Book Title: Gujaratno Itihas
Author(s): Maulana Saiyad Abu Jafar Nadvi
Publisher: Gujarat Vidyasabha

View full book text
Previous | Next

Page 293
________________ મુસલમાનેાના હુમલા [ ૨૮૧ ટૂંકમાં સિકંદરની માફક એશિયાને! એ સિક ંદર (મહમૂદ) પણ પોતાના સમયને મહાન વિજેતા હતા. તેની સારી ઉમરમાં ગેરમુસ્લિમને બળજબરીથી મુસલમાન બનાવવાના એક પણ બનાવ મળતા નથી તેમજ સુલેહ શાંતિ સમયે એક પણ મદિર તાડયું હાય એવી સાબિતી મળતી નથી. મહમૂદ ગઝનવીના મરણ પછી માંડુમાંહેના કજિયાએ ગઝનવી સુલતાનાને હિંદુસ્તાનમાં જીતેલા ઈલાકા કાબૂમાં રાખવાનો તેમજ તેમાં વૃદ્ધિ કરવાના બહુ ઓછા મેાકા આવ્યા. અને જ્યાંસુધી ઈસ્લામી તારીખેાના સંબંધ છે ત્યાંસુધી હું કહી શકું છું કે ત્યારપછી કોઈપણ ગઝનવી સુલતાને ગુજરાત ઉપર હુમલા કર્યાં ન હતા, અલબત્ત, રાસમાળા ”માં જે વાત છે તે ઉપરથી એમ માલૂમ પડે છે કે ગુજરાતના રાજાએ જાત્રાના ઈરાદો કર્યાં હતા અને તે માટે માટી માટી તૈયારી કરી હતી. પડિતા અને સાધુઓનું એક મોંઢું ટાળુ સાથે લીધુ હતુ. અને અણુહીલવાડ પાટણ પાયતતથી એક મઝિલ આગળ જઈ પહોંચ્યા કે અચાનક ગઝનાના ખાનના હુમલાની ખબર ગુજરાતમાં પહેાંચી, જેથી રાજા અતિ પરેશાન થયા. સાધુ અને પતાને મળી શું કરવું તે બાબતની મસલત કરી. જો જગ કરે તે। જાત્રાની તમામ સામગ્રી એકાર થઈ જાય. વળી જંગમાં એ જ સુરત હાઈ શકે. ને જાત્રા કરવા માટે ચાલ્યેા જાય તેા મુલ્ક ચડાઈ કરનારા માટે લૂટમારનું ક્ષેત્ર અને એક સાધુએ જવાબ આપ્યા કે “ આપે બિલકુલ ફિકર કરવી નહિ. હું આજે રાત્રે એ મામલાના ફૈસલેા કરી નાખીશ.” ટૂંકમાં રાત પડતાં રાજા જુએ છે તે સૂતેલા ગઝનાના ખાનને પલંગ સાથે ચમત્કારથી સામે આણી મૂકયા, અને મહારાજ ઊભા રહી ફરમાન કરે છે કે “ હવે તે ફેંસલા કરી નાખ.” ગઝનાના ખાન એ સાંભળી હેરતમંદ થઈ જાય છે અને સાધુને મુર્શિદ અને રાજાને પીરભાઈ તરીકે સ્વીકારે ૧. ચહાર મકાલએ ઉરૂઝી, પૃ. ૪૭-૫૬, છપાયેલ યુરોપ. <<

Loading...

Page Navigation
1 ... 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332