બેસી સવારી કરે છે (ધણું કરીને કહેવાને! ભાવા પાલખી હશે). તેના હાથમાં છત્તર હેાય છે, જેમાં મેારનાં પીછાં રાખવામાં આવે છે. અહીંના લેાકા સાથે મળી જમતા નથી અને એમ કરવું એમ ગણે છે. અમીરામાં નાળિયેરની કાચલીમાંથી તાસક જેવું વાસણુ બનાવવાના રિવાજ છે તે હરેકની સામે મૂકવામાં આવે છે અને તેમાં લોકા અલગ અલગ ખાય છે. જમ્યા બાદ તે તાસકને છાંડણુ સહ ફેંકી દેવામાં આવે છે. અહીંની રાણીઓમાં સામાન્ય રીતે પડદાને રિવાજ નથી. રાજાના દરબારમાં જે કાઈ જાય તે તેમને વિના પડદે જોઈ શકે છે.૧ એ રાજા પેાતાની જિંદગીના છેવટના ભાગમાં તખ્ત ઉપરથી પેાતાના હાથ ઉઠાવી લઇ ઈશ્વરભક્તિમાં લીન થયા, અને તેને પુત્ર તેની જગ્યાએ યાદી ઉપર આણ્યે. ગુજરાતના ઈશાન ખૂણામાં ક્ષેમરાજ ચાવડાની હકૂમત હતી અને સૌરાષ્ટ્રમાં મહેર લેાકા હતા. (૨) અકાલવ કૃષ્ણ બીજો—ઈ. સ. ૮૮૦-૯૧૪. દક્ષિણ ગુજરાતમાં ખેડા સુધી તેની હકૂમત હતી. એને વખતેાવખત ગુજરા સાથે લડવું પડયું અને તેમાં મોટે ભાગે તેને *તેહ મળી. તેના પિતાએ જૈતાના દિગબર પંથની મહાન સેવા કરી હતી, જેનું પરિણામ આ સમયે આવ્યું; એટલે કે બૌદ્ધોની હરેક તરફ પડતી થવા માંડી અને ત્યારપછી તેએ એટલા પડયા કે ફરીથી પેાતાને સભાળી ન શક્યા. આ જ સમયે બુઝુ બિન શહેરિયાર નામના એક ઈરાની વેપારી હિંદના કિનારા પાસે થઈને પસાર થયા, તેણે તેની કિતાબ અજાખુિલ હિન્દ” માં ઘણી વિગતા લખી છે તેમાં “માંગીર” વિશે લખે છે કે વલ્લભરાય રાજાનું પાયતખ્ત માંગીર” અઢળક દાલતને ૧. તિાખબુલ 'હિંદ, પૃ૦ ૧૬૭, પ્રેસ-પેરિસ Page #130 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ ] ગુજરાતના ઇતિહાસ લઈને સાનાનું શહેર કહેવાય છે.૧ ગુજરામાં ભુવડરાજ ચાવડા તેને સમકાલીન હતા. (૩) ઈંદ્ર ત્રીજો પૃથ્વીવલ્લભ—. સ. ૯૧૪. એ પણ એક બહાદુર રાજા હતા. ઉત્તર હિંદમાં કનેાજ પ``ત વિજય મેળવતા પહેાંચી ગયા. ખભાતના એક લેખ ઉપરથી એમ જણાય છે. હિ. સ. ૩૦૩ (ઈ. સ. ૯૧૫ માં) અમુલહસન અલીમસઉદી ગુજરાતમાં આવ્યેા હતેા. તે લખે છે કે સિધ અને હિના તમામ રાજાએમાં રાજા વલ્લભરાયની જેમ કાઈ ખીજા રાજમાં મુસલમાનની આટલી આબરૂ સચવાતી ન હતી. આ રાજાના સમયમાં ઇસ્લામ સુરક્ષિત અને આબભેર છે અને તેના મુલ્કમાં મુસલમાનેાની મસ્જિદ અને જામે મસ્જિદ બંધાવવામાં આવી છે, જે હરેક રીતે આબાદ છે. અહીંના રાજા ચાળીસ ચાળીસ પચાસ પચાસ વરસ રાજ્ય કરે છે અને માનવામાં આવે છે કે તેમનું લાંખુ આયુષ તેમના અદલ ઇન્સાફના નતીજા-રૂપે છે. એ પણ જાણવું આવશ્યક છે કે મસઉદી પહેલાં એ રાત્નએ એવા થઇ ગયા હતા કે જેમણે ૬૨ અને ૪૦ વરસ રાજ્ય કર્યું હતું. મસઉદીએ ઘણું કરીને તે ઉપરથી જ આ ધેારણ બાંધ્યું હશે. વળી એમ પણ હોય કે લેાકેામાં આ વાત તે સમયે પ્રચલિત હશે. ત્યારપછી આગળ ચાલતાં તે જણાવે છે કે એ વખતે ખંભાતનેા રાજા, વલ્લભરાયના તાબામાં હતા. તે ઉપરથી એમ જણાય છે કે ખંભાતના રાજા પાસેથી વલ્લભરાયે ખંભાત છીનવી લીધું હતું અને ગુજરાતના રાજા સાથે ઘણીવાર તેને લડવું પડ્યું હતું. એ સમયે ગુજરાતના રાજા વૈરિસિંહ ચાવડા હતા અને હિ. સ. ૩૦૪ (ઈ. સ. ૯૧૬) માં લાર (ભરૂચ) જિલ્લાના ચીમૂર (સીમૂર) શહેરમાં મુંબઈ નજીક તે દાખલ થયા. એ વલ્લભરાયની સલ્તનતમાં આવેલું છે. અહીંના હાલને રાજા જાજ નામથી ૧. અાઈબુલ હિ', પૃ. ૧૩૭, પ્રેસ ૧ ૩૭ ૨. મુસદ્દી ભા. ૧, પૃ૦ ૩૮૨, ૩૮૪, પ્રેસ મિસર Page #131 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૧૧૯ ઓળખાય છે. અત્યારે ત્યાં દસ હજાર મુસલમાના વસે છે, જેમાં ખાસ હિંદી મુસલમાના ઉપરાંત, બગદાદ અને સુજાન બદરથી તેમજ રાજા વલ્લભરાયવાળી ખંભાત આગળના સમુદ્રથી સુંદર લીલમ બહાર બસરાના પણ છે. માંગીરમાં આવેલા જાય છે. (૪) આ રાજા પછી અમેાઘવ બીજો, ત્યારપછી (૫) ગાવિંદરાજ અને તેના પછી (૬) અમેાઘવ ત્રીજો ગાદીએ આવ્યેા. તેમના વિશેની હકીકત મળતી નથી. ચાવડા વંશના તેમના સમકાલીન રાજાએ રત્નાદિત્ય અને સામતસિંહ હતા. તેમને વલભીના રાજા સાથે લડાઈ એ ચાલુ રહેતી હતી, જેમાં કાઇક વખતે જીતતા અને કાઈક વખતે હારતા; પરંતુ દક્ષિણ ગુજરાત ઉપર કદી તેમને સંપૂર્ણ કબજો થયા ન હતા. મૂળરાજના સમયમાં એ કામ પૂરું થયું. (૭) કૃષ્ણે ત્રીજો—ઈ. સ. ૯૪૫. એણે ઈ. સ. ૯૪૯ માં ચૌલ ખાનદાનને હાર આપી, તેથી તે મદૂર થયા. રણક્ષેત્રમાં તેના દેહાંત થયા હતા. ઈ. સ. ૯૫૧ ( હિ. સ. ૩૪૦) અશ્રુ ઇાક ઇબ્રાહીમ ઇસ્તખરી હિંદ પહેાંચ્યા. ગુજરાત વિશે તે લખે છે કે ખંભાતથી સીમૂર (ચીસૂર) પંત વલ્લભરાયનાં શહેર છે. તેમાં હિંદુ રાજા છે. એ શહેરમાં ઘણું કરીને હિંદુઓની વસ્તી છે. અને મુસલમાને પણ રહે છે અને તે ઉપર વલ્લભરાય તરફથી ત્યાં મુસલમાન જ હાકેમ નીમવામાં આવે છે. તે શહેરામાં જામે મસ્જિદો છે, જેમાં મુસલમાને જીમાની નમાઝ પડે છે. અને વલ્લભની રાજધાની જ્યાં તે રહે છે તે માંગીર છે. અને તેની સલ્તનત ઘણી વિશાળ છે. ૧ ત્યારપછી આગળ ચાલતાં તે લખે છે કે કામહુલ” “સન્હાન” સમૂર (ચેમૂર) અને ખંભાતમાં મુસલમાનેાની જામે મસ્જિદ છે અને જાહેર રીતે ઇસ્લામી હુકમા અદા કરે છે. આ સેાંધુ' અને વિશાળ પુ॰ ૧૭૩ પ્રેસ મિસર ૧. સનામાં ઇસુખરી Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ ] ગુજરાતના ઇતિહાસ શહેર છે. અહીં નાળિયેર, કેળાં, કેરી વગેરે થાય છે, ડાંગરની ખેતી વધુ પ્રમાણમાં છે, અહીં મધ બહુ મળે છે. પરંતુ ખજૂર નથી. વળી લખે છે કે કામહલથી ખંભાત સુધી મેદાન છે, અને ત્યાંથી માંડી ચીમૂર સુધી લગાતાર ગામે આવે છે અને આગળ ચાલતાં હિંદુસ્તાનની વસ્તી શરૂ થાય છે. મુસલમાન અને હિંદુઓના એક જ જાતના લિબાસ છે. વાળ પણ એક જ રીતે રાખે છે. અતિ ગરમીના કારણથી તેઓ લૂંગી અને પહેરણ પહેરે છે. આ પછી તેણે શહેર વચ્ચેનુ અંતર લખ્યું છે. ૐ કામહલથી ખંભાત સુધી ૪ મરહલા ( ૧૨ કાસ કે તેથી વધુ) છે, અને સમુદ્રથી એક ફુરસમ (અરખી ત્રણ માઇલ) છે. અને ખંભાતથી સાપારા ૪ મરહલા છે. અને તે પણ સમુદ્રથી અર્ધો ફરસમ (અરખી ત્રણ માઈલ) છે. અને સેાપારાથી સજાન ૫ મરહલા છે, તે પણ સમુદ્રથી અર્ધા ફરસખ ઉપર છે. અને સંજાનથી ચીસૂર પ મરહલા અને ચીમૂરથી સરાન્દીપ (લંકા) ૧૫ મરહલા છે. તેનેા સમકાલીન રાજા મૂળરાજ સોલંકી હતા. ચાવડા ખાનદાનના હાથમાંથી સલ્તનત જતી રહી હતી અને મૂળરાજ સામ્રાજ્યના વિસ્તારમાં મશગૂલ હતા. તે પછી (૮) ખેાગિ રાજા થયા, પરંતુ તેના િવશેની ક ંઇપણ હકીકત જાણવામાં આવી નથી. આ વંશના આખરી રાજા (૯) ક્યું કે ` છે. ( ઈ. સ. ૯૭૩ ) ઇબ્ન હાકલ બગદાદી હિ. સ. ૩૬૦ (ઈ. સ. ૯૭૭ ) માં અહી` આવ્યા હતા. તે પોતાના સફરનામામાં જણાવે છે કે ખંભાતથી ચીમૂર સુધી રાજા વલ્લભરાયની હકૂમત છે. ત્યાં માટી વસ્તી હિંદુઓની છે, પરંતુ મુસલમાને પણ રહે છે. અને મુસલમાને ઉપર મુસલમાનાની હકૂમત છે. એટલે કે રાજા તરફથી તેમને માટે મુસલમાન હાકેમ મુકરર કરવામાં આવે છે. વલ્લભરાયના મુલ્કમાં મસ્જિદો છે, જેમાં જીમાની નમાઝ અદા કરવામાં આવે છે અને તે જ પ્રમાણે ઇસખરી ૧. સરનામાં ૨. .. પૃ૦ ૧૭૬ ૧૭૦ ,, Page #133 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૧૨૧ જી નમાઝ પણ પઢાય છે અને અઝાન (નમાઝના વખત નહેર કરવાની ખાંગ) પણ મોટા સાથી પોકારવામાં આવે છે. આ સમયે રાષ્ટ્રકૂટા અને મોટા રાજાએ કમજોર થઇ ગયા હતા અને દક્ષિણમાં ચાલુકય વંશ ઉત્કૃષ્ટતાના શિખર ઉપરફરીથી આવ્યા હતા. તેમના મદૂર રાજા તૈલપ ખીજાએ રાષ્ટ્રકૂટા પાસેથી સલ્તનત લઇ લીધી. દક્ષિણ ગુજરાત પણ પૂરેપૂરા તેના કબજામાં રહ્યો, જે આખરે અણહીલવાડના સોલંકી રાજા મૂળરાજે તેમને હરાવી છીનવી લીધેા. રાષ્ટ્રકૂટોની રાજનીતિ શરૂઆતમાં રાષ્ટ્રક્ટવાળાએ અરા તરફ બેદરકારી બતાવી, એટલુંજ નહિ પરંતુ કેટલીક વખત તેમને માલમિલકતમાં પણ તુર્કસાન પહેાંચાડવું, જેને જવાખ અએ પેાતાના દરિયાઇ કાફલા મારફત વખતેાવખત આપ્યા. તે દરિયાઇ લડાઇને લઇને રાષ્ટ્રફૂટાને જે નુકસાન વેઠવુ પડયુ તે ઉપરથી તેમની આંખ ખૂલી ગઈ અને તેએ સમજ્યા કે એ લેાકા સામે નકામી લડાઇ વહેારવામાં કંઇ ફાયદો નથી. તેથી તે પછી તેમની નીતિ બદલાઈ ગઇ અને હરેક મામલામાં અમે સાથે ઇન્સાફથી કામ લેવામાં આવ્યું. પરિણામ એ આવ્યું કે સિન્ધની અરબ સલ્તનત અને રાષ્ટ્રકૂટાનું મિત્ર રાજ્યે થયાં. અમે પાસેથી વેપારી ફાયદા ઉપરાંત ફેાજી મદદ પણ તેમને મળતી રહેતી હતી. અરખા સાથે મૈત્રી સંબધ બાંધવામાં તેમને એક મહાન ફાયદો એ થયેા કે ચાવડા ખાનદાનની એક સરહદ સિંધને અને ખીજી રાષ્ટ્રકૂટાના પ્રદેશને મળતી હતી. તે લેાકા અરને પેાતાના મિત્ર બનાવી શકયા નહિ, તેથી તે હ ંમેશાં જ એ દુશ્મના વચ્ચે રહ્યા ઃ એક તરફ સિ ંધના અરમે અને ખીજી બાજુ રાષ્ટ્રકૂટા. અને આ લેાકેા અરખે તરફથી કંઈ પણ ચિંતા સિવાય શાંતિથી ચાવડા ઉપર હુમલા કરતા અને તેથી જ ચાવડા વંશમાં ૧. સરનામા-ઈબ્ન હાકલ પૃ૦ ૨૩૩–aીડન Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨] ગુજરાતને ઇતિહાસ વનરાજ, યોગરાજ અને ક્ષેમરાજ હેશિયાર અને બળવાન હોવા છતાં કઈ રાજા દક્ષિણ ગુજરાત ઉપર કદી પિતાના કબજાની જમાવટ કરી શક્યો નહિ. આ જ કારણથી પાટણની ગુજર સલ્તનત હમેશાં અરબ મુસલમાની દુશ્મન રહી, જે વિશે તમામ અરબ મુસાફરેએ એકમતે પિતાનાં સફરનામાંઓમાં ખ્યાન કર્યું છે. ચાવડા વંશ ઈ. સ. ૬૬ થી ઇ. સ. ૯૫ર (હિ. સ. ૭૭–હિ. સ. ૩૩૧) ઇતિહાસો ઉપરથી માલુમ પડે છે, કે ગુજરાતમાં કદી કદી એકી વખતે સંખ્યાબંધ રાજાઓની હકૂમત રહેતી હતી, એટલે કે સંખ્યાબંધ ખાનદાનાએ ગુજરાતના જુદા જુદા હિસ્સા ઉપર કબજે જમાવ્યો હતો. તેઓ રાજા કહેવાતા હતા, પરંતુ તેઓની અસલ સત્તા આજકાલના ગવર્નરેના જેવી હતી. તેઓ ગુજરાત તેમજ તેની બહારના બળવાન મહારાજાઓના તાબામાં રહેતા હતા. જ્યારે આ મહારાજાઓ કમજોર થઈ જતા ત્યારે શક્તિશાળી ગવર્નર રાજાઓ ખુદમુખ્તિયાર થઈ જતા અને ધીમે ધીમે બીજા મુલ્ક પિતાના તાબામાં લાવતા હતા, એટલે સુધી કે મહારાજાની રાજધાનીનો કબજો લઈ અથવા તે તેને પોતાના હાથ નીચે રાખી શ્રેષ્ઠતાના શિખર ઉપર પહોંચતા અને ખુદ મહારાજા થઈ જતા; એટલે ઈતિહાસકારે હરેક ખાનદાનની ખુદમુખિયારીની શરૂઆતથી જે સમય સુધી રાજ પદભ્રષ્ટ ન થાય અને તખ્ત તેના ખાનદાનમાંથી છટકી ન જાય ત્યાંસુધીની મુદત ગણે છે. આ માટે ખરો દૃષ્ટાંત તઘલખ ખાનદાનને છે. આખરી પાદશાહ મહમૂદ તઘલખ હતો, જે દિલ્હીનો શહેનશાહ કહેવાતો હતો; પરંતુ આ શહેનશાહત હેવા છતાં હિંદુસ્તાનમાં જુદી જુદી આપખુદી સલ્તનતે મોજુદ હતી. બીજો દાખલો મેલેના આખરી જમાનાની શહેનશાહત છે. તેનું અસ્તિત્વ હોવા છતાં પણ પૂના, હૈદરાબાદ, મસૂર, પંજાબ Page #135 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૧૨૩ વગેરેની સંખ્યાબંધ બળવાન સલ્તનતા પેદા થઇ ગઇ હતી. આ જ સ્થિતિ રાષ્ટ્રકૂટ, ચાવડા અને વાધેલા ખાનદાનેાની હતી. ઇસ્વી સાતમી સદીની આખરમાં ચાવડા ખાનદાનને પાયે રચાયે. તે સમયે ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ખીન્ના સંખ્યાબંધ રાજ્યા હતાં. ચવડા કે ચાવડાની રાજધાની પંચાસર હતી. આ પંચાસર ઝાલાવાડની ઉત્તરે અને કચ્છના નાના રણની જોડે રાધનપુર નજીક આવેલું હતું. તેએ સૂવંશી કે ચંદ્રવંશી ન હતા, પરંતુ પશ્ચિમ હિંદ એટલે કે સિંધુ નદીની પાસે તેમનું અસલ વતન હતું, ત્યાંથી તે દીવ પાટણમાં આવ્યા અને ત્યારપછી પંચાસરમાં. એમ ધારવામાં આવે છે કે તેઓ સિધી ગુજરા હતા. કેટલાક ગુજરાતી ઇતિહાસ ઉપરથી માલૂમ પડે છે કે તે દીવપાટણનાં દરિયાઇ સ્થળા ઉપર લૂંટફાટ કરતા હતા.૧ અને તેથી જ એમ ધારવામાં આવે છેકે શરૂઆતમાં તેમની સલ્તનત પંચાસરની આસપાસ સુધી જ મર્યાદિત હતી. પરંતુ આ વાતમાં સત્યતાના અભાવ છે. અર્વાચીન સંશોધનથી કેટલાક એવા પુરાવા મળ્યા છે કે જેનાથી સાબિત થાય છે કે સેામનાથથી માંડી પચાસર સુધી તેમની સલ્તનત હતી. જેમ જેમ ગુજરાતની સલ્તનતા કમજોર થતી ગઇ તેમ તેમ આ ખાનદાનની તાકત વધતી ગઇ. અલબત, આ વંશમાં સંખ્યાબંધ રાજાઓ થઈ ગયા, પરંતુ આજ પર્યંત તેમનાં નામે જાણવામાં આવ્યાં નથી. આ વંશને પ્રથમ રાજા “જસરાજ” કે જયશિખરી હતા એમ જણાય છે. સુરપાળ તેને મશર સિપાહસાલાર હતા. તેના સમયમાં શંકર નામને મદૂર કવિ થઇ ગયા છે. આ કવિએ એક વખત કલ્યાણી નગરમાં જઇ સેાલંકી વંશના રાજા ભુવડના દરબારમાં ગુજરાતના મુલ્ક અને રાજા જસરાજની બહુ જ તારીફ કરી. રાજાએ ૧. કેટલાક ઇતિહાસેામાં જણાવવામાં આવ્યું છે કે દીવપાટણમાં વલભીના રાજાઓના હાથ નીચે તેએ હાકેમેા હતા, જ્યારે ચડાઈ કરનારાએએ વલભીપુરને સત્તાહીન કરી નાખ્યું ત્યારે એ લેાકાએ પંચાસરના ખુર્દમુખ્તિયારી કબજો લીધે. Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ ] ગુજરાતના ઇતિહાસ પેાતાના વજીરને પૂછ્યું કે એ રાજા મારા દરબારમાં શા માટે નથી આવતા ? વજીરે જવાબ આપ્યા કે એ મુલ્ક આપના તાબામાં નથી. એ સાંભળી રાજાએ મિહિર નામના પેાતાના એક સરદારને એ મુલ્ક જીતી પાછા આવવાના હુકમ કર્યો. જ્યશિખરીને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેણે પેાતાના સરદાર સુરપાળને એક લશ્કર આપી સામના કરવા માટે રવાના કર્યાં. કલ્યાણીની ફાજ આગળ વધી રહી હતી. તેમાં સવાર અને હાથીનું પ્રમાણ વધારે હતું. તેમાં ૪૦૦૦ જંગી રથ હતા અને લડવૈયાને તે શુમાર જ ન હતા. લૂંટફાટ કરતું લશ્કર પૉંચાસરથી છ માલિને છેટે આવી પહોંચ્યું. ત્યાંથી આખા મુલક લૂંટવાનું તથા બૈરાં છોકરાંને કેદ કરવાનું શરૂ કર્યું. આ હકીકત સાંભળી કલ્યાણીના સરદાર ઉપર રાજાએ પત્ર પાઠવ્યા કે ગરીબ ઉપર જીમ ગુજારવા એ મનુષ્યનું લક્ષણ નથી. તું તે કૂતરા જેવા છે, કારણ કે જેમ કૂતરા ઉપર પથ્થર ફેકે તે તે પથ્થરને કરડવા દોડી જાય છે.” સરદારે જવાબમાં કહાવ્યું કે “તું માંમાં તણખલું લઇ શરણે થા.” જયશિખરીનેા સરદાર સુરપાળ એ દરમિયાન ચુનંદા ચાદ્દાઓની એક ટુકડી લઇ બહાર આવ્યા અને રાત્રિને સમયે જ્યારે કલ્યાણીની ફાજ નાચરગમાં, ખાવા પીવામાં અને સૂવામાં મશગૂલ હતી ત્યારે સુરપાળે એકાએક હુમલા કર્યાં અને ફેાજને ચીભડાની જેમ કાપી નાખી. આવી રીતે સુરપાળે મિહિરને હાર આપી. ભુવડે જ્યારે આ વાત સાંભળી ત્યારે તે અતિ બેચેન બન્યા અને ઊંચા નીચેા થયા, અને ખુદ તે એક મહાન લશ્કર લઈ ગુજરાત ઉપર ચડી આવ્યા અને પાંચ માસ પર્યંત પંચાસરનેા ઘેરા ચાલુ રાખ્યા, જસરાજે જોયું કે દિનપ્રતિદિન ઘેરા સખત થતા જાય છે. અને યુદ્ધમાં કઠિનતામાં વૃદ્ધિ થાય છે, આથી સિપાઈઓને સાફ સાફ કહી દીધું કે જેને જાન વહાલી છે તેણે નીકળી જવું. પરંતુ વફાદાર ફેજે જીવવા કરતાં આબરૂદાર મેાતની પસંદગી કરી અને બહાદુરીથી Page #137 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓનો સમય [ ૧૨૫ મુકાબલો કરવા માંડયો. કલ્યાણના રાજાને જ્યારે માલુમ પડયું કે બાવન દિવસ પસાર થયા છતાં ફતેહ મળતી નથી ત્યારે તેણે સુરપાળને એક પત્ર કંઈ વસ્તુના અર્કથી લખી મોકલ્યો જે તેણે કેસર છાંટી વાં, પરંતુ સુરપાળે દગોફટકે રમવાનો સાફસાફ ઈન્કાર કરી દીધો અને સામનો બરાબર જારી રાખે. કલ્યાણની ફજે પણ પૂરજોશથી ફતેહ હાસિલ કરવાને મુસમ્મમ ઈરાદો કરી લીધો હતા અને ઘેરે એ સખ્ત કરી દીધો કે જસરાજને પિતાની હાર થશે એમ ચોક્કસ ખાત્રી થઈ ગઈ. આ જોઈ જસરાજે સુરપાળને એની બહેન એટલે જસરાજની રાણી રૂપસુંદરીને લઈ જંગલમાં કોઈ નિર્ભય જગ્યા ઉપર મૂકી આવવાને કહ્યું, તેથી સુરપાળ તેને લઈ નીકળ્યો. રાત્રે જસરાજની ફાજમાં મહાભારત વિશે ઉપદેશ કરવામાં આવ્યો, જેથી શૂરવીરેનું ખૂન ઊકળવા માંડ્યું. બીજે દિવસે રાજા જસરાજ ખુદ બહાદુરીથી લડ્યો, બંને બાજૂનાં હજારે માણસોનું લેહી રેડાયું, પરંતુ આખરે બાવન દિન પછી જસરાજ માર્યો ગયો અને કલ્યાણીને રાજા ફતેહમંદ થયો. વિજયી રાજા જ્યારે મહેલમાં પહોંચ્યો ત્યારે શસ્ત્રસજજ સ્ત્રીઓએ એ જોરાવર હુમલે કર્યો કે મજબૂરીથી તેને મહેલમાંથી પાછા વળવું પડયું. આ દરમિયાન સ્ત્રીઓએ ચિતા તૈયાર કરાવી લીધી અને તમામ સ્ત્રીઓ પોતપોતાના ધણની લાશ ભેગી બળીને ખાક થઈ ગઈ રાજા ભુવડે પણ ઉદારતા બતાવી રાજા જસરાજની લાશને લઈ ધાર્મિક રીતે અંતિમ ક્રિયા કરાવી. સૌરાષ્ટ્ર અને કચ્છના રાજાએ શરણે થયા. રાજા પોતે જ એ મુલ્કમાં રહી બંદોબસ્ત કરવાની ઇચ્છા રાખતો હતો, પરંતુ વછરો તેમજ ઉમરા સુરપાળથી એટલા ગભરાતા હતા કે કોઈપણ રીતે અહીં રહેવાની તેને સલાહ ન આપી. આથી કલ્યાણને રાજા પાછો ચાલ્યો, ગયે. અહીં તેણે એક સૂબેદારની નિમણૂક કરી, જે હર સાલ અહીંથી ગુજરાતની ખંડણી મોક્લતો રહેતો. ૧. રત્નમાળા Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ ] ગુજરાતનો ઈતિહાસ વનરાજ ચાવડ–ઈ. સ. ૭૪૬થી ઈ. સ. ૮૦૬ . (હિ. સ. ૧૨૯થી હિ. સ. ૧૩૧) - જસરાજની રાણી એટલે કે સુરપાળની બહેન રૂપસુંદરી ગર્ભ વતી હતી. તેને જંગલમાં મૂકી આવવા માટે સુરપાળ લઈ ગયો હતા. તેણે તેને જંગલમાં એક ભીલને સોંપી હતી, જેની સ્ત્રી તેની ખિદમત કરતી હતી. જ્યારે બહેનને મૂકી સુરપાળ પંચાસર પહોંચ્યા ત્યારે તેને ખબર મળી કે જસરાજ મરણ પામ્યો છે. તેણે અશાંતિ ફેલાવવાને મુકમાં લૂંટમાર શરૂ કરી દીધી. તે જ દિવસોમાં ઈ. સ. ૬૯૬ (હિ. સ. ૭૭)માં તેને ખબર પડી કે બહેને પુત્રનો જન્મ આપ્યો છે ત્યારે તેના આનંદને પાર ન હતો. છોકરે છ વર્ષની વયને થયે ત્યારે શીલગુણસૂરિ નામના એક જૈન સાધુએ તેને તાલીમ આપવાની જુસ્સેદારી પોતાને મસ્તક રાખી. સુરપાળ પણ ત્યાં પહોંચી ગયો અને સાથે રહેવા લાગ્યો. આ છોકરાનો જન્મ વનમાં થયો હતો તેથી તેનું નામ “વનરાજ” રાખવામાં આવ્યું. વનરાજ જ્યારે ચૌદ વરસનો થયો ત્યારે તેણે પણ મામા સાથે લૂંટફાટમાં ભાગ લેવા માંડે. સુરપાળના અવસાન બાદ વનરાજે પોતે જ મુલ્કમાં લૂંટફાટનું કામ જારી રાખ્યું. રાજા ભુવડે ગુજરાતની ઊપજ પિતાની પુત્રી મીનળદેવીને આપી દીધી હતી. તેણે પોતાના સલાહકારની સલાહથી એક ચાવડા સરદારને ભાલાદાર તરીકે નીમ્યો, જેથી કરી તેના હાથ નીચેના સિપાઈઓ મારફત હરેક ચીજનું સારી રીતે રક્ષણ થાય. કલ્યાણીના માણસો આ મુલકમાં છ મહિના રહ્યા અને તેમણે હરેક જાતને માલ અને ખજાને જમા કર્યો. તે પછી સર્વ વસ્તુ સમેટી લઈને કલ્યાણ તરફ રવાના થયા. આ ખજાને કલ્યાણી જતો હતો ત્યારે વનરાજને ખબર પડી કે તેણે તે લૂંટી લીધે. પરિણામે તે દોલતમંદ તેમજ ઝબરદસ્ત થઈ ગયો. રંક સ્થિતિમાં તેની મદદ કરનારે એક ચાંપા નામને વાણિયે હતો. તે મક્કા પર તેને મદદ Page #139 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૧૨૭ કરતા તેમજ સલાહ આપત. ૧ હવે વનરાજે તેને વછર બનાવ્યો. આસ્તે આસ્તે વનરાજની ઉન્નતિ થવા માંડી. દોલતને લઈને લશ્કરમાં ભરતી આસાનીથી થઈ. થોડા જ સમયમાં એણે તમામ અગત્યનાં સ્થળો કબજે કરી ગુજરાત ઉપર હકૂમત કરવા માંડી. હવે તેને માલૂમ પડયું કે રાજધાની કઈ એવી જગ્યાએ કરવી જોઇએ જે તંદુરસ્ત આબોહવા ઉપરાંત રાજકીય બાબતે માટે પણ ફાયદાકારક હોય. આવી જગ્યા માટે અણહીલ નામના ભરવાડે પત્તો આપો. ત્યાંની તંદુરસ્ત આબેહવાની દલીલ માટે તેણે જણાવ્યું કે એક કૂતરાએ અહીં સસલો પકડયો; સસલાએ સુંદર બહાદુરી વાપરી પિતાનો જીવ બચાવ્યો. ટૂંકમાં એ જગ્યા પસંદ કરવામાં આવી અને તે ભરવાડના નામ ઉપરથી તેનું નામ “અણહીલવાડ”પાડી તે જગ્યાએ પાયતખ્તને પાયો નાંખ્યો. આ જ સમયે ઈ. સ. ૭૧૫ (હિ. સ. ૧૦૭) માં જાનદ નામના સિંધના હાકેમે ગુજરાત ઉપર ચડાઈ કરી અને મારવાડ, માંડલ, ધિણોજ, ભરૂચ વગેરે ઉપર જીત મેળવી લૂંટનો માલ લઈ પાછો ચાલ્યો ગયો; પરંતુ સિંધમાં માંહોમાંહેની તકરારને લઈ અહીંની બુદ્ધિપૂર્વક વ્યવસ્થા ન થઈ. આ અશાંતિ અને મુશ્કેલીનો લાભ ૧. હું ધારું છું કે આ વાણિયો તેને વિશ્વાસુ માણસ હતો. તેની મારફત માલને પત્તો મેળવી તે લૂંટફાટ કરતે હશે, અને તેની જ મારફત તે વેચતો હશે. ૨. આઇને અકબરી અને મિરાતે અહમદીમાં જણાવવામાં આવ્યું છે કે રવાડે એવી શરત કરી હતી કે જે મારા નામ ઉપરથી રાજધાની વસાવવામાં આવે તો જ જગ્યાને પત્તો આપું; અને તેથી તેની એ શરત કબૂલ કરવામાં આવી. પછી એ જગ્યા બતાવી જે એક ગાઢ જંગલમાં સરસ્વતી નદીના સમૃદ્ધ પ્રદેશમાં દક્ષિણ બાજના કાંઠાની નજીકમાં ઊંચા સપાટ સ્થાનમાં આવી હતી. હું ધારું છું કે એ ભરવાડ તેના સાથીઓમાં હતો અને ભરવાડ હોવાના સબબથી તે એ જગલના ખૂણેખૂણાથી વાકેફ હતો. આવી રીતે વનરાજે પોતાના બંને સાથીઓના નામ ઉપરથી બે શહેર વસાવ્યાં એક અણહીલવાડ અને બીજું ચાંપાનેર. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮] ગુજરાતનો ઈતિહાસ લઈ વનરાજે પોતાની કોશિશ શરૂ કરી દીધી. (બલાઝરી–સિંધની ફતેહના ઉલ્લેખમાં). હું ધારું છું કે ઘણું કરીને આ જ હુમલાથી રાજા ભુવડની ગુજરાતની સલ્તનત એટલી કમજોર થઇ ગઈ કે વનરાજે સાધારણ શિશથી સલ્તનત કાયમ કરી દીધી. આથી શરૂઆતમાં તેનું નામ “અણહીલવાડ” રાખવામાં આવ્યું હતું. વખત જતાં રૂઢ થતાં (નહરવાળ) થઈ ગયું. મુસ્લિમ વિજેતાઓની ભાષાએ તે નામમાં ફેરફાર કર્યો અને તે “નહરવાલા” થયું. અને આલીશાન અને દબદબાવાળું શહેર તે જમાનામાં “પટ્ટણ” કહેવાતું હતું તેથી આ શહેર પણ આબાદ અને રેનકદાર થઈ ગયેલું હોવાથી “પટ્ટણ-પાટણ” કહેવાવા લાગ્યું અને આજ પર્યત હિંદુઓ તેને આ જ “પાટણ” નામથી ઓળખે છે. વનરાજે વિક્રમ સંવત ૮૦૨ (ઈ. સ. ૭૪૬૧ અને હિ. સ, ૧૨૯)ના વૈશાશ સુદ ત્રીજ (અખાત્રીજ)ના દિને તિષીઓના કહેવા મુજબ માંગલિક સમય ૨૨ ઘડી, ૪૫ પળે સૂર્યાસ્ત પછી રાજધાનીની સ્થાપના કરી હતી. તે વખતે પહેલા ભાવમાં સિંહ, બીજા ભાવમાં કન્યા, ત્રીજામાં તુલા, ચોથામાં વૃશ્ચિક અને કેતુ, પાંચમામાં ધન, છઠ્ઠામાં મકર, સાતમામાં કુંભ, આઠમામાં મીન અને શુક્ર, નવમામાં મેષ બુધ અને રવિ, દશમામાં વૃષભ ચંદ્ર શનિ મંગળ અને રાહુને સંગમ, અગિયારમામાં મિથુન અને બારમામાં કર્ક હતાં. ખગોળવેત્તાએ કહ્યું હતું કે બે હજાર પાંચસો સાત (૨૫૦૭) વરસ, સાત માસ, અને નવ દિન પસાર થતાં આ શહેર ૧. આઈને અકબરીમાં ઈ. સ. ૭૭૫ (હિ. સ. ૧૫૪)છે અને મિરાતે અહમદીમાં લેખકે ઈ. સ૭૨૧ (હિ. સ. ૧૦૩) આપી છે. અને એક બીજી સાલ ૮૬૬ (હિ. સ. ૨૦૨) છે. પણ બધી બિન પાયાદાર છે. પરંતુ જે ઈસવી સન સાચી હોય તો જે તારીખ ઉપર જણાવવામાં આવી છે તે બરાબર છે. (મુખસદ્દવલ, પ્રેસ, બીરૂત) Page #141 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓનો સમય [ ૧૨૯ વિરાન થઈ જશે.૧ તે જ સાલ એટલે કે ઈ. સ. ૭૪૬ (હિ. સ. ૧૨૯)માં તે તખ્તનશીન થયો અને કેટલાક દિવસ પછી ચાંપા નામના તેના વછરે એક કિલો વસવાટ સહિત પાવાગઢ નજીક તૈયાર કરાવ્યો, તે હાલમાં ચાંપાનેર (ચંપાનગર) કહેવાય છે. ઘણું કરીને સરહદ ઉપરને છેવટને કિલ્લે એ છે, જે સંરક્ષણ માટે બાંવવામાં આવ્યો હતો. વનરાજે વછરની મદદથી ચાલાકીથી રાજ્ય ચલાવ્યું અને મુલ્કમાં શાંતિ સ્થાપવામાં તથા તેને આબાદ કરવામાં બંનેએ તદબીરથી કામ લીધું. તેણે ઘણી જગ્યાએ મંદિર બંધાવ્યાં. બહુધા પોતે તો ભણેલો ન હતું તેમજ કેઈ ખાસ ધર્મમાં પણ પાકે ન હતો, પરંતુ બ્રાહ્મણ તરફ ઘણી માનની દ્રષ્ટિથી જોતો હતો. તેણે પોતાનાં બાળબચ્ચાંને કેળવણી આપવામાં કચાસ રાખી ન હતી. તેની યિત તેને બહુ ચાહતી હતી. અને એ જ કારણથી (પાટણમાં આવેલા) પારસનાથના મંદિરમાં યાદગીરી માટે તેનું બાવલું પણ રાખવામાં આવેલું, જે આજ પર્યત મોજુદ છે. વનરાજ બહુ જ બહાદુર હતું. તેણે ફક્ત આપબળે પિતાની ગુમાવેલી સલ્તનત ફરીથી હાસિલ કરી હતી. આ સમય સુધી તેની મા રૂપસુંદરી હયાત હતી અને શીલગુણસૂરિની દેખરેખ નીચે જીવન ગુજારી રહી હતી. તેણે તેને “નહરવાલા”માં બોલાવી લીધી. સૂરિ પણ સાથે જ હતો. તેણે એક મોટું દેરાસર બંધાવ્યું જેનું નામ “પંચાસરા પારસનાથનું દેરાસર રાખવામાં આવ્યું. ૬૦ વરસ પર્યત રાજ્ય કરી એકસો દસ વર્ષની વયે તેણે દેહત્યાગ કર્યો, ઈ. ૧. આઇને અકબરી ભા. ૨ છે. નવલકિશોર. પરંતુ અફસોસની વાત છે કે આ ભવિષ્યવાણી ખેટી પડી, કારણ કે આ હિસાબે તો એ ઈ. સ. ૩૨૫૨ (હિ, સ- ૨૦૧૦)માં એ વેરાન થવું જોઈએ. ખરી વાત તો એ છે કે જે શહેરને પાયે વનરાજે નાખ્યો હતો તે તે ઘણું સમય ઉપર વેરાન થઈ ગયું હતું. અર્વાચીન “પાટણ” અસલ “પટ્ટણ” પૂરું થઈ જાય છે તે પછી એક ફર્લાગ જેટલે પશ્ચિમમાં શરૂ થાય છે. વનરાજના વખતની એકે ઈમારત ત્યાં મેજુદ નથી, બલકે ખલજીના જમાના ની ઈમારતમાંથી પણ કેઇ રહી નથી, Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ ] ગુજરાતના ઇતિહાસ સ. ૮૦૬ ( હિ. સ. ૧૯૧).૧ તેના જીવનના છેવટના ભાગમાં ૪. સ. ૮૦૫ (હિ. સં. ૧૯૦)ની આસપાસ ખલીફા હારૂન રશીદના વજીર યહ્મા ખ`કીએ એક મંડળ હિન્દુ ધર્મ વિશેની માહિતી મેળવવા માટે મેકહ્યું. તે કેટલાક સિ માનખેળમાં રહ્યું પછી પાછા જઈને એક અહેવાલ વજીર આગળ પેશ કર્યાં. ઈબ્ન નદીમે પેાતાની કિતાબમાં તેને સારાંશ આપ્યા છે. આ વિશેનું વિગતવાર બ્યાન ઉપર આવી ગયું છે. યોગરાજ ચાવડાઃ-૪ સ. ૮૦૬-૨૮૪૨ (હિ. સ. ૧૯૧૨૨૮) વનરાજના અવસાન પછી તેના પુત્ર યાગરાજ તખ્તનશીન થયો.૨ તે પણ તેના બાપના જેવા બહાદુર અને પરાક્રમી હતા. તેણે તેની સલ્તનતની સીમામાં વૃદ્ધિ કરી. એ વિદ્વાન હતા. ખાસ કરીને લડાયક શસ્ત્રોના ઉપયાગમાં માહેર હતા. તીરઅન્દાઝીમાં તે। તે એક્કો હતા. સહીસલામતી અને શાંતિ સ્થાપવામાં તેણે બહુ જહેમત ઉઠાવી હતી. તેના જીવનમાંના એક મશહૂર બનાવે એવા છે કે તેના પુત્ર ક્ષેમરાજે તેને કહ્યું કે એક વિદેશી જહાઝ (બહુધા અરખાનું હતું ) સેામનાથ પંદર ઉપર આવ્યું છે; હું તેને લૂટી લઉં? ચેાગરાજે કડક રીતે મનાઇ કરી. પરંતુ નવજવાન શાહજાદાએ તેનું કહેવું ગણુકાયું નહિ. આખરે સામનાથ જઇ તેણે તમામ માલ લૂંટી લીધે!, જ્યાર રાજાને એ બાબતની ખબર પડી ત્યારે રાજાએ તેને પકડી કૈદ કર્યાં, અને વેપારીઓને લૂટને અવેજ આપ્યા. તમને ખબર હશે કે હિંદમાં ઉમદા ઘેાડાના અભાવ હતા, જેમકે સુલેમાન ખસરી ઈ.સ. ૮૫૧ ( હિ.સ. ૨૩૭) માં ૧. રત્નમાળામાંથી સાર. અમુલક્ક્ષને કદાચ ગુજરાતના ઇતિહાસ મળ્યા ન હોય. આઇને અકબરીમાં જસરાજ વિશે ઘણી વખત પેાતાનું લખાણ આધાર વિના લખ્યુ છે. ૨. આઇને અકબરીમાં તેનું નામ જોગરાજ છે. અને હિંદીમાં “જ” અને “ચ” અરસ પરસ બદલાય છે; જેમકે યાદવ” અને “જાદવ". Page #143 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૧૩૧ 66 પોતાના સફરનામામાં સત્તાવનમા પાના ઉપર લખે છે કે “ જાનવરામાં ધેડાની બહુ કમી છે. '' વસ્સાફ ( હિ.સ. ૭૨૮ ) અને રશીદુદ્દીન (હિ. સ. ૭૧૮) પાતપેાતાની કિતાબેમાં જણાવે છે કે “અને માખર (મદ્રાસ) માં સારા ઘેાડા નથી તેથી અંદરોઅંદર એવી ગાઠવણ હતી કે જમાલુદ્દીન ઇબ્રાહીમ (રાજાનેા મુસલમાન દીવાન ) ૧૪૦૦ (ચૌદ સે। ) અરબ ઘેાડા લાવ્યા કરે. વરસમાં ૧૦૦૦૦ (દસ હજાર) ઘેાડા ઈરાની અખાતનાં ખીન્ન ખંદા જેવાં કે તીફ, અલહેસા, બહુસૈન, હુરમુઝ વગેરેથી આવતા હતા. (ઘણું કરીને તે ઈરાકી અને અરખી હશે.) અને હરેક ધાડાની કીમત ૨૨૦ ( બસા વીસ) સાનાના સિક્કા હશે. એ કાલકરાર હિ. સ. ૬૯૨ ને છે. માર્કાપાલા જે સમકાલીન મુસાફર હતા તેણે પણ ગુજરાતનાં બંદરા વિશે ઉલ્લેખ કર્યો છે કે અહીંના ઘણાખરા વતની ચાંચિયા છે. લૂટના માલમાં ઘેાડા જોવામાં આવે છે તે રાજા લઇ લે છે અને બાકીનો માલ માંહેામાંહે વહેંચી લે છે.” (આ બનાવા અલાઉદ્દીન ખલજીની ગુજરાતની જીત પહેલાંના સમયના છે.) વળી એ પણ ભૂલવું ન જોઈએ કે શિહાજીદ્દીને પૃથ્વીરાજ ઉપર હુમલા કર્યાં. તેનાં કારણેા પૈકીમાંનું એક એ પણ હતું કે રાજાના એક સબધીએ ઘેાડાના એક મુસલમાન વેપારીના તમામ ઘેાડા છીનવી લીધા હતા. તેણે રાહામુદ્દીન આગળ ફરિયાદ કરી અને શિહાબુદ્દીન ગારીએ લખ્યું તે છતાં પૃથ્વીરાજે ઘેાડા પાછા આપવાને ઈન્કાર કર્યાં. કરણ વાઘેલાએ પેાતાના વજીર માધવને કાશ્મીરી અને તુકી ઘેાડા ખરીદવાને મેાકલ્યો હતા. મારી આ વિગતની મતલબ એ છે કે ઉત્તર અને દક્ષિણ હિંદુસ્તાનમાં સાતમી અને આઠમી સદી પત સારા ઘેાડાના અભાવ હતા. સુલેમાન ખસરીનું આ બ્યાન ફરીથી જોઈએ કે ગુજરાતના રાજા પાસે જેવા ઘેાડા છે તેવા હિંદમાં કાઇ પાસે નથી.” એ ધેાડા આ જ સેામનાથની લૂંટના છે, તેની સંખ્યા દસ હજાર જેટલી હતી. દીનાર (સાનાના સિક્કા)ની કીમતમાં વખતોવખત '' Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ ગુજરાતના ઇતિહાસ ફેરફાર થતા રહ્યો હતાઃ ૨૫-૧૫-૧૨-૮. હવે જો દીનારની કીમત ફકત આઠ જ રૂપિયા ગણવામાં આવે તે એ હજાર ઘેાડાની કીમત ૧૭૬૦૦૦૦ રૂપિયા થઈ. હાથી અને બીજા માલની કીમતનો અંદાજ આ ઉપરથી બાંધી શકાય. યાગરાજે એના બદલામાં શું આપ્યું હશે એ વિશે કંઈ જાણવામાં આવ્યું નથી; પરંતુ એમ અટકળ કરવામાં આવે છે કે જેમ કાઈ દેવાળિયા પેઢીના ભાગીદારેાને થાડું થોડું આપી સમજાવવામાં આવે છે તે પ્રમાણે આ વેપારીઓને સમજાવી દેવામાં આવ્યા હશે. વળી તે પણ રાજી ન થાય તેા એ શું કરવાના હતા? કેટલાક વખત વીત્યા બાદ સલ્તનતના સ્ત ંભાએ શાહઝાદા (જે વારસદાર પણ હતે!) માટે સિફારિશ કરી ત્યારે રાજાએ જવાબ આપ્યા કે રાજાનું કામ રાજ્ય અને રૈયતનું રક્ષણ કરવાનું છે; તેમનું કામ લોકાને ફાવે તેમ લૂટવાનું નથી. હું એ પ્રમાણે ન કરું તે અપરાધી ગણાવું. સલ્તનતની મુશ્કેલીથી જમાવટ થઈ છે, લુટારુનું કામ કરી સરદાર બનવાના ડાઘને મારા ખાનદાનના માથેથી મિટાવ્યેા છે.૧ આખરે તેને છેડી મૂક્યા. પરંતુ તે ઇમાનદારીથી આ કામને પાપ સમજતા હતા તેથી તેણે તેના નિવારણ માટે પાતે અગ્નિમાં પડી દેહત્યાગ કર્યાં (ઇ. સ. ૮૪૨, હિ. સ. ૧૯૯). આ રાજા અતિ સદ્દગુણી અને ન્યાયી હતા. સલ્તનતની તેણે શાણી વ્યવસ્થા કરી હતી. તમામ લેાકેા તેને ચાહતા હતા. તેણે ગુજરાત ઉપર ૩૬ વરસ પર્યંત રાજ્ય કર્યુ. તે ઈશ્વરથી ડરતા હતે. તેની સલ્તનતની હદ ૧, આ ઉપરથી પણ લેાકેા દલીલ કરે છે કે એ લુટારુ ખાનદાન હતું. એના જવાબ માટે એમ કહેવુ' ખસ છે કે તેને ઇશારા ફક્ત વનરાજ તરફ છે જે શરૂઆતમાં લૂંટમારનું કામ કરતેા હતેા. આ વતને ખાનદાન સાથે કઇ લેવાદેવા નથી. ૨. મિરાતે અહમદીમાં ૩૫ સાલ છે અને તે આઇને અકબરીમાંથી લેવામાં આવી છે. પરંતુ મે' આવી તમામ હકીકતા ણે ભાગે ગુજરાતી ઇતિહાસામાંથી લીધી છે જે આધુનિક સશોધનના આધારે લખવામાં આવેલ છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૧૩૩ આબુથી માંડી ઠેઠ પાટણ સુધી પહોંચતી હતી. એમ જણાય છે કે તેના જમાનામાં બ્રાહ્મણેાની જડ ઊડી જઈ પહોંચેલી હતી અને ધાર્મિક કામા ઉપર વધારે ભાર મૂકવામાં આવતા હતા, અને લેાકાને ઘણી શ્રદ્ધા હતી. ૧ (હિ. સ. ક્ષેમરાજ ચાવડાઃ—. સ. ૮૪૨—ઈ. સ. ૮૬ ૨૨૮––હિ. સ. ૨૫ર ) યેાગરાજ પછી તેને પુત્ર ક્ષેમરાજ તખ્તનશીન થયા. એને મીજાજ બહુ તેજી હતા. તેના ગાઠિયા પણ સારા ન હતા. તેમની સલાહથી જ બાપની સખત મનાઈ છતાં તેણે સાદાગરેાનાં જહા લૂટયાં જેમાં દશ હજાર ઘેાડા, હાથી અને લાખા રૂપિયાના માલ હતા. એ દોલતથી તેણે ધણા ફાયદો ઉઠાવ્યા અને પેાતાની ૧. અફ્સાસની વાત છે કે રત્નમાળામાં એ વિશે કઇ ઉલ્લેખ કરવામાં આવ્યા નથી. વેપારીઓને લૂ’ચા બાબતના મ્યાન પછી એમ લખવામાં આવ્યું છે કે યાગરાજે પેાતાના બંને ભાઇઓ જે આ બનાવમાં સામેલ હતા તેમને ખેાલાવી ઠપકા આપ્યા બાદ કહ્યું કે મેં મારા જીવનભરમાં જે કામ કરવાના ઇરાદો કર્યા હતા તે ઉપર તમે પાણી ફેરવ્યુ. પરદેશી વિદ્રાના જ્યારે આ સાંભળશે ત્યારે ગુજરાતના રાજ્રને નીચ લેખશે, અને લુટારુના સરદાર કહેશે. રાજનીતિમાં લખ્યુ છે કે રાજાના હુકમભંગ, બ્રાહ્મણેાના વઝીફાની મેાકુર, પથારી ઉપરથી સ્ત્રીને જુદી સુવાડવી એ વિના હથિયારે લાગેલા એવા થા છે. ૨. રત્નમાળામાં એ વિશે કંઈ પણ લખવામાં આવ્યું નથી. સહુલત માટે રત્નમાળાની હકીકત જાણવી જરૂરી છે. એના ગ્રંથકારનું નામ બ્રાહ્મણ કૃષ્ણાજી છે. ચાવડા વંશની સ્થાપના પછી લગભગ ૪૪૭ વસે અને સેાલ કી વંશની સ્થાપના પછી ૧૫૨ વરસ બાદ એ પુસ્તક લખવામાં આવેલું હતું. સેલકીના જમાનાનેા લેખક હેાવાથી કુદરતી રીતે સેાલંકી વંશની પુષ્કળ પ્રશંસા કરે છે. સાલકી ખાનદાને ચાવડા પાસેથી સલ્તનત છીનવી લીધેલી હાવાથી હરીફ સમજી તે વિશે અપ્રરાસનીય રીતે તેનું મ્યાન કરે છે. જુએ, જસરાજને લુટારું ખાનદાનને કહ્યો છે. વનરાજ તે લુટારુ જ હતા. મજકૂર ગ્રંથકારના કહેવા મુજબ ચાગરાજે સારી જિંŁગી દરમિયાન સુંદર Page #146 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ ] ગુજરાતને ઇતિહાસ ફે તાકતમાં વૃદ્ધિ કરી આસપાસનો મુલ્ક જીતી લીધું. પરંતુ દુરાગ્રહી મીજાજી અને ગરમ સ્વભાવવાળો હતો, તેથી વજીરે તેમજ સગા સંબંધીઓ તેનાથી નારાજ રહેતાં હતાં અને હંમેશાં તેની સાથે બનતું ન હતું. કેઈનું કહ્યું માનતો ન હોવાથી લેકે સલાહ આપતાં પણ ડરતા હતા. ૨૪ વરસ રાજ્ય કરી ઈ. સ. ૮૬૬ (હિ. સ. ૨૫૨) માં તે મરણ પામ્યો. એ જ સમયે સુલેમાન બસરી ઈ. સ૮૫૨ (હિ. સ. ૨૩૭)માં ગુજરાતમાં આવ્યો હતો અને માનખેળ રાજ્યમાં રહી ચાલ્યો ગયે. આ ઉપરથી એમ માલૂમ પડે છે કે ઘણું કરીને ક્ષેમરાજને વખતોવખત વલભીના રાજાઓ સાથે લડાઈ લડવી પડતી હતી. એ રાજા મુસલમાનોને કો વિરોધી હતા, પરંતુ એના રાજ્યમાં હંમેશાં શાંતિ રહી હતી. ભુવડરાજ ચાવડ–ઈ. સ. ૮૬૬-૮૯૫ (હિ. સ. ૨પર કામ કર્યા, કારણ કે તે ખાનદાનના કપાળે લુટારુ વૃત્તિનું લાંછન મિટાવવા માગતો હતો. આ સદ્દગુણ પુરુષની ૨૬ સાલની હકુમત દરમિયાન સેમનાથ બંદરના પરદેશી વેપારીઓને લૂંટયાના કિસ્સા સિવાય કે બીજે બનાવ નોંધવા લાયક નજરે ન પડયો (અર્થાત્ તેને ફક્ત બૂરી બાજૂ રોશનદાર માલુમ પડતી) હિન્દુ લેખકોને રિવાજ એવો પણ છે કે જે રાજ તેમની માન્યતા મુજબ ભલે માલમ પડે તેની પ્રશંસામાં પાછી પાની કરતા નથી અને જે નાપસંદ પડયો તેને ક્યા ઉડાવી જ મૂકે છે અથવા તો ફક્ત એટલું જ લખે છે કે ફલાણે જમે અને મરી ગયો; જેવું કે ગ્રંથકારે ક્ષેમરાજની બાબતમાં પણ એમ જ કર્યું છે. * ૧. મિરાતે અહમદીમાં ૨૫ સાલ છે જે આઇને અકબરીની નકલ છે. રાજાઓના નામ વિશે આઇને અકબરી અને બીજી ગુજરાતી તારીખમાં મતભેદ છે. મેં ગુજરાતી તારીખેની વિગતો વધારે સાચી સમજી તે જ નામે રહેવા દીધાં છે, કારણ કે એ લેકે પોતાના વતનની વાતેથી અબુલફઝલ કરતાં વધારે વાકેફ હતા. મિરાતે અહમદીમાં જે છે તે આઈને અકબરીમાંથી નકલ કરેલું છે. ૨. સિલસિલતુત તવારીખ સુલેમાન બસરી–પ્રેસ પેરિસ Page #147 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૧૩૫ -૨૮૨) તેણે પોતાના પિતાના અવસાન બાદ સલ્તનતની લગામ પોતાના હાથમાં લીધી. એમ જણાય છે કે તેના બાપના આખરી સમય દરમિયાન જે બેચેની પેદા થઈ હતી તે તેણે તરત જ દૂર કરી અને રૈયતને રાજી રાખવામાં કાફી કશિશ કરી. આ જ કારણથી ૨૮ સાલ પર્વત સુખશાંતિથી તેણે રાજ્ય કર્યું. અને આખરે ઈ. સ. ૮૯૫ (હિ. સ. ૨૮૨)માં આ ફાની દુનિયામાંથી કૂચ કરી ગયે. લોકે તેને “પયર્થ” પણ કહેતા હતા.' એના જ સમયમાં ઈ. સ. ૮૭૭ (હિ. સ. ૨૬૨)માં અબુલહસન ઝેદ સૈરાફી આવ્યો હતો, જેણે સુલેમાન બસરીની વાતને શબ્દશઃ ટેકે આપે છે. તે પણ લખે છે કે તેને વખતોવખત વલભીના રાજાઓ સાથે લડવું પડે છે, અને તે મુસલમાન રાજાઓને દુશ્મન છે. વૈરિસિંહરાજ:-ઈ. સ. ૮૯૫–૯૨૦ (હિ. સ. ૨૮૨-૩૦૮). તેના પિતાના મરણ પછી તે ગાદીએ આવ્યો અને ૨૫ વરસ સુધી તેણે રાજ્ય કર્યું. પરંતુ તેના રાજ્યની કોઈ પણ બાબત ઉલ્લેખ કરવા લાયક મળી નથી. પરંતુ એમ જણાય છે કે રાજ્યની ધરી ઢીલી થવા એ જ સમયથી માંડી હતી, કારણ કે વારંવાર તેને શત્રુઓ સાથે લડવું પડયું હતું. તેને વજીર બહુ વિદ્વાન હતો. તેની ચાતુરીથી તે હંમેશાં ફતેહમંદ થતો. બહુધા એની દુશ્મનાવટ વલભીના રાજ્ય સાથે હતી. મસઉ ઇતિહાસકાર એના જ વખતમાં એટલે કે ઈ. સ. ૯૧૫ (હિ. સ. ૩૦૩)માં અહીં આવ્યો હતો, તે જાણે છે કે ગુજરાતના રાજા સાથે વલભીના રાજ્યને હંમેશાં તકરાર રહે છે. ગુજરાતનો રાજા મુસલમાનો મહાન દુશ્મન છે. એની વિગતવાર હકીકત આગળ આવે છે. અને એ જ જમાનામાં ઈ. સ. ૮૧૨ ૧. ગુજરાતના પ્રાચીન ઇતિહાસમાં આ નામને બદલે “ચામુંડ” લખવામાં આવ્યું છે. ૨. ક્તિાનુલ હિદ વસતીન દ સરાણી છે. પેરિસ ૩. મસઉદી, પૃ. ૩૮૨, ભા૧, પૃ. મિસર Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ ] ગુજરાતનો ઇતિહાસ (હિ. સ. ૩૦૦)માં બુઝુર્ગ બિન શહરિયાર માનખેળ જોઈને ચીન તરફ નીકળી ગયો. તેણે માનખેળ પાયતખ્તની બહુ જ તારીફ કરી છે, અને તેને સોનાનું શહેર કહ્યું છે. ઈ. સ. ૯૨૦ (હિ. સ. ૩૦૮)માં એ રાજા મરણ પામે. રત્નાદિત્યરાજ–ઈ. સ. ૯૨૦-૯૩૫ (હિ. સ. ૩૦૮– ૩૨૪). રાજા વૈરિસિંહ પછી તેનો પુત્ર રત્નાદિત્ય રાજા થયો. મુસલમાનો તેને રિશાદત કે રિસાદત કહે છે. એ રાજા નેકદિલ સત્યવાદી તેમજ પરાક્રમી હતો. તેણે મુલ્કની સુંદર વ્યવસ્થા કરી અને તેની રેયત તેનાથી રાજી હતી અને રાજ્યમાં સુખશાંતિ પણ હતાં; તે છતાં ક્ષેમરાજના સમયથી જે પડતીનો કીડા પેઠે હતો તે બરાબર તેને ખાતો રહ્યો. સૂબેદારની ચડતી થઈ અને કેન્દ્રની હકૂમતીમાં કમજોરી આવી. એ ૧૫ વરસ રાજ્ય કરી પરલોકવાસી થયો. સામંતસિંહ –ઈ. સ. ૮૩૫–૯૪ર (હિ. સ૩૨૪-૪૪૧). રત્નાદિત્યનો પુત્ર સામંતસિંહ ગાદી ઉપર બિરાજમાન થયું. એ વંશ એ છેલ્લે રાજા હતો. તે મછલો અને દિલને કમજોર હતે. તે ઉપરાંત બદયાલને અને જુલ્મી હતો, શરાબનો ઉપાસક હતો. એક દિવસ શરાબના નિશામાં પિતાના ભાણેજ મૂળરાજ માટે ગાદી વારસ તરીકેની વિધિ કરી દીધી. નિશા ઊતરી ગયા બાદ મૂળરાજ પાસેથી પાછી માગણી કરી, પરંતુ તેણે તેમ કરવાને સાફ ઈન્કાર કર્યો. ઝઘડે વળે ત્યારે આખરે લડાઈ થઈ સામંતસિંહ માર્યો ગયા અને મૂળરાજ તખ્તને કબજે લઈ સ્વતંત્ર રાજા થઈ ગયો. “કુમારપાલચરિત્રમાં જણાવવામાં આવ્યું છે કે જમાઈ ભાણેજ અને મૂખ કદી ઉપકૃત રહેતા નથી. ચાવડા વંશના ૮ રાજાઓએ લગભગ ૨૦૦ વર્ષ રાજ્ય કર્યું.૧ ૧. કલ્યાણરાજની ૫૦ વરસની હકૂમત જે કાઢી નાખવામાં આવે તો ચાવડા વંશની સલ્તનતની કુલ મુદત ૧૯૬ વરસની થાય છે. આ જ Page #149 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય | [ ૧૩૭ ચાવડા ખાનદાનની વિશાળી મુખ્ય સ્થળ ગુજરો સિંધથી આવ્યા સોમનાથ પાટણ જસરાજ(કે જયશિખરી) ઈ. સ. ૬૯૬ (હિ. સ. ૭૭) પર્યત પંચાસર કલ્યાણરાજ (પાલ)ઈ.સ. ૬૯૬ હિ.સ. ૭૭ ,, ,, વનરાજ (જસરાજને પુત્ર) ઈ. સ. ૭૪૬ (ઈ. સ. ૧૨૯) પર્યત અણહીલવાડ યોગરાજ ઈ. સ. ૮૦ ૬ (હિ. સ. ૧૯૧) , ૩ ક્ષેમરાજ ઈ. સ. ૮૪ર (હિ. સ. ૨૨૮) » ૪ ભુવડરાજ ઈ. સ. ૮૬૬ (હિ. સ. ૨૫૨), ૫ વશિસિંહરાજ ઇ.સ ૮૯૫ (હિ.સ. ૨૮૨) , ૬ રત્નાદિત્ય ઈ. સ. ૯ર૦ (હિ. સ. ૩૦૮) , ૧૭ સામંતસિંહ ઇ.સ. ૯૩૫ (હિ.સ. ૩૨૪) , કારણથી મિરાને અહમદીમાં સલ્તનતની મુદત આટલી લખી છે. આ જગ્યાએ રત્નમાળામાં જણાવવામાં આવ્યું છે કે સામંતસિંહે રાજને સુપ્રત કરી પાછું માગ્યું તેથી તે દિવસથી ચાવડા ખાનદાનની બક્ષિશની ગેરઅગત્ય દાખલારૂપ થઈ ગઈ. અહીં પણ માલૂમ પડે છે કે સામંતસિંહના વર્તનથી સર્વ ચાવડા ખાનદાનની ટીકા કરી છે, પરંતુ પોતાની પુત્રી સેલંકી ખાનદાનમાં પરણાવેલી હોવાથી જ તેના બાપની તારીફ કરવામાં આવે છે, આથી લેખકને તે જમીન ઉપર સૂરજ જે દેખાય છે. પરંતુ તાજુબીની વાત છે કે કને જના સૂર્યવંશીઓએ ચાર અને લુટારાના ખાનદાનમાં પરણવાનું ચા કારણથી પસંદ કર્યું હશે.. હું ધારું છું સામંતસિંહ તે એક પ્રપંચની જાળમાં સપડાઈ ગયે હતે. ખરેખર મૂળરાજે પહેલેથી જ રાજ્યના ઉમરા સાથે યુક્તિ પ્રયુક્તિ રચી મૂકી હતી, નહિતે કોઇ નશામાં પારકા શમ્સને ગાદીવાસ બનાવે અને પોતાના કુટુંબના તમામ લોક તેમજ રાજ્યના ઉમરા હાથ ઉપર હાથ મૂકી બેસી રહે એ કેમ બને? Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ] ગુજરાતના ઇતિહાસ ઃ ૫ ઃ સાલડી વશ:—ઈ. સ. ૯૪૨ થી ૧૨૪૨ ( હિ.સ. ૩૩૧ હિ. સ. ૬૪૦) ઉપર જણાવવામાં આવ્યું કે ગુજર કામની એક શાખા ચાલુકય હતી તે જ ચાલુકય વંશની એક શાખા સાલકી છે. • ઉત્તરમાં સાલી રાજ્યની રાજધાની ભિન્નમાલ હતી. તેએ આસપાસની સલ્તનતાના દબાણને લઈને પોતાની જગ્યાને ત્યાગ કરી માળવા ચાલ્યા ગયા. દક્ષિણમાં સાલકીનું પાયતખ્ત કલ્યાણી હતું. સેાલક ખાનદાને ચાવડા પાસેથી અને ફરીથી સેાલક પાસેથી ચાવડાએ કેવી રીતે રાજ્ય લીધું એ વિશે વિગતવાર પાછળ લખવામાં આવ્યું છે. હવે ફરીથી સાલકી વંશમાં સલ્તનત આવી તે વિશેની હકીકત આ પ્રમાણે છે કે કલ્યાણીના રાજા ભુવડની ચેાથી પેઢીએ ભૌમાદિત્ય નામના એક રાજા હતા જે પેાતાનાં હૈયાં છે!કરાં સાથે સામનાથની જાત્રાએ આવ્યા હતા, પાછા ફરતાં પાટણ (અણુહીલવાડ)માં પણ ઊતર્યાં. ત્યાંના રાજા રત્નાદિત્યે પોતાની પુત્રી લીલાવતીનું લગ્ન કલ્યાણીના રાજાના વડા પુત્ર “રાષ્ટિ ” સાથે કર્યું. મૂળરાજ તેને છેાકરા હતા. પ્રસવ વખતે જન્મ થતાં પહેલાં તેની માતા મરી ગઈ, તેથી તેનું ઉદર ચીરીને છોકરાને બહાર કાઢવામાં આવ્યા હતા. એ તે ગુજરાતના કૈસર જેવા હતા. જન્મ વખતે મૂળ નક્ષત્ર હાવાથી તેનું નામ મૂળરાજ” પાડવામાં આવ્યું હતું, સામંતસિ ંહૈ પાતે તેની પરવરિશ કરી હતી અને હરેક જાતની તાલીમ આપી હતી. તે કાયેલ અને બહાદુર હતા. તેણે પેાતાનાં સત્કૃત્યાથી લેાકેાનાં હ્રદય જીતી લીધાં. ઘણું કરીને સામંતસિંહની ગફલત અને પોતાની હેાશિયારીથી દરબારીનું વલણ તેના તરફ થઈ ગયું હતું. મૂળરાજ સોલકી—ઈ. સ. ૯૪૨ થી ઈ. સ. ૯૯૭ ( હિં સ. ૩૩૧ થી ૩૮૭ ) મૂળરાજ, સાલકી વંશના સ્થાપનાર તેમજ ગુજરાતને મહાન Page #151 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૧૩ રાજા હતા. તેની વિખ્યાતિનાં ત્રણ કારણ છેઃ (૧) તેની ફતેહેને લઈને તમામ ગુજરાત અને સૌરાષ્ટ્ર એક કેન્દ્ર ઉપર એક ઝંડા નીચે આવ્યાં; (૨) બૌદ્ધ ધર્મ અને તેના રાજ્યને ગુજરાતમાંથી બહાર કાઢયાં; (૩) તે ખાસ કરીને બ્રાહ્મણોને બહુ માન આપતો હતો. તેના જન્મ તેમજ મરણની સાલે વિશે માહિતી મળતી નથી, પરંતુ એ વાત તે નક્કી જ છે કે તેણે ૫૫ થી ૫૬ સાલ પર્યત રાજ્ય કર્યું. તેની તખ્તનશીની વખતની તેની વય ૨૦ વરસની માનવામાં આવે તો તેના જન્મની સાલ ઈ. સ. ૯૨૨ (હિ. સ. ૩૧૧) હોઈ શકે. તેના પિતાનું લગ્ન રત્નાદિત્ય ચાવડાની પુત્રી સાથે થયું હતું, જેણે ઈ. સ. ૯૨૦ (હિ. સ. ૩૦૦) થી ઈ. સ. ૯૨૫ (હિ. સ. ૩૨૪) પર્યત હુકમરાની કરી હતી, એટલે કે તેના તખ્તનશીન થયા બાદ ત્રીજે કે ચોથે વરસે મૂળરાજને જન્મ થયો હતો. ઈ. સ. ૯૯૭ (હિ. સ. ૩૮૭)માં મૂળરાજે તખ્ત ઉપરથી પોતાને હાથ ઉઠાવી લીધો. એ સમયે તેને રાજ્ય કર્યું ૫૫ થી ૫૬ વરસ વીતી ગયાં હતાં. સામાન્ય રીતે ઈતિહાસમાં જણાવવામાં આવે છે કે તેના જન્મ પછી લગભગ ૭૫ વર્ષ હકુમતના હકને ઠાકરે મારી ઈશ્વરપ્રાર્થના અને તીર્થોની યાત્રામાં પોતાની જિંદગી પસાર કરી. અર્થાત પિસો વરસની ઉમર પછી પણ તે લાંબે સમય જીવ્યો હતે.. મૂળરાજે પિતાના મામા સામંતસિહની કતલ કરી તખ્તના તમામ વારસોને મોતના ઘાટ ઉપર ઉતારી મૂકીને તખ્ત હાસિલ કર્યું. જેઓ તેની શમશેરથી છટકયા તેઓએ આસપાસની સલ્તનતમાં આશ્રય, લીધે. હું ધારું છું કે તેણે આખરી સમયે પોતાનું કેન્દ્રસ્થાન સૌરાષ્ટ્ર કર્યું હતું, જ્યાં મૂળરાજની વિરુદ્ધ કાવતરાં રચાયાં હશે. પરંતુ ખરી વાત એ છે કે તેને વારસારૂપે કોઈ પણ હક ન હતો. તેથી આ વાત ફેલાઈ ગઈ ત્યારે અજમેર અને તેલંગના રાજાઓએ એ જ બહાનાથી ચડાઈને ઈરાદો કર્યો. મૂળરાજે પણ તમામ તૈયારીઓ કરી અને રાજધાનીના સરંક્ષણ માટે તદબીર કરવામાં મણ ન Page #152 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ ] ગુજરાતનો ઈતિહાસ રાખી. પરંતુ લડાઈ સમયે સર્વ નકામું ગયું. બંને ફોજનું એટલું સખત દબાણ થયું, ક પાયતખ્ત છોડી ( કચ્છમાં આવેલા) કંથકોટમાં ચાલ્યો ગયો. તે ધારતા હતા કે નવરાત્રના તહેવાર આવતાં અજમેરની ફેજ પાછી ફરશે, કારણ કે રાજા માટે મંદિરમાં જઈ પૂજા કરવાનું જરૂરી હતું. પરંતુ તેની ધારણું ખરી ન પડી. અજમેરના રાજાએ માતા (મુર્તિ) ને અહીં મંગાવી પૂજા કરી અને જોરદાર હુમલાની તૈયારી શરૂ કરી. આથી ગભરાઈને રાજ્યના મુત્સદ્દીઓને મૂળરાજે બોલાવી સલાહ પૂછી. તેમનો અભિપ્રાય એ આવ્યો કે એક વખતે બે દુશ્મને સાથે લડવું ડહાપણ ભરેલું નથી. પરિણામે અજમેરના રાજાને નજરાણું ( અર્થાત્ લડાઈને ખર્ચ) આપી વિદાય કર્યો અને તૈલંગના બારપ નામના સરદાર સાથે લડાઈ કરી તેને હરાવ્યો. તે લડાઈમાં બારપ માર્યો ગયો. કેજ ભાંગી જઈને નાસી ગઈ અને ગુજરાત આ તેફાનમાંથી બચ્યું; ઈ. સ. ૯૭૭ (હિ. સ. ૩૬૭); એટલે કે ૩૫ વરસ પર્યત મૂળરાજ તેને બળવાન કરતો રહ્યો વળી ફોજી તૈયારીમાં ગૂંથાઈ ગયો. તેણે લેકે માટે સંખ્યાબંધ જગ્યાએ મંદિર બંધાવ્યાં. બ્રાહ્મણોને ખુશ કરવા માટે ઈનામો અને દાન આપ્યાં. એ સમય સુધી તેની સલ્તનતમાં મેગિીર, ખંભાત અને જંબુસરનાં રાજ્યો દાખલ ન હતાં. અને એ જ પ્રમાણે લાટ અર્થાત ભરૂચ પણ તેની સત્તા નીચે આવ્યું ન હતું. સૌરાષ્ટ્રના કેટલાક નાના નાના રાજાઓ પણ મૂળરાજના તાબામાં ન હતા. મેંગીર (માનખેળ)ની સલ્તનત તે સમયે અતિ કમજોર થઈ ગઈ હતી. સૌરાષ્ટ્રને આખરી રાજા ગ્રહરિપુ નામને હતા. તેના રાજ્યને વિરતાર પણ ખાસ પહોળો હતો. લાટને રાજા પણ ખુદમુખિયાર હતો. સૌરાષ્ટ્રના રાજાના ધર્મ વિશે કંઈ ૧. ઈબ્ન હોકલ, પૃ. ૨૩૩, પ્રેક લીડન. " . એના અસલ નામની માહિતી મળતી નથી. ગુજરાતના ઇતિહાસમાં આ જ લખ્યું છે. Page #153 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૧૪૧ માહિતી મળતી નથી. પરંતુ મૂળરાજના દરબારમાં તેના ઉપર જે કાંઇ તહેામત મૂકવામાં આવ્યાં છે તે ઉપરથી એમ લાગે છે કે તે બૌદ્ધધની હશે અને બ્રાહ્મણેાને એ ધમ માટે તિરસ્કાર હતા. આ ઉપરાંત મારું માનવું છે કે મૂળરાજના કીનાથી જે લોકા છટકી ગયા અથવા તે। જે લેાકેાને વતનમાંથી હિજરત કરવી પડી તેઓ તમામ અહીં જમા થયા અને મૂળરાજન 1 વિરુદ્ધ એક ઝબરદસ્ત કાવતરુ' રચ્યું હાય, એ પણ બનવા જોગ છે. મૂળરાજને આ વાતની ખબર પડી હશે ત્યારે ભયની પૂરી ખાતરી થતાં તેનું વેર ક્લિમાં નક્કી કર્યુ હશે, પરંતુ ચતુર હાર્દ વસ્તુસ્થિતિ ખરાબર સમજતે હતા, કે જો તે તરફ હાથ લંબાવું તે સંપૂર્ણ એકત્રિત તાકત અજમાવવી પડશે,. કારણ કે પેાતાનાં મિત્રરાજ્યામાં સારડ, કચ્છ, લાટ અને સૌરાષ્ટ્રનાં નાનાં નાનાં રાજ્યે શામેલ હતાં. આથી એક બાજુ મૂળરાજે પેાતાની ફોજી તૈયારી પરિપૂર્ણ કરી અને બીજી બાજૂ લેકામાં ધાર્મિક જીસ્સા પેદા કર્યાં. પ્રથમ તા હિન્દુ ધર્માંની વિરુદ્ધ હાવાનું તેના ઉપર તહેામત મૂક્યું અને ખીજી તરફ સેામનાથની હિમાયતને દાવા કરી લેાકાને પેાતાના તરફ ખેંચ્યા. તેણે જાહેર કર્યુ કે સામનાથ મતે સ્વપ્નામાં કહે છે કે તું એ લોકોને નાશ કર, કારણ કે એમણે મંદિરને વેરાન કર્યું છે, .( અર્થાત્ બૌદ્ધ હોવાથી લોા તેની પૂજા કરતા નથી.) તેમજ કાઈ તેની વા કરતું નથી.’ તે સમયને જૈન સાધુ આ બનાવે! વશે, પેાતાના બ્યાનમાં આ પ્રમાણે લખે છે : .. ? · તે (મૂળરાજ)ને સારી દુનિયા માટે મેહબ્બત અને લાગણી હતી. દાન દેવામાં તે અદ્વિતીય હતા. તમામ રાજાએ એને તાબે હતા. જે લોકેાને કાઈ જગ્યાએ સુખ શાંતિ ન મળતી તેએ મુળરાજના મુલ્કમાં આવી વસવાટ કરતા. પેાતાના દુશ્મનેામાંના અર્ધાને તેણે કતલ કર્યાં અને અર્ધાને જખાવતન કરવાની ફરજ પાડી. ધણું કરીને એ ચાવડા વંશના અને તેની તરફદારી કરતા લોકા હતા.) એક વખત Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨] ગુજરાતનો ઈતિહાસ સ્વપ્નામાં તેને સોમનાથ મહાદેવ દેખાયા અને ગ્રહરિપુને વિનાશ કરવાની સલાહ આપી અને તેને ખાતરી આપી કે જે લોકેએ પવિત્ર સ્થળો વેરાન કર્યા છે તે તમામ ઉપર તને સ્નેહ મળશે. બીજે દિવસે દરબાર ભરી વછરોની સલાહ લીધી. છલ(?) વજીરે રાજાના મત માટે એક પૂરજોર ભાષણ કર્યું જેમાં ગ્રહરિપુ ઉપર નીચે પ્રમાણેનાં તહોમતો મૂકથા : - (૧) જાત્રાળુઓને રોકે છે. | (૨) રસ્તામાં હાડકાં અને માંસ વેરે છે (આ ઉપરથી જણાય છે કે તે જેન ન હતો, કારણ કે જૈન માંસને અડતા નથી. ) (૩) તે બ્રાહ્મણો માટે ખરાબ વચને વાપરે છે. (કારણ કે તે બૌદ્ધ હતો, હિંદુ ન હતા.) (૪) નવજવાન છે અને અજાણી સ્ત્રીઓને બળાત્કારે મહેલમાં ઘસડી જાય છે. (૫) તેણે આસપાસના રાજાઓને દબાવી રાખ્યા છે. (૬) ઘણો મગરૂર અને દેલતમંદ છે. (૭) સિંધી રાજાને હાર આપી તેના ઘોડા હાથી અને રથ છીનવી લીધા. (૮) તમામ પહાડી પ્રદેશ (જ્યાં દુશ્મને આશ્રય લે તે ) વેરાન કરી દીધા. - બીજા વછર જન્મેકે કહ્યું કે ગ્રહરિપુ ગિરનારની તળેટીમાં રહે છે. તેને મુકામ પહાડ અને સમુદ્રની વચ્ચે છે. તે કિલ્લાઓથી સુરક્ષિત છે. સોરઠ ને કચ્છનો રાજા તેનો દિલી દોસ્ત છે. તે ઉપરાંત બીજા કેટલાક ઝબરદસ્ત રાજાઓએ તેને સાથ આપે છે. તેથી બરદસ્ત તૈયારી કરી ખુદ પિતાની સરદારી નીચે તેનો અંત લાવ. મૂળરાજે આ મસલત પછી એક મિનિટ પણ નકામી ગુમાવ્યા વગર સંપૂર્ણ તૈયારી સાથે રવાનગી માટે જાહેરાત કરી. રવાના થતી વખતે રૈયત અને બ્રાહ્મણોએ જે શાનદાર રીતે દેખાવ કર્યો હતો તે Page #155 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૧૪૩ ઉપરથી સામાન્ય લાગણી વિશે જાણવાનું મળે છે. લંકાનો જુસ્સો એવો હતો કે સ્ત્રીઓ પોતાનાં બાળબચ્ચાં છોડી સડક ઉપર દોડી ગઈ. પરંતુ એ પણ જાણવું જોઈએ કે હુમલો કરનારી ફેજોએ સરહદ ઉપર દેખાવ દીધો ત્યાંસુધી શત્રુના કાન ઉપર આ તૈયારીની ખબર ન પડી. ગ્રહરિપુએ આ વાત સાંભળી ત્યારે તે પણ સત્વર તૈયારી કરી રણભૂમિ ઉપર લશ્કર લઈ આવ્ય; પોતાના મિત્રરાજાઓને પણ બેલાવ્યા, ભીલોની તેમજ પિતાની કામની સ્ત્રીઓ પણ રણક્ષેત્રમાં આવી પહોંચી (કદાચ લડવૈયાની સંખ્યા કમ હોવાના કારણે દુશ્મનને છેતરવા તેમને મેદાનમાં લાવ્યો હશે અથવા તે સરંજામ મલમપટ્ટી વગેરે માટે પણ હોય). ટૂંકમાં બંને બાજુનાં મિત્રરા નીચે પ્રમાણેનાં હતાં: સૌરાષ્ટ્ર ગુજરાતી મિત્રરા ૧ લાખારાજા કચ્છ ૧ મારવાડના રાજા ૨ શબ પર્શ રાજા (૩) . ૨ સિંધરાજ સિંધ ૩ શ્રીમાલ રાજા 8 જાડેજા રાજ ( ૪ પરમાર રાજા ૫ ગંગાના રાજા ઉત્તર ગુજરાત ૪ અન્ય નાના રાજાઓ ૬ બનાસને રાજા (ચંદ્રાવતી) મૂળરાજનું લશ્કર નાની નાની ટુકડીઓમાં વહેંચાયેલું હતું, તે છતાં તમામ એક ઝંડા અર્થાત એક જ સરદારના હાથ નીચે કામ કરતું હતું. પરંતુ ગ્રહરિપુને પ્રથમ તો એકલે હાથે મુકાબલો કરવો પડ્યો. તેણે બહાદુરીથી સામનો કર્યો, પરંતુ આબુની લડાયક જે તીરેને એવો તો વરસાદ વરસાવ્યો કે કઈ પણ રીતે તેનું લશ્કર ટકી શકયું નહિ. તેની હાર થઈ અને રાજા ગિરફતાર થયો. હવે કચ્છને રાજા આવી પહોંચ્યો. તેણે સુલેહની. ઘણું કોશિશ કરી, અને પિસા આપી રાજાને છેડાવવાની ઈચ્છા કરી; Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ ) ગુજરાતને ઈતિહાસ પરંતુ ગુજરાતીઓ કોઈ પણ રીતે આમ કરવા રાજી ન હતા. અને કદાચ કોઈ રીતે તેને મુક્તિ મળી જાય તો, એમ ધારી સત્વરે તેની કતલ કરી. આ સાંભળી સોરઠવાળાઓએ હુમલે કર્યો, પરંતુ કચ્છનો રાજા માર્યો ગયો અને તે સાથે જાડેજા રાજા(?)નું કામ પણ ખતમ થયું. આવી રીતે તેણે સારા સૌરાષ્ટ્ર અને કચ્છ ઉપર ફતેહ હાસિલ કરી બધાને ખંડણી ભરતા ક્ય." એ પણ વિચારવા જેવી બાબત છે કે લાટ (ભરૂચ)નો રાજા તરફદારી કરતા હોવા છતાં પોતાની ફેજે રણક્ષેત્રમાં લાવી શક્યો નહિ. એનું કારણ હું ધારું છું ત્યાં સુધી એ પણ હોય કે મૂળરાજે એક ફેજ તેમનો રસ્તો રોકવા માટે મુકરર કરી હોય અને એને લઈને તે આવી શકે નહિ હોય. તે જ સમયે મૂળરાજના ઘરમાં એક પુત્રનો પ્રસવ થયો, જેનું નામ ચામડ કે ચામુંડ રાખવામાં આવ્યું. રાજ્યમાં આનંદ આનંદ પ્રસરી રહ્યો, કારણ કે તે સમય સુધી તખ્તનો વારસ કોઈ ન હતો. મૂળરાજ લૂંટનો તમામ માલ લઈ અણહીલવાડ પહોંચ્યો અને મેટો ઉત્સવ ઊજવાયો. કેટલીક વખત રાજ્યવ્યવસ્થામાં મશગૂલ રહ્યો. પરંતુ લાટ (ભરૂચ) નો કાંટો હંમેશાં તેના દિલમાં ખટકતો રહ્યો. એક વખત કોઈ બાબત માટે દરબાર ભરવામાં આવ્યો હતો. બીજાં રાજ્યના એલચીઓ પણ પિતપોતાનાં રાજ્યો તરફથી મૈત્રીભાવદર્શક બક્ષિશો (૧). તારીખે ગુજરાત, સૈફ બી. એ. પૃ. ૩૧૧માં જણાવવામાં આવ્યું છે કે સોરઠના રાજા સાથે દુશ્મનાવટનું એક કારણ એ પણ હતું કે સેલંકી રા પિતાની સ્ત્રીના અવસાનને લઈને દ્વારકા ચાલ્યા ગયે. પાછા ફરતાં તેના દરબારમાં પણ પહોંચ્યો. રાજાએ પોતાની બહેન તેની વેરે પરણાવી. તેને એક પુત્ર થયો, જેનું નામ “રાખો' રાખવામાં આવ્યું. ત્યારપછી કંઈ બાબત ઉપર તકરાર થઈ, જેને લઇને સેલંકીની કતલ થઈ અને તેની સ્ત્રી સતી થઈ. પરંતુ મૂળરાજને વેર લેવાનું કહેતી ગઈ. રાજકીય કારણે ઉપરાંત લડવાને કંઇ ખાનગી કારણ પણ મેજુદ હતું. Page #157 -------------------------------------------------------------------------- ________________ હિંદુઆના સમય [ ૧૪૫ પેશ કરતા હતા. દાખલા તરીકે રાજા અનંગે રથ, કિનારા ઉપરના મુલકના રાજાએ ( બહુધા લંકાને રાજા હશે ) હીરા અને સાનું, દેવગઢના રાજાએ ખંડણી અને કાલપુરના રાજાએ તે। મૂળરાજના પગ આગળ જવેરાત યુ”, કાશ્મીરના રાજાએ કસ્તૂરી, કુરુરાજાએ વિવિધ જાતની રંગીન છત્રી, પાંચાલના રાજાએ ગાયા અને ગુલાબ, અને લાટ ( ભરૂચ )ના રાજાએ દ્વારક” નામના હાથી બક્ષીસ તરીકે મેક્લ્યા. આ માકાને મૂળરાજે આકસ્મિક લાભ સમજી તેના ઉપર એવા આરાપ મૂકયા કે તમે ખેાડવાળા હાથી માકલી મારી મશ્કરી કરી છે; અને ત્યારપછી પેાતાના પુત્ર ચામુડને એકાએક એક મહાન સૈન્ય આપી હુમલા કરવા મેલ્યા. એટલી ગુપ્ત રીતે આ હુમલા કરવામાં આવ્યા હતા કે શહેરની સામાન્ય જનતા દુશ્મનેાના ઘેાડાની ખરીને અવાજ સંભળાયા ત્યાંસુધી પેાતાના નિત્ય કામમાં મશગૂલ રહી. એટલે સુધી કે સ્ત્રીએ હંમેશ મુજબ નદીએ અને તળાવેામાં નિર્ભયપણે નહાતી હતી તે આ અચાનક આત નિહાળી ભાગી ગઈ. લાટનેા રાજા આવા સમયે શું કરી શકે ? જીવલેણુ કૂચ કરી અને હાર ખાઇ મરણને શરણ થયા અને લાટ જિતાયેલા મુલકામાં આવી ગયું. યુવરાજની આ પ્રથમ ફતેહથી મૂળરાજને અતિ આનંદ થયેા. હવે એની સલ્તનતની સરહદો વિસ્તૃત હતી. આબુથી માંડી સૌરાષ્ટ્ર અને કચ્છ સુધી અને બીજી બાજૂએ દક્ષિણ સુધી એનું રાજ્ય હતું. આયુષના પણુ અંતિમ છેડા ઉપર પહેાંચી ગયા હતા તે સમયે તેને હરેક પ્રકારનું સુખ હતું તે છતાં ક્લિમાં શાંતિ ન હતી. વખતેાવખત તેનું હૃદય પોતાની જાત ઉપર મામા સામતસિદ્ધની તલ માટે ફિટકાર કરતું હતું. રૈયતમાં બદનામીને લઈને એ મેહદ ગભરાતા હતા. તે અતિ ચાલાક હતા તેથી આ લાંછન દૂર કરવાને પ્રજાને બને તેટલી ખુશ કરવાને કાશિશ કરતો, જેથી કરીને લેાકેા તે વાત ભૂલી જાય, અને પરિણામે સત્કૃત્યા યાદ રહે. આ ૧૦ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬] ગુજરાતને ઈતિહાસ ખ્યાલથી તેણે સિદ્ધપુરમાં મહાદેવનું એક મંદિર “રુદ્રમાળના નામથી બંધાવવાનું શરૂ કર્યું, પરંતુ તેને પરિપૂર્ણ કરવાનું તેના કિસ્મતમાં ન હતું. બલ્ક કુદરતે આ કામની સિદ્ધતાને તાજ સિદ્ધરાજના શિર માટે સંઘરી રાખ્યો હતો. એના શરૂઆતના અરસામાં (ઈ. સ. ૮૫૧-હિ. સ. ૩૪૦) ઈબ્રાહીમ અસ્તખરી સિંધ આવ્યો હતો. તેણે ગુજરાતી બાદશાહ વિશે તે કંઈ લખ્યું નથી; માંગીરના રાજા વિશે લખ્યું છે કે “તેના તાબામાં સંખ્યાબંધ રાજાઓ (ગવર્નર) છે.” આ ઉપરથી એમ જણાય છે કે એ વખત સુધી મૂળરાજના કબજામાં તમામ ગુજરાત અને સૌરાષ્ટ્ર ન હતાં અને એ લેકે તે સમયે મૂળરાજના તાબામાં ન હતા. તેના પછી ફરીથી તેના સમયમાં (ઈ.સ. ૯૭– હિ. સ. ૩૬૭) ઈન્ત હેકલ બગદાદી ગુજરાત આવ્યો હતો તેણે પણ ખાસ કરીને ગુજરાતના રાજા વિશે કોઈ પણ ઉલ્લેખ કર્યો નથી. વલ્લભરાયના હાથ નીચે મુસલમાને ધાર્મિક છૂટછાટને લઈને જે ફાયદો ઉઠાવી રહ્યા હતા તેની ઘણું તારીફ કરી છે, તે ઉપરથી પણ માલુમ પડયું છે કે તે સમય ( ઈ. સ. ૯૭૭–હિ. સ. ૩૬૭) પર્યત વલભરાયનાં રાજધાની અને રાજ્ય મેજુદ હતાં. ત્યારપછી ઈ. સ. ૯૮પ (હિ. સ. ૩૭૫)માં બસ્સારી મુકદ્દસી સિંધ આવ્યો હતો તેણે સિંધ ઉપરાંત ગુજરાતનાં સંખ્યાબંધ શહેરનાં નામે લખ્યાં છે, પરંતુ વલ્લભરાય અર્થાત મગર (કે માનખેળ)નું નામ લખ્યું નથી. આ ઉપરથી માલૂમ પડે છે કે આ અરસામાં તેની અગત્ય જતી રહી હતી. મૂળરાજે પ્રયાગથી એકસો પાંચ વેદ જાણનારા બ્રાહ્મણ અને એક સામવેદ જાણનાર ઉપરાંત કાશીથી ઘણું બ્રાહ્મણોને બોલાવી વસાવ્યા, તેઓ પાસેથી આશીર્વાદ અને શુભેચ્છાની વિનંતિપૂર્વક માગણું કરી અને મોટી મોટી જાગીરે તેમને એનાયત કરી. એ રાજા બહુ વિદ્યાપ્રેમી હતો. તેણે સખાવત અને બક્ષિસોથી Page #159 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૧૪૭ તમામ પંડિતોને માલામાલ કર્યા. ઉત્તર હિંદુસ્તાનનાં બીજાં શહેરેમાંથી પણ પાંડિતને બોલાવી ગુજરાતમાં વસાવ્યા. તેમના વંશજો “ઔદીચ્ય” (ઉત્તરના) નામથી મશહૂર છે. ખંભાત, સિહોર અને અન્ય નાનાં નાનાં ગામો તેમને જાગીરમાં આપવામાં આવ્યાં. સિંહપુર (સિહોર) દસ બ્રાહ્મણોને આપ્યું હતું. આખરી ઉમરમાં પોતાનાં પાપ માટે બહુ પસ્તાવો કર્યો. તેણે પોતાના પુત્ર ચામુંડને રાજગાદી ઉપર બેસાડ્યો અને પોતે ગાદીત્યાગ કર્યો અને બાકીનું જીવન ઈશ્વરભક્તિ અને તીર્થયાત્રામાં ગુજારી પિતાના રહેઠાણ માટે સિદ્ધપુરમાં એક મહેલ “રમણ આશ્રમ” પસંદ કર્યો, અને ત્યાં જ પિતાની જિંદગીનો બાકીનો સમય પસાર કર્યો. મૂળરાજ બહુ બહાદુર અને અકલમંદ શબ્યુ હતું, પરંતુ આ ગુણો ઉપરાંત “રત્નમાળા”માં જણાવવામાં આવ્યું છે કે તે લુચ્ચો અને જુલ્મી હત; સ્ત્રીઓને શોખીન હતો; પૈસા જમીનમાં દાટી રાખત; લડાઈના કામમાં ચતુર ન હતા, પરંતુ દુશ્મનને દગોફટકાથી હાર આપતો હતો. તેના સમયમાં ગુજરાતમાં સુખશાંતિ રહ્યાં. બહુધા આ પાછલા દુર્ગુણ શરૂઆતના અરસામાં તેનામાં હતા, કારણ કે જિંદગીના આખરી હિસ્સામાં તે તે એવો ન હતો. ચામુંડ સેલંકી:-ઈ. સ. ૯૯૭થી ૧૦૧૦ (હિ. સ. ૩૮૭ થી ૪૦૧). મૂળરાજે જ્યારે તખ્ત ઉપરથી પિતાને હક ઉઠાવી લીધો ત્યારે તેને વડે પુત્ર ચામુંડ તખ્તનશીન થે. દિલગીરીની વાત છે કે તેના જન્મની કે મરણની ખરી સાલ મળી નથી, પરંતુ ફક્ત એટલું જ જાણવાનું મળ્યું કે સૌરાષ્ટ્ર જીત્યા બાદ લગભગ ઈ. સ. ૯૭૭ (હિ. સ. ૩૬૩)માં તેને જન્મ થયે હતે. બાળપણથી જ તેને વિદ્યાભ્યાસનો શોખ હતો અને મહાભારતની વાત સાંભળતે હતો. “રત્નમાળા'માં જણાવવામાં આવ્યું છે કે મૂળરાજને પુત્ર ચામુંડ હતો. તે ખાવાપીવામાં મજીલે હતો અને ઉચ્ચ પ્રિટિને લિબાસ પહેરતા હતા. તેણે બાગબગીચામાં ઉમદામાં ઉમદા Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ] ગુજરાતને ઇતિહાસ ઝાડા રાપાવ્યાં. તે તેના પિતાથી પણ સારા હતા. અને રાજ્યમાં કાઇ પણ તેને દુશ્મન ન હતા. ચામુંડે પેાતાની સલ્તનતનું ખૂબીથી સંરક્ષણ કર્યું અને એક તસુભર જમીન પણ પેાતાના કબજાની બહાર જવા ન દીધી. તેર વરસ પ``ત સતનતનાં સર્વ કામે સુખશાંતિથી અદા કર્યાં. એક વખત તેણે તેની બહેન સાથે ગેરવર્તન કયું જેથી તેણે અતિ પશ્ચાત્તાપ કર્યાં અને તે પાપનિવારણ માટે તેણે કાશી જવાના ઇરાદા કર્યાં. ચામુંડને વલ્લભરાજ, દુર્લભરાજ અને નાગરાજ એ પ્રમાણે ત્રણ પુત્રા હતા. ચામુંડે ૧૩ વર્ષ રાજ્ય કરી પોતાના પુત્ર વલ્લભરાજને પેાતાની જગ્યાએ તખ્તનશીન કર્યાં, અને જાત્રાઅર્થે કાશી માટે રવાના થયા. રસ્તામાં માળવાના રાજાએ તમામ સારાં આભૂષણો છીનવી લીધાં અને તેની કંગાળ હાલત કરી નાખી. ચામુંડે પાછાં આવી પેાતાના પુત્ર આગળ આ મામલાની ફરિયાદ કરી. વલ્લભરાજ આનું વેર લેવાને માળવા તરફ ફાજ લઈ ગયા, પરંતુ રસ્તામાં શીતળાના રાગથી મરણ પામ્યા અને વીલે મેએ સૈન્ય પાછું આવ્યું. એ જ દિવસથી માળવા અને ગુજરાતના દિલમાં વેરનું ખી રાપાયું. ચામુંડ આ બનાવથો બહુ દિલગીર થયે.. ત્યારપછી તેના પુત્ર દુ`ભરાજને ગાદી ઉપર બેસાડયે અને પોતે સાધુ થઈ ન`દા નદીને કિનારે ભરૂચથી સાત કાસ ઉપર આવેલા શુક્લતીમાં ચાલ્યે! ગયા. આ જ જગ્યા ઉપર, ચંદ્રગુપ્તે પણ પેાતાના વજીરની સાથે પ્રાયશ્ચિત્ત કર્યુ હતું. તે એક સત્યવાદી અને સદ્ગુણી રાજા હતા. દુર્લભરાજ સોલંકીઃ—જી. સ. ૧૦૧૦-૧૦૨૨ (હિ. સ. ૪૦૧–૪૧૩). દુર્લભરાજે પણ રાજ્યનું કામ સારી રીતે કર્યું. સતનતમાં સુખશાંતિ રહેવાથી તેની ઢાલતમાં વૃદ્ધિ થઇ. તેણે પોતાનું ધન ૧. ગુજરાતના પ્રાચીન ઇતિહાસ દેસાઇ, પૃ. ૧૭૨ Page #161 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૧૪૯ લેકકલ્યાણનાં કામમાં વાપર્યું. ઘણી જગ્યાએ તળાવ અને મંદિરે બંધાવ્યાં. ખુદ પાટણ નજીક પણ એક તળાવ બનાવ્યું. શ્રી જિનેશ્વરજી જેવા ધુરંધર વિદ્વાન તેના સલાહકાર હતા. જૈન ધર્મ વિશે પણ તેને બોધ આપતા રહેતા હતા. એના જ પરિણમે આમ જાનવરો તરફ દયા રાખવાની ટેવ તેનામાં પડી ગઈ. ખુદ પોતે બહુ લાયક હતો, પરંતુ મુલ્કમાં બહારના હુમલાથી બચવાની કોઈ વ્યવ સ્થા તેણે કરી નહિ અને છ તૈયારી તરફ ધ્યાન આપ્યું નહિ, જેનું પરિણામ તેના વારસને ભોગવવું પડયું. તેની બહેને મારવાડના રાજા મહેન્દ્ર જોડે લગ્ન કર્યું. તેના નાના ભાઈનું નામ નાગરાજ હતું અને તે બંનેનું લગ્ન મારવાડના મજકૂર રાજાની પુત્રીઓ સાથે થયું હતું. દુર્લભરાજને કંઈ સંતાન ન હતું, પરંતુ નાગરાજને ભીમદેવ નામને પુત્ર હતા. જ્યારે તે મોટે થયો ત્યારે દુર્લભરાજે ઈ. સ. ૧૦૨૨ (ઈ. સ. ૪૧૩)માં તેને રાજ્યનો વારસ બનાવી પોતાના ભાઈની સાથે ઈશ્વરભક્તિમાં પોતાનું મન પરોવી દીધું. તેના રાજ્ય દરમિયાન ઈ. સ. ૧૦૧૭ (હિ. સ. ૪૦૮)માં અબુરીહાને બીરની હિંદુસ્તાનમાં આવ્યો હતો તેણે પોતાની “ક્તિાબુલ હિંદમાં વિગતવાર હકીકતો લખી છે, સોમનાથ અને ગુજરાત વિશે વિગતવાર વર્ણન કર્યું છે, જેનો તરજુમો યોગ્ય સ્થળે આ પુસ્તકમાં આપી દીધો છે. ભીમદેવ ૧ લે: ઈ. સ. ૧૦૨૨–૧૦૭૨ (હિ. સ. ૪૧૩– ૪૬). દુર્લભરાજ પછી ભીમદેવ તખ્તનશીન થયું. એ એક પરાક્રમી અને હેશિયાર રાજા હતો. મહમૂદ ગઝની જેણે સંખ્યાબંધ વાર ઉત્તર હિંદુસ્તાનના રાજાઓ સાથે લડાઈ કરી હતી તે અચાનક ગુજરાત ઉપર ચડાઈ લાવ્યો. ભીમદેવનામાં મુકાબલો કરવાની શક્તિ ન હોવાથી કચ્છમાં જઈ એણે આશ્રય લીધો, પરંતુ મહમૂદ ત્યાં પણ પહોંચ્યા. લાચાર થઈ ત્યાંથી પણ નાસી છૂટી એ પહાડોમાં છુપાઈ ગયો. મહમૂદ ગઝની હિંદુસ્તાનથી પાછો ચાલ્યો ગયો ત્યારે ભીમદેવે Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ ] ગુજરાતના ઇતિહાસ કાશિશ કરી ગુજરાત ફરીથી પોતાના કબ્વમાં લીધું અને પછી સિધના રાજા હુમ્મુક ઉપર ચડાઈ કરી. સિંધુ નદી ઉપર પુલ બાંધી તેને હાર આપી અને ચેદીના રાજા કરણને હરાવી ગુજરાતમાં મહાન શાનાશોકત સાથે આવ્યા. રૈયતે અતિ શાનદાર આદરસત્કાર કર્યો. તે પછી તેણે ફરીથી પેતાની ગુમાવેલી આબરૂ હાસિલ કરી. એક વખત માળવામાં સખત દુકાળ પડયા તે વખતે રાજાએ ગુજરાત ઉપર હુમલા કરી લૂંટવાના ઈરાદે કર્યાં. તૈલિગના રાજાએ. માળવા ઉપર હુમલા કરવાની ઈચ્છા કરી. ભીમદેવે તેને રાયા. માળવાના રાજાએ ઉપકાર માન્યેા, પરંતુ ભીમદેવ જ્યારે સિધ ચાલો ગયા ત્યારે માળવાના રાજા ભોજે તેના લાભ લઈ ગુજરાત જીતવા ખાહિશ કરી અને આ માટે પે!તાના સેનાપતિ કુલચને ફેજ આપી રવાના કર્યો, તે પાટણ લૂંટી પાછા ફર્યાં, ત્યારે ભીમદેવે ચેદીના રાજા કરણને સાથે લઈ માળવા ઉપર ચડાઇ કરી. હંજી, તા આ લડાઈ ચાલુ હતી એટલામાં માળવાના રાજા મરી ગયેા. કરણ તમામ ખજાને લૂટી રવાના થયા અને ભીમદેવને એક પાઈ પણ પરખાવી નહિ અને માળવાની બધી આમદાની ભીમદેવની જ છે એમ કહી તેને ટાળ્યેા.ર અજમેર પર મહમૂદ ગઝનીએ હુમલા કર્યાં ત્યારે અજમેરના ૧. માળવા અને સિંધ વિશેની તમામ હકીકતા મે* તારીખે ગુજરાતમાંથી (પૃ. ૧૪૦ ) લીધી છે. સિંધ ઉપર હુમલા કરવાનું કારણ એમ ખતાવવામાં આવે છે કે તેણે ભીમદેવના અધિરાજ અર્થાત્ શહેનશાહ તરીકે સ્વીકાર કર્યા ન હતા, તેથી તેને શિક્ષા કરવામાં આવી. સત્ય વસ્તુ શું છે તે ઈશ્વર ણે. એક ખીન ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે આ હુમલેા મહમૂદ ગઝનીની ચડાઇ પહેલાં સિંધી ઈસ્માઇલેાની : ઉશ્કેરણીથી કરવામાં આન્યેા હતેા. અને સિંધ મહમૂદના કબજાના પ્રદેશમાં સામેલ હતું. મહમૂદ આનુ' જ વેર લેવાને ગુજરાતમાં આન્યા. ૨. બીજી વાત એવી છે કે કરણે કહ્યું કે મદિરાની જાગીરોની સધળી આવક ભીમદેવની છે તે એ લઇ લે. Page #163 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૧૫૧ ચૌહાણ રાજાએ ભીમદેવ પાસે મદદ માગી, પરંતુ ભીમદેવે તેની કંઈ પરવા કરી નહિ. હવે મહમૂદ ચાલ્યો ગયો અને અજમેરનો રાજા વિસલદેવ ચૌહાણ હરેક રીતે બળવાન અને તૈયાર થઈ ગયો ત્યારે શાંતિથી તેણે ગુજરાત ઉપર હુમલો કર્યો. ભીમદેવે પણ તેને સામને, કર્યો, પરંતુ હારી ગયો. આખરે તેણે યુદ્ધખર્ચ પેટે અવેજ અને નજરાણું આપી એને પાછો વાળ્યો. પાછા ફરતી વખતે વીસલદેવ રાજાએ પોતાની ફતેહની યાદગીરી તરીકે વીસલનગર (વીસનગર)નામનું એક ગામ વસાવ્યું. તે જ સમયથી સોલંકી અને ચૌહાણ ખાનદાને વચ્ચે અદાવતનાં બીજ રોપાયાં, જે આખર પર્યત રહી. આ રાજા બહાદુર, હોશિયાર, તેમજ ઉદાર હતો. તેના સમયમાં તેના ઉપર એટલી બધી આફતો આવી કે તેની જગ્યાએ કોઈ બીજે રાજા હતા તે તે બરદાસ કરી શક્યા ન હતા અને સારી સલતનત ઈ બેઠા હોત. પરંતુ મહત્ત્વાકાંક્ષા તથા બહાદુરીથી તેણે લગભગ પચાસ વર્ષ રાજ્યની લગામ પોતાના હાથમાં રાખી. ધનુર્વિદ્યામાં કઈ તેને પહોંચી શકે એમ ન હતું. ચેર ડાકુ માટે તેણે સુંદર વ્યવસ્થા કરી હતી. પંડિતની તે બહુ કદર કરતો હતો. તેના રાજમાં વિમળશાહ નામને શાહુકાર તેને વજીર હતો. તેણે આબુ, દેલવાડા અને આરાસુર પર મંદિર બંધાવ્યાં. ખુદ ભીમદેવે પણ સંખ્યાબંધ સ્થળોએ મંદિર બંધાવ્યાં. ભીમદેવે એક લગ્ન ઉદયમતી રાણી સાથે કર્યું હતું જેણે કરણને જન્મ આપ્યો હતો. એ રાણીએ અણહીલવાડમાં એક વાવ પણ બંધાવી હતી, જે રાણીની વાવ નામે ઓળખાય છે. ભીમદેવને બીજા બે પુત્રો હતા તેમને (૧) ક્ષેમરાજખેમરાજ હતું. તેની માનું નામ બકુલાદેવી હતું. ક્ષેમરાજને હરિપાળ પણ કહેતા હતા. તે વિષ્ણુભક્ત હતા. ભીમદેવે પિતાની હકૂ ૧. હેમાચાર્ય કહે છે કે એક સમયે ગુજરાતમાં સખત દુષ્કાળ પડયો. કિસાનોને રાજાની ઊપજને ભાગ ન આપવાના ગુના માટે ગિરફતાર કરી દરબારમાં હાજર કરવામાં આવ્યા. તે વખતે ખુશ થઈને ભીમદેવને રાજ Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૫ર ] ગુજરાતનો ઈતિહાસ મતના આખરી ભાગમાં ઈચ્છા કરી કે તખ્ત ઉપર ક્ષેમરાજને બેસાડી ખુદ ઈશ્વરભક્તિમાં પિતાનું જીવન ગુજારું, પરંતુ ક્ષેમરાજે તે નાકબૂલ કરી પિતા સાથે રહેવાનું પસંદ કર્યું. લાચાર થઈ ભીમે કરણને તખ્તનશીન કર્યો. રાજા કરણ સોલંકીઃ–ઈ. સ. ૧૦૭૨ થી ઈ. સ. ૧૦૯૪ (હિ. સ. ૪૬૫–૪૮૭). રાજા કરણે પિતાના બાપદાદા તરફનો વારસો પ્રાપ્ત કરી તમામ બંડખેરેને દબાવી ધંધુકા અને આશાપલ્લી (અસાવલ)ને કોળી રાજાને હરાવી તાબે કર્યો. એ વાત પણ યાદ રાખવી જોઈએ કે મુસલમાનોએ ગુજરાતને કબજે લીધો ત્યારે સપાટ પ્રદેશ તેઓની હકૂમતમાં રહ્યો અને પહાડી મુલક ઉપર લાંબા અરસા પર્યત ઈડર, ચાંપાનેર (ચાંપાનગર), સેરઠ (જૂનાગઢ) વિગેરેના રાજાઓએ રાજ્ય કર્યું. આ પહાડી રાજાએ ઈસ્લામી સલ્તનતને સતાવવાને કાઈ પણ મોકે હાથમાંથી જવા દેતા નહિ. મહમદ બેગડાએ ઘણી કોશિશ કરી આ કાંટાને પિતાની પાંસળીમાંથી કહેતા હતા કે કંઈ માંગે, તેણે કહ્યું આ ખેડૂતોને માફ કરે. તેઓને માફ કરવામાં આવ્યા, ભીમદેવની નામના થઈ; પરંતુ અસેસ કે તે જલદી મરી ગયે. બીજે વરસે વરસાદ પુષ્કળ પડયે અને અનાજ ખૂબ પાકયું. ખેડૂતે બંને સાલની ઊપજના હિસ્સા સાથે લઈ આવ્યા; પરંતુ રાજાએ અગાઉની સાલનું મહેસૂલ લેવાની ના પાડી. રેયતે તે લેવાને આગ્રહ કર્યો અને રાજા એકનો બે ન થયો. આખરે એમ નક્કી કરવામાં આવ્યું કે તે આમદાનીથી મૂળરાજની યાદગીરીમાં એક મંદિર બંધાવવામાં આવે. દિલમાં દુખ થયું. આંસુથી આંખો ભરાઈ આવી; બેઠાં બેઠાં ખુદા જાણે આ શું યાદ આવ્યું. ગુજરાતમાં તે પણ એક જમાનો હતો અને આપણે પણ એક જમાને 7ઇ. સ. ૧૯૩૦ (હિ. સ. ૧૩૪૯) જ્યારે વૈચત મુફલિસ, કંગાળ અને દુષ્કાળપીડિત થઈ જાય છે. પરંતુ અમલદારે દુકાળ ગણતા નથી. ઘરનાં વાસણો વેચી મહેસૂલ અદા કરવું પડે છે Page #165 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૧૫૩ કાઢ્યો. અણહીલવાડની હકૂમતની લગભગ આવી સ્થિતિ કરણ રાજાના સમય સુધી હતી. સપાટ પ્રદેશ ઉપર સોલંકી ખાનદાન રાજ્ય કરતું હતું, પરંતુ પહાડી ઇલાકા સામાન્ય રીતે ભીલ અને કેળીઓના કબજામાં હતા. તેઓનું કામ લેકેને વખતોવખત લૂંટમાર કરી સતાવવાનું હતું. કરણ પહેલો જ શમ્સ હતો જેને ખબર પડી કે તેઓનું આ પ્રમાણે રહેવું ભયથી મુક્ત નથી. અસાવલ જેનું અસલી નામ “આશાપલ્લી” હતું તે આ સમયે કેન્દ્ર થઈ ગયું હતું, તેને તેણે જીતી લીધું અને ત્યાં કર્ણાવતી નામથી એક નગર વસાવ્યું. જે હાલના અમદાવાદની દક્ષિણ બાજુએ હતું. ત્યારપછી તમામ આવા લકાનાં કેન્દ્રિત સ્થળોને નાશ કરી સલતનતને મજબૂત અને ભયમુક્ત કરી. પાટણની દક્ષિણ બાજુએ મોઢેરા પાસે “કરણસાગર’ નામનું એક તળાવ બંધાવી સંખ્યાબંધ મંદિર બનાવ્યાં. મોઢ બ્રાહ્મણ અને મોઢ વાણિયા ત્યાંથી જ આવેલા છે. તેણે ગિરનાર પર પણ એક મંદિર બંધાવ્યું હતું જે અદ્યાપિ પણ છે. તેણે દક્ષિણમાં આવેલા ચંદ્રપુરના રાજાની પુત્રી સાથે લગ્ન કર્યું હતું, જેનું નામ મીનળદેવી હતું. તેણે સિદ્ધરાજને જન્મ આપ્યો. તે સમયે કરણ વિષ્ણુની પૂજા કરવાને ઈંદ્રપુર ગયો તે વખતે તેની ગેરહાજરીમાં ૧. એ અસાવલ હાલના જમાલપુરને સ્થાને હતું; કર્ણાવતીના વિસ્તાર માં “અસાવલ' ઉપરાંત કોચરબ-પાલડીને વિસ્તાર પણ આવી જતો હતો. ૨. મીનળદેવીના લગ્ન વિશેનો બનાવ “તારીખે ગુજરાત ” પૃ. ૧૬૧માં અજાયબી ભરેલી રીતે ધ્યાન કરવામાં આવેલો છે. કરણ તેના મહેલમાં હતો તે વખતે દરવાને ખબર આપી કે એક ચિત્રકાર દરબાર–પ્રવેશની રજા માગે છે. પરવાનગી મળતાં તે હાજર થયો. તેણે જુદી જુદી જાતનાં ચિત્રો બતાવ્યાં, જેમાં એક કુંવારી ખૂબસૂરત છોકરીની તસ્વીર હતી તેના ઉપર પસંદગી ઊતરી. તપાસ કરતાં માલૂમ પડયું કે તે દક્ષિણમાં આવેલા ચંદ્રપુરના રાજા જયકેશીની કુંવરીની છે જેનું નામ મીનળદેવી છે. ચિત્રકારે કહ્યું કે એણે આજ પર્યત કેઈની સાથે વિવાહ પસંદ કર્યો નથી. પરંતુ આપની તસ્વીર જોઈ આપની સાથે વરવાની ઈચ્છા રાખે છે તેથી તેના બાપની Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ ] ગુજરાતનો ઈતિહાસ શાહી ખાનદાનમાં ટંટે થયો અને કરણને મામો મદનપાળ હકૂમતની સંભાળ લે એવી રીતને આખરી ફેંસલે આવ્ય, ઈ. સ. ૨૦૯૪ (હિ. સ.૪૮૭) માં રાજા પોતાના પુત્રને બાળવયમાં મૂકી મરણ પામ્યો. સિદ્ધરાજ જયંસિહ –ઈ. સ. ૧૦૯૪ થી ઈ. સ. ૧૧૪૩ (હિ. સ૪૮૭–૩૮). સિદ્ધરાજનું અસલ નામ જયસિંહ હતું. ઈ. સ. ૧૦૯૧ (હિ. સ. ૪૮૪) માં પાલણપુરમાં તેને જન્મ થયો હતો. એનો બાપ કરણ મરણ પામ્યો ત્યારે એ ફક્ત ત્રણ વરસનો હતો. તે જ ઉમરે સિદ્ધરાજ તખ્તનશીન થયો; પરંતુ રાજ્યની લગામ કરણના મામા મદનપાળના હાથમાં રહી. તેણે અતિ જુલમ અને સિતમ કરી અંધેર ચલાવ્યું અને લીલા નામના એક રાજવૈદ્યની પાસેથી રૂપિયા છીનવી લીધા, તેથી લેકાએ તેને મારી નાખ્યો અને રાજ્યની લગામ તેની મા મીનળદેવીના હાથમાં આવી. તે અતિ ચાલાક અને હેશિયાર હતી. તેણે સલ્તનતનું સુંદર રક્ષણ કર્યું. તેણે લોકકલ્યાણનાં ઘણું કામ કરી રૈયતને પ્રેમ છત્યો. તેના બે વજીરે પરવાનગીથી આપની પાસે પયગામ લાવ્યો છું. ત્યારપછી ઘણી બક્ષિશે નજરાણુમાં અર્પણ કરેલી સ્વીકારી કરણે લગ્ન કર્યું. છોકરી અણહીલવાડ આવી પહોંચી ત્યારે કરણને તે બદસૂરત લાગતાં તેની સાથે સંસાર માંડ નહિ; આથી મીનળદેવી તેમજ તેનાં સગાંવહાલાંને બહુ દુઃખ થયું અને તે આત્મહત્યા કરવા તત્પર થઈ. કરણે આ વાતની પણ પરવા ન કરી. કર્મસંગે એક ગાનતાન કરનારી નદી ઉપર રાજા આશક થઈ ગયો અને મીનળદેવીને તેની જાણ થઈ, તે વખત સુધી તખ્તવાસ માટે કરણને કંઈ સંતાન ન હતું આથી વજીરે અને અમીરની મીનળદેવી તરફ હમદદ હતી. સર્વેએ મળી એક યુક્તિ રચી અને મેક ઉપર પિતાની જગ્યાએ મીનળદેવીને જવા દેવી એમ નાચનારી છોકરીને સમજાવી; મુંજાલ નામના પ્રધાનની ચાલાકીથી આ કામ ખૂબીથી ખતમ થયું અને એંધાણી તરીકે એક વીંટી રાજા પાસેથી લઈ લીધી. મીનળદેવી સગર્ભા થઇ હતી.. તેણે સિદ્ધરાજને જન્મ આપ્યો. Page #167 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૧૫૫ સાંદુ અને મુંજાલ તેના ઉત્તમ સલાહકાર હતા. વિરમગામમાં મનસર કે (મુનસર) અને ધોળકામાં “મલાવ” (મીનળસર) નામનાં તળાવ તેણે બંધાવ્યાં હતાં. જ્યારે તેણે મલાવ તળાવ માટે જમીન ખરીદવા માંડી ત્યારે તે સ્થળની વચ્ચે એક સ્ત્રીની માલિકીની જમીન હતી જે તેણે વેચવાનો ઈન્કાર કર્યો; આથી રાણુએ તેની મરજી વિરુદ્ધ તે જમીન ખરીદી નહિ, અને તળાવ રાંટું બનાવ્યું. બળજબરીથી હાસિલ કરવાનું તેણે પસંદ કર્યું નહિ. સિદ્ધરાજ ઉમરલાયક થયો ત્યારે સતનતની વ્યવસ્થા પંડે કરવા લાગ્યો. એક વખત મીનળદેવી સોમનાથ જાત્રા કરવા નીકળી. ધોળકાથી વીસ માઈલ ઉપર. “ભોલાદ” છે. જ્યારે ત્યાં પહોંચી ત્યારે તેને માલુમ પડ્યું કે કેટલાક લેકે પાછા જાય છે. તપાસ કરતાં જણાયું કે ત્યાં જાત્રાળુ. પાસેથી વેરે લેવાતે હતો, અને તે ન આપે તો તેમને પાછા કાઢવામાં આવતા હતા; આથી તેને ખોટું લાગ્યું. ત્યાંથી સત્વર ઘેરે. પાછી આવી. સિદ્ધરાજ તે તરફ જતાં રસ્તામાં તેને મળ્યો. સિદ્ધરાજે પાછા ફરવાનું કારણ પૂછયું. રાણીએ જવાબ આપ્યો કે જ્યાં સુધી જાત્રાળુઓ પાસેનો વેરે માફ થશે નહિ ત્યાં સુધી ખોરાક ખાઈશ નહિ. જાત્રાળુઓના વેરાની વાર્ષિક આવક ૭૨ લાખ (રૂપાના સિક્કા) હતી. આવી મહાન રકમની ખોટનો ખ્યાલ કર્યા વગર રાજાએ કહ્યું કે તમારા કારણને લઈને ધાર્મિક ફરજ અદા કરવા માટે આ વેરે. હું માફ કરું છું. તે પછી મીનળદેવી જાત્રા કરવા ગઈ. આ ઉપરથી લોકકલ્યાણ માટેની તેની ભાવનાનો ખ્યાલ આવે છે. એક વખતે ૧ તારીખે ગુજરાત પૃ. ૧૬૬ ઉપર જણાવવામાં આવ્યું છે કે આ જમીન એક દરબારીની હતી. તેનું નહિ વેચવાનું કારણ ફક્ત એ હતું કે રાણ તળાવ બનાવીને પિતાનું નામ અમર કરશે તેની સાથે મારા ઇનકારની પણ જાહેરાત થશે. ૨. આ વાત વિશે “તારીખે ગુજરાત”ને કર્તા આ પ્રમાણે ઉલ્લેખ કરે છે કે મીનળદેવી દક્ષિણથી નીકળી ત્યારે નર્મદા નદીની પાસે બાલાઘાટ Page #168 -------------------------------------------------------------------------- ________________ માફ કર્યો. ૧૫૬] ગુજરાતનો ઈતિહાસ તેની મા સાથે તે પર્યટન માટે નીકળે ત્યારે માળવાના રાજાએ મક્કાને લાભ લઈ ગુજરાત ઉપર હુમલો કર્યો. તેને વછર સાંતુએ નજરાણું આપી તેને વિદાય કર્યો. આ વાત સિદ્ધરાજને પસંદ ન પડી અને તેને મુકાબલો ઉપર એક પૂજારીએ તેની પાસેથી એવી માગણી કરી હતી કે સેમેશ્વર મંદિરના જાત્રાળુઓ પાસેથી જે વેરે વસૂલ કરવામાં આવે છે તે માફ કરો. આથી આ વાયદો વફા કરવાને રાણું સિદ્ધરાજને સાથે લઈને જોવા માટે ગઈ અને જાત્રાળુઓની તકલીફ જોઈ તેના દિલ ઉપર અસર થઈ અને વેરે * ૧. તારીખે ગુજરાત પૃ૦ ૧૬૭ ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એક વખત કેઈએ માળવાની એડ (કે ઉડ) કોમની એક જસમા નામની સ્ત્રીની ખૂબસૂરતીની ઘણી તારીફ કરી. સિદ્ધરાજે તેને મેળવવાની ઘણું કશિશ કરી, પરંતુ કામિયાબ ન થયો. સહસ્ત્રલિંગ તળાવ બંધાતું હતું ત્યારે તેણે પોતાના ભત્રીજા ટોડરમલને, માળવા એ ઇચ્છાથી મેકલ્યો કે એડ કોમના મજૂરે સાથે જસમાને પણ એ બહાને લાવવી. આથી તે પોતાના ધણી અને સગાંવહાલાંઓ સાથે આવી. એ કેમનાં તમામ માણસોને શહેરની બહાર રહેવાનો હુકમ કરવામાં આવ્યો અને જસમાને મહેલમાં રહેવાને ફરમાવવામાં આવ્યું. તેણે મહેલમાં જવાનો એમ કહીને ઈન્કાર કર્યો કે મહેલમાં તો રાણુઓ રહે છે, અમારે ગરીબો માટે તે ઝુંપડી બસ છે. હરરેજ રાજા તળાવ જેવાને બહાને આવતો અને જસમાની ખૂબસૂરતી નિહાળતો. છોકરીને તકલીફ થાય એમ કહી વધારે બોજ ઉઠાવવાની ના પાડતા. તે કહેતી કે મને તો કંઈ તકલીફ નથી; છોકરું ઝળમાં છે તેને આવતાં જતાં હલાવી મૂકું છું આખરે તળાવ પૂરું થયું. લોકોને મજૂરી આપી રવાના કર્યા પરંતુ જસમાને મજૂરી આપવામાં ન આવી અને કહેવામાં આવ્યું કે ધીમે ધીમે આપવામાં આવશે. (અને બહુધા તેના ઉપર દેખરેખ રાખવા પણ માંડી હતી.) પરંતુ જસમા ચૂપકીથી નાસી છૂટી. સિદ્ધરાજને આ વાતની ખબર પડી ત્યારે તે ઘોડા ઉપર સવાર થઈને તેની પછવાડે પડે. તેણે તેની કામનાં ઘણું માણસોની કતલ કરી. જસમાને આ વાતની ખબર પડતાં ખંજરથી આપઘાત કર્યો. (બહુધા તેને ધણું પણ માર્યો ગયો હશે. હું ધારું છું આ લોકો માળવાના વતની હતા તેવી માળવાના રાજાએ Page #169 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય [ ૧૫૭ કરવા માટે તૈયારી શરૂ કરી. તે સમયે સહસ્રલિંગ નામનું એક તળાવ પાટણની નજીક બંધાવ્યું, જે સાથે એક મંદિર પણ તૈયાર કરાવ્યું. રુદ્રમાળ જેને પાયે! મૂળરાજે નાખ્યા હતા તે તેણે પૂરું કરાવ્યું. તેના ચાર થાંભલા અદ્યાપિ પણ સિદ્ધપુરમાં માજીદ છે. વાળાક જિલ્લામાં તેણે લગભગ એકસેા ગામ બ્રાહ્મણેાને દાનમાં આપ્યાં. ખર નામના એક સરદાર મ્લેચ્છ ( ઘણું કરીને ભીલ કે કાળી હશે.) બ્રાહ્મણેાને બહુ સતાવતા હતા તેની સાથે લડી તેને હરાવ્યો. બ્રાહ્મણેાની માગણીથી તેમને ત્યાંથી પાછા ખેાલાવી અમદાવાદની પાસેની જમીન બક્ષિશ કરવામાં આવી. આ દરમિયાન માળવાની લડાઇ માટે ખરાખર તૈયારી કરતા રહ્યો અને હરેક રીતે શાંતિ થતાં તેણે માળવા ઉપર ચડાઈ કરી. યાવમાં (માળવાના રાજા) બાર વરસ પર્યંત લડતા રહ્યો. આખરે તે હાર્યાં અને કુદ કરી તેને પાટણમાં લાવવામાં આવ્યે. સિદ્ધરાજે આ કૃતેની ખુશીમાં એક મહાન જલસા ઊજવ્યો અને અણહીલવાડ પાટણનું પાયતખ્ત બદલી સિદ્ધપુરમાં લઈ આવ્યેા. સેારઠમાં એક કુંભારને ત્યાં રાણકદેવી નામની એક ખૂબસૂરત પાલિત કન્યા હતી. સિદ્ધરાજને જ્યારે ખબર પડી ત્યારે તેની સાથે લગ્ન કરવાના તેના વિચાર થયા; આથી તેની સાથે વિવાહ નક્કી કર્યાં. લગ્ન થાય તે પહેલાં જૂનાગઢના રાજા રા'ખેંગાર તેને પરણી મેઠા અને તેને જુનાગઢ લઈ ગયા. સિદ્ધરાજ નારાજ થયા અને બહુ ક્રોધે ભરાયા. તેણે સત્વર સારઠ ઉપર હુમલા કર્યાં. આ લડાઈ ૧૨ વરસ જારી રહી. અને જ્યારે ફતેહની આશા ન રહી ત્યારે સિદ્ધરાજે રા'ખેંગારના ભાણેજ દેશળને ચાલાકીથી ફાડી પેાતાના કરી લીધેા. આમ ઘરના ભામિયા હાથ લાગતાં સિદ્ધરાજને ફતેહ મળા અને સારડના રાજા માર્યાં ગયા. તેના બે કુમળી વયના ગુજરાત ઉપર હુમલેા કર્યા હશે અને પછીથી આ પ્રેમ કિસ્સામાં નાસીપાસ થવાથી માળવા જીતી તેના વિનાશ કરવા સિદ્ધરાજ તૈયાર થયા હશે.) Page #170 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ] ગુજરાતનો ઈતિહાસ બાળકોને પણ સિદ્ધરાજે મારી નાખ્યા અને રાણી સાથે લગ્ન કરવાની કેશિશ કરી, પરંતુ તેમાં ફતેહમંદ ન થયું. તે વઢવાણ આવી સતી થઈ. સૌરાષ્ટ્ર જીત્યા બાદ કચ્છ પણ તેણે તાબે કર્યું. (બહુધા કચ્છના રાજાએ પણ સેરઠને સાથ આપ્યો હશે). વનરાજ ચાવડાના વજીર ચાંપાના ખાનદાનમાંથી એક સજજન નામના શખ્સને સિદ્ધરાજે સોરઠને સૂબે બનાવ્યો અને તેની સુંદર વ્યવસ્થા જેડી શેત્રુજાને પવિત્ર પ્રદેશ પણ તેને હવાલે કર્યો. ગુજરાતના ઉત્તરના પ્રદેશે એટલે કે “અચલેશ્વર” અને “ચંદ્રાવતી ”ના પરમાર રાજાને પણ શરણે લાવવામાં આવ્યો. બુરહાનપુર પણ તેની હકૂમત નીચે આવ્યું. બુદેલખંડના રાજા મદનવર્મા ઉપર ચડાઈ કરી તેને હરાવ્યું અને વાસ્તવિક નજરાણું લઈ આવ્યો. દક્ષિણમાં કેલાપુર (કોલ્હાપુર) વગેરેના રાજાઓ ઉપર પણ તેને પ્રભાવ પડતા હતા. સિદ્ધરાજ નસીબવાન અને સખી રાજા હતો. એ ધાર્મિક હતું, છતાં પણ તેણે હરેક ધર્મના લેકે સાથે છૂટછાટ રાખી અને તમામ લોકો તેને ચાહતા હતા. દક્ષિણમાં આવેલા કર્ણાટકને એક દિગંબર જૈન વિદ્વાન નામે કુમુદચંદ્ર હતો તે ૮૦ વાદવિવાદમાં વિજયી થઈ ચુક્યો હતા, તે આ સમયે ગુજરાતમાં આવ્યો ત્યારે હિંદુ અને જેનો વચ્ચે વાદવિવાદ ચાલ્યા કરતો હતો. જેના બંને પક્ષ દિગંબર અને વેતાંબર આપસમાં એકબીજાની વિરુદ્ધ હતા. સિદ્ધરાજ અને મીનળદેવીએ તેની બરાબર સંભાળ રાખી. કુમુદચંદ્રને મુકાબલો કરવાને દેવસૂરિ અને હેમાચાર્ય દરબારમાં આવ્યા અને વાદવિવાદ શરૂ થયો. કુમુદચંદ્ર પિતાના વતનના હોવાથી મીનળદેવીએ શરૂઆતમાં તેની હિમાયત કરી. પરંતુ હેમાચાર્યો જ્યારે તેને બતાવ્યું કે આ માણસ માને છે કે સ્ત્રીઓને મુક્તિ મળી શકતી નથી, ત્યારે તે ખામોશ રહી. અફસોસ કે કુમુદચંદ્ર વાદવિવાદમાં હાર્યો. હેમાચાર્ય વખતે વખત સિદ્ધરાજને ધર્મની વાત સંભળાવતા અને ઉત્તમ સલાહ આપતા. ૧. આ રાજાઓ ઉપર હુમલા કરવાનાં કારણે જાણવામાં આવ્યાં નથી. Page #171 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૧૫૯ સિદ્ધરાજ ગુજરાતમાં કળામય ઈમારત તથા મહેલો બંધાવ્યા. ભરૂચના કિલ્લાની મરામત કરાવી, અને જોઈને કિલ્લે તેણે તૈયાર કરાવ્યા; ઠેકઠેકાણે કૂવા તળાવો ખોદાવ્યાં. રૈયતનાં સુખ દુઃખ નિહાળવા રાતે છુપાઈને નગરચર્ચા માટે નીકળતે. સિદ્ધપુર નજીક ઊંઝા નામના કસબામાં માળવાથી પાછા ફરતાં મુકામ કર્યો ત્યારે જાત્રાળને પોશાક પહેરી રાત્રે ફર્યો. તેને સંતાન ન હોવાથી લેકે બહુ દિલગીર હતા. આ સગુણો હોવા છતાં કેટલાક દુર્ગુણે પણ તેનામાં હતા; જેમકે ભગવાનલાલ પિતાના ગુજરાતના ઇતિહાસમાં બીજા ગ્રંથકારના આધારે લખે છે કે સદ્દગુણી રાજા હોવા છતાં તે વ્યભિચારી હતો અને બ્રાહ્મણની સ્ત્રીઓને પણ તે છોડતો ન હતો. કેટલાક હિંદુ કવિઓએ એના વિશે ખરાબ લખ્યું છે. આસરે પચાસ વર્ષ હકૂમત કરી ઈ. સ. ૧૧૪૩ (હિ. સ. ૫૩૮)માં આ દુનિયામાંથી પરદુનિયા તરફ કૂચ કરી ગયે. . મૌલાના અબ્દુલ અલી સિફી નામના ઈસ્માઈલી (જેના ઉપરથી કિતાબનું નામ છે.) પ્રચારક (અવસાન ઝુલ્કાદા વિ. સ. ૧૨૩૨ ઈ. સ. ૧૮૧૬) પિતાની કિતાબ મજાલિસે સફિયા (રચના હિ. સ. ૧૨૨૪, ઈ.સ.૧૮૦૯)માં નવમી મજિલસમાં જણાવે છે કે આદમ બિન ઝકિમુદ્દીને જણાવ્યું છે કે મુસ્તન્સિર બિલાહે (ફાતમી ખલીફા મિસર) અબ્દુલ્લાહ અને અહમદ નામના બે મિસરીને યમનના પ્રચારક પાસે એવા ઈરાદાથી મોકલ્યો કે તેની પાસેથી હિન્દુસ્તાનમાં પ્રચારકાર્યનું કામ લઈ શકાય. તે બંને ત્યાંથી નીકળી યમનથી સૂચના લઈ ખંભાતમાં આવ્યા. ૧. ખંભાત અરબી ભાષામાં અંબાયત પણ કહેવાય છે. અને આને લીધે જ કેટલાક લોકોના નામ સાથે “અંબાતી” શબ્દ આવે છે. “સુબહુલ આશામાં જણાવવામાં આવ્યું છે કે હિંદી મહાસાગરના કિનારા ઉપર એક મોટું શહેર છે જે બીજા ભાગ (અર્થાત્ દુનિયાના સાત ભાગમાંના એક)માં આવેલું છે. તે ૯૯° ૨૦’ રેખાંશ અને ૨૨° ૨૦’ અક્ષાંશ ઉપર છે. આ શહેર મલબારની પશ્ચિમ દિશામાં એક એવા અખાતમાં આવેલું છે કે તેને Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦] ગુજરાતનો ઇતિહાસ તે સમયે અહીંને રાજા સિદ્ધરાજ જયસિંહ નામને રજપૂત હતો. રસ્તો ત્રણ દિવસ જેટલો છેટો છે. તે એક ખૂબસૂરત શહેર છે અને સિરિયા (શામ)માં આવેલા મેઅરા” શહેરથી મોટું છે. અહીંની ઇમારતો સામાન્ય રીતે ઈટની છે. અલબત્ત બાગો ત્યાં કમ છે. ભા. ૫મો પૃ૦ ૭૦ મિસર. માર્કોપોલો તેના સફરનામામાં જણાવે છે કે આ મુશ્કની પશ્ચિમ દિશાએ ખંભાત છે, ત્યાંના વતની મુર્તિપૂજકે છે અને બોદ્ધ ધર્મ પાળે છે. તેમની ભાષા જુદી જ છે અને તેમને રાજા સ્વતંત્ર છે. ધ્રુવને તારે ત્યાંથી સારી રીતે દેખાય છે. એ પ્રદેશમાં વેપાર સુંદર ચાલે છે અને ગળી વધુ પ્રમાણમાં પેદા થાય છે, અને રૂ બીજા દેશમાં અહીંથી બહુ જાય છે. અહીં ચામડાને વેપાર પણ ખૂબ ચાલે છે. અહીં ચામડું સુંદર રીતે કેળવવામાં આવે છે અને રંગાય છે. અહીં પરદેશી વેપારીઓ ચાંદી, તાંબું અને મોરથૂથુ લાવે છે. એ શહેર ઉ”થી ૨૦૨ અને અમદાવાદથી પર માઇલ પર છે. તેની વસ્તી ૪૦૦૦૦ (હવે તે ઘણું વધી ગઈ હશે) જેટલી છે. એ શહેરની જામે મસ્જિદ સુલતાન મોહમ્મદ તગલના જમાનાની બનેલી છે. મુખ્ય દરવાજા ઉપર “ન્યાયી અને વિદ્વાન સુલ્તાન મહમ્મદશા બિન તગલકશાહના જમાનામાં” લખવામાં આવ્યું છે. તેની ચારે તરફ સાયબાન છે. તે ધૂમટવાળી એક મજલાની ઇમારત છે. હરેક બાજૂએ ઘૂમટોની સંખ્યા નવ છે. પશ્ચિમ દિશા તરફ તેવી સંખ્યા બમણ છે. કમ્પાઉન્ડમાં આવેલ હોજ અલી બિન અબ્દુન નબી બગદાદીએ હિ. સ. ૧૦૩૦ માં તૈયાર કરાવ્યો હતો. મસ્જિદની દક્ષિણ દિશામાં જડે જ કેટલીક કબર છે. એક ઉપર “રકનુદ દેલતેવદ્દીન ઉમર બિન અહમદ ગાજરૂની.............બુધવાર, ૯ સફર હિ. સ. ૭૩૪” લખવામાં આવ્યું છે. એક બીજી કબર ઉપર “હસન ગલાનીની સ્ત્રી બીબી ફાતમા હિ. સ. ૭૮૩” છે. એક ઉપર “શરફુદ્દીન એહમદ બિન મેહમ્મદ હિ, સ. ૬૯૮” છે. આવી રીતે ઉમર બિન સાદુદ્દીન હિ. સ. ૬૯૮ છે. હું ઘણી વખત આ શહેરમાં ગયો છું. હાલની વેરાન હાલત જોઈ મને આશ્ચર્ય થાય છે. હરેક જગ્યાએ દ્વાર અને દીવાલો ઉપર શોકની છાયા માલુમ પડે છે. મુસ્તક્સિર બિલાહ (ખુલફાએ ફાતમીનમાંથી)ના જમાનામાં મૌલાએ અહમદ પ્રચારકાર્ય માટે અહીં આવ્યા હતા તેમની કબર સુન્નીઓના કબ્રસ્તાનમાં આવેલી અદ્યાપિ પણ આમ લોકોની ઝિયારતગહિ છે. સમુદ્રની નજીક કાકા અકેલા અને કાકી અકેલીની કબર છે. દાઉદી વહેરા ત્યાં ઝિયારત માટે જાય છે. Page #173 -------------------------------------------------------------------------- ________________ હિંદુઆના સમય [ ૧૬૧ • tr તે ઈસ્લામના કટ્ટો વિરોધી હતા. મુસલમાન હાથ લાગતે તે તેની કતલ કરતા. તેનું પાયતખ્ત અણુહીલવાડમાં હતું. તેના વજીરનું નામ ભારમલ હતું. ટૂંકમાં અબ્દુલ્લાહ યમનથી હિંદી સ્ખાન શીખી હિંદુસ્તાનના કિનારા ઉપર ઊતર્યાં. મેાતના ભયથી બાગામાં છુપાઈ રહ્યો. એક દિન એક પુરુષ અને એક સ્ત્રીને કામ કરતાં જોયાં. અબ્દુલ્લાહે ત્યાં જઈ તેમની પાસે પીવાનું પાણી માગ્યું. તેમને જવાબ મળ્યા કે કેટલાક દિવસ પહેલાં આ જગ્યાએ એક કૂવા હતા જેમાંથી લેાકેા પાણી પીતા હતા, પર ંતુ હવે તે સુકાઈ ગયા છે. અબ્દુલ્લાએ કહ્યુ ઠીક, મને કૂવા ખતાવા, ” અંતેએ કહ્યુ, “તેનું તમે શું કરા? જુઓ, આ રહ્યો તે કૂવે. શું તેમાંથી તમે પાણી કાઢી શકશા ! ” અબ્દુલ્લાહે કહ્યું, “હું તેા કંઈ કરી શકતા નથી, પરંતુ મારા ખુદાના હાચમાં હરેક વસ્તુ છે, તે જે ચાહે તે કરે છે, તેના હુકમ રદ થતા નથી. ખુદા જો આ કૂવામાંથી પાણી કાઢે તા તમે મુસલમાન થઈ જશે?” તેમણે જવાબ આપ્યા, “હા.” અબ્દુલ્લાહ કૂવામાં ઊતર્યાં અને એક ભાલા માર્યાં આથી એક ઝરણુ નીકળ્યું અને તે બહાર નીકળી આવ્યા. ધીમે ધીમે પાણી એટલું બધુ થઈ ગયું કે તે ઊભરાવા માંડયું. પાણીની આ હાલત જોઈ અને મુસલમાન થઈ ગયાં. પુરુષને કાકા અકેલા અને સ્ત્રીને કાકી કેલી કહે છે. એ બંને અબ્દુલ્લાહનાં સેવા અને રક્ષણ પોતાના ધરમાં કરતાં હતાં, અને હિંદી (બહુધા ગુજરાની ભાષા યાતેા ગુજરાતની અપભ્રંશ હશે.) પણ તેને શીખવતાં હતાં. જ્યારે તેમને આ ખાનદાન માટે પ્રેમભાવ થઈ ગયા અને વિશ્વાસ લાગ્યા ત્યારે તેણે પોતાની વાત ખુલ્લી કરી કે “ મને અહીં ઇસ્લામ અર્થાત્ ઇસ્માઇલી ધર્માંના પ્રચારકાય માટે મેાકલવામાં આવ્યા છે. તેથી મારી ઇચ્છા છે કે હું જલ્દી કામ અદા કરું. આ બાબતમાં તમારી શી સલાહ છે?” તેમણે કહ્યું, “ સાચી ફતેહ તેા તમને કાઈ હિંદુ રાજા મુસલમાન થઈ જાય ત્યારે જ મળી શકે; પરંતુ આ મુલ્કમાં પ્રચારકોનું કામ ૧૧ Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨] ગુજરાતનો ઇતિહાસ ઉત્તમ રીતે કરવા માટે રાજાના વજીર ભારમલને કાબૂમાં લેવો જોઈએ.. ભારમલ મહાદેવની જાત્રા અર્થે મહિનામાં એક વખત આવે છે. ત્યાં એક પૂજારીમાં તેને ગાઢ વિશ્વાસ છે અને બચપણથી જ તેને માનમર્તબો જાળવે છે. જે તે મુસલમાન થઈ જાય તે સર્વ કામ સુગમ છે.” અબ્દુલ્લાહ આ સલાહ મુજબ આ મંદિરે ગયો. તેણે જોયું કે તે છોકરાંને અક્ષર ઓળખાવતો હતો; તે અક્ષર મૂળાક્ષર હતા. - શેખ અબ્દુલ્લાહે કહ્યું, “પંડિતજી, આ એક આશ્ચર્યની વાત છે કે આપ એક અક્ષર શીખવતાં ચાર અક્ષરનો અવાજ કાઢે છે.” પંડિતજીને આ સાંભળી અચંબો થયો અને ખરી વસ્તુસ્થિતિ પૂછી. તેણે બાજુએ જવાનો ઈશારો કર્યો. જ્યારે એકાંતમાં ગયા ત્યારે તેણે એવી રીતે વાત કરી કે પંડિતનું વલણ તેના તરફ થયું. તે તેના હાથ ઉપર આવ્યો ત્યારે પોતાની છાની વાત તેની આગળ ઉઘાડી કરીને કહ્યું, “જુઓ! (તમે એક અક્ષર લખો છો “ક” અને બોલે છે “ કક્કો” એ ત્રણે અક્ષર “ક” છે અને તેના પછી “એ” હવે તેમાં પહેલા બે “ક” અસલ આત્મારૂપ છે. અને તે એક તત્વમાંથી છે જે અકલ છે, ત્રીજે “ક” અને “એ” અસલ દેહરૂપ છે. અને બંને વચ્ચે એક બાજુએથી અંતર છે અને બંનેમાંથી હરેક સ્વર સાથે ઉચ્ચરાય છે અને ત્રીજે સ્વર વગર અચળ છે. આ બતાવે છે કે બંનેમાંથી એક ફાયદો ઉઠાવે છે અને બીજો ફાયદો આપે છે.)” આ જાતની ચર્ચા ચાલુ રહી. આખરે પંડિત મુસલમાન થયે અને અબ્દુલ્લાહે તેની પાસે રહી શિક્ષણ આપ્યું અને તેને સમજાવ્યો કે કોઈ પણ રીતે તારે ભારમલને રાહ ઉપર લાવે. પંડિત આ માટે કેશિશ કરતો રહ્યો; એટલે સુધી કે ભારમલ જ્યારે એકાંતમાં હોય ત્યારે મૂર્તિના દોષે ખ્યાન કરત અને ઇસ્લામની પ્રશંસા કરતે. એટલે સુધી કે એક વખત ભારમલે કહ્યું કે તમે સાફ સાફ કેમ નથી કહેતા કે “તમે સંશોધનથી ઈરલામની સત્યતા જાણી લીધી છે. પરંતુ જો તમે મુસલમાન થઈ ગયા હો તો તો હું પણ Page #175 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓનો સમય '[ ૧૬૩ તમારી સાથે જ છું.” ત્યારે પંડિતે પોતાની તેમજ અબ્દુલ્લાહ વિશેની સર્વ હકીકત કહી સંભળાવી. ભારમલ મુસલમાન થઈ ગયો અને સંતાઈને નમાઝ પઢતો, અને પાટણ (અણહીલવાડ)થી ખંભાત આવત જતો રહેતો. રફતે રફતે તેને નકર જાણી ગયો અને રાજા સિદ્ધરાજ જયસિંહને આ વાત કહી દીધી. તેણે કહ્યું કે જે હું પિતે મારી આંખે તેને નમાઝ પઢતો જોઉં તો જરૂર એને સજા કરું. પછી નકર આ તકમાં રહ્યો. એક દિવસ તે નમાઝ પઢતો હતો ત્યારે રાજાને બેલાવી લાવ્યો. ભારમલને નમાઝથી ફારેગ થતાં જ રાજાના આગમનની ખબર પડી. તેણે તુરત જ ઊઠીને સલામ કરી. રાજાએ પૂછ્યું, “તમે શું કરતા હતા ?” તેણે કહ્યું, “એ એવી બાબત ન હતી કે આપની વિરુદ્ધ મારા વિશે કહેવામાં આવી છે. પરંતુ મારી પેટી પાસે એક સાપ હતો જે ઊભો થઈને, વાંકો વળીને તેમજ જમીન ઉપર શિર રાખી છે છતાં તે મળે નહિ.” પેટી ઉઠાવી સાપની તલાશ કરવાનો હુકમ રાજાએ કર્યો. એકાએક નીચેથી સાપ નીકળી આવ્યો. રાજાએ ચુગલીખોરને સજા કરી. ખંભાતના મંદિરમાં એક હાથી હતા તે અદ્ધર લટકતો હતો. સર્વની તેના તરફ માનવૃત્તિ હતી. રાજા પણ હરેક સાલ એક વખત ત્યાં આવતો હતો. રાજા આવ્યો ત્યારે અબ્દુલ્લાહે પંડિતને કહ્યું કે રાજાને કહો કે “રાત્રે હાથીએ મને કહ્યું: લાંબા સમયથી અદ્ધર ઊભો રહેતાં હું થાકી ગયો છું. મારી ઈચ્છા છે કે એક પગ જમીન ઉપર રાખું.” આ સાંભળી રાજા હેરતમંદ થયે. અબ્દુલ્લાહે રાત્રે જાણી લીધું હતું કે આ લેઢાને હાથી લોહચુંબકને લઈ અદ્ધર રહે છે. તેથી એક પગ નજીકનું લોહ-- ચુંબક કાઢી લીધું. હાથીએ એક પગ જમીન ઉપર રાખી દીધો. સવારે આ ખબર જનતામાં ફેલાતાં લેકે જોવા આવ્યાં અને આ સાંભળી રાજા બહુ દિલગીર થયો. બીજે દિવસે બ્રાહ્મણ પંડિતની મારફત બીજે પગ અને ત્રીજે અને ચોથે દિવસે ત્રીજા અને ચોથો પગ જમીન ઉપર રાખ્યાની ખબર રાજાને પહોંચાડવામાં આવી. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪] ગુજરાતને ઇતિહાસ તેને અતિ આશ્ચર્ય લાગ્યું. પછીથી કેઈએ રાજાને ખબર આપી કે, પંડિત કેઈ અરબની મારફત મુસલમાન થઈ ગયો છે, જે તેની સાથે જ રહે છે. આ બંનેએ મળીને હાથીની આ હાલત કરી છે. આ સાંભળી રાજા કોષે ભરાયો અને બંનેને ગિરફતાર કરવાને હુકમ કર્યો. અબ્દુલ્લાહ સીડી પર આવી બેઠે અને આત્મરક્ષણની દુઆ પઢવા માંડ્યો. સિપાઈઓ આવ્યા પણ પકડી શક્યો નહિ અને નાસી છુટયા. રાજાને આ વાતની ખબર પડી. તે ખુદ આવ્યો પરંતુ તેના પગ જકડાઈ ગયા અને આગ ભભૂકી ઊઠી. રાજાએ ગભરાઈને પશ્ચાત્તાપ કર્યો અને ઈસ્લામ ધર્મને સ્વીકાર કરવાની માહિશ દર્શાવી. અબ્દુલ્લાહે એકી નજરે જોયા કર્યું અને રાજા છૂટે થયો. ત્યારપછી અબ્દુલ્લાહની પાસે આવી પરિસ્થિતિ પૂછી. અબ્દુલ્લાહે પૂછ્યું “અગર સૌથી મોટી મૂતિ જેની તમે પૂજા કરે છે તે મારી ખિદમત કરે તો તમે મુસલમાન થશે?” રાજાએ કહ્યું, “જે નજરે જોઈશ તે. જરૂર થઈશ. મારો ભરોસો ખુદા ઉપર છે.” અને મૂતિને સંબોધીને કહ્યું, “ઊઠ અને મારી ડલ લઈ તળાવમાંથી પાણી ભરી લાવ. આથી મૂતિ સત્વર “હાજર થઈ” બોલતી ડોલ હાથમાં લઈ તળાવનું તમામ પાણી ભરી લાવી. લેકે વિનંતિ કરવા લાગ્યાં કે પાણુ વગર મનુષ્ય અને જાનવર મરી જશે. આથી અબ્દુલ્લાહના હુકમથી મૂતિ તળાવમાં પાછી પાણી રેડી આવી અને તળાવ ભરાઈ ગયું. શેખ અબ્દુલ્લાહની આ કરામત જોઈ ઘણું હિંદુ મુસલમાન થઈ ગયા. તેમની જનોઈનું વજન એક મણથી પણ વધારે હતું. તે પછી અબ્દુલ્લાહ પાટણ ગમે ત્યાં પણ ઘણા હિંદુ મુસલમાન થયા અને સિદ્ધપુરના પણ ઘણા માણસો મુસલમાન થયા. અબ્દુલ્લાહે ભારમલના પુત્ર યાકૂબને શિક્ષણ આપી પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો.” રેયલ એશિયાટિક સે સાયટી બંગાળા જર્નલ ભા. ૨ પૃ. ૮૪૨માં રાસમાળા ગુજરાતી પૃ૦ ૪૧૫ ના આધારે લખવામાં આવ્યું છે કે “યાકૂબ નામને એક મિસરને વતની મહિમાંહેના Page #177 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૧૬૫ કજિયાથી કંટાળી હિ. સ. ૫૩૫ (ઈ. સ. ૧૧૪૦)માં ખંભાતમાં આવ્યો. આ ધર્મને તે પહેલે શખ હતો. તેના વડા મુલા (સૈયદના) ઝહરી (ઝુબેદ) બિન મુસા યમનમાં હતા, મિસરમાં મુસ્તક્સિર બિલ્લાહ ખલીફા (ફાતમી) હતો અને ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહની હકૂમત હતી. [ઇતિહાસ ઉપરથી સાબિત થાય છે કે મજકૂર ખલીફા હિ. સ. ૪૮૭ (ઈ. સ. ૧૦૯૪)માં મરી ગયો હતો. અને તેનો પૌત્ર હાફિઝલેદીનિલ્લાહ અગિયારમે ખલીફા હિ. સ. પર૪ (ઈ. સ. ૧૧૨૯) થી હિ. સ. ૫૪૪ (ઈ. સ. ૧૧૪૯) પર્યત હયાત હતો.] યાકુબ ખંભાત આવી એક માળીને ત્યાં રહ્યો, પ્રથમ તેને અને ત્યાર પછી એક બ્રાહ્મણના પુત્રને તેણે મુસલમાન બનાવ્યા. રાજાના બે વજીર ભારમલ અને તારમલ બે ભાઈ હતા. તેઓ ખંભાતના મંદિરમાં જતા આવતા હતા, જ્યાં એક લેઢાને હાથી લોહચુંબકના જોરથી અદ્ધર લટકતો હતો. યાકૂબે બ્રાહ્મણ સાથે વાર્તાલાપ કર્યો અને તેમાં તે છતી ગયો, અને લોહચુંબક કાઢી લઈ હાથીને પણ પાડી નાખ્યો. રાજા અને તેના દરબારીઓ આ જાતની કરામત જોઈ મુસલમાન થઈ ગયા, અને બીજાઓએ પણ તેનું અનુકરણ કર્યું. ત્યાર પછી આ નવમુસલમાન સાથે તેમણે વહેવાર શરૂ કર્યો. આ વેહવાર’ (વહેવાર)માંથી એવહરિ અને તેમાંથી વહોરા” નામે ઓળખાયા.” રાજાનું નામ તો બરાબર છે. અને એ પણ સત્ય છે કે તે હિ. સ. ૪૮૭ (ઈ. સ. ૧૦૯૪)માં મોજુદ હતાપરંતુ આ વર્ષે તે તે ફક્ત ત્રણ વરસને દૂધ પીતો તેની મા મીનળદેવીની ગોદમાં રમતા જમતે હતો. વળી તેના બે વજીર “ભારમલ” અને “તારમલ” નામના હતા જ નહિ. ખરેખર વીરધવળ વાઘેલાના બે વછર તેજપાળ અને વસ્તુપાળ હતા પરંતુ તેમને એક પણ મુસલમાન ન હતું. રાજાઓમાં કુમારપાળે પરધર્મને સ્વીકાર કર્યો હતો, પરંતુ તે જૈન હતું, મુસલમાન ન હતું. અને સિદ્ધરાજ વિશે Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ] ગુજરાતના ઇતિહાસ ર. તમામ તવારીખનવેશે એક મતના છે કે તે છેવટ સુધી હિંદુ રહ્યો હતા. તે મુસલમાન ન હતેા અને મુસલમાના પ્રત્યે તેને દ્વેષ પણ ન હતા. બલ્કે તેને મુસલમાને તરફ હમદર્દી હતી, જે આપીએ પેાતાની કિતાબ ‘જામેઉતવારીખ’માં લખેલા બનાવ ઉપરથી સાફસાફ જણાઇ આવે છે.૧ અને મેં પણ પાક્ક્ષા પાના ઉપર ઉલ્લેખ કર્યો છે. આથી સિદ્ધરાજ વિશે જે કઈ આ વાર્તામાં જણાવવામાં આવ્યું છે, તેમાં કહેનારની ખરેખર કઈક ભૂલ છે. મારા ધારવા પ્રમાણે ફક્ત સત્યનું પ્રમાણ આટલું જ હશે કે કેટલાક લેાકેા પ્રચારકા માટે આવ્યા તેમણે લેકામાં પ્રચાર કર્યાં અને કામિયાબ થયા સિદ્ધરાજ જયસિહુના જમાનામાં એક વખત એક વેપારી નવ લાખ રૂપિયા એક માણસને ત્યાં અનામત મૂકી મરી ગયા. પેલા માણસે તેના પુત્રને તે રૂપિયા પાછા આપવાના ઈરાદા કર્યાં. તેના પુત્રે જવાબ આપ્યા કે અમેા હિસાબ કિતાબ જોયા બાદ લઈશું. પરંતુ દફતરમાંથી તે રકમનેા પત્તો લાગ્યા નહિ, તેથી તેણે લેવાની ના પાડી. અમીને (પેલા શખ્સ) સ્વીકારવાને આગ્રહ કર્યાં આ ઘડભાંજમાં તકરાર થઇ ગઈ અને મામલેા અદાલતે પહોંચ્યા. તેની અપીલ રાજા પાસે પહેાંચી. તેણે બંનેની પરિસ્થિતિથી વાકેફ થઈ ફેંસલા કર્યાં તે મુજબ પૈસાથી સામાન્ય જનતાના કલ્યાણ અથે એક ઃઃ ૧, જો કે માહમદ ઓરી શિયા પંથના હતા તેમ છતાં સામાન્ય મુસલમાન અને ખાસ કરીને સૈયદોના હામીઓ ઉપર જરા પણ જુલ્મ થયા હાત તેા જરૂર તેનેા ઉલ્લેખ કરત. ૨. આ વાતાની વિગત મે` તારીખે ખેહરા’માં લખી છે. વાચક મહેરમાની કરી તેમાં જોઇ લે. ૩. જામેઉલહિકાયાત–ઔરી; પૃ૦ ૮૯ ગ્રંથકાર લખે છે કે લેાક કલ્યાણા કામ માટે એક અદ્વિતીય હુ` મહલક તૈયાર કરાવ્યો. આ શબ્દને ખરો અર્થ હું પણ સમજી શકયા નહિ. કાં તેા કંઇ ભૂલ હશે કે કયાં તે કાઈ ગુજરાતી શબ્દના ફારસી બનાવેલા શબ્દ હશે. સિદ્ધરાજના બાંધકામ માંથી ફક્ત ‘રુદ્રમાળ ’ના મંદિરના ભાવા એ પણ હાય. Page #179 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૧૬૭ અદ્વિતીય મકાન બંધાવ્યું. તે અદ્યાપિ (મોહમ્મદ એફીના સમયે પર્યત) મેજુદ છે.” ઑફીએ સિદ્ધરાજ વિશે એક બીજા બનાવને ઉલ્લેખ કર્યો છે. તે જણાવે છે કે “નહરવાલામાં જયસિંહ નામને તેના સમકાલીનોમાં મહાન રાજા હતા. અને તેની પહેલાં ગુજરાતમાં તેમજ નહરવાલામાં તેના જેવો કેાઈ રાજા ન હતો, અને કેઈએ રાજા હોવાનો દાવો પણ કર્યો ન હતો. (બહુધા ઓફીને કહેવાને ભાવાર્થ મહારાજા શહેનશાહ હેવાન કેઈએ દાવો કર્યો ન હતો એમ હશે.) જ્યારે દુનિયામાં જુદા જુદા ભાગમાં તે વિશેની ખબર પડી ત્યારે હિંદના મહાન રાજાએ એક એલચી તેની પાસે મોકલી પુછાવ્યું કે આજ પર્યત કેાઈ ગુજરાતનો રાજા (શહેનશાહ) થયે જ નથી. તમે કેમ એ દાવો કર્યો ? જે એ તમે ન છોડશે તે એક ઝબરદસ્ત લશ્કર લઈ ગુજરાત વેરાન કરીશ. જયસિંહે એલચીની ખાતર બરદાસ્ત કરી અને એક સુંદર જગ્યા ઉપર ઉતારો આપ્યો. એક રાત્રે રાજા એક સિપાઈનો પહેરવેશ પહેરીને બહાર નીકળી આવ્યું અને એક વેશ્યાના ઘેર પહોંચ્યો. જ્યારે રાત પડી અને તે સૂઈ ગઈ ત્યારે તેનાં કપડાં ચોરી લઈ એક ખાડામાં દાટી દીધાં. પાછા ફરતી વખતે રસ્તામાં એક વણકર મળ્યો જે કપડાં વણતો હતું, તેને ચોરીનું તહોમત પિતાને માથે વહોરવાને સમજાવ્યો, અને કહ્યું કે જે કામ તમે પાર ઉતારશો તે તમને કોઈપણ જાતની તકલીફ રહેશે નહિ અને ઈનામ મળશે. બીજે દિવસે રાજા હાથી ઉપર સવાર થઈને એલચીઓ સાથે નીકળી જંગલ તરફ ચાલ્યો. તેણે રસ્તામાં જોયું કે તે જ સ્ત્રી એક સિપાઈ પાસેથી કપડાંની માગણી કરતી હતી. તેને બોલાવીને પૂછપરછ કરી. સિપાઈએ કહ્યું કે એ કહે છે કે હું સૂઈ ગઈ હતી ત્યારે તમે મારાં કપડાં લઈ ગયા. હું તે ઘરથી બહાર ગયો જ નથી. રાજાએ કહ્યું, રક્ષણ કરવાનું કામ તમારું છે અને તમે એ ફરજ અદા કરી નથી, તેથી તમારે એને અવેજ આપવો જોઈએ. સિપાઈએ એક અઠવાડિયાની મહેતલ માટે Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮] ગુજરાતનો ઇતિહાસ વિનંતિ કરી. રાજાએ કહ્યું, “નહિ; અત્યારે જ ચારને હાજર કરે. નહિતે બીજા માટે ચેતવણી રૂપ થાય એવી સજા દઈશ.” સિપાઈએ કહ્યું, “તે તે લાચાર છું” રાજાએ કહ્યું કે શું તારી ઈચ્છા એવી છે કે હું હાજર કરું?” તેણે કહ્યું. “હા, છ.” નફરવાલામાં એક કાળી મૂર્તિ હતી. રાજાએ તેની પાસે જઈ કહ્યું, “રાત્રે ફલાણી સ્ત્રીનાં કપડાં ચોરાઈ ગયાં છે; તમે બતાવે કે તે ક્યાં છે. કેટલોક વખત થોભ્યા બાદ તેણે કહ્યું કે ફલાણુ જગ્યાએ તે દટાયેલાં છે, અને પછી તે સ્થાનનું નિશાન બતાવ્યું. લેકે કાઢી લાવ્યા. સિપાઈએ વિનંતિ કરી કહ્યું કે “હજર લક્ષમાં લે તે ચોરને પણ પત્તો લાગી જય, જેથી તેને યોગ્ય સજા થાય.” રાજાએ કહ્યું કે “કાળી મૂર્તિ કહે છે કે તમારો માલ મળી ગયો. હવે ચેરની શી જરૂર ?” સિપાઈએ અતિ લાચારીથી આગ્રહ કર્યો કે “હજૂર, ચોરને તો બતાવો જ.” રાજાએ કહ્યું કે કાળી મૂર્તિ કહે છે કે જે તેની સહીસલામતી હોય તે બતાવું. સિપાઈએ તે બાબતનું વચન આપ્યું. આથી કાળી મૂર્તિએ વણકરનો પત્તો આવે, જ્યારે તેને દરબારમાં લાવવામાં આવ્યો ત્યારે તેણે ઈન્કાર કર્યા પછી કબૂલ કર્યું. હિંદના રાજાના એલચીઓએ આ સ્થિતિ જોઈ તો દિલમાં ધાસ્તી લાગી. જયસિંહે કહ્યું કે જોયું ? તમારા રાજાને કહે કે જે હું ધારું તે સત્વર તમારું માથું કાપી મંગાવી શકું છું. પરંતુ તમે પણ એક રાજા છો અને તમારું રાજ્ય દૂર છે, તેથી એવી ઈચ્છા રાખતો નથી. પરંતુ હવે પછી કંઈ અનિચ્છિત કાર્ય કરશો તે તેને અન્જામ તમારે જરૂર જ અનુભવો પડશે. એલચીએ આ સર્વ વાત પિતાના રાજાની આગળ કરી ત્યારે તે ડરી ગયો અને પછી ઈનામ તેમજ બક્ષિશ જયસિંહના ઉપર મોકલ્યાં. ખૂનરેઝી વગર સિદ્ધરાજની ઈચ્છા પાર પડી.” સિદ્ધરાજ ખૂબસૂરત જુવાન હતા, ચતુર અને સ્વભાવે નરમ ૧. જામે હલ હિકારાત-મહમ્મદ રફી-હસ્તલિખિત, પૃ. ૪૪. Page #181 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [૧૬૯ હતો, પરંતુ આબરૂને બહુ ભૂખ્યો હતો. મુસલમાનના હિંદ ઉપર હુમલા જારી રહ્યા તેથી સિદ્ધરાજને થયું કે મુસલમાને કદાચ આ બાજુ આવી ચડે, તેથી મુસલમાન સાથે તેણે સારું વર્તન રાખ્યું. અને તેના સદ્દભાગ્યે મુસલમાને તે સમય દરમિયાન તરફ લક્ષ પણ ન આપ્યું. હિંદુ રાજાઓમાં તે મેગલ સલ્તનતના ઔરંગજેબની જેમ સોલંકી વંશને ચમકદાર હીર હતું. તેના સમયમાં સેલંકી વંશ ઉન્નતિના શિખરે પહોંચ્યો, અને તેના પછી કિસ્મતના ઝાડમાં પડતીના કીડા લાગવા શરૂ થયા. કુમારપાળ સેલંકીઃ– ઈ. સ. ૧૧૪૩ થી ઈ. સ. ૧૧૭૪ (હિ. સ. ૫૩૮ થી હિ. સ. પ૭૦). સિદ્ધરાજ જયસિંહ અપુત્ર હતો તેથી તેના કાકા ક્ષેમરાજના વંશજોમાંનો કુમારપાળ રાજા થયે. તેના બાપનું નામ ત્રિભુવનપાળ હતું, જે દેવપ્રસાદનો પુત્ર હતો, દેવપ્રસાદ ક્ષેમરાજનો પુત્ર હતો. કંઈ ખાનગી કારણસર સિદ્ધરાજની ઈચ્છા ગાદી કુમારપાળને આપવાની ન હતી અને આ કારણથી વખતોવખત તેણે તેને ગિરફતાર કરવાને ઈરાદો કર્યો હતો, પરંતુ તે હાથમાં આવ્યો નહિ. કુમારપાળે માળવા આવી આશ્રય લીધો અને સિદ્ધરાજનું અવસાન થતાં ગુજરાત તરફ પાછો ફર્યો. તે પચાસ વર્ષની વયે પિતાના બનેવીની સહાયથી તખ્તનશીન થયો. ગાદીએ આવ્યા પહેલાં કુમારપાળને જેન લેકો તરWી સંપૂર્ણ મદદ મળતી હતી. અને આ જ કારણથી તેનું દિલ એ ધર્મ તરફ વધારે વલણ રાખતું હતું. આથી તેણે એવું પણ વચન આપ્યું હતું કે તખ્ત હાસિલ ર્યા બાદ હું જેન થઈ જઈશ. અને ઘણું કરીને આ જ સમયથી તમામ જેનેએ તેને ગાદી અપાવવાને બનતી કોશિશ કરી હતી. કુમારપાળ વચનને સાચે હતો. હકૂમત મળતાં ખરેખર તે જેન થયો અને જૈનની બાર શરતોને સ્વીકાર કર્યો. કેટલાક સરદારોએ બળવો પણ કર્યો છે તેણે દબાવી દીધો અને બળવાખોરોની કતલ કરી, જેમાં તેને પિતાને બનેવી પણ શામેલ હતો. ઉદયપાળ નામને એક સરદાર Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦] ગુજરાતનો ઈતિહાસ હતો, તેને બીજા પુત્ર બળવો કરી નાગોર ચાલ્યો ગયો અને રાજાને ઉશ્કેરી ગુજરાતમાં લાવ્યો. નાગોરના “આણ” રાજાએ કુમારપાળ ઉપર ચડાઈ કરી, પરંતુ તે હારી ગયો અને કુમારપાળ જોડે પિતાની છોકરીને પરણાવી અને પુષ્કળ નજરાણું આપી સલાહ કરી. તેમાંથી ફારેગ થઈ કુમારપાળે માળવાના રાજા ઉપર ચડાઈ કરી અને તેને હરાવી શરણે આર્યો. ત્યારપછી પિતાના એક સરદાર નામે બાહડ (કે વાભટ્ટ) જે ઉદયપાળ મંત્રીને પુત્ર હતો, જે વજીર પણ હતો તેને કાંકણ ફતેહ કરવાને મોકલ્યો, પરંતુ એ સરદાર હારીને પાછો આવ્યો, તેથી કુમારપાળ પંડે એક ફોજ લઈ ચડાઈ કરી અને જીત મેળવી કોંકણના રાજાની ક્તલ કરી, તેનું પાયતખ્ત લૂંટી પુષ્કળ માલ લઈ આવ્યા. કુમારપાળે જેન લેકે માટે દહેરાં તેમજ અન્ય હિંદુઓ માટે શિવાલયે પુષ્કળ અંધાવ્યાં. પારસનાથનું મંદિર તેણે જ બનાવ્યું હતું. તેણે સોમનાથના મંદિરની મરામત પણ કરાવી હતી; સોમેશ્વરનું તીર્થ બે વખત બંધાવ્યું. તે પંડિતની બહુ કદર કરો. તેના જ સમયમાં પાશુપતાચાર્યો માન પામ્યા હતા અને તેના જ વખતમાં હેમાચાર્યના જેવા પવિત્ર અને વિદ્વાન જૈનાચાર્ય સારે સમાદર પામ્યા હતા. હેમાચાર્યના અવસાનથી કુમારપાળને બહુ આઘાત થે, કારણ કે તે તેના ગુરુ તેમજ સલાહકાર હતા. કુમારપાળ ૮૦ વર્ષ જીવ્યો હતો અને તે ૩૦ વર્ષ રાજ્ય કરી આખરે સૂતાના રેગથી ઈ. સ. ૧૦૭૪ (હિ. સ. પ૭૦) માં તેને દેહાંત થશે. તેના સમયમાં બ્રાહ્મણો અને જેને વચ્ચે ઘણું ઘર્ષણ રહેતું હતું. માંહેમાહે એકબીજા સાથે લડતા હતા. મેવાડના રાજાની એક પુત્રી કુમારપાળ વેરે પરણી હતી. તે અણહીલવાડ જતી ન હતી; એ ડરથી કે કદાચ તેને બળજબરીથી જેન બનાવવામાં આવે. તેના બાપે તેને દિલાસો આપી પોતાની જીમેદારીએ તેને અણહીલવાડ મોકલી. બળજબરીથી તેને ત્યાં જેને બનાવવામાં આવી. આ સાંભળી તેને બાપ જયદેવ ચિતામાં પડી બળી ગયો અને તેની સાથે ખાનદાનના Page #183 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને, સમય [ ૧૭૧ કેટલાક વછરો તેમજ બ્રાહ્મણો પણ બળી મર્યા. એક નાના છોકરે બચી ગયો.૧ કુમારપાળ વિશે એમ કહેવામાં આવે છે કે એક વખત તે એક હાથી ઉપર સવાર થઈને પાટણના દરવાજાની બહાર આવ્યો તે વખતે એક ખૂબસૂરત ધોબણું શરીર ઉપર લાલ રંગની સાડી સજી કપડાં ધોવા જતી હતી. કુમારપાળ તેને જોઈને આશક થઈ ગયો અને તેની પછવાડે સવાર થયો, અને તેની સાથે સંભોગ કરવાની ઇચ્છા કરી, પરંતુ તરત જ એ પાછો ફર્યો અને પસ્તાઈ ચિતામાં બળી મરવાને ઇરાદો કર્યા, જેથી તે પાપનું નિવારણ થાય. તેણે ચિતા તૈયાર કરવાને હુકમ કર્યો અને ફરમાન મુજબ લાકડાને ઢગલો કરી આગ ચેતાવવામાં આવી. લોકોએ એ બાબતની પૂછપરછ કરી ત્યારે તેણે તેમને પરિસ્થિતિથી વાકેફ કર્યો. બ્રાહ્મણ પંડિતેને બોલાવવામાં આવ્યા. તેમને ધાર્મિક અનુમતિ વિશે પૂછવામાં આવ્યું. ખરી વસ્તુસ્થિતિની માહિતી મેળવી તેમણે જવાબ આપ્યો કે “ જરૂર ચિતામાં બળવું જોઈએ.” આથી આગ બરાબર સળગી કે સત્વર કુમારપાળ દેડી આગમાં કૂદી પડ્યો. બ્રાહ્મણોએ તેને તુરત પકડી લીધો અને કહ્યું કે સજા પૂરી થઈ ગઈ. સવાલના જવાબમાં તેમણે કહ્યું કે બૂરા કામને ઈરાદો આત્માએ કર્યો હતો તેથી સજા તેને થવી જોઈએ અને તે એવી રીતે મળી ગઈ કે તે સમયથી અત્યાર સુધી તમારા આત્માને ખરેખર વેદના રહી, પરંતુ તમારા બને તે કોઈ પ્રકારને ગુનો કર્યો ન હતો, (અર્થાત તમે તેને હાથ પણ લગાડ્યો ન હતો, તેથી બદનને શિક્ષા કરવાની કે બાળવાની કોઈપણ જાતની જરૂર નથી. કુમારપાળે આવી રીતે મોતથી બચી ઈશ્વરનો આભાર માન્યો. (બહુધા બ્રાહ્મણને લાયકાત પ્રમાણે ખૂબ દાન આપ્યું હશે.) ૧. તારીખે ગુજરાત, પૃ૦ ૧૮૩, લાહોર ૨. જામિકલું હિકાયાત, ઔરી હસ્તલિખિત ૯૩. Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨] ગુજરાતનો ઇતિહાસ કુમારપાળના ગુરુ હેમાચાર્ય ઈ. સ. ૧૦૮૯ (હિ. સ. ૪૭૨) માં જન્મ્યા હતા. તેની જન્મભૂમિ ધંધુકા હતી. જેન સાધુ દેવચંદ્ર એમનાં શાણપણ અને ચાતુરી જોઈ પિતાની સાથે રાખ્યા. ૯ વર્ષની વયે દીક્ષા આપવામાં આવી અને ૨૧ વર્ષની ઉમર થતાં તે સુંદર છોકરો શિક્ષણથી ફારેગ થયો, અને પારંગત થઈ ગુરુનું કામ ઉપાડી લીધું. તેમની ચાતુરી જઈ સિદ્ધરાજ જયસિંહ પણ તેમની સલાહ લેતો. અને જૈન હોવા છતાં તેમનો માનમર્તબો જાળવતે તેને સિદ્ધહેમ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ ગ્રંથ મશહૂર છે. ઈ. સ. ૧૧૭૨ (હિ. સ. ૫૬૮)માં તેનું અવસાન થયું. અજયપાળ સોલંકઃ–ઈ. સ. ૧૧૭૪ થી ઈ. સ. ૧૧૭૭ (હિ. સ. ૧૭૦–હિ. સ. ૫૭૩) કુમારપાળ અપુત્ર હોવાથી તેને ભત્રીજો અજયપાળ રાજા થયો. ૧ એ શિવમાગી હતો અને ઘણે ધર્મચુસ્ત હતા. તેણે જેનધર્મીઓ ઉપર કેર વર્તાવ્યો હતો. કપર્દી નામના જૈન વિદ્વાનને ઊકળતા પાણીમાં ફેંકાવ્યો. રામચંદ્ર નામને એક જૈન વિદ્વાન સાધુ જેણે એકસો ગ્રંથ રચ્યા હતા તેને તપાવેલા તાંબાના પતરા પર બેસાડી મારી નાખ્યો. કુમારપાળનાં બંધાવેલાં ઘણાં મંદિર તેડાવી પાડ્યાં. જેનેના સરદારની ક્તલ કરી અને દરબારના ઉત્તમ અને મુત્સદ્દી સરદાર બાહડ (વાટ)ને મારી નાખ્યો. આખરે વિજયદેવ નામના એક સિપાઈએ કટાર મારી તેને પ્રાણ લીધે. મૂળરાજ બીજો–ઈ. સ. ૧૧૭૭ થી ઈ. સ. ૧૧૯ (હિ. સ. ૫૭૩–હિ. સ. ૫૭૫) અજયપાળ પછી તેને પુત્ર મૂળરાજ તખ્તનશીન થયો. તે બહુ નાનો હતો, તેથી તેની મા નાયિકાદેવી રાજ્ય ચલાવતી હતી, પરંતુ ખરે કર્તાહર્તા તેના કાકે ભીમદેવ હતો. ૨ ૧. તારીખે ગુજરાત, પૃ. ૧૮૫માં અજયપાળને ભત્રીજે એટલે કે કુમારપાળના ભાઈ મહીપાળને પુત્ર એમ લખ્યું છે. ૨. તારીખે ગુજરાતના કર્તાએ એ મૂળરાજને ભાઈ હતો એમ લખ્યું છે. જે આ વાત સત્ય હોય તે આ સગીર છોકરાને બદલે તે જ તખ્તનશીન થાત. એને અર્થ એ કે સગો ભાઈ ન હ; અથવા તે કાકો જ હતા. Page #185 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૧૭૩ મેહમ્મદ સિહાબુદ્દીન ગેરીએ જ્યારે ગુજરાત ઉપર હુમલો કર્યો ત્યારે નાયિકાદેવી રણક્ષેત્રમાં મૂળરાજને ખોળામાં લઈ ફેજને હિંમત આપતી હતી અને તેમને ઉત્તેજી આખરે જીત મેળવી હતી. બે વર્ષ બાદ મૂળરાજ મરણ પામ્યો અને તેના પછી તેને કાકો ગાદીએ આવ્યો. સંભવિત છે કે તે જ કાકાએ પિતાને માટે જગ્યા ખાલી કરવાને મૂળરાજનું નિકંદન કાઢયું હોય. ભીમદેવ બીજ–ઈ. સ. ૧૧૭૯-ઈ. સ. ૧૨૪૩ (હિ. સ. ૫૫–હિ. સ ૬૪૧). ભીમદેવ ભોળ અને મૂર્ખ હતો તેથી કેટલાક તેને “ભોળા ભીમ" પણ કહેતા. આબુના રાજા જેતસી પરમારને એક ખૂબસૂરત પુત્રી હતી. તે કન્યાના વિવાહ અજમેરના રાજા પૃથ્વીરાજ જોડે થયા હતા. ભીમદેવે તેની ખૂબસૂરતીનાં વખાણ સાંભળી માગું મોકલ્યું. જેતસીએ તેને તુરત જ અજમેર રવાના કરી દીધી. આથી ભીમદેવને ખોટું લાગ્યું અને તેણે ફેજ લઈ અજમેર ઉપર ચડાઈ કરી. પૃથ્વીરાજનો બાપ સોમેશ્વર લડાઈમાં માર્યા ગયે, અને તેની ફેજ હારી ગઈ. ફતેહ મેળવી ભીમદેવ ગુજરાતમાં પાછું આવ્યો. આ ખબર દિલ્હીમાં પૃથ્વીરાજના કાને પડતાં સત્વર તેણે ૬૫૦૦૦નું લશ્કર લઈ ગુજરાત ઉપર ચડાઈ કરી અને ભીમદેવને હરાવી પોતાના પિતાનું વેર લીધું. પરંતુ ખુદ ભીમદેવ હાથમાં આવ્યા નહિ. ઈ. સ. ૧૧૯૩ (હિ. સ. ૫૮૯)ના રમઝાન માસમાં જીવણરાય નામના ભીમદેવના સેનાપતિએ મુસલમાનોના તાબાના હાંસીના કિલ્લા ઉપર હુમલો કર્યો. કુબુદીન તેને રેવાને માટે આવ્યા અને જીવણ રાય પાછો વળ્યો. પરંતુ ઈ. સ. ૧૧૯૪ (હિ. સ. ૧૯૧)માં ગોરી બાદશાહ સિહાબુદીનના સૂબા કુબુદીન એઈબે ગુજરાત ઉપર હુમલે કર્યો અને વિજય મેળવ્યું. કુબુદ્દીનના પાછા ગયા પછી ભીમદેવે અણહીલવાડ અર્થાત પાટણને ફરીથી કન્સે લીધે. ઈ. સ. ૧૧૫ (હિ. સ. ૫૯૨)માં હિંદની સંયુક્ત ફેજનું સંગઠન કરી ભીમદેવે મુસલમાન પાસેથ અજમેર છીનવી લેવાની ઈચ્છા કરી, પરંતુ એ Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ ] ગુજરાતના ઇતિહાસ 1 કામમાં તે નિરાશ થઈ પા આવ્યા. ઈ. સ. ૧૧૯૬ (હિ. સ. ૫૯૩)માં કુત્બુદ્દીને ગુજરાત ઉપર હુમલા કરી વેર વાળ્યું. ભીમદેવ મીજાજના બહુ તીખેા હતેા અને તેથી લાકા તેને સલાહ આપતાં ડરતા હતા. પરિણામ એ આવ્યુ કે સારા દેશમાં અંધાધુધી ફેલાઈ ગઈ. આથી ઈ. સ. ૧૨૨૨ (હિ. સ. ૬૨૧)માં તાબાના રાજાએ બળવા કર્યાં, અને જયસિદ્ધ સાલકીએ તે રાજ સુધ્ધાં છીનવી લીધું. આખરે. મહામુશીબતે તેણે બળવા શાંત કર્યાં અને તેણે ખાયેલી સલ્તનત ઈ. સ. ૧૨૨૮ (હિ. સ. ૬૨૬)માં ફરીથી મેળવી. ભીમદેવે લાંબુ આયુષ ભાગનું હતું અને ૨૩ વરસ રાજ્ય કર્યું હતું, પરંતુ અધી ઉમર અશાંતિમાં ગુજારી હતી. ખરી વસ્તુસ્થિતિ એ છે કે પૃથ્વીરાજ અને કુત્બુદ્દીનના હુમલાએ આ સલ્તનતના તમામ ભાગે ઢીલા કરી દીધા હતા, આથી મુલ્કમાં જે ગેરવ્યવસ્થા ફેલાઈ તેને તે સુધારી શકયા નહિ. આ ફાયા અમીરા અને હાકેમાએ લીધે, અને આસ્તે આસ્તે તેએ સત્તાવાળા થયા. આખરે એ સલ્તનતના અંત આવ્યા. ઈ. સ. ૧૨૪૩ ( હિ.સ. ૬૪૧ )માં ભીમદેવ મરણ પામ્યા. ત્રિભુવનપાળઃ—. સ. ૧૨૪૩ (હિ. સ. ૬૪૧ ). તેના પિતાની પછી તે ગાદીએ આવ્યા, પરંતુ મુલ્કમાં અંધાધુંધીને લઇને સંખ્યાબંધ રાજા સત્તા ઉપર આવી ગયા હતા. તેમાંના એક ધેાળકાના વાઘેલા વંશના વીસળદેવ હતા. એ રાજા ગુજરાતને માલિક થયેા ત્યારે વાધેલા ખાનદાને ગુજરાતના મેોટા ભાગને કબજો મેળવ્યા હતા, અને એનું રાજ્ય તાકતમાં પાટણના રાજ્ય કરતાં ચડી જતું હતું. આથી ઇ. સ. ૧૨૪૪ (હિ. સ. ૬૪ર)માં વીસળદેવ વાઘેલાએ તેને (અર્થાત્ ત્રિભુવનપાળને) ગાદી ઉપરથી ઉતારી દીધા અને પોતે માલિક થઈ બેઠો. તે સાલકી ખાનદાનના છેલ્લે રાજા હતા. આ ખાનદાનની અગિયાર વ્યક્તિએ લગભગ ૩૦ વરસ રાજ્ય કર્યુ એક ઇતિહાસકાર તરીકે મારી પ્રામાણિક ફરજ છે કે જે સાચું હોય Page #187 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને સમય [ ૧૭૫ તે જ લખવું. ભીમદેવ વિશે મારે ખ્યાલ છે કે તેણે મોટામાં મોટી : એ ભૂલ કરી કે જ્યારે ગોરીના હુમલા શરૂ થયા અને હિંદુસ્તાનના મહાન રાજાઓ જેવા કે દિલ્હી, અજમેર, કનોજ, મારવાડ અને આબુએ સંયુક્ત થઈ તેમને મુકાબલે કરવાની કોશિશ કરી ત્યારે તેણે સાફ સાફ ઈન્કાર કર્યો, કારણ કે ચૌહાણ અને સોલંકી વચ્ચે આપસમાં સખત અદાવત હતી. આબુના પરમાર રાજાએ ફાંફા મારવામાં કમી રાખી નહિ, એવા ઈરાદાથી કે કોઈપણ રીતે બંને સુલેહ કરી સંગઠનથી દુશ્મનો સામનો કરે; પરંતુ ભીમે કોઈપણ રીતે રાજી થયો નહિ અને તેણે મગરૂરીથી જવાબ આપ્યો કે પહેલાં ચૌહાણનો વિનાશ કરીશ તે પછી ગોરી સાથે પણ સમજીશ. તે પછીના બનાવાએ આ બેવકૂફી ભરેલા ખ્યાલને રદિયો આપે. અર્થાત પ્રથમ તો ભીમ સોલંકીએ આબુના પરમાર અને અજમેરના ચૌહાણોની તાત તોડી; ત્યારપછી પૃથ્વીરાજ ચૌહાણે (દિલ્હી) સોલંકી રાજનો ચૂરેચૂર કરી નાખ્યો અને ગેરીએ દિલ્હીના ચૌહાણોની અંતિમક્રિયા કરી. કનાજનો રાજા તદન શાંત હૃદયથી આ સર્વ જોતો હતો અને મજાક કરતો રહ્યો. આ કુસંપ અને માંહોમાંહેની તકરારે દેશની સલતનતોને અંત આણ્યો. - એક ઈતિહાસકાર તેમજ હિંદી તરીકે મારા દિલમાં અતિ દુઃખ થાય છે કે આ માંહોમાંહોના ટંટાથી લાખ રૂપિયાની દોલત હિંદની બહાર જતી રહી અને એ જ સબબને લઈને છેલ્લા યુગ સુધી હિંદ પાયમાલ અને કંગાળ થયા કર્યું છે. આજે સ્વરાજ્ય મળ્યું છે તે ટાંકણે હિંદુસ્તાનીઓ એ સમજે અને પિતાના વતનની પડતી અને ગરીબાઈ ઉપર ડાં આંસુ વહાવે તો કેવું સારું ! Page #188 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતના ઇતિહાસ ગુજરાત અને સૌરુષ્ટ્રના સાલકીનુ વશવૃક્ષ ૧૦૬ ] ભિન્નમાલના સાલકી ગુજર (ઈ. સ. ૫૦૦ લગભગ) સાલકી (ઇ. સ. ૬૦૦ લગભગ) I ઉજ્જૈનના સેાલી ઈ. સ. ૬૯૬ (હિં. સ. ૭૦) વિજયી ભટાર્ક વલભીપુરના જટા સ્થાપક (ઈ. સ. ૭૦૦ લગભગ) દુર્લભસેન ઈ.સ.૧૰૧૦ (હિ.સ. ૪૦૧) કલ્યાણી સાલકી ઈ. સ. ૨૦ (હિ. સ. ૩૦૮) , ભુવડ (નામેા અપ્રસિદ્ધ) ભુવનાદિય રાજિ ઈ. સ. ૯૩૫ (હિ. સ. ૩૨૪) મૂળરાજ સાલકી ઈ. સ. ૯૪૨ (હિ. સ. ૩૩૧) નાગરાજ 1 ચામુંડ ઇ. સ. ૯૯૭ (હિ. સ. ૩૮૭) વલ્લભસેન (કેટલાક મહિના ) Page #189 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓના સમય ભીમ ૧૯ ઈ. સ. ૧૦૨૨ (હિ. સ. ૪૧૩) ખેમરાજક્ષેમરાજ પુત્રી દેવપ્રસાદ ત્રિભુવનપાળ ભીમદેવ બીજો ઇ.સ. ૧૧૭૯ (હિ.સ. ૧૭૫) ત્રિભુવનપાળ ઇ.સ.૧૨૪૨ (હિ.સ.૬૪૧) [ ૧૭૭ ક ઈ. સ. ૧૦૭ર (હિ. સ. ૪૬૫) સિદ્ધરાજ ઈ. સ. ૧૦૯૪ (હિ. સ. ૪૮૭) કુમારપાળ ઇ. સ. ૧૧૪૩ (હિ. સં. ૫૩૮) અજયપાળ ઇ. સ. ૧૧૭૪ (હિ. સ. ૫૦૦) મૂળરાજ ઈ. સ. ૧૧૭૭ (હિ. સ. ૧૭૩) : ૬ : વાધેલા વશ ઈ. સ. ૧૨૪૨ થી ઇ. સ. ૧૩૦૪ (હિ. સ. ૬૪૦-હિ. સ. ૭૦૪) આ ખાનદાન પણુ ગુજર સેલકીની જ એક શાખા છે. ખરી વાત એ છે કે કુમારપાળ સોલંકીએ પેાતાના પિતરાઇ ભાઇ અણીરાજને વાધેલ નામનું એક ગામ આપ્યું હતું; આ કારણથી જ તેનું ખાનદાન “વાધેલા” નામથી મશહૂર થયું. ભીમદેવના જમા ૧૨ Page #190 -------------------------------------------------------------------------- ________________ - ૧૭૮ | ગુજરાતના ઇતિહાસ નામાં વાઘેલા વંશ બળવાન થયેા; એટલે સુધી કે અણ્ણરાજે ભીમદેવ ખીજાને ઘણી વખતે કીમતી મદદ આપી હતી; આથી ભીમદેવે અૉરાજના પુત્ર લવણુપ્રસાદને પાતાને વજીર બનાવ્યા; પરંતુ અંનેને જરાયે બન્યું નહિ અને કુસ ંપ થયા; આથી લવણપ્રસાદે ધેાળકા અને ધંધુકા વગેરે ઉપર કબજો કરી એક અલગ રાજ્ય સ્થાપ્યું અને તેનું મુખ્ય સ્થળ ધાળકા નક્કી કર્યું". લવણુપ્રસાદના અવસાન પછી તેને પુત્ર વીરધવળ બહુ બળવાન ન કળ્યા. તેણે ગાધરા અને ખંભાત પર ફતેહ કરી પેાતાના રાજ્યમાં જોડી દીધાં. ઈ. સ. ૧૨૪૨ (હિ. સ. ૬૪૦)માં તે મરણ પામ્યા. તેના બે પુત્ર હતાઃ વીરમદેવ અને વીસલદેવ. વીરમદેવ બાપથી નારાજ થઇ ગયા તેથી તેણે વીરમગામમાં વસવાટ કર્યો અને એ ગામને પેાતાના પરથી નામ આપી તેને રેશનકદાર બનાવ્યું. (બહુધા એ ગામનુ અસલ નામ જુદું હશે). તેણે બાપના અવસાન પછી સલ્તનત હાસિલ કરવાની ખાહિશ કરી, પરંતુ વીરધવળના વજીર વસ્તુપાળે તેની કતલ કરાવી અને તખ્ત વીસલદેવને હવાલે કર્યું. વસ્તુપાળ અને તેજપાળ અતિ હૈાશિયાર વાણિયા વજીર હતા. તેએ લાકકલ્યાણનાં પુષ્કળ કામા કર્યાં. તે જૈન હતા, તેથી પુષ્કળ જૈન મંદિરશ અંધાવ્યાં. આબુ, ગિરનાર, અને શેત્રુ ંજા વગેરે પહાડા ઉપર સુંદર જૈન મંદિરા બનાવ્યાં. કેટલાંક સ્થળેાએ તળાવ, કૂવા, બનાવી લેાકાને રાહત આપી. તેમણે આવાં કામેામાં ખજાનામાંથી રૂપિયા છૂટે હાથે વાપર્યો. વાવ વીસલદેવ વાધેલાઃ—ઇ. સ. ૧૨૪૪–૧૨૬૪ (હિ. સ. ૬૪૨હિ. સ. ૬૬૩). વીસલદેવ બહુ હોશિયાર હતા. તેણે પ્રથમ એક ભયંકર દાસ્ત અર્થાત્ વસ્તુપાળ વજીરને બરતરફ કર્યો અને તેની જગ્યાએ વઝારતના હાદ્દા ઉપર એક બ્રાહ્મણને મૂકયેા જેનુ નામ નાગડ” હતું. વીસલદેવે પેાતાના તમામ દુશ્મનાને તાબે કરી હરાવ્યા. કર્ણાટકના રાજાએ પેાતાની પુત્રી માટે સ્વયંવર રા; Page #191 -------------------------------------------------------------------------- ________________ વીસ મત કર જ નહિ હિંદુઓને સમય [ ૧૭૯ એ પણ ત્યાં ગયે. કર્મસંજોગે એની ફતેહ થઈ; અર્થાત્ કુંવરીએ વીસલદેવના ગળામાં હાર નાખે. રાજા ત્રિભુવનપાળ સોલંકી પાસેથી તેણે હકૂમત હાસિલ કરી હતી તેથી સાધારણ રીતે વાઘેલા વંશને પહેલે રાજ્યકર્તા એ જ મનાય છે. તેણે તમામ પુરાણ મંદિરની મરામત કરાવી, ડભોઈને કિલે બંધાવ્યો અને તેની નજીક જ “કડક” નામનું તળાવ બંધાવ્યું. તે તૈયાર કરવામાં મુસલમાન ઈજનેરેએ પણ હિસ્સો લીધો હતો. અર્જુનદેવ વાઘેલે –ઈ. સ. ૧૨ ૬૪–૧૨૭૫ (હિ. સ. ૬૬૩-હિ. સ. ૬૭૪). પોતાના પિતાના અવસાન પછી તે રાજ્યને માલિક થયો. સોમનાથના ઈ. સ. ૧૨૬૨ (હિ. સ. ૬૬૩)ના શિલાલેખમાં તેની ઘણી તારીફ લખવામાં આવી છે. તેના જમાનામાં મુસલમાન હાકેમો પણ હતા, જેમાંના એકનું નામ હુરમુઝ (બહુધા ઈરાની મુસલમાન હશે) અને બીજાનું નામ ખાજા ઈબ્રાહીમ નાખુદા હતું. હરમુઝે વેરાવળ પાટણમાં એક મસ્જિદ પણ બંધાવી હતી. અને ઘણું કરીને તે ત્યાં જ એ હાકેમ હશે. અને હું ધારું છું કે તે બંદરખાતાના અધિકારી હશે. એ જ સમયે અમદાવાદ નજીક આવેલા અસાવલમાં મુસલમાન વેપારીઓએ એક મસ્જિદ બંધાવી જેનો શિલાલેખ હાલમાં હઝરત પીર મોહમ્મદશાહની મસ્જિદમાં મુખ્ય મિહરાબ ઉપર સાચવવા માટે લગાવવામાં આવ્યો છે, તેમાં હિ, સ. ૬૭૫ લખેલી છે. સારંગદેવ વાઘેલે –ઈ. સ. ૧૨૭૫–૧૨૯૭ (હિ. સ. ૬૭૪– (હિ. સ. ૬૯૭). અર્જુનદેવ વાઘેલા પછી તેના પુત્ર સારંગદેવે ગુજરાત ઉપર રાજ્ય કર્યું. આબુના ઈ. સ. ૧૨૯૪ના શિલાલેખ ઉપરથી એમ જણાય છે કે ચંદ્રાવતીનો રાજા વીસલદેવ એને ખંડણ ભરતો હતો. કરણદેવ વાઘેલા –ઈ. સ. ૧૨૯૭-૧૩૦૪ (હિ. સ. ૬૯– ૭૦૪). સારંગદેવ પછી કરણદેવ તખ્તનશીન થયો. તેના બે વજીરે હતા. એકનું મામ માધવ અને બીજાનું નામ કેશવ હતું. બંને ભાઈઓ Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦] વાતે નાગર હતા. માધવની સ્ત્રી અતિ ખૂબસૂરત હતી. કરણ તેના ઉપર આશક થઈ ગયો. તેને મેળવવાની તેણે યુક્તિ રચી. માધવને ઘડા ખરીદવા કાશ્મીર મોકલી દીધો અને કેશવને એક લડાઈમાં મોકલ્ય અને સ્ત્રીને બળજબરીથી કબજે લીધે. કેશવ પાછા આવ્યા ત્યારે તેને પુષ્કળ કિધ ચડ્યો અને લડી મરણ પામે. માધવને જ્યારે ખબર થઈ ત્યારે તમામ ઘેડા અને અસબાબ સાથે તે સમયના ઉત્તર હિંદુસ્તાનના ઝબરદસ્ત પાદશાહ અલાઉદ્દીન ખલજી પાસે દિલ્હી પહોંચ્યો. તેણે અલાઉદ્દીનને ગુજરાત જીતવા માટે ઉશ્કેર્યો અને પોતાની મદદની ખાત્રી આપી, આથી અલાઉદ્દીન ખલજીએ એક સેનાપતિને એક જ લઈ મોકલ્યો. કરણુ ગુજરાત છેડી દક્ષિણમાં ચાલ્યો ગયો. તે દિવસથી ગુજરાત મુસલમાનોના કબજામાં આવ્યું. કરણ રાજા જે કરણ ઘેલે (પૂર્ણ) પણ કહેવાય છે તે આ વંશનો છેલ્લો રાજા હતો જે પછી આ મુલ્કમાં રજપૂતની હકૂમત હંમેશ માટે ખતમ થઈ વાઘેલા રાજાઓની વંશાવી ગુજર કામ સોલંકી રાજપૂત પરમાર રજપૂત ગુજરાતનો ઈતિહાસ કુમાળપાળ સોલંકીને બાપ કુમારપાળને – ઈ. સ. ૧૧૪૩ (હિ. સ. ૫૩૮) વાધેલા ગામને કાકે જમીનદાર. કુમારપાળના સમયની શરૂઆત. Page #193 -------------------------------------------------------------------------- ________________ અર્ણોરાજ લવણુપ્રસાદ . સ. ૧૧૭૯ (હિ. સ. ૫૭૫) તાલુકદાર. ભીમદેવ બીજાની સમયની શરૂઆત. ઈ. સ. ૧૧૫ (હિ. સ. ૧૯૨) રાજા. રાજધાની ધોળકા. ભી. બી. ની શરૂઆત; મધ્યકાળ. રાજ. રાજધાની ધોળકા. ભી. બી. ની શરૂઆત; આખરી કાળ હિંદુઓને સમય ૧૨૩૩ ઈ.સ.થઈ.સ.૧૨૩૮ પર્યત વિરધવળ ઈ. સ. ૧૨૪૩ પર્યત વીરમદેવ વિસલદેવ ઈ. સ. ૧૨૪૪ (હિ. સ. ૬૪૨) ગુજરાતના મુખ્ય સ્થળ વીરમગામ મહારાજ. રાજધાની અણહીલવાડ પાટણ અર્જુનદેવ ઈ. સ. ૧ર૬૪ (હિ. સ. ૬ ૬૩) ગુ. મ. સા. અ. | પાટણ ગિયાસુદ્દીન બલબનના સમયની શરૂઆત. સારંગદેવ ઈ.સ. ૧૨૭૫ (હિ.સ. ૬૭૪) ગુ.મ. રા.અ. પાટણ મુઇઝુદ્દીન કાબાદ અને જલાલુદ્દીન ખલજી. કરણદેવ ઈ.સ.૧૨૯૭ (હિ.સ. ૬૯૭) રાજધાની પાટણથી બાગલાણ. અલાઉદ્દીન ખલજીના સમયની શરૂઆત. અલાઉદ્દીન ખલજી, દિલ્હીને શહેનશાહ ઈ. સ. ૧૩૦૭ (હિ. સ. ૭૦૬)માં ખલજી સલતનતે સંપૂર્ણપણે ગુજરાતને કબજે લીધો. [ ૧૮૧ Page #194 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ બીજું મુસલમાનેને સંબંધ અરબસ્તાન અને હિંદુસ્તાન વચ્ચે પુરાણુ સમયને સંબંધ ગુજરાત પ્રાંત કુદરતી રીતે એવી રીતે આવે છે કે પશ્ચિમ તરફ અરબી સમુદ્ર અને તેની સામે ઉમાન છે; તેની જમણી તરફ ઈરાનને અખાત અને ડાબી બાજુએ એડનને અખાત છે, જેની સામે આફ્રિકા આવેલું છે. એડન યમનનું પુરાણું બંદર છે. હઝરમોત ગુજરાતની સામે જ આવેલું છે, તેથી આ કુદરતી સદૃલતને લઈને મહેમાંહે વેપારી સંબંધ વધે એ એક કુદરતી વાત હતી, જે ઐતિહાસિક પુરાવાથીયે સંપૂર્ણ રીતે ખરી ઠરે છે. અરબસ્તાનમાં ખાસ કરીને યમન અને હઝરમોત એવા પ્રદેશ છે કે તેમને ગાઢ સંબંધ હિંદુસ્તાન (ગુજરાતના કિનારા) અને મલબાર સાથે રહ્યો છે. એ અરબોની આવજા દરિયાઈ માર્ગે થતી હતી અને એ લોકે ચતુર વહાણવટીઓ હતા; જેવા કે અદ્યાપિ પણ હઝરત અને એડનના લકા વહાણ હાંકવામાં નિપુણ ગણાય છે. એ તે ખચીત વાત છે કે હિંદુસ્તાન સાથે કેટલાક અરબને સંબંધ રહ્યો છે. વળી એ દેશ ઉપર અરબ લોકોને એટલે બધો પ્રેમ હતું કે તેનું (હિંદનું) નામ તેમણે ઈશ્ક અને આશકી વિષય રાખ્યો, એટલે સુધી કે હિંદના એક ખાસ હિસ્સા (બહુધા સિંધ હશે)ના લોકોને અરબના વંશજો કહેતા હતા. શઉબિઆ જેઓ અરબના દુશ્મનોમાં એક મશહૂર વર્ગ છે તે આ દાવા માટે પુષ્કળ હાંસી કરે છે. એક શાએર કહે છે, “એહ અરબ, તમે કહે છે કે હિંદુસ્તાનીઓ નંદક (એક અરબનું નામ)ના વંશજો છે અને તમારા અને બર્બરે વચ્ચે સંબંધ છે.” ૧. ઉત્તર આફ્રિકાની એક જંગલી કેમ ૨. તારીખે અરબે કદીમ પૂ૦ ૩૮-૪૦, પ્રેસ નવલકિશોર Page #195 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનાના સંબંધ [ ૧૮૩ અરખેને એ પણ દાવા છે કે જીસસ ક્રાઈસ્ટ પહેલાં તેઓએ સિધ અને ગુજરાત ઉપર રાજ્ય કર્યું હતું; જેવા કે ઇલિયટ સાહેબના હિંદના ઇતિહાસમાં ઈ. સ. પૂર્વેની અરમેની સલ્તનતમાં સિંધ વિશેના ઉલ્લેખ મેાજૂદ છે. પરંતુ જ્યાંસુધી સ્મારકા તેમજ ખીજી ખાતરીની સાબિતી એ ન મળે ત્યાંસુધી તેના ઉપર આધાર રાખવા મુશ્કેલ છે. કેટલાક અરબી અને સંસ્કૃત શબ્દાની એકતા રુ ભત કરવામાં આવી છે;૨ અને દલીલ માટે અહીં ૧ ; અરણી શિતા સંસ્કૃત શીત આરામ (બગીચા) વન શરીર અરમ ખીન સરીર દીનાર દા. ત. અ શરદી, ઠંડી આરામ સપાટ જમીન; જંગલ માથ ન આધારની જગ્યા, બદન સેાનાના સિક્કા દીનાર શકે શક શકા મંદને વન અદન, મુખ પરંતુ આથી પણ એટલું જ સાબિત થાય છે કે, એક જમાનામાં તેના સબંધ એવા ગાઢા હતા કે તેની અસર ભાષા ઉપર પણ પડી. પણુ કાણુ કહી શકે કે અરબી ભાષાએ સ ંસ્કૃત ઉપર અસર કરી કે સસ્કૃતે અરખી ઉપર? એ નકકી કરવું મુશ્કેલ છે. પુરાણા અરોની વાણિજ્ય—હાલતને પત્તો કેટલેક અંશે પુરાણુ બાઈબલ અને વધુ પ્રમાણમાં ગ્રીક અને હિબ્રૂ તિહાસામાંથી સારી રીતે મળી શકે છે. તે ઇતિહાસેા ઉપરથી એમ જણાય છે કે અરબ વેપારીઓ ઈ. સ. પૂર્વે બે હજાર વરસ પહેલાં આ ખિદમત બરાબર બજાવી રહ્યા અને પૂર્વ અને પશ્ચિમની વચ્ચે કડી-રૂપ રહ્યા. વેપારના માલ હિંદુસ્તાનથી દરિયાઈ માગે આવી યમુન અને હઝરમેાતના કિનારા ઉપર ઊતરતા અને ત્યાંથી જમીનમાર્ગ - રાતા સમુદ્રના કિનારે કિનારે સિરિયા પહોંચતા, અને રેશમ આગળ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ ] ગુજરાતના ઇતિહાસ થઈ યુરાપ ચાલ્યા જતા; અથવા તા સિરિયાની સરહદથી મિસર અને એલેકઝાન્ડ્રિયા થઈ યુરોપ તરફ રવાના થઈ જતા. આ રસ્તા ગ્રીસના ખત્નીમૂસના કબ્જામાં મિસર સુધી બરાબર આબાદ રહ્યો, પરંતુ વેપાર—સંરક્ષણને ખાતર ખલીસૂસની સલ્તનતે મિસરથી હિંદ પત સમુદ્ર મારફત સીધા રસ્તા ઇખ્તિયાર કર્યાં, કારણ કે જમીનમા` આ સખાઈ (અરની એક ટાળીનું નામ) વેપારીઓને લીધે સુરક્ષિત રહ્યો. તે દિવસથી અરબ વેપારીઓનું આવવાનું ઓછું થઈ ગયું.. જેવુંકે એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકાની અગિયારમી આવૃત્તિમાં (અરબ વિષય ઉપર) લેખક જણાવે છે કે અરબસ્તાનના નૈઋત્ય ખૂણાની (હઝરમેાત; યમનમાં) ખરકતનું મુખ્ય કારણ તે સમયે એવું હતું કે મિસર અને હિ ંદુસ્તાન વચ્ચે વેપારને માલ પ્રથમ સમુદ્રના રસ્તે અહીં આવતા હતા અને ત્યાર પછી જમીનમાગે પશ્રિમના કિનારા ઉપર જતા હતા; એ વેપાર હાલમાં બંધ થઈ ગયા, કારણ કે મિસરના ખલીસ બાદશાહેાએ હિંદુસ્તાનથી એલેકઝાન્ડ્રિયા સુધી સીધા એક રસ્તો બનાવી લીધા. યમામાનું પાયતખ્ત કરિયા, હઝરમેાતનું બદર, કાના”, સઈન અને એડન સખાઈ વેપારીઓનાં કેન્દ્ર હતાં. આ અરણે નીચેની ચીજોના વેપાર કરતા હતા : (૧) ખાવાના મસાલા, (૨) ખુશખાદાર ચીજો, (૪) જવાહિર, (૫) લેાઢું, (૬) કાપડ, (૭) ચામડાં, (૯) બકરાં, (૧૦) ઘેાડાના સાજ વગેરે. (૩) સેાનું, (૮) ધેટાં, ઈ. સ. પૂર્વે ૨૦૦૦ વર્ષ ઉપર અરબના જે વેપારીએ મિસર જતા ઇતિહાસામાં માલૂમ પડે છે તે ઘણે ભાગે એ ચીજોના વેપાર કરતા હતા, જેમકે ઈ. સ. પૂર્વે ૧૦૦૦ માં હઝરત દાઉદ, સખા (યમની અરા)નું સાનું માગતા હતા. ઇ. સ. પૂર્વે ૯૫૦માં સખાની રાણી હઝરત સુલેમાન પાસેથી જે ભેટ લાવી હતી તેમાં Page #197 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોને સંબંધ [ ૧૮૫ ખુશબોદાર ચીજો, સોનું અને જવાહિરાત હતાં. અશઅયા પેગમ્બરના સમયમાં (ઈ. સ. પૂર્વે ૩૦૦ વરસ) સનઆ (યમન)થી સિરિયા પોલાદ, તેઝપાત, અને મસાલો જ હતો. જવાહિર, સોનું અને ખુશબોદાર ચીજો હારાન, કાન અને એડનના રસ્તે આવતી હતી. ઈ. સ. પૂર્વે ૭૦૦ થી ઈ. સ. પૂર્વે પહેલી સદી પર્યત મિસરમાં ગ્રીક લેકેની હકૂમત હતી અને મિસર અને અરબસ્તાન વચ્ચે ઘણો જ ગાઢ સંબંધ હંમેશથી રહ્યો છે, આથી તેઓ અરબ અને ખાસ કરીને સબા કેમ વિશે સારી રીતે માહિતગાર છે. જેમકે ઈ. સ. પૂર્વે ૧૯૪ માં ગ્રીક ઇતિહાસકાર અરાહુસ્પેનિસ અરબ વિશે લખે છે કે “અરબસ્તાનના એક છેડેની હદ ઉપર સમુદ્રની (હિંદી અને અરબી સમુદ્ર) બાજુમાં સબાના લેકે છે તેનું પાયતખ્ત “મારબ” છે. આ ભાગ ઉત્તર મિસરના નીચેના હિસ્સા કરતાં મોટો છે. ઉનાળામાં વરસાદ પડે છે અને નદી વહેવા માંડે છે, જે મેદાનો અને તળાવને મળી સુકાઈ જાય છે. આ કારણથી જમીન એવી લીલીછમ અને ભેજવાળી તર થઈ જાય છે કે ત્યાં પાક સાલમાં બે વખત થાય છે. હઝરતથી સબા સુધીને ૪૦ દિવસને રસ્તો છે. સોદાગરે ૭૦ દિવસમાં મઈનથી “એલા” (શામ–સિરિયા) પહોંચે છે. હઝરમોત, મઈન અને સબાના મુલ્ક રળિયામણું છે. તે મહેલે અને શાહી ઈમારતોને લઈને સુંદર દેખાય છે...........(અંત પર્યત.) તે પછી પચાસ વર્ષે એક બીજે ગ્રીક તવારીખનવીસ અગાથર શદિસ ઈ. સ. પૂર્વે ૧૪૫માં અરબસ્તાન વિશે નીચે પ્રમાણે લખે છે કે – “સબા નામના લેકે અરબસ્તાનમાં રહે છે, જ્યાં બેશુમાર સુંદર મેવો થાય છે. સમુદ્રને લાગેલી જમીનમાં બલસાન (એમાંથી તેલ નીકળે છે) અને ઘણું ખૂબસૂરત ઝાડો ઊગે છે. તે દેખાવમાં અતિ રળિયામણું હેય છે. દેશના અંદરના ભાગમાં ધૂપ, તજ અને ખારેક Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬] ગુજરાતનો ઈતિહાસ વગેરેનાં અતિ ઊંચાં ઝાડનાં ગાઢ જંગલે છે અને તે ઝાડોમાંથી અતિ મધુરી ખુશ ફેલાય છે. ઝાડની અસંખ્ય જાત હોવાને લીધે દરેકનાં નામ અને ખાસિયત આપવાં મુશ્કેલ છે. જે ખુશ તેમાંથી ઊડે છે તે જન્નતની ખુશબોથી કમ નથી અને આની તારીફ શબ્દોમાં અદા કરી શકાય નહિ. જે લોકે આ જમીનથી દૂર કિનારા ઉપરથી પસાર થાય છે તે પણ જ્યારે કિનારા ઉપર પવન ફેંકાય છે ત્યારે, એ ખુશબોથી આનંદિત થાય છે. આ મસાલાને ત્યાં કાપે છે અને તેને ઢગલે ત્યાં જ કરે છે, પરંતુ તાજાં અને ખીલેલાં રહેતાં હોવાથી જે લેકે કિનારા ઉપરથી પસાર થાય છે તે જાણે કે અમૃતની મધુરતા અનુભવે છે; બકે ઉપમા પણ ન્યૂન છે. સારી દુનિયામાં સબા લે કે સૌથી દોલતમંદ છે. તેનું ચાંદી પુષ્કળ પ્રમાણમાં હરેક દિશાએથી લાવવામાં આવે છે. દૂર હોવાના કારણથી તે મુલ્ક અજિત રહ્યો. આથી ખાસ કરીને એના પાયતખ્તમાં સોના ચાંદીનાં વાસણે છે. તખ્ત તેમજ રવેશના થાંભલા સેનાથી ઢાળી દીધેલા હોય છે; સોનેરી અને રૂપેરી ચિત્રોથી શણગારેલા હોય છે. મહેલ અને દરવાજા સોનું અને જવાહિરથી મઢેલા હેય. છે. આવી જાતની નકશીમાં તેઓ કળા અને મહેનતનો ઉપકેગ કરે છે...........(અંત પર્યત). ત્યાર પછી ફરીથી પચાસ સાલ પછી જ્યારે સબાનાં વેપારી બજાર તૂટી ગયાં ત્યારથી લગભગ પરદેશીઓની આવજા બંધ થઈ ગઈ. દેશમાં સુધારાની બીમારી ફેલાવાથી લેકે ચુસ્ત અને આળસુ થઈ ગયા. લેકે વધુ પ્રમાણમાં ખેતીમાં રોકાયા અને ફકત થોડી જ વેપારી પ્રજા રહી જે કમ હિંમત અને આરામ પસંદ હોવાથી દૂરના દેશમાં જતી નહિ, પરંતુ એબિસિનિયાથી સિરિયા પર્યત સફર કરતી તેને વિશે. ગ્રીક ઈતિહાસકાર આર્ટીમીડેરુસને ઈ. સ. પૂર્વે ૧૦૦ વરસ ઉપરનો ઉલ્લેખ સાંભળવા જેવો છે. તે કહે છે કે “સબાને રાજા અને તેને મહેલ Page #199 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોને સંબંધ [ ૧૮૭ મારબમાં છે જે ઝાડોથી ચિકાર પહાડ ઉપર સ્ત્રીઓના જેવી નચિંતા અને એશઆરામ જિંદગી ગુજારે છે. ફળોની રેલમછેલને લઈને લોકે સુસ્ત આળસુ અને બેકાર થઈ ગયા છે; ખુશબેદાર ઝાડનાં થડમાં પડી રહે છે. બળતણ માટે તજ અને ખુશબોદાર લાકડાને ઉપયોગ કરે છે. કેટલાક લેકે ધંધો ખેતીને છે અને કેટલાક દેશી અને પરદેશી મસાલાનો ધંધો કરે છે. આ મસાલા સામેના એબિસિનિયાના કિનારાથી લાવવામાં આવે છે, જ્યાં સબાના લોકો ચામડાની હેડીમાં બેસી નદી પાર ચાલ્યા જાય છે. નજીકના લેકે. પાસે સબા કે વેપારને સામાન ખરીદે છે અને તે પિતાના પાડેશીને આપે છે; આવી રીતે તુરત તેઓ સિરિયા અને મસલ પર્યત પહોંચે છે.” અરબની આ હાલતોનું વર્ણન કરવામાં મારો હેતુ ફકત એટલે છે કે વાચકોને વિગતવાર ખબર પડી જાય. યમની, અરબોની સબા કામ એક ધંધાદારી કેમ હતી. તેમને હિંદુસ્તાનના કિનારાથી માંડી એલેકઝાન્ડ્રિયા પર્વતનાં બજારેને એકહથ્થુ વેપાર હતો. મેં આ પહેલાં તારીખી પુરાવા સહિત બતાવી દીધું છે કે અરબો કેટકેટલી ચીજોને વેપાર કરતા હતા. હવે પ્રશ્નોત્પાદક બાબત એ છે કે આ ચીજે ક્યાંથી આવતી હતી. આનો જવાબ યુનાની, રોમ અને અરબસ્તાનના ઈતિહાસકારોએ આવે છે કે આમાંની થોડીક ચીજે હિંદથી અને કેટલીક આફ્રિકાના કિનારાથી આવતી હતી અને બાકીની અરબસ્તાનમાં પેદા થતી હતી, જેવું કે ઉપર ગ્રીક ઈતિહાસકારોના ખ્યાનમાં જણાવવામાં આવ્યું. અરબસ્તાનના ઇતિહાસકારોએ અને ખાસ કરીને હમદાનીએ તફસીલથી તે મુલ્કમાં પેદા થતાં છેડો અને ઝાડ વિશે લખ્યું છે. લેબાન અને કેશર વિશે તે લખે છે કે “અહીંથી દરેક ઠેકાણે એ જાય છે. ભિન્ન ભિન્ન જાતનાં ફૂલે અને વનસ્પતિ યમન અને નજદમાં ૧. વિગત માટે અલ કુરાન જોવું, સબા વિશેને ખ્યાનમાં. Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮] ગુજરાતનો ઈતિહાસ ઊગે છે, અરબસ્તાનમાં સોનું અને હીરાની પુષ્કળ ખાણ હતી અને અદ્યાપિ પણ છે.” હમદાનીએ હરેકનાં નામ ગણાવ્યાં છે તે સર્વ ખરાં છે, પરંતુ જે જમાનાની આપણે વાત કરીએ છીએ તે એક એવો સમય હતો જ્યારે સારી દુનિયામાં દેવપૂજા હતી, એ દેવતાઓ માટે મંદિરની મહાન ઈમારતો તૈયાર કરી પૂજાની સાથે લેબાનનો ધૂપ પણ થતો હતો અને ખુશબોદાર લાકડાં (દાખલા તરીકે અગર, સુખડ વગેરે) હંમેશાં બળતાં રહેતાં હતાં. આ કારણથી હિંદુસ્તાનથી માંડી યુરો૫ સુધી આ વસ્તુઓની ખપત હતી. પરંતુ અરબ વેપારીઓ જે દુનિયાની મોટી મોટી બજારના માલિક હતા તેઓ દુનિયાની માગણી ફક્ત પોતાના ઘરથી પૂરી પાડી શકતા ન હતા; આથી કુદરતી રીતે તેમને એની તલાશ કરવી પડી, કે આ માગણી હવે ક્યાંથી પૂરી પાડી શકાય. આ કોશિશના પરિણામે હિંદુસ્તાન સાથે તેમના વેપારી સંબંધનાં મંડાણ મંડાયાં. ચામડું, જન, ગલન્ગા (એક જાતનાં ખુશબોદાર પાંદડાં), જાયફળ, હરડાબેડા, અલબુસનું લાકડું, કાચબાની પીઠનું હાડકું, ચિનિકબાલા, મખમલ, જસત, લોબાન, નેતર, એળિયે, હાથીદાંત. જુદી જુદી જાતની વન સ્પતિમાંના રેસામાંથી તૈયાર કરેલાં કપડાં, હળદર, લવીંગ, એલચી, કાળાં મરી, તજ, સોપારી, નાળિયેર, આમલી એ સર્વ એવી ચીજ છે જે ખાસ કરીને અરબ વેપારીઓ દક્ષિણ કિનારા અને હિંદના ટાપુઓમાંથી યમન લઈ જતા હતા. આ ઉપરના ઐતિહાસિક ખ્યાન ઉપરાંત આજ પણ જીવતો જાગત દાખલો મેજૂદ છે કે આ ચીજો અહીંથી બહાર જતી હતી. આ ઉપરાંત એક મહાન સાબિતી એ પણ છે કે આ ચીજોનાં કેટલાંક નામો અરબી ઝબાનમાં સંસ્કૃતમાંથી આવ્યાં છે. ઉદાહરણ તરીકે મુશ્ક (કસ્તૂરી), ફિલફિલ (પીપર), -કાફૂર (ક૨), ઝન્જબીલ (ઠ), સંડલ (ચંદન), નારછલ (નાળિયેર), કરનફૂલ (લવીંગ), જાયફળ વગેરે. આવી રીતે કેટલાંક નામ સાથે ૧. ત મદને અરબ, અનુવાદ બેલ્ટામી Page #201 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોને સંબંધ [ ૧૯ “હિંદી” શબ્દ મૂકી ઉપયોગ કરવામાં આવે છે તેથી આ બાબત જણાઈ આવે છે; જેવી કે ઉદ હિંદી, કુસ્ત હિંદી, તમર હિંદી. ઉત્તમ પોલાદનાં ઓજારે અને તરવાર હિંદુસ્તાનથી જ જતાં હતાં, તેથી અરબીમાં તરવારના વિશેષણ તરીકે “હિંદી” અને “મેહન્નદ” વાપરવામાં આવે છે. અને સિરોહી આજ પણ એ માટે મશહૂર છે. એક શાએર કહે છેઃ “દાહિર સાથેની લડાઈના દિવસના ઘોડા, ભાલા અને મોહમ્મદ બિનકાસિમ બિન મેહમ્મદ સાક્ષી છે કે મેં લશ્કરને હાર આપી અને હિંદી તરવાર ઉપર તેમના રાજાને રાખે.” જે કે ઈતિહાસકાર હમદાની “સિફતો જઝરતિલ અરબ૩ નામની પોતાની ક્તિાબમાં અરબસ્તાનની સંખ્યાબંધ ખાણોને ઉલ્લેખ કરે છે. ફક્ત યમામા અને નજદમાં સેનાની છ ખાણું તે બતાવે છે. સેના ઉપરાંત ચાંદી, તાંબું અને અકીકની પણ ખાણો બતાવવામાં આવી છે. સારી કિતાબમાં ૧૭ ખાણને ઉલ્લેખ છે. અને એ માનવામાં કંઈ પણ વાંધો નથી, પરંતુ ખપત–પ્રમાણ વધવાથી સોનું, ચાંદી અને અકીક હિંદુસ્તાનથી પણ ત્યાં જતાં હોય તો તેમાં કંઈ અજાયબ થવા જેવું નથી. જેમકે આજ પણ અકીક ખંભાતથી બહારના દેશમાં પુષ્કળ જાય છે અને હિંદુસ્તાનમાં સેના ચાંદીની ખાણ હોવા છતાં અમેરિકા અને આફ્રિકાથી સોનું ચાંદી આવે છે. બહુ સંભવિત છે કે અશઅયા નબીના વખતમાં ઉમદા અત્તર, જવાહિર, સોનું જે યમનના એડન અને હઝરમોતના કાના બંદરથી સિરિયા જતાં જણાય છે તે હિંદુસ્તાનથી જ ગયાં હોય. જેવું કે ઈ તહાસકાર જવઝિપસે પિતાની કિતાબમાં જણાવ્યું છે કે “સોપારા અને જવઝિપસ રેરખ (ભરૂચ નજીક) બંદરથી હઝરત સુલેમાનના ૧. સિરોહી આબુની પાસેનું એક શહેર છે. ત્યાંની તરવાર અને કટાસ બહુ મશહુર છે. ૨. બલાઝરી-ઝિકરે ફહે સિંધ. ૩. મજકુર ક્તિાબ છે. લંડન, પૃ. ૧૫૪ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ ] ગુજરાતનો ઇતિહાસ સમયમાં વેપાર ચાલતો હતો. હાથીદાંત, વાંદરાં, મોર વગેરે પેલેસ્ટાઈન જતાં હતાં. આવી રીતે કાપડના વેપાર અરબ લોકોને પ્રિય ધંધે હતા અને યમન તે માટેનું “કેન્દ્ર” હતું. યમનની ચાદરે ઈસ્લમ યુગ પર્યત મશહૂર હતી, તેથી એ તો નિઃસંદેહ વાત છે કે ખુદ યમનમાં કાપડનાં કારખાનાં મોજુદ હતાં. પરંતુ કાપડનાં કેટલાંક નામો અસલ હિંદી હેવાના કારણથી એમ કહેવાય છે કે હિંદુસ્તાનથી પણ કાપડ જતું હતું. તેમાં મલમલ, છીંટ અને રૂમાલ ખાસ કરીને ઉલ્લેખ કરવા લાયક છે. જેને અરબીમાં કરક્સ (કપાસ અર્થાત્ રૂ), શીત (છીંટ) અને ફેતા (ટુવાલ) કહે છે કહેવાય છે કે મિસરના પીરામીડોમાં એ કેટલાંક કપડાં હિંદુસ્તાનમાં વણાયેલાં મળ્યાં છે. શું બંગાળાના જાદુગર મિસરની મૂર્તિઓ પર પણ અસર કરતા હતા? ખુદ ભરૂચમાં પણ ક્રાઈસ્ટ પહેલાં સુંદર કાપડ બનતું હતું. આ ઈ. સ. પહેલી સદીના પહેલાંની હકીકત છે. ઈસ્વી પહેલી સદીમાં રમના મશહૂર ઈતિહાસમાં પ્લીની એક જગ્યાએ ફરિયાદ કરતાં જણાવે છે કે મની લત વાર્ષિક ૨૦ લાખ પૌડ જેટલી, હિંદુસ્તાનનો માલ ખરીદવામાં જાય છે. આ પછી સો વરસ બાદ એટલે કે ઈ. સ. ૨૦૦ માં બલીમ્સ જે મશહૂર ભૂગોળશાસ્ત્રી હતો તેણે અરબસ્તાન વિશે જે કંઈ સંશોધન કર્યું તેમાં મોટે ભાગે અરબ વેપારીઓ કનેથી તેણે સાંભળેલું છે, કારણ કે તે સમયે પણ એલેકઝાન્ડ્રિયા અરબ વેપારીઓનું કેન્દ્ર હતું, જેના વેપારનું તેજી બજાર રોમનોની દરિયાઈ જહાઝને લઈને જે કે ઠંડુ પડી ગયું હતું તેમ છતાં તે નષ્ટ તો થયું ન જ હતું. ત્રીજી સદીથી માંડી છઠ્ઠી સદી પર્યત રોમનોને લઈને એટલી બધી રાજકીય ઊથલપાથલો શરૂ થઈ કે તેનાથી પરદેશી વેપારને સખત નુકસાન પહોંચ્યું, એટલું જ નહિ પરંતુ ખુદ અરબસ્તાનમાં સંપૂર્ણ સહીસલામતી ન રહી. અને આવી રીતે અરબોને ૧. બૌદ્ધમતી હિંદ, પૃ. ૨૮, પ્રેહૈદરાબાદ, દક્ષિણ ૨. રિસાલએ નિગાહ, પૃ. ૪, એકબર, ૧૯૨૪ Page #203 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનો સંબંધ [ ૧૯૧ વેપાર એકંદર અરબસ્તાનમાં જ મર્યાદિત થયો. અર્થાત અરબ વેપારીઓ યમનથી લઈ સિરિયામાં વેચાણ કરી પાછા ફરતા. અરબસ્તાનની કામોમાં સબા પ્રજાને વધુ પ્રમાણમાં વિનાશ થયો હતો. અલબત્ત હિમિર ખાનદાને એનું રક્ષણ કર્યું હતું, પરંતુ તબાબિયા (એક કામનું નામ)ના સમયમાં યમની અરબ વેપારીઓ રાજકીય બાબતોમાં બેહદ મશગૂલ રહ્યા અને રોમનોએ તેમનો રસ્તો બંધ કર્યો, તેથી રાજકીય અને ધાર્મિક કારભારના કારણે વેપાર વાણિજ્યમાં વધુ ઉન્નતિ થવા પામી નહિ, કારણ કે એક બાજુ યહૂદી (યમનના લેકે) અને ઈસાઈ (એબિસિનિયા અને સિરિયાના લેકે)ની ધાર્મિક અથડામણ, અને બીજી બાજુ સિરિયા, મિસર અને એબિસિનિયા ઉપર રોમનોના કબજામાં તમામ રસ્તા બંધ કરી દીધા; આથી મુલ્ક પારનો વેપાર તે બંધ થયે, એટલું જ નહિ પરંતુ મુલ્કની અંદર પણ યમની લોકોના હાથમાંથી તે હિજાઝી લેકાના કબજામાં ગયે, અને આથી હિંદુસ્તાનના વેપારનું જોર કમ થયું, અને અહીં વેપાર ઘટી ગયો. જીસસ ક્રાઈસ્ટના પહેલાંના સંસ્કૃત ગ્રંથોમાં જે “યવન” નામ આવે છે તે મારા ધારવા મુજબ આ જ “યમ”થી એકરૂપ શબ્દ છે. અહીં સુધી જે કંઈ વર્ણન આપ્યું તે દક્ષિણ અરબસ્તાન (યમન)ના વેપારીઓની હકીકત હતી. ઈ. સ. પૂર્વે ત્રીજી સદીમાં ગ્રીક લકેએ હિંદુસ્તાનથી જમીનમાર્ગે યુરેપ સુધીને રસ્તો ખુલ્લે કરી દીધા હતા અને તેથી દિવસે દિવસે આ રસ્તાથી વેપારની ઉન્નતિ થતી જતી હતી. ઇસ્વી ત્રીજી સદીમાં આ વેપાર ખીલ્યો અને પરિણામે યમનને વેપાર બિલકુલ બંધ થઈ ગયે, પરંતુ ઉમાનને વેપાર ઉજજવળ થયો. જે કે ભરૂચની પડતી થઈ, પરંતુ સોપારા જે થાણા પાસે એક બંદર હતું તે રોનકદાર થઈ ગયું. અહીંને માલ જમીનમાર્ગે ઈરાન જતો અને ઇરાનથી ઉમાન અને ઉમાનથી ફરીથી કુરેશી કે હિજાઝી વેપારી સિરિયા પહોંચાડતા હતા. આ ખ્યાન પુરાણું હિંદુ ઈતિહાસનું છે, કારણું કે એ સદી Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૨] ગુજરાતનો ઈતિહાસ એમાં અરબેનું નામ કોઈ પણ જગ્યાએ આવતું નથી; તેને બદલે ગ્રીક અને ઈરાનીઓનું પુષ્કળ આવે છે, અને તેથી એમ ધારવામાં આવે છે કે અરબો સાથેના વેપારી સંબધો સીધે રસ્તે હિંદના કિનારાથી કપાઈ ગયા હતા. પરંતુ હું એમ માનું છું કે યમનના, લકોને વિનાશ પછી, હિંદીઓએ યમનને બદલે ઉમાન સીધે રસ્તે જહાઝ મેકલવાનું શરૂ કર્યું. રાતા સમુદ્રની ખતરનાક સફર કરી સિરિયા અને મિસર જહાઝ લઈ જવા કરતાં હિંદીઓ માટે આ રસ્તો સહીસલામત હતો કે હિંદુસ્તાનના કિનારે કિનારે પોતાનાં જહા ઉમાનના કિનારે જઈ ઉતારે; જેમકે તારીખે હિંદ (ગ્રંથકાર ઝકાઉલ્લાહ)માં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એટલે હું ધારું છું કે ગુજરાતથી બે કાફેલા જતા હતા : એક જમીનમાર્ગે ઈરાન થઈ યુરેપ જતો અથવા તો ફક્ત ઈરાન જઈ માલનું વેચાણ કરી પાછો આવી જતે અને ઈરાનવાળા તે માલ યુરેપ પહોંચાડતા; બીજે દરિયાઈ રસ્તો હતો, એટલે કે ગુજરાત સૌરાષ્ટ્રના કિનારે કિનારે ઉમાનના કિનારે પહોંચી માલ ઉતારવામાં આવતું, જ્યાંથી કુરેશી (મક્કાના લેકે) અને બીજા વેપારીઓ માલ લઈ તમામ અરબ અને સિરિયામાં વેચતા હતા. મારા ધારવા મુજબ આ સ્થિતિ ઈસ્લામ ધર્મની શરૂઆત પર્યત રહી. : : હિંદમાં મુસલમાનોનું આગમન આમ તે અરબસ્તાન અને હિંદુસ્તાન એ બેઉ દેશો વચ્ચેને વેપાર-સંબંધ વરસોથી હતો, પરંતુ હિંદુસ્તાનમાં મુસલમાનોનું ખાસ આગમન હઝરત મોહમ્મદ (સલ.)ના વખતથી શરૂ થયું. તેહફતુલમુજાહિદીનના કહેણને સત્ય માનવામાં આવે તો ઈસ્લામનું નિર્મત્રણ મલબારના રાજાને પેગમ્બરના સમયમાં જ પહોંચી ગયું હતું અને મલબાર તરફથી એક પ્રતિનિધિ મંડળ પહેલા ખલીફા અબુબક્ર Page #205 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોને સંબંધ | [ ૧૯૩ (રદી.)ના સમયમાં મદીના આવ્યું હતું, જેના આવ્યા બાદ મલબારના રાજાએ ઈસ્લામને સ્વીકાર કર્યો હતો. તે પછી ઈ. સ. ૬૩૬ (હિ. સ. ૧૫)માં બીજા ખલીફા હઝરત ઉમર બિન અલખિતાબ (રદી.) જ્યારે ઉસમાન બિનલઆસી સકશીને બહરીન અને ઉમાનનો હાકેમ બનાવ્યો ત્યારે સકણીએ થાણું (મુંબઈ ઇલાકા) ઉપર ચડાઈ કરવાને એક ફેજ મોકલી, જે લૂંટનો માલ લઈ સહીસલામત પાછી આવી. આ ફેજને સેનાપતિ ઉમાનના હાકેમનો ભાઈ હકમ બિનુલઆસ હતો. ૧. થાણું જિલ્લા હિન્દુસ્તાનના પશ્ચિમ કિનારાના સમુદ્ર અને પહાડની વચ્ચેનો ભાગ છે. તેના બે વિભાગ છે. દક્ષિણના ભાગને મલબાર અને ઉત્તરના ભાગને કોંકણ કહેવામાં આવે છે. થાણામાં રત્નાગિરિ અને કલાબાના જિલ્લાઓ, સાવંતવાડી, જજીરાની રિયાસત, ગોવા અને મુંબઈ શહેર આવેલાં છે. આ ઈલાકાની લંબાઇ ૩૩૦ માઇલ અને પહોળાઇ ૩૫ થી ૫૦ જેટલી છે. થાણા શહેર મુંબઇથી ૨૦ માઈલ દૂર સાલસેટ બેટ ઉપર આવેલું છે. અબુરીહાન બીરૂનીએ “ક્તિાબુલ હિંદ”માં થાણાને કંકણનું પાયતખ્ત લખ્યું છે. રશીદદીને “જામેતિવારીખમાં તેને “કાંકણુ થાણ” લખ્યું છે. અબુદિાએ લખ્યું છે કે એ એક મહાન શહેર છે અને તનાસી નામનું એક જાતનું કાપડ ત્યાંથી આવે છે. માર્કોપોલના સમયમાં ઈ. સ. ૧૨૯૨ (હિ. સ. ૬૯૨)માં એક હિંદુ રાજા રહેતો હતો. પરંતુ તેના પછી કેટલાક દિવસ બાદ કુબુદ્દીન મુબારક શાહ ખલજીના સમયમાં તેને જીતી લઈ દિલ્હી સલ્તનતમાં શામેલ કરી લેવામાં આવ્યું. એક પોર્યુગીઝ મુસાફર બારબોઝાએ એનું નામ થાણા મંબુ” લખ્યું છે. મુંબઈને તેણે “મંબુ' કહ્યું છે. ઈ. સ. ૧૫૭૩ (હિ. સ. ૯૪૦) પિચંગીઝ લોકોએ તેને કબજે કર્યું. અને ઇ. સ. ૧૭૩૯ (હિ. સ. ૧૧૫૨)માં મરાઠાઓએ તેમની પાસેથી છીનવી લીધું, ઈ. સ. ૧૭૭૪ (હિ. સ. ૧૧૮૮) માં બ્રિટિશ સરકારના કબજામાં તે આવ્યું. તેની વસ્તી ત્યારે આસરે ૧૫૦૦૦ જેટલી હતી. (ઈબ્ન બટૂતા–હાંસિયો). સુહુલ આશામાં જણાવવામાં આવ્યું છે કે એ શહેર દરિયા કિનારા ઉપર દુનિયાના સાત ભાગમાંથી પહેલા ભાગમાં આવેલું છે. એ ૧૧૪ ૨૦ રેખાંશ અને ૧૯° ૨૦” અક્ષાંશ ઉપર છે. તે ગુજરાતની પૂર્વની હદ છે, ત્યાંથી ભાલા અને તબાશીર (વંશલોચન દવાનું નામ) દુનિયાના તમામ ૧૪ Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪] ગુજરાતને ઈતિહાસ હઝરત ઉમરની મનાઈ છતાં હકમ બિનુલઆસે ભરૂચ જેને અરબીમાં “બરૂસ” કહેવામાં આવે છે અને જે લાખ અને ગળીના વેપાર માટે મશહૂર પુરાણું બંદર હતું તે ઉપર બીજી વાર ચડાઈ કરી અને પોતાના ભાઈ મુગીરા બિનુલઆસને દબુલ પર હુમલો કરવાને રવાના કર્યો, જ્યાં દુશ્મનો ઉપર તેમણે ફતેહ મેળવી. હઝરત ઉસ્માન ખલીફા થયા ત્યારે તેમણે ઈરાકના હાકેમ અબ્દુલ્લાહ બિન આમિર બિન કુરેઝ ઉપર હિંદુસ્તાનની હાલતનો ખ્યાલ મેળવવાને માટે કેઈ ને મલવા લખ્યું, તેથી તેણે હકીમ ભાગમાં જાય છે. અને “થાણેશિયા” કપડાં ત્યાંનાં મશહૂર છે. (ભા. ૫ ૫૦ ૭૧-૭૨. પ્રેસ મિસર). માર્કોપોલો લખે છે કે “અહી નો પાદશાહ આપખુદ છે અને અહીંની ભાષા અલગ છે. (બહુધા કોંકણું હશે). એ મુલકમાં મસાલા વગેરેની પેદાશ નથી, પરંતુ ધૂપ અને ગૂગળ ત્યાં પુષ્કળ પેદા થાય છે. પરદેશી જહાજે અહીં ચીજે લાવી વેચે છે અને અહીંથી પિતાના દેશમાં બીજી ચીજો લઇ જાય છે. સાગરે અહીંથી સોનું, ચાંદી, ત્રાંબું, રૂ અને બીજી વસ્તુઓ લઈ જાય છે. અહીંના હાકેમના હુકમથી સેદાગરનાં જહાજે લૂંટવામાં આવતાં. હરેક જાતને માલ પતે લઈ રાજાને ઘાડા આપી દેવામાં આવતા. ઘણું કરીને આ જ કારણથી મુબારક ખલજીએ તેને પોતાના તાબામાં લઈ લીધું, જેથી કરીને સેદાગરે સુરક્ષિત રહે. ૧. દયબુલ:–એ અસલ દેવલી ઉપરથી થયેલું અરબી રૂપ છે. ત્યાં એક મશહુર દેવળ હતું તે ઉપરથી તે શહેર “દેવલ નામથી ઓળખાયું છે. એ સિંધનું પુરાણું બંદર હતું. તે લાંબા સમય પર્યત પાયતખ્ત રહ્યું હતું. તે લાહરી બંદરથી ફક્ત પાંચ માઈલના અંતરે આવેલું હતું. ફરિતા અને અબુલ ફઝલે દેવલ અને ઠઠ્ઠાને એક જ શહેર ગયાં છે; પરંતુ એ તેમની ભૂલ છે. ઠઠ્ઠા પુરાણું શહેર નથી; એ અલાઉદ્દીન ખલજીના જમાનામાં વસ્યું હતું. ઇબ્ન બત્તાએ અમીર અલાઉલ મુલ્કની સાથે જે ખંડિયેરો સિંધમાં જોયાં હતાં તે જનરલ કનિંગહામના સંશોધન પ્રમાણે એ જ “દેવલનાં હતાં. લાહરી બંદરની આબાદીએ એને તેડી નાખ્યું. તે ૯૨° ૩૧" રેખાંશ અને ૨૪° ૨૦” અક્ષાંશ ઉપર આવેલું છે. (હાંસિયા-ઇન બતારિફાહે આમ પ્રેસ, લાહેર) Page #207 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેને સંબંધ [ ૧૫ બિન જબ્બલ અબ્દીને રવાના કર્યો. જ્યારે તે પાછો ફર્યો ત્યારે હઝરત ઉસ્માનની પાસે તેને મોકલ્યો. ઈન્ન જબ્લઆએ સિંધ જેવી હિંદની સ્થિતિ ધારી લઈ એવી રીતે વર્ણન કર્યું કે હઝરત ઉસ્માન પિતાની ખિલાત દરમિયાન તે તરફ ધ્યાન ન આપે. ઈ. સ. ૬ ૦૯ (હિ. સ. ૩૯)માં ચોથા ખલીફા, હઝરત અલીએ હારિસ બિન મરરૂલ અબ્દીને અહીં આવવાની પરવાનગી આપી. તેણે ઘણું લડાઈમાં વિજય મેળવ્યો અને અંતે ઈ. સ. ૬૬૨ (હિ. સ. ૪૨)માં તે માર્યો ગયો. ત્યારપછી ઈ. સ. ૬૬૪ (હિ. સ. ૪૪)માં અમીર મુઆવિયાના જમાનામાં મોહલબ બિન અબી સુફરાએ સતત હુમલામાં કામિયાબી હાસિલ કરી. ત્યારપછી લાગલાગટ હાકેમો આવવા માંડ્યા જેમના કબજામાં હિંદ અને સિંધના સરહદના ભાગે પણ હતા. વારંવાર તેઓ દેશના અસલ વતનીઓ ઉપર હુમલા કરતા રહ્યા, તેમાં કેટલીક વખત વિજયી થતા અને કેટલીક વખત પરાજય પામતા. મારી ધારણું મુજબ તેમનાં સ્થિતિ અને દરજજો હાલમાં પેશાવરના ચીફ કમિશ્નરના સરહદી ઈલાકાના જેવાં હતાં. મોહલ્લબ પછી એક એક જે અમલદારો આવ્યા તેમનાં નામ નીચે પ્રમાણે છેઃ (૧) અબ્દુલ્લાહ બિન સવારિત અબ્દી, (૨) રાશિદ બિન અમેરિલ જદીદીલઅઝદી, (૩) સિનાન બિન સલમા હઝલી, (૪) ક્યાદ અબ્દી, (૫) ઉબદુલ્લાહ બાહેલી, (૬) સઈદ લાબી, (૭) મુજાઆ તયમી, (૮) મોહમ્મદ નમરી, (૯) ઉબદુલ્લાહ બિન ન ભાન. ૧. કુતૂ હુલાબદાન બલાઝરી-ફહે સિંધ –મીરાતે મેહમ્મદીના લેખકે આ બાબતમાં સંખ્યાબંધ ભૂલો કરી છે. હઝરત ઉમરના જમાનામાં ઉસ્માન બિન અલઆસ સકશી ઉમાનનો હાકેમ હતો. અને એ જ કારણથી તેમના ભાઈ હકમે થાણું ઉપર ચડાઈ કરી હતી, નહિ કે ચમનના હાકેમ અબુલઆસે. એ જ પ્રમાણે ઈબ્દ જબલા ત્રીજા ખલીફાના જમાનામાં સફર કરવા આવ્યો ન હતો, પરંતુ ખલીફાના હુકમથી હિંદુસ્તાનની પરિસ્થિતિનો અભ્યાસ કરવા આવ્યો હતો. પાછા ફર્યા બાદ ખલીફા સાથે તે વિશે વાત થઈ હતી. કેટલાક ઇતિહાસકારે આ બનાવ હઝરત ઉમરને લાગુ પડે છે. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬] ગુજરાતનો ઈતિહાસ ઈ. સ. ૭૦૫ (હિ. સ. ૮૬)માં વલીદ બિન અબ્દુલમલેક ખિલાફતના તખ્ત ઉપર બિરાજ્યો ત્યારે હજજાજ બિન યુસુફ ઈરાકને હાકેમ હતો, જેના હાથ નીચે બલુચિસ્તાન, મકરાણ, અને સિંધના સરહદી ઈલકા હતા. વલીદ બિન અબ્દુલ્મલેક જ તમામ ખલીફાઓમાં એવો હતો કે જેના હાથ નીચે એશિયા, યુરોપ, અને આફ્રિકાને મોટે ભાગ હતો. મૂળ અરબ નસલના ખલીફાઓમાં એમના જેવો શાનદાર અને એના જેટલા તાબાના દેશોને માલિક ત્યાર પછી કઈ થયો નહિ. એવા પાદશાહે સાથે કુદરતી રીતે સંબંધ બાંધવાની દુનિયાના હરેક પાદશાહની મરજી હતી. રાજકીય અને નૈતિક રીતે સુલેહ સંપ રાખવાની મહત્ત્વાકાંક્ષા હરેક પાદશાહ પિતાના ફાયદા માટે સેવે છે. આ જ સ્થિતિ વલીદની પણ હતી. એશિયા, યુરોપ, આફ્રિકાથી, ટૂંકમાં હરેક દિશાએથી એલચી દરબારમાં આવતા હતા અને પિતપોતાના પાદશાહ તરફથી વિશ્વાસ જાહેર કરતા હતા. લંકાનો રાજા પણ એઓમાંને એક હતો અને ખિલાફતના દરબાર સાથે રાજકીય અને નેતિક રીતે શુદ્ધ ભાવનાની વૃદ્ધિ કરવા ચાહતો હતો, તેથી સંજોગો અનુસાર તેને મેક્કો મળી ગયે. તે સમયે અરબે પણ પિતાનાં રણોમાંથી બહાર આવી રણવાસને છેલ્લી સલામી આપતા હતા અને દુનિયાના હરેક ખૂણામાં ફેલાઈ જઈ જુદાં જુદાં કાર્યોમાં મશગૂલ થતા હતા.એજ અરબમાં કેટલાક એવા મુસલમાન હતા જેઓ લંકામાં વેપાર અર્થે આવ્યા હતા અને જેમની સાથે તેમનાં માં છોકરાં પણ હતાં. આ આરબોનું અવસાન થતાં લંકાના રાજાએ તેમનાં કુટુંબને ખાસ વ્યવસ્થા કરી ખિલાફતના દરબારમાં મોકલી આપ્યાં અને તે માટે હજજાજનો વગવલ મેળવવા પ્રયત્ન કર્યો; આથી હજજાજ માટે કેટલાંક વહાણો ઈનામ બક્ષીસોથી ભરેલાં મેકલ્યાં તે ઈરાકના મુખ્ય બંદર બસરા તરફ જતાં હતાં. ત્યાંના હાકેમનું નામ હજજાજ બિન યુસુફ સકસી હતું. તે જહાજે દબુલ (દેવલ) નજીક પહોંચ્યાં ત્યારે દેવલનાં લેકેએ Page #209 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનાના સંબંધ [ ૧૯૭ L+ તે લૂંટી લીધાં. તે વખતે બની યરપ્રૂઅ ખીલાની એક સ્ત્રીએ હાજના નામથી મદદ માગી. આ ખખર હાજતે પહેાંચી, હજા૨ે સત્વર એક પત્ર સિંધના રાજા દાહેર ઉપર લખી દરખાસ્ત કરી કે જે સ્ત્રીઓને ગિરફતાર કરવામાં આવી છે તેમને છૂટી કરવી જોઇ એ તેમજ તેમના માલ અને અસ્માબ પાછા સોંપવા જોઈએ. રાજાએ જવાબ આપ્યા કે એ કામ ડાકુએ ક્યું છે અને આવા લુટારુને મારાથી પહેાંચી વળાય એમ નથી. તે ઉપરાંત અરબ ગુનેગારે! ખલીફા હજ્જાથી બચવાને સિંધ નાસી આવ્યા હતા. અર્થાત્ ગુનેગારો માટે સિંધ આશ્રયસ્થાન બન્યું હતું; જેવેક માહમ્મદ અલ્લારીને બનાવ મદૂર છે. ત્યારપછી હજજાજે સિંધના સરહદ–હાકેમ અબ્દુલ્લાહને લખ્યું કે દેવલના દરિયાઈ રસ્તો મુસલમાને માટે ભયભરેલા છે, તેથી કેટલીક ફેાજ લઈ એ રસ્તાને સહીસલામત બનાવા. કમભાગ્યે મુલ્કના લેાકેાએ સખત મુકાબલા કર્યાં અને અબ્દુલ્લાહ માર્યા ગયેા. આથી મુદ્દેપ્સ અજલીને હજજા મેકલ્યા તે ઘેાડા ભડકવાથી પડી મરણ પામ્યા અને આ કામ અપૂર્ણ રહ્યું. બતે વખતે ચાર હારથી વધુની ફેાજ ન હતી. આ ઉપરથી એમ જણાય છે કે શરૂઆતમાં સિંધ ફતેહ કરવાની ઇચ્છા ન હતી; ફક્ત શિક્ષા કરવાને ઊજ મોકલવામાં આવી હતી; પરંતુ હજ્જાજ એવા ન હતો કે એક કામ કરવાની ઇચ્છા કરી પછીથી અપૂર્ણાં હોડી દે. એ અતિ બળવાન અને મહત્ત્વાકાંક્ષી હતા. ખે વખતની નિષ્ફળતાથી એને ખાતરી થઈ કે એ કંઈ સાધારણ સરહદી બનાવ નથી કે જે ચેતવણી આપતી ફાજથી ખતમ થાય. ૧. બલાઝરીએ લંકાનું નામ જઝીરતુલ ચાંકૂત લખ્યુ છે. અને એ નામ પાડવાના કારણ માટે લખ્યું છે કે ત્યાંની સ્ત્રીઓ અતિ ખૂબસૂરત છે તેથી જ એને જઝીરતુલ ચાકૂત (માણેકને બેટ) કહેવામાં આવે છે. હું ધારુ હું કે આ તે પ્રમાણે નથી, પરંતુ ત્યાં ચાકૂત (માણેક) પુષ્કળ નીકળતાં હતાં, તેથી એ નામ પડયું હતું. Page #210 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ] ગુજરાતના ઇતિહાસ આથી તેણે કાળજીપૂર્વક એ તરફ લક્ષ આપ્યું અને સિધ જીતવાને મક્કમ નિશ્ચય કર્યો.૧ હજારે આ કામ માટે પેાતાના તમામ અમલદારોમાંથી મેાહમ્મદ બિન કાસિમ સકીની પસંદગી કરી. વયમાં તે ઘણે નાને એટલે કે ફક્ત ૧૭ વર્ષના હતા. આ કામ માટે હાજને એટલી બધી લાગણી હતી કે સાધન સામગ્રીમાં ફેજ માટે સાય દ્વારા ઉપરાંત રૂમાં સૂકવી સરકા પણુ રાખ્યા હતો. મેહમ્મદ ખીન કાસિમ શીરાઝ થઈ ઇ. સ. ૭૧૧ (હિ. સ. ૯૩) માં શુક્રવારને દિવસે દેવલ (સિ ંધ) પહોંચ્યા અને તમામ સામાન લડાયક હથિયારા સહિત ત્યાં પહોંચાડવો. જ્યારે તેને મેળાપ થયા ત્યારે સિંધ ઉપર લાગલગટ હુમલા શરૂ કર્યાં અને એક પછી એક તમામ સિંધ, એટલું જ નહિ પરંતુ કાશ્મીરની સરહદ પતના મુશ્કે વિજેતાના હાથમાં આવી ગયેા. અને દાહિરના વજીરની મારફત વહાણામાંથી ગિરફતાર થયેલાં સ્ત્રી બાળકા પાાં મળ્યાં. માહમ્મદ કાસિમ ઇ. સ. ૭૧૪ (હિ. સ, ૯૬)માં સુલેમાન ખલીફાના હુકમથી ખરતરફ થઈ પાછે ગયે.. માહમ્મદ કાસિમની હકીકત બલાઝરી ફત્હસિ ધના હેવાલ પ્રમાણે મે સિંધની ફતેહના તમામ ખનાવા ઉપર એ કારણથી વધુ વ્યા કે ત્યાંના હાકેમેાએ વારંવાર ગુજરાત ઉપર ચડાઇ કરી હતી અને મેાહમ્મદ ગઝનવી પહેલાં ગુજરાત અરખાએ જીતી લીધુ હતું, પરંતુ તેઓ પગ બાંધી રહી શકયા ન હતા. માહમ્મદ બિન કાસિમે જીતેલા મુલ્કાની સીમા આ છે ઃ દક્ષિણમાં કચ્છનું રણ; ઉત્તરમાં મુલતાન, રાવી, કાશ્મીરની સરહદ; પશ્ચિમમાં કરાંચી અને પૂ'માં રજપુતાના. મેહમ્મદ બિન કાસમના મરણુ વિશે (હંદુસ્તાનની તારીખેામાંથી વિચિત્ર ઘટના મળે છે, જેનુ કઈ ૧. આ તમામ બનાવા અખેની વિશ્વાસપાત્ર કિતાબ તારીખે ખલાઝરી’માંથી લેવામાં આવ્યા છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનાના સંબધ [ ૧૯૯ પગ માથું નથી. રાજા દાહિરની પુત્રીઓને લેાંડી તરીકે ખલીફાને ત્યાં મેકલવામાં આવી હતી કે નહિ એ બાબત સશોધન કરવા લાયક છે. ખીજું એ કે જે લેાકેા ઈસ્લામની તારીખેાથી વાકેફ છે તે સારી રીતે જાણે છે કે ખલીફા સુલેમાનને હજાજ બિન યૂસુફ્, આફ્રિકાના હાકેમ મુસા અને તુર્કસ્તાનના હાકેમ ચુતચ્છા બિન મુસ્લિમ સાથે ક્યા કારણથી અદાવત હતી. હું માનું છું કે આ મેાક્કા ઉપર ટ્રેંકમાં વાચકા માટે સાચી બાબતે લખું. ખરી વસ્તુસ્થિતિ એ છે કે સામાન્ય ફારસી ઇતિહાસકારાએ પરભાષાથી દૂર રહી કેટલીયે જગ્યાએ અસત્ય બનાવાના ઉલ્લેખેા કર્યાં છે. માહમ્મદ બિન કાસિમને બનાવ પણ આમાંના એક છે; જેવા કે આમ ફારસી ઇતિહાસે। જેવા કે ચચનામા, ફરિશ્તા, માસૂમી, તબકાતે અકારી, ઝુદ્દતુતવારીખ, સેયલમુતઅખ્ખરીન વગેરેના કર્તાઓએ કા પણ ઇતિહાસના આધાર વગર પાતપેાતાની કિતાબેમાં આ બનાવના ઉલ્લેખ કર્યાં છે. ત્યારપછી એ તારીખામાંથી અંગ્રેજી, હિંદી, ગુજરાતી, મરાઠી અને સિ ંધી ભાષાઓમાં જે ઇતિહાસેા લખવામાં આવ્યા છે તેમાં પણ તેમને પડધેા જ છે. આથી આ ભાષાઓના લેાકા ઉપર એ બનાવ વાંચી બહુ અસર થઇ જતી હેાય એમ લાગે છે. પ્રથમ હું ફારસી ઇતિહાસકારાએ લખેલા બનાવનું વર્ણન કરું છું. રાન્ત દાહિરના માર્યા ગયા તેમજ બ્રહ્મનાબાદને કિલ્લેા જિતાયા બાદ લૂંટના માલ તરીકે દાહિરની બે પુત્રી વિજેતાના હાથમાં ગઈ. તેમની ખૂબસૂરતી જોઈ મેાહમ્મદ બિન કાસિમે તેમને ખલીફાની પાસે મેાકલવાનું ઉચિત સમજી હજ્જાજ મારફત રવાના કરી દીધી. ખલીફા પાસે પહોંચી ત્યારે તેમણે કહ્યું હવે અમે ખલીફાને લાયક નથી, કારણ કે મેાહમ્મદ બિન કાસિમ પહેલેથી જ ખૂબસૂરતીના બાગની બહાર લૂટી ચૂકયે છે. આથી ખલીફાએ ગુસ્સામાં આવી સત્વર એક ફરમાન બહાર પાડયું કે મેાહમ્મદ બિન કાસિમને જ્યાં હોય ત્યાંથી બળદના ચામડામાં શીવી ખલીફા પાસે હાજર કરવા. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ ] ગુજરાતનો ઇતિહાસ આ હુકમ મોહમ્મદ બિન કાસિમને પહોંચ્યો ત્યારે કંઈ પણ ઢીલ કર્યા સિવાય હુકમનો અમલ થયે. ત્રણ દિવસ પછી તે આ દુનિયા છોડી ગયો. આ લાશ ખલીફાને પહોંચી ત્યારે તેણે તે દાહિરની પુત્રીઓને બતાવી. તેઓ પણ તે જોઈ અતિ ખુશ થઈ પરંતુ સાથે સાથે ખલીફાને પણ કેટલીક નસીહત આપી કે ખલીફાએ કઈ પણ કામ સોચી સમજીને કરવું જોઈએ, અને દોસ્ત દુશ્મન તેમજ સત્ય અને અસત્ય તરફ પણ ધ્યાન આપવું જોઈએ. હકીકત તો એ છે કે મોહમ્મદ કાસિમ બેકસૂર હતો. તેણે તો અમને હાથ સુધ્ધાંતથી પણ સ્પર્શ કર્યો નથી, પરંતુ આ કામ અમેએ ફકત વેરને લઈને કર્યું છે, કારણ કે તેણે અમારું ખાનદાન અને અમારા મુલ્કને વિનાશ કરેલ છે. ખલીફાએ નારાજ થઈ છોકરીઓની કતલ કરી. આ બનાવ કેઈકે વિગતવાર અને કોઈકે ટૂંકમાં લખે છે, પરંતુ એમાં સત્યને બિલકુલ અભાવ છે. આ બનાવ પ્રથમ તો “ચચનામા”માં વર્ણવવામાં આવેલ છે. અસલ એ કિતાબ અરબી ઝબાનમાં હતી. સુલતાન નાસિરૂદીન કબાચાના જમાનામાં એ ફારસી સ્વરૂપમાં બહાર પડી. અનુવાદક જણાવે છે કે એ કિતાબ એક અરબી ખાનદાનના એક અગ્રગણ્ય શખ્સ તરફથી મળી છે, જેના બાપદાદાઓમાંથી કેઈએ તે રચી છે. પરંતુ જે વંશાવળી આપવામાં આવી છે તેમાંથી હરેકના સમય ૨૫ વરસનો આયાથી પણ ૨૨૫ વરસ થાય છે. એનો અર્થ એ થાય છે કે આ કિતાબ અવસાનના બનાવ પછી પણ ત્રણસો વરસે લખવામાં આવી છે. તેના મુકાબલામાં ત્રીજી અને ચોથી સદીના એવા ઘણું આધારયુક્ત ઇતિહાસકારેની કિતાબો મળે છે જેમનો દરજો ઘણો ઊંચો હતો અને દરબારી અને સરકારી સંબંધોને લઈને તમામ અતિહાસિક આધારે તેમની સામે મજુદ હતા. વિશ્વાસપાત્ર રાવીઓનાં ખ્યાનો તેમનું સમર્થન કરે છે. તેથી એવા આધારયુકત અરબી ઈતિહાસોમાંથી જાણવા જેવી બાબતે મેળવવાની આપણી ફરજ છે. Page #213 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોનો સંબંધ [૨૦૧ ખરી વાત એ છે કે ખલીફા વલીદ બિન અબ્દુલ મલેકે પિતાના છેવટના જમાનામાં પોતાના પછી તેના ભાઈ સુલેમાન બિન અબ્દુલ મલેકને બદલે તેના પુત્ર અબ્દુલ અઝીઝને રાજ્યને હકદાર બનાવવાની કશિશ કરી. આ માટે એક કાવતરું રચવામાં આવ્યું, તેમાં રાજ્યના મોટા મોટા હાકેમેએ પણ ભાગ ભજવ્યો હતો. ટૂંકમાં તેઓમાં હજજાજ બિન યૂસુફ અને કુતબા બિન મુસ્લિમ વગેરે પણ હતા. જેમકે આધારયુક્ત અને મશહૂર અરબી ઈતિહાસ તારીખે તબરી (ભાવ ૮, પૃ. ૨૮૩)માં જણાવવામાં આવ્યું છે કે “વલીદ બિન અબ્દુલમલેકે પોતાના ભાઈ સુલેમાનને બદલે પોતાના પુત્ર અબ્દુલ અઝીઝને રાજ્યવારસ બનાવવાની ઈચ્છા કરી. આ કાવતરાને ફેજી અમલદારે અને કવિઓએ પણ ફેલાવ્યું. તે વખતે હજજાજ બિન યૂસુફ અને કુતબા રાજ્યના હક્ક ઉપરથી સુલેમાનની બરતરફી બાબતમાં વલીદ સાથે ગંદથી જોડાયા. અબુ આસિમ ઝિયાદીએ હવાસ કબી ઉપરથી નકલ કરી જણાવ્યું છે કે અમે લેકે હિંદમાં મેહમ્મદ બિન કાસિમ સાથે હતા, ત્યારે ખુદાએ દાહિરની કતલ કરી અને હજજાજ તરફથી અમારા ઉપર એક પત્ર આવ્યો કે સુલેમાનને બરતરફ કરો.” આ કાવતરું પરિપકવ થતાં પહેલાં જ હજજાજતું અવસાન થયું, સાત મહિના બાદ ખલીફા વલદે પણ બીજી દુનિયા તરફ પ્રયાણ કર્યું, અને સુલેમાને ખલીફા થયે. બલાઝરી (પૃ. ૪૨૮) લખે છે કે – કુતુબા, સુલેમાન બિન અબ્દુલ મલકથી ગભરાતો હતો, કારણ કે તેણે અબ્દુલ અઝીઝ બિન વલીદની રાજવારસ તરીકેની નિમણૂકમાં કેશિશ કરી હતી.' મારા ઉપરના ઉલ્લેખ ઉપરથી માલૂમ પડ્યું હશે કે કુતબા, હજાજ અને તેણે પાળી પિષી મોટો કરેલો મોહમ્મદ બિન કાસિમ વગેરે તમામે આ કાવતરામાં હિસ્સો લીધો હતો. એ જ કારણથી Page #214 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] ગુજરાતના ઇતિહાસ સુલેમાને તખ્ત ઉપર બિરાજમાન થતાંની સાથે તેમને ખરતરફ અને કુદ કરવાના હુકમ કર્યાં. હજાજના મરણ પછી તેની જગ્યા ઈરાકના હાકેમ સાલિહ બિન અબ્દુર રહમાને લીધી હતી. એના જ ભાઈ આદમને હજ્જાને ખારેછ હાવાના શક ઉપરથી મારી નાખ્યા હતા, આથી કુદરતી રીતે જ તેને હજ્જાજના ખાનદાન ઉપર તિરસ્કાર હતા. તેણે સિંધની હકૂમત યઝીદ બિન અખી કબ્જાને સુપ્રત કરી. મેહમ્મદ બિન કાસિમને પગમાં બેડી સાથે ઈરાક લાવવામાં આવ્યા અને તેને અતિ જુલ્મી રીતે મારી નાખવામાં આવ્યા; જેમકે તારી (પૃ૦ ૧૨૮૨)માં જણાવવામાં આવ્યું છે કે “ વલીદ બિન અબ્દુલ મલેક મરણ પામ્યા અને સુલેમાન બિન અબ્દુલ મલેક ખલીફા થયે! તેથી તેણે સાલિત બિન અબ્દુર રેહમાન ને ઈરાકને ખંડણી–અમલદાર (હુ કૅમ) નીમ્યા અને યઝીદ બિન કબ્જા સકસીને સિન્ધનેા હાકેમ બનાવ્યો, તેથી મેાહમ્મદ બિન કાસિમને પગમાં એડી સાથે રવાના કરવામાં આવ્યે. કામિલ ઇબ્ન અસીર (પૃ૦ ૪૬૫૦, ભા૦ ૪ માં જણાવવામાં આવ્યું છે કેઃ— “તેથી સાલિહે તેને (મેહમ્મદ બિન કાસિમ)ને વાસિતા નામના શહેરમાં કેદ કર્યાં અને આલે અખી અકીલ સાથે તેને સખત સજા કરી અને આખરે તેની કતલ કરી. અને હજાજે સાલિહના ભાઈ આદમની ખારેજી હેાવાના આરેાપસર કતલ કરી.” ઈબ્ન ખદૂન (ભા.૩,પૃ॰, ૬૬)માં જણાવવામાં આવ્યું છે કેઃ— “સુલેમાન બિન અબ્દુલ મલેક ખલીફા થયા ત્યારે તેણે (માહમ્મદ બિન કાસિમને) બરતરફ કર્યાં અને યઝીદ બિન અખ્ખી કબ્જા સકસકીને સિન્ધુને હાકેમ બનાવ્યા. યઝીદે તેને માહમ્મદ બિન કાસિમને) ગિરિકતાર કરી ઈરાક માકલી આપ્યા. સાલિહ બિન અબ્દુર રેહમાને તેને હાજનાં ખીજા' સગાંવહાલાંઓ સાથે વાસિતામાં Page #215 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોને સંબંધ [૨૦૩ કેદ કરી સખત સજા કરીને મારી નાખ્યો. હજજાજે તેના ભાઈ આદમની કતલ કરી હતી, કારણ કે તે ખારેજ હતો.” બલાઝરી (પૃ. ૪૪૫)માં જણાવવામાં આવ્યું છે કે –“વલીદ બિન અબ્દુલ મલેક મરી ગયું અને સુલેમાન બિન અબ્દુલ મલેક ખલીફા થયો, ત્યારે સાલિહ બિન અબ્દુર રેહમાનને ઈરાકનો હાકેમ બનાવત્રામાં આવ્યો અને યઝીદ બિન કબ્બાને સિન્ધનો હાકેમ નીમવામાં આવ્યો, તેણે મોહમ્મદ બિન કાસિમને મોઆવિઆ બિન મેહલબ સાથે કેદ કરી મોકલી દીધે, તેથી સાવિહે તેને આલે અકીલ સાથે સખત રંજાડી મારી નાખે અને હજજાજે સાલિહના ભાઈ આદમ જે ખારે છ હતો તેને મારી નાખ્યો હતો.” શું આ પુરાવા આપ્યા બાદ પણ મોહમ્મદ બિન કાસિમના મોતને લગતી પાયા વિનાની વાત ડાહ્યો માણસ માનશે ? હવે એ પ્રશ્ન રહ્યો કે બંને છોકરીઓ ગિરફતાર થઈ કે નહિ. મારી માન્યતા મુજબ એ વાત પણ બનવા જોગ નથી, કારણ કે તમામ ઇતિહાસ, એક મતના છે કે દાહિરના અવસાન પછી તેનાં સ્ત્રી, બહેન અને પુત્રોએ લાંબા સમય પર્યત ટક્કર ઝીલી હતી; પરંતુ જ્યારે ઘેર લંબાયો અને સખતાઈ વધી ત્યારે દાહિરની સ્ત્રી પોતાની લેડી અને માલમતા સાથે સતી થઈ. રજપૂતોની આ હિંદુસ્તાની ખાસિયત પુરાણું જમાનાથી ચાલું આવી છે, આને કાઈ ઈન્કાર કરી શકતું નથી. બલાઝરી (પૃ. ૪૪૪)માં જણાવવામાં આવ્યું છે કે “મોહમ્મદ બિન કાસિમે રાવર ફતેહ કર્યું. ત્યાં દાહિરની સ્ત્રી હતી, તેને પકડાઈ જવાની બીક હતી, તેથી તે માલ અને લેડીઓ સાથે બળી મરી, અર્થાત્ સતી થઈ.” સવાલ એ ઉપસ્થિત થાય છે કે લેડીઓ સતી થઈ તો શું પુત્રીઓ મેહમ્મદ બિન કાસિમની રાહ જોતી બેસી રહી હશે ? આ ઉપરાંત લૂંટના માલની યાદી આ ઇતિહાસમાં છે જેમાં સોના ચાંદીની મૂર્તિને પણ ઉલ્લેખ છે. આશ્ચર્યની વાત તો એ છે કે બંને છોકરીઓ વિશે તેમાં કંઈ જણાવવામાં આવ્યું નથી. તેમ છતાં Page #216 -------------------------------------------------------------------------- ________________ -૨૦૪] ગુજરાતનો ઈતિહાસ પણ એ જ ઈતિહાસમાં બીજી જગ્યાએ જ્યાં એવા બનાવો બન્યા છે અને શાહી ખાનદાનના લોકે ગિરફતાર થયા છે તેમનાં નામ તેમાં ચોક્કસ લખ્યાં છે. તે ઉપરથી એમ સાબિત થાય છે કે દાહિરની બે પુત્રીનું ખલીફા પાસે જવું બિલકુલ ગલત વાત છે; એમાં કોઈપણ રીતે સત્યતા નથી. સિંધની હકૂમતનું ખ્યાન મહમ્મદ કાસિમ પછી યઝીદ બિન અબી કષ્ણા સકસકી અને પછી હબીબ બિન મોહલ્લબ હાકેમ થયે. તેના પછી ઉમર બિન મુસ્લિમ બાહેલી થયો ત્યાર પછી (ઈ. સ. ૭ર૬) હિ. સ. ૧૦૭ માં જુનેદ બિન અબ્દુર રેહમાન મુરીની ખલીફા હિશામ તરફથી સિંધના સ્વતંત્ર હાકેમ તરીકે નિમણૂક થઈ. જુનૈદે આંતરિક વ્યવસ્થા ચોક્કસ કરી અને સિંધ ઉપર મજબૂત કબજે થઈ ગયે ત્યારે તે ગુજરાત તરફ ફર્યો. તે સિંધથી પસાર થઈ મરમદ (મારવાડ) આવ્યા અને ત્યાંથી મેલ (માંડલ, વિરમગામ નજીક) ગયે. અને માંડલથી ધિણોજ પહોંચ્યો અને ધિણોજથી ગુજરાતના મશહૂર બંદર ભરૂચ ઉપર હુમલો કર્યો. ત્યારપછી ત્યાંથી જુનૈદ માળવા તરફ ફર્યો તેના છાતીચલા અમલદાર હબીબે ઉજેન ઉપર ચડાઈ કરી અને ત્યાંથી જુનૈદ બહરીમદ પહોંચ્યો. ત્યાંથી (ભિન્નમાલ) અને જુઝર (ગુજરાત) જીતી સિંધ પાછો ફર્યો. જુનૈદના જીતેલા મુશ્કેની રૂપરેખા નીચે પ્રમાણે છે: ૧. પરંતુ સમરારા (પૃર૭ છે. વડોદરામાં મંડલને મારવાડ કહ્યું છે. અતિ સંભવિત છે કે અરબોએ મરમંડલને બે શબ્દો કર્યા હશે; અર્થાત મને બદલે મહમદ અને મંડલને બદલે મદલ. ૨. બલાઝરી (પૃ. ૪૪૮. પ્રે. યુરેપ) કેટલાંક સ્થળો પુરાણું નકશામાં પણ મળતાં નથી, તેથી નાછૂટકે તે જ અરબી નામ રાખ્યાં છે; જેમકે મરમદ (મારવાડ) બહરીમદ, વગેરે. ધેનુજાધિણેજ નહરવાળા પાટણથી આગળ રાધનપુર નજીક એક જગ્યાનું નામ છે. આજકાલ એ એક નાનું સરખું ગામ Page #217 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનને સંબંધ [ ર૦૫ દક્ષિણ ગુજરાતમાં તે સમયે ચાલુક્ય ખાનદાનનું રાજ્ય હતું. તેની અસલ હકૂમત તો દક્ષિણમાં હતી અને ગુજરાત તેના તાબામાં હતું. એ ખાનદાનની હકૂમત ઈ. સ. ૬ ૩૪ (હિ. સ, ૧૨)થી માંડી ઈ. સ. ૭૪૦ (હિ. સ. ૧૨૩) પર્યત રહી. ભરૂચમાં ગુજર લોકોનું રાજ્ય હતું અને તે સર્વ ઉપર ચાલુક્યના સોલંકી ખાનદાનની શહેનશાહત હતી. ગુજરાતના લગભગ તમામ કિનારા વલભીના રાજાઓની સત્તા, નીચે હતા, જેમની તારીફ પાછળથી આવનારા અરબ મુસાફરેએ કરી હતી. એ વલભીના રાજાઓ અને આસપાસના બીજા રાજાઓ સાથે જે લડાઈઓ ચાલુ રહી હતી તેનું વર્ણન પણ એ મુસાફરોએ કર્યું છે. જુનેદ પછી તમીમ અતબી અને તેના પછી હકમ બિન અવાના હાકેમ થયું. ત્યાર પછી એક પછી બીજો એમ હાકેમો આવતા રહ્યા; એટલે સુધી કે ઉમૈયા સલ્તનતને બદલે અમ્બાસિયા સલ્તનત શરૂ થઈ, અને અબ્બાસી હાકેમો આવવા લાગ્યા. ઈ. સ. ૭૫૭ (હિ. સ. ૧૪૦)ની લગભગ ખલીફા મજૂર અબ્બાસીએ હિશામ બિન ઉમર તથ્યબીને સિંધના હાકેમ બનાવ્યો ત્યારે તેણે ઉમર બિન જમાલને જુદાં જુદાં સ્થળો જીતવાને મોકલ્યો. તેણે બારબુદ (ભાળભૂત) ઉપર હુમલો કર્યો અને હરેક જગ્યાએ જીત મેળવી તે પાછો ફર્યો. ત્યારપછી ખુદ હિશામે જહાજોને એક કાર્લ તૈયાર કરાવી દરિયાઈ માર્ગે ગંધાર ઉપર ચડાઈ કરી વિજેતા તરીકે દાખલ છે. નકશા ઉપરથી માલૂમ પડે છે કે તે માંડલ પહેલાં ધિણેજ આવ્યો હશે, અને ત્યારપછી ભરૂચ ગયે હશે. “ણિનમાન” મુલતાન અને પાટણ વચ્ચે ૧૬ જજન (એક જન આઠ માઇલને હોય છે)ના અંતરે છે. (અલહિંદ અલ્બરૂની, પૃ. ૭૩, છપાયેલ યુરેપમાં). આજકાલ ઝાલોર ઈલાકા પાલનપુરના રાજ્યમાં શામેલ છે. (તારીખે પાલનપુર, પૃ૦ ૧૩૬) ૧ ગંધાર –બલાઝરીએ (પૃ. ૪૪૬ છપાયેલ યુરો૫) “કુન્દહાર” શબ્દ વાપર્યો છે. પરંતુ કેટલાક ઇતિહાસકારે કહે છે કે “કુન્દહાર કાબૂલમાં Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ ] ગુજરાતનો ઈતિહાસ થઈ બદ્ધમંદિરની જગ્યાએ એક મજિદ યાદગારી તરીકે બંધાવી. ઘણું કરીને ગુજરાતમાં અરબાએ બંધાવેલી એ પહેલી મજિદ છે. ખલીફા અલમહદી બિલાહ અબ્બાસીએ ઈ. સ. ૭૭૫ (હિ. સ૧૫૯)માં અબ્દુલમલેક બિન શિહાબ મમ્મીને સંપૂર્ણ સરજામ સાથે જેહાદ માટે મોકલ્યો તેની સાથે સ્વયંસેવક શેજ પણ હતી, જેમાં અબુબક્ર રબીઅ બિન સબીહ સાદી બસરી નામનાર ખાજા આવેલા “કંદહાર” માટે વાપરવામાં આવ્યું નથી, પરંતુ એ શબ્દ “ગંધાર”નું અરબી રૂપ છે. ને સૌરાષ્ટ્ર ઉપર આવેલું એ ગણાતું હતું (ઝકાઉલ્લાહની તારીખે હિંદ, ભા. ૧ લો પૃ૦ ૨૩૪). પરંતુ ખરી વાત આ છે: પુરાણા ઇતિહાસમાંથી એમ જણાય છે કે ગંધાર એક મોટું બંદર હતું, જે ઘંઘા અને પીરમ ટાપુની સામે હતું. અકબરના જમાનામાં એક વખત જૈની ઇતિહાસમાં એનું નામ આવે છે કે એક શખ્સ ત્યાંથી દરિયાઈ રસ્તે સિંધ ગયે; જે ઉપરથી માલુમ પડે છે કે તે સમય પર્યત એ શહેર માજિદ ' હતું. અબુલ ફઝલે પણ એને ઉલ્લેખ કર્યો છે. હાલમાં ભરૂચ જિ૯લામાં એ નામનું એક ગામ છે જે વિશે એમ કહેવાય છે કે તે એક મેટું શહેર હતું, પરંતુ તે નદીને લઈને તૂટી ગયું. અરબ એ જગ્યાએ આવ્યા હોય એ સંભવિત છે. ઇબ્ન બતૃતા પિતાના સફરનામામાં લખે છે કે કાવીલથી નીકળી અમે બંધાર પહોંચ્યા. એ હિંદુઓનું એક મોટું શહેર સમુદ્ર કિનારે આવેલું છે. ત્યાંના રાજાનું નામ જાયસી (જયસિંહ રાજપૂત) છે. એ પાદશાહ ઇસ્લામના હાથ નીચે છે અને હરેક સાલ ખંડણ ભરે છે. ગંધાર પહોંચ્યા ત્યારે તે અમારે આદરસત્કાર કરવાને બહાર આવ્યો અને અમારું અતિ સન્માન કર્યું. અમારે માટે પોતાનો મહેલ ખાલી કરાવ્યું, તેમાં ઊતર્યા. મહાન મુસલમાન ઉમરા તેના તરફથી સત્કાર માટે આવ્યા. તેમાં ખાજા બેહરાનો પુત્ર હતો અને કસ્તાન ઈબ્રાહીમ હતા. આ શખ્સનાં પોતાની માલિકીનાં જહી છે. અમો એ શહેરથી સમુદ્રમાં રવાના થયા... અને બે દિવસની સફર પછી પીરમ ટાપુમાં પહોંચ્યા.” આ ઉપરથી એમ જણાય છે કે આઠમી સદીના મધ્યકાળ પર્યત એ મશહુર અને જાહોજલાલીવાળું બંદર હતું. ૨. રબીઅ બિન સબીહુસ્સ સાદી અબુબક્ર (અબૂઇફસ) પણ એની કુનિયત Page #219 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોને સંબંધ [ ૨૦૭ હસનના શાગિર્દ પણ હતા, જેમને “તાબે થવાનું માન પણ મળ્યું હતું. ફાઝેલ ચલ્પીએ કલ્ફઝ જુનૂનમાં લખ્યું છે કે મુસલમાનોમાં એ પહેલા જ શમ્સ હતો કે જેણે કિતાબ રચી હતી,૧ ટૂંકમાં એ ફેજ ઈ. સ. ૭૭૬ (હિ. સ. ૧૬૦)માં બારબુદ (ભાળભૂત)ર પહોંચી (પિતૃગત નામ હતું.) બસરી મૌલા બની સાદ બિન શૃંદ મનાત...બિન તમામ એક મશહુર તાબેઈ (એ શબદ જે માણસ પુખ્ત ઉમરને, અકલવાળો અને મુસલમાન હોવા ઉપરાંત સહાબીને જોયા હોય એવા માટે વપરાય છે અને સહાબી શબ્દ જે પુખ્ત ઉમરના, અકલવાળા મુસલમાને મોહમ્મદ પેગંબર (સલ.)ને જોયા હોય તેને માટે વપરાય છે.)હતા. ઇન્ત મારામાં જેહાદ વિશેની અખૂબક્રની રિવાયત છે.-(પૃ. ૨૦૪, પૃ. દિલહી. નિઝામી) તબકાઈ તેમ્ન સાદમાં જણાવવામાં આવ્યું છે કે જેહાદ માટે સમુદ્રમાર્ગે હિંદમાં ગયા. તેમના અવસાન પછી હિંદના ટાપુઓમાંના એકમાં તેમની દફનક્રિયા કરવામાં આવી. આ બનાવ ખલીફા મહદીના શરૂઆતના સમયમાં એટલે કે ઈ. સ. ૭૭૬ (હિ. સ. ૧૬૦)ને છે. પૃ૦ ૩૬ ભા. ૭, વિભાગ ૨. છપાયેલ લીડનમાં). ૧. ચાદે અધ્યામ, અલીગઢ –હું ધારું છું કે ફાઝેલ ચપીને અભિપ્રાય સાચે નથી. ઇસ્લામમાં કિતાબ રચનાર પ્રથમ શમ્સ અમીર મુઆવિયાન પૌત્ર ખાલિદ હતો. તેને વિદ્યાનો અતિ શોખ હતો તે એ વાત ઉપરથી જાણવા મળે છે કે તેણે પરમના વિષયો જેવા કે વૈદકશાસ્ત્ર અને કીમિયાને પણ અભ્યાસ કરી ત્રણ રિસાલા લખ્યા હતા. અને તે સમયે યુનાની ઝબાનમાંથી અનુવાદ કરવાનું પણ શરૂ કરી દીધું હતું. તે જમાનાનો મશહુર અનુવાદક ઇસ્તફન હતો. ત્યારપછી તો તરજૂમાં અને અસલ ગ્રંથને એક સિલસિલો શરૂ થઈ ગયો અને અમલી ખાનદાનના કેટલાક ખલીફાઓએ એમાં પૂણ રસ લીધે. ટૂંકમાં મહદી અબ્બાસીથી પહેલાં વિદ્યાકળાને દરવાજે ખેલાઈ ચૂકયો હતે. (રસાઈલે શિબ્લીવિષય તરાજિમ) તહઝીબુતતહઝીબમાં જણાવવામાં આવ્યું છે કે રામ હરમુઝીએ ફાસેલમાં લખ્યું છે કે “બસરામાં એ પહેલો ગ્રંથકાર છે” પૃ. ૨૪૮, ભા. ૩, D૦ દાઈરલ મઆરિફ-હૈદરાબાદ. અહીંથી ઘણું કરીને નકલ કરનારની ગેરસમજ થઈ છે. ૨. બારબુદ –અસલ એ “ભાળભૂત” છે, ભરૂચથી લગભગ ૨૧ માઈલ ઉપર પશ્ચિમમાં કિનારાનું એક સ્થળ છે, (ઝફરવાલા ભા. ૧, પૃ. ૨૨૮, Page #220 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ ] ગુજરાતના ઇતિહાસ અને હરેક જગ્યાએ ફતેહ હાસિલ કરી, પરંતુ તે સમયે દરિયામાં ભરતી હતી તે ઊતરવાની રાહ જોતા અબ્દુલમલેક કેટલાક દિવસ ત્યાં રહ્યો. એ સમયે એકાએક આમાહવા ખરાબ થઈ ગઈ અને એક હજાર માણસા મરી રાગના ભાગ થયા. એ જ ખીમારીથી રખીઅ બિન સખીહનું અવસાન થયું. અને ત્યાં જ તેમની દફનક્રિયા કરવામાં આવી. એ વખતે ગુજરાતમાં વનરાજ ચાવડે! રાજ્ય કરતા હતા અને કિનારાના ભાગ ઉપર વલભીના ખાનદાનની હકૂમત હતી. અરખાને ગુજરાત ઉપર આ છેલ્લા હુમલા હતા. ત્યારપછી વલભીના ખાનદાનની યુક્તિ પ્રયુક્તિને લઇને અરમેને તેમની વિરુદ્ધ કંઈ પણ ફરિયાદ રહી નહિ; અરખ લેાકેા ખીજી સદીના અંત પર્યંત કિનારા ઉપર સારી રીતે વેપાર કરતા રહ્યા. તે પછી ત્રીજી સદીની શરૂઆતમાં અને યાગરાજના આખરી સમયમાં અરબ વેપારીઓને સામનાથ અને કચ્છમાં ગુજરાતીઓએ લૂંટવાનું શરૂ કર્યુ... અને તેથી જ અદાવતને પાયા નંખાયા. તે પછી હિજરી ત્રીજી સદીની શરૂઆત એટલે કે હિ. સ. ૨૩૭ (ઈ. સ. ૮૫૧)માં સુલેમાન સેરાપી (બસરી) ગુજરાતનાં બંદરે ઉપર આવ્યા હતા, તે ગુજરાત વિશે લખે છે કે “હિંદુસ્તાનમાં ગુજરાતને એક પાદશાહ છે. તેની પાસે એક મહાન લશ્કર છે. એના જેવા ધાડા હિંદુસ્તાનમાં કાઇ પાસે નથી. તે અરા (મુસલમાને)ને દુશ્મન છે, પર`તુ અરબસ્તાનના પાદશાહને મહાન પાદશાહ ગણે છે, અને એનાથી મોટા ઇસ્લામના કાઇ દુશ્મન નથી. તેની એક ખાસ ભાષા છે. તે અતિ દોલતમંદ છે. પુષ્કળ દ્વારા અને જનાવરોને માલિક છે. ત્યાંનાં લોકા ચાંદીના ટુકડાથી લેવડદેવડ કરે છે. અને કહેવાય છે કે ત્યાં બહુ લંડન) જ્યારે એ ભાદરવા સાથે આવે (જે લગભગ ૧૮ વરસ પછી આવે છે) ત્યારે ત્યાં એક મેળેા ભરાય છે. કંઇક લેાકેાની જમાવટ તેમજ કઇદ મેાસમની અસરથી એ મેળા વખતે કાલેરા જરૂર ફાટી નીકળે છે. સાધારણ રીતે આવી રીતે એ મશહૂર છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેને સંબંધ [ ૨૦૯ ખાણે છે અને એ મુલ્કમાં ચેરે વિશે શાંતિ છે.” (તે સમયે ગુજ રાતમાં ક્ષેમરાજની હકૂમત હતી.) હિ. ત્રીજી સદીના મધ્ય ભાગમાં અબુલ હસન છેદ સરાફી આવ્યો નહિ. સ. ૨૬૪ ઈ. સ. ૮૭૭) તે પણ એ જ પ્રમાણે લખે છે. અસની વાત છે કે તેણે એનાથી કંઈ વધારે ન લખ્યું. એ ભુવડરાજ ચાવડાનો સમય હતો. હિ. ચોથી સદીની શરૂઆતમાં અર્થાત હિ. સ. ૩૦૩ (ઈ. સ. ૯૧૫)માં અબુલહસન અલી બિન હુસેન જે મસુદી નામથી જાણીતું હતું તે મુસાફરી કરતો કરતો સિંધ અને હિંદમાં આવ્યો. તેણે પિતાના ઈતિહાસ (મરૂજુગઝહબ)માં ઘણું જગ્યાએ ગુજરાતની તેને જમાનાની પરિસ્થિતિ વિશે લખ્યું છે, જે નીચે પ્રમાણે છેઃ “ત્યારપછી હિંદના કિનારે કિનારે માણસ ભરૂચના કિનારા પર્યત પહોંચે છે, અને ત્યાંથી ચીન પર્યત. એ જ ભરૂચ શહેરના ભાલા મશહૂર છે. અને એ જ કારણથી તે ભરૂચી ભાલા” કહેવાય છે? અને એવી જ રીતે હિંદનું ખંભાત શહેર જોયું. એ જ શહેરના જેડા પ્રખ્યાત છે. એ જ કારણથી તે “ખંભાતી જડા” કહેવાય છે. એ જોડા ખંભાત ઉપરાંત તેની પાસે આવેલા સંદારા (ભરૂચ નજીક) અને સોપારા (થાણા નજીક માં બને છે અને હું હિ. સ. ૩૦૩ (ઈ. સ. ૮૧૫)માં એ શહેરમાં પહોંચ્યો. રાજા એ જ શહેરમાં રહે છે અને તે હિંદુ વાણિયો છે. તે બલહરા (વલ્લભરાય)ના હાથ નીચે છે. એ રાજા ચર્ચાને બહુ શોખીન છે. મુસલમાન કે બીજે કઈ પરધર્મી આવી પહોંચે છે તો તેની સાથે તે વાર્તાલાપ કરે છે. એ શહેર સમુદ્રની ખાડીના એક અખાત ઉપર વસેલું છે. અને એ અખાત નાઇલ નદી (મિસર) યુક્રેટિસ અને તેગ્રિસથી પણ વધારે પહેળે છે. તેની આસપાસ ઘણાં મોટાં ગામ અને શહેર આવેલાં છે. મોટી મોટી ઇમારતો બાંધવામાં આવેલી છે. ખજૂર, નાળિયેર ૧. સિલસિલતુત તવારીખ, પૃર ૨૮, છપાયેલ પેરિસ ૨. ભા. ૧, પૃ૦ ૧૨૯, પાયેલ મિસર ૧૪ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦] ગુજરાતનો ઇતિહાસ મેર અને પિપટ પુષ્કળ છે. શહેરથી માંડી અખાત પર્યત લગભગ બે દિવસનું અંતર છે. જ્યારે એમાં એટ થાય છે ત્યારે અંતર એટલું વધી જાય છે કે તમામ જમીન એક રણ માફક માલુમ પડે છે. ત્યારપછી જ્યારે ભરતી આવે છે તે તે એટલી જલદી આવે છે કે ઘણી વખત કૂતરાઓને માલુમ પડી જતાં જલદી જલદી જમીન તરફ દોડે છે, પરંતુ આખરે સમુદ્રના મોજાં તેમને ગોદમાં લઈ પણ લે છે. (ભા. ૧, પૃ. ૧૭૭) અને ગુજરાતને પાદશાહ એમની (વલ્લભરાય) સાથે પોતાના રાજ્યની એક બાજુ ઉપર લડાઈ કરે છે. ગુજરાતના રાજા પાસે પુષ્કળ ઘેડા, ઊંટ, અને લશ્કર છે. તેને એ ખ્યાલ છે કે ઈરાકી (બગદાદના) પાદશાહ સિવાય દુનિયામાં તેની બરાબરી કરે એ બીજો કોઈ નથી. એ રાજા મગરૂર અને દબદબાવાળો છે. બીજા પાદશાહે એની સહેમાં ખેંચાય છે. એ ઉપરાંત તે મુસલમાનોને દુશ્મન છે. તેની પાસે સંખ્યાબંધ હાથીઓ છે. તેના મુલ્કની એક ખાસ ઝબાન છે. ત્યાં સોના ચાંદીની ખાણે છે અને તેનાથી જ લેણદેણ ચાલે છે. (ભા. ૧, પૃ. ૨૧૦). અને હિંદના જિલ્લા લાર (ભરૂચથી થાણુ પર્યત)નું શહેર સમૂર (ચમૂર)માં દાખલ થયો જે વલ્લભરાયની સલ્તનતમાં શામેલ છે. એ બનાવ હિ. સ. ૩૦૪ (ઈ. સ. ૯૧૬)ને છે. અને આજકાલ ચેમૂરના પાદશાહનું નામ જાજ (જાન્જ) છે. (ઘણું કરીને શાહ શબ્દ માટે વાપર્યો હશે.) અને અત્યારે અહીં દસ હજાર મુસલમાન વસે છે, જેમાં બિયાસરા (હિંદી મુસલમાન) ઉપરાંત સયરાફ, બસરા, બગદાદ, તેમજ બીજા મુકેના લેકે પણ રહે છે. તેમણે લગ્નવિવાહ કરી એ મુલ્કને પોતાનું વતન બનાવ્યું છે. અહીં વેપારી વર્ગમાં મેટા મોટા લોકોને સમાવેશ થાય છે, જેવાકે મૂસા અને ઈસહાક સદાપુરી. અને “હુનરમંદ”ના હેદ્દા ઉપર આજકાલ અબૂ સઈદ છે, જે ઈન્ત ઝકરિયા નામથી ઓળખાય છે. હુનરમંદ” એક હેદો છે જે ઉપર સર્વ મુસલમાને એક Page #223 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેને સંબંધ [ ૨૧૧ મત થઈ પિતાનામાં ઊંચી પાયરી ભગવતા શખ્સની નિમણૂક કરે છે. (જેમકે નામના મુખી કે પટેલ હોય છે, અને સર્વ તેના હુકમનું પાલન કરે છે અને તે આમ મુસલમાનોના હક્કાની સંભાળ રાખે છે. તે કામને અમીર જેવા છે. “બિયાસરા” “બેસિરા”નું બહુવચન છે. જે મુસલમાન ખુદ હિંદમાં પેદા થયો હોય અને ત્યાં જ વતન ગણી રહ્યો હોય તેને “સિરા” કહેવામાં આવે છે. ત્યારપછી ત્યાં કેટલાય (હિંદુ) નવજવાનોને મેં જોયા જે પાન ખાઈને બજારમાં ફરી આવી આગ (ચિતાની પાસે પહોંચ્યા ત્યારે ખંજર લઈ પિતાની છાતી ચીરી નાંખી પિતાને ડાબે હાથ અંદર નાખ્યો અને પોતાનું જીગર ખેંચી કાઢી તેમાંથી એક ટુકડે કાપો અને વાત કરતાં કરતાં પોતાના ભાઈઓને આપે. અને આમ કરી તેમને ઈરાદે બહાદુરી બતાવવાનું છે. ત્યારપછી તે આગમાં પડે છે. આવી રીતે કાઈ પાદશાહ (રાજા) જે મરી જાય કે આપઘાત કરે તે ઘણું માણસો તેની પાછળ બળી મરે છે. આવા લેકે બલાલે જરિયા' કહેવાય છે, એનું એકવચન “બલાલ જર” છે. એનો અર્થ જે શખ્સ રાજાના મોતની સાથે મોત અને તેની હયાતીની સાથે હયાતીમાં અડગ રહે તેવો થાય છે. મેગીર (માનખેળ)ને રાજા વલ્લભરાયના મુલ્કમાં આવેલા સંધાન (ચંદાન) અને ખંભાતમાંથી લીલમની સુંદર જાત હિંદુસ્તાનથી ૧. આ શબ્દને ખરે તરજૂમે આજકાલ યુરેશિયન છે. ઈરાનમાં પેદા થયેલા અને મુવલ્લદીન અને હિંદમાં પેદા થયેલાને “બિયાસરા” કહેવામાં આવતા હતા. અસલ એ સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ “ખચ્ચર” છે. ત્યારપછી એ ગુજરાતીમાં બે કેમ (અરબ અને હિંદુ)નાં માબાપથી પેદા થયેલ ના અર્થમાં વપરાયે. ૨. મારા ખ્યાલ મુજબ એ જ લોકોનું નામ “રામ હરિયા” છે. હરેક રામહરિયાની ફરજ રાજા સાથે નિરંતર રહેવાની હતી. તેની સાથે જ તે મરણને શરણ થતા. એ તેના કાયમના અંગરક્ષક હતા. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ ] ગુજરાતને ઇતિહાસ બહાર જાય છે. પ્રકાશ, લીલાશ અને ચળકાટમાં તે ઉપર વર્ણવ્યા જેટલે ઉમદા છે, પરંતુ ફરક માત્ર એટલે છે કે આ મજકૂર પથ્થરથી વધારે સખત અને વજનદાર છે, અને હરેક શખને તફાવત માલુમ પડતો નથી. ફક્ત હોશિયાર ઝવેરી જ તે સમજી શકે છે. અને એ હિંદી લીલમને ઝવેરી “મક્કી” નામથી ઓળખે છે, કારણ કે હિદથી એડન બંદરેથી પસાર થઈ મક્કાના બજારમાં લઈ જઈ તેને વેચવામાં આવે છે. તેથી લોકો તેને “મક્કી જ કહે છે. (ભા ૦૧. પૃ. ૫૧૧) ગુજરાતમાં તે સમયે વીરસિંગ ચાવડાની હકૂમત હતી.” ત્યારપછી ઈ. સ. ૮૫૧ (હિ. સ. ૩૪૦)માં ઈસ્તખરી, ઈ. સ. ૯૭૭ (હિ. સ. ૮૩૬)માં ઈગ્ન હેકલ અને ઈ. સ. ૮૮૫ (હિ. સ. ૩૭૫)માં બસ્સારી મુકસી સિંધ અને ગુજરાતમાં આવ્યા. તેમના વિશે ઉપર વર્ણન આવી ગયું છે. ચોથી સદીની આખર અને પાંચમી સદીની શરૂઆતમાં ઈ. સ. ૧૦૧૭ (હિ. સ. ૪૦૮)માં અબૂરીહાન બીરૂનીએ ગુજરાત વિશે જે કંઈ પિતાની “ક્તિાબુલ હિન્દ'માં લખ્યું છે તે નીચે પ્રમાણે છે – કચ્છ જ્યાંથી મુમ્બર (એક જાતની દવા) નીકળે છે તે દ્વારકાથી ૬. સોમનાથથી ૧૪ અને ખંભાતથી ૩૦ દિવસના રસ્તા જેટલે અંતરે છે. તે પછી ખંભાતથી અસાવલ બે, ભરૂચ ૩૦, અને સંદાન (ચંદાન) ૫૦ દિવસના રસ્તાના જેટલા અંતરે આવેલું છે. સંદાનથી સોપારા ૬ અને થાણું ૫ દિવસના રસ્તા જેટલા અંતર ઉપર છે. (પૃ. ૧૦૨) એમ કહેવાય છે કે કાંકણના ડાંક જંગલમાં (ઘણું કરીને ડાંગ” હશે) શરૂ નામનું ચેપનું જનાવર હોય છે, જેની પીઠ ઉપર પણ ચાર પગ હોય છે. તેને એક નાની સૂંઢ તથા બે મેટાં શિંગડાં પણ હોય છે. તેનાથી તે હાથીને મારે છે ત્યારે તેના બે ટુકડા કરી નાખે છે. તે ભેંસની જાતનું ગેંડાથી પણ મોટું પ્રાણી છે. કોઈક વખતે તે કોઈ જાનવરને મારે છે અને મરણ પામી તે Page #225 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનાના સંબંધ [ ૨૧૩ જાનવર તેની પીઠ ઉપર જઈ પડી અને સળી જતાં તેમાં કીડા પડે છે ત્યારે તે કીડા શરૂની પીઠ ઉપર ફેલાઇ જાય છે (અથવા તે બહુધા તેને તેનાથી તકલીફ પહોંચતી હશે) તેથી તે પીઠને કાઈ ઝાડ સાથે એટલી તે ધસે છે કે આખરે ઘાયલ થઈ મરી જાય છે. ( તિામુલ હિંદ, ખિરૂની પૃ॰ ૯૯ છપાયેલ યુરાપ), મેઘગર્જના સાંભળી ઊંચી જગ્યા ઉપર કે ટેકરીના શિખર ઉપર જઈ કાઈ જાનવરને અવાજ સમજી તેની તલાશ કરે છે. ગે'ડાનું માંસ ફક્ત બ્રાહ્મણ ખાય છે. અને સામેથી આવતા હાથીને પેાતાનાં શિગડાં વડે ઝખ્મી કરતાં મેં જોયા.” (પૃ. ૧૦૦) અલ બીીએ ગુજરાતનાં મશહૂર શહેરા નીચે પ્રમાણેનાં લખ્યાં છે : અણુહીલવાડા, સેામનાત(થ), લારદેશ અર્થાત ભરૂચ), રાહતસ્કૂલ (રાંદેર), કચ્છ, ખંભાત, અસાવલ, સદાન, સાપારા, થાણા, દ્વારકા, ભિલમાન. સોમનાથ અને કચ્છ વિશે લખે છે કે એ લુટારાનાં રહેવાનાં સ્થળેા છે. એ લેાકા ચાંચિયાને! ધધા કરે છે. (પૃ૦ ૧૦૨) સરસ્વતી નદી પૂમાં સામનાથ પાસેથી પસાર થઇ સમુદ્રને મળે છે, અને નમ દા પૂર્વ પહાડથી નીકળી નૈઋત્ય તરફ ભરૂચ નજીક સમુદ્રમાં પડે છે. (પૃ॰ ૧૩૦) અને ચંદ્રનાં નક્ષત્રા વિશે લેાકેા કહે છે કે એ સ` પ્રજાપતિની પુત્રીએ છે. ચદ્રે એ સર્વ સાથે લગ્ન કર્યાં, પરંતુ તેમાંથી રૂાહિણીને તે વધારે ચાહતા હતા, તેથી બાકીની સ્ત્રીઓને અદેખાઇ આવતી હતી. તેઓએ આખરે પિતા આગળ ફરિયાદ કરી. આપે સુલેહશાંતિ તથા હક્કોની સમાનતા જાળવવા બહુ પ્રયત્ન કર્યો અને હરેક રીતે તેને સમજાવ્યા, પરંતુ કઇ કામ આવ્યું નહિ, તેથી તેણે શાપ દીધા, જેની અસરથી તેને રપિત્તના રેાગ લાગુ પાડ્યો. આથી ચંદ્ર શરમાઈ ગયા અને પશ્ચાત્તાપ કરતો તેની પાસે આવ્યા. પ્રજાપતિએ કહ્યું : મારી વાત જે થઈ તે થઈ, પરંતુ તું તારી એ* અર્ધાં Page #226 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪] ગુજરાતનો ઇતિહાસ માસ છુપાઈ રહી ગુપ્ત રાખ. ત્યારે ચંદ્ર કહ્યું કે મારાં આગળનાં પાપની અસરનું નિવારણ કેવી રીતે થાય. પ્રજાપતિએ કહ્યું : મહાદેવના લિંગની મૂર્તિ બનાવી તેની પૂજા કર; તે તારે માલિક થશે. પછી તેણે તેમ કર્યું. “એમ”ને અર્થ ચંદ્ર અને “નાથ” એટલે માલિક અર્થત “ચંદ્રને માલિક તે જ પથ્થર “મનાથ” છે. હિ. સ. ૪૧૬માં અમીર મહમૂદે ઉખેડી તે તોડી નાખ્યો અને તેના ટુકડા તથા સોનાનાં તાજ અને સાંકળ ગઝના લઈ ગયો. તેના કેટલાક ટુકડા ગઝનાના મેદાનમાં થાણેશ્વરના ચકેશ્વરની મૂર્તિ સાથે પડ્યા છે. તેમજ કેટલાક ટુકડા જામે મસ્જિદના દરવાજા પર છે, જે વડે લેકે પિતાના પગની વળગેલી માટી કાઢી નાખે છે. એક બીજી જગ્યા ઉપર જણાવવામાં આવ્યું છે કે અદ્યાપિ પણ ગઝનાના મેદાનમાં સોમનાથનું માથું પડેલું છે. જે મહાદેવના લિંગના રૂપનું છે. (પૃ. પ૬) વળી મેં સાંભળ્યું છે કે એક ઋષિએ મહાદેવને પિતાની પત્ની સાથે જોયા અને શંકાશીલ થઈ તેને શાપ દીધો કે તારું લિંગ રહેશે નહિ, ત્યારે તે ભાગ સપાટ થઈ ગયું. ત્યાર પછી તેણે ઋષિ પાસે જઈ દલીલો સહ પિતાની નિર્દોષતા જાહેર કરી અને તેને વહેમ દૂર કર્યો. તેણે કહ્યું “ખેર જે થયું તે થયું પરંતુ હું એના બદલામાં આ પ્રમાણે કરું કે જે ચીજ તારી પાસે નથી રહી તેની મહત્તા ગણવી કેમાં એને પૂજ્ય કરીશ.” આ લિંગના પથ્થરમાં બિલકુલ એબ હેવી જોઈએ નહિ. તે લાંબે અને ઘાટીલે હે જોઈએ. એનો પોણો ભાગ જમીનમાં દટાયેલો અને ત્રીજા ભાગની પછી ઉપરથી આઠ બાજુ મઢેલો હોવો જોઈએ. એ ભાઈ પિંડ કહેવાય છે. તેનું વર્તુળ નાનું કે બારીક કરવાથી ધાંધલ મચે છે અને જમીનમાં ઓછું દાટવાથી રોગચાળો ફેલાય છે. અને બનાવતી વખતે ખીલા મારવામાં આવે તો શહેરનો હાકેમ પિતાના ખાનદાન સહ પાયમાલ થઈ જાય છે. રસ્તામાં ઉડાવતી વખતે તેને કેઈપણ જાતને ધક્કો વાગે તો તેમ કરનારને વિનાશ થાય છે. મુલ્કમાં તેફાન અને Page #227 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોને સંબંધ [ ૨૧ બીમારી ફેલાય છે. દક્ષિણ હિંદુસ્તાનના હરેક ઘરમાં સોમનાથની મૃતિ (લિંગ) માટે એક જગ્યા મુકરર હોય છે. પરંતુ સોમનાથ સૌથી મોટું છે. તેને માટે ગંગાથી હરરોજ એક ઘડો પાણી અને કાશ્મીરથી કૂલ મંગાવવામાં આવે છે. ( અલબીરૂન પૃ. ૨પર, પ્રેસ યુરોપ ) “તે લેકેની એવી માન્યતા છે કે એ દેવ પુરાણી બીમારી મટાડે છે અને હરેક અસાધ્ય રોગને ઈલાજ એની પાસે છે. સોમનાથની આટલી બધી પ્રખ્યાતિનું કારણ એ છે કે તે એક બંદર છે. અને વેપાર અથે ચીન અને ઝાંઝીબાર સુધીના લકે ત્યાં આવે છે. આ સમુદ્રમાં ભરતી અને ઓટનાં કારણ વિશે લોકોનો એવો ખ્યાલ છે કે સમુદ્રમાં એક અગ્નિ દેવતા છે તેનું નામ “વડવાનલ” છે; તે હંમેશાં શ્વાસ લે છે. શ્વાસ અંદર લેવાથી “એટ” અને બહાર કાઢવાથી “ભરતી” થાય છે. જેમકે માની ધર્મના લોકો માને છે કે સમુદ્રમાં એક રાક્ષસ છે. જેના શ્વાસોચ્છવાસથી ભરતી ઓટ થાય છે. અમુક લેકેનો ખ્યાલ એ છે કે ચંદ્રના વધવા તથા ઘટવાથી સમુદ્રમાં ભરતી અને ઓટ થાય છે. અને સર્વ લેકો ચંદ્ર અને સોમનાથને એક જ સમજે છે. અને તે એ કારણથી કે તે પથ્થર (સોમનાથ) સમુદ્રને કિનારે સરસ્વતી નદીના મુખ આગળ પશ્ચિમમાં ૧/૩ માઈલથી પણ ઓછે અંતરે દટાયેલો હતો. અને તે “સુન્દરા દ્વારકાથી પૂર્વમાં હતો જ્યાં કૃષ્ણ રહ્યા હતા, અને જે તેની તલ થવાની જગ્યા અને તેના ખાનદાનની લડવાની તથા તેમને બાળવાની જગ્યાની પાસે છે. ચંદ્ર જ્યારે બહાર આવે છે ત્યારે ભરતી થાય છે અને એ પરિસ્થિતિમાં લિંગની મૂર્તિ પાણીમાં ડૂબી જાય છે. ત્યારપછી બપોરે અને રાત્રિના સમયે એટ થવાથી તે બહાર આવે છે. જાણે કે ચંદ્ર તેને નાહવાની વ્યવસ્થા માટે નોકર છે. તેથી જ લોકેએ ચંદ્રમા સાથે એને સંબંધ બતાવ્યું. અને જે કિલ્લે તેની આસપાસ બનાવવામાં આવ્યો છે તથા તેના ખજાનાની Page #228 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬] ગુજરાતનો ઈતિહાસ ઓસપાસ છે તે પુરાણે નથી, પરંતુ લગભગ ૧૦૦ વરસ હશે. અર્થાત્ વૈરિસિંહ ચાવડાના જમાનામાં તે બનાવવામાં આવ્યો.] (અલબીરની પૃ૦ ૨૫૩ છપાયેલ યુરો૫). અને કેટલાક લોકો જે સોમનાથ નજીક રહે છે તેમણે મને કહ્યું છે કે તે લેકનાં વજન, માપ અને તેલ અમારા જેવા જ છે; જેમકે એક “મિસ્કાલ”ના આઠ “હ” છે અને “એક “હ”ના બે “પાલ” અને એક “પાસ”ના ૧૬ “જવ” હોય છે. આવી રીતે એક મિસ્કાલના આઠ “રોહ” અને ૧૬ “પાલ” અને ૨૫૬ “જવ” હોય છે. (પૃ. ૭૭) રોહનું બીજું નામ “માશા” પણ છે. આવી રીતે સોમનાથની હદમાં એક સાલના ત્રણ વિભાગ છે અને હરેક વિભાગના ચાર મહિના હોય છે. પહેલું ચોમાસું અશાડથી શરૂ થાય છે, બીજે શિયાળો, અને ત્રીજે ઉનાળા. (પૃ. ૧૮૦). - “બલબા (વલ્લભરાય), બલિયા શહેર (વલભીપુર)ને રાજકર્તા હતો, જે અણહીલવાડની દક્ષિણમાં ૩૦ મજલ ઉપર છે.” (પૃ. ૨૦૫). વલભીપુરની પાયમાલી વિશે તે લખે છે કે “લેકે કહે છે કે એક શખ્સ સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તેને કેટલાક ભરવાડોએ પૂછયું કે ‘એક છોડ (જે થોર કહેવાય છે) તે તમે જે છે કે જેને તેડવામાં આવે તે સફેદ દૂધને બદલે લાલ લહી નીકળે છે?” તેણે જવાબ આપે કે “હા, તે મેં જોયું છે. તે શખે તે ભરવાડને કઈ વસ્તુ બક્ષિસ તરીકે આપી અને તેણે તે છેડ બતાવ્યું. પેલા માણસે એક ખાડો ખોદી તેમાં આગ સળગાવી અને તે બરાબર સળગી ગઈ ત્યારે તેણે ભરવાડના કુતરાને ઉપાડી તે આગમાં ફેંકી દીધે. આથી ભરવાડ રોષે ભરાયો અને તેણે તે જ શમ્સને આગને હવાલે કર્યો. આગ હેલવાય ત્યાંસુધી તે ત્યાં બેઠો અને તેને માલુમ પડ્યું કે બંને સેનાના થઈ ગયા હતા. તેણે પોતાના કૂતરાને લઈ લીધો, અને તે માણસને ત્યાં જ રહેવા દીધો. કર્મસંજોગે એક ગામડિયે ત્યાંથી પસાર થયો તેણે તેની આંગળી કાપી લીધી અને એક Page #229 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોને સંબંધ [ ૨૧૭ રંક (ગરીબ) નામના વાણિયાને વેચી દીધી. તે વડે પિતાની જરૂરી ચીજે લઈ તે પાછો ફર્યો. બીજે દિવસે તેણે જોયું કે આંગળી ફરીથી ઊગી બરાબર થઈ ગઈ હતી. તેણે ફરીથી તે કાપી મજકૂર વાણિયાને વેચી દીધી અને જરૂરી ચીજો ખરીદી. આ પ્રમાણે તે દરરોજ કરતો હતો. આખરે વાણિયાએ તે વિશેની ખરી બાબતની પૂછપરછ કરી. પિલા ગામડિયાએ પણ ચોક્કસ હકીક્તથી ખુલે દિલે તેને વાકેફ કર્યો. વાણિયો અતિ ચાલાક હતે. મેક ત્યાંથી તે સોનાના આદમીને ઉઠાવી લાવ્યો. પછીથી તે ધનાઢય થઈ ગયો અને શહેરના મોટા ભાગનાં મકાને તેની માલિકીનાં થયાં તેની દોલતમંદીની વાત વલભીના રાજાને કાને આવતાં તેણે વાણિયાની પાસે એ માલની માંગણી કરી. (બહુધા સોનાની મૂર્તિની માગણી કરી હશે). વાણિયાએ સાફ ઇન્કાર કર્યો, પરંતુ તેના દિલમાં ભય પેઠે કે રાજ કે સાધી જરૂર વેર લેશે, આથી તેણે મજૂરા (સિંધનું પાયતન્ત જે આજકાણ વેરાન અવસ્થામાં છે )ના હાકેમ પાસેથી મદદ માંગી અને પુષ્કળ ધનને વ્યય કરી દરિયાઈ કાફ્લો મોક્લવાની વિનંતિ કરી; આથી મન્સુરાથી દરિયાઈ કાલે આવ્યો અને રાત્રિ સમયે તેણે હુમલો કર્યો, તેમાં વલભીનો રાજા માર્યો ગયો, શહેર લૂંટાયું, અને પ્રજાની પાયમાલી થઈ. લોકો કહે છે કે આજ પર્યત કેટલીક ચીજો મળી આવે છે જેવી કે સામાન્ય રીતે ખંડિચેરોમાં જોવામાં આવે છે.” (પૃ. ૯૪). સામાન્ય ગુજરાતી ઈતિહાસમાં “ક” નામને બદલે “કાકુ” વાણિયાના કિસ્સાને ઉલ્લેખ કરવામાં આવ્યું છે અને લડાઈના મૂળ કારણ વિશે એમ કહેવામાં આવ્યું છે કે કાકુની પુત્રી પાસે એક હીરાની કાંસકી હતી, જે રાજાની છોકરીને બહુ પસંદ પડી. તેણે તેની માગણી કરી પરંતુ તે ન આપી, આથી બળજબરીથી તે છીનવી લેવામાં આવી. કાકુ આ જુલ્મ સહન કરી શક્યો નહિ Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ ] ગુજરાતના ઇતિહાસ કાઇ પરદેશી રાજાને તેણે ખેલાવ્યા, જેણે વલભીપુરની પાયમાલી કરી. મારા ખ્યાલ મુજબ આ બંનેને મેળ આવી રીતે મળે છે. અસલ હકીકત તે! એ જ છે કે રાજાએ તે મૂર્તિ માંગી જે આપવાને કાકુ રંક)એ ઇન્કાર કર્યાં. વળી મૂર્તિની વાત એમ બની હશે કે જેમ લોકો સોનાની ઈંટ બનાવે છે તેમ તે વાણિયાએ સાનાના રક્ષણને માટે તેનો મૂર્તિ બનાવી હશે, જેથી કરીને મૂર્તિ સમજી લેાકેા તે ચેરી ન જાય. પરંતુ આ બાબત બહારથી ખરાબ દેખાય છે તેમજ બદનામી થાય એવી છે, કારણ કે રાજા થઈ તેની નજર રૈયતની માલ મિલકત તરફ છે; આથી ઈરાદાપૂર્વક ટટાનું કારણ ઉપસ્થિત કરવામાં આવ્યું એટલે કે રાજાની પુત્રીનું અપમાન કરવામાં આવ્યું. એણે એક ચીજ માંગી અને તેણે ન આપી, અને આને કારણ બનાવી ઝગડા કરવામાં આવ્યા, જેનાથી વલભીપુર પાયમાલ થયુ. ઈ. સ. ૧૯૨૫ (હિ. સ. ૧૩૪૪)માં હું ઇતિહાસના સંશાધન માટે ભરૂચ થયા ત્યારે જનાબ કાઝી તૂદ્દીન સાહેબને ત્યાં ગયા તેમણે મહેરબાની કરી મને મારી ખાશિ મુજબ કિતાખા બતાવી. તેમાં કાઝી ઝૈનુલ આબેદીન સાહેબ (કાઝી સાહેબના દાદા)ની હસ્તલિખિત ડાયરી પણ મે જો. તેમાં એક જગ્યા ઉપર “મદ્રેસ એ મૌલાના ઇસ્સાક” બાંધ્યાની સાલ હ. સ. ૪૩૦ (ઇ. સ. ૧૦૩૮) લખવામાં આવી છે. તે સમયે અને તે બાદ પણ એ મદ્રેસા લાંખા વખત પંત મશદૂર રહી, અને ઘેાડાં વરસે ઉપર તે સાધારણ સ્થિતિમાં હતી. તેની સાથે એક નાની સરખી મસ્જિદ પણ છે. આવી રીતે જામે મસ્જિદની સાલ હિ. સ. ૪૫૮ (ઇ. સ. ૧૦૬૫) લખવામાં આવી હતી. મેં જાતે જ જામે મસ્જિદ ખાર કીથી જોઈ. એ ઘણી મોટી અને શાનદાર છે. કેટલાક થાંભલામાં મૂર્તિઓનાં ઘસાઇ ગયેલાં નિશાન મેાજૂદ હતાં. અને તે ઉપરથી લેાકાને એવા ખ્યાલ હતા કે બહુધા એ મસ્જિદ મદિરમાં જ ફેરફાર થઈ બની છે. પરંતુ જો મસ્જિદ બાંધ્યાની સાલ Page #231 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોને સંબંધ [૨૧૯ હિ. સ. ૫૮ (ઈ. સ. ૧૦૬૫) ખરી જ હોય તે આવું શાનદાર મંદિર મસ્જિદ બને એ સંભવિત લાગતું નથી, કારણ કે તે સમયે કોઈ ઈસ્લામી સતનત ગુજરાતમાં મેજૂદ ન હતી, જે મંદિરની મસ્જિદ બનાવે એટલી તાકાત ધરાવતી હેય. આથી મારે એ અભિપ્રાય છે કે એ સાલ બેટી છે અને એ મસ્જિદ ઘણું કરીને અલપખાનના કે મુઝફરશાહ પહેલાના વખતની છે, કારણ કે તે જમાનામાં કેટલાક એવા બનાવો બન્યા છે. વળી જે કે એ સાલ ખરી છે કે નહિ એની સાબિતી માટે કોઈપણ જાતની દલીલ નથી, તેમ છતાં એમ માનવામાં આવે છે કે એ ખરી છે, તે એમ કહી શકાય કે વેરાન મંદિરના પથ્થરે પૂજારીઓ પાસેથી ખરીદી તેને ઉપયોગ કરવામાં આવ્યો હોય. દિલગીરીની વાત તો એ છે કે કાઈ એ શિલાલેખ પણ મળ્યો નહિ જેમાંથી કેાઈ સાફ વાત મળી આવે...સાંભળવામાં આવ્યું છે કે મૌલાના ઈહાકનાં મદ્રેસા અને મસ્જિદને શિલાલેખ હતો, પરંતુ હવે નથી. જામે મસ્જિદને, છેલ્લે ઘૂમટ કે જે ઉત્તર તરફ સીડીની બાજુ ઉપર છે તેમાં હિ. સ. ૭૨૧ (ઈ. સ. ૧૩૨૧)ની સાલ લખેલી છે. તે ગાઝી ગિયાસુદ્દીન તમલકના સમયમાં બનાવવામાં આવ્યો હતો; જેવો કે એનો ઉલ્લેખ ઈતિહાસોમાં પણ છે. મેજૂદ શિલાલેખ જે જામે મસ્જિદમાં છે, તે વીસેક વર્ષ એટલે કે જ્યારે વાઈસરૉય ભરૂચ જવાને આવ્યા હતા, ત્યારે જ લગાવવામાં આવ્યો હતો. એવી જ રીતે મજકૂર કાઝી સાહેબે કવિરાજ પંચાલી માનભાવના લખ્યા મુજબ જણાવ્યું છે, કે ભરૂચના કિલ્લાને પાયો નાખ્યાને ૧૯૨૧ વરસ થઈ ગયાં છે. સિદ્ધરાજે એની મરામત કરાવી હતી. ૧. કારણ કે બ્રાહ્મણની ચડતી પછી બૌદ્ધ મંદિરનો નાશ થયો હતો. Page #232 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ત્રીજુ મુસલમાનેાના હુમલા : ૧ : મહમૂદ ગઝનવી [ ખંડ ૧ ] અસદ બિન સામાન નામના એક શખ્સ હતા, તે અહેરામ ચેોખીન (ઈરાનના પાદશાહ)ના વંશને હાવાથી ઘણા નામાંકિત હતા. બગદાદના ખલીફા મામૂનુર્શીદ બિન હાન્નુર્શીદે આ ખાનદાનના ઘણા માન મર્તા જાળવ્યા અને ખુરાસાનમાં મેાટા મેટા હાદ્દાઓ આપ્યા. ખલીફા માઅતઝિદ બિલ્લાના જમાનામાં એ જ ખાનદાનના ઈસ્માઈલ નામના એક શખ્સ માવરાઉન-નહર (તુક સ્તાન)ના હાકેમ હતા. તેનું પાયતખ્ત મુખારા હતું. તેણે ધીમે ધીમે તમામ તુર્કીસ્તાન, ઈરાન અને કામૂલ પોતાના કબજામાં લઈ લીધાં. ઈ. સ. ૯૦૭ (હિ. સ. ૨૯૫)માં તેના અવસાન પછી તેનેા પુત્ર અહમદ બિન ઈસ્માઈલ સામાની તખ્તનશીન થયા. ઈ. સ. ૯૧૫ (હિ. સ. ૩૦૩)માં તેના મરણ પછી તેના પુત્ર નસર બિન અહમદે ૨૮ વરસ હકૂમત કરી ઈ. સ. ૯૪ર (હિ. સ. ૩૭૧)માં આ ફાની દુનિયા છેડી ગયા. નસર પછી નૂહુ બિન નસરે ઈ. સ. ૯૫૪ (હિ. સ. ૩૪૩) પર્યંત રાજ્ય કર્યું. તેના પછી અબ્દુલમલેક બિન નૂહ ઈ. સ. ૯૬૧ (હિ. સ. ૩૫૮) પંત પાદશાહ રહી ગુજરી ગયા. અને તેને ભાઈ મન્સૂર ઇબ્ન નૂહે ઈ. સ. ૯૭૫ (હિ. સ. ૩૬૫) પત કૂમત કરી. એ જ પાદશાહના સિપાહસાલાર અલપ્તગીન હતા જે મન્સુરની તખ્તનશીનીની સખત વિરુદ્ધ હતા, તેથી તે ડરી જઈ ગજીના તરફ ભાગી ગયા અને ગઝનાના પહાડી ઈલાકામાંથી એક ૧. ગઝના હાલમાં કાબુલની હકૂમત નીચે છે. Page #233 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૨૨૧ વ્યવસ્થિત ફેજ તૈયાર કરી, આપખુદીનું સ્વપ્ન સેવવા લાગ્યો. મજૂરે : તેને શિક્ષા કરવાની ઈચ્છા કરી પરંતુ હાર ખાધી.૧ અને ત્યારપછી પિતાની સલતનતના ગૂંચવાયેલા મામલામાં એટલે બધે ગૂંથાઈ ગયે કે તે આ તરફ બિલકુલ ધ્યાન આપી શક્યો નહિ. આ સંજોગોમાં અલપ્તગીને એક સ્વતંત્ર અને મજબૂત સલ્તનત સ્થાપી. હકી નામના એક ઈતિહાસકારે લખ્યું છે કે હાજી નામને એક વેપારી અબ્દુલ મલેક સામાનીના જમાનામાં સુબુક્તગીનને ખરીદીને બુખારા લાવ્યો અને અહીં અલતગીને તેની સમજ અને અક્કલ જોઈ ખરીદ કર્યો. તેણે આ સિપાહાલારની દેખરેખમાં રહી એવી તાલીમ હાસિલ કરી કે તેણે ગઝનાની સલ્તનતને એવી બનાવી દીધી જેની એ જમાનામાં સારી આલમ ઈર્ષ્યા કરતી હતી. હકી કહે છે : મેં ખુદ મહમૂદના મેથી સાંભળ્યું કે તેને બાપ સુબુક્તગીન કહેતો હતો કે મારા બાપને લેકે “કરા બહકમ” કહેતા હતા. તેના વંશની કડી ઠેઠ ઈરાનના પાદશાહ યઝદગુર્દ પર્યત તેણે આવી રીતે મેળવી છે. સુબુક્તગીન બિન જેક કરા બહકમ બિન કઝલ અલાન બિન કરા મિલ્લત બિન કરા નામાન બિન ફીઝ બિન યઝદગુર્દ (ઇરાનને પાદશાહ). ટૂંકમાં અલપ્તગીન પછી તેને પુત્ર ઈસ્લાક ગઝનાના તખ્તને વારસ થયે, પરંતુ એક સાલ બાદ તેનું અવસાન થયું, અને મલકા તગીન અને અમીર પુરી તુર્ક અમીરેની થોડા દિવસની હકૂમત પછી સુબુક્તગીન ઈ. સ. ૯૭૫ (હિ. સ. ૩૬૫)માં ગઝનાના તખ્ત ઉપર બેઠો અને સતનતને વિસ્તર્ણ કરવામાં મગૂલ થયો. સુબુક્તગીનને બે પુત્ર હતા. અલ ૧. તારીખે ફરિશ્તા–ભા-૧ “હિંદુસ્તાનમાં ઇસ્લામના ખ્યાનમાં ૨. તબાતે નાસિરી–કલકત્તા ૩. તારીખે તબકતે નાસિરી સુબુકતગીનનું પ્રકરણ–પરંતુ મારી ધારણું મુજબ મહમૂદના વંશની કડી ખરી નથી. ચોક્કસ સતે ગણતાં યઝદયુથી માંડી સુબુગીન સુધીમાં દસ કે બાર પેઢી હોવી જોઇએ. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ] ગુજરાતનો ઈતિહાસ પ્તગીનની પુત્રીથી ઈસ્માઈલ અને ઝબિલસ્તાની (કદહાર) રતથી મહમૂદને જન્મ ઈ. સ. ૯૮૧ (હિ. સ. ૩૭૧)માં થયો હતો. તેણે પિોતાના બાપની દેખરેખ નીચે લડાયક લાયકાતમાં વૃદ્ધિ કરી. તેણે અમીર નૂહ સામાનીને એક વખત મદદ કરી. જરૂર પડતાં બાપ દીકરાઓ સાથે થઈ બહાદૂરીથી ફતેહને ડંકે એવો વગાડયો કે અમીર નહે ખુશ થઈબાપને નાસિરૂદીન અને મહમૂદને સયyદ્દ-દૌલાને ઇલ્કાબ એનાયત કર્યો; વળી તે સાથે ગઝનાની સ્વતંત્ર હકૂમતને પરવાને પણ સોં. મહમૂદ સામાન્ય રીતે પોતાના બાપ સાથે હિંદના હુમલામાં ભાગ લેતો હતો અને લાભદાયી સલાહ લઈ ફતેહને દરવાજો ખોલતે; જેમકે લાહોરના રાજા જયપાળે જ્યારે હુમલો કર્યો અને જલાલાબાદની નજીક બરફ પડવાથી હાર થઈ ત્યારે સુલેહની ચળવળ કરી. જે મહમૂદે ખંડણીની કબૂલાતની સલાહ ન આપી હોત તો પણ સુબુક્તગીને તેને સ્વીકાર કર્યો હત રાજા જયપાળે આ જ શરત ઉપર સુલેહ કરી. ઈ. સ. ૯૯૭ (હિ. સ. ૩૮૭)માં સુબુતગીનનું અવસાન થયું. તે વખતે મહમૂદ નિશાપુરને હાકેમ હતો. તેણે પોતાના ભાઈને ઉત્તર તરફના મુલ્કને કબજો પિતાના હાથમાં રહેવા દેવાની વિનંતિ કરી. ઈસ્માઈલે ને નામંજૂર કરી. અને આ વાત વધીને લડાઈ પર્યત પહોંચી, જેમાં મહમૂદ કામિયાબ થયે અને ગઝનાના તખ્ત ઉપર પાદશાહ તરીકે બિરાજમાન થયાની ક્રિયા તેણે કરી. મહમૂદે ૨૦ વરસ રાજ્ય કર્યું અને હિંદ ઉપર ૧૭ હુમલા કર્યો. બુખારા, ખીવા, બખ, હેરાત અને ઈરાથી માંડી હિંદુસ્તાન પર્યત તેની હકૂમત ફેલાઈ હતી. તે અતિ ઉદાર અને બહાદુર પુરુષ હતો. પોતાની ઉમરને મોટો હિસ્સો તેણે હિંદુસ્તાન ઉપરના હુમલામાં ગુજાર્યો. ઈતિહાસકારમાં હુમલાઓના સમય વિશે મતભેદ છે, તેથી દરેક ચડાઇનો સમય ચોક્કસ રીતે બતાવે મુશ્કેલ છે. હું નીચે પ્રમાણે એક ફેરિસ્ત આપું છું જેમાંથી ૧. હાશિમી સાહેબ—તારીખે હિંદ, પૃ૦ ૧૫૯, હૈદરાબાદ Page #235 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનાના હુમલા વાચક્રાને હુમલાઓ વિશે ટૂંક હકીકત જાણવાની મળે : ૧ પેશાવરમાં રાજા જયપાળ સાથે લડાઇ અને ભટન્ડાની ફતેહ ૨ અનંદપાળ સાથે લડાઇ 3 મુલતાન નજીક ભાટિયાની લડાઈ ૪ (પહેલી વખત) મુલતાનની લડાઇ ૫ (બીજી > ચાણેશ્વરની લડાઇ ૬ ७ "" د. રાજા નદા સાથે બાલાનાથ હિ. સ. ૩૯૨ ૩૯૩ ૩૯૫ ૩૯૬ ૪૦૧ ૪૦૨ .. પહાડમાં લડાઇ ૮ કાશ્મીરની લડાઈ ૯ કનાજ, મેરઠ, મહાવન, મથુરા, મખ, ચંપાળ ૧૦ કાલિંજરની લડાઈ ૧૧ ગ્વાલિયર અને કાલિ જર ૧૨ ગુજરાત અને સૌરાષ્ટ્ર >9 "" 39 .. "" 99 .. ફરિશ્તા બદાયૂની હાશિમી .. ૪૦૪ ૪૦૬ ૩૯૨ ૩૯૩ ૩૯૬ ૪૧ ૪૦૨ [ ૨૨૩ ૪૦૪ ૪૦૬ ૩૯૨ ૩૯૯ ૩૯૪ ૩૯૫ ૪૦૯ ૪૦૯ ૪૦૮ ૪૧૨ ૪૧૦ ૪૧૨ ૪૧૩ ૪૧૩ ૪૧૫ ૪૧૫ ૪૧૫ . (આ ચડાઇએ ઈ. સ. ૧૦૦૨ થી ઈ.સ. ૧૦૨૫ સુધીની છે.) આ ચડાઈએ વિશે લગભગ તમામ ઇતિહાસકારાએ સાલવાર કે સાલ વગર પણ લખ્યું છે. બાકીના ઇતિહાસકારોએ ૧૭ ચડાઇ લખી છે તે નીચે પ્રમાણે છે: -- ૪૦૨ ૪૦ ૪૧૨ (૧) જયપાળ સાથે લડાઈ અને ભટન્ડાની છત, (૨) ભાટિયાની લડાઇ, (૩) મુલતાનના અમીરને શિક્ષા, (૪) નવમુસ્લિમ રાજ સુખપાળને શિક્ષા, (૫) અનદપાળ અને તેનાં મિત્રરાજ્યે સાથે લડાઈ અને ભીમનગર કિલ્લા સર કર્યાં, (૬) નારાયણની જીત, (૭) મુલતાનની જીત, (૮) રાજા નદી ઉપર બાલાનાથ પહાડમાં વિજય, (૯) ચાણેશ્વર, (૧૦) કાશ્મીર, (૧૧) કનેાજ, મેરઠ, મહાવન, મથુરા, Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪] ગુજરાતનો ઈતિહાસ મખ, ચંદપાળ, (૧૨) કાશ્મીર બીજી વાર, (૧૩) કાલિંજર, (૧૪) બટાબાદ કે કિરાત, (૧૫) ગ્વાલિયર અને કાલિંજર બીજી વાર, (૧૬) ગુજરાત અને સૌરાષ્ટ્ર, (૧૭) સિંધી જાટ ઉપર ચડાઈ. મહમૂદ ગઝનવીની હિંદુસ્તાનના જીતેલા મુકાની સીમા તથા રૂપરેખા નીચે મુજબ છે, જેમાંથી તેની બહાદુરી, લશ્કરી વ્યવસ્થાશક્તિ અને ફેજ પ્રત્યેની લાગણીને સુંદર અન્દાજ મળે છે. સેમિનાથ પાટણ (શહેર) આ જગ્યા સોમનાથ પાટણ કે પ્રભાસપાટણ અને દેવપાટણ નામથી પણ ઓળખાય છે. આજકાલ એ વેરાવળ પાટણ પણ કહેવાય છે. “નાગર” ઇલાકાનું એ મશહૂર શહેર હતું. સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે અરબી સમુદ્રમાંના (અરબસ્તાનમાં આવેલા) ઉમાનની સામે આવેલું છે. ચાર હજાર વરસ પહેલાં એ બંધાયું હતું એમ મનાય છે. એમ કહેવાય છે કે કૃષ્ણ મથુરાથી આવી અહીં આશ્રય લીધા હતા અને અહીંથી જ લાખો ભીની ફેજમાં ભરતી કરી મહાભારતની લડાઈને રંગ બદલ્યો હતો. વળી એ તે જ જગ્યા છે કે જ્યાં જાદવે મહેમાંહે પાઈ મૂઆ હતા. વળી અહીં જ કૃષ્ણને એક શિકારી ભીલે પિતાની તીરનું નિશાન બનાવ્યા હતા. મુસલમાનના આગમન પહેલાં એ એક મહાન બંદર હતું અને લાંબા સમયથી રદેશ જોડે એને વેપારી સંબંધ હતો. ઈરાનને અખાત, રાતે સમુદ્ર અને આફ્રિકા પર્યત વેપારીઓનાં જહાજે આવતાં હતાં, તે ઉપરાંત હિંદુસ્તાનનાં બીજાં બંદરે જોડે એને વેપાર ચાલતો હતો. સરસ્વતી હિરણ અને કપિલા, એ ત્રણે નદીના સંગમને લઈને એ સ્થળ ખૂબસૂરત થયું, એટલું જ નહિ પણ વેપાર માટે પણ એ અતિ ફાયદામંદ નીવડયું. અહીંની જમીન અતિ ફળદ્રુપ અને લીલીછમ છે, નદીની પાસે મુલ્ક ફળદ્રુપતામાં શ્રેષ્ઠ છે. આ કારણથી ત્યાંની વસ્તી ગાઢ હતી અને હિંદુસ્તાનનાં મશહૂર Page #237 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૨૫ અને આબાદ શહેરમાં એની ગણત્રી થતી હતી. મુકની ફળદ્રુપતા, વેપારની વિશાળતા, પૂજારી અને જાત્રાળુઓની ઠઠે તેની મહત્તાની છાપ લોકોના દિલ ઉપર બેસાડી અને તે એક મુખ્ય અને શાનદાર શહેર બન્યું. ભદ્ર (કાળી માતા)નું જે મંદિર હતું તેમાં એક શિલાલેખ હતો જે સંવત ૧૨૨૫-ઈ. સ. ૧૧૬૯ (હિ. સ. પ૬૫)માં લખવામાં આવ્યો હતો. તેમાં શહેર વિશેની તારીફ ઉપરથી તે કેટલું શાનદાર શહેર હતું તે માલુમ પડે છે. તેમાં નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે “આ શહેર દુનિયાનું સ્વરૂપ અને અલમની શોભા છે, માલ અને દોલતનો ખજાનો છે, અને મહાદેવના ખાસ ભક્તોનું કેન્દ્ર છે. ચંદ્ર ક્ષય રોગમાંથી મુક્ત થવાથી આ શહેરની સ્થાપના કરી પિતાનો આનંદ વ્યક્ત કર્યો. એનું નામ, “સેમપુરા રાખવામાં આવ્યું...” ચંદ્ર બ્રાહ્મણોને સાથે લાવ્યો હતો, એમાં કેટલાક કારીગરે પણ હતા. જેના વંશજો આજ પર્યત મોજૂદ છે.. બ્રાહ્મણે સેમપુરા બ્રાહ્મણે તરીકે અને કારીગરે સોમપુરા સલાટો તરીકે ઓળખાય છે. આ સલાટો ધ્રાંગધ્રા અને વિસલનગરમાં રહે છે. એ શહેરની ચારે બાજુએ પથ્થરનો કિલ્લો છે અને માત્ર બે દરવાજા છે. થોડે થોડે અંતરે બુરજે છે, જે વડે કિલ્લાનું રક્ષણ થાય છે, તે સાથે ચારે તરફ ૨૫ ફૂટ પહોળી અને ઊંડી ખાઈ છે, જેમાં સહેલાઈથી સમદ્રનું પાછું લાવી શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હતી. એની બાંધણું ઉપરથી એમ જણાય છે કે ફક્ત દુશ્મનો સામે, એટલું જ નહિ પરંતુ દરિયાઈ ચાંચિયાઓ સામે પણ એના સંરક્ષણ માટે કોશિશ કરવામાં આવી હતી. એના વિશે એમ કહેવાય છે કે આ શહેરને એવા પાંચ હીરા (અપૂર્વ વસ્તુઓ) કુદરતે અર્પણ કરેલા છે કે જે આખી આલમને મળ્યા નથીઃ (૧) સરસ્વતી નદી, (૨) ખૂબસૂરત સ્ત્રીઓ, (૩) ઘાટીલા ઘોડા, (૪) સોમનાથની મૂર્તિ, (૫) હરિની હાજરી. ૧. ઇલિયટને ઇતિહાસ-કાઠિયાવાડ ગેઝેટિયરના આધારે. ૧૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬] ગુજરાતનો ઈતિહાસ - હિંદુઓની દેવદેવીઓની ઘણું વાતે આને લગતી છે, પરંતુ તેની વિગત લાંબી થઈ જાય એ ડરથી તેમજ બિનજરૂરી સમજી તે હું લખતા નથી. એ શહેર ૨૧° ૫૮” ઉત્તર અક્ષાંશ અને ૭૦° ૩૧” પૂર્વ રેખાંશ ઉપર આવેલું છે. પરંતુ સુહુલ આશામાં જણાવવામાં આવ્યું છે કે આ શહેર દુનિયાના સાત ભાગમાંના બીજા ભાગમાં ૯૭ ૧૦” રેખાંશ અને ૨૨° ૧૫” અક્ષાંશ ઉપર “લાર” પ્રદેશમાં આવેલું (અહીં “લારને અર્થ લાટ–ગુજરાત કરવામાં આવ્યા છે). અહીં એડનનાં જહાઝ આવતાં હતાં (ભા. ૧, પૃ. ૭ર, છપાયેલ મિસર). હાલમાં એ શહેર પાટણ મહાલનું મુખ્ય શહેર છે. ચારે આજૂ ઉપર ખાઈ અને કેસીસાં-કિલ્લાની ગઢવાળી દીવાલ પુરાણી યાદગીરીઓની જેમ પોતાની પુરાતન કાણું સંભળાવવાને માટે અદ્યાપિ પણ મોજૂદ છે. આજથી થોડાક સમય પહેલાં મહાન સોદાગરે ત્યાં રહેતા હતા અને હાલમાં પણ છે; પરંતુ તેઓમાંને મોટે ભાગ વેરાવળ ચાલ્યો ગયો છે. મશહૂર જગાઓમાં “મંગરેલી શાહ”ની કબર છે. સામાન્ય તેમજ મોટા લેકે જાત્રા માટે ત્યાં જાય છે. એ કબર શહેરની બહાર છે અને “ભીડિયા મહાદેવના મંદિરની નજીક છે. ત્યાં દરેક સાલ ત્રણ મોટા મેળા ભરાય છે. પહેલે મેળે મોહરમ માસના પહેલા દસ દિવસોમાં ભરાય છે. બીજે મંગરેલી શાહના ઉરસને છે. એ પણ દબદબા તથા ધામધૂમથી ભરાય છે. અને ત્રીજે દશેરાનો મેળો જોવા લાયક હોય છે. કળાની દૃષ્ટિએ લખંડ અને લાકડાની ચીજે મશહૂર છે. ખાસ કરીને ત્યાંનાં તાળાં બહુ જ પ્રખ્યાત છે. મંગરેલી શાહને મકબરે વેરાવળથી પાટણ જતાં આવે છે. મકબરામાં પૂરતી રેશની આવતી નથી. કબરના માથાવાળા ભાગ તરફ એક શિલાલેખ છે તે રોશનીના અભાવને લઈને વાંચી શકાતો નથી. પરંતુ બીજો શિલાલેખ જે વાંચી શકાય છે તે ૧. જહન માલ્કમ–તારીખે ઈરાન ૨. બોમ્બે ગેઝેટિયર ભા. ૮ Page #239 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૨૭ નીચે મુજબ છેઃ “દયાળુ અને ઉદાર ખુદાના નામથી શરૂ કરું છું. મક્કા અને મદીનાની હજ કરનાર હઝરત બાબા હાજી મહમ્મદ મંગલેરીને પવિત્ર રોજે અબદુલ્લાખાન બિન અલીએ હિ. સ. ૧૦૦૩ (ઈ. સ. ૧૫૯૪)ના મેહમુલહરામની ૧૨મી તારીખે બંધાવ્યો.” આ શિલાલેખ ઉપરથી એટલું જણાય છે કે અબ્દુલ્લાખાન બિન અલીએ આ રજે હિ. સ. ૧૦૦૩માં બંધાવ્યો; પરંતુ એ શિલાલેખ ઉપરથી કંઈ ચોક્કસ જણાયું નહિ કે તેણે રોજે બંધાવ્યો હતો કે તેની મરામત કરાવી તેમાં વધારો કર્યો હતો. કોઈપણ રીતે એ અકબરના જમાનાને શિલાલેખ છે. (ઈ. સ. ૧૫૯૪) સેમિનાથ મંદિર સોમનાથ મંદિરની ઈમારત વિશે ઘણી વાત છે. હિંદુઓની દેવદેવીઓ વિશેની વાતમાં એક નીચે પ્રમાણેની પણ છેઃ દક્ષ નામના એક અર્ધદેવ હતા. તેનું કાર્ય પેદા કરવાનું હતું. તેને પચાસ પુત્રીઓ હતી, જેમાંની સતાવીસનાં લગ્ન ચંદ્ર સાથે થયાં હતાં, પરંતુ ચંદ્ર ફક્ત એકને જ ચહાતો હતો. આ જોઈ બાકીની પુત્રીઓએ તેમના બાપ કને જઈ ફરિયાદ કરી. બાપે ચંદ્રનું આ બાબત તરફ ધ્યાન ખેચ્યું. પરંતુ ચંદ્ર એ વિશે કંઈ પણ લક્ષમાં લીધું નહિ; તેથી ચંદ્રને શાપ દેવામાં આવ્યો. આથી તેને રક્તપિત્તને રોગ થયો. આ રોગમાંથી મુક્ત થવાને તેણે ઘણી જાત્રા કરી, પરંતુ તે કંઈ કામ આવ્યું નહિ. આખરે તે પ્રભાસપાટણ આવ્યો અને શિવની પૂજા ખરા અંત:કરણથી કરી તેથી આ શાપની અસર જતી રહી; આથી ખુશ થઈ તેણે શિવના લિંગ (જે ત્યાં પહેલેથી જ હતું) ઉપર સેનાનું મંદિર બંધાવ્યું અને એનું નામ “સોમનાથ” રાખવામાં આવ્યું. કારણ કે “એમ”નો અર્થ ચંદ્ર અને “નાથ”ને અર્થ માલિક છે.૧ કેટલાક ઈતિહાસકારોએ એનું નામ “સોભનાથ લખ્યું છે. “સભ”ને ૧. કાઠિયાવાડ ગેઝેટિયર. બીરૂનીએ પણ કેટલેક અંશે એ જ વાત લખી છે. પૃ૦ ૫૬. Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ ] ગુજરાતના ઇતિહાસ અશાલા અને નાથને અ માલિક છે. અર્થાત્ શોભાયમાન થાય છે. ઘણા ખરા ઇતિહાસકારે માને છે કે આ મૂર્તિને ચંદ્રની પહેલી અને પંદરમી તિથિએ સ્નાન કરાવવામાં આવતું હતું અને એ સ્નાન ધામધૂમથી કરાવવામાં આવતું હતું; તેથી ચંદ્ર ઉપરથી એને સામનાથ” નામથી એળખવા લાગ્યા.૨ ફરિશ્તામાં શેખ ફરીદુદ્દીન અત્તારની એક શે'ર નકલ કરવામાં આવી છે : “ લશ્કરે મહમૂદ અંદર સેામનાત, યાતન્ત આં ખુત કે નામશઃ ખૂદ્દનાત.” ( અર્થાત્ મહમૂદના લશ્કરે સેામનાથમાં એક સ્મૃતિ મેળવી જેનું નામ “નાથ” હતું. ) આ ઉપરથી એમ જણાય કે “સામનાથ” મંદિરનું નામ છે. અને “નાથ” મૂર્તિનું નામ છે; પરંતુ તમામ ઇતિહાસકારા મૂર્તિનું નામ “સામનાથ” જણાવે છે. ફરિશ્તાનેા કર્તા આ બંને વાતને મેળવી લખે છે કે આ શબ્દ “સામ” અને “નાથ” મળીને બનેલેા છે. “સામ” એક પાદશાહનું નામ છે જેણે આ મૂર્તિ બનાવી હતી; અને “નાથ” એ મૂર્તિનું નામ રાખવામાં આવ્યુ હતું. ત્યારપછી આ બંને શબ્દો ઘણા ઉપયોગથી રૂઢ થઈ “હૈદરાબાદ”ની જેમ મળી ગયા અને પ્રચલિત થઈ મૂર્તિનું જ નહિ, પરંતુ મંદિર અને શહેરનું પણ એજ નામ પડી ગયું. હિંદી ભાષામાં આનું દૃષ્ટાંત ‘“જગન્નાથ” છે. કાઠિયાવાડ ગેઝેટિયરમાં લખવામાં આવ્યું છે કે એ દિ પુરાણા જમાનામાં સૂર્યદેવતાનું હતું અને અહીંના હાકેમ સૂર્યવંશી ખાનદાનને! હતા. ત્યારપછી ચંદ્રવંશી ખાનદાનના એક મહાન રાજા સામરાજ ચાવડા વંશમાં થયા તેણે આ શહેર જીત્યું અને પેાતાની ૧. તારીખે અદાઉની-ક્લકત્તા-મહમૂદ વિશેનું પ્રકરણ ૨. તારીખે કાઉલ્લાહ, ભા. ૧ ૧. તરજૂમએ તારીખે ફરિશ્તા, ભા. ૧, પ્રે॰ નવલકિશાર Page #241 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેાના હુમલા [ ૨૨૯ ચાદગીરી કાયમ રાખવા તેણે એક મહાદેવનું મંદિર બનાવ્યું. અને તેનું નામ “સામનાથ” રાખવામાં આવ્યું; અને એ જ નામથી તે પ્રખ્યાત થયું. એટલે સુધી કે મૂર્તિ', મંદિર, અને શહેરનું પણ એ જ નામ રાખવામાં આવ્યું.૧ ઉપરની વાતા ઉપર વિચાર કરવાથી એમ માલૂમ પડે છે કે ચંદ્રવંશી ખાનદાનના કાઇ શબ્સે યાદગારી તરીકે એ બંધાવ્યું હશે. એના બંધાવનાર તેમજ સમય વિશે, તવારીખમાં કંઈ મળતું નથી. મહાભારતમાં પણ એ વિશે ક ંઈ ઉલ્લેખ આવતા નથી. ખીરની કહે છે કે ચંદ્રોદય અને ચદ્રાસ્ત સમયે જ્યારે ભરતી આવે છે ત્યારે લિંગ પાણીમાં ડૂબી જાય છે. બપોરે અને રાત્રે જ્યારે એટ થાય છે ત્યારે તે બહાર નીકળી આવે છે. જાણે કે ચંદ્ર એને નડાવવા માટે નાકર છે. એ જ કારણથી લોકોએ એના ચાંદ સાથે સંબધ ગણ્યા છે. અર્થાત્ ‘સામનાથ’ (ચંદ્રના માલિક) નામ આપ્યું. (પૃ૦ ૨૫૩, છપાયેલ યુરા). મારી ધારણા મુજબ વલભીપુરના રાજાએ નાસભાગ કરી જ્યારે સામનાથ આવ્યા અને કેટલાક સમય માટે એને રાજધાની બનાવી તે વખતથી એની ચડતી શરૂ થઈ. વલભીનું ખાનદાન પાછું ગયું તે તેમના પછી ચાવડા રાજા આવ્યા, જે કેટલાક દિવસે બાદ ખુમુખ્તાર થયા અને ત્યારપછી સામનાથથી પંચાસર ગયા. આથી હું માનું છું કે સામનાથની ચડતીને સમય ઈ. સ. ૯૦૦ (હિ. સ. ૧૮૮)થી માંડી ઈ. સ. ૧૦૦૦ (હિ. સ. ૩૯૧) પર્યંતનેા છે. તે દરમિયાન વલભીના કેટલાક રાજાએ (જે બૌદ્ધ ન હતા) એ અને ત્યારપછી સાલકી વશે તેની ઉન્નતિ કરવામાં મોટા ભાગ ભજવ્યા. તેમની ઉદારતાથી અને જાત્રા માટે ત્યાં જવાથી મ ંદિર માલદાર થઈ ગયું, એટલું જ નહિ પરંતુ સામાન્ય લેાકનું આશ્રયસ્થાન બન્યું. ખાસ કરીને મૂળ ૧. ચાવડા ખાનદાન. ચાવડા ન તા સૂવ`શી હતા કે ન તા ચ'દ્ભવ'શી હતા, પરંતુ સિંધથી આવેલા ગુજર હતા; તેથી એ સામરાજ કોઈ આ ખાનદાનના હરશે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ ] ગુજરાતનો ઈતિહાસ રાજ સોલંકીની હિમાયતને લઈને સામાન્ય વર્ગમાં એ અતિ પ્રિય થયું. બીરનીએ પણ લખ્યું છે કે કિલ્લા વગેરે પુરાણું જમાનાનાં બંધાવેલાં નથી, પરંતુ તે આજથી સે વરસ પહેલાંનાં છે; અર્થાત વૈરિસિંહ ચાવડાના સમયમાં તે તૈયાર થયાં.૧ અને તેની પ્રખ્યાતિનું કારણ એ છે કે એ બંદર છે અને વેપાર અર્થે ચીન અને ઝાંઝીબાર પર્યતથી લેકે આવે છે. (ઘણું કરીને એ સર્વે અરબો હશે, જે આફ્રિકાને માલ ચીન લઈ જતા હતા.) એમ કહેવાય છે કે સોમનાથનું દેવળ પ્રથમ સોમરાજે સોનાનું બનાવ્યું હતું, ત્યારપછી બીજીવાર રાવણે ચાંદીનું બનાવ્યું, ત્રીજી વખત કૃષ્ણ તે લાકડાનું બનાવ્યું, અને આખરે ભીમદેવે તે પથ્થરનું બનાવ્યું. હું ધારું છું કે કહેનારથી મૂતિને બદલે મંદિર શબ્દ વપરાઈ ગયો છે. બહુધા મંદિર કહેવાને ભાવાર્થ મૂર્તિ હશે. એ એક મહાદેવનું કહેવું છે જેને, એક મોટું કંપાઉન્ડ છે. તેની છતને ૫૬ થાંભલાને આધાર છે. ત્યાં જ લિંગની પૂજા થતી હતી. અને એ લિંગ હિંદુસ્તાનનાં મહાન અને મશહૂર બાર લિંગમાંનું એક હતું, તે ઉપર સેનાને ભરે ચડાવવામાં આવ્યા હતા, અને ચારે તરફ જવાહિર જડવામાં આવ્યાં હતાં. અંદરથી તે નક્કર છે, જેમકે હાલમાં પણ બીજાં મંદિરમાં એવી જાતનાં લિંગ હેય છે. અને તે જમાનાના મુસાફરોનાં લખાણોમાંથી પણ એ માલૂમ પડે છે. લિંગની પૂજા વિશે સામાન્ય વર્ગના લોકોને એવો ખ્યાલ છે કે પ્રજોત્પત્તિ લિંગને લીધે જ થાય છે, તેથી તેની પૂજા જરૂરી છે. આવી જાતની પૂજા જેને સંતાન ન હોય એવા લેકે કરે છે. બીરૂનીએ જે કાંઈ આ વિશે પિતાની કિતાબમાં લખ્યું છે તે નીચે પ્રમાણે છે: એ મહાદેવનું લિંગ છે. અને મેં સાંભળ્યું છે કે એક ઋષિએ મહાદેવને પોતાની પત્ની સાથે જોઈ તેથી તેને વહેમ પડે અને ૧, બીરૂની, પૃ૦ ૨૫૩ ૨. Mિાબુલ હિંદ, અલબીરની Page #243 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેાના હુમલા [૨૧ શાપ દીધા કે તારું લિંગ પણ રહેશે નહિ, તે ભાગ સપાટ થઈ ગયા - તેથી તેણે ઋષિ પાસે જઈ લીલે વડે પેાતાની નિર્દોષતા જાહેર કરી અને તેના વહેમા દૂર કર્યો. તેણે કહ્યું “ખેર! જે થયું તે થયું; પરંતુ હું, એને બદલે એવી રીતે કરું કે જે વસ્તુ તારી નથી રહી તેની લેાકેામાં મહત્તા ગણાવી પૂજા કરાવીશ.” ત્યારપછી આગળ ચાલતાં લિંગ વિશે લખે છે કે એ પથ્થર એબ વિનાને હાવો જોઈ એ. તેની લંબાઈ અને એની ઉપરના ભાગ પ્રમાણસર હોવો જોઇએ. એને પેણા ભાગ જમીનમાં દટાયેલે હાવા જોઈએ અને ત્રીજા જેટલા ભાગ ઉપર આ બાજૂએ ખાભરા હાવા જોઈએ. એનુ નામ પિંડ છે. તેને ઘેરાવો નાના કે મેટા કરવાથી જમીનમાં ફ઼િસાદ થાય છે અને જમીનમાં ઓછા પ્રમાણમાં દાટવાથી તેમ કરનાર ખીમાર થાય છે. બનાવતી વખતે એના ઉપર ખીલા ટોકવામાં આવે તે શહેરના હાકેમ પોતાના ખાનદાન સાથે પાયમાલ થઈ જાય છે. લઈ જતી વખતે રસ્તામાં તેને ધક્કો લાગે તે! બનાવનાર મરી જાય છે અને મુલ્કમાં ફ઼િસાદ અને રાગ ફેલાય છેઃ ૧ આ લિંગ (કે મ ́દિર) વિશે જે માન્યતા હતી તે વિશે તે લખે છે કે લેાકેાની માન્યતા છે કે એ મૂર્તિ પુરાણી બીમારીમાંથી મુક્ત કરે છે, અને હરેક રાગ જે અસાધ્ય ગણતા તેની અહિયાં દવા છે.’’ સ્થાન વિશે લખે છે કે = “મહાન લેાકા માને છે કે ચંદ્રના વધવા તથા ઘટવાની ક્રિયાથી સમુદ્રમાં ભરતી અને ઓટ થાય છે. અને બંને ( સામાન્ય વર્ગના લેાકેા તેમજ મહાન લેાકેા) ચંદ્ર અને સામનાથને એક જ માને છે. અને તે કારણથી કે તે પથ્થર (સામનાથ ) સમુદ્રને કિનારે સરસ્વતીના મુખથી લગભગ પશ્ચિમ તરફ 3 માઇલથી ઘેાડે અંતરે દટાયેલે હશે, સુવર્ણ દ્વારકાની પૂર્વી તરફ જ્યાં કૃષ્ણે પેાતાના મુકામ કર્યાં હતા, ૧. પહેલાં મેં આ વિગત લખી છે. ખીરૂની પૃ૦ ૨૫૧, છપાયેલ યુરેપ Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨] ગુજરાતનો ઈતિહાસ જ્યાં તેને અંતકાળ વીત્યો હતો, વળી જ્યાં તેના ખાનદાનના લેકે લડયા હતા અને જ્યાં તેમને બાળવામાં આવ્યા હતા, તેની પાસે છે.” તેની પાસે એક બીજી મૂતિ હતી જે મહાદેવ (શિવ)ના સ્વરૂપની હતી. એ કોતરી કાઢેલા પથ્થરની બનેલી લંબાઈમાં પાંચ ગજની હતી. તેને બે ગજ જેટલે ભાગ જમીન નીચે અને ત્રણ ગજ જેટલો બહાર હતો. તે અંદરથી પિલે હતા. મારી માન્યતા મુજબ, એ જ મૂર્તિને રાજા સેમે બનાવીને ત્યાં પધરાવી હતી અને ત્યારથી માંડી મહમૂદ ગઝનવી પર્યત એની પૂજા ચાલી આવી હતી. પૂજારી અને બ્રાહ્મણોએ તેની શાનો શૌકતમાં વૃદ્ધિ કરવામાં કંઈ પણ કમી રાખી ન હતી. વળી એ જ ખ્યાલથી એ મકાનમાં રોશની કરવામાં આવતી ન હતી, બલ્ક કીમતી જવેરાત એવી રીતે સજાવવામાં આવ્યાં હતાં કે તેના ઝગઝગાટને લઈને આખું મકાન ઝગમગી ઊઠતું હતું. બસો મણ વજનની સોનાની સાંકળથી એક ઘંટ લટકાવવામાં આવ્યો હતો. તે જ્યારે વગાડવામાં આવતું હતો ત્યારે લેકે ટેળાંમાં આવી પૂજા માટે જમા થઈ જતાં હતાં. ૫૦૦ સ્ત્રીઓ ભજન ગાવા માટે અને ૩૦૦ પુરુષો વાજાં વગાડવા માટે હમેશાં રહેતાં હતાં, તે ઉપરાંત ૨૦૦૦ બ્રાહ્મણ પૂજારી ત્યાં હતા. તેના ખર્ચ માટે ૨૦૦૦ ગામની આમદાની અર્પણ કરવામાં આવી હતી. અને ગંગા ત્યાંથી ૬૦૦ કેસ દૂર હોવા છતાં તેનું પવિત્ર અને બરકતવાળું પાણી સોમનાથને અભિષેક કરવા માટે રોજ મંગાવવામાં આવતું હતું. સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ વખતે દૂરદૂરનાં મુલ્કનાં લાખો સ્ત્રી પુરુષ જાત્રા માટે ત્યાં આવતાં હતાં અને લાખ રૂપિયા રોકડા ૧. બીફની પૃ૦, ૨૫૩ ૨. આ ખ્યાન તારિખે ફરિતાનું છે. કેટલીક તારીખેમાં ૧૦ હજાર સંખ્યા લખવામાં આવી છે, જે અતિશક્તિ હોય એમ જણાય છે, અને તેથી જ ગેઝેટિયરમાં ૩૦૦૦ જેટલી કરી છે. Page #245 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૩૩ તેમજ તેટલી કીમતની ચીજો ચડાવવામાં આવતી હતી. જાત્રાળુઓની સંખ્યાનો અંદાજ ફક્ત એટલા ઉપરથી નીકળે છે કે હજામત માટે ૩૦૦ હજામ ત્યાં રહેતા હતા. આટલી બધી શાનેશૌક્તને લઈને ફકીરથી માંડી અમીર અને શાહ પણ તેની સહેમાં અંજાય જતા હતા અને હરેક શમ્સ અંતઃકરણથી તેને માનતો હતો. મામૂલી ખાનદાનની તેમજ રાજા મહારાજાઓની છેકરીઓ દેવદાસીઓ તરીકે ત્યાં આવતી હતી. તે ઉપરાંત તેની આસપાસ બીજી સોનાની મૂર્તિઓ પણ રાખવામાં આવી હતી. વળી સેનાની પાલખી જે ભીમદેવ રાજા બુંદેલખંડથી છીનવી લાવ્યો હતો તે પણ ત્યાં હતી. તેણે તે સમનાથને અર્પણ કરી હતી.” ઉપર ખ્યાન કરવામાં આવ્યું છે કે શરૂઆતમાં સોમનાથ સૂર્યવંશીઓના કબજામાં રહ્યું હતું. તે ઉપરાંત તેના વિશે કંઈ પણ વધારે જાણવાનું મળ્યું નથી. તે પછી ઘણું કરીને કૃષ્ણ દ્વારકા કબજે કર્યું તે સમયે તે ચંદ્રવંશી ( જાદવો)ના હાથમાં આવ્યું. આ જાદવ વંશ વિશે ફક્ત એટલું જાણવાનું મળ્યું કે તે વખતે સેનાચાંદીની વસ્તુઓ ચડાવવામાં આવી હતી. અને ત્યારપછી એ સોમનાથની આસપાસ આ ખાનદાનના લોકો માંહમાંહે લડી મર્યા અને એની જ નજદીકમાં કૃષ્ણનું પણ અવસાન થયું, અને ત્યાં જ તેમની અંતિમ ક્રિયા કરવામાં આવી. ત્યારપછીના એક ઉલ્લેખ ઉપરથી એમ જણાય છે કે લંકાના રાજા રાવણે (કદાચ એ નામને કાઈ બીજે પણ રાજા હોય) પણ જાત્રા અર્થે ત્યાં આવી સોનાચાંદીની ભેટ ત્યાં ચડાવી. ઈ. સ. પૂર્વે ૪૦૦ વર્ષ ઉપર મૌર્ય વંશ પર્યત ફરીથી એ વિશે કંઈ પણ ઉલ્લેખ મળતો નથી. મૌર્યવંશના મશહૂર રાજા ચંદ્રગુપ્તના જમાનામાં તેને હાકેમ સૌરાષ્ટ્રમાં રહેતા હતું. અને અશકે ખુદ ગિરનાર ઉપર (જૂનાગઢ નજીક) એક શિલાલેખ પોતાની યાદગીરી તરીકે કેતરાવ્યો હતો. પરંતુ ખાસ ૧. પ્રાચીન ઈતિહાસ , ગુજરાત Page #246 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ ] ગુજરાતના ઇતિહાસ કરીને સામનાથ વિશે કંઈ પણ એવા ઉલ્લેખ નથી. આથી સાફ રીતે માલૂમ પડે છે કે એની કાંઈ ધાર્મિક કે રાજકીય અગત્ય ન હતી. ત્યારપછી ઈ. સ. પૂર્વે ૧૫૦ વર્ષોં ઉપર ગ્રીક લાકાએ જૂનાગઢ અને ભરૂચને કબજો લીધા હતા, પરંતુ મિસરા ઇતિહાસકાર એરિયન સેામનાથ વિશે કઇ પણ લખતા નથી. તે છતાં પણુ બંદર હેવાના કારણે તે એક ઉલ્લેખ કરવા લાયક સ્થળ હતું. આ ઉપરથી મારી વાતને સમન મળે છે કે તે સમય પર્યંત એની એવી મહત્તા ન હતી કે ઉલ્લેખ કરવા લાયક હોય. તે પછી જુદી જુદી કામાએ સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપર હકૂમત કરી. પરંતુ સામનાથને વિશે કઈ ઉલ્લેખ આવતા નથી અને તેના વિશે પણ વધુ પ્રમાણમાં માહિતી આપવામાં આવી નથી. ગુજર કામે જ્યારે હિંદમાં આવી પાંચમી સદી (ઈ.સ. ૫૦૦) માં ગુજરાત લીધું ત્યારે સામનાથ એક મોટું બંદર હતું અને વધુ પ્રમાણમાં તે “દેવપત્તન” નામથી ઓળખાતું હતું. ગુજરાની વલભીનો સલ્તનત કાયમ થઈ ત્યારે એ ખંદર તેના તાબામાં હતું, જ્યારે વલભીપુરને પહેલી જ વખત વિનાશ થયે! ત્યારે વલભીના રાજાઓએ એને રાજધાની બનાવી હતી, પરંતુ એ લેાકા જ્યારે પાછા ચાલ્યા ગયા ત્યારે ચાવડા ખાનદાને એને જો લીધા. પરંતુ એ જાણવાનુ ન મળ્યું કે એ લેક સ્વતંત્ર રીતે રાજ્યકર્તા હતા કે વલભીના ખાનદાનના હાથ નીચે સૂબા તરીકે રહ્યા હતા. એમ કહેવાય છે કે સ્વામી શકરાચાર્યના સમયમાં (ઈ. સ. ૭૦૦—હિ. સ. ૮૧ )માં જ્યારે હિંદુધર્માં નવેસરથી બળવાન થયા અને બૌદ્ધધર્મને રુખસદ આપવામાં આવી ત્યારે તેમણે હિંદુએનાં તીક્ષેત્રો દૂરદૂર સ્થળેાએ સ્થાપ્યાં તેમાં એક સામનાથ ધામ પણ હતું. ૧ ૧ ૧. એરીસા કે આસારે કદીમા-દાક્તર રાજેન્દ્રપાલ મિત્ર પ્રકરણ ‘જગન્નાથ’; ધણું કરીને સેામનાથ જ્યારે પાયમાલ થયુ' ત્યારે એ મડ ત્યાંથી દ્વારકા ગયા, જે આજ પર્યંત છે. Page #247 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૩૫ પંચાસર પછી ચાવડા ખાનદાને અણહીલવાડને પોતાનું પાયતખ્ત બનાવ્યું ત્યારે સોમનાથ પાટણ તેમના તાબામાં હતું, કારણ કે આપણે જોઈએ છીએ કે વનરાજના પુત્ર યોગરાજના સમયમાં તેનો પાટવીકુંવર સોમનાથ જેવા મોટા બંદરમાં જતો હતો અને પરદેશી (અરબ). વેપારીઓનાં જહાઝ લૂંટતો હતો. એ અરબ વેપારીઓ મહાન જહાઝે લઇ વેપાર અર્થે સોમનાથ આવતા હતા. લૂંટમાં ક્ષેમરાજને દશહજાર ઘડા, હાથી અને લાખેને માલ મળ્યો. એમાં ફક્ત ઘોડાની કીમત જ સત્તર લાખ રૂપિયાથી વધારેની હતી. (ઈ. સ. ૮૪૦ – હિ. સ. રર૬ની લગભગમાં), તે સમય પર્યત એ શહેર ફક્ત બંદર હોવાથી પ્રખ્યાત હતું. એ વખતથી શહેરની, એટલું જ નહિ પરંતુ મંદિરનો પણ ચડતી શરૂ થઈ. એમ પણ જણાય છે કે થોડા જ દિવસમાં એ એક દોલતમંદ શહેર થઈ ગયું. તે દરિયાઈ ચાંચિયાઓનું સામાન્ય રીતે આશ્રયસ્થાન હતું તેથી ઘણું કરીને કડવા અનુભવને લઈને પહેલી જ વખતે વૈરિસિંહ ચાવડાના સમય ઈ. સ. ૯૨૦ (હિ. સ. ૩૦૮ )માં તેની આજુબાજુ દીવાલ બંધાવી તેને સુરક્ષિત કરવામાં આવ્યું. તે પછી રત્નાદિત્ય ચાવડાના સમય ઈ. સ. ૮૩૫ (હિ. સ. ૩૨૪)માં કલ્યાણીનો રાજા ભુવનાદિત્ય (ઘણું કરીને કલ્યાણના રાજાને સગે હતો, તે પોતે રાજા ન હતો) જાત્રા અર્થે સોમનાથ આવ્યો, અને અતિ શ્રદ્ધાને લઈને ઘણું કીમતી ચી ચડાવી. સોલંકી વંશનો સ્થાપનાર મૂળરાજ (અવસાન ઈસ. ૯૯– હિ. સ. ૩૮૭) સોમનાથની બહુ હિમાયત કરતો હતો. તેના શરૂઆતના સમયમાં સોમન થના જાત્રાળુ માટે રસ્તા સલામત ન હતા, તેથી મૂળરાજે એ બાબતને મહત્ત્વ આપી કેમમાં જોશ પેદા કર્યો અને ગ્રહરિપુ સામે લડાઈ વહોરી લીધી. આખરે જીતેલા મુલ્કમાં એને દાખલ કરી રસ્તે સહીસલામત બનાવ્યું. અટકળ કરી શકાય કે તે પછી મૂળરાજ સોમનાથ ગયો હશે અને ભેટ ઉપરાંત યાદ Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬] ગુજરાતનો ઇતિહાસ ગીરી તરીકે જરૂર ત્યાં કંઈ બનાવ્યું હશે.' - ભીમદેવ (અવસાન ઈ. સ. ૧૦૩૨, હિ. સ. ૪૬૫)ના શરૂ આતના સમયમાં સુલતાન મહમૂદ ગઝનવીએ અણહીલવાડ જીત્યું. અને ભીમદેવની પૂઠ પકડી સેમિનાથ આવ્યો; ત્યાંના લેકેએ કિલ્લામાં હી મુકાબલે કર્યો, જેનું વર્ણન વિગતવાર અહીંથી શરૂ થાય છે. ગુજરાત અને રાષ્ટ્ર ઉપર ચડાઈ કરવાનાં કારણ મહમૂદ ગઝનવીના હુમલા વિશે વિચાર કરવા જેવી એ બાબત છે કે કયા કારણથી તેણે ચડાઈ કરી. સામાન્ય ફારસી ઇતિહાસમાં નીચે પ્રમાણેની વાતો લખી છે: * (1) યમીનુદ્દૌલા સુલતાન મહમૂદ ગઝનવી (ઈ. સ. ૧૨૪ હિ. સ. ૪૧૫ )માં જ્યારે ગન પાછો પહોંચે ત્યારે બાતમીદારેએ ખબર આપી કે હિંદુઓની માન્યતા છે કે આત્મા બદનથી જુદો થઈ સોમનાથની ખિદમતમાં હાજર થાય છે. ત્યારપછી સોમનાથ જે આત્માને જે શરીરને લાયક સમજે છે તેને પુનર્જન્મરૂપે હવાલે કરે છે. એમ પણ કહેવાય છે કે સમુદ્રની ભરતી તેમજ ઓટ સોમનાથની પૂજા માટે છે. અને મહમૂદ જે મૂર્તિઓ હિંદુસ્તાનમાં તેડી આવ્યું છે તેનાથી સોમનાથ નારાજ હતા; તેથી જ તેને કંઈ પણ મદદ કરવામાં આવી ન હતી; તે મજાલ છે કે તેના તરફ કઈ મેં ફેરવે ? આંખના એક પલકારામાં વિનાશ થઈ જાય.' છે આ ખબર સાંભળી સુલતાનને બહુ લાગી આવ્યું. વળી તેને એમ પણ થયું કે હિંદુસ્તાનનની મોટી મોટી મતિઓ ઉથલાવી નાખી છતાં સામાન્ય હિંદુ લેકેના વિચારમાં કંઈ પણ ફેર નથી ૧. મૂળરાજ સેમિનાથ ગયો હતો અને પાછા ફરતાં તેણે ગુજરાતમાં સોમનાથના સંખ્યાબંધ મંદિર બંધાવ્યાં હતાં. [ ગુજરાતને પ્રાચીન ઈતિહાસ, ૫૦ ૧૫૬, ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ] - ૨. ફરિશ્તા, ભા૧ Page #249 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેાના હુમલા [ ૨૩૭ પડયો, અને હજી “સામનાથ ”ના એક પથ્થરને સર્વશક્તિમાન ( ખુદા ) માને છે. ૧ એ પણ વિચારવા જેવી બાબત છે કે ફિરસ્તાનું લખાણ કેટલે અંશે સ્વીકારવા યેાગ્ય છે, તેમજ એ વાત શું હાસ્યાસ્પદ નથી ક પોતાના એટલુ જ નહિ પરંતુ હારા માણસોના જાન જોખમમાં નાખી મહમૂદ ફક્ત મૂર્તિ તેડવાને માટે બલ્ખથી સૌરાષ્ટ્ર પત આધ્યે! હાય ? શું આવો કાઈ દાખલા મહમૂદની સારી જિંદગીમાં મળી શકે છે? વળી શું તમામ ઇસ્લામી તારીખમાંથી આવા કાઈ દાખલા પેશ કરી શકાય છે? તેથી મારા ખ્યાલ મુજબ ફક્ત સંકુચિત દૃષ્ટિથો અને ધાર્મિક લાગણીને લઈને જ આને કારણ રૂપે ગણવામાં આવ્યું છે; નહિતા સત્ય સાથે એને કંઈ નિસ્બત નથી. વળી ખૂબી એ છે કે સેામનાથને તેાડવાને હિંદુએની રજપૂત ફ્રીજ પણ સાથે હતી. આથી તેનાં અસલ કારણેા હું નીચે જણાવું છું તે છે: ૧. સેામનાથ પાટણ એક મશહૂર બંદર હતું. દૂરદૂરથી જહા આવતાં હતાં અને હરેક જાતના માલ વેપારીએ લાવતા હતા. એ જાત્રાનું સ્થળ હાવાથી અહીંની વસ્તી પુષ્કળ હતી. તેમાં મુસલમાન પણ રહેતા હતા, જે વેપાર અર્થે ત્યાં વસ્યા હતા. તે મુસલમાને સાથેનું વન બહુ સારું ન હતું. તે ઉપરાંત તે વેપારીએાની અસરથી ખુદ એ જ જગ્યાના હલકા દરજ્જાના લેાકેા જે મુસલમાન થઈ ગયા હતા, તેમની સાથેનું સામાન્ય વર્ગોના વતનીઓનું અને કર્તાહર્તા લેાકેાનું વન બહુ જ ખરાબ હતું. કેટલીક વખત તે તે અસહ્ય હતું. તે સમયે માહમ્મદ બિન હસન બિન અલી ઈરાકી નામના એક મુઝુ` મક્કાથી માંગરૅાળ અને ત્યાંથી પ્રભાસપાટણ આવ્યા હતા. તેમણે પેાતાની પવિત્રતાથી લેાકેામાં પ્રેમ તેમજ સતા વિશ્વાસ ૧. હાશિમીની તારીખે હિંદ, બદાયૂની, તમકાતે નાસિરી અને સિયરૂલ મ્રુતખ્ખરીનમાં કંઇ ઉલ્લેખ નથી. જ્હોન મક્કમ સાહેબે પણ જે કઈ લખ્યું છે તે ફરિશ્તાના ઉલ્લેખના સારાંશ છે. એલ્ફિન્સ્ટને પણ એ જ લખ્યુ છે. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮] ગુજરાતને ઈતિહાસ સંપાદન કર્યો હતો. મુસલમાનો ઉપરનો ત્રાસ જોઈ તે સમયના હાકેમ આગળ ફરિયાદ કરી, પણ કેઈએ તેનું સાંભળ્યું નહિ. એક વિધવા વૃદ્ધ સ્ત્રીનો એકનો એક છોકરો માર્યો ગયો, ખાસ કરીને ત્યારે તેમનું દિલ ભરાઈ આવ્યું, તેથી મેહમ્મદ બિન હસન બિન અલી ઈરાકીએ–જેમને સામાન્ય રીતે લેકે “મહમૂદશાહ મંગરોલી” કહેતા હતા તેમણે-તે ડેસીની મારફત એક પત્ર સુલતાન મહમૂદ ગઝનવી ઉપર મોકલ્યો, જેમાં મહમૂદને અહીંના મુસલમાનોની મુશ્કેલીઓ જણાવી અહીં આવવાને કહેણ મોકલ્યું હતું. બીજી રીતે કહેવામાં આવે તો તેમણે એમ જણાવ્યું હતું કે તમે હિંદુસ્તાનમાં હુમલા કરતા ફરે છે અને ખાસ પ્રભાસ પાટણમાં જ્યાં મુસલમાનોને તકલીફ વેઠવી પડે છે તે તમે દૂર કરતા નથી, જ્યારે મહમૂદને એ પત્ર મળ્યો ત્યારે એકદમ સામાન તૈયાર કરી તે રવાના થયો. આ બનાવ ગુજરાત અને સૌરાષ્ટ્રના આમ મુસલ ૧. કિસ્સએ મહમૂદશાહ મંગરેલી છપાયેલ ઉર્દી અને ગુજરાતીમાં. એ ક્તિાબ અસલ ફારસીમાં હતી. તેને હિ. સ. ૧૨૧૬માં ઉ૬ પદ્યમાં તરજામે થયે હતું. જો કે તેમાં શાહની કેટલીએ કરામત વગેરેને ઉલેખ છે. પરંતુ મેં ફક્ત સાર લઇ લીધો છે અને શારની અતિશયોક્તિવાળી અને જાહેર રીતે કયાસ કરવા યોગ્ય ન હોય એવી બાબતે તરફ લક્ષ આપ્યું નથી. આ ક્તિાબની અગત્ય જેવી રીતે રાસમાળાની છે તેવી જ રીતની છે, વગેરે. હાજીમહમૂદશાહ મંગરોલીની કબર વેરાવળ અને સોમનાથ પાટણની મધ્યમાં છે. ત્યાં ઝિયારત માટે લકે જાય છે અને નાળિયેર ચકાવે છે. મંગરોલી શાહના મકબરામાં કબરે છે અને તેમાં એક અરબી, બીજો ફારસી અને ત્રીજે ઉર્દૂમાં, એમ ત્રણ શિલાલેખે છે, તેમને પહેલા અરબીને નીચે પ્રમાણે છે: “આ કબર મહાન, દાતાર, પવિત્ર, અને ઉદાર કાઝી મહૂમ, (અલ્લાહની રેહમત તેમના ઉપર હ) મલેકુસ્ સુદુર શસુદૌલા વદ્દીન હુસેન બિન મેહમ્મદ અલી ઇરાકી” (મલેકુસ્ સુદુર) અવસાન રબીઉલ અવલ, હિ સ. ૬૯૯” Page #251 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૨૩૯ માનામાં વરસેાથી પ્રચલિત છે. અને સામાન્ય લેકા મહમૂદનું અહીં આવવાનું કારણ એ જ બતાવે છે.૧ મહમૂદશાહ મગરેાલીએ એક સ્ત્રીને કાસદ બનાવી મેાકલી એ પણ તેમની દુરંદેશીને લઈને જ હતું. જો કાઇ પુરુષ મારફત આ પત્ર માકલવામાં આવ્યા હોત તે એ તા દેખીતું જ છે કે આ શિલાલેખ હાજીમહમૂદ અલઇરાકી મગરેાલીનેા નથી, કારણ કે એમનું અવસાન હિ. સ. ૪૧૬ પછી પાંચમી સદી હિજરીમાં થયુ છે અને આ શિલાલેખ સાતમી સદી હિ. સ. ૬૯૯ને છે, આ સુલતાન અલાઉદૃીન ખલજીને સમય છે. આ શિલાલેખ ઉપરથી ચાક્કસ જણાઇ આવે છે કે શમ્મુદ્દીન હુસેન ઇરાકી ત્યાંના મુસલમાનોના કાઝી હતે. રાજાએ ના સમયમાં મુસલમાનેાના કેસેના ફૈસલા માટે આમ મુસલમાનની સલાહથી એક શખ્સની નિમણૂક એ હેાટ્ટા માટે થતી હતી, જેવુ કે મસહદી (હિ. સ. ૩૦૩માં) એ વિગતવાર લખ્યું છે. આ પ્રકારને પુરાણા શિલાલેખ જૂનાગઢમાં માઈ ગળુંચીની તૂટીફૂટી મસ્જિદના મેહરાબ ઉપર આજ પણ તે જ સમયને! મેનૂદ છે. મારી ધારણા મુજબ એ હાજીમહમૂદશાહ ઇરાકી મંગરોલી ખા દાનમાં અલાઉદ્દીન ખલજીના જમાનામાં હતા. ગુજરાતની જીત પછી જે અળવેા થયે તેમાં તે શહીદ થયા અને તેમના ખાનદાનના મકબરામાં તેમની દફન ક્રિયા કરવામાં આવી. બન્ને શિલાલેખ જે ફારસીમાં છે તે તે પહેલાંના સામનાથ અને વેરાવળના અહેવાલમાં) મે" નક્લ કર્યા છે તે હિ.સ. ૧૦-૩ ના છે. એ અકબરના જમાનાના છે. બહુધા અબ્દુલ્લાખાને એની મરામત કરાવી. ત્રીજો શિલાલેખ આ છે: 66 દયાળુ અને માયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. અલ્લાહ સિવાય બીજા કાઈ અલ્લાહ નથી. અને મેાહમ્મદ તેના રસૂલ (પેગમ્બર) છે. આ મુબારક મકબરો જનાબ હાજી મહમૂદ સાહેબ મક્કીને હિ. સ. ૧૯૯ ના રબીઉલ અવ્વની પહેલીને છે. એને લખનાર પટ્ટણના જલાલ મિયાં જમાલુદ્દીન મિયાં છે.'' આ શિલાલેખ હાલને જ છે. એમણે ફક્ત અરબી શિલાલેખને સારાશ ઉર્દૂમાં લખ્યા છે. પરંતુ સામાન્ય પ્રખ્યાતિને લહેંને મહમૂદ ઇરાકી મંગાલીનું નામ અંદર ઉમેરી લીધું, ૧. એમ્બે ગેઝેટિયર, ભા. ૮ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ ] ગુજરાતનો ઈતિહાસ સંભવિત હતું કે સમય પહેલાં જ છાની વાત બહાર પડી જાત. મારી ધારણ મુજબ એક બીજી વાત પણ ધ્યાનમાં હશે કે સ્ત્રી પોતાનાં દુઃખ અને દર્દની કહાણી ભરાયેલા હદયે સંભળાવી સુલતાન ઉપર અસર પેદા કરે છે તેવી રીતે કરવું બહુધા એક પુરુષ માટે અસંભવિત હતું. ગમે તેમ હોય, પરંતુ અતિ સંભવિત છે કે આ ખલીફ મુઅસિમને ઉમૂરિયાના બનાવને સામને કરે પડયો હતો તેવી જ છે. રોમના લેકે તરફથી થતી મુસીબતોમાંથી તેણે ફરિયાદી સ્ત્રીને બચાવી હતી અને રસ્તાની મુશ્કેલી વિશેને કઈપણ જાતને પ્રશ્ન ન હતો. પરંતુ ગુજરાતમાં તેમ ન હતું. ગઝનાથી ગુજરાત આવવું સાધારણ કામ ન હતું. જરા પણ અફવા કેઈન કાન ઉપર પડે, તે સુલતાન મહમૂદ માટે મુશ્કેલીઓ ઊભી થઈ જાય. એ વાત આખર પર્યત છાની રાખી અને એ જ કારણથી અટક નદીથી માંડી ગુજરાતના રાજાઓમાંથી કોઈને પણ એની ખબર ન પડી. ૨. એક કારણ એ પણ હેઈ શકે કે પહેલી હિજરી સદીથી મુસલમાને વેપાર અર્થે અરબસ્તાનથી ઈરાન, સિંધ, હિંદુસ્તાનના કિનારા, લંકા અને ચીન પર્યત જતા હતા, અને હરેક સલ્તનત વેપારીઓનું રક્ષણ કરવું એ પિતાની ફરજ ગણતી હતી. જેવા કે મુસાફરોનાં સફરનામાંમાંથી વલભીપુર, ખંભાત, મલબાર, લંકા અને ચીનના દાખલા મળે છે. અને કોઈક વખતે એ સલ્તનતોએ પરવા ન કરી અથવા તે ઈન્કાર કર્યો ત્યારે ખુદ ઈસ્લામી સલ્તનતેએ સુંદર રીતે તેની ફરજ અદા કરી; જેમકે સિંધના દેવલ નામની જગ્યા વિશેના બનાવ ઉપરથી માલુમ પડે છે. કમનસીબે તે સમયે સોમનાથ અને કચ્છ બંને દરિયાઈ ચાંચિયાનાં કેન્દ્રસ્થળો હતા, જ્યાંથી જહાઝો લુંટવામાં આવતાં હતાં. જેમકે અરનાં જે જહાઝ ૧. સફર નામએ સુલેમાન સયરાણિી, પ્રેપેરિસ ૨. બલાઝરી-છપાયેલ મિસર. સિંધના પ્રકરણમાં. ૩. ક્વિાબુલ હિંદ–અલબીરૂની, છપાયેલ યુરોપ. જેમકે ઉપર આવી ગયું છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૪૧ લંકાથી હાથી, અને અરબસ્તાનના ઉત્તમ ઘોડા વેપારઅર્થે સોમનાથ લાવ્યાં હતાં તેમને ક્ષેમરાજ ચાવડાએ લૂંટી લીધાં હતાં, આથી મુસલમાનોના જાનમાલની હિફાઝત માટે સોમનાથ અને કચ્છ ઉપર હુમલો કરી તેમનાં કેન્દ્રસ્થળે તેડવાની જરૂર પડી. લુટારુઓએ સોમનાથ જ પિતાનું સ્થળ એ કારણથી બનાવ્યું હતું કે ત્યાં તેઓને ગુપ્ત વેશમાં રહેવાની ઉત્તમ સગવડ હતી. સમુદ્રમાં લૂંટ ચલાવતા હતા, ત્યારપછી મંદિરમાં આવી પવિત્ર પૂજારીઓ સાથે સામેલ થઈ જતા હતા. કચ્છની પસંદગી તેઓએ એ કારણથી કરી હતી કે જે જમીન ઉપર તેઓ હુમલો કરે તો સમુદ્રમાં ભાગી જઈ શકાય અને સમુદ્રમાંથી હુમલે કરી કચ્છના રણમાં જઈ આશ્રય લઈ શકાય. મારા ખ્યાલ મુજબ એક એતિહાસિક કારણ એ પણ સંભવિત છે કે જે કે એક સ્વતંત્ર મીજાજી અમલદાર જુનૈદ (ઈ. સ. ૭૨૫ હિ. સ. ૧૦૭) સિવાય કોઈ બીજા મુસલમાને ગુજરાત ઉપર મહમુદની પહેલાં હુમલો કર્યો ન હતો, પરંતુ વલ્લભરાયના રાજમાં મુસલમાને અતિ આરામથી રહી શકતા હતા, તેથી પુષ્કળ મુસલમાને ત્યાં વસવાટ કર્યો હતો. આથી રાજાને બહુ ફાયદો થતો હતો. અને વળી ગુજરાતના રાજાઓને વલ્લભરાયના ખાનદાન સાથે રાજકીય અને ધાર્મિક અદાવત હતી, તેથી તેમને એ જોઈ જોઈને અદેખાઈ આવતી હતી, એ કારણથી તે મુસલમાનોના કટ્ટા દુશ્મન થયા હતા. જેમકે સુલેમાન સયરાણી નામના બસરાના વેપારીએ ત્રીજી હિજરી સદીની શરૂઆતમાં હિંદુસ્તાનની મુસાફરી કરી હતી તે પોતાના સફરનામામાં જ્યાં ગુજરાતની પરિસ્થિતિનું વર્ણન કરે છે તેમાં લખે છે કે “ગુજરાતનો રાજા મુસલમાનોને કટ્ટો દુશ્મન છે અને હિંદુ રાજાઓમાં તેનાથી વધે એ કઈ બીજે ઇસ્લામને શત્રુ નથી.”૧ ૧. સિલલિતુત તવારીખ, પૃ૦ ૨૮ (છપાયેલ પરિસ)માં જણાવવામાં આવ્યું છે કે હિંદુસ્તાનમાં એનાથી મોટે ઇસ્લામને કઈ બીજે દુશમન નથી.. Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૪ર . ગુજરાતને ઈતિહાસ ત્રીજી હિજરી સદીની મધ્યમાં અબુ ઝયદુલ હસન સયરાણીએ આ મુલ્કમાં સફર કરી, તેણે પણ લગભગ ઉપર મુજબનો જ અભિપ્રાય લખે છે, એટલે કે ગુજરાતના રાજાને મુસલમાનો સાથે સખત અદાવત છે. ચોથી હિજરી સદીની શરૂઆતમાં મસઉદી ગુજરાતમાં આવ્યા હતું. તે કહે છે કે “ગુજરાતના રાજાને મુસલમાનો તરફ સખ્ત નકત છે અને મુસલમાનોનો એ કટ્ટો દુશ્મન છે.” - પાંચમી હિજરી સદીની શરૂઆતમાં બીરૂની આવ્યો હતો તેનું ખ્યાન ઉપર આવી ગયું છે. એ લખે છે કે “કચ્છ અને સોમનાથ દરિયાઈ ચાંચિયાઓનું આશ્રયસ્થાન છે અને સાધારણ રીતે અરબનાં જહાઝો લૂંટવામાં આવે છે અને ગુજરાતને રાજા એના અટકાવ માટે કંઈપણ કરતું નથી, કારણ કે મુસલમાન સાથેની અદાવત વંશપરંપરા ઊતરી આવેલી છે. એક વરસ પસાર થયાં હોવા છતાં એ રાજાઓની દુશ્મનાવટ ચાલુ છે.” ટૂંકમાં મુસલમાન સાથેનું ગુજરાતી રાજાઓનું દ્વેષભર્યું વર્તન છાનું રહે એમ ન હતું. પરંતુ એ વાત તે વેપારીઓ અને મુસાફરો મારત તમામ ઇસ્લામી દુનિયામાં જાહેર થઈ ગઈ હતી. મહમૂદ પણ એનાથી અણજાણ ન હતો. સંભવિત છે કે બખમાં શિકાયત કરનાર મુસલમાન વેપારીઓ પણ હય, જેમણે પિતાના હેતુ પાર પાડવામાં કામિયાબી હાંસિલ કરવાને ધાર્મિક દખલ ઊભી કરી છે. અને સામાન્ય વર્ગના લોકોના ઉપર છાપ પાડવામાં બહુધા એ જ માર્ગ વધારે ફળીભૂત થયો છે. તેથી મહમૂદને પણ મુનાસિબ લાગ્યું કે એક વખત ફરીથી હિંદુસ્તાનમાં જઈ પિતાનો પ્રભાવ પ્રદર્શિત કરે અને આમ મુસલમાનોની ફરિયાદ દૂર કરે. ૩. જે સમયે મહમૂદ ગઝનવી ગુનામાં હકૂમત કરતે હતો ત્યારની ઈસ્લામી જગતની પરિસ્થિતિ ઉપર પણ એક સરસરી નજર નાખવાની હું ઈચ્છા રાખું છું, કે જેથી તેનું ગુજરાતમાં આવવાનું કારણ સાફ રીતે ધ્યાનમાં આવી જાય. Page #255 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૪૩ હઝરત મોહમ્મદ (સલ૦)ના અવસાન પછી અબુબ્રક, ઉમર અને ઉસ્માન (રદ) એક પછી એક ખલીફ થયા. ત્યારપછી જ્યારે હઝરત અલી ખલીફા થયા ત્યારે મુસલમાનના બે વિભાગ થયા : કેટલાક ખલીફા સાથે રહ્યા અને બાકીનાએ મુઆવિયાનો સાથ લીધે. હઝરત અલી પછી ઈમામ હસન આવ્યા, અને મુસલમાનોમાં કુસંપ નાપસંદ પડતાં તેણે હઝરત મુઆવિયા સાથે સલાહ કરી લીધી, અને પિતે ખિલાફતના કાર્યનો ત્યાગ કર્યો. ટૂંકમાં અમીર મુઆવિયાના વખતથી બનુ ઉમસ્યા ખાનદાનના હાથમાં ખિલાત (હકૂમત) રહી. ઈ. સ. ૭૪૯ (હિ. સ. ૧૩૨)માં એ ખાનદાનની પડતી થઈ અને તેની જગ્યાએ અબ્બાસ ખાનદાનના લેકે ખલીફા થવા માંડયા તેઓમાં મહદી, મસૂર, હારૂન રશીદ અને મુતસિમ મશહૂર વ્યક્તિઓ છે. પાયતખ્ત પણ દમાસ્કસથી બગદાદ બદલવામાં આવ્યું. અબાસી ખાનદાનમાં એ જ મજકૂર છેલ્લા પાદશાહ પર્યત ખિલાફતને દબદબો રહ્યો. તેના અવસાન (હિ. સ. ૨૨૭– ઈ. સ. ૮૪૧) પછી પડતી શરૂ થઈ. પ્રથમ તુર્કોની સત્તા રહી. ત્યારપછી બુવયે કુટુંબના ઈમાદુદૌલાની ઈ. સ. ૯૬ર (હિ. સ. ૩૦૦)માં ઉન્નતિ શરૂ થઈ. તેના ભાઈ મુઈyદદૌલાએ બગદાદને કબજો લીધો અને અભ્યાસી ખાનદાનની વિરુદ્ધ ફક્ત રાજકીય શ્રેષતા કાયમ રાખીને મોહમ્મદની પુત્રી ફાતમાના પુત્રો (મોહમ્મદ સલ૦. નું કુટુંબ સાથે અતિશય મોહબ્બત હોય એમ દેખાવ કર્યો.અબબાસી ખાનદાનની નબળાઈ અને કમજોરીને ઘણાયે હાકેમો ફાયદો ઉઠાવ્ય તેઓમાં આફ્રિકાને હાકેમ પણ આપખુદી રીતે લાંબા અરસાથી હકૂમત કરી રહ્યો હતો, એટલે સુધી કે ઈ. સ. ૯૦૦ (હિ. સ. ૨૯૭) માં ઉબેદુલ્લાહ નામના એક ફાતમી ઈસ્માઈલીએ તેની વિરુદ્ધ પોતાની ફેજી તાક્તને લઈને ફત્તેહ મેળવી અને તમામ આફ્રિકા પોતાની સત્તા નીચે લીધું. એ ખાનદાને ધીમે ધીમે એટલી બધી પ્રગતિ કરી કે ઈ. સ. ૯૫ર (હિ. સ. ૩૪૧) માં ખલીફ Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪] ગુજરાતનો ઈતિહાસ મુઇઝુદ્દીનના સમયમાં મિસર, મક્કા, મદીના, સિરિયા, યમન વગેરે તમામ તેની હકૂમત નીચે આવી ગયાં. અમ્બાસી ખિલાફતની કમજોરીને લાભ લઈને એક બીજા શમ્સ પણ ઉન્નતિના શિખરે પહોંચે એ અબુ સઈદ કર્મતી હતે. ઈ. સ. ૮૯૯ (હિ. સ. ૨૮૬) થી એ કર્મીઓએ પ્રગતિ શરૂ કરી અને ઈ. સ. ૯૦૫ (હિ. સ. ૩૭૫) પર્યત સફળતાથી હકૂમત કરી. શરૂઆતમાં તે રસૂલના ખાનદાનના નામથી ઊયા; પરંતુ જ્યારે કામિયાબી પ્રાપ્ત કરી ત્યારે સર્વને ઊંચા મૂકી દીધા. મેથી તો મિસરના ઈસ્માઈલી ખલીફાની સત્તા નીચે હોવાનું અભિમાન રાખતા હતા, પરંતુ અમલ કરવામાં આપખુદ રીતે જ કામ કરતા હતા અને છાની રીતે પ્રચાર કરી દૂરદૂરના મુલ્કમાં લકોને પોતાના વિચાર સાથે એકમત કરી દીધા હતા. સમસામુદ્દદૌલાએ તેમની શક્તિ બિલકુલ નાબુદ કરી લેતા ત્યારે ઉમાન, હજર અને બેહરીનમાં તેઓ જતા રહ્યા. પરંતુ પડેશીઓએ તેમના ઉપર હુમલા શરૂ કર્યો ત્યારે નાસભાગ કરી નજીક હોવાના કારણે સિંધ અને મુલતાનમાં પિતાના જ ધર્મને પહેલેથી આવી વસવાટ કરી રહેલા લેકેને મળ્યા અને એટલા તાકતદાર થયા કે અહીં પિતાની સત્તા જમાવી દીધી. બગદાદના ખલીફાને બદલે મિસરના ખલીફ અર્થાત ઈસ્માઈલીઓ સાથે સોગંદવિધિસર જોડાયા. ઈમાઈલી ખલીફાઓ બરાબર પ્રગતિ કરી રહ્યા હતા. ઈ. સ. ૯૭૧ (હિ. સ. ૩૬ ૫) માં અઝીઝ બિલ્લાએ અઝદુદૌલા બુવયે બગદાદ, ફર્સ વગેરે ઉપર હકૂમત કરતો હતો તેની સાથે પત્રવ્યવહાર કરી એ નક્કી કરી લીધું કે અઝદુદ્દૌલા ફાતિમી ખલીફાઓનો ખુબ પિતાના તાબાના મુકેમાં પઢાવે. આથી ફાતિનીઓની કોશિશનું પરિણામ શું આવ્યું કે અબ્બાસી ખલીફાઓ મોજુદ હતા તેમ છતાં ખુદ બગદાદમાં પણ ઈ. સ. ૧૦૬૦ (હિ. સ. ૪૩૨) માં ફાતિમી ૧. સફરનામા અલ્લામા બશ્નારી મુકદશી Page #257 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૪૫ ખલીફાઓનો ખુઓ એક સાલ પર્યત પઢવામાં આવ્યો. અને આવી રીતે આફ્રિકાથી માંડી ખુરાસાન પર્યત ઈસ્માઈલીઓની રાજકીય જાગૃતિ તેમજ બુવયે ખાનદાનની લીલી કોશિશ (અબાસીઓની વિરુદ્ધ)ને લઈને અબ્બાસી ખલીફા લગભગ ખતમ થઈ ગયા હતા. ઈ. સ. ૯૭૦ (હિ. સ. ૩૬ ૦ ) માં અઝદુદૌલા જ્યારે યુવરાજ હતા ત્યારે તેણે ફિરમાન જીતી મકરાણને પણ કબજે લીધે. તે સમયે બલુચિસ્તાનનો મોટો ભાગ સિંધમાં ગણતો હતો. તેથી મકરાણ અને સિંધ એકબીજાના પાડોશી હતા. મકરાણની ફતેહ થઈ ત્યારે સિંધીઓ પણ ગભરાયા હતા. ખલીફાઓની સાથે સાથે તેનું નામ પણ તેઓ ખુલ્લામાં પઢવા લાગ્યા. વળી એક પ્રતિનિધિમંડળ પણ (અઝદુદ્દદૌલાના પાયતખ્ત) શીરાઝમાં સિંધીઓએ મોકલ્યું, જે તેમના હેતુ પાર પાડવામાં કામિયાબી મેળવી પાછું આવ્યું. જેમકે અલામા મુકદ્દશી પિતાના સફરનામામાં લખે છે કે – અહીં (મસૂરા-સિંધમાં) કેટલાક દિવસથી અઝદુદ્દૌલાનું નામ ખુલ્લામાં રાખવામાં આવ્યું છે. અને હું શીરાઝ પહોંચ્યો ત્યારે મજૂરાનો કાસિદ અઝદુદ્દૌલાના પુત્રની પાસે આવ્યો અને તેને મુલાકાત આપવામાં આવી. મુલતાનમાં ફાતિમી ખલીફાઓના ખુલ્લા જારી છે. અને અહીં કાઈ હુકમ મિસરના ફાતિમી ખલીફાઓની મંજૂરી વગર બહાર પાડવામાં આવતો નથી. મુલતાનના લોકોની ભેટ અને કાસિદોની વ્યવસ્થિત રીતે આવજાવ થાય છે. અહીં ઈસ્માઈલી (ફાતિમી ખલીફાઓ)ની એટલી બધી અસર છે કે તેમની પરવાનગી સિવાય કઈપણ શમ્સ મુલતાનના તખ્ત ઉપર બેસી શકતો નથી.” - ૧. સિંધના બે ભાગ હતા; એકનું મુખ્ય શહેર મુલતાન હતું, જેની હદ કારમીરને મળતી હતી. અને બીજાનું મુખ્ય શહેર મજૂરા હતું, જેમાં બલુચિસ્તાનનો એક ભાગ શામેલ હતો. ૨. સફરનામા અલામાં બગ્ગારી મુદ્દશી–પુરેપ સિંધ પ્રકરણ Page #258 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ ] ગુજરાતના ઇતિહાસ આ અવતરણ ઉપરથી એમ માલૂમ પડે છે કે સિધ ઇસ્માઇલી હુકૂમતના તાબામાં સીધી કે આડકતરી રીતે હતું. આ બાજુ જીવયે ખાનદાનની સ્થિતિ એવી હતી કે બગદાદના ખલીફાઓને શેતરંજ (ની રમત ) ના શાહની જેમ ઉડાડી મૂકતા હતા તેમજ મેસાડતા હતા, અને જાહેર રીતે કાષ્ટ એવી સત્તા ન હતી જે બગદાદના ખલીફાઓને મદદ કરે અને મુવયે ખાનદાનના પંજામાંથી મુક્ત કરે. બીજી બાજૂએ મિસરનાં ફાતિમી ખાનદાનના લેાકેા પેાતાની હકૂમત અને અસરના દાયરા દિવસે દિવસે વિસ્તૃત કરતા હતા. હાકેમ એઅપ્રિલા ઈ. સ. ૯૯૬-૧૦૨૦ (હિ. સ. ૩૮૬-૪૧૧ ) પોતાના છૂપા એજટા મારફત ફક્ત મિસર, સિરિયા, મા, બહરીન, એટલું જ નહિ પરંતુ ગુજરાત, મુલતાન, અને ખુસસાન પયત પોતાનું કાય કરવામાં ફળીભૂત થયા હતા. ઝાહેર લેિિનલ્લાહના સમયમાં ખુરાસાનના હાજીએ તેને મળવાને મિસરી ગયા હતા અને ખિલાતનું માન પામી પાછા આવ્યા. વાતને સારાંશ એ છે કે મહમૂદ ગઝનવીએ તખ્ત ઉપર પગ મૂક્યા ત્યારે ઈસ્લામી દુનિયાની આ હાલત હતી, તે સમયે ગઝના ગાર અને તુર્કસ્તાનને ફક્ત એક ઈલાકા હતા જ્યાં ઇસ્માઈલી હજુ પહેાંચ્યા ન હતા. બગદાદના તખ્ત ઉપર કાદિર બિલ્લાહ ખલોફ હતે. તે જીવયે ખાનદાનના રક્ષણ હેઠળના એક કેદી થયા હતા, પરંતુ જીવયે ખાનદાન માંહેામાંહેની તકરારને લઈને મજોર થઈ જવાથી તેણે ફરીથી અબ્બાસીએની સત્તા કાયમ કરવાની ઇચ્છા કરી. એ માટે પ્રથમ ફાતિમી ખાનદાનની સત્તા તેાડવી જરૂરી હતી. -ઇસ્માઈલીઓને! એવેલ દાવેા છે કે મુલતાન અને સિંધમાં અમારી હકૂમત હતી અને નહિ કે કતીઓની. ગઝનવી અને ઘેરીએ અમારી પાસેથી સલ્તનત છીનવી લીધી. સુમરા કામ અમારા ધર્મને જ માનતી હતી.' મે ગુજરાતીમાં ઇસ્માઈલીએ . ( વહેરા ) ની દાવતને ઇતિહાસ એક અલગ રિસાલામાં લખ્યા છે. - Page #259 -------------------------------------------------------------------------- ________________ . મુસલમાનાનાં હુમલા [ ૨૪૭ અગદાદમાં ખ્રુવયે ખાનદાનની હાજરીમાં તેમજ ઇસ્માઇલીની રાજકીય જાગૃતિને લઈને આવું કામ કરવું એ કંઈ સહેલી વાત ન હતી. એ માટે તો પાયતખ્તથી દૂરદૂરના મુલ્કામાં જ્યાં નવી સત્તા જામતી હતી તેને મજબૂત બનાવવાની જરૂર હતી કે જેથી તેના હેતુ પાર પડે; જેમકે પશ્ચિમ (કરવાનમાં) ઈબ્ન બાદીસના જમાનામાં એ. માટે ઘણી કૈાશિશ કરવામાં આવી, જેને નતીજો તેને ઉત્તરાધિકારી કાસિમ એઅગ્નિલ્લાહ અબ્બાસીના જમાનાંમાં આવ્યેા; જો કે કૃતિમી ખાનદાનની રાજકીય જાગૃતિ અને નદીકીને લઈ તે લાંબેા. સમય તે સ્થિતિ કાયમ રહી શકી નહિ. ખીજી બાજૂએ મહમૂદ ગઝનવીને ઉશ્કેર્યા અને સફળ થયા અને એ જ કારણથી મહમૂદની ફતેહાની બગદાદના. ખલીફાએ પ્રસિદ્ધિ કરી, ખુત્બામાં તે પ્રકટ કરી અને બગદાદમાં તે માટે ઉજવણી કરવામાં આવી. મહમૂદ ગઝનવીને પણ એક ખલીફાની બહુ જરૂર હતી, જેથી કરી તેના નામથી ફતેહનુ દ્બાર ખાલે અને આમ લકામાં નામચીન થઈ દુશ્મનેાથી બચે અને સમકાલીનેામાં અગ્રગણ્ય થાય. તે સમયે સુલતાન હિંદુસ્તાનમાં લાગલગઢ હુમલા કરી રહ્યો હતા. અનંગપાળ સાથેની લડાઈમાં રાજકીય પરિસ્થિતિ ધ્યાનમાં રાખી અમુલફત્હ દાઉદે (જે શુયબાન ખાનદાનને ત્રીજો પાદશાહ હતા.) મજકૂર રાજાને " .. ૧. કેટલાકાએ ‘સૂમરા’ લખ્યું છે. સૂમરા કામ વિશે સામાન્ય રીતે ઇતિહાસકારોમાં મતભેદ છે. મૌલાના ગુલામઅલી આઝ:દ એલગ્રામી માને છે કે સાધારણ રીતે “મરા” શબ્દ માહેર છે તે અસલ સામિરા ’’છે. અને “સામિરા યુરોપનું એક મશહૂર શહેર છે. તે લેાકેા ત્યાંથી જ આવીને વસ્યા અને સત્તા જમાવી હકૂમત પ્રાપ્ત કરી. મૌલાના અબ્દુલ્હલીમ શરર સાહેબે પેાતાની ‘તારીખે સિંધમાં એમ સાબિત કરવાની કાશિશ કરી છે કે ખરેખર તે 69 સામા શહેરના ઉચ્ચ ખાનદાનના લેાકા હતા. તેએએ મુસલમાન થઇ મિસરના ઇસ્માઈલીએની મદદથી મુલતાનના બન્ને લીધેા હતેા. ઇલિયટ સાહેબના સ`શાત્રનનું વલણ પણ આ માન્યતા તરફ જ છે. પરંતુ તે આ પરિણામ પર્યંત પહેાંચ્યા નહતા. ઇબ્ન ખત્તાના લખાણ rr Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ ] ગુજરાતના ઇતિહાસ સાથ આપ્યા. તેથી મહમૂદ સમજ્યા કે જો એ રાજ્યના હરીફને જલદી તામે કરવામાં ન આવે તે ભવિષ્યમાં બહુ નુકસાન થશે. આથી મહમૂદ ગઝનવીએ અનંગપાળ તરફથી નિશ્ચિત થઈ મુલતાનવાળાએની ખબર લીધી અને બીજી વખત ચડાઈ કરી. મુલતાનને જીતેલા પ્રદેશમાં શામેલ કરી લીધું. મુલતાનના ઘણાખરા ઈસ્માઈલી ત્યાંથી ભાગી જઈ ગુજરાતમાં જમા થયા, જ્યાં પહેલેથી જ ઇસ્માઇલીએ યમનના રસ્તે આવ્યા હતા, અને આવી રીતે ગુજરાત મહમૂદ માટે રાજ્યના દુશ્મનાનુ કેન્દ્ર બનતું જતું હતું. કેન્દ્ર ખતે તે પહેલાં જ તેમને ડરાવી વિખેરવું મહમૂદને ઠીક લાગ્યું. ધણું સંભવિત છે કે આ ઈરાદાને પણ લક્ષમાં રાખી મહમૂદ્દે ગુજરાત ઉપર હુમલા કર્યો હોય, અને ફક્ત એ જ ઇચ્છાથી દૂરથી ફરી કરીને ગુજરાત આવ્યા હાય કે જેથી ગુજરાતના વતનીઓને તેમજ ઇસ્માઇલીએને એની ખબર સુધ્ધાંત ન પડે. (હિંદી ઈસ્માઈલી અર્થાત્ દાઉદી વહેારાના વિગતવાર સ્મૃતિહાસના મે એક રિસાલા લખ્યા છે.) tr માંથી પણ તેમનું અસલ મૂળ મળતું નથી. ફક્ત એટલું નણવાનુ` મળે છે કે તે મુસલમાન હતા. ઇબ્ન ખડૂતાના હાંસિયા લખનારે સંશોધન કર્યું છે કે તેએ “સૂમરા” કે “સામી” કે “સૂમતી ’હશે અને રજપૂત હતા અને સિંધના પુરાણા રહેવાસી હતા, જે મુસલમાન થઇ ગયા હતા. અને બહુધા એ જ કારણથી આપણે જોઈએ છીએ કે ફીરોઝશાહ તગલકની ઠઠ્ઠા ઉપર ચડાઇ વખતે ામથી હઝરત જલાલુદ્દીન જહાનિયાંગતે સુલેહ કરાવી જેથી કરીને એ મુસલમાનામાં ખૂનરેઝી ન થાય. પરંતુ એ વિશે ઉત્તમ સોાધન વ અરબો હિંદ'માં અલામા સૈયદ સુલેમાન નદવી સાહેબે કર્યું" છે, જેમાં તેમણે સાબિત કર્યુ છે કે એ લેાકા અરખ ઈસ્માઇલી હતા. (પૃ. ૩૧૪ ) અને મારી ધ!રણા મુજબ અસલ શબ્દ સામરાય ” છે, જેને અખી ઉચ્ચાર “સેામરા' થયા; જેમકે “બલહરા” વલ્લભરાય’ ઉપરથી છે એ ખાનદાનનું નામ છે. એમનું (સેમરા) એક નામ મુસલમાની અને ખીન્નુ ગેરમુસલમાની હતું; જેમકે ચીની અને ખરમી મુસલમાનેનું આજ પણ હેાય છે. "" Page #261 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૨૪૯ ૪. દુનિયામાં કોઈ બહાદુર મહત્ત્વાકાંક્ષી શખ્સ થયો નથી જેણે પોતાની સત્તા વધારી નહિ હેય. સિકંદર, જુલિયસ સીઝર, રઅમસીસ, (ફર મિસરના પાદશાહનો ઈલકાબ), નેપોલિયન, કૈખુલ્સવ, દારા, નવશીરવાન, અફરાસિયાબ, વિક્રમાદિત્ય, અશોક, કનોજનો હર્ષ, શિવાજી, રણજીતસિંહ; ટૂંકમાં દુનિયાના કોઈ પણ રાષ્ટ્રમાં જ્યારે કઈ પણ બહાદુર, સત્તાવાળા પુરુષ પેદા થયો હોય ત્યારે તેણે રાજ્યને વિસ્તૃત કરવું એ જ પિતાની ફરજ સમજી લીધી હતી. સુલ તાન મહમૂદ ગઝનવી પણ એવો જ મહત્ત્વાકાંક્ષી બહાદુર શમ્સ હતો જે ખામોશ બેસી રહે એ અસંભવિત હતું. જ્યારે તે તખ્તનશીન થયો ત્યારે તેની સતત એક એવી જગ્યા ઉપર હતી કે જેની ત્રણ બાજુ ઉપર ઇસ્લામી મુકે હતા. બુખાર, ખીવા, અને તુર્કસ્તાન તેના ખાનદાનના રાજ્યર્તાઓ (સામાની ખાનદાન) પાસે હતાં. તેમની સાથે બગાડવું એ અપકાર કર્યા બરાબર ગણતો હતો. ફાસથી માંડી ઈરાક અને બગદાદ પયંત બુવયે ખાનદાનને સિતારો ચમકતો હતો. ટૂંકમાં હિંદુસ્તાન અને ચીન સિવાય આસપાસમાં કોઈપણ એવો મુલ્ક ન હતો જ્યાં તેની બહાદુર જેને પિતાનું પાણી બતાવવાનો મોકો મળી શકે. કર્મસંજોગે એવું બન્યું કે જયપાળ અને અનંગપાળને લઈને વારંવાર એને હિંદુસ્તાનમાં આવવું પડ્યું, તેને ઇરાદો લંકા અને સિયામ પર્યત પિતાની ફતેહોનો ઝંડો ફરકાવવાને હતો. નજીકને રસ્તે લેવો તેને માટે જરૂરી હતું. ગઝનાથી લંકા પર્યતને રસ્તે જ ગુજરાત જવા માટે ઓછામાં ઓછો ભય ભરેલો હતો. તે ધ્યેય હાંસિલ કરવાને એ કામ પહેલું આપવું જરૂરી હતું. આ કારણથી તેણે ગુજરાત ઉપર ચડાઈ કરી અને કામિયાબ થઈ પાછો આવ્યો. ૫. સૌથી મહત્ત્વની બાબત તો એ હતી કે સુબુક્તગીનના ૧. તારીખે ફરિતા–સોમનાથ અને મહમૂદ ગઝનવી વિશેનું પ્રકરણ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ ] ગુજરાતને ઈતિહાસ છેવટના સમયમાં અને મહમૂદના શરૂઆતના હુમલા દરમિયાન જયપાળ અને અનંગપાળે મુસલમાનની સામે હિંદુસ્તાનના મેટા મોટા રાજાઓની સાથે થઈ હુમલો કર્યો અને આખરે હાર ખાધી. મહમૂદની લડાઈ ફક્ત અનંગપાળ સાથે હતી. બીજાઓ સાથે એને કંઈ સંબંધ ન હતો. ત્યારપછી મહમૂદ સામે કારણ વગર અનંગપાળા સાથે થઈ કનોજ, મીરત, મથુરા, મહાવન, કાલિંજર, અજમેર અને ગ્વાલિયરના રાજાઓએ ચડાઈ કરી. કુદરતી રીતે આ વાત મહમૂદને પસંદ ન પડી. જાણે કે આ રાજાઓએ કારણ વગર મહમૂદને લડાઈ માટે નિમંત્રણ આપ્યું હોય એમ હતું. મહમૂદે પણ એક પછી એક એમ બધા પાસેથી બદલે લીધે. ઉત્તર હિંદુસ્તાનથી અજમેર, માળવા, અને ગુજરાત બિલકુલ અલગ હતાં. આ કારણથી આ ત્રણેને શિક્ષા કરવાને પૂરેપૂરી કાળજી તેમજ સંપૂર્ણ તાકતસર એવા રસ્તે આવ્યું કે તેમને આપસમાં મળવાનો તેમજ સામનો કરવાને મોક્કો ન મળે. અને એ જ પ્રમાણે થયું. ૬. એ તમામ રાજાઓ (અર્થાત અજમેર, માળવા, અને ગુજરાત)માં સૌથી વધારે મગરૂર તેમજ દોલતમંદ ગુજરાતને રાજા, હતો. તેથી અજમેરના રાજાએ પલાયન થવાનું પસંદ કર્યું ત્યારે એનું પાયતખ્ત લૂંટવું એ એક સંપૂર્ણ બોધપાઠ ગણવામાં આવ્યો. પરંતુ ગુજરાતના રાજાના હાથ નીચે સંખ્યાબંધ ઝબરદસ્ત રાજાઓ હોવાના કારણથી મહારાજા તરીકેની તેની હેસિયત હતી તેથી તેની રાજધાની પર્યત પહોંચવું અને લૂંટી લેવું કાફી ન હતું. છે. એ જ આધારે એમ પણ દાવો કરી શકાય છે કે ખાસ કરીને સોમનાથ ઉપર જ હુમલે કરવાની મહમૂદની કંઈ પણ નિયત ન હતી, પરંતુ તેની અસલ ઇચ્છા ગુજરાતના રાજા પાસેથી અવેજ લેવાની હતી, તેથી અણહીલપુર પાટણ પહોંચ્યો પણ દુશ્મન ન મળે, Page #263 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનના હુમલા [ ૨૫૧ ત્યારે લૂટમાર કરી પાછા ફરવાને બદલે તે તેની પાછળ પડયા. તે દેલવાડા ચાલ્યેા ગયા હતાં તેથી મહમૂદ ત્યાં ગયા, ત્યારપછી તે સેામનાથ તરફ આવી રહ્યો હતા તેથી મહમૂદે પણ તે તરફ પ્રયાણ કર્યું. ત્યાં પહોંચતાં તેને ખબર થઈ કે તે કચકાટ નાસી છૂટયેા છે. હવે કથકાટ જવાને મે સારા રસ્તા હતા : એક તેા ખંભાત બંદર લૂટી ત્યાંથી જહાઝમાં બેસી જવાનું હતું; પરંતુ એમાં તે બાબત લખાઈ જાય એમ હતી. ખીજો આસાન રસ્તા સામનાથ બંદર થઈને જવાતા હતા. જો સામનાથના લેાકાએ એની અધીનતા સત્વર સ્વીકારી હાત અને મા` આપ્યા હાત તે સામનાથને કાઈ પણ જાતનું નુકસાન થયું ન હેાત અને તે સીધા કથકાટ પહોંચી ગયા હીત. વળી એ માટે એ દલીલ છે કે મહમૂદની સારી ઉમરમાં એવે એક પણ દાખલેા નથી જે એમ પુરવાર કરે કે તાબેદારી સ્વીકાર્યા ખાદ સુલેહશાંતિ દરમિયાન કાઈ મંદિરને તેણે લૂટયું હોય કે ક્રાઈ હિંદુને ખળજબરીથી મુસલમાન બનાવ્યા હોય. પરંતુ સામનાથના લાકાએ માગ શકયા અને કિલ્લાબંદ થઈ મને કમને લડાઈ વહેારી લીધી. એના ફાયદા દુશ્મનાએ ઉડાવ્યા. ત્યારપછી આપણે જોઈએ છીએ કે જોકે સામનાથ જીત્યા પછી તેણે લૂંટવું જેવું હતું પરંતુ તે ફતેહ કર્યા બાદ કંથકોટ પહોંચ્યા. કથકાટથી પણ રાજા ભાગી ગયા ત્યારે મહમૂદે તેની પૂઠ પકડી. ત્યાં આવનાં તેને માલૂમ પડયું કે પોતે પહાડી પ્રદેશમાં ચાલ્યે થયેા. જો મહમૂદની મકસદ ફક્ત સામનાથ જીતવાની જ હાત તા તેણે અજમેર અને આજીના રસ્તાને બદલે કચ્છના નાના રણમાં થઈને બનતી ત્વરાથી સેામનાચ પહોંચી જવું જોઈતું હતું, જેમકે તેણે વાપસી વખતે તેમજ કર્યું હતું. પરંતું હું જોઉં છું કે ભીમદેવની પાછળ પાછળ તે દોડતા ફરતા હતા એ ઉપરથી માલૂમ પડે છે કે તે તેની પાછળ જ સામનાથ ગયેા હતેા. અને જો તેના ઇરાદે ફક્ત લૂંટના જ હોત તે તેણે ખંભાત અને માળવા જેવાં માલદારા સ્થળેા શા માટે છેાડી દીધાં ? Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ ] ગુજરાતના ઇતિહાસ મહમૂદ ગઝનવીની રવાનગી ટૂંકમાં મહમૂદ ગઝનવીએ જ્યારે ગુજરાત ફતેહ કરવાના ઇરાદા કર્યાં ત્યારે રાજ્યના સ્તંભરૂપી ઉમરાવે સાથે મસત કરી, રસ્તા વિશે તપાસ કરી, મુશ્કેલીઓ જાણી લીધી, ફાજોની સંખ્યાની ગણત્રી કરવામાં આવી. મઝહબી સ્વયંસેવકાની ટાળામાં અને ટેાળામાં ભરતી થવા લાગી, જેની સંખ્યા ૩૦,૦૦૦ પયંત પહેાંચી ગઈ. ટૂંકમાં ૩૦,૦૦૦ સ્વયં સેવક્રા સાથે ૫૪૦૦૦ જેટલા પગારદાર સવાશ લઈ ઇ. સ. ૧૨૪ ના સપ્ટેમ્બરમાં હિ.સ. ૪૧૫ ના શાખાન મહિનાની ૧૦ મી તારીખે ગનાથી રવાના થયેા. ડેરા ઇસ્માઇલખાનના રસ્તે ( ઈ. સ. ૧૦૨૪-હિ. સ. ૪૧૫ ) રમઝાન માસની ૧૬ મી તારીખે મુલતાન આવ્યા.૧ પાણીની અછત જોઈ દરેક સૈનિક અને મુજાહિદ (સ્વયંસેવક)ને પોતાની તાકતના પ્રમાણમાં ખારાકના ભાથેા અને પાણીની હાથમશક ભરેલી રાખવાનેા હુકમ કર્યાં. તે ઉપરાંત ર૦,૦૦૦ (અને બીજાના કહેવા પ્રમાણે ૩૦,૦૦૦) જેટલા ઊંટને કેટલાક દિવસ તરસ્યા રાખી પાણી પિવડાવવામાં આવ્યું અને તેમના ઉપર ખારાક અને પાણી લાદવામાં આવ્યું. મુલતાનથી બિકાનેર અને જેસલમેર થઇ ત્રણસેા પચાસ માઈલના પાણી તેમજ શ્વાસ વિનાના સૂકા અને વેરાન રણમાં થઈ રવાના થયા. પહેલી મઝિલ પર હરેક સિપાહીએ પેાતપેાતાની સાથેનું ભાથુ વાપર્યું, તે પછી ઊંટા મારવામાં આવતાં. સિપાહીએ ગાસ્ત ખાતા અને ઊંટની કાથળીમાંથી નીકળતું પાણી સાફ કરી ઘેાડાને પિવડાવવામાં આવતું. ઊંટ ઉપર લાદેલું પાણી લશ્કરના સૈનિકે વાપરતા. આવી રીતે છાપા મારતી એ ફેજ અજમેર પત પહાંચી. અજમેરના રાા એ બેઈ ૧. રિશ્તા-નવલિકોાર ૧. તારીખે સૂફી ૨. તારીખે ઝકાઉલ્લા ૩. કિસ્સએ મહમૂદશાહ મ'ગાલી Page #265 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૫૩ હેરતમંદ થઈ ગયે, કારણ કે એ વાત બિલકુલ તેના ખ્યાલની વિરુદ્ધ હતી. મહમૂદ ગઝનાથી રવાના થયો ત્યારે એના આગમનની હિંદના દરેક રાજાને ખબર તો હશે જ, પરંતુ કેઈને એમ ખબર ન હતી કે વીજળી મારા ઉપર જ પડશે. આ જ કારણને લઈને અજમેરનો રાજા નચિંત હતું. પરંતુ જ્યારે બલા શિર ઉપર આવી પહોંચી ત્યારે ગુજરાતના રાજાની મદદ માગી, પરંતુ તે મળી નહિ. તેથી તેને માટે ભાગી ગયા સિવાય બીજો કોઈ આરે રહ્યો નહિ. મહમૂદ ગઝનવી અજમેર ખાલી જઈ દાખલ થયો અને નવેસરથી સરંજામ તૈયાર કરી નીકળે. સામે તારાગઢનો મજબૂત કિલ્લો હતો, પરંતુ વિલંબ થવાના તેમજ તેના આવવાની ખબર પ્રચલિત થઈ જવાના ખ્યાલથી તારાગઢને ઘેરો ઘાલવાની વાત તેને મુનાસિબ ન લાગી અને એ રાજાને આટલી શિક્ષા કાફી સમજવામાં આવી. ત્યાર પછી જંગલ, મેદાન, ગામ અને શહેરમાં થઈએ આબુ પહોંચ્યો.૧ નાના નાના ઠાકરેએ અધીનતા સ્વીકારી. આબુના રાજાએ પણ નજરાણું આપી તાબે થઈ પિતાનો જાન બચાવ્યો અને પોતાના મુલ્કમાંથી બલી ટાળી. સુલતાને ત્યાંથી હુમલો કરતા ગુજરાત પહોંચી ગયો અને સીધે અણહીલપુર પાટણ તરફ રવાના થયે. અરબી ક્તિાબોમાં “પાટણ”ને બદલે “ફતન” લખ્યું છે. એનું અસલ નામ અણહીલ-. ૧. એ વાત ખાસ ઉલ્લેખ કરવા લાયક છે કે મહમદ ગઝનવી અજમેરથી સીધે આબુ આવ્યું. તેણે ઉજજનને બિલકુલ છેડયું નહિ. મારા અભિપ્રાય મુજબ એનું કારણ એ છે કે તમામ હિંદુસ્તાનમાં તે સમયે ફક્ત ઉજજનને રાજા ભેજ એક અકલમંદ રાજ્યાઁ હતો. પિતે રાજદ્વારી બાબતમાં પ્રૌઢ હવા ઉપરાંત જ્ઞાન અને વિદ્યામાં પણ એાછો ઊતરે એ નહતો. એમ જણાય છે કે તેણે ખામોશીથી મહમૂદ ગઝનવી સાથે સુલેહ કરી દીધી હતી. અને તે જ કારણથી તે ત્યાં ગયો નહિ. વળી એ માટે મારી પાસે એ દલીલ છે કે તે સમયને એક શાએર ઘનપાલ લખે છે કે મહમૂદ ગઝનવીને ઉજજનના રાજાએ વાલિયરમાં હાર આપી હતી. પરંતુ જગમશહૂર વાત છે કે મહમૂદને વાલિયરમાં કોઈ પણ શિકસ્ત મળી નહતી. Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ ] ગુજરાતના ઇતિહાસ rr "" વાડ છે અને ફારસી અને અરખી મ્રુતિહાસકારાએ એનું નહેરવાલા ક્યું. એ શહેર એ મુલ્કનું પાયતખ્ત છે અને અહીંના રાજા ગુજરાતને મહારાજા હતા. ગંધાર, માંગરાળ, ખંભાત, સામનાથ, ભરૂચ, જૂનાગઢ વગેરેમાં એને ખાંડણી આપનારા માંડલિકા રહેતા હતા. તે સમયે ગુજરાતને મહારાજા સાલકી વંશને ભીમદેવ હતા. ઈ. સ. ૧૦૨૨ થી.૧૦૭૨ (હિ. સ. ૪૧૩–હિ. સ. ૪૬૫) જો કે એ રાજા મહત્ત્વાકાંક્ષી અને બહાદુર હતા, તેમ છતાં સુલતાન મહમૂદના અચાનક આવવાથી એ પણ ગભરાઇ ગયા ગ્વાલિયર કે જેની સરહદ ઉજ્જનને મળતી હતી ત્યાં જે એલચી મેાકલવામાં આન્યા, મહુધા તે જ્યારે કામિયાબ થઈ આની સુલેહ કરીને પા આવ્યા હશે ત્યારે તેણે કહ્યું હશે કે અમે અમારા ધ્યેયમાં ફતેહમ દેં પાછા ફર્યા. લેાકાએ તેને અ લડાઈમાં તેહ મેળવી એમ કર્યા અને શાએરે પેાતાના આશ્રયદાતાને ફતેહમદ અને મહમૂદને પરાજિત લખી માર્યા. હિ'દુએમાં એ પ્રથમ પુસ્તક છે જેમાં મહમૂદ ગઝનવીનો ઉલ્લેખ છે. તે આગળ ચાલતાં દુઆ માગે છે અને દેવને સંબેધી કહે છે કે— 66 એહ ! મહાદેવ, તુ' અતિ શક્તિવાન છે. (તુર્કા) મહમૂદ ગઝનવીએ થાણેશ્વર, મથુરા અને સેામનાથને નારા કર્યાં છે, પરંતુ તે તારા પત પહેાંચી શકયા નહિ. ” (સત્યપુર મંડન શ્રી મહાવીર ઉત્સાહ) મહમૂદે એ સફર કાઇ બીજા સમય માટે મેકૂફ રાખી હેાય એ સભવિત છે. ૧. રિશ્તા અને તખકાતે અક્બરીમાં ભીમદેવને બદલે ખીરમદેવ લખવામાં આવ્યું છે જે ખરેખર ભૂલ જ છે. બદાયુનીએ હિંદના રાતઓમાંના એકનું નામ ભીમદેવ લખ્યું છે જે ઉપરથી માલૂમ પડે છે કે ખીરમદેવ ગુજરાતના રાજા ન હતા. સિયલ મુતઅખ્ખરીનમાં મહમૂદ સાથે બજદેવને મુકાબલા કરાવ્યા છે. અક્બરનામાના કર્તાએ જામન્ત્ર લખ્યું છે અને એના જ આધારે મિરાતે અહમદીએ પણ લખ્યું છે. જામ દ” ચામુંડના અપભ્રંશ છે. ( કેટલાક ચામુડ પણ કહે છે. ) ચામુંડ ભીમદેવના દાદા હતા, ઇબ્ન અસીરની તારીખે કામિલમાં ભીમદેવ છે, જે ગેઝેટિયર અને ગુજરાતી તારીખમાં પણ છે, અને એ જ ખરું' છે. કારણ કે એ જ મહમૂદના સમકાલીન છે. Page #267 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૫૫ અને આટલી ત્વરાથી કઈ રાજા પણ વખતસર મદદ કરી શકે તેમ નહતો તેથી તે “નહરવાલા” પાયતખ્તથી નાસી છૂટયો. આખરે ગઝનાથી ઊપડી ૮૦ મંઝિલ વટાવી સુલતાન મહમૂદે “નહરવાલા” પહોંચી દમ લીધો તે પહેલાં જ ભીમદેવ તે ત્યાંથી ભાગી ગયો હતો, તેથી તેની પૂઠ પકડવાને વિચાર કર્યો. પ્રથમ સરંજામ ખૂટી ગયેલ હોવાથી નવેસરથી તૈયાર કર્યો અને બીજી જરૂરી ચીજો પણ મળી જવાથી મોઢેરા તરફ વળે, ત્યારપછી વઢવાણને રસ્તે દેલવાડા પહોંચ્યો. એ શહેર તે ભાગમાં બીજા નંબરનું ગણાતું હતું. મહમૂદના અચાનક આગમનથી તથા ભયભીત થઈ જવાથી મુકાબલે કરવાની કોઈની હિંમત ચાલી નહિ. બહુધા કેટલાક લોકોએ નો સામને કર્યો પરંતુ કામિયાબ ન થયા, અને મહમૂદ શહેરમાં વિજયવંત દાખલ થયા. ભીમદેવ ત્યાંથી પણ ચાલ્યા ગયા અને સોમનાથ થઈ કચ્છમાં આવેલા કંથકોટમાં પહોંચ્યા. સુલતાન મહમૂદ દેલવાડાથી ફારેગ થઈ ઈ. સ. ૧૦૨૫ (હિ. સ. ૪૧૬)માં સીધે સોમનાથ પાટણ બંદરે પહોંચ્યો. તેણે જોયું કે સમુદ્રના કિનારા ઉપર એક આલિશાન કિલ્લે છે, જેનું શિખર ૧. શેરૂલ અજમ ભા. ૪ મહમદના સમયના કવિઓના પ્રકરણમાં. ૨. [મેરા એક મોટું શહેર હતું જે વિસ્તાર અને ભપકામાં પાટણથી કેઈપણ રીતે કમ ન હતું. એ શહેર પાટણની નજદીકમાં જ હતું. તેમાં સૂરજદેવતાનું એક મોટું મંદિર હતું. તેથી એ ઘણું દોલતમંદ અને આબાદ શહેર થઈ ગયું હતું. ગઝનવીની ફેજ પાટણ પછી એ જ શહેરમાં આવી અને ખૂબ લૂંટફાટ મચાવી, જે વિશે ફરરૂખીએ લખ્યું છે. એ જ શહેરથી નીકળેલા બ્રાહ્મણોને ગુજરાતમાં મોઢ બ્રાહ્મણ કહેવામાં આવે છે. એ જ પ્રમાણે મોઢ વાણિયા પણ હોય છે. સ્વ. મેહનલાલ કરમચંદ ગાંધી (મહાત્માજી મોઢ વણિયા હતા; તેમના બાપદાદાઓ પોરબંદરમાં જઈ વસ્યા હતા. ૩. યાદે અવ્યામ, પૃ. ૯ (પહેલી આવૃત્તિ) ૧. મિરાતે અહમદી Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬] . ગુજરાતનો ઇતિહાસ આસમાન સાથે વાત કરી રહ્યું છે. તેનો પાયો સમુદ્રને લાગેલો છે, કટ ઉપર ઠેકઠેકાણે ચેકી પહેરાની વ્યવસ્થા છે. મહમૂદ ગઝનવીની લાગલગટ હિંદ ઉપરની ચડાઈઓને લઈને લગભગ મોટા ભાગના લકે તેના નામથી વાકેફ હતા. તેની તાબેદારી સ્વીકારી તેને માર્ગ આપવામાં આવ્યો હોત તે સોમનાથને કોઈપણ જાતનું નુકસાન પહોંચ્યું ન હોત. પરંતુ ગઝનવી ફેજની ખબર સાંભળી મનાથના લેક એકદમ કિલાબંદ થઈ ગયા. પ્રથમ તો ઘણાખરા લેકે ઉપર ચડી તમાશે ભાળતા રહ્યા અને કાસિદો મારફતે પયગામ શરૂ કર્યા. કસિદોએ ધમકી બતાવવાને યુક્તિપ્રયુક્તિ અજમાવી, પરંતુ સુલતાન ધમકીથી ડર્યો નહિ અને તેણે કિલ્લાનો ઘેરો શરૂ કર્યો અને સખ્તાઈ કરી કિલ્લાની અવરજવર બંધ કરી દીધી, તેથી પૂજારી બ્રાહ્મણને બહુ તકલીફ વેઠવી શરૂ થઈ અને તેમના રોજના કાર્યક્રમમાં ફેરફાર થઈ જવાથી ઉશ્કેરાઈ જઈ કિલાના કેટ ઉપર આવ્યા, અને બૂમ અને ચીસ પાડીને કહેવા લાગ્યા કે “અમારા મહાન સોમનાથજી તમને કદાચ એ કારણથી અહીં લાવ્યા છે કે જેથી તમને લૂંટ. જો તમે તમારી સલામતી ચાહતા હે તે સત્વર પાછા જાઓ, નહિ તો તમારે માટે જીવતા રહેવાની કોઈ આશાનું કિરણ નજરે પડતું નથી. હિંદુસ્તાનમાં જે જે મૂર્તિઓ તોડી છે તેને બદલે લેવામાં આવશે.” મહમૂદના સૈનિકોએ બ્રાહ્મણોની ચીમકી ધમકી અને શાપનો જવાબ એટલાં બધાં તીરથી આપ્યો કે તમામ કેટ ઉપર નાસી છૂટયા અને સોમનાથની મૂર્તિ આગળ ઘૂંટણીએ પડી ગળગળા થઈ કાલાવાલા કર્યા. ફોજના માણસો ફસીલ ખાલી ભાળતાં દેરડું નાખી ઉપર ચડ્યા અને “અલ્લા હો અકબર"ના બુલન્દ નાદથી તેમની હાજરીને ખ્યાલ આપો. કિલ્લાના રક્ષક રજપૂતને હરગિઝ એ વિચાર આવ્યો ન હતો કે આટલી આસાનીથી મુસલમાને કેટ ઉપર ચડી જશે. તેઓએ આ જાણું બેહદ જુસ્સામાં આવી એક એવો ઝબરદસ્ત પ્રતિ-હુમલે કર્યો કે ઘણાખરા મુસલમાન માર્યા Page #269 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૨૫૭ ગયા, અને બાકીના ફોછ આદમીઓને પાછા ફરવું પડ્યું. બીજે દિવસે સવારથી માંડી સાંજ પર્યત એક પછી એક મુસલમાનોએ હુમલા કર્યા અને નિસરણ મૂકી મૂકીને વારંવાર કાટ ઉપર ચડવાની કોશિશ કરી, પરંતુ કામિયાબ ન થયા. મુસલમાનેએ દુશ્મનેને બહાર કાઢી મેદાને પડી જંગને ફેંસલ કરી દેવાની કોશિશ કરી, કારણ કે મુસલમાનોને કોઈપણ તરફથી કુમકની આશા ન હતી, પરંતુ કિલ્લાબંદ ફોજને આસપાસના પાડોશીઓની મદદની પૂરી આશા હતી. જેમકે સોમનાથના કિલ્લાને હાકેમ કુમારપાળ, તે બનેવી માંગરોળના હાકેમ જયપાળની અતિ રાહ જોઈ રહ્યો હતો, તેથી તે લડાઈને લંબાવવા ચાહતો હતે. મુસલમાનોની ઉશ્કેરણીથી અંદરના માણસો બહાર નીકળ્યા અને સાંજ સુધી બહાદુરીથી જાન ગુમાવતા રહ્યા. તેઓ ગુસાના જેશમાં વધુ ને વધુ હુમલા કરતા હતા, પરંતુ મહમૂદની અનુભવી ફોજ એયબકખાનની પહાડી કે જેને પણ તુર્કસ્તાનમાં શિકસ્ત આપી ચૂકી હતી તે તેમને સમશેરના પાણીથી ઠંડી પાડી દેતી. દુશમનની ફોજે ઓચિંતે હુમલે કરી, ચેકીપહેરાની ફોજની કતલ કરી અને કામિયાબ થઈ પછી ગઈ૩ મહમૂદ ભીમદેવની પૂઠ પકડી અહીં સુધી આવ્યા હતો. સોમનાથના લેકેની રુકાવટને લઈને ભીમદેવને મોકો મળ્યો. તેણે તમામ સૌરાષ્ટ્રના રાજાઓને સેમિનાથના રક્ષણ માટે તૈયાર કર્યા. ત્રીજે દિવસે બંને બાજૂ તરફથી જંગની તૈયારી થઈ રહી હતી તે વખતે એક નવો જ ફણગો ફૂટયો; અર્થાત સૌરાષ્ટ્રના નાના નાના ઠારો સોમનાથનું રક્ષણ કરવાને હાજર થયા અને એ સમયે ગુજરાતના સમ્રાટ ભીમદેવને પણ એક ફોજ તૈયાર કરવાનો મોકો મળ્યો. એક મહાન ફોજ લઈ તે સોમનાથ પહોંચ્યા. એ ૧. કિસએ મહમૂદશાહ મંગરેલી ૨ ફરિસ્તા ભા. ૧ ૩ રિસાએ મહમૂદશાહ મંગરોલી. ૧૭ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ ] ગુજરાતના ૠતિહાસ મહમૂદની ફોજ માટે સંકટને સમય હતા. પરંતુ પરાક્રમી મહમૂદ્દ બિલકુલ ભયભીત ન થયેા. એ તે! પેાતાની આ દશા થશે એમ પ્રથમ થી જ જાણતા હતા. પેશાવરના ઘાટામાં અને મુલતાનનાં રણેામાં એ આવા રણસંગ્રામમાં તેમ૬ થઈ ચૂકયા હતા. આવી બલાને કેવી રીતે ટાળવી એ સારી રીતે જાણતા હતા. એણે ઘેાડી ફોજ કિલ્લાના સંરક્ષણ માટે અથવા તેા રોકાયેલી રાખવાને માટે છેાડી બાકીનીના ભાગલા પાડયા અને તેમને હુકમ કર્યો કે દુશ્મનેાની નાની નાની ટુકડીઓ જ્યાં મળે ત્યાં જ તેમને નાસ કÀ! આવી રીતે નાનાનાના ારા અને રાજાને તેણે એવો માર્કા પણ ન આપ્ય કે સામનાથ પંત પહુંચે અથવા તે ખીા કાઈ મહાન રાજાના ઝંડા તળે રહી કંઇ કરી શકે. ત્યાંથો ફારેગ થઈ મહમૂદ એક અનુભવી ફોજને સાથે લઈ ભીમદેવ અને રાજા દેવશીલ (સૌરા ટ્રના કાઈ ભાગના એક રાન્ન)નો મુકાબલો કરવાને નીકયા. રણક્ષેત્રમાં ઉષ્ણતા આવી ગઈ અને તલવારો એકબીજાનું ખૂન ચાટવા માંડયુ. લડાઈ પૂરત્તેરથી ચાલી રહી હતી. મુસલમાનોની ફોજ ઘટતી જતી હતી અને દુશ્મનાની ફોજમાં મહમૂદની ફોજના ડરથી આમ તેમ નાસી છૂટેલા લેકાથી પળે પળે ભરતી થતી જતી હતી. સુલતાન મહમૂદ્દ આ મામલે જેને ઢચુપચુ થતા હતેા, એમ ધારીને કે જોઈ એ અન્નમ શે! આવે છે. આખરે મુસલમાનોમાં એક જાતની નબળાઇ આવવા લાગી, અને એવા ખ્યાલ આવવા લાગ્યો કે દુશ્મન મહમૂદની ફોજને કાપી નાખશે, અને ફરી ગઝના નજરે જેવાન આપણા ભાગ્યમાં નહિ દાય. સામાન્ય રીતે ફારસી તારીખોમાં લખવામાં આવ્યું છે કે મહમૂદ્દે પોતાના મુર્શિદે આપેલાં કપડાં પહેર્યાં અને ઘણી જ આજીજીપૂર્વક ખુદાની સામે માથું નમાવી ફતેહની ૧ દે શીલ રાખમે અસલ વલભીપુરને વેરાન કરી અલગ અલગ ઈલાકાએને કબતે લઈ લીધા હતેા. એ ખાનદાનનું નામ છે. ૨. સુલત નના નિ ંદનું નામ શેખ અલ્ડસન ખરકાની ( ખુદાની રહુમત તેમના ઉપર હો ) હતું; ફરિરતા Page #271 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૨૫૯ દુઆ માંગી; ત્યારપછી ઘોડા ઉપર સવાર થઈ પોતાની ફોજમાં આવી ગયો. તેણે હિંમત આપવી શરૂ કરી. બહુધા તેણે ફોજને સમજાવી હશે કે ગઝના અહી થી બહુ દૂર . ગુજરાતની એક તરફ સમુદ્ર અને બીજી તરફ રણ છે. દુશ્મનોની ફેજ સામે ઊભેલી છે. જે હાર થઈ તો તમે ક્યાં જશે અને તમને કયાં આશ્રય મળે એમ છે ? તેથી લડીને જાન આપવા કઈ પણ રીતે બહેતર છે. ટૂંકમાં મહમૂદની દઢતા તથા તેણે આપેલી ધીરજથી લાગલગાટ હુમલાએ લડાઈને રંગ પલટાવ્યો. ગઝનવી જ આટલા દિવસ મહમૂદ સાથે લડી હતી તે આવે સમયે તેને છોડી ક્યાં જઈ શકે? તેમણે એવો તે જુસ્સા બંધ હુમલો કર્યો કે ભીમદેવની ફોજ તેનો સામને કરી શકી નહિ અને પાંચ હઝાર મરણને શરણ થયેલાને છોડી એઓ ભાગી ગયા. ગઝનવી ફોજેને સંપૂર્ણ ફતેહ મળી. બીમદેવ અને રાજા દેવશીલની પૂઠ પકડવી ઠીક ન લાગી. એ લેકી નાસી છૂટી પિતાપિતાના પાયતખ્તમાં આવ્યા. સુલતાન ફતેહમંદ થઈ ફરીથી સોમનાથના ઘેરાની ફોજને આવી મળ્યો. આ બાજુ કિલાવાળાઓની આશા પણ જતી રહી હતી. બહાદુર રજપૂતોને લડી મર્યા સિવાય બીજે રસ્તે નજરે ન પડે. તલવાર ખેંચી ખેંચીને કૂદી પડયા. અને નિરાશાજનક સ્થિતિમાં લડાઈ શરૂ કરવામાં આવી. મહમૂદની ફોજનાં દિલ દેખીતી જીતથી ફૂલી ગયાં હતાં. તેણે અતિ બહાદુરીથી હુમલો કર્યો અને નિસરણી મૂકી મૂકીને કેટ ઉપર ચડવા લાગી. રજપૂતોને ભાગી ગયા સિવાય છૂટકો ન હતો, કારણ કે તેઓ ગઝનવી ફોજથી ભયભીત થઈ ગયા હતા. ૪૦૦૦ આદમી સોમનાથથી નીકળી જહાઝમાં બેસી ગયા અને તેમણે નાસી છૂટવાને ઈરાદો કર્યો, પરંતુ ખબર પડતાં સુલતાને તુરત જ એક વહાણમાં ફોજના એક હિસ્સાને તેની પૂંઠ પકડવા રવાના કર્યો. તેમાંના કેટલાક માર્યા ગયા અને ઘણખરા ડૂબી ગયા. બાકીનાને કેદ કરી લાવવામાં આવ્યા. હવે કિલ્લામાં ફક્ત મુસલમાન જ નજરે પડતા હતા અને કબજા અને નિરાશ નજરે ન પચે બહાર જતા Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦] ગુજરાતના ઇતિહાસ ના જ શાર થઈ રહ્યો હતા. ટૂંકમાં મહમૂદ ગઝનવીએ કિલ્લાને ડહાપણભરેલી રીતે બંદેબરત કર્યો. ત્યારપછી તે સામનાથ મ’દિર તરફ વધ્યા. મંદિરની જુદી જુદી ઇમારતા દેખતા ભાળતા અને ખુદાના આભાર માના મંદિરના જે ભાગમાં સેામનાથની મૂર્તિ હતી તેમાં ગયે.. તેણે તેની અજબ અને હેરત પમાડે એવી શિકલ અને સુરત જોઈ એક ગદા મૂર્તિના નાક ઉપર મારી જેથી નાક ઊડી ગયું. ત્યાર પછી તેણે તેને તોડી નાખવાના હુકમ કર્યા. બીચારા પૂજારી આ જોઈ ગભરાઇ ગયા અને અતિ આજીજીપૂર્વક વિન ંતિ કરી કે આ મૂર્તિને રહેવા દે તે એક મેટી રકમ શાહી ખજાના માટે આપીશું. વજીરાત્રે પણ સુલતાનને એ અરજ મજૂર કરવાની વલણુ બતાવી, પરંતુ મુલતાને વિચાર કરીને કહ્યુ કે હું મૂર્તિ વેચનાર બનવાને બદલે મૂર્તિ ભાંગના બનવાનું વધુ પસંદ કરું છું.' આમ કહી મૂર્તિને એક ગદા મારી તેાડી નાખી. તે તૂટતાં તેમાંથી કીમતી પથ્થર નીકળ્યા. આવાં અમૂલ્ય રત્ને અને ઝવેરાતની કીમત પૂજારીઓએ જે નજરાણુ પેશ કર્યું તેના કરતાં કેટલાએ ગણી વધારે હતી. સુલતાને સામનાથની મૂર્તિના ચાર ટુકડા કર્યાં. એક મક્કા અને એક મદીના મોકલ્યા અને બે કુકડા જામે મસ્જિદ ગઝનામાં અને દરબારેઆમમાંસીડી પાસે રાખ્યા. આ સમયે ૩૦૦ મુસલમાનાના જાનની ખુવારી થઇ. જામેઉત્ r ૧. કશ્તિાએ લખ્યું છે કે મૂર્તિના ભારોભાર વજન સાનુ આપવાની ઇચ્છા કરી હતી. અને ખીજી તારીખેામાં એ માટે “ પુષ્કળ સેતુ” શબ્દો વાપર્ચો છે, પરંતુ મહમદાહ મ`ગરેાલીના કિસ્સામાં “૪૨ લાખ” લખ્યું છે. ૨. મારા પેાતાના ખ્યાલ એવા છે કે ટુકડા મક્કા અને મદીના “માકલવાનું કારણ ફક્ત તેના હરીફ ઈસ્માઇલી સલ્તનતની સત્તા એછી કરવી અને પેાતાનુ મળ અને ફતેહાંની જાહેરાતથી અબ્બાસી ખલીફાનાં સત્તા અને પ્રભાવમાં વૃદ્ધિ કરવાનું હતું, જેથી કરીને હરીને ખબર પડે કે હિંદ, નોંધ અને ગુજરાતના વિજેતા ભગદાદના ખલીફાની હિમાયત નીચે છે. Page #273 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૨૬૧ તવારીખના આધારે તારીખે ફરિસ્તામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે સોમનાથની આજુબાજુમાં એક બીજું મંદિર હતું, જ્યાં અધર મૂર્તિ હતી. તે જોઈ સુલતાન હેરતમંદ થઈ ગયો; પરંતુ તે જમાનાના વિદ્વાનને પૂછપરછ કરતાં માલુમ પડ્યું કે આસપાસની દીવાલો લોહચુંબકની છે અને એ મૂર્તિ લોઢાની છે, તેથી કુદરતી ખેંચાણને. લઇને જમીન અને છતની વચ્ચે લટકી રહી છે. સુલતાને એક દીવાલ તોડી પાડવાનો હુકમ કર્યો. તેને અમલ કરતાં વેંત મૂર્તિ ઊંધી વળી ગઈ. મહમૂદ ગઝનવી સોમનાથના મામલાને ફેંસલે કરી તથા લૂંટને માલ લઈ ભીમદેવને મુકાબલે કરવાને ત્યાંથી ઊપડયો. ભીમદેવ તો મહાન જંગી તૈયારીમાં મશગૂલ થયેલ હતો. સુલતાનના આ આગમનની ખબર પડતાં વેંત ગભરાઈને ત્યાંથી તે નાઠો અને કંથકોટ (કચ્છના) કિલ્લામાં જઈ આશ્રય લીધો. મહમૂદે પણ તે ૧. ડોકટર લીબાને તેના પુસ્તક (હિંદની સંસ્કૃતિ)માં લૂંટના કુલ માલને અંદાજ ૧૫ કરોડ જેટલો આપે છે. ૨. ઇતિહાસકારોને આશ્ચર્ય થાય છે કે એ જગ્યા ક્યાં છે. ફરિતાએ “નંદહા” લખ્યું છે અને સેમનાથથી તેનું અંતર ૪૦ કોસ આપ્યું છે. મિરાતે અહમદીમાં નામ આપ્યું નથી, પરંતુ અંતર ૪૫ કેસ લખ્યું છે. ઘણા ખરા લોકો એ સ્થળ “ગંધાર” માને છે જે ભરૂચ પાસે હતું. કર્નલ બ્રીસ “ગણદેવી”ને પત્તો આપે છે, જે સુરતથી ૨૫ માઈલ ઉપર છે. ડોકટર ખૂલર કચ્છમાં આવેલા કંથકોટને હવાલે આપે છે. ગાંધદી જે સૌરાષ્ટ્રના કિનારા ઉપર આવેલું છે તે તરફ પણ કેટલાકે ઇશારે કર્યો છે. એલિફન્સ્ટને લખ્યું છે કે અસલ “ગન્દાબા” છે. પરંતુ તે કયાં આવેલું છે તે લખવામાં આવ્યું નથી. મારે પોતાનો અભિપ્રાય એવો છે કે કચ્છમાં આવેલું કંથકોટ જ ખરી જગ્યા છે અને એ જ ગુજરાતમાં વધુ પ્રમાણમાં મશહૂર છે. જેમ તબકાતે અકબરી પૃ. ૨૨૧ માં છે કે “પાણીમાંથી પસાર થઈ કચ્છ તરફથી કંત ( કંથ ) બાજૂએ ગ.” આ ઉપરથી એમ માલૂમ પડે છે કે કંત (કંથકેટ) જગ્યા રણ વટાવી કચ્છ તરફ છે જે મજબૂત અને મુશ્કેલી ભર્યું સ્થળ છે. ફરૂખી શારે એથી પણ વધારે તફસીલથી અને સાફ રીતે લખ્યું છે. Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ | ગુજરાતને ઈતિહાસ તરફ જે પ્રયાણ કર્યું અને પૂંઠ પકડી તેના શિર ઉપર આવી ઊભે રહ્યો. પરંતુ તેની ચારે તરફ પાણી દેખી અટકી ગયો અને ડૂબકી મારનારાઓ પાસેથી છીછરા પાણી વાળી જગ્યા જાણી લીધી. ડૂબકી મારનારાઓએ કહ્યું કે જે સમુદ્રમાં ભરતી શરૂ થાય તે અલબત્ત મહાન ભય છે. સુલતાને બિસિમલ્લાહ કરી (ખુદાનું નામ લઈ) ઘોડા ઉપર સમુદ્રમાં ઝંપલાવ્યું. ત્યારપછી ફોજે પણ તેમજ કર્યું. થોડા જ સમયમાં ટાપુ મહમૂદની ફેન થી ઘેરાઈ ગયો. લશ્કર સમશેરના જેરથી કિલ્લામાં પહોંચ્યું અને કિલ્લાની હરેક ચીજ વિજેતાના આસરા ઉપર આધાર રાખતી જણાઈ. પરંતુ મહમૂદ ગઝનવીના હાથમાં મકસદનું મતી હાથ આવ્યું નહિ; અર્થાત ગુજરાતનો સમ્રાટ ભીમદેવ જહાઝમાં બેસી પહેલેથી જ નાસી છૂટયો હતો. સુલતાન મહમૂદ ગઝનવી પિતાની ફેજ સાથે ત્યાંથી પાછો ફર્યો. ઈસ્લામી તારીખોમાંથી જાણવામાં નથી આવતું કે સોલંકી ખાનદાનનો રાજા ભીમદેવ ત્યાંથી નાસી કયાં ગયો. ફરિ. તાના એક વાક્ય ઉપરથી એ અનુમાન થઈ શકે છે કે તે આબુ અને અજમેર તરફ ચાલ્યો ગયે જ્યાં તે ફોજી તૈયારીમાં મશગૂલ રહ્યો. સુલતાન મહમૂદ ગઝનવી તે બેટમાંથી પાછો આવી સીધો “નહરવાલા” ગયો અને કેટલોક વખત ત્યાં રહ્યો. એક દિવસ શિકાર કરવા ગયો ત્યારે જોયું કે એક કૂતરાએ સસલા ઉપર હુમલો કર્યો ત્યારે તેણે પણ સામે હુમલો કર્યો. સુલતાન અતિ હેરતમંદ થઈ બોલ્યો કે આ આબોહવાની અસર છે. અને વરસાદની મોસમ ૧. ઝરૂલવાલા ભા. ૧, પૃ. ૪ લંડન. આવી સુંદર વાતો વિશે શેખ સાદીએ નીચે પ્રમાણેને ફેંસલો આપે છે: “બિલાડી કુતરાથી ભાગે છે પરંતુ જ્યારે તેના જન ઉપર આવી પડે છે ત્યારે તે ૫ણુ હુમલો કરે છે. આ જ પરિસ્થિતિ સસલા વિશેની છે, એટલું જ નહિ પણ હરેક કમર માણસ વિશેની છે. એને અને સુંદર હવાને કંઈ પણ સંબંધ નથી. પરંતુ એને સંબંધ કુદરત ઉપર આધાર રાખે છે.” Page #275 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેાના હુમલા [ ૨૬૩ ત્યાં જ પસાર કરી. વર્ષાઋતુ હિંદુસ્તાનમાં ઉત્તમ છે. તે સમયની લિલેાતરી, તાઝગી, રંગબેરગી લેા, અને ફળેા જુદીજુદી જાતના મેવાને લઈ તે એ મુક એવા રમણીય બને છે કે સ્વગ સાથે એની સરખામણી કરવી ગેરવાજઞી નથી. નહરવાલા (પાટણ) સરસ્વતીને નદીને કિનારે આખુ પ`તથી નીચેના ભાગમાં આવેલુ છે તે ચામાસાની મેાસમમાં લીલુંછમ હાવાથી ત્યાંની જગ્યા બહુ જ સુંદર હતી. મહમૂદ્દ ગઝનવીને એ જગ્યા અતિ પસદ પડી અને સલ્તનતના એ હિસ્સા કરવાને તેણે ઈરાદા કર્યો, જેથી એક બાજૂનું પાયતખ્ત ગઝના થાય જ્યાં યુવરાજ મસદ ગઝનવી હકૂમત કરે અને બીજા ભાગનું પાયતખ્ત પાટણ (નહરવાલા) રાખી પોતે ત્યાં રહી હિંદને બંદોબસ્ત કરે અને પેાતાની તેડાના દાયરે વધારતા રહે. તેને ખ્યાલ તા લંકા અને પેગુ ( બ્રહ્મદેશ ) પર્યંત પેાતાની સલ્તનત વિસ્તૃત કરવાના તથા જહાજોને કાઢ્યા હમેશ માટે તૈયાર રાખવાને હતા, જેથી કરીને ફતેહેામાં તેને ફાયદા ઉડાવી શકાય.૧ પરંતુ ગઝનાના મેાટા મેટા રાજ્યસ્તંભા એકમત ન થયા, અને કહ્યું કે ખુરાસાનની એકેએક ટેકરી કેટકેટલી મુસીબતા વેડીને દુશ્મનાને કાઢી મૂકી સાફ કરી છે અને કેવા કેવા વફાદાર સરદારે માર્યા ગયા છે તેથી ગઝના છોડી ‘નહરવાલા' ને પાયતખ્ત બનાવવું એ રાજનીતિની વિરુદ્ધ છે. જે ‘નહરવાલા''ને એક સ્વતંત્ર રીતે પાયતખ્ત બનાવવામાં આવ્યું હોત તેા નવા ઊભા થયેલા તારે। અને સલઝુકી ગઝના ૧. આથી પણ મારા ખ્યાલને અનુમેાદન મળે છે કે મહુમૂદની મતલબ એ હતી કે દરિયાઈ તાકાત હાંસિલ કરી લકા અને પેગુ પર્યંત કબ કરવામાં આવે અને બીજી બન્યૂ ઈનની અખાત (કુમાન, ખસરા, અને બગદાદ ), અને અરબી સમુ ં (ચમન, જુટ્ઠા-મક્કાનું મશહૂર ખદર જે “જદ્દા’ કહેવાય છે વગેરે) ઉપર પેાતાની સત્તાને અમલ થાય, જેથી કરીને પેાતાની હરીફ ઇસ્માઇલી સલ્તનતને પ્રભાવ તેડીને અબ્બાસી ખલીફાના પડદા પાછળ પેાતાના બળમાં વૃદ્ધિ કરે, અને આ રીતે હરીફને રાજકીય બાબતમાં બાવે. Page #276 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪] ગુજરાતનો ઈતિહાસ ઉપર દોડી આવે એ પણ સંભવિત હતું. ટૂંકમાં સુલતાન મહમૂદ ગઝનવીએ રાજ્યના ઉમરાવોને નમાલા જઈ આ ડહાપણ ભરેલ ઇરાદો પડતે મૂકો અને ગઝના પાછા જવા વિશેની મસલત કરવા માંડી. પરંતુ આ જિતાયેલા પ્રદેશ (ગુજરાત)ને બંદોબસ્ત કેવી રીતે કરવો એ વિશેની મુશ્કેલી હતી. મંત્રણા કર્યા બાદ એ નક્કી કરવામાં આવ્યું કે એ જ મુલ્કના કોઈ લાયક શખ્સને હકૂમત સુપ્રત કરવામાં આવે, અને તે વાર્ષિક ખંડણી ભરતે રહે. લેકએ દેવશીલ રાજાનું નામ આગળ કર્યું, અને કહ્યું કે જે તેમને બોલાવવામાં આવે તો ખુશીથી હાજર થાય અને તે હાલમાં મુકના એક હિસ્સાને રાજ્યકત પણ છે.” પાદશાહ એ વાતને સંમત ન થયો ત્યારે બીજો શખ્સ દેવશીલ નામનો એક મંદિરમાં રહેતો હતો તેનું નામ પિશ કરવામાં આવ્યું. તે રાજકુટુંબને હતે. સુલતાન મહમૂદે તેને પસંદ કર્યો અને તેને બેલાવી ગુજરાતનો તાજ અર્પણ કરવામાં આવ્યો. ગુજરાતના રાજાએ કહ્યું કે મારા નામનો અન્ય દેવશીલ મારે દુશ્મન છે; [ ન હોય તો તેને રાજા ન બનાવવામાં આવ્યો તેથી થશે. તેથી આપના ગયા પછી તે મારી પાસેથી ફરીથી રાજ્ય છીનવી લેશે. અને અત્યારે મારી સલ્તનત એવી મજબૂત નથી કે તેનો સામનો કરી ફતેહ હાંસિલ થાય. વળી મહમૂદને પણ એ વાત યાદ હતી કે સોમનાથની લડાઈમાં પોતે ભીમદેવ સાથે લડવા માટે આવ્યો હતો; ભીમદેવને હરાવી તેને ગુજરાતની બહાર કાઢી મૂક્યો હતો. હવે દેવશીલ વારો હતે. ટૂંકમાં મહમૂદે એક ફોજ રવાના ૧. ઈસ્લામી તારીખમાં દાબશલીમ નામ લખવામાં આવ્યું છે. પરંતુ ખરેખરી રીતે તે એ શબ્દ દેવશીલ છે. અને દક્ષિણી ભાષાના નિયમ પ્રમાણે આખરને મુ “કારક” વિભક્તિ માટે ઉમેરાય છે તેથી એ શબ્દ દેવશીતમ” થયે. અને અરબી ભાષામાં તે દાબશલીમ થયું. એ નામ નથી પરંતુ ખિતાબ છે. તેનો અર્થ “જ્ઞાની રજા” થાય છે, અરબી ક્તિાબામાં રાજા દાબશલીમ સાથે બાંદપા હકીમનું નામ પણ આવે છે. એ રાષ્ફ અસલ “વેદપાળ” બ્રાહ્મણમાથી છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેને સંબંધ [ ૨૬૫ કરી તેની સાથે લડાઈ કરી અને કામયાબી હાંસિલ કરી. રાજા દેવ શીલને ગિરફ્તાર કરી સુલતાન મહમૂદની આગળ લાવવામાં આવ્યો. ગુજરાતના રાજાએ અરજ કરી કહ્યું કે આ મુલકમાં શાહી ખાનદાનની ખૂનરેજી કરવાનો રિવાજ નથી, પરંતુ રાજગાદી નીચે એક ભયરામાં એવાને પૂરી દેવામાં આવે છે, જ્યાં પોતાના મતે તે મરી જાય છે. હાલમાં તો કોઈ ભોંયરું નથી તેથી આપ એને સાથે ગઝના લઈ જાઓ. હું ભોંયરું તૈયાર કરાવી રહીશ ત્યારે આપ તેને અહીં મોકલી આપજે. તેથી મહમૂદ તેને ગઝના પિતાની સાથે લઈ ગયો, ભોંયરું તૈયાર થયું ત્યારે એલચી ગયો અને દેવશીલને સાથે લઈ આવ્યો. “નહરવાલા” નજીક આવ્યો ત્યારે ગુજરાતને રાજા બાદશાહી ઠાઠ તથા ભપકા સાથે બહાર આવ્યો. સખ્ત ગરમી પડતી હોવાથી એક ઝાડ નીચે લાલ રૂમાલ મેં ઉપર નાખી તે સૂઈ ગયો. એક શિકારી જાનવરે તેને એક ગેસ્તને ટુકડો સમજી નહેર માર્યા તેથી તેની આંખને નુકસાન પહોંચ્યું. મુલ્કને દસ્તૂર એવો હતું કે આંધળા શમ્સ રાજા થઈ શકે નહિ. તે મુજબ પહેલો દેવશીલ જે ગઝનાથી કેદી તરીકે આવ્યો હતો તેને લેકેએ રાજા તરીકે નીમ્યો અને દેવશીલ સંન્યાસી આંધળે થઈ ગયો હતો તેને કેદ કરી રાજા દેવશીલ માટે બનાવેલા ભોંયરામાં જ પૂર્યો. આ કહાણુ સામાન્ય રીતે ફારસી તારીખે માં છે, અને બહુધા રેઝતુસ્સા પહેલી કિતાબ છે જેમાં એ આધાર આપ્યા વગર જ લખવામાં આવી છે. તેના રચનારે તે એક રિસાલામાં જોઈ હતી. કોઈ અરબી તેમ જ ગુજરાતી ઈતિહાસમાંથી એ વાત વિશે કાઈ અનુમોદન મળતું નથી. ગમે તેમ હોય પણ જે ૧. એ કંઈ અજબ વાત નથી. રજપુનાનામાં પણ એ દસ્તૂર હતે. હિંદના મોગલ પરશાહો જ્યારે કોઈ શાહી ખાનદાનના શખ્સને એકદમ મારવાનું ન ઇચ્છતા ત્યારે તેઓ તેને કોઈ મજબૂત કિલ્લામાં પૂરી અફીણનું તત્વ પિવડાવતા જેથી ધીમે ધીમે અધમૂઓ થઈ મરી જાય. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ ] ગુજરાતનો ઈતિહાસ એ કિસ્સાને સ્વીકાર કરવામાં આવે તે એને ફક્ત નીચે પ્રમાણે જ મૂકી શકાય, કે દેવશીલ કયાં તો ભીમદેવને કા દુર્લભસેન છે અથવા તો તેનો બાપ નાગરાજ છે. આ ખાનદાનના આ જ બે શખ્સો છે જે રાજ છોડી વનવાસી થયા હતા. પરંતુ બીજા દેવશીલની સાથેના ઘર્ષણને કિસ્સે આને લાગતું વળગતું નથી તેથી કમમાં કમ એટલું માનવું પડશે કે શાહી ખાનદાનને કેઈ બીજે શાહઝાદ પણ મુલ્કના કોઈ એક હિસ્સાની માલિકી ધરાવતો હતો. જેની પાસે મુશ્ક છીનવી લેવાની તાકત હતી. પરંતુ હાલના સંશોધન મુજબ ગુજર કેમની એક શાખા વલભીની હતી, તે ભાવનગર પાસે વલભીપુર વસાવી ત્યાં રાજ કરતી હતી. તેઓ ત્રણ સદી પર્યત હકૂમત કરતા રહ્યા. એ ખાનદાનના આખરી છ રાજાઓને શીલાદિત્ય કહેવામાં આવે છે. એ સતનત ફના થતાં તે ખાનદાનના શાહઝાદાઓએ મુલ્કના નાના નાના હિસ્સાને કબજે લઈ લીધો હતો. તેઓ ગુજરાતના તાકતવર રાજાઓને ખંડણી ભરતા હતા. સુલતાન મહમૂદ ગઝનવીના સમયમાં તે ખાનદાનને એક રાજા હતિ તેની હકૂમતની હદ ફક્ત પ્રભાસપાટણના ઇલાકા પર્યત હતી, તેને મહમુદે તાજ અર્પણ કર્યો હશે. બહુધા શીલાદિત્ય દેવશલીમ, દાબશલીમ અને દેવશીલ એક જ પુરુષને માટે જણાય છે. કહેવાને ભાવાર્થ એ છે કે ગુજરાતનો બંદોબસ્ત કર્યા પછી મહમુદે પાછા જવાને ઈરાદો કર્યો, પરંતુ જેવું અહીં આવવું મુશ્કેલ હતું તેવું જ પાછા ફરવું પણ અતિ મુશ્કેલ હતું. સુલતાન મહમુદ ગઝનવીએ અતિ દુરદેશી વાપરી સિંધના રસ્તે ઈખ્તિયાર કર્યો. તે કચ્છનું રણ ઓળંગી સિંધ પડઓ. તેણે રાહબરી માટે એક ભોમિયા સાથે રાખે હતો તેણે જાણી જોઈને તેને ભુલાવામાં નાખે અને ફેજને એવાં રણ અને મેદાનમાં વાઈ ગયો કે ત્યાં ગાઉ સુધી પાણીનું નામ કે નિશાન ન હતું. પાણી વિશે પૂછતાં ભોમિયાએ કહ્યું ૧ ફરિસ્તા Page #279 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોને સંબંધ [ ૨૬૭ કે “અમે સોમનાથના પૂજારી છીએ, અરે બ યાચક છીએ, હું જાણી જોઈને તમને એવી જગ્યાએ લાવ્યો છું કે જ્યાં તમે પાણી વગર મરી જશે.” એ સાંભળી તેને કતલ કરવાનો હુકમ કર્યો, અને મહમૂદે પોતે બેકાબૂ થઈ ખુદાની આગળ સિજદામાં માથું નમાવ્યું. અને મુક્તિની દુઆ સાફ દિલથી માગી. રાત્રિ ખતમ થવાનો સમય હતો તેથી પરેઢિયાની રોશનીથી ખરા રસ્તાનો પત્તો લાગ્યો હશે. પાણીની તલાશ કરવાનો હુકમ આપવામાં આવ્યો. ત્યારે દૂરથી કેટલાંક જળચર પક્ષીઓ નજરે પડયાં, આથી પાણી હશે એવી કલ્પના કરવામાં આવી; અને એ અટકળ સાચી પડી. તેઓ એક ઝરા પાસે પહોંચ્યા અને તમામ ફેજે પાણી પી તરસ મટાડી ખુદાનો આભાર માન્યો. એક બીજી એવી વાત છે કે મહમૂદ સોમનાથથી કચ્છના રણમાં પહોંચે ત્યારે તેને ભૂમિ હિંદુ હતો તે તેને દૂર પર્યત રણમાં લઈ ગયો. જયારે કોઈ વસ્તુનું નામ નિશાન ન મળ્યું ત્યારે તેને પૂછી જોયું. તેણે કહ્યું કે “અમને રાજાએ પુષ્કળ ઈનામ અને બક્ષિસ આપી ફક્ત આટલા જ માટે રવાના કર્યા છે કે જેથી તમને આ રણમાં લાવવામાં આવે, તે પ્રમાણે મેં એ ફરજ અદા કરી. હવે તમારામાંથી એકે આદમી જીવતો અને સલામત જઈ શકે નહિ, અને મારા વિશે તો જે તમો ચાહે તે કરવાનો તમને ઈન્ડયાર છે. તે જ સમયે કેટલાંક બતક ઊતાં નજરે પડ્યાં. તાશ્કરના માણસોએ તેની પછવાડે ઘોડા મારી મૂક્યા અને ચાલતાં ચાલતાં આખરે પાણીના એક કિનારા ઉપર પહોંચ્યા. ત્યાંથી એક ગામ, નજરે પડયું, ત્યાં એક આદમી મળ્યો તેને રસ્તો પૂછયો. તેણે કહ્યું કે હું તે જાણતો નથી, પરંતુ આ ગામમાં એક બુદ્દો રહે છે, તે કહી શકે છે. તેથી ઘોડા ઉપર સવાર કરીને તેને વૃદ્ધ પાસે લઈ ગયા. તેણે કહ્યું કે, એક વખતે એક માણસને મેં આ પાણી ઓળંગીને જતો જાયો હતો તે સિવાય ફરીથી મેં કેઈને જોયો નથી, તેથી મારામાં તાક્ત હેત Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ ] ગુજરાતના ઇતિહાસ અને ત્યાંસુધી પહોંચી શકતા હાત તે તમને બતાવી દેત. મહમૂદે તેને ઘેાડા ઉપર સવાર કરી આગળ ચાલવાના હુકમ કર્યાં. તે પછી તેની રાહબરીથી તે તે મુકામ ઉપર પહોંચ્યા. પરંતુ કાઈ ઠેકાણે ઘાટ નજરે ન પડયા. કેટલાક આદમીએ પાસેથી પાણી વિશે પૂછપરછ કરાવી, પરંતુ કાઇપણ ઠેકાણે ઊતરી શકાય એવું માલૂમ ન પડયું. આખરે તે જ જગાએ પાદશાહ ખુદાને ભરેાંમે પેાતાના ઘેાડાને ઝંપલાવી બહાર નીકળી આવ્યા. તેનું લશ્કર પણ તેની પાછળ ભયભીત થયા વગર પાર ઊતરી ગયું.૧ પરંતુ ખચીત જ છે કે એક રાત અને દિવસમાં પાણી નહિ મળવાથી ફાજની હાલત ખરાબ થઇ ગઇ હશે. કેટલાએ આદમીએ બીજી દુનિયાના રસ્તે પકડયા હશે અને કેટલાકે ઘણી આફત વેડી મુક્તિ મેળવી હશે. ટૂંકમાં ઘણી મુસીબતેા ઉડાવીને એ લેાકેા સિંધ થઈ મુલતાન પહોંચ્યા અને ત્યાંથી ઈ. સ. ૧૦૨૭ (હિ. સ. ૪૧૭ ) માં ગઝના પહોંચ્યા અને કીમતી બક્ષિસે સાથે સુલતાને ફતેહના સમાચાર ખલીફા અલકાદિર ખિલાહ અબ્બાસીને બગદાદમાં પહોંચાડયા. એ ખુશીને પ્રસંગે ખલીફાએ એટલે મહાન જલસા કર્યો કે જાણે તેણે પોતે જ એ ફતેહ હાંસિલ કરી હોય.૨ એ સમય પહેલાં એની શાહઝાદગી દરમિયાન તેને સામાની બાદશાહુ સૈફુદ્દૌલાના ખિતાબ આપ્યો હતો. હવે ગઝનાના તખ્ત ઉપર બેઠો ત્યારે તેને ખલીફાએ “અમીનુલ મિલ્લત, યમીનુદ્દૌલા’'ના ખિતાબ આપ્યા. ગુજરાતની ફતેહ બાદ ખલીફાએ ‘‘કહે કુદ દૌલતે વલઈસ્લામ”ના ખિતાબૐ ખુરાસાન,હિંદુસ્તાન, ૧. જામે ઉન્નહિકાયાત આપી, પુ. ૧૨૯ દૃારૂલ મુસન્નિષીત હસ્તલિખિત, ૨. રિશ્તા. ભા.૧, નવલિ-શેર ૩. ખલિફાના એ બક્ષિસે। અને ખિતાબેથી મારા એ અભિપ્રાયને અનુમેાદન મળે છે કે એમની મારફત પૂર્વમાં સત્તા કાયમ કરવાના ઇરાદા હતા; વળી હરીફ ઇસ્માલીએ ઉપર પેાતાની શ્રેષ્ઠતા નહેર કરવાના પણ ખ્યાલ હતા. Page #281 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા નીમોઝ સિસ્તાન) અને ખારઝમ (જે હાલમાં ખાવા નામે ઓળખાય છે)ના અમીરપદની સનદ સાથે અર્પણ કર્યો. મહમૂદ પહેલે જ રાજ્યકર્તા હતા કે જેના નામની સાથે “સુલતાન ” શબ્દનો ઉપયેગ કરવામાં આવ્યો હતો. તેની પહેલાં બધા અમીર કહેવાતા હતા. રાજા ભીમદેવ અને અજમેર વગેરે જગ્યાના રાજાએ એક સાથે દઢ અને શાંતિથી મહમૂદના પાછા ફરવાની રાહ જોતા હતા, જેથી કરીને એક વખત ફરીથી કિસ્મત અજમાવી જુએ, પરંતુ મહમૂદને એ ઠીક લાગ્યું નહિ. મહમૂદની જ આમ પણ થોડી જ રહી ગઈ હતી, ને વળી હારી જાય તો લૂંટનો માલ હાથથી જતા રહે એ પણ તેને ડર હતો. આ લોકે એમને એમ રાહ જોતા જ રહ્યા અને મહમૂદ તો સિંધ પહોંચી ગયો. ભીમદેવને આ વાતની ખબર પડી ત્યારે એક ફેજ તૈયાર કરી, અણહીલવાડ પાસે તે પહોંચ્યા અને દેવશીલ પાસેથી રાજ્ય પાછું લઈ લીધું. ભીમદેવ ગુજરાતને કબજે પાછો હાંસિલ કરી તમામ બંદોબસ્તમાં મશગૂલ થયો. ત્યારે સોમનાથની પણ મરામત કરાવી અને અસલ જગ્યા ઉપર પથ્થરની મૂર્તિની પધરામણી કરી. બહુધા આ બનાવ ઈ. સ. ૧૦૨૮ (હિ. સ. ૪૧૮)નો છે. સિદ્ધરાજની મા મીનલદેવી એક વખત સોમનાથ તીર્થ કરવા જતી હતી ત્યારે લોકોને પાછાં આવતાં જોઈ તેમ કરવાનું કારણ પૂછ્યું, ત્યારે જાત્રાળુઓએ વેરાનું કારણ બતાવ્યું, ત્યારે તેની સિફારિશથી ૭૨ લાખનો વેરે માફ કરવામાં આવ્યો. ત્યાર પછી તે પણ સોમનાથની જાત્રા માટે ગઈ અને ખરેખર લાખે રૂપિયા નજરાણું રૂપે મદિરમાં મૂક્યા હશે. - ૧. તમામ ઈતિહાસકારે આ પ્રમાણે ખ્યાન કરે છે પરંતુ સિયલ મુતઅખરીનના રચનારે કેઈ આધારે લખ્યું છે કે પાછા ફરતાં રાજા વ્રજદેવે લડી ઝઘડીને તમામ લૂંટનો માલ પાછો મેળવ્યો અને ફેજ ખરાબ સ્થિતિમાં ગઝના પહોંચી. તારીખે સોરઠ નો રચનાર દીવાન રણછોડજી પણ આધાર સહિત એ જ પ્રમાણે લખે છે. તમામ ઇસ્લામી ઇતિહાસકારોએ તેની વિરુદ્ધ લખ્યું છે, Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ ] ગુજરાતના ઇતિહાસ ત્યાર પછી સિદ્ધરાજ ( અવસાન હિ. સ. ૫૩૮--J. સ. ૧૧૪૩) પણ શાનાશૌકત સાથે ગયે! અને કીમતી બક્ષિસા મંદિરમાં નજરાણા રૂપે અર્પણ કરી. સિદ્ધરાજના વારસ કુમારપાળે અવસાન હિ. સ. ૫૭૦—. સ. ૧૧૭૪) જૈન ધર્મના સ્વીકાર કર્યાં હતે! તેણે પણ પેાતાની તખ્તનશીની ખબાદ સેામનાથની કારી ખિદમત કરી હતી, તેણે મંદિરની જગ્યાની મરામત કરાવી અને ત્યારપછી તેની ઉન્નતિ કરવામાં સારા હિસ્સા લીધે. એ પ્રખ્યાત રાજાઓની મહત્ત્વાકાંક્ષાને નતીજો એ આવ્યા કે મહમૂદની ચડાઈની અસર બિલકુલ ભૂંસાઈ ગઈ અને સેામનાથ ફરીથી પોતાની સાચી શાનાશૌકત સાથે “સામનાથ ’’ બની ગયુંઃ જેમકે ભદ્રકાલી માતાને શિલાલેખ (હિ. સ. ૫૬૫–ઈ. સ. ૧૧૬૯વિ. સં. ૧૨૨)ને નીકળ્યો છે તેમાં આ શહેરની જે તારીફ કરવામાં આવી છે તે ઉપરથી માલૂમ પડે છે કે તે વખતે એ શહેર "કેટલું શાનદાર થઈ ગયું હતું અને લેાના દિલમાં તે માટે કેટલો મહત્તા હતી. મજકૂર લખાણ નીચે મુજબ છેઃ— tr આ શહેર આલમના ચહેરા અને દુનિયાનું આભૂષણ છે. તે માલ અને દોલતને ખત્તા અને મહાદેવની ખાસ મહેચ્નાનીનુ કેન્દ્ર છે. ત પ ત અસાવલ અમદાવાદ વસ્યા પછી એની સાથે બેડાયું તે એક કેન્દ્રિત અને વેપારની જગ્યા હતી. ત્યાં મુસલમાનોની મેટી વસ્તી હતી.” એક મસ્જિદ ઉપરના શિલાલેખમાં છે કે આ મસ્જીિદ નહિ. સ. ૪૪૫ના રીડ્લ અમલની ૧૪ મી તારીખની બનાવેલી છે. હાલમાં જમાલપુરમાં “ કાચ ”ની મસ્જિદમાં આ શિલાલેખ છે; પરંતુ વિદ્વાન એ તરફ શંકાથી જુએ છે, કારણુ આ લેખ પુરાણા છે ''ના અક્ષરા નવા છે. ઃ મેસ્તાનમાં હઝરત સાદી શીરાઝીએ જે વાત લખી છે તે ઉપરથી માલૂમ પડે છે કે તે સોમનાથ પણ આવ્યા હતા. પરંતુ તે વિશે કાઈ ચોક્કસ તારીખ જાણવાની મળી નથી. શેખ સાદીના’ Page #283 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૭૧ અવસાનની સાલ ઈ. સ. ૧૨૯૧ – હિ. સ. ૬૯૧ માનવામાં આવે છે. જે તેમની ઉપર ૧૨૦ વર્ષની કબુલ કરવામાં આવે (જે મારા અભિપ્રાય મુજબ કંઈ ખોટું નથી અને ગેરવાજબી પણ નથી, કારણકે દુનિયામાં એ ઉમરના ઘણું માણસો થયા છે.) એટલે તેમના જન્મની સાલ વિ. સ, પ૭૧ – ઈ. સ. ૧૧૭૫ હશે. તે સમયે અજયપાળ સોલંકી રાજ્ય કરતો હતો. મજકૂર શેખ સાદ ઝબ્બીની હકૂમતના જમાનામાં પોતાના વતનથી નીકળ્યા હતા અને અબુબક્રની હકૂમતના શરૂઆતના સમયમાં પિતાને વતન ગયા ન હતા. તેમની સફરનો સમય પણ એ જ હતો. સાદ ઝગીનું અવસાન ઈ. સ. ૧૨૨૬ (હિ. સ. ૬૨૩)માં થઈ હતી, એ સમય ઈ. સ ૧૧૭૯ (હિ. સ. ૫૫) થી ઈ. સ. ૧૨૪૨ (હિ. સ. ૬૪૯) પર્વતનો ભીમદેવ બીજા સોલંકીને હતો. તેનો સમય અતિ ફિતૂર દંગાનો રહ્યો. પ્રથમ તે ચૌહાણેએ ગુજરાત ઉપર હુમલો કરી મુલકમાં અશાંતિ પેદા કરી હતી. તે પછી દિલ્હીના કુબુદીન એય બકે બે વખત ગુજરાત ઉપર ચડાઇ કરી તેનો કબજે લીધો તે પછી તાબાના હાકેમોએ બળવો કરી મુલ્કના જુદા જુદા ભાગ ઉપર કબજો કર્યો. તેઓમાં સૌથી વધારે બળવાન ખાનદાન બહુધા વાઘેલાનું હતું. ટૂંકમાં એ જમાનો અંધાધુંધી અને નાનાં નાનાં વહેંચાયેલાં રાજ્યોને હતો. એ સમયે સાદીનું સોમનાથમાં આગમન થયું હતું. જેમકે એ વાત તે ખુદ નીચે પ્રમાણે લખે છે – હું મનાથ પહોંચ્યો અને હજારો આદમીઓને જોયા. એક મૂર્તિની પૂજા માટે દૂર દૂરથી લોકો આવે છે અને તેની પાસેથી પોતાની ઇચ્છા પૂરી કરાવવાની વિનંતિ કરે છે, મને આશ્ચર્ય થયું કે એક સજીવ નિર્જીવ વસ્તુની શા માટે પૂજા કરે છે અને આશાની પરિપૂર્ણતા માગે છે. આ વાતની પૂછપરછ માટે મેં એક બ્રાહ્મણની સાથે ઓળખાણ કરી પૂછ્યું: “આ લેકે આ નિર્જીવ મૂતિ ઉપર ૧. ખુસ્તાને સારી, પ્રકરણું ૮ Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ] ગુજરાતને ઇતિહાસ શા માટે આટલાં બધાં ફિદા છે?' અને તેની હાજરીમાં મેં એ મૂર્તિની ઘણી નિંદા કરી. બ્રાહ્મણે મંદિરના પૂજારીઓને આ વાતની ખબર આપી સૌએ આવી મને ઘેરી લીધો. મેં સુલેહશાંતિથી તેમને કહ્યું કે “મે કંઈ પણ વાત અનાસ્થાથી નથી કરી. હું પોતે એ મૃતિ ઉપર ફિદા છું પરંતુ હું અજાણ્યો છું અને છાની વાતથી વાકેફ નથી તેથી તેના વિશેની હકીક્ત જાણવા કરવા માગું છું, જેથી કરીને સમજી બૂજીને એની પૂજા કરું.’ તેમને એ વાત પસંદ, પડી અને કહ્યું કે “આજની રાત તું મંદિરમાં રહે, તને ખરી વસ્તુસ્થિતિ માલુમ પડશે.” હું તમામ રાત ત્યાં જ રહ્યો. પરોઢિયે ત્યાંનાં રહેતાં પુરુષો અને સ્ત્રીઓ જમા થયાં. એ મૂર્તિએ પોતાના હાથ ઊંચા કર્યા, જેમકે કાઈ દુઆ માંગતું હોય. એ જોતાં વેંત સૌએ જયજયકારને પિકાર કર્યો. જ્યારે બધા ચાલ્યા ગયા ત્યારે બ્રાહ્મણે હસતાં હસતાં મને કહ્યું: ‘કેમ, હવે તે કોઈ જાતની શંકા રહી નથી ને ?' મેં બહારથી રોવાનો ડોળ કર્યો અને મારા સવાલ માટે મેં શરમિંદગી જાહેર કરી. સર્વ બ્રાહ્મણોએ મારા તરફ દયા દર્શાવી. અને મારે હાથ પકડીને તે મૂર્તિની સામે લઈ ગયા. મેં મતિના હાથ ઉપર ચુંબન કર્યું અને જાહેરમાં થોડાક દિવસ માટે હું બ્રાહ્મણ બન્યો. કેટલાક દિવસ પછી મારામાં વિશ્વાસ વધે. એક રાત્રે સર્વ જતા રહ્યા ત્યારે મેં મંદિરનો દરવાજો બંધ કર્યો અને મૂર્તિના તખ્ત નજીક જઈ નિરીક્ષણ કર્યું ત્યાં એક પડદો મારી નજરે પડશે. તેની પાછળ એક પૂજારી છુપાઈને બેઠો હતો તેના હાથમાં એક રસી હતી. એમ માલુમ પડ્યું કે તે એ રસીને ખેંચે છે ત્યારે સત્વર એ મૂર્તિના હાથ ઊંચા થાય છે. એને જ આમ જનતા ચમત્કાર સમજે છે. એ પૂજારીએ જ્યારે જોયું કે છાની વાત ઉઘાડી થઈ ગઈ ત્યારે તે શરમાઈને ત્યાંથી નાસી છૂટ. હું પણ તેની પછવાડે દેખ્યો અને તેને પકડી મરાવી નાખે એ ડરથી એને પકડી એક કૂવામાં નાખે; તે પછી હું ત્યાંથી એકદમ ભાગી નીકળ્યો. Page #285 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૨૭૭ અને હિંદમાં થઈ યમનને રસ્તે હિજાઝર પહો.” માનનીય ઉસ્તાદ અલ્લામા શિબ્લીએ એ બનાવ ઉપર ટીકા કરી વર્ણનમાંની ભૂલ સાબિત કરવાની કોશિશ કરી છે. તેઓ લખે છે કે બનાના વર્ણનમાં સામાન્ય રીતે નીચેની ભૂલો છે? ૧. મૂર્તિને હાથીદાંતની બનાવેલી કહી છે. હાથીદાંતને હિંદુઓ એવો પવિત્ર ગણતા નથી તેથી તેની મૂર્તિ બનાવી શકે નહિ. ૨. બ્રાહ્મણ વિશે લખવામાં આવ્યું છે કે તેઓ પાઝિન્દ પઢતા હતા. ખરી વાત એ છે કે પાઝિન્દ હિન્દુઓની કિતાબ નથી. બલ્ક પારસીઓની છે. ૩. બ્રાહ્મણોને કેટલીક જગ્યાએ ગાબ (આતશ પૂજનારા) અને કેટલીક જગ્યાએ મન્નાન કહેવામાં આવ્યા છે. મન્નાન ખ્રિસ્તી પાદરીઓને કહેવામાં આવે છે. ૪. મત્રાનને ફરીથી આઝર(આતશ) પરસ્ત કહ્યા છે તે પણ ૫. શેખ ગમે તેટલી મૂર્તિની પૂજા કરે, પરંતુ એ તે અર્સભવિત જ હતું કે એક આવા મહાન મંદિરમાં તેને તમામ બ્રાહ્મણ અને પૂજારી એકલે છેડી બહાર ચાલ્યા જાય, જેથી તેને એ મોક્રો મળી જાય કે જેમ ચાહે તેમ કરે.” મજકૂર અલ્લામાં વળી આગળ ચાલી ભૂલનું કારણ પણું આપે છે— એ તાજાજ આવેલા મુસાફર હતા. ખુદા જાણે કઈ વસ્તુને કંઈ ૧. સામાન્ય રીતે અરબ મુસાફરે સિંધ સિવાયના બાકી તમામ સૂબાને હિંદ” કહે છે, તેથી બહુધા “હિંદ” એટલે ખંભાત કે કઈ બીજી બંદર હશે, નહિતો હિંદ (દિલહી)માં સાદીનું આગમન કોઈ પણ રીતે સાબિત થતું નથી. ૨. હયાતે સાડી ૫. ૩૨ ૧૮ Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪] ગુજરાતનો ઇતિહાસ સમજ્યા અને કોઈ બનાવ વિશે કંઈ લખી લીધું. ઘણાએ અંગ્રેજ મુસાફરો વિશેની પણ એ જ હાલત છે કે તેઓ હિંદુસ્તાનમાં ત્રણ ચાર દિવસ રહી સફરનામાં લખે છે તે વાંચી હિંદુસ્તાનના લેટાને વિચાર કરવો પડે છે કે એ કયા મુલ્કની કહાણી હશે.' અલ્લામા શિલ્લીનું ખ્યાન અમુક અંશે બિલકુલ સત્ય છે, પરંતુ ખાસ કરીને એ બનાવમાં સંશોધનથી સુધારો કરવાની ગૂંજાઈશ રહે છે : ૧. પ્રથમ તો હિંદુઓ હાથીદાંતને હરામ સમજે છે એ વાત ખરી વસ્તુરિથતિની વિરુદ્ધ છે; તમામ હાડકાંમાં હાથીદાંતને જ પાક હોવાને દરજજો મળે છે. તેની મૂર્તિ બનાવવામાં આવે છે, એટલું જ નહિ પરંતુ બરકત માટે (નાનાં નાનાં) મંદિરો તૈયાર કરવામાં આવે છે. ગુજરાતના કેટલાએ રાજાઓ શિકાર માટે નીકળતા ત્યારે હાથીદાંતની મૂતિઓ અને નાનાં મંદિરે સાથે રાખતા હતા. અને તે ઉપરાંત એ પણ છે કે એ મુલ્ક (ગુજરાત અને સૌરાષ્ટ્ર)માં સ્ત્રીઓ માટે લગ્ન પ્રસંગે હાથીદાંતની ચૂડી પહેરવી જરૂરી છે. હાલમાં પણ કાશીના એક મંદિરમાં હાથીદાંતની મૂર્તિ છે. ૨.૩.૪. બાકીની ત્રણ બાબતો માટે એક જ જવાબ છે. અર્થાત એ વાત સત્ય છે કે ગેરમુલ્કી હેવાથી વસ્તુઓનાં ચોક્કસ નામ સમજવામાં ગેરસમજ થઈ હોય અને પિતાના મુલ્કના લેકેને સમજાવવા માટે ઈરાનના શબ્દો લોકે આસાનીથી સમજી શકે તેમને જ ઉપયોગ કર્યો. આવા દાખલા પરદેશમાં જવાથી આજ પણ નજરે પડે છે. એક હિંદી મુસલમાન ચીન કે બર્મા જાય છે તે વગર વિચાર્યે શરૂઆતમાં તેમનાં પ્રાર્થનાનાં સ્થળને મંદિર અને પૂજારીને બ્રાહ્મણ કહી દે છે અને જ્યારે તે સાથે કદી વાતમાં ઊતરે છે ત્યારે તેમને જદી સમજાવવાના ખ્યાલથી તેમનાં ખાસ નામો હેવા છતાં એ જ મંદિર અને બ્રાહ્મણના શબ્દોનો ઉપયોગ કરે છે. ૧. શેરૂલ અજમ, ભા ૨, પૃ. ૪૫ Page #287 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૨૭૫ મારી ધારણા મુજબ સાદીએ એમ જ કર્યું છે. અને એ વાત તે સાફ સાફ જાહેર છે કે જેમ પારસી આતશ સળગાવી ઝિન્દ યા અવિસ્તા પઢે છે તે જ પ્રમાણે હિંદુઓ દેવતા સળગાવી હવન કરે છે અને ક ભણે છે. હઝરત સાદીએ એ જ પ્રમાણે જોયું અને પારસીઓમાં વપરાતા શબ્દોથી પિતાના મુશ્કના લોકાને સમજાવ્યું. ૫. માં જે વાત કહેવામાં આવી છે તે ગલતીનું કારણ એ છે કે એ શાનો શૌકતદાર મંદિરવાળું વાક્ય બહુધા સોમનાથના સંબંધમાં જ લખવામાં આવ્યું છે. અને એ સોમનાથ મારી ધારણ પ્રમાણે તે જ સોમનાથ છે જેનો ઉલ્લેખ આમ ફારસી તારીખોમાં છે. પરંતુ એ વાત યાદ રાખવા લાયક છે કે તેમનાથનો ઉલ્લેખ સામાન્ય ફારસી ઇતિહાસમાં આવે છે તેનો અર્થ ઘણું કરીને મહમૂદ ગઝનવીએ ચડાઈ કરેલું સોમનાથ જ છે. નહિ તો સોમનાથ શહેર જેને સામાન્ય રીતે “સોમનાથ પાટણ” કહેવામાં આવે છે તેમાં ઘણું મંદિરે હતાં, તેથી એ પણ અતિ સંભવિત છે કે સોમનાથ શહેરમાંના કોઈ બીજા મંદિર વિશે સાદીએ લખ્યું હશે અને ગઝલમાં ખ્યાન કરેલું હોવાથી વધારે તફસીલથી ન લખ્યું હોય. બગદાદની નિઝામિયા મદ્રેસા જોઈ બીજા દેલતમંદ શહેરોમાં પણ નિઝામિયા નામથી મસા સ્થાપવામાં આવી હતી, જેમકે નિશાપુર વગેરેની હકીકતમાં જણાવવા માં આવ્યું છે. એ જ પ્રમાણે ગુજરાત અને સૌરાષ્ટ્રનાં બીજાં શહેરમાં પણ સોમનાથનાં નામનાં મંદિરે બનાવવામાં આવ્યાં હતાં. બીરૂનીના કહેવા પ્રમાણે દક્ષિણ હિંદમાં હરેક ઘરમાં મહાદેવજી માટે એક જગ્યા મુકરર કરવામાં આવતી હતી. અને આજે પણ અમદાવાદમાં સોમનાથનું મંદિર મોજૂદ છે. એ બનવા જોગ છે કે સાદીએ એમાંથી જ એકાદને ઉલ્લેખ કર્યો હોય, અને પરદેશી હેવાથી નામ બરાબર યાદ રાખી ૧ હયાતે સારી ૨. કિતાબુલ હિંદ, અલબીરૂની, પૃ. ૨૫૨, છપાયેલ યુરો૫. Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ ) ગુજરાતનો ઈતિહાસ શક્યા નહિ હોય. પરંતુ હકીકત એ છે કે જે મંદિર વિશે સા'દીએ લખ્યું છે તે મહમૂદ ગઝનવીએ ડેલું શાનદાર મંદિર ન હતું પરંતુ સોમનાથ શહેરના કેટની બહાર એક મંદિર હતું, જે હાલમાં ઊંચી જગ્યાએ આવેલું છે. આજ પર્યત (૧૯૪૯ સુધી) મુસલમાનોમાં શેખનું મંદિર મશહૂર છે. કેટલાક સમયથી સૂરજ દેવતાના નામથી એ મંદિરને પ્રખ્યાત કરી આબાદ કરવાની કાશશ કરવામાં આવી છે, છતાં પણ આજ પર્યત તે વેરાન છે. એની આસપાસ અને આગળ જોવાથી માલૂમ પડે છે કે તેની આબાદીના સમયે પણ એ કંઈ શાનદાર મંદિર ન હશે, પરંતુ એક મધ્યમ પ્રકારનું હશે જેમાં આવી જાતને બનાવ બને કલ્પનાની બહારની વાત નથી. ભીમદેવની હારનાં કારણે બહારથી તે આશ્ચર્ય લાગે છે કે ભીમદેવ જે બળવાન રાજા જેણે સિંધના રાજાને ગિરફતાર કર્યો હતો જેણે પિતાની ફોજ તાકાતથી ઉજજનને પાયમાલ કર્યું હતું, અને જેને સિપાહસોલાર પણ એક મશહૂર યોદ્ધો હતે તેણે કેવી રીતે હાર ખાધી. તે ઉપર વિચાર કરવાથી નીચેનાં કારણો જણાય છે: (૧) મહમૂદ અજમેર પહોંચ્યો અને ભીમદેવને તેની ખબર થઈ ત્યારે તેને બિલકુલ ખ્યાલ પણ ન હતો કે આ બલા એકાએક મારા માથા ઉપર આવશે. તે એમ ધારતો હતો કે મહમૂદ અજમેર જીતી લૂંટનો માલ સાથે લઈ ગઝન પાછો જશે. પરંતુ અચાનક તુકી ઘોડાની ખરી અવાજ કાનમાં લાગેલા ટ અથડાયો. એ સમયે ભીમદેવ બિલકુલ તૈયાર ન હતો, તેથી સમય કમ હોવાથી અસાધારણ રીતે જંગ ખેડવા માટે સજજ થઈ શકે નહિ; ન છૂટકે પાયતખ્ત છેડી બીજી જગ્યાએ ચાલ્યો ગયો. (૨) મહમૂદ જ્યારે સોમનાથ પહોંચ્યો અને તેનો ઘેરો શરૂ કર્યો તે દરમિયાન ભીમદેવે એક ફોજ તૈયાર કરી દીધી. પાયતખ્ત દુશ્મન તેના કબજામાં જવાથી ખજાનામાંથી મેટે ભાગ લૂંટમાં જ Page #289 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેાના હુમલા [ ૨૭૭ રહ્યો હશે. આવી સ્થિતિમાં ભીમદેવે જે ફાજ તૈયાર કરી હશે તે ખરેખર નવા સિપાઈ એની ભરતીથી ઊભી કરી હશે પરંતુ ગઝનવી ફોજમાં તુર્કસ્તાનના અનુભવી મહાન અમલદારા ઉપરાંત પહાડી લેાકા હતા, જેનું દિનરાતનું કામ લડાઈ લડવાનું હતું. અને તે કામ આજ પર્યંત હઝાર વર્ષ ગુજર્યાં હાવા છતાં પણ જેવી પહેલાં હતી તેવી જ લડાયક છે. (૩) ગઝનવીની ફેાજમાં જુદી જુદી જાતના લેાકેા જેવા કે આરએ, તુર્કી, અફઘાના અને હિંદુ હતા,૧ પરંતુ સર્વે એક ઝંડા અને એક અમલદારના હાથ નીચે ખરા દિલથી કામ કરતા હતા. પરંતુ ભીમદેવ પાસે ફકત એની જ ફીજ હતી, બાકીની ફાજ ખીજાએના હાથ નીચે હતી. તે ધણું કરીને આસપાસના ઢાકારે કે નાના નાના દરજ્જાના રાજા હતા. તે ઉપરાંત ભીમદેવને સંબધ પાડેશની સલ્તનતા સાથે કઇ સારા ન હતા. બુદેલખંડ, સિધ, ઉજ્જન, અજમેર, કાશી વગેરેના રાજાઓએ એ જ કારણથી તેને કઈ પણ મદદ આપી નહિ. અને એ જ કુસ`પથી ધર વેરાન ૧. જાહેર રીતે તે। એ વાત અજાયબી ભરેલી માલૂમ પડે છે, પર ંતુ ઇતિહાસ સાક્ષી પૂરે છે કે ફોજમાં હિંદુ ફેાજના એક ખાસ દરજ્જો હતા. ગઝનામાં તેમને માટે ખરાક બાંધવામાં આવી હતી તે ઉપર માદશાહના એટલેા બધા વિશ્વાસ હતા કે ધણીવાર કેટલીક અગત્યની લડાઇના મેાકા પર મેકલવામાં આવતી હતી. મસઽટ્ટ અને મહમદ એ મને ભાઈઓની લડાઈમાં મહમૂદ તરફથી સંદે(સુંદર)રાચ નામના હિંદુ સિપાહસાલાર રણમગ્રામમાં ઝઝુમતા નજરે પડે છે. પંજાબના હાકેમ અહમદ ખંડારને શિક્ષા કરવા માટે “નાથ” નામને સિપાહસાલર ઉપયાગમાં આવતા ઇતિહાસમાં વાંચવામાં આવે છે. ત્યારપછી સિપાહસલાર તિલકને પેાતાની ફેજ સાથે ફતેહને ડંકો વગાડીને પાખમાં દાખલ થતુા આપણે જોઇએ છીએ. (તમકાતે અકબરી). બદાયૂની ‘સુંચીરાય' નામ લખે છે અને ખીજું નામ “નાહુર” છે. ફાએ ‘સુન્દરાય’ નામ લખ્યું છે. કેટલીક તારીખેામાં એ ઉપરાંત એક ખીન્ન સરદારનું નામ સુખપાલ ” ખતાવવામાં આવ્યું છે. .. Page #290 -------------------------------------------------------------------------- ________________ ર૭૮ ]. ગુજરાતનો ઈતિહાસ કર્યું. અસની વાત એ છે કે આ હિંદુસ્તાનનો પુરાણી ચાલ છે જેને લઈને હંમેશાં પરદેશીઓ ફતેહમંદ થયા છે. હિંદુસ્તાનમાં જે અસુર હજાર વર્ષ પહેલાં કામ કરી રહ્યો હતો તે આ જ પણ કરી રહ્યો છે. હું ઈચ્છું છું કે હિંદુસ્તાન આ બાબત સમજે! (૪) મુસલમાને ચાર સાલથી હિંદુસ્તાન, અફઘાનિસ્તાન, તુર્કસ્તાન, ઈરાન, સિરિયા, અરબસ્તાન, મિસર, આફ્રિકા અને યુરોપ ઉપર ચડાઈ કરી ચૂક્યા હતા, તે કારણથી તેમની પાસે હરેક મુશ્કનાં વપરાતાં શસ્ત્રો મોજૂદ હશે. જેમકે નખતેલ વિશે હિંદીઓને બિલકુલ ખબર નથી; આવી જાતનાં બીજાં હથિયાર જેવાં કે મંજનીક વગેરે એવાં હતાં કે જે હિંદીઓના ઉપયોગમાં કદી આવ્યાં હતાં. મહાભારતના જંગમાં જે જે શસ્ત્રોનાં નામો આપ્યાં છે તે બેશક હેરત પમાડે તેવાં છે; પરંતુ પાંચમી સદી હિજરીમાં પણ એ તમામ હથિયારો મેજૂદ હતાં અથવા તે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો કે નહિ તેની ખાત્રી માટે મારી ૧. મન્જનીકા(મન જેનીક) આ નામ માટે ઘણું ઘણાં કારણે આપવામાં આવે છે. કેટલાક એને ફાસી (મન ચે નેક)નું અરબી રૂપ કહે છે. પરંતુ ઘણું કરીને એ શબ્દ યૂનાની ( “મન જાને કું") ઉપરથી છે, જેને અર્થ જાદુ અને ખેલ તમાશો છે. ઈબ્દ ખકાનનો પણ એ જ અભિપ્રાય છે કે એ શબ્દ કેઈ બીજ ઝબાનનું અરબી રૂ૫ છે. તેની શોધ પહેલાં કિલ્લાની દીવાલ તેડવામાં અને કિલ્લાની અંદર શીઘદાહી સળગતી બદબાવાળી સળેલી ચીજો તેમજ પથ્થર ફેંકવા માટે યુરોપ, ઈસ્લામી મુલ્ક અને ચીનમાં એ હથિયારને ઉપયોગ થતો હતો. માર્કોપોલના સફરનામામાં એની ૧૭ તસ્વીર આપવામાં આવી છે. બલાઝરીએ કુતૂહુબલદાનમાં લખ્યું છે કે મેહમ્મદ બિન કાસિમે હિ. સ. ૯૪ માં સિંધમાં આવેલા “દેબલ' નામનું સ્થળ છતતી વખતે જે “મજનીક”નો ઉપયોગ કર્યો હતે તે ઉપર ૫૦૦ આદમી કામ કરતા હતા, અને તેનું નામ “અલઉરૂસ” અર્થાત “તાજી પરણેલી છોકરી” રાખવામાં આવ્યું હતું. Page #291 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ર૭૯ પાસે કોઈ સાબિતી નથી. તેથી એમ કહી શકાય છે કે ગઝનવી ફેજની ફતહ સમયે એ નવાં વપરાતાં હથિયારે તેમની પાસે હતાં તેને પણ ઉપયોગ થતો હતો. (૫) લડાઈ લડવાની રીત પણ એક અજબ તરેહની હતી જેનાથી કામ કામનાં કિસ્મત પલટાઈ જતાં હતાં. ગઝનવી ફેજ લગભગ પચીસ વરસથી રજપૂતો સાથે લડતી રહી હતી તે રજપૂતોની લડવાની રીતભાતથી પૂરી રીતે વાફેફ હતી અને તે માટે વ્યવસ્થા કરી રાખી હતી. એ કારણથી મોટી મોટી ફોજને તેણે હરાવી હતી, પરંતુ ગઝનવી જે જંગ ખેલવાની રીત એવી શોધી કાઢી હતી કે જે બહુધા હિંદુસ્તાનમાં ચાલુ નહતી. અર્થાત તેમની લડવાની રીત એવી હતી કે સવારેની પલટણ ટોળાબંધ બની હુમલે કરતી હતી, અને એક પલટણ પોતાનું આ કામ કરી રહેતી ત્યારે પાછળ હઠી જતી અને બીજી પલટણ જે તેની પાછળ રહેતી તે તેની જગ્યા લઈ લેતી. આ રીતે તે જ જલદી થાકી ન જતી અને ટેળાબંધ બની લડાઈ કરતી હોવાથી વિખેરાઈ જતી નહિ, પરંતુ ઘણી વખત દુશ્મનોને ઘેરામાં લઈ લેતી. (૬) બને કેજો વચ્ચે વધારેમાં વધારે તફાવત એ હતો કે ભીમદેવની ફેજ કર કેજ હતી; તેની ઇચ્છા ત ભીમદેવના હુકમનું પાલન કરવાની હતી. પરંતુ મહમૂદની ફોજમાં ૩૦૦૦૦ એવા આદમી હતા કે જે ફક્ત જાનની કુરબાની માટે જ આવ્યા હતા. તેને માસિક પગાર કાંઈ પણ નક્કી કરવામાં આવ્યો હતો. તેઓ પિતાના દેશ અને કામની ઈજજતને કોઈ પણ રીતે બચાવ કરવાને જ આવ્યા હતા. તેમાં એક પણ જતો રહે તેની તેમને પરવા ન હતી. સાચું પૂછો તો ભીમદેવને પણ મોહલત મળી હતી અને શુરવીર યોદ્ધાઓને જમા કરવાનો મોકો મળ્યો હોત તો ફતેહનો હાર કાની ડેકમાં પડત એ નક્કી કરવું મુશ્કેલ હતું. Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ ] ગુજરાતના ઇતિહાસ ગમે તેમ હોય પણ આ બનાવા અને કારણા હતાં કે જેને લઈને ભીમદેવે હાર ખાધી. સંભવિત છે કે ખીજા સળંગ પણ હાય જે શેહું અત્યાર સુધી વાકેફ નથી. ઘણાખરા ઇતિહાસકારા અંતમાં સુલતાન મહમૂદ ગઝનવીના ગુણાની ટીકા કરે છે, પરંતુ એ બાબત સાથે મારી વાતને કાંઈપણ સંબધ નથી તેથી તે વિશે હું ક ંઈ પણ વધુ લખી શકતા નથી. ફક્ત આટલું જ જણાવીશ કે મહમૂદ ગઝનવી એક બાદશાહ હતા, એટલું જ નહિ પરંતુ એક અતિ બહાદુર સિપાહસલાર પણ હતા. તે સ્વતંત્ર મીજાજને હતા, દુરદેશી હતા; વળી તે ધણા ઉદાર દિલના હતા. હૅીન માલ્કમ સાહેબે ઇરાનના ઇતિહાસમાં સાચું જ લખ્યું છે કે જો તે કંજૂસ હાત તેા વફાદાર, જુસ્સાવાળા અને આત્મત્યાગી સિપાહીએ હંમેશાં તેની આસપાસ જમા રહે એ બિલકુલ અસંભવિત હેાત. વળી મહાન સતા, શામેરા, સાહિત્યકારા અને અન્ય વિદ્વાના દરબારમાં હરગિઝ જમા થઈ શકયા ન હોત. ફિરાસી તા વઝીરાની દુશ્મનાવટને અને વધુ પ્રમાણમાં તે। પેાતાનીજ ગેરસમજને ભેગ થયેા. મહમૂદ તેના સમયને મહાન સિકંદર હતા. સિકંદર કાપ વખતે તેની લડાઈમાં હાર્યાં નહેાતા. મહમૂદનું પણ એ જ પ્રમાણે હતું. સિકંદર સારા હિંદુસ્તાનને જીતી લેવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા હતા, પરંતુ તેના સરદારે। હિં`મત હારી ગયા. લંકા અને પ્રહ્મદેશ જીતવામાં મહમૂના અમલદારી જ આડે આવ્યા. સિક ંદરની ફતેહને દાયરા ઘણા મોટા હતા. મહમૂદ પણ તેના જેવા જ હતા. સિકદરે લેાકાને તાજ અણુ કર્યાં. મહમૂદે પણ ઘણીવાર એને નમૂને બતાવ્યેા. સિક`દરે પેાતાના જમાનાના ફાજી નકશા બદલી નવે નકશેા બનાવ્યેા હતેા એ અભિમાનના લાભ મહમૂદને પણ મળ્યો હતા. જેવી બહાદુરો સિક ંદરે મુલતાનની ફતેહ વખતે બતાવી હતી તેવી જ મહમૂદ્દે પણ એયબકખાન (તુર્કસ્તાન)ના મુકાબલામાં બતાવી. Ο Page #293 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેાના હુમલા [ ૨૮૧ ટૂંકમાં સિકંદરની માફક એશિયાને! એ સિક ંદર (મહમૂદ) પણ પોતાના સમયને મહાન વિજેતા હતા. તેની સારી ઉમરમાં ગેરમુસ્લિમને બળજબરીથી મુસલમાન બનાવવાના એક પણ બનાવ મળતા નથી તેમજ સુલેહ શાંતિ સમયે એક પણ મદિર તાડયું હાય એવી સાબિતી મળતી નથી. મહમૂદ ગઝનવીના મરણ પછી માંડુમાંહેના કજિયાએ ગઝનવી સુલતાનાને હિંદુસ્તાનમાં જીતેલા ઈલાકા કાબૂમાં રાખવાનો તેમજ તેમાં વૃદ્ધિ કરવાના બહુ ઓછા મેાકા આવ્યા. અને જ્યાંસુધી ઈસ્લામી તારીખેાના સંબંધ છે ત્યાંસુધી હું કહી શકું છું કે ત્યારપછી કોઈપણ ગઝનવી સુલતાને ગુજરાત ઉપર હુમલા કર્યાં ન હતા, અલબત્ત, રાસમાળા ”માં જે વાત છે તે ઉપરથી એમ માલૂમ પડે છે કે ગુજરાતના રાજાએ જાત્રાના ઈરાદો કર્યાં હતા અને તે માટે માટી માટી તૈયારી કરી હતી. પડિતા અને સાધુઓનું એક મોંઢું ટાળુ સાથે લીધુ હતુ. અને અણુહીલવાડ પાટણ પાયતતથી એક મઝિલ આગળ જઈ પહોંચ્યા કે અચાનક ગઝનાના ખાનના હુમલાની ખબર ગુજરાતમાં પહેાંચી, જેથી રાજા અતિ પરેશાન થયા. સાધુ અને પતાને મળી શું કરવું તે બાબતની મસલત કરી. જો જગ કરે તે। જાત્રાની તમામ સામગ્રી એકાર થઈ જાય. વળી જંગમાં એ જ સુરત હાઈ શકે. ને જાત્રા કરવા માટે ચાલ્યેા જાય તેા મુલ્ક ચડાઈ કરનારા માટે લૂટમારનું ક્ષેત્ર અને એક સાધુએ જવાબ આપ્યા કે “ આપે બિલકુલ ફિકર કરવી નહિ. હું આજે રાત્રે એ મામલાના ફૈસલેા કરી નાખીશ.” ટૂંકમાં રાત પડતાં રાજા જુએ છે તે સૂતેલા ગઝનાના ખાનને પલંગ સાથે ચમત્કારથી સામે આણી મૂકયા, અને મહારાજ ઊભા રહી ફરમાન કરે છે કે “ હવે તે ફેંસલા કરી નાખ.” ગઝનાના ખાન એ સાંભળી હેરતમંદ થઈ જાય છે અને સાધુને મુર્શિદ અને રાજાને પીરભાઈ તરીકે સ્વીકારે ૧. ચહાર મકાલએ ઉરૂઝી, પૃ. ૪૭-૫૬, છપાયેલ યુરોપ. << Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨] ગુજરાતનો ઈતિહાસ છે. સુલેહ કરવાની શરતે તે પોતાના તંબુમાં પાછો આવે છે અને બીજે દિવસે ગઝના ખાન કૂચ કરી જાય છે. ત્યારપછી રાજા પિતાના રસાલા સાથે દબદબાભરેલી રીતે જાત્રાએ જાય છે. ૧ એ એક એ કિસ્સો છે કે જેનું ઈસ્લામી તારીખમાં સમથન નથી પરંતુ જે એમાંથી વધુ પડતી વાતો કાઢી નાખવામાં આવે અને ફક્ત કામ પૂરતી બાબત ઉપર વિચાર કરવામાં આવે તો એટલું તો કબૂલ કરી શકાય કે ગઝનાના કેઈક ખાને હુમલાનો ઈરાદો કર્યો હતો અને ગુજરાતનો સમ્રાટ જાત્રા જવાના હોવાથી જંગ કરવાની ઈચ્છા રાખતું ન હતું, તેથી કાઈ વિદ્વાન સાધુ મારફત સુલેહ માટે તેને તૈયાર કર્યો અને નજરાણું આપી પાછા ફરવાની શરત કરાવી. પરંતુ મુશ્કેલી એ છે કે ગઝનાના સુલતાન કે ગઝનાના કોઈ સરદારની બાબતમાં ગુજરાત જવાના સંબંધમાં કોઈ પણ ઈતિહાસમાં ઉલ્લેખ નથી. સુલતાન મસઉદની ફતેહમાં મકરાણ કસબ (કંદહાર ઈલાકામાં), સરસ્વતીને કિલ્લો, હાંસી અને સોનપત હતાં. તેના જે જે સરદાર આવ્યા, તે ઘણું કરીને ગંગાના મુખ ઉપર ચડાઈ કરતા હતા. કોઈ ગુજરાત તરફ આવ્યું નહિ. ઈ. સ. ૧૧૪૮ (હિ. સ ૪૪૩)માં સુલતાન અલી બિન મસઉદના સમયમાં અલબત્ત સરદાર અલી બિન રબી ગઝનાથી નાસી છૂટી પેશાવર આવ્યો અને મુલતાન અને સિંધ વગેરે ઉપર કબજો જમાવી એવી મજ બૂત અને અડગ ગોઠવણ કરી કે હરેક તરફ સહીસલામતી જ નજરે પડતી હતી. જે અફઘાનો આનંદને ખાતર લૂંટમાર કરતા હતા તેઓને પણ ગ્ય રીતે બંદોબસ્ત કર્યો. સંભવિત છે કે તે ગુજરાત તરફ પણ ગયો હોય અને રાજાએ સુલેહ શાંતિથી કામ લીધું હેય. પરંતુ રાસમાળામાં કુમારપાળ રાજાનું નામ આવે છે જેણે ઇ. સ. ૧૧૪૩ (હિ. સ. ૫૩૮) થી ઈ. સ. ૧૧૭૪ (હિ. સ. પ૭) પર્યત રાજ્ય કર્યું હતું. તેમના સમકાલીનો બડેમ શાહ, ખુસરૌ શાહ, અને ખુસરી ૧. રાસમાળામાં જાતા વિશે ઉલ્લેખ નથી; બીજી ક્તિાબામાં છે. Page #295 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેાના હુમલા [ ૨૮૩ મલેક હતા. તેમાં બહેરામ શાહે કેટલીએવાર હિંદુસ્તાનમાં આવી ફતેહે મેળવી હતી અને પેતાના સરદારે।તે અહીં મૂકી ગયા હતા. એમાંને કાઈ હાય એ પણ બનવાજોગ છે. શ્રીજી બાબત એવી છે કે એક ગઝનવી શાહઝાદાએ જ્યારે નગરકાટ જીતી લીધું ત્યારે સંભવિત છે કે તેને! ઇરાદો આગળ વધી ગુજ રાતમાં જવાને હાય, અને કુમારપાળને તેની ખબર પડી ગઈ હાય અને કાઈ સારા સાધુની મારફત સુલેહ કરી લીધી હાય. એ વાત પણ ઉલ્લેખ કરવા યેાગ્ય છે કે ઈ. સ. ૧૮૪૨માં બ્રિટિશ સરકાર અતિ ધૂમધામ સાથે જે સુખડને દરવાજો સોમનાથના નામે ગઝનાથી હિંદ લાવી હતી, તે માટે કંઈ મૂળ વસ્તુ મળતી નથી. પ્રથમ તા. એવે કાઇ દરવાજે મહમૂદ લઈ ગયા જ ન હતા. અને કાઈ પણ તારીખમાં એને ઉલ્લેખ નથી. ખીજું અલાઉદ્દીન જહાંસૂઝે ગઝનાને એવી રીતે આગમાં હામ્યું હતું કે જ્હોન માલ્કમના શબ્દોમાં કહી શકાય કે મહેલથી માંડી ઝૂંપડાં અને ખુદાના ધરથી માંડી પ્રાણી માત્રનાં ધર સુધ્ધાંત તેમાં બળી ભસ્મ થઈ ગયાં. આ સાત દિવસની ધીખતી ધરામાં તમામ ગઝનાને વિનાશ થયે તેમાં ફક્ત સુખડના દરવાજે બ્રિટિશ સરદારની કિસ્મતે બચે એ શું માની શકાય એવું છે?? હિંદમાં મહમૂદી સિક્કા સુલતાન મહમૂદ ગઝનવીના જમાનામાં જે સિક્કા ચાલતા હતા તેમના નમૂના ઇન્ડિયા આફ્સિ ’માં છે. અરબી અને ખીજી તરફ હિંદી ઝબાનમાં લખાણ છે. તેની એક તરફ નોંધ હિંદી અભિયા કત્મક ૧. સેામનાથ વિશે વધુ માહિતી “તારીખે હિંદુ ભા. ૧. ( સુશ્રુતગીનના ખાનદાનેને ઇતિહાસ )માં જણાવવામાં આવી છે. અને ત્યાં એ સુખડના દરવાજા વિશે વિગતવાર માહિતી બ્યાન કરવામાં આવી છે. અશ્મી અલકાદિર rr Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪] ગુજરાતને ઈતિહાસ લા ઈલાહા ઈલ્લલ્લાહ મોહમ્મદા દાતર નરપિયા મહમૂદે લાહમોહમ્મદુ રસૂલુલ્લાહ ફીમહમૂદપૂર રને હિંદુસ્તાનનું યમીનદૌલા પાયતખ્ત નક્કી અમીનુલ મિલ્લત મહમૂદ કર્યું હતું. અને બિસ્મિલ્લાહે દુરેબા હાઝર દિરહમ તેનું નામ બદલી બમહમૂદપૂર સનએ સમાં અશરા “મહમૂદપૂર” રાખ્યું વઅરબઅમેઅત (૪૧૮) (“પંજાબમેં ઉદ્દ” પૃ. ૩૦ (અલકાદિર ખલીફાનું નામ છે. લાહોર) અલ્લાહ સિવાય બીજો કોઈ (પુરાણ હિંદીમાં લખાયું છે.) અલ્લાહ નથી. મેહમ્મદ તેને રસૂલ (પેગમ્બર) છે. રાજ્યને જમણો હાથ(ખિતાબ) ધર્મને રક્ષક (ખિતાબ) મહમૂદ મહમૂદપૂરમાં હિ. સ. ૪૧૮માં ખુદાના નામે આ દિરહમ સિક્કો પાડવામાં આવ્યો.) ગેરી ખાનદાન તબકાતે નાસિરીમાં જણાવવામાં આવ્યું છે કે અરબરતાનના હાકને ઈરાનના ફરીદુનશાહે ગિરફતાર કર્યો ત્યારે તેને એક પુત્ર હિંદનો હાકેમ હતું, જેનું નામ બિસ્તામર હતું. ફરીદુનના લશ્કરે એના ઉપર ચડાઈ કરી ત્યારે એ ભાગી ગયો અને ઉત્તર ૧. એ શમ્સ ખરેખર ચમન (દક્ષિણ અરબસ્તાન)માં રહેતા હતા. એક ઝબરદસ્ત ફેજ લઈ ઈરાની બાદશાહ જમશેદને હરાવી ઈરાનને કબજે લીધો. તે ખાનદાને એક હઝાર વરસ રાજ્ય કર્યું. જે ફરીદુન ના હાથથી માર્યો ગયે તે હાક ખાનદાનને આખરી પાદશાહ હતે. - ૨. તેનું અસલ નામ કંઈ બીજું જ હશે. અરબોએ તેનું નામ બદલી પિતાની ઝબાનમાં “બિસ્તામ કર્યું. Page #297 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૫ હિંદુસ્તાતમાં રખડતો ભમતો ગોર પહેંચ્યો અને સહીસલામત જગ્યા સમજી ત્યાં તેણે મુકામ કર્યો. ઝેહાના ખાનદાનના લકે પણ આમતેમથી તેની પાસે જમા થયા. ફરીદુને એક ફોજ મેકલી તેમને જડમૂળથી ફરીથી ઉખેડી નાખવાની ઈચ્છા કરી. પરંતુ સલમ, તૂર અને ઈરજની લડાઈએ ફરીદુનને નાહિમ્મત કરી નાખ્યો અને ખંડણી લઈ નછૂટકે સુલેહ કરી નાખી. બિસ્તામ ઠંડે કલેજે ગીરના પહાડી પ્રદેશમાં હકૂમત કરવા લાગ્યો. એ ખાનદાન ઈસ્લામના સમય પર્યત એ પહાડી મુકમાં રાજ્ય કરતું રહ્યું. તે ઈરાનીઓને નામની જ ખંડણી આપતું હતું. હઝરત અલીની ખિલાફત દરમિયાન શખસ નામના એક શખ્સ ઈસ્લામને સ્વીકાર કર્યો તેને તેના કબીલાને અમીર બનાવવામાં આવ્યો. અબ્બાસી રાજ્ય દરમિયાન તેઓ પાસેથી છ ખિદમત લેવામાં આવી. સફારી તેના ઉપર જીત મેળવી શક્યા નહિ; પરંતુ સામાનીઓના રાજ્યમાં એ ઈલાકે નામની જ ખંડણી આપતો થઈ ગયો. કેટલાક ગોરી કબીલામાં હજુ ઇસ્લામને પ્રચાર થયો ન હતો, તેથી ગેરની મુસ્લિમ અને ગેરમુસ્લિમ કેમ આપસમાં કજિયા કર્યા કરતી હતી, એટલે સુધી કે મોહમ્મદ બિન સૂર કબીલાને અમીર થયો અને તેણે સારા ગોર ઈલાકા ઉપર સંપૂર્ણપણે કબજો મેળવ્યો. સુલતાન મહમૂદ ગઝનવીએ મોહમ્મદ બિન સૂરને તેના પુત્ર સાથે ગિરફતાર કર્યો અને તમામ ગોર પિતાના કબજાના ઇલાકામાં શામેલ કરી લીધું. મેહમ્મદ બિન સૂરે ઝેર ખાધું ત્યારે મહમૂદે તે પુત્રને છોડી દીધો અને મોટા પુત્ર અબુઅલીને ઈલાકાનો સરદાર બનાવ્યો. મસઉદ બિન મહમુદના સમયમાં અબુઅલીને તેને ભત્રીજે અબ્બાસ બિન શીસ મારી નાંખી પોતે તખ્તનશીન થયો. તેના જુલમથી તંગ થઈ ઈબ્રાહીમ ગઝનવી આગળ લોકેએ શિકાયત કરી. તેણે તેને ગિરફતાર કરી એક કિલ્લામાં કેદ કર્યો, અને તેના પુત્ર મોહમ્મદ બિન અબ્બાસને ગાદી સોંપી. તેના પછી તેને ત્રીજો પુત્ર કુબુદ્દીન હસન તેની જગ્યાએ આવ્યા. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ ] ગુજરાતના ઇતિહાસ કુત્બુદ્દીન એક લડાઈમાં માર્યાં જતાં ઈઝુદ્દીન હસન નામનેા તેને પુત્ર ગાદીના વારસ થયા. અમીર ઈઝુદીન હસનને સાત પુત્રેા હતા : શુજાઉદ્દીન અલી, ખ઼ુદીન મસઉદ, કુત્બુદ્દીન મેાહમ્મદ, અલાઉદ્દન હુસેન, શિહાબુદ્દીન મહમ્મદ, સમુદીન અને બહાઉદ્દીન સામ; મજકૂર અમીરે પોતાની તાકત બહુ વધારી, અને ખુદમુખ્તાર રાજ્યકર્તાની માફક હકૂમત કરવા લાગ્યા, કારણ કે ગઝનવી તાકત કમજોર થઈ ગઈ હતી. આ સાત ભાઈઓમાંથી સફુદ્દીન સૂટી તખ્તનશીન થયા. કુત્બુદ્દીન મેાહમ્મદ પેાતાના ભાઈએથી નારાજ થઈ ગઝના આવ્યા. બહેરામ શાહુ ગઝનીએ તેના અતિ આદરસત્કાર કર્યાં અને પેાતાની પુત્રી સાથે તેનુ લગ્ન કર્યું; પરંતુ કુત્બુદ્દીને બાદશાહી ઠાર્ડમાં રહેવાનુ "ઈખ્તિયાર કર્યું હાવાથી બહેરામશાહે વહેમાઇ ને તેને મારી ન`ખાવ્યા. આ ખબર ગારમાં પહાંચી ત્યારે સકુદ્દીન સૂરી એક મહાન ફાજ લઈ ગઝના આવી પહેાંચ્યા. બહેરામશાહ હિંદમાં આવ્યે પરંતુ ગઝનાના કાને સપુદ્દીન સૂરી સાથે બનતું ન હતું, તેથી ચુપકીથી બહેરામશાહને મેલાવ્યા અને સૈફુદ્દીન સૂરીને ગિરફતાર કર્યાં અને પછી કંગાલ સ્થિતિમાં શૂળી ઉપર ચડાવ્યેા. આ વાતની ખબર ગારીએાને પડી ત્યારે બહાઉદ્દીન સામ ઈ સ. ૧૧૪૯ (હિ. સ. ૫૪૪) માં વેર લેવાના ઇરાદાથી એક ફેાજ લઈ રવાના થયા; પરંતુ રસ્તામાં તેનું મરણ થયું, તેથી અલાઉદ્દીન હુસેન જે એક લશ્કરી આદમી હતા તે ફોજોની નાયક થઈ એકદમ ગઝના પહોંચ્યા. બહેરામશાહે તેને દૂર કરવાની ઇચ્છા કરી, પરંતુ સુલેહ તરફ વલણ દેખાડયું નહિ. આખરે લડાઈ થઈ, બહેરામશાહ હિંદ તરફ ના, અને અલાઉદ્દીને સાત દિવસ પ ત ગઝનામાં લૂટમાર જારી રાખી. તમામ શહેરમાં આગ લાઞવાથી રાખને એક ઢગલા થયેા. એ જ કારણથી અલાઉદ્દીન હુસૈનને ‘જહાનસૂઝ’ પણ કહે છે. ભાઈ એની લાશ લઈ ગેાર વાપસ આવ્યે, ઇ. સ. ૧૧૫૬ (હિ. સ. ૫૫૧)માં મરણ પામ્યા, અને તેના પુત્ર Page #299 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૨૮૭ સંકુદીન તખ્તનશીન થયું. તેના બંને પિતરાઈ ભાઈઓ જેનાથી વટેમાઈન અલાઉદીન જહાંનસૂઝે તેમને કિલ્લામાં કેદ કર્યા હતા તેમને છૂટા કર્યા. આ બંને અલાઉદ્દીન જહાનસૂઝના ભાઈ બહાઉદીન સામના પુત્રો હતા, જેમનાં નામ શિહાબુદ્દીન મોહમ્મદ અને શસ્તુદીન મોહમ્મદ હતાં. તેઓ પાછળથી મેઈઝુદ્દીન દુનિયા શિહાબુદ્દીન મોહમ્મદ ગેરી અને ગિયાસુદ્દીન વધુદુનિયા શખુદીન મહમ્મદ ગરીના નામથી પ્રખ્યાત થયા. સદ્દીન એક લડાઈમાં પિતાના સિપાહસાલારના હાથે માર્યો ગયો, કારણ કે તેના ભાઈને કોઈએક વખતે સેફુદીને મારી નાખ્યો હતો. સૈફુદ્દીન પછી ગિયાસુદ્દીન તખ્ત ઉપર બેઠો અને શિહાબુદ્દીન સિપાહાલાર થશે. તે વખતે ગઝનાની સલ્તનત ફક્ત નામની જ હતી અને સલન્કી પણ કમજોર થઈ ગયા હતા, તેથી પિતાની સતનત વિસ્તારવાને પૂરે મોકો મળ્યો, ગઝના અને કાલા ફતેહ ર્યા બાદ આસ્તે આસ્તે ખુરાસાન, સિસ્તાન, ઈરાન, અને તુર્કસ્તાન કબજામાં આવતાં રહ્યાં. સુલતાન શિહાબુદીન મહમ્મદ ગોરી જેને જન્મ ઈ. સ. ૧૧૩૮ (હિ. સ. પ૩૩) માં થયો હતો તે એક બહાદુર અને મહત્ત્વાકાંક્ષી સરદાર હતો. તેણે તે તરફ શાંત થતાં હિંદ તરફ હુમલા શરૂ કર્યા. ઈ. સ. ૧૧૭૫ (હિ. સ. ૭૧)માં તેણે મુલતાન ઉપર હુમલો કર્યો જ્યાં ગઝનવી સુલતાનની નબળાઈને લાભ લઈ ફરીથી ઈસ્માઈલીઓએ માથું ઊંચકયું હતું. તેઓને માટે કેટલાક ઈતિહાસકારોએ “કરામિતા” (કરમત'નું બહુવચન) શબ્દ લખ્યો છે. મુલતાન જીત્યા બાદ “ઉજીત્યું જે સિંધુ અને પંજાબની પાંચે નદીના સંગમ ઉપર આવેલું છે બે વરસ પછી એટલે કે ઈ સ. ૧૧૭૮ (વિ. સ. ૫૭)માં મુલતાન અને “ઉછમાં ફરીથી આવ્ય અને રણ ઓળંગી ગુજરાતની ૧. તબકતે ના સરી પૃ. ૧૮, કલકત્તા ૨. કરિશ્તાએ હિ. સ ર લખી છે. છે. તારીખે હિંદ હાશિમી, પૂ. ૧૯, હૈદરાબાદ Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮] ગુજરાતનો ઈતિહાસ સરહદમાં આવી પહોંચ્યું.૧ તે સમયે ગુજરાતના તખ્ત ઉપર મૂળરાજ હતે. (હિ. સ. ૫૭૩ થી હિ. સ. પ૭૫–ઈ. સ. ૧૧૭૭ થી ઈ. સ. ૧૧૭૯) તે કમઅક્કલવાળો છોકરો હતો, તેથી વજીરે અને વાઘેલા ખાનદાનના મહત્ત્વાકાંક્ષી રજપૂત અને બીજો ભીમદેવ તે સમયે સલ્તનતમાં ભાગ લેતા થઈ ગયા હતા, તેમણે અતિ બહાદુરી અને નિર્ભયતાથી લડાઈ કરી અને અંદર જંગી હાથીઓ હેવાથી ફેજને ભયગ્રસ્ત કરી નાખી; તે ઉપરાંત ગુજરાતીઓએ પણ ફેજમાં તારની ભરતી કરી હતી અને તેઓની મોટી સંખ્યા હતી. એ સમય પર્યત સુલતાન ગોરીને રજપૂત સાથે મુકાબલો કરવાને સંગ સાંપડે નહોતે, અને એ જ સબબથી હિંદી બહાદુરીના તલવારના ઘાથી નાવાકેફ હતું. ગુજરાતી રજપૂતોને પણ સિંધી જેવા સમજતા હતા, પરંતુ અનુભવે તેને બતાવી આપ્યું કે તેમ નહતું. ટૂંકમાં સુલતાન શિહાબુદ્દીન ગરીને હાર મળી અને કચ્છનું રણ ઓળંગી તથા ઘણી મુસીબત બરદાસ્ત કરી મુશ્કેલીથી તે ગઝના પહે. શિહાબુદ્દીન ગોરી ગુજરાતથી અઝના પહોંચ્યો ત્યારે જાસૂસોએ ખબર આપી કે “નહવાલા” (પાટણ)માં ફલાણું વેપારીને મારફતિયે મુનીમ અહીં મોજૂદ છે અને તેની પાસે દશ લાખ બાલૂતરા (સિક્કા) છે. જે તેની પાસેથી લઈ ખજાનામાં દાખલ કરવામાં આવે તે નુકસાનીને બદલે મળી રહે. સુલતાને કહ્યું કે એ માલ નહારવાલામાં મેળવ્યું હોત તો મારે માટે હલાલ હેત; મુનીમ પાસેથી ગઝનમાં લે તે ઈન્સાફની વિરુદ્ધ છે.* ૧. સામાન્ય તારીખેમાં આ જ સાલ છે, પરંતુ ઝફરવવાલામાં હિ. સ. ૧૭૫ છે. ૨. તબકતે નાસિરીમાં પૃ. ૧૧૬ ઉપર ભીમદેવને માટે “બાળક” લખ્યા છે. પરંતુ ગુજરાતી ઇતિહાસ ઉપરથી માલૂમ પડે છે કે મૂળરાજ બાળક હતા અને એ જ સ ચી વાત છે. ૩. તારીખે હાશિમી, ભા. ૨, પૃ. ૨૧૪, હૈદ્રાબાદ ૪. જામેઉલ હિકા યાતા–ઓરી Page #301 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા - ગારીની હારના કારણે ગોરીઓની હાર વિશે ઊંડો વિચાર કરવામાં આવે છે ત્યારે તે તે માટેનાં નીચેનાં કારણો મને માલુમ પડે છેઃ ૧. એમ જણાય છે કે ગઝનવી સુલતાનની માફક ગુજરાત જીતવાને ખાસ ઈરાદો ન હતો. તે મુલતાન અને “ઉ”માં આવ્યો હતા. સાથે સાથે ગુજરાતમાં પણ પિતાની ધાક બેસાડતા જવાને વિચાર કર્યો. જેવું કે કેટલાક ઇતિહાસમાં એમ પણ લખવામાં આવ્યું છે કે ગઝનામાં જરૂર પડવાથી જલદી પાછો ગયો અને બીજી વખત ગુજરાત ઉપર હુમલો કર્યો નહિ; આ મારી વાતનું સમર્થન કરે છે. નહિ તો દિલ્હીની માફક ફરીથી હારનો બદલો લેવાને તેનું આવવું જરૂરી હતું અને મારી ધારણું મુજબ એ જ કારણથી મહમદ ગઝનવીની જેમ સાહિત્ય સામગ્રીને સારે બંદોબસ્ત કર્યો ન હતો. વળી રણ ઓળંગવા માટે પાણીની બિલકુલ વ્યવસ્થા ન હતી. એ કારણને લઈને ફેજની બહુ ખરાબી થઈ. ૨. ગઝનવી લેકેના હિંદુસ્તાન ઉપર વારંવારના હુમલાથી તેમજ ગઝનાની જેમાં હિંદુઓની ભરતીને લઈને હિંદુઓ મુસલમાનની લડાઈની રીતથી વાકેફ થઈ ગયા હતા અને તેને મુકાબલે કેમ કરવો તે પણ શીખી ગયા હતા. જેમકે એ જ કારણથી ગોરીએ ગુજરાતીઓ સામે હાર ખાધી, એટલું જ નહિ પરંતુ દિલ્હીના પૃથ્વીરાજે પણ એને શિકસ્ત આપી હતી. પરંતુ ગોરીએ જંગની ઢબ બદલી ત્યારે તે કામિયાબ થયા. જેમકે દિલ્હીની બીજી લડાઈમાં રજપૂતોએ સવારોને ઘચૂમલે કરી લડાઈ શરૂ કરી અને બંને બાજૂ ફેલાવી વચલો માર્ગ સાફ કર્યો ત્યારે ગેરી એ ચાલબાજીમાં ન સપડાયે, પરંતુ અશ્કાની (ઈરાનની એકકોમ જેણે લગભગ પાંચસો વરસ ઈરાન ઉપર હકૂમત કરી હતી) કેમની માફક હારેલી ફેજની જેમ પાછળ હઠવા માંડયું. રજપૂતે તેને હારેલા ધારી પોતપોતાની પાંખમાંથી અલગ થઈ દુશ્મનો ઉપર તૂટી પડયા. ગોરી લશ્કર પણ ૧૯ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ ] ગુજરાતને ઇતિહાસ એની જ રાહ જોતું હતું. તેણે ચાલાકીથી પાછળ રહેલી ફેજ લઈ ઘેરી લીધા અને એ સખત હુમલો કર્યો કે રજપૂતો હડી શક્યા નહિ અને ગેરીઓની જીત થઈ - ૩. જો કે સોલંકી ખાનદાન નબળું અને કમજોર થઈ ગયું હતું, પરંતુ વાધેલા ખાનદાન ચડતી અને ઉન્નતિના શિખર પર હતું, અને સલ્તનતમાં તેની જ ડખલ વધારે હતી. અર્ણોરાજ વાઘેલા, લવણપ્રસાદ વાઘેલા અને તેના પુત્ર વિરધવળ જેવા ચાલાક લેના હાથમાં રાજ્યની લગામ હતી. એ ખાનદાન ઉન્નતિ કરતું જતું હતું, તેથી એક જીવતી જાગતી બહાદુર કેમ હવાના કારણે બળવાન રજપૂતની ટુકડી તેની આસપાસ જમા થઈ હતી. અને તેમની જ બહાદુરીને નતીજે ફતેહના રૂપમાં પ્રકટ થયો. ૪. ગઝનવીના વખતોવખતના હુમલાએ હિંદુ રાજાઓને હોશિયાર કર્યા હતા, તેથી શિહાબુદ્દીન ગોરીનું આવવું મહમૂદ ગઝનવીની જેમ અચાનક ન હતું. ગુજરાતીઓને તેની ખબર મળી ગઈ હતી અને તૈયારી કરવાનો મોક્કો મળી ગયો હતો. ત્યારપછી જે ફેજ ગોરી સાથે લડી તેમાં નવા સિપાઈઓની જમાવટ ન હતી, પરંતુ એ બહાદુર અનુભવી રજપૂતોની એક ઘડાયેલી જ હતી. ૫. એક મોટી વાત તો એ છે કે એ સમય પર્યત ગોરીઓને પહાડી જંગમાં રોકાવું પડતું હતું, અને તેને જ તેમને અનુભવ હતો. મેદાની જંગમાં ઊતરવાને તેમને કદી સંજોગ સાંપડયો ન હતે. એ જાણે કે, પહેલી જ મેદાની લડાઈ હતી જે તેમને લડવી પડી. બેશક સિંધમાં તેમણે મેદાનમાં જ જંગ ખેલ્યો હતો, પરંતુ ત્યાં તેમને ગઝનવી ખાનદાનની નબળાઈનો લાભ લઈ બળવો કરનાર ઈસ્માઈલીઓને જ મુકાબલો કરવાનો હતો. તે ઉપરાંત મહમૂદ ગઝનવીએ કર્યું હતું તેમ ન કરતાં તેણે આવવાને રસ્તો કચ્છના રણમાં થઈને પસંદ કર્યો હતો. એનું પરિણામ એ આવ્યું કે જે વખતે એ જ ગુજરાત પહોંચી ત્યારે કંટાળીને થાકી ગઈ હતી અને તેને દમ Page #303 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા રિ૯૧ લેવાનો કંઈ પણ મોકો મળ્યો ન હતો, પરંતુ ગુજરાતી ફેજ તો તાજદમ હતી. ૬. ગુજરાતી ફેજની સંખ્યા બહુ મોટી હતી અને ગોરી ફેજ કચ્છનું રણ ઓળંગ્યા પછી થોડી જ રહી ગઈ હતી. તે નિરાશ થઈ વળગીને લડી શકી નહિ. છે. તે ઉપરાંત ગુજરાતી જેમાં તારી નેક હતા, જેઓ ગેરીઓના મુકાબલામાં બહાદુરીને ન્યાય આપતા હતા અને તેઓ બિલકુલ પહોંચી વળે એવા હતા. • ૮. શિહાબુદ્દીન ગરીની પાસે કમ ફોજ હતી અને તેની સામે ગુજરાતી ફેજની સંખ્યા એક લાખ જેટલી હતી. તે હરેક રીતે સજજ અને તૈયાર હતી. અને આ ફોજ ભરતી કરેલા નવા સિપાઈઓની ન હતી, પરંતુ બરાબર અનુભવી અને એકત્ર થયેલા તમામ ગુજરાતી રજપૂતોની ચૂંટેલી ફેજ હતી. શિહાબુદ્દીન મેહમ્મદ (મેઈઝુદ્દદુનિયા વદ્દીન) ગોરીના ઉત્તમ સિપાહસોલાર જેઓ હિંદુસ્તાનમાં ફતેહની વૃદ્ધિ કરતા રહ્યા તે નાસિરુદ્દીન કબાયા, કુબુદ્દીન એઈબક અને બખ્તિયાર ખલજી હતા. વજીરમાં ઝિયાઉમુક, મુવીદુભુલક સજરી અને સુભુક કયદાની હતા, જેમાં વિદ્વત્તા ભરેલાં અને રાજકીય કામોએ ગોરી સુલતાનની કીર્તિને શિખરે પહોંચાડી. શિહાબુદ્દીન ગોરી ઉનાળામાં ઘણું કરીને ગઝના અને શિયાળામાં હિંદુસ્તાનમાં રહેતો હતો. તેની ફોજની જમણી પાંખને ઝંડે કાળો અને ડાબી પાંખ લાલ હતો. ફરમાન ઉપર “નટ્સમમિનલ્લાહ” (અલ્લાહ તરફથી સહાય) હતું. તે ૩૨ વરસ રાજ કરી આ દુનિયામાંથી રવાના થઈ ગયો હતો. તેના અવસાનની સાલ નીચેની બે શેર ઉપરથી માલુમ પડે છેઃ ૧. તારીખે હારિશમી ભા. ૧, હૈદરાબાદ, દખણ ૨. પ્રાચીન ગુજરાત, પૃ. ૨૪૭ Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨] ગુજરાતનો ઈતિહાસ “શહાદત મલેકે બહરે બર મુઇઝુદ્દીન, કચ્છ ઈન્તિદાએ જહાં શહે ચૂઉ નયામદ નેક; સિલ્વમ કે ગુરએ શાબાન સાલે શશસદ દે, ફિતાદા દર રહે ગઝના બે મઝિલે દિમેક” (અર્થાત સમુદ્ર અને પૃથ્વીને પાદશાહ, મેઈઝુદીન કે જેના જે સદ્દગુણી દુનિયાની શરૂઆતથી થયો નથી, તેની શહાદત (અવસાન) હિ. સ. ૬ ૨ના શાબાનની ત્રીજે ગઝનાના રસ્તે દિમેક નામની જગ્યાએ થઈ હતી.) હિંદી સિક્કા નીચે પ્રમાણે છે ) અસુલ્તાનુઆઝમ માઈ | ગુદ્દદુનિયા વદ્દીન અબુ મુઝફફર મોહમ્મદ બિન હિંદીમાં છે. શ્રી હિમારા શ્રી મેહમ્મદ > સામ લા ઈલાહા ઈલલ્લાહ ( સામ પૃથ્વી | મેહમ્મદુર રસૂલુલ્લાહ | | અન્નાસિર ભલેદીનિલ્લાહ ! અમીરૂલ મોમિનીના શિહાબુદ્દીન મહમૂદ ગારીના સિક્કા હિ. સ. પss એક બાજુ ઉપરને તરજૂમે (કિનારી ઉપર) આ દિરહમ છેઃ એ જ ખુદા જેણે આપણું (ચાંદીને સિક્કો) દિલ્હીમાં હિં. સૂલને હિદાયત અને સાચા સ. ૧૭૭ દિલ સાથે મોકલ્યો જેથી કરીને અસ સુતાનુઆઝમ (મહાન તેને તમામ ધર્મો ઉપર જીત બાદશાહ) મુઇઝુદ્દદુનિયા વદીન મળે. (કિનારી ઉપર) (વચ્ચે) (ખિતાબ) અબુલ મુઝફફર (કુનિએક ખુદા સિવાય બીજો ખુદા યત) મોહમ્મદ બિન સામ નથી, મોહમ્મદ અલ્લાહને રસૂલ છે. અનનાસિર લેદીનિલાહ અમીરૂલ મોમિનીન (ખલીફા) ૧. તબકતે નાસિરી ૨. ખિલાત અને હિંદરનાન, પૃ. ૩૨ Page #305 -------------------------------------------------------------------------- ________________ [૨૯૩ મુસલમાનોના હુમલા ગારીઓની વંશાવળી ઝહાક બિસ્તામ સબસ મેહમ્મદ શિસ અબુ અલી અભ્યાસ મેહમ્મદ કુબુદ્દીન હસન ઈઝુદ્દીન ૧. શુજાઉદ્દીનઅલી––૪. કુબુદ્દીન મોહમ્મદ ૨. ખદીનામસદ––૫. શિહાબુદ્દીન મહમ્મદ ૩. સિદ્દીનસૂરી ' ––૬. બહાઉદ્દીન સામ ૭. અલાઉદ્દીનહુસેન | ગિયાસુદ્દીન સૈફુદ્દીન મહમ્મદ મેઈઝુદ્દીન મેહમ્મદ શિહાબુદીન ગારી Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ ] ગુજરાતના ઇતિહાસ :3: કુત્બુદ્દીન અઇમેક ( અન્ન—ત્રિક ) કુત્બુદ્દીન એક તુકી કુટુંબને હતેા. બાળપણમાં એક તુર્કી વેપારી તેને તુર્કસ્તાનથી લાવી નિશાપુર (જે ઈરાનનું મશદૂર શહેર છે) લઈ ગયા, અને તેને કાઝી ક્રુઝાત (ચીફ જસ્ટિસ ) ફખ્રુદ્દીન અબ્દુલ અઝીઝ કૂફ઼ીતે વેચી માર્યાં. કાઝી સાહેબ પે।તે મહાન ઈમામ અમુહનીફાના વંશજોમાંથી હતા. તે વિદ્વાન હતા અને નિશાપુરના હાકેમ હતા. પોતાના બાળકા સાથે સાથે કુત્બુદ્દોનની તાલીમનું પણ એમણે ધ્યાનમાં લીધું હતું. જેમકે કુત્બુદ્દીને કુરાન તેમના બાળકા સાથે પડ્યું હતું. તે ઘેાડેસવારી અને તીર દાઝી પણ સ ંપૂર્ણ રીતે શીખ્યો હતા. તે ફિકસ્ડ (ઈશ્વરોક્ત શાસ્ત્ર) પણ શીખ્યા હતા.૧ સદર સાહેબના અવસાન બાદ એક દાગરે કાઝી સાહેબના સાહેબઝાદા પાસેથી ભારી કીમતે તેને ખરીદી લીધા અને ગઝનામાં સુલતાન શિહામુદ્દીન ગેારી આગળ ભેટ તરીકે પેશ કર્યાં, તેને સુલતાને રીતસર કીમતે ખરીદી લીધા. કુત્બુદ્દીન પ્રશસ્ય સદ્ગુણામાં પારંગત હતા, તેમ છતાં પણ તેના બાહ્ય દેખાવ સુંદર ન હતા, વળી તેના હાથની ટચલી આંગળી તૂટી ગયેલી હતી, અને એજ કારણે લોકા તેને “ઈબિક ગુલ કહેતા હતા; પરંતુ સદ્ગુણામાં તે ખીજા ઘણાથી ચડિયાતા "" ૧. ફુલવાલા ભા. ૨, યુરેપ ૨. ઝુલવાલા ભા. ૨, યુરોપ—માં લખવામાં આવ્યુ છે કે ખુદ ખ઼ુદ્દીન સાહેબ ખરીદ કરી ગઝના લઇ ગયા. બાકીના ઇતિહાસકારોએ ખાસ કરીને ફિરસ્તાએ તેના અવસાન પછી ગઝના ગયા એમ લખ્યુ છે. શક ૩. તબકાતે નાસિી અને ફરિશ્તાની તારીખે હિં' ભા. ૨, પૃ. ૧૮૨માં “અ” અર્થાત્ “ચંદ્ર” અને “એક” (બેગ) અર્થાત્ “શેઠ” લખ્યું છે અને ફરિશ્તા તખકાતે નાસિરીના શબ્દોને ભાવા ખેાટી રીતે સમયેા છે. તેણે અર્ધબિકને અર્થ તૂટેલી આંગળી કર્યા છે પણ ઉપથી આ અ નીકળે છે. શિલાલેખમાં જોડણી “અર્ધ-બેક” છે. તે સમયમાં એ નામના બીજા Page #307 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેને હુમલા | [ ૨૫ હતે. શરૂઆતથી જ તે સખી અને બહાદુર હતો. જેમકે એક રાત્રે એક આનંદના જલસામાં શિહાબુદ્દીને તમામ લોકોને ઈનામો આપ્યાં; કબુદીનને પણ સારી બક્ષિસો આપી, પરંતુ મજલિસમાંથી બહાર આવતાં સુધીમાં તે સર્વ માલ નોકરો અને ચાકરોને આપી દઈ કુબુદ્દીન ખાલી હાથે ઘેર પાછો આવ્યો. સુલતાન શિહાબુદ્દીનને આ વાતની ખબર પડી ત્યારે તે તેની સખાવત અને ઉદારવૃત્તિથી અતિ ખુશ થયું, અને આતે આતે તેને દરજજો વધારતાં શાહી તબેલાના દારૂગા તરીકે તેની નિમણૂક કરી. (મુર્ગાબના અમીર) સુલતાન શાહની લડાઈમાં તે સાધન સરંજામને અમીર હતો, ઘણું બહાદુરી બતાવ્યા છતાં તે ગિરફતાર થયે, કારણ કે ફક્ત થોડી જ ફિજ સાથે સાધન સામગ્રી તૈયાર કરવામાં મશગૂલ હતો તેવામાં અચાનક દુશ્મનોએ તેને ઘેરી લીધે. શિહાબુદ્દીનની ફતેહ થઈ ત્યારે લેકે કબુદીનને બેડી સાથે લાવ્યા. સુલતાને બેડી કપાવી નાખી તેને માનવંત કર્યો. ગઝના પહોંચી “કેહરામ” તેને સોંપવામાં આવ્યું. હિંદુસ્તાનમાં તેણે તેને નાયબ બનાવ્યો. ઈ. સ. ૧૧૯૧ (હિ. સ. ૫૮૭) માં મીરઠ તેણે ફતેહ કર્યું. ઈ. સ. ૧૧૯૩ (હિ. સ. ૫૮૯) માં દિલ્હી લઈ લીધું. ઈ. સ. ૧૧૯૩. (હિ. સ. ૫૯)માં શિહાબુદ્દીન ગરીના લશ્કરના મોખરે રહી આગળ વધે, અને કનોજ અને કાશીના રાજા (જયચંદ)ને હરાવી તમામ ઉત્તરના મુલ્ક ઉપર કબજો જમાવ્યો. ઈ. સ. ૧૧૯૩ (હિ. સ. ૫૮૯)ને રમઝાનમાં ગુજરાતના રાજા ભીમદેવના સિપાહસોલાર જીવનરાયે હસીના કિલ્લા ઉપર ચડાઈ કરી ત્યારે ત્યાં હાકેમ નુસ્ત્રનુદીન પોતાનામાં લડાઈ ઘણું ગુલામે હતા. દાખલા તરીકે શસુદ્દીન સાથે જે ગુલામ ખરીદવામાં આવ્યો હતો તેનું નામ અઈક હતું એ જ પ્રમાણે સૈફુદીન અબેક (અબેક) હતે. એ ઉપરથી માલુમ પડે છે કે ઈલકાબ સુઅર્થમાં જ વપરાતો હતો અને ખરાબમાં નહિ. (ઈમ્બ બતુતાને હાંતિ.). ૧. તબકતે નાસિરી કલકત્તા. Page #308 -------------------------------------------------------------------------- ________________ અને ખબર આપી. સાઈ ગયો અને પોતાના ચ કરી. ૨૬ ] ગુજરાતને ઈતિહાસ કરવાની તાકાત માલુમ નહિ પડતાં કિલ્લામાં ભરાઈ ગયો અને પિતાના ઉપરી અધિકારી કુબુદ્દીનને ખબર આપી. તેણે સત્વર તેને મદદ કરવાને કુચ કરી. જીવણરાય આ સાંભળી ગુજરાત પાછો ચાલ્યો ગયો. તે વખતે કુબુદ્દીન અઈ બે અવગણના કરી અને દિલ્હી પાછો આબે, પરંતુ ઈ. સ. ૧૧૯૪ (હિ. સ. ૧૯૧)માં તેને શિક્ષા કરવાને ગુજરાત ઉપર હુમલો કર્યો. ગુજરાતના સિપાહસોલાર જીવનરાયે એક બળવાન લશ્કર સાથે કિલ્લા નજીક મુકાબલે કર્યો, જેમાં તે હાર્યો. કુબુદ્દીને તેની પૂઠ પકડી, સિપાહાલાર ફરીથી હિંમત કરી એક વખત હુમલો લાવ્યો, પરંતુ બહાદુરી બતાવ્યા છતાં ફતેહ ન મળી, અને જાન જોખમમાં મૂકી લડતાં લડતાં મરાયો. ગુજરાતના રાજા ભીમદેવ બીજાએ હારના સમાચાર સાંભળ્યા ત્યારે તે નાસી છૂટયો, અને એક બીજી જગ્યાએ આશ્રય લીધે, અણહીલવાડ (નરવાલા) પાટણ ખાલી કર્યું. કુબુદ્દીન નહાવાલા (પાટણ) માં દાખલ થઈ લૂંટના માલ સાથે દિલ્હી પાછો ગયો. કેટલાક ઇતિહાસમાં જણાવવામાં આવ્યું છે કે –કુબુદીને “નહરવાલા”માં દાખલ થઈ જોયું કે અહીં રહેવું મુશ્કેલ છે, તેથી લડાઈનો ખર્ચ વસૂલ કરી પાછો આવ્યો. ઈ. સ. ૧૧૯૫ (હિ. સ. ૧૯૨)માં “ચંદ્રાવતી”—આબુ અને નાગોરના રજપૂતોએ ગુજરાતના રાજા સાથે જોડાઈ જઈ અજમેર મુસલમાનો પાસેથી છીનવી લેવાને ઈદે કર્યો. આ સાંભળી કુબુદીન તે તરફ રવાના થયો. ગુજરાતનું લશ્કર હજુ ૧. કામેલ-ઇબ્ન અસીર–ઈબ્ન બત્તાએ (હાંસિયે ૧ પૃ. ૫૬ ભા. ૨)માં લખ્યું છે કે સૈયદ નાસિરીન પૃથ્વીરાજના સમયમાં ઘોડા વેચવા આવ્યો હતો. એનીપતમાં તેના જમાઈએ ઘોડા છીનવી લીધા અને તેની કતલ કરી. આ જ કારણે દિલહીની ફતેહનું હતું. ૨. ફરિતાએ સિપાહસવારનું નામ “ જીતવાન' લખ્યું છે. ખરેખર એ ખોટું છે. મારા ધારવા મુજબ “મિરાતે મોહમ્મદી'માં ખરું નામ લખવામાં આવ્યું છે, તે જ કારણથી મેં એ પસંદ કર્યું છે. Page #309 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૨૯૭ આવ્યું ન હતું, પરંતુ લડાઈ છેડવામાં આવી. આ લડાઈમાં કુલ્સદીન ઘોડે જખ્ખી થઈ પડી ગયું અને ખુદ કુબુદીન પણ જખ્ખી થયો. લકે તેને ઉઠાવી અજમેર લાવ્યા. આવી રીતે મુસલમાનોને શિકસ્ત મળી. રજપૂતે બહુ ખુશ થયા. આ દરમિયાન ગુજરાતની ફેજ પણ પહોંચી ગઈ. રજપૂતોમાં એક નવું જોમ આવ્યું, અને મોટી હિંમત અને બહાદુરી સાથે ગુજરાતની ફેજ લઈ અજમેરને ઘેરો ઘાલ્યો. તે વખતે કુબુદીન પાસે ફોજ થોડી હતી, તેથી તે . બહાર નીકળી ઘરે તેડી શકે તેમ ન હતું. આ ખબર સુલતાન શિહાબુદ્દીનને મળી ત્યારે તેણે એક બળવાન ફોજ મદદ માટે રવાના કરી. તે સાથે ઈસ્લામખાન અસદુદીન, અર્સલાન, ખલજી, નસીરુદ્દીન હુસેન, અઇઝુદ્દીન મુવીદ અને શરકુદીન મહમ્મદ જેવા મોટા ઉમરા મેજૂદ હતા. જ્યારે રજપૂતોને આ વાતની ખબર પડી ત્યારે તેઓ નાહિંમત થઈ ગયા અને હરેક શખે પોતપોતાના ઘરનો રસ્તો લીધે. એમ માલૂમ પડે છે કે કુબુદ્દીનને ગુજરાતના , રાજા તરફથી પણ તકલીફ પહોંચી, તેથી તેણે ગુજરાતના રાજાને શિક્ષા કરવાને પૂરે ઈરાદો કર્યો. જેમકે ઈ. સ. ૧૧૯૬ (હિ. સ. ૫૯૩)ના સફર મહિનાની ૧૫ મી તારીખે અજમેરથી ગુજરાત તરફ એક અનુભવી લશ્કર સાથે રવાના થયો. ગુજરાતને રાજા તેના મદદગારો સાથે મુકાબલા માટે નીકળે. કુબુદ્દીનને ખબર પડી કે આબુગઢમાં આસપાસના તમામ રાજાઓ રસ્તો રોકવા માટે મોજૂદ છે, અને ગુજરાતની ફોજ પણ આવી પહોંચી છે. ટૂંકમાં કુબુદ્દીન તે તરફ રવાના થયે, રસ્તામાં આવેલા જુદા જુદા કિલ્લાઓ ઉપર કન્ના કરતો કરતે આબુગઢ પહોંચી ગયો. બંને જે વચ્ચે એક ખૂનરેજ લડાઈ થઈ તુક ફોજેએ ખીણમાં ઘૂસી જઈ કલેઆમ શરૂ કરી દીધી. રજપૂતોએ પણ પીઠ ફેરવવાના કસમ ખાધા હતા. બંને બાજુથી મહાન લડાઈ થઈ, બંનેએ પિતાની બહાદુરીનું જવાહર બતાવ્યું. આખરે કુબુદીનની તુક ફોજેએ એક બહાદુરીભર્યો હુમલો Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮] ગુજરાતનો ઇતિહાસ કરી જંગનું મેદાન જીતી લીધું. રજપૂતને શિકસ્ત મળી. આ જંગમાં પચાસ હજાર દુશ્મને માર્યા ગયા, અને તુક ફોએ વીસ હજાર ગિરફતાર કર્યા. કુબુદીનને લૂંટને પુષ્કળ માલ મળ્યા અને શાનોશૌકત સાથે ગુજરાતમાં એ દાખલ થયો. તેણે ખાસ અણહીલવાડ (નહારવાલા) પાટણ ઉપર કબજો જમાવ્યો. તે એક મોટા અમલદારને પાટણનો હાકેમ બનાવી પોતે દિલ્હી તરફ રવાના થશે. ઘણું કરીને તે જ સાલ કે બીજી સાલ (હિ. સ. ૧૯૪) કુબુદીનને થના જવાની જરૂરત પેશ આવી અને તે ગઝના ચાલે ગયે. મારું માનવું છે કે તે એ જ કારણથી ગુજરાતને કબજો હાંસિલ કરી શક્યો નહિ. તેણે ગુજરાતમાં કોઈ મદદ ન મોકલી તેમજ તે પોતે પણ આવી શક્યો નહિ. આ કારણથી એ તેના કબજામાંથી જતું રહ્યું. પાટણમાં કેટલા વખત પર્યત હાકેમ રહ્યો તે મને કોઈ પણ તારીખમાંથી મળતું નથી, પરંતુ ગુજરાતી તારીખે ઉપરથી એ વાત ખાસ માલુમ પડી જાય છે કે કેટલાક દિવસો બાદ ભીમદેવે પાટણનો કબજો લીધો. બહારની લડાઈ અને અંદરના બળવાથી સલ્તનત અતિ કમજોર થઈ ગઈ અને એ જ કારણથી બીજા ભીમદેવની આંખ બંધ થતાં સોલંકી ખાનદાનને અંત આવ્યો અને વાઘેલા વંશ ગુજરાતનો રાજ્યકર્તા બને. અક્સોસની વાત છે કે મને કુબુદ્દીન અઈબેકના સિક્કા મળ્યા નથી. સુલતાન શમ્સદ્દીન અલ્તમશને જમાને ઈ. સ.૧૨૧૭ (હિ. સ. ૬૭) થી માંડી ઈ. સ. ૧૨૩૫ હિ. સ. ૬૩૩) પર્વતને છે. તેના સમયમાં રુદ્દીન મોહમ્મદ ફી એક અતિ વિદ્વાન શમ્સ થઈ ગયો હતો. જામેઉહિકાયાત તેનો જ ગ્રંથ છે. તેમાં ૧. ઝફરવાલા, અરબી ભાષામાં ગુજરાતના ઇતિહાસમાં લખવામાં આવ્યું છે કે તે વખતથી માંડી ગ્રંથકારના ઉલ્લેખ પર્યત નરવાલા મુસલમાનોના કબજામાં રહ્યું. આ સત્ય નથી. અલાઉદ્દીન ખલજીના વખતથી અલબત્ત નહારવાલા ઉપર મુસલમાનોને પર કાબૂ થયો. Page #311 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૨૯૯ લખે છે કે “એક વખત હું ખંભાતમાં હત; એ સમુદ્રને કિનારે આવેલું છે, ત્યાં સંખ્યાબંધ સુન્ની મુસલમાને રહે છે. તેઓ ધર્મચુસ્ત છે અને ઉદાર દિલના છે. મેં સાંભળ્યું કે એ શહેર ગુજરાતના રાજા જયસિંગ (અવસાન ઈ. સ. ૧૧૪૩-હિ. સ. પ૩૮) ના કબજામાં હતું, જેનું પાયતખ્ત અણહીલવાડ (નહરવાલા ) હતું— તેના સમયમાં અહીં આતશપૂજકા (પારસી) અને મુસલમાનોની ઘણું વસ્તી હતી. મુસલમાની એક મજિદ હતી, જેની પાસે એક મીનાર પણ હતો; તે ઉપર ઊભા રહી બાંગી બાંગ પોકારતો હતો. પારસીઓએ હિંદુઓને મુસલમાનો ઉપર હુમલે કરવાને ઉશ્કેર્યા. તેમણે તે મીનારે તોડી નાખ્યો, મસ્જિદ બાળી નાંખી અને ૮૦ મુસલમાનેને મારી નાખ્યા. મજિદના ખતીબનું નામ કુબ અલી હતું તે બચી અણહીલવાડ ચાલ્યો ગયો અને તેણે તમામ પીડિતોની ફરિયાદ કરી. રાજાના દરબારીઓમાંથી કોઈએ તેની ફરિયાદ સાંભળી નહિ, અને કોઈએ ધ્યાન આપ્યું નહિ; કોઈએ ન તે મદદ કરી. હરેક દરબારી પોતાના ધર્મબંધુને બચાવવાની કોશિશ કરતો રહ્યો. કુબ અલીએ સાંભળ્યું કે રાજા શિકાર કરવા જનાર છે. તે જંગલમાં જઈ રાજાના જવાના રસ્તા ઉપર એક ઝાડ નીચે બેઠે. રાજા ત્યાં પહોંચે ત્યારે કુબ અલીએ વિનંતિ કરી કે આપ હાથીને થોભાવી મારી ફરિયાદ સાંભળી લો. રાજાએ સવારી રોકી. કુબ અલીએ એક કવિતા જે હિંદીમાં (બહુધા ઓફીનો હિંદી શબ્દને ઉપયોગ કરવાને ભાવાર્થ પ્રાચીન ગુજરાતી ઝબાન હશે) બનાવી હતી અને તેમાં તમામ બનાવો વર્ણવ્યા હતા, તે રાજાના હાથમાં મૂકી. રાજાએ તે કવિતા વાંચી એક નોકરને હુકમ કર્યો કે તારે કુબ અલીને સુરક્ષિત તારી પાસે રાખો અને હું કહું ત્યારે તેને દરબારમાં હાજર કરો. ત્યારપછી રાજા પાછો ફર્યો અને પિતાના નાયબને બેલાવી કહ્યું કે તમામ રિયાસતનું કામ તમારે કરવું. હું ત્રણ દિવસ માટે તમામ કામ છોડી દઈ ઝમાનામાં રહીશ. હવે Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ ] ગુજરાતનો ઈતિહાસ પછી સલ્તનતના કારોબાર માટે મને કોઈપણ રીતે છેડો નહિ. તે જ રાત્રે રાજા એક સાંઢણું ઉપર સવાર થઈ ખંભાત ગયો અને ચાળીસ ફરસંગનું અંતર એક રાત દિવસમાં કાપ્યું અને સોદાગરના વેશે શહેરમાં દાખલ થયો. બજાર અને ગલીચીમાં અલગ અલગ જગ્યાએ રહી કુબ અલીની શિકાયતે વિશેની સત્યતા વિશે તપાસતો રહ્યો. રાજાને સારી રીતે ખબર પડી ગઈ કે મુસલમાન ઉપર અતિ જુલમ થયે છે અને તેઓની કતલ કરવામાં આવી છે. તે પછી તેણે એક વાસણ સમુદ્રના પાણીથી ભરાવ્યું અને સાથે લઈ પાટણ તરફ રવાના થયો. ત્યાં પે તાની રવાનગીની ત્રીજી રીતે તે પહે. સવારે તેણે દરબાર ભર્યો અને કુબ અલીને બેલાવીને કહ્યું કે તમે સર્વ બનાનું ખ્યાન કરો. તેણે તમામ હકીકત સંભળાવી. દરબારી આદમીઓએ તેના ઉપર પેટા ખાનને આક્ષેપ મૂકવાની તથા ધમકાવવાની ઈચ્છા કરી, ત્યારે રાજાએ પોતાના પાણીવાળાને બોલાવી તે વાસણ હાજર રહેલાઓને આપવાને ફરમાવ્યું, જેથી કરીને તેઓ તેમાંથી પીએ. હરેક શખ્સ ચાખીને તે છોડી દીધું અને તેઓ સમજી ગયા કે સમુદ્રનું ખારું પાણી છે, પીવા લાયક નથી. તે બાદ રાજાએ કહ્યું : આ મામલામાં જુદા જુદા ધર્મવાળાને સંબંધ હતા, તેથી મેં કઈ ઉપર ભરોસે ન કર્યો અને મેં જાતે ખંભાત જઈ આ બાબતની તપાસ કરી, ત્યારે માલુમ પડયું કે ખરેખર મુસલમાન ઉપર અતિ જુલમ થયો છે. ત્યારપછી તેણે કહ્યું કે તમામ રેયતની પરિસ્થિતિ વિશે સંભાળ રાખવાની ૧. એક ફરસખ કે ફરસંગ બરાબે ત્રણ માઈલન હોય છે, એક માઈલ બરાબર ૪૦૦૦ ગજ અને એક ગજની બરાબર વીસ આગળ હોય છે. (લગાતે કિશોરી) આ પ્રમાણે પાટણથી ખંભાત ૧૨૦ માઈલ થાય અને રાજા એક કલાકના પાંચ માઈલ ચાલ્યો. Page #313 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૩૦૧ અને એવું રક્ષણ કરવાની મારી ફરજ છે. તેઓ સહીસલામતીથી રહી શકે. તે પછી ગેર મુસલમાનોમાંથી બને આદમીઓને (બહુધા જેઓ આ મામલામાં ફિસાદ કરવામાં આગેવાન હતા) સજા કરવાનો અને એક લાખ “સેતર” કે “બાલૂતરા” (ચાંદીના સિક્કા) આ મસ્જિદ અને મીનાર તૈયાર કરવામાં વાપરવાનો તેણે હુકમ કર્યો અને ચાર જાતના કીમતી કપડાના ટુકડાને બનાવેલો ખિલાત અર્પણ કર્યો. આ ખિલાતનાં કપડાં આજ પર્યત (ઈ. સ. ૧૨૭; હિ. સ. ૬૨૫) રાખી મૂકવામાં આવ્યાં છે. અને કોઈ મોટા તહેવારને દિવસે બતાવવામાં આવે છે. આ સર્વ મસ્જિદ અને મીનાર કેટલાક દિવસ પહેલાં કાયમ હતાં, પણ માળવાના લશ્કરે અણહીલવાડ ઉપર હુમલો કર્યો ત્યારે તે તોડી પાડવામાં આવ્યાં. સૈયદ શફ તમન [ સઈદુદ્દીન શફી (વેપારી) ]એ પિતાને ખર્ચે તે ફરીથી બનાવ્યા અને એકને બદલે ચાર મીનાર બંધાવી તે ઉપર સોનાને કળસ ચડાવ્યો. તે પોતાના ધર્મની ઈમારત ગેરઈસ્લામ મુલકમાં છેડી ગયો. તે ઇમારત આજ પર્યત મોજૂદ છે.” એફી જયસિગ” શબ્દ “સિદ્ધરાજ જયસિંહ” માટે વાપરે છે, જેનો સમય ઈ. સ. ૧૦૯૪ થી ઈ. સ. ૧૧૪૩ (હિ. સ. ૪૮૭ થી હિ. સ. ૫૩૮) પર્યત છે. મોહમ્મદ શફી ઈ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫) પર્યત સિંધમાં નાસિરુદ્દીન કબાચા પાસે રહ્યો અને તેની ફરમાઈશથી “ જામેઉલૂ હિતાયાતને ગ્રંથ શરૂ કર્યો. નાસિરુદ્દીન કબાચાના અવસાન પછી તે સુલતાન અલતમશની ખિદમતમાં ચાલ્યા આવ્યો અને કેટલાક વખત દિલ્હીમાં રહ્યો. જામેઉલાહકાયાતના કેટલાક ઉલ્લેખ ઉપરથી એમ માલુમ પડે છે કે આ કિતાબ ઈ. સ. ૧૨૩૨ (હિ. સ. ૬૩૦) સુધીમાં ખતમ થઈતેથી જે તે ખંભાત કે પાટણમાં આવ્યો હેત તો તે ઈ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫) અને ઈ. સ. ૧૨૩૧ ૧. જામેલહિતાયાત પ્રકરણ ૨; મુલ્કે તવાઇફ અને એહવાલે ઈશાન હસ્તલિખિત. દારૂલમુસન્નિશીન આઝમગઢ. Page #314 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨] ગુજરાતનો ઈતિહાસ (હિ. સ. ૬૩૦)ની વચ્ચે હેઈ શકે. સિદ્ધરાજ જયસિંહનું અવસાન ‘ઈ. સ. ૧૧૪૨ (હિ. સ. ૫૩૭) માં થયું હતું. આ હિસાબે મોહમ્મદ ફી ઉપરના બનાવ પછી સો વરસ બાદ ગુજરાતમાં આવ્યો. ફરિસ્તા ભા. ૧ પૃ. ૩૧૬ ઉપર જણાવવામાં આવ્યું છે કે નાસિરૂદીન કબાચાના વખતમાં સુલતાન જલાલુદ્દીન ખારઝમ શાહે કેટલાક દિવસ માટે સિંધનો કબજો લીધો હતો. તે સમયે તેણે એક ફેજ લૂંટમાર માટે ગુજરાત ઉપર મોકલી હતી. કેઈ પણ ઈતિહાસમાંથી એમ જણાતું નથી કે તે ગુજરાતની હદમાં કયાંસુધી પહોંચી હતી. પરંતુ જુવયનીના આ ખ્યાન ઉપરથી કે “બે ફજ નહરવાલાથી પાછી આવી ત્યારે લૂંટના માલમાં ઘણું ઊંટ લાવી હતી.” એ શક પેદા થાય છે કે તે “નહરવાલા”ને બદલે મારવાડ અને સૌરાષ્ટ્રની સરહદ ઉપર કેઈ શહેર લૂંટી પાછી આવી. અને તેથી ઊંટ પુષ્કળ છે, કારણ કે ત્યાંની એ ખાસિયત છે; નહિ કોઈ પણ ગુજરાતી તારીખમાં એને ઉલ્લેખ નથી. મિરાતે મોહમ્મીએ રાસમાળા અને ગુજરાતના પ્રાચીન ઈતિહાસના આધારે જણાવ્યું છે કે “ટલાક ઇતિહાસકારોએ લખ્યું છે કે ગુજરાતના રાજા વીરવળ વાઘેલાના વજીર વસ્તુપાળે એક લાખની ફોજ લઈ સુલતાન મેઇઝુદ્દીનનું લશ્કર ગુજરાત ઉપર ચડી આવ્યું હતું તેની સામે ગુજરાતના જંગલમાં મુકાબલો કરી સારા લશ્કરની કતલ કરી. આબુનો રાજા પણ સમાનધર્મની હિમાયત કરવા માટે ગયો હતો, એટલે રાજાના દિલમાંથી સુલતાનના તરફનો ડર નીકળ્યો નહિ અને હંમેશાં ફિકરમાં રહેતો હતે. કર્મસંગે સુલતાનની મા જાત્રાએ ગઈ ત્યારે ગુજરાતના સમુદ્રકિનારે વસ્તુપાળની યુક્તિપ્રયુક્તિથી લૂંટારૂઓએ સુલતાનની માને ૧. જહાન ગુદા જુવયની ભા. ૨, પૃ. ૧૧૬-૧૪૮ ૨. કર્નલ ફાર્બસની રાસમાળા મુજબ “મુર્શિદે હજની સફર કરવાનો ઇરાદો કર્યો.” Page #315 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૩૦૩ અસબાબ લૂંટી લીધો, પરંતુ તે પછી રાજાએ તે અસબાબ ફરીથી અપાવ્યું, અને ઘણું જ વિવેક બતાવ્યો. જ્યારે આ ખબર દિલ્હી પહેાંચી, ત્યારે સુલતાન અતિ ખુશ થયો, અને રાજાને ઇનામ આપવાની ઇચ્છા કરી. રાજાએ વિનંતિપૂર્વક કહ્યું કે ગુજરાત પર ચડાઈ ન કરવામાં આવે એ જ એક મહાન બક્ષિસ છે. સુલતાને તેને સ્વીકાર કર્યો, અને રાજાની ફિકર જતી રહી.” આ પ્રમાણે લખી આગળ રદિયો આપતાં લખે છે કે એ કિસ્સો તદન ગલત છે. કારણ કે ઇસ્લામી તવારીખોમાં એને કંઈ પણ ઉલ્લેખ નથી, એટલે સુધી કે સુલતાનની માતાની જાત્રાએ જવા વિશે પણ કંઈ લખ્યું નથી. આ ઉપરાંત વીરધવળ ઇ. સ. ૧૨૩૩ થી ઈસ. ૧૨૩૮ (હિ. સ. ૬૩૧ થી હિ. સ. ૬૩૬) પર્યત રાજ્યક્તો રહ્યો. ગુલામ વંશમાં બે મુઇઝુદ્દીન થઈ ગયા. પહેલે મુઇઝુદીન બહેરામશાહ ઈ. સ. ૧૨૩૯ થી ઈ. સ. ૧૨૪૩ (હિ. સ૬ ૩૭ થી હિ.સ. ૬ ૩૯) પર્વત અને બીજું મુઇઝુદીન કાબાદ આ ખાનદાનને આખરી બાદશાહ છે. ટૂંકમાં પહેલે મુઇઝુદીન પણ વિરધવલના અવસાન બાદ તખ્તનશીન થયો. આ ઉપરથી સાફ સાફ જણાઈ આવે છે કે આ કિસ્સો જોડી કાઢેલો વજૂદ વગર છે. પરંતુ મારા ધારવા મુજબ એક બીજી બાબત એવી છે જે સંશોધનથી કંઈક સાચી સાબિત થાય એ બનવાજોગ છે, અર્થાત્ જેમકે ઉપર કહેવામાં આવ્યું છે. આ મુઈ ઝુદીન તે ગુલામ વંશને મુઇઝુદ્દીન નથી, પરંતુ એ શિહાબુદ્દીન ગોરી છે જે મુઇઝુદીન મહમ્મદ પણ કહેવાય છે અને જેને નાયબ કુબુદીન અઈબેક હિંદને હાકેમ હતો. મેઈઝુદ્દીન મહમ્મદ (શિહાબુદ્દીન) ગેરીએ ઈ. સ. ૧૧૭૮ (હિ. સ. પછ૪)માં ગુજરાત ઉપર હુમલો કર્યો તેને અટકાવવા માટે નાયિકાદેવી પોતાના ધાવતા બાળક મૂળરાજને લઈને તેના કાકા ભીમદેવ બીજા સાથે નીકળી તેની સાથે મુન્ના તમામ રાજાઓ એકત્રપણે હતા, તેમાં વાઘેલા ખાનદાનને સ્થાપક અરાજ અને લવણપ્રસાદ તેમજ તેને વછર વસ્તુપાળ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪] ગુજરાતને ઇતિહાસ (જે લવણપ્રસાદના પુત્ર વિરધવળને પણ વજીર હતો) વગેરે પણ હતા. સાચી વાત તો એ છે કે તે લોકાની હિમ્મતથી જ એક લાખની સંયુક્ત જ જમા થઈ અને બહાદુર ગોરીઓની બલા ગુજરાતના શિરેથી તે સમયે ટળી વસ્તુપાળ અને તેજપાળ બંને અતિ હોશિયાર હતા. તેઓ પોતાના ડહાપણથી જરૂર સમજ્યા હશે કે મુઇઝુદ્દીન મહમ્મદ ગોરી કે અત્યારે તો હારીને ચાલ્યો ગયો છે પણ તે સંપૂર્ણ તૈયારી સાથે જરૂર પાછો આવશે, તેને મુકાબલો આસાન હશે નહિ. તેથી તે એવી ફિકરમાં મંડયો રહ્યો હશે કે કેઈ પણ રીતે સુલતાનને ખુશ કરી ભવિષ્યના હુમલાનો દરવાજો બંધ થાય. હજ માટે જવાના તે સમયે જુદા જુદા રસ્તા હતા ? (૧) ગઝના અને ગારથી જમીન માર્ગે ઈરાકમાં થઈ મક્કા, (૨) સિંધનું બંદર દેબલ કે મસૂરાથી સમુદ્રમાર્ગે બસરા અને બસરાથી મક્કી; (૩) સિધના બંદરથી સમુદ્રમાર્ગે મુખા (યમન) ત્યાંથી મઝા (૪) ખંભાત અને ભરૂચથી સમુદ્રમાર્ગે મુખા અને ત્યાંથી મક્કા. જો કે જમીનમાર્ગની સફર દરિયાઈ માર્ગ જેટલી જ મુશ્કેલીભરી હતી તેથી જેને જ્યાંથી નજીક પડતું ત્યાંથી તે ચાલ્યો જતો. આ ઉપરથી સિંધની ફતેહ પછી સુલતાનની મા કે મુશિદ (કે બંને) સિંધનાં બંદરેથી રવાના થયા હોય એ સંભવિત છે. વળી તે જમાનામાં વહાણવટાની રીત એવી હતી કે લોકે બની શકે ત્યાં સુધી સામાન્ય રીતે કિનારે કિનારે કાંઠાનાં સ્થળોએથી પસાર થઈ લઈ જતા હતા. એમ ગણતાં ગુજરાતના કિનારાની સામે જ્યારે જહાઝ આવ્યું હશે ત્યારે વસ્તુપાળ પોતાની તદબીર અમલમાં લાવ્યા હેય, એ ઘણું જ સંભવિત છે; જેમકે ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યું છે; અને પછી છાનામાના સુલેહ કરી એ વિનંતિ કરી હેય કે Page #317 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેાના હુમલા [ ૩૦૫ ગુજરાત ઉપર હુમલે કરવામાં નહિ આવે. આ સુલતાને સમજી જઈ સમયને અનુસરીને કબૂલ કરી લીધું હાય. તેથી બીજા કારા સાથે એ પણ એક કારણ હોય કે ખુદ મુઝુદ્દીન મેાહમ્મદ ગારી અથવા તેના નાયએ એ સમય પર્યંત ગુજરાત ઉપર કાર્ય પણુ હુમલો ન કર્યાં; તે એટલે સુધી કે ખુદ કરણના સિપાહુસાલાર જીવનરાયે કુત્બુદ્દીનને છેડયા નહિ. નહિ તે બિલકુલ સંભવિત હતું કે જે રીતે પૃથ્વીરાજથી હારી જઈ તેનું વેર લીધું તેવી જ રીતે ગુજરાતી સામે પણ વેર લીધું હાત. હવે એ વાત રહી કે કેાઈ ઈસ્લામી તારીખમાં એને ઉલ્લેખ નથી. તેનું કારણ મારા ખ્યાલ મુજબ એ છે કે એ કાઈ એવા મહાન બનાવ ન હતા, જેને ઇતિહાસમાં સ્થાન મળે. અલાઉદ્દીન ખલજીની બેગમ ( મલેકાજહાં) મલેક કાફૂર અને ખુસરૌશાહ ગુજરાતીનાં કૃત્યોથી કંટાળી જઈ મક્કા જતી રહી હતી. પરંતુ તવારીખમાં એ બનાવના કઈ પણ ઉલ્લેખ હાત તેા ઝિયા અનીના આ લખાણ ઉપર કાઈને કંઈપણ જાતનેા શક રાખવાની મેાક્કો ન મળત; કેમ કે ખલજી ખાનદાનના કાઈ આદમી રહ્યોન હતા તેથી તગલક તખ્ત ઉપર બેઠા. અને એ બનાવ પણ મને ઇબ્ન અતૂતા તરફથી જાણવાને મળ્યું। જેમણે મક્કામાં એ ખાનદાનના લોકા ( મલેકાજહાં વગેરે)ને જોયાં હતાં. તેથી હું એમ તેા કહેવા નથી માગતા કે આ બનાવ મલત છે, પરંતુ સભવિત છે કે નીચે બ્યાન કરવામાં આવે છે તે બનાવની સાથે સાચા ઠરે. એ મનાવ અલ્તમશના જમાનામાં બન્યા હતા. અને બનવાજોગ છે કે શમ્મુદીન અલ્તમશના મુર્શિદ અથવા તે તેની મા હજ્જ માટે જતાં હાય અને સન્જરની નાકામિયાબીનું વેર લેવાના ઈરાદાથી વીરધવળને આમ કરવાની ફરજ પાડી હાય. મિરાતે અહમદીમાં જણાવવામાં આવ્યું છે કે સુલતાન સર્જરે સાત હજારનું લશ્કર આપી અલખાનને નહેરવાલા ફતેહ ૧. મિરાતે અહમદી ભા. ૨, પૃ૦ ૭૩ २० Page #318 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ ] ગુજરાતનો ઇતિહાસ કરવા માટે રવાના કર્યો. જ્યારે તે પહેઓ ત્યારે નહાવાલાના રાજા હર્દમેલી વાઘેલાએ તેનો મુકાબલો કર્યો. પાંચ વરસ અગિયાર મહિના પર્યત લડાઈ ચાલુ રહી. પરંતુ નિકાલ થાય તે પહેલાં સુલતાન સન્જરનું અવસાન થયું તેથી અલફખાન રાજા પાસેથી થોડું ઘણું લઈ સજર તરફ પાછો ફર્યો. મજકૂર સરદારે કિલ્લા સામે જે મસ્જિદ તૈયાર કરી હતી તેમાં તારીખી શેરે આ છે, તેમાંથી હિ. સ. ૬૫૫ માલૂમ પડે છે – બિનાણુદ મસ્જિદે જામે મુનવ્વર, નબાશદ મિશ્લે જ દર મુકે દીગર. ખલીલુલ્લાહ. દર મક્કા હરમસાન્ત, બમિસ્લશ દરપટન શુદ બંને ખુશતર. બાહરે નહરવાલા દારે ઈસ્લામ, શુદા મરિજદ બહુકમ શાહે સરવર. બફર્કશ અર્શ મીગદંદ ફલકવાર, બરાયે દીદને મિહરાબ મિમ્બર. હરીમે કાબા શુદ દર દારે ઈસ્લામ, " કે અહસનતિલ મદાઈન ગસ્ત બહેતર. બિનાસુદ ખાના અઝ અન્ને ખુદાવંદ, ' બુગે અઝ લશ્કે હાદી તે અકબર, બિના કર્દસ્ત આલી બે ઈસ્લામ, - અબૂ રોનક શુદા દીને પયમ્બર. બસને શશ સો પન્નાહ પંજ બૂક, છે હિજરત સૈયદે સાલારે મહરિ. રસાન દર મહે ઝીકાદા ઈત્મામ, અલફખાન નામવર સુલ્તાન સર્જર. ૧. મિરાતે મોહમ્મદી, ૫૦ ૩૨ Page #319 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [ ૩૦૭ [ અર્થાત રોશનદાર જામે મસ્જિદ બંધાઈ? તેના જેવા બીજા મુલકમાં નથી. અલાહના મિત્ર (અબ્રહામે) મક્કામાં હરમ (પવિત્ર જગ્યા) બંધાવી, તેના જેવું પાટણમાં સુંદર મકાન થયું. ઈસ્લામના ઘર નરવાલા શહેરમાં અગ્રગણ્ય શાહના હુકમથી મસ્જિદ થઈ તેનો મિમ્બર અને મેહરાબ જેવાને નવમું સ્વર્ગ (ખુદાનું સ્થાન) તેની ટોચ ઉપર આકાશની માફક ફરે છે. ઈસ્લામના દેશમાં તે કાબાની પવિત્ર જગ્યા થઈ અને તે તમામ શહેરમાં ઉત્તમ થયું. ખુદાવન્દ (પાદશાહ)ના હુકમથી આ મકાન બંધાયું. હાદી તે અકબર” શબ્દોમાંથી એની તારીખ નીકળે છે. તેણે એક ઈસ્લામનું આલીશાન મકાન બંધાવ્યું છે. તેના વડે પૈગમ્બરનો દીન (ધર્મ) રોનકદાર થયે. એ ક્યામતના આગેવાન સૈયદ (મેહમ્મદ પૈગમ્બર સલ. ની હિજરત પછી ૬૫૫ ) ની સાલમાં બન્યું. તે ઝીકાદા મહિનામાં સુલતાન સન્જરના નામચીન આદમી અલફખાને પૂરું કરાવ્યું.] મિરાતે મોહમ્મદીએ આના ઉપર ટીકા કરી છે કે આ સમય ઈ. સ. ૧૨૫૭ (હિ. સ. ૬૫૫), વાઘેલા રાજા વીરધવળને હોય એમ જણાય છે. “ધરળ” રાજા તે વાઘેલા ખાનદાનમાં કાઈ થયો પણ નથી. નામમાં મિરાતે અહમદીની ભૂલ માલૂમ પડે છે. અને હાંસિયામાં લખ્યું છે કે “ધરોળનું નામ ખુદ મિરાતે અહમદીની હિંદુ રાજાઓની ફરિસ્તમાં નથી, તેમજ તારીખે ઈસ્લામમાં અલફખાન સુલતાન સજરનું નામ નથી. પ્રથમ તે એ બાબત જણાવવાની ઇચ્છા રાખું છું કે મિરાતે મોહમ્મદીએ “હમેલ”ની જગ્યાએ વિરધવળ નામ લખ્યું છે એ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ ] ગુજરાતના ઇતિહાસ પણ સત્ય નથી, કારણ કે વીરધવળ હિ. સ. ૬૫૫ પહેલાં મરણ પામ્યા હતા, તેનું અવસાન મિરાતે મેહમ્મદી પ્રમાણે (. સ. ૧૨૩૮ હિ. સ. ૬૩૬) અને ખીજાઆધાર પ્રમાણે ઇ. સ. ૧૨૪૨ (હિ. સ.૬૪૦) છે. તે ઉપરાંત તેની રાજધાની ધેાળકા હતી. તે વખત પત પાટણ તેના કબજામાં ન હતું, પરંતુ પાટણ તે વખતે વીસળદેવના કબજામાં હતું. અને પહેલા બનાવ ઇ. સ. ૧૨૫૭ (હિ. સ. ૬૫૫) ને છે. તે પછી અસલ બનાવ લઈએ. તેમાં સંખ્યાબંધ ખાખતા વિચાર કરવા જેવી છે. પહેલાં તે એ કે સુલતાન સન્જર કાણુ હતા ? મેાહમ્મદ ગઝનવી પછી સુષુતગીનના વંશના આખરી બાદશાહ પર્યંત કાઈ શખ્સ આ નામથી ગઝનવી બાદશાહ નથી થયા. વળી અલખાન સન્જર નામનેા કાઈ સિપાહસલાર પણ મળતે નથી. સર્જીક ખાનદાનમાં એક ખાદશાહ ‘“સન્જર” નામનેા જરૂર થયા છે, પરંતુ તારીખમાં એ વાત ચોક્કસ છે કે તેની ફજે ગઝનાથી કદી આગળ આવી ન હતી. ગારી ખાનદાનના જેટલા સુલતાને! થયા તેઓમાં કાઈનું નામ “સન્જર” ન હતું. ગુલામ વંશમાં કુત્બી કે શસીએમાં પણ “સન્જર” નામ ન હતું. અને કૃત્બુદ્દીન અર્ધ એક પર્યંત ક્રાઈપણ સિપાહુસાલારનું નામ પણ “સન્જર” ન હતું.૧ શમ્સી [શમ્મુદ્દીન અલ્તમશ અવસાન ઈ. સ. ૧૨૩૫ (હિ. સ. ૬૩૩) ]ના જમાનામાં અલબત્ત કેટલાએ અમલદારોનાં નામ “સન્જર” છે, જે નીચે પ્રમાણે છેઃ ૧. મલેક તાજુદ્દીન અસઁલાનખાન સન્જર ખારઝમીઃ—આ શખ્સને ઇખ્તિયારુમુલ્ક અબુબક્ર મિસર કે એડનથી ખરીદી દિલ્હી લાવ્યા હતા અને અલ્તમશે . ખરીદ કરી તેની જુદા જુદા હાદ્દા ઉપર નિમણૂંક કરી. રુનુદીન અને સુલતાના રઝિયાના સમયમાં પણ અયેાધ્યા અને પંજાબમાં તે હાકેમ રહ્યો. સુલતાન નાસિરુદ્દીન મહમૂદના સમયમાં ઈ. સ. ૧૨૫૮ (હિ. સ. ૬૫૭) માં તેણે બળવા ૧. તખકાતે નાસિરી—સુલ્તાનાની ફેહરિસ્ત Page #321 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૩૮૯ કર્યો. માળવા અને કાલિંજર તરફ જઈ ફરીથી તે બંગાળા ચાલ્યો ગયો. મલેક ઈઝુદ્દીન બલબને આખરે તેને ગિરફતાર કરી મારી નાખ્યો. ૨. મલેક તાજુદ્દીન સજર તબરખાનને શમસુદ્દીન અલ્તમશન સમયમાં ખરીદ કરવામાં આવ્યો હતો. મુઇઝુદ્દીને તેને તબેલાને દારૂગોળ બનાવ્યો, અને સુલતાન નાસિરુદ્દીને તેને નાયબ અમીર બનાવ્યું. ત્યારપછી તે જુદા જુદા સૂબાને હાકેમ થયો. તે સુલતાન બલબન સાથે મેવાત પર્યત ગયો અને ઈ. સ. ૧૨૫૯ (હિ. સ. ૬૫૮) સુધી તે હયાત હતો. ૩. મલેક તાજુદ્દીન સજર કુબતખાન અતિ બળવાન હતો. એકી વખતે બે ઘોડા ઉપર કઈ વખત આ ઉપર અને કઈ વખતે તે ઉપર તે સવારી કરતો. ઈ. સ. ૧૨૪૨ (હિ. સ. ૬૪૦)માં જુદા જુદા હોદ્દા ઉપર દિલ્હી અને અધ્યામાં રહ્યો. તેની ઉમરના આખરી હિસ્સામાં તે બિહાર ગયો અને કિલ્લાની ભીંત નીચે એક તીરથી જખ્ખી થઈ મરણ પામ્યો. ૪. મલેક તાજુદ્દીન સન્જર કલકને શમ્સદ્દીનના સમયમાં ખરીદ કરી જામાદાર બનાવવામાં આવ્યો; સુલતાન રઝિયાના સમયમાં બદાયૂનને હાકેમ થયો. ઈ. સ. ૧૨૪૨ (હિ. સ. ૬૪૦) માં કાલિંજર ફતેહ કરવાની તૈયારી તે કરી રહ્યો હતો ત્યારે લોકોએ ઈર્ષ્યાથી તેને પાનમાં ઝેર આપ્યું અને થોડા જ દિવસમાં તેનું અવસાન થયું. ૫. મલેક તાજુદ્દીન, સજર કઝલકખાન–જ્યારે સુલતાન શમ્સદ્દીન અલ્તમશ બદાયુનને હાકેમ હતા ત્યારે તેણે કુબુદ્દીન કે ૧. તબેલાના દારૂગને હોદ્દો પુરાણું જમાનામાં ઘણું મેટ ગણાતે હતો અને સાધારણ માણસને આ જગ્યા મળતી નહતી. તે સમયે ઘડા ઉપર જ સર્વ આધાર રહેતે હતો તેથી આ દર ઘણું જ ઊંચો ગણુત હતો. Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦] ગુજરાતને ઈતિહાસ શિહાબુદ્દીન ગારીના સમયમાં તેને ખરીદ્યો અને પિતાના બાળકની સાથે તેની પરવરિશ કરી. તે જવાન થયો ત્યારે જુદા જુદા હોદ્દા ભેગવ્યા પછી તબેલાના દારૂગા (જે તે સમયે એક મોટે હે દો હતા) તરીકે તેની નિમણૂક કરવામાં આવી. ઇ. સ. ૧૨૨૭ (હિ. સ૬૨૫) માં નિઝામુભુલક મોહમ્મદ જુનયદી વઝીર સાથે સિંધ ગયે અને એક પછી એક તમામ સિંધનો કબજો લીધો. સુલતાને ત્યાં જ તેને હાકેમ બનાવ્યો. તેણે પણ મુલ્કની બરાબર વ્યવસ્થા કરી. ઈ. સ. ૧૨૩૦ (હિ. સ૬૨૮ ) માં સુલતાન અને ગુજરાત તેને હવાલે કરવામાં આવ્યા. ઈ. સ. ૧૨૩૧ (હિ. સ. ૬૨૯) માં તેનું અવસાન થયું. ઉપરના ઉલ્લેખ ઉપરથી માલૂમ પડશે કે શમસુદ્દીનના સમયમાં ફક્ત કઝલકખાન સજર હતો, જેના વિશે કહેવાય છે કે તેને ગુજરાત તરફ મોક્લવામાં આવ્યો હતો. અને કઈ સજ્જર વિશેનો તવારીખમાં ઉલ્લેખ આવતો નથી કે જેણે ગુજરાત ઉપર હુમલો કર્યો છે. તેથી જુદાં જુદાં કારણોને લઈને એટલું તે માનવું પડશે કે સુલતાન સજર “મિરાતે અહમદી માં પણ કઝલકખાન સજા છે. [૧] પ્રથમ તો આજ સજ્જર નામને એક શખ્સ મળે છે, જેણે એ સદીમાં ગુજરાત ઉપર હુમલો કર્યો હતો. [] આ જ શન્સ છે કે જેને મુલતાન અને “ઉ” અર્થાત્ સિંધના હાકેમ બનાવવામાં આવ્યો હતો, અને ઘણું કરીને ત્યાંથી જ તેણે ફેજ નહરવાલા મોકલી હતી. એવું સમર્થન મિરાતે અહમદીના આધાર પરથી થાય છે કે મૌલાના યાકૂબ અલફખાન સન્જરની સાથે “ઠ” [સિંધીથી નહારવાલા પાટણ આવ્યા હતા અને ત્યાં જ તે રહ્યા. [3] એ જ શબ્યુ છે કે જેણે ઇ. સ. ૧૨૩૧ (હિ. સ. ૬૨૮) માં નહારવાલા પાટણ ઉપર ચડાઈ કરી, અને ઈ. સ. ૧૨૬૨ (હિ. Page #323 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનોના હુમલા [૩૧૧ સ. ૬૨૯)માં મરણ પામે. મિરાતે અહમદીમાં અલફખાન સન્જરનું પાછા ફરવાનું કારણ એ જ છે. અર્થાત્ સુલતાન સન્જરનું અવસાન ઇ. સ. ૧૨૩૧ (હિ સ. ૬૨૯) માં અને ચડાઈની સાલ ઇ. સ. ૧૨૩૦ (હિ. સ. ૬૨૮) અને મસ્જિદની સાલ ઈ. સ. ૧૨૫૦ (હિ. સ. ૬૫૬) છે. બંનેમાં લગભગ ૨૭ વરસને તફાવત છે. તે મારા ધારવા મુજબ એનો જવાબ એ છે કે મસ્જિદને પાયો સજરના સમયમાં નંખાય, પરંતુ આ મસ્જિદ હિ. સ. ૬૫૬ (ઈ. સ. ૧૨૫૮) માં ખતમ થઈ, કારણ કે અલફખાન અપૂર્ણ છોડી ચાલ્યા ગયે હતો. આ મારા ખ્યાલને એ જ શિલાલેખ ઉપરની શેરે ઉપરથી સમર્થન મળે છે, જેમાંની એક શે'ર નીચે મુજબ છે : એક કડી-“શુદા મસ્જિદ બહુકમ શાહે સરવર” [ અગ્રગણ્ય શાહના હુકમથી મસ્જિદ થઈ]. એક બીજી કડી આ છે: “બિના શદ ખાના અઝ અન્ને ખુદાવદ” [ અર્થાત્ મકાન ખુદાવન્દના હુકમથી બંધાયું છે. ] એ બંને કડી ઉપરથી માલૂમ પડે છે કે સુલતાનના હુકમથી એને પાયો નાંખવામાં આવ્યો હતો. આખરી શે'રમાં તે ખતમ થયાને સમય બતાવવામાં આવ્યા છે કે “રસાન્દા દર મહ ઝીકાદા ઇત્મામ” [અર્થાત હિ. સ. ૬૫૫ [ઈ. સ. ૧૨૫૭ના ઝુલ્કાદા માસમાં ખતમ થઈ.] આને દાખલો મારી નજર આગળ આ જ મુલકમાં છે એટલે કે મંગભેર [માંગળ] ઇઝુદીને ફીરોઝશાહ તઘલકને જમાનામાં ઈ. સ. ૧૩૬૮ (હિ. સ. ૭૭૦)માં ફતેહ કર્યું અને તેની યાદગીરી તરીકે જામે મસ્જિદનો પાયો નાંખવામાં આવ્યો; પરંતુ ઈ. સ. ૧૩૮૩ [હિ. સ૭૮૫માં તે ખતમ થઈ. ૧. મિરાતે અહમદી ભા. ૨ પૃ૦ હ૩, મુંબઈ Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ ] ગુજરાતના ઇતિહાસ અને અતિ સંભવિત છે કે સુલતાન સન્જરના અવસાન બાદ તેનું આંધકામ ગુજરાતના રાજાએ અટકાવી પાયું હોય અને ત્યારપછી એક અરસા પછી આબરૂદાર મુસલમાનોની સિફારિશથી તે પૂરી કરાવી હોય. ત્રીજી ચર્ચાયાગ્ય વાત એ છે કે સુલતાન સન્જર જાતે આવ્યેા હતેા કે તેના અમલદાર ? તબકાતે નાસિરીમાંથી એમ માલૂમ પડે છે કે સન્જર ખુદ ગુજરાતમાં આવ્યા હતા, જેમાં તે લખે છે કેઃ “ત્યારપછી જે વરસે તે મુલતાન ગયા તે જ સાલ હિ. સ. ૬૨૮ ના મહિનાઓમાં ગુજરાત અને મુલતાન તેને સોંપવામાં આવ્યાં. ત્યાંથી તે પાછા ફર્યા ત્યારે કહરામને સૂએ તેને સુપ્રત કરવામાં આવ્યા. ઘેાડા વખત પછી તખરહિંદના લાકા તેને હવાલે કરવામાં આવ્યા.”૧ પરંતુ હું એને સત્ય માનતા નથી. ગુજરાતી તવારીખમાંથી સાબિત થાય છે કે તે સમયે ગુજરાત ઉપર રાજા ભીમ રાજ્ય કરતા હતેા. ફતેહ પહેલાં મુલતાન અને ઉછ (સિ ંધ) નાસિરુદ્દીન ખાચાની હકૂમત નીચે હતાં. ઈ. સ. ૧૨૨૬ (હિ. સ. ૬૨૪) માં ઉછ (અર્થાત્ સિંધ) જીતાયું અને ઇ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫) માં ત્યાંની હકૂમત તેને મળી. ઈ. સ. ૧૨૩૦ (હિ. સ. ૬૨૮) માં ગુજરાત અને મુલતાન પેાતાની સત્તા નીચે લાવવાના હુકમ કર્યો. અને ઈ. સ. ૧૨૩૧ (હિ. સ. ૬૨૯) માં તે મરી ગયા. આવી વસ્તુસ્થિતિ હાવા છતાં ગુજરાત પાછા ફર્યા પછી કાહરામના સમા અને ઘેાડી મુદત પછી તબરહિં તેને સોંપવામાં આવ્યું એ કાઈપણ રીતે સત્ય નથી. ત્યારપછી બીજી જગ્યાએ ઇ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫)ને માટે લખે છે કે જ્યારે વજીર દિલ્હી તરફ ચાલ્યે! ગયા અને તેને સખેદાર બનાવવામાં આવ્યા ત્યારે તેણે સૂબાની ખરાખર વ્યવસ્થા કરી પ્રજાને ક્લાસા આપ્યા, સહીસલામતી કાયમ કરી, ૧. તબકાતે નાસિરી પૃ૦ ૨૩૨, કલકત્તા Page #325 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેાના હુમલા [ ૩૧૩ રૈયત અને મુલ્કને ઇન્સાફ વડે સુખી બનાવ્યાં, અને થાડા સમય પછી ઇમાનદારી સાથે ઇ. સ. ૧૨૩૧ (હિ. સ. ૬૨૯)માં મરણ પામ્યા. આ .મ્યાન ઉપરથી એમ જણાય છે કે સૂબેદારીના હાદા ઉપર આવ્યાની શરૂઆત ઈ. સ. ૧૨૨૭ ( હિ.સ. ૬૨૫) થી અવસાન ઈ. સ. ૧૨૩૧ ( હિ.સ. ૬૨૯ ) પંત તે સિંધમાં રહ્યો. આવી પરિસ્થિતિમાં ગુજરાત પાછા ફર્યા પછી ઈ. સ. ૧૨૩૦ (હિ. સ. ૬૨૮ )માં કાહરામ અને તબરહિંદની સૂબેદારી કેવી રીતે સંભવિત હૈાય? તેથી હું ધારું છું કે એ નુસખા સાચા નથી. અથવા તે તબકાતના કર્તાએ આ મામલામાં બનાવા આગળ પાછળ કરી દીધા છે. અર્થાત્ કાહરામ અને તબરહિંદની સૂબેદારી અસલ તે। સિંધની સૂબેદારીથી પહેલાંને બનાવ છે. અને એના ક્રમ આ પ્રમાણે છે કે તે શરૂઆતમાં ચાસણીદાર (ખાણુ પીરસવાની વ્યવસ્થા કરનાર), ત્યારપછી તબેલાનેા દારૂગા અને તે બાદ કાહરામના સૂમે થયે। અને તે પછી તખરહિંદને ઇલાકા તેને સુપ્રત કરવામાં આવ્યેા. આ સવ ઈ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫) પહેલાં થયું. ઈ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫)માં સિધ અને ત્યારપછી મુલતાન અને ગુજરાત તેના કબ્જામાં આવ્યાં. પરંતુ કેટલાક અરસાથી સિધમાં ખાનાજગી જારી રહી હતી. પહેલાં તે કમાચા અને કુત્બુદ્દીન અઈ એક વચ્ચે લડાઈ ચાલતી રહી. તે પછી માંગાળ અને ખારઝમશાહની ચડાઈ આવી. અને આખરે અલ્તમશની લડાઇને લઇ ને મુશ્ક પરેશાન થયા. તે ઉપરાંત મેાગલો (તારા)ના હુમલાને હંમેશાં ભય રહેતા હતા. તેથી એ વાત ઘણી જરૂરી હતી કે કાઇ લાયક હાકેમ અહીં રહી મુલ્કને સહીસલામત અને આબાદ કરે, અને સામનાની તૈયારી હમેશાં રાખે. આ ઉપરથી સાફ સાફ માલૂમ પડે છે કે મલેક તાજુદ્દીન સન્જર ખુદ સિ ંધમાં જ રહ્યો હત અને પોતાના એક અમલદારને ગુજરાત ફતેહ કરવા માટે મે!કલી આપ્યા હતા. તે સન્જરના મરણ પ ́ત ત્યાં રહ્યો, અ અવસાનની Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪] ગુજરાતનો ઈતિહાસ ખબર સાંભળી પાછો આવી ગયે. મુકામ દરમિયાન તેણે સજ્જરના હુકમથી મસ્જિદને પાયો નાખ્યો, જે કામ ઈ. સ. ૧૨૫૭ (હિ. સ. ૬૫૫)માં પૂરું થયું. આ ખ્યાન ઉપરથી સાફસાફ જણાય છે કે હુમલો કરનાર ગુજરાતમાં વરસ છ મહિનાથી વધુ રહ્યો નહિ. તેથી મિતે અહમદીની એ વિગત સાચી નથી કે પાંચ વરસ અને અગિયાર મહિના પર્યત સાતહજાર ફોજ વડે પાટણને ઘેરે ચાલુ રાખ્યો. જે એ માનવામાં આવે તે આ ફોજની પાછળથી મદદ બરાબર આવતી રહી. તે છતાં પણ એ સમજવું જોઈએ કે વાઘેલા ખાનદાન તે વખતે ઘણું તાક્તવર હતું અને વરધવળ જેવો બહાદુર રાજા ઈ. સ. ૧૨૩૦ (હિ. સ. ૬૨૮) માં ગુજરાતમાં હયાત હતા, જેના વજીરે ગરીને એક લાખ ફેજ વડે ઝબરદસ્ત હાર આપી હતી. અને એ પણ માની લેવામાં આવે કે ભીમદેવ અને વાઘેલા ખાનદાન વચ્ચે ઘણું દુશ્મનાવટ હતી, તેમ છતાં પણ કેઈપણ રીતે અટકળ કરી શકાતી નથી કે છ વરસ પર્યત ભીમદેવના શિર ઉપર આવી મુસીબત રહી હોય અને ભીમદેવે વાઘેલા ખાનદાનને આ મુસીબત વખતે પણ મિત્ર બનાવવાની કોશિશ ન કરી હોય. ખરી વાત એ છે કે મિરાતે અહમદીની નજરમાં મોગલ પાદશાહનાં ફરમાન અને તે સમયની મરાઠાઓની લડાઈ હતી, તેથી બીજી વાતમાં ઘણી જગ્યાએ તેણે બેદરકારી બતાવી છે. જેમકે શેખ મુઇઝુદીન સુલેમાન શહીદના જીવનના બનાવોમાં લખવામાં આવ્યું છે કે અલાઉદ્દીન ખલજી પિતે મજકૂર શેખ સાથે ગુજરાત ફતેહ કરવાને આવ્યો હતો. એ વાત સાચી નથી. પરંતુ ઉલૂગખાન જે અલાઉદ્દીનનો ઉત્તમ સિપાહસોલાર હતો તેણે તે જીત્યું હતું. જેમકે ખુદ મિરાતે અહમદીની શરૂઆતના ભાગમાં “ઈસ્લામ કાળ”ના મથાળા નીચે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌથી આખરી ઊંડે વિચાર કરવા જેવી બાબત એ છે કે આ શિલાલેખ જેમાં શેરે લખવામાં ૧ મિરાતે અહમદી ભા. ૨, પૃ. ૭૨, મુંબઈ Page #327 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેના હુમલા [ ૩૧૫ આવી છે તે શું હિ. સ. ૬૫૫ (ઈ. સ. ૧૨૫૭) ને છે ? મારું ધારવું એમ છે કે એમાં પણ સત્ય નથી. એ શેરે ફરીથી વિચારપૂર્વક વાંચવાથી સાફસાફ જણાઈ આવે છે કે તે શેરે બાદમાં લખાયેલી છે. તેમાં “દારૂલ ઈસ્લામ ” શબ્દ વારંવાર આવે છે. જેમકે એક કડીમાં આ પ્રમાણે છે : “બ શહરે નહારવાલા દારે ઈસ્લામ ” (ઈસ્લામનું ઘર નહરવાલા શહેરમાં ). એક બીજી કડી છે કે - હરીમે કાબા શુદ દરે ઈસ્લામ” (ઈરલામનું ઘર કાબાનું પવિત્ર સ્થળ થયું). સવાલ એ ઉપસ્થિત થાય છે કે નહરવાલા પાટણ તે સમયે (હિ. સ. ૬૨૮ કે હિ. સ. ૬પપમાં) દારૂલ સ્લિામ કયારે હતું ? તમામ તવારીખમાં એ વાત નક્કી જ છે કે અલાઉદ્દીન ખલજી (હિ. સ. ૬૯૭–ઇ. સ. ૧૨૯૭) પહેલાં એ શહેર દારૂઈસ્લામાં થયું નહતું. તે જ સમયનો વિદ્વાન મુસાફર મોહમ્મદ ફી જે ઈ.સ. ૧૨૭ (હિ. સ. ૬૨૫)માં ખુદ ખંભાતમાં જાતે મોજુદ હતો, અને પોતાની કિતાબ જામેલિહિકાયાત જે ઈ. સ. ૧૨૨૭ (હિ. સ. ૬૨૫)થી ઇ. સ. ૧૨૩૨ (હિ. સ. ૬૩૦) સુધીમાં રચવામાં આવી હતી, તેમાં તેણે લખ્યું છે કે મટી આશા છે કે જલ્દી બાદશાહ શમસુદીન......અલ્તમશ આ મુલક (અર્થાત ગુજરાત) છતે.” આ ઉપરથી એમ જણાયું કે એ સમય ઇ. સ. ૧૨૨૭(હિ. સ. ૬૨૫) થી ઈ. સ. ૧૨૩૨ (હિ. સ. ૬૩૦ ) પર્યત એ મુલક જિતાયો ન હતો, અને ઇસ્લામના બાદશાહની સત્તા બહાર હતો. તે સમયે પાટણમાં બીજે ભીમદેવ અને ધોળકામાં વાઘેલા ખાનદાન ૧. નામેકલિકાયાત હસ્તલિખિત, પૃ૦ ૮૮ Page #328 -------------------------------------------------------------------------- ________________ ૩૧૬ ] ગુજરાતનો ઈતિહાસ હતાં. ખુદ મિરાતે અહમદીને આધાર પણ એ જ છે કે સન્જરના અવસાનની ખબરને લઈને મજિદ અધૂરી રહી અને પાટણ વગર છત્યે રાજા પાસેથી કંઈ લઈ અમલદાર પાછો ચાલ્યો ગયે, તેથી આવી પરિસ્થિતિમાં એને દારૂઈસ્લામ કેવી રીતે કહી શકીએ ? મારા ખ્યાલ મુજબ આ શિલાલેખ અલાઉદ્દીન ખલજીના સમયમાં મલેક સન્જર અલપખાનને છે, જે ઈ. સ. ૧૨૯૭ (હિ. સ. ૬૯૭) માં ગુજરાતનો પહેલે હાકેમ હતો. આમ માનવાથી હરેક સંશય દૂર થાય છે. એ સમયે નરવાલા દારૂલઈસ્લામ પણ હતું, અને મુલ્કના હાકેમનું નામ સજર અને ખિતાબ અલપખાન હતું. ત્યાર પછી અલપખાનનું અલફખાન થયું. ૧. હિજરી સાતમી સદીની શરૂઆત અને મધ્યમાં એવો કઈ બાદશાહ સામાન્ય તારીખમાં મળતો નથી જેણે ગુજરાત ઉપર ચડાઈ કરી હોય, જેનું નામ સજર હોય અને જેને અમલદાર અલપખાન હાય. ૨. શન્સી સમયમાં જેટલા અમલદારોનાં નામ સન્જર મળે છે તેઓમાં ફક્ત કઝલકખાન જ છે જેના સમયમાં ગુજરાત ઉપર હુમલો થયો હોય. સંભવિત છે કે આ ગુજરાત પંજાબમાં આવેલું ગુજરાત હોય. ૩. મલેક સન્જર કઝલકખાન સિંધના હાકેમના હાથ નીચેના એક અમલદારે ગુજરાત ઉપર હુમલો કર્યો અને શહેરના કેટની બહાર તે જમાનામાં એક મસ્જિદને પાયે નાંખ્યો. હિ. સ. ૬૨૮ (ઈ. સ. ૧૨૩૦) ૪. સજ્જરના અવસાનને લઈને મસ્જિદ અધૂરી રહી અને પાટણ જિતાયા વગર રહ્યું અને અમલદાર પાછે ચાલ્યા ગયે. હિ. સ. ૬૨૮ (ઈ. સ. ૧૨૩૧). પ. મૌલાના યાકૂબ સાહેબ એ જ અમલદારની સાથે “ઠાથી Page #329 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેના હુમલા [૩૧૭ પાટણ આવ્યા હતા અને એ જ મજિદમાં ઉપદેશ કરતા રહ્યા. હિ. સ ૫૫ (ઈ. સ. ૧૨૫૭) ( ૬. હિ. સ. ૬૫૫ (ઈ. સ. ૧૨૫૭)માં આ મસ્જિદનું બાંધકામ પૂરું થયું. ૭. મસ્જિદને શિલાલેખ મલેક સજ્જર અલપખાનના સમયને છે. નરવાલા જિતાયા બાદ દારૂલઈસ્લામ હિ. સ. ૬૯૭ (ઈ. સ. ૧૨૯૭)માં થઈ ચૂકયું હતું. પરંતુ મસ્જિદ પૂરી થયાની તારીખ યાદગીરી તરીકે રહેવા દીધી. ૮. સિંધના અને ગુજરાતના હાકેમોનાં નામ સજર હતાં તેથી સંશયને સ્થાન મળે છે. : ૪ : સુલતાન ગિયાસુદ્દીન બલબન બલબન ખરેખર એક ગુલામ હતો જેને તુર્કસ્તાનમાંથી બગદાદમાં લાવવામાં આવ્યો હતો ત્યાર પછી ખાજા જમાલુદ્દીન બસરી બગદાદથી ભીમદેવ બીજાના સમયમાં તેને ગુજરાતમાં લાવ્યા (કદાચ ખંભાતમાં લાવ્યા હશે,) અને કેટલોક સમય ત્યાં રહી દિલ્હી લઈ ગયા. ઈ. સ. ૧૨૩૨ (હિ. સ. ૬૩૦ )માં અલ્તમશને તે વેચી દેવામાં આવ્યો. સુલતાન ગિયાસુદીન બલબન જેણે ઈ. સ. ૧૨૬૮ (હિ. સ. ૬૬૬)થી વીસ વરસ પર્યત રાજ્ય કર્યું હતું તેના દરબારમાં સલ્તનતના સ્તંભેએ માળવા અને ગુજરાત ફતેહ કરવાની દરખાસ્ત કરી હતી, પરંતુ દુરંદેશી સુલતાને તેને સ્વીકાર કર્યો નહિ અને કહ્યું કે તાબાના મુલ્કની જ્યાંસુધી ઉમદા વ્યવસ્થા ન હોય ત્યાં સુધી બીજા મુલકનો લોભ કરવામાં રાજકીય ડહાપણ નથી. વળી ગુજરાત ઉપર હુમલો ન કરવાનું એક બીજું કારણ એ હતું કે એ જમાનામાં તારી મેગલનું બળ વધારે હતું. તેઓ વારંવાર હુમલો કરી હિંદુસ્તાનમાં ઘૂસવાની ઈચ્છા રાખતા હતા. બલબન એક અનુભવી ૧. તબકાતે નાસિરી, કલકત્તા Page #330 -------------------------------------------------------------------------- ________________ ૧૮] ગુજરાતનો ઈતિહાસ સિપાહી અને ચાલાક મુત્સદ્દી હતો. તે સારી રીતે સમજાતું હતું કે જે ફતેહેને દરવાજે હું બોલું તે મુલ્કની બાબતમાં ગાફેલ સમજી મોગલો સત્વર સરહદી ઈલાકામાં ઘૂસી જશે. તેથી તેણે ફતેહને બદલે મુલ્કી ઈનિઝામનું કામ પસંદ કર્યું. ગિયાસુદ્દીન બલબનના સિક્કો–એ સિક્કો જૂનાગઢથી મળે. નીચેને સિક્કો દિલ્હીમાં હિ. સ. ૬૮૯ માં પાડવામાં આવ્યો. એકબાજૂ બીજીબાજૂ અમ્ સુતાનુલુ આઝમ અલઈમામ ગયાસુદ્દદુનિયા વદ્દીન અલમુસ્તસિમ અમીરૂલ મોમિનીન અબુલ મુઝફર બબને અસસુલતાન સુલતાન ગયાસુદીન બબિન બગરખાન (જે બંગાળને હાકેમ હતા.) મેઈઝુદ્દીન કેકાબાદ શસુદીન કૈકાઉસ - એ જમાનામાં જૂનાગઢમાં માય ઘળુચીની મસ્જિદ તૈયાર થઈ. હાલમાં એ સ્થળ અત્યારના જૂનાગઢથી થોડે છેટે છે અને એક વેરાન જગ્યામાં છે. તેની આસપાસ કેટલીક કબરે છે, કંઈ ખાસ રીતે જણાયું નહિ કે “માય ઘળુન્શી” કોણ હતી અને આ મજિદ સાથે તેને શું સંબંધ છે, અને તેની સાલ કઈ છે. ગમે તે હોય, પરંતુ આ મસ્જિદનું અસલ બારણું પડી ગયું છે. ફક્ત થોડે જ ભાગ બાકી છે જે ઉપરથી એટલું માલુમ પડે છે કે મજિદ, યા તે Page #331 -------------------------------------------------------------------------- ________________ મુસલમાનેાના હુમલા [ ૩૧૯ એના કમ્પાઉન્ડમાં દાખલ થવાને આ અસલ દરવાજો હતા, તેનાથી આગળ ચાલતાં અસલ મસ્જિદ છે, એ મસ્જિદ મામૂલી જાતની છે. ઈમારત પથ્થરની છે. તે નાની છે, હરેક તરફથી તૂટતી જાય છે, પરંતુ પાણીસાતસે। વરસની પુરાણી ઈમારતના રક્ષણતા ખ્યાલ, અસાસ છે કે રિયાસતના કાઈ પણુ અમલદારને આવ્યા નહિ. હાલના મધ્યના બારણા ઉપર જે મિહરાબ છે. તે ઉપર લખવામાં આવ્યું છે કેઃ "" આ મુબારક મસ્જિદ બનાવવાના હુકમ હિ. સ. ૬૮૫ (ઈ. સ. ૧૨૮૬)માં ઉદાર ખુઝ હાજી અફીમુદ્દીન અમુલકાસિમ ઈબ્ન અલી ઇએ આપ્યા. તે ખુદા પાસેથી તેનાથી ખુશ રહે એવી આશા રાખે છે; હિ. સ. ૬૮૫ (ઈ. સ. ૧૨૯૬ ). ખુદા તે કબૂલ કરે અને તેને અને તેનાં માબાપને ક્ષમા આપે. એ ઉપરથી માલૂમ પડે છે કે અલાઉદ્દીન ખલજીની ગુજરાતની ફતેહ પહેલાં ધણા વખત અગાઉ મુસલમાનેએ અહી વસવાટ કરી દીધા હતા અને એમ પણ માનવામાં આવે છે કે મુસલમાનેાની વસ્તીની સંખ્યા ધણી મેાટી હશે, અને તેથી એક મસ્જિદની જરૂર લાગી હશે. હકૂમત પેાતાની ન હતી તેથી એ મસ્જિદ ઘણુ કરીને આમ જનતા તરફથી તૈયાર કરવામાં આવી હશે. બનાવનાર ઘણું કરીને કાઇ માલદાર વેપારી છે. નામની સાથે જે ખિતામા છે. તે ઉપરથી એમ જણાય છે કે તે કાઈ આબરૂદાર ગૃહસ્થ છે અને તમામ મુસલમાનને સરદાર (અર્થાત્ કાઝી) પણ છે. ઈબ્ન ખતૂતા અને મસઉદી વગેરે તરફથી એમ જાણવાનુ મળે છે કે હિંદમાં જ્યાં જ્યાં મુસલમાનાની હકૂમત ન હતી અને વેપાર સબંધને લઇને અહીં... ખંભાત, ભરૂચ, ગેાધરા, ચિસૂરુ, મલબાર વગેરે સ્થળામાં વસવાટ કર્યાં હતા, ત્યાં હકૂમત તરફથી મુસલમાનામાંથી સૌથી વધારે વિદ્વાન અને તેક આદમીને Page #332 -------------------------------------------------------------------------- ________________ કર૦] ગુજરાતને ઇતિહાસ મુખી (કે કાઝી) તરીકે મુકરર કરવામાં આવતો હતો. એમ જણાય છે કે હાજી અકીદોન અબુલકાસિમ ઈજી પણ એ જ લેકમાંથી હતા, જેઓ જૂનાગઢમાં વેપારી તરીકે રહ્યા હતા. ઘણું કરીને આ મુસલમાનોને વેપાર સોમનાથ અને માંગરોળનાં બંદર મારફત ઈરાન અને બસરા સાથે હશે. તેઓ ઘણું કરીને ઈરાકી ઘોડા વેચવાને આવતા હતા. જેમકે સોમનાથમાં અરબ મુસાફરો (વેપારીઓ)નાં જહાઝની લૂંટ માટેના ક્ષેમરાજને ઈ. સ. 866 (હિ. સ. ૨૫૨)ના મશહૂર બનાવ ઉપરથી એ વિશે માલુમ પડે છે.