SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ] ગુજરાતના ઇતિહાસ વનસ્પતિઃ—આંબા, આમલી, વડ, લીમડા, પીપળા, વગેરેનાં ઝાડા ત્યાં ઊગે છે. કેરી પુષ્કળ થાય છે. જાનવર—ચિત્તા, હરણ, વાધ વરુ, ડુક્કર, રીંછ, બિજી, શિયાળ, બતક અને સસલાં ત્યાં જોવામાં આવે છે. ગરમી ઓછામાં ઓછી ૪૪° અને વધારેમાં છે. આ જિલ્લામાં વરસાદ ૩૮ થી ૮૦ ઈંચ પરંતુ સૂરતમાં ૮૨ ઇંચ જેટલા પણ પડે છે. વધારે ૧૦૯° હાય જેટલે પડે છે. અતિહાસિક માતા: કુત્બુદ્દીન એએક ઇ. સ. ૧૧૯૫, (હિ. સ. ૧૯૨ )માં ભીમદેવને હરાવી સુરત અને રાંદેર ઉપર કબજો મેળવી ફરીથી આપી દીધાં. ઈ. સ. ૧૩૪૭માં મેાહમ્મદ તઘલખના વખતમાં અહી બળા થયા અને શાહી ફાજે એ દાખી દીધે।. ઇ. સ. ૧૩૭૩માં ીરાઝશાહ તઘલખે ત્યાં એક લેિા બનાવ્યેા. ઈ. સ. ૧૫૧૪માં બાાંસા નામના પાર્ટીંગીઝ મુસાફરે લખ્યું છે કે સુરત એક માટું બંદર છે. ૧૫૩૧માં પા`ગીઝોએ એને આગ લગાડી સળગાવી મૂક્યું હતું. ગુજરાતના સુલતાને ઇ. સ. ૧૫૪૬માં એક મહાન કિલ્લો બનાવ્યા. ઈ. સ. ૧૫૭૨માં એ ઉમરાવ મિરઝાના કબજામાં આવ્યું. અકબરે એ ઇ. સ. ૧૫૭૩માં લીધું. ૧૬૦ વરસ સુધી એ મેલાના જમાનામાં હિંદુસ્તાનનું સૌથી મોટું બંદર રહ્યું. ઇ. સ. ૧૬૦૬માં અંગ્રેજો આવ્યા. મુકખખાને તેમને વેપાર કરવાની છૂટ આપી. ઇ. સ. ૧૬૦૯માં મુઝફ્ફરશાહે એ ઉપર કાશિ કરી. ઈ. સ. ૧૬૧૧માં અગ્રજો જાઝ લાવ્યા, પરંતુ પેચુગીઝોએ એમને પાછા ફરવાની ફરજ પાડી. ઇ. સ. ૧૬૧૩માં વેપારનું ફરમાન અંગ્રેજેને મળ્યું અને ઈસ્ટ ઈંડિયા કંપનીએ પ્રથમ સિવાલીમાં મુકામ કર્યાં., ઈ. સ. ૧૬૧૮માં સર ટામસરા અજમેરમાં જહાંગીરને મત્સ્યેા અને એની સારફત વેપારના હક્કો. મજબૂત ગયા. આ શહેરના લેાકા બહુ માલાર હતા. શિયાળામાં અહી એક. થઇ
SR No.032051
Book TitleGujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorMaulana Saiyad Abu Jafar Nadvi
PublisherGujarat Vidyasabha
Publication Year1949
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy