Book Title: Shubh Sangraha Part 03
Author(s): Bhikshu Akhandanand
Publisher: Sastu Sahityavardhak Karyalay
Catalog link: https://jainqq.org/explore/034612/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ વિવિધ થથસાળ શ્રેયાંક ૧ થી ૧૯૯, ૧૫ ૧૦ છું, સંવત ૧૮૩ 2 शुभसंग्रह-भाग त्रीजो (ટુંકા અને ઉપયોગી ૧૯૮ લેખ) सस्तुं साहित्य वर्धक कार्यालय तरफथी સંપાદક અને પ્રકાશક: ભિક્ષુ અખંડાનંદ અમદાવાદ અને મુંબઈ-૨ આવૃત્તિ પહેલી, પ્રત ૬૦૦૦, પ્રસિદ્ધ થઈ–શ્રાવણ સં. ૧૯૮૪ માં મૂલ્ય પાકા પૂઠા સાથે - ૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #2 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ-રાયખડમાં સસ્તું સાહિત્ય મુદ્રણાલય માં ભિક્ષુ-અખંડાનંદના પ્રબંધથી મુકિત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #3 -------------------------------------------------------------------------- ________________ નાશવંત ધન ખર્ચાને ધર્મરૂપી સાચું ધન કમાવા જેટલી અક્કલવાળા बुद्धिमान सज्जनोने खास तक જેના વાંચન–શ્રવણથી માણસના હૃદયમાં ધર્મ, નીતિ અને સદાચારના સંસ્કારે વધે, એવા શુભ ગ્રંથે દાનતરીકે, ભેટતરીકે અને લહાણ તરીકે અપાય, એના જેવું ડહાપણભરેલુ દાન, બુદ્ધિપૂર્વકનો સજનેને સત્કાર અને સગાંવહાલાં, મિત્ર–પડોશી તથા જ્ઞાતિબંધુઓની મહત્ત્વની સેવા બીજી નથી. આ વાત લખીને ધનવાનો પાસે આ સંસ્થા દાન કે સહાય માગતી નથી; પણ પુણ્યાત્માએ પ્રેરેલી સૂચના પહોંચાડે છે. આશા છે કે આ સૂચના નકામી નહિ જાય.અને આ સંસ્થાનાં અથવા બીજ જે પણ પુસ્તકો જેમને વધારે ગમી જાય; તેઓ તે પુરત તેના એગ્ય અધિકારીઓમાં, સગાંવહાલાઓમાં અને મિત્ર-પડોશીઓ તથા જ્ઞાતિબંધુઓ વગેરેમાં છૂટથી વહેંચશે; તથા જેઓ તેની કિંમત ખાસ આપવા ઈછે, અથવા તેમની પાસે કોઈ પણ કિંમત લેવા જેવી લાગે, તે તે જેને પણ અપાય તેઓ તે પુસ્તકને એક વાર કે એથી વધુ વાર પૂરી કાળજીથી વાં કે સાંભળે એટલી કબૂલતરૂપી કિંમત લેવી, એ તે બહુજ સારી વાત છે. બે શ્રાવણ માસને વેગે ચાલુ ચાતુર્માસના પવિત્ર દિવસમાં (દિવાળી સુધી) આ સંસ્થાના પ્રત્યેક પુસ્તકના મૂલ્યમાં ઘટાડો કરવામાં આવ્યો છે. તે પણ તેનું ને સુગંધ જેવી વાત છે. વળી ઘટાડેલી કિંમતમાંથી પણ જેઓ એક સાથે ૧૦૦)નાં પુસ્તકો લે તેમને માટે વટાવ પણ ૬૫ ટકા કપાશે. - શ્રીમદ્ભાગવતનું મૂલ્ય તો રૂ. ૫) ને બદલે માત્ર ૪) કરી દેવામાં આવ્યું છે અને “મુસ્લીમ મહાત્માઓવાળું પાણી અને અતિ મહત્ત્વનું પુસ્તક તો રૂ ના ને બદલે માત્ર રૂ ૧) માંજ આપવાનું ઠરાવ્યું છે, કે જેમાં વહીવટને લગતા ખર્ચ નહિ સમાવા ઉપરત છપાઈ, બંધાઈ, પૂંઠાં અને કાગળ ઈ. જેનું પણ એ મૂલ્ય પાકા પૂંઠાવાળા મેટા ૬૦૦ પૃષ્ઠના પુરતકનું સમજવાનું નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #4 -------------------------------------------------------------------------- ________________ सारामाठाप्रसंगेज्ञान-दान-भेट-लहाणी પિતજ પૂર્ણ જ્ઞાની થઈને બીજાઓને જ્ઞાન આપવું, એ તો કોઈકથી જ બને; પરંતુ મહાન જ્ઞાનીઓના જ્ઞાનોપદેશરૂ૫ ઉમદા પુસ્તકો તે સર્વ કઈ બીજાઓને આપી શકે. કાઇ કાઇ ઉદારાત્માઓ આ રીતે પણ પોતાના ધનને થોડેઘણે સદુપયોગ કરે છેજ: પરંતુ દેશની વર્તમાન દશા તરફ જોતાં આ પ્રકાર સર્વત્ર મોટા પ્રમાણમાં ચાલુ થઈ એક ઉમદા સામાજિક રૂઢિરૂપે બનવો જોઇએ. સારામાઠા પ્રસંગે ઉપર માત્ર થોડાક વધુ ખર્ચથી ( કે થોડુંક ઘી ઓછું વાપરીને પણું ) શારીરિક ખાનપાન ઉપરાંત એવા માનસિક ખોરાકની પત્રાવલિરૂપ ઉમદા પુસ્તકો પણ પ્રત્યેક મહેમાન, પડોશી, સગાં, કુટુંબી, મિત્ર, જ્ઞાતિબંધુ, બ્રાહ્મણ, વિદ્યાર્થીઓ વગેરેને ભેટ અપાય, • તો તે તેમને માટે ગમે તેવાં મિષ્ટાન અને બીજી વસ્તુઓ કરતાં ઘણુ જ વધારે ઉપકારક થાય એ ખુલ્લું છે. ઈચ્છા હોય તે “અમુક પ્રસંગ અથવા વ્યક્તિના સ્મરણનિમિત્ત અમુક તરફથી ભેટ” કે એવું કાંઇ મુખપૃષ્ઠપર છપાવીને, કે રબરસ્ટાંપથી છાપીને અથવા હાથવડે લખીને તેવી ભેટ આપવાથી તે પ્રસંગ અથવા વ્યક્તિના સ્મારકને હેતુ પણ સારી રહે છે. | સાહિત્યદ્વારા નીકળેલાં અથવા બીજા જે પણ પિતાને પસંદ પડે છે તે લોકોપકારક પુસ્તકે પિતાને ત્યાં આવતા પ્રત્યેક નાનામોટા પ્રસંગે વહેચીને ધનનો સદુપયોગનું તેમજ જ્ઞાન જેવી સર્વોપરી વસ્તુના પ્રચારનું શ્રેય દરેક સમજુ મનુષ્ય મેળવવું ઉચિત છે. ક્ટથી ખર્ચ કરવા ઇચ્છનાર સજજન ધારે તે કોઈ એક ઉપકારક પુસ્તકની ખાસ આવૃત્તિ છપાવીને પણ વહેંચી-વહેંચાવી શકે; અને મધ્યમ કે ઓછો ખર્ચ કરવાનું હોય તો પિતાને ૫સંદ પડે તેવા કોઈએક ઉત્તમ પુસ્તકની સામટી પ્રત ખરીદીને તેની લહાણી કરી શકે. જે એકથી વધુ જાતનાં સારાં સારાં પુસ્તકો લીધાં હોય તે ભેટ લેનારને તેમાંથી પોતાને મનગમતું પુસ્તક ઉપાડી લેવાની સગવડ પણ આપી શકાય. માત્ર પાંચ-દશ રૂપિયાજ આ રસ્તે ખર્ચવા હોય તે પણ ગીતાનો ૧૮ મે અધ્યાય અથવા તો બીજી કોઈ સારી બસે-ચાર પુસ્તિકાઓની લહાણી વહેંચી શકાય. છેવટે એકાદ રૂપિયા ખર્ચ હોય તો તેટલાવડે પણ ધર્મગ્રંથોમાંની અથવા બીજી સરકારક શિખામણોનાં સે-બસો હસ્તપત્ર સુખેથી વહેંચી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #5 -------------------------------------------------------------------------- ________________ અગત્યની સૂચનાઓ ૧-દિવાળી સુધી આ સંસ્થાના દરેક પુસ્તકમાં ખાસ કિફાયત-ચાલુ ૧૯૮૪ના વર્ષમાં પુરુષોત્તમ માસ સહિત બે શ્રાવણ માસ આવતા હોવાથી એ નિમિત્તે જે જ્ઞાનચારિત્રપ્રેરક પ્રથે વાંચવા-વંચાવવા કે ભેટ અથવા લહાણી તરીકે આપવા ઈછે, તેમને આ સંસ્થાનાં બધાં પુસ્તકે ચોમાસાની આખરસુધી ખાસ એાછા મૂલ્ય આપવાની વિગત આની આગલા- પુસ્તક(મુસ્લીમ મહાત્માઓ)માં અપાઈ ચૂકી છે. છતાં એ વાત ભૂલમાં ન જાય તેટલા સારૂ એ વિષયનું છુટું ચોપાનિયું પણ આ પુસ્તક સાથે મોકલી અપાશે. આશા છે કે, જેમને એને ઉપયોગ ન હોય તેઓ તે ફેંકી નહિ દેતાં અન્ય સજજનને આપશે. ૨–“મુસ્લીમ મહાત્માઓ –આ પુસ્તક દિવાળી સુધી રૂ.૧ાાને બદલે માત્ર રૂ. ૧) માં આપવાની ગોઠવણ રાખી છે. આ પુસ્તક વાંચનાર જે સજજનને એની મહત્તા સમજાઈ હોય, તે એને માટે બીજાઓને પણ ખાસ ભલામણ કરશે એવી આશા છે. ૩-મહાભારત, યોગવાસિષ્ઠ, દેવી ભાગવત, તુલસીકૃત રામાયણ, શાંતિપર્વ, વાલ્મીકિ રામાયણ, ચિત્રાવલીઓ ઈ. ની કિફાયત પણ ઉપલા નિમિત્તે લંબાઈ છે. ૪-શ્રીમદ્ ભગવદ્ગીતા-સરલાઈ સહિત–આ પુસ્તકની સાતમી આવૃત્તિ સંશોધનપૂર્વક છપાવા માંડી છે; અને તે પહેલા શ્રાવણમાં ચારેક આનામાં બહાર પડી જશે. ૫-શુભસંગ્રહનો આ ત્રીજો ભાગ પ્રથમ મૂલ્ય મોકલીને મંગાવનારને દિવાળી સુધી પોસ્ટેજ માફ૬-હરકેઈ પુસ્તકની પેઠે આ પુસ્તક પણ પ્રથમ શુદ્ધિપત્ર મુજબ સુધારીને જ વાંચવું જોઈએ. 'હ–આ લેખસંગ્રહમાંના દરેકે દરેક વિચાર સાથે આ સંપાદકને સંમત સમજવાને નથી. * ૮-આ સેંકડો પડવાળી પત્રાવાળીમાં જે જે વાનીઓ સમાયેલી છે, તેમાં જે કાંઇ હિતાવહતા હોય તેનો યશ તેને તૈયાર કરનારા સજજનેને અપા જોઈએ. અત્ર તરફથી તો તેમની તૈયાર કરેલી વિવિધ વાનીઓમાંથી યથામતિ બની તે તે પીરસવાનું જ કામ બજાવાયું છે. એમાંની કયી ચીજ કેને ઠીક અને કેને અઠીક લાગશે એને આધાર દરેક જમનારની સ્થિતિ ઉપર પણ છે. --પસંદગી કરાયા પછી તેનાં કફ જોવાનું હજી પણ જોઈતા પ્રમાણમાં સંપાદકથી બનતું નથી. માટે આ સંગ્રહમાં જેમને પણ અગત્યની ભૂલચૂક જણાય, તે યોગ્ય સુધારણા સાથે લખી મોકલીને આ પછીના અંકમાં તે સુધારણ સૂચવવાની સુગમતા આપે એવી વિનતિ છે. ૧–આ પ્રકારના શુભ સંગ્રહ માટે જે કોઈ સજજને પિતાના લેખ આ સંસ્થા૫ર મેકલવા ઇછે, તેમને વિનતિ કે, અત્ર તરફથી એ પ્રકારે પહોંચી વળાય તેમ નથી; અને એ પણ વર્તમાનપત્રો અને માસિક વગેરેમાં છપાઈ ચુકેલા લેખોમાંથી પસંદગી કરવાનું એક ખાસ કારણ છે. ૧૧-વિવિધ ગ્રંથમાળાનાં બીજાં પુસ્તકો પણ જલદી નીકળશે. સંવત ૧૯૮૩ના શરૂના ચાર અંકેતરીકે મુસ્લીમ મહાત્માઓવાળું પુસ્તક ચાલુ '૧૯૮૪ના જેઠમાં રવાના થઈ ચૂકયું છે. એ પછી ૧૯૭ થી ૧૯૯ સુધીના અંતરીકે આ ગ્રંથ પહેલા શ્રાવણમાં રવાના થશે. એ પછી એક પુસ્તક “છોટમની વાણી-ભાગ બીજો બનતાં સુધી બીજા શ્રાવણમાં રવાના થશે અને તે પછીનું છેલ્લું પુસ્તક “ભારતના વીરપુરુ” ભાઇપદ કે આસો માસમાં વી. પી. થી મોકલાઈ ૧૯૮૪ નું વાર્ષિક મૂલ્ય મંગાવી લેવાશે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #6 -------------------------------------------------------------------------- ________________ वंदे विभु वरम् (વન્દે માતરમ્-એ લય.) वंदे ० वंदे विभु वरम् सुखकरम्, भयहरम्, प्रियकरम् અનુ‰દ્વસમ્, .तारकम्; અધમ ઉદ્ધારમ્ મવમય હારમ્, ટુરિત-૬૪–વિનારાનમ્....પ્રશાસનમ विश्वरक्षकम, कार्यदक्षकम्, सुखदायकम् ... ..હાયમ ગમુવમાનનમ્, મ—શિર-માનનમ, અમયર-રાનનમ્, શિશુ-૩:વ-વાશનમ્, ચંદ્રે सुमधुर हास्यनम, सूर्यसम भासनम्, वंदे ० ललित विलासनम् कमलामुखआस्यनमः वंदे ० ભાવા:–વરદાન આપવા યેાગ્ય વિભુ! આપને પુનઃ પુનઃ પ્રણામ ! ભક્તજનેાના પ્સિત વાને આપવાવાળા આપ એકજ વિભુ છે. ઇપ્સિતાને આપવાની સાચી સિદ્ધિ હે નાથ ! આપનામાં છે; તેથી અમે ફરી ફરીને આપને પ્રણામ-નમસ્કાર કરીએ છીએ. वंदे પરમાત્મન્ ! તમેજ સસારના જીવને સુખ કરવાવાળા છે; ભય હરવાવાળા છે! અને પ્રિય કરવાવાળા છે. આપનુ સ્મરણ અમે ઘડી ઘડીમાં વ્યવહારની જાળેમાં ગુંચાઇને નથી કરતા, ત્યારે પણ આપના અનુગ્રહવત્સલ સ્વભાવ તેના તેજ કાયમ રહે છે. ભક્તને આપ તારે છે. હે અનાથના નાથ ! અધમેાના ઉદ્દાર કરવા એ તે આપતા સ્વભાવજ છે. આ ભવભયને હરવાવાળા આપજ છે. અમારા રિશ્તા-પાપકર્મોના દળા-ઢગલાને વિનાશ કરવાવાળા તથા પાપીઓને તેના પાપકર્મના બદલાની શિક્ષા આપવાવાળા આપજ છે. આપને અમે વંદન કરીએ છીએ. વિશ્વના સાચા રક્ષક આપ છે. આપના કાપને પાત્ર થયેલ કાઈ પણ માનવ, દેવ કે રાક્ષસ એક ક્ષણભર પણ દુનિયામાં જીવી નજ શકે. હું નાથ! આપ ખરેખરા કાર્યદક્ષ પણ છે!. આ સમગ્ર વિશ્વની વ્યવસ્થા ચલાવા છે, પણ તેમાં જરાયે આપની કાર્યદક્ષતામાં ભૂલ કાંઇને પણ જણાતી નથી. હે સુખદાયક નાથ! અમને સહાય કરા, સહાય કરા; અમે આપને શરણુ છીએ. જે અસુરે છે, લુચ્ચા અને પાપીએ છે તે સર્વને આપ ભાજન કરે છે. અર્થાત્ તેના અળને ભાગી નાખા છે; અને જે આપના સાચા ભક્તો છે તેના શિર ઉપર સાજનરૂપે-ત્રરૂપે આપ વિરાજે છે. આપના જેવા અભયસ્વરૂપ પરમાત્મા અમારા શિર ઉપર રાજતા હોવાથી અમે જે આપના શિશુએ-ખાળક છીએ, તેનાં દુઃખાથી આપ દાઝે એમાં કાંઇ નવાઈ નથી. ભક્તને જે દુ:ખ પડે તે આપનેજ પડે છે, એમ આપ ગણા છે. હે પરમાત્મન્ ! તમારૂ સુખ અમારા ધ્યાનકાળે અમારાપ્રતિ મધુર મધુર હતુ, સૂના સમું પ્રકાશ આપતું, જીવનમાં અનેક લલિતવિલાસાને ભરતું અમે જોઇએ છીએ. હે નાથ ! કમલા કહેતાં આપની વિભૂતિરૂપ લક્ષ્મી આપના એ મનહર મુખને વારંવાર આસ્ય કરે–જોયા કરે છે. એવા ભાવ આ હૃદયના પણ સદૈવ રાખો. હે વિભુ ! આપને પ્રણામ છે. ( “ વિશ્વજ્યેાતિ”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #7 -------------------------------------------------------------------------- ________________ CLINICOMCOLOR: संतना साद luu nien. vn وی به یه یه یه یه بی مه به بی بی یه یه یه یه یه یه یه یه یه یه یه یه یه به مية ميه ميه به یه یه یه یه یه به مه ی ی ی ی ی ی یه یه یه یه یه یه ی سه ی یه به ميه ميه بي هه يه به गुरु लोभी शिष्य लालची, दोनुं खेले दाव । दोनुं बूडे बापडे, चडे पथरकी नाव ॥ पूरा सद्गुरु ना मिला, रहा अधूरा शिष्य । स्वांग जतिका पहेरके, घरघर मागे भीख ॥ तिमिर गया रवि देखते, कुबुध गइ गुरुज्ञान । संपतगइति लोभसें, भक्ति गइ अभिमान । कामी क्रोधी लालची, तासों भक्ति न होय । भक्ति करे कोइ शूरनर, जात बरन कुल खोय ॥ जीन घर नौबत बाजती, होते छतीस राग। को मंदिर खाली पडे, बैठन लागे काग ॥ एक दिन ऐसा आयगा, सबतें पडे बिछोह । राजा रानी छत्रपति, क्यों सावध नहीं होत ॥ कबीर मंदिर लाखका, जडीया हीरा लाल । दिवस चार का देखना, बिखर जायगा काल ॥ कबीर शेरी सांकडी, चंचल मनुवा चोर । गुन गावे लैलीन होय, मनमें है कछु ओर ॥ संगत भइ तो क्या भया, हिरदा भया कठोर । नव नेजा पानी चढे, पथर न भीजे कोर ॥ ...........0 4 MOIRALMANDIRDOIND000000000000000000meowne Mua Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #8 -------------------------------------------------------------------------- ________________ 0 000 . ................. भारतके आधुनिक समर्थ जीव ...............................0 .......atonasna ........................ ....... . ....................... . समरथ लोग आज भारतके, सच्चे वही कहाते हैं। देशजाति गौरव निजका तज, परको जो अपनाते हैं। रीति नीति निज भाषा छोडी, वेष पराय बनाते हैं। सुन अपनेको भारतवासी' अतिशय वे सकुचाते हैं। घृणा द्वेष थू छी छी कर, निज भाईको ठुकराते हैं। गौरप्रभू को लखकर मानो, इष्टदेव मिल जाते हैं। नख सिख धारे वस्त्र पश्चिमी, खबर सुन कुढ जाते हैं। देश जातिकी सेवा-पथसे, शुभ विचार मुड जाते हैं। हिन्दू हिन्दी बेद शास्त्र सुन, क्रोधानल वर्षाते हैं । नास्तिक भाव भरी गप-गीता, सुनकर अति हर्षाते हैं।। राम कृष्ण शिव शिवा नाम सुन,अचरजमय अठलाते हैं। लॉर्ड देव मिस देवीके ये, परम भक्त कहलाते हैं। सर्व भावसे परको ये, भारतवासी अनुसरते हैं। पुच्छविषाणहीन पशु ऐसे, प्रायः इहां विचरते हैं। ...................... CONNOIDALI ......................... .................. ........ .. * “विश्वमित्र" ना एक अंकमा लेखकः-श्री. शंकरलाल शर्मा 'विशारद' PARIORAMMARIOMeam is coach cac co gai nhacsongcachsansactional assista Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #9 -------------------------------------------------------------------------- ________________ श्रीयोगवासिष्ठ-महारामायण બે મોટા ભાગમાં–પૃષ્ઠ ર૦૦૦ પાકાં પૂઠાં સાથે મૂલ્ય રૂ. ૧૦, તરતમાં ૮) વેદાંતપ્રેમીઓ માટે આ ગ્રંથની ઉપકારકતા અનુપમ છે. સ્વામી રામતીર્થ તે આ ગ્રંથમાટે ખાસ ભાર દઈને ભલામણ કર્યા કરતા. મહર્ષિ વસિદઇએ ખુદ આ ગ્રંથમાંજ તેની ઉપકારકતા વર્ણવી છે કે:-“આ સંહિતા પિતાની મેળેજ અભ્યાસ કરીને જાણી હોય અથવા બીજા કોઈના મુખથી સાંભળી હોય તો ગંગાજીની પેઠે તરતજ સધળા તાપની શાંતિ કરીને પરમસુખ આપે છે. જેમ રજા(દોરડી)નું અવલોકન કરવાથી તેમાં થયેલી સર્પની ભ્રાંતિ ટળી જાય છે, તેમ આ સંહિતાના અવલોકનથી સંસારનાં દુઃખો ટળી જાય છે.” “જેમ શરઋતુ પ્રાપ્ત થતાં દિશાઓનું મલિનપણું ધીરે ધીરે સારી પેઠે ઓછું થવા લાગે છે; તેમ આ ગ્રંથને વિચાર પ્રાપ્ત થતાં બુદ્ધિના લોભ તથા મેહ આદિ દે ધીરે ધીરે સારી પેઠે ઓછા થવા લાગે છે. સઘળી કલ્પનાઓ શાંત થતાં ધીરે ધીરે પરિપાકને પામેલું, આ ગ્રંથને વિચારનારનું જીવનમુક્તપણું એવું થાય છે કે જેનું વર્ણન કરી શકાતું નથી. સઘળી રીતે શીતળતાવાળી, શુદ્ધ અને ઉત્તમ પ્રકાશ આપનારી એ પુરુષની બુદ્ધિ શરદઋતુની ચાંદનીની પેઠે અત્યંત ખીલી નીકળે છે.” આ ગ્રંથ સાંભળવામાં આવે, વિચાર કરવામાં આવે અને સમજવામાં આવે તે માણસને મોક્ષની પ્રાપ્તિમાં તપની, ધ્યાનની કે જપ આદિની કંઈ પણ અપેક્ષા રહેતી નથી. આ શાસ્ત્રના દઢ અભ્યાસથી અને વારંવાર અવલોકનથી ચિત્તના સંસ્કારપૂર્વક અપૂર્વ પાંડિત્ય થાય છે.” श्रीमद भगवती भागवत વેદધર્મસભાવાનું ઉત્તમ ભાષાંતર આમાં આવડા મોટા અક્ષરમાં, મોટાં પૃષ્ઠ ૯૦૦, છતાં માત્ર રૂ. ૪ તરતમાં ૪) વેદધર્મસભા જેવી કાળથી પસંદગી કરનારી સંસ્થાએ આ ગ્રંથનું ભાષાંતર કરાવીને પ્રથમ છપાવ્યો હતો અને અનેક સજજનો તથા વિદ્વાને આ ગ્રંથને વિષ્ણુભાગવત કરતાં ચઢિવાતે માને છે. મહાન સંસ્કૃત ટીકાકાર નીલકંઠ તે કહે છે કે, ૧૮ મહાપુરાણોમાંનું જે ભાગવિત તે તો આજ ભાગવત છે. - આ પુરાણના વાચનથી શેધકવૃત્તિવાળા વિદ્વાનેને જગતના અતિપ્રાચીન ઇતિહાસ સંબંધી વિચારણય સામગ્રી મળી શકે તેમ છે; ભક્ત અને જિજ્ઞાસુ જનને આમાં ઠેકાણે ઠેકાણે વેદ અને ઉપનિષદ્દના ગૂઢ આધ્યાત્મિક ઉપદેશ સરળ રૂપમાં ગોઠવાયેલા જણશે; સર્વ સજજનેને એમાંથી નીતિ, ધર્મ, સદાચાર ઈ ઉત્તમ વિષયોથી ભરપૂર પુષ્કળ સુબોધક કથાઓનો લાભ મળી શકશે; અને સ્ત્રીવર્ગ માટે મહાન સતીઓનાં બેધદાયક તથા અસરકારક આખ્યાનો પણ આવેલાં જણાશે. સસ્ત સાહિત્ય વર્ધકે કાર્યાલય કાલબાદેવીએ ભદ્રપાસે–અમદાવાદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #10 -------------------------------------------------------------------------- ________________ अनुक्रमणिका પૃષ્ઠ ક દ - ૮ - ૨ ૪ બ ટ માંક વિષય ક્રમાંક વિષય પ્રકીર્ણ વિષય ૨૦ નેતાઓ કે સંદેશ ... ... ... ૧ બુદ્ધિમાન સજજનોને ખાસ તક ... ૨૧ મિસરનો તારણહાર-ઝલુલ પાશા ૨ સારામાઠા પ્રસંગે જ્ઞાન-ભેટ-લહાણું ૪ ૧ ઝઘલુલની કારકીર્દિ ... ... ૩ અગત્યની સૂચનાઓ ... ... ... ૨ યૂરોપની યાદવાસ્થળી ... ૪ વંદે વિભુ વરમ •• .. ૩ ઝઘલુલને દેશવટો ... ૫ સંતના સાદ ... ૪ બીજી વાર દેશનિકાલ... ૬ ભારત કે આધુનિક સમર્થ જીવ .. ૫ ઝઘલુલની મુત્સદ્દીગીરી ... ૩૮ છ અનુક્રમણિકા ... - ૬ મિસરનો તારણહાર ••• .. ૮ શુદ્ધિપત્ર ... ... ૭ મિસરનું ભાવિ... ... ... ૩૯ પુસ્તકના વિષયો ૨૨ ઈસાઈ બનાને કા અનુપમ સાધન (હિંદી) ૪૦ ૧ પ્રાર્થનાનું સામર્થ્ય ... ... ૨૩ ભૂખ અને ભોજનવિષે ખાસ સૂચના ૪૧ ૨ પધારે મૈયા કમલા ! ૨૪ હિંદી માતાઓને ખાસ શીખવા ... ૩ ચેતજો ! ... જેવી બાબત ••• . .. .. ૪૨ ૪ મહાભક્ત મીરાંબાઈ ... .. ૨૫ ગળાંની નસીલ કઢાવવાથી ... ૫ એક કતરાની વફાદારી અને થતા લાભ ... ... ... ••• ૪૨. વણજારાને પશ્ચાત્તાપ ૨૬ ઈટાલીને એક મહાવીર-મુસોલોની ૪૩ ૬ હિંદુઓને હાલ .. .. - ૧૭ ૧ લુહારની કોઢમાંથી સરમુખત્યારીના ૭ નિમોલ્ય હિંદુઓનો મોક્ષદાયક મહામંત્ર ૧૯ સિંહાસને ! ... ... ... ૮ એક નમુનેદાર ગામડું ૨ જન્મ-કુટુંબ-સંસ્કાર .. ૯ હીરારત્નાથી પણ વધારે કિંમતી ૩ શિક્ષણ : આદેશ ... ... .... ૪ મેંઘી પડેલી કીતિ ... ... ૧૦ “દીપમાલિકે ?” (હિંદી-કાવ્ય) ... ૨૨ ૫ જીવન સંગ્રામની વાટે ...... ૧૧ ભગવાન શ્રીકૃષ્ણને સંદેશ... ... ૬ વિપ્લવવાદનો અભિનય ૧૨ મહાન પેગંબર જરથોસ્તને સંદેશ... ૭ સશસ્ત્ર સત્યાગ્રહ ૧૩ દિલ્હીનાં મંદિરમાં અંત્યજ ... ૮ બળવાના પ્રચારનો આરોપ... ભાઈઓને દાખલ કરે છે. ૯ યૂરોપીય યુદ્ધમાં ઈટાલી. ૧૪ ભગવાન બુદ્ધને સંદેશ , ૧૦ ગંભીર અકસ્માત ૧૫ જીંદગી સુધી નિર્ધન વ્રત પાળનાર... ૧૧ ઘરમાં હોળી... ચીનનો એક મહાપુરુષ ... ... ૧૨ ફયુમને કબજે ૧૬ એક મહાન જાપાનીસની જીવનરેખા ૧૩ વિજય . ૧ તેને જન્મ ... ... " ૧૪ ઈટાલીને ખરો રાજ... ૨ “તમે રાજીનામું આપે” ૧૫ ફેસિસ્ટ કાર્યક્રમ... ... ૩ હિંદી વિપ્લવવાદીઓ .. . ૩૦ ૧૬ કેવળ પ્રવૃત્તિમય જીવન... ... ૪ વીરત્વની વાત ... .. ૨૭ સાધુ અને નિંદારવિષે સમજુત... ૧૭ સંદેશને સંદેશ (કાવ્ય) • ૩૧ | ૨૮ પ્રભુને આંગણે અથવા પ્રભુ પાસે... ૧૮ વિષમ વર ઉપર એક સર્વે જવાના માર્ગ .. •• .. ૫૧ પયોગી ઉકાળો .. ૧ લો માર્ગ–શ્રવણ ૧૮ ટોપીવાળાને શીદ મોકલ્યો ! (લોકગીત) ૩૨. ૨ જે માર્ગ-કીર્તન ભક્તિ ... પર • ૨૦ જવાના મ ણભક્તિ .. - Y! THISધા * . . . ' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #11 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય ૧૩ ૧૪ ૫૫ ૩ જો મા–સ્મરણભક્તિ ૪ થા મા-પાદસેવનભક્તિ ૫ મે માર્ગ–અ નભક્તિ ૬ઠ્ઠો મા–વંદનભક્તિ છ મા મા –દાસ્યભક્તિ ૮ મા મા –સખ્યભક્તિ ૯ મેા મા –આત્મનિવેદન-ભક્તિ... ૫૬ ૨૯ બાળકેાપર સૂરજનાં કિરણાની અસર ૫૭ ૨૦ મહાન દેશભક્ત જાન હેરિચ ૫૫ પ પેટાલેજી *** ૧ ચીનનું સ્વાતંત્ર્ય-યુદ્ધ ૧ ચીનને તારણહાર ૨ સ્વ. ડૉ. સુન યાટ સેનની આલ્યાવસ્થા ૩ કેન્ટનનું કાવત્રુ ૪ કુદ : : : ૫ બળવાના પ્રચાર... ૬ ઍમ્બ છુટવો. ૭ ખળવે ૮ પ્રજાસત્તાકની સ્થાપના... ૯ રાજગાદીનેા ત્યાગ ૧૦ અગ્રેજોને પગપેસારા ૧૧ કાલકરારાની જ કરે... ૧૨ સ્વાતંત્ર્ય-યુદ્ધ ૧૩ ઇંગ્લેંડના મિથ્યા પ્રલાપા ૧૪ વિઘ્ના ... ૪૨ પ્રાચીન હિંદની ગ્રામ્યરચના ૪૩ વિદ્યાર્થીને લાયક ધ ૧ લે। મા સત્ય છે. ... ... } } ૐ १७ e ૬૮ ૧૫ પ્રગતિને પંથે ૩૨ ધાર્મિક લા ૬૯ ૩૩ ભારતીય સમાજશાસ્ત્રની આધારશિલા ૭૦ ૩૪ સધ્યેાપાસના અને તેના બ્રહ્મવિદ્યા ... પૃષ્ઠ પર ... ૫૮ ૬૧ ૬૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૧ સાથે સબંધ ૭૩ ૩૫ વિજયા—દશમીની વિશેષતા શું છે? ૭૬ ७७ ૩૬ વિજયે ! (હિંદી–કાવ્ય) ૩૭ દશરા અથવા દશહરા એટલે? ૩૮ હા! મૈયા ડિક ! ... ૩૯ શ્રી શક્તિ-પૂજા ૪૦ દેવીરૂપે શક્તિ-પૂજન ૪૧ નમસ્તે નમસ્તે નમસ્તે ભવાનિ ૬૨ R ૬૩ ૬૩ ૬૪ ૪ ૬૫ ૬૫ પ ७७ ૧૯ pe .. ૮૨ ૮૩ ८४ e વિષય ૨ જો માગ દયા છે. ૩ જો મા તપ છે. ૪ થે! માગ શૌચ છે. ૪૪ બંગાલ કી વિધવાએ (હિંદી) ૪૫ દુઃખિયાં કી દિવાલી ૪૬ ઇસ્લામ ઔર ગોરક્ષા ,, :9 ૧ પૈગમ્બર મુહમ્મદ સાહેબ ક્રમાંક .... : : ... ૫૪ ધાર્મિક હિંદુનું હાલનું મંતવ્ય અને કવ્યુ ૯૩ ૯૪ (સ॰ આ॰ સ॰) કી જીવદયા ૨ કુર્માંની કા અ... ૩મુસલમાન ભાદશાહાં કી ગારક્ષા ૪ આજ-કલ કે મુસલમાન શાસક ૫ ભારત કે નવાખ ૯૪ ૯૧. ૯૬ ૯૬ ૬ મુસલમાન નેતાઓ કે વિચાર ૪૭ ભારતીય યુવકેા ! આગે ખàા. (હિં'દી) ૯૭ ૪૮ ‘“ઉમેધન'' (કાવ્ય) ૪૯ વાચનને ઉત્તમ લાભ કેવી 23 ... ... રીતે લઇ શકાય ? ૯. ૫૦ આત્મશુદ્ધિ ક! સરળ માર્ગી (હિંદી) ૧૦૦ ૧ અધર્મ કે દશ લક્ષણ ૨ દશ પ્રકાર કે ધમ ૧૦૧ .... ૧૨ ૫૧ રામાવતાર કે કારણ ઔર કા (હિ`દી) ૧૦૨ પર સમઢિયાળા-એટાના એક ... ::: પૃષ્ઠ: ૮૬ ૧૦૩ ... દેવતુલ્ય દરબાર ૫૩ હિંદુ વિધવાઓને આનાક ૧૦૩ ૧ સમાજના નેતાએ કાન ઉઘાડા ૧૦૩ ૨ ખાળવિધવાઓની દુર્દશા ૧૦૪ ... ૩ શાસ્ત્રોને દુરૂપયોગ *** ૧૪ ૪ પ્રાચીન પૂરાવા ૧૦૪ --- 29 ... ૨ ૩ ૪ જી وارع ... ૧૦૫ ૧ ધર્મસંબંધી ઉપેક્ષાનાં કારણેા ૧૦૫ ૨ સદરહુ ઉપેક્ષાથી થયેલે પ્રથમ અન–સંસ્કૃતિની શિથિલતા છે. ૧૦૬ ૧૦ ૩ અનર્થાના બીજા પ્રકાર ૪ ઉપર જણાવેલા બે પ્રકારના... અનર્થાને કારણ-કાર્ય-ભાવ... ૧૦૬ ૫ અનર્થોને માટે આગેવાનેાજ ૧૮૭ ...... જવાબદાર છે-જીના આગેવાના ૧૦૭ ૬ નવા આગેવાને... ૭ નવા આગેવાનેાની આગેવાનીનું મૂળ૧૦૮ ૮ ઘેાડાંક ઉદાહરણા .... ૧૯ www.umaragyanbhandar.com Page #12 -------------------------------------------------------------------------- ________________ ર S M 1 11 ૭૧ ક્રમાંક વિષય પૃષ્ઠ | કમાંક વિષય ૯ ઉપાય ... . • કે હોય ? ... ૫૫ શિક્ષણને આદર્શ . ... ... ૧૧૧ ૧ લૌકિક કીતિ કે અધિકાર ... ૫૬ હિંદના અંધે અને સંગીતનું શિક્ષણ ૧૧૩ સાચા પ્રભુપ્રેમીને ખપે નહિ. ૧૬૪ ૫૭ મોટા લાડુભટ્ટ કેણ છે? - ૧૧૬ ૭૫ કેટલાક ભેખધારીઓમાં ચાલત ( ૧ લાડુભટ્ટ ભલા પણ હાઉદાસ નહિ! ૧૧૬ પિશાચો પથ . .. .. ૧૬૬ ૫૮ સોવિએટ રશિયામાં શિક્ષણપ્રચાર ૧૧૭ ૧ પાટપૂજા અને શંખાઢાળ ... ૧૬૬ ૧ બાળકનું શિક્ષણ .. •• ૧૧૭ ૨ વિધવાની આત્મકથા : ૧૬૭ ૨ પ્રાથમિક શિક્ષણ ... • ૧૧૮ ૩ નિર્લજજ વ્યભિચાર ••• ••• ૧૬૮ ૩ ઉદ્યોગશાળાઓ •• ૭૬ “એ કાંઈ સાચે માર્ગ નથી!” . ૧૬૯ ૪ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ ૭૭ ગામડાનાં દુઃખદાયક દશ્યો .. ૧૭૧ ૫ કૅલેજ •••••••••••• ૧૨૦ ૧ પ્રાસ્તાવિક ... ... ... ૧૭૧ ૬ વિશ્વવિદ્યાલય ... ૨ ગામડે જતાં રસ્તામાં ... ... ૭ ઇન્સ્ટીટયુટ્સ ... ... ... ૭૮ સુલેહરક્ષક પિોલીસમેન અને ... ૫૯ ચીનનો ધર્મ અને તત્ત્વજ્ઞાન .. ૧૨૧ સ્વયંસેવકે કેવા જોઈએ ! • • ૧૦૨ ૧ કૅન્સુ અને તેનું તત્વજ્ઞાન ૧૨૧ ૭૯ ગાંડિવ ... ... .. ••• .. ૧૭૪ ૨ કંજુસુની ષોડષસૂત્રી ••• ••• ૧૨૭ ૮૦ આપણે ગુમાવેલા અગત્યના ખજાના ૧૭૫ ૩ કૅ ન્સની અષ્ટસૂત્રી ... ... ૧૨૮ ૮૧ કરબલાના એક મહાન ધર્મવીર .. ૪ સુવર્ણવચન ... ... ... ૧૨૮ હઝરત ઈમામ હુસેન ... .. ... ૧૭૭ ૫ શાસનત .. ૧ બાદશાહ યઝીદની સીતમગાર ૬ શિષ્યસમુદાય . સલ્તનત કેમ ઉખડી ગઈ ? : ૧૭ ૭ વાચકોને .• • • • • ૨ સત્યના પૂજારીઓ • • • ૧૭૭ ૬૦ સામુદાયિક જીવનમાં સ્વચ્છતાના•• ૩ સીતમગાર સલ્તનત ૧૭૮ વિધિનિષેધે છે. • ૪ સત્યમાટે શહાદત... ૧૭૮ ૬૧ મોતીનું ભણતર : ૫ બેવફાઈ .. ••• • • ૬૨ હીરાની મોટાઈ ... ૬ રણમેદાન ઉપર ... ... ૧૭૯ ૬૩ સ્વીડનનું રાષ્ટ્રવિધાન ... ... ૭ ૭૨૦૦૦ સામે ૭૨ ! ૧૭૯ ૬૪ અમેરિકામાં પણ કામદારોનીજ ૮ ધર્મજંગમાં આહુતિ | કુરબાની ! ! .. છે . . . ૧૩૭ ૯ મહામેલું બલિદાન .. .. ૧૮૦ ૬૫ શાળામાં ધર્મશિક્ષણ ૮૨ દેવી શવરી (હિંદી) ... ... ૧૮૧ ૬૬ કવિતાશિક્ષણ ... ૮૩ મેહફ્લેભર કા ચચા જરા કાન ૬૭ નિવૃત્તશિક્ષણ ... ... ... ... બોલકર પઢીએ ! (હિંદી) • • ૬૮ કન્યાવિય ... ૧૫૫ ૮૪ કાયર ભારતવાસી! ઇ . ૧૯૪ ૬૯ જગતજનની હિંદમાતા ૧૫૭ ૮૫ નવદ્વીપ-યાત્રા , ” . ૧૯૫ ૧૭૦ આ સારું કે તે? . . • ૧૫૮ ૧ પ્રાકૃતિક સ્થિતિ ... ... . ૧૯૫ ૧૭૧ સેવીએટ રશીઆ ... ... ૧૬૧ ૨ વિધવાઓ કે દુર્દશા ... ... ૧ રશીઅન સાહિત્યમાં અદભુત પ્રગતિ૧૬૧ ૩ અન્ય સાર્વેજનિક સંસ્થાયે ... ૧૯૭ ૨ રશીઆમાં સંસ્કૃત • • • ૧૧૧ ૪ વિવિધ ચર્ચા ... ૧૯૮ ૭૨ શહેરી જીવનની ભ્રષ્ટતા અને ... ૮૬ પ્રાચીન શિક્ષાપણુલી (હિંદી) . ૧૯૮ ગ્રામ્યજીવનની શ્રેષ્ઠતા (કાવ્ય) .... ૧૬૨ . ૮૭ નાલંદા કા વિશ્વવિદ્યાલય , ૧૭૩ આજ અને કાલ .. ... ... ૧૬૩ | ૮૮ પરવલ કી ખેતી .• ઇ • ૨૦૩ ૭૪ દેશને સાચો દેરવનાર-તારણહાર | ૮૯ મહિલા ઉદ્યોગશાલા... , . ૨૫ ૯ • - - જે - " - ૧૩૩ પાન - ૧૮૦ હ૭ ૧૫૦ ૧૯૬ २०० Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૩ • ૨૧૦ માંક વિષય પૃષ્ઠ | ક્રમાંક વિષય ૯૦ ભગવાન બુદ્ધના થોડાક સદુપદેશ ૨૦૭ ૧૦૯ નવયુવકે કે આહવાન (હિંદી) ... ૨૪૯ ૧ ધર્મનું જ્ઞાન અને પાલન, ૧૧૦ કમલે! (હિંદી) .. ••• • ૨પર એજ શ્રેષ્ઠ યજ્ઞ છે. . ૨૦૭] ૧૧૧ રક્ષાબંધન (હિંદી-કાવ્ય) . . ૨૫૪ ૨ સહનશીલતા વિષે ઉપદેશ ... ૨૦૮ ૧૧૨ હાલિકાને સંદેશ ••• .. ••• ૨૫૫ ૯૧ શુદ્ધિ સોં બિનાતે હૈ ! (હિંદી-કાવ્ય) ૨૦૯ ૧૧૩ સિપાઈગીરીનો સાદ ... ... ... ૨૫૫ ૯૨ યુજન સેડ ... ••• .. ••• ૨૧૦ ૧૧૪ એક આધુનિક મહાન સમાલોચક કી ૧ ભીમસેન અને હર્ષ લિસ ... ૨૧૦ સમાલોચના (હિંદી) .... ... ... ૨૫૭ ૨ સેન્ડોએ શરીર કેમ ખીલવું ? ૨૧૦ ૧૧૫ ગરીબનું અર્થશાસ્ત્ર ... ... ... ૨૫૯ ૩ સેન્સનની સામે . ૧૧૬ ક્ષીરસાગર મેં લક્ષ્મીજી સે ભેંટ (હિંદી) ૨૬૦ ૪ યુજન સે ને દિગ્વિજ્ય . ૨૧૧ ૧૧૭ વર્તમાન યુગ ઔર ભારત કેનવયુવક, ૨૬૩ ૫ હકયુંલિસની પદવી ૧૧૮ અમીર અમાનુલ્લાખાં અફગાનિસ્તાન ૬ અમેરિકામાં ... ••• • ૨૧૧ કે લિયે કયા કરતે હૈં? (હિંદી) ૨૬૬ ૭ સિંહ સાથે લડાઈ . • ૨૧૧ ૧ બાદશાહ કા સ્વભાવ ... ૨૬૬ ૮ રાષ્ટ્રવીર ••• ••• ••• ••• ૨૧૨ ૨ અમીર કી યોગ્યતા ••• ••• ૨૬૬ ૯ અને હિંદ! ... .. • ૨૧૨ ૩ બજેટ કી તૈયારી ૯૩ સાચો મહાપુરુષ કે હેય? (હિંદી) ૨૧૩ ૪ દેખભાલ... ૨૬૭ ૧ સંધશક્તિ કેવી રીતે ખીલે ... ૨૧૩ ૫ અમીર કે ભાષણ . . ૨૬૭ ૯૪ સદગત સ્વામી શ્રદ્ધાનંદજી કી અતીત ૬ સ્વદેશી સે પ્રેમ.. .. ••• ૨૬૭ સ્મૃતિય (હિંદી) ... ... ... ૨૧૪ ૭ અંગ્રેજ સલાહકાર કા અભાવ ૨૬૭ હ૫ આ જગતમાં આપણે ક્યાં છીએ ? ૨૨૩ | ૧૧૯ કહાં ગયી વહ હિંદઆની હિંદી-કાવ્ય) ૨૬૮ ૯૬ બેંગલોર અનાથાશ્રમ... .. ••• ૨૨૫ ૧૨૦ છાત્રાના ધર્મ... .. .. ••• ૨૬૯ ૯૭ દુઃખિયા કે આંસુ (હિંદી-કાવ્ય) ... ૨૨૬ | ૧૨૧ શ્રી એકનાથ મહારાજ કા ટુંક પરિચય ૨૭૦ ૯૮ એક દેશભક્તનું સ્વરાજ્યસ્વપ્ન (હિંદી) ૨૨૭ ૧ ઉસ સમય કી સમાજ-સ્થિતિ ૨૭૦ ૯૯ વડોદરામાં આર્યકુમાર આશ્રમની ૨ જન્મ, બાલપન ઔર શિક્ષા... ૨૭૦ શ્રી પ્રવૃત્તિ • •• .. •• ૨૨૯ ૩ મુમુક્ષા ઔર ગુરુ કી ખોજ... ૨૭૧ ૧ વિધવાઓને વિસામો ... ... ર૨૯ ૪ ગુરુ કા પરિચય ઔર દર્શન ર૭ર ૨ વિદ્યાર્થીઓની તાલીમ .. . ૨૨૯ ૫ ગુરુ-સેવા .. ... ૨૭૨ ૧૦૦ સન્નારીનાં સાચાં ભૂષણ (કાવ્ય)... ૨૩૦ ૬ મંત્રીપદેશ કા પ્રસંગ.... . ૨૭૩ ૧૦૧ દક્ષિણ હિંદુસ્તાનનું પ્રખ્યાત છે સંતસમાગમ ઔર ગુરુ કે જૈનતીર્થ-શ્રમણ બળમુળ ... ... ૨૩૧ યહાં સે બિદા .. . . ૨૭૪ ૧૦૨ ભિખારી (હિંદી–કાવ્ય) • • ૨૩૨ ૮ ગુહાગમન ઔર પિતામહ ભેંટ ૨૭૫ ૧૦૩ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ-શિવપુરી ૨૩૩ ૯ વિવાહ ઔર ગૃહસ્થાશ્રમ .. ૨૭૬ - ૧ એક આદર્શ જન સંસ્થા • ૨૩૩ ૧૦ શ્રી એકનાથજી કા સાધુત્વ .. ૨૭૬ ૧૦૪ વિધવાવિવાહ વિષે શાસ્ત્રોના પૂરાવા ૨૩૬ ૧૧ અલૌકિક ચમત્કાર • ૨૭૭ ૧ ધર્માચાર્યોના વિરોધનાં કારણો ૨૩૬ ૧૨ વકતૃત્વ ઔર ગ્રંથ-રચના ... ૨૭૯ ૧૦૫ સેવાધર્મને સંન્યાસી ... , ૨૩૭ ૧૩ જલ-સમાધિ ... ... ... ૨૮૦ ૧૦૬ શાહી સીતમોની સામે ઝૂઝનાર : ૨૪૧ ૧૪ એકનાથજી કી હિંદી-રચના... ૨૮૦ ૧ હજરત મુસ્લીમ બીન અકીલે ૧૨૨ જીભ સે જે ગાઓ રાજા રામગુણ આપેલી આહુતિ• • • ૨૪૧ ગાઇયે ! (હિંદી-કાવ્ય) .. . ૨૮૧ ૧૦૭ ગીતાજયંતિ-દિવસ .... ... ... ૨૪૪ | ૧૨૩ વિચિત્ર પરિવર્તન (હિંદી-કાવ્ય) . ૨૮૧ ૧૦૮ હેલી ઔર ઉસ પર હમારા કર્તવ્ય(હિંદી)૨૪૭ | ૧૨૪ શક્તિ-સ્તોત્ર (હિંદી-કાવ્યો.. .. ૨૮૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #14 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય પૃષ્ઠ ક્રમાંક વિષય ૧૨૫ હમ ક્યા હૈ? (હિંદી-કાવ્ય)... • ૨૮૨ ૧ અશક્ત બાઈઓના ધાવણ૧૨૬ અનુભવેલા સાદા અને સહેલા ઉપાય ૨૮૩ વૃદ્ધિની દવા • • • ૧૨૭ પીંપળાનું લાકડું, ગુંદર અને ••• ૨ ઠડે (કપડાં ધોવાનો સોડા - ટીશીઓને ઉપયોગ... ... ... ૨૮૫ બનાવો . •• ૧૨૮ વૈદકના કેટલાક અનુભવેલા પ્રયોગે ૨૮૬ ૩ આંખના ખીલ મટાડનારી મેશ ૧ કૃમિ-કરમ ... ... ... . ૨૮ બનાવવી.. .. ••• .. ૨ નેત્રરંગ ... ... .. . ૨૮૬ ક ખુશબેદાર છલીઆ સેપારી . - ૩ સ્થાવર અને જંગમ વિષ ઉપર ૨૮૬ બનાવવી ... ... .... ૩૦૨ ૪ કુષ્ટ-રોગ • • • • ••• ૨૮૭ ૫ માકણ સાફ કરવાની ભૂકી ••• ૩૦૨ ૫ હાડગંભીર વા . . . ૨૮૭ ૬ સેડા-વૅટરનાં પડીકાંઓ ... ૧૨૯ તંદુરસ્તી સાચવવાનો ઉપાય-ઉપવાસ ૨૮૮ બનાવવાની રીત : ... ૧૩૦ તંદુરસ્તીવિષે કિંમતી સૂચનાઓ ૨૯૦ ૧૩૩ દાંત અને મોઢાના રક્ષણમાટે ૧ નાળિયેરની ખુબી .. .. ૨૯૦ ઉપયોગી સૂચનાઓ.. .. ••• ૩૦૪ ૨ બાળકને ઉધરભાવ-નારંગી ૨૯૦ ૧૩૪ શંખ અને શંખનાદની ખાસ ••• ૩ બિમારી એટલે શું ? ... ... ૨૯૧ ઉપકારતા • • • • ૪ તમારે સાચો સલાહકાર-હોજરી ૨૯૧ | ૧૩૫ ઉપવાસના ફાયદા ... • • ૫ રાંધણકળામાં સ્ત્રીઓની .... ૧ વગરભૂખે ભેજન કરવાથી - ગંભીર ભૂલ ... . ૨૯૨ થતી હાનિ ... , ૬ મેલેરીઆનાં મચ્છરોમાટે ઝેરી ગેસ ૨૯૩ ૨ ધર્મોમાં ઉપવાસ . , ૩૦૭ ૭ બાળકે “રીકેટસ' અથવા હાથ ૩ ભજનની છુટ્ટી.. . . ૩૦૮ પગ દોરડીને પેટ ગાગરડીના રોગ ૨૯૩ ૪ અઠવાડીક ઉપવાસ . •• ૩૦૮ ૮ મુસલેની કેવા ખોરાક પર જીવે છે?૨૯૩ ૫ ઉપવાસમાં નુકસાન ક્યારે થાય છે? ૩૦૮ ૯ બાળકો માટેના દૂધવિષે સૂચના ૨૯૪ ૬ પાણી ખૂબ પીઓ .. . ૩૦૯ ૧૦ બાળકો માટેના દૂધની શીશી ૭ અધુરા ઉપવાસ... ••• ... ૩૦૯ કેમ ઉકાળવી. ••• ••• ૨૯૪ : ૮ કથનને સારાંશ . ... ... ૩૦૯ ૧૧ બાળકો અને એરંડીઉં તેલ .. ૨૯૫ ૧૩૬ ખાખરાના રસવિષે વધુ ખુલાસો ૩૧૦ ૧૨ ગર્ભવતી સ્ત્રીઓ માટે સોનેરી ૧૩૭ શાક અને ફળસંબંધી ઉપયોગી હકીકત ૩૧૨ સૂચના ... ... .. ••• ૨૯૫ ૧૩૮ અગત્યની થોડીક ઘરગતુ સૂચનાઓ ૩૧૪ ૧૩ મેલેરીઆનો રામબાણ ઇલાજ- ૧૩૮ શરીર સંભાળવાની સૂચનાઓ ... ૩૧૫ સાધારણ મીઠું . .. •• ૨૯૫ ૧ અળસીની ચા-ખાંસી અને મૂત્ર૧૪ મેલેરિયા ઉપર મીઠું કેમ દોષને અકસીર ઈલાજ ... ૩૧૫ વાપરવું? ... ... .. ૨૯૬ ૨ “Úકટર ! મને કાંઈ શક્તિની ૧૫ બીડીથી આંખનો બગાડ ૨૯૬ દવા આ .” ... ... ... ૩૧૫ ૧૬ તંબાકુને કડવો અનુભવ . ૨૯૭ ૩ બાળકને ખરજવું .. ••• ૩૧૫ ૧૭ એટના રાકની ખુબી ... ૨૯૮ ૪ ચામડી માટે પુષ્ટિકારક ખોરાક ૩૧૫ ૧૮ બહેરાપણાનાં કારણે ••• ૫ હોજરીની મુખ્ય ફરજ શી છે ? ૩૧૬ ૧૯ ઉધનો આશીર્વાદ–તે કેમ ૧૪. મારા કરતાં સૌ સારાં ••••• ૩૧૭ મેળવી ... ••• • • ૧૪૧ માટીને મહિમા ••• ... ... ૩૧૯ ૨૦ ખુશનુમા ઉંઘના ઇલાજે ૧૨ ગુન્હા ઘટાડવાની રશિયાની... ૧૩૧ શીર્ષાસન ••• • • અજબ રીત ••• . ••• ૩૨૧ ૧૩૨ ઘરઘરાઉ હુન્નરે .. . ૩૦૧ / ૧ જોઈઅને જેલ .. ૩૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #15 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય પૃષ્ઠ | ક્રમાંક વિષય ૨ રઢીઆળી સગવડો ... ... ૩૨૧ | ૧૬૯ ગોરા તુલસીદાસજી કે ભારત (હિંદી.) ૩૫૮ ૩ કેદમાં સારંગી ••• ... ... ૩૨૧ [ ૧૭૦ દશરથનંદન .. ••• • • ૩૬૦ ૪ આ તે જેલ કહેવાય કે નિશાળ? ૩૨૧ | ૧૭૧ ગુજરાતને એક જ્યોતિર્ધર ... ૩૬૧ ૫ જેલમાં ફાયદો ... ... ... ૩૨૨ ૧૭૨ શ્રીરામ . .. •• (હિંદી).... ૩૬૪ - કેદમાં પણ નાટક-સીનેમા! ... ૩૨૨ | ૧૭૩ રામનવમી ... .. , ૩૬૫ ૭ પુસ્તકાલય .... ... ... ૩૨૨ | ૧૭૪ ભારતીય સંગઠન ઔર શ્રીરામ , ... ૩૬૬ ૮ કેદીઓમાંથી ધારાશાસ્ત્રીઓ ... ૩૨૨ / ૧૭૫ વીર બને ... ... ... ... ૩૬૮ ૯ જેલ-સ્વરાજ •• • • • ૩૨૨ / ૧૭ શ્રીરામ-જન્મ-રહસ્ય (હિ દી) . ૩૬૯ ૧૦ નિદાન ••• .. ••• ૧૭૭ પિલેંડ કી વીર માતાએં , ૩૭૦ ૧૪૩ ખાંડને બદલે ગોળ ખાઓ. ૧૭૮ રામ ! આઓ ! • » , ૩૭૧ ૧૪૪ શીંગડાં ૧૭૯ ઉદ્ધાર કરે છે ? ... • ૩૭૨ ૧૪૫ દૂધ ... . ૧૮૦ કેટલાક વૈદ્યકીય પ્રયોગો ... .... ૩૭૩ ૧૪૬ ભારતીય મલ્લશાલાયે (હિંદી) ... ૩૨૬ ૧૮૧ અપસ્માર રોગને અનુભવેલ ઉપાય ૩૮૧ ૧૪૭ વેદામૃત.. .. •• • • ૧૮૨ ભજન... ••• .. ••• . ૩૮૩ ૧૪૮ નિધુર સમાજ (હિંદી-કાવ્ય) .. ૧ કબજીઆત દૂર કરવાના સરળઉપાય ૩૮૪ ૧૪૯ આદર્શ કા અપમાન (હિંદી) .... ૩૩૦ ૨ જરૂરની સૂચના . ... ... ૩૮૫ ૧૫૦ ભગવાન રામચંદ્ર ૧૮૩ ગુરુ ગોવિંદના પુત્રનું બલિદાન યાને ૧૫૧ અનુરોધ (હિંદી-કાવ્ય) - ... આર્યસંસ્કૃતિનું ભાન ! .. . ૩૮૬ ૧૫ર ગુરુકુલ અને કુલપતિ કેવા હોય?... ૩૩૪ ૧૮૪ મર્યાદા પુરુષોત્તમ (હિંદી) ... - ૩૮૮ ૧૫૩ રામાયણ ઔર પ્રજાતંત્ર (હિંદી) ... ૩૩૫ ૧૮૫ ભગવાન રામચંદ્રની પ્રતિજ્ઞા-એકાંકી ૧૫૪ આવાહન.... ... ... , ... ૩૩૭ નાટક . . . . . ૩૦ ૧૫૫ પુનત્તમ રામ આઓ ! , .. ૩૩૯ ૧૮૬ વિજયાદશમી કોની છે ? ... ... ૩૯૪ ૧૫૬ ક્યા હમ શ્રીરામ કે વંશજ હૈ ?(હિંદી) ૩૪૦ ૧૮૭ મહાન નરોને કેમ જન્મ આપશો ? ૩૯૫ ૧૫૭ કબ લોગે અવતાર? (હિંદી-કાવ્ય) ૩૪૨ ૧ મરજી પ્રમાણેનાં ખૂબસુરત અને ૧૫૮ શ્રીરામ કા સામ્યવાદ (હિંદી) : ૩૪૩ બુદ્ધિશાળી બાળકે પેદા કર૧૫૯ રામ-ભક્તિ • ••• . . ૩૪૫ વાની વિદ્યા ... ... ... ૩૯૫ ૧૬૦ ધર્મવીર તુલસીદાસ (હિંદી-કાવ્ય) ૩૪૬ ૨ સ્ત્રીનું માતા તરીકેનું દૈવી કાર્ય ૩૯૬ ૧૬૧ ભરત કી ભ્રાતૃ-ભક્તિ (હિંદી) ... ૩૪૭ ૩ માણસજાતનું સ્વરૂપ ફેરવનાર ધ૩૯૬ ૧૬૨ ઈશ-વિનય .. (હિંદી-કાવ્ય) ૩૪૯ ૪ બેબી–વીક.. .. ... ... ૩૯૬ ૧૬૩ હે રામ!. ... (હિંદી) . ૩૫૦ ૫ ઓલાદથી ઉતરતા ગુણો... .. ૩૯૬ ૧૬૪ શ્રીરામ કા આદર્શ ચરિત્ર (હદી) - ૩૫૧ ૬ પ્રેમથી ખૂબસુરત ઉત્તમ સ્વભાવનાં ૧૬૫ બહર-તબીલ ....(હિંદી-કાવ્ય)... ૩૫ર બાળક પેદા થાય છે ... ... ૩૯૭ ૧૬૬ રામનવમી ઔર હમારા કર્તવ્ય(હિંદી) ૩૫૩ ૭ કપા માબાપ છતાં ખૂબસુરત ૧૬૭ રામસ્વરૂપ કી રામનવમી , . ૩૫૪ બાળક કેમ પેદા થાય?... .૩૯૭ ૧૬૮ હું મુસલમાન શા માટે થયો ? . ૩૫૬ ૮ ચિત્રોની અસરથી ખૂબસુરત બાળકે૩૯૭ ૧ શા માટે ધર્મ બદલ્યો ? ... ૩૫૬ ૯ સુથાર-લુહારને ત્યાં મહાન નરો કેમ ૨ બહીસ્તનાં દર્શન • • • ••• ૩૫૬ પેદા થાય છે ! ... ... ... ૩૯૮ ૩ ઓરતો માટે ઈલામને નથી ભેટો ૩૫૬ ૧૦ મહાન નરી માતાને આભારી છે. ૩૯૮ ૪ હોલીવુડથી તબાહ પોકારી ગયો. ૩૫૭ ૧૧ પ્રા. નાઈટના પ્રયોગો . . ૩૯૮ ૫ આત્માને પડકાર .. . ૩૫૭ { ૧૨ નેપોલિયન બોનાપાર્ટ ... ... ૩૯૮ ૬ ઇલામને બાળક ... ... ૩૫૭ ૧૩ અદ્દભુત અંકગણિત શાસ્ત્રી ઝે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #16 -------------------------------------------------------------------------- ________________ ક્રમાંક વિષય પૃષ્ઠ | ક્રમાંક વિષય પૃષ્ઠ રાહ હલબનું ... ... ... ૩૯૯ ! ૧૯૧ એક દિવાનને બડબડાટ ... ••• ૪૦૩ ૧૪ ચાલ્સ કિંગ્સલી.. || ૧૯૨ ભગવાન આદિ શંકરાચાર્યની પુનઃ ૧૫ મરજી પ્રમાણેનાં ૪ બાળક-એક વેદધર્મસ્થાપના... ... ... ... ૪૯ માતાના પ્રયોગો ... ... ... ૩૯૯ | ૧૯૩ પુસ્તકનો વૃથા સંગ્રહ કરી રાખનારા૧૬ ડોકટર ફાઉલરની એક અગત્યની શોધ૪૦૦ એને સલાહ . ••• . ૪૧૨ ૧૭ સ્ત્રીઓ ! હિંદની ઉન્નતિ માટે નર ૧૯૪ આરોગ્યવિષે કિંમતી સૂચનાઓ ... ૪૧૩ પેદા કરો ... ... ... ... ૪૦૦ ૧ એરંડિયું અથવા કેસ્ટર ઑઈલના ૧૮૮ પગપી છે નહીં હટાગી (હિંદી-કાવ્ય) ૪૦૦ ગેરફાયદા ... ... ... ... ૪૧૩ ૧૮૯ રામાયણમાંની બે વીર જનની–આર્ય ૨ થલએ એક ઘણેજ કિંમતી ખોરાક છે.૪૧૩ માતાઓ .. (હિંદી) .... ૪૦૧ ૩ હૃદય બંધ પડી જવાનાં કારણે... ૪૧૪ ૧ માતા કૌશલ્યા ... ... ... ૪૦૧ ૪ એક તબીબની ઉપયોગી સૂચનાઓ ૪૧૪ ૨ માતા સુમિત્રા ... ... ... ૪૦૧ ૧૯૫ ચા અને કોફીના ઉપયોગથી થતી ૧૯૦ અમેરિકા કે કિસને ખાજા દુનિયાની બરબાદી • • • ••• ૪૧૪ – હૈ છે એટલે પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ શુદ્ધ પૂછ પંક્તિ અશુદ્ધ ૧ ૭ સમય સમર્થ ૨૦૧ ૨૮ ક્રોધ ૪૦ ૩૯. ખચે ખર્ચે ૨૦૫ ૪ પ્રીતિ પ્રતિ ૪૪ ૩૫ કરાવાસના કારાવાસના ૨૧૮ ૩૩ સુખપદાયિની સુખદાયિની ૬૨ ૨૯ સસ્તામાં સસ્તામાં : ૨૨૭ ૧૯ ૧-ખર૦ ખરજી ૬૬ ૨૪ છટછાટો છૂટછાટ ૨૨૭ ૨૦ ૨-કટ કટહલછે. ૬૯ ૯ ચંન ચીન ૨૩૭ ૩૫ ઠામ કામ ૨૮ ૩૩ લિયે બાધિત બાધિત ૨૭૯ ૨૨ હ ૧૦૫ ૨૮ ધમ ધર્મ૨૮૨ ૨૭ થે हृदये ૧૦૫ ૩૬ મલાઓ મામલાઓ ૩૦૨ ૧૦ મટાડનારી મટાડનારી ૧૦૫ ૪૦ જ સંતતિ સંતતિ ૩૦૬ ૩૪ “આય પ્રકાશ” “આર્ય પ્રકાશ” ૧૦૬ ૩૬ બીજાને બીજેનો ૩૧૭ ૪૧ એટલે છે ૧૧૪ ૮ વિદ્યાથી વિદ્યાથી ૩૨૭ ૨૫ ઔરઉ સકા ઔર ઉસકા ૧૧૪ ૧૨ દેવતાઓની દેખતાઓની ૩૩૩ ૧૮ દક્ષ યજ્ઞ ૧૧૫ ૧૮ ૩ ૩-૨ ૩૪૧ ૪ ભારત ભરત ૧૨૯ ૩૪ વાચકાને વાચકોને ૩૪૪ ૪૨ યથાર્થ યથાર્થ ૧૩૪ ૧૩ પેતના પિતાના ૩૪૮ ૪૧ લોય લેઈય ૧૬૬ ૪૧ કઠોમાં કઠોરમાં ૩૫૧ ૨૪ ધાપહિ થાપહિં ૧૮૮ ૮ મહરિવર મહર્ષિવર ૧૯૬ ૨ ચિત્તષક ચિત્તાકર્ષ | ૩૭૩ ' કડ છાલ કડાછાલ શુભ સંગ્રહને બીજો ભાગ આગળ નીકળ્યો છે, તેમાં નીચે મુજબ સુધારવાનું શ્રીયુત મોહનલાલ માણેકલાલ ઝવેરી લખી મોકલે છે. તે તરફ પ્રત્યેક વાંચનારનું ધ્યાન ખેંચવામાં આવે છે. પૃષ્ઠ ૩૨૩ની ૩૫મી લીટીમાં “એક લખ્યું છે ત્યાં એક લાખ’ જોઈએ. પૂ૪ ૩૬૪માં જે લેખ છે તેમાં “એપેન્ડીસિટસ” ને બદલે ગુજરાતીમાં “સારણગાંઠ” લખ્યું છે તે બેઠું છે. એ અંગ્રેજી શબ્દને ગુજરાતીમાં અર્થ નથી મળતું. * * * દુ; સેતુ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #17 -------------------------------------------------------------------------- ________________ शुभसंग्रह-भाग त्रीजो ૧-પ્રાર્થનાનું સામર્થ્ય ' હે રસસાગર પ્રભુ ! તારા સ્વરૂપને પાર પામવા મનુષ્યબુદ્ધિ અસંખ્ય વર્ષો થયાં મહાભારત પ્રયત્ન કરી રહી છે, પરંતુ અદ્યાપિપર્યત તારો પાર પામી શકી નથી. તારા સ્વરૂપેપર જગતના મહાન તત્વચિંતકેએ જુજવા મત પ્રવર્તાવ્યા છે, પરંતુ તે સઘળાં તેમનો સમય પૂરો થતાં વિરામ પામ્યાં છે અને તારે નહિ જેવો પ્રકાશજ પ્રાપ્ત કરી શક્યાં છે. અમારા પામર મનુષ્યના અલ્પ વિચારો તારા અનંત તેજોમય અમૃતમય સ્વરૂપનું નિરૂપણ કરવા સમર્થ નથી. હે દયાસિંધુ ! તું વાણી, મન અને ઇન્દ્રિયોથી પર હોવાને લીધે અમારી બુદ્ધિ તારું ગ્રહણ કરી શકતી નથી એ ખરું, પણ જે સામર્થ્ય અમારી બુદ્ધિમાં નથી, તે તારી કૃપાવડે તારા પ્રત્યે પ્રેમથી છલોછલ ઉભરાતા અમારા હૃદયમાં છે. અમારા હૃદયમાં સ્થિર થયેલી પરમ શ્રદ્ધાથકી અમે આ વિશ્વમાં તેમજ અમારા અંતરાત્મામાં તારું દર્શન કરી શકીએ તેમ છીએ. હે સર્વજ્ઞ પ્રભુ ! જ્ઞાન એ પણ વસ્તુતઃ તારું જ સ્વરૂપ છે. અમારી બુદ્ધિનો ઉત્પાદક અને પ્રેરક તું જ છે. અજ્ઞાનતિમિરમાં જ્ઞાનરૂપી તેજોમય કિરણે વરનાર શક્તિ પણ તું જ છે. આ વિશ્વમાં જ્ઞાન યથેચ્છ વૃદ્ધિ પામે, પરંતુ જ્ઞાનના વિકાસની સાથે અમારા હૃદયમાં હારા પ્રતિ પરમ શ્રદ્ધા અને આદર ઉત્તરોત્તર વિકાસ પામો. કે જેથી હે સંગીતનાયક ! બુદ્ધિ અને હૃદયના સૂરની સૂરાવટમાંથી અપૂર્વ અને ભવ્ય સંગીત ઉત્પન્ન થાય. સાધુજીવને એ કૃપાણની ધાર છે, પુરુષની પ્રભુ કઠણમાં કઠણ કસોટી કરે છે–એને પૂરેપૂરે તાવે છે; પરંતુ અનેક દુઃસહ પ્રસંગોમાં પણ એ સન્નિષ્ઠામાંથી ભ્રષ્ટ થતો નથી. ચંદનના લાકડાને અધિક ઘસવાથી જેમ અધિક સુવાસ પ્રસરે છે, તેમ સંકટના સમયમાં પુરુષના આત્મા અલૌકિક સુગંધ પ્રકટ કરે છે. સંકટો આવ્યા છતાં ભક્તજનની પ્રભુમાં સ્થિર થયેલી શ્રદ્ધા લેશ પણ ડગતી નથી-બકે દુઃખમાં દિગુણ ભક્તિભાવથી ભક્ત પ્રભુ તરફ આકર્ષાય છે. જેમ માતા બાળકને ધમકાવે છે અને રોવરાવે છે, તો પણ બાળક માતાને જ વળગતું જાય છે અને તેના ખોળામાં જ સૂઈ જાય છે; તેમ સંસારનાં દુઃખો માથે આવે, તે પણ ભક્ત પ્રભુને વળગતે જાય છે અને પ્રભુમાં ચિત્ત લગાડી તેમાં જ લીન બને છે. પ્રભુ ઉપર આવી પરમ શ્રદ્ધાને લીધે જ કુંતા વારંવાર કહે છે કે “વિત્ર સતુ નઃ રાશ્વત્ તત્ર તત્ર જ્ઞાનુ” હે જગદ્ગુર શ્રીકૃષ્ણ ! અમને વિપત્તિઓ પડજે, કારણ કે તેમાંજ તારો વાસ છે. નરસિંહ મહેતા પણ કહે છે કે “સુખ દુઃખ મનમાં ન આણીએ, ઘટ સાથે રે ઘડી. સાંસારિક દુઃખની સ્વાભાવિકતા અને અનિવાર્ય તાને અનુલક્ષીને ભક્તજનોએ આવા ઉદ્ગારો કાઢયા છે. પરંતુ તીવ્ર દુઃખ અનુભવતાં છતાં મનુષ્યસ્વભાવસુલભ નિર્બળતાની ક્ષણે સતપુરુષના જીવનમાં કદાપિ નહિ આવતી હોય ? એ સહજ મન થાય છે. આને ઉત્તર એ કે, વત્તાઓછા પ્રમાણમાં પ્રત્યેક સંસારી જીવના જીવનમાં એવી ક્ષણો જરૂર આવે છે. પ્રભુનો પંથ અતિવિકટ છે. મહાન પ્રયત્ન અને અથાગ અતર્થંથાધારા એ લયસ્થાને પહોંચી શકાય તેમ છે. આવા દારુણું મંથનકાળમાં મનુષ્યનો “ડગમગતો પગ' સ્થિર રાખનારી અમેઘ શક્તિ કયી છે ? એ શક્તિ હદયના સાચા ભાવપૂર્વક પ્રભુનું સ્મરણ અને તજજન્ય વાચિક ઉદગાર' શબ્દાંતરમાં કહીએ તે પ્રભુની પ્રાર્થના છે. પ્રાર્થનાધારા મનુષ્યહદયની ઉંડામાં ઉંડી ખીણમાંથી ચૈતન્યને અટ ઝરે પરમાત્માભિમુખ વહે છે. પ્રાર્થના એ મનુષ્યઆત્માની સર્વોત્તમ વાસના છે, મનુષ્ય આત્માને પરમાત્મા સાથે જોડનાર એ અંકડો છે. સંકટના સમયમાં સંસારી જીવનું એ પરમ આશ્વાસન છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #18 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ખળભળેલા મહાસાગરનાં મોજાં જેવી હૃદયની વૃત્તિઓને કાઇક લોકોત્તર શાંતિ આપનાર એ અદ્દભુત સંયમવૃત્તિ છે. શાક, દુઃખ અને નિરાશાથી ભરેલા મનુષ્યજીવનમાં “ખારા સમુદ્રમાં મીઠી વીરડી'ની પેઠે કાંઈક વિલક્ષણ મીઠાશ આપનાર એ સુધારસ છે. આમ અનેક અક૯ય સિદ્ધિઓની પ્રાપ્તિ પ્રાર્થનાવડે થાય છે. અત્રે એક શંકા થશે કે, પરમાત્મા “દાદર સુર” કઈ દિવ્ય ધામમાં વિરાજે છે, તેથી એક માનવબાળની પ્રાર્થના સાંભળે ખરો ? વળી એ સાંભળે તોપણ જેના એક એક રોમના અગ્રમાં અનંતકોટિ બ્રહ્માંડ વસેલાં છે અને જેના નિમેંલા પ્રત્યેક બ્રહ્માંડમાં અસંખ્ય જંતુઓ રહેલાં છેઝ એવા અખિલ વિશ્વનાયકને એક મનુષ્યના ભાગ્યાતૂટયા ઉગારની શી ગણત્રી ? પરંતુ પ્રભુના સત્ય સ્વરૂપની સમજણ આગળ પૂર્વોક્ત શંકાની નિરર્થકતા જણાઈ આવે છે. પ્રભુ દૂર છતાં પણ સમીપ છે; તેથીજ ઉપનિષદ્ કહે છે કે “ટૂ વાતડ તત્ (એટ વન્સ ફાર ઑફ એન્ડ નિયર) અર્થાત “દર અને નજીક’ એવું પરમાત્માનું સ્વરૂપ છે. પ્રભુ જગતથી પર છે એ સાચું, પણ તે જગત અને જીવન અંતર્યામી પણ છે. પ્રત્યેક ભૌતિક પરમાણુના અંતરમાં તેમજ પ્રત્યેક જીવાતમાના અંતરમાં આત્મતત્વસ્વરૂપે એ વાસ કરી રહેલ છે. ટેનિસન નીચલા ભાવનું યોગ્ય જ કહે છે કે:-- મનુષ્યહદયની પ્રાર્થના પ્રભુ સાંભળે છે. પ્રાર્થના દ્વારા જીવાત્મા અને પરમાત્માને વેગ થાય છે, કારણ કે ઉસ અને શરીરના અવય કરતાં પ્રભુ વધારે નજીક છે. તેથી મનુષ્ય એના દ:ખના સમયમાં એની અનાથતામાં--એના અંતરમાં વિરાજતા અંતર્યામી સિવાય કેાની સહાયતા માગે ? ઘોર સંકટમાં ઘેરાયેલ ગજેન્દ્ર, દ્રૌપદી આદિ આ ભકતોના હૃદયના ઉંડાણની ચીસ પ્રભુએ સાંભળી અને તેમની વહારે ધાયા.” હવે એક બીજો પ્રશ્ન એ થાય છે કે, પ્રભુ મનુષ્યની પ્રાર્થના સાંભળે તો પણ તે સહાય કરી શકે ખરો? આ સમસ્ત વિશ્વ કાર્ય-કારણના અચલ નિયમથી સંકલિત છે. આ સાર્વત્રિક નિયમ મા ભક્તહૃદયને સાંત્વન અને સહાયતા કેમ આપી શકે? આ શંકા પણ અસ્થાને છે. જે નિયમ સર્વશક્તિમાન પ્રભુએ પ્રવર્તાવેલા છે, તે એને બાંધી શકતા નથી. ટેનીસન કહે છે કે, નિયમરૂપી લોઢાની સાંકળથી જડેલા જગતની પાર ભક્તહૃદયની પ્રાર્થના પહોંચી શકે છે અને એ નિયમના પ્રવર્તાવનાર પ્રભુને ભેટે છે. વસ્તુતઃ આ વિશ્વ કાર્યોકારણરૂપી નિયમની શંખલાથી બંધાયેલ નથી, પરંતુ પરમાત્માથી વસાયેલું છે. એ નિયમ પણ ચૈતન્યની ઝલકનોજ આવિર્ભાવ છે. આમ વિશ્વમાં પ્રવર્તી રહેલા અનેક નિયમોઠારા પરમાત્માનું સ્વરૂપ પ્રકટ થાય છે અને ભક્તનું કલ્યાણ કરે છે. પ્રાર્થના એ બુદ્ધિનો વિલાસ નથી કે હદયને ક્ષણિક ઉભરો નથી કે અર્થહીન ક્રિયા નથી, પરંતુ જીવાત્માની પરમાત્મામાટે સ્વાભાવિક વ્યાકુળતા છેકારણ કે જીવાત્મા એ પરમાત્માનું પ્રતિબિંબ છે. પ્રાર્થનામાં કૃત્રિમતાને લેશ પણ રમવકાશ નથી. ખરા હૃદયની પ્રાર્થનામાં મનુષ્યના સકલ આત્મા-બુદ્ધિ, હદય અને પ્રકૃતિ–પરમાત્માભિમુખ થવા માટે તપે છે. પ્રાર્થનાઠારી અંતઃકરણ નમ્ર અને નિર્મળ બને છે અને નિર્મળ અંત:કરણઠારાજ ઈશ્વરનાં દર્શન થાય છે. અંતમાં “ભારતના ભાગ્યવિધાતાએ' તે ભારતવર્ષના અદષ્ટનું નિર્માણ કર્યું જ હશે. વર્તામાન સંક્ષુબ્ધ વાતાવરણમાં તો વીર નર્મદની પ્રાર્થનામાં ભળીને એ અદષ્ટ નિર્માતાને અંતઃકરણપૂર્વક એટલું જ વિનવીએ કે -- હિંદ દેશને થાપે, હરિ ! – નિજ કરીને થાપે !” ( ચિત્રમય જગતના નવેમ્બર ૧૯૨૭ ના અંકમાં લેખક-રતિલાલ મોહનલાલ ત્રિવેદી) * “ હારે મઅરે બ્રહ્માંડ અનંત, એકેક બ્રહ્માંડે વસે બહુ જંત” (પ્રેમાનંદકૃત ભાગવત દશમરકંધ.) * 'ईशावास्यमिदं सर्व यत् किं च जगत्यां जगत् Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #19 -------------------------------------------------------------------------- ________________ પધારો મૈયા કમલા ! ૨–પધારો મૈયા કમલા! પધારો માતા ! પધારે; પરંતુ મા ! અમે તમને શે મુખે બોલાવીએ ? શી બહાદુરી ઉપર તમને બોલાવીએ ? શા વડે તમારું સ્વાગત કરીએ ? તમે નરપુંગવો ઉપરજ દયા કરો છે: પુરાણ પુરુષના હૃદયકમળમાં તમારો વાસ છે; વિશ્વરૂપ વિષ્ણુનાં તમે પ્રિયતમા છે; તમે અમ દરિદ્ર ભારતવાસીઓની ઝુંપડીઓમાં કયાંથી પધારો? અમે એવું તે શું પુણ્ય કર્યું છે કે અમે તમને અમારે ત્યાં લાવી શકીએ ? તમારા કૃપાકટાક્ષને લાયક થવા જેટલો પુરુષાર્થ અમારી પાસે કયાં છે ? તેથી જ કહીએ છીએ કે, મા! આપનું આવાહન કરતાં અમારી આ સંકોચાય છે, અમારાં ‘દુકૃત્યોનું સ્મરણ કરતાં હૃદય ધ્રુજી ઉઠે છે–આપને બોલાવવાની પણ હિંમત થતી - યોગ્ય જ છે, માતા ! તમે અમારે ત્યાં શા સારૂ આવો? જે દેશના લોકો તમારું અપમાન કરે છે, તમારી વિભૂતિઓન-ધનવૈભવન-અનેક રીતે દુરૂપયોગ કરે છે, તેઓ તમારી કપ શી રીતે મેળવી શકે ? જે દેશના લોકો સાક્ષાત લક્ષ્મી જેવી પોતાની માતાઓ અને બહેનો તરફ કુદષ્ટિ કરે છે અને પોતાની આંખો સામે તેમને નિરાધાર, દુ:ખી અને પતિત દશામાં જુએ છે-જેવા છતાંયે જડતાભર્યું મૌન સેવે છે અને પોતાના એ મૌનને જ હિમાચળ જેવી ગંભીરતા માનીને લીને ફાળકા થઈ ફરે છે. તે દેશના લોકો ઉપર તમે આપની કૃપાદૃષ્ટિ શી રીતે ફેંકી શકે ? તેથીજ કહીએ છીએ કે, ઓ મા ! ઓ ચૈતન્યસ્વરૂપિણિ! આજ તમને બોલાવતાં પણ શરમના શેરડા પડે છે, કંઠ રૂંધાઈ જાય છે ! જે દેશના લેકે તમારી વિભૂતિસ્વરૂપિણી, પૃથ્વી ઉપર રવર્ગ સમી કામદુધા ગાય માતાના કલ્યાણનો વિચાર કરવાનું તો દૂર રહ્યું, પણ તેમને સ્વહસ્તે કસાઇઓને ત્યાં વેચતાં પણ શરમાતા નથી, ત્યાં તમે આવીને પણ શું કરશે ? જે દેશના રાજાઓના રાજમહેલોથી તે સામાન્ય પ્રજાજનનાં ઝુંપડાં સુધીમાં એક દિવસ દૂધ-દહીંની નદીઓ વહેતી હતી, તેજ દેશના લોકોએ પિતાનાં ઘોરાતિઘોર પાપાચરણોથી પોતાની એવી શોચનીય દુર્દશા કરી મૂકી છે, કે તેમને ચખાં ઘી-દૂધ મળવાની તે વાત દૂર રહી, પણ પરદેશથી આવતાં ‘ક-ડેડ મિક’ (ઘટ્ટ કરેલું દૂધ) અને વનસ્પતિનું ઘી ખાઈને જીવન નિભાવવું પડે છે. તેથી જ કહીએ છીએ કે, મા ! તમને શે મુખે બોલાવીએ ? તમે કદાચ આવશો, તોપણ હે કમલા મૈયા ! અમે તમારાં ચરણકમળામાં અર્થપાઘ દેવાને લેટી ભરીને ગાયનું દૂધ પણ ક્યાંથી લાવીશું? માતા કમલા ! અમે તમારૂ ખૂબ અપમાન કર્યું છે, થેરાતિર પાપ કર્યા છે અને તે અનેક વાર કર્યા છે—હજુ પણ કરી રહ્યા છીએ. હે વસુંધરે ! હે લમીસ્વરૂપિણિ ! અમે તમારું સ્તનપાન કરીને, તમારી ગેદમાં ઉછરીને, તમારાજ પવિત્ર કલેવરને કેટલીયે વાર અમારા ભાઈઓના લેહીથી ખરડયું છે, તેનો કંઈ પારજ નથી ! વળી એટલું જ નહિ પણ વિધમ–વિદેશીઓને બોલાવીને પણ તમારું અને તમારાં સંતાનનું–અમારા પિતાના ભાઈએાનું અપમાન કરાવ્યું છે ! તે પછી એ કમલવનવાસિનિ ! તમે આ પતિત ભારતભૂમિ ઉપર શી રીતે રહી શકે ? તેથીજ કહીએ છીએ કે, મા ! વિશ્વરમે ! તમને બોલાવતાં પણ હૃદયદ્વાર બંધ થઇ જાય છે. એ જગજજનનિ ! અમારાં પાપને અને અમારી કલંક-કથાઓને ક્યાંસુધી સંભળાવીએ-કયાંસુધી ગણાવીએ ? હે સર્વાન્તર્યામિનિ ! તમે અમારી ક્ષણેક્ષણની કરી જાણે છે, તમારાથી અમારૂં કયું પાપ અજાણ્યું છે ? તમે સર્વ કાંઈ જાણે છે, પણ અમારા પૂર્વક પાપ માટે અમારે આ નરક યાતના, પરાધીનતાની આ યમ-વેદનાઓ કયાંસુધી સહેવી પડશે ? આ રીતે કયાંસુધી અમ ભારતવાસીઓની-હિંદુઓની-નાલાયક સંતાનોમાં ગણના થયા કરશે ? અમે અમારા પગે ઉપર કયારે ઉભા રહીશું ? અમારાં પાપો અને તેના પરિણામેનું યારે મૃત્યુ થશે ? એ જગદંબા ! દિવાળીના દિવસોમાં અમે તમારી પૂજાના માત્ર થોડાક દીવાએજ કયાંસુધી સળગાવ્યા કરીશું ? આ દીવાઓથી તો મા ! તમારા સ્વાગતની અમારી ઇચ્છા પણ પૂર્ણ થતી નથી. એ તો તમારા સ્વાગતનું માત્ર બાહ્યચિજ છે. માત્ર પ્રથા પ્રમાણે જ અમે તે ચાલીએ છીએ. હે જગદ્ધાત્રિ ! તમારું ચિરકાળના ક્રીડાભુવનસમું આ ભારતવર્ષ માંસુધી આવી મૃત:પ્રાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #20 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો દશામાં ૫ડયું રહેશે? ભારતવર્ષમાં ઘેરઘેર તમારી પૂજ કેડીના ઈવાને બદલે મણિમય દીપકથી કયારે થશે ? તમારી આપેલી વિભૂતિઓ કે જેને તે પિતાની દુર્બળતા અને મૂર્ખતાથી ગુમાવી બે છે, તે પુનઃ જ્યારે પ્રાપ્ત કરી શકશે ? તેની આ શોચનીય દરિદ્રતા શું ચિરકાળ સુધી ચાલ્યા કરશે ? તેની આ પરાધીનતા શું દીર્ધકાળપર્યત ટકી રહેશે ? તેના ભાગ્યમાં જો એવું જ લખાયું હોય, તો તો હે ભાગ્યવિધાત્રિ ! હે સાગરિકે ! તેનો એક સપાટે નિકાલ કરી દેવા માટે શું તમારો હિંદી મહાસાગર પૂરતું નથી ? આમ રીબાઈ રીબાઈને મરવા કરતાં તે મા ! ભારતવર્ષ હિંદી મહાસાગરમાં ડૂબી મરે એજ લાખો દરજજે સારું છે ! પરંતુ ના, માતા ! અમે સેંકડો અને હજારે અપરાધ કરીએ, તો પણ તમારે અમને ક્ષમા કરવી ઘટે. કેમકે તમે માતા છે અને અમે પુત્ર છીએ. માતા પિતાનાં સંતાનોને વિનાશ થતો. નજ જોઈ શકે. અમે નથી ઇચ્છતા કે, અમે કંઈપણ કરીએ નહિ અને તમે અમારે માટે સર્વે કાંઈ કરી આપીને અમારાં માટીનાં ઘર સેનાનાં બનાવી દે. ઓ કમલા મૈયા! અમે ઈચ્છીએ છીએ તે એજ કે, તમે વહુદયનાં થઈને એક વાર-માત્ર એકજ વાર–અમારી દરિદ્ર ઝુંપડીએમાં પધારે અને આપના બુલંદ અવાજે અમારા ચિરકાલબધિર કાનોમાં એવા મંત્રની ઘોષણા કરો કે જેથી અમે અનંતકાળ સુધી જાગ્રત રહીએ; અને એ માતા ! અમારાં અંધ ચક્ષઓમાં એવી અંજનશલાકા ફેરવો કે જેથી અમે આ બેભાન અવસ્થામાં અમારા કેટલાક દીપકોના આછો પ્રકાશમાં પણ તમારાં દર્શન કરી શકીએ-તમારા સાચા સ્વરૂપને ઓળખી શકીએ અને તમારી યોગ્ય ઉપાસના કરવા સમર્થ થઈએ. માતા ! તમે એમ ન ધારશો કે, અમે તમારી ઉપાસના કરવા નથી ઇચ્છતા. આજે અમારી દરિદ્રાવસ્થામાં પણ અમે જે દીપક પ્રગટાવીએ છીએ, તે માત્ર કોડીનાજ નહિ પણ અમારાં હૃદયપાત્રના બનેલા છે અને જે ઘી-તેલ બળે છે, તેને અમારા હૃદયનું ઉકળતું લોહી જાણજે. ઓ મા ! આથી તમે અનુમાન કરી શકશે કે, અમે તમારી ઉપાસના કરવાને કેટલા આતુર છીએ; પણ અમે માર્ગ ભૂલેલા છીએ. એ વિશ્વરૂપિણિ ! તમે અમને માર્ગ દર્શાવો એજ અમારી એકમાત્ર યાચના છે. હિંદુપંચના ૧૯૮૩ના દીપાવલી અંકમાંના પહેલા લેખ ઉપરથી અનૂદિત). ૩–ચેતજે ! મકાનનું આયુષ્ય તેના ૬૮ પાયા ઉપર છે, એ સામાન્ય સમજણ છે; છતાં છેલે મજલેથી નીચે ચણતાં ચણતા આખરે પાયે મજબૂત કરવાનું વૈચિય કેવળ કલ્પનામાં જ છે, એમ કે ન ધારે; એ પણ એક વાસ્તવિકતા છે, અને તે કેળવણીની દુનિયામાં ! આજે આપણું લક્ષ્ય હવેલીના છેલ્લા મજલાની સુંદરતા વધારવા તરફ છે અને તેથીજ આપણી કૅલેજે ભવ્ય છતાં ભયંકર જ્ઞાનવાળા વિદ્રાનોથી ભરેલી છે. મહાલ જેવાં એનાં શિક્ષસ્થાને છે, જયારે એનો પાયો લૂણાવાળી જમીનમાં છે; એનું ચણતર ગારાનું છે; એના ચણનારાઓ કંગાલ, અજ્ઞાન અને નિષ્ણાણ જેવા છે. દુનિયાનો સીધો અને સાદો નિયમ કઈ રીતે કેળવણીના ક્ષેત્રમાં ક્યારે પ્રવર્તે છે જ્યાં સુધી આ પાયો નબળો છે, ત્યાં સુધી ઉપલા મજલા ડોલતા છે, ત્યાસુધી ઉપલી શોભા જોખમભરેલી છે અને ત્યાં સુધી ઉપલે દમામ પિત્તળપાનના જે છે. આપણે આજે સૌ એક જ કામ કરીએ અને તે આજની કેળવણીની ઈમારત તોડી પાડવાનું અને નવેસરથી ઉંડા અને કાળમીંઢ પથ્થર ભરેલા પાયાથી તેને ચણવાનું. એમ નહિ કરીએ તો. કુદરત પ્રલય આણીને કે આગ કરીને આપણી સ્કૂલ ઈમારતો તોડી પાડે છે, તેમ કુદરતને આપણા ઉપર કાપ થશે અને આપણે તેનું અચાનક ફળ ભોગવવું પડશે. ચેતીએ !! (દક્ષિણામૂર્તિ ત્રિમાસિકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #21 -------------------------------------------------------------------------- ________________ મહાભક્ત મીરાંબાઈ . ૪–મહાભક્ત મીરાંબાઈ મેડતા એ ઐતિહાસિક ગ્રામ છે અને રાજસ્થાનમાં આવેલું છે. મેડતાને રાડ સરદાર વિષ્ણુભક્ત છે. એના મહાલયમાં ગોવિંદજીની મૂર્તિનું પ્રતિકાપન છે. વસંતઋતુ ચાલતી હતી. પ્રભાતનો સમય હતો. ગોવિંદજીના આંગણામાં એક કુમારિકા પિતાની સાહેલીઓ સાથે નીચેનું ભજન ગાતી હતી – બસ મેરે નયનમેં નંદલાલ હિની મૂરતી સાંવરી સૂરતી તૈના અને વિશાલ અધર સુધારસ મુરલી રાજીત ઉર વજતી માલ બુદ્ધ ઘટિકા કટિનટિ સેભિત નૂપુર શબ્દ રસાલ “મીર” પ્રભુ સંતન સુખદાઈ ભક્ત વછલ ગોપાલ. જેણે જેણે આ ભજન સાંભળ્યું, તે તે મોહિત થઈ ગયા, તેમનાં ભાવવિવશ નેમાંથી અશ્ર સરવા લાગ્યાં. - કુમારિકા એક અનુપમ સુંદરી હતી. આખા રાજસ્થાનમાં એના જેવી સ્વરૂપવતી રમણી કોઈએ જોઈ નહિ હોય. એના સુંદર મુખ ઉપર ભક્તિની જ્યોતિ ઝધારા મારી રહી હતી. એ સુંદરીના સુંદર કંઠની તુલના કેઈની સાથે થઈ શકે એમ નથી, એના કંદસ્વરમાં પ્રાણેની વ્યાકુળતા મૂર્તિમંત બની રહી હતી. સ્થાન, કામ, ગાનારીનું રૂપ અને એનો વેદનાભર્યો સ્વર, એ સર્વેએ એકત્ર મળીને અપૂર્વ ભાવનો સંચાર જગાવી દીધો હતો. સાંભળનારાઓ એ સ્વરમાં લીન થઈ ગયા હતા, ભાવના આવેશમાં સ્તબ્ધ થઈ ગયા હતા, તન્મય બની ગયા હતા. કુમારિકા મેડતાના રાઠેડસરદારની પુત્રી મીરાં રોજ ગોવિંદજીને પોતાનાં ભજન સંભળાવ્યા કરતી હતી. આજે પણ એણે એજ વ્યવસાય માં હતા. ભજન પૂરું થયું, મંત્રમુગ્ધ જેવા બનેલા સાંભળનારાઓમાં ચેતના આવી, મંદિરમાંથી સર્વ ચાલ્યા ગયા; પરંતુ એક યુવક ત્યાંથી જરાએ ખસ્યો નહિ, હતો ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો. ગાનારીને નીરખતાં એનાં તૃષાતુર નયને - જરાએ ધરાતાં નહોતાં. મીરાં ગોવિંદજીની મૂર્તિ સામું જોઈને એનું એકાગ્રચિત્તે ધ્યાન ધરી રહી હતી, પિતાના હૃદયની વાતો ગોવિંદજીને નિવેદન કરી રહી હતી. ભજનમાં એ એવી એકતાર થઈ રહી હતી કે એની આસપાસ શું બને છે, એનું ભજન કેણ સાંભળે છે, કોણ કયાં ઉભું છે, તેનું એને કશું ભાન હતું નહિ. મીરાં અત્યારે માનવસૃષ્ટિમાં નહોતી, ગેવિંદજીની સાથે કોઈ અગમ્ય પ્રદેશમાં વિચરી રહી હતી. મંદિરમાં અત્યારે મીરાને મન ગોવિંદ અને મીરાંજ હતાં, બીજું કોઈ નહોતું. ભજન પૂરું થયું અને મીરાંનું ધ્યાન છુટયું. એ મૃત્યુલોકમાં પાછી આવી. લજ, ભય, ક્રોધ, વિરાગ વગેરે એના ભૂલાઈ ગયેલા દેહધર્મો પાછા એના દેહમાં પ્રવેશ કરવા લાગ્યા. ભજન કરતી મીરાં દેવી હતી. ભજન પૂરું થયે એ પાછી માનવકેટિમાં આવી, હતી તેવી ને તેવી એ મેડતાની રાજકન્યકા થઈ રહી. મીરાએ આમ મેં ફેરવ્યું. એક યુવક અનિમેષ ને એના મુખસૌંદર્યનું પાન કરી રહ્યો હતે. યુવક કામદેવના અવતાર હતો. એનું ગૌર સ્વરૂપ, તેજસ્વી લલાટ અને એનાં પ્રતાપી નયન ઓર પ્રતાપ પાડી રહ્યાં હતાં. યુવકને જોઈને મારા મનમાં ને મનમાં વિધાતાની કારીગરીની પ્રશંસા કરવા લાગી. લજજાનાં માર્યા એનાં નેત્ર નીચે ઢળ્યાં. એણે તરતજ યુવક તરફથી પિતાની દષ્ટિ પાછી વાળી લીધી. યુવક સામું બીજીવાર એ ન જોઈ શકી. ગોવિંદજીના મંદિરમાં અતિથિ આવે તેને સત્કારભાર મીરને માથે હતિ. અતિથિ અને સાધુસંતને રહેવા આવવા વગેરેને પ્રબંધ એ પોતાની જાતિદેખરેખ નીચે કરાવતી અને પોતે જાતે તેમનું સ્વાગત કરતી હતી, પરંતુ મા યુવકને સત્કાર કરતાં–અરે એની સામું જોતાં પણ એનું મન લજજાથી વિવશ બની ગયું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #22 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો મીરાંએ પિતાની એક સખીને કહ્યું કે “અલી, જા પેલા યુવકને કહે કે, અમારું આતિથ્ય સ્વીકારશો તે અમે કૃતાર્થ થઈશું. એ યુવક કોઈ સાધારણ વ્યક્તિ નથી, રાજપુત્ર જેવા જણાય છે. છુપા વેશે અહીં આવેલા છે.” સખીએ કહ્યું -ભલે, એ રાજપુત્ર હોય કે ભિખારી હોય. આપણી દષ્ટિમાં તે સર્વે સમાન છે, સર્વ નારાયણરૂપ છે. આજે તમારામાં આવી ભેદબુદ્ધિ શાથી થઈ? એ યુવક કોણ છે ? મીરાં –તે તો હું નથી જાણતી. સખી–તો પછી તમે એમનાથી શરમાવ છો કેમ? મીરા –-તે નથી કહી શકતી; એમના સામું જોતાં મને કોણ જાણે કેમ શરમ આવે છે !' મીરાંની સખી પેલા યુવક પાસે જઈને બોલી –શ્રીમાન્ ! અમારી રાજકુમારી આપનું સ્વાગત કરે છે. એમનું આતિય સ્વીકારવાની કૃપા કરશે તો એ પોતાને ધન્ય માનશે. યુવકે કહ્યું –ભ ! રાજકુમારી મારો સત્કાર કરે હોય તો એ પોતે મને એમના -શ્રીમુખથી કેમ કશું કહેતાં નથી ? મારે તો એ વચન એમના મુખથી શ્રવણ કરવાં છે. રોને છુટકો નહોતો. લજજાથી રતુમડા થઈ ગયેલા મુખે મીરાંએ. યુવકને પિતાનું આતિથ્ય સ્વીકારવાની પ્રાર્થના કરી. યુવકને તે એજ જોઈતું હતું. મીરાંના કંઠનું ભજન સાંભળવાને છાજે એ ઘણા દૂર દેશથી આવ્યો હતો. એક વારના ભજનથી એને તૃપ્તિ નહોતી થઇએને તો મીરાંનું ભજન વારંવાર સાંભળવાની રસવૃત્તિ થઈ આવી હતી. ભજન સાંભળતાં સાંભળતાં મીરાંના રૂપે એને મહિત કરી દીધો હતો. યુવકે મીરાંની પ્રાર્થના સ્વીકારી. સાંજે ગોવિંદજીની આરતી થઈ. આરતી ઉતરી રહ્યા પછી મીરાં વિદજીની સામે બેસીને પાછી ગાવા લાગી. તાતલ સિત વારિ બિંદુ સમ, સુત મિત રમણી સમાની; તેહિ બિસરિ મનવાહિ સમર્પલું, અબ મેર હેય કૌન કાની. આધ જનમ હમ સાય ગવાયલું, શિશુ જરા કતિ દિન ગેલા; જૈભન મેહ ફેસી રસરંગી માતૃ ઉં, તોહિ ભજઉં કૌન વેલા. આ ભજન સાંભળીને વૃદ્ધો તો રડવાજ લાગ્યા. યુવક સ્તબ્ધ બની ગયે. મૂર્ખ માનવીને આ દુર્લભ છવન મળ્યું છે, છતાં પોતાનું અધું જીવન તો એ ઉંઘમાં ગુમાવી દે છે. બાકીનું અડધું રહ્યું તેમાંથી બાલ્યાવસ્થા અને વૃદ્ધાવસ્થાને કાળ નકામે જાય છે. બચવા પામે છે યૌવનકાળ. એ કાળમાં ભગવાનનું ભજન ધાયું હોય તો ઘણું સારી રીતે થઈ શકે છે; પરંતુ યૌવનકાળમાં મનુષ્ય ક્ષદ્ર આનંદ અને વિષયભાગમાં ડ્રો રહે છે. હાય. મનુષ્ય! તારું કેવું દુર્ભાગ્ય છે ! એ યૌવનકાળ તું પ્રભુને નથી સમર્પણ કરી શકતો. મીરાંની આંખમાંથી પણ ખર ખર ખર કરતાં આંસુ ખરવા લાગ્યાં. યુવક મનમાં ને મનમાં વિચાર કરી રહ્યો હતે. આનું ભજન સાંભળતાં હું ધરાતેજ નથી: આનાવિના મારું જીવન નિષ્ફળ છે. ભજન પૂરું થયું, સર્વે ચાલ્યા ગયા. રાજકુમારી પણ જતી હતી, ત્યાં તો પેલે યુવક એની સામે આવીને ઉભો રહ્યો અને બોલ્યો કે “રાજકુમારી ! તમારી પ્રાર્થનાને મેં સ્વીકાર કર્યો તો મારી પ્રાર્થનાને તમે સ્વીકાર નહિ કરો ?' એમ કહીને યુવકે પિતાની આંગળીમાંની વિંટી કાઢીને રાજકુમારીના હાથમાં મૂકી તથા કહ્યું કે “આપ આ વિટી સ્વીકારો. એ મારી ક્ષુદ્ર ભેટ છે અને હું એક દિવસ તમારો અતિથિ હતા, તેનું સ્મરણ તમને નિત્ય રહે તેવા હેતુથી હું તમને આ સ્મરણચિતરીકે આપું છું. આપ એને અંગીકાર કરશે તો હું મને પિતાને અહોભાગ્યશાળી માનીશ. આજે રાત્રે હું અહીંથી પ્રયાણ કરવાનો છું. આપની મુલાકાત થવાને હવે સંભવ નથી. મારી. આ ધૃષ્ટતા માટે હું આપની ક્ષમા માગું છું.' એક પળવાર મીરાં યુવક સામું જોઈ રહી, બલવાની તે ઘણું ઈચ્છા હતી; પણ એના : ન ઉઘડયા, યુવક ચાલ્યો ગયો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #23 -------------------------------------------------------------------------- ________________ મહાભક્ત મીરાબાઈ મેડતાના રાઠોડ સરદારની કન્યા મીરાંને આખું રાજસ્થાન ઓળખતું હતું. એના રૂપની પ્રશંસા રજપૂતાનામાં ઘેરે ઘેર થતી હતી. મેવાડની રાજધાની ચિતેડમાં તો મીરાંનું રૂપ એક ચર્ચાસ્પદ વિષય થઈ પડયો હતો. સવાર-સાંજ, દિવસે અને રાત્રે ચિતોડની ગલીએ ગલીએ લેકે ગાતા હતા કેઃ મીરાં કહે બિન પ્રેમકે, નાહિ મિલત નંદલાલા. એ સમયમાં ચિતોડના ભાગ્યવિધાતા મહારાણું કુંભ હતા. કુંભ કુંવારા હતા. વીરરસ ઝળકાવવામાં અને કવિતા કરવામાં એ પિતાને સમય વ્યતીત કરતા હતા. એમના મનના અભિલાષ એવા હતા કે જેના હૃદયમાં પ્રીતિનાં ઝરણાં કરતાં હોય, જે પુuસમી પવિત્ર હય, સ્ફટકશી નિર્મળ હોય તેવી સુંદરાંગીને જ હું મારી રાજરાણું બનાવીશ. એક દિવસ એમણે કોઇને ગાતાં સાંભળ્યું કે:-- મીરા કહે બિન પ્રેમકે, નાહિ મિલત નંદલાલા. વળી એમને વિશેષ બાતમી મળી કે, આ પ્રેમને મહિમા ગાનારી એક અકલંકિત મહાસ્વરૂપવતી કુમારિકા છે. એનો જોટો આખા રજપૂતાનામાં નથી. મીરાંને જેવા કુંભ ઉસુક થઈ ગયે. મીરાને શી રીતે મળવું ? કયાં મેડતાનો નાનો રાઠોડ સરદાર અને ક્યાં મેવાડનો ધSી ! મેવાડ ને મહારાણો મેડતાના એક નાના સરદારને ત્યાં જાય, તે પણ એક કુમારિકાને જેવા–માત્ર ' એનું ભજન સાંભળવા; એ તો મેવાડની પ્રતિષ્ઠા નમાવવા જેવું પગલું ! લોકો શું કહેશે ? આવા આવા વિચારે કુંભને પોતાની બલવતી ઈરછાને રોકી રાખવી પડી હતી; પણ એનું મન ક્યાં માને એવું હતું ? ઠેર ઠેર “મીરાં કહે “મીરાં કહેનો ધ્વનિ એના ચિત્તને ઉદ્વિગ્ન કરી મૂકતો. હતો. મીરાંની વાત તો એને પ્રાણની ભીતરમાં પેસી ચૂકી હતી. એ મીરાંને જોયાવિના હવે કેમ સહ્યું જાય? પ્રતિષ્ઠા અને લોકવાયકાના ભયના પડદાને મહારાણાએ ચીરી નાખ્યો. છુપે વેશે એ મેડતા ગ, મીરાંનું ભજન સાંભળ્યું, મીરાંને પિતાની વિંટી અપી, વિરીની સાથે મીરાંને પિતાનું હૃદય પણ સમર્પી દીધું. હૃદયવિહેણે દેહ લઈને જ એ ચિતોડ પાછો ફર્યો. પ્રભાતમાં પક્ષી ગાતાં હોય ત્યારે મહારાણાને મન મીરાં ભજન કરી રહી હોય; સરેવરમાં પદ્મો ખીલી ઉઠતાં હોય ત્યારે મહારાણાને મન મીરાં હસી રહી હોય પવનથી વૃક્ષની લતાઓ હાલતી હોય ત્યારે મહારાણા માને કે મીરાં મને હાથના ઇસારે બોલાવી રહી છે. મહારાણા હવે સિંહાસન ઉપર નથી બેસતા, દરબારમાં પણ નથી જતા. જ્યાં જ્યાં “મીરાં કહે” નો વનિ સંભળાય, ત્યાં ત્યાં એમના કાન કરવા લાગ્યા; મનની વાત હવે ગુપ્ત ન રહી શકી. મંત્રી અને રાજમાતા મહારાણાનું મન પરખી ગયાં. રાજમાતાએ મીરાને ચિતોડના રાણની અધિષ્ઠાત્રી બનાવવાને માગાં મોકલ્યાં. મેડતાને રાઠોડ સરદાર પિતાની જાતને ધન્ય ધન્ય માનવા લાગ્યો. ગોવિંદજીના મંદિરમાં મોટો ઉત્સવ કરાવ્યું. લગ્નનું મુહૂર્ત નકકી કરીને ચિતોડ કહાવી કહ્યું. પરંતુ જેનું લગ્ન થવાનું હતું અને આનંદ નહોતે, આ સમાચારથી એને પ્રફુલતા નહોતી. મીરાં પિલી વિંટીને ભેદ સમજી ગઈ. એ યુવક કોણ હતા, તે એ ઓળખી ગઈ. એની સખીઓ પણ જાણી ગઈ. મીરાં તો એ વિંટી પાછી મોકલવાનો પ્રયત્ન કરતી હતી. સંધ્યાકાળે મીરાં ગોવિંદજીના મંદિરમાં બેઠી. એનાં લગ્ન થવાનાં હતાં એટલે સાહેલીઓ હસી હસીને એની ઠેકડી કરતી હતી. એકે કહ્યું:- “હું તે તે વખતે જ જાણી ગઈ હતી.” મીરાં –શું ? સખી–તે દિવસે પેલા યુવકને જોઈને તમે કેવાં શરમાઈ ગયાં હતાં? મીરાં કોણ જાણે કેમ મને તે વખતે શરમ આવી ગઈ; પરંતુ હું સત્ય કહું છું સખી! ચિતેડની મહારાણું થવામાં નથી મને આનંદ કે નથી મેહ. મને તો પરણવું જ ગમતું નથી, તો પછી મહારાણી પદની શી વાત! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #24 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો સખી:~~ક્રમ, ક્ષત્રિયકન્યા આથી કયા વિશેષ સૌભાગ્યની કામના કરી શકે ? મીરાં: હું એ સૌભાગ્યને નથી ઈચ્છતી. સખીઃ—કેમ ? મીરાંઃ—મહારાણા મને પરણીને સુખી નહિ થઇ શકે. હું મારૂં મન તા ગાવિંદજીને અર્પણ કરી ચૂકી છું, મહારાણા એકલા મારા શરીરને લઇને શું કરશે ? સખી:“તમે એવું શું ખેાલેા છે? મહારાણા તેા તમારા ઉપર ધણેાજ અનુરાગ ધરાવે છે. દિવસ અને રાત એમના મુખમાંથી તે ‘મીરાં કહે' એજ શબ્દો નીકળ્યા કરે છે. મીરાં:——એમને મારા ઉપર અનુરાગ નથી, પણ મેહ છે. મારા રૂપનેા, મારા કંઠને એમને માહ લાયેા છે. હા, એટલું ખરૂં કે, આ મેદને અ`તે અનુરાગ પ્રગટે; પણ સખાઃ–પણ શું? મીરાં:-~-મેહ હાય કે અનુરાગ હાય; પરંતુ મહારાણા સુખી નહિ થઇ શકે. મહારાણાને કાને આ વાત જવી જોઇએ કે, સારૂં મન મારૂં રહ્યું નથી. એ મનહું ગોવિંદજીને અણુ કરી ચૂકી છું. એક વાર મને જે એ ફરી મળ્યા હાત તેા સારૂં થાત, હું જાતે એમને આ વાત કહેત. (૩) એ સુયેાગ પ્રાપ્ત થયા. લગ્નનું મુહૂર્ત દૂર હતું. કુ ંભને મીરાંનાં દર્શનની તાલાવેલી લાગી રહી હતી. એ પે વેશે મેડતા આવ્યા. મીરાં એમને એળખી ગઇ. એણે દાસીને માકલીને કહાવ્યુ` કે, મીરાં તમને એકાંતમાં મળવા ઈચ્છે છે. ગેાવિંદજીની આરતી ઉતરી રહી,ભજન પૂરૂ' થયું, બધાં વેરાઇ ગયાં. એક વૃક્ષ નીચે એકાંતમાં મીરાં રાણાને મળી. એની જોડે એની વિશ્વાસુ સખી હતી. આજે મીરાં ન શરમાઈ. એના પ્રાણની તંત્રી કેાઇ ઉચ્ચ ગ્રામથી બંધાઇ ગઇ હતી. એણે કહ્યું કે ‘મહારાણા! આ દાસીનેા અપરાધ ક્ષમા કરશેા. કાઇ પણ ક્ષત્રિયકન્યાને ચિતાડની મહારાણી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય તે! એને મન ઈંદ્રાણીનુ પદ પણ તુચ્છ છે; પરંતુ મને સ્વીકારીને આપ સુખી નહિ થઇ શકેા.' રાણાઃ——મીરાં ! આવી નિષ્ઠુર વાણી કેમ ઉચ્ચારે છે ? તારા સહવાસમાં તે હું ચિતેને સ્વર્ગ બનાવી દેવાની કલ્પનાએ ઘડી રહ્યો છું, તું ચિતાની રાજરાણી થતાં ચિતાડને અમરાપુરી બનવાનાં હું સ્વપ્નાં જોઇ રહ્યો છું. મીરાંઃ—આ દેખાતું મન મારૂં નથી રહ્યું, એ ગોવિંદજીને અર્પણ થઈ ચૂકેલું છે. હવે એને પાછું લાવવાને કાઇ ઉપાય નથી. મનવહેાણા એકલા દેહથી પતિસેવા નથી થઇ શકતી. હું અપરાધિની શ. રાણાઃ—મીરાં ! મીરાં ! તું આ શું કહે છે? જે દિવસે તું ચિતેડના સિંહાસનને અલંકૃત કરીશ, તે દિવસ જગતના ઇતિહાસપટે સુવર્ણાક્ષરે લખાશે. તારા જેવું રૂપ આખા રજપૂતાના માં નથી, તારા જેવા ગુણુ આખા ભારતમાં નથી. તને રૂપ અને ગુણની મહારાણી બનાવીને વિધાતાએ ધરાતલમાં મેકલી છે. મીરાંઃ––મહારાણા! આ તુચ્છ દેહનાં વખાણ શાં? હું તભાગિનીને વળી રાણીનાં પદ શાં ! ગાવિદજીની સેવાસિવાય કાઈ સ્થળે મારા પ્રાણ હરતા નથી. રાણાઃ——મીરાં ! મને તારાં દનમાં સુખ છે, તારાં ભજન સાંભળવામાં સુખ છે, એથી વિશેષ મારે તારી પાસે કાંઈ જોતું નથી. મહારાણા ચિતાડ ગયા, મીરાંની અદૃષ્ટ લિપિ વંચાવા માંડી. (૪) મીરાં ચિતાની રાજ–મહિષી બની. ચિતેડમાં જૂદી પરિસ્થિતિ હતી. રાજકુટુંબ એકલિ ંગજીનું અને ભવાનીનું ઉપાસક હતું. મીરાં વૈષ્ણુવ હતી,મીરાંને પથ રાજકુટુંબમાં રુચિકર ન થયા. મીરાંના મનની પ્રફુલ્લતા ધીરે ધીરે ઓછી થવા લાગી; એના મુખકમળની શાલા ક્ષીણ થવા લાગી. સુખની આશાએ કુંભા રાણાએ આ લતાનું પોતાની વાટિકામાં રાપણુ કર્યું પરંતુ એ લતા e Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #25 -------------------------------------------------------------------------- ________________ મહાભક્ત મીરાંબાઈ કરમાવા લાગી. રાણાનું ઐશ્વર્ય, આડંબર, ભોગવિલાસ અને મીરાંનું મનોરંજન કરવાના એના સર્વ પ્રયાસો નિરર્થક નીવડવા લાગ્યા. મીરાંને કોઈ વાતે આનંદ મળતો નહોતો. રાણાને ક્ષોભ થવા લાગે. કોઈ કઈવાર એ વિચાર કરતો હતો કે, આ વનની પંખિણીને મેં પાંજરામાં પૂરી તે ઠીક ન કર્યું. મીરાં કર્તવ્યવશ બનીને પતિની સેવા કરતી હતી. પરંતુ એ આકાંક્ષારહિત હતી. એના મુખમાંથી શૃંગાર-રસભર્યા મધુર વાક્યો નહોતાં નીકળતાં, એનામાં ઉલ્લાસ નહતો, એના મુખ ઉપર હાસ્ય નહોતું, એ રાણાની આજ્ઞાને માન આપીને ગાતી હતી. પરંતુ હવે એના ગામમાં પૂર્વના રસ નહોતો. હાય ! જે સુખમાટે કુંભ રાણે મીરાંને લાવ્યો તે સુખ ક્યાં છે ? રાણાને આ રિથતિ અસહ્ય થઈ પડી. “મીરાં ! આ રાજ્ય, આ વૈભવ તને કશુંએ સુખ આપી શકતાં નથી ? કહે. તને શી વાતનું દુ:ખ છે? તારું ચિત્ત શાથી પ્રસન્ન થાય ? મને કહે તે વસ્તુ ગમે તેવી દુર્લભ હશે, તોયે હું તને લાવી આપીશ.” મીરાં --સ્વામિન! રાજ્ય અને વૈભવની મને આકાંક્ષા નથી, એમાં મને કાંઈ સુખ જણાતું નથી. એ રાજ્ય અને એ વભવ મને ન મળ્યાં હોત તો તેનું મને દુ:ખ નહોતું. મારા પિતાને ઘેર ગોવિંદજીના મંદિરમાં બેસીને ભજન કરવામાં મને અત્યંત આનંદ હતો, આજે પણ હૃદય એજ આનંદ ઝંખે છે. ઇચ્છા તો એવી થાય છે કે, તેવુંજ ભજન અહીં કરીને હું મારું જીવન વ્યતીત કરે. રાણા--મીરાં ! ભજન ગાવાનું તો હું નિત્ય કહું છું અને તું ગાય છે પણ ખરી, છતાં તને આનંદ નથી મળતું ? મીરાં --મહારાજ ! એ ભજન પતિના મનોરંજન માટે થાય છે, એ રાજાના-પતિના આદેશનું પાલનમાત્ર છે. એમાં પ્રાણ ક્યાં રેડાયેલ છે સ્વામિન! રાણો ગંભીર બની ગયો. કેટલીક વાર બે કે “મીરાં ! હું તને દુ:ખી જોવા નથી ઈચ્છતા. મારી રાજધાનીમાં ગોવિંદજીનું મંદિર બંધાવીશ, એમાં ગોવિંદજીની મૂર્તિ પધરાવીશ. પછી મેડતામાં તું જેવું ભજનકીર્તન કર્યા કરતી હતી તેવું ભજનકીર્તન અહીં કર્યા કરજે; એ સાંભળીને હું સુખી થઈશ.’ દીવા, ચિતોડના રાજમહેલની અંદર ગોવિંદજીની સ્થાપના થઈ ગઈ. મીરાંનું પૂર્વસમયનું ભજન હવે ચાલુ થયું. શિવભક્ત રાજાના રાજમહેલમાં ગોવિંદજીની સ્થાપના થવાથી સર્વ કહેવા લાગ્યા કે, હવે ચિતોડનું અશુભ થવાનું છે. રાણે મહાસંકટમાં પડી ગયો. એક તરફ મીરાંતિને પ્રેમ અને બીજી તરફ રાજ કુળનો ધમ ! આ બેમાંથી રાણે કોની રક્ષા કરે? આ ધર્મસંકટના નિવારણાર્થે રાણાએ એકલિંગજીના મંદિરમાં આસન લગાવી શિવજીની આરાધના કરવી શરૂ કરી દીધી. મધ્યરાત્રિએ રાણા કુંભને સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં એણે શું જોયું ? એકલિંગજીનું એ અનાદિલિંગ રૂપાંતર પામી ગયું ! એને બદલે એક શભ્રવર્ણ પુરુષ જણાયો એના લલાટમાં ઉજજવલ ચંદ્ર લખલખી રહ્યો હતો, શિર ઉપર જટા હતી, એનો કંઠ નીલ હતો, જોત જોતામાં એ પુરુષનું અધું અંગ શ્યામ થઈ ગયું. એ પુરુષના મસ્તકના અર્ધા ભાગ ઉપર મયૂરપિચ્છનો કલાપ હતો અને છાતીના અધભાગ ઉપર શ્રીવત્સ કૌસ્તુભ દૃષ્ટિગોચર થતું હતું. એ પુરુષે હસતાં હસતાં કુભા રાણાને કહ્યું કે “રાણ ! અમે-હરિ અને હર એકજ છીએ. બને જૂદા છીએ, એ તારો ભ્રમ છે. રાણાનું સ્વપ્ન પૂરું થયું, એ જાગી ઉઠશે. ભક્તિપૂર્વક એકલિંગજીને પ્રણામ કરીને એ પિતાના મહેલમાં પાછા ગયે. એ વખતે મીરાં ગેવિંદજીના મંદિરમાં ભજન કરી રહી હતી. કુંભ રાણ ત્યાં ગયો. મીરાંની સાથે એકજ આસન ઉપર બેસીને એ પણ ભજન કરવા લાગ્યો. ભજન પૂરું થયા પછી મીરાંએ કહ્યું કે “સ્વામિન! આજે મીરાંનું ભજન સાર્થક થયું, પરંતુ આપ તો એકલિંગજીના ભક્ત છો અને આજે ગોવિંદજીની સામે બેસીને કેમ ભંજન કર્યું ? બધાં શું કહેશે?’ રાણોદ-મીરાં ! જેને જે કહેવું હોય તે કહે. ભગવાન એકલિંગજીએજ મને ઉપદેશ આપ્યો છે. હરિ અને હર એક છે. મીરાં ! આજે હું તને આનંદમાં ડોલતી જોઉં છું. બેલ, તારી શી વાંચ્છના છે? હું તે પૂર્ણ કરીશ. મીરાં -આપના મુખમાંથી ગેવિંદજીનું નામ સાંભળીને હું કૃતાર્થ થઈ, મારું અભીષ્ટ મને મળી ગયું. ગેવિંદજીની સામે બેસીને ભજન કરવાની આપે મને રજા આપી, એટલે મને સર્વ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #26 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો મળી ગયું. હવે શું માગવાનું રહ્યું હવે જે વૈણવોને પણ વિનાહરકતે અહીં આવવા દેવામાં આવે તો વળી અધિક આનંદ થાય ! રાણ --તારી વિનતિ માટે માન્ય છે. કાલથી વૈષ્ણવો વિનાહરકતે અહીં આવી શકશે. ગેવિંદજીના મંદિરમાં હવે વૈષ્ણવોની ભીડ જામવા લાગી. મીરાનો આનંદ સમા સમાતે નહોતો. હવે એ આનંદના પૂરબહારમાં આવી ગઈ. રાણો પિતે કવિ હતો. પ્રસંગનુસાર મીરાની સાથે તે ગોવિંદનાં પદ ગાતો હતો, તેમજ નવાં ભજન બનાવીને એ મીરાંના ચિત્તને વિનોદ કરાવતે હતે. પરંતુ આ સુખ ઝાઝા દિવસ ન પહોંચ્યું. એક દિવસ રાણાએ ગેવિંદજીના મંદિરમાં જઈને જોયું તે દેશ દેશના વૈો ભેગા મળ્યા હતા. મીરાં વૈણની મંડળીમાં ગેવિંદજીની સામે બેસીને ભજન કરી રહી હતી. વૈણ અનિમેષ નેત્રે એના સામું જોઈ રહ્યા હતા. રાણાને નખથી શિખપર્યંત ઝાળ લાગી ગઈ. ચિતોડની મહારાણી કે જેને ચંદ્ર અને સૂર્ય પણ દેખવા પામતા નથી. તે આજે ભરસભામાં બેસીને એક સાધારણ ગણિકાની માફક ગાય અને લોકો એના સામે જોયા કરે. “ઓ કલંકિવિ મીરાં ! મેહમાં ફસીને મેં બાપા રાવળના કુળને બટ્ટો લગાડો.' આમ વિચાર કરતો રોણો આવ્યો અને તરતજ ત્યાંથી ચાલ્યો ગયો. શયનખંડમાં આવાને એણે દાસીને કહ્યું કે “જી, હમણાં ને હમણાં રાણીને બોલાવ.” “એ તો ગોવિંદજીના મંદિરમાં ભજન કરે છે.' દાસીનું કહેવું સાંભળી રાણાની આંખો ક્રોધથી લાલ લાલ થઈ ગઈ. દાસી સમજી ગઈ કે, આજનો રંગ જૂદ છે. એ તરતજ મીરાંને બોલાવવા ગઈ. મંદિરમાં જઇને એણે મીરાંને રાણાની આજ્ઞા કહી સંભળાવી. મીરાંએ ભજન ગાવું અડધેથી પડતું મૂકયું. ગોવિંદજીને પ્રણામ કરીને એ શયનખંડમાં ચાલી ગઈ. રાણાએ કહ્યું --“મીરાં!” રાણાના રવમાં ક્રોધ અને કઠોરતા હતાં. મીરાએ વ્યાકુળ બનીને ઉત્તર આપે –કેમ રવામિન્!” રાણે -તમે ચિતોડની મહારાણી છે, બાપારાવળની કુળવધૂ છે. મીરાં --દાસી આપની આજ્ઞાને આધીન છે. “જે ચિતોડની મહારાણીને ચંદ્ર અને સૂર્ય પણ જોવા પામતા નથી, તે મહારાણી દેશદેશના માણસોની વચમાં બેસીને ગાય તે શું એને છાજે છે ? હાય, કયાં છે આજે એ મહારાણી પદનું ગૌરવ ? આજે એનું...... ...” ક્રોધથી ઉશ્કેરાઈ ગયેલો રાણે આગળ ન બોલી શકો. કેટલીક વાર એના મનનો આવેગ એ છે થયે, ત્યારે એ બોલ્યો કે “મીરાં ! મેં તને કેાઈક સમયે જોયેલી. તારું ભજન સાંભળીને મેં તારી સાથે લગ્ન કર્યું. તે બાપ્પા રાવળના કુળને કલંક લગાડયું.” મીરાં –એ મારું અદષ્ટ. રાણોઃ—એમજ છે. હું ભ્રમમાં પડી ગયો હતો. હવે એ ભ્રમમાંથી મારે મુક્ત થવું જોઈએ: નહિ તે કંભા રાણાનું નામ વગેવાશે. લેકે કહેશે કે, એક ગણિકાના મેહમાં ફસીને કુંભાએ ચિતોડની ગાદીને કલંક લગાડયું. મીરાં ઉપર જે વજી ફેકયું હોત તેઓ એને આટલી બધી પીડા ન થાત. વ્યાકુળ થતી એ બોલી કે સ્વામીન ! મીરાં તો મીરાં જ છે. એ નથી મહારાણી કે નથી ગણિકા. મીરાં કોણ છે તે માત્ર ગોવિંદજીજ જાણે છે અને બીજું કોઈ જાણતું હોય તો મારા સ્વામી કુંભારાણા. મીરાં દેહથી પતિની અને મનથી સેવા કરવાની ઈચ્છા રાખતી હતી, પરંતુ દેહ અને મનને એકત્ર કરીને એ પતિ અને ગોવિંદજી બન્નેની સેવા ન કરી શકી. મીરાં સાધનભ્રષ્ટ છે; એના જેવી હતભાગિની બીજી કોણ છે ? પત્નીતરીકે પોતાના કર્તવ્યનું પાલન ન કરી શકી, તેથી મીરાં અપરાધિની છે. મારો અપરાધ ક્ષમા કરશે. કાલે પ્રાત:કાળથી ચીતડને કઈ પણ મનુષ્ય આ મુખ નહિ જોઈ શકે. મીરાં ક્યાં ગઈ તે પણ કોઈ નહિ જાણી શકે. તમારા કુળને કલંક લગાડીને મીરાં જીવવા નથી ઇચ્છતી.” એમ બોલતી બોલતી મીરાં પતિના ચરણને પ્રણામ કરીને રાજમહેલની બહાર ચાલી ગઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #27 -------------------------------------------------------------------------- ________________ મહાભક્ત મીરાંબાઈ “મીરાં ન જ’ એમ કહેવાનું રાણાને મન તો થયું, પણ મોઢામાંથી શબ્દ ન નીકળી શકો. ઘોર અંધારી રાત્રિ હતી, ચિડમાં બધાં ભરનિદ્રામાં હતાં, સર્વ સ્થળે શાંતિ પ્રસરી રહી હતી. એ સમયે ચિતોડનો પરિત્યાગ કરીને મીરાં ચાલી ગઈ કયાં જવું તેને એણે કશો નિશ્ચય કર્યો ન હતો. જ્યાં પગ લઈ જાય, ત્યાં એ ચાલી જતી હતી. એનું મન ચિંતાગ્રસ્ત હતું. ઘડીમાં એને ગોવિંદજી સાંભરતા તો ઘડીમાં એને રાણાના મુખનું સ્મરણ થતું. મીરાં પળવાર ઉભી રહી, એણે પાછળ દૃષ્ટિ કરી. સર્વત્ર અંધારું હતું. એ અંધારામાં કશું જણાતું નહોતું. વળી એ આગળ ચાલવા લાગી. ચાલતાં ચાલતાં એ નદીકિનારે આવી પહોંચી. અહીં આવીને એ વિચાર કરવા લાગી કે ક્યાં જાઉં? હવે જીવીને શું કરું? મારા જીવવાથી કુળમાં કલંક લાગશે ? ના, ના, એવું નહિ થવા. દઉં. આ જીવન હવે હું નહિ ટકવા દઉં. રાણા ભ્રમમાં પડવા, પણ હું ભ્રમમાં નહિ પડે. ગોવિં. દજી! તમને મેં મારું મન અપ કર્યું છે એટલે તે તમે લઈ લ્યો. રાણા ! તમને મેં મારો દેહ અર્પણ કર્યો છે. એ દેહ તમારે છે. તમે એ દેહની ઉપેક્ષા કરી તે પછી એને ટકાવી રાખવાનું પ્રયોજન શું ? પંચભૂતનું બનેલું આ ખોળિયું પંચભૂતમાં ભલે મળી જાય.” એમ બોલીને એણે નદીમાં ઝંપલાવી દીધું. પાણીનો વેગ જબરો હતે. મીરાં તણાવા લાગી, એની શુદ્ધિ જતી હતી.. જ્યારે એ શુદ્ધિમાં આવી, ત્યારે સૂર્યોદય થયો હતો. નદીના તટ ઉપર એક વૃદ્ધ મહિલા, મીરાંનું માથું પોતાના બાળામાં મૂકીને બેઠી હતી. મીરાંની આંખો ધીમે ધીમે ઉઘડી એટલે વૃદ્ધ પ્રસન્ન થઈ. એણે મીરાને ભીનું વસ્ત્ર બદલાવીને સુ કં વસ્ત્ર પહેરાવ્યું અને પોતાની ઝોળીમાંથી ઔષધ કાઢીને એને ખવડાવ્યું! મીરાંમાં કાંઈ વૃદ્ધાએ પૂછ્યું:––બેટા ! તું નદીમાં શી રીતે પડી ગઈ? મીરા--મરવાને માટે હું મારી રછાથી નદીમાં પડી હતી, તમે મને શું કામ બચાવી? વૃદ્ધ:--બેટા ! તારે એવું કેમ કરવું પડયું ? તારું રૂપ જે, તારું વય જે, એનોએ તેં વિચાર ન કર્યો? આત્મહત્યા મહાપાપ છે તે તું નથી જાણતી ? મીરાં જાણું છું. જેને મેં એ શરીર અર્પણ કર્યું હતું તે હવે એ શરીરને નથી ચાહતા, એટલે જેને મેં મારું મન આપ્યું છે તેનું સ્મરણ કરીને હું નદીમાં કુદી પડી. “બેટા ! શરીર અને મન એ બનેને બે પૃથક પૃથક માણસને દીધાં હતાં ? એક જ વ્યક્તિને એ બને તું કેમ ન આપી શકી ? બેટા ! તું ભ્રમમાં પડેલી છું.” “માજી ! મારા અદષ્ટ આવી ભૂલ કરાવી છે.” વૃદ્ધા થડી વાર મીરાં સામું જોઈ રહી. પછી વિચાર કરીને બોલી કે “તારા હાથમાં ચક્ર છે, તું રાજરાણી હોવી જોઈએ, તારું નામ શું ?' આ અભાગિનીને લોકો મીરાં કહે છે.” કેણ, મીરાંબાઈ ! રાણા કુંભની રાણી, ગેવિંદજીની ભક્ત, તું શા દુઃખે આત્મહત્યા કરતી હતી ?" “માજી ! મેં મન અર્પણ કર્યું હતું ગોવિંદજીને અને દેહ અર્પણ કર્યો હતે રાણાને. એટલેહું ન થઈ શકી રાણી કે ન થઇ શકી ગોવિંદજીની. મારી બેયે બગડી. બેટા! તું મહાભાગ્યશાળી છે. તારું કશુંયે બગયું નથી.” “માજી ! મારાં બન્ને બગયાં.” જો બેટા ! તું પતિ અને ગોવિંદ બનેની ભક્તિ કરી શકતી હતી. પતિનેજ ગોવિંદ માનીને તેં એમની ભક્તિ કરી હોત તો તારાં બન્ને સચવાત. દેહ અને મન એકને હાથેજ રહેત” “બરોબર છે માજી! આ વાત અત્યારસુધી મારા લક્ષમાંજ નહોતી. હું તો એમ માનતી હતી? કે ગોવિંદજી જુદા અને પતિ જુદા; તેથી મન ગોવિંદજીને અને દેહ પતિને અર્યો હતો. મનથી ગોવિંદની અને દેહથી પતિની સેવા કરવા ઇચ્છતી હતી. દેહની સેવાથી હું પતિને સંતોષ ન આપી શકી. મેં વિચાર કર્યો કે મારે એની રક્ષા કરવાનું શું પ્રયોજન ? તેથી એ દેહને મેં પાણીમાં ફેંકી દીધો હત; તમે મને શું કામ ઉગારી? હવે આ દેહથી શું બનવાનું છે ?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #28 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો “બેટા ! એ તારી ભૂલ છે. આ દેહ મહાન તપશ્ચર્યા કરવાથી પ્રાપ્ત થાય છે, એની આવી રીતે - અવહેલના કરવાની નથી. જે દેહ તું મનુષ્યના ભોગવિલાસમાટે ગણે છે, તે દેહ પ્રભુના ભાગવિલાસ માટે છે, એમ હું માન. પતિ અને ગાવિંદમાંથી તું એકેની સેવા ન કરી શકી, હવે તું - તારા પતિરૂપી ગેવિંદની સેવા કર, તેની ભક્તિ કર. પતિને ગોવિંદરૂ૫ માન, ગેવિંદને પતિરૂપ માન. પતિમાં ગોવિંદનાં દર્શન કર, ગોવિંદમાં પતિનાં દર્શન કર.” માજી, તમે કોણ છે ? બેટા! હું એક સંન્યાસિની છું, મારે નામ નથી, ગોત્ર નથી, ગૃહ નથી. આ સંસારમાં મારું કોઈ નથી. હું વૃંદાવનમાં દેહ પાડવા જાઉં છું, તું મારી સાથે ચાલ. એ પ્રેમ ક્ષેત્રમાં દેહ અને મનથી તું ગોવિંદ પતિની સેવા કર્યા કરજે, તને ગોવિંદજીએ મળશે અને પતિ પણ મળશે. જેવી માજીની આજ્ઞા.' મીરાં ઉભી થઈ ગઈ, એના કંઠમાં એક બહુમૂલ્ય હાર હતું. તે કાઢી નાખીને એ નદીમાં ફેિંકી દેવા તત્પર થઈ. વૃદ્ધાએ કહ્યું કે “બેટા ! એ શું કરે છે?” “આ હારને પાણીમાં ફેંકી દઉં છું.” કેમ?” ‘હવે એનું શું કામ છે ? બેટા ! એનું કામ પડશે. તારા દેહની રક્ષાને માટે ભોજન અને વસ્ત્ર વગર ચાલવાનું છે ? અને જે દેહ તારે ન ટકાવી રાખવો હોય તે પછી ગાવિંદનું ભજન શી રીતે થશે? પતિની સેવા શી રીતે બનશે ? વૃંદાવનમાં હું ભિક્ષા માગીશ.' તારાથી ભિક્ષા નહિ માગી શકાય, તારું રૂપ આડે આવશે. વળી તું રાજરાણી છે, તે કોઈ દિવસ ભિક્ષા માગેલી નથી, તને તેમ કરવું વિષમ અને કલેશકર થઈ પડશે. દુ:ખી શરીર કૃણભજન નથી થઈ શકતું. એ હાર તને બાધક ન થતાં સહાયકજ થશે. એ હાર વેચીને વૃંદાવનમાં તું મંદિર બંધાવજે અને રાણીની માફક રહીને ગોવિંદરાજાની સેવા કરજે. (૮) મીરાં વૃંદાવન ગઈ. એણે ત્યાં મંદિર બંધાવ્યું, એમાં શ્રી મૂર્તિની પ્રતિષ્ઠા કરી. એ મૂર્તિ નું નામ એણે રાણ-ગેવિંદ રાખ્યું. મીરાં ગોવિંદજીના કંઠમાં માળા પહેરાવતી તે વખતે એવી ભાવના કરતી કે, હું રાણા કુંભાના કંઠમાં આ માળા પહેરાવું છું. રાણા કુંભનું નામ દઈને ગોવિંદજીને એ નૈવેદ્ય ધરાવતી. શ્રીમૂર્તિનાં દર્શન કરતાં એક વાર એ શ્રીમતિને રાણું કહીને બોલાવતી અને એક વાર ગેવિંદજી કહીને બોલાવતી. મીરાંને મન હવે રાણે અને ગોવિંદ એક થઇ ગયા–પતિ અને પરમેશ્વર એક બની ગયા ! મીરાંને. ભાર હવે હલકો થઈ ગયો, એના રોમેરોમમાં હવે હર્ષ ઉછાળા મારી રહ્યો અને રાણા-ગોવિંદની સન્મુખ બેસીને એ અહોનિશ મધુર સ્વરે આત્મનિવેદન કર્યા કરતી હતી. એના મધુર સંગીતમય ભજનથી આખું વૃંદાવન હર્ષથી પુલક્તિ બની ઉઠયું, એને જોઈને સર્વ કાઈ -અભિભૂત થઈ જતા; એને લેકે રાધાજીનો અવતાર માનવા લાગ્યા. એ સમયે શૃંદાવન અરણ્ય હતું. આ લુપ્ત તીર્થનો ઉદ્ધાર થાય તથા ભકિતશાસ્ત્રને પ્રચાર થાય તેવા ઉદેશથી કેટલાક વિરકત બંગાળી વૈsણ તથા સાધકે આ અરણ્યમાં આવીને તપ-શ્ચર્યા કરતા હતા. એ વૈષ્ણવોમાં રૂપસ્વામી મુખ્ય હતા. રૂપજી મહાસમર્થ વિદ્વાન હતા. કેટલાક સમય સુધી એ ગૌડના બાદશાહના મંત્રી હતા. પરંતુ એમને વિષયભોગ ઠીક ન લાગ્યો, મંત્રીપદ છેડી દીધું અને પ્રેમાવતાર ચૈતન્યદેવને શરણે ગયા. ચૈતન્યદેવના આદેશથી કંથા અને કૌપીન ધરીને એ વૃંદાવનમાં આવી રહ્યા હતા. એમના વૈરાગ્યની તુલના થઈ શકે તેમ નહોતું. હાથમાં કમંડળ અને શરીરે કથા એ વેષે રૂપજી એક એક વૃક્ષની તળે એક એક રાત કાઢતા. આમ કરવાનું કારણ એ કે, એમને એ ભય લાગતો હતો કે, એક વૃક્ષ નીચે એકથી વધારે રાત રહે-વાય તે કદાચ એ સ્થાનમાં મોહ થઈ આવે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #29 -------------------------------------------------------------------------- ________________ મહાભક્ત મીરાંબાઈ ૧૩. આવા વિરક્ત સંન્યાસીને એક વાર જોવાની મીરાંને છા થઇ આવી, મીરાંએ રૂપજીને પેાતાને ઘેર ભિક્ષા લેવાતું આમત્રણ મેાકલ્યું. મીરાંની દાસી નિમ ંત્રણ કરવા ગઇ તે વખતે રૂપજી એક વૃક્ષની નીચે ફાટીતૃટી ગેાદડી ઉપર બેસીને કાંઇક લખતા હતા. એમનું સ્નિગ્ધ ગભીર મુખ જોને દાસીના દિલમાં ઉંડી છાપ પડી ગઇ. એ હાથ જોડીને એ મેલી કે મહારાજ ! મીરાંબાઈ સાહેબે એમને ત્યાં આપને ભિક્ષા કરવાનુ નિમત્રણ આપવા મને મેાકલી છે.’ રૂપજીએ ઉંચું જોયવિનાજ પૂછ્યું:-તારાં ખાસાહેબ કાણુ છે ?’ ‘મીરાંબાઇ.’ “તા એમને કહેજે કે, કાષ્ટની અથવા તેા મૃત્તિકાની સ્રમૂર્તિને પણ જોવાથી સાધુ પુરુષનું પતન થાય છે. હું વિરાગી છું, કાઇ પણ સ્ત્રીને ઘેર જવુ' અથવા કાઇ પણ સ્ત્રીનાં દર્શન કરવાં એ મને વર્જત છે.” દાસીએ મીરાંને રૂપજીના સંદેશ કહી સંભાળાવ્યેા. મીરાંએ હસીને કહ્યું:-‘તું ફરીથી જા, ગુ-સાંઇજીને કહું કે, આ દેહમાં જે વસી રહ્યો છે તે ક્રાણુ છે? સ્ત્રી છે કે પુરુષ? વળી મે' તે એમ પણ સાંભળ્યું છે કે, વૃંદાવનમાં તે શ્રીકૃષ્ણ એકલાજ પુરુષ છે, બીજી બધીએ પ્રકૃતિ છે. જો તમે પુરુષ હા તે વૃંદાવનમાં રહેવુ' તમને ઉચિત નથી.’ દાસીએ જઇને રૂપજીને મીરાંબાઇએ કહાવેલ અક્ષરે અક્ષર કહી સંભળાવ્યેા. ગાસ્વામી તે ચકિત થઇ ગયા. ધાર અંધકારમાં વિજળીને ચમકાર થાય તેવા એમના હૃદયમાં સાનને ચમકારા થયેા. એમણે વિચાર કર્યાં કે “હાય ! મેં શું કર્યું ? મારા દેહાત્મભાવ હજીએ ન ગયા તે હુ કેવા વૈરાગ્ય સાધુ છું ? હું તેા દેહનેજ ‘હુ” કહું છું; નહિ તે હું મને પુરુષ અને મીરાંબાઇને સ્ત્રી કહેવાની ધૃષ્ટતા કેમ કરત’ હવે રૂપજીએ ઉંચું જોયું. એ ખેલ્યા કે મારા અપરાધ થયા છે. તારાં બાસાહેબે મારા અજ્ઞાનનુ અધારૂ દૂર કર્યું છે. એમને કહેજે કે, એ મારાં ગુરુ છે; હું ભિક્ષા લેત્રા આવીશ.’ (૯) મીરાંએ ચિતાડ છેડયા પછી રાણાએ શેાચવા માંડયું કે “અરે, મેં શું કયું ? સાચેજ શું મીરાં ચાલી ગઇ? મેં એને કેમ અટકાવી નહિ? મે એને શું કરવા એવું કહ્યું ? એને અપરાધ શેા હતેા ? એ પહેલાં હતી તેવીજ હાલ છે. લગ્ન થતાં પહેલાંજ એણે મને કહ્યું હતું કે હું તમને દેહ આપીશ, મન નહિ આપી શકું; મન તે હું ગાવિંદજીને અપી ચૂકી છું.' તે વખતે હું એવું કહેવુ ન સમજી શકયા. રૂપના માહમાં, સ્વરના મેહમાં તથા ભેગ ભાગવવાના લે ભમાં હું ભૂલ્યા. મેં વનમાં વિહરતી પંખિણીને પાંજરામાં પૂરી રાખવાની ઇચ્છા કરી. પાંજરૂ તેાડીને એ ખિણી ઉડી ગઇ. હવે પાછી આવવાની છે ? ના, નહિજ આવે. આટલી અંધારી રાત્રે એ કયાં જશે ?' રાણા કાન માંડીને બેસી રહ્યો. વૃક્ષનું પાન હાલતું તે રાણા સમજતા કે, મીરાં આવી; સનસનાટ પવન કાતા તે રાણે માનતા કે, મીરાં આવી; પરંતુ મીરાં તે નજ આવી. રાણાએ આખી રાત એઠાં બેઠાં કાઢી, ઉજાગરાથી એની આંખેા લાલચેાળ થઇ ગઇ. સવાર પડતાંજ ચારે બાજુએ મીરાંની શેાધમાટે માણસે માકલી દીધા; પરંતુ બધાએ નિરાશ થઈને પાછા આવ્યા. મહારાણીને પત્તો ન લાગ્યા, રાણાનું હ્રદય ફાટવા લાગ્યું. એની આંખમાંથી અશ્રુધારા વહેવા લાગી—હાય મીરાં ! તું કયાં છે ?? રાણા ગાવિંદજીના મદિરમાં ગયા. મીરાં જ્યાં આગળ બેસતી હતી તે આસન સુનું પડી રહ્યું હતું. ગેાવિંદજીની મૂર્તિ જેવી તે તેવી છે, મદિર પણ તેજ છે; પરંતુ મંદિરમાં જે સ્વરલહરિ નાચી રહેતી હતી તે આજે નથી. આજે મંદિર શાંત હતું, મીરાંવિનાના એ મદિરમાં રાણાથી ન ટકી શકાયું. એ શયનખંડમાં ગયા, અહીં હસના જેવી ડેાક હલાવતી જે પ્રતિમા ઉભી રહેતી હતી તે પ્રતિમા ક્યાં છે? રાણાથી શયનખંડમાં પણ ન રહેવાયું. ત્યાંથી એ રાજભવનમાં આવ્યા. અહીં પણ એને ઠીક ન લાગ્યું. ભાગમાં ગયા, છેડને છેડવે પુષ્પા ખીલી નીકળ્યાં હતાં. એ પુષ્પામાં રાણાને મીરાંની મૂર્તિ દેખાઇ, કાયલને ખેલતી સાંભળી ‘મીરાં ખેલે છે' એવી કલ્પના કરી. રાણાથી અહીં પણ ન રહી શકાયું. હાયમીરાં ! તું ક્યાં છું? આવ, એક વાર આવ. મીરાં ન આવી, તેમ એને પર્ણો પણ ન મળ્યા. દિવસ આથમ્યા, રાત્રિ આવી. મદિરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #30 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો સંધ્યાકાળની આરતીને ધ્વનિ થવા લાગ્યો. રાણે મંદિરમાં આવ્યો. કદાચ મીરાં આવી હોય. એ ગોવિંદજીનું ભજન ગાતી હશે. આરતી પૂરી થઈ ગઈ. મીરાં તે ન જણાઈ, મંદિરમાં સર્વત્ર સુનસાન હતું. આજે કેણુ ગાય ? ગાનારી તો હતી નહિ, કઠણ હૈયે રાણો પાછો શયનખંડમાં ગયો. આઘે કોઈ ગાતું હતું “મીરાં કહે” રાણાએ કાન માંડીને એ ગીત સાંભળવા માંડયું. મીરાંની ગેરહાજરીમાં આજે એ ગીત એને ઘણું મીઠું લાગ્યું. રાણાએ મનમાં જ કહ્યું કે “હાય ! આવી મીઠી વાણીવાળીને હું ન પીછાણી શક્યું, એને ન કહેવાનાં વચનો કહ્યાં, દુ:ખી થઈને એ - ચાલી ગઈ.” એ રાત્રે રાણાને સ્વપ્ન આવ્યું, મીરાં વૈકુંઠના દ્વાર આગળ ઉભી રહી છે, રાણાને બેલાવી રહી છે. એના મુખ ઉપર મૃદુ હાસ્ય ફરકી રહ્યું છે:-“આ સ્વામિન ! તમેજ મારા ગોવિંદજી -છે-તમને મેં મારો દેહ દીધે, મન ને દઈ શકી–આજે ગોવિંદજીને કહીને મારું મન હું પાછું લાવી છું .” મીરાંએ હાથ લાંબો કરીને કાંઈક આપ્યું. રાણે લેવા જતો હતો એટલામાં એની -આંખ ઉઘડી ગઈ. વળી પાછે એ સ્વમમાં પડવ્યો, દશભુજા ભવાની એની આગળ પ્રકટ થઈ. એ બોલી કે “રાણા ! તે શું કર્યું ? આખા રાજપૂતાનાની રાજલક્ષ્મી તારે ઘેર આવી હતી તેને તે કાઢી મૂકી !' રાણે પાછો ઝબકીને જાગી ઉઠયો. - આ પ્રમાણે દિવસ અને મહિનાઓ વીતવા લાગ્યા. મીરાં ન આવી, એની ભાળ પણ ન મળી. ચિતોડવાસીઓએ ધાર્યું કે, મીરાં મરી ગઈ હશે કે એણે આત્મહત્યા કરી હશે. ચિતેડવાસીઓને મન મીરાં મરી; પણ એની સ્મૃતિ ન મરી. એનું સંગીત ન મર્યું. ઘરમાં, મંદિરમાં, માર્ગમાં-ઠેર ઠેર લોકે રાત ને દિવસ “મીરાં કહે” ગાવા લાગ્યા. જીવતી મીરાં એકજ સ્થાનમાં હતી, મરીને એ સર્વવ્યાપી થઈ ગઈ રાણાને હવે મીરાંની કૃતિ મીઠી લાગવા માંડી, એનાં ભજન પ્રિય લાગવા માંડયાં. ભજનનો સંગ્રહ કરવા માંડયો. રાણાએ આજ્ઞાપત્ર કાઢયું કે, ગોવિંદજીના મંદિરમાં મીરાંનાં ભજન ગાવા. મંદિરમાં મીરાં નથી, પણ એનાં ભજન છે. એ ભજન સાંભળવા રાણે નિત્ય મંદિરમાં - જવા લાગ્યો. મંદિરમાં મીરાં નથી, પણ મીરાંએ નિમંત્રિત કરેલા સાધુ વૈણુની સેવા ચાલુ હતી. રાણો જાતે એમની પરિચર્યા કરતો હતો. શયનખંડમાં મીરાં નહોતી, પણ એની પ્રતિકૃતિ હતી. એ પ્રતિકૃતિ ઉપર રા રોજ આંસુ સારતો હતો. ' ચિતોડ છોડયા પછી મીરાં ચિતોડેશ્વરી બની ગઈ. મંદિરે મંદિરે મીરાંનાં ગાન થતાં હતાં, માગમાં. ક્ષેત્રમાં મીરાંના પ્રસંગ નીકળતા હતા. ઘેર ઘેર મીરાંનાં ભજન ગવાતાં હતાં, આખા ચિતોડમાં “મીરાં કહે, મીરાં કહે”ને વનિ ગાજ્યા કરતો. એક દિવસ ચિતોડના રાજમાર્ગ ઉપર એક ભીખારી ગાતે હતો કે “જીવન મન તું હું યામ” રાણાએ એ સાંભળ્યું. એ ગીતના છેલ્લા ચરણમાં મીરાં કહે' હતું, પરંતુ એ ગીત નવું લાગ્યું. આ ગીત રાણાએ કદી સાંભળ્યું નહોતું, ચિતેમાં કોઈએ પણ સાંભળ્યું નહીં રાણાએ ભીખારીને બેલા, એ ગીત એની પાસે એણે ફરીથી ગવડાવ્યું. રાણુએ પૂછયું કે “સાધુજી ! આ ગીત તમે ક્યાંથી શીખી લાવ્યા ?' ભીખારી--મહારાણા ! આ ગીત હું વૃંદાવનમાં શીખ્યો, ત્યાં રાધા પ્યારી પ્રકટ થયાં છે. એ રોજ નવાં નવાં ગીત રચીને ગેવિંદજીની સેવા કરે છે. રાણઃ—એમને ત્યાં લોકો કયા નામથી ઓળખે છે ? ભીખારી--કોઈ એમને બાઈજી કહે છે, કોઈ એને રાણીજી કહે છે, એ પોતે પોતાને મીરાં કહે છે. જુઓ, દરેક ભજનના છેલા ચરણમાં “મીરાં કહેએવું આવે છે ને ? રાણા-ઠીક, સમ. રાણાએ ભીખારીને મનમાનતી ભિક્ષા આપી. રાણાને ભીખારીના કહેવાથી ખબર પડી ગઈ " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #31 -------------------------------------------------------------------------- ________________ w wwww મહાભા મીરાંબાઈ કે, મીરાં જીવતી છે અને વૃંદાવનમાં છે. ત્યાં ગોવિંદજીનું મંદિર બંધાવી એની સેવા કરે છે. એણે મૂર્તિનું નામ “રાણ-ગોવિંદ” રાખ્યું છે. એણે એ નામ કઇ દિવસે સાંભળ્યું નહોતું. રાણે એજ દિવસે ગુપ્ત વેશે વૃંદાવન જવા નીકળ્યો. - વૃંદાવનમાં બાઈજીને કુંજ છે. મંદિરમાં મોહનભૂતિ રાણુ–ગોવિંદ બિરાજે છે. બાઈજી રાણગોવિંદજીની સામે બેસીને પોતાનું બનાવેલું ભજન ગાઈ રહી છે. સંધ્યાકાળને વખત હતો. બે અતિથિ મંદિરના આંગણામાં બેસીને એનું ભજન સાંભળી રહ્યા હતા. ભજન સાંભળીને એક અતિથિને અપાત થઈ રહ્યો હતો. જેની આંખમાંથી અથુપાત થઈ રહ્યો હતો, એ રાણો કુંભ હતે બીજે એમને સાથી હતો. રાણે વૈષ્ણવના વેશમાં હતો, એટલે એકદમ એ ઓળખાઈ જાય તેમ નહોતું. - ભજન પૂરું થયું. બાઈજી ઠાકોરજી સામે જોઈને બે હાથ જોડીને કહેવા લાગી -“હે ઠાકુરજી ! -તમે જ મારા ગોવિંદ છે, તમે જ મારા રાણ છો, મારો સમય હવે ભરાઈ ચાલ્યો. હે પ્રભો ! આ સમયે એક વાર જે મને રાણાના રૂપે દર્શન દો તો મીરાંને જન્મ કૃતકૃત્ય થઈ જાય. પ્રભો ! મારો નારીયોનિમાં જન્મ થયો છે, મારો જન્મ સાર્થક કરો-તમે મારા ગેવિંદ છે. એક વાર રાણારૂપે પ્રકટ થાઓ.” પેલા બે અતિથિઓએ પણ આ પ્રાર્થના સાંભળી. રાણાનું હદય કંપવા લાગ્યું. ઠાકોરજીને પ્રણામ કરીને બાજી મંદિરની બહારની કોટડીમાં આવી. ગુપ્ત વેશે આવેલ મહારાણે કુંભ એની પાસે ગયો. તેણે કહ્યું કે “રાણીજી ! કાંઈ ભિક્ષા મળશે ?” મીરાં -આપને શી ભિક્ષા જોઇએ ? કહો, હું રાજી નથી, પરંતુ એક ભિખારિણી છું. રાણઃ-તમારું કહેવું હું માની લઉં છું, પરંતુ જે માગું છું તે તમારી પાસે છે. મીરાં-આજ્ઞા કરો. રાણાએ ગદગદ કંઠે કહ્યું – ક્ષમા !' બહાર વિજળીને ચમકારો થયો. એના પ્રકાશમાં મીરાંએ રાણને પૂરેપૂરો ઓળખી લીધે, મીરાંના હૃદયમાં પણ વિજળીનો ચમકાર થઈ રહ્યો. “સ્વામિન્ ! આટલે દિવસે તમારી દયાનાં દાન મેળવવા હું ભાગ્યશાળી થઈ !” એમ કહીને મીરાં કુંભના ચરણમાં ઢળી પડી.. રાણાએ મીરાનો હાથ પકડી એને ઉઠાડી વ્યાકુળ થતો એ બોલ્યો કે મીરાં ! મારી મીરાં !” રાણો આગળ ન બોલી શક્યો. એનો કંઠ રૂંધાઇ ગયે. કેટલીક વારસુધી બને શાંત રહ્યાં. આખરે મીરાં બોલી કે “આપ પધાર્યા છે ? આ દાસીને જન્મ સાર્થક કરવા પધાર્યા છો ? પધારો.” એટલું બોલીને કુંભનો હાથ પકડી મીરાં એને મંદિરમાં લઈ ગઈ. પોતે રાણા-ગોવિંદ સાથે જે આસન ઉપર બેસતી હતી, તે આસન ઉપર કુભા રાણાને બેસાડ્યો. પછી એક વાર ગોવિંદજીની મૂર્તિ તરફ અને એક વાર રાણાને જોતી જોતી મીરાં ઓચિંતી સંજ્ઞારહિત બનીને બેની વચ્ચે ઢળી પડી. કુંભારાણાએ બૂમ પાડી “મીરાં, મારી મીરાં!' પણ કેણ ઉત્તર આપે ? જન્મનું સાર્થક કરીને મીરાએ રાણા અને ગોવિંદજીની સમક્ષ દેહ છોડી દીધે. (“સંદેશ” ને ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક– રધર ભવાનીશંકર વકીલ) - રસિઘંદ્ર બસુ વિદ્યાવિદના લેખ ઉપરથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #32 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૫–એક કુતરાની વફાદારી અને વણજારાને પશ્ચાત્તાપ કુતરે ઘણું ઉપયોગી પ્રાણી છે. જંગલમાં રહેનારા એની કિંમત બરાબર સમજે છે. “કુતરાઓની વફાદારીની વાર્તાઓ ઘણી પ્રસિદ્ધ થઈ છે. આ એક વાર્તા તેમાં ખાસ ઉમેરવા જેવી છે. જુના વખતમાં પિડી વણજારાઓની શાખ સારી હતી. તેઓ દેશ-દેશાંતર હજાર રૂપિયાને માલ લઈ જતા ને લાવતા. એવા એક પાડી વણજારાને ખોટ આવવાથી દેવું થયું. લેણદાર શેઠ તેની પાસે વારંવાર ઉઘરાણી કરે ને વણજારાને શરમાવું પડે. તેની પાસે રોકડ નાણું કંઇજ ન હતું. તેની પાસે જે કાંઈ પણ મિલકત હોય તો તે તેને વફાદાર એક કુતરોજ હતો. એ કુતરાને તે કદી પોતાનાથી વિખૂટો કરતો ન હતો, કુતરે એ તેને પ્રાણ હતો, લેણદારની ઉધરાણીથી કંટાળીને છેવટે તે પિઠી વણજારાએ શેઠને પિતાને કુતરે એવી શરતે લખી આયો કે, દેવું વાળ્યા પછી તે પાછો પિઠીને સંપવો. લેણદાર શેઠ કુતરાને લઈ ઘેર ગયે. એવું બન્યું કે, થોડા દિવસ પછી આ શેઠને ઘેર ખાતર પડયું. પાંચથી દશ હજારનો માલ ચાર. શેઠ તો રડવા લાગ્યા. ગામની પોલીસ ને માણસો મળી ચોરનાં પગલાંની શોધ કરવા લાગ્યા પણ કંઈ પત્તો લાગે નહિ. પેલો કુતરો છેટે ઉભા રહી આ બધી ધાંધલ જોયા કરતો હતો. માણસો જયારે વીખરાઈ ગયા, ત્યારે તે પોતાના માલીક પાસે આવ્યો ને તેમના ધોતી માનો છેડે ૫કડી, ખેંચવા લાગ્યો. શેઠે માન્યું કે, આ કુતરે કવખતે ગેલ કરે છે, તેથી બે ત્રણ વાર તો તેને કાઢી મૂ પરંતુ કુતરાએ તો વારંવાર એમ કરવા માંડયું, ત્યારે કેટલાક માણસોને શંકા થઈ અને તેમણે શેઠને કહ્યું કે, કુતરો વણજારાનો છે, પગપારખુ છે; તે જુઓ તો ખરા કે, એ ખેંચીને ક્યાં, લઈ જાય છે અગર શું કરે છે ? પછી શેઠ અને કેટલાક માણસે કુતરાની પાછળ પાછળ ગયા. જંગલમાં બેએક ગાઉ દૂર, ગયા, ત્યાં એક વડના ઝાડ તળે કુતરો નખથી જમીન ખણવા લાગે; એટલે શેઠના નોકરોએ તે જગાએ ઉ ખાદ્ય આશ્ચર્યની સાથે તે જગાએથી ચોરોએ દાટેલે શેઠને બધો માલ નીકળી આવ્યો. બન્યું એમ હતું કે, કુતરો એની પાછળ છાનો છાને રાત્રે ગયેલો અને તેઓ આ માલ, કયાં દાટે છે, તેની તપાસ તેણે બરાબર રાખેલી ! સૌ કુતરાની હોશિયારી અને વફાદારીની તારીફ કરવા લાગ્યા. વણજારાના કુતરાએ ઘર રાખ્યું, તેથી શેઠ તેનાપર ઘણું ખુશ થઈ ગયા. તેમણે વણજારાનું લેણું પતી ગયું એમ માની કુતરાને તેના મૂળ માલીક પાસે જવા છુટો કર્યો. તેમણે આ બધી બાબત એક ચિઠ્ઠીમાં લખી તે ચિઠ્ઠી કુતરાને ગળે બાંધી, ઘણા આનંદ સાથે તેને વિદાય કર્યો. કુતરો. પણ બહુ હર્ષમાં આવી જઇ પિતાના સ્વામીને મળવા આતુર થઈ ચાલ્યો. આ સમયે પેલા પિઠી વણજારાનો મુકામ ઈડર સ્ટેટના વડાલી ગામથી એકાદ ગાઉ છેટે હતો. સવારના પહોરમાં વણજાર તાપતા હતા, ત્યાં તો તેણે દૂરથી પોતાના કુતરાને આવતા દીઠો. તેણે ધાર્યું કે, કુતરે શેઠને ઘેરથી નાસી આવ્યો ને મારું નામ બોળ્યું. તેનું હૃદય ઉકળી. આવ્યું. આવા બેઇમાનને હવે જીવતો ન મેલો, એ તેણે નિશ્ચય કર્યો. અવિચારી વણજારાએ પૂરી તપાસ ન કરી. કતરા નજીક આવ્યા એટલે વણજારાએ ડેગ લઈ તેના માથામાં મારી. કઠામે વાગવાથી કુતર મરી ગયો. જરા ટાઢો પડવ્યા પછી કુતરાને ગળે બાંધેલી ચિઠ્ઠી તેણે ઈ. તે વાંચીને તેને મૂરછ આવી ગઈ. ભાનમાં આવતાં તે ખૂબ રડશે. તેને જીવતર અકારું લાગ્યું. તેણે પોતાની પાસે જે કંઇ મિલ્કત હતી તેનાથી કુતરાનું નામ અમર કરવા નિશ્ચય કર્યો. જે જગાએ કુતરાને તેણે મારી નાખ્યો ત્યાં તેણે એક વિશાળ તળાવ બંધાવ્યું. હજીયે તે તળાવ “નખીરા તળાવ’ નામથી ઓળખાય છે અને વડાલીથી એક ગાઉને છેટે છે. (“સંદેશના ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક:-મૂળરાંકર કે, અધ્યાપક) -- ૦ ૦૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #33 -------------------------------------------------------------------------- ________________ હિંદુઓને હાકલ ૬-હિંદુઓને હાકલ ભારતના ભાગ્યાકાશમાં આજે અજબ વાતાવરણ વ્યાપી રહ્યું છે. એક વખતનું પરસ્તાનસમાન મનાતું–ગણાતું હિંદુસ્તાન આજે કામી ઝધડાનું રણમયદાન થઇ પડયુ છે. હિંદી જને ! આજે ચારે તરફ શું બની રહ્યું છે, તે ધ્યાનપૂર્વક અવલેાકેા ! ઉન્નતિના શિખરે પહોંચેલું આવહિંદુત્વ આજે અવનત થતું અવલેાકાય છે. તમારા પૂજો તમારી કંગાલ–દીન અને નિર્માલ્ય હાલતપર આજે સ્વર્ગ માંથી અશ્રુ વહાવી રહ્યા છે. શ્રીરામ-કૃષ્ણ-પ્રતાપ-શિવાજીનાં સંતાને ! તમારી આસપાસનું દસ્ય અવલેાકા-વિચારા. આજે હિંદુધર્માંની કેવી દુર્દશા થઇ રહી છે ? અનેક પ'થા, અનેક જ્ઞાતિએ અનેક ધર્મ-અધશ્રદ્દા અને કુરૂઢિઓના પરિણામે હિંદુત્વ જમીનદોસ્ત થતું અવલે!કાય છે. હિંદુ ! તમારા પ્રમાદથી, તમારા સ્વાર્થની રાક્ષસી તૃષ્ણાથી અને પરેાપકારના પુણ્યકારક ધક પ્રત્યે બેદરકાર ખનવાથી દિનપ્રતિદિન તમારા બંધુએ તમારા પવિત્ર ધર્મ ત્યાગી અન્ય ધર્માવલંબી બનતા જાય છે. હિંદુધર્મને મીટાવવા-ક્ના કરવા અન્ય ધર્માધા તનતે પ્રયત્ન કરી રહ્યા છે. હિંદુએને માર પડે છે; હિંદુઓની બાળાઓ-બહેન-માતાઓનાં હરણ થાય છે; હિંદુએ ઉપર અનેક અત્યાચાર ગુજરે છે; છતાં દુર્ભાગ્યની વાત છે કે, હિંદુએ જાગ્રત નહિ થતાં નામ-બીકણુની માફક શાંતિથી સધળુ' સહન કરી રહ્યા છે. આ સ્થિતિ અસહ્ય છે. આ જગતમાં નિષ્ફળ−નિર્માલ્યને જીવવાના અધિકાર નથી. ભગવાનની પુણ્યભૂમિમાં આજે આ શું પરિવર્તન ? “ જે ધર્મનું યથાર્થ રક્ષણ કરવામાં આવે છે તે ધમ તેના રક્ષકનું રક્ષણ કરે છે. ” જ્યારથી હિ ંદુસ્થાન પેાતાના સાચા-સત્ય ધર્મ ભૂલ્યું, ત્યારથીજ દુઃખના દાવાનળમાં સપડાયું છે. સાચા ધ ભૂલવાથી ધર્મના અનેક ફાંટા પડયા છે અને તેના પરિણામે પરસ્પરમાં કલેશકુસંપનાં ખીજ રૂાપાયાં છે. આજે હિંદુ કહેવાતા હિંદુએ બન્યા છે. ક્લેશ-કુસ'પના પરિણામે એશિયાળા અને નિર્માલ્ય અની ગુલામી જીવન વ્યતીત કરી રહ્યા છે. દુનિયાના ઉલ્હારક મનાતા-પૂજાતા સાચા સંન્યાસીઓ-સાધુએ અને બ્રાહ્મણે આજે કયાં અદશ્ય થયા છે ? સાધુ-સ ંન્યાસીઓને ધર્મ પેાતાનું અને જગતનું કલ્યાણ કરવા ઇચ્છવાનેા છે; પણ તે કેવી રીતે થઇ શકે ? શું તે એકાંત સ્થળમાં ભરાઇ એસી રામ-નામ જપવાથી ? શું લેાકેાનાં વિવિધ મિષ્ટાન્ન આરેાગવાથી ? ગાંજા-ભાંગમાં મશગુલ બનવાથી ? શું મેટાં મદિરાના મહંત-આચાર્ય બનવાથી ? પવિત્ર મનાતા મહાત્મા જવાબ આપે!! તમારા અંતરનેા સાચા ધર્માં આતાવા! આજે તમારૂ સ્થાન કયાં છે ? એ વિચારે. બ્રાહ્મણે ! તમે ભૂદેવેશ ગણુાએ છે. આજે તમારૂ બ્રહ્મતેજ કન્યાં છે ? આજે તમારી ગણના ભીખારીમાં ગણાય છે. ભૂદેવા! સાચેા ધર્મ ભૂલવાથી આજે તમે સ્થાનભ્રષ્ટ બન્યા છે. જયારે ધર્મની અવનતિ થાય, ન્યાય—નીતિનું ખૂન થાય, પેાતાના ધર્મપર અત્યાચાર થાય, ત્યારે સાચા સન્યાસીઓ અને બ્રાહ્મણેાએ યથા ધર્મ-સત્યનું સ્થાપન કરવા એકદમ મેદાનમાં આવવુ જોઇએ; પણ અક્સાસ ! આજે આવું કાણુ સમજે છે ? આજે હિંદુત્વ હણાય છે; આજે હિંદુધર્મ હસવારૂપે મનાય છે; આજે હિંદુધર્મની મશ્કરીએ થાય છે; આજે હિંદુ ગણાતાં મનુષ્યો તેમના હિંદુભાઇએની ખેદરકારી-પ્રમાદીપણાથી ગુંગળાઇ ગુલામદશા-પશુદશાથી કંટાળી અન્ય ધર્મ સ્વીકારી આનંદ માને છે. આજના હિંદુએ તેમના અનેક બંધુએ કે જેએ હિંદુને પવિત્ર ધર્મ પાળે છે, તેએને અત્યજ-પશુ-ગુલામ માની તેએને અડકવામાં મહાપાપ માને છે. પશુથી પણ અધમ મનાતા તે હિંદુએ હિંદું મટી જ્યારે અન્યધી બને છે, ત્યારે એ શુદ્ધ હિંદુઓ--પેાતાને મનાવતા હિંદુએ તે નવા ધી એને પ્રેમથી ભેટે છે. એ શુદ્ધ હિંદુધમીના ફ્રાં ધરાવનારાઓ ! આ શું ? તમારા ધર્મનું અધઃપતન નથી સમજાતું ? તમે શું તમારા સ્વહસ્તેજ તમારા ધર્મબંધુઓને અન્ય ધર્મોનુયાયી બનાવી તમારા ધર્માનું નિકંદન કાઢવા ઇચ્હા છે! ? સમજો કે, આનું પરિણામ ઘણું ભયંકર આવશે. તમારા ધર્મના ધ્વંસ કરવા, તમારા ધર્માંમાંથીજ ઉભા થયેલા તમારા ભાઈએ તમારા પ્રખળ શત્રુ બનશે. હિંદુએ ! જાગૃત થાઓ, સાવધ થાઓ ! ચારે તરફ પ્રચંડ જ્વાળામુખી સળગી રહ્યો છે. અહંકાર, અભિમાન અને જડતાથી આજે હિંદુત્વ હણાય છે. હિંદના હીરાઓ ! ચેતેા. “ યુગ શુ. ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૧૭ www.umaragyanbhandar.com Page #34 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો - www w બદલાતાં ધર્મની માન્યતામાં પણ ફેરફાર કરવો ઘટે છે.” જેને તમે અસ્પૃશ્ય માનો છે, તેઓ અંતરથી કેવા વિશદ અને ધર્મપ્રેમી છે, એ તો અનુભવીજ સમજી શકે છે. અનેક ઉજળા અને ઉપરથી ધમી મનાતા હિંદુઓ અંદરથી કેવા મલિન અને અધમ વિચારના હોય છે, કે જેનો વિચાર કરતાં હદય કંપી ઉઠે છે. હિંદુસમાજ-ન્યાકેમે પણ આવી બાબતે પ્રત્યે બેદરકાર છે, ખાનગી-છુપા ગમે એવાં પાપકર્મ કરો, પણ જાહેર ન કરો. હિંદુસમાજની ન્યાત આ માન્યતાને પોષતી જણાય છે. હિંદુઓ મેળામાં -આગગાડીમાં, ખેતરોમાં-સ્વાર્થસમયે અંત્યજેથી અભડાતા નથી. દાક્તર મુડદાં ચીરા લોહી-માંસ દે છે, મીલમાં શાળે ચલાવતા હિંદુ-મનાતા બ્રાહ્મણે અસ્પૃશ્ય મનાતી કામના ચૂલા કોઠલા ચૂસે છે; હિંદુઓ દવા-દારૂ-ચરબીવાળા પદાર્થો ખુશીથી વાપરે છે; હિંદુઓ હટલમાં જાતિ-જ્ઞાતિભેદ તોડી ભયાભર્યા કરી સુધારાને વિજયેત્સવ કરે છે; છતાં સમાજ, જ્ઞાતિ કે ચુસ્ત હિંદુધમી તરફથી આ બાબતે વિષે એક અક્ષર પણ ઉચારતું નથી. હિંદુએ ! આ શું ઓછું અધઃપતન ? અનેક બાળવિધવાઓ તેમની પર ગુજરતા જુલ્મ-અત્યાચારોથી આજે આઝંદ-કલ્પાંત કરી રહી છે. હિંદુસમાજ ! એ અબળાઓનાં અમૃઓ નિહાળી તારું હૃદય પીગળશે કે ? જુમી-જાલીમાની લાલચથી ભાનભૂલતી એ કમનશીબ મનાતી અબળાઓ ખાનગી-છુપી રીતે ગર્ભપાત કરે-કરાવે, બીજા અનેક કુકર્મો કરે; છતાં તેની પરવા-દરકાર કોઈ સમાજ કે જ્ઞાતિને નથી; પણ ભેગજોગે અકળાયેલી અબળા એવાં પાપકર્મથી જાહેરમાં આવતાં સમાજનાતિ તેનાપર જુદમ અને ધિક્કારને વરસાદ વરસાવે છે. આના પરિણામે ધર્મ-કર્મ ભૂલેલી ભ્રષ્ટ ભામિનીને અન્ય ધર્મ ને આશરે શેપ પડે છે કે કાં તે દેહાંત કરવો પડે છે. હિંદુઓ ! આવી બાબતો પ્રત્યે દુર્લય રાખવું કે બેદરકાર બનવું તે એગ્ય નથી. જ્ઞાતિઓના અનેક વાડાઓના પરિણામે બાળાઓ અને યુવાનના ભવ બગડે છે, સંસાર લેશમય બને છે, બાળલય-વૃદ્ધ લગ્ન-કન્યાવિક્રય-વરવિક્રયના પરિણામે સંસાર સ્મશાનસમાન બને છે. એ વિચારશીલ મનુષ્ય તે તરત સમજી શકશે. હિંદુઓ ! આવી અનિષ્ટ બાબતોને કયાં સધી પોષતા રહેશો ? “ જ્યાં બાળલગ્ન-વૃદલગ્ન-વિધુરલગ્ન-કન્યાવિક્રય–વરવિક્રય થાય છે. ત્યાં વિધવાનાં પુનર્લગ્નની આવશ્યકતા છે. ” આપણાં ધર્મસ્થાનો-તીર્થસ્થાનોમાં કેવી લીલાઓ ચાલી રહી છે. તે જાણવાની-વિચારવાની હિંદુધમાં એને કંઈ દરકાર છે ? કુરૂઢિઓ-અંધશ્રદ્ધા અને ખી માન્યતાના કારણે હિંદુનતિના વિનાશનાં રોપાયેલાં બીજ આજે વૃક્ષરૂપે ફાલ્યાં છે. હિંદુધર્મપર ચારે તરફથી હલ થવા માંડે છે. હિંદુધર્મનો વિનાશ કરવા પ્રચંડ જવાળામુખી સળગે છે. હિંદુઓ ! હજી સમય છે. ચેતે, વિનાશવૃક્ષનાં કડવાં ફળ જરૂર ચાખવાં પડશે. હિંદુ યુવાનો અને યુવતીએ ! તમે શ્રી રામકૃષ્ણ-પ્રતાપ-શિવાજી-સીતા-સાવિત્રી વગેરે પવિત્ર દેવદેવીઓનાં સંતાનો છે. તમારા શરીરમાં–તમારી રગેરગમાં અંતે પુણ્ય-પવિત્ર દેવોને રક્ત વહન કરી રહ્યું છે. તમે આજથી–અરે અત્યારથી જ તમારા ધર્મની રક્ષા માટે દીક્ષા , તમારા સાચા-સત્ય-ધર્મની કીતિ ભૂમંડળમાં ફેલાવવા પ્રતિજ્ઞા લ્યો. તમે ચારિત્ર્યવાન-અંતરના અવાજ પ્રમાણે વર્તનાર બને અને અન્યને બનાવો. તમારા ધમની અંધશ્રદ્ધા-જડતા તેડવા મયદાને પડેતમારા સાધુ-સંન્યાસી બ્રાહ્મણોને યથાર્થ જ્ઞાનમાર્ગે વાળવા ગુરુ ગોરખનાથના જેવા શિષ્ય બને. તમારી જ્ઞાતિઓના ખેટા રિવાજો-રૂઢિઓ નાબુદ કરો. તમે પવિત્ર છે. તમે કોઇનાથી અપવિત્ર બનતા નથી, તમારા પૂર્વજ અગત્યઋષિએ સમુદ્રને તેમના જઠરમાં સમાવ્યો હતો. તમારા હૃદય વિશાળ બનાવે અને તમારા ધર્મથી ત્યજાયેલાં, તિરસ્કારાયેલાં અને અન્ય ધર્મમાં જવા છતાં તમારાં દેશભાંડુઓને અપનાવો. તમારી વિધવા બહેનોને સુસંસ્કારી-ચારિવ્યવાન બનાવી સુખી કરો. તમારા ધર્મની–તમારી આબરૂની-તમારી માતા-પુત્રી–બહેનોની રક્ષામાં પ્રાણુનું બલિદાન દેવાને પણ તત્પર થાઓ. હિંદુધર્મનો-હિંદુજાતિનો આધાર તમારી ઉપર છે, સાચા ધર્મને ઉધારની સાથે દેશને પણ ઉદ્ધાર છે. પ્રભુ હિંદુધર્મની રક્ષા કરો ! (“સંદેશ”ના સં. ૧૯૮૩ ના દીપિન્સવી અંકમાં લેખક-સત્યેન્દ્રપ્રસાદ મહેતા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #35 -------------------------------------------------------------------------- ________________ નિર્માલ્ય હિંદુઓનો મોક્ષદાયક મહામંત્ર ૭–નિર્માલ્ય હિંદુઓનો મોક્ષદાયક મહામંત્ર (તેમાં આપણે શું?–આત્મરક્ષાનું દુર્જય હથિયાર !) તેમાં આપણે શું ? કે સુંદર શબ્દસમૂહ ! અક્ષર તો માત્ર અડધે ડઝન, પણ તેમાં બળ કેટલું ! જગતમાં કોઈ ચિંતાનાશક દવા હોય તો તે એજ. કેઈ નિઃસ્વાર્થતાના પાઠ શીખવનાર શિક્ષક હોય તો તે પણ એજ. એનાથી સેંકડો દર્દીઓનાં દર્દ નાસે છે, હજારો માનવીઓ આ સંસારસાગર તરીને પેલે પાર ઉતરી જાય છે. એ એ અદભુત મહામંત્ર ! એનો જાપ જયાથી જન્મમરણનો કેર ટળવા સિવાય બીજા એકેએક દુ:ખનો નાશ થાય છે. એવા એ પરમસુખદાયક સકળદુઃખભંજક મંત્રને કટિ કોટિ વાર અભિનંદન હો. તેમાં આપણે શું ? ગઈ કાલે ગધામણીઆની પળને નાકે થઈને આવતા એક માણસને ચિંથરેહાલ દશામાં જોયો. શરીરપર લાજ ઢાંકવા જેટલાં પણ કપડાં ન મળે, પણ તેમાં આપણે શું કરીએ ? આપણે તો આડું મેં કરીને આગળ ચાલ્યા. દુનિયામાં તે એવાં હજારો માણસ -હશે. તેમાં આપણે શું ? વળી થોડા દહાડાપર એક ગાડાવાળા ભયો ગાડું હાંકતો હતો. એક બાઈને રસ્તે ચાલતાં તેની અડફટ વાગી. બાઇએ ગુસ્સે થઈને કહ્યું:-કેમ અલ્યા ! જોઈને હંકાતું નથી ? પિલા બદમાસ ગાડાવાળાએ સામી મા-બહેન સંબંધી ગળે ચેપડવા માંડી, અને વધારામાં તે બાઈના પ્રત્યે જોઇને નિર્લજ બેશરમ ચાળા કરવા લાગ્યો. આસપાસ ઉભેલા સેંકડો માણસોએ તે નજરોનજર જોયું પણ કોઈ કશું બોલ્યું ન૬િ. સૌએ મનમાં એમ જ વિચાર્યું કે, એમાં આપણે શું ? એ બાઇ એવીજ હશે. એમ બબડતા બબડતા સૌ કામદારના કકડા પોતપોતાને રસ્તે ચાલ્યા ગયા–તો કેવા સુખી આ થયા ! ' અરે, તે દિવસે સવારે નાનપરાની ખાડીમાં એક મુડદું પડેલું. માથે ને છાતીમાં છરાના ધા થયેલા ને લોહીનો રેલો ધડધડાટ વહી જતો હતો. આપણે બંદાએ તે પહેલવહેલું જોયું? કે કમકમાટી ભરેલો દેખાવ ! વિચાર કરતાં કંઇક ઓળખાણું પણ પડી; પણ આપણે તો જાણે કંઈ જોયું જ નથી, એમ ગણીને નીચી મૂડી કરીને હેડયાજ ગયાં. મૂઓ તે તેના મોતે મૂઓ, તેમાં આપણે શું ? એનાં સગાંવહાલાંને ખબર પડશે, એટલે તેઓ તેમની ગરજે અવશે: તેમાં આપણે શું ? પોલિસને તપાસ કરવી હશે તો આપોઆપ કરશે, તેમાં આપણે શું ? અરે એ તો બધું ઠીક છે, પણ તે દિવસે પેલો કમબખ્ત ગાડીવાળો મારતે ઘોડે આવ્યો. સાત વરસની ચમારની છોકરીને પાડી નાખી. ગાડીનું પૈડું છોકરીના પગ પરથી ફરી ગયું અને તેના નળાનું હાડકું કડાક કરતું ભાંગીને બહાર નીકળ્યું. સૌએ બૂમ પાડવા માંડી કે, ગાડીવાળાને પકડો, ગાડીવાળાને પકડે; પણ કોઇએ પકડવાને માટે દોટ મૂકી નહિ. આખરે રસ્તામાં ગાડું ઉભું હોવાથી ગાડી આપોઆપ અટકી ને હાંકનારને એક જણે ૫કડો; ત્યારે કોઈ બંદા સાક્ષી માટે તૈયાર ન થયા. સૌ કોઈએ ઉપરોકત મહામંત્રનેજ સંભા–“છોકરીનું હાડકું ભાંગ્યું તેમાં આપણે શું?” વળી એક પરદેશી માણસ સુરતમાં આવીને રસ્તે ચાલતાં અચાનક હૃદય બંધ પડવાથી મરણ પામે. કોઈ પરગજુ ડૉકટરે વગર એ આવીને અભિપ્રાય આપો કે, હવે એમાં કંઈ નથી. છાતી બંધ પડવાથી મરી ગયો છે. ચાલો, એને ઠામ પાડવાને પૈસા તેમજ માણસ જોઈએ છે. એક વાણીઆ મહાજન ત્યાંથી દૂર ખસીને ચાલ્યા જતાં કહે છે કે, કપાળમાં ટીલું છે છતાં એ વાણીઓ નહિ હોય. આજકાલ તો એવા ઘણું લોકે ટીલાં કરતા થઈ ગયા છે. તે બધા આમ મરી જાય તેમાં આપણે શું ? બ્રાહ્મણભાઈ કહે છે કે, ગળામાં જનાઈ છે, છતાં એ કાંઈ બ્રાહ્મણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #36 -------------------------------------------------------------------------- ________________ . શુભસંગ્રહ-ભાગ ત્રીજો તો નહિ જ હોય. આજકાલ તો સૌ કોઈ જનાઈ નાખતા થઈ ગયા છે. તો પછી આપણે શું ? આ પ્રમાણે જે જે “ આપણે શું ? મંત્રનો આશ્રય લે છે તે સઘળા બચી જાય છે અને પોતપિતાને ઘેર જઈને નિરાંતે ગોળ ને રોટલી ખાવા બેસી શકે છે. ફલાણે ઠેકાણે હુલ્લડ થયું. હિંદુ અને મુસલમાન લડ્યા ને એકબીજાનાં માથાં ભાંગ્યાં. તેમાં જાણીતા મીસ્ટર ૪ જેમણે આજ સુધીમાં શહેરની તથા કેમની અનેક પ્રકારે સેવા બજાવેલી તે મરાયા. તેમનાં બૈરી-છોકરાં. રખડતાં થયાં, ભૂખે મરવા લાગ્યાં, પણ તેમાં આપણે શું કરીએ ? ભાઈ શ્રી જે ને કોણે કહ્યું હતું કે, તમે સેવા કરજો ને લડવા જજે. ડહાપણ કરીને ગયા તે ખરડાયા. હવે તેમનાં બૈરી છોકરાં ભૂખે મરે તેમાં અમે શું કરીએ ? તેમનું નશીબ ! કરમના ભોગ !! ગયે જન્મે ઘણાં પાપ કયા-હશે; તે એટલીજ લહેણદેણ લખાવીને લાવ્યાં. તેમાં આપણે શું ? શહેરમાં અખાડા કાઢવાનું અને રમમગમત ખીલવવાને માટે એક કમી હું નીમાયું, તેણે તેની એજના તો ઘડી; પણ ફંડ ભેગું કરવા માટે નીકળવાનું તે સૌને કડવું લાગે. દરેક જણ. કહેવા લાગ્યું કે, કોઈને ન પડી હોય તે પછી આપણે શું ? શહેરમાં અખાડા નીકળે ત્યાં ન નીકળે તેમાં આપણે શું? આ પ્રમાણે તે મનુષ્ય જીવનની દરેકે દરેક શાખામાં “ આપણે શું?’ને મહામંત્ર સૌ કોઇને આંધળાની લાકડી પેઠે સહાયભૂત થઈ પડે છે. જ્યાં માર પડતો હોય, ત્યાંથી સલામત-હાડકે ને વળી બહાદૂરીથી પાછા હઠવાનો માર્ગ છે. જ્યાં પિસા ભરવાના હેય ત્યાંથી નાણાંકોથળી જેવી ને તેવી રાખી નાસી છૂટવાની બારી છે. જ્યાં વખતનો ભોગ આપવાનો હોય ત્યાં અત્યંત કામગરાપણું પૂરવાર કરવાની ચાવી છે. અનેક રીતે એ ઉપયોગી છે. બોલો, આપણે શું ? આપણે શું ? આપણે શું ? મંત્રાય નમેનમઃ ! . ( * ગાંડિવ”ના તા. ૩૦-૧૦-૧૯૨૭ ના અંકમાં વાપરનાર . નિરંજન નિરાકાર) ૮–એક નમુનેદાર ગામડું કલકત્તાના ફોરવર્ડ પત્રમાં નીચેની રસભરી વિગત પ્રકટ થઈ છેઃ આસનસોલ શહેરથી લગભગ બે માઈલ. અંતરે માંડ ટક રોડ ઉપર બીશપ ફીશર નામના અમેરિકન મેડીસ્ટ મીશનના એક પાદરીની એક મિલકત આવેલી છે. આ મિલ્કતને એક નમનેદાર ગામડામાં ફેરવી નાખવામાં આવેલી છે અને તેને ઉષાગામ નામ આપવામાં આવેલું છે. એક અમેરિકન ગૃહસ્થ મીકેલી જે ખેતીવાડીનો યુનિવસટિનો ગ્રેજયુએટ છે, તેની દેખરેખ નીચે આ ગામડાની પ્રગતિ સાધવામાં આવે છે. હાલ તેમાં ૧૦ નાનાં મકાને છે અને ૫૦ માણસોની વસ્તી છે. દરેક મકાન પાસે શાક અને ફૂલ ઉગાડવાનો બાગ અને ઢોરઢાંખર બાંધવાને અકેક વાડે છે. એક સહકારી ભંડાર, એક સેવીંગ બેંક અને એક હૈસ્પીટલ તે ગામડાના લેકે પોતેજ ચલાવે છે. એક અંગ્રેજી મીડલ કુલ પણ છે, કે જેમાં સુથારકામ અને લુહાર પૂણ શીખવાય છે. દરેક કુટુંબનું અકેક ખેતર એ ગામડામાં છે, જેમાં તેઓ ખેતીનાં સસ્તાં અને સુધારેલાં ઓજારોથી ડાંગરની વાવણી કરે છે. એક ગામ પંચાયત પણું છે, જેમાં દરેક કુટુંબ પોતાનો પ્રતિનિધિ મોકલે છે. પંચાયત પિતાનો પ્રમુખ ચુંટે છે અને ગામની સ્વચ્છતા, દીવાબત્તી વગેરેપર લક્ષ આપે છે. બંગાળાના ઘણું જાણતા માણસેએ આ ગામડાની મુલાકાત લીધી છે. (“ખેડા વર્તમાન” તા. ૨૮-૯-૧૯૨૭ ના અંકમાંથી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #37 -------------------------------------------------------------------------- ________________ હીરારત્નાથી પણ વધારે કિંમતી આદેશ ૯–હીરારત્નાથી પણ વધારે કિંમતી આદેશ ધણા પ્રાચીનકાળમાં, ખ્રિસ્તની પૂર્વે સદી પહેલાં, હિંદના આય લેકા ધર્મો, માનસ-શાસ્ત્ર, અધ્યાત્મવિદ્યા, વિજ્ઞાનકળા, સંગીત અને વૈદકશાસ્ત્રમાં એટલા બધા આગળ વધેલા અને નિષ્ણાત હતા કે કાઇ પણ પ્રજા જ્ઞાનના આટલા વિશાળ પ્રદેશમાં તેમની બરાબરી કરી શકી નથી. મેકસમૂલર લખે છે કે: “પ્રકૃતિદેવીને સંપૂર્ણ કૃપાપાત્ર અને તજન્ય ઐશ્વ, સત્તા અને સૌંદર્યાંયુક્ત હાઇ સમસ્ત સૃષ્ટિમાં સર્વોત્કૃષ્ટ દેશ—પૃથ્વીપરનુ સ્વ–મારું શેાધવાનું હાય તે હું હિંદુસ્તાનનેજ. પ્રથમ પદ આપું. મને જો એમ પૂછવામાં આવે કે, વિશ્વમાંના કયા પ્રદેશના રહેવાસીઓએ ઈશ્વરદત્ત બક્ષીસાના સ`પૂર્ણ વિકાસ કરેલા છે તથા મનુષ્યજીવનના અતિ ગૂઢ વિષયેાપર અદ્વિતીય મનન કરેલું છે અને તેમાંના કેટલાક પ્રશ્નોના એવા તા યુક્તિક અને સપ્રમાણ ઉત્તરે। આપ્યા છે, કે જે પ્લેટા અને કેન્ટના અભ્યાસાને પણ વિચારવા લાયક છે? તા હું જવાબ આપું કે, હિંદુસ્તાને. ” વળી મને એમ પણ પૂછવામાં આવે કે, રામન, ગ્રીક અને યાહુદી લેાકેાનાજ વિચાર અને સિદ્ધાંત પ્રમાણે કેળવાયેલા ચૂરેાપવાસીએ પેાતાની ખેાટ કયા સાહિત્યમાંથી પૂરી પાડી પેાતાનું આંતર્જીવન વધારે સ'પૂર્ણ, વિસ્તૃત, વિશ્વવ્યાપી અને ખરેખરી રીતે માષિક બનાવી અનત જીવન–મેાક્ષ-પ્રાપ્ત કરી શકે? તાપણુ મારે જવાબ એજ છે.” સહસ્ત્રાવધિ વર્ષો પૂર્વે આર્યાવના મહર્ષિઓને અવિનાશી વેદેાની બ્રહ્મા પાસેથી પ્રાપ્તિ થઈ અને તેમણે પેાતાના વંશોને વેદેના ઉપદેશ કર્યાં. વેદકાલીન સાહિત્ય પ્રવૃત્તિઓમાં વેદોથી બીજા નંબરે ઉપનિષદા અને અરણ્યા આવે છે; પૌર્વીય વિચારપુષ્પાની તેએ માળા છે અને આ માળા ધારણ કરનારાએને તે આશીર્વાદરૂપ બની અસીમ શાંતિ અને આનંદના સુખાનુભવ કરાવે છે. X × ઋગ્વેદ કહે છે કે: સૂ` તારીજ આજ્ઞા પ્રમાણે ચાલે છે અને અને આનંદના અધિષ્ઠાતા ! તારી કીતિ``મહાન અને સંપૂર્ણ છે. પવિત્ર છે. મનુષ્યેાના પ્રિય એવા તુંજ પૂજ્યની પ્રતિમારૂપ છે. X તેને પ્રવર્તાવે છે; શાંતિ પ્રકાશની માફક તું તદ્દન બધાએ ભેગા મળી આપણે આપણું કરવું જોઇએ અને જમવું પણ બધાએ સાથેજ જોઇએ. આપણે એકખીજાને ધિક્કારવા જોઇએ નહિ. યજ્ઞ આ સૃષ્ટિના આધાર છે. કદી પણ જુગાર રમે નહિ; ખેતી કરેા અને જે તમને મળ્યું છે તે પૂરતું માની આન ંદમાં રહેા. કરેલાં અને ન કરેલાં પાપામાંથી અમને બચાવેા. દરેક પાપમાંથી અમારૂં રક્ષણુ કરી કે જેથી અમને આનંદ પ્રાપ્ત થાય. તમારા બધાના એકજ નિશ્ચય હે, અને તમારાં સનાં મિત્ર સ`મત રહેા; તમારા બધાના વિચાર પણ એવા મળતા રહેા કે બધા તેમને કબૂલ રાખી શકે. ઉદારાત્મા શાક કે મૃત્યુ પામતા નથી; સંસારનાં દુઃખ કે ચિંતા તેને ક્ષેાભ પમાડી શકતાં નથી. આખુ વિશ્વ, તેનાં સુખ અને સ્વર્ગના આનંદ પણ તેનેાજ છે. ખાવાનું માગવા આવનાર ગરીખે તરફ સ્વાવૃત્તિથી પથ્થર જેવું હૃદય રાખનાર શ્રીમતને પેાતાને પણ આપત્કાળમાં દિલાસા દેનારૂં કાઇ પણ નહિ રહે. શક્તિ હૈાય ત્યાંસુધી ગરીબેાનાં દુઃખ નિવારા; અનંત ભવિષ્યપર નજર રાખી તેના ભેદેશને ઉકેલવા યત્ન કરેા; કદાચ તમારી લક્ષ્મી તુરતમાંજ ચાલી જશે. જે મનુષ્યના વૈભવના લાલ તેના મિત્રાને મળતા નથી, તે પેાતાનેા નાશ પેાતેજ કરે છે; પેાતાના વૈભવ એકલા પેાતેજ ભેગવનારને પેાતાનું પાપ પણ પેાતાને એકલાનેજ ભેગવવુ પડશે. યવેદ કહે છે કેઃ–જ્ઞાનપૂર્વક કર્મ કરવાની અને અજ્ઞાનપણે કર્મો કરવાની અસર જૂદીજ ન્યાય છે, એમ કહેવાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #38 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો હું તમને સપ, હ્રદયેાનું ઐક્ય અને કાઇના પણ્ તિરસ્કાર ન કરવાની વૃત્તિ આપું છું.. વાછરડાંના જન્મથી જેમ ગૌમાતા હ" પામે છે, તેમ બીજાનામાં આનંદપૂર્વક રસ લેા. ૧ અથર્વવેદ કહે છે કે:-આનંદી સ્વભાવ, માન, શાંતિ અને શક્તિ, સત્તા અને દૃઢતા તથા પ્રેમ અને ભક્તિથી ઉદ્દભવતા સર્વે ઉચ્ચ સદ્ગુણી અમર પરમાત્મામાંજ પૂર્ણ પણે વ્યક્ત હાય છે. ઉપનિષદા કહે છે કે:-નમ્ર મનુષ્ય કરતાં કાઇ વધારે શક્તિવાન નથી; કારણકે નમ્ર મનુષ્ય આત્માને ભૂલી જઈ પરમાત્મામાં ભળી જાય છે. તમારા પેાતાના તેમજ બીજાના સવિચારેને વખાણેા. તમારા પ્રાપ્ત કરવામાં સદ્વિચાર જેવું ખીજું તમારૂ સહાધ્યાયી નહિ થાય. જીવનનું ખરૂં તત્ત્વ શેાધી તમારૂં ધારેલું કાર્યં પાર પાડવું હોય તેા તમારા વિચારાપર કાબુ મેળવે. જીસ્સાએથી મુક્ત એવા શુદ્ધ તેજપર તમારા આત્માને એકાત્ર ચિત્તથી ધ્યાનસ્થ કરી. તમને જે વસ્તુ દુષ્ટ કે પાપમય લાગતી હોય, તેના વિચાર સરખા પણુ ન કરવા કાશીરા કરા. દુષ્ટ વિચારાજ દુષ્ટ કર્મો તરફ મનુષ્યને ધસડી જાય છે. જે બધાં પ્રાણીઓને પેાતાના આત્મા જેવાજ જાણે છે અને પેાતાના આત્માને ખીજાં • પ્રાણીઓના જેવેજ ગણે છે, તે કાઇને ધિક્કારતા નથી. ડાહ્યા મનુષ્યે ઇંદ્રિયાના ચિત્તમાં લય કરવા, ચિત્તના મુદ્દમાં અને બુદ્ધિના બ્રહ્મરૂપ પરમાત્મામાં લય કરવા. ભક્તિ, આત્મસયમ અને ક-આ સત્યનાં શિખા છે. સત્યજ જય પામે છે, અસત્ય કદી વિજયી થતું નથી. સપૂર્ણ વૈરાગ્યવાન અને તત્ત્વને પામવાની ઈચ્છાવાળા મુમુક્ષુઓને જવાના દેવયાનેા સત્યથીઆજ વિસ્તૃત બને છે અને સત્યથીજ પરમાત્માનાં તત્ત્વ પ્રાપ્ત કરી શકાય છે. ઉઠે, જાગૃત થાએ. અને ઇષ્ટપ્રાપ્તિ કર્યો સિવાય બેસે નહિ. મનુષ્યાને બધન કે મેાક્ષનું કારણ તેનું મનજ છે. શાંત અને સ્થિર ચિત્તથીજ અખૂટ આનંદ પ્રાપ્ત કરી શકાય છે. મનની સર્વ ઈચ્છાએ લય પામે ત્યારેજ મનુષ્ય અમર થઈ આ જીવનમાંજ બ્રહ્મને પ્રાપ્ત કરી શકે છે. (‘સુવર્ણમાળા’ ના એક અંકમાંથી. ૧૦– દીપમાલિકે”! — હાય ! કૈસે દ્વીપક ભવન જલાઉ ! ગૃહ સૂના હૈ લૂટા અન્ન—ધન, કર્યા વીતી ખતલાવું; જલા રહી હૈ હૃદય–અગ્નિ હા ! જલેકા કૈસે જલાઉં. બસનહીન તન .અન્નબિના કસ, જીવનચક્ર ચલાવું; પાહન સમ હૈ કઠિન હૃદય કયાં આર્ત્તનાદ સુનાઉં. પરબશ, દુઃખી, હીન કાયર હૈ, કચોંકર ખનદિખારું; લાજ બચાવનહાર તિમિર કા, ક્યાંકર હાય ભગાઉં. નિકલ ગયા હૈ, હાય ! દિવાલા, કૈસે સાખ જમાવું; પરબન્ધન સે હૈ। ‘સ્વતંત્ર' કરૂ જીવન—જ્યોતિ જગાઉં. હે માહન ! માધવ !! મધુસૂદન!!! કૈસે તુઝે રિઝાવું; ભક્તિભાવ નહીં, ભગ્નહૃદય હૈ જૈસે દિવાલી મનાતું. ( વિશ્વમિત્ર” ના એક અંકમાં લેખકઃ-મધુસૂદન એઝા સ્વતંત્ર”, ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #39 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રીકૃષ્ણને સંદેશ ૧૧–ભગવાન શ્રીકૃષ્ણનો સંદેશ यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः। तत्र श्रीविजयोभूतिधुवा नीतिमतिर्मम ॥ મહાભારતના યુદ્ધના આત્મા અને પિતાના ચક્રવડે પાંડવોનું રક્ષણ કરનાર શ્રીકૃષ્ણ સમસ્ત મનુષ્યજાતિના રક્ષક અને ઉદ્ધારક છે; અને યુદ્ધપૂર્વે તેમને સંદેશ એ “શ્રીમદ્દ ગીતા” છે, જેનું રહસ્ય આ છે:- “ઉઠ, પરંતપ ! તારી ફરજ બજાવ.” આ સંદેશ આખી દુનિયાને પણ લાગુ પડે છે. “ગીતા” જાતિકત બંધનોથી પર છે. સર્વવ્યાપી પરમાત્મા એનો વિષય છે. પાંચ પાંડવો રણભૂમિમાં અતિ મહાન શત્રુ સામે લડવા ઉભા હતા એવા અદ્ ભુત પ્રસંગમાં શ્રીકૃષ્ણ કુરુક્ષેત્રમાં આ ગીત ગાઈ “શ્રીમદ ભગવદગીતા” નામથી ઓળખાતે ગ્રંથ માત્ર એ ગાનનો એક ભાગ છે, પરંતુ તેમાં પણ કેટલું ડહાપણ, દીર્ધદશિતા અને ઉચ્ચ ગૂઢ બાધ સમાયેલાં છે ! શ્રીકૃષ્ણ અમુક જાતિનાજ નહિ, પરંતુ સમસ્ત મનુષ્યસૃષ્ટિના ઉદ્ધારક હતા, એ વાત સાબીત કરવાને “ગીતા”જ બસ છે. આ ગીતાનો અભ્યાસ-શ્રીકૃષ્ણનું વ્યક્તિત્વ-અતિશય મનોરંજક છે. શ્રીકૃષ્ણ બાલ્યાવસ્થામાં માખણ ચોરતા અને ગોપીઓ સાથે ક્રીડા કરતા; પછી ગોવાળતરીકે ઘણીજ સંભાળથી એમણે પ્રેમપૂર્વક ગાયો ચારી; કુશળ રાજનીતિજ્ઞતરીકે લોકેછાને સમજનાર પણ શ્રીકૃષ્ણ હતા. એ જ કૃષ્ણ એક આદર્શ નૃપેન્દતરીકે, પ્રજાના સેવકતરીકે, દરેક રાજાએ કેવી રીતે વર્તવું જોઈએ તેનું જવલંત ઉદાહરણ થયા. એટલું જ નહિ પરંતુ તેઓ એક મહાન તત્ત્વવિદ્યાવિશારદ અને પ્રાણ પુરુષ હતા. ઉપર કહેલાં દરેકે દરેક દષ્ટિબિંદુથી જોતાં ઘણું વિચારવાનું મળે છે, પરંતુ અહીં તો આપણે શ્રીકૃષ્ણને એક આદર્શ નેતા તરીકે જ વિચાર કરીશું. સંસ્કૃતમાં “નેતાઓને માર્ગદર્શક-રસ્તો બતાવનાર કહ્યો છે; તેણે સાચે રસ્તેજ બતાવો જોઈએ; તેણે ધર્મ પ્રમાણે જોઈએ અને તેણે સત્યજ બાલવું જોઈએ. લેકસેવા એ લોકપ્રિયતાનો રસ્તો નથી. મનુષ્યોને નેતા એક આદર્શ સેવક હોવું જોઈએ. . “કુંતીપુત્ર ! જાગ્રત થા, ઉભો થા !” આ શબ્દોમાં જ કણ નેતાએ આપણનેજ અર્વાચીન ભારતવર્ષના પુત્રોને તે પોતાનો સંદેશ કહી દીધું છે ! “જાગૃત થાઓ !” હિંદમાં શાની ખામી છે ? આપણે હજુ જાગ્યા નથી ! કેાઈ કોઈ વાર આપણી આંખ ઉઘડે છે, પરંતુ સવરજ પાછી મિંચાઈ જાય છે. એટલા માટેજ શ્રીકૃષ્ણ કહે છે કે જાગો જાગો, અને આંખ ઉઘાડી જુઓ ! તમારી દુર્દશા તરફ નજર કરો ! તમારી સ્ત્રીઓની સ્થિતિનો વિચાર કરો ! અસંખ્ય લોકોની છાતી કંપાવનારી ગરીબાઈ નિહાળો ! જાગો અને જુઓ કે, એક વખતનું સર્વશ્રેષ્ઠ હિંદ આજે પૃથ્વીપરનો ગરીબમાં ગરીબ દેશ છે ! જાગે અને દેશની નબળાઇનું મુખ્ય કારણ તમારે કંસપજાતિભેદ-પેટાજાતિઓ છે, એ સમજે. જાગો અને ઉભા થાઓ ! હે કુંતીપુત્ર !” ““ઉભા થાઓ.” શ્રીકૃષ્ણ કહે છે કે, “તૈયાર થાઓ”—શા માટે ? મારામારી કરવા માટે ? નહિ. હિંસામાટે? નહિ. પરંતુ તમારૂં નૈતિક બળ વાપરવા તૈયાર થાઓ. ભારતનીસમગ્ર મનુષ્યજાતિની–પૂજા કરવા તૈયાર થાઓ અને યાદ રાખો કે, પૂજાનું સર્વોત્તમ સ્વરૂપ સેવા છે. ન્યાય અને સત્વમાટે, નવા મનુષ્ય સ્વાતંત્ર્યમાં તમારી આ વિમળ શ્રદ્ધા સાબીત કરવા માટે બહાર પડી એ રસતે હિંદ અને મનુષ્યજાતિની સેવા કરો. કુંતીપુત્ર! માત્ર જાગ અને ઉભો થા ! તારા હાથ તે શ્રીપરમાત્માના હાથ છે; તારો આત્મા એ વિશ્વવ્યાપી પરમાત્માને અંશ છે. તારું સામર્થ્ય તે તેનું છે અને શ્રીકૃષ્ણના નેતૃત્વ નીચે તૈયાર થયેલાને કદી પરાજય થાયજ થહિ. यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः । तत्र श्रीविजयोभूतिधुवा नीतिमतिर्मम ॥ (“સુવર્ણમાળાના એક અંકમાંથી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #40 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧ર-મહાન પેગંબર જરથોસ્તનો સંદેશ જરથોસ્ત પરમ અતમતવાદી હતા. એ એમ માને છે કે, સઘળા ઉચ્ચતમ સદગુણેનું ઉત્પત્તિ સ્થાન વિશ્વવ્યાપી આત્મા-પરમેશ્વરજ છે. રસ્તના ગ્રંથોમાં આવા છ દેવતાઈ ગુણેને ઉલેખ વારંવાર આવે છે. આ સગુણે નીચે પ્રમાણે છેઃ (૧) મન સારું હોવાને, (૨) ન્યાય અને સત્યનો, (૩) પવિત્ર રાજસત્તાન, (૪) લોકાપકારક દયાન, (૫) સંપૂર્ણ આરોગ્યતાને અને (૬) અમર હોવાને. મહાન ઉપદેશક ધર્મના મશાલચીઓ છે અને હમેશાં તેમના આદર્શોમાંજ મમ હોય છે. પવિત્રતા અને તેજનો આદર્શ ઈરાદેશના જરથોસ્ત શીખવે છે. જરથોસ્ત ખરેખર ઉપદેશક છે, કારણ કે એમને ઉપદેશ અમુક કાળ કે પ્રજમાટે નહિ, કિંતુ હમેશમાટે અને તેને માટે છે. જરસ્થસ્તનું જન્મસ્થાન અને તિથિ અંધકારમાં છે. સાધારણ રીતે એમ મનાય છે કે, તે ઇરાનના પશ્ચિમભાગમાં ઈ. સ. પૂર્વે ૨૦૦૦ થી ૧૦૦૦ વર્ષ પૂર્વે થઈ ગયા હોવા જોઈએ. જરથોસ્તની મરણને સદીઓ થઈ ગઈ છે, પરંતુ આ વિશ્વમાં જ્યાં સુધી સત્ય રહેશે. ત્યાં સુધી જરથોસ્ત જીવંત રહેશે. મનુષ્યો ! જ્યારે તમારી પાપી વાસનાઓ, અને સ્વાર્થવૃત્તિને સદંતર નાશ થશે, જ્યારે સદાને માટે તમારામાંથી પાપ દૂર થશે, ત્યારેજ તમને મહાન કાર્યને આશીર્વાદરૂપ બદલો મળશે. જો તમે આ નહિ કરી શકે તે તમારે છેવટે શોકે દગાર કાઢવાનેજ વખત આવશે. | હે મઝદ અહુર ! શંકા થાય ત્યારે, તથા હે સર્વશ્રેષ્ઠ ! દુઃખ અને કંકાસના સમયમાં અને દુષ્ટોની વૈરત્તિને લઈ આપત્તિના સમયમાં પણ અમે તે પવિત્ર અગ્નિના દીપ્ત પ્રકાશમાં આપેલા તમારા સર્વશ્રેષ્ઠ ઉપદેશનું મનન કરીશું. હે મઝદ ! એક જાણકારતરીકે, જેમને જાણવાની ઈચ્છા હશે તેમના માટે તારાવતી હું પાપ દુષ્ટજનને તેમની દુષ્ટતાનો બદલો છે; પરંતુ સર્વોત્તમ સ્થિતિ-મોક્ષ-તો સત્યના નિયમ પાળનારને જ મળે છે.” અને તારે આ સંદેશે જાહેર કરતાં મને અત્યંત આનંદ થાય છે. જો તમારે સજજનેનો સંગ જોઈતો હોય, સત્યની મૈત્રીની જરૂર હોય અને પવિત્ર ધર્મને ટકાવી રાખવો હોય, તો ક્રોધ અને હિંસા પરહરે, ઈર્ષ્યા અને કંકાસનો ત્યાગ કરે. હે મઝદ ! આવાં પરોપકારી મનુષ્યોને જ હું સ્તુતિમંદિરમાં દાખલ કરીશ. (“સુવર્ણમાળાના એક અંકમાંથી.) ૧૩–દિલહીનાં મંદિરમાં અંત્યજ ભાઈઓને દાખલ કરે છે. ૨૧ મી ઓગસ્ટ ૧૯૨૭ ને રોજ ગોસ્વામી ગંગાપ્રસાદજીના મંદિર-કટરાનીલમાં અસ્પૃશ્ય કહેવાતી જાતિઓને દર્શન કરવા દાખલ કર્યા હતા. સૌ લોકો યમુનાસ્નાન કરીને અને તિલક ધારણ કરીને એક જબરદસ્ત સરઘસ સાથે સાંજના છ વાગે મંદિરમાં દાખલ થયા અને હિંદુઓએ તેમાં ખૂબ પ્રેમપૂર્વક ભાગ લઈને તેમને પ્રસાદ વહેચો. દિલ્હીમાં આ પહેલો અવસર છે, કે જ્યારે શ્રીગોસ્વામી મહારાજે અસ્પૃશ્ય ભાઈઓને દર્શન કરાવીને હિંદુઓ સમક્ષ એક આદર્શ રજુ કર્યો છે. અમને સંપૂર્ણ આશા છે કે, દિલ્હીનાં બીજાં બધાં મંદિરના અધિકારીઓ અને અનુકરણ કરી યશભાગી બનશે. સભા શ્રીગોસ્વામીજી મહારાજને ધન્યવાદ આપે છે કે, તેમણે સેંકડે વર્ષોના તુષિત આત્માઓને અમૃતપાન કરાવી હિંદુઓના વિશાળ હૃદયને પરિચય કરાવ્યો છે. ( “અર્જુનના એક અંકમાંથી અનૂદિત.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #41 -------------------------------------------------------------------------- ________________ ભગવાન બુદ્ધનો સંદેશ ૧૪-ભગવાન બુદ્ધનો સંદેશ બુદ્ધ જગદુદ્ધારક હતા. તેમનું ક્ષેત્ર કે દષ્ટિમર્યાદા અમુક દેશ કે પ્રજામાં જ સમાઈ જતાં ન હતાં, સંપૂર્ણ પ્રકાશ અને કીતિ ઝળકાવી રહેલા અંતસંપન્ન એ જીવંત પ્રતિમા રૂપ હતા. પારકાનું કંઈપણ દબાવવાની તેમને જરા પણ ઈરછા નહોતી. કીતિ, ધન, ઐશ્વર્ય, સત્તા, રાજ્ય કે સ્ત્રી તેમને આકર્ષી શકતાં નહિ. બુદ્ધ ભગવાન ચાંડાલ, દુષ્ટો, વેશ્યાઓ અને પાપીઓ તથા ગરીબપ્રત્યે સંપૂર્ણ દયા અને દિલાસેજી દાખવતા; પરંતુ શ્રીમાને તથા જુલમી સત્તાધીશોના અભિમાનની તેમને દરકાર ન હતી. શારીરિક પીડા, નિંદા અને જુલ્મ તેમણે ધીરજ અને નમ્રતાથી સહન કર્યા. સત્યનું પ્રતિપાદન કરવામાં તેઓ નિડર અને કોઈની પણ દરકાર ન રાખનાર હતા -અને જીવનની વહાલામાં વહાલી વસ્તુઓને પણ સત્યને માટે ભેગ આપતા. તે બુદ્ધિસ્વાતંત્ર્યના ચુસ્ત હિમાયતી હતા. મનુષ્યજીવનના પ્રકોપર એમણે નવું અજવાળું પાડયું. મનુષ્ય ઈશ્વરને અંશ છે એ સત્ય તેઓ ખરા દિલથી માનતા ને ફેલાવતા. મહાન સામ્રાજ્યો વિનાશ પામ્યાં છે, પરંતુ બુદ્ધે કરેલો સત્ય ઉપદેશ જીવંત છે અને અનંતકાળ સુધી તેજ રહેશે. એક વખત પૂર્ણ નામના સાધુને બુદ્ધ એમ બોલતાં સાંભળ્યો કે, તેને હિંસાપ્રિય લોકોના દેશમાં રહેવાની ઈચ્છા છે. પછી ગુરુશિષ્ય વચ્ચે નીચે પ્રમાણે સંવાદ થયોઃ “એ લોકો તને ગાળો આપશે કે મારશે તે તું શું કરીશ ?” “હું એમ ધારીશ કે, આ લેકે ભલા છે; કારણ કે તેઓ ફક્ત મને ગળાજ આપે છે, પરંતુ મને મારતા નથી કે મારા પર પથરો ફેંકતા નથી.” પણ એ લોકે પથર ફેંકશે અગર મારશે તો ?” તે હું ધારીશ કે, એ લોકો ભલા છે; કારણ કે તેઓ ફક્ત મારાપર પથરાજ ફેકે છે, પરંતુ લાકડી કે તરવારથી મને મારતા નથી.” “પરંતુ જો એ લેકે લાકડી કે તરવારથી તને મારશે તો ?' તે હું એમ ધારીશ કે, હજુ તે ભલા છે કે મને સદંતર મારી નાખતા નથી.” પણ જે તને મારી નાંખશે તે ?' - “તો તે હું ધારીશ કે, એ બહુ ભલા છે; કેમકે આ દુઃખપૂર્ણ સંસારની ઉપાધિમાંથી મને તેમણે મુક્ત કર્યો.” આ સાંભળી બુદ્ધે કહ્યું -“પૂર્ણ ! તે બરાબર કહ્યું. જા, અને તે પોતે મુક્તિ મેળવી છે, તેમ બીજાને મોક્ષ અપાવ. તું પોતે સામેપાર તરી ગયો છે તો બીજાને તાર. તું પોતે આનંદમય છે તો બીજાને આનદાનભવ કરાવ. તને નિર્વાણ પ્રાપ્ત થયું છે તો તે બીજાને સુલભ બનાવ.” ઠેષને નાશ ષથી નહિ પણું પ્રેમથી જ થાય છે. દયાજ વૈરનો ઉત્તમ બદલો છે. તે સાધુઓ ! બહારવટીઆ અને ખુની લેકો તમારા શરીર કરવતથી વહેરી નાખે, ત્યારે પણ જો તમે ક્રોધ કરશે તો મારી આજ્ઞા નથી પાળી એમ હું માનીશ. કોઇની સામે કોંધપૂર્વક બેલો નહિ, કેમકે તે માણસે પણ સામે ક્રોધથીજ પ્રત્યુત્તર આપશે. ફોધપૂર્વક બે લાયલા શબ્દો દુ:ખજનક થાય છેઅને ઘાની સામે ઘા કરવાથી તમને જ નુકસાન છે. સત્ય, ન્યાય, દઢતા અને ઉદારતા-આ ચાર મુખ્ય ગુણ છે. બધા ઉપદેશકનો ઉપદેશ આ છે કે પાપ ન કરવું; પરોપકાર કરો અને ચિત્ત શુદ્ધ રાખવું. આ ઉકિત સાચી છે કે, “સત્ય એ એક અમર વાણી છે.” સત્ય બોલવામાં, સાધુતા દાખવવામાં અને ન્યાયનું સમર્થન કરવામાં ન્યાયી સજજને દઢ રહે છે. પોતે પોતાને જીતે એ સઘળા લોકપરની જીત કરતાં અધિક છે. જેણે પોતાને જીત્યો છે અને જે હમેશાં સંયમ પાળે છે એવા મનુષ્યના વિજયને બ્રાહ્મણ, ગંધર્વ કે દેવ પણ પરાજયમાં ફેરવી શકતો નથી. * આ સૃષ્ટિમાં ઈષ્યરહિત સ્વતંત્રતા અને સઘળાં જીવંત પ્રાણીઓ તરફનો સંયમ સુખી નિવડે છે. કામાસક્તિરહિતપણું, ઇચ્છાઓ પર કાબુ અને નિરાભિમાન એ ઉચ્ચતમ સુખનાં સાધન છે. તે જ ધમપદ | (“સુવર્ણમાળાના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #42 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwww w w wwww - - શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૫-જંદગી સુધી નિર્ધનવ્રત પાળનાર ચીનને એક મહાપુરુષ ચીનને જુવાનવર્ગ જેના ચરણમાં ઝુકી પડતો અને જેનો શબ્દ પડતાં જીવનની આહુતિ માતાને ચરણે ધરી દેવા તલસતો તે ચીન-પ્રજાસત્તાકના સ્થાપક ર્ડો. સુન–ચાટ-સેનના મૃત્યુ પછી, તેમના ભવ્ય જીવનના કેટલાક અદભુત પ્રસંગે પ્રકાશમાં આવ્યા છે. ડૉ. સુન–વાટર્સેને એક વ્રત લીધેલું–જંદગી સુધી ગરીબ રહેવાનું. તે તેમણે બરાબર પાળ્યુંચીનના પ્રજાસત્તાકના સ્થાપકતરીકે ચીનના દૌલત–ભંડાર તેમના ચરણમાં રટાતા હતા, મેટા મોટા પગારની અનેક જગ્યાઓ ઉપર તેમણે અનેક માણસોને ગોઠવેલા; પણ પિતે તે ગરીબજ રહ્યા. એ ગરીબીને પ્રતાપે જ તે ચીનાઓમાં ભક્તિભાવ જગાડતા અને તેમની પાસે ગમે તેવાં જોખમકારક કામે કરાવી શકતા. પ્રજાસત્તાકને 'વજ ચીનના આકાશમાં ઉડવા લાગ્યો, ત્યારે કેટલાયે માણસો, તેમનો ભવ્ય આદર્શ અને તેમની એથીયે ભવ્ય ભાવનાસૃષ્ટિ ભૂલીને, લક્ષ્મીના મેહમાં તણાયા; પણ ચીંથરામાં વિંટાયેલા ચીનના આ વિધાતાએ તો ગરીબીને જ વહાલી ગણી.. તેનું વસિયતનામું બહાર પડ્યું છે, તેમાં જાહેર થયું છે કે, તેને કશીજ દૌલત નથી; જે નાનકડું ઘર, કપડાં અને ચોપડીઓની મત્તા છે, તે તેની સ્ત્રીને વારસામાં જશે; અને તેનાં સંતાનો ઉંમરલાયક થયાં હોવાથી તેમને વારસાની જરૂર નથી. આટલો આત્મત્યાગ માનવીને નરપુંગવજ બનાવે ને ? અને એને પ્રભાવે પ્રગટતું એ પ્રબળ વ્યક્તિવજ ચીન જેવા દેશનું ભાગ્ય ઘડી શકે ને ? - ક્રાતિકારી પ્રવૃત્તિઓના નેતા તરીકે ઉઘાડા પડી જવાથી ડે. સુનચાટ-સેન નાસીને એક ગામડાની ઝુંપડીમાં છુપાઈને રહેતા હતા. જીવતા પકડી લાવે કે માથું લઈ આવે તેમને મેટું ઇનામ આપવાની જાહેરનામાં ચીનમાં ચઢાયાં હતાં. જો કે મનાય છે કે, ચીનની સરકાર તે તેમને જીવતા પકડવાને જ આતુર હતી, કે જેથી તેમને ખૂબ રીબાવી રીબાવીને મારી શકાય. અચાનક બે લશ્કરી અમલદારો અને બાર સિપાઈની ટકડીને તેમની કંપડી જડી આવી, તેઓ અંદર પેઠા. સન-યાટ-સેન જરાયે ક્ષુબ્ધ થયા વિના જ્યાં બેઠા હતા ત્યાં બેસી રહ્યા. સિપાઈએ અંદર આવી ઉભા રહ્યા, એટલે પતે ઉઠવ્યા અને પાસેના ખૂણામાંથી “રાજધર્મ' નામનું પુસ્તક ઉપાડી, ધીરે સૂરે વાંચવા મંડ્યા. સિપાઈઓ તે સ્તબ્ધ બનીને તે સાંભળવા લાગ્યા. તેમના ઉપર ધીમે ધીમે સુન–થાટ-સેનનું જાદ ઉતરવા માંડયું. તેઓ રસપૂર્વક પ્રશ્નો પૂછવા લાગ્યા. ચર્ચા ચાલી અને અંતે તેઓ ભક્ત બનીને, સુન-ચાટ-સેનના ચરણમાં મસ્તક નમાવીને પાછી ફર્યો. એ ટુકડી એમ પાછી ન ફરી હોત, અને નવચીનના ચણનારા આ વીરનું મસ્તક લઈ ગઈ હોત, તો કદાચ ચીન આજે પ્રજાસત્તાક ન બન્યું હોત ! ડો. સુન-યાટસેનની સાધનાઓ અને તેની સિદ્ધિઓ સદા બીજાને લાભદાયી નીવડી છે, એથી તેને પિતાને તે મુશ્કેલીઓનો પારજ રહ્યો નથી. તેણે પશ્ચિમની સંસ્કૃતિને ન પ્રકાશ ચીનમાં ઉતાર્યો, પણ પશ્ચિમની સત્તાનો અને તેના શાસનનો વિરોધ પણ તેણેજ આદર્યો તથા જીવનલર લડીને ચીનને તેમાંથી તારવાને ઝુંબેશ ચલાવી. પૂર્વના જાગ્રસ્ત બાળીઆમાં નવા પ્રાણ પૂરવાનો, પૂર્વની પુરાતન પ્રજાની નાડમાં વુિં જોસ મૂકવાનો જશ ત્રણ નરવીરોને નામે ઈતિહાસમાં જમા થાય છે. એક આ ડૉ. સુનચાટ-સેન: બીજા મોહનદાસ ગાંધી અને ત્રીજા તુર્કીના મુસ્તફા કમાલ પાશા. એ ત્રણેમાં પહેલા ડૉ. સુન-ચાટ-સેન. તેમણે બીજા બેનું કામ સરળ બનાવ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #43 -------------------------------------------------------------------------- ________________ જંદગી સુધી નિર્ધનત્રત પાળનાર ચીનને એક મહાપુરુષ છે. સુન-યાટ-સેનનું નામ જગતની તવારીખમાં આજથી વર્ષો પહેલાં નોંધાયું છે. તે મેકાવોમાં હતા, ત્યાં તેમને થોડા જુવાનીઆઓ મળ્યા. એ જુવાનના અંતરમાં, ચીનના વિદેશી વિક્તા શહેનશાહોની સામે, તેમના નિર્બળ, સડેલા અને તે અત્યાચારી અમલ સામે, અસં-- તેષની હોળી સળગતી હતી. આ જુવાન એ અમલમાં સુધારણા કરાવવાની બુદ્ધિથી-ક્રાંતિ કરવાની નેમથી નહિ-શાંત કાર્ય કરતા હતા. ડો. સુનચાટ-સેને તેમને વિપ્લવને સંદેશ આપે, અને “તરણ ચીન નામને પણ સ્થાયી ના પણ સ્થાપે. તે દિવસથી તેમણે વિપ્લવમાટે ભેખ લીધો. કે - તેમણે જીવનાંતસુધી ન ઉતાર્યો. ડૉ. સેનના આ નવા પક્ષમાં પ્રથમ અઢાર બહાદૂર ચીના યુવકે જોડાયા; પણ તેમાંથી પહેલા વર્ષની આખરે એકલા સેનજ બાકી રહ્યા. બીજા કયાં ગયા? સેનને છોડી ગયા ? ના, એ બધા પકડાઈ, ફાંસીને લાકડે લટકી, ચીન-માતાનું નામ જપતા જપતા સ્વર્ગને માગે સંચય હતા. તે વખતે હૈં. સેનના પક્ષમાં ભળવું કે વિપ્લવની પ્રવૃત્તિ કરવી, એ એટલું ભયંકર હતું. અરજીઓ અને યાચનાઓને યુગ આથમીને સેનના ઉદયની સાથે, વિપ્લવ-યુગને ચીનમાં ઉદ થયો; અને ચીની તણો એમાં હસતે મુખે હમાવા લાગ્યા. ડો. સેન પિતાના તરુણું સાથીઓની "વિજોગ સહતે, પ્રજાસત્તાકનું પોતાનું સ્વપ્ન સિદ્ધ કરવાની અમર આશાએ, વિપ્લવનું કાર્યો જેસભેર આગળ ધપાવવા લાગ્યા. ચીનમાં એ આગ ધીમે ધીમે ફેલાવા લાગી. 10. ૧૮૯૪-૯૫ માં જાપાન સાથેના યુદ્ધમાં ચીન હાર્યું. પરાજયનું કારણ ચીનના લશ્કરમાં પ્રસરેલું લાંચરૂશ્વતનું વાતાવરણ હતું. એ પરાજયે મંચુ શહેનશાહ સામે પ્રજામાં પ્રબળ અણગમો પ્રસાર્યો. ઠે. એને અવસર ઓળખે. તક સાધવાના વિચારથી આક્રમણની થેજના તૈયાર થઈ કટોન, દક્ષિણનું સમૃદ્ધિશાળી પ્રાંતિક પાટનગર કબજે કરી, પ્રજાસત્તાક જાહેર કરવાનું ઠર્યું. શસ્ત્ર અને દારૂગોળ સંઘરાયા. પ્રજાસત્તાકને નામે લડનારા લડવૈયાઓ ઉભા થયા. બળવા જાહેર કરવાનો વખત નકકી થયે; પણ છેટલી પળે, જ્યારે બળવાખાની ટકડીઓ યુદ્ધદુંદુભિ ગજવતા' મેદાને નીકળી ચૂકી હતી ત્યારે, એક બદમાશ દેશદ્રોહીએ આખી યોજનાની વિગતે પ્રાંતિક સુબાને આપી દઈ, આખું કાવતરું ખુલ્લું પાડી દીધું. જે જે ન નાસી છુટયા, તે બધા પકડાયા; બેહદ સીમેના ભાગ બની, જેલમાં ખૂબ રીબાયા અને છેવટે, દાખલો બેસાડવાને, પાટનગરના ચોકમાં તેમનાં માથાં ઉડાવી દેવામાં આવ્યાં. જે જે નાસી છુટયા, તેમની સાથે વેશ બદલીને, ઉં. સેન પણ છટકી ગયા. તેમને શોધતા સિપાઈઓની વચ્ચે થઈને તે શહેરના ગઢ ઉપર ચઢી, રાતોરાત ગામડામાં નાસી ગયા. ખેડુતોના ઝુંપડાઓમાં, માછીમારોનાં હાડકામાં અને જંગલોમાં છપાતા લપાતા તે મેકા પહોંચ્યા. ત્યાંથી થોડ દિવસ પછી તે ઈગ્લાંડમાં દેખાયા. એ રીતે તેમનો પંદર વર્ષનો દેશવટ શરૂ થ: પણ એ સમય સેનના અપ્રતિમ સાહસ અને અતુલ શૌર્ય તેમજ અખંડ વીરતા અને અદ્દભુત દેશભક્તિથી ચીનની ઈતિહાસમાં અમર બની ગયો છે. વિપ્લવની તૈયારીઓમાં તે આખી પૃથ્વી ઘૂમી વળ્યું. એક દિવસ ચીનના આ થાણુમાં તે બીજે દિવસ તે થાણામાં, એમ સૌને આશ્ચર્યચકિત કરતા તે ચીની તરુણેની શોધમાં ભટકતા. દેશવટો ભોગવતા દુનિયાના ગમે તે ભાગમાં રહેતા ચીનભક્તિ અને ચીન–માતાની વચ્ચે તે એક સાંકળસમાં હતા. તેમણે તેમને બધાને સાંકળી રાખ્યા, અને એક. જબરદસ્ત, આખી દુનિયામાં પથરાયેલું ચીના વિપ્લવવાદીઓનું લકર બનાવ્યું. તેમાંથી બહાર ભટકતા માણસોનું કામ ફાળે એકઠું કરવાનું, ચીનમાં રહેલાઓનું કામ વિષવને આતશ પ્રગટાવવાનું અને જવાનોનાં મંડળ સ્થાપવાનું, એમ યોજના ઘડી આખરી લડાઈ લડી લેવાના નિશ્ચયથી જોસભેર કામ ચાલું. પિતાના માથા ઉપર, કેટલીયે વખત, લાખનું ઈનામ લટકતું લઈને, અને જાસુસ તથા બાતમીદારોની કરડી નજર ચૂકાવીને ડે. સેન મજુરના, માછીમારના કે અભણ ખેડુતના લેબાસમાં એકાએક ચીનમાં દેખા દેતા અને ગામે ગામ તથા ગામડે ગામડે વિપ્લવનો સંદેશ પહોં– Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #44 -------------------------------------------------------------------------- ________________ શુભસંહ-ભાગ ત્રીજો ... www ચાડતા, નવાં નવાં વિપ્લવમંડળો સ્થાપતા અને તેને માટે પૈસા ઉઘરાવતા. X ઘણુ વખત, શત્રિના ભયાનક અંધારામાં ગામથી દૂર દૂરના કોઈ દેવાલયમાં કોણ જાણે કેમ, ક્યારે અને કોની મારફત પહોંચેલા સરદારના હુકમને તાબે થઈને જુવાનની ટાળી જમાં થતી. મધ્યરાત્રિએ એક માણસ કોણ જાણે કયાંથી એ દેવાલયમાં આવીને હાજર થતો. અધે દેખાય અને અર્થે ન દેખાય એવી રીતે રહી, ત્રણ-ચાર કલાક સુધી, વશ કરી લે એવે સૂર કંઇક ઉપદેશ આપતા અને પાછા અદૃશ્ય થઈ જતો. વર્ષો સુધી વિપ્લવ-મંડળનું કામ એ રીતે - ચાલ્યું. પકડાય તે ભયંકરમાં ભયંકર રીબામણીઓ સહીને મરવું પડે. એવું જોખમ નિરંતર માથે ઝઝુમતું; છતાં અસંખ્ય યુવાનો સેનની આજ્ઞાએ, તે જ્યાં કહે ત્યાં હાજર થતા અને તેને પણ જાણે મૃત્યુને હથેળીમાં લઈને ખેલતો હોય તેમ માથામાટે લાખોનાં ઇનામ બોલાતાં હોય તેાયે, - એમ ચેરના માથાની જેમ રાતની રાત ભમતે જ તે નાસ્યા પછી, ડે. સેન લંડનમાં પકડાયા. સેન અમે રિકાથી લંડનમાં આવ્યા છે, એવી જાસુસીને ખબર પડતાં જ તેમણે ચીનના એલચીને તરતજ એ ખબર પહોંચાડ્યા અને તેણે બે ચીનાઓને 3. સેનને પકડવા મોકલ્યા. સેન પકડાઈ ગયા. તેમને એક કોટડીમાં પૂરવામાં આવ્યા અને તેમના ઉપર સખ્ત જાતો મૂકવામાં આવ્યો. તેમની ગિરફતારી ખાનગી રાખવામાં આવી. . સેન કોઈને પણ મળી શકે નહિ એવી વ્યવસ્થા મૂકાઈ. ચૂપચાપ સેનને ચીન જતી ટીમર ઉપર ચઢાવી દેવા અને ચીન પહોંચાડી સરકારને સોંપી દેવા, એટલે સરકાર મરજી પ્રમાણે શિક્ષા કરે એવી ચીનના એલચીની ધારણા હતી. મૃત્યુના જડબામાં ઉભા રહીને સેને છૂટવાના મરણીઆ પ્રયત્નો કરવા માંડયા.મિત્રાને પિતાના પકડાયાના સમાચારનો એકજ શબ્દ પહોંચાડવાને તેમણે આકાશ અને અવની એક કર્યો. તેણે તેના ઉપર પહેરો ભરતા પહેરેગીરો મારફત મિત્રાને ચિઠ્ઠી પહોંચાડવા પ્રયાસ કર્યો, પણ પહેરેગીર ત એલચીને આપી દીધી. આથી જપતે સપ્ત થયો. તેણે સિકકાઓ સાથે બાંધીને, તેમની કોટડીની સળિયાવાળી બારીમાંથી બહાર ચિઠ્ઠી ફેકવા માંડી; પણ તે મકાનના ચોગાનમાં પતી. છેવટે તેમણે એક નોકરને ફાડ્યો અને તેની મારફત, પોતાના એક વખતના શિક્ષક અને પછીના દિલોજાન દોસ્ત ડૅ. જેમ્સને આ ખબર પહોંચાડી ડૉ. જેમ્સ, સેનને છોડાવવાની તૈયારીઓ એકદમ આદરી. ચીન જનારું જહાજ બારામાં - આવી ગયું હતું અને થોડા દિવસમાં ઉપડવાનું હતું. એટલે દરેક પળની તેને કિંમત હતી. તે * છાપાંઓની ઍકિસે દોડ. પરદેશ ખાતાના પ્રધાનને મળ્યો. પણ વાત એટલી વિચિત્ર હતા કે પ્રથમ તે સૌ કોઈ તે માનવાનેજ તૈયાર થતું નહિ. છેવટે તપાસ શરૂ થઈ. પ્રથમ તે ચીનના એલચીઆ સનના સંબંધમાં સાવ અજ્ઞાન બતાવ્યું: ૫ણ જ્યારે તે ન ચાલ્યું, ત્યારે ‘સેન સાવ પાતાના ઇચ્છાપૂર્વક આવેલા અને તે ચીનમાંથી રાજદ્રોહનો ગુન્હો કરી નાસી ગયા હોવાથી પકડવામા આવ્યા છે એમ કહેવા માંડયુંપણ પરદેશ ખાતાએ તે સ્વીકારવાની સાફ ના પાડી. લંડનના પત્રોએ જબરો શેર કરી મૂકે અને ડૉ. સેન બાર દિવસનો કારાવાસ ભોગવી છૂટા થયા. રપાવી રીતે ક્ટકારો મેળવ્યાના અનેક પ્રસંગે ડે. સેનના જીવનમાં બન્યા છે. એક વખત તે નાની હોડીમાં છુપાઈને રહેતા હતા, ત્યારે પાંચ હજાર ડોલરનું ઇનામ લેવા એક માણસ તેમને પકડવા આવ્યો. ડૉ. સેને તેની સાથે મીઠાશથી વાત કરી. પેલો માણસ તેમના ચરણમાં પડથી. આવા પરાક્રમશીલ અને પ્રતાપી પુરુષે એશિયાના પ્રથમ પ્રજાસત્તાકની સ્થાપના કરી. આજે અને યુગો સુધી એ વીરના ભવ્ય જીવનમાંથી એશિયાના યુવકે દેશભક્તિની પ્રેરણા પામી, ડીસેનને પગલે ચાલી, માતૃસેવાની ધૂન મચાવો અને એશિયાને ઉજજવળ બનાવો. (“સૌરાષ્ટ્ર” તા. ૨૩-૫-૨૫ તથા ૩૦-૫-૨૫ ના અંકમાંથી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #45 -------------------------------------------------------------------------- ________________ એક મહાન જાપાનીસની જીવનરેખા ૧૬–એક મહાન જાપાનીસની જીવનરેખા ૨૯: ટાકિયામાં રેઇનાઝકામાં એક સાદા ધરમાં તે જબરદસ્ત બહાદુર અને જુની શૈલીના માણસ રહે છે. તેના મેાટા ઉપર સફેદ દાઢી ઉગી ગઇ છે અને માથાના ઝુલતા લાંબા વાળામાંથી તેની કાળી આંખે તગતગે છે. તેનું નામ મીટેસુરૂ ટાયામા છે. ધણા પરદેશીએ તેનાથી અજાણ છે; કારણ કે તે પેાતાને પ્રકાશમાં લાવવાની દરકાર કરતા નથી. તે નિર્જન સ્થાનમાં રહે છે અને જાહેરમાં તે! કચિતજ આવે છે; છતાં પણ દરેક જાપાનીસ ધરમાં તેનું નામ જાણીતું છે. તેના પ્રભાવના. પડછે। સાધારણ મજુરથી તે મેટા અધિકારી ઉપર પડે છે. • આ મીટેસુરૂ ટાયામાને આધુનિક રાખીન હુડ કહીએ તેા કઇ ખાટુ નિહ; કારણ કે તેના તાબામાં બહાદૂર નરેનું એક મેટુ લશ્કર છે. જાપાનીસ પરભાષામાં તે લેાકેાના ટાળાને જેવ્યાખ્યા આપવામાં આવી છે તેના અર્થ એ થાય છે કે, તે મહાદૂર, માયાળુ અને ઇન્સાફને ચાહનારા છે. આ ટાળી હમેશાં હિંસાનેાજ મા ઉપદેશે છે અને પેાતાને એમ લાગે કે, દયા અને ન્યાયની વિરુદ્ધ રાજ્યના અમુક અમુક કાયદાએ છે તે તે કાયદાને પગ તળે છુંદી નાખતાં તેએ જરા પણ અચકાતા નથી. ટાયામા તેના સરદાર છે અને તેના મુખમાંથી એક શબ્દ પડયા કે તેને અમલ કરતાં તેના સાથીએ ગમે તેવી મુશ્કેલીએ હાય છતાં ડરતા નથી. જાપાનીસ પ્રજા તેનાથી જેટલી હીએ છે તેટલી કાઇ બીજાથી ખીતી નથી, તેનું કારણ એ નથી કે તે બળવાન છે. જો કે તેને ૭૦ વર્ષ થયાં છે, પરંતુ તેના સાત્વિક વ્યક્તિત્વના પ્રભાવ એટલે બધે જાપાનીસ જનસમાજ ઉપર છે તેથી એ જ્યારે ખેલે છે ત્યારે તેના સાંભળનારાએ ઉપર રાજ્યપ્રત્યે અને દેશપ્રત્યે એક અજબ જાતની છાપ પડે છે અને તે દેશપ્રેમની. તેના જન્મ ટાયામાને જન્મ પુત્રુઓકામાં યુફ્યુમાં થયા છે અને તેને બધા જેનયેાશા કલબના–અર્થાત્ ઉપર કહેલી ટાળીના સરદારતરીકે ઓળખે છે. આ ટાળી પ્રથમ જાહેરમાં એવી રીતે આવી કે, મા`િસ એકમાના એક કૃત્યથી આ ટાળીના એક સભ્યને ગુસ્સા ચઢયા અને તેથી તેણે તે માર્કિસ ઉપર બામ્બથી હુમલા કર્યો. ટાયામાની સરદારી નીચે આ ટાળીના દરેકે દરેક સભ્ય કાઇ અજબ દેશદાઝની લાગણીથી ઉશ્કેરાયેલે! હાય છે અને ટાયામાનેા હુકમ થયા કે દેશને માટે આ કૃત્ય કરવું વ્યાજબી છે તેા પછી ખૂન, લૂટ અને ગમે તેવા કાયદાઓને પણ ભંગ કરતાં તેએ અચકાતા નથી. ઘણા વખત થયાં ટાયામા આ ટાળીને પ્રેસિડેટ હતા અને હમણાંજ વૃદ્ધાવસ્થાને લીધે તેણે તે પ્રમુખપદનું રાજીનામું આપ્યું છે અને પેાતાની જગ્યાએ પેાતાના એક વિશ્વાસુ માણસને નીમેલેા છે; છતાં હજી કાઈ પણ કાર્ય તેના હુકમવગર થઈ શકતું નથી. ટાયામાની જીંદગીનું વૃત્તાંત એટલે બહાદુરીનાં કાર્યોની એક લાંબી હારમાળા. એ હમેશાં. નિળ અને ગરીબના ખેલી થાય; અને દેશનાં છેલ્લાં ૩૦ વર્ષની રાજકારણની જબરી ઉથલપાથલામાં પણ મુખ્ય હાથ તેના હાયજ. બીજા દેશેાના દેશપાર કરેલા દેશભકતને તેનું રહેઠાણુ હંમેશાં આશ્રય આપતું. ડાક્ટર સુનયાટ–સેન એક વખતે તેને મહેમાન થયેલા અને ચાઇનામાં પ્રજાસત્તાક રાજ્યની શરૂઆત પહેલાં ચાઇનીસ વિપ્લવવાદીએ તેનાજ ધરમાં મન્ચુ રાજ્યને ઉથલાવી પાડવાની બધી પેરવી કરતા. હિંદના વિપ્લવવાદીએ જેએ સંસ્થાના સામે કંઇ કાવત્રાં કરી રહ્યા હતા અને જ્યારે જાપાનીસ તથા હિંદી સરકાર બન્ને તેમને પકડવાની કાશીશે! કરતી હતી, ત્યારે પણ તેમને ટાયામાના રહેઠાણમાં આશ્રય મળ્યા હતા. ‘ તમે રાજીનામું આપેા. ’ દશ વર્ષોં ઉપર જ્યારે ધામે મેટા' કેબીનેટ હસ્તીમાં આવી, ત્યારે તે સરકાર અમુક દરિયાઇ લશ્કરના ગેટાળમાં ક્રૂસાઈ ગઇ હતી. જાહેરપ્રજા અનેક વાર વડા પ્રધાનને રાજીનામું આપવા કહી ચૂકી; પરતુ વડા પ્રધાને સાફ્ ‘ના' પાડી. મેટા માટા દરિયાઇ અમલદારોએ લાંચ લીધાનાં ભેાપાળાં બહાર આવ્યાં અને તેમને રૂખસદ મળી તથા મેટી સન્તએ થઇ. આમ છતાં વડા પ્રધાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #46 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો તે અડગજ રહ્યો અને એ કટોકટીને વખત આવી પહો કે આખા જાપાનમાં બળવો કાટી નીકળવાની ધાસ્તી ઉભી થઇ; પણ વડા પ્રધાનને કેાઈ તેના નિશ્ચયમાંથી ડગાવી શક્યું નહિ. રયામા જે વખતે જે માટે રાહ જોઈ રહ્યો હતો તે આવી પહોંચ્યો. પોતાને ઘેરથી નીકળી તે સીધો વડા પ્રધાનને ઘેર ગયો અને તેને કહ્યું “મેં કદી એવું ધાર્યું જ નથી કે, તમે ગુન્હેગાર છો; છતાં નામદાર શહેનશાહની શાંતિમાટે તથા લોકોની લાગણી હદ ઉપરાંત ઉશ્કેરાઈ ગઈ છે તે માટે અને દેશની શાંતિમાટે હું ઇચ્છું છું કે, તમે રાજીનામું આપે.” બસ, આટલું પૂરતું હતું. બીજે જ દિવસે પોતાનું નવું પ્રધાનમંડળ રચ્યું. હિંદી વિવવાદીઓ ૧૯૧૬ માં થાકર અને ગુપ્તા નામના બે હિંદી વિપ્લવવાદીઓ સંસ્થાને સામે કંઈ કાવત્રાં કરવા જાપાન ગયા. આગળ તેઓને હાર મળેલી, પણ તેઓએ ધાર્યું કે, જો તેઓ જાપાન જશે તો કંઇ પણ વિદન વગર તેઓ તે કામ કરી શકશે. પણ તેઓની તે ધારણ ભૂલભરેલી હતી; કારણકે તે વખતે યૂરોપીય મહાયુદ્ધ ચાલતું હતું, જાપાન તે વખતે જર્મની સામે મિત્રરાજ્યને મદદ કરી રહ્યું હતું. જાપાનીસ પેલીસે આ બંને હિંદીઓને ઓળખી કાઢયા અને તેમને તાકીદ કરી છે, તે લોકોએ તરતજ બીજી સ્ટીમરમાં શૃંગાઈ જવું, જ્યાં બ્રિટિશ પોલીસ તેમને તરતજ પકડી શકે. આ હિંદીઓએ તે પોલીસ અમલદારને વિનવણી કરી કે, અમને થોડા દિવસ મહેરબાની કરી રહેવા દો અને અમે બીજી કેાઈ સ્ટીમરમાં અમેરિકા જઈશું, પણ જાપાનીસ પોલીસે તેમની આ વિનવણી ગણકારી નહિ. ટોયામાએ આ વાત સાંભળી અને આ બંને હિંદીઓને પોતાને ઘેર બોલાવ્યા. તેણે આ બંનેને પૂછ્યું કે, તેઓને જર્મનીની આમાં કંઈ ખાનગી મદદ હતી કે કેમ ? આ બંને જણે સાફ ‘ના’ પાડી અને કહ્યું કે, અમને પરાણે હિંદ છોડવાની ફરજ પડી છે અને અમે તો વિપ્લવવાદીએ છીએ તથા અમારો ઈરાદો મિત્રરાને કંઈ પણ નુકસાન કરવાનો નથી. આથી ટોયામાને સંતોષ થવ્યો અને તેમને પોતાને ઘેર ઉતારો આવ્યો. બીજે જ દિવસે ડીટેકટી ટોયામાને ઘેર આવ્યા અને ગુસ્સામાં ટાયામાને આ બંને હિંદીઓને સેપી દેવા કહ્યું. ટોયામાએ કહ્યું “ તેઓ ગઈ રાત્રે પાછા ચાલ્યા ગયા છે. તમારે જોઈએ તેટલો વખત લઈને મારું આખું ઘર તપાસી છે.” ટાયામાનું કથન સાચું માનીને પોલીસ ત્યાંથી ચાલી ગઈ, અને આજ દિવસ સુધી કાઈ નથી જાણતું કે, તે બંને હિંદીઓનું ૫છી શું થયું ? થોડાં વર્ષ ઉપર પાટવી કુંવરનું વેશવાળ નાગાક નામની રાજકન્યાની સાથે થયાનું જાહેર થયું હતું: પણ એવી વાતો સંભળાતી હતી કે, કોઈ એક મેટ સભ્ય આથી નારાજ છે અને આથી મામલો ગંભીર થાય એવી આગાહી થતી હતી. એક દિવસ જ્યારે જાહેર લાગણી બહુજ ઉશ્કેરાયેલી હતી, ત્યારે એક જાપાનીસ અમલદાર ટોયામાને ઘેર ગયો અને મદદ માટે માગણી કરી. ટોયામા આથી તે સભ્યને ઘેર ગયો અને કહ્યું કે, આ તમારી હિલચાલ ગેરવ્યાજબી છે અને હું કહું છું તે છતાં તમે હઠ કરશો તો તમારે જાન જોખમમાં છે, એમ ખચિત માનવું. બીજેજ દિવસથી બધું શાંત પડી ગયું. જાપાનમાં સૌ કોઈ આ વાત જાણે છે; પણ થોડાજ જાણે છે કે, ટોયામાએ આમાં કે ભાગ ભજવ્યો હતો. ટોયામાની ઉદારતા તેમજ પોતાની જાત પાછળ તે કેટલે બધે બેદરકાર છે, તે નીચેની વાત ઉપરથી જણાશે. થોડાં વર્ષો ઉપર તેની માલીકીની એક કેલસાની ખાણ તેણે એક લાખ પાઉંડ લઈને વેચી નાખી અને તેના પૈસા-દરેક દશ–પેનની નોટોનું બંડલ–તેણે ઘેર લાવી સાધારણ પેટીના ખાનામાં મૂકયું અને તેને ચાવી દેવાની પણ દરકાર કરી નહિ. જ્યારે કેઈક ગરીબ કે મુશ્કેલીમાં આવી પડેલ માણસ તેની પાસે મદદ માગવા આવે, ત્યારે ટાયામાં તેને પૂછે કે “ કેટલું જાડું ?” પછી પેલો આ પ્રશ્ન ન સમજ્યો હોય એટલે હસીને તેને સમજાવે કે, એક કવરમાં દસએનની નોટો મૂકીને તે કવર કેટલું જાડું થાય તેવું તમારે જોઈએ છે? એક દિવસ તેના એક અનુ-યાયીને ફીકર પડી કે, આ રીતે ટયામા ઉદારતા દેખાયા કરશે તે તેની તીજોરીનું તળિયું વહેલું આવશે. તેથી તેણે ટાયામાને પૂછયું કે, પેલા એક લાખમાંથી હવે કેટલા બાકી છે ? રયામાએ જવાબ આપ્યો કે “મને કંઈ ખબર નથી. તમે પોતે જ પેલા ખાન માં જોઈ લેજો.” પેલાએ પેટીમાં જોયું તે લગભગ બધુ ખલાસ થઈ ગયું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #47 -------------------------------------------------------------------------- ________________ www સંદેશને સંદેશ ૩૧ વીરવની વાત તેના અસાધારણ વીરત્વની એક વાત છે. જ્યારે તે સાવ જુવાન હતો, ત્યારે તેણે પોતાના સાથીની એક વખત કંઈ મશ્કરી કરી અને પેલો ચીઢાયો. બધાએ એકઠા થઈ વિચાર કર્યો કે, ટાયામાને ખૂબ માર મારવો અને જે ટોયામાં સામો થાય તે વખત આવ્યે પૂરો પણ કરવો. આવો વિચાર કરી તે બધા જમૈયાઓ અને લાકડીઓ લઈ રાતના ટોયામાં સૂતો હતો ત્યાં છાનામાના દાખલ થયા. ટોયામાને આ કાવત્રાની ખબર પડી ગયેલી, તેથી તે સાવ નવસ્ત્ર થઈને એ ખુલ્લી તરવારે સાથે લડવાને તૈયાર થઈ રહેલો. ટોયામાએ આ લોકોના આવવાની રાહ ઘણી જોઈ, પણું તે લોકો ત્યાં સુધી આવેલા નહિ એટલે થોડો આરામ લેવા ખાતર તે જમીન ઉપર લાંબા થઈને સૂતો અને થોડી વારમાં ઘસઘસાટ ઉંઘી ગયે. જ્યારે પેલા લોકો આવ્યા અને પિતાના સરદારને આવી હાલતમાં જોયો, ત્યારે તેઓ તેની હિંમતમાટે વાહ વાહ કરીને જે રીતે આવ્યા હતા તે રીતે જ તેને ઉઠાડયા વગરજ પાછા ચાલ્યા ગયા. આ ટોયામાં અત્યારે જાપાનીસ ઈતિહાસમાં એક બહુજ અસાધારણ વ્યક્તિ છે. તેનો પ્રભાવ એવો છે કે, તેને જે જે ઓળખે છે તેનાથી તેને ચહાયાવગર રહેવાતું નથી; અને ટાકામાં એવો કઈ જુવાન નહિ હોય કે જે ટોયામાની ટોળીનો સભ્ય નહિ હોય. T (“હિંદુસ્થાન તા. ૧૯-૪૧૯૨૪ના અંકમાં અનુવાદક – અમુલખરાય ૫. સરૈયા.) - ૧૭–સંદેશનો સંદેશો (રાગઆટલે સંદેશે હાર સરને કહેજે.) આટલે સંદેશો ગરવા ગુજરાતને કહેજે, નવલા વહાણે તે નર થઈ રહેજો–આટલે સંદેશ ધર્મ આચાર નીતિ નેવે છે મૂકયા, ભૂલ્યા પ્રભુને તે પંથે રહેજે. સંદેશ ફેશનમાં ફૂલ્યા ડૂલી વિદેશીના વાયરે, જગ્યા જરી પ્રાચીનતાને દેજો. , સંદેશો ૌહર, બીજલી, મુન્નીને સાંભળી રાવ્યા, મીરાં(નરસિંહ)ભજનનો લ્હાવલેજે. , સંદેશ ચૂરપ પેરિસ લંડન પ્રવાસે ધરાયા ? તીર્થભૂમિની ભાળ લેજે. , સંદેશો કમલેગ સાધના ને તત્ત્વજ્ઞાન ચૂક્યા, અધ્યાત્મવિદ્યા સાધી લેજો. 5 સંદેશો પૃથુ ને પ્રતાપ જાતાં સ્વાતંત્ર્ય સળગ્યાં, શિવાજીનાં સણાં સમરી લેજે. 9 સંદેશો કારીગરી કળા ને ઉદ્યોગ ચાલ્યાં, કૃષિ બાઈ છે તે સાચવી લેજે. , સંદેશ બાખડી ભેંસના દૂધે ગોરસ જામેલાં, સંચા હોટલથી છેટા રહેજો. 5 સંદેશ નાલ્ડઝ મીલ્ટન વાંચ્યા, ગીતા–વેગ ભૂલ્યા છે, કાલિદાસ ભાઇનેય જજે. 9 સંદેશે. લક્ષ્મીને લાડી વાડી સર્વસ્વ માને, ગરીબોને દાદ જરા દેજે. 9 સંદેશો મિષ્ટાન્ન ખાતાં ને હીરચીર ધારે તે–ભૂખે નગ્ન ભાંડુ હૃદયે રહેજે. 9 સંદેશે. મોટરે હાલે ટાઈ કૉલરે મઢાઈ, અપંગ થથરતા યાદી લેજે. 9 સંદેશે. ગાન તાન ગુલ્લાને-પત્નીના પ્રેમ માંહે, વિધવાની હાય કાને દેજે. સંદેશ મીલના માલેક મોટા મજુરો ન ભૂલશોજી, ગરીબોય માનવ છે તે જોજો. સંદેશ ત્યાગી સાચાઓ જાગો ધર્મ લુંટાય છેજી, સાધુઓ તીર્થ ડૂલે છે જે. 9 સંદેશો લીલુડી કુંજાર વાડી ગુર્જરી ભેલાણી, એના રસમાળી બની લેજો. , સંદેશે. ગુર્જર વીરેના વંશજ પામર પાક્યા, પાછા નરવીર બની રહેજે , સંદેશ અમે ગુજરાતી કહેતાં છાતી ફુલાતી, ગાંડુ ગુજરાતી –કહે નવ સહેશો. ' સંદેશો રામાવતાર જાતાં જર્જાવતાર ઉગે, એની મેજોએ ચાખી લેજો. , સં કસરત સંયમ સ્થાને દવાઓ જીવાડે, એને ત્યાગી વીરતામાં વહેજે. 9 સંદેશે. નવલ પ્રભાતે ઝીલે આટલે સંદેશડો આ, હતું તે ગુજરાત કરી દેજે. 9 સંદેશો શ્રી શારદા ને શાંતિ સંપ સભાગ્ય વરસે, મણિમય સંદેશ અક્ષય રહેજે., સંદેશ (“સંદેશ” ૧૯૮૩ના દિપોત્સવી અંકમાં લેખક:–“પાદરાકર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #48 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૮-વિષમ વર ઉપર એક સર્વોપગી ઉકાળે ગઈ સાલે અતિવૃષ્ટિથી ઘણાં ઘરો પડી જઈ જનસમાજની પાયમાલી થઈ છે. ચાલુ સાલમાં પણ વળી રોગચાળાને લીધે ગુજરાતનાં નાનાં-મોટાં ગામમાં મેલેરીઆ તાવ(આયુર્વેદમાં જેને વિષમ જ્વરો કહે છે તેના)થી લોકે ઘણાજ પીડાય છે. લોકોમાં દવાનું સાધન દરેકને મળી શકતું નથી. આવા સંયોગોમાં જૂની પદ્ધતિનું ઔષધ કવાથ (ઉકાળા) નીચે પ્રમા ને જનસમાજને વાપરવા અમારી ભલામણ છે ને નાનાં નાનાં ગામડાંમાં તો કોઈ કોઈને પાણી પાનારા પણ નથી તેવી સ્થિતિ ચાલુ છે; તો આશા છે કે, ગામના આગેવાનો પોતાનાં ગામની પ્રજા માટે નીચે બતાવેલ ઉકાળો બનાવી દરેક મોટા માણસને દિવસમાં ત્રણ વાર થઈ ૧ ઔસ ને નાનાં બચ્ચાંને ૦૧ સ ત્રણ વાર થઇ આપશે. દવા છા-વત્તા પ્રમાણમાં લેવાથી કાંઇ વિરુદ્ધ પરિણામ આવશેજ નહિ ને સરળતા સાથે સસ્તાપણાને લાભ પ્રજા લેશે. કવાથ-(ઉકાળો) નીચે પ્રમાણે છે: દરેક નાના ગામમાં લીમડાનો છોડ તે હોય છે. તેવા લીમડાની અંતરછાલ શેર ૧, કરીઆતું શેર ૧, ઇંદ્રજવ શેર ૧, જેઠીમધ શેર ૧, ભારંગમૂળ શેર ૧; ઉપર પ્રમાણે ૫ શેર વસ્તુઓ લઇ, ૧ મણું પાણી મૂકી બરાબર ૦ મણ પાણી રહે ત્યારે ઉતારી જાડું કપડું બેવડું કરી તે ઉકાળો ગાળી લેવો ને બાટલા કે બરણીમાં ભરી રાખે તથા દરેક દરદીને છુટથી વિનામૂલ્ય આપવો. - આ ઉકાળાથી તાવ સાથે થોડાઘણા પ્રમાણમાં ખાંસી હશે તે પણ મટશે ને જનસમાજને વેદ્યો-ડૉકટરોનાં મોટાં બીલોથી બચવામાં આ કવાથ સંપૂર્ણ મદદગાર થશે. ગુજરાતી” તા. ૨૦-૧૧-૧૯૨૭ને અંકમાં લેખક-વદ ચુનીલાલ રેવાશંકર વડોદરા.) ૧૯-ટોપીવાળાને શીદ મેક! (એક કાઠિયાવાડી લોકગીત) [ કાઠિયાવાડનાં લોકગીતોના સાહિત્યમાં રઘુવીરને અરજ કરતું એક લોકગીત ગ્રામ્ય સુંદરીઓ મીઠા હલકથી ગાય છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોએ પોતપોતાનાં સાધને આ યુગમાં ગુમાવ્યાં છે, એ સર્વને લગતી ભાવના સાદી લોકભાષામાં પણ આકર્ષક ઢાળથી જ્યારે ગવાય છે, સારે સાંભળનાર બે ઘડી થંભી જાય છે.] રધુવીર ! ટોપીવાળાને શીદ મેક. તારા બ્રાહ્મણ જોશીડા ભાગી ગયા છે. એનાં ટીપણાં તણાયાં જાય રે - રધુવીર ! ટોપીવાળાને શીદ મોકલ્યો ! તારા રજપૂત બાપુ સે ભાગી ગયા રે, એનાં ખાંડાં તણાતાં જાય રે રધુવીર ! પીવાળાને શીદ મોકલ્યા તારા વાણીયા વેપારી ભાગી ગયાં રે, એનાં લેખાં તણાતાં જાય રે - રધુવીર ! પીવાળાને શીદ મોકલ્યું ! તારા ઢેઢું વણકરીયા ભાગી ગયા રે, એની સાળું તણાતી જાય રે રધુવીર ! ટોપીવાળાને શીદ મોકલ્યું ! તારા કણબી લાખેણા ભાગી ગયા રે, એની ધૂંસરી તણાતી જાય રે રધુવીર ! ટોપીવાળાને શીદ મેક! તારા આયર ખીમાણંદ ભાગી ગયા છે, એની ધાબળી તણાતી જાય રે રધુવીર ! ટોપીવાળાને શીદ મેક! (“મુંબઈ સમાચાર સં.૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં સંપાદક-ગોકળદાસ દ્વારકાદાસ રાયચુરા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #49 -------------------------------------------------------------------------- ________________ સ નેતાઓ કે સંદેશ ૨૦–નેતાઓ કે સંદેશ એમ. કે. ગાંધી–ભારતવાસી બિનાતપસ્યા કે હી સ્વરાજ્ય પ્રાપ્ત કરને કી કલ્પના કરતે હૈ પરંતુ સ્વરાજ્ય સભી સાંસારિક વસ્તુઓ સે મહંગી ચીજ હૈ. ઉસકે લિયે હમેં એક બાર અપના સર્વસ્વ બલિદાન કર દેના હોગા. વિદેશી કપડે કા વ્યાપાર ભારતવાસિયાં કે જર્જ૨ શરીર કા રક્ત શેષણ કર રહા હૈ. ઉસસે છુટકારા પાને કે લિયે હમેં સૂત કાતના ઔર ખદ્ર ધારણ કરના હોગા. મદનમોહન માલવીય– હમેં માલૂમ નહીં હો રહા હૈ, પરંતુ શીધ્ર હી હમ ઇસ બાત કે અનુભવ કરેંગે કિ હિંદુજાતિ ક્રાંતિ કે પથ પર આરૂઢ છે. હિંદુસમાજ મેં ક્રાંતિ હોને સે હી એક બાર સમસ્ત દેશ મેં ક્રાંતિ હોગી. એક હજાર બરસ સે પડી સતી હુઈ હિંદુજાતિ અબ ઔર અધિક દિન તક નહીં સે સકતી. પ્રભાતકાલીન સૂર્યોદય હો રહા હૈ, ઉસીકે પ્રકાશ મેં હમ ભારત કી વિજયલક્ષ્મી કે દર્શન કરેગે. મોતીલાલ નેહરૂ-નવયુવક દેશ કે ધન હૈ'. ભારતમાતા કા આશા-ભરોસા ભી ઉન્હીં પર છે. ભારત મેં ભી અબ વહ સમય આ ગયા હૈ, જબ કિ ભારતમાતા કે સપૂતે કે અપની જનની જન્મભૂમિ કે ઉદ્ધાર કે લિયે માતૃભૂમિ કી વિજયપતાકા હાથ મેં લે કર આગે બઢના હોગા. નવયુવકે! દેખતે કયા ? આગે બઢો. લાજપતરાય–મેં ભી રોપ સે ફિર લૌટા . મેરી ઇસસે પહલી યાત્રા મેં દેખતા થા કિ વિદેશી લોગ ભારત કી સ્વાધીનતાપ્રાપ્તિ કે આંદોલન કી બાતેં જાનને કે લિયે ઉસુક દિખાઈ દેતે થે; પરંતુ હમારે ગૃહ-કલહ ને હમેં ફિર “પુનમૂષિક ભવ' બના દિયા હૈ. સંસાર આજ ફિર હમસે ઉદાસીન છે. હિંદુસ્થાન કે અધિક પ્રિય પુત્ર હિંદુ છે. અપની માતૃભૂમિ કે ઉદ્ધાર કા ભાર ભી ઉડી પર . હિંદુઓ કે હી સબ વિનબાધાઓ કે હટાકર ચાહે છસ તરહ સે હો જન્મભૂમિ કે લિયે આ સર્ગ કરના હોગા. એસ. સકલાતવાલા-મુઝે સંસાર કી બર્તમાન રાજનીતિ કા જે કુછ થડા બહુત અનુભવ છે, ઉસકે આધાર પર મેં કહતા હૂં કિ ભારતવાસી જબ તક મજૂર ઔર કિસાનોં કા સંગઠન ન કરેંગે, તબ તક ભારત કા કલ્યાણ નહીં હો સકતા. ઇંગ્લેંડ કી કેાઈ પાટી ભી બિનાયેગ્યતા દિખાયે સ્વરાય નહીં દેગી. દેશ કે જે નવયુવક માતૃભૂમિ કે પાતંત્ર્યદુઃખ કે અનુભવ કરતે હૈ, વે પૈસે ઔર વિલાસિતા કા મોહ છોડ કર કિસાનોં ઔર મજૂરો મેં જા મિલ ઔર અપને ત્યાગ તથા સચ્ચરિત્રતા એવં દેશપ્રેમ પર ઉનકે મોહિત કર કે ક્રાંતિ કે લિયે તૈયાર કરે, તભી મેરી માતૃભૂમિ સ્વાધીન હો સકતી હૈ. બિનતૈયારી કે યદિ સ્વરાજ્ય મિલ ભી જાય તો ભારતવાસી ઉસકી રક્ષા ન કર સકેંગે. સોજિની નાયડુ–હમ અપની દેવભૂમિ કે સમાન માતૃભૂમિ કે અપની ઇન ધાર્મિક અસહિતાઓ સે નરકભૂમિ બનાને લગ રહે છે. તમારા ધાર્મિક ઉન્માદ, હમારી યહ અસહિષ્ણુતા, હમેં પીછે ઢકેલ રહી હૈ. હમ ધર્મ કી રક્ષા કે બહાને એક-દૂસરે કો કલ કર રહે હૈં ઔર માતૃભૂમિ કી પરતંત્રતા કી બેડિથ કો ઔર ભી મજબૂત કર રહે હૈ. હમારા પાગલપન સીમા કા ઉલ્લંઘન કરતા જા રહા હૈ. હરએક દેશહિતૈષી કે ઇસે દૂર કરને કી યથાસાણ ચેષ્ટા કરની ચાહિયે. રામિ-હસન નિઝામી–હરએક કૌમ કે અખારાત અપને અખબાર કી બિકી ઔર શુહરત કે લિયે ઐસે મજામીન લિખતે જીનસે એક કૌમ કે દૂસરી કૌમ કે ખિલાફ જેશ પૈદા હેતા છે. મગર યહ અખબાર કે એડીટર કી નાકાબલિયત છે. અગર યે યોગ્ય છે તે ઝગડા બઢાને કે મજામીન કે અલાવા ભી અરછા મજામીન કે જરિયે અપને અખબારાતક તરક્કી દે સકતે હૈં. જાહિરા મેં હિંદુમુસલમાન કે ઝગડે, શુદ્ધિ ઔર તબ્લીગ કી બજાસે હૈ. મગર દરહકીકત મેં તાલીમયાફતા લીડરે કા ઝગડા છે, જે અપની અપની કૌમ મેં અપના રસૂખ બઢાને કે લિયે ઝગડે કરાતે છે. મેરે ખ્યાલ મેં યે ઝગડે બરાબર હેતે રહેંગે, જબતક હિંદુ-મુસલમાન પબ્લિક મેં ઐસે આદમી શુ. ૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શુભમ'ગ્રહ–ભાગ ત્રીજો પૈદા ન હ। જો ઝગડે કરાનેવાલે લીડરેાં કા ખાયકાર્ટ કરી દે. ખસ, ઈતના હી મૈ આપકે દિવાલી નમ્બર કે લિયે લિખ સકતા હૈં. વિનાયક સાવરકર—વહુ યુગ ચલા ગયા, જબ ભૂલ યા શ્રમ સે કૈાઇ હિંદુ-મુસલમાન કે હાથ કા જલપાનમાત્ર કર લેને સે સદા કે લિયે હિંદુજાતિ સે બહિષ્કૃત હૈ। જાતા થા. સમય તે હમકા વિવશ કિયા હૈ કિ હમ અપની બ્રાન્ત ધારણા કે। નમસ્કાર કર દે. હિંદુ-ધર્મ ઇતના ઉદાર ઔર મહાન હૈ કિ ઉસ પર કિસી તરહ કી ધુઆત નહીં લગ સકતી. યદિ ક્રાઇ વિકાર ઉત્પન્ન હૈ। ભી જાય, તે। હુમારે પાસ તે અબાધમત્રરૂપી તુલસીપત્ર ઔર ગગાજલ તથા રામનામ હૈ, જીસ કે પ્રભાવ સે હમ સાત કુલાં તર્ક કે શુદ્ધ પમ પવિત્ર મના સકતે હૈં. જે૦ એમ॰ સેનગુપ્ત—લેગ કહતે હૈં અસહયેાગ ને દેશ કે પીછે હટા દિયા. બ્રિટિશ-ગવર્ન મેટ ઈતની શક્તિશાલી હૈ, કિ બિના સહયેાગ ઔર અનુનય-વિનય કે હમ ઉસસે કુછ ભી પ્રાપ્ત નહીં કર સકતે. યહ સુખ-લેાલુપેાં કા સ્વપ્ન હૈ, ઇતિહાસાનભિન્ન લેાગોં કી કલ્પના હૈ, પાગલેાં કા પ્રલાપ હૈ. અમેરિકા, આયર્લેડ, મિત્ર, અફગાનિસ્થાન ઔર ચીન સ બાત કે સાક્ષી હૈ, કિ બિના અપતે આત્મ-બલિદાન-આત્માસ કે સ્વાધીનતા જૈસી વસ્તુ નહીં મિલ સકતી. અસહચેગ કે મહામંત્ર ને જનની ભારતમાતા કી સ્વી^ય મૂર્તિ કા સ્થાપિત કિયા હૈ, કેવલ પ્રાણ-પ્રતિષ્ટા કી જરૂરત હૈ; ફિર દેખા અંગ્રેજો કે યે ભીષણ દમનાસ્ત્ર ભી હમારા કુછ ન કર સકેંગે. સુભાષચંદ્ર બોઝ-ભારતવાસી કરામાં રૂપયા પ્રમાદ ઔર વિલાસિતા મેં પ્રતિવષ ખર્ચ કરતે ઢું. ધ કે નામ પર ભી કરાડાં રૂપયા વિનાવિવેક કે બરબાદ કિયા જાતા હૈ. સલૂટતે હુએ અસંખ્ય ધન કા લાગોં કા કુછ ભી પરવા નહી, પરવા હૈ, અસહયેાગ કે સમય એકત્ર હુએ એક કરોડ રૂપયે કી. લેગ પૂછતે હૈં કિ “ફ્રેંગ્રેસવાલાં ને વહુ કરે।ડ રૂપયા બરબાદ કર દિયા–ઔર સ્વરાજ્ય ભી નહીં ખરીદ દિયા. ” સ્વરાજય કી કિમત એક કરેાડ સે બહુત અધિક હૈ. અપને સુખસ્વપ્નાં કા જલાંજિલે દે કર તથા અપને સર્વસ્વ કે માતૃભૂમિ કે ચરણાં મેં રખ કર જીસ દિન હમ ભારતવાસી માતા કી પૂજા કરે`ગે ઉસી દિન હમકા સ્વાધીનતા મિલેગી. ઉસકે લિયે હમકા મેાહ– મમતા છેડકર અપના સર્વસ્વ બલિદાન કરના હોગા. એક કરાડ રૂપયા તા તુચ્છ છે. એન૦ સી॰ કેલકર-હિંદુ-મુસ્લીમ હી કર્યાં ભારત કી સમસ્ત જાતિયેાં કા મેલ આવશ્યક હૈ. ઉસ એક્તા સે હી હમારે દેશ કી સુખ-સમૃદ્ધિ બઢેગી; પર ઇસકા યહ ભી મતલબ નહીં હૈ કિ મુસલમાન ઔર ઇસાઇ દિ હમસે મેલ ન કરે તે હમ કુછ કર હી નહીં સકતે. કરના તે સખ કુછ હમકા હી હૈં, વે તે હમારે સહાયક હૈં, વે મિલે તે હમ ઉનકા સ્વાગત કરેંગે; લેકિન હમ ઉનકે લિયે અપના પ્રસ્થાન મુલતવી નહીં રખ સકતે. શૌકતઅલી-લક્ષણાં સે જાન પડતા હૈ કિ હૈાનેવાલી લડાઇ—નજદીક આ રહી હૈ. સ આર કી લડાઇ મેં ઇસ દેશ કા ભી ક્રિયાત્મક રૂપ સે ભાગ લેને કે લિયે વિવશ હાના પડેગા, ગેરેાં કે લિયે અબ હમ એશિયાવાસિયાં ઔર હમ મજહએ પર ગેાલી ચલાને કી મૂર્ખતા ન કરે ંગે. હિંદુ ઔર મુસલમાન જો મુગ્-મુગિયોં કી તરહ સે અકારણ લડ રહે હૈં, ઉન્હેં ઇસ લડાઇ કા બંદ કર દેના ચાહિયે. ઇસ દેશ કે હિંદુ ઔર મુસલમાન દેતાં ગુલામ હૈ, ગુલામાં કા કાઈ ધર્મ નહીં” હાતા. વિદેશી રાજ્ય કી છાયા મેં રહ કર હમ અપને ધર્મ કી રક્ષા નહી કર સકતે. એક બાર હમેં ઇસ વિદેશી જૂવે કા ઉતારને છ ચેષ્ટા કરની ચાહિયે. યહ ઘર કી લડાઇ તો પુરત કા કામ હૈ, ચાહે જબ નિપટ લેંગે. અબુલ કલામ આઝાદ-ભારતવાસિયોં પર મૂર્ખતા સવાર હૈ. પાખડી ઔર સૈતાન લેગ ધર્મો કા નામ લે કર ભારત કી દે! બડી જાતિયાં કે લડા રહે હૈં. ઇન ભટિયારિયોં કી લડાઇ કા દેખ કર માદર-હિંદુ કી અંતરાત્મા ક્ષુબ્ધ હૈ; પરંતુ યહ બિમારી અસાધ્ય નહીં હૈ. યહ ધર્માંન્માદકી હવા ચેરેપ મેં ભી ફૈલ ચૂકી હૈ. ઇસને બડે બડે અત્યાચાર કિયે હૈ, નૃશંસ યાતનાયે દેશવાસિયાં કે! સહની પડી હું; પરંતુ ચારેાપ મેં વહ ઉન્મત્તતા અબ કહાં હૈ ? ભારત મે' ભી એક દિન ( ‘વિશ્વમિત્ર' સ’. ૧૯૮૩ ના દીપાવલે અંકમાંથી ઉદ્ધૃત ) રાત્રિ કે બાદ પ્રભાત હાગા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #51 -------------------------------------------------------------------------- ________________ મિસરનો તારણહાર-ઝલુલ પાશા ૨૧-મિસરનો તારણહાર–ઝઘલુલ પાશા ગયા ઑગસ્ટની તા. ૨૪ મીના દિવસે મિસરની પ્રજા પર એક જબરદસ્ત વજપાત થયો. સમસ્ત પ્રજાજનપર એક ભયંકર વિપત્તિનું વાદળ તૂટી પડયું. એ કારમા દિવસે કર વિધાતાએ મિસરના પ્રજાજને વચ્ચેથી તેઓના હદયેશ્વર સૈયદ ઝઘલુલ પાશાને ઉપાડી લીધો. માતૃભૂમિને પોતાનું સર્વસ્વ અર્પણ કરી તેની સ્વતંત્રતાને માટે સદેવ બુઝનાર, ત્રણ ત્રણ વખત દેશવટો વેઠવા છતાં પોતાના નિશ્ચયમાં અડગ રહેનાર અને બ્રિટિશ સામ્રાજ્યવાદીઓ તરકથી ડગલે ને પગલે વિટ બનાએ આવી પડવા છતાં સ્વતંત્રતાને ઝંડે નમવા નહિ દેનાર વીરકેસરી અને સમર્થ દ્ધા ઝધલુલ પાશાના અવસાનથી આખા મિસરમાં હાહાકાર વતી રહ્યો, દેશને ખૂણેખ શક અને વિષાદની છાયા પથરાઈ ગઈ અને અસંખ્ય મિસરવાસીઓની આંખો અશ્રુથી ભીંજાઈ ગઈ. - લોકમાન્ય તિલક હિંદીઓના હદયમાં અને ડૅ૦ સુનયાટ-સેન માટે ચીનાઓના હદયમાં ર જીતનાં માન અને પ્રેમ છે, તેજ જાતનાં માને અને પ્રેમ, મિસરવાસીઓ ઝલુલ પાશામાટે ધરાવે છે. અંગ્રેજોની રાજ્યલોભી નીતિ ઉઘાડી પાડી, મિરરની આઝાદી માટે પ્રજાને સતત યુદ્ધ કરવાની પ્રેરણા કરનાર પહેલવહેલો પુરક ઝલુલ પાશાજ હતા. રાજદ્વારી ચળવળનો તે ધુરંધર હતા, રાષ્ટ્રીયત્વનો ઝંડાધારી હતા, બ્રિટનની જાલીમ રાજ્યનીતિને ક વિરોધી હતા, મિસરની આ કાદી પયગમ્બર હતો. માતૃભૂમિની સ્વતંત્રતામાટેના યુદ્ધને જબરદસ્ત લડવૈયો હતો, યુવકોના હદયમાં પ્રેરણા તથા ઉત્તેજનાનો સંચાર કરનાર વીર કેસરી હતો, દેશાભિમાનની જીવંત ધગધગતી જ્વાળાસમાન હત; ટુંકમાં તે પ્રજાને હદયનાથ હતો અને મિસરનો તારણહાર હતો. ઝઘલુલની કારકીર્દિ ઝઘલુલ પાશ ઈ.સ. ૧૮૬૦ માં ઈબીઆના જીલ્લામાં એક ઉમરાવ કુટુંબમાં જન્મ્યો હતો. ગામઠી શાળામાં ભણતરની શરૂઆત કરી, તેણે પિતાનું બાકીનું શિક્ષણ કેરીની મશહૂર-અલઅઝાર યુનિવર્સિટીમાં પૂરું કર્યું. ઈ. સ. ૧૮૮૦ માં તે સરકારી નોકરીમાં જોડાય અને “ઍકિશિ. ચલ જર્નલ” ને અધિપતિ નીમાયે; પણ એ પદવી છેડીને તે ગીઝા પ્રાંતનો અમલદાર બન્યા, કઈ સ. ૧૮૮૨ માં બ્રિટિશ સૈન્ય મિસરને કબજે લીધે તે પ્રસંગે આરબ વિપ્લવમાં સંડોવાયેલા જે ઉમરાવને નજરકેદ કરવામાં આવ્યા હતા, તેમને એક ઝલુલ પાશા હતે. કેદમાંથી મુક્તિ મળી ત્યારે તે તેની પદવી પર રહ્યો ન હતો. ની પદવી પર રહ્યો ન હતો. ઈ. સ. ૧૮૮૪ માં ટ્રીબ્યુનલે નીમાઈ અને તેણે વકીલાત કરવા માંડી. ઇ. સ. ૧૮૯૨ માં તે અપીલ કોર્ટનો ધારાશાસ્ત્રી નીમાયો. કંચભાષા અને ધારાશાસ્ત્રના જ્ઞાનમાં પ્રવીણતા મેળવીને તેણે ધારાશાસ્ત્રી તરીકે પ્રમાણપત્ર મેળવ્યું હતું. ઇ.સ. ૧૯૦૬ માં તે શિક્ષણમંત્રી નીમાયે. અભ્યાસ છોડયા પછીની પોતાની બધી પ્રવૃત્તિઓમાં તેણે ઉત્તરોત્તર પ્રગતિ કરી હતી. અત્યારસુધીમાં તે જે જે પદવીપર નીમાયો હતો, તેને લગતી પિતાની ફરજો બજાવવામાં તેણે પિતાનું પાણી બતાવી આપ્યું હતું. કેળવણી ખાતાના પ્રધાનતરીકે તેને પિતાના આદર્શોને અમલ કરવાની સારી તક મળી અને તેણે મિસરની પ્રજામાં ત્વરિત ગતિથી શિક્ષણનો પ્રચાર કર્યો, પરંતુ આ પદવી પર પણ તે લાંબા વખત ટકયો નહિ. તેના નસીબમાં આગળજ વધવાનું હતું, એટલે તે એકાદ નાની પદવી સ્વીકારી સંતેષ પકડી બેસી રહે હતું. કેરો એજન્સીની લૈંડ કીચનરની કારકીર્દિ દરમિયાન પ્રધાનમંડળમાં ફેરફાર થયો અને ઝલુલ પાશાના હાથમાંથી શિક્ષણ ખાતાની લગામ જતી રહી; પરંતુ તે વડી ધારાસભાનો ઉપપ્રમુખ નીમાયો. વડી ધારાસભાના કામકાજમાં તે ઘણોજ રસ લેતે હતો. ઈ. સ. ૧૯૧૪ માં ચૂપમાં મહાન વિગ્રહ ફાટી નીકળે, મિસરના દરજજામાં ફેરફાર કરવામાં આવ્યો અને વડી ધારાસભાની બેઠકો મોકુફ રાખવામાં આવી. યુરેપની યાદવાસ્થળી પૂરેપની યાદવાસ્થળી દરમિયાન મિસર પર બ્રિટિશ શાસનકર્તાઓની કરડી નજર થઈ અને ઇ. સ. ૧૯૧૪ ના ડીસેમ્બરની ૧૮ મી તારીખે પરદેશ ખાતાના બ્રિટિશ પ્રધાને નોટીસ બહાર અઝાર ઉનકાદિક નીમાયો; પણ એ પદવી ડી ડી વિયવમાં સંડોવાયેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #52 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો પાડી કે “ તુકનાં પગલાંથી ઉભી થયેલી લડાયક પરિસ્થિતિ જોતાં, મિસરને મા. શહેનશાહના રક્ષણ નીચે મુકવામાં આવે છે અને હવેથી તે બ્રિટિશ રક્ષણ હેઠળને પ્રદેશ (પ્રકટરેટ) ગણાશે. આમ મિસરપરના તુકના શાસનને અંત આવે છે અને મિસરને રક્ષણમાટે જરૂર પડતાં બધાં પગલાં ના. શહેનશાહની સરકાર લેશે તેમજ તેનાં હિતેનું તથા રહેવાસીઓનું રક્ષણ કરશે.” હજી આ નેટાસના ભણકારા લોકોના કાનમાં ચાલુજ હતા, એવામાં બીજે જ દિવસે બીજો ઢંઢેરો બહાર પડ્યો, જેમાં કેન્સ્ટાટીને પલમાં વસતા ખેદીવ અબાસ હીમીને ના. શહેનશાહના શત્રઓના પક્ષમાં જવા માટે પદભ્રષ્ટ કર્યાનું તથા કાકા હુસેન કમાલને ગાદીવારસતરીકે સ્વીકાર્યાને જાહેર કરવામાં આવ્યું હતું. આ ધોષણાની રૂએ શાહજાદા હુસેન કમાલે મિસરના સુવાનને પદવી ધારણ કરી. ઇ. સ. ૧૯૧૬ ના ડીસેમ્બરમાં સુલ્તાન હસેનની બગડતી જતી તબિયત વધારે ગંભીર બની. આથી તેના વારસાના સવાલનો નિર્ણય કરવાની જરૂર જણાઈ. તેના એકના એક - પુત્ર શાહજાદા કમાલેદીને ગાદીવારસ થવાની ના પાડી, એટલે દીવ ઈસ્માઈલના છઠ્ઠા પુત્ર શાહદા આહમદ ફઆદને આ પદવી આપવામાં આવી. યૂપીય વિગ્રહની સંધિ થઈત્યારે ૧૯૧૮ ના નવેમ્બરમાં અંગ્રેજો અને એ એવું જાહેરનામું બહાર પાડયું કે, પૂર્વના જે દેશોમ તુર્કોનું રાજય હતું, તે બધા મુલકે પ્રજાને મિત્રરાજ્યો સંપૂર્ણ મતાધિકાર આપશે. આ અરસામાં મિસરમાંની વડી ધારાસભાના ભવિષ્યના વહીવટને વિચાર કરવાને એક કમિશન નીમાયું. બરાબર આજ સમયે ઝધલુલ પાશા પાછા મેદાને પડ્યો. તેના પ્રમુખ પણ નીચે એક પ્રજાકીય સમિતિ નીમાઈ ઝાલે વડા કમિશ્નરની મુલાકાત લીધી અને મિસરની સંપૂર્ણ સ્વતંત્રતાનેર કાર્યક્રમ રજુ કરવા માટે તેણે લંડન જવાની માગણી કરી. આ વાજબી માગણીને બ્રિટિશ અમલદારે અનાદર કર્યો. આજ વખતે ના. સુલતાનની સંમતિથી વડા પ્રધાને મિસરની પરિસ્થિતિવિશે ચર્ચા કરવા માટે પોતે લંડન જવાની દરખાસ્ત કરી: ૫ણ તેને સુદ્ધાં લંડનની મુલાકાત મોફ રાખવાનું જણાવવામાં આવ્યું. આથી રશદી પાશા તથા અદલી પાશાએ રાજીનામાં આપ્યાં. ઝઘેલલને દેશવટે હવે મામલો રસ પર આવ્યું. મિસરની આઝાદીની લડત વધારે ઉગ્ર બની. પિતાના માર્ગમાં ગમે પલાં વિદને આવવા છતાં ઝલુલ પાશા અડગ રહ્યો. બ્રિટિશ મુત્સદ્દીએ તેની લડતમાં અનેક અંતરા નાખતા હતા, છતાં તે જરાયે પાછા ન હો. માતૃભૂમિને સ્વાધીન બનાવવાના પવિત્ર યુદ્ધમાં ઝઘલની સરદારીએ અસંખ્ય વીર યુવકેને તેના તરફ આકર્ષા. આવા દેશભ એ તેના પ્રમુખપણા નીચે બાર સભાસદોનું એક પ્રતિનિધિ મંડળ સ્થાપ્યું. જેને બીજા દેશેસમક્ષ મિસરના જન્મસિદ્ધ મોરથા ૨જુ કરવાનું કામ સોંપાયું. આ પ્રતિનિધિ મંડળે સુલતાનપર એક નિવેદનપત્ર મોકલી આપ્યું, જેમાં તેણે મિસર બ્રિટિશ ને રક્ષિત દેશ (પ્રોટેકટેરેટ ) હોવાનો ઈનકાર કર્યો હતે. હાથમાં આવેલી સોનાની ચલી ઉડી જાય એ કોને ગમે ? રાજ્યભીર બ્રિટિશ સત્તાધાશાને ઝઘલુલની આ પ્રવૃત્તિ તે કયાંથીજ ગમે ? તેઓ આ નવી પ્રવૃત્તિથી ભડકી ઉદયા તેઓને જણાયું કે, જે આ પ્રવૃત્તિને આગળ વધવા દેવામાં આવશે તે મિસરમાંની તેઓની સત્તાને જરૂર ધકકો પહોંચશે, એટલે તેઓએ માર્ચની ૮ મી તારીખે ઝઘલુલ પાશા અને તેના ત્રણ મુખ્ય અનુયાયીઓને ગીરફતાર કર્યા તથા બીજે જ દિવસે તેઓને દેશવટો આપી સાટામાં નજરકેદ કર્યો, પરંતુ બ્રિટિશ રાજ્યસત્તા લાંબા વખત ઝલુલ અને તેના સોબતીઓને કેદમાં રાખી શકી નહિ. હવે ઝઘલુલ મિસરની સમસ્ત પ્રજાનો પ્રિય સરદાર બન્યો હતો અને અને તેને માટે એટલાં બધાં માન અને પ્રેમ હતાં કે પિતાને સરદાર કેદમાં પડ્યો હતો તે વખતે તે હાથ જોડીને ચૂપચાપ બેસી રહી નહિ. દેશભરમાં રાષ્ટ્રીય ચળવળ જેસભેર ચાલવા માંડી. આ ચળવળને જુવાળ એટલો બધો પ્રબળ હતો કે બ્રિટિશ રાજ્યસત્તાને ઝઘલુલ પાશા અને તેના સંબતીઓને મુક્ત કરવા પડયા. ઝલુલ માલ્ટાથી છૂટીને તરતજ પારીસ ઉપડી ગયે, સહ પરિષદ સમક્ષ તેણે મિસરની સ્વાધીનતા માટેની દલીલો રજુ કરવાના પ્રયાસ રજી કર્યા. પરંતુ યૂરોપના સ્વાર્થોધ અને રાજ્યલોભી મુત્સદ્દીઓની એ પરિષદે ઝધલુલની વાત સાંભળો નહિ. ઝઘલુલ આથી નિરાશ થયો નહિ. તેના હૃદયમાં અખૂટ આશાવાદ અને ધય ભરેલાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #53 -------------------------------------------------------------------------- ________________ - www મિસરને તારણહાર-ઝલુલ પાશા 39 બીજી વાર દેશનિકાલ દેખીતી રીતે ઝઘલલ પાશાની લડત વ્યર્થ જતી હોય તેવું ભાસતું હતું, છતાં તેની અસર થયાવગર રહેતી ન હતી. કોઈપણ શુભ કાર્ય વ્યર્થ જતું નથી, તો પછી પોતાની માતૃભૂમિને માટે મરી ફીટનાર વીર દેશભક્તના પ્રયાસો કેમજ વ્યર્થ જાય? ઝઘલુલની સતત ચળવળને પરિણામે બ્રિટિશ સરકારે મિસરની અશાંતિનાં કારણો તપાસવા માટે તથા પ્રોટેકટોરેટ નીચે કયી જાતનું રાજબંધારણ સુલેહ-શાંતિ સ્થાપનારૂં થઇ પડે, એ વિષે હેવાલ રજુ કરવા માટે લૈર્ડ મિનરના પ્રમુખ પણ નીચે એક કમિશન નીમ્યું. આ કમિશનની તપાસની શરતો રાષ્ટ્રીય પક્ષને માન્ય ન હતી; અને ઝઘલુલ પાશાના નેતૃત્વ હેઠળ મિસરવાસીઓએ મિનર કમિશનનો બહિષ્કાર જાહેર કર્યો. આમ છતાં ૧૯૧૯ ના ડીસેમ્બરની ૭ મી તારીખે કમિશન મિસર આવી પહોંચ્યું. • પણ પ્રજાએ આ કમિશન સામે પોતાનો સખ્ત વિરોધ બતાવ્યો. તેના બહિષ્કારનો ચિફરૂપે લોકોએ હડતાળ પાડી અને મહોલ્લામાં વિરોધ દર્શાવનારા દેખાવો કર્યા, પ્રજાએ એવી સબળ ચળવળ શરૂ કરી કે કાઈક જાણીતે મિસરવાસી કમિશન સમક્ષ જુબાની આપવા જઈ શક્યો નહિ. આવા સભર્યો પ્રયાસે અંતે વિજયશાળી નીવડ્યા. બ્રિટને ઝલુલની માગણી સ્વીકારી અને મિસરની સ્વતંત્રતા વિષે તપાસ ચલાવવાનો કમિશનને હુકમ કરવામાં આવ્યા, પરંતુ આ તપાસનું પરિણામ ઝલુલની ધારણા પ્રમાણે ન આવ્યું. પોતાના ઉદ્દેશ પાર ન પડે ત્યાં સુધી વીર યોદ્ધાઓ જપીને બેસતા નથી. જ્યાં સુધી મિસર આઝાદ ન બને ત્યાંસુધી ઝલુલ કેવી રીતે જંપીને બેસે ? તેણે પોતાની લડત અગાઉ કરતાં બમણા વેગથી આગળ ધપાવી. બ્રિટનને આ વાત ન રૂચી અને એણે ઝઘલુલને દાબી દેવાનો પ્રયાસ કર્યો. ઝઘલુલે આવી જોહુકમીને જરાયે નમતું આપ્યું નહિ. તેણે પોતાનું દ્વાતંત્ર્ય યુદ્ધ ચાલુ રાખ્યું. અંતે બ્રિટન ગભરાયું અને ઝઘલુલને ઈ.સ. ૧૯૨૧ ની આખેરીએ પાછો પકડી દેશનિકાલ કર્યો. પ્રથમ તેને સિલોન અને તે પછી સીસીલીસ દેશપાર કરવામાં આવ્યો. ૧૯૨૨ ના માર્ચમાં બ્રિટને મિસર પરનું પિતાનું રક્ષણ-રાજ્ય (પ્રોટેકોરેટ) જાહેર કર્યું અને એપ્રીલ મહીનામાં શાહજાદા કૃઆદને મિસરના સ્વતંત્ર રાજા તરીકે જાહેર કરવામાં આવ્યો; પરંતુ સુએઝની નહેરના રક્ષણ માટે ત્યાં બ્રિટિશ સૈન્ય રાખવામાં આવ્યું. આ નવી પરિસ્થિતિથી મિસરની રાષ્ટ્રવાદીઓને સંતોષ થયો નહિ; કારણ કે મિસરને મળેલી સ્વતંત્રતા માત્ર નામનીજ હતી. ઝઘલુલના દેશવટાદરમિયાન પ્રજા તેના વીર–સંદેશને ભૂલી નહોતી. દોઢ વર્ષને દેશવટો ભોગવીને ૧૯૨૩ ની વસંતઋતુમાં વીરકેસરી ઝલુલ પાછો માતૃભૂમિમાં આવ્યા. આ ઘટનાએ પ્રાશરીરની રગેરગમાં પાછું અદ્ભુત ચૈતન્ય ફેલાવી દીધું. ૧૯૨૩ ની શરઋતુમાં થયેલી ચુંટણીમાં ઝઘલુલને પક્ષ સંપૂર્ણ વિજયશાળી નીવડે; એટલે તેણે નવા રાજ્યબંધારણથી મળતા અધિકારોને સંપૂર્ણ ઉપયોગ કરવાની તક જતી કરી નહિ. ૧૯૨૪ ના જાન્યુઆરીમાં તેણે પિતાનું પ્રધાનમંડળ રચ્યું. આમ કરવામાં તેની અંતરછા બ્રિટન પાસેથી વધુ હક્કો મેળવવાની હતી. પોતાના ઉદ્દામ સહકારીઓને વિશ્વાસ જાળવી રાખીને પ્રજાવિરોધી સરકાર સાથે સહકાર કરવાનું કામ અતિદુર્ઘટ હતું, બીજે કાઈ નેતા હોત તો આવી સ્થિતિમાં યાતાય પ્રજાને વિશ્વાસ ખોઈ બેઠા હત; પરંતુ ઝઘલુલનાં બુદ્ધિ, ચાતુર્ય અને મુત્સદ્દીગીરીથી પ્રજા એટલી મુગ્ધ બની ગઈ હતી કે પ્રજાને તેના પ્રત્યેક કાર્યપર વિશ્વાસ હતો. આ વખતે બ્રિટનમાં કામદાર સરકારનું શાસન ચાલતું હતું. ઝલુલને કામદાર પક્ષપર થોડેઘણે વિશ્વાસ હતો, એટલે ઉનાળામાં તેણે લંડનની મુલાકાત લીધી અને તે સમયના વડાપ્રધાન મી - રાસે મેકડોનાલ્ડને તે મળ્યો. મી. મેકડોનાલ્ડ સાથેની વાતચીત પૂરી થતાં જ ઝઘલનો બ્રિટિશ કામદાર પક્ષ પર વિશ્વાસ ડગી ગયો, તેની મસલત વ્યર્થ ગઈ. ઝધલની વાજબી માગણી વડાપ્રધાનને ગળે ઉતરી નહિ. આથી ઝઘલુલે સઘળું બ્રિટિશ સૈન્ય, નાણાંપ્રકરણ અને ન્યાયપ્રકરણી સલાહકાર તથા ઘણી જાતને બ્રિટિશ કાબુ મિસરમાંથી ઉઠાવી લેવાની માગણી કરી. વળી ઝઘલે સુએઝની નહેરપરથી પણ બ્રિટિશ સૈન્ય ઉઠાવી લેવાની માગણી કરી. મી. મેકડેમના જવાબ આપે કે “કોઈપણ કારણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #54 -------------------------------------------------------------------------- ________________ શુભસંપ્રહ-ભાગ ત્રીજો Awwwwwwwwwww બ્રિટિશ સરકાર સુએઝની નહેરનું રક્ષણ કરવાનું કામ છોડી દેશે નહિ; કારણ કે એ નહેર બ્રિટિશ સામ્રાજ્યનું અખંડિતપણું જાળવી રાખવા માટે જરૂરી છે.” વડા પ્રધાને એટલી ખાત્રી આપી કે “સુએઝપરનું બ્રિટિશ સૈન્ય મિસરની રાજસત્તાના કામમાં દખલ કરશે નહિ. સુદાનમાં વ્યવસ્થા જાળવી રાખવાનો બ્રિટને નિશ્ચય કર્યો છે. તેણે ત્યાં જે કાર્ય કર્યું છે તેના પર તે પાણી ફરવા દેશે નહિ અને ત્યાંનું કાર્ય પૂરું થાય નહિ ત્યાં સુધી બ્રિટન સુદાન છોડી જશે નહિ.” આ વચન હતાં કહેવાતી સ્વાતંત્ર્યપ્રિય કામદાર સરકારના વડા પ્રધાનનાં ! ઝઘલુલની આવી જાતની સહકારની નીતિથી મિસરના રાષ્ટ્રવાદીઓના મનમાં તેનાવિષે શંકા પેદા થઈ. આથી ૧૯૨૪ ના જુલાઈની ૧૨ મી તારીખે કેરોના એક વિદ્યાથીએ તેનું ખૂન કરવાના પ્રયાસ કર્યો, જેને પરિણામે ઝલુલના ખભા પર સહેજ ઇન થઈ. આમ માતૃભૂમિના. એ સાચા સૈનિકને કુદરતે બચાવી લીધે; કારણ કે હજી તેને મિસરની ઘણું સેવાઓ બજાવવાની હતી. ઝઘલુલની મુત્સદ્દીગીરી • નવેમ્બર માસની ૧૬ મી તારીખે તેને રાજા દુઆદ જોડે મતભેદ પડ્યો અને તેણે રાજીનામું આપ્યું. આમ છતાં ચૂંટણીઓમાં રાષ્ટ્રવાદીઓની જબરદસ્ત ફતેહ થઈ અને ઝઘલુલની મહેરબાની વગર સરકાર સ્થાપી શકાય તેમજ ન હતું, પરંતુ સુદાનમાં ત્રાસ અને સીતમ ગુજારનાર સરદાર લી. એકના તા. ૧૯ મી નવેમ્બરે થયેલા ખૂનથી આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. દેશભરમાં ખળ. ભળાટ જાગ્યો અને મિસરમાં ફરી લશ્કરી કાયદાનો કોરડો ફરી વળ્યો. મુત્સદ્દીગીરીમાં અતિનિbણાત બનેલા બ્રિટને આ ઘટનાનો બરાબર લાભ લીધો. મિસરની સ્વતંત્રતાની લડતને દાબી: દેવા માટે આના જેવો બીજો પ્રસંગ ફરીથી નહિ મળે, એ તેણે બરાબર જોયું; અને સરદારના ખૂનના બદલામાં તેણે અતિશય આકરી અને કચડી નાખનારી શરતો મૂકી. બ્રિટીશ વડા કમિક્ષર લંડ એલનબીએ જાતે કાઉન્સીલમાં જઈ અલ્ટીમેટમ આપે. તેમાં જણાવેલું હતું કે, મિસરે પ્રથમ તો માફી માગવી, ગુન્હેગારોને સજા કરવી, બધી જાતનાં રાજદ્વારી અદલને અટકાવવા અને બ્રિટનને ૫૦૦,૦૦૦ પાંડને દંડ ભરવો. આ ઉપરાંત સુદાનમાંથી સધળું મિસરી લશ્કર પાછું બોલાવી લેવાની પણ માગણી કરવામાં આવી. મિસરની સરકારે સુદાનને લગતી શરતોસિવાયની બધી શરતો માન્ય કરી અને એ મોટો ભારે દંડ ચોવીસ કલાકમાં ભરી દીધો. રોમન નિર્દય પાદશાહ નીરો નિત્ય નવી નવી સ્વાદિષ્ટ વાનીઓ ખાતે હતો, છતાં તેને સંતોષ થતો ન હતો. તે જ પ્રમાણે મિસરે આટલી બધી શરતો સ્વીકારી છતાં લૈર્ડ એલનબીને સંતોષ થયે નહિ અને પિતાની માગણીઓને તે જબરદસ્તીથી અમલ કરશે, એવી તેણે ધમકી આપી; એટલું જ નહિ પણ એ ધમકીનો તેણે અમલ સુદ્ધાં કર્યો. તેણે તાબડતોબ બ્રિટિશ મનવાર મિસર બોલાવી. આથી ઝઘલે રાજીનામું આપ્યું; કારણ કે એ વીર દેશભક્ત બ્રિટિશ શસ્ત્રોને એમ નમતું આપે તેવો ન હતો. ૧૯૨૫ ની વસંતઋતુમાં ચુંટણી થયા પછી ઝીવર પાશાએ પિતાની બહુમતિ થયેલી ધારીને પ્રધાનમંડળ રચ્યું; પણ ઝીવરની ધારણું ખોટી પડી. ઝઘલે આ. પ્રસંગે ખરી મુત્સદ્દીગીરી બતાવી અને મોડરેટોની જોડે સહકાર સાધીને તેણે મિસરનું નાવ તોફાની વાતાવરણમાં હંકારવા માંડયું. તેની અડગ અને હિમ્મતભરી સરદારી હેઠળ મિસર જાતજાતનાં વિદતો સામે એકસરખી રીતે ટકી રહ્યું. આવા વિકટ સંજોગોમાં એક દેશનેતાતરીકે ઝઘલુલનું કાય સહેલું ન હતું. તેણે પ્રજાને હિંમતથી દોરી અને ગમે તેવા સંજોગોમાં પ્રજા તેના વાવટાને વફાદાર રહી. એક મુત્સદી તરીકે ઝલુલ પાશામાં ઘણી દીર્ઘદૃષ્ટિ હતી. દેશભક્તિની ધગધગતી ધગશ સાથે તેનામાં વ્યાવહારિકતા અને મધ્યમપણું પણ હતાં. ઝલુલે આ વખતે પોતાની મુત્સદ્દીગીરીનો લોકોને ખરો પરિચય કરાવ્યો. ઝીવરની ધારણા નિષ્ફળ નીવડી અને ચુંટણીમાં ઝઘકુલ પાશાને વિજય થયું. ઈ. સ. ૧૯૨૫ ના માર્ચની ૨૩ મી તારીખે મિસરની નવી પાર્લામેન્ટ મળી અને તેણે ઝઘલુલને પોતાના પ્રમુખતરીકે ચૂંટા. આથી ઝીવર પાશાની સરકારે તાબડતોડ પાર્લામેંટ વિસર્જન: કરી અને નવી ચૂંટણી માટે તા. ૨૩ મી મેના દિવસ ઠરાવ્ય; પરંતુ આ દિવસ પણ પાછળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩ મિસરને તારણહાર-ઝલુલ પાશા થી લંબાવવામાં આવ્યું. આ આખી કાર્યપદ્ધતિને ગેરબંધારણસરની જાહેર કરી ઝલુલે તે સામે સખ્ત વિરોધ દર્શાવ્યો. નવેમ્બરની ૨૧ મી તારીખે તેણે અને તેના સાથીઓએ પાર્લામેંટની બેઠક ભરી, જેને સરકારે બિલકુલ દખલ કરી નહિ. ત્યાર પછી રાષ્ટ્રીય પક્ષે સરવત પાશાને પ્રધાનમંડળ રચવા દીધું અને ઝઘલલ ચેમ્બરનો પ્રમુખ બન્ય; પણ સરકારને આ વાત રૂચી નહિ. એટલે તેણે પાર્લામેંટ ઉઘડી તે જ દિવસે વિસર્જન કરી. બાકીના આખા વર્ષમાટે મિસર પાર્લામેંટ વગરનું રહ્યું. આમ મિસર અશાંત વાતાવરણથી વિંટળાયેલું હતું અને તેની આઝાદીની લડત વિકટ અને ખરબચડે માર્ગે ધીમે પણ મકકમપણે આગળ ધપી રહી હતી. એવામાં ઝધલે પાકટ ઉંમરે પિતાની જીવનલીલા સંકેલી લીધી. હાલ તુરત તે મિસરનું ભાવિ એણે પેદા કરેલા તરુણ મિસરના હાથમાં આવ્યું. મિસરને તારણહાર રાટના આ લડાયક વીર ઝધલુલ પાશામાં દયાભાવ ઓછો નહોતે. તેણે પોતાના દેશબાંધવો જોડે એટલી એકવાક્યતા સાધી હતી કે, દરેક કાર્ય દેશનું હિત જોયા પછી જ તે કરતો. તેનું ઘર સુદ્ધાં બેટ-એલ-વતન (માતૃભૂમિનું મકાન ) હતું. તેની ભાષા પ્રભાવશાળી હોવા છતાં દરેક મિસરવાસને સમજાય તેવી સહેલી હતી. પ્રજામાં તેનાં આટલાં માન અને પ્રતિષ્ઠા હતાં, છતાં તેનામાં ઘણુંજ નમ્રતા હતી. કેરોના વિદ્યાથીએ તેના પર ગોળી છોડી અને તેને ખભાપર ઈજા થઈ ત્યારે તે બોલી ઉ: “ ખુદાને હું અરજ કરતો રહ્યો છું કે, આ મોટી મેદની મને માન આપવાને આવી છે તે જોઈને મને ઉપજતા અભિમાનનું તે ખંડન કરે ” અને ગોળી વાગતાં તે ભેયપર પટકાઈ પડ્યો. એ વખતે તે હસતાં હસતાં બે કે “ અલાહે મારી બંદગી મંજાર રાખી છે.” આવી તેની ખુદાપરસ્તી (ઈશ્વરભક્તિ) હતી. ઝઘલલના શરીરનો બાંધે સુદઢ નહોતો, છતાં તેનામાં અદ્દભુત ચૈતન્ય હતું. તેનાં અગ "ઉત્સાહ અને માનસિક સાવધાની, તેના શારીરિક બળની બોટ જણાવા દેતાં ન હતાં. તેનું વ્યક્તિત્વ ઘણુંજ આકર્ષક હતું અને તેના દેશબાંધવો તે તેની પાછળ ગાંડાજ થઈ ગયા હતા. સ્વભાવે તે ઈટલીને મુક્તિ અપાવનારી પેલી પ્રખ્યાત ત્રિમૂર્તાિ-મેઝિની, ગેરિબાડી અને કાવરમાંના એક કાવરના જેવો હતો. તેની ઇચ્છાશક્તિ મેરુપર્વત જેવી અચળ હતી. તેને લાંબા વખત સુધી દેશવટાનાં સંકટો વેઠવાં પડવા છતાં તેની ઈચ્છાશક્તિ ડગી ન હતી. તેણે બ્રિટિશ સરકારની નામોશીભરી શરતે કદી સ્વીકારી ન હતી. દેશવટો મળવા પહેલાં મિસરની સંપૂર્ણ સ્વતંત્રતાવિષે તેના જે વિચારો હતા તેજ તેના દેશવટ પછી ટકી રહ્યા હતા; એટલું જ નહિ પણ ૬૭ વર્ષની વયે તેણે પ્રાણ છોડયા ત્યાં સુધી એ વિચારને તે વળગી રહ્યો હતો. ઘણું જીવો ઝઘલુલ ! મહાન પુરુષો કદી મરણ પામતા નથી. જ્યાં સુધી સામ્રાજ્યવાદ જગતને લાખે પાંગળા મનુષ્યનું લોહી ચૂસી રહ્યો છે, ત્યાં સુધી તેઓ શાશ્વત આરામ લઈ શકવાના નથી. ચીનની રાષ્ટ્રીય ચળવળમાં સુન-યાટ-સેન હજી જીવંતજ છે; હિંદની આઝાદીની લડતમાં લોકમાન્ય તિલક પણ સજીવન છે; તેજ રીતે મિસરને તારણહાર ઝઘલુલ મિસરની સ્વતંત્રતાની ચળવળમાં જીવંતજ રહેશે. મિસરનું ભાવિ મિસરના ભાવિને આધાર હવે ઝઘલુલ પાશાના અનુયાયીઓ વફદ (રાષ્ટ્રીય) પક્ષપર છે. મિસરની ચેમ્બરમાં હમણું તેઓની બહુમતિ છે, છતાં સરકારનું તંત્ર લિબરલ પક્ષનો વડો પ્રધાન ચલાવે છે. વળી ઇગ્લેંડ અને મિસર વચ્ચેની કડવાશ હજી જેવી ને તેવી તીવ્ર છે અને થોડા વખતપરજ મિસરના મંત્રીએ મિસરી લશ્કરપરથી બ્રિટિશ કાબ કાઢી નાખવાનો ઠરાવ કર્યો, ત્યારે બ્રિટન ગુસ્સાથી ખળભળી ઉર્યું હતું. આ ઉપરાંત સુદાનનો પ્રશ્ન તે ઉભોજ છે. બ્રિટિશ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #56 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો સુદાનને પિતાના હાથમાંથી છોડવાને નારાજ છે. આ બધા સિવાય મિસરની સંપૂર્ણ આઝાદીને પ્રશ્ન પણ હજી અણઉકેલ્યો પડેલો છે. ઝઘઉલે આદરેલું યુદ્ધ પૂરું કરવાનું કામ વફદ પક્ષનું છે. તેણે ઝઘલનાં ધૈર્ય અને હિંમત, અડગ સેવા અને અમર આશાથી લડતમાં ઝઝવાનું છે. આ રીતે જ મિસર પિતાના પ્રિય અને માનીતા સરદાર પ્રત્યેનું ઋણ ચૂકવી શકશે. પ્રભુ મિસરની પ્રજાને એ ઋણ અદા કરવાની શક્તિ આપે અને ઝઘલુલના આત્માને અખૂટ શાંતિ આપે ! અસ્તુ. (“મુંબઈ સમાચાર” ના સં. ૧૯૮૩ના દીપોત્સવી અંકમાં લેખક -રા. યોગેશ ) ૨૨– ઈસાઈ બનાને કા અનુપમ સાધન દેહલી કે સમીપ જમના નહર કે તટપર એક છેટા સા ગ્રામ હૈ. ઉસ ગ્રામ મેં આજકલ દો એટલી પ્રદેશ કી (નન્સ) પ્રચારિકા નિવાસ કરી રહી હૈ. યહ બતલાને કી આવશ્યકતા નહીં કિ વહ કિસ મિશન કી ઓર સે ઔર કબ સે કામ કર રહી હૈ. કેવલ ઇતના હી બતલાના પર્યાપ્ત હેગા કિ વહ ઇસાઈ મત કા પ્રચાર કરી રહી છે. દોનોં ને દરિદ્રતા, પવિત્રતા ઔર પ્રચાર કરને કી પ્રતિજ્ઞા લી હુઈ હૈ. વહ એક કુચે ગ્રામ કે મકાન મેં નિવાસ કરતી હૈ. કમરે મેં કાઈ ફનીચર નહીં હૈ, દો ખાટે પડી હુઈ હૈ. એક ચટાઈ પર બૈઠ કર વધુ દસ્તકારી કા કામ કરતી છે, દાલ-રોટી ખાતી હૈ ઔર અપને હાથ સે હી ભોજન બનાતી હૈ, ખુદ મસાલા પીસતી હૈ. કોં સે પાની લાતી હૈ, ઘર કા સારા કામ કરતી હૈ ઔર બચે થે સમય મેં પ્રચાર કરતી હૈ. ઉનકા પ્રચાર ભી ક્રિયાત્મક હૈ. ઉનકે પાસ “મેડીસીન ચેસ્ટ' છે. રોગિયોં કે ઔષધિપ્રદાન કરતી હૈ ઔર બિમાર કે પાસ જાકર સેવા કરતી હૈ. શનૈઃ શનૈઃ ગ્રામ મેં લોગે કી ઉન દોનોં પર અનન્ય ભક્તિ હો રહી છે. ઉનને ગ્રામ કે દો બાલક લે રખે હૈ. ઉન્હેં વે પાલ રહી હૈ. યહ દેન બાલક ઈટલી ભાષા બોલતે હૈ. ઇનમેં સે એક દેવી હિંદી, અંગ્રેજી ઔર ઇટલી કી ભાષા બોલતી હૈ, દૂસરી હિંદુસ્તાની ભાષા ઔર ઇટલી કી ભાષા બેલતી હૈ, અંગ્રેજી નહીં જાનતી. ઈસ કાર્યપ્રણાલી કા યહ ફલ હૈ કિ પ્રાયઃ સારા કા સારા ગાંવ ઈસાઈ બની ગયા છે. બાહ્ય આડંબર કા એક ભી સાધન ઉનકે પાસ નહીં. સ્કલ કે ન હોતે હુયે ભી વહાં પઢાઇ હો રહી છે. ગિરજે કે ન રખતે હુએ ભી વહાં પ્રભુપ્રાર્થના ઔર ઉપદેશ દિયે જા રહે હૈ. નિધનતા કા વ્રત ધારણું કિયે ઈન દોને દેવિ ને સ્વલ્પ કાલ મેં વહાં વહ પ્રચાર કર દિખાયા, જે સાધારણસંપન્ન વ્યક્તિ ચિરકાલ મેં ભી નહીં કર સકતે. જે આર્ય નર-નારી ઇસ સમાચાર કે અધિક જાનને કી લાલસા રખતે હૈ ઔર જે સજજન ઉનકી કાર્યપ્રણાલી કો અવલોકન કરના ચાહેંગે ઉન્હેં ઉસ સ્થાન પર પહુંચને કે સુવિધાર્યું પહુંચા દે જાગી. વૈદિક ધર્મ મેં શ્રદ્ધા રખવાલે ગ્રામે મેં જાકર સાધારણ જનતા કે ઉત્થાન કે લિયે કાર્ય કરના શુરૂ કર દે. જા સુગમતા હમારે લિયે સુલભ છે, વિદેશિયો કે લિયે વહી દુર્લભ હે; પરંતુ ઉદ્યમશીલ વિદેશી હમ સે કિતના આધક કામ કર રહે હૈ, ઇસકા પરિમાણુ કર ભી કઠિન છે.* ( “સાર્વદેશિકીના એક અંકમાંથી ) ( ૪ કમનસીબે ભારતવાસીઓને હજી માત્ર એવાજ બડેખાં મળી શકે છે કે જેઓ માત્ર ખાદી અને અંગ્રેજોને મળતા ડાકને અપાતા શિક્ષણ પાછળ લાખે બરબાદ કરવામાંજ મોક્ષનો માર્ગ અને પિતાનું બધું મહત્ત્વ આવી રહેલું જોઈ શકે છે! ઈસાઈઓ વગેરે હજી પણ આ ભાગ્યાતૂટયા ભારતના પાયા ભલે જડમૂળમાંથી ઉડાવ્યે જાય, તેનું તેમને જરાય સ્નાન-સૂતક શા માટે હાય ! પોતે માત્ર ભેળી પ્રજાને વાણી કૌશલ્યમાં આંજેલી રાખે, અને તેના ખચે પિતાને પરમેશ્વરમાં ખપાવ્યા કરે તથા તેમની પેઠે ઝટ મોટાભા બની બેસવાનું શીખે એવાઓનાં ટોળાં જમાવે, એ પણ કાંઈ જેવી તેવી દેશ સેવા છે ! અમે સામાન્ય માનવોની કમનસીબી હોય અને ખ્રિસ્તીઓનો દહાડો હજી પણ ચઢિયાતો હોય તેથી કરીને પણ અમારા અગ્રેસરમાં વધુ અકકલ ન આવે તો તેમાં એમને પણ શો દોષ ! લિ. ખરાબ ભિક્ષ-અખંડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #57 -------------------------------------------------------------------------- ________________ ભૂખ અને ભેજનવિષે ખાસ સૂચના ૨૩–ભૂખ અને ભોજનવિષે ખાસ સૂચના - - એવી રીતે ભોજન ખાવાની ટેવ રાખજો કે, બીજી વારનું ખાણું લીધા પહેલાં હાજરી પહેલી વારના ખાણાનો નીકાલ કરી નાખવા શક્તિમાન થઈ હોય. ભેજન જરપત થવા પછી થોડા વખતની આશાએશ તંદુરસ્તીને ઘણી લાભકારક થઈ પડે છે. જેમ હાજરીના તેમ હાથના સ્નાયુઓને ચપળ કામ બજાવ્યા પછી આરામની ઘણી જરૂર છે. જઠર રસને એક સારો જ ફરીથી ભરવામાટે પિંડેને વખતની જરૂર છે. ભોજન વચ્ચે ઓછામાં ઓછા પાંચ કલાકનો ગાળો પસાર થવો જોઈએ છે. એક વખતનું ભોજન લેવામાં આવ્યા પછી બીજી વારનું ભોજન લેવામાં આવે તે વખત દરમિયાન ખોરાકના રૂપમાં કાંઈ પણ ચીજ હોઠથી પસાર થવી જોઈતી નથી. દરરોજ ત્રણ વખતના ભોજનથી વધુ ખોરાક લેવો નહિ, રાતનું ભજન હલકું અને એવા ખેરાકોનું બનેલું હોવું જોઈએ, કે જે સહેલાઈથી જરપત થઈ શકે. નામાંકિત તબીબનું એવું કહેવું છે કે, એક ઠેકાણે બેસી કામ કરનારાઓ અને જેઓને ભેજાને વધુ ઉપયોગ કરવો પડતો હોય, તેઓએ દિવસમાં ત્રણ વખત ભોજન લેવાને બદલે બે વખત લેવું, એ તેમની તંદુરસ્તીને ઘણુંજ લાભકારક થઈ પડશે, કેમકે તેઓને એવી રીતે કામ કરવું પડે છે, કે જેને લીધે તેઓએ ખાધેલો ખોરાક ઘણી સારી રીતે જરપત થવાની જરૂર છે. આથી દિવસમાં એક ભજન ઓછું લેવાથી તેમની હાજરીને આશાએશ મળે છે અને આવી રીતે ખોરાક જરપત કરવાને હાજરીને આશાએશ મળવાથી ખોરાક ઘણી બહેતર રીતે જરપત થઈ શકે છે. યુરોપ અને અમેરિકાના મહાન તબીબોનું એવું કહેવું છે કે, ત્રણ વખતના ભોજનથી જેટલો લાભ ઉધરભાવને થાય છે, તેટલોજ લાભ બે વખતના ભોજનથી થઈ શકે છે; પણ બે વખતના ભોજનનો જે લાભ મળે છે, તે એ છે કે, હોજરીમાં ઉભાણ થવાની કે હાજરી નબળી પડી જવાનો ભય રહેતો નથી. આ ભય અનેક દરદોને જન્મ આપનાર માતાનો ભાગ ભજવે છે. રાતનું ભજન બિછાને જવાની આગમચ ઓછામાં ઓછા ત્રણ–ચાર કલાક પહેલાં લેવાની ખાસ સંભાળ લેવી જોઈએ છે. એ વખતે ખોરાક લેવાની સહેજ પણ રુચિ ઓછી હોય તો હેજરીની એ લાગણીને અર્થ તેને જોઈતી આશાએશન થાય છે. એ વખતે ઠંડા પાણીનું એક ગ્લાસ કે બહુ તે કૂટને રસ કે એક નારંગી બહુજ લાભકારક થઈ પડશે. સવાર પડતાં તમોને પિતાને ખુલ્લું માલમ પડી આવશે કે, હોજરીને ગઈ રાત્રે ખોરાકની નહિ પણ આશાએશની જરૂર હતી. ઘણું ઠંડું અને ઘણું ગરમ ખાણું કે પીણું કદી પણ લેવું નહિ. તે તંદુરસ્તીમાં મોટી ઉથલપાથલ કરી મૂકે છે. ગરમ ખોરાક અને ગરમ પીણું ગળા અને હાજરીને કમજોર બનાવી દે છે. ગળાના સોજાનું મૂળ ધણીક વાર ગરમ સુપ, ગરમ પીણું અને ગરમ ગરમ સરકારી છે. ઘણાકને કાંઈ એજ 'યાલ ઠસી ગયો છે કે, ગરમ પાણી છૂટથી પીવાથી તંદુરસ્તીને ફાયદો થાય છે, પણ એ મેટી ભૂલ છે, કેમકે ગરમ પાણીના પીણાને છૂટથી ઉપયોગ કરવાથી બદહજમિયતનું દરદ લાગુ પડે છે. ભોજન કયારે લેવું નહિ, એ સવાલ ઘણો અગત્યને છે; અને એ માટે ખોરાકના એકસપર્ટ તબીબોએ ઘણી ગંભીર ચેતવણી આપી છે. જે વખતે તમો થાકીને આવ્યા હો, તે વખતે કદી પણ ભોજન લેવાની ભૂલ કરતા નહિ. એ વખતે ખોરાક લેતાં પાચનશક્તિ મોટા ભયમાં આવી પડે છે; એટલા માટે થાકેલાંઓએ જમણ લેવા પહેલાં કાંઈ નહિ તે ઓછામાં ઓછી દશ પંદર મિનિટ આશાએશ લેવી જોઈએ છે. એમ કરવું એ તંદુરસ્તીને બહુજ લાભકારક થઈ પડે છે. ( દૈનિક “હિંદુસ્થાન” ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #58 -------------------------------------------------------------------------- ________________ સર શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૨૪–હિંદી માતાને ખાસ શીખવા જેવી બાબતા અંગ્રેજ બાળકો હિંદી ખાળકે કરતાં વધારે તંદુરસ્ત, હિંમતવાન અને ચાલાક હેાય છે. કેમકે - (૧) અંગ્રેજ સ્ત્રીએ પેાતાના દરેક બાળકના જન્મ પહેલાં ‘એન્ટી-નેટલ ક્લીનીક'માં હાજરી આપે છે. (ર) અંગ્રેજ સ્ત્રીએ પેાતાનાં બાળકાને જન્મ ખાસ સુવાવડખાનામાં આપે છે; અને જેએ ઘેર જન્મ આપે છે, તેઓ કુશળ દાયણેાની માવજત હેઠળ ાય છે. (૩) અગ્રેજ સ્ત્રીએ પેાતાનાં બાળકાને દર પંદર દિવસે ઈન્ફન્ટ વેલફેર સેન્ટરની મુલાકાતે લઇ જાય છે અને એક કુશળ માતા બનવાનું જ્ઞાન હાંસલ કરે છે. (૩) અંગ્રેજ માતાએ પેાતાનાં બાળકાને દિવસના વખતે ઘડિયાળના નિયમિતપણાની પેઠે પોતે મુકરર વખતેજ ધાવણ આપે છે અને રાત્રે કદી પણ ધવરાવતી નથી. (૫) અંગ્રેજ માતાએ બાળકને ધાવણુથી છેડવવા પછી દરાજ એક પેન્ટ દૂધ આપે છે, કદી પણ બાળકને ચ્હા તે પાતીજ નથી. એને બદલેા છૂટથી પાણી પાઇને વાળી આપે છે. (૬) અંગ્રેજ માતાએ બાળકાના ખારાક માખીઓથી બચાવી રાખે છે. (૭) અંગ્રેજ માતાએ દરરાજ સાદું અને તંદુરસ્તીને માફક આવે એવુ ભેાજન તૈયાર કરે છે, જે મેટા ભાગે તાજા ફ્રૂટ અને શાકભાજીનુ બનેલું હોય છે. (૮) અંગ્રેજ માતાએ પોતાનાં બાળકાને દરરેાજ નવરાવી સાફ અને સુધડ રાખે છે. (૯) અંગ્રેજ માતાએ પેાતાનાં બાળકાને રાત્રે છ વાગે સુવાડી દે છે. (૧૦) ઓરડાની દરેક બારી દિવસ અને રાત્રે ઉઘાડી રાખવામાં આવે છે, જેથી હવા આવ-જાવ કરી શકે છે. (૧૧) અંગ્રેજ મરા પેાતાની સ્ત્રીઓનું દરરાજનું કામકાજ ઘણેક દરજ્જે સહેલ અને આસાન બનાવે છે. " ( દૈનિક “ હિ ંદુસ્થાન ”ના એક અંકમાંથી ) ૨૫-ગળાંની ટેાનસીલ કઢાવવાથી થતા લાભા વાશિગ્ટન ખાતે મળેલી તખીએાની સભામાં રાચેસ્ટરવાળા ડા॰ કયસરે ાતે મેળવેલા લાંબા અનુભવ ઉપરથી એવા પ્રકાશ નાખ્યા છે કે, જે ખાળકાનાં ગળાંનાં 2।નસીલે કાઢવામાં આવતાં નથી તે ખળકા કરતાં, જેના ટાનસીલે। કાઢવામાં આવે છે, તેઓમાં હૃદયરેાગ સાધારણ રીતે ણે આછે. જોવામાં આવે છે. ડૉ॰ કયસરે આ અનુભવ સ્કૂલેામાં જતાં પચાસ હજાર આળકાની કરેલી ખરીક તપાસ ઉપરથી મેળવ્યા છે. ગળાંનાં ટાનસીલે। કઢાવવાથી જે બીજે લાભ થાય છે તે એ છે કે, આવાં બાળકોને સંધિવા અને ‘સ્કાર્લેટ જ઼ીવર' નામને તાવ લાગુ પડવાના ધણા આÔા સભવ છે. સ્કાર્લેટ પીવરનાં વિશેષ લક્ષણ ગળામાં સેજે આવવા સાથે શરીર ઉપર ક્િક્કા રાતા રંગનાં ચાઠાં દેખાવા માંડે છે. આ પછી તે ઘેરે! લાલ ચટક રંગ પકડે છે અને છઠ્ઠું કે સાતમે દિવસે ચામડી ઉપરથી ઝીણી ઝીણી પાપડીએ પઢી ચામાં નાખુર્દ થવા સાથે તાવ પણ ઉતરી જાય છે. આ તાવને સાધારણુ રીતે “લાલ તાવ”તરીકે ઓળખવામાં આવે છે. ( દૈનિક “હિંદુસ્થાન”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #59 -------------------------------------------------------------------------- ________________ ઇટાલીના એક મહાવીર-મુસાલીની ૨૬-ઇટાલીના એક.મહાવીર–મુસાલીની લુહારની કાઢમાંથી સરમુખત્યારીના સિંહાસને ! ઇટાલીના કેડેપીએ નામના એક નાનકડા ગામમાં એક પીઢ લુહાર પેાતાની કાઢમાં કામ કરી રહ્યો હતા. તેની સામે ઉભે! ઉભે! તેને હજી તેા યૌવનને ઉંબરે પગ મૂકતા પુત્ર એરણુ ઉપર હાડા ઠોકી રહ્યો હતેા. તે વખતે એ પિતાને કે એના એ પુત્રને સ્વપ્નેયે ક્યાંથી ખ્યાલ હશે કે લેાખંડનાં ઘડતર ઘડનાર એ માણસ ઇટાલીના ભાવિનું ઘડતર ઘડવા સરજાયેા છે કે એના હાથમાંના થાડા જેવાજ લેાખડી હથેાડાવડે એને દેશદ્વારનાં ઘડતર ધડવાનુ રહેશે. એમને ભલે એ કલ્પના ન હોય, પરંતુ સર્જનહારે તે એ નિર્માણ નક્કી કરી રાખ્યુંજ હતુ. લુહારને એ બાળક ઇટાલીના ઉદ્દારક બનવાજ સરજાયા હતા. ૪૩: જન્મ કુંટુંબ-સરકાર એ બાળકનું નામ એનીટા મુસાલીની. એના જન્મ ઈ॰ સ૦ ૧૮૮૩ના જુલાઇ માસની તા. ૨૯ મી અને રિવવારે બપેરે એ વાગે થયા હતા. તેના પિતાનું નામ સીનાર - એલેકઝાન્ડ્રો મુસેાલીની અને માતાનું નામ સીનેારા રેાઞા. એ કુટુંબના પૂર્વજો મોસુલના મસ્લીનને વેપાર કર્તા હતા, તેથી કુટુંબનું નામ મુસેાલીની પડયું હતું. ઈટાલીના એ ભાગ્યવિધાતાને બુદ્ધિ, શક્તિ, શૌય અને સાહસના સ`કારા માતાપિતા પાસેથી વારસામાં મળ્યા હતા. એલેકઝાન્ડ્રા ભલે એક નિરક્ષર લુહાર હતા, પરંતુ તેની વતૃત્વશક્તિ મુગ્ધ કરે તેવી હતી. પિતાની એ શક્તિ પુત્રમાં પૂરેપૂરી ઉતરી હતી. એલેકઝાન્ડ્રો ઇટાલીની સામ્યવાદની (સેાશિયાલીઝમ) ચળવળના આગેવાન હતા અને એ લડતને માટે એણે ત્રણ ત્રણ વર્ષના આકસ અંદીવાસ વેચા હતા. એનીટાની માતા રાઝા પ્રેડેપીએની દેવી મનાતી. પતિ પ્રેાતાની કાઢમાં ધમણ પુંકતા અને લેાખંડ ટીપતા, ત્યારે પત્ની માળ ઉપર. એક નાનકડી નિશાળમાં ઇટાલીનાં સતાનેાનાં દિલમાં સ્વતંત્રતાને મંત્ર ૐંકતી હતી. ગામના લોકા તેને સાક્ષાત્ દેવી માફક પૂજતા. પુત્રનેા નામકરણુસંસ્કાર પણ એટલેાજ વિચિત્ર હતેા. એનુ નામ એક મેક્સિકન બળવાખારના નામે પાડવામાં આવ્યું હતું. એનીટા બાળપણથીજ અટકચાળા અને મસ્તીખાર હતા. માતાની નિશાળના બાંકડા નીચે ભરાઇ જઇ તે વિદ્યાથી એને પગે ચુટીએ ખણુતા અને પજવતા. એક નાનકડી છેાકરીની તે! એ પાછળજ લાગ્યા હતા.. નિશાળ છૂટે કે એનીટા એ છેકરીની પાછળ પડે, તેને જતી રેાકી રાખે, તેના ખાલની લટા પકડી ઘેાડાની રમત રમે અને કદી કદી તેા એ છે।કરીને નિર્દોષ ચુ'અનેાથી નવરાવી નાખે. રાજ બહારથી રમીને આવે, ત્યારે માથુ ફાડીનેજ આવે; છતાંયે કૈાનું અપમાન તા કદીયે સહન ન કરે. જેવા તે તેાફાની હતા, તેવાજ બહાદૂર પણ હતા. એક વખત મુસાલીનીની ટાળકી જામફળ ખાવા નીકળી. એક છેાકરેા ઝાડપર ચઢયા, બગીચાના માળી જોઈ ગયા. તેણે ગુસ્સાના આવેશમાં પેલા ઝાડપરના છેકરાને બંદુક મારી. બધા છેાકરા ગભરાઇને મૂકીએ વાળીને નાઠા; પરંતુ મુસાલીની અડગ ઉભા રહ્યો. તેણે પેલા ઝાડપરના છેકરાને નીચે ઉતાર્યો. તેના પગમાં ગાળી વાગી. હતી ત્યાં પાટા બાંધ્યા, તેને ધેર પહેાંચાડયા અને પછીજ પેતે ઘેર ગયેા. શિક્ષણ તેને શિક્ષણુ ઘણુ ખરૂં ધરેજ અપાયુ હતુ, તેની માતાજ તેની ગુરુ બની હતી. માતાએ બાળકમાં અક્ષરજ્ઞાન સાથે હૃદયસરકારે પણ રેડયા હતા. આથી ખેનીટાનુ દિલ એટલુ પ્રેમાળ બન્યું હતું કે જ્યારે સોળ વર્ષની વયે તેને પેાતાના ગામથી દૂરના શહેરમાં કૅલેજમાં દાખલ થવા માટે જવુ પડયું, ત્યારે તેને ખૂબ દુ:ખ થયુ અને તે રડી પડયા હતા. વિદ્યાભ્યાસ પૂરા કર્યાં પછી જીવનની શરૂઆત તેણે શિક્ષકતરીકે કરી. રંગીએ એમીલિયટ છઠ્ઠાના ગ્વાલ્ટીરી ગામમાં પ્રાથમિક શાળાના શિક્ષકતરીકે તેને જગ્યા મળી. તેના પ્રેમાળ સ્વભાવને લીધે તે થાડાજ સમયમાં વિદ્યાર્થીઓમાં પ્રિય થઇ પડયા. અહીં તેને જાહેર જીવનમાં ઝંપલાવવાને એક પ્રસંગ મળી ગયા. ગ્વાલ્ટીરીમાં ઇટાલીના વીર યેદ્દા ગેરીબાડીનું પૂતળુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #60 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ખુલ્લું મૂકવાનું હતું. શહેરના મધ્ય ચેગાનમાં પ્રચંડ મેદની જામી હતી. સભાને સમય થયો, પરંતુ તે દિવસનો વક્તા આવી શકે નહિ. વાલ્ટરીને મેયર મુંઝાયો. બેનીટે આગળ આવ્યો અને પિતાને ભાષણ કરવા દેવા મેયરને પૂછયું. મૂછને દેરે પણ નહોતો છુટયો એ અઢાર વર્ષને યુવાન અને આવી પ્રચંડ મેદની ! મેયરને ફજેતી થવાનો ભય લાગ્યા; પરંતુ બહુ વિચાર કરવાની વખત નહોતો. બેનીએ સભા ગજાવી મૂકી. તેના બાગે-બુલંદ અવાજ, વકતૃત્વશક્તિ અને -જ્ઞાનથી સમાજને સ્તબ્ધ થઈ ગયા, મેયરના આનંદનો પાર ન રહ્યો. માંધી પડેલી કીર્તિ પરંતુ એ કીર્તિ બેનીટોને મોંઘી પડી. ત્યાર પછી મેયરની સાથે તેને વારંવાર પ્રસંગ પડવા માં; અને સ્પષ્ટવક્તા બેનીને મેયર સાથે ઝગડો થતાં શાળા છોડવી પડી. સ્વભાવે મોજીલો હોવાથી કાંઈ પૈસા બચાવ્યા નહોતા. સાહસવૃત્તિ ઘેર પાછા જવા ના પાડતી હતી. તેણે ઘેરથી પૈસા મંગાવ્યા. પિતા કાંઈક કામે બહારગામ ગયા હતા, એટલે માતાએ પોતાની પાસેથી ૪૫ લીરા તારથી મોકલ્યા. એ લઈને બેનીટો સ્વીટઝરલેન્ડની સફરે ઉપડશે. એરબે સુધી પહોંચતામાં તો પૈસા ખલાસ થયા. નોકરી શોધવા માંડી, પણ અજાણ્યા પરદેશીને એકાએક નોકર કોણ રાખે ? છેવટે તેણે મજુરી કરવાનો નિશ્ચય કર્યો અને એક કડીઓને ત્યાં ઈટો અને ચૂના-સીમેંટન તગારાં ઉંચકવાને બંધ કરવા માંડે . આવી કદી નહિ કરેલી મજુરીથી બેનીટે થાકી ગયો. તેને અંગેઅંગ દુઃખવા આવ્યું. બીજે દિવસે કામે ચઢવાનો વિચાર આવતાં તેને કંપારી આવી; પરંતુ પેટને ખાડે પૂરવા બીજો કોઈ રસ્તો નહોતો. પરાણે કામે લાગ્યો, પરંતુ તેના કામની ગતિ ધીમી પડેલી જોઈ કડીઆએ તેને ધમકાવ્યો કે “તું તે કોઈ લહેરી લાલો લાગે છે !” મુસલીનીનું મગજ ભમી આવ્યું. આટલી મારી કરવા છતાં આવું અપમાન ! કડીઆનું માથું ફેાડી નાખવાનું કે તેનું ગળું દાબી દેવાનું તેને દિલ થઈ આવ્યું. પરંતુ શરીરની વેદના, પેટનો ખાડો અને ઉઘાડા ૫ગ-એ બધાએ એને લાચાર બનાવ્યો. ધુંધવાતા દિલે તેણે મજુરીના પૈસા લઇ ચાલવા માંડયું. જીવનસંગ્રામની વાટે ત્યારપછી તે તેને અનેક વિટંબણાઓ વેઠવી પડી અને કડવા અનુભવો મેળવવા પડયા. લેસેનમાં એક વખત તેને એક ઈટાલિયન પાસે ભીખ માગવી પડી હતી. રાત્રિએ તે તેને હમેશાં ખુલ્લામાંજ ગાળવી પડતી. સેનમાં એક વખત એવું બન્યું કે, રાતના વરસાદ પડતા ‘હતો. કયાં સૂઈ જવું તેને એ વિચાર કરતો હત; એટલામાં તેની નજર એક છાપખાનાની ઉઘાડી રહી ગયેલી બારી પર પડી. તેણે અંદર કૂદકો માર્યો અને આરામથી સૂઈ ગયો. આખા દિવસની રખડપટ્ટીના થાક અને મગજની ચિંતાઓના પરિશ્રમને લીધે તેને ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. સવાર થયું તેનું ભાન ન રહ્યું. સવારમાં છાપખાનાનાં માણસોએ તેને અંદર સૂતેલો જોયેતેઓએ તરત જ તેને પોલીસને હવાલે કર્યો અને જીવનની ભાવિ લડતમાં સહન કરવા નિર્માયેલા -કારાવાસનું મંગળાચરણ થયું. સભાગ્યે તેની સામે ચેરીના કશા આરોપ પૂરવાર નહિ થવાથી તેને થોડા દિવસમાં છોડી મૂકવામાં આવ્યું. ત્યારપછી તે જ મની અને છેક રશિયા સુધી ભટકી આવ્યો અને ત્રણ ત્રણ વર્ષના રઝળાટ પછી ફરી પાછો ઢોલમેઝ જીલ્લામાં કેનેવાલમાં શિક્ષકને ધંધે વળગ્યો. એ રઝળાટ અને વારંવારના કરાવાસના પરિણામે તેની આંખમાંથી આગના તણખા ખરવા માંડ્યા, તેનું દિલ કઠોર થઈ ગયું. તેની સખ્તાઈને લીધે વિદ્યાર્થીઓ તેને “જુલમગાર”ના નામથી ઓળખવા લાગ્યા. તે કેાઇની સાથે ભળતો નહિ, ફાજલ સમયને ગ્રીક અને લેટીનનો અભ્યાસ કરવામાં ઉપયોગ કરતે. અહીં પણ તેને વાટીરી જે પ્રસંગ મળે. એક જંગી સભામાં તે ભાષણ સાંભળવા ગયા હતા, વક્તા ભાષણ કરતાં અચકાવા લાગ્યો. તરતજ મુસલીનીને આમંત્રણ મળ્યું. તેણે એવું તો જુસ્સાદાર ભાષણ કર્યું કે -લે કો હજુ પણ તે ભાષણ યાદ કરે છે; પરંતુ કદાચ એ જ કારણને લીધે તે શિક્ષકની જગ્યા પર કાયમ થઈ ન શક્યો. તે કેનેવાથી એનેગ્લિયા ગયા અને ત્યાં કેલેજી પુલીસ કાલવીમાં ફેંચ ભાષામાં કૅફેસરતરીકે તેને જગ્યા મળી; પરંતુ પંતુજીના ધંધામાં તેને રસ પડતો નહોતો. રાજ્યકારી વિષયને તેને અભ્યાસ ચાલુજ હતું. રજાના દિવસોમાં તે પોતાને વતન ગયે, ત્યાંના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #61 -------------------------------------------------------------------------- ________________ • ઈટાલીના એક મહાવીર-મુસાલીની ૪૫ મજુરપક્ષની લડતમાં તેણે ભાગ લેવા માંડયેા; અને મજુરેાની હડતાળમાં આગેવાની લીધી. તે અને તેના ગાડીઆઓને ઇટાલીની સરકારે કેદ કર્યો, તેમની સામે કામ ચાલ્યું અને દશ દિવસની કેદની સજા થઇ. મુસેાલીનીએ પરદેશના કારાવાસેના રીક અનુભવ મેળવ્યા હતા, પરંતુ ઇટાલીમાં તે। આ તેને પહેલેાજ કારાવાસ હતા. વિપ્લવાદ્યના અભિનય કાલેજ કાલેજને ઠેકાણે રહી. કેદખાનામાંથી છુટયા ત્યાં તેને ટ્રેન્ટના કામદાર મંડળનું આમંત્રણ મળ્યુ અને તે ટ્રેન્ટના કામદાર મડળના મંત્રી બન્યા તથા એ મડળના પત્ર ઍવેનીર” નું તંત્રીપદ હાથમાં લીધું. એ પત્રની વલણ એસ્ટ્રિયાની તરફેણની હતી. મુસેાલીનીને એ વાત ન રૂચી. તે ત્યાંથી બ્રુટા થયે! અને “પાપેાલે' (પ્રજા) નામના પત્રમાં જોડાયેા; પરતુ અહીં પણ તે બહુ ટકી શકયા નહિ. ‘પાપેાલે” નાં તેનાં લખાણાથી એસ્ટ્રિયન સરકારનાં સિહાસના ડાલવા લાગ્યાં. પચીસ વર્ષના એ નવયુવાન એસ્ટ્રિયાની નેાકરશાહીને કાઇ ભય'કર રાક્ષસ લાગ્યા. તેણે મુસેલીનીને ઓસ્ટ્રિયામાંથી હદપારીને હુકમ સ`ભાળ્યા. મુસાલીની ધેર આવ્યા. આ અરસામાં ઇટાલીમાં સામ્યવાદના સારા પ્રચાર થઇ ચૂકયા હતા. અનેક યુવાનેએ તેને ખાતર ભાગ આપ્યા હતા. અને જીત મેળવી હતી. મુસેલીની એ મડળમાં જોડાયા અને તેને મન્ની બન્યા. તરતજ તેણે. @ાટા–ડી–કલાસ” નામનું પત્ર શરૂ કર્યું. ૧૯૧૦ ના જાન્યુઆરીમાં તેના પહેલા અ`ક બહાર પડયેા. તેનાં લખાણે! એટલાં વજનદાર ગણાતાં કે સામ્યવાદીએનું મુખપત્ર “અવાન્ટી'' પણ મુસાલીનીના પત્રમાંથી ઉતારા ટાંકતું. એજ વર્ષોંમાં મીલાનમાં સામ્યવાદી મહાસભા મળી. મુસાલીનીએ તેમાં પાર્લામેન્ટ સામે સખ્ત ધ્રૂજારા ચલાવ્યા અને પાર્લામેન્ટની બેઠકમાટે આપસઆપસમાં લડવા માટે ટાળકીએ રચવાની વૃત્તિને તેણે સખ્ત શબ્દોમાં ધિક્કારી કાઢી, સશસ્ત્ર સત્યાગ્રહે આજસુધી મુસાલીનીએ માત્ર આકરાં ભાષણા કર્યા હતાં અને તીખાં લખાણ લખ્યાં હતાં,. પરંતુ હવે તેને એવાં કાય કરવાને પણ પ્રસંગ મળ્યા. ૧૯૧૧ના સપ્ટેમ્બરમાં ઇટાલિયન સરકારે ટ્રીપાલીના કબજે લેવા આક્રમણ કર્યું. સામ્યવાદી પક્ષ અને ‘અવાન્ટી” પત્રે તેને સખ્ત વિરેધ કર્યાં. તા૦ ૨૪ મી સપ્ટેમ્બરની જાહેરસભામાં મુસેાલીનીએ સરકાર સામે સાસ્ત્ર સત્યાગ્રહ જાહેર કર્યો. તેણે સરકારી અમલદારાના કામમાં વિઘ્ન નાખવા, લશ્કરી સ્વયંસેવકા અને અમલદારાપર હુમલા કરવા, કારખાનાંઓ બંધ કરવા, ટ્રામ અને વાહના અટકાવવા, તાર અને ટેલીફેશને તારી પાડવા, રેલ્વે અટકાવવા અને પાટાએ ઉખેડી નાખવા વગેરેની હિમાયત કરી; એટલુ જ નહિ પણ એ બધાં તેાકાનેામાં જાતે ભાગ લીધે. એ બધાં રખમાણા મચાવી પોતે કશી પણ તકલીફવિના છટકી શકશે એવું તેણે કદી માન્યું હેતુ'. અદાલતમાં તેણે એ બધું કબૂલ કરતાં જણાવ્યું કે “મેં દરેક પ્રકારનેા વહેવાર અટકાવી આર્થિક સકડામણુ ઉભી કરી હતી. કાઇની પર મેં અત્યાચાર ગુજાર્યાં નથી.” છેવટમાં તેણે જ્યુરીને કહ્યું કે “તમે નિર્દોષ હરાવશે તે મને આનંદ થશે-કે હું પાછે। મારા કામે લાગી શકીશ; પરંતુ તમે મને સજા કરશે તેા હું તેને મારૂં માન ગણીશ.” અદાલતે તેને પાંચ મહીનાની કેદની સજા ફરમાવી; પરંતુ મુસેલીનીને મન કૈદ એ તજીવી વસ્તુ હતી. ૧૯૧૨ માં તે કેદમાંથી છુટયા. એ અરસામાં રેગી એમીલિયામાં સામ્યવાદી મહાસભાની બેઠક મળી. આ બેઠક વખતે તેણે નરમ વિચારના આગેવાને!તે ખસેડી, એ પક્ષને અને તેના પત્ર “ અવાન્ટી 'ને! કબજે લીધે. સત્તા સામેનાં તેનાં આક્રમણેા હવે વધુ તે વધુ આકરાં બનવા લાગ્યાં. એજ સાલમાં ફેારલીમાં દૂધ ખૂબ મેધુ થતું ચાલ્યું. ગરીબેને તે દૂધ મળી પણ શકતું નહિ. શું મા` લેવા, તેને વિચાર કરવા શહેરીઓની જાહેર સભા મળી. નિયમ મુજબ જુસ્સાદાર ભાષણેા થયાં, પરંતુ મુસેાલીનીએ તે એકજ વાત કરી કે દૂધ માંદાંએ, બાળકે! અને વૃદ્ધેામાટે અતિ આવશ્યક છે અને તે દરેકને મળવુજ જોઇએ, બીજી વાત નહિ. માં તે મેયર અને મુખી એ માટે પગલાં લે, નહિ તે તેમને ઉપાડીને ફેંકી દે ! ચાલેા, મારી. સાથે !'' અર્થશાસ્ત્રની બધી ચર્ચાઓ ઉડી ગઈ અને દૂધના ભાવ ઉતરી ગયા. . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #62 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો બળવાર પ્રચારને આપ અવાન્ટી” મુસલીનીના હાથમાં આવ્યા પછી કૂદકે અને ભૂસ્કે વધવા માંડયું અને જોત- . -જોતામાં તેની નકલો ૪૦ હજાર પરથી વધીને ૧ લાખની થઈ ગઈ. તેણે એ પત્ર જાહેર કરતાં કહ્યું હતું કે “અમારી લડત સરકારને ઉથલાવી પાડવા માટે નથી, પરંતુ સરકારે પ્રજાને જીંદગી-ની વધુ સગવડ આપવી જોઈએ-રે , મકાન, પૂલો, પાણી, દીવાબત્તીઓ, હૈસ્પીટલો વગેરે આપવાં જ જોઇએ, અમારી લડત એ માટે છે. આ દિવસમાં ઇટાલીની પ્રજાની દશા ઘણી કંગાળ હતી. લોકોને પેટપૂરતી મજૂરી પણ મળતી નહોતી. અજ્ઞાનતા, ભૂખમરો, નિરાશા વગેરે સર્વોત્ર ફેલાઈ રહ્યાં, લોકોની ધીરજ ખૂટી. તેઓએ રમખાણ મચાવ્યું, ગોળીબાર થયા. ઈટાલીની ધરતી લોહીથી છંટાઈ “સરકારે પ્રજાને જીંદગીની વધારે સગવડ આપવી જોઇએ” એમ કહીને “અવા ”એ લોકોને ઉશ્કેરી મૂક્યા હતા; માટે આ રમખાણું થયું હતું એવું જણાવી ૧૯૧૪માં સરકારે મુસલીની અને “અવાટી” ના તેના ગઠીઆઓને કેદ કર્યા અને કામ ચલાવ્યું. મુસલીનીએ એ પ્રસંગે પણ “અવારી” નાં લખાણોની બધી જવાબદારી પોતાને માથે ઓઢી લઈને જણાવ્યું કે “કાયદાના સઘળા પ્રહારો મારાપરજ થવા જોઈએ; પરંતુ અમને આ અદાલતના ન્યાયાધીશિનો ઈન્સાફ માન્ય નથી. તેઓ તટસ્થ માણસો નથી. જ્યુરીએ અમને નિર્દોષ ઠરાવવા જોઈએ. પરંતુ તેનું કારણ એ નથી કે અમે ગુન્હો કર્યો નથી, ગુન્હો તો અમે કર્યોજ છે અને હજુપણ કરીશું.” - યુરેપીય યુદ્ધમાં ઈટાલી હા આ આફતમાંથી મુસલીની છૂટો થયે નહોતે ત્યાં યૂરેપમાં યુદ્ધનાં વાદળ ઘેરાયાં. મસાલીનીએ તા. ૧૬ મી જુલાઈના “અવાટી” માં લડાઈની વિરુદ્ધ અગ્રલેખ લખે: પરંતુ માલીની તો કાર્યમાં માનનારો હતો. તેણે ઈટાલીના એકે એક મંડળના પ્રતિનિધિઓની ખાનગી સભા ભરી અને સરકાર પ્રજામતની અવગણના કરે તો દેશમાં સર્વ સામાન્ય હડતાળ પાડવાની સરકારને ધમકી આપવાનો ઠરાવ કર્યો. ત્યારપછી તા૦૨૭ મી જુલાઈના “અવાન્ટી”ના અંકમાં તેણે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી કે “જો સરકાર પ્રજામતની ચેતવણીની અવગણના કરીને કાંઈ પણ સાહસ ખેડશે, તે અમારી લડત અને વિશેષ જોરથી ચાલુ કરીશું.” . પરંતુ જર્મનીએ બેજીયમ પર આક્રમણ કરતાં મુસલીનીનું વલણ ફેરવાયું, સપ્ટેમ્બરમાં -આ બાબત પર વિચાર કરવા મળેલી સામ્યવાદીઓની સભામાં તેણે સ્પષ્ટ કહ્યું કે “આપણે સા મ્યવાદી છીએ તે નથી ભૂલવાનું, પરંતુ તે સાથે આપણે ઇટાલિયન છીએ એ પણ નથી ભૂલવાનું.” ત્યારથી તેણે જરૂર પડે તો લડાઈમાં જોડાવાની હિમાયત કરવા માંડી. તા૧૦ મી - કટોબરના અંકમાં તેણે લખ્યું કે – દેશની અંદરના કે બહારનાં કોઈ કારણોસર લડાઈની જરૂ૨જ પડે તેપણ શું કેાઈ રાજ્યપછી ભલે તે પ્રજાસત્તાવાદી છે કે સામ્યવાદી હો-લડાઈ નહિ કરે ? બળવા પછીની સરકારને લડવું નહિજ પડે તેની કાણુ ખાત્રી આપે છે? લડાઈ લડાઈ વચ્ચે ભેદ ન ગો અને “લડાઈ” શબ્દમાત્ર સામે વિરોધ ઉઠાવવો એ તો કેવળ મુખઇ અને નિર્માલ્યતાની નિશાની છે. છેવટમાં તેણે ઉમેર્યું કે, “અણીનો પ્રસંગ આવી પહોંચે છે. શું તમે એ તમાશો જોયાજ કરશે? સામ્યવાદીઓ ! શબ્દને વળગી ન રહે, પરંતુ ખરે સામ્યવાદી બનો.” તેના બીજા સામ્યવાદી મિત્રોએ તેની સાથે જોડાવા ના પાડી. તે તરતજ એ પક્ષમાંથી ટો થયે અને “અવાન્ટી”ના તંત્રીપદનું રાજીનામું આપ્યું. તેની સેવાઓની કદરતરીકે સામ્યવાદી પક્ષે તેને એક હજાર લીરા આપવા માંડયા; પરંતુ તેણે તે લેવાની સાફ ના પાડી. તેનાવિષે અનેક અફવાઓ ઉડવા માંડી. “કાસ તરફથી તેને રૂશ્વત મળી છે તેથી તે ફરી બેઠો છે” એવાં અનેક આળો તેના પર ઓઢાડવામાં આવ્યાં. મોલોનીને એની પરવા નહોતી. તેણે તરતજ નવું પત્ર સ્થાપ્યું. તેણે એ પત્રનું નામ “ઈલ પિપોલો ઈટાલિયા” રાખ્યું. એ પત્રના નામની -આજુબાજુ તેણે બે મુદ્રાલેખ મૂક્યા કે – “જેની પાસે તલવાર છે, તેને રોટલી મળી રહે છે.” “બળ એક એવી ભાવના છે કે જેને બંદૂકાનો ટેકો મળી રહે છે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #63 -------------------------------------------------------------------------- ________________ ઇટાલીને એક મહાવીર-મુસેલીની એ પત્રના પહેલાજ અગ્રલેખમાં તેણે લડાઈમાં જોડાવામાટે સ્પષ્ટતાથી, જુસ્સાદાર, નિઃસંકોચપણે અને નિડરતાથી હિમાયત કરી. બીજે દિવસે સામ્યવાદીઓની સભાએ તેને “બેવફા” “ભાડુતી” “ખુની” વગેરે અનેક ગાળો ભાંડી. “અવાન્ટી” પત્રે પણું કટાક્ષભર્યા લખાણે કરી તેની ખૂબ નિંદા કરી; પરંતુ મુસોલિનીએ એ બધાની પરવા કર્યા વિના પિતાના પત્રમાં ટુંકા, જુસ્સાદાર અને કડક લેખ પિતાની સહી સાથે પ્રકટ કરવાનું અને લડાઈની હિમાયત કરવાનું ચાલુજ રાખ્યું. તેને કેટલાક ગોઠીઆ પણ મળી રહ્યા. “બેટાગ્લી સીડાકાલી” નામના પત્રને પીલીપ કોરીડાની' નામનો અતિ લોકપ્રિય તંત્રી મુસાલીની સાથે જોડાયો. તે પિતાની ૨૭ વર્ષની નાની વયમાં અનેક વખત કારાવાસ ભોગવી રીઢો થયેલો હતો. બળવાન તે ચૂત હિમાયતી હત-નિડર લડવૈયો હતો. ઈટાલીએ લડાઈમાં ઝુકાવ્યું, ત્યારે સ્વયંસેવક તરીકે જોડાનાર તે પહેલો હતો અને યુદ્ધની પહેલી વારમાં તે મૃત્યુને ભેટયો હતો. તેણે અને મુસલીનીએ મળીને એક નવું મંડળ સ્થાપ્યું કે જે લડાઈ પછી “ફેસીસ્ટ મંડળતરીકે ઓળખાય છે. ૧૯૧૫ માં મુસોલીનીને એક બીજો એજ સાથી મળ્યો. તેનું નામ ગેબ્રીલ દ એનનઝી. ત્રણેએ સાથે મળીને ચૂરોપીય યુદ્ધમાં ઝંપલાવવાનો નિશ્ચય કર્યો અને તા. ૨૪ મી મેના “પપેલો દ ઈટાલિયા” ના અંકમાં મુસોલીનીએ લખ્યું કે - “માતા ઇટાલિ! જરાયે ભય કે ખેદવિના અમે અમારા પ્રાણ તારે ચરણે ધરીએ છીએ.” મુસોલિનીના શત્રુ બનેલા “અવાજી” ત્રેિ બીજે દિવસે ટકોર કરી કે “લડાઈની હિમાયત કરનાર પિતે કેમ નીકળી પડતા નથી ?” મુસલીનીની ધીરજ ખૂટી, તેણે લડાઈની તૈયારી કરી. બે લાખ સ્વયંસેવકો સાથે યુદ્ધનાં મેદાને તરફ કૂચ કરવા માટે પોતાના પત્રદ્વારા વિદાય લેતાં તેણે લખ્યું કે -- “ઇટાલીનું લશ્કર વિજય વરવા જાય છે! વિજય ચક્કસ છે-અનિવાર્ય છે ! અમે લડીશુંતમે પણ લડો ! મારા માટે મને કશી ચિંતા નથી. કિસ્મતના સઘળા પ્રહાર ખમવા હું તૈયાર છું, મને તેની પરવા નથી.” લડાઈના મેદાનમાં પણ તેણે પોતાની કલમ નીચે મૂકી નહોતી. તેની યુદ્ધને પ્રતિદિન લખાયે જતી હતી. એ નોંધામાં અનેક ઉપયોગી સૂચનાઓ પણ કરવામાં આવતી. ૧૯૧૬ ના નવેમ્બરમાં તે રજા પર આવ્યો ત્યારે તેણે જોયું કે, લડાઇની વિરુદ્ધ ચળવળ ચાલી રહી છે. તે ચળવળને તોડી પાડતાં તેણે લખ્યું કે, “આ નિંદાપાત્ર ચળવળ લોકોના મગજમાં ઝેર રેડી રહી છે.” તેણે વડા પ્રધાન સીનોર એરલેન્ડને તો ઉધડોજ લીધે કે, “લડાઈના સમયમાં ઢચુપચુ રાજનીતિ ચાલી શકે જ નહિ. લડાઈ વખતે સરકાર સૈનિકોની બનેલી હોવી જોઈએ. દુશ્મનોની સામે ધસવામાં દયા હોયજ નહિ.” ગંભીર અકસ્માત ૧૯૧૭માં એક એવી ઘટના બની કે, મુસલીનીને લડાઈનું મેદાન છોડવું પડ્યું. ફેબ્રુઆરીની તા. ૨૩મીએ ઈટાલિયન લશ્કર દુશ્મનો સામે મારો ચલાવી રહ્યું હતું. એકાએક એક તોપ ફાટી, મસેલીનીને સખ્ત ઈજા થઈ. તેને ડાબડેની હૈસ્પિટલમાં ખસેડવામાં આવ્યો, શહેનશાહ પતે તેની ખબર કાઢવા આવ્યા. એક પત્રે ઉત્સાહના આવેગમાં મુસોલીની અને તે જે હૈસ્પિટલમાં હતો તેની છબીઓ પ્રકટ કરી. બીજે દિવસે દુશ્મનોનું વિમાન હોસ્પિટલ પર ઉડવા માંડયું અને હૈસ્પિટલની આસપાસ બેંમ્બનો મારો ચલાવ્ય, સદ્ભાગે કેાઈને ઈજા ન થઈ. મુસલીનીના જખમો હજુ પૂરા રૂઝાયા નહતા, પરંતુ સહેજ આરામ થતાંની સાથે તેણે પિતાના પત્રનું સુકાન પાછું હાથમાં લીધું. લડાઈની વિરોધી ચળવળ સામે ઝુંબેશ ચલાવતાં તેણે લખ્યું કે “રાજદ્વારી સ્વતંત્રતા શાંતિના સમયની વસ્તુ છે. લડાઈના સમયમાં તે એ કેવળ દેશદ્રોહ છે. જ્યારે લાખો માણસો લડાઈના મેદાનમાં માથાં ગુમાવી રહ્યા હોય, ત્યારે મુઠ્ઠીભર. માણસોને મન માને તેમ વર્તવાની સ્વતંત્રતા આપવી અશક્ય છે; માટે “સ્વતંત્રતાની વાત જવા દે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #64 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો અત્યારે તો સંયમનની જરૂર છે.” આવા આવા લેખો પ્રતિદિન લખવા ચાલુ રાખીને તેણે પ્રજાને અને સરકારને લડાઈમાટે સજજ રાખી. ઘરમાં હોળી ૧૯૧૮ ના ઑકટોબરમાં યુદ્ધ વિરામ પામ્યું, વિજયના ઉત્સવો ઉજવાયા. વિજયી રાજ્ય લૂંટના ભાગ વહેંચવા બેઠાં. ઇટાલીએ પણ ફયુમ અને ડાલમાશિયા પોતાના હિસ્સા તરીકે માગ્યા. ત્યાં તો ઘરમાં હોળી સળગી. ડાલમાશિયાના સંબંધમાં મતભેદ પડયો. બીજી બાજુ લડાઈમાંથી પાછા ફરેલા માટે કશી વ્યવસ્થા ન હોવાથી અસ તેષ ફેલાવા લાગ્યો. સૌ કોઈ “પપેલો”ની ઓફીસે ફરિયાદ કરતા આવવા લાગ્યા. રસ્તાઓ પર ચાલવાની પણ જગ્યા ન રહે. મુસેલીનીએ સૌને આશ્વાસન આપ્યું, સૌને મદદ કરવા માંડી; પણ “પોલ”ના પૈસા કયાં સુધી પહોંચે ? આખરે તેણે અવાજ કાઢયે કે “ઇટાલીમાં શેવિઝમ નહિ ચાલે ! કદી નહિ, કદી નહિ!” ફયુમને કબજે આ બાજુ ૧૯૧૯ના ફેબ્રુઆરીમાં મીલાનમાં બોવિક તોફાનો થયાં. મુસલીનીએ તરતજ શેવિઝમની સામે કમ્મર કસી. તા. ૨૩ મી માર્ચે “ફેસીસ્ટ”ની પહેલી સભા મળી. ત્યારે તે માત્ર પિસ્તાળીસ જ સભ્યો, પરંતુ કોઈ ચમત્કારની માફક સભ્યો વધવા માંડયા. “પપલોને સામ્યવાદી દેનિકને બદલે સૈનિકો અને મજુરોના પત્ર” તરીકે જાહેર કરવામાં આવ્યું. ઉશ્કેરાયેલા કેસિટએ એપ્રીલની તા. ૧૫ મી એ સામ્યવાદી પક્ષના પત્ર “અવાન્ટી”ની ફીસ આગથી તારાજ કરી અને એ રાખ ઉપર “ફેસિઝમ”નાં મંડાણું મંડાયાં. સામ્યવાદીઓએ પણ છેલા. પ્રાણ સાથે બાથ ભીડવા માંડી. હડતાળો તે કાયમની થઈ પડી. જરા જરા વાતમાં કામદાર કામે ચઢવા ના પાડે. અમલદારો અને સૈનિકપર લોકે થુંકવા લાગ્યા. ઘાયલ સૈનિકાના પાટા, કાપી નાખી, તેમના ચાંદો પગનીચે કચડવા માંડયા. પાલમંટનું ગાડું થંભી ગયું. ફયુમને ઝગડો તે ઉભેજ હતો. સામ્યવાદીએ છેલ્લી હદે પહોંચી ગયા હતા, પરંતુ મુસલીની એવી આફતોથી ગાંયે જાય તેમ નહોતું. તેને જોડીદાર ગેબ્રીલ દ એનઝીઓએ ફયુમન કબજે લીધો, પોપોલોએ એ સાહસની પ્રશંસા કરી ફયુમમાટે ફંડ ઉભું કર્યું. વિજય આમ બે પક્ષ સામસામી બાથ ભીડી રહ્યા હતા, ત્યારે સરકારને નવા પક્ષ સામે પગલાં લેવાનું સહેલું જણાયું. ફેસિસ્ટેની ધરપકડ ચાલુ થઈ. આગેવાનોનાં મકાનોની ઝડતી લેવામાં આવી. મસાલીનીપર પણ એ વાદળ ઝઝુમી રહ્યું હતું. મિત્રએ તેને નાસી છુટવા ચેતવ્યાપરંતુ મસાલીનીને એમાં બાયલાપણું લાગ્યું. તેણે સાફ ના પાડી. બે દિવસ પછી તે પકડાયે. એ ખબર આપતાં ‘‘પોપલે”એ બીજે દિવસે મેટાં મથાળાં કર્યા કે “ઇટાલીને બચાવવાના ગુન્હા બદલ બેનીટો મુસલીનીને કેદમાં નાખવામાં આવ્યો છે. સરકાર તેની સામે વધુ પગલાં લઈ ન શકી. તેને છોડી મૂકવો પડશે, પરંતુ સામ્યવાદીઓનું જોર હજુ પૂરેપૂરું નહોતું થયું. ૧૯૨૦ ના સટેમ્બરમાં તેઓએ કારખાના કબજે કયો. માલકા, ઇજનેર અને કારીગરોને હાંકી કાઢયા. કેટલાએક માલેકનાં કુટુંબને કેદ કરવામાં આવ્યાં. યુરીનમાં બે ફેસિસ્ટને રિવોલ્વરથી ઠાર કરવામાં આવ્યા. લશ્કરમાં પણ બળવો જાગ્યો. તેઓએ પોતાના સરદારોને કેદ કર્યા. બોલોનામાં એક ફેસિટ. મ્યુનિસિપલ કાઉન્સીલરને પથરાએ મારી મરણશરણ કરવામાં આવ્યો. ફરેરામાં પણ સામ્યવાદીએએ રમખાણ મચાવ્યું, જેમાં સાત-આઠ ફેસીસ્ટોએ પ્રાણુ ખોયા. નાતાલના દિવસે આવતામાં તે એનનઝીઓએ મેળવેલું ફયુમ ખાલી કરવું પડયું. નવા વર્ષને શિયાળામાં સામ્યવાદીઓએ કાવત્રુ રચ્યું અને ડિયાનાની નાટકશાળામાં ગોળીબાર કર્યા. સત્તર જણાએ વિંધાઈ ગયા. મુસલીનીએ ફરી પાછાં શસ્ત્ર સજ્યાં, સામ્યવાદ સામે ખુલ્લું યુદ્ધ જાહેર કર્યું, સામ્યવાદીઓને મુસ-. લીનીના પ્રચંડ બળ આગળ નમવું પડયું; પરંતુ થોડા જ દિવસોમાં સામ્યવાદીઓએ સુલેહની. શરતોનો ભંગ કરવા માંડી. ૧૯૨૨ના ઉનાળામાં આખા ઈટાલીમાં રે હડતાળ પડી. મીલાનમાં સામ્યવાદીઓએ પાણીના નળ કાપી નાખ્યા. ઝાડુવાળાઓએ વધારે પગાર માગી હડતાળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #65 -------------------------------------------------------------------------- ________________ ટિલીને એક મહાવીર-મુસલીની પાડી. આ વખતે ફેસિસ્ટ હથિયાર ઉઠાવવાને બદલે હડતાળની જગ્યાઓએ પતે જાતે કામે લાગી ગયા અને નાના-મોટા સૌ દશ દશ બાર બાર કલાક સુધી કામ કરવા લાગ્યા. મુસોલિનીએ જોયું કે, દેશમાં બે પક્ષને અમલ રહે ત્યાં સુધી ઝઘડા થયાજ કરવાના. તેણે તા. ૨૪ મી ઓકટોબરના “પપેલો” માં જણાવી દીધું કે “સરકારે બધે કારભાર અમને સંપી દેવો જોઈએ; નહિ તો અમે તે કબજે કરીશું.” એ શબ્દ લખીને તે કાંઈ બેસી ન રહ્યો. તેણે પોતાની સ્વયંસેવક ફોજને રોમ તરફ કૂચ કરવાનો હુકમ આપ્યો. પ્રજામાં ગભરાટ ન ફેલાય તે માટે તેણે “પપલો” મારફત ખેડતો, મજુરો અને પ્રજાને આશ્વાસન આપ્યું અને જણાવ્યું કે “અમે આ તલવાર તમારા વિનાશમાટે નથી ઉપાડી, તમારાં બંધને તેડવા માટે ઉપાડી છે.” વડા પ્રધાન સીનાર કાકાએ સામે થવાને પ્રયત્ન કર્યો. તેણે ઈટાલી દુશ્મનોથી ઘેરાયેલું જાહેર કરવાનો દ્વારા તૈયાર કર્યો અને રાજા પાસે રજુ કર્યો. રાજાએ તેને જણાવી દીધું કે, હવે એ ફાંફાં મારવાં મિથ્યા છે, સેનાપતિએ પણ તે ઢંઢેરાપર સહી કરવા ના પાડી. મુસલીનીએ ધસારો આગળ ચલાવ્યો. લોહીનું એક પણ ટીપું પાયાવિના તેના લશ્કરે રોમમાં વિજયપ્રવેશ કર્યો. - ઈટાલીને ખરે રાજા મુસલીનીને વિજયવાવટો ફરકવા માંડ્યો. ઈટાલીની સરકારે સુલેહનું કહેણ મોકલ્યું. મુસો જણાવ્યું કે “મને રાજા તરફથી સંદેશે નહિ મળે ત્યાં સુધી હું નહિ આવું.” તા. ૨૯મી ઑકટોબરની બપોરે શહેનશાહના એ-ડી-કાંનો ટેલીફોન આવ્યો. મુસેલીનીએ ઉપકાર માન્યો પરંતુ પિતાને તાર ન મળે ત્યાંસુધી આવવા ના પાડી. અડધાજ કલાકમાં તેના હાથમાં શહેનશાહના આમંત્રણનો તાર આવ્યો. મુસાલીની મીલાનથી રોમ જવા ઉપડશે. આખે રસ્તે લોકેએ તેને હર્ષનાદથી વધાવ્યો. તા. ૩૦ મીએ બપોરના મંત્રણા ચાલી. મુસલીની પ્રધાને, મંત્રીઓ વગેરેની યાદી તૈયાર રાખીને જ ગયે હતો. શહેનશાહે સઘળી નિમણુક મંજુર રાખી. ત્રણ વાગે ના ડંકા વાગ્યા, તેની ગર્જના થઈ, વાવટા ફરકવા લાગ્યા. મુસલીનની સ્વારી નીકળી. રાજા, નામનોજ રાજ રહ્યો. ઇટાલીને ખરે રાજા મુસલીની બને. રાજ્યની કુલ લગામ તેને હાથમાં આવી. એક લાકડીએ તેણે રાજ્યવહીવટની ગાડી હાંકવા માંડી, કલમની એક જ લીટીએ તેણે કાયદા ઘડવા માંડ્યા. ફેસિસ્ટ કાર્યક્રમ મુજબ ઈટાલીની તેણે પુનરચના માંડી. ફેસિસ્ટ કાર્યક્રમ આજે આખું ચૂરેપ ઈટાલીપર નજર માંડી રહ્યું છે. ઇતિહાસકારો અને લેખકો મુસોલીનીના વ્યક્તિત્વ અને કાર્યમાં રસ લઈ રહ્યા છે. ઘણાએ તેને ““આપખુદ” “જુભી” “ધમંડી” વગેરે અનેક વિશેષણ આપે છે. “ફેસીઝમ”વિષે પણ અનેક ગેરસમજો ફેલાઈ રહી છે. ઘણાઓ તેને બોશેવિઝમ” ની વિરોધી ચળવળ માને છે; પરંતુ જગતમાં એવી કયી વસ્તુ છે, કે જેની કોઈએ નિંદા ન કરી હોય ? જે વસ્તુ એકને બિનઉપયોગી અને નુકસાનકારક હોય, તે બીજાને કદાચ ઉપયોગી અને ઉપકારક પણ હોય. કેવળ લોખંડ અને કોલસાની પેદાશવાળા ઈગ્લાંડને યાંત્રિક ઉદ્યોગવાદ ભલે જરૂરી હોય; કેમકે તેના લોખંડ અને કોલસાના વેચાણમાંથી તેને અનાજ અને કાપડ જેવી જરૂરિયાતો ખરીદવાની રહી. પરંતુ હિંદુસ્થાન જેવા ખેતીપ્રધાન અને કાચી વસ્તુના ભંડારસમા દેશને એ વાદ ઉપયોગી ન હોય. તેને તે તેની ખાદીજ ઉપયોગી અને ઉપકારક હોય. અમેરિકા જેવા અઢળક દ્રવ્યમાં આળોટતા દેશને સામ્યવાદની જરાયે જરૂર ન હોય; પરંતુ રશિયા જેવા ગરીબ અને ખેડુતોના દેશને એ માર્ગેજ ઉદ્ધાર હોય. તેમ ઇટાલીને અત્યારે એકહથ્થુ સત્તાની અને શાસનની જરૂર હોય. જ્યાં સુધી ઈટાલીની પ્રજાને તે સામે કશી ફરિયાદ ન હોય, ત્યાં સુધી બીજાઓએ શા માટે મિથ્યા કકળાટ કરવો જોઈએ? વળી મુસલીનીએ પિતાનો ફેસિટ કાર્યક્રમ જગજાહેર કર્યો છે કે ૧-મજુરીના આઠ કલાક રાખવાનો કાયદો કરે. ૨-ઓછામાં ઓછી અમુક મજુરી તે આપવી જ, એવો નિયમ ઘડવો. ૩-ઔદ્યોગિક કારખાનાંને વહીવટમાં મજુરોને ભાગ લેવાને હક્ક આપ શું. ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૪-બાહોશ પ્રજાકીય મંડળને જાહેર ખાતાઓની વ્યવસ્થા સં૫વી. ૫-વ્યવહારનાં બધાં સાધનો સુવ્યવસ્થિત કરવાં. ૬-માંદાં, વૃદ્ધો વગેરેના પોષણ માટે જરૂરી કાયદા ઘડવા. અને આ કાર્યક્રમ કેવળ ઉપર ઉપરનો નથી. મુસલીનીના હાથમાં સત્તા આવ્યા પછી એણે એ દિશામાં પગલાં માંડયાં પણ છે. અલબત્ત, ફેસીઝમ જૂની સંસ્થાઓ જાળવી રાખવામાં આ પુનરુદ્ધારમાં માને છે. ફેસીઝમ મુડીને દેશના વિકાસ માટે જરૂરી ગણે છે અને તેથી મુડીવાળાએના નાશમાં ફેસીઝમને શ્રદ્ધા નથી. આવી એક હીલચાલને બીજાએ ગમે તેટલી કાળી ચીતરે, પરંતુ જ્યાં સુધી એ હિલચાલમાં પ્રજાકલ્યાણની ભાવના છે, ત્યાં સુધી તેનો નાશ શક્ય નથી. કેવળ પ્રવૃત્તિમય જીવન મસાલીની પિતાના આસન પર બેસે છે, ત્યારે તેનો દેખાવ કરો અને બનાવટી દેખાય છે; પરંતુ તેની સરળતા તે જ્યારે પિતાની પાળેલી સિંહણ સાથે ખેલતો હોય છે ત્યારે નજરે પડે છે. બાળસને એ ક શત્રુ છે. “પપેલો” પત્રની નવી ઍફીસમાં તેણે આરામ ખુરશી જેઈ, ત્યારે તે બરાડી ઉઠે કે આરામ ખુરશી ! આરામ ખુરશી !! આરામ ખુરશી તો માણસનું સત્યાનાશ વાળે છે.” તે લખતા થાકે તે વાંચવા બેસે, વાચતાં થાકે તે ચર્ચા કરવા બેસે અને તેમાંથી કંટાળે એટલે મેટર હાંકવા નીકળી પડે. આમ તેને તદ્દન કામવગર બેસી રહેવું તો કદી ગમતું નથી. પ્રવૃત્તિ એજ એનો ખેરાક છે-એજ એનું જીવન છે. કોઈ એમ પણ માનતું હશે કે, તેને કીતિની ભૂખ છે, પરંતુ તેના દિલના ઉગારે એ વાતનો ઇન્કાર કરે છે. તેણે એક સ્ત્રી આગળ પિતાનું દિલ ખેલતાં કહ્યું હતું કે “સીનોરા ! મેં શું કર્યું છે? કંઇજ નહિ. હું એક પત્રકાર છું અને બહુ તો થોડા કાળમાટે વડા પ્રધાન છું; પરંતુ ઘણાયે પત્રકારો અને વડા પ્રધાનો બને છે. મારી ઈચ્છા ઇટાલીની પ્રજામાં વ્યવસ્થા સ્થપાય એટલી જ છે. એટલું થાય એટલે હું મારું કાર્ય પૂરું થયું સમજીશ. મરતી વખતે “મેં દેશમાટે કંઈક કર્યું છે એટલે હું આત્મસંતોષ લઈ શકું એટલીજ મારી ઈચ્છા છે.” મુસલીનીના રાજદ્વારી વિચારોમાટે ગમે તેટલે મતભેદ હોય, પરંતુ તે એક વીર પુરુર છે, તેના દિલમાં દેશની દાઝ છે, દેશ કલ્યાણની તેના જીગરમાં ઝંખના છે, દેશોદ્ધારની ખાતર તેણે પોતાના પ્રાણ પાથર્યા છે, એ વાતનો તો કોઈ ઈન્કાર નહિ કરી શકે. એવા વીરને વીરપૂજકોનાં વંદન છે! (“મુંબઈ સમાચાર” ના ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક રા. “જીવન”) ૨૭–સાધુ અને નિંદા ખોરાવિષે સમજુત સારા માણસની, સાચા માણસની નિંદા કરનારની સંખ્યા દિનપ્રતિદિન વધતી જાય છે. અંધકાર પ્રકાશની નિંદા કરે ત્યારે જ એનું નામ અંધકાર. અસર સતની નિંદા કરે ત્યારે જ એનું નામ અસત. મૃત્યુ અમરત્વની નિંદા કરે ત્યારે જ એનું નામ મૃત્યુ. દાનવ દેવની નિંદા કરે ત્યારેજ એનું નામ દાનવ. એ રીતે નિંદા કરનાર પોતાના દરજને સમાજને ભાન કરાવે છે. સારા માણસોએ એવા નિંદકથી જરાય બીવું નહિ, ગુસ્સે થવું નહિ. એની સામે દયાની દૃષ્ટિ નાખવી કે એ એની હાલની દુ:ખદ સ્થિતિમાંથી મુક્ત થઈ સાચી મુક્તિ મેળવે. વિંછીનો સ્વભાવ કરડવાનો છે, સાધુનો સ્વભાવ એને માફ કરવાનું છે. સાચો માણસ એ સાધુસમાન છે. જ્યારે નિંદા કરનાર એ વિશ્વભરેલ વિંછી જેવો છે એને મુક્તિ મળે એવી દૃષ્ટિએ એના તરફ જવું એ સપુરુષોનું લક્ષણ છે. નિંદારોનું પણ કલ્યાણ થાય એવી ભાવના સેવવી, એ પુરુષોના જીવનની પ્રતીતિ છે. (“લોહાણા હિતેચ્છુ” ના તા. ૧૭-૧૧-૨૭ ના અંકમાંથી) www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૧ પ્રભુને આંગણે અથવા પ્રભુ પાસે જવાના માર્ગ - ર૮-પ્રભુને આંગણે અથવા પ્રભુ પાસે જવાના માર્ગ આ સંસાર દુ:ખો રૂપી ઉધઈના રાફડાઓથી ભરેલો છે. આ પૃથ્વી સંકટ, વિપત્તિઓ, ચિંતાએ, પીડાકારીઓ તથા મેતના ભયના ભયાનક વિસ્તારથી લંબાયેલી હોવાથી કંટાળેલા મનુષ્યો પ્રભને આંગણે વહેલા જવા ઇચ્છે છે, પરંતુ પ્રભુને પહોંચવાને કયા ૫થે જવું અને કયો માર્ગ કાર્યસાધક થઈ પડશે, પ્રભુની પ્રસન્નતા શી રીતે થઈ શકશે, તેની મનુષ્યને ગમ પડતી નથી. માનવીને માથે જે પ્રભુનું છત્ર ન હોય તો મુશ્કેલીઓ અને મુશીબતેથી ઘેરાયેલો મનુષ્ય આપધાતસિવાય બીજો આરો કે ચારો ધરાવી શકે નહિ. જ્યાં સુધી પ્રાણી પિતાના પરમેશ્વરને પૂરેપૂરો પિછાની શકતા નથી, ત્યાં સુધી તેને કશી સૂઝ પડતી નથી; એટલા માટે તે મહાન પિતાને ઓળખવાના ચઢ-ઉતર ત્રણ ધેરી માર્ગે સગુઓએ બતાવેલા છે. પહેલો કમા, બીજો ભક્તિમાર્ગ અને ત્રીજો જ્ઞાનમાર્ગ. એ ત્રણેમાં ભક્તિમાર્ગ સરળ છે, જેથી તેના - પિટામાર્ગો બતાવેલા છે. તે નવ માર્ગો પૈકી પહેલા ૩ માર્ગો આમવર્ગ માટે, બીજા ત્રણ માર્ગો ખાસ લોકો માટે અને ત્રીજા ત્રણ માર્ગો ઉચ્ચ કોટિના સંત પુરુષો માટે ઠરાવેલા છે. જ્ઞાનમાર્ગ પકડવાની શક્તિ કાંઈ સર્વ મનોમાં હોતી નથી. ભક્તિથી ભાવ અને ભાવથી જ્ઞાન આવે છે, જેથી ઉત્તમ માર્ગ ભક્તિનો છે. ભક્તિ કરતે કરતે જ્ઞાન પણ સંપાદન થાય છે. તે એવી રીતે કે, જે વસ્તુને અહોનિશ ભાવ. પ્રેમ, આસક્તિ રાખવાથી જેમ તે વસ્તુનું જ્ઞાન થઈ જાય છે, તેમ પ્રભુનું હરહમેશ બાન અને ધકના રાખવાથી પ્રભુમય થઈ જવાય છે. ઝાડ ઉપરથી આલા લીલા કીટ(કીડ)ને ભ્રમરી માટીના એક ઘરમાં પૂરે છે અને વારંવાર તે કીટને આવી આવીને ડંશ મારે છે, ત્યારે તે જમરીની ચાલ ને ચાલું ધગશમાં રહેલો કીડો છેવટે ભ્રમરીજ બની જાય છે: તે ન્યાયે કરીને મનુષ્ય પણ પ્રભુની ચાલુ ને ચાલુ ધનામાં પ્રભુમય થઈ જાય છે. એ ભાવ-ભક્તિના શાસ્ત્રકારોએ જૂદા જૂદા નવ પટામાર્ગો ઠરાવ્યા છે. ૧ લો માર્ગ–શ્રવણભક્તિ શ્રવણેન્દ્રિય મારફતે જ્યાં પણ અને જ્યારે પણ ઈશ્વરચર્ચા થતી હોય ત્યાં અને ત્યારે ઉંચા કાન કરી કરીને ઈશ્વરની વાત સાંભળતા જ રહેવાનો ચડસ રાખો, એ પણ એક પ્રકારની ભક્તિ જ છે, જે પ્રેઅર ઈન એડીશન' કહેવાય છે. શ્રીરંગ નામને એક સાહુકાર, જે શ્રાવકને ધર્મ પાળતો હતો, તેને તેના નોકરે શ્રવણભક્તિનો રંગ લગાડવાથી તે ઈશ્વરચર્ચા સાંભળવા લાગ્યો અને આમ કરતે કરતેજ તેને પરમાત્માવિષે જ્ઞાન થયું હતું. વેલિંગ્ટને કહ્યું હતું કે, પ્રભુને ભજવાની આ રીતિમાં ધર્મ અને નીતિનાં બધાં તો સમાઈ જાય છે. ઈ. સ. ૧૯રપ માં મુંબઈમાં મરણ પામેલા શ્રી ધારૂ ઉર્ફે રામબવા રત્નાગિરિથી મુંબઈ આવી મુકાદમ ધંધે કરતા હતા. તેમની અતિસુંદર સ્ત્રી અને ધનનું હરણ થયાથી તેમને એવી ચોટ લાગી ગઈ, કે સંસારનો કરીને જ્યાં પણ હરિકથા ચાલતી હોય, જ્યાં પણ હરિકીર્તન થતાં હોય, ત્યાં જરૂર હાજરી આપી કથાકીર્તન સાંભળવા બેસવું. આમ કરતે કરતે તેઓને પરમાત્માનું જ્ઞાન આ ભવમાંજ થઈ જવા પામ્યું હતું. “સંસાર તરવાને કાજ નામ-નાવ છે મોટું ઝાજ.” પ્રભુનું માત્ર નામ સાંભળતાં સાંભળતાં તે કાનમાં પ્રભુજ ધમધમી રહે છે અને કાનવાટે એ નામની છાપ મન ઉપર સજજડ ચટી જાય છે. પછી સ્વપ્નાં પણ તેનાં ને તેનાંજ આવવા માંડે છે. આ પ્રકારને પ્રભુ-પરિચય પરીક્ષિત રાજાને પણ થયો હતો. સો કામ પડતાં મૂકીને પરીક્ષિત રાજા હરિકીર્તન સાંભળવાને જ્યાં હોય ત્યાં દોડી જતો. રામનામનો મહિમાજ મોટો સમજવો. જ્ઞાન થવા લાયક જેમની મનઃશક્તિ કે મગજશક્તિ જોરાવર ન હોય, તેમણે તે જ્યાં અહુરમઝદવિષે વાયજી થતી હોય, પ્રભુની પ્રભુતાવિષે જ્યાં ઉપદેશ અપાતા હોય, ખુદાની યાદમાં જ્યાં બાંગ પાકોરવામાં આવતી હોય, ત્યાં ધાઇ ધાને દોડી જવું. रामनामाश्रयं कृत्वा जलोपरि शिलाऽतरत् । शैलोऽपि तत्पभावाच्चतरुपत्र तुलांगतः ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #68 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો રામના માત્ર નામના આધારે પાણીના ઉપર પૃથ્થા તરી શક્યા હતા; અને પ્રભુના માત્ર નામશ્રવણથી તેા પહાડા પણ ઝાડનાં પાંદડાંની પેઠે હલકા થઇ જઇને જળ ઉપર તરી શક્યા છે; એટલા માટે કર્મો કરવાને જેએ અસમથ હાય, જ્ઞાન ગ્રહણુ કરવાને જેઓ અશક્ત હાય કિવા બંદગીમાં જેમનું એકાગ્ર ચિત્ત ચેાંટતું ન હાય, તેમણે પ્રભુની જ્યાં ભક્તિ થતી હોય, જશન કે યજ્ઞમાં, અથવા કથા કે વાયજીમાં ઈશ્વરનું જ્યાં નામ ચર્ચાતું હેય ત્યાં માત્ર સાંભળવાને ખાતર જઈ એસવાની પણ વૃત્તિ થઈ આવે ત્યારે જિજ્ઞાસુએ પ્રભુને પ્રસન્ન કરવાનું પહેલું ડગલું ભર્યું, એમ સમજવુ. માઁ ૨ જો મા—કી નભક્તિ પરમાત્માનાં છાના હરદમ કર્યાં કરવાં, ગાયને અને ગીતે પણ તેનાંજ ગાયા કરવાં અને તેનાજ ર'ગરાગમાં ગુલ્તાન બની જવુ, એ પ્રભુને પ્રસન્ન કરવાને બીજો માર્ગ છે. તુકારામ જીવા ‘વિઠ્ઠલ—વિઠ્ઠલ’શબ્દો રાગ કાઢીને તાનથી ગાયા કરતે કરતે વિઠ્ઠલનાં ભજન ગાવા લાગતાં, વેપાર–રેાજગાર ભાંગી પડયા. વઢકણી વહુ મેણાં મારે, પાડેાશમાં મરણ થયું હોય, તે પ રાગ કાઢીને બસ ભજનેાજ ગાતા રહેવાથી ફળિયાના લેાકેા બહુ હીણે. આથી પણ તેમણે કીન-ભક્તિ નંદુ છેાડવાથી અંતે સરસ્વતી દેવી તેમની જીવા ઉપર આવીને બેઠાં અને તેમણે પોતાનીજ બુદ્ધિથી જ્ઞાન સંપાદન કરીને ચાર કાઢે અલંગા જોડી કાઢી પેાતાની નવીજ ગાથા પણ બનાવી હતી. કીર્તન-ભક્તિમાં નારદમુનિ, તુકારામ ભુવા, નરસિંહ મહેતા તથા મીરાંબાઇનું નામ અમર રહેવા પામ્યું છે. નેપેલિયને એક વાર કહ્યું હતું કે “સાચેસાચા બુલંદ તત્ત્વને તમારે જોવાની ઇચ્છા હોય તે! પ્રભુનાં ગાયને ગાયા કરે.. અહુરા નામની ગાથા ગાએ કિવા વિષ્ણુ નામનાં ભજને કરા અગર ઈશ્વરના ગમે એ નામના ખ્યાલેા ગામે, તાપણુ તેશ્વર પ્રસન્નતાનાજ ભાવ ભજવે છે અને ઈશ્વરને આંગણેજ લઇ જાય છે. आकाशात्पतितं तोयं यथागच्छति सागरम् । सर्वदेवनमस्कारः केशवं प्रतिगच्छति ॥ ગમે તે જગ્યાએ આકાશમાંથી ઉતરી આવેલુ પાણી છેવટે તેા સમુદ્રમાંજ જવાનુ છે, તે પ્રમાણે પ્રભુને ગમે તે પ્રકારે ભજવાથી અને ગમે તે દેવનાં ગાન ગાવાથી તે સ પરમાત્માને જ પહોંચે છે; કેમકે આખી સૃષ્ટિમાં જૂદે જૂદે રૂપે સર્વત્ર પરમાત્માજ વ્યાપી રહેલા છે. સાવંતવાડીવાળા શ્રી સાહિરાબા પેાતાનુ કુલકર્ણીનું દક્તર લખતાં લખતાં પણ ઈશ્વરનાં ભજને! ગાતા હતા. આમ કરતાં કરતાં તેમને આત્મજ્ઞાન થયું; વેદાંતના અનેક ગ્રંથે રચ્યા; જેમાં ૧-અક્ષય મેધ, ૨-મહદનુ-ભવેશ્વરી, ૭-પૂર્ણાક્ષરી, ૪-અદ્રયાનંદ, ૫-સિદ્ધાંતસંહિતા તથા ૬-ચિત્સુખાનંદ, એ મુખ્ય છે; જેનાં ૪૦૦૦ ૫૬ તા હજી પ્રસિદ્ધ થવાનાં બાકી છે. પાક નખી જરાયુસ્રને પ્રાન (ગાથા)— ભક્ત ચિતારી પ્રતઽત્તર એટલે ઉત્તમ ગાયનેા ગાનાર પણ કહેવામાં આવ્યા છે. સુંદર હલકે અહુરમઝદનાં ભજન કરી લે!કેાને આકનારતરીકે તે પેગમ્બરને વણુ વેલા છે. જે ધરામાં યજ્ઞયાગ, જશન કે ભણતર પણ થતાં ન હોય પરંતુ સવાર પડતાંજ જો ખુદાઇ ગાયને ગવાતાં હેાય; નાટક રસિયાં, રંગીલાં, ચુલબુલ્યાં, છલબલ્યાં ગાયનેને બદલે ભગવદ્ભજને કે અહુરાની યાદીનાં ગાયના ગવાતાં હોય; તે તે પણ ઉત્તમ ભક્તિ અને ઉમદા બંદગી હેાઇ, જિજ્ઞાસુની વૃત્તિ છેવટે બ્રહ્મજ્ઞાન તરફજ તે ગાનારને ખેંચી જશે; જેમ સુરદાસ, સુંદરદાસ વગેરે કીતકારાના સબંધમાં બનવા પામ્યું હતું. એને ‘ ચેન્ટીંગ પ્લાન્સ ' કહે છે. ૩જો મા—સ્મરણભક્તિ જેનાથી પ્રભુને શ્રવણભક્તિ અથવા કાનભકિતથા પણ પ્રસન્ન કરવાનું ન બની શકે, તેને માટે સ્મરણભક્તિ બહુ ઉત્તમ છે. અડ્ડાનિશ કામકાજે, હાલતાં-ચાલતાં વખતેવખત પ્રભુની ચાલુ યાદ મનમાં કરતા રહેવાથી પ્રભુની પ્રસન્નતા મેળવી શકાય છે. કર્તાહર્તા પરમેશ્વરને કાંઈ જોતું નથી. તે તે પ્રેમને ભૂખ્યા છે; તે તેા ભાવ માગે છે; તે તે દિલદારી અને જાનફેશાનીના તરસ્યા રસિયા છે. ઉત્તાનપાદ નામે ચક્રવર્તી રાજાના પુત્ર ધ્રુવજી પાંચ વર્ષના બાળક હતા, ત્યારથીજ તેમણે સ્મરણભક્તિનુ સેવન એટલેસુધી કયું` હતું, કે ઘણાં વર્ષ રાજ્યવૈભવ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #69 -------------------------------------------------------------------------- ________________ પ્રભુને આંગણે અથવા પ્રભુ પાસે જવાના માર્ગ ૫? ભાગવતે છતે પરમાત્માની ચાલુ યાદ, સ્મરણબહાર નહોતી રાખી; જેથી વિષ્ણુપદની તેમને પ્રાપ્તિ થઈ. આ અચળ પદ ધ્રુવના અચળ તારાની જોડે પૃથ્વીમાં આજે પણું કાયમ રહ્યું છે. રામદાસ સ્વામી, હરિશ્ચંદ્ર રાજા, ગોપીચંદ તથા ભતૃહરિ અને પ્રલાદ મરણભક્તિ ચાલુ રાખવાથી ભવપાર તરી શક્યા હતા. એ ભકિતને મેન્ટલ રેરીટેશન” કહે છે. જરથોસ્તીઓમાં મનથી યાદ કરવાના જે કલામ હોરમઝદ યસ્તમાં કહ્યા છે, તે આ સ્મરણભક્તિવિશે છેઃ “ઉષિ અરહે મઝદાએ યઝમઇદે. દરેથાઈ માંહે સ્પે તહે. ખત્મ અહરહે મઝદાઓ મથાઈ માંથલે પેન્તહે; હિઝવાંમ અહુરહે મઝદાએ યઝમઇદે કવાકાઈ માંહે તહે”-માથા સ્પેન્સને સ્મરણમાં રાખવાને માટે અહુરમઝદની હશિયારીની અમે સ્તુતિ ગાઈએ છીએ; માથ એન્તની ચાલુ યાદ મનમાં રાખીને અમે હોરમઝદની બુદ્ધિવિષે ભક્તિ કરીએ છીએ; માથ સ્પેન્તનું સર્વદા સ્મરણ મનથી કરવાનું ચાલુ રાખીને અહુરાના ધ્વનિનાં અમે નિત્ય વખાણ ગાઈએ છીએ. મેબેદ શરેશને માટે કહે છે કે, દાદારનું સ્મરણ તે પળે પળ ધ્યાનમાં ને ધ્યાનમાં રાખતું હોવાથી, તે શું ખાણું ખાતે હતો, તેનું પણ ભાન તેને રહેતું ન હતું. નવસારીમાં માંનોચેર હોમજી ટોળામાં “દસ્તુર રૂસ્તમદારૂ” નામના છેલ્લા સૈકામાં (સે વરસના અરસામાં) થઈ ગયેલા એક મેબેદાન મેબેદ ચાલતાં ચાલતાં પણ ખુદાની યાદ ચાલુ રાખતા હોવાથી બેધ્યાન જણાતા. કહે છે કે, વરસાદ પડતો હોય અને તેઓ ચાલતા હોય તે તેમના શરીર ઉપર પાણીનો એક છાંટો સરખાએ પતે ન હતો ! આ વાત આજના તાર્કિક રેશનલી વિદ્યાર્થીઓને કથા જેવી જણાશે, અને માનવામાં આવી શકશે નહિ; પરંતુ ચાલુ વખતપર સુદ્ધાં અવધત સ્વામી જેવા ઈશ્વરમય સં તેના સંબંધમાં એવા બનાવો બનેલા સાધારણ લેખાય છે. આ સ્વામીશ્રી નવસારી નજીકના જલાલપોર મુકામે જ્યારે ઉઘાડા ખેતરમાં પિતાને પડાવ નાખીને રહ્યા હતા, તે વેળાએ ધોધમાર વરસાદ પડયા છતાં તેમના શરીર ઉપર એક ટીપું સરખું પાણી પડતું નહોતું. આ બનાવ નજરે જોનારા ગૃહસ્થ આજે પણ તેની સાક્ષી પૂરે છે. આવા પુરુષો વિષ કહ્યું છે કેप्रारब्धाधीन देहोऽयं गतेच्छोऽटति सर्वतः। कदापीच्छान जायेत स्वरूपेलीन एवच ॥ આ દેહ તો પ્રારબ્ધને આધીન છે, એવું સમજીને જે પુરુષો જીવન્મુક્ત થઈ સંર્વથા કરતા કરે છે. તેઓને કદીએ કોઈ પ્રકારની ઈછાજ ઉત્પન્ન થતી નથી. તેઓ તે પિતાના ઈશ્વરમય સ્વરૂપવિષેજ તલ્લીન ને તરબોળ થઈને એવી રીતે ઘૂમે છે, કે તેમને કશોએ લેપ લાગતોજ નથી; માટે સ્મરણભક્તિ ઉત્તમ છે, એમ સમજી સર્વ મનુષ્ય તેનું સેવન કરવું જ રહ્યું. ૪ થે માર્ગ–પાદસેવન-ભક્તિ પરમેશ્વરનોજ પગ પકડી રાખવો, તેનાજ ચરણની સેવા-પૂજા કરવી અને તેને જ સર્વ કાળ નમન કરતા રહેવું, મનમાં તેનીજ મૂર્તિ ઉભી કરવી, મનમાં તેનાજ ચરણનો સંકલ્પ કરવો અને સદા તેને જ નમતા રહેવું. એક કવિએ દ્વિ અર્થા કવિતા કહી છે કે – પાપ કરે સો પાપ કર, પાપ કરે પુન હોય; પાપ કરે સોહી તરે, પાપ કરો સબ કોય. સામાન્ય અર્થ એ થાય છે કે, હે બંદા ! તું પાપ કરતો હોય તે પાપ કર્યેજ જા, પાપ કરવાથીજ પુણ્ય હાંસલ થાય છે. જે કોઈ પાપ કરે છે તે આ ભવસાગર તરી જાય છે; માટે સૌ કોઈ બસ પાપાજ કર્યા કરે ! પરંતુ બાતેની અર્થ કરવાને સારૂ પી ને પકરે સાથે જોડી દઈને જે કવિતા બોલીએ તે પા પકરે સો પા પકર, પ પકરે પુન હોય; પા પકરે સહી તરે, પા પકો સબ કાય. એવી કવિતા બની જાય છે, જેનો ગુઘાર્થ એવો ઉલટાઈ જાય છે કે, હે બંદે ! તેં જે પ્રભુને પણ પકડો. તો નિત્ય તેને જ પગ પકડી રાખી પાદસેવન-ભક્તિ કરતો રહે, પાદસેવનથી પુણ્ય સંપાદન થશે. જેમાં તેને પગ પકડી રાખીને પાદસેવન-ભક્તિને સેવે છે, તેઓ ભવસાગર તરી જાય છે; માટે સૌ કોઈ પાદસેવન-ભક્તિ કરો-અર્થાત નમો નારાયણ! નમસ્તે અહુરમઝદ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #70 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો પ્રભુપ્રસન્નતાવિષે જરથાસ્તી શાસ્ત્રમાં દરેક ભણતરની શરૂઆતમાં ભણવામાં આવે છે કેઃ———ત એથ્ અહુસ્સે મઝદાએ !” અર્થાત્-હેારમઝદની ખુશ્તુદી થાએ ! પરમાત્મા પ્રસન્ન રહેા! પ્રભુના નામથી નમન કરતાં રહેવાથી મનના રોગ તે શું પણ તનના રેગ પણ મટી જાય છે; એટલા માટે મુખ્ય પાક માથો ભણતી વખતે ત્રણ ત્રણ વાર ભણવામાં આવે છે કે:- અદ્ભુતેમ વરીમ તમ્ પાઇતિ ” અર્થાત-અહુનવર તમારાં શરીરનું રક્ષણ કરે છે ! આ નમન પ્રભુને પસંદ છે. એને “ફ્રીટ ઇમ્પ્રેશન વશીપ '' કહી છે. મહાલક્ષ્મીજી આ પાદસેવન-ભક્તિમાટે સર્વાંથી પહેલી પ્રતમાં અકાયાં છે. ભરત પાદસેવન-ભક્તિના મહા ઉપાસક ગણાયા છે. વિક્રમાદિત્ય, સુદામા અને બસવ પાદસેવન–ભક્તિથી ભવપાર કરી ગયા છે. ૧૪ અર્થાત્ અજ્ઞાન મનુષ્યામાટે ક્રિયાકર્મો કરીને પ્રભુને પ્રસન્ન રાખવાના માર્યાં ખુલ્લા છે, પણુ જરા આગળ વધેલા મધ્યમ કોટિના જીવાએ તેા પ્રભુના અનેક ગુણાને મનમાં સંકલ્પ કરી, સ્મરણ કરીને ભક્તિભાવથીજ હરિને પ્રસન્ન કરવાના રહ્યા; પરંતુ ભક્તિ કરતે કરતે જેમને પરમેશ્વરવિષે જ્ઞાન થયું હેાય એવા જ્ઞાનીને તે જ્ઞાનસાધનાવડેજ પરમેશ્વરને પેાતાના રૂપે એળખવાના રહ્યા. ૫ મા મા-અનભક્તિ પ્રભુપદ પામેલા એવા, પ્રભુમય બની ચૂકેલા એવા, પ્રભુરૂપ સાધુ-સંત-સત્પુરુષ-કિવા સદ્ગુરુતેજ પરમેશ્વર જાણી લઇને તેમનાપ્રત્યે અખંડ ભાવભક્તિ રાખીને પ્રભુને પ્રસન્ન કરવા, એ પણ પ્રભુભક્તિવિષે ઉત્તમ રસ્તા છે. બ્રહ્મવિદ્ પ્રાને મત। અર્થાત્-બ્રહ્મને જાણનારા બ્રાહ્મણુ તે બ્રહ્મરૂપજ છે. પ્રભુને જોવા હાય તે! પ્રભુરૂપ થયેલા સંતનાંજ દર્શીન કરા, tr તાતા થૈ થૈ રાસ-સદનમાં, નાદ લહેર મહાશારી; રૂમઝુમ નુપુર વે રસ ઉરમાં, બ્રહ્મલગ્ન ધૂની જાગી. ” રાસમડળમાં થૈ થૈકાર થઇ રહ્યા હાય, જ્યાં સર્વત્ર બ્રહ્મનાદ ઘૂમી રહ્યો હાય, આત્મજ્ઞાનીએના રૂમઝુમ કરતા નાદ તેની સાથે ધૂન મચાવી રહ્યા હોય, જે સબ્રહ્મસ્વરૂપમાં એકતાન અને એકતાર લાગી ગયા હૈાય, તે પ્રભુપદ પામેલા સંતેને સતાવવા, એ પ્રભુનેજ સતાધ્યા ખરાઅર્ છે. અશા, પહરેઝગાર, પાક સદ્દગુરુતી કરેલી બંદગી તથા ભક્તિ ખુદાનેજ પહોંચે છે; માટે જે ભક્તો પ્રભુનાં મૂર્તિરૂપ દર્શન કરવાની લાલસા રાખતા હોય, તેમણે બલિરાજાની પેઠે, હરિશ્ચંદ્ર રાજાની પેઠે, ક રાજાતી પેઠે સતી સુભદ્રાની પેઠે, સતી દુઃશલાની પેઠે, અનભક્તિના માર્ગે સાધુસ ંતાનું સેવન કરીતે, સેવા-અર્ચા કરીને પ્રભુની પ્રસન્નતા મેળવવી, એ ‘સેન્ટ વપ’ કહેવાય છે. પ્રતાપરુદ્ર જગપતિ નામે એક ભાવિક ભક્તને માટે કહ્યું છે કે, જગન્નાથજીનાં દઈને જે કાઇ સાધુસ ંતે આવતા તેમને જગન્નાથનું પદ પામેલા માનીને તે સ સત્પુરુષેની દિલેાજાનથી સેવાચાકરી કરતા હતા. પેાતાનું માથું આપવું પડે તે તે પણ સતના ચરણે ધરતા. એ ભક્ત સત્પુરુષાની સેવાભક્તિથી ખુદૃ જગન્નાથજી પ્રતાપદ્ર ઉપર પ્રસન્ન થાય છે. એવા ભાવથી તેઓ એટલા તે વિરક્ત દશામાં રહેતા હતા, કે તેમને આવેા અખંડ ત્યાગ અને અડગ ભક્તિભાવ જોઇને લાખા સંન્યાસીએ પણ જગન્નાથજીની મૂર્તિ આગળ નાચ નાચવા માંડી જતા હતા. “ ભક્ત આધીન ભગવાન એ સૂત્રને એમના પ્રસંગે ખરૂં ઠરાવ્યું હતું. એટલે કે, મૂર્તિએ પેાતાનું પ્રગટ દર્શન દઇને પ્રતાપદ્ર ભક્તને પેાતાની છાતી સરસા ખૂબ દાબીને આલિંગન કર્યુ હતું, એમ કહેવાય છે. सतामनुपमेचानां संग एव समागमः । निराशाविगततृष्णाः जायंते सर्वतः पृथक् ॥ જેમનેવિષે કાષ્ઠ જાતની સરખામણી કરી ન શકાય, ઉપમા આપી ન શકાય, એવા સત્પુરુષના જે સત્સંગ તેજ સત્તમાગમ છે. તેમની આશાતૃષ્ણા નાશ પામેલી હેાય છે અને તે સથી ન્યારાજ હેાય છે. ચાલુ દશકામાં શ્રી સાંઈબાબા આ અન-ભક્તિને લાયક મહાગુરુ થઈ ગયા અને શ્રીઉપાસની મહારાજ સાકારીમાં અને શ્રી મેહેરબાબા અહમદનગરમાં આજે પણ પોતાના ભાવિક સેવકાથી અ`ન-ભક્તિવડે પૂજાય છે. આવા સિદ્દ સદ્ગુરુઓની ભક્તિ પરમાત્માનેજ પહેાંચે છે.. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #71 -------------------------------------------------------------------------- ________________ પપ w ww wwww પ્રભુને આંગણે અથવા પ્રભુ પાસે જવાના માર્ગ ૬ો માર્ગ–વંદનભક્તિ પ્રભુને હરદમ નમસ્કાર કરવા, સંતમહાત્માઓને નમન કરતા રહેવું, સગુરુને પ્રણામ કરવા, પિતૃઓની ભકિત કરવી, યઝદ-અમશાસ્પદ-ફિરસ્તાઓ-અશો ફહર પ્રત્યે વંદનથી પૂજ્યભાવ દાખવવો, ઠાકોરજી વગેરેની જે તે ધર્મપંથવાળાઓએ, મૂર્તિની પૂજા-અર્ચા કરવી, અશો દસ્તુરને પાયે લાગવું, ગુરુના ચરણે માથું મૂકવું, સાષ્ટાંગ નમસ્કાર કરવા, અષ્ટાંગપાત કરો,પરમેશ્વરના નામ ગુણવડે સાષ્ટાંગ દંડવત પ્રણામ કરવા. જેને “ આબેસન્સ” કહે છે, તે સર્વ પ્રકારનાં નમન એ વંદનભક્તિના વર્ગમાં આવે છે. જેમનાથી ઉપર જણાવેલા પાંચે માર્ગે પ્રભુને પ્રસન્ન કરી શકાતું ન હોય, તેમને માટે આ સહેલામાં સહેલો માર્ગ શાસ્ત્રકારોએ શોધી કાઢેલો છે. मुक्तिस्तु त्रिपदी प्रोक्ता विदा भक्त्या च कर्मणा। सोपानानि विनाऽऽशेहेम्रियन्तेऽज्ञानिनो वृथा॥ भक्तिद्द्धनिवर्वति समाधानं भवेद्यत: । यदातयास्फूरेज्ज्ञानं पलायनो च संशयः ॥ માણસ દુઃખથી કંટાળીને જે મુક્તિ માગે છે, તે મુક્તિ મેળવવાનાં ત્રણ પગથીઆં છે. ૧ લું કર્મમાર્ગનું; ૨ નું ભકિતમાર્ગનું અને ૩ નું જ્ઞાનમાર્ગનું. એ પગથીએ પગથીએ જે કોઈ ક્રમે ક્રમે ચઢવાનું ન કરતાં એકદમજ ઉપર ચઢવાનું કરે, તે મૂર્ખ માણસ મિથ્યા મરણને શરણે જાય છે; પરંતુ એ ત્રણ પગથી માં સુરક્ષિત, સહેલું, સરળ અને વળી ઉત્તમ પગથીઉં તે ભક્તિનું જ છે; કારણકે ચિત્તની એકાગ્રતા ભક્તિ અને બંદગી કરવાના અભ્યાસવડેજ થાય છે. છેવટે જ્યારે ભક્તિ કરતે કરતે જ્ઞાન પ્રાપ્ત થાય છે, ત્યારે જ સર્વ સંશય અને શંકાઓ નાશ પામવાથી ઝટ મુક્તિ મળે છે અને છેવટે મેક્ષ પ્રાપ્ત થાય છે. આ પ્રકારની ભક્તિ દિલીપ રાજાએ, શ્રવણે, ગોરક્ષનાથે, ઓધવજીએ, સતી મંદોદરીએ, સતી સાવિત્રી અને બીજી સર્વ મહાસતીઓએ તેમજ અકરૂલ અને હિમાભકતે કરવાથી તેમને આત્મજ્ઞાનની લહાણું મળી હતી. આ પ્રેમભકિતવડે એક ભક્તથી સર્વ નાના મેટાને વંદનજ થઈ જાય છે. પર | પેદા કરેલી પેદાયને નમન કર્યાથી અને સર્વ પ્રાણી પ્રત્યે પ્રેમભાવ બતાવવાની ટેવ પડવાથી તે પ્રેમી ભક્ત ઉપર પ્રભુના આશીર્વાદના વરસાદજ વરસી રહે છે. કેમકે— દાસ્યભક્તિ-પ્રભુના દાસ થઈને રહેવું, પરમેશ્વરની નોકરીમાં દાસતરીકે આસન માંડીને બેસવું, સખા નહિ પણ સેવક થઈને પરમાત્માના ચરણ હેઠળ સેવા કરવી, એ દાસાસન ભકિત છે. નારદમુનિને એક વાર શંકરે ગુપદ આપવા માગ્યું, ત્યારે નારદે એવું વરદાન માગવાની બબ્બે હાથે ના પાડીને જણાવ્યું હતું કે “હે મહાદેવ! મને તે તમારો દાસજ રહેવાનું ગમે છે. દાસાસનમાં જે પરમ આનંદ મળે છે, એ ગુરુ આસનમાં મળવાનો નથી; ગુરુને માથે તો ઘણી જવાબદારી, જંજાળ અને જોખમદારી પોતાના સેવકે અને જગતને વિષે રહેલી હોય છે; માટે મને તો તમારે દાસજ રહેવા દો !” ૭ મે માર્ગ–દાસ્યભક્તિ જેસે ફરતે રહત હૈ, બિવાહ કાજ નર નાર; તૈસે ફીરે હરિભક્તિ મેં, સંગ ફીરે કીરતાર. વિવાહના વરઘોડામાં જે પ્રમાણે ભરપૂર આનંદમાં પુરુષો અને સ્ત્રીઓ અહીંથી તહીં અને ત્યાંથી હ્યાં એમ દોડધામ કરતાં ફરતાં ફરે છે, તેવાજ ઉલ્લાસ અને ઉમંગથી હરિના દાસ જે હરિની ભક્તિમાં ને ભક્તિમાં સંપૂર્ણ આનંદથી ફરતાં ફરે છે, તે કરીમો રહીમ કીરતાર તેમની પૂઠે પૂઠે ફરતાજ રહી પોતાના દાસને વશ થઈને રહે છે. એ દાસાસન ભક્તિને તથા સેવાના આ પ્રકારને “ઐફિસ ઑફ ડીવોશન' કહે છે. સેંટ પાલ, સેંટ જુડા, સેંટ જાત અને સેંટ પીટર પ્રભુ ક્રાઈસ્ટની દાસાસન ભક્તિ કરવાથી ઉચ્ચ પદને પામ્યા હતા. અલી, અબુબકર, ઉમ્મર અને ઉસ્માન મોહમ્મદ હઝરતની દાસ્યભક્તિ કીધાથી સાખ્ય ભકત થઈ અમર નામ મૂકી ગયા. આઆરાન, જેથરો અને ગેરહામ દાસાસન ભક્તિ વડે મુસા પેગંબર જોડે જીન્નતને પામ્યા. ગુસ્તારૂ, અસ્ફદિયાર, જામાસ્પ અને પેશોતન દાસભક્તિ કરી પેગંબર જરાયુસ્ત્રની પ્રસન્નતા પામ્યાથી ખુદાની ખુશ્તીદી મેળવી, તેની ચમત્કારિક કુદરતને પ્રત્યક્ષ અનુભવ લેવા પામ્યા. કબીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #72 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો જી, તુલસીદાસ, રામાનંદ અને રામાનુજ એજ દાસત્વથી કૈવયને પામી ગયા; માટે દરેક જીવાત્માએ ગરુડ અને હનુમાનજીએ શ્રીવિષ્ણુ અને રામચંદ્રજીની કરી હતી, તેમ દાસ્યભકિત કરવી. • ૮ મે માર્ગ–સખ્યભક્તિ સખી અથવા સખા એ સંસ્કૃતમાં મિત્રના, દસ્તના, સ્નેહી અને સહીમિત્તિના અર્થમાં વપરાય છે. જેમ આપણા ઈમિત્રપ્રત્યે આપણે પ્રેમ દર્શાવીએ, તેવી રીતે પ્રભુ આપણા પ્યારા દોસ્ત હાય નહિ શું, એવા ઉમળકાથી સખ્યભાવે તે માલિકને સંબોધીને તેની પ્રાર્થના કરવાની પણ એક રીત છે. જ્યાં સુધી એક ભક્ત પહેલા પગથી ઉપર નવોસવો અને કાચો હોય છે, ત્યાં સુધી તે જ્યારે પ્રભુપ્રાર્થના કરે છે, ત્યારે પ્રભુને ત્રીજા પુરુષમાં સંબોધીને સચૅવાહં હું તેનો છું, એમ બેલે છે. જ્યારે તે ભકિતમાર્ગે લાગે છે, ત્યારે પ્રભુને બીજા પુરુષથી સંબંધીને તેવૈવાઢું છું તારી છું; એવો ઉચ્ચાર કરવાને અધિકારી થાય છે; અને જ્યારે કેટલાક જમાંતરે તે: મુમુક્ષુ, ઈશ્વરને પિછાનવાને લાયક જિજ્ઞાસુપદ ઉપરથી ઉંચે ચઢે છે, ત્યારે તે તું-તું પિોકારતો બંધ પડીને તમેવા=હું પણ તુંજ છું, આમ પિકારવાને અધિકારી બને છે. આ તેની ભક્તિ સખાભકિતના વર્ગમાં આવે છે. પાદશાહ જમશેદ “મામ યઝદી ” એટલે “ હું ખુદા છું” પોકારવાને અધિકારી થયો હતો. મનસુર પણ “ અન-અલ-હક: ” એટલે હું હકક્કતાલાજ છું, એ ઉચ્ચાર કરવાને લાયક થયો હતો. અશે જરાયુસ્ત્ર દાદાર અહુરમઝદ સાથે મિત્રભાવે પુરશેશો પાસુખ યાને સવાલજવાબો કરવાને અધિકારી થઈ યઝદનો ઈલ્કાબ મેળવવાનો અધિકારી થયા હતા. પરમહંસ દીક્ષા મેળવવા પામેલા સધળા હિંદુ સદ્દગુરુએ તરવરિ–મહું બ્રહ્મદિન અર્થાત-તું તેજ છે, હું જ બ્રહ્મ છું, એવા ઉદ્દગાર કાઢવાને લાયક અધિકારીએ થયા છે. મી તૂ બનો, તૂ ભી બનેલી; તૂ આત્મા, મી કાયા બાલી. યે ન અસા કાલ કદા હી; મી, માં, તૂ તૂ હાઉનિ રાહી.” મરાઠીમાં જે પ્રમાણે સખ્યભક્તિનું ગૌરવ ઉપર મુજબ કહ્યું છે, તે મુજબ ફારસીમાં પણ કહ્યું છે કે – મન તુ શુદમ તુ મન શુદી, મન તન શુદમ તું જા શુદી; તા કસ ને ગુઈયદ બાદ અઝાં, મન દીગરમ તુ દીગરી. હે પ્રિય સખિ ! તું બની, તું હું બની; હું કાયા થઈને તે આત્મા બન્ય; એવો પ્રસંગ, હે સખિ ! કદિયે ન આવજો, કે તું જૂદો અને હું જૂદી કહેવાઉં. એ પ્રકાર “કેન્ડ વરશીપ” ને કહેવાય છે. ૯ મો માર્ગ–આત્મનિવેદન-ભક્તિ આ ભકિત છેવટની છે. આત્મજ્ઞાન તે આ પ્રકારની ભક્તિ છે. પરમાત્માના સત્યસ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ આત્મતત્ત્વવિષે ભાવમાં ને ભાવમાં લીન રહી, તેનાજ સ્મરણુવિષે ગરક થઈ જવું, એ આત્મનિવેદન–ભક્તિ કહેવાય. એકનાથ, તુકારામ, હરિદાસ, રોહીદાસ વગેરે અનેક આત્મ–ભકતો થઈ ગયા. શ્રીકૃષ્ણ, શ્રી મયૂરવજ, શ્રી સગર, શ્રી જનક ઇત્યાદિ રાજાએ આ ભકિતમાં પૂર્ણતાને પામી ગયા. ચાલ જમાનામાં શ્રી સાંઈનાથ, શ્રી ઉપાસની મહારાજ, શ્રી મેહેરબાબા, શ્રી હરનાથ પાગલ, શ્રી વાસુદેવ આનંદ, શ્રી નારાયણ મહારાજ (કેડગાંવકર ), શ્રી તાજીબદીન ઓલિયા, શ્રી બાબા જાન( પુણા), શ્રી સુંદરતાથ વગેરે ધણા થઈ ગયા; અને હાલ ઘણાક અસ્તિત્વમાં છે. આ વર્ષમાં, જ્યારે તાજુબુદીન ઓલિયાએ દેહ છે ત્યારે પિપરે પેપરે પ્રસિદ્ધ થયું છે કે, નાગપુરનાં બધાં દેવળોમાંની મૂર્તિઓની આંખમાંથી નવધાર આંસુએ નીકળતાં, જોવામાં આવ્યાં હતાં ! મહાન જર્મન યુદ્ધની યૂહરચના ગોઠવનાર સાંઇબાબા કહેવાય છે. તેમણે યુદ્ધની શરૂઆત અને સમાપ્તિ કરેલી કહેવાય છે. યુદ્ધની પૂર્ણાહુતિ જેવી થઇ કે તુરત તેમણે પિતાનો દેહ છોડ્યો હતો. યોગીઓના કદ્રીમથના રાજા શ્રી સુંદરનાથ પરમાત્મા–નિવેદનભકિતમાં કેવા ચકચૂર હતી, તેને તાજો બનેલો દાખલો આપી આપણે સમાપ્તિ કરીશું. હિમાલય ઉપર તિહારી નામક ઘર અરણ્યમાં યોગસાધનામાં તેઓ મન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #73 -------------------------------------------------------------------------- ________________ બાળકોપર સૂરજનાં કિરણેાની અસર પહ ગરક થઇ બેઠેલા હતા ( તેમના શિષ્ટ શિષ્ય તહલનાથના જણાવ્યા પ્રમાણે ). એવામાં તેએશ્રી એક યૂરે।પીયન શિકારીના દેખવામાં આવતાંજ નજીક જઇને પૂછવા લાગ્યા “ તું કાણુ છે રે? શા સારૂ અહી ખેડે છે ?' આ યાગી પૂર્ણાં સમાધિમાં ગરક થઇ ગયેલા હેાવાથી કાંઇજ ઉત્તર દઇ શકયા નહિ. આથી કરીને તે શિકારીએ ક્રોધાવેશમાં આવી જઇ, આ ચેાગી સન્મુખ ધગધગ બળતી પૃથ્વીમાંથી અગ્નિના અંગારા લઇ યોગીના અંગ ઉપર આગને વરસાદ વરસાવી ચાલતી પકડી. બીજે દિવસે તે શિકારીએ ત્યાં આવીને જોયું તેા યાગીનુ શરીર ખળી ગયું હતું અને પ્રાણ નીકળી ગયેા હતેા ! આ યાગીની મેટી છબી મુંબઇના બાબુલનાથના મંદિરમાં ટાંગેલી જોવાથી જણાઈ આવે છે કે, આત્મનિવેદન-ભક્તિ કેવી કડક હેાય છે. આ સાયુજ્ય મુક્તિ કહેવાય. આ જાતની ભક્તિની નિમગ્નતા એ છેલ્લામાં છેલ્લી ભક્તિ છે. ભક્તિનાં જે નવ અંગે કહેવાય છે, તે યાદ રાખવાને સારૂ એક લેાકમાં તે ગુંથી લેવામાં આવે છેઃ—— श्रवणं कीर्तनं विष्णोस्मरणं पादसेवनम् । अर्चनं वंदनं दास्यं सख्यमात्मनिवेदनम् ॥ આ ઉપરથી જણાશે કે, પ્રભુની પ્રસન્નતા મેળવવા સારૂ ભક્તિ જૂદા જૂદા ૯ માર્ગોમાં છે. તેમાંના કેટલાક સરળ અને સહેલા માર્ગો પણ આપણુ મનુષ્યાને દેખાડેલા છે, જેથી કાઇ પણ એક અનુકૂળ પડતા ભક્તિમા અખત્યાર કરીને આપણા પ્રભુ, આપણા અલ્લા, આપણા લાડ, આપણા અહુરમઝદ ખુદાને આપણે દરરાજ, દર વખત અને દર પળે યાદ કરવાની ફરજમાં આપણું સર્વ પ્રાણીએ મૂકાયલાં છીએ. પ્રભુને ભજવાથી અને તેની બંદગી કર્યાથી આપણે તે આપણી લાયકાત વધારી લાયક થઈ શકીએ છીએ અને પ્રભુ પ્રસન્ન થઇ આપણને સુખજ આપે છે; આપણા પ્રત્યેક કાર્યો ઉપર તે સાહેબ આશીર્વાદેોજ ઉતારે છે. તથાસ્તુ ! (‘મુંબઇ સમાચાર’ના ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક સારાબજી મચેરજી દેસાઇ.) ૨૯–આળાપર સૂરજનાં કિરણેાની અસર ડા॰ વારીનજર અને ચૂરેપ અમેરિકાના નામાંકિત તમીમે એવેા મત ધરાવે છે કે, બાળકાને તેમના જન્મ પછી થોડાક દિવસેાથીજ સરજનાં કિરણેાના લાભ આપવામાં આવે તે તેઓ નિરાગી અને તંદુરસ્ત રહે. સૂરજનાં કિરણેા બાળકેા કે મેટી વયનાં માણસાના શરીરપર પડવાથી તેએની તબિયત સુધરે છે; એટલુંજ નહિ પણ ચોક્કસ રાગેથી તેએ મુક્ત રહે છે. અલત્રા-વાયલેટ અને સૂરજનાં કિરણાથી બાળકો પેાતાને સાધારણ રીતે લાગુ પડતી તાણ, ખેંચ અને આંકડીની બિમારીથી મુક્ત રહે છે; એટલુંજ નહિ પણ તેમના લેાહીની ખનીજતત્ત્વરચનામાં ઘણા સારા ફેરફાર થવા પામે છે. જે બાળકને રીકેટને રાગ લાગુ પડવાથી હાડિપંજર જેવાં ખની ગયેલાં હાય છે, તેમે સૂરજનાં કિરણેાથી તંદુરસ્ત બનવાના દાખલાઓ જાણીતા તબીબેાએ વખતેાવખત રજુ કર્યાં છે. બાળકાને રીકેટ, ખેંચ વગેરે લાગુ પડતા રાગ દક્ષિણાત્તરાયણ સીમા એટલે ઉષ્ણકટીબુધદેશામાં જવલ્લેજ માલમ પડે છે; જ્યારે ઉત્તર તરફ આ રાગે! સાધારણ છે. વળી આ રેગે ગામડાંઓ કરતાં શહેરામાં સાધારણુ છે; તેમજ વળી શહેરેને જે ભાગ ઘણાજ ઘીચ હાય છે, તે ભાગાનાં બાળકાને આ રેગેા વધુ મેટા પ્રમાણમાં લાગુ પડે છે; કેમકે આવા ઠેકાણે સથી એછે. તડકા દેખાવ દે છે, પણ આ રેગવાળા દરદીઓને તડકામાં રાખવામાં આવે તે તે સહેલાઈથી આ રાગોથી મુક્ત રહી શકે છે. ( દૈનિક ‘હિંદુસ્થાન’ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૩૦—મહાન દેશભક્ત જાન હેનરિચ પેસ્ટૉલાજી પેસ્ટાલાજી એક એવા માણસ હતા કે જે પેાતાના સમસ્ત જીવનપર્યંત અસફળતાએ સાથે યુદ્ધ કરતા કરતા આખર સુધી દૃઢ રહ્યો હતેા. તેની ખાત્રી હતી કે, તેના વિચારા માનવજાતિને માટે ઘણાજ હિતકારી છે. પેાતાના વિચારાને તેણે કેટલીયે વાર શબ્દાદ્વારા તેમજ કા દ્વારા. વ્યાવહારિક રૂપમાં પણ પ્રકટ કર્યાં હતા. તેની જગાએ બીજે કાર્ય હેત તે તેણે અસફળતાએને તામે થઇ ક્યારનાયે પેાતાના વિચારા છેડી દીધા હાત. તેનું જીવન એ એક ગરીમાને જીવંત ઇતિહાસ છે. જીવ્યા ત્યાંસુધી તે તેને વિજય પ્રાપ્ત થયે। નહિ; પરંતુ તેના દેહાન્ત પછી આજે છેક સેા વર્ષે આ દિવાની દુનિયા જોઇ શકી છે કે, તેના વિચારા કેટલા ગંભીર હતા. તેના અધુરા અનુભવેા પણ આજે પ્રમાણભૂત દૃષ્ટાંતતરીકે ગણાય છે; અને જ્યાં શિક્ષણની: જરા પણ ચર્ચા થાય છે, ત્યાં તેનું નામ આદરપૂર્વક સંભારવામાં આવે છે. પેસ્ટલેજીને જન્મ સને ૧૭૪૬ ની ૧૨ મી જાન્યુઆરીને દિવસે જ્યુરિચમાં થયા હતા. તેના પિતા જેએ એક વૈદ્ય હતા તેએ તેને પાંચ વર્ષના મૂકી મૃત્યુ પામ્યા. પિતાના મૃત્યુ પછી તેની માતાએ પેાતાનાં ત્રણ સતાનેાનું (પેસ્ટાત્રાના એક ભાઈ તથા બહેન) પાલનપોષણ એક નાકરની મદદથી બહુ ઉત્તમ રીતે કર્યું. કૌટુબિક જીવનના અનુભવેાથી પેસ્ટલેાજીને ચાર બાબતેામાં દૃઢ વિશ્વાસ બંધાયા હતા કે, શિક્ષકામાં માતાનું સ્થાન સર્વોત્કૃષ્ટ છે; શિક્ષકે શિષ્યપ્રત્યે પિતૃભાવથી વર્તવું જોઇએ; કૌટુ ંબિક સુખજ સર્વોચ્ચ સસારી સુખ છે અને વિશ્વપ્રેમજ શિક્ષણની પૂર્ણાંતાને દર્શાવી આપનાર છે. પોતાના ધર્મપ્રચારક પિતામહના વિચારેા ધ્યાનમાં રાખીને પેસ્ટાલેજીએ પણ પ્રચારક ચવાના નિશ્ચય કર્યાં હતેા; તેથી જૂરિય યુનિવર્સિટીમાં દાખલ થતાંજ તેણે અધ્યાત્મવિદ્યા શીખવાનું શરૂ કર્યું.... જે વિભાગમાં પેસ્ટાલેાજી રહેલે હતા તે વિભાગના લગભગ બધા વિદ્યાર્થીઓ ઉચ્ચ વિચારાના હતા. તેમણે પોતાનાજ પ્રશ્નધથી એક માસિકપત્ર કાઢવુ શરૂ કર્યુ અને તેનું મુખ્ય તંત્રીપદ પેસ્ટાલેાજીને આપવામાં આવ્યું. વીસમી સદીના વિચારે। સાથે સરખાવીએ તે તે તે એક સાધારણ કામ ગણાય. પત્રમાં રાજનીતિને સ્થાન મળતું ન હતું; પણ તે સમયે સ્વતંત્ર વિચાર પ્રકટ કરવા તે પણ ભયંકર અપરાધ ગણાતા. એટલે આ પત્ર ઉપર પણ સરકારની નજર ચેાંટી અને બળવાખેાર ચળવળનું પૂરૂપ ગણીને તેને તરતજ જપ્ત કરવામાં આવ્યુ` તથા તેના યુવક સંપાદક પેસ્ટાલેજીને માત્ર ઓગણીસ વર્ષની ઉંમરે તેના કેટલાક સહાધ્યાયીએ કે જેએ તે પત્રમાં લેખે લખતા હતા તેમની સાથે કેદ કર્યો. જેલમાંથી છૂટયા પછી તેણે રાજપ્રકરણમાં ઝુકાવ્યુ અને ખેડુતેનુ' અત્યાચારાથી રક્ષણ કરવાનું કાર્ય હાથમાં લીધું. તેજ વખતમાં રૂસાનું શુદ્ધ સ્વાભાવિક જીવનની પ્રશ'સાએ” નામનુ પુસ્તક વાંચીને તેને સામાજિક જીવનને અનુભવ પ્રાપ્ત કરવા માટે ખેડુતનું જીવન ગાળવાનું મન થયું. એક બાજુ એક ઉચ્ચ કુટુંબની કન્યા સાથે તેના વિવાહની ચર્ચા પણ થવા લાગી. એક વ સુધી ખેતીનુ કામ શીખીને તેણે ઘેાડી જમીન ખરીદી અને ખેતી શરૂ કરી દીધી. જે સ્ત્રી સાથે તેનાં લગ્ન થયાં તેની ઉપર લગ્ન પહેલાં લખેલા પત્ર વાંચતાં તે! એક વાર આશ્ચર્યચકિત થઈ જવાય છે. પેાતે કેવા વિચારને માણસ છે તે તેને સ્પષ્ટ કહી દેવાનું તે પેાતાનું કર્તવ્ય સમજતા હતા; તેથી તેણે લખ્યું હતું કે, હું નમ્ર સાથે ધણેાજ નમ્ર થઇ શકે, પણ એની સાથે મારામાં ‘શિષ્ટાચાર’ના પણ અભાવ છે અને હું દેશપ્રત્યેનાં કર્તવ્યે! પ્રથમ બજાવીશ અને તે પછીજ શ્રીપ્રત્યેનાં કબ્યા બજાવી શકીશ. તેની સ્ત્રીએ આ શરતા સ્વીકારી તે પછીજ તેણે તેની સાથે લગ્ન કર્યાં તથા તે એવી તે ઉત્તમ પતિભક્ત નીવડી કે તેના જેવી સ્ત્રીએ સંસારમાં બહુ ઓછી જોવામાં આવે છે. જો કે તે સ્ત્રી તેને સદાયે પૈસાની મદદ આપ્યા કરતી, છતાંયે તે ખેતીમાં નિષ્ફળ નીવડયેા. એજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #75 -------------------------------------------------------------------------- ________________ -ية مية مية مية مية مرة يومية مية تريه مه یه مرد به فرد به vvvvv5 ***** મહાન દેશભક્ત જન હેનચિ પેસ્ટાલાજી ૫૯ અરસામાં તેને ત્યાં એક પુત્રરત્નનો જન્મ થયો. તેના વિચાર હવે શિક્ષણ તરફ વળ્યા; અને તેણે પોતાના ચાલું કર્તવ્યની સાથે ઉત્તમ શિક્ષણ આપવાની પણ એક યોજના તૈયાર કરી અને પિતાને ઘેરજ એક શાળા ખાલી. એ શાળામાં ૨૦ વિદ્યાર્થીઓ દાખલ થયા. પિતાના ખેતરમાં તેમનાદ્વારા કામ ' લેવાની સાથે સાથે તેમને યોગ્ય શિક્ષણ પણ આપવા માંડયું. તેમની સાથે કોઈ પણ એવી વાત તે નહોતો કરતો કે જે વાતમાંથી તેમને કંઈપણ શીખવાનું ન મળે. તરતજ તેણે પોતાના પ્રયત્નથી. વિદ્યાર્થીઓની સંખ્યા પચાસ સુધી ની સંખ્યા પચાસથી વધારી, પરંતુ આ વખતે પણ તે નિષ્ફળ થયો: અને તેની સ્ત્રીનું ઘણું. ખરું ધન તેમાં જ ખર્ચાઈ ગયું. પિસ્ટોલોજી પિતાના વિદ્યાર્થીઓને ઉત્તમ ભોજન, વસ્ત્ર તથા: અમૂલ્ય શિક્ષણ પણ આપતો હતો. છતાં પણ એ વિદ્યાર્થીઓનાં માતપિતા તે એમજ માનવા , લાગ્યાં કે, એને ત્યાં તો અમારાં છોકરાં ઉલટાં બગડી જ જાય છે. આવા વિચારથી તેમણે પોતાનાં . બાળકોને તેની સ્કૂલમાંથી ઉઠાડી લીધાં. ગરીબ પિસ્ટોલોજી સાચેજ (ધરનું ગોપીચંદન ખર્ચવા છતાં, એટલે કે પૈસે અને મહેનત પુષ્કળ ખર્ચવા છતાં–જેમના ભલા માટે તે અસામાન્ય ભાગ આપી હતો. તેમના તરફથી આ પ્રમાણે અપયશ અને નિષ્ફળતાજ પામવાવાળા) અભાગીએ. મજુર હતા.* આ પછીનાં અઢાર વર્ષો સુધી ખરું જોતાં પિસ્ટોલોજીના આવા માઠા દિવસો રહ્યા કર્યા હતા કે, તે એવા સંયોગોમાં જીવતોજ શી રીતે રહ્યો, એજ એક આશ્ચર્યની વાત છે. એ સમયદરમિયાન તેને પૈસાના બહુજ સાંસા પડવા. મહીનામાં ઘણીખરી રાત્રિએ તેને માત્ર પાણી પીનેજ ગાળવી હતી. કેટલીક વાર તો તેને કપડાંની સુદ્ધાં એટલી બધી તંગી આવી પડતી કે તેને લીધે તે સભ્ય સમાજમાં બેસી પણ શકે નહિ. આટઆટલું વીતવા છતાં પણ લોકશિક્ષણના સિદ્ધાંતને જેટલો વિચાર તેણે તે દિવસમાં કર્યો હતો તેટલો કોઈ દિવસ કર્યો નહોતો. હવે તે વધારે પ્રખ્યાત કેવી રીતે થતો ગયે તે પણ જાણવા જેવું છે. ખેતીનું કામ બંધ કર્યા પછી તેણે “લિયન અને ગરડ” નામની એક ચોપડી લખી અને તેનું ખૂબ વેચાણ થયું. જ્યાં જ્યાં જર્મન ભાષાના પ્રચાર હતો, ત્યાં ત્યાં તેને ખૂબ પ્રચાર થયે. એ એક નવલકથાનું પુસ્તક હતું. તેની નાયિકા ગરડ' નામે એક ગામડીઅણ હતી, કે જેણે પિતાના દિવ્ય ગુણોથી. પતિને પણ સુધાર્યો, સંતાનોને પણ સુશિક્ષણ આપ્યું તથા પોતાના ગામડા ગામને પણ સ્વર્ગ જેવું બનાવ્યું હતું ! પેઢલોજીનો આ પ્રથમજ ગ્રંથ તેના જીવનનું અણમોલ રત્ન હતો, પણ પાછળથી તેમાં બીજે વધારો કરવાથી તેની મહત્તા અનેક રીતે ઓછી થઈ ગઈ. આ પુસ્તકથી. સ્વીટઝરલેંડની સરકાર એટલી ખુશ થઈ ગઈ કે તેના લેખકને તેણે એક સુવર્ણચંદ્રક આપ્યો, પણ આ સમયે પણ પેસ્ટલજીના એવા વસમા દિવસો વીતતા કે રોટીને ખાતર તેને આ સુવર્ણચંદ્રકપણ વેચવો પડ્યો. આ વખતે તેણે ફરીથી એક વર્તમાનપત્ર કાઢવું શરૂ કર્યું, પણ તેય ન ચાલ્યું. પુસ્તકે લખવા માંડ્યાં, પણ એ ખાતે પણ નિરાશા મળી. તેની આવી સ્થિતિ પચાસ વર્ષની ઉંમર સુધી રહી. ત્યાર પછીજ તેને પુનઃ એક એવા અવસર પ્રાપ્ત થયા છે જયારે પોતાના શિક્ષણ સંબંધી વિચારોને વ્યવહારમાં ઉતારી શકો. પૈસાની પણ હવે તેને પૂર્ણ સહાયતા મળી. સને ૧૯૯૮માં ક્રાંસની પ્રજાકીય સેનાએ સ્વીટઝરલેંડ ઉપર ચઢાઈ કરી વિજય મેળવ્યો. તે સમયે લુસની ઝીલની આજુબાજુ સ્વીટઝરલેંડનાં અનેક બાળકે અનાથ થઈ પડ્યાં હતાં. તેઓ. તદન અસહાય હતાં, તેમને ખાવાનું કે પહેરવા-ઓઢવાનું કંઈપણ ઠેકાણું ન હતું. તે વખતે રેચ સરકારને પણ રાષ્ટ્રીય શિક્ષણનું મહત્ત્વ સમજાઈ ચૂકયું હતું. તેથી તે સમયના ચ અમલદારો(જેએ તે સમયે સ્વીઝરલેડનું રાજ્ય ચલાવતા હતા)એ ટેજના અનાથાશ્રમમાં આ બાળકનું પાલનપેષણ કરવાનો અને શિક્ષણનો પણ સઘળા કારભાર પેલોજીના હાથમાં સુપ્રત કર્યો. ખર્ચે તે સરકાર પોતેજ આપતી હતી. તે ઉત્સાહી શિક્ષક અહીં પાંચ છ મહીનાથી વધારે ન રહી શકો. તેને બીજા 1 x અહી ફેંસમાં માત્ર આટલુંજ લખીને અટકવું પડે છે અને આવા દિવ્ય માનવના આ કડવા અનુભવની સ્વાભાવિક્તા ઈત્યાદિવિષે જે કાંઈ લખવું જરૂરી લાગે છે, તે અનાવકાશને લીધે અને મંદ પ્રકૃતિને લીધે આ સેવક અત્યારે લખી શકતો નથી. ભિક્ષુ અખંડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #76 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજ કોઈની મદદ ન હતી. તેના દેશબંધુઓ પણ તે “પ્રોટેસ્ટટ” પંથનો હેવાન સદેહ રાખ્યા કરતા હતા; પરંતુ પેસ્ટલેજીએ પોતાનું કાર્ય અજબ ખુબીથી ચલાવ્યું. આ વખતે તેને ઉદ્યોગ સર્જાશે સફળ થયે, અને તે એટલે સુધી કે અધિકારીઓએ પણ સ્પષ્ટ રીતે જાહેર કર્યું કે, બાળકોની સાધારણ કરતાં પણ વધારે ઉન્નતિ થઈ છે. તેના જીવનમાં અમુક અંશે આ સૌથી ભારે વિજય હતો. આ કાર્ય માં તેણે પોતાના પ્રાણની પણ પરવા કરી ન હતી, પણ અંતે તેને તેમાંથી પણ દૂર થવું પડયું. ફ્રાન્સના અધિકારીઓને ઘાયલોને રાખવા માટે આ અનાથાલયની જરૂર પડી, એટલે પટૅલેજી અને પેલાં બાળકોને ત્યાંથી વિદાય ક્યાં; પણ આ વખતે તેને પૂર્ણ અનુભવ થઈ ચૂક્યો હતો. તેને વિશ્વાસ હતો કે તે બાળકને પૂરું શિક્ષિત બનાવી શકે તેમ છે. એ પણ સાચી વાત છે, - તે કઈ બાહ્ય પંડિતાઈને ભગી ચૂકેલા બાહ્ય નીતિરીતિવાળે પંડિત ન હતું. તેના આચારવિચાર જૂના કાળના (પ્રાતઃસ્મરણીય જિજ્ઞાસુ અને મુક્તામા એના જેવા) હતા. શરીર ઉપરનાં કપડાંની ટાપટીપને લગતી બહુ ઓછી પરવા તેને રહેતી હતી. તેનું એવું બાહ્ય રૂપ જોઈને તે કઈ પણ તેને શિક્ષક બનાવે તેમ ન હતું; પરંતુ તેનો ઉત્સાહ પણ અજબ હતો. વર્ગફમાં તેને એક શિક્ષક તરીકે જગા મળી અને ત્યાં તેણે ઈ. સ. ૧૭૯૯ થી ૧૮૯૮ સુધી કામ કર્યું. તેજ અરસામાં તેણે “ગરડે પિતાનાં સંતાનને કેવી રીતે શિક્ષણ આપ્યું એ નામની એક બીજી ચોપડી લખી. પુસ્તકનું આવું નામ તેણે એજ વિચારથી રાખ્યું હતું કે આ પુસ્તકનો સંબંધ પણ પિલા સુવિખ્યાત પુસ્તક સાથે ગણાય. તેનાથી પણ તેની કંઇક ખ્યાતિ થઈ. હવે તેનું વ્યક્તિત્વ સમજાવા લાગ્યું. સન ૧૮૦૨માં પેરિસની સરકારે તેને કેટલીક બાબતો ઉપર વિચાર કરવા માટે ડેપ્યુટી બનાવીને સીઝડથી પેરિસ બોલાવ્યો, પણ તેને રાજ્યપ્રકરણ કરતાં શિક્ષણ તરફ વિશેષ પ્રેમ હતો. તેણે નેપોલિયનને મળીને રાષ્ટ્રીય શિક્ષણ પદ્ધતિ ઉપર વિચાર કરવા ઇછ્યું; પણ નેપોલિયને તેને જોતાંવેંતજ તિરસ્કારપૂર્વક કહ્યું કે હું કાંઈ એ. બી. સી. ના ઝગડામાં પડવા નથી માગતો. તેની શિક્ષણ પદ્ધતિ જોવા માટે અનેક સ્થળેથી વર્ગ ફની શાળામાં શિક્ષક આવવા લાગ્યા. સન ૧૮૦૫માં તે ત્યાંથી ન્યૂ ઝીલ ઉપર યવર્ડનમાં ચાલ્યો ગયો, અને ત્યાં તે વીસ વર્ષ સુધી રહ્યો. પ્રસિદ્ધ પ્રસિદ્ધ શિક્ષકે તેની શિક્ષણ પદ્ધતિ જોવા-શીખવા ત્યાં આવતા હતા, પણ ધીમે ધીમે આ સંસ્થાના અધિકારીઓમાં પણ વિખવાદ થયો અને એ સ્કૂલ પણ બંધ થઈ ગઈ. પિસ્ટીલે છ નેહફ ગયે અને ત્યાં તેણે બાકીનું જીવન પોતાના જૂના ખેતીવાડીનાજ કાર્યમાં ગાળ્યું. વગમાં સન ૧૮૨૭માં તે મૃત્યુ પામ્યો. પિલોજીની આખા જીવનપર્યત એજ ઇચ્છી રહ્યા કરી હતી કે, તે પિતાના શિક્ષણવિષથક વિચારો જગત સમક્ષ મૂકી જાય. તેની સમજમાં ચારિત્રવધક શિક્ષણ આપવું એજ એક મહાન શક્તિ આપવા બરાબર હતું. મનુષ્યની મહત્તા તેના ગુણોનેજ લીધે હોય છે. તે સમયમાં જે શિક્ષણપદ્ધતિ ચાલુ હતી, તેમાં તેને અનેક દોષ દેખાતા હતા. વિદ્યાથી એનાં મગજમાં બીનજરૂરી બાબતે જબરદસ્તીથી ઘુસાડવામાં આવતી હતી. તેમને માત્ર શબદજ્ઞાનજ આપવામાં આવતું; પણ તેણે વિચાર્યું કે, ગોખણપટ્ટી કરતાં વિચારશક્તિ ખીલવવાથી બાળકને વધારે શિક્ષણ મળે છે. શિક્ષકનો એજ આદર્શ હવે જોઈએ કે, તે પોતાના શિષ્યોનાં હદયોમાં સ્વાભાવિક શિક્ષણના અંકુર પેદા કરે. બાળકના સ્વાભાવિક વિચારોને ઉત્તમ કામો તરફ વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ. વ્યાવહારિક જ્ઞાનથી બાળકો જેટલું શીખે છે, તેટલું માત્ર પુસ્તક ગોખી મારવાથી મળતું નથી. ખરું જોતાં પિસ્ટોલોજીને એજ ઉદેશ હતું કે, બાળકોના માનસને ‘પૂર્ણ અભ્યાસ કરી તેમના માનસિક જ્ઞાનનો વિકાસ કરે. તે સમજતા હતા કે, જ્યાં સુધી શિક્ષક અને શિષ્ય વચ્ચે સંપૂર્ણ સહાનુભૂતિ નથી, ત્યાં સુધી તેમનાં મગજમાં કોઈપણ બાબત જોઈએ તેવી પ્રવેશ કરી શકતી નથી; તેમજ તેમના સ્વાભાવિક વિકાસ પણ થતો નથી. આથી પ્રથમ વિદ્યાથી એના હૃદયમાં સ્થાન મેળવ્યા પછી જ તે તેમના મગજમાં પ્રવેશ કરવા ઈચ્છતા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #77 -------------------------------------------------------------------------- ________________ ચીનનું સ્વાતંત્રય-યુદ્ધ વિદ્યાથીઓમાં શિક્ષણ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન કરવો, એજ તેનો ઉદ્દેશ હતો. (શ્રી. નર્મદેશ્વર શર્મા વિદ્યાથીના વિશ્વામિત્ર'માંના લેખપરથી સ્વતંત્રાનુવાદ) (અમારા હાલના પિતાને દેશભક્તો અને મહાન શિક્ષકમાં ખપાવનારા તેમજ ખપાવવા. મથી રહેલા સજજનોને આ ચરિત્રમાંથી કેટલું બધું સમજવા-આચરવા જેવું છે ! કાન્સને તો પાછું નેપોલિયનઠારા બાહ્ય વિજય મેળવીને પણ છેવટે લૌકિક મોજશોખનાજ ખાડામાં જઈને ડૂબવું હતું, એટલે તે આવા સાચા મહાપુરુષની અવગણના ન કરે તે બીજું કરે પણ શું ? પરંતુ શું હિંદવાસીઓને પણ એવાજ બનવું છે ? જો કે, હવે દશકા દરમિયાન જ એવા લૌકિક શોખસ્વાર્થમાં ડૂબી રહેલા માનવીઓની કેવી દુર્ગતિ થાય છે ! લિવ અવગુણસાગર ભિક્ષ-અખંડાનંદ. ૩૧–ચીનનું સ્વાતંત્ર્ય-યુદ્ધ ચીનમાં રાજસત્તાવાદ પુનઃ જન્મે તે પહેલાં પર્વતે જમીનદોસ્ત થશે અને સમુદ્રનાં નીરઃ સૂકાઈ જશે. ” હિંદમાં અસહકારની પ્રચંડ જવાળાઓ પ્રકટી અને સ્વરાજ્યગર્જનાથી દેશ ગાજી ઉઠયો તે પહેલાં સ્વ. તિલક મહારાજે જેમ “સ્વરાજય મારો જન્મસિદ્ધ હકક છે ” એ મહામંત્ર ઉ. ચ્ચાર્યો હતો અને એ ભાવનાનાં બીજ રોપ્યાં હતાં, તેમ ચીનમાં વિજયી વિપ્લવ પહેલાં સિયાંગ. ચી-ચાઉએ ઉપરના મહામંત્ર ઉચાર્યો હતે; અને લોકેામાં પ્રજાસત્તાવાદની ભાવનાના પ્રથમ ગુરુની એ આત્મશ્રદ્ધા અસ્થાને નહોતી. કેમકે એ પોતાની પ્રજાને બરાબર પીછાણતા હતા. ચીની પ્રજાના બળની તુલના એણે બરાબર કરી હતી. તેમની એ ગણત્રી બેટી નહતી, એ આજથી માત્ર પા સદી પહેલાંનાજ અફીણીઆ, ટેક૫ગા અને લાંબા ચોટલાવાળા ચીનાએ પોતાના વતનમાં પેઠેલા. પરદેશીઓને ગાંસડાંપોટલાં બાંધવાની ફરજ પાડીને પૂરવાર કર્યું છે. જગતમાં જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે સત્તાધીશે સીતમગારો બને છે, પ્રજાને પિતાની એડી નીચે પીલે છે, ભૂખે મરતી પ્રજાનાં લોહી ચૂસી વિલાસમાં “ રાચે છે, પ્રજાના પ્રાણુ સાથે. છે અને એ બધા અમાનુષી જુમાં અને અત્યાચાર સામે પ્રજ જ્યારે “ત્રાહિ–ત્રાહિ” પિકારી “ભૂખે મરવા કે ભાલે મરવા”ની પરિસીમાએ પહોંચે છે, ત્યારે ગમે તેવી નિર્માલ્ય પ્રજ પણ “ભાલે મરવાનું પસંદ કરે છે અને જીવપર આવી કેસરિયાં કરે છે. પ્રજાકાપનાં એ પ્રચંડ મોજાઓ સામે કોઈ સતનત ટકી શકી નથી, કોઈ સામ્રાજ્ય ઉભું રહી શક્યું નથી. - આજથી કેવળ અડધી સદી પહેલાં ચીનમાં એવીજ પરિસ્થિતિ ઉભી થઈ હતી. ચીની શહેનશાહતમાં સર્વત્ર અંધેર ચાલતું હતું; પ્રાંતના સુબાઓ આપખુદીથી અમલ ચલાવી રહ્યા હતા દા કે બંધારણ જેવું કશું હતું નહિ. સુના શબ્દ એ કાયદી ! તેના હુકમ સામે કશી દાદફરિયાદજ ન હોય. પિતાના વિકાસ માટે તે પ્રજાને ચૂસ; સુબાને સાગરીત ગમે તેને રંજાડી શકત; પોતાના નિર્દોષ વિરોધીને તે પકડી શકતો અને ફાવે તે આરોપ તેની સામે મૂકી શકતો. ત્રણ ત્રણ દિવસ સુધી અસહ્ય યાતનાઓ આપી ન કર્યા ગુન્હાનો એકરાર કરાવવામાં આવતો અને એમ છતાંયે ગુન્હો કબૂલ ન રાખે તેને પણ તેના શિકારીની લાગવગના પ્રમાણમાં સજા તે થતીજ. ચીનને તારણહાર સારાયે ચીનમાં આવા જુમોનું સામ્રાજ્ય પથરાયું હતું. પ્રજની સહનશક્તિ ખૂટી હતી, ભૂખમરો અને અસંતોષ વધતાં જતાં હતાં. જીવન-મરણની સંકડામણમાં આવેલું જનાવર પણ. જીવપર આવી સામે થાય છે તો આ તો હતા મનુષ્યો; અને ચીન એટલે તે પૃથ્વીની સપાટી પરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #78 -------------------------------------------------------------------------- ________________ AMAAAAAAAAAAAAAAAAAAAAAAA શુભસંગ્રહ-ભાગ ત્રીજો વસ્તીને ચોથો ભાગ. કરોડો માણસના નિઃશ્વાસ અને પ્રકોપ ગમે તેવી સલ્તનત, ગમે તેવા સામ્રા જ્ય, ગમે તેવી સત્તાનો સર્વનાશ કરવા માટે બસ છે. આખું ચીન એ આગથી ધુંધવાઈ રહ્યું હતું. જરૂર માત્ર તેને કુંક મારી સર્વસંહારક હોળીની પ્રચંડ આગ પ્રગટનારની હતી. અને એ તો સૃષ્ટિને ક્રમ છે કે, કોઈ પણ પ્રજાનું અધઃપતન થાય છે, તે આત્મભાન ભૂલે છે અને તેનું નામનિશાન પણ જાણે પૃથ્વીની સપાટી પરથી ભૂંસાઈ જશે, એવી અણીની ઘડી આવી પહોંચે છે ત્યારે તેનો ઉદ્ધાર કરનાર એક મહાવિભૂતિ જાગે છે. ચીનની એ મહાવિભૂતિ તે સ્વર્ગસ્થ ડે. -સુનયાટ-સેન. સારુંયે ચીન આજે એ મહાપુરૂષને પિતાના તારણહારતરીકે પૂજે છે. આજે ચીનમાં એક પણ એવું જાહેર મકાન, ઘર કે ઝુંપડું નહિ હોય કે જ્યાં ડેરા સુન-ચાટ-સેનની ૧છબી ન હોય. દરેક સોમવારે દરેક ફીસમાં, શાળાઓમાં, એ તારણહારના માનમાં પ્રાર્થના થાય છે. રાષ્ટ્રગીત ગવાઇ રહ્યા પછી સૌ એ આત્માને ત્રણ ત્રણવાર શિર ઝુકાવીને વંદન કરે છે. આજે ચીનમાં જે જાગૃતિ છે તે ડે. સુન-યાટ-સેનને આભારી છે. આજે દેહરૂપે તેઓ હયાત નથી, પરંતુ તેમના આત્માને તે ચીનની પ્રજા વચ્ચે અમર વાસ છે. પ્રજની નસોમાં તેમણે રેડેલું નવચેતન દિવસે દિવસે ઉલટું ખીલતું જાય છે. તેમણે પ્રગટાવેલી સ્વતંત્રતાની આગ પ્રજાનાં - બંધને બાળી રહી છે. તેમણે આપેલો આઝાદીનો મંત્ર પ્રજાના હદયમાં કોતરાઈ રહ્યો છે. તેમનું નામમાત્ર પ્રજાને આજેયે પ્રેરણા આપી રહ્યું છે. એ નામનો ચીનની પ્રજા પર જાદુ કંઈ ઓરજ છે. એ જનહિત જાદુગરની જીવનલીલા વાંચનારના દિલમાં પણ સ્વતંત્રતાની ધગશ જગાડે એવી તેની આછી રૂપરેખા અહીં અસ્થાને નહિ ગણાય. સ્વ. ડૉ. સુન-યા-સેનની બાલ્યાવસ્થા પુત્રનાં લક્ષણ પારણામાંથી વર્તાય એ કહેવત પ્રમાણે ચીનના એ ભાવિ ઉદ્ધારક બાળપણથીજ સુધારક હતા. બાળકોને વેચવાના, બાળકોને ટુંપી નાખવાના, રખાતે રાખવા સાંકડા કરવાના, મૂર્તિપૂજાના અને એવા અનેક જૂના કુરિવાજો સામે એ બાળમગજ કંપી ઉઠયું હતું અને તેની સામે માથું ઉઠાવ્યું હતું. મોટાભાઈ ડા-કો સાથે હોનોલુલુ રહેવાને પ્રસંગ મળતાં પાશ્ચાત્ય વિચારોને એમને પટ લાયો. મોટાભાઈ ભડકી ઉઠયા અને તેમણે એ બાળકને ચીન ભેગો કર્યો, પરંતુ એ થોડા કાળમાંયે એ બાળમગજને સ્વતંત્રતાનો ચેપ લાગી ચૂક્યા હતા. ચીનમાં પગ મૂકતાંની સાથે ત્યાંની ગુલામી દશાથી તેમનું યુવાન લેહી ઉકળી ઉઠયું. તેમણે પોતાના વતનમાં છડેચોક ગર્જના કરવા માંડી કે “તમારાં નાણાં કયાં જાય છે? પેલા સ્વર્ગના પુત્રને ! એ “સ્વર્ગને પુત્ર' તમારે માટે શું કરે છે? કશુંજ નહિ. એની રાજ્યપદ્ધતિ એટલી સડેલી છે કે તેની સાથે તમારે કશી લેવાદેવા નથી. તમે તમારા રસ્તાઓ અને પૂલ સસ્તામ બાંધી શકે છે, તમારી શાળાઓ સસ્તામાં નભાવી શકે છે; છતાં તમને ચૂસવામાં આવે છે.” તેમણે ડિકીમ બનાવીને પ્રજાને અને સત્તાધારીઓને સુણાવી દીધું કે “ ટીન મીંગ ૬ ચાંગ.” (દેવી હક્કના અમરપટ ન હોય.) આપખુદી સત્તાધારીઓનાં સિંહાસનો કેમ જાણે ડોલવા ' લાગ્યાં. તેમનાથી એ બાળકને તાપ પણ ન જીરવાયો. તેઓએ સુન-ચાટ-સેનને દેશપાર કર્યા અને હોંગકોંગ ધકેલ્યા; પરંતુ ઈશ્વર એમની પડખે હતે. હોંગકોંગમાં તેમને અનેક મિત્રો મળી ગયા. તેમણે એક ગુપ્ત મંડળ સ્થાપ્યું અને કેન્ટીન કબજે કરવાનું કાવત્રુ રચ્યું. જોકે એ કાવત્રુ ‘નિષ્ફળ ગયું, તોપણ વિપ્લવના ગણેશ તો ત્યારથીજ મંડાયા. એ કાવત્રાની કથા એમના પિતાના - શબ્દોમાંજ રજુ કરીશું – કેન્ટનનું કાવત્રુ “કેન્ટન કબજે કરવાનું અમારું કાવવું છે કે નિષ્ફળ ગયું હતું, પણ અમે તેને ક્ષણિક - આઘાતજ ગર્યો હતો. અમારો ઉત્સાહ જરાએ હણાયે નહોતો. અમારી સામે અનેક મુશ્કેલીઓ હતી અને અમને ભાન હતું, પરંતુ તેની પાર ઉતરવા અમારે દઢ નિશ્ચય હતો. અમે ગુપ્તમંડળ સ્થાપ્યું હતું અને તેમાં પ્રજાકીય ધોરણે ચુંટણી કરી આગેવાનો અને એક નાયકની પસંદગી કરી - હતી. દરેક પ્રાંતમાં અમારા ગુખમંડળની શાખાઓ હતી. અમારાં મસલતસ્થાનો અમે બદલ્યાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #79 -------------------------------------------------------------------------- ________________ ચીનનું સ્વાતવ્ય-યુદ્ધ કરતા હતા. દરેક જીલ્લામાં ત્રીસથી ચાલીસ મથકો એવાં મુકરર કર્યા હતાં કે જ્યાં ઇસાર થતાંની સાથે ઓછામાં ઓછા એક હજાર માણસેસહિત બધે વહીવટ હાથમાં લેવા અમુક સભ્યો ખડે પગે તૈયાર હતા. બધા જીલ્લાઓ વચ્ચે વહેવાર દૂતમારફત ચલાવતા. અમે કાંઈ લખી મોકલતા નહિ, પરંતુ મેઢેથીજ સંદેશો પાઠવતા. કોઈપણ વ્યક્તિને કનડવાને અમારો લેશમાત્ર ઇરાદો -નહે. અમારા ચુંટી કાઢેલા અનુયાયીઓને અમે બંધારણપૂર્વક વહીવટ કરવાની તાલીમ આપી હતી. સૈનિકો અમારી સાથે જોડાવા તૈયાર હતા, પરંતુ ત્યાં જ અમારી મુશ્કેલી હતી. બળવો જગાવો સહેલો હતો, પરંતુ એટલી મોટી ફેજને કાબુમાં રાખવી એ મુશ્કેલ હતું. કાયદા કે વ્યવસ્થાનું તેમને ભાન નહોતું. તેઓ ઉશ્કેરાય તે પ્રજાના જાનમાલ જોખમમાં આવી પડે. રખેને તેઓ લુંટફાટ ચલાવે એવો ભય રહ્યા કરતો. આખરે ખૂબ મસલત પછી અમે ત્રીસ આગેવાનોએ સો સો ચુનંદા અંગરક્ષક તૈયાર કર્યા. ત્રણ હજાર એ અને બીજા પ્રાંતના ત્રણ હજાર મળી છ હજાર સૈનિકે વ્યવસ્થા જાળવવા તૈયાર કર્યા. બળવામાટે કટોબરનો એક દિવસ મુકરર કર્યો. હોંગકોંગને અમારો એજંટ સઘળી તૈયારીની ખબર આપે; તેમજ ત્રણ હજાર સૈનિકો, દારૂગોળ અને સાતસો મજુરો મેકલે કે તરતજ અમારે બધાં મથકે એ દૂત મોકલી, અમારી જુદી જુદી ટુકડીઓ પાડી દઈ એકસાથે બધે બળવો જગાડવાની ગેાઠવણ હતી. હોંગકોંગથી તૈયારીનો સંદેશો આવ્યો. દૂતે રવાના થયા. થોડી વાર પછી ત્રણ હજાર સૈનિકાને બદલે સ દેશ આવ્યો કે ગડબડ થઈ છે. સૈનિકે નહિ આવી શકે.” હવે શું થાય ? તેને પાછા બેલાવવાનું અશકવ્યું હતું. મજુરો ન મોકલવા તાર કર્યો, પરંતુ કંઇક સમજફેર થઈ અને મજુરો આવી પહોંચ્યા. હવે તેમને કોણ ધણી ! તેઓ રખડતા થઈ પડયા, અમારો ભેદ દૂટી ગયો.” “પછી તો સરકારના કેપની વાત શી ? અમે આગેવાનો તે ચેતી ગયા હતા, એટલે સપડાઈએ તેમ નહોતું. પરંતુ સરકારે કેટલાયે નિર્દોષ મજારોને ફાંસીને માંચડે ચઢાવી દીધા. સોળ માણસને, તેઓ આગેવાન છે એમ ધારીને, સરકારે ગરદન માર્યા. અમે ખરા આગેવાન તો આબાદ છટકી ગયા. હું મારી ટીમલૈન્યમાં હોંગકોંગ ગયો. સરકારી જાસુસે મારી પાછળ æયા હતા. હું ઘણી વખત તેમની પાસેથી પસાર થતું, પરંતુ કોઈ મને ઓળખી શકતું નહિ. ત્યાં અઠવાડીઉં રેકાઈ મારૂં કુટુંબ, પત્ની, બાળકો અને માતા મારી પાછળ આવી શકે એવી ગોઠવણ કરી હું મારી પાછળ ભમતા મૂર્ખાઓની નજર સામે સ્ટીમરંપરા ચઢી ગયો. એક વર્ષ સુધી ભટકતો ભટકતો હું લંડન પહોંચે. જાસુસે મારી પાછળ ભમતાજ હતા. આખરે લંડનમાં ચીની એલચી ખાતાની હદમાં હું ફસાયે. મને મારા અંગ્રેજ મિત્રાએ ચેતવ્યા હતા, પરંતુ હું એક વખત ફરવા નીકળ્યો હતો ત્યાં બે માણસોએ મને બોલાવ્યો. ચીની એલચી ખાતાની હદ હું ભૂલી ગયો હતો. પેલાઓએ મને બળવાવિષે ચર્ચા કરવા પિતાને ત્યાં આમંત્રણ કર્યું. મેં આનાકાની તે કરી, પરંતુ તેઓએ મને જબરદસ્તીથી પકડી એક મકાનમાં કેદ કર્યો. મારી આસપાસ મજબૂત ચોકી–પહેરે ગોઠવાયો. મેં છટકવાના ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ લાગ ન ફાવ્યો. આખરે ચીની એલચી ખાતાના એક અંગ્રેજ નોકરને ફેડીને મેં મારા અંગ્રેજ મિત્રોને મારી હાલતના સમાચાર પહોંચાડયા અને તેઓની મદદથી હુંછુટયો.” બળવાનો પ્રચાર લંડનમાંથી છી તેમણે જાપાનનો માર્ગ લીધો. જાપાનમાં ચીની વિદ્યાથીઓએ તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. ત્યાં પણ તેમણે પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી અને થોડા જ દિવસોમાં ટંગ-મીંગ-હુઈ' નામનું મંડળ સ્થાપ્યું. એ મંડળનો હેતુ ચીનને જાગ્રત કરવાને, પ્રજાને પરાધીનતાનું ભાન કરાવવાનું અને આઝાદીના યુદ્ધ માટે કટિબદ્ધ કરવાનો હતો. એ હેતુથી “પીપલ” (પ્રજા) નામનું અઠવાડિક પત્ર શરૂ કરવામાં આવ્યું અને તેમાં મંચુરિયાની સરકારના સડા, જુમે અને નિર્માલ્યાના બનાવો છતા કરવા માંડયા. તે ઉપરાંત ભૂતકાળમાં પણ રાજસત્તાએ કરેલા અમાનુષી અત્યાચારો અને અન્યાયે પણ પ્રગટ કરવા માંડયા. “પ્રજાએ પોતાના પૂર્વજો પર ગુજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #80 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ -ભાગ ત્રીજી રેલા ગજબનું વેર કાં ન લેવું ?” એવી ખુલી ઉશ્કેરણી ચાલુ કરવામાં આવી. જોતજોતામાં આખાયે ચીનમાં અને બીજે જ્યાં જ્યાં ચીનાઓ વસતા હતા ત્યાં “પીપલ'ને પિકાર પહોંચી ગયો. મંચુરિયાની સરકારનાં ગાત્ર ઢીલાં પડવા માંડ્યાં. તેણે પણ પિતાની ખરી પડતી ઇમારતો અને ડાલતાં સિંહાસને બચાવવાના પ્રયત્નો આદયો. જાપાનની સરકારને તેણે વિનવી, ચીની રાજસત્તા સાથે મૈત્રી ઇચ્છતા જાપાને “પીપલ” બંધ કરાવ્યું. ચીની રાજસત્તાના એ મિથ્યા પ્રયાસો હતા. ખુલ્લી ચળવળ દબાવી દેવામાં આવતાં સુન–ચાટ-સેને ગુપ્ત મંડળો સ્થાપવાં શરૂ કર્યા. તેમણે “કંગ-ચીંગ' (એકસંપે આગળ ધસો) નામનું મંડળ થયું. એ મંડળનો હેતુ સિનિક અને વિદ્યાર્થીઓને સરકારની સામે બળવો ઉઠાવવા માટે ઉશ્કેરવા સારૂ પ્રાંતે પ્રાંતમાં પ્રચારકો મોકલવાનું અને બળવામાટે ફંડ એકઠું કરવાનું હતું. જેમને સૈનિક અમલદારો અને વિહાથમાં ઓળખાણું કે મૈત્રી હોય, તેવા ઉત્સાહી પ્રચારકોને શોધી શોધીને મોકલવામાં આવ્યા. તેમણે પોતાનું કામ પૂર વેગે ચલાવવા માંડયું. અલબત્ત એમાં જીદગીનું જોખમ હતું આઝાદીનાં મૂલ તે એવાં મેધાંજ હોય ! સઘળી વાતો ગુપ્ત રાખવામાં આવતી, મસલતનાં સ્થળે કોઈને વહેમ ન પડે એવાં મુકરર કરવામાં આવતાં; ખાનગી સભાઓ ભરવામાં આવતી. જેઓ બળવામાં સામેલ થવા આનાકાની કરતા, તેમને ઍમ્બથી ઉડાવી દેવાની ધમકીઓને પણ પ્રયોગ કરવામાં આવતો. બોમ્બ ફૂટ આમ એક બાજુ પ્રચારકાર્ય ચાલી રહ્યું હતું ત્યારે બીજી બાજુ હું કાઉમાં બોમ્બ બનાવવા નું કામ પણ એટલાજ વેગથી ચાલુ હતું. સુત-વુ અને લિયુ-કીંગ નામના બે યુવાનો એ કાર્યમાં કુશળ હતા. કન્યાં ક્યાં કેટકેટલો ખજાનો હતો, તેની પણ બાતમી મેળવી રાખવામાં આવી હતી. છેવટે ૧૯૧૧ ને ડિસેમ્બર મહીનો વિપ્લવના મહાયજ્ઞના મુહૂર્તમાટે મુકરર કરવામાં આવ્યા. વાઇસરૈયપર બાબ ફેકવો અને એ ધડાકાની સાથે આખા ચીનમાં બળવાને પ્રચંડ ધડાકે કરવા, એવી વ્યુહરચના રચવામાં આવી. લિયુ-કીંગની બળવાખોર પત્નીએ ફેરીવાળીને વેષ લઈ વાઈસરોયપર ઍમ્બ ફેંકવાનું બીડું ઝડપ્યું. આ પ્રસંગે પણ એક કમનસીબ બનાવ બનવા પામ્યું અને અકાળે આગ સળગી ઉઠી. ૧૯૧૧ ના એંકટોબરની તા. ૯ મીએ સાંજે ચાર વાગે બોમ્બ બનાવતાં સુન-વના હાથે કંઈક ગફલત થવાથી એક જબર ધડાકો થયો. બાજુમાંજ હૈકાઉનું રશિયન મથક હતું. રશિયન પોલીસ દોડી આવી. બાબનું કારખાનું, ઍમ્બ બનાવવાની સઘળી વસ્તુઓ, બળવા પછીના ઢંઢેરાની છાપેલી નકલો, ખાનગી પત્ર, બળવાખોરોનાં નામોની યાદી અને બળવાખોર સૈનિકોના નિશાનની પટ્ટીઓ વગેરે સધળું પકડાઈ ગયું. સુન-લુનો ચહેરો બૅબે છેદી નાખે, એમ છતાં પણું તેને તો પોલીસની પધરામણી થતાં પહેલાં છુપી રીતે સારવારમાટે મોકલી દેવામાં આવ્યું. લિય-કીંગ પણ નાસી છૂટયો. તેના ભાઈ અને પત્નીને સરકારે કેદ કર્યો, બીજા સંખ્યાબંધ માણસેને પણ એડીઓનાં બંધન પડવાં. બીજે જ દિવસે સવારે ચાર જણને ફાંસીને માંચડે લટકાવવામાં આવ્યા. લિય-કીંગના ભાઈને હજુ ફાંસી દેવામાં નહોતી આવી, કેમકે તેના પર અત્યાચારો ગુજારી તેના ભાઈ કન્યાં છે. તે તેની પાસેથી કઢાવવાની સત્તાધીશોની ધારણા હતી. તેમની એ ધારણા પાર ન પડી અને લિય-કીંગ તેમના હાથમાં ન જ આવ્યો. બળવે તા. ૯મીની રાત્રે બેબના કારખાના પાસે રશિયન પહેરેગીરેસિવાય કોઈ નહોતું. સર્વત્ર સ્મશાન જેવું શૂન્યકાર હતું. કાર્ડના એક ખૂણામાં લિય-કીંગ વિચાર કરતો બેઠે હતે. બળવાની આખી યેજના તેના હાથમાં હતી. તેણે વિચાર કર્યો કે, બળવાની વાત ફૂટી ગઈ છે. એટલે હવે તો હમણાંજ ઘા કરી લે; નહિ તો સરકાર આખી બાજી ચુથી નાખશે. તેણે બળવામાં ભાગ લેવા ઇરછતા લશ્કરને ખબર પહોંચાડી કે, બળવાખોરોની યાદી અને યોજના સરકારને હાથ ગઈ છે. એટલે તે તેમને ગરદન માર્યાવિના નહિજ રહે, તે પછી શા માટે બહાદૂરીથી લડતાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #81 -------------------------------------------------------------------------- ________________ ચીનનું સ્વાતંત્ર્ય-ચુદ્ધ ન મરવું? લશ્કરને એ વાત ગળે ઉતરી. એજ રાત્રે દશ વાગે કાર્યનો આરંભ કરવાની ગોઠવણ કરવામાં આવી; પરંતુ બળવાખોરો ઉત્સાહમાં અધીરા બન્યા હતા. તેમણે તે સાત વાગ્યામાં મેરવા માંડયા; તોપના ધડાકા થવા લાગ્યા; ગોળીઓ સનસનાટ છૂટવા લાગી. આ એકાએક આક્રમણથી સરકારી સેનાપતિ ચાંગ–પીઆએ પિતાનાં મુઠ્ઠીભર માણસો સાથે પલાયન કરી ગયો. વાઇસરેય પણ જીવ લઈને નાઠો. ધારવા કરતાં વહેલી શરૂઆત થઈ હતી, પરંતુ હવે તે વિષે વિચાર કરવાનો વખત નહતો. લિથુએ રાતોરાત પોતાના ગોઠીઆઓની સભા ભરી. સેનાપતિ કને નીમવો તેની ચર્ચા ચાલી. લિયુની નજરે કનલ લી-યુવાન-હંગ ચઢો. તેણે તેને સેનાપતિ બનવાની સૂચના કરી. તે સેનાપતિનું માન સ્વીકારવા તૈયાર નહોતે; કેમકે એ માનનું મૂળ માથું છે, એ તે સમજતો હતો. તેણે કઇ વધારે બાહોશ અને અનુભવી માણસની નિમણુંક કરવા વિનતિ કરી. આ ભાંજગડ કે વાટાઘાટ કરવાનો વખત નહોતે. છ નાગી તલવારે તેની ગરદનપર મુકી રહી. એકજ મિનિટ અને તે વધુ આનાકાની કરે તો તેનું માથું ધૂળમાં રગદોળાતું ? તેણે વખત વતી લીધે અને કિસ્મતનું પાસું તેની તરફેણમાં બદલાયું–ચીનને સાંકળનાં બંધનોમાંથી મુક્તિ અપાવનારા વિજયી વિશ્વવના સેનાપતિની કીતિને એ વર્યો. પ્રજાસત્તાકની સ્થાપના આમ પ્રકરર કરેલા મુહર્તા પહેલાં પણ કાળના કેાઈ શુભ ચોઘડીએ વિપ્લવના મહાયનના મંડપ રોપાઈ ગયા. પછી તો સીનેમાની ફિલ્મની માફક એક પછી એક બનાવાની પરંપરા ચાલી. તા. ૧૩ મીએ ચીનના સામ્રાજ્યનો દારૂગોળાને મેટામાં મોટા હાનયાંગનો ભંડાર બળવાખોરોએ કબજે કર્યો અને સ્વાતંત્ર્યયજ્ઞની જોઇતી સામગ્રીઓ સહેજે પ્રાપ્ત થઇ. તે પછીના થોડાજ દિવસોમાં વુચાંગ, હાનયાંગ અને હૈકાઉ તેમના હાથમાં આવ્યાં; સરકારી બેંકે તેમણે કબજે કરી અને તેના ર્યો ભંડાર પણ મળી ગયા. આમ એક પછી એક વિજય મેળવતા બળવાખોર લશ્કરે આગળ ધપેજ રાખ્યું. ઠેકઠેકાણે પ્રજાસત્તાક અને રાજ્યપક્ષ વચ્ચે દોઢ મહિના સુધી નાનીમેટી ઝપાઝપીઓ ચાલી અને હારજિતની વારાફેરી પછી દક્ષિણ ચીનમાં તે પ્રજાસત્તાકની સ્થાપનાનો પરદેશી રાજ્યોએ પણ સ્વીકાર કર્યો. ૧૯૧૧ના ડીસેમ્બરની ૩૧મી તારીખે પ્રજાસત્તાક જાહેર કરવામાં આવ્યું અને ડેસુન-ચાટ-સેન તેના પ્રમુખ ચુંટાયા. તેમણે પિતાના “ટુંગ–મીંગ-હઈ” નામના મંડળને “ક-મીંગ-ટંગ” (=રાષ્ટ્ર; મીંગ=પ્રજા; રંગ=મંડળ) એટલે રાષ્ટ્રીય પ્રજામંડળમાં ફેરવી નાખ્યું. રાજગાદીને ત્યાગ ૧૯૧૨ના ફેબ્રુઆરીની ૧૩ મી તારીખે ચીનની રાજમાતાએ રાજ્યગાદીને ત્યાગ કર્યો અને તે માટેનો આજ્ઞાપત્ર બહાર પાડો. તેમાં રાજસત્તાએ કબૂલ કર્યું હતું કે “ચાંગના બળવા પછી પ્રજાએ અમને ગાદીત્યાગ કરવાની ફરજ પાડી છે, તેથી અમે સઘળી સત્તા પ્રધાનોને સેંપી દઈએ છીએ. રાજકુટુંબ હવેથી રાજકાજમાં માથું નહિ મારે. વડા પ્રધાનનું સ્થાન પ્રજાસત્તાકના પ્રમુખ લેશે અને તેમની ચુંટણી પ્રજાજ કરી શકશે. સઘળી રાજ્યદ્વારી સત્તા પ્રમુખના હાથમાં રહેશે. રાજ્યપરિવર્તન દરમિયાન અંધાધુંધી ન વર્તે તે માટે પ્રજાસત્તાક અને જુની સરકારની બનેલી કામચલાઉ સરકાર સ્થાપવી. નવી સરકારમાં. શહેનશાહને કશી સત્તા નહિ રહે, પરંતુ તે પોતાના અસલ રાજમહેલમાં રહી શકશે. પ્રમુખને પણું પેકીંગમાં રહેવાનો મહેલ મળશે. આ આજ્ઞાપત્ર છપાવી પ્રજામાં અને લશ્કરમાં વહેંચવું.” આ અને આવી બીજી રાજ્યવ્યવસ્થાને લગતી કેટલીક કલમે પણ તેમાં હતી. અંગ્રેજોનો પગપેસારે આ પ્રમાણે ચીનાઓએ પિતાના ઘરના સીતમગારથી તે છુટકારો મેળવ્યો, પરંતુ તેમને હજુ વિદેશી કરારોની લોખંડી સાંકળાથી જકડી રાખનાર બીજી વધારે બળવાન સત્તાના સાંણસામાંથી 2વાનું બાકી હતું. પોતાની આંતરિક મુક્તિ કરતાંયે એ કામ વધારે મુશ્કેલ હતું; કેમકે પરદેશી સત્તા એકલી નહોતી, તેમજ તેનાં સાધને ચીનાઓ કરતાં વિશેષ અને ચઢીઆતાં હતાં. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #82 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો પાશ્ચાત્ય પ્રજાઓને અને તેમાંયે ખાસ કરીને અંગ્રેજોને જ્યાં આંગળી મળે, ત્યાં પિચો કરડી ખાવાની બદદાનત થયાવિના રહેતી જ નથી. જ્યાં જ્યાં તેમની નજર પડી છે, ત્યાં ત્યાંની પ્રજની પાયમાલી નિર્માયેલીજ છે, એ વાત ઇતિહાસસિદ્ધ છે. વેપારને નામે પગપેસારો કરી કાવાદાવા, દગોફટકા અને પ્રપંચની જાળમાં પરદેશી પ્રજાને સપડાવી પિતાના વાવટા તેણે ફરકત કર્યા છે. આત્મરક્ષણને નામે લકરો જમાવી પરમુલકો પચાવી પાડવામાં તેને ઉપયોગ કર્યો છે. પોતાના સ્વાર્થ સાધવા ગમે તેવાં કાળાં કર્યો કરતાં તેમણે સંકેચ નથી રાખે. નીતિને તે તેમણે નેવે મૂકી છે. ન્યાયનાં તો તે કેવળ નાટક ભજવે છે. ચીનમાં પણ અંગ્રેજોએ એવી રીતે જ પોતાનો પગપેસારો કર્યો હતો. આજથી ચાર વર્ષ પહેલાં સોળમી સદીમાં અંગ્રેજી વેપારી વહાણો ચીનના બંદરે લાંગય. ચીનાઓની દયા અને કૃપા ઉપર રહીને તેમણે પોતાના વેપાર ખેડવા માંડયા. બે સદીઓ એમ વીતી ગઈ. વેપારને નામે ઘેટા અને વરૂના ન્યાયે પરદેશે હજમ કરવામાં નામચીન બનેલી બ્રિટિશ ઈન્ડિયા કંપનીએ અઢારમી સદીમાં કેન્ટન બંદરમાં * પિતાના પાયા રોયા, ત્યારથી તેણે પિતાના દાવ ખેલવા માંડયા. વેપારની વધુ સગવડ માગવા શહેનશાહ પાસે એલચીઓ મોકલવા માંડવ્યા. ત્રણે ત્રણ પ્રયત્નો પછી પણ દાદ ન મળતાં ૧૮૩૯માં ઈંગ્લેંડે દાદાગીરી ચલાવી અને ચીનનાં કેટલાંક બંદરો કબજે કરી કેન્ટનપર ઘેરો ઘાલ્યો. ત્રણ વર્ષના સતુત યુદ્ધ પછી ચીનાઓ હારી ગયા અને ૧૮૪૨ માં ચીનાઓને નાનકીંગની નામોશીભરી શરતો સ્વીકારી, વિજેતાઓને ૨ કરોડ ૧૦ લાખ પૌડનો ચાંલ્લો કરવો પડે. કેલકરની જ નાનકીંગની શરતોથી કેદન, એમેય, કુચા, નીંગ અને સેંઘાઈ, એમ પાંચ બંદરો પરદેશીઓ માટે ખુલ્લાં થયાં. ત્યાં તેઓ કશી પણ અટકાયતવિના પિતાને વેપાર ખેડી શકે, સંપૂર્ણ સ્વતંત્રતાથી વસવાટ કરી શકે અને પિતાના વ્યવહાર પર પોતેજ દેખરેખ રાખી શકે. જકાતના દર પણ તેઓજ નકકી કરે અને તેમાં ચીનની સરકાર કશે વધારે ન કરી શકે. તે ઉપરાંત અંગ્રેજેસિવાયના જે જે પરદેશીઓને ચીનની સરકાર છે, જે છટછાટો આપે, તે બધી અંગ્રેજોને પણ મળે. આમ આખી બાજી ઉલટાઈ ગઈ. હવે અંગ્રેજોએ દરેક બાબતમાં આપખુદી ચલાવવા માંડી. બે વર્ષ પછી એટલે કે ૧૮૪૪ માં અમેરિકન પ્રતિનિધિ કાબેલ કશીંગે ચીનપર નવી જાળ પાથરી અને અસાધારણ મુલકી હક્કના કાલકરારની જંજીરો ચીનના ગળામાં પહેરાવી દીધી. એ કલકરાર પ્રમાણે તે કોઈ પરદેશી ચીનમાં ગમે તે ગુન્હો કરે, તે તેની તપાસ ચીની અદાલતમાં નહિં પણ પરદેશી અદાલતમાંજ ચાલે; એટલું જ નહિ પણ કોઈ ચીને એ હદમાં ગુનો કરે, તે તેની તપાસ માટેના પંચના પ્રમુખ પણ પરદેશીજ બને. દિવસે જતા ગયા, તેમ તેમ પરદેશીઓએ કેલકરારોની કલમેનો મનમાન્ય અર્થે કરી પોતાના ખીલા મજબૂત ઠોકવા માંડ્યા. પછી તે ચીનની હદમાં પણ ગુન્હો કરીને કેાઈ ચીને પરદેશી હદમાં પલાયન કરી જાય, તે પરદેશી સત્તાની મંજુરી વિના ચીની અમલદાર તે ગુન્હેગારને પકડી પણ ન શકે. પરદેશી હદની મ્યુનીસીપલ ઉપજનો નેવું ટકા હિસે ચીનાઓ ભરે અને છતાં તેમનો મ્યુનિસિપલ વહીવટમાં કશેયે અવાજ ન મળે. ટૂંકામાં પરદેશીઓજ ચીનના ખરા માલીક બની બેઠા. ૧૯૦૦ ના બેક્ષર બળવા પછી કાયદા અને વ્યવસ્થા” જાળવવાના બહાના નીચે પરદેશીઓએ પોતાનાં લશ્કરો અને નૌકાઓ ચીનમાં ખડકવા માંડયાં-ચીનની ભૂમિ પર પોતાની જ પેસ્ટ ઍડીસે અને વાયરલેસ ગોઠવવા માંડવ્યા અને છેલ્લા યુરોપીય યુદ્ધના ઇગ્લેંડના સંચાલક જર્જ ફૈઈડે તે સિંગાપુરમાં નૌકાથાણુ નાખી ચીનના ગળાપર કાયમને ફાંસે નાખવાનો દાવ અજમાવ્યા: પરંતુ આખો લાડવો ગળવા જતાં ખાધેલું પણ એક કાઢવાને સમય આવ્યો. ૧૯૧૧ ના વિજયી વિપ્લવ પછી અને પ્રજાસત્તાકની સ્થાપના પછી ચીનને પિતાની પરાધીન દશાનું પૂરેપૂરું ભાન થઈ ગયું. તેને પિતાની ઉપર જડવામાં આવેલાં પોલાદી ચોકઠાં સામે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #83 -------------------------------------------------------------------------- ________________ ચીનનું સ્વાતંત્ર્ય-યુદ્ધ ૬૭ -સખ્ત અણુગમે! ઉપજ્યેા. યૂરેપીય મહાયુદ્ધ પછીની સુલેહ પદ્ધમાં ચીંતે પોતાની ઉપર જબર“દસ્તીથી લદાયેલા એ બધા હડહડતા અન્યાયેા સામે ફરિયાદ ઉડાવી; પરંતુ જગતની સુલેહ અને શાંતિને નામે મહાયુદ્ધની લૂંટની વહેંચણી કરવા માટે મળેલા મદારીએ પાસેથી ઇન્સાફની આશા ફે!કટ હતી. આત્મનિણૅયના અભિલાષી અને આઝાદીના ઉત્સાહી ચીનને હવે પરદેશીએ. ની દયા કે મહેરબાની નહેાતાં જોતાં. તેને પરદેશીએના સહારક સામેાની પણ પરવા નહેાતી. તે હવે માત્ર અરજીએ અને આજીજીએ, વિનતિએ અને કાકલુદીએ કરવા તૈયાર નહતું. ઈન્સાફની પણ તે ભીખ માગતું નહેતું. હક્કથી તેને ઈન્સાફ જોઈતા હતા અને તેમ ન મળે તે પેાતાનાં બાવડાંના ખળે તે લેવાને તેને નિરધાર હતા. પરદેશીઓની મુત્સદ્દીગીરીની જાળમાં પણ તે હવે ફસાય તેમ નહેાતું. તેણે પેાતાના હક્કની લડતનાં આંદોલન આદર્યાં. જગતની પ્રશ્ન સમક્ષ તેણે પોતાના કેસ રજુ કરી દીધા. વિદ્યાથી ઓએ પરદેશીઓના બહિષ્કારની અને તેમની સામેના ખુલ્લા તિરસ્કારની ચળવળ ઉપાડી લીધી. પરદેશી શાળા-કાલેોનાં બારણાંને તાળાં લાગ્યાં. પરદેશી કારખાનાં અને ગાદીના ચીના મજુરાએ પરદેશીઓમાટે પસીને! ઉતારવાની સાફ સાફ ના પાડી. અગ્રેજોએ તેમના સ્વભાવ પ્રમાણે કાયદા અને વ્યવસ્થાને નામે ગોળીઓ ચલાવી. ચીનાએ અને તેમની વચ્ચે ખુલ્લી ઝપાઝપી ચાલી. ધણા ચીનાઓએ માથાં ગુમાવ્યાં. અંગ્રેજો અને તેની સાથે બીજી પાશ્ચાત્ય પ્રશ્નએ પેાતાની પ્રજાના અને વેપારના રક્ષણને નામે ચીનનાં આરએમાં પેાતાની નૌકા ગઢવી દીધી; ચીનની ભૂમિપર પેાતાનાં લશ્કા છેડી મૂક્યાં અને ચીનના એ સ્વાતંત્ર્ય-યુને દાબી દેવા તેમનાથી બની શકે તેટલા ઉપાયે યેાજ્યા. ચીપ્રત્યે અન્ય પ્રશ્નની સહાનુભૂતિ ન રહે તે માટે ચીનાઓના અત્યાચારાની કપાલકલ્પિત કથાએના તાર દેશેદેશમાં મેકલાવી, ચીનને દુનિયાની દૃષ્ટિમાં કાળું ચીતરવા માંડયું. પ્રપંચથી પરદેશા પડાવનાર, પોતાના વેપાર--ઉદ્યોગની ખાતર પરદેશીઓને ભૂખે મરતા કરનાર, નિઃશસ્ત્રપર ગાળીએ ચલાવનાર કયા ઉજળા મેાઢે એ ચીનાઓને કાળા ચીતરતા હશે ? ઈંગ્લેંડના મિથ્યા પ્રલાપા પરંતુ એ બધાં કાદવ ઉડાડવાનાં મૃત્યપ્રત્યે ચીતાએ બેપરવા હતા; અને ઘડીભર માની લ્યા કે, યુદ્ધના આવેશમાં થાડાધા અત્યાચારા થયા હાય તાપણુ શું? પેાતાની ભૂમિપર પરદેશીએ ફાવે તેવા અત્યાચારા ગુજારે એ કયી પ્રજા–જો તે નિર્માલ્ય ન બની ગઇ હોય તે-નભાવી લે ? લંડનમાં ચીનાએ છૂટથી વેપાર કરી શકે; તે સ્વતંત્રપણે રહી શકે; તે કાંઇ પણ ગુન્હા કરે તા તેની અંગ્રેજી નહિ પણ ચીની અદાલતજ તપાસ લઈ શકે; કેાઈ અંગ્રેજ ગુન્હા કરીને ચીની દમાં આશરેા લે, તે પછી લંડનને પેાલીસ કમીશ્નર ચીના અધિકારીની રજાવિના ગુન્હેગારને પકડી ન શકે; ચીની હદમાં રહેતા અગ્રેજો મ્યુનીસીપલ વેરાને મેટા હિસ્સા આપે અને છતાં તેમને મતાધિકાર ન મળે; લંડનના બારામાં ચીનનાં લડાયક જહાતે રહે; ચીનના વેપાર અને પ્રજાના રક્ષણમાટે લંડનમાં ચીની લશ્કર રહે-એ બધું કાઇપણ અંગ્રેજ એક ઘડીભર પણ સાંખી શકશે ખરા કે? તે! પછી ચીને શામાટે એ બધું સહી લે ? એવી પરિસ્થિતિ સામે બંડ ઉઠાવનાર અંગ્રેજ શૂરવીર કહેવાય, એટલુંજ નહિ પણ પરદેશીએ ઉપર જીભે ગુજારી, તેમનપર હત્યાકાંડ રચનારા અંગ્રેજોની બહાદૂર સૈનિકતરીકે કદર કરવામાં આવે અને તેના કીતિસ્તંભે। અને બાવલાંએ ખડાં કરવામાં આવે, તેા પછી પેાતાના આત્મરક્ષણાર્થે લડનાર ચીને! અત્યાચારી શામાટે ? અન્ય દેશના વેપાર તેડી પાડી પેાતાના વેપાર જમાવવામાટે અને એક પછી એક દેશે। હાયાં કરી જવા માટે અગ્રેજો ખીન્ન રાજ્યો સાથે મૈત્રી કરી તેની મદદ મેળવી શકે; પરંતુ ચીન જે રશિયાની મદદ લે તે અગ્રંન્નેથી તે સહન ન થાય! ચીનમાં એોવીઝમ અને કામ્યુનીઝમ ફેલાશે એવી તે ખૂમેા પાડે! ચીને પેાતાના સ્વાતંત્ર્ય-યુદ્ધમાં મદદ કરવા ઈંગ્લેંડને આમત્રણ કર્યું હતું, પણ ઈંગ્લેંડને તેમ કરવામાં પેાતાને સ્વાર્થ આડે। આવતા હાય, તે। પછી ચીન ખીજા ગમે તેની મદદ શામાટે ન લે? ડૅા. સુનયાટ-સેને સ્પષ્ટ બતાવી આપ્યું છે કે, ચીન જેવા વિશાળ દેશમાં એશૈવીઝમ કે કોમ્યુનીઝમ શક્ય નથી. દેશ એટલા ક`ગાલ છે કે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #84 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ત્યાં એવી કશીયે દોલત નથી કે જે વહેંચી લેવાને ઝગડો થાય. આમ છતાં ધારો કે ચીનમાં બોશેનીઝમ કે કોમ્યુનીઝમ આવે, તો પણ તેની ચિંતામાં ઈગ્લેંડ કાં દુબળું પડે ? ખરી વાત તે એ છે કે, ઇગ્લેંડને પિતાને વેપાર, પિતાની લૂંટ, પિતાની આપખુદ સત્તા, એ બધું જવા બેઠું છે તેની ચિંતા પેઠી છે અને તે ડૂબતાની જેમ તરફડી મારી રહ્યું છે. પરંતુ દુનિયાની કે ચીનની આંખે હવે એ પાટા બાંધવાના પ્રયત્નો મિથ્યા છે. “ ચીન ચીનાઓ માટે ” એ સ્વ. સુન–ચાટ-સેનનો મહામંત્ર પ્રજાની રગેરગમાં રમી રહ્યો છે. એ સિવાય બીજી કઈ શરત તેમને મંજુર નથી. યુજેન–ચેન જેવા કાબેલ કારભારી બ્રિટિશ મુત્સદ્દીગીરીને જડબાતોડ જવાબ આપી રહ્યા છે. જનરલ ચિયાંગ-કે-શેક પરદેશી બળાનો મુકાબલો કરી તેને બહાદૂરીથી પાછા હઠાવી, અસાધારણ હકકે છોડી દેવાની ફરજ પાડી રહ્યા છે. વિને કમનસીબે ઘુ-પે-y, ચાંગ-સે-લીન, સુન–ચાંગ-ફાંગ, ચાંગ-સુંગ-ચાંગ અને ફંગ-યુ-સિયાં જેવા સ્વાર્થી અને સત્તાલોલુપ ચીન સરદારો અને પ્રજાસત્તાકના પ્રયત્નમાં ૫થરા નાખી રહ્યા છે અને વૃ-પે- જેવા તો પરદેશીઓના હાથમાં રમી રહ્યા છે, એટલે પ્રજાસત્તાક ચીને હજુ નિશ્ચિત નથી બન્યું. પરંતુ નવું ચીન-પ્રજાસત્તાક ચીન-આઝાદ ચીન એ બધી મુશ્કેલીઓથી પાર ઉતરવા કટિબદ્ધ છે. સ્વ. 3. સુન–ચાટ-સેનનાં પત્ની આજે ચીનનાં મહારાણી જેવાં છે. તેઓ પિતાને પતિનું અધૂરું રહેલું કાર્ય પૂરું કરવા મથી રહ્યાં છે. એ દરમિયાન પરદેશીઓના પંઝામાંથી મુક્ત થવાનું મથન ચાલુ છે, એનું ભાવિ ભાખવું મુશ્કેલ છે, તે પણ જગતમાં પ્રભુના ન્યા વી વસ્તુ જે કાઈ હોઈ શકે તો વિજય જરૂર ચીનને છે. યુદ્ધ કે શાંતિના સમયમાં ચીનનું આંતર-રચનાત્મક કાર્ય ચાલુ છે અને એની રૂપરેખા-જના, રવર્ગસ્થ ડે. સુનવટ-સેન પિતાના ઈન્ટરનેશનલ ડેવલપમેન્ટ ઍક ચાઈના” ( ચીનની આંતરરાષ્ટ્રીય ખીલવણી ) નામના પુસ્તકમાં દોરી ગયા છે. તેના મુખ્ય દશ વિભાગે નીચે પ્રમાણે છે – પ્રગતિને પંથે ૧–વહેવારનાં સાધનોની ખીલવણી ક-૧,૦૦,૦૦૦ માઈલની રે બાંધવી. ખ–૧,૦૦,૦૦૦ માઈલના પાકા રસ્તા બાંધવા. ગ-ચાલુ નહેરો સુધારવી. ઘનવી નહેરો બાંધવી. ચ-નદીઓની સંભાળ રાખવી અને સુધારણું કરવી. છ–આખા દેશમાં તાર, ટેલીફોન અને વાયલેંસ નાખવા. ૨–વેપારી બંદરો ખીલવવાં ક-ઉત્તર, મધ્ય અને દક્ષિણ ચીનમાં ન્યુના બંદર જેવડાં મોટાં બંદરો બાંધવો. ખ–બીજાં નાનાં બંદરો બાંધવાં. ગ-જે નદીઓમાં સ્ટીમર જઈ શકતી હોય, તેના કાંઠે ગાદીઓ બાંધવી. ૩- રેમથકે અને દરિયાઈ બંદરો નજીક શહેરો બાંધવાં. ૪-પાણીમાંથી વિજળીક બળ ઉત્પન્ન કરવું. ૫–લોખંડ, પિલાદ અને સીમેન્ટના મેટા પાયા પર કારખાનાં ખોલવાં. ૬-ખાણો ખીલવવી. ૭–ખેતીવાડી ખીલવવી. -ખેતરને પાણી પૂરું પાડવા માટેની નહેર બાંધવી. ૯-મધ્ય અને ઉત્તરચીનમાં ફરી જંગલો ઉગાડવાં.. 90-સંચયિા. મેગાલિયા. સાકિયાંગ, કોકોનોર અને થીબેટમાં વસવાટ જમાવો. આ બધી યોજનાઓનો કેવી રીતે અમલ કરવો, તેને માટે નાણાં અને સાધનો કેવી રીતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #85 -------------------------------------------------------------------------- ________________ ચીનનું સ્વાતંત્ર્ય ચુદ્ધ મેળવવાં વગેરે સંપૂર્ણ વિગતો તેમણે એ પુસ્તકમાં આપી છે. અનુભવીઓએ તેમની યોજનાનાં વખાણ કર્યા છે. એ યોજનાઓને અમલ થતાં ચીન આજના કરતાં કાંઈક જુદુજ હશે. અને ચીન માત્ર પિતાનાં બહારનાં બંધને તોડીને સંતોષ માની બેઠું નથી. તેણે પોતાના દો અને ઉણપ પણ નિહાળી લીધી છે અને પિતાની આત્મશુદ્ધિનો યજ્ઞ પણ આરંભ્યો છે. લાંબા ચોટલાએ પર તેણે એકજ સપાટે કાતર મૂકી દીધી છે, દેશના મોટા ભાગે અફીણ છેડયું છે અને બાકી રહ્યા છે તે પણ છેડતા જાય છે. પહેરવેષમાં પણ ફેરફાર કર્યો છે. સંખ્યાબંધ યુવાને પરદેશમાં હુન્નરકળા અને ઉદ્યોગધંધાનું શિક્ષણ લઈ રહ્યા છે. અનેક યુવાને પરદેશમાં લશ્કરી અને નૌકાની તાલીમ લઈ રહ્યા છે. આખુંયે ચંને પ્રગતિને પંથે વળ્યું છે. પ્રભુ ચીનના એ મનોરથ પાર પાડો અને પિતાની આઝાદી ઈચ્છતી પ્રજા ચીનના આ મહાયજ્ઞમાં થી પાઠ શીખો ! (“મુંબઈ સમાચાર'ના સં. ૧૯૮૩ ના દિપિસ્વી અંકમાં લેખક-રા. “વિનોદ') ૩૨– ધાર્મિક ઘેલછા ડાક વખતપર બનારસ કોલેજમાં અંગ્રેજી શિક્ષણ મેળવેલા નવયુવાન રાજા પોતાની સ્ત્રી તથા માં સાથે મુસાફરી કરતા તીર્થમાં ફરતાં અયોધ્યામાં આવ્યા. મા જુના વિચારની હતી. સરયૂમાં સ્નાન કર્યા પછી માએ પુત્રને કહ્યું કે, હું તારા પિતાની સાથે અહીં આવી, ત્યારે તારા બાપે મને પંડયાને દાનમાં આપીને પછી મને ખરીદી હતી, તેથી મહાપુણ્ય ગણાય છે, શિક્ષિત બેટાને એ વાત ગળે ન ઉતરી. માતાને ઘણું સમજાવી, પણ તે શેનું માને ? હારીને પુત્રે પોતાની સ્ત્રીને શણગાર પહેરાવી પંડયાને દાન કરી દીધી. સંકલ્પવિધિ પૂરો થતાં રાજાના નોકરોએ પંડયાને તે સ્ત્રીનું મૂલ્ય પૂછ્યું. પંડયાએ રૂપિયા નહિ લઉં એમ કહી મૌન પકડયું. માના કહેવાથી નોકરાએ હજારના તોડા પંડ્યા પાસે મૂક્યા, પણ પંડયાએ જવાબ આપે કે, રૂ. ન મને દાનમાં મળેલી ચીજ હું વેચવા માગતા નથી. એ ઉપરથી રાજાને ઘણી રીસ ચઢી અને હુકમ કર્યો કે, બદમાસને બૂટ મારો અને પાલખી લઈ કાંઈ પણ આપ્યા સિવાય સ્ત્રીને લઈ : પરંતુ ધર્માવતાર માએ પુત્રને ઠપકો આપ્યો અને પંડયાની આજ્ઞા સિવાય પુત્રવધૂ નહિ લેવાની આજ્ઞા ફરમાવી. આથી રાજા પાછા ઠંડા પડયા ને પંડયાને સમજાવવા માંડયો. વળી કિંમત પણ વધી તે એટલે સુધી કે રાણીના શરીર પરના તમામ દાગીના અને ૧૦ હજાર રૂપિયા રોકડા આપવાનું ફરમાન થયું. પરંતુ પંડ્યાજીના મનમાં તે રાણી વસી હતી, તેથી કઈ રીતે સમજે નહિ. ગભરાઈ જઈ રાજા સાહેબે ફેજાબાદના કમીનરને અરજ કરી. કમીટનર પણ આ વાત સાંભળી ખૂબ હસ્યો; પરંતુ આખરે પંડ્યાને કેદ કરી જેલમાં પૂર્યો. એક રાત કોટડીવશ થતાં પંડયાછ ઠેકાણે આવી ગયા અને શરીરના દાગીના તથા રૂ. ૧૦ હજાર લેવાની હા પાડી. કમીનરે કહ્યું કે હવે માલની કિંમત ઉતરી છે, તેથી હવે એટલુંએ નહિ મળે. આખરે ૩ દિવસ કેદમાં રહ્યા પછી છેવટે હજાર રૂ. લેવા હા પાડી. તે પછી કમીનરે રાજા પાસેથી હજાર રૂ. અપાવી રાણીનો કબજો સંપા. (“ખેડાવર્તમાન” ના તા. ૨૧-૧૨-૨૭ ના અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #86 -------------------------------------------------------------------------- ________________ e શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૩૩-ભારતીય સમાજશાસ્ત્રની આધારશિલા વર્ણવ્યવસ્થાને શાસ્ત્રીય આદર્શ બ્રાહ્મણના ગુણ, કર્તવ્ય અને અધિકાર લેકે અધિકારની મારામારીમાં નહિ પડતાં કર્તવ્ય તરફ વિશેષ દૃષ્ટિ રાખે તો સમાજની વધારેમાં વધારે બુરાઇઓ આપોઆપ જ દૂર થઈ જાય. જ્યારથી લોકોએ કર્તવ્યને નહિ ગણકારતાં સ્વાર્થ બુદ્ધિથી પ્રેરાઈને અધિકારો ઉપર વિશેષ દષ્ટિ રાખવા માંડી, ત્યારથી જ જન્મસિદ્ધ જાતિભેદની હાનિકારક પદ્ધતિ ઉત્પન્ન થઈ અને ત્યારથી જ આપણાં દેશનું અધ:પતન ઝડપથી શરૂ થયું. આથી એ વાતનો ઇન્કાર થાય તેમ નથી કે, આપણા સઘળા ધર્મગ્રંથોમાં બ્રાહ્મણનું સ્થાન સર્વોચ્ચ મનાયું છે અને એટલે સુધી કહ્યું છે કે ___ " सर्वस्वं ब्राह्मणस्येदं यत्किंचिद् जगती गतम्।" સંસારમાં જે કંઈ પણ છે તેને માલિક બ્રાહ્મણ જ છે, બીજા બધા માણસો બ્રાહ્મણની દયાથીજ તેને ઉપભોગ કરે છે વગેરે. પરંતુ તેવા બ્રાહ્મણનો જે કઠિન આદર્શ બતાવેલો છે, તેને ખ્યાલમાં નહિ રાખતાં લોકો કહી નાખે છે કે, ધર્મશાસ્ત્રકારોએ બ્રાહ્મણોનો યોગ્ય પક્ષપાત કર્યો છે. ખરી રીતે વાત એવી નથી. મન. ૧-૯૮, ૯૯ માં બ્રાહ્મણ કોણ ? એ વિષે લખ્યું છે કે, તે ધર્મની સાક્ષાત મૂર્તિ સમાન છે. તે ધર્મને ખાતરજ જન્મે છે; તેથી ધર્મનું પાલન કરતાં કરતાં તે મેક્ષ મેળવી શકશે. બ્રાહ્મણ ધર્મરૂપી ભંડારનું સંરક્ષણ કરવા માટે જ જન્મેલે. છે અને તેથી જ તે સર્વ ભૂતપ્રાણીઓને ઈશ્વર ગણાય છે. આ જાતના લેકથી સ્પષ્ટ થાય છે કે, ધર્મમૂર્તિ, મનુ મહારાજ ધર્મભંડારના રક્ષણ કરનાર પુણ્યાત્મા બ્રાહ્મણોની જ પૂજા કરવાને આદેશ આપે છે. નાતજાતનું મિથ્યા અભિમાન રાખનારા લાડુભટ્ટની નહિ. મનુ. ૧૦-૩ માં બ્રાહ્મણ સર્વ વર્ણોમાં શ્રેષ્ઠ શામાટે ગણાય છે, તે વિષે સમજાવતાં કહ્યું છે કે – "वैशेष्यात्प्रकृतिज्यैष्ठयान्नियमस्य च धारणात् । संस्कारस्य विशेषाश्च वर्णानां ब्राह्मणः प्रभुः॥" તાત્પર્ય એ છે કે, બ્રાહ્મણમાં બીજી વણે કરતાં જ્ઞાન, તપ વગેરે વિશેષ હોય છે, તેની પ્રકૃતિ અથવા સ્વભાવમાં વધારે સાત્વિકતા હોય છે, તે વેદાધ્યયન વગેરે નિયમો તથા અગ્નિહોત્ર વગેરેનું ખાસ પાલન કરે છે અને બીજાઓને કરાવે છે, તેથીજ બ્રાહ્મણ સર્વશ્રેષ્ઠ છે. જ્યાં આર. વિશેષતાઓ નથી હોતી, ત્યાં બ્રાહ્મણ પણ હોઈ શકતું નથી, તેથી મનુ મહારાજે કહ્યું છે કે, જે માણસ બ્રાહ્મણકુળમાં જમવા છતાં પણ વેદના અભ્યાસ કરતો નથી અને સંધ્યાદિ નિત્યકર્મોનું નિયમપૂર્વક અનુષ્ઠાન કરતો નથી, તે શજ છે. ( જુઓ મનુ ૨,૧૬૮ અને ૨,૧૦૩) હવે મનુસ્મૃતિને જ આધારે અમે બ્રાહ્મણોના કઠિન આદર્શો અને થોડોક ઉલ્લેખ કરીશું. મનુ ૨,૬૨ માં બ્રાહ્મણવિષે લખ્યું છે કે – संमानाद् ब्राह्मणो नित्यमुद्विजेत विपादिव । अमृतस्येव चाकांक्षेदवमानस्य सर्वदा ॥ અર્થાત–સાચા બ્રાહ્મણે પિતાની પ્રતિષ્ઠાથી ઝેરની જેમ ડરવું જોઈએ અને આ પ્રતિષ્ઠા અથવા તિરસ્કારનું અમૃતની પેઠે સ્વાગત કરવું જોઈએ. સાચા બ્રાહ્મણોનું પૂજન કરવું, એ મુખ્ય કર્તવ્ય છે; પરંતુ જેને પોતાને જ તેની ચિંતા થતી હોય કે લેકે મારું સન્માન કરે તે સારું, તે બ્રાહ્મણ સાચા આદર્શથી હજુ અનેક કોશ દૂર છે, એમ માનવું જોઈએ. આજે બ્રાહ્મણત્વનું અભિમાન રાખનાર કયો માણસ આ આદર્શને પહોંચવાનો પ્રયત્ન પણ કરે છે ? સાદાઈને આદર્શ રજુ કરતાં મનુ મહારાજે ૪-૭ માં તે એટલે સુધી કહ્યું છે કે – कुशूलधान्यको वा स्यात्कुम्भी धान्यक एव वा। व्यहैहिको वापि भवेदश्वस्तनिक एव वा ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #87 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સમાજશાસ્ત્રની આધારશિલા હ અર્થાત્-બ્રાહ્મણે પેાતાની પાસે ૩ વર્ષ પૂરતા સામાન રાખવેા અથવા ૧૨ દિવસને અથવા ત્રણ દિવસને અથવા સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ તે એક કાળની ભેજનસામગ્રી પણ પેાતાની.પાસે રાખતા નથી. ૪,૮ માં આ ચારે પ્રકારેામાંથી એકથી બીજાને ઉચ્ચ કૅટિને કહ્યો છે. તાત્પર્ય એ છે કે, બ્રાહ્મણે ધનધાન્યતેા બહુ સંગ્રહ રાખવે! ન જોઇએ. પેાતના જીવનનિર્વાહપૂરતુંજ પેાતાની પાસે રાખવું, તેથી વધારે રાખવું જોઇએ નહિ. વેદભગવાને તે ત્રાક્ષળોઽસ્ય મુલમ્ કહીનેજ સમસ્ત આદર્શ રજુ કરી દીધા છે. મનુ ૨,૧૬૧ માં બ્રાહ્મણનાં કર્તવ્ય બતાવતાં કહ્યું છે કે, તેણે ગમે તેટલી આપત્તિમાં પણ બીજાએનાં દિલ દુઃખાય તેવાં અપ્રિય વચને કહેવાં જોઇએ નહિ, તેમજ મનથી કે કર્મથી બીજાના દ્રોહ પણ કદી કરવા જોઇએ નહિ. બ્રાહ્મણેાની જવાબદારીના પણ આ પ્રસંગે વિચાર કરવા જોઇએ. જનસમાજમાં સત્યજ્ઞાનના પ્રચાર કરીને શાંતિ સ્થાપવી, એ બ્રાહ્મણેામુ જ કર્તવ્ય છે. માત્ર આધ્યાત્મિકજ નહિ, પણ વ્યાવહારિક જ્ઞાનભંડારના અધ્યક્ષ-મુખ્ય માણસ પણ બ્રાહ્મણેજ થવુ જોઇએ. તેથીજ મનુએ અ॰ ૧૦,૨ માં કહ્યું છે કેઃ सर्वेषां ब्राह्मणो विद्याद् वृत्त्युपायान् यथाविधि । प्रब्रूयादितरेभ्यश्च स्वयं चैव तथा भवेत् ॥ योsaधित्य द्विजो वेदमन्यत्र कुरुते श्रमम् । सजीवन्नेव शूद्रत्वमाशुगच्छति सान्वयः ॥ અર્થાત્-બ્રાહ્મણે સર્વ વર્ણીની આવિકાના પાયેા જાણીને તેમને બતાવવા જોઇએ અને તે પેાતાના કર્તવ્યમાં તત્પર રહેવુ જોઇએ. મનુ૦ ૧-૮૮માં બ્રાહ્મણુનાં કર્તવ્ય~~ अध्यापनमध्ययनं यजनं याजनं तथा । दानं प्रतिग्रहश्चैवं ब्राह्मणानामकल्पयन् ॥ આ ક્ષેાકથી બતાવેલાં છે. તેમાં ભણવું-ભણાવવુ, શાસ્ત્રો સાંભળવાં–સંભળાવવાં, યજ્ઞ કરવા-કરાવવા, દાન દેવુ' અને જરૂર પડતાં થા ુંક દાન લેવુ, એ છના ઉલ્લેખ કરેલે છે. સમાજમાં જ્ઞાનને નાશ અને અજ્ઞાનને વધારે। થાય, ધર્મના નાશ અને અધમના ફેલાવા થાય, તે તે બધાની જવાખદારી ઘણે ભાગે બ્રાહ્મણાને માથે છે. બ્રાહ્મણેાની જવાબદારી ધ્યાનમાં રાખીનેજ મનુ મહારાજે અધ્યાય ૮, શ્રૃા. ૩૩૭, ૩૭૮માં કહ્યું છે કે, શૂદ્રને ચેરીને માટે ૮ રૂપી દંડ થાય ત્યાં વૈશ્યને ૧૬ રૂપીઆ, ક્ષત્રિયને ૩૨ રૂપીઆ અને બ્રાહ્મણને ૬૪, ૧૦૦ અથવા ૧૨૮ રૂપીઆ દંડ કરવા જોઇએ; કેમકે તેણે નાનસ`પન્ન હોવા છતાં પાપકમ કરેલુ છે. આ જાતના ક્ષેાકેાથી સ્પષ્ટ જણાય છે કે, બ્રાહ્મણેાની પ્રતિષ્ઠા સૌથી વધારે હાવી જોઇએ. આ પ્રમાણે જ્યાં ધર્મશાસ્ત્રોએ કહ્યું છે, ત્યાં તેમનું જીવન અત્યંત સાદું અને કઠણ તપસ્યાપૂર્ણ તાવેલું છે અને સાથે સાથે સૌથી વધારે જવાબદારી તેમને માથે નાખી છે. તે પ્રમાણે નહિ સમ જવાથી તે ઉચ્ચ પદપરથી ભ્રષ્ટ થાય છે-અર્થાત્ ઉપર બતાવ્યા પ્રમાણે સૌથી વધારે પાપ અને દંડના ભાગીદાર થાય છે. હવે બ્રાહ્મણેાચિત ગુણા ઉપર અત્રે થાડું શાસ્ત્રીય દૃષ્ટિએ વિવેચન કરીશું. શુક્રનીતિસાર ૦ ૧, Àાક ૪૦ માં ज्ञानकर्मोवासनाभिर्देवताराधने रतः । शान्तो दान्तो दयालुश्च ब्राह्मणश्च गुणैः कृतः ॥ આ પ્રમાણે કહ્યું છે તેનુ તાપ` એ છે કે, જે પુરુઞ જ્ઞાન, કર્યું અને ઉપાસનાદ્વારા પરમેશ્વર અને ખીજા જ્ઞાનીએની પૂજામાં તત્પર રહે છે, જે શાંત, સંયમી અને દયાળુ છે, તે શમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #88 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો દમ વગેરે ગુણસંપન્ન પુરુષજ બ્રાહ્મણ છે. મહાભારત શાંતિપર્વ અ. ૧૮૮૯ માં ભારદ્વાજના પ્રશ્નનો જવાબ આપતાં ભૃગુએ કહ્યું છે કે – " सत्यं दानमथाद्रोह आनृशंस्यं तथा घृणा । तपश्च दृश्यते यत्र स ब्राह्मण इति स्मृतः ॥ અર્થાત-સત્ય, દાન, અહ, અપૂરતા, યોગ્ય શરમ, કરણ અને તપ, એ ગુણો જેનામાં દેખાઈ આવે, તે બ્રાહ્મણ છે. આગળ જતાં એ પણ સ્પષ્ટ કહેવું છે કે, શું દ્રના કુળમાં જન્મેલા કોઈ પુરુષમાં આ ગુણે જણાય તો તે શક નહિ પણ બ્રાહ્મણ છે અને જે બ્રાહ્મણકુળમાં જન્મેલા પુરુષમાં આ ગુણોનો અભાવ હોય તે બ્રાહ્મણ નહિ પણ શકજ છે. મહાભારત શાંતિપર્વ અધ્યાય ૩૯ માં પુરોહિતનાં જે લક્ષણો કહેલાં છે, તે પણ આ વિષયમાં ખૂબ મનન કરવા જેવાં છે. 'आनृशंस्यं' सत्यवाक्यमहिंसा तप आर्जवम् । अद्रोहोऽनभिमानश्च हीस्तितिक्षा दमः शमः ।। यस्मिन्नेतानि दृश्यन्ते स पुरोहित उच्यते ॥४॥ સત્યવાદીપણું, અહિંસા, તપ, સરળતા, ઈર્ષા અને દ્વેષને અભાવ, નિરાભિમાનપણું, યોગ્ય શરમ, સહનશીલતા, મનોનિગ્રહ અને શાંતિ, એ ગુણે જેનામાં હોય તેને પુરોહિત કહે છે–બીજા કોઇને નહિ. હાલ જેઓ પુરોહિત ગણાય છે, તેમાંથી સેંકડે એક માણસમાં પણ આ લક્ષણો દેખાય છે? તેમ ન હોય તે તેમની પૂજા શાસ્ત્રાનુકૂળ શી રીતે છે, તેને બુદ્ધિમાનેએ વિચાર કરવો જોઈએ. - શુક્રનીતિન પુરોહિતવિષેને લેખ આથી પણ વધારે સ્પષ્ટ અને શિક્ષાપ્રદ છે, તેને ઉલ્લેખ કરે ઘણજ જરૂર લાગે છે – मंत्रानुष्ठानसंपन्नः त्रैविधः कर्मतत्परः । जितेन्द्रियो जितक्रोधो लोभमोहविवर्जितः ।।७८॥ षडंगवित्साङ्गधनुर्वेदविच्चार्थ धर्मवित् । યોપમન્યા રાના ધારિત મત ૭૧ . नीतिशास्त्रास्त्र व्यूहादि कुशलस्तु पुरोहितः।। सेवाचार्यः पुरोधायः शापानुग्रहयोः क्षमः ॥८॥ આ લેકમાં પુરોહિત પૂર્ણજ્ઞાની અર્થાત વેદ-વેદાંગ, ધનુર્વેદ, નીતિશાસ્ત્ર, અર્થ, ધર્મ, શાસ્ત્ર વગેરેને પૂર્ણ પંડિત હોવાનું વિધાન છે, ત્યાં સાથોસાથ જ જિતેંદ્રિયપણું અને લોભ, મોહ, ક્રોધ વગેરેથી રહિતપણું પણ જરૂરનું ગણ્યું છે અને તેનામાં એટલું આત્મબળ હોવું જોઈએ કે તેના નાખુશ થવાના ડરથી રાજા હમેશાં ધર્મ અને નીતિને માણે ચાલ્યા કરે. આ પ્રમાણે શુક્રાચાર્યું વર્ણન કર્યું છે. આવા મહાનુભાવોજ સમાજના આદર્શરૂપ હોવાથી તેમને સર્વશ્રેષ્ઠ સ્થાન આપવાં જોઇએ. શ્રેષ્ઠ સ્થાન આપવાનો અર્થ પ-૧૦ હજારની માસિક નોકરીને નથી; કેમકે જરૂર કરતાં વધારે પોતાની પાસે રાખવું તેને તો તે સાચા બ્રાહ્મણે પાપ માને છે. મતલબ એ છે કે, આવા નિ:સ્વાર્થ બ્રાહ્મણે ન્યાયાધીશ હોવાથી કદાપિ અન્યાય નહિ થાય અને પ્રજાની યોગ્ય સ્વતંત્રતા ઉપર કાપ મૂકનારા નિયમો કદીપણ થશે નહિ; પરંતુ ધર્મવિરુદ્ધ આચરણ કરનાર રાજાને પણ ગાદીએથી ઉઠાડી મૂકવાની તાકાત તેમનામાં હશે. પ-પષ ૧૯૮૭ ના અંકમાં લેખક-પ્ર સ્ના, ધર્મદેવ સિદ્ધાંતાલંકાર વિદ્યાવાચસ્પતિ, આચાર્ય ગુરુકુળ-મુસ્તાન એમના લેખ ઉપરથી અનૂદિત.) : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #89 -------------------------------------------------------------------------- ________________ સધ્ધાપાસના અને તેના બ્રહ્મવિધા સાથે સબંધ ૩૪–સધ્ધાપાસના અને તેના બ્રહ્મવિદ્યા સાથે સંબંધ ૭૩ આ વિષય બહુ વિશાળ, ગહન તથા ઉપયોગી છે. સપ્ચાપાસના એ આયૌનું સર્વશ્રેષ્ઠ મંત્રાત્મક કમ છે. તેના અકેકા મંત્રની ભાવના, અર્થ અને શબ્દશક્તિને વિચાર કરવાનું કાર્ય પણ વિશાળ છે. બીજી તરફથી બ્રહ્મવિદ્યા, જેને રાજવિદ્યા, અધ્યાત્મવિદ્યા ઈત્યાદિ નામેાથી વ્યવસરાય છે, એ તે પ્રસિદ્ધ રીતેજ સર્વ વિદ્યાની માતારૂપ મહાવિદ્યા છે; એટલે એના ક્ષેત્રની વિશાળતાવિષે તેા કહેવાનુંજ શું ? જે સત્કમ સર્વ ભાવનાએના બીજભૂત સંસ્કારોના પ્રેરક બળતરીકે અત્યારસુધી સ શિષ્ટજનેથી ઉપાસાતું આવ્યું છે અને જે ઉપનિષદ્ગમ્ય વિદ્યાના અભ્યાસથી ઈશ્વર, ગુરુ અને શાસ્ત્રના પ્રસાદવડે, મુમુક્ષુ જતે પરમ તૈય તત્ત્વને વિજ્ઞાત કરી પોતાના જીવનને સર્વાશે કૃતકૃત્ય કરી લે છે, એ પુણ્યકર્મી અને મેાક્ષવિદ્યાની મહાકક્ષામાં શું ન આવે? એજ પ્રશ્ન છે; તથાપિ અત્રે તે એ બન્ને વિષયાનું દિગ્દર્શન માત્ર વિહંગાવલેાકન ન્યાયે કરીને તેમનેા પરસ્પર સંબંધ દર્શાવવાના યત્કિંચિત્ પ્રયત્ન કરવાનાજ અવકાશ છે. સધ્યેાપાસના એ ઉપનયન સંસ્કારવાળા સર્વ દ્રિોને સારૂ આવશ્યક નિત્યકમ છે અને બ્રહ્મવિદ્યા એ સ મુમુક્ષુ જતાને સારૂ પરમાર્થસિદ્ધિનું એકાંતિક સાધન છે; એટલે એ બન્નેની ઉપયેગતા પણ જાણીતીજ છે. अहरहः संध्यामुपासीत । એ શ્રુતિભગવતીનુ પુણ્યવિધાન છે, એ અધ્યાત્મવિદ્યાને વિસરનારને ઉપનિષદ્ કૃપણુતરીકે વર્ણવે છે; કેમકે એ વિદ્યા પરમ શાંતિરૂપ-પરમ પુસ્ખા રૂપ, મેાક્ષની સાધક છે, તથાપિ અંતઃકરણની નિર્માંળતા સાધ્યાવિના વેદાન્તના ગ્રંથૈને અભ્યાસ માત્ર વાગ્વિલાસને અર્થે કામ આવે છે, પણ મેક્ષ કે શાંતિને સાધી શકતે નથી. સધ્યેાપાસના એ વેદમૂલક કર્યું છે; માટે સ સનાતનધર્માવલંબી સોંપ્રદાયાને સરખી રીતે માન્ય છે. વેદશાખાદિવડે તેની મંત્રાદિ પ્રક્રિયામાં ભેદો હાય છે, તથાપિ એ પુણ્યકમ તત્ત્વતઃ સર્વને સુસ ંમત છે.સ્તાન, સધ્યા, જપ, હેામ, દેવપૂજન, આતિથ્ય અને વૈશ્વદેવ, એ વિપ્રનાં ષટ્કમેોંમાં સંધ્યાવંદન એ મુખ્ય છે. પ્રાતઃકાળથી પુણ્યસરકારાવડે જીવનતંત્રને નિયમવાની તેમાં ભાવના છે. ઉપનયન સ`સ્કારવિનાના સ` આર્યાને પણ એ ભાવનાને અંગે સમયે સમયે ઈશ્વરસ્મરાદિસંબંધી વિહિત ક્રિયાએ કરવાની છે. વર્તમાન સમયમાં બ્રહ્મવિદ્યાપ્રત્યે કઈક ચાહના દેખાય છે; પરંતુ સંધ્યેાપાસના તરફ અનેક સ્થળે નિખાલસ ખેદરકારીજ દષ્ટિગાચર થાય છે. આના કારણમાં એક કારણ તેા એ પણ છે કે,વેદાંતના ગ્રંથાને અભ્યાસ કરવાનું કાલેજના અભ્યાસક્રમમાં બની આવે છે, તેવેા પ્રસંગ ક`કાંડના અભ્યાસને સારૂં સંસ્કૃત પાઠશાળાએામાં પણ ભાગ્યેજ પ્રાપ્ત થાય છે. વળી બીજું કારણ એ પણ હાવાના સંભવ છે કે, વિદ્યા એ બુદ્ધિને વિષય છે અને કર્મકાંડમાં ક્રિયાની આવશ્યકતા રહે છે. જ્ઞાનના વિશેષ સંબધ આંતર્જગત સાથે અને ક્રિયાને ખાદ્યજગત સાથે છે. જ્ઞાન પુરુષને અને ક્રિયા પ્રકૃતિને મુખ્યતઃ અવલંબે છે. જ્ઞાન સ્વયંવેદ્ય છે અને ક્રિયા પ્રકટરૂપે દેખાઇ આવે છે. નવા {શક્ષણથી ઉત્પન્ન થયેલા નવીન વાતાવરણમાં સ્વતંત્રતા તરફ મનુષ્યાને ઝેક વધારે છે; અને તેથી આજ્ઞાપૂર્વક વિહિત કરાયેલી ક્રિયાએ જ્યારે તે નિત્ય હોય અને આત્મસયમની અપેક્ષા રાખતી હાય, ત્યારે તેના તરફ કાંઇક ઉપેક્ષાવૃત્તિ રાખવામાં આવે છે. તથાપિ આંતર અને બાહ્યજગતમાં સાક્ષીરૂપે આત્મા એતપ્રેાત છે અને જેમ નિઃશ્રેયસને સારૂ જ્ઞાનનું પ્રાધાન્ય છે, તેમ અભ્યુદય અને લેાકસંગ્રહને સારૂં સક્રિયાની આવશ્યકતા રહે છે. જ્યારે ખાદ્યજગતના ચિવૃત્તિમાંથી લય થાય, ત્યારે ક્રિયાની અપેક્ષા નથી; પણ ત્યાંસુધી તે છે, એટલુંજ નહિ પણ સધ્યેાપાસના જેવી સાત્વિક ક્રિયાએ તે જ્ઞાનને સારૂ અધિકારપ્રાપ્તિને અર્થે બહુજ ઉપયાગી છે અને ચિત્તશુદ્ધિવડે જીવનશુદ્ધિ સાધવામાં પણ બહુ સહાયકારક છે. સ'ધિકાળ અનેક રીતે ગહન હોય છે. માનવજીવનમાં અવસ્થાની સંધિઓના સમય વિકટ હાય છે. પ્રજાજીવનમાં પણ ભિન્ન સંસ્કૃતિએના, ભિન્ન સત્તાઓના અને ભિન્ન સમુદાયાના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #90 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો સંધિપ્રસંગે ગહન હોય છે. એ સંધિના સમયની વિષમતા અને વિશિષ્ટતા એટલા માટે છે કેતે સમયે નવાં બળે પ્રગટતાં હોઈ મનુષ્યની ભાવનાએ કયી દિશામાં જશે તે તે સમયના સં-- ચગેથી નિશ્ચિત થાય છે. અત્યારે આપણા દેશમાં પૌવંય અને પાશ્ચાત્ય સંસ્કૃતિએને સંધિકાળ, છે અને તેથી તે દુર્ઘટ છે. આવા દુર્ધટ સમયમાં વિશ્વતંત્રતા નિયામક પરમાત્માનું શરણ સ્વીકારી કલ્યાણનો માર્ગ સાધવાનું તત્ત્વો યોગ્ય ગણે છે. સંધ્યોપાસનામાં સાવિત્રી દ્વારા સવિતા દેવતાની ઉપાસના છે. સવિતા એ ઈશ્વરની પ્રત્યક્ષ - વિભૂતિ છે, ભૌતિક શક્તિનો મહાન સાગર છે, તેજના અંબારનો ભંડાર છે, ચૈતન્યશક્તિનો જાણે સ્રોતવાહી સમુચ્ચય છે રાને દિવ્યતાની પ્રત્યક્ષ મૂર્તિ છે. સંઘોપાસનામાં મૂર્તાિવડે એમૂની- : સૂર્યમંડળના પ્રત્યક્ષ અનુભવવડે વ્યષ્ટિમાં વ્યાપક સવિતાનારાયણની-ઉપાસના સાધવાની છે. આ ઉપાસના પ્રતિદિન કાળસંધિના સમયે સાધવાનું ઋષિમુનિઓ વિધાન કરે છે. રાત્રિ અને પૂર્વાહ, પૂર્વ ને અપરાઉને, અપરા અને પૂર્વરાત્રિને તથા પૂર્વ રાત્રિ અને પશ્ચિમરાત્રિને, એમ પ્રતિદિન ચાર સંધિકાળ મુખ્ય મનાય છે. એ ચાર સંધાઓમાં મધ્યરાત્રિની સંધ્યા જેને નિશીથ કહે છે, તેને મેગીઓ અને મંત્રસાધકે ઉપાસનામાં વિનિગ કરે છે, પણ સામાન્ય રીતે દ્વિજોને સારૂ પ્રાતઃ, મધ્ય અને સાયંસંધ્યાની ઉપાસનાનું વિધાન છે. પ્રાતઃ સંધ્યામાં. રક્તવર્ણ, બાલા, બ્રહ્મદેવયા, હંસારૂઢા એવી સાવિત્રીદેવીની ભાવના છે. માઉસંધ્યામાં યુવતી, શ્વેતવર્ણ, વૃષભાસના, કદૈવત્યા ગાયત્રી દેવીની ભાવના છે અને સાયંસંધ્યામાં કૃષ્ણવર્ણ, વૃદ્ધા, ગરુડવાહના, વિષ્ણુદૈવત્યા સત્યવતી દેવીની ભાવના છે. વળી એ ત્રણે સંધ્યાએામાં અનુક્રમે ભૂલેંક, ભુવલેંક અને લેક તથા સદ, યજુર્વેદ અને સામવેદની પણ ભાવના છે. સંધ્યાવંદનમાં કાળની સંધિઓ દેવપરાયણતાવડે સાધવાનો સંકેત છે. એ કાલસંધિઓમાં સમ્યક્ પ્રકારે સવિતાની સાવિત્રીની, સંધ્યાની, સગુણ બ્રહ્માની કે અહં ગ્રહની ઉપાસના સાધનારની સર્વ શક્તિએ સ્વાભાવિક રીતે પુષ્ટ થાય છે; અને તેને અપૂર્વ મનોબળ પ્રાપ્ત થાય છે. આ વિષયમાં જરકસ મુનિના શીલસાંદર્યવતી પતનીના ત્યાગપ્રસંગની કથા જેવી લોકોત્તર તેવીજ કમનીય છે. ઈશ્વર પોતાના ટેકીલા અને દઢ ભકતોને સારૂ શું ન કરે એજ કહેવું કઠિન છે. સંપાસનામાં કાળનું પ્રાધાન્ય તે છેજ, તથાપિ એ કર્મ એટલું આવશ્યક અને ઉપકારક છે કે કદાચ કાળાપ થાય તોપણ કર્મલોપ થવા ન દે, એમ વેદવિદ વિધાન કરે છે. * સંધ્યોપાસના એ નિત્યકર્મ છે અને નિષ્કામતાથી પરમેશ્વરપ્રીચર્થે તેને વિનિયોગ કરવાનો છે, એટલે તેવડે પાપનો નાશ અને પુણ્યની પ્રાપ્તિ થાય છે, પણ ભોગપ્રાપ્તિને અર્થે તે નથી. વાસનાસરિતાના વહેવાના શુભાશુભ એ માગે છે. તેમાંથી શુભ માર્ગમાં એને જવાને સંધ્યાવંદનનો મુખ્ય હેતુ છે. આ પ્રણ્યકર્મમાં કર્મયોગ, ભંક્તિયોગ અને જ્ઞાનયોગ, એ ત્રણેનું અદ્ભુત અને મનોહર એકીકરણ છે. આચમન, સંકલ્પ, પ્રાણાયામાદિમાં ક્રિયાનું, ન્યાસ, ઉપસ્થાન અને જ૫ આદિમાં ઉપાસનાનું તથા પ્રણાદિ મમાં જ્ઞાનનું તત્વ સવિશેષતાએ દૃષ્ટિગોચર થાય છે. - સંપાસનાને સારૂ પ્રશસ્ત સ્થાન જલાશયનો તટ ગણાય છે. આવાં સ્થાનમાં સૃષ્ટિ પિતાનાં અનેક સાંદ અને વૈભવોને વિકસાવતી જાણે સૃષ્ટિના સાનિધ્યમાં વિરાજે છે. એવાં ખુલ્લા સ્થાનોમાં જઈ સૃષ્ટિૌંદર્યનું દર્શન કરવાનું પાશ્ચાત્ય કવિઓ પણ મનુષ્યોને અફાન કરે છે. સૃષ્ટિના વૈભવને અનુભવ કરતા તથાપિ સૃષ્ટિમાં તદાકાર ન થઈ જતા મુનિઓ આવાં સ્થળોમાં ઈશ્વરને ઉપાસે છે. જે અનેક મંત્રોનો સંયોપાસનામાં વિનિયોગ છે. તેમાં પ્રણવ એ બીજભૂત છે અને ગાયત્રી એ પ્રધાન મંત્ર છે. પ્રણવ એ વેદત્રયી, લેકત્રયી અને ક્રિયાત્રયીના સારરૂપ છે તથા વેદનું સેવ - વ્યાપી, સર્વસત્તાન્વિત અને સનાતન બીજ છે. ગાયત્રી મંત્રમાં ભગવાન સવિતાના વરેણ્ય ભર્ગોનું ધ્યાન છે અને બુદ્ધિને સન્માર્ગમાં પ્રેરવાની પ્રાર્થના છે. ભસ્મધારણ, સં૫, પ્રાણાયામ, અધમર્ષણ ઇત્યાદિના મંત્રો પણ અર્થ તેમજ શબ્દની અપમેય અને અદ્દભુત શક્તિઓનાં નિવાસસ્થાન છે. એ મંત્ર બહુધા વેદની વિભૂતિઓ છે. વેદ એ અવ્યક્ત ઈશ્વરનું વ્યક્તિ સ્વરૂપ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #91 -------------------------------------------------------------------------- ________________ સભ્યાપાસના અને તેના બ્રહ્મવિદ્યા સાથે સબંધ ૭૫ પ્રાતિભાસિક પરમાણુના નૃત્યનેા સનાતન રાસ શ્રુતિ ભગવતીના બીજરૂપ પ્રણવના એક દેશમાત્રમાં વિલસે છે. સધ્યેાપાસનમાં આ પ્રમાણે ચેાગ્ય દેશ, કાળ, ક્રિયા અને મ ંત્રાના વિનિયોગ છે. એના સમ્યગ્ પ્રયાગવડે અંતઃકરણની નિ`ળતા, જીવનની વિશુદ્ધિ, ભાવનાએની ઉચ્ચતા અને જ્ઞાનસિદ્ધિની ચેાગ્યતા પ્રાપ્ત થાય, એ સમજાય એવુજ છે. હવે બ્રહ્મવિદ્યાનું દર્શન કરીએ. આ સર્વાં ચરાચર જગતના અધિષ્ઠાનરૂપ તત્ત્વ કે જેનાવડે આ સ વિશ્વ દશ્યમાન થઇ રહ્યું છે, જે દેશ-કાલ-વસ્તુથી અબાધિત અને સજાતિ-વિજાતિ સ્વગત પરિચ્છેદરહિત છે, તે પરમ આત્મતત્ત્વની વિદ્યાને યાગ્ય રીતેજ રાજવિદ્યા અથવા બ્રહ્મવિદ્યા એ નામ અપાય છે. મન-વાણી એને પહેાંચી શકતી નથી, એવુ અપ્રમેય એ તત્ત્વ છે; તથાપિ સાધનસપન્ન અધિકારીને તે સુપ્રાપ્ય પણ છે. બ્રહ્મવિદ્યા એ એક પ્રકારની વિદ્યા છે; તેની પ્રાપ્તિને અંગે અધિકારની અપેક્ષા ઉપર આપણા વિદ્વાને હમેશાં ભાર મૂકે છે. આમાં ઘણાને કંઇક વિચિત્રતા કે શંકા જેવું જણાય છે; તથાપિ ને બરાબર વિચાર કરીએ તે જણાશે કે, હૃદયસ્પર્શી, આદશસ્પર્શી કે ચારિત્ર્યસ્પર્શી જ્ઞાનતે અંગે અંતઃકરણની પરિસ્થિતિ ઘણું પ્રાધાન્ય ભેગવે છે. સામાન્ય વ્યવહારમાં પણ આપણે કેટલીક કેટલીક સમજણ અથવા જ્ઞાનગુથણીમાં અભ્યાસના પરિપાકની વા ચારિત્ર્યના પરિપાકની આવશ્યકતા જોઇએ છીએ. ગણિતનાં મૂળતત્ત્વાને અભ્યાસ કર્યાંવના ‘લેાગિરથમ’ સમજવાનું નજ અને. રેમિયા અને જુલિયટ જેવાંની જીવનકલિકાઓની આહુતિએ અપાયા પછી મેાંટેગ તે ક્રેચ્યુલેટને વિદ્વેષની નિઃસારતા દેખાય. હૃદયના પરિવર્તનની સાથે જ્યાં દેખા દેખાતા હાય,ત્યાં ગુણા પ્રતીત થવા માંડે છે અને રાજર્ષિ વિશ્વામિત્ર બ્રહ્મષિપદને ચેાગ્ય અને છે. આત્મતત્ત્વ વસ્તુતઃ નિત્યપ્રાપ્ત છે, એટલે એની ઉપલબ્ધિ ભૂલાયેલા કદાભરણુની પેઠે સહજ છે; પણ તે સત્કચડે. અત:કણની શુદ્ધિ અને ભક્તિવડે ચિત્તની એકાગ્રતા થયાવિના સુસાધ્ય નથી; કેમકે આ જગત(જેને કેટલાક અવિદ્યાનું દિવાનખાનું કહે છે તે)માં પ્રભુની માયાશક્તિની વિભૂતિરૂપ અવિદ્યાથી જ્ઞાન સહેજે આવૃત થઇ રહેલું છે. માનવજીવનને પરમ પુરુષા મેાક્ષ, જ્ઞાનવર્ડ મેાક્ષની પ્રાપ્તિ, જ્ઞાનને સારૂ ચિત્તની શુદ્ધિ ને એકાગ્રતાની આવશ્યકતા. આ શુદ્ધિ અને એકાગ્રતા સાધવામાં સધ્ધાપાસના એ એક બળવાન સાધન છે. ચિત્તરૂપી વૃક્ષને એ ખીજો કહ્યાં છે, પ્રાણસ્પંદન અને વાસના તે એના વા એકના પણ નિરાધવડે વૃક્ષને નિરાધ થાય છે, પ્રાણસ્પંદનનેા વિનિમય હૃદયેાગમાં અને વાસનાના વિનિમય રાજયેાગમાં મુખ્ય ગણાય છે. સધ્યેાપાસનામાં પ્રાણાયામ તેમજ નિષ્કામતાનું અવલખન હેાવાથી અને યાગેાની તેમાં સંકલના છે. સધ્યેાપાસના એ બ્રહ્મવિદ્યાની પ્રાપ્તિનું સુકર સાધન છે; એટલુંજ નહિ પણ સંધ્યા, સાવિત્રી અને બ્રહ્મવિદ્યા, એ જગદબા ભગવતીનાં સ્વરૂપેજ છે. માર્કડેયપુરાણમાં આવેલ સપ્તશતીમાં માર્ક તૈયઋષિ એજ સત્યનુ ઘોતન કરે છે: सा विद्या परमा मुक्तेर्हेतुभूता सनातनी । અર્થાત-એ બ્રહ્મવિદ્યા મેાક્ષના ઉત્તમ હેતુરૂપ અને સનાતન છે; વળી त्वमेव संध्या सावित्री त्वं देवो जननी परा । અર્થાત-સંધ્યા, સાવિત્રી અને જગદ બા પણ એજ છે. આ રીતે સંધ્યા, સાવિત્રી અને બ્રહ્મવિદ્યા. આધિદૈવિક એકતા છે. વળી જેમ સધ્યેાપાસનાથી સત્વશુદ્ધિ અને શાંતિ થાય છે, તેમ બ્રહ્મવિદ્યાચી દેહાભિમાન ગલિત થઇ જ— यत्र यत्र मनो याति तत्र तत्र समाधय: । એ ધન્યદશાની સપ્રાપ્તિ થાય છે. હૃદયની ગ્રંથિ ભેદાઇ જાય છે, સ સશયેા છેડાઇ જાય. છે અને કર્મપ્રવૃત્તિ શિથિલ થઇ જાય છે.' આ રીતે સધ્યેાપાસના અને બ્રહ્મવિદ્યોપાસના ઉભયનુ પ!રમાર્થિક તેમજ લાક્ષણિક ઐકય . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #92 -------------------------------------------------------------------------- ________________ wwwwww ww wwwwwwwwwwwwwwwww wwwwww ૭૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો છે. જેમ સર્વ સિદ્ધિઓ બ્રહ્મવેત્તાની સેવા કરે છે, તેમ યથાર્થ સંપાસકને અભ્યદયપ્રાપ્તિ પણ અનાયાસે જ થાય છે. સંધ્યોપાસનામાં ચિત્તશુદ્ધિને અર્થે અનેક શક્તિઓનો વિનિયોગ - જાયેલું છે. માર્જન, અઘમર્ષણાદિમાં ભાવનાશકિત, ગાયત્રીજપ, અર્થપ્રદાનાદિમાં મંત્રશક્તિ, આચમન, ભસ્મધારણાદિમાં દ્રવ્યશક્તિ અને પ્રાણાયામાદિકમાં ક્રિયાશક્તિનો વિનિયોગ વિશેષરૂપે કરી સાધ્યની સિદ્ધિ કરવાની યોજના એ પુણ્યકર્મમાં સ્પષ્ટ જણાઈ આવે છે. આ બધા -આયામવડે અપૂર્વ શક્તિ પ્રાપ્ત થાય છે. આવા નિત્ય નિયમથી એક પ્રકારની આત્મશ્રદ્ધા અને પ્રિભુશ્રદ્ધા ઉત્પન્ન થાય છે. આ સમયમાં ધાર્મિક ક્રિયાઓ તરફ ઉપેક્ષા વા આક્ષેપ થાય છે, પ્રતિકૂળતા જણાય છે; તથાપિ ઉપનયન સંસ્કારવાળા સર્વ ડિજોએ શિખાસૂત્ર અને સંસ્થાનું રહસ્ય સમજી પોતાના પરમહિતમાં ઉદ્યક્ત થવું ઘટે છે. ભારતને સારૂ આ સંધ્યાનો સમય છે. સંપાસના એ બ્રાહ્મણનું પરમ બળ છે અને આદર્શ બ્રાહ્મણે એ દેશનું દૈવત છે. એવા બ્રાહ્મણે સ્વાભાવિક રીતે જ બ્રાહ્મણ અને અથાહ્મણે સર્વથી પૂજાય છે. પણ એ આદર્શ મહાન છે, એમાં વિલાસપરાયણતાને, સન્માનશોધનને, અર્થાલુપતાને અવકાશ નથી. “બ્રાહ્મગુનો દેહ ક્ષુદ્ર કામનાઓને અર્થે નથી” એમ વેદવ્યાસ પિતાની સમાધિ ભાષામાં કહે છે અને ભગવાન મને તેના ઉત્તરાર્ધજ જાણે ઉન કરતા હોય તેમ કહે છેઃ स हि धर्मार्थमुत्पन्नो ब्रह्मभूयाय कल्पते । આ પરમ સાધ્યને અર્થે સંયોપાસના કરવી એ શું બહુ છે ? અને સંસ્થાની ઉપાસના- પ્રયોગ કરનારને બ્રહ્મવિદ્યાનું દર્શન કરાવશે, એવી આપ્તજનો તેમજ અનુભવ સાક્ષી તે પૂરે છે. (“ચિત્રમય જગત” ના સપ્ટેમ્બર ૧૯૨૫ ના અંકમાં લેખક રા. “સંત”) ૩૫–વિજયાદશમીની વિશેષતા શું છે? કોઈ પણ જાતિના તહેવારો એ તેના જાતીય જીવનના પ્રદર્શક હોય છે. આ તહેવાર દ્વારા જાતીય જીવન ઉત્પન્ન કરવામાં આવે છે અને તેને સ્થિર કરવામાં આવે છે. જે માણસ હિંદુજાતીયતાની અસ્મિતા ઉપર વિશ્વાસ નથી રાખતે, તે જે હિંદુઓના જાતીય તહેવારો તરફ ધ્યાન આપે તે તરત જ તેને જણાઈ રહે કે આ તહેવારો હિંદુઓને એક જાતિતરીકે કેવી રીતે તૈયાર કરે છે. આપણું જાતીય તહેવારોમાં વિજયાદશમીને તહેવાર મુખ્ય મનાયો છે અને જ્યાં પણ હિંદુજાતિને કોઈ પણ બચ્ચો મોજુદ છે, ત્યાં તે તે દિવસે પોતાના હૃદયમાં ઉલાસ અનુભવે છે. કેઈ ખાસ સમયે સૌના હૃદયમાં એકજ ભાવ ઉત્પન્ન થવામાં જ જાતીયતાનું બીજ રહેલું છે. આપણે એ જોવાનું છે કે, આ ભાવ ઉત્પન થવાનું કારણ શું છે? એ ગ્યજ છે કે, મર્યાદા પુરુષોત્તમ ‘ભગવાન રામચંદ્રજીના જીવનને સમગ્ર વૃત્તાંત તે દિવસે હિંદુજાતિની સમક્ષ ખડે થઈ જાય છે. આ વૃત્તાંત ગમે તેટલો ઉચ્ચ અને આપણે માટે સાચા આદર્શની ગરજ સારનાર હોય, તોપણ મારા ખ્યાલ પ્રમાણે તે કેવળ એટલાજ કારણથી આટલો બધે મહાન તહેવાર કેજી શકાય નહિ. આ તહેવારના મૂળમાં એક વિશેષ ઉંડી બાબત હાથ લાગે છે. તે એ કે, તે દિવસે ભગ-વાને ભારતવર્ષની હદથી આગળ વધીને લંકાના રાજાને હરાવ્યો અને લંકામાં આર્યરાજ્યની સ્થાપના કરી. ભગવાન રામચંદ્રજીના જીવનમાં અતિહાસિક દષ્ટિએ વિશેષ મહત્ત્વની વાત એ છે કે, તેઓ આર્યજાતિના એક સર્વાથી પહેલાજ રાજપુત્ર હતા, કે જેમણે ઉત્તરભારતથી ઉતરી આવી વિંધ્યાચળને ઓળંગીને દક્ષિણની જાતિઓમાં આર્ય સભ્યતાનો પ્રચાર કર્યો. તેમના લંકાવિજયથી આર્યજાતિના હૃદયમાં જોશ અને આનંદની એવી લહેરે ઉડી કે સમગ્ર જાતિએ તે દિવસને સદાને માટે એક વાર્ષિક તહેવાર બનાવી દીધો. લંકા-વિજયથી આર્થતિમાં એક એવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #93 -------------------------------------------------------------------------- ________________ દશા અથવા દશહરા એટલે ? (૭ શક્તિ પેદા થઈ કે જેથી તેઓ હિંદી મહાસાગરના સઘળા ટાપુઓમાં જઇને વસી શક્યાં. જેણે ભગવાને સ્વયં સમુદ્રની પાર જઈને લંકા ઉપર વિજય ન કર્યો હોત, તો સિંહલદ્વીપ, જાવા, મલાયા અને મલાક્કા વગેરે દેશમાં આર્યધર્મ અને આર્યસભ્યતા ફેલાવી અસંભવિત હતી; તેથી વિજયાદશમીને તહેવાર હિંદુજાતિને તેના બહાર ફેલાયેલા સામ્રાજ્યનું સ્મરણ કરાવે છે. આજની આપણી પતિત અવસ્થા તો જુઓ ! આપણે આજે તો બસ એમજ સમજી બેઠા છીએ કે, સમુદ્રમાં થઈ વિદેશ જવાથી ધર્મભ્રષ્ટ થઈ જઈએ છીએ ! કારણ એજ છે કે, આપણે એટલા પતિત થઈ ગયા છીએ કે આવા મહાન જાતીય તહેવારના મહત્ત્વને પણ ભૂલી ગયા છીએ. આપણે આ તહેવાર આપણું સ્ત્રી-પુરુષ અને બાળકો સૌ કોઈને માટે માત્ર રમતગમત અને ખેલ-તમાશાનું જ સાધન બની ગયો છે. આપણા બધા ઠાઠમાઠ અને પૂજાના આડંબર આપણા હૃદયમાં સાચા જાતીય પ્રેમની લહરિઓ ઉત્પન્ન કરી શકતા નથી. આપણે પોતે પતિત થવાની સાથે સાથે આપણે જાતીય તહેવારને પણ પતિત બનાવી દીધા છે ! વધારે શું લખું ? હું ઈશ્વર પાસે એક વરદાન માગું છું કે, વિજયાદશમીના તહેવારને દિવસે હિંદુજાતિમાં નવેસરથી સ્વજાતિ-પ્રેમ ઉત્પન્ન થાઓ; આપણે પ્રત્યેક હિંદુને ગમે તેટલા નીચ જાતિનો હોય, તો પણ તેને આપણે આપણો ભાઈ સમજીએ અને નવેસરથી જાતીય તહેવારોના મહત્ત્વની સ્થાપના કરીએ. (“હિંદુપચ' ના વિજયાંકમાંથી અનદિત. લેખક-દેવતાસ્વરૂપ ભાઈ પરમાનંદજી એમ. એ.), ૩૬-વિજયે -= સ્વાગત ! સ્વાગત વિજયે !! નિજ ગંભીર–નિનાદ-વિજ્ય સે કર દે કમ્પિત દેશ, હે ક્રોધિત ખુલવા દે હમ સે કાયરતા કા વેશ. સ્વાગત યા નિજ ગૌરવ સબ હમને હો વિલાસ-આધીન, યહ વિલાસ-પ્રિયતા વિનષ્ટ કર ભર ઉત્સાહ નવીન. સ્વાગત કાયર જન કી ભાંતિ મૂક હે સહતે અત્યાચાર, ભર દે શક્તિ માતુ! કર પાયે દુઓં કા પ્રતિકાર. સ્વાગત તને હુંકાર કર સકે હમસેં નવ-જીવન સંચાર, હે જાયેં સ્વદેશ–વેદીપર મરને કો તૈયાર. સ્વાગત (“હિંદુપંચના વિજયાંકમાંથી) ૩૭–દશરા અથવા દશહરા એટલે? પ્રાચીનકાળમાં ચાર વર્ણોને માટે જે રીતે જુદા જુદા વ્યવસાયો નકકી કરેલા હતા, જેમકે બ્રાહ્મણોને માટે પઠન-પાઠન, ક્ષત્રિયાને માટે રક્ષણ-પાલન, વૈશ્યને માટે વેપાર અને શુદ્રોને માટે. સેવા, તેજ પ્રમાણે પ્રત્યેક વર્ણને પિતાની પ્રધાનતા દર્શાવવાનો અવસર મળે, એવા ઉદ્દેશથી વર્ષની અંદર ચાર મોટા મોટા તહેવારો નક્કી કરવામાં આવ્યા હોય તેમ જણાય છે. રક્ષાબંધન (બળેવ) એ બ્રાહ્મણોનો મુખ્ય તહેવાર છે; દશેરા ક્ષત્રિયોનો; દીવાળી વૈોન અને હોળી શકો. તેમાંથી ત્રણ તહેવારોના નામોના અર્થ તો સહેજે સમજાય છે; પરંતુ ચોથા દશેરાને અર્થ સ્પષ્ટ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #94 -------------------------------------------------------------------------- ________________ G૮ * શુભસંગ્રહ-ભાગ ત્રીજો થતો નથી. રીંવા રાજ્યના ગેઝેટિયર-લેખકે દેશી શબ્દોની “લૈંસરી' માં નીચે પ્રમાણેની નોંધ આપી છે – દશેરાનો અર્થ દશ (પાપ) હરણ કરનાર થાય છે. તે આસો સુદી ૧૦ ને દિવસે આવે છે અને રાજપૂત તથા મરાઠાઓને ખાસ તહેવાર ગણાય છે. રામે દુર્ગાની પૂજા કરીને રાવણ સાથે યુદ્ધ કરવાને દશમને દિવસે પ્રયાણ કર્યું હતું અને તે જ દિવસે વિજય મળવાથી તેનું નામ વિજયાદશમી પડયું છે. આ તહેવાર વર્ષાઋતુનો અંત દર્શાવે છે. તે દિવસથીજ ક્ષત્રિય વિજય-પ્રસ્થાન કરતા હતા. આ ઉપરથી વિજયાદશમીને અર્થ તો બરાબર સમજી શકાય છે; પરંતુ દશેરાનો અર્થ તો તેમ છતાંયે સ્પષ્ટ થતો નથી. એવાં કયાં દશ પાપે હતાં કે જેનું આ અવસરે હરણ થાય , છે, તે પણ સમજાતું નથી. એ ઉપરથી લાગે છે કે, પ્રાચીનકાળમાં એ દશ પાપ એટલાં જાહેર - જેમને ગણાવવાની જરૂર નહિ પડતી હોય. જેમ વર્તમાન સમયમાં ચાતુર્વણ્ય કહેવાથી બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શકને ગણાવવાની જરૂર પડતી નથી. પ્રાચીન શાસનમાં “દશાપરાધ” ને ઉલ્લેખ કરેલો છે, પરંતુ ક્યાંય તે દશ અપરાધોનાં નામ લખેલાં જણાતાં નથી. અલબત્ત, કાશીનાથ ઉપાધ્યાયના ધર્મસિંધુસારમાં નીચે લખેલા લકે મળી આવે છે - अदत्तानामुपादानं हिंसा चवावधानतः। परदारोपसेवा च कायिकं त्रिविधं स्मृतं ॥ पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः। असम्बद्ध प्रलापश्च वाङमयं स्याचतुर्विधं ॥ परद्रव्येष्वभिध्यानं मनसानिष्टचिन्तनम् । वितथाभिनिवेशश्च मानसं त्रिविधं स्मृतम् ।। एतानि दश पापानि हर खं मम जाह्नवी। दशपापहरा यस्मात्तस्माद्दशहरा स्मृता ॥ અર્થાત-ચેરી, હત્યા અને પરસ્ત્રીગમન, એ ત્રણ શારીરિક પાપ છે. કટુવચન, જૂઠ, નિંદા અને મિથ્યાપ્રલા૫, એ ચાર વાચિક પાપ કહેવાય છે. બીજાના ધનનો લોભ, અનિષ્ટનું ચિંતન અને અસત્યની હઠ, એ ત્રણે માનસિક પાપ છે. આ દશ પાપે છે. હે ગંગા ! તું આ દશ પાપને હરી લે છે, તેથી દશેરા-દશહરા કહેવાય છે. આ જ પ્રમાણે વાગમન અષ્ટાંગ હૃદયમાં લખ્યું છે કે – हिंसास्तेयान्यथा काममपैशुन्यं परुषानृते । संभिन्नालाप व्यापादमभिध्याग्विधवपर्ययम् ॥ पापं कमति दशधा कायवाङ मानसैस्त्यजेत् ॥ આમાં પણ ઉપર જણાવાયેલાંજ દશ પાપ વર્ણવેલાં છે. . જેઠ માસમાં પણ એક દશેરા-દશહરા આવે છે, તે વખતે ગંગામાં સ્નાન કરવાથી દશ પાપ નાશ પામે છે. (‘હિંદુપંચ ના વિજયાં કમાંના રાયબહાદૂર હીરાલાલના લેખ ઉપરથી અનૂદિત) - - — Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રીશક્તિ-પૂજા ૩૮–હા! મૈયા ચંડિકે ! હે માતા ! આ (હિંદુ સંતાન) જીવીને શું કરશે ? કીડીએસની પેઠે સંખ્યામાં બાવીસ કરોડ શું પણ બાવીસ અબજ હોય, તે પણ શું કરી શકવાના હતા ? હે ગૌરિ ! તારા અનન્ય ભક્ત શ્રીરામે એકલાએ દુર્દમ્ય રાક્ષસવંશનો નાશ કરી નાખ્યો હતે. હે માયા ! ગણ્યાગાંઠયા થોડાક પૂતાનેજ સાથમાં લઈને આય કુળકેસરી મહારાણા પ્રતાપે સત્રા અકબરને નાકે દમ આણી દીધો હતો. હે દેવિ ! એકલા ગુરુ ગોવિંદે, એકલા બાજીરાવે અને વીર વૈરાગીએ પણ એકલાએજ આર્યધર્મની રક્ષા કરી હતી. દેશનો ઉદ્ધાર તે લક્ષ્મીબાઈ અને પદ્મિની જેવી વીરાંગનાઓ કરશે કે આ વિષયી પુતળીઓ ? આ તીડનાં ટોળાંથી તે ધરતીને ભારજ વધવાને ! આ પાપીઓથી તો પૃથ્વી દબાતીજ ચાલવાની ! જે બગભગતે માતાને ખાતર કાંઈ પણ સંગીન ભોગ નથી આપી શકતા, તેમના શ્વાસોચ્છાસથી તો દેશનું વાતાવરણ ગંદુજ થયા કરવાનું! તેથી એ ભરવિ ! આપની ક્રાંતિકારિણી ડાકણને તરતજ મેકો કે જેથી તેઓ દેશમાંથી એવાં તેવાં માનવોને ભાર ઉતારી નાખે ! હે માતા ! વાર શું એટલાજ માટે કરો છો કે, તેમને નરકમાં પણ જગા મળે તેમ નથી ! હિંદુઓ ! જુઓ, નભોમંડળમાં વિપ્લવ મચી રહ્યો છે; જુઓ, પ્રલયકારી મહાભયંકર કાળ ચાલ્યો આવે છે, રાક્ષસી રક્ત-પિપાસા ખાઉ–ખાઉ કરતી ધસી આવે છે, તે વિનાશક ગોળા ફેંકી રહી છે, અશાંતિની પ્રખર જવાળાઓ ભડભડ સળગી રહી છે, દશે દિશાઓ કંપી રહી છે, બ્રહ્માંડનો હપિંડ કંપી રહ્યો છે ! ! ! તમારામાંથી કોઈપણ દુર્ગતિનાશિની દુર્ગામૈયાનું આવાહન કરનાર છે ? શું કેાઈ દૈત્ય-મુંડેની આહુતિ આપનારો રાઘવેંદ્ર છે? શું કોઈ લક્ષ્મણની પેઠે ચૌદ વર્ષ અખંડ બ્રહ્મચર્ય ધારણ કરનાર આર્યપુત્ર છે ? શું કઈ રણકંકણ અને લોહકવચ ધારણ કરનાર પેશ્વા છે ? શું કોઈ દેશદ્વારને કાજે મૃત્યરૂપી પ્રિયતમાને આલિંગન કરશે ? શું કોઈ દુઃખીઓને હાહાકાર અને કરુણ આકંદ સાંભળીને હૃદયમાં જવાળારૂપી માળા પહેરવાને તૈયાર છે ? શું કોઈ “જનની જન્મભૂમિ' ને અભયનિનાદ ગજવનાર છે ? (‘હિંદુપંચ ના વિજયાંકમાંથી અનુદિત). ૩૯–શ્રીશક્તિ-પૂજા જે કદલી કે પાત મેં, પાત પાત મેં પાત; ત્યાં પંડિત કી બાત મેં, બાત બાત મેં બાત. જે સમયે ભારતના પ્રાચીન આર્ય વિદ્વાનોને જ્ઞાનવિજ્ઞાનનો સૂર્ય ભારતના હિતરૂપી આકાશમાં મધ્યવતી હતું, તે વખતે તેમણે તેમનાં ભાવી સંતાનના–અમો વર્તમાન શિખા-સૂત્રધારી ભારતવાસીઓના કલ્યાણને માટે જે જે રીત-રિવાજ ચાલુ કરાવ્યા હતા, તે દરેક પ્રકારનાં કલ્યાણપ્રદ શિક્ષણથી ઓતપ્રોત હતા અને તે પણ ખરા. તેમના અન્યાન્ય શિક્ષણપૂર્ણ રીતરિવાજોમાં શારદીય શક્તિપૂજા એ ઘણું મહત્ત્વની વસ્તુ છે. મહાખેદ અને દુઃખની વાત છે કે, હાલમાં આપણે ભારતવાસીઓ શક્તિપૂજાના બાહ્યસ્વરૂપ આગળજ અટકી જઈએ છીએ અને તેની અંદર ભરેલા અમૃતસુધી પહોંચીને તેનું પાન કરવાની કંઇ કાળજીજ કરતા નથી. શક્તિ-પૂજામાં આપણે માટે જે અમૃત ભરેલું છે, તેની ઉપેક્ષા કરવાથી જ આપણી-વર્તામાન શિખાસૂત્રધારીઓની–હાલમાં આવી દુર્દશા થઈ રહી છે, કે જ્યાં ત્યાં આપણાં ભાઈભાંડુએ, માતાઓ અને બહેનોને પશુત્તિવાળા માણસે અપમાનિત અને કલંકિત કર્યા કરે છે. આપણું પૂર્વમાં પરશુરામજી અને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્રજી એવા હતા કે જેમણે પોતાનાજ બાહુબળથી પિતાના પ્રિયજનોનું અકલ્યાણ કરવાવાળા મોટમોટા રાજા-મહારાજાઓને પણ ધૂળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #96 -------------------------------------------------------------------------- ________________ wwww ૮૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ભેગા કરી દીધા હતા. તેઓ શક્તિના અદ્વિતીય પૂજારી હતા, શક્તિની હરહમેશ આરાધના કરીને તેમણે તેની પાસેથી પૂર્ણવરદાન પ્રાપ્ત કરી લીધાં હતાં. તેઓ આપણી પેઠે વર્ષમાં એક વાર શક્તિના પ્રતિનિધિની બાહ્યપૂજા કરીને ચૂપ થઈ જતા ન હતા. તેઓ હરહમેશ શક્તિની પૂજા કર્યા કરતા હતા અને પૂજા કરતી વખતે એ વાતને નહાતા ભૂલતા કે, આ સંસારમાં શક્તિહીન રહેવું, એના જેવું ભુંડું બીજું કઈ પાપ નથી. તેથી પ્રત્યેક સુજ્ઞ માનવે હમેશાં શક્તિશાળી રહેવું જોઈએ. તેઓ નિઋલિખિત મતનું મનન અને જપ કર્યા કરતા હતા કેઃ शक्तिहीनं तु निंद्यं स्यात् वस्तुमात्रं-चराचरम् । અતઃ શશિ : સા સેવ્યા વિદ્રાફિક નિઃ || (દેવી ભાગવત ) શરદઋતુમાં શક્તિની પૂજા કરવાને માટે શક્તિની જે પ્રતિમા બનાવાય છે, જેમાં શક્તિની પ્રાણપ્રતિષ્ઠા કરીને આપણે શક્તિની પૂજા કરીએ છીએ; તેના હાથમાં જે અનેક પ્રકારનાં અસ્ત્ર, શસ્ત્ર અને આયુધ આપવામાં આવે છે, તેની કલ્પનાના મૂળમાં આપણા પૂર્વજોએ એવું તો ઠાંસી ઠાંસીને શિક્ષણ ભરેલું છે કે જેમ કેળના પાને પાનની અંદર પાન ભરેલાં હોય છે, તેમ દુર્ગતિનાશિની દુર્ગાના અનેક હાથમાં અનેક પ્રકારનાં આયુનો સંગ્રહ એજ વાતની ઘોષણા કર્યા કરે છે. તેના પૂજક ભક્તો પિતતાની વ્યક્તિગત શક્તિ ઉપર વિશ્વાસ કરીને કદી પણ શત્રુઓ – ની સામે જાય નહિ. જ્યારે પણ તેમને શત્રુઓ ઉપર હુમલો કરવો હોય અથવા હુમલો કરનારા શત્રુઓથી પિતાનું રક્ષણ કરીને તેમના દાંત ખાટા કરી નાખવા હોય, ત્યારે તેઓ ભગવતી મહિષાસુરમર્દિનીની પેઠે પિતાની સઘળી શકિતને સંધરૂપે એકત્ર કરીને તેની સહાયતાથી આત્મરક્ષણ અને શત્રુ ઉપર વિજય મેળવ્યા કરે. આવું શિક્ષણ આપવા માટે જ આપણું પૂર્વજોએ શુંભ-નિશંભ-મદમર્દિની ભગવતીની પૂજાનો પ્રચાર કર્યો હતો. આપણા પૂર્વજોને એજ આશા હતી કે, તેમના વારસ—આપણે–પણ, તેમણે સમજાવેલી વાતને મમ સમજીને આત્મિરક્ષણના ઉદ્દેશથી ભગવતી શક્તિની હરહમેશ આરાધના કરતા રહીશું; પણ હાય ! અમે તે તેમની બતાવેલી બાબતોને વિદાય આપીને અમારેજ હાથે અમારે ઘાત કર્યો છે. હજી પણ જો આપણે આપણી દુર્દશા જોઈને આપણા પૂર્વજોની ચતુરાઈને સમજી જઈએ અને આપણું કલ્યાણ કરનારી શક્તિદેવીના પૂજક બનીએ, તે હજુ પણ કંઈ બાજી છેક બગડી ગઈ નથી. આ વર્ષે ભગવતી કાળીની છેડશોપચારથી પૂજા કરીને આપણે દૃઢ થઈને આપણા આત્મબળને સંધનું રૂપ આપવાનો નિશ્ચય કરીને તે માટે પ્રયત્ન આદરીએ તે આપણે સંપૂર્ણ શક્તિવાન થઈને સુખી થઈ શકીએ તેમ છીએ. (‘હિંદુપંચ ના વિજયાંકમાંના પંડિત ગંગાપ્રસાદજી અગ્નિહોત્રીના લેખપરથી અનૂદિત.) ૪૦–દેવીરૂપે શક્તિ-પૂજન સામાન્ય રીતે હિંદુઓ વર્ષમાં કેટલીયે વાર અને કેટલેય પ્રકારે શક્તિ-પૂજા તે કરે છે પરંતુ વસંતઋતુમાં વાસંતી પૂજ અને શરઋતુમાં શારદીય દુર્ગાપૂજા ઘણું કાળથી ભારે ધામ-- ધમપૂર્વક ઉજવાય છે. કહેવાય છે કે, ભગવતી આદ્યાશક્તિને પ્રસન્ન કરવા માટે રાવણે વસંતઋતુમાં તેમની જોડશોપચારથી પૂજા કરી હતી અને ભગવાન રામચંદ્રજીએ શરઋતુમાં શારદીય પૂજા કરી હતી, તેથી તેનું મહત્વ વળી વિશેષ મનાય છે અને ભારતવર્ષમાં હાલ લગભગ બધેજ ભિન્ન ભિન્ન નામોથી દેવીનું પૂજન થાય છે. પશ્ચિમ ભારતમાં નવરાત્ર, ગુજરાતમાં સ્ટાણી, દક્ષિણમાં અંબિકા, કાશ્મીરમાં અંબા, આસામ અને બંગાલમાં દુર્ગોત્સવ તથા બિહારમાં દેવી વગેરે જુદે જુદે સ્વરૂપે દેવી–પૂજન થાય છે. ક્યાંક ક્યાંક દેવીપૂજનને કલ્યાણીપૂજન પણ કહે છે. આ રીતે હિમાલયથી તે કન્યાકુમારી સુધી, આસામથી ભારતની પશ્ચિમ સીમાપય ત, સર્વત્ર આ અવસરે ભગવતી આદ્યા શક્તિની પૂજા થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #97 -------------------------------------------------------------------------- ________________ દેવીરૂપે શક્તિ-પૂજન ૮૧ દેવી-પૂજાની પદ્ધતિ આ દેશમાં કેટલા સમયથી ચાલતી આવી છે, તે કહી શકવું અશક્ય છે. ઘણું કરીને ભારતની આદિસભ્યતાના યુગથીજ અહીં શક્તિ-પૂજાની પ્રથા ચાલી આવી છે. હાલમાં પુરાતત્ત્વવેત્તાઓને માલૂમ પડયું છે કે, ભારતની અંદર તેમજ બહાર જાપાન, ચીન, ખેતડીઆ આદિ દેશમાં પણ પ્રાચીનકાળમાં દેવી-પૂજા પ્રચલિત હતી. એ દેશેાના લેાકેા દેવીને ૭૦૦૦ મુદ્દોની માતા માનતા હતા. ક્યાંક ક્યાંક બુદ્ધદેવની પ્રતિમાની સાથે સાથે દેવી-મૂર્તિ પણ જોવામાં આવે છે. ઋગ્વેદના દેવીસત ઉપરથી માલમ પડે છે કે, ક્યાંક ક્યાંક આદ્યા શક્તિને અગ્નિસ્વરૂપા માન્યાં છે. વળી તૈત્તિરીય બ્રાહ્મણમાં પણ દુર્ગો અને તેાત્રના ઉલ્લેખ કરેલા છે. શતપથ બ્રાહ્મણુમાં લખ્યું છે કે, પ્રજાપતિ દક્ષે જ્યાં અનેક યજ્ઞા કર્યાં હતા, ત્યાં ‘પાર્વતી-દક્ષ' નામના યજ્ઞ પણ કર્યો હતેા. ઋગ્વેદના દ્વિતીય મડળની ૨૭ મી ઋચામાં લખ્યું છે કે, પ્રજાખંતિએ ‘દક્ષતનય’ નામની એક વેદી બનાવી રાખી હતી. ત્યારબાદ વળી શતપથ બ્રાહ્મણમાં જોઇએ છીએ કે, તે વેદી ઉપર એક સુવર્ણમયી પીતાત્મ પ્રતિમાની પ્રતિષ્ઠા કરતા હતા. આ પ્રતિમાને હવ્યવાહની'ની પ્રતિમા કહેતા હતા. આ પ્રતિમાની ચારે ખાજુએ ખીજા કેટલાંક નાનાં મોટાં દેવ-દેવીઓની પ્રતિષ્ઠા થતી હતી. એક બળવાન દેવતા વેદીનું રક્ષણ કરતા હતા, એક ચતુર્ભુજા દેવી હેમ વગેરે ગ્રહણ કરતી હતી, એક દેવી ધનભંડારનું રક્ષણ કરતી હતી અને એક દેવી જ્ઞાનદીપક લખને ઉભી રહેતી હતી. હાલની દુર્ગા–પ્રતિમાની સાથે ઉપલા વનનું શુ ́ખરૂં મળતાપણું છે. સામવેદમાં દુર્ગાપૂજાના જે મ`ત્રા મળી આવે છે, તેમાં દુર્ગાનું નામ પણ આવ્યું છે. વૈદિક સાહિત્યમાં મળી આવતાં અનેક પ્રમાણે! ઉપરથી જણાય છે કે, વેદમાં આદ્યા શક્તિને અગ્નિસ્વરૂપ માન્યાં છે. યજુર્વેદમાં રુદ્ર અને અખિકાનાં નામ આવે છે અને તેએ આહુતિ ગ્રહણ કરતાં હતાં, એ વાત પણ મળી આવે છે. તૈત્તિરીય આરણ્યકમાં તે વર્તમાનકાલીન દુર્ગાપ્રતિમાના બધાય ભાગે ઘણેભાગે જેમના તેમ મળી આવે છે. આ રીતે શોધ કરતાં માલમ પડે છે કે, ભારતવર્ષમાં શક્તિ-પૂજાની પદ્ધતિ અત્યંત પ્રાચીન છે. હાલની પૂજાપદ્ધતિ ઉપરથી પણ જણાય છે કે, દુર્ગાપૂજાની લગભગ બધી વિધિ વૈદિક રીતિ અનુસાર છે. હા, એ પણ બરાબર છે કે, જેમ મેાટા મેટા શાસ્ત્રગ્રંથામાં પણ વખતેા વખત પ્રક્ષિપ્ત વિષયેા ઉમેરાયા છે, તેજ પ્રમાણે દેવીની વૈદિક પૂજા-પદ્ધતિમાં પણ ધણુંયે પ્રક્ષિપ્ત થયેલુ છે; પરંતુ આદ્યા શક્તિની, મહામાયાની, પરબ્રહ્મ પરમાત્માની યેાગમાયાની દેવીરૂપે પૂજા કરવાની પ્રથા અહીં ધણા સમયથી પ્રચલિત છે. આજે પણ જો આપણે સાચા મનથી, પૂર્ણ અંતઃકરણપૂર્વક જગતના કારણરૂપ, સનાતની, ચિન્મયી, મહામાયા જગખિકાનું આવાહન કરીએ, આપણાં ભક્તિપૂર્ણ અશ્રુસંચિત જળથી અચઢાવવાના સંકલ્પ કરીએ, આપણાં હૃદયરૂપી પુષ્પા માતાને ચરણે ચઢાવવાને નિશ્ચય કરીએ અને તેમનાં ચરણુતળને આપણાં હૃદયરક્તરૂપી અળતાથી સુશાભિત કરવાની પ્રતિજ્ઞા કરીએ, તે! સ`મંગલમયી માતા આપણી ઉપર અવશ્ય કૃપા કરશે.× ( ‘હિંદુપ’ચ’વિજયાંકના અગ્રલેખ ઉપરથી અદિત ) × યુધમ વાળા પણ વામમાર્ગે ચઢી ગયા અને ધર્મને નામે અધમ પુષ્કળ વ્યાપી ગયો, ત્યારે દયાળુ પ્રભુ ભગવાન શંકરાચાર્ય રૂપે પેાતાનું અપૂવ જ્ઞાનચારિત્ર્ય પ્રકટાવીને અધમના મુખમાં જઈ પડેલા ભારતવાસીઆને ઉદ્ધાર કર્યાં હતા. એ અદ્ભુત ઈશ્વરી વિભૂતિએ પરમાત્માનાં અનેક મુખ્ય સ્વરૂપાનાં સ્તુતિગાન કર્યાં છે. તેમાં એક ભવાની-ભુજગતૅાત્ર છે. સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય તરફથી હાલમાંજ ભગવતી ભાગવત-અથવા દેવીભાગવતની નવી આવૃત્તિ નીકળી છે, તેના શરૂ ભાગમાં એ સ્વેત્રમાંના થેાડાક મ્યાક ભાવાય સાથે અપાયા છે, તે અહીં પણ આ પછી અપાયું છે. શુ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #98 -------------------------------------------------------------------------- ________________ ४१ - नमस्ते नमस्ते नमस्ते भवानि त्वमर्कस्त्वमस्त्विमिंदुस्त्वमापस्त्वमाकाशभूवायवस्त्वं चिदात्मा || वदन्यो न कश्चित्प्रकाशोऽस्ति सर्व सदानंद संवित्स्वरूपं तवेदम् ॥ गुरुस्त्वं शिवस्त्वं च शक्तिस्त्वमेव त्वमेवासि माता पितासि त्वमेव ॥ त्वमेव वद्य त्वमेवासि बुद्धिर्गतिर्मे मतिर्देवि सर्वं त्वमेव ॥ श्रुतीनामागम्यं सुवेदागमाद्यैर्महिम्नो न जानाति पारं तवेदम् ॥ स्तुतिं कर्तुमिच्छामि ते त्वं भवानि क्षमस्वेद मंब प्रमुग्धः किलाहम् ॥ शरण्ये वरण्ये सुकारुण्यपूर्णे हिरण्योदराद्यैरगम्येति ॥ भवारण्यभीतं च मां पाहि भद्रे नमस्ते नमस्ते नमस्ते भवानि ॥ .... ભાવા:--હૈ દવે ! સૂર્ય, અગ્નિ, ચંદ્ર, જળ, આકાશ, પૃથ્વી, વાયુ અને ચિદાત્મારૂપે પણ તમેજ છે. આપની સત્તાક્રુતિ વિના કોઇ પણ પદાર્થ કે પ્રકાશ અસ્તિત્વમાંજ આવી શકે તેમ નથી. આથી આ સમગ્ર વિશ્વમાં જે કાંઇ પ્રાણી—પદાર્થ, વસ્તુ-સ્થિતિ કે પદ-પદાર્થ ઇત્યાદિ છે, તે આપનુંજ સદાનંદ સવિત્ સ્વરૂપ છે. હૈ દેવ! મારા ગુરુ, મારૂં કલ્યાણ અને મારી શક્તિ પણ તમેજ છે. મારાં માતા અને પિતા પણ તમેજ છે. મારી વિદ્યા, બુદ્ધિ, મતિ અને ગતિ પણ તમેજ છે!, એટલુંજ નહિ પણ હે ભવાનિ ! મારૂ' સર્વસ્વ પણ તમેજ છે. હે વિશ્વેશ્વરી ! શ્રુતિઓને પણ તમારા મહિમા અગમ્ય છે અને વેદશાસ્ત્રાદિ પણ તમારા મહિમાને પાર પામી શકતાં નથી. તેપણુ હું ભવાનિ! આવા અપાર મહિમાવાળાં આપની હું સ્તુતિ કરવા ઇચ્છું છું, તેને માટે આપ મને ક્ષમા કરજો. કેમકે હે અનત ઐશ્વર્યાંના અંબારસ્વરૂપ માત અંબે! આપના જરાતરા મહિમા જાણવાથી પણ હું અત્યંત મુખ્ય ખની ગયો છું ! હે શરણાગતવત્સલ માતેશ્વરી ! હે પરમ પૂજ્ય અને અત્યંત કરુણાપૂર્ણ પરમેશ્વરી! ૐ હિરણ્યગર્ભાદેિથી પણ અગમ્ય અને અત્યંત પવિત્ર એવાં કલ્યાણિ ભવાનિ ! આ સસારરૂપી અરણ્યથી ભયભીત થયેલા એવા હું આપને શરણુ છુ, મુજ દ્વીન ડીનનું આપ રક્ષણ કરા, આપને અનેકાનેક નમસ્કાર છે, નમસ્કાર છે, નમસ્કાર છે. (શ્રીમ ંકરાચાર્ય વિરચિત ભવાની-ભુજ ગ-રાત્રમાંથી ) 1..?mmmmmmmmmar Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ( -----------~****** ..................................................................................................................................................................................................... ................. www.umaragyanbhandar.com Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૩ પ્રાચીન હિંદની ગ્રામ્યરચના ૪૨–પ્રાચીન હિંદની ગ્રામ્યરચના જાના વખતમાં આપણા દેશમાં ગ્રામ્યજીવન માટે કંટાળો નહોતો. ત્યાંનું શુદ્ધ અને શાંત વાતાવરણ વખણાતું; અને દેશનું દરેક માણસ પિતપોતાની ફરજ સમજી ત્યાંની સુધારણના કાર્યમાં ભાગ લેતું. ગામડાંની રચના સુંદર હતી. કેટલાંક ગામમાં માત્ર એકજ ધંધાનાં માણસે રહેતાં અને તેમના ધંધા ઉપરથી તે તે ગામનાં નામ પડતાં હતાં. જેમાં સુથારનાં હજારો ઘર તો કેાઈમાં બીજા ધંધાર્થીઓનાં ઘર હતાં. જો કે સામાન્ય રીતે તે સર્વ ગામોમાં સઘળી જાતનાં માણસે રહેતાં હતાં. ઘર તથા રરતા સ્વરછ અને મેહક હતા. ગામબહાર ઝાડની ઘટામાં પૂજાસ્થાન નક્કી કરીને ત્યાં નવરાશે ખેતરના જાદા જૂદા છોડવાઓના સૌંદર્ય વચ્ચે તેઓ ઘણા આનંદથી ભેગા બેસતા હતા. એક બાજુએ પશુઓ માટે ગોચરની જમીન ખાસ જૂદી રખાતી હતી. લગભગ દરેક ગામની આસપાસ કાચી અથવા પાકી વાડ થતી હતી. આથી એર-લૂંટારાઓનો ભય ઓછો થતો હતો. ખેતી ઉપરાંત જદી જુદી કારીગરી અને શિલ્પકળા ઉપર માણસે સ્વતંત્રતાથી પિતાને ગુજરાન ચલાવતા હતા. કોઈ ગામમાં વરતી વધશે એમ જણાય કે તરતજ પાસેના જંગલનો થોડા ભાગ સાફ કરીને ત્યાં નવા ગામની વસાહત થતી હતી. આમ બહોળી જમીન મળવાથી ગરીબાઈ જેવું તો જણાતૃજ નહોતું. જો કે વચ્ચે વરચે દુકાળ તથા રોગ વગેરેથી ઘણું દુ:ખ પડતું, પરંતુ એવા વખતે પણ ઉત્સાહી પુરુષોની ઘણી સહાય મળતી હતી. ગામમાં આનંદ મેળવવા માટે ઉસવાદિની સારી ગોઠવણ થતી. ગામનાં સર્વ માણસો તેમાં ભાગ લેતાં. જે કોઈ ખાસ કારણસિવાય એમાં ભાગ ન લે, તો તેનો બહિષ્કાર કરવામાં આવતો હતો. આવા પ્રસંગે બપોરે કે સાંજે સર્વ ભેગા થતા અને કોઈ વાર્તાઓ કહેતા, કોઈ સાહિત્યચર્ચા કરતા તો કોઈ સંગીત તથા નૃત્ય કરી આનંદ પામતા. ગામના યુવક પિતાનું મંડળ થાપી ધાર્મિક અને પરહિતનાં કામો કરતા હતા. પ્રાત:કાળમાં ઉઠીને તેઓ રસ્તાઓ ઉપરના કુચા, ઈટ, પથ્થર વગેરે હોય તે દૂર કરતા, જે ઝાડ રસ્તા ઉપર હાઈ અડચણ કરતાં હોય તેનો નાશ કરતા, ખાડાટેકરા હોય તે કાઢી નાખી સીધો રસ્તો બનાવતા, નાના વહેળા કે કાતર હોય તેના ઉપર લાકડાના પૂલ બાંધતા, વળી તળાવમાંનો કચરો બહાર કાઢી નાખી પાણી સ્વચ્છ રાખતા અને જેઓ ગરીબ તથા દુઃખી હોય, તેમને દરેક પ્રકારે મદદ કરતા હતા. પ્રાચીન શિલાલેખે જોતાં જણાય છે કે, ગામમાં જેઓ ઉચ્ચ સેવાભાવથી કામ કરતા, તેમના તરફ ગામલોકો પ્રેમ અને શ્રદ્ધાથી જોતા હતા. સારાં કામને સારો બદલો મળ છે. કેટલીક વખત એ સેવાની યાદમાં તે માણસના નામે નવું ગામ વસાવીને તેનું નામ યાદ રાખતા, ગામની રક્ષામાટે પિતાના પ્રાણ આપનાર વ્યક્તિના કુટુંબનું પોષણ કરતા અને તેની યાદ માટે દેવમંદિરમાં દરેક સાંજે ધૂપ-દીપ કરવાની વ્યવસ્થા કરતા. એ ઉપરાંત ઘણી રીતે તેવા માણસનાં મારક રાખવામાં આવતાં. હજુ પણ આવા વીર પુરુષોના સ્મારકતરીકે પથ્થરના પાળીઆ ઘણાં ગામની ભગળે નજરે પડે છે. લોકવિચારવિરુદ્ધ કામ કરનાર અથવા દેવમંદિરનું અનિષ્ટ થાય તેવું કામ કરનારને ધર્મદ્રોહી ગણી તેની ટીકા થતી; તેમજ તેને ઉત્સવમાં તથા દેવમંદિરમાં જવાની રજા મળતી નહિ. ગામલોકમાં ધર્મની સારી ભાવના હતી. પ્રતિદિન મંદિરમાં સર્વ ભેગા મળતા અને પૂજનઅર્ચન વગેરે કરતા. દેવમંદિરમાં પાસેજ એક સાર્વજનિક મકાન બાંધવામાં આવતું. તેમાં સાધુ સંન્યાસીઓ આવી ઉતરતા અને ગામલોકો તેમની પાસેથી ઉપદેશ સાંભળતા. ગૌતમબુદ્ધ તથા બીજાઓનાં જીવનચરિત્ર ઉપરથી જણાય છે કે, તેઓએ પોતાના પ્રવાસ દરમિયાન આવાં ઘણું સ્થળમાં ઉપદેશ આપ્યો હતો. કેટલાક ગામલેક પણું દૂર જાત્રા કરવા જતા અને ત્યાં પોતે લીધેલો અનુભવ પાછા આવી સર્વને કહેતા. ગામની શાળાને અભ્યાસ પૂરો કર્યા પછી હોશિયાર બાળકે સારાં સ્થળામાં વધારે અભ્યાસ માટે જતા. તક્ષશિલા, નાલંદ વગેરે વિદ્યાપીઠેમાં આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #100 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો રીતે ઘણું વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવતા. ગામના સઘળા માણસોની એક સભા ભરાતી. તેમાં લોકહિતની ચર્ચા થતી હતી. આવી સભામાં ન્યાયનું કામ પણ થતું હતું. ચોર-લૂંટારાથી ગામનું રક્ષણ કરવાના ઉપાયો પણ લેવાતા. ઘણા પ્રાચીન ગ્રંથમાં આવી સભાઓની પ્રશંસા કરેલી છે. દરેક ગામમાં એક માણસ, નીમવામાં આવતે, જે સભાની સહાનુભૂતિથી લોકહિતનાં કામે ઉપર દેખરેખ રાખતો. આવી સભાઓમાં ગરીબ કે ધનવાનનો કાંઈ ભેદ રખાતો ન હતો. હાલની ગ્રામ્યપંચાયતે કે જીલ્લા બેડેના જેવાં બજે તેથી ચઢે એવાં મંડળો સ્થપાતાં. ગ્રામ્યસભાની બેઠક નકકી કરવી; ધર્મશાળા, દેવમંદિર, સદાવ્રત, બાગ ઇત્યાદિની સ્થાપના કરવી; દરિદ્ર અને અસહાય માણસોને સહાય કરવી અને કૂવા, વાવ વગેરે ખોદાવવાં–એ આવા મંડળનાં મુખ્ય કાર્યા હતાં. આવાં મંડળ પાસે જમીન-સંપત્તિ રહેતી, ગ્રામવાસીઓ પાસેથી અમુક કર લેવામાં આવત; તેમજ અપરાધી પાસેથી દંડ લઈ એ ધી રકમ તે મંડળને સંપાતી અને તે મંડળધારા નક્કી કરેલાં સારાં કામોમાં તે રકમ વપરાતી. આવાં જૂદા જૂદાં મંડળની દેખરેખ તે તે પ્રદેશની મહ સભાના સભ્યો રાખતા હતા. દેશના વૃદ્ધ અને અનુભવી પુરુષી એવી મહાસભામાં નિમાતા. બીજા મંડળાના કેટલાક પ્રતિનિધિઓ સાથે મળી તેઓ મહાસભાનું કામ કરતા. આ સભામાં જૂદી જૂદી નાની સમિતિઓ નીમાતી અને તેમાં દાન, તળાવ, બાગ, ન્યાય, ખેતી, ધાર્મિક કાર્યો વગેરે સંબંધી ઠરાવો થતા હતા. આવી મહાસભાના સભ્યો ચૂંટી કાઢવા માટે જૂદા જૂદા વિભાગ પાડવામાં આવતા હતા. જે માણસ તે વિભાગનો વતની હોય, વિદ્વાન હોય અને જેણે પોતાની સંપત્તિ માત્ર સાધુવૃત્તિથી જ મેળવી હોય, તેવા માણસને શોધી કાઢવામાં આવતું. આવા ઘણા માણસે હોય તે દરેકના નામે ચિઠ્ઠ: લખીને દેવમંદિરમાં મંડળ સમક્ષ એક બાળક પાસે તેમાંથી એક ઉપડાવતા અને જે પ્રથમ આવે તેને સભ્યતરીકે મોકલતા. આવી સભાઓ અને મંડળોને પ્રજા તરફથી દ્રવ્યાદિની સારી મદદ મળતી. પિતાને પ્રિય હોય એવાં સારાં કામોમાં ખર્ચવાની શરતે મેટી રકમો લેકે આપતા. મંદિરોમાં બાળકોના ધાર્મિક અભ્યાસમાટે સારી વ્યવસ્થા હતી. આ ઉપરાંત મુસાફર, સાધુ-સંન્યાસી વગેરેના ભજનમાટે, દેવની નિત્યપૂજમાટે તથા ઉત્સવ માટે પણ સારી રકમ ખર્ચાતી. આમ દરેક રીતે લોકો પોતાનું જીવન ઉન્નત કરતા હતા. દેશ દેશના સાધુ-સંન્યાસી દ્વારા તેમજ જાત્રાળુઓ દ્વારા તેઓ આખા હિંદની ખબર જાણતા હતા. ગામનાં બાળકે બહાર વધારે અભ્યાસ કરી આવીને પોતાની વિદ્યાનો લાભ જાઓને આપતા હતા. (“જ્ઞાનપ્રચારના એક અંકમાં લેખક-રા. ચંદ્રશંકર મણિશંકર ભટ્ટ.) ૪૩–વિદ્યાથીને લાયક ધર્મ મારા વહાલા વિદ્યાર્થી બંધુઓ! આપણે ભારતભૂમિના ભવિષ્યના દેવતાઓ ! આપણે કેવો અને કયો ધર્મ પાળવો જોઈએ ? શું આપણે શિવધર્મ, જૈનધર્મ, બુદ્ધિધર્મ, મુસલમાની કે ખ્રિસ્તી ધર્મ પાળવો જોઈએ ? ના, ના. તે શબ્દોની સાથે તો ધર્મ શબ્દ શોભતો નથી. તેને તે આપણે પંથે કહી શકીએ. તે પંથે ખરેખર ઉત્તમ અને સુંદર છે, પરંતુ તે આપણને હાલની સ્થિતિમાં સ્વાર્થી બનાવે છે. તમે જોશો કે, એક પંથના બીજા પંથને વખોડતા કે ધિક્કારતા હશે. આપણે એ વિરોધ પેદા કરવાનું નથી. ત્યારે આપણે શું કરવું? હું, ત્યારે આપણે કયો ધર્મ પાળવો ? આપણે એવો ધર્મ પાળવો જોઈએ કે જે ધર્મથી આપણા હિંદુભાઈઓ, મુસલમાનભાઈ, પારસીભાઈઓ અને ખ્રિસ્તીભાઈઓ આપણને પિતાના ગણે-જૂદા ને ગણે, કેઇનામાં વિરોધ પિતા થાય નહિ; ટુંકામાં સર્વ એમજ સમજે કે – હિંદુ-મુસલમીન-પારસી સર્વ ધર્મતનું સૌ બાળ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #101 -------------------------------------------------------------------------- ________________ વિદ્યાથીને લાયક ધર્મ ત્યારે તે ધર્મ કે હોવો જોઈએ ? ભરતભૂમિરૂપી ઉદ્યાનનાં પ્રિય સુકોમળ સુગંધિત પુષ્પો ! તમે સર્વ જાણતાજ હશે કે, ધર્મ શબ્દનો અર્થ ધ–ધારણ કરવું, એ છે. સમાજને ધારણ કરે તે ધર્મ. પારાદર્યમિત્યદુર્વ ધારાતિ પ્રજ્ઞા આ તેને બહોળો, ઉો અર્થ ટુંકામાં અથવા સાધારણ શબ્દમાં કહીએ તો “પડતાં ધારે જે પાપમાં ધર્મ તેનું છે નામ.' આ ધર્મ શબ્દનો અર્થ થયા. હવે વચ્ચે હું એક વાત કહેવા માગું છું. કોઈને કદાચ એમ લાગશે કે, પંથોનું ભુંડું બોલાયું; પરંતુ કોઈ પણ પંથ આપણને અધર્મને માર્ગે જવા સૂચવતા જ નથી. શું બાઇબલ એમ કહે છે કે ચેરી કરો ? ના. તે તો તેની દશ પ્રતિજ્ઞામાં કહે છે કે “તું ચોરી કરતો મા.” ત્યારે શું કુરાન એમ કહે છે કે, જૂઠું બોલે ? ના, ના. હઝરત મહમદ સાહેબ (સ આસ) ખાસ ભાર દઈને કહે છે કે “તે મારે મુસલમાન નથી, પણ દુશ્મન કાફર છે કે જે અસત્ય બોલે છે ને વચનભંગ કરે છે.” આ બીજા પંથના દાખલા લીધા છે; કારણ કે તમને તમારા પંથનું તો જ્ઞાન હોવું જ જોઈએ. મારા લગાર પણ એવો આશય નથી કે, તમે તમારા પિતાને પંથ છોડી દે; પણ ઉદારચરિત બનીને મોટી નજર રાખતાં શીખો. હું સારો છું, મારો પંથ જ સારો છે અને બીજું બધું ખોટું છે, એ મિથ્યાભાવ છેડી દે. “વયુધવ કુટુંમ્” જગત મારું કુટુંબ છે, એમ અનુભવો. અસ્તુ. તમે જોશો તે જણાશે કે, દરેક ધર્મના સ્થાપનાર પૂર્ણાત્મા હતા. તેઓએ અમુક વાત ખરેખરી ઠસાવવામાટેજ જાદ પંથ કાઢેલા. બુદ્ધે દયાનો મંત્ર જગતને શીખવાડે વગેરે. આ જૂદા પંથેની સરખામણી આપણે શાળા જોડે કરી શકીએ. ધારો કે, એક નિશાળમાં તમને ગણિત શીખવાય છે, પણ તે બીજ વિષ સાથેજ. આથી ખાસ તેનું જ ૬ અને ઉત્તમ જ્ઞાન આપવા માટે કોઈ વિદ્વાન જૂદી શાળા ખલે, ને ફક્ત તેમાં તેનું જ શિક્ષણ આપી, આપણને તેટલાજ વિષયમાં પૂર્ણ બનાવે તેવાજ આ પંથે છે. આ વાત પણ સારી છે. તે જે બહુજ ઉત્તમ, દૈવી સ્થિતિમાં હોય તે પસંદ કરવા જેવી છે.-આપણું કલ્યાણ થાય તેવી છે. પણ અત્યારે આપણે જે સ્થિતિમાં ચાલતા પંથે જોઇએ છીએ, તે બહુજ કઢંગી છે, અપૂર્ણ છે, વિવાદ પેદા કરનારી છે, કારણ કે ધર્મ-પંથ-સંસ્થાપકના ઘણાખરા ઉચ્ચ અને દૈવી ઉદેશે તેઓની સાથે જ મરી ગયેલા હોય છે. આથી અત્યારના અમુક પંથે ચાલીએ, માનીએ, વતીએ અને કદાચ આપણું ભલું થાય. કદાચ શાથી કે સંશયની વાત છે. ઉચ્ચ માર્ગ જડતે હોય, પણ આપણા વહાલા બંધુઓથી જૂદુ પડતું હોય, તો તે આપણને નકામું છે. તે સત્ય પંથ કિવા નગદ ધર્મ નથી; પણ આપણે માટે તો કોઈ રાક્ષસ-દાનવ કે સેતાનને લોભાવવાને માર્ગ છે, ઉધાર ધમ છે, એમ આપણે કહેવું જોઈએ. અત્યારે તે આ ચાલતા જમાનાને અનુસરી આપણે સર્વ આત્મબંધુઓએ સાથે વહન કરવાનું છે. ' અરે ! તમે તે કેવા માણસ છે ? મેરી મોટી ડંફાસ મારો છે, પણ કઈ કહેતા નથી. ક્યારના ધર્મ ધર્મની વાત કરો છો, પણ અમે તેને કેવી રીતે પાળીએ, તે તો કહેતા નથી ! તમે મને એમ પૂછવાને તૈયાર થયા હશે. હવે એજ વાત આવે છે. પ્રથમ કહ્યું તેમ સમાજને ધારણ કરે તે ધર્મ, સમાજથી જુદા પડાય, વિવાદ થાય, જેમાં ખાટા ઢાંગ હોય, તે ધર્મ નહિ. બીજી, તે ધર્મ આપણે કયારથી પાળ ? શું નાહી-ધોઈ દેવસેવામાં કે મંદિરમાં હોઈએ ત્યારે જ પાળવો ? શું રવિવારે ખ્રિસ્તી દેવળમાં પ્રાર્થના કરવા જાય છે, ત્યારેજ પાળવે? શુક્રવારે મસીદમાં જઈને ધર્મને સંભારવો ? અરે ! ના, ના, ના. તેને તો આપણે જ્યારથી સમજતા થઈએ, ત્યારથી અહર્નિશ, ચોવીસેય કલાક ભૂલવો ન જોઈએ. ત્યારે ધર્મ એટલે શું કરવું ? ધર્મ એટલે માત્ર ટીલા ટપકાંજ નથી. “ભાઈ ! અડકશે ભાઈ, તું મારા ધર્મનો નથી.” એમાં કંઈ ધર્મનો સમાવેશ થતો નથી. ધર્મ જ્ઞાનનો છે ભંડાર, તોયે ના જાણે કે સાર; ખાટા ઢગ મહી અથડાય, ટીલા ટપકાંમાં રહી જાય. * હિંદુ વિદ્યાથસમક્ષ બલવાનું હોવાથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #102 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાંગે ત્રીજો ભાઈ ભાઈથી સહુ અભડાય, ખાટી મેટાઈમાં જ તણાય. શોધે શોધે સાચું કાર–સંતાને* ' ત્યારે થાય છે શેમાં ! અમદાવાદ કે વડોદરે જવાના એક કરતાં વધારે રસ્તા છે, તેમ ધર્મને પાળવાના ચાર માર્ગ છે. ધર્મના પૂરેપૂરા ચાર માર્ગ પર આપણે બરાબર ચાલવું જ જોઈએ. એ ચાર માગે તે ક્યાં ? એમાંને પહેલો માર્ગ તે સત્ય છે. “સત્યમેવ નાનૃતમ્ ” “સત્યાગ્રસ્ત જો વર્ગ છે” “તે મારો મુસલમાન નથી પણ દુશ્મન કાફર છે કે જે અસત્ય બોલે છે ને વચનભંગ કરે છે. ” “ તું જુઠું બોલતો મા.” વગેરે વગેરે મહાન આજ્ઞાઓ આપણને ધર્મને પહેલા માર્ગને બોધ કરે છે. ત્યારે પ્રથમ તો ધર્મ પાળતા હો તે સાચું બેલો. શું આપણે આવો ધમ પાળીએ છીએ ? ના, આપણે તો માળા ફેરવીએ છીએ, ને ફેરવતાં ફેરવતાં હજારેનાં ગળાં રેંસવાની–રંસવાના વિચારની માળા પણ ફરતી જ હોય છે. વિશ્વાસે બીજાને ઠગીએ છીએ, માલમાં કપટ કરીએ છીએ; વગેરે અનેક રીતે જૂઠું બોલીએ છીએ. આ તો ખરેખર ધર્મ નથી, પણ ધતીંગ છે. જે આપણે ખરે, સત્ય, નગદ ધર્મ પાળવો હોય તે સર્ચ વઢ. ત્યારે તે પ્રમાણે આપણે આજથી જ સાચું બોલવું જોઈએ. એ સત્ય ધર્મ અંગીકાર કરવો જોઈએ. ટુંકામાં સત્ય જોતાં, બોલતાં ને સમજતાં શીખવું જોઈએ. કારણ કે વિદ્વાને અમાસની રાત્રિ, દીવાવગરનું ધર અને સત્યવિનાનો મનુષ્યદેહ, એ ત્રણને સરખાં ગણે છે. બીજો ભાગ દયા છે. અરે ! આપણો દેશ તે દયાધમને માટે પ્રખ્યાત છે. “દયા ધર્મ કે મૂલ હય.અરે તેમાં બુદ્ધદેવ દયાના ગુરુને જન્મ થયો હતો ! પણ અત્યારે તો તે બીજાની દયા નીચે પડ્યો છે ! દયામણી દશા થઈ છે ! ત્યારે શું દયાને ડાકણે ખાધી? હા, હા. એવું જ કંઈક થયું છે. આપણે ઉંધે અર્થ કર્યો છે. દયાના ખરા પ્રકાર સમજ્યા નથી. મનુષ્યપર દયા રાખવી, ભૂખ્યાને ભેજન આપવું, શું આપણે એવું નથી કરતા ? હા, વા=આપવું ને બરાબર ઉપયોગ કરીએ છીએ. ગમે તે નાગા-ભૂખે આવે કે વિચાર કરતા નથી. આપવું, નાખી દેવું, ગોરને લેટ આપ્યો તે મોઢું ધ્રુવે કે ગમે તેમ કરે, એટલુંજ માત્ર સમજીએ છીએ. અરે, પણ તેવો અર્થ નથી. દયા, માણસ કે જનાવરપરજ કરવાની નથી. બધી ચીજ ઉપર કરવાની છે. માણસમાં પાત્રતા જોઈને દયા દેખાડવી, દાન આપવું; પણ “રોટલી નાખીને ભિખારી ન રાખો” “તમારાં દાનનાં ઝરણે, વહે છે માર્ગ અવળે તે; કમી કરવા બદલ બીજા નવાં દરદો ઉમેરે છે.” તેને બરાબર માર્ગમાં વાળે. અત્યારે ચાલતી દાનની રીત બહુજ કનિષ્ટ પ્રકારની છે, ચાલુ જમાનાને મળતી નથી. અરે ! પાછલા વેદસમયને પણ મળતી નથી. ભૂખ્યાને ભોજન આપો, પણ તેની ભૂખ તપાસીને આપો. તેને શારીરિક, માનસિક કે આત્મિક ભૂખ છે. તે જુઓ. પછી તેને એવું ભોજન આપો કે ફરીથી તમારે બારણે તેને માગવા આવવાની જરૂર રહે નહિ. ત્યારે શું પૈસાથીજ દાન થાય ? પૈસાથી પણ થાય અને બીજા ઘણાથી પણ થાય. પૈસાથી સ્કૂલ, ઍગિ , દવાખાનાં, પુસ્તકાલયો વગેરે કાઢી શકાય, ધનથી જેવું બની શકે તેવું નથી પણ બની શકે છે. તનથી કોઈને પાટે બંધાય, માર્ગ બતાવાય, બે મીઠા શબ્દો બોલી આશ્વાસન આપી શકાય અને હજાર વાનાં કરી શકાય. પ્રકામાં પોતાની જાતને અન્યના ભલા માટે ખર્ચી શકાય. તમારી પાસે જે હોય, તેને બરાબર વાપરવું જોઈએ. કેશીની ઘંટીના પથરાજ હિસાબ માગવામાં આવે છે, એ યાદ રાખજો. મનથી પણ દયા કરી શકાય. સારા વિચારો કરી શકાય. વિચારોનું બળ કેવું મહાન છે, તે તમારે અન્ય પુસ્તકમાંથી ખાસ વાંચવું જોઈએ. આમ દરેક રીતથી દયા કરાય, પણ પાત્રતા જોઈને કરવી જોઈએ. » ‘હિંદ માતાને સંદેશ” નામે મારા કાવ્યમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #103 -------------------------------------------------------------------------- ________________ બંગાલ કી વિધવા બીજી વસ્તુ પર દયા કેવી રીતે થાય તે તે કહો? વરાળપર દયા લાવીને એંજીન બનાવી શકાય. બુકસેલરની દુકાનમાં પડી રહેલી અત્યુત્તમ પડીઓ પર દયા લાવી ખરીદ કરી વાંચી શકાય-જ્ઞાન મેળવી શકાય. પડી રહેલી જમીનનો પણ તેના પર દયા લાવી ઉપયોગ કરી શકાય ! અરે, છેવટે એટલું થાય તોય બસ છે કે, બીજાના અવગુણ ના લેતાં ગુણ લેવા એ પણ દયા કરી કહેવાય. ત્રીજે માગ તપ છે. તપ એટલે નસ્કારું પકડવું, એમ નથી. પ્રથમ તો કસરત કરી તમારા શરીરને મજબૂત બનાવે, એ પણ તમારો ધર્મ છે. પ્રભુએ તમને જે દેહ આપ્યો છે, તે આત્મા–પ્રભુને રહેવાનું મંદિર છે. તેને તમારે બરાબર સાચવવું જ જોઈએ. રામાાં હું ધર્મસાધનમ્ એ ખાસ યાદ રાખજો. પછી તમારે તમારી સર્વ ઇન્દ્રિયોને તાબે રાખવી જોઈએ. તેનો સારે માર્ગો ઉપયોગ કરો જોઈએ. આંખ અગ્ય વસ્તુ તરફ જોતી હોય, કાન ના સુણવાનું સુતા હોય, જીભ ને ખાવાનું ખાવાપીવા ઇચ્છતી હોય, તે તમારે તેના ઉપર ડાબ મૂકવો જોઈએ. તમારા મનરૂપી ઘોઠાને બુદ્ધિરૂપી લગામ પહેરાવી તમારા તનરૂપી રથને યોગ્ય રસ્તે હાંક જોઇએ. તમારી જ્ઞાતિનું, તમારા ગામનું, તમારા દેશનું, તમારા રાજ્યનું ભલું થતું હોય તે તેમાં તમારે ગમે તેનો ભોગ આપી તમારા જીવનનું સાર્થક કરવું જ જોઈએ. આ તમારે ધર્મ છે. ચેાથો માર્ગ શૌચ છે, શૌચ એટલે પવિત્રતા. યાદ રાખજો કે, પવિત્રતા તે પ્રભુતા છે. પ્રથમ તે તમારા હાથ. હે, શરીર ને કપડાં સ્વચ્છ રાખજે. ચેપડીઓ, પથારી અને ઘર પણ સ્વચ્છ રાખજો. કારણ જેમ તમારા ઘરમાં પ્રભુ વસે છે, તેમ તમારી ચોપડીમાં, કપડામાં અને સર્વ સ્થળે તે રહે છે. માટે પ્રથમ તો શરીર પૂર્ણ રીતે સ્વચ્છ રાખજે. પછી તમારી વાણીને પણ સ્વચ્છ અને પવિત્ર બનાવજે. “સ્વરને સદા સુંદર દેવને રાખજે.” યાદ રાખજો કે – મીઠા શબ્દો ઘણું વખતે, જીવનમાં શાંતિ રેડે છે; કટુ શબ્દો ઘણી વખતે, જીવનમાં ઝેર ભેળે છે. ટુંકામાં તમારા મનને પણ સ્વચ્છ અને પવિત્ર કરવું જોઈએ. તમારે સર્વ સ્થળે પ્રભુ-પિતાને જેવો જોઈએ. આ ખરે ધર્મ છે. આ ધર્મ તમે સર્વ પાળજે; તેથી તમે સર્વને તમારા બંધુ જે, સારો માર્ગ જડશે. દેવળમાં પ્રભુ છે, તેમ તમારી પાસે પણ છે જ. તમારી ચોપડીમાં ને ટુંકામાં બધેય છે, એ યાદ રાખજે. આ ખરો ધર્મ, સત્ય ધર્મ, નગદ ધર્મ ભૂલશો નહિ | સેતાનને તાબે થશે નહિ. છેવટે બોલો ૩ૐ શાંતિઃ શાંતિઃ શાંતિઃ વિદ્યા પણ રોમ . [ એ. એમ. ઠાકોર “પ્રેમયોગી” ના એક વ્યાખ્યાનમાંથી ] ૪૪–બંગાલ કી વિધવા બંગાલ મેં પ્રાતઃસ્મરણીય શ્રી પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પ્રથમ મહાપુરુષ છે, જીને હિંદુ વિધવાઓ કી હદયવેધક દુર્દશા કી ઓર ધ્યાન દિયા ઔર ઉસે દૂર કરને કા દર સંકલ્પ કિયા. આપને અપને પ્રચંડ જ્ઞાનબલ સે ઔર વેદ, શાસ્ત્ર, પુરાણુ ઔર ઇતિહાસ કે સિકડે અકાટય પ્રમાણોં સે સિદ્ધ કિયા કિ વિધવાવિવાહ શાસ્ત્રાનુકુલ છે. વિધવાવિવાહ કો ઉચિત ઠહરાનેવાલા ઇસ સમય જે ૧૮૫૬ કા એકટ ૧૫ હૈ વહ ભી ઇસ મહાપુરુષ કે અનવરત પરિશ્રમ ઓર ઉદ્યોગ કા ફલ છે; પરંતુ શોક હૈ કિ મનરવી કે દેહાંત કે પશ્ચાત કિસીને ઈસ પવિત્ર આંદોલન કે જામી ન રખા. ઇસીકા યહ ફલ હૈ કિ આજ ઉસ બંગ-પ્રાંત મેં જીસે અપની વિદ્યા, શિક્ષા, સાહિત્ય ઔર કલા કા ઇતના અભિમાન છે, વિધવાઓં કી ભયાવહ દુર્દશા છે. મુઝ પેશાવર સે પ્રીતઃ ઉત્તર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #104 -------------------------------------------------------------------------- ________________ ૮૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ભારત કે કઇ પ્રોં ઇસી આંદોલન કે પ્રચાર કે સંબંધ મેં ભ્રમણ કરને કા અવસર મિલા હૈ. ઈસ સમય ભી પ્રાયઃ બંગાલ કે આંતભંગ મેં ઘૂમતા રહતા . ઇસ લિયે મેં અપને અનુભવ સે કહ સકતા હૂં કિ બંગપ્રાંત મેં વિધવાઓં કી જૈસી દુર્દશા છે, વૈસી ઉત્તરભારત કે અન્ય કિસી પ્રાંત મેં નહીં પાયી જતી. બંગાલ ઇસ સમય ૨૫ લાખ સે ઉપર હિંદુ વિધાર્યો છે ઔર ઇનમેં સે જીનકી આયુ ૨૫ વર્ષ સે કમ હૈ, ઉનકી સંખ્યા ૨ લાખ કે લગભગ છે. ૧૯૨૧ કી મનુષ્યગણના કે અનુસાર ઇસ પ્રાંત કી એકસો સ્ત્રિયોં મેં પચીસ સે અધિક હિંદુ વિધવાયે હૈ, યૂ તે સભી જગહ વિધવાઓ કે અપને સંબંધિદ્વારા કોઈ પ્રકાર કે કષ્ટ પહુંચાયે જાતે હૈ; પર ઈસ પ્રાંત મેં કંઈ પ્રથાર્ચે બડી વિચિત્ર છે. જેસે કિ વિધવા કા સિર મુડવા દેના, ઉસે એક સમય હી ભેજન દેના, ગૃહસ્થ કા સારા ભાર ઉસીકે સિર ડાલ દેના ઈત્યાદિ. કઈ વાર ઉન્હેં ઘર સે તીર્થયાત્રા કે બહાને બાહર લે જાકર છોડ દિયા જાતા હૈ યા વે સ્વયં ઈન અસહ્ય યાતનાઓ સે દુઃખિત હોકર, ઘરે સે ભાગ જાતી હૈ. ઇસી લિયે બંગાલમેં નારી નિર્યાતન ઔર નારી ઘર્ષણ કે લજજાસ્પદ મામલે મેં પ્રતિદિન સુનને કે મિલતે હૈ. યહી કારણ હૈ કિ બંગાલ પ્રાંત કી હી વિધવા અને અધિકાંશ યુવતી ઔર કઈ ઉચ્ચકુલ કી હૈ, બનારસ, વૃંદાવન, મથુરા, હરિદ્વાર ઔર ઋષિકેશ તક દીન-હીનાવસ્થા મેં ભટકતી મિલતી હૈ. ઇનમેં કઈ ગુંડે કે અડે ચઢ દુ:ખ ભોગતી હૈ. યહી કારણ હૈ કિ યદ્યપિ બંગાલ મેં મુસલમાને કી સંખ્યા એકસો મેં પપ ઔર હિંદુઓં કી સંખ્યા ૩૮ હૈ, પર મુસલમાને મેં વેશ્યાયે ૧ હજાર સ્ત્રી પીછે ૯ હી હૈ ઔર હિંદુઓ મેં વેશ્યા ૧ હજાર પીછે ૩૧ હૈ. સિર્ફ કલકત્તા મેં હી ૫૦ હજાર સે ઉપર હિંદુ વેશ્યા હું, જનમેં અધિકાંશ વિધવાયે હૈ ઔર કઈ તો ઉચકુલ કી હૈ. કલકત્તા મેં રહતે હુએ હમેં એની ધટનામેં ભી સુનને કે મિલતી જહાં પર માતાપિતા વા સાસસસુર અપની વિધવા પુત્રિય વા પુત્ર-વધૂ સે જબર્દસ્તી વેશ્યાવૃત્તિ કરવાતે હૈ'. અભી હાલ કી બાત હૈ કિ સોનાગાછી (કલકત્તા કા વહુ ભારી મુહલ્લા જહાં વેશ્યાઓ કો અડ્ડી હૈ) સે એક સજજન વિધવાવિવાહસહાયક સભા કે કાર્યાલય મેં આયે ઔર કહને લગે કિ ઉનકે પડોસ મેં એક ઉચ્ચ કુલ કી યુવતી બંગાલી વિધવા હાલ હી મેં બાહર કે કિસી ગાંવ સે પેશ કે લિયે બિઠાઈ ગઈ હૈ: પર વહ ઇસ પાપાચાર સે ધૃણા કરતી હૈ ઔર વિવાહ કરના ચાહતી હૈ. આપ ઉસસે મિલકર સબ ઉચિત વ્યવસ્થા કર દે, હમ એક ઔર વયેવૃદ્ધ સજજન કે સાથ લેકર સોનાગાછી–ઉસી સ્થાન પર પહુંચે ઔર ઉસ અભાગિની બહિન સે બાતચીત કી. ઉસકી આયુ ૧૦ વર્ષ સે અધિક નહીં થી. જાતિ સે કાયસ્થ. વહ ૧૦ વર્ષ કી અવસ્થા મેં વિધવા હુઈ થી ઔર ઉસકા વિવાહ ૮ વર્ષ કી આય મેં હુઆ થા. ઉસકે માયકે મેં કોઈ નહીં થા, ઈસ લિયે વહ તબ સે સસુરાલ મેં હી થી. કુછ દિન હુએ ઉસકી સાસ ઉસે કલકત્તા મેં યહ કહ કર લાયી કિ કિસી સંબંધી સે મિલના હૈ ઔર સ્ટેશન સે સીધા ઇસ મુહલે મેં આ કર ઉસે બિઠા દિયા. ઉસને બડે હી કરણ-જનક શબ્દ મેં કહા કિ “મેરી સાસ ઔર મેરા સસુર જબર્દસ્તી ઈસ જઘન્ય કર્મ મેં પ્રવૃત્ત હોને કે લિયે લિયે બાધિત કર રહે છે. મેરી સાસ કહતી હૈ કિ હમ તુઝે ઇસી લિયે ૬ વર્ષ સે પાલ રહે થે ઔર ખિલા પિલાકર મોટા કર રહે થે, તાકિ જવાન હોકર તૂ હમારે કામ આવે. અબતક હમને તુઝે પાલા; અબ તૂ હમેં પાલ.” ઉસ દેવી કી ઇસ અસહાયાવસ્થા કે દેખકર મેરી આંખે મેં આંસૂ આ ગયે ઔર સાથ હી ઉસ બુઢિયાપર ક્રોધ આયા, જે અપની બહુ કે ઇસ પ્રકાર પાપમાર્ગ પર ચલને કે લિયે બાધિત કર રહી થી. હમને ઉસકી સાસ કો બુલાયા. ઉસે હર પ્રકાર સે સમઝાયા ઔર કહા કિ વેશ્યાવૃત્તિ કી અપેક્ષા તુમ ઇસકા પુનર્વિવાહ કર દે તે યહ લડકી બહુત સુખી રહેગી. બુઢિયા ને કહા કિ અગર વહ ઇસકા પુનર્વિવાહ કરેગી તો લોગ ઉસે જાતિ સે બાહર નિકાલ દેગે. ઇસ લિયે વહ ઉસકા પુનર્વિવાહ કભી નહીં કરેગી. ઇસ પ્રકાર કી ઘટનાયે પ્રાયઃ દેખને ઔર સુનને કા અવસર હમેં મિલતા રહતા હૈ, પર ઉન્હે યહાં લિખકર હમ પાઠકે કા અધિક સમય નહીં તેના ચાહતે: પરંતુ નિઃસંદેહ યહ હમારી ગિરાવટ કા જતા જાગતા નમૂના છે. હમારે પાઠકેમેં સે બાઁ ને ૬ માસ ઔર ૧ વર્ષ આયુ કી હિંદુ-વિધવાઓ કે વિષય મેં સુના તો હોગા પર અપની આંખ સે દેખને કા અવસર બહુત કમ કો મિલા હોગા. બંગપ્રાંત મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #105 -------------------------------------------------------------------------- ________________ ગાલ કી વિધવાએ કા ઇન શિશુ-વિધવાએ કી સખ્યા ભી કમ નહીં હૈ. ગત માસ મુઝે જાસેાર જીલા મેં દૌરા કરતે હુયે એક ગ્રામ મેં ઐસી ી વિધવા દેખને કા અવસર મિલા જીસકી આયુ . ઇસ સમય છ વ કી થી; ઔર જો ૬ માસ કી આયુ મે' વિધવા હુઈ થી. કુછ વર્ષ પૂઇસ પ્રાંત મેં યહ પ્રથા થી ઔર અબ ભી ઇસકે ચિહ્ન કહીં કહીં પાયે જાતે હૈં-કિ જળ કાઇ કુલીન બ્રાહ્મણ મરણાસન્ન હાતા થા તે! ઉસ ગાંવ કે અન્ય કુલીન બ્રાહ્મણ અપની ૬ માસ, ૧ વર્ષી, ૨ વર્ષી ત્યાદિ આયુ કી દૂધમુહી બાલિકાઓ કે ગેાદી મેં લે ઉસ મરણેાન્મુખ બ્રાહ્મણ કી ચારપાઇ કે ચારાં એર માકર ઔર ઉસી બ્રાહ્મણદેવતા (?) કે હાથ મેં ઉસ ગાદી કી બચ્ચી કા હાથ દેકર વિવાહ કર દેતે થે. કુછ ઘર કે બાદ વે બ્રાહ્મણ મહારાજ તે પચત્વ કા પ્રાપ્ત હૈ। જાતે થે; પર ઉનકે પીછે દનાં ગાદ મે' ખેલતી બાલિકાઓ કે મસ્તક પર કઠોર વૈધવ્ય કે ચિનૢ લગા દિયે જાતે થે. ઔર દિ સંયેાગવી વહુ અલ્પવયસ્કા ખાલિકા વડાં ઉપસ્થિત નહીં કી ન સકતી તો ઉસકે પ્રતિનિધિસ્વરૂપ કદલીદલ, તુલસીદલ વા બિલ્વપત્ર કે સાથ હી કુલીન બ્રાહ્મણ કા વિવાહ હા જાતા થા; ઔર ઉસકે મૃત્યુ પ્રાપ્ત હોતે હી વહુ ખેચારી અનન્તન ખાલિકા સારી આયુ કે લિયે વિધવા બના દી જાતી થી. ફિર એસી વિધવાએ કે! બ્રહ્મચારિણી બને રહને, અરિચિત, અનજાન ઔર કલ્પિત પતિ કે ચરણાં મેં શ્રદ્ધા રખતે હુયે સંયમપૂર્વક જીવન વ્યતીત કરને, જપ-તપ ઉપવાસ-નિયમ-વ્રત ઇત્યાદિ પાલને, સિર મુંડવા દેને, ગંદે વસ્ત્ર પહિનને ઔર એક સમય ભેજન કરને કે લખે લ’એ ઉપદેશ દિયે જાતે હૈ...ઔર દિ નર્ક સંરકાં સે કહા વે કિ ન માલિકા જો વસ્તુતઃ વિધવા ૐ... હી નહી-વિવાહ કર દે, તે। કહનેવાલાં કૈા હી અપમાનિત હૈાના પડતા હૈ. એક એર વિધવાએ કે સાથ ક્રૂર ઔર નૃશ ંસ વ્યવહાર ઔર દૂસરી એર વિધવાવિવાહ કા કટારી વિરાધ ! ઈસકા પરિણામ કયા હો રહા હૈ ? એક શબ્દ મે, બંગાલ કે હિંદુએ કા ક્રમશઃ હાસ. આજ સે ૧૦૦ વર્ષ પૂર્વ બંગાલ મે હિંદુ કી સખ્યા ૬૦ પ્રતિ શતક ઔર મુસલમાનાં × ૪૦ પ્રતિ શતક થી; પરંતુ આજ ગણુના રિપોટ કહતી હૈ કિ ઇસ સમય ગાલ મેં મુસલમાન ૧૫ પ્રતિશતક, હિંદુ ૩૮ પ્રતિશતક ઔર ૭ પ્રતિશતક ઇસાઇ ઈત્યાદિ હૈ. સર પીસી॰ રાય ઔર ૦ રવીન્દ્રનાથ ક્રુર ને એક વાર કહા થા કિ આજ સે ૫૦ વર્ષ પૂર્વ, ગાલ કે વિશેષત: પૂર્વ – અંગ કે જિન ગ્રામાં કૈં। ઉન્હોંને હિંદુએ સે ભરપૂર દેખા થા, અજ વહાં મુસલમાન હી નજર આતે હૈં. પ્રસંગવત્ હમ યહાં એક ઔર ઐતિહાસિક સચાઇ કી એર પાડકાં કા ધ્યાન ખીચના ચાહતે હૈ.... ભારત મેં સિર્ફ દે। પ્રાંત હી અસે હૈ... જાંપર હિંદુએ સે મુસલમાન અધિક હૈ.... એક પંજાબ ઔર દૂસરા ગાલ. પંજાબ મેં મુસલમાન હિંદુ સે કૈસે બઢ ગયે સકે કારણ ઇતિહાસ મેં ફ્રૂટને સે મિલ સકતે હૈ'; કયેાંકિ પિછલી સદિયાં મેં ભારતપર વિદેશિયાં કે જિતને ભી આક્રમણ હુએ, સબ પંજાબ કી એર સે હુએ ઔર ઇસ્લામી તલવાર કા ન્તેર ભી વિશેષતઃ પંજાબ વા પશ્ચિમેત્તર પ્રદેશ મેં હી રહા; પરંતુ ગાલ મેં મુસલમાન કર્યાં હિંદુ સે અધિક હે ગયે-ઇસકા સ્પષ્ટ કારણ ઇતિહાસ મેં અને સે નહી મિલતા. 'ગાલ તે ઉત્તરભારત કી સીમા પર હૈ, ધર તે મુસલમાન આક્રમણકારિયાં કા દૌરદૌરા અપેક્ષાકૃત કમ હી રહા; ઔરગઝેબ, નાદિરશાહ ઔર મુહમ્મદ ગજનવી જૈસે ક્રર અત્યાચારિયાં કી લપેટ મેં ભી યહ પ્રાંત નહીં આયા. ફિર ભી યહાંપર આજ મુસલમાન ૫૫ પી સદી ઔર હિંદુ ૨૮ ી સદી હૈ. ઇસ ઐતિહાસિક સમસ્યા કે ઉત્તર દા શાચનીય સચાયે! મેં છિપા હુઆ હૈ. એક તેા યહ કે હિંદુ કા અપની સ્ત્રી-જાતિ ઔર વિશેષતઃ વિધવા કે સાથ કઠોર અત્યાચાર, જિસકા દિગ્દર્શન હમ અભી પાઠકાં કા કરા ચૂકે હૈ. ખવિવાહ, વૃદ્ધવિવાહ ઇત્યાદિ કૈકારણ વિધવાઓં કા ઈસ ભાગ મેં ભારી સંખ્યા મેં હૈાના, ઉનકે સાથે ક્રૂર વ્યવહાર ઔર ઉનકા પુનર્વિવાહ ન કરતા જીસકે ફલસ્વરૂપ ઉનમેં સે એક મહત્ત્વપૂર્ણ સંખ્યા કા હિંદુધર્મી કા તિલાંજલિ દે મુસલમાન અને ઉનકી સંખ્યા બઢાના. ઈસકા કારણુ યહાં ભી ઉચ્ચ જાતિયોં કા નિમ્નશ્રેણી કે પુરુષોં કે સાથ અમાનુષિક વ્યવહાર હૈ, જીસકે કારણ વે મુસલમાન ઔર ઈસાઈ બન અપને મનુષ્યાચિત અધિકાર કૈા સ્વતંત્રતા કે સાથ ભાગ સકતે હૈ.... ઇસ દૂસરે કારણુ કા વિશેષ વર્ણીન હમ કિસી ઔર અવસરપર પાકાં કે સંમુખ રખેંગે. આજ સે કુછ વર્ષી પૂર્વી શ્રીયુત ડી. મુકર્જી નામક એક બંગાલી લેખક તે ઇન્હી સબ અવસ્થા કે! દેખકર લિખા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #106 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ ભાગ ત્રીજો થા કિ હિંદુ મરણોન્મુખ જાતિ છે. વસ્તુતઃ યદિ બંગાલમેં હિંદુઓ કી યહી દશા રહી તે ૨૦૦ વર્ષો કે બાદ યહાં ફિર એક ભી હિંદુ નજર નહીં આયેગા. બંગાલિ મેં ઔર કુલ હિંદુઓ મેં ભી યહ વિચાર આમતૌર સે ફેલા હુઆ હૈ કિ બંગાલ મેં પુરુષ કી અપેક્ષા શિયે કી સંખ્યા અધિક હૈ. યહ વિચાર સર્વથા અશહ ઔર નિરાધાર છે. વસ્તુતઃ અવસ્થા યહ હૈ કિ યહાં પર પુરુષ અધિક હૈ ઔર સ્ત્રિયાં કમ છે. ૧ હજાર હિંદુ પુરુષ પીછે બંગાલ મેં એક હિંદુ સ્ત્રી કમ હૈ. જાતિ કે અનુસાર બંગાલ મેં પ્રધાનતઃ ૫૭ હિંદુજાતિ છે, જીનસેંસે કેવલ ૪ કે છોડકર શેષ ૫૩ જાતિ મેં પુરુષોં કી સંખ્યા બ્રિાં સે અધિક હૈ ઔર ઇન ૫૩ જાતિયાં બ્રાહ્મણ, કાયસ્થ, વૈશ્ય ઈત્યાદિ ઉચ્ચ જાતિયાં ભી શામિલ છે. ઇન ઉચ્ચ જાતિયે મેં લડકે બિકતે હૈ ઔર જે માતાપિતા અપની લડકી કે સાથ દહેજ નહીં દે સકતે, ઉë ઉચ્ચ વર સુગમતા સે નહીં મિલતે ! પર ઇન જાતિ કે અતિરક્ત અન્ય જાતિયાં મેં છë નિમ્ન શ્રેણી” કહા જાતા હે, જેસે નામશુદ્ધ ઇત્યાદિ જે સંખ્યા મેં ઇન ઉચ્ચ જાતિય સે બી અધિક હૈ, ઉનમેં લડકિયાં બિકતી હૈ. એક એર અિ કી કમી, ઉધર વિધવાવિવાહ પર રૂકાવટ ઔર સાથ હી જાત-પાંત કા કઠોર બંધન! ઇન સબકા ફલ યહ હ રહા હૈ કિ ઈનસેંસે અધિકાંશ સબ પ્રકાર સે યોગ્ય હોતે હુયે ભી વિવાહ હી નહીં કર સકતે ઔર ઉસ પુરુષ કે મૃત્યુ કે સાથ હી ઉસ વેષ ઔર ઘરાને કા અંત હો જાતા હૈ. કઈ વિવશ હો વિવાહ કે લિયે વિધમ હો જાતે ઔર હિંદુનાશક સંતાન ઉત્પન કરતે હૈ. દેખિયે તે ક્યા છે ? એક નિમ્ન શ્રેણી કા બંગાલી હિંદુ પ્રતિવર્ષ કૌડી કૌડીકર ધન એકત્રિત કરતા હૈ. ઇસી પ્રકાર કરતે કરતે જબ ઉસકી આયુ ૩૫ યા ૪૦ વર્ષ કી હોતી હે તબ વહ ૩૦૦), ૪૦૦) યા ૫૦૦) ઈકઠ્ઠાકર પોતા હૈ. ઇસ ધન સે વહ એક લડકી છસ કી આયુ ૧૩ વર્ષ સે નીચે હી હોતી હૈ, ખરીદતા હૈ, ઔર ઉસસે વિવાહ કરતા હૈ. કઇ બાર વહ કર્જ લે કર વિવાહ કર પાતા હૈ ઔર ઉસકે લડકે અપને બાપ કી શાદી કા કજ ઉતારતે છે. પરંતુ ૫ યા ૧૦ વર્ષ કે બાદ વહ તો મર જતા હૈ ઔર અપને પી છે એક બાલ વા યુવતી વિધવા છોડ જાતા હૈ. અબ દેખિયે, ક્યા મજા હતી હૈ? ઉસ વિધવા કા પુનર્વિવાહ તો હું નહીં સકતા ઔર ઇધર ઉસ જાતિ કે પુરુષ સે ભી બિનવિવાહ રહા નહીં જાતા. ઉસ વિધવાઓ કે જાતિ કા કોઈ આદમી વા અન્ય ભી કોઈ રખેલ કી તરહ રખ લેતા હૈ. દેશનાં સ્ત્રી પુરુષ ઇસી તરહ સે આયુભર રહતે હું', વ્યભિચાર કરતે રહતે હૈ ઔર જે સંતાન ઉત્પન્ન હોતી હે ઉસે મારતે જાતે હૈ'. વે ઇસ દેહરે પાપ કે સહન કર સકતે હૈ'; ૫ર વિધવાવિવાહ કે આજ્ઞા નહીં દે સકતે ! ઐસી વિધવાઓ કે મુસલમાન ઉડા લે જાતે હૈ યા વે વિવાહ કે ઈચ્છુક સ્ત્રી-પુરુષ દોને મુસલમાન બનકર નિકાહ કર લેતે હૈ. ઇસીકા યહ કુલ હૈ કિ આજ બંગાલ મેં હિંદુ વાલે, ધોબી, નાપિત, કર્ત, જુલાહા, ખલાસી, કહાર, મજદૂર ઇત્યાદિ બહુત કમ મિલતે ઉં. છસ ગાંવ મેં આજ સે ૨૦ વર્ષ પૂર્વે ૩૦૦ ઘર જલાહાં કે થે વહાં અબ એક યા દો હી શેષ રહ ગયે હૈ. મૈને કઈ ગાં મેં સ્વયં જાંચ પડતાલ કી હૈ ઔર ઈસ અવસ્થા કે પાયા હૈ. ઇસકા પરિણામ યહ હૈ કિ ઇસ સમય પૂર્વ બંગ મેં ૭૫ ફી સદી ઔર કઈ છલાં મેં ૮૫ ફી સદી સે અધિક મુસલમાન પાયે જાતે હૈ. ઇસીકા યહ ફલ હૈ કિ આજ બંગાલ મેં હી દિન દહાડે સ્ત્રિ કે ઉડાયા જાતા હૈ ઔર ઉનપર અત્યાચાર કિયા જાતા હૈ. હાલ હી મેં એક સમાચારપત્ર મેં પ્રકાશિત હુઆ થા કિ ગત બે વર્ષે મેં હી બંગાલ મેં ૫૧૦ સે અધિક હિંદુ વિધવાઓ કો ઉડાયા ગયા થા !! - ફિર બંગાલ કે પ્રસિદ્ધ તીર્થ નવદ્વીપ મેં માતૃમંદિર મેં ઔર દેવાલ કી આડ મેં વિધવાઓ પર જે ભયંકર અત્યાચાર હો રહે છે, ઉનકા વર્ણન પાઠકે કી સેવા મેં અન્ય કિસી સમયપર પ્રગટ કિયા જાયેગા. ક્યા અબ ભી હમારે હિંદુ નેતા અપને ઉજડતે ઘર કી સુધ લેંગે? | ( વિશ્વામિત્રના દીપોત્સવી અંકમાં લેખક-શ્રી. દીનાનાથ સિદ્ધાન્તાલંકાર સહાયક મંત્રી . વિધવા-વિવાહ સહાયક સભા, લાહેર.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #107 -------------------------------------------------------------------------- ________________ દુખિ કી દિવાલી ૪૫–દુ:ખિ કી દિવાલી વર્ષભર કે પાતુ દિવાલી યા દીપાવલી પુનઃ આ ગ; પરંતુ મારી દશા સુધરને કે સ્થાન મેં ઔર ભી અધિક બિગડ ગઈ. વહ દીપાવલી કા હર વૈસે તો વૈશ્ય કા ત્યોહાર માના જાતા હૈ. ઔર ઇસ દિન પ્રધાનતઃ વૈશ્યવૃત્તિવાલે હી ધૂમધામ કે સાથ લક્ષમીપૂજન ભી. કરતે દેખે જાતે હૈં. કિંતુ આજ આંખ ઉઠાકર દેખિયે તો હિંદુમાત્ર દુઃખી હો રહે છે. યદ્યપિ યહ પ્રધાનતઃ વોં કી ત્યોહાર માના જાતા હૈ, પર હિંદુમાત્ર કે ઘર મેં આજ લક્ષ્મી પૂજન હેતા હૈ. હિંદુમાત્ર અપને ઘરે કી સફાઈ કરતે ઔર દીપાવલી કે દ્વારા કાર્તિક કી ઇસ નિશાનાથ-શૂન્ય પરમ અંધકારપૂર્ણ નિશા કે પ્રકાશમય કર દેને કા પૂર્ણ ઉદ્યોગ કરતે હૈ. હમ લક્ષ્મી પૂજન કરતે હૈ, કિંતુ લક્ષ્મી હમસે પ્રસન્ન નહીં હૈ. હમ સર્વથા લક્ષ્મીજન્ય હે ગયે છે; અતએ લક્ષ્મી ભી હમસે દૂર રહના ચાહતી હૈ. લક્ષ્મી તો વિષ્ણુપ્રિયા બતાઈ જાતી હૈ ફિર વે દરિદ્ર કે ઘર રહના કયાં કર પસંદ કર સકતી હૈ? યહી કારણ હૈ કિ હમ પ્રતિવર્ષ ઈસ દિવાલી કે ધૂમધામ સે લક્ષ્મી-પૂજન કરતે દેખે જાતે હૈ, કિંતુ જીન મનોરથ કી સિદ્ધિ કે લિયે આજ કે દિન હમ તરહ તરહ કે ઉપાય કામ મેં લાતે હૈ, વે સિદ્ધિલાભ કરતે નહીં દેખે જાતે હૈ'. સચ પૂછિયે તો દરિદ્રોં કે મનોરથ તે ઉત્પન્ન હોને ઔર તુરત હી વિલીન હો જાને કે લિયે હેતે હી હૈ. ઉનકી સિદ્ધિ કૈસે હો સકતી હૈ ? જબકિ સિદ્ધિ લમી કે હાથ મેં હૈ ઔર લમી વિષ્ણપ્રિયા હે ને કે કારણ હમસે કેસે દૂર રહના ચાહતી હૈ ? તભી તો કાત્તિકમાહાતમ્ય, કે બ્રાહ્મણ કે દીપાવલી–મંડિત ગૃહ મેં તો લક્ષ્મીજી જબર્દસ્તી ઘુસકર બાસ કરના ચાહતી થી ઔર ઉસ બ્રાહ્મણ કે ડંડા લે કર ખદેડને પર ભી નિકલને કે તૈયાર નહીં હુઈ થી; કિંતુ આજ હિંદુમાત્ર કે ઘરે કે દીપશિખા સે શોભાયમાન દેખકર ભી વિષ્ણપ્રિયા ઈનહે અપને ટિકને ગ્ય નહીં સમઝતી હૈ. કહા જાતા હૈ કિ લકેશ્વરપર વિજ્ય પ્રાપ્ત કરને કે પશ્ચાત ચૌદ વર્ષ કે વનવાસ કી અવધિ સમાપ્ત કરકે મર્યાદાપુરુષોત્તમ શ્રી રામચંદ્રજી મહારાજ ઈસી દીપાવલી કે દિન શ્રી અયોધ્યાપુરી કે લૌટે છે. ઇસલિયે ઉનકે રાજ્યભર મેં પ્રજાને દીપ-માલાઓં સે અપને ઘર સજાયે થે ઔર તભી સે ઉન વિજય કે ઉપલક્ષ્ય મેં શ્રીરામ કે ભક્ત લોગ દિવાલી કે દીપક જલા આનંદોત્સવ મનાયા કરતે હૈ; કિંતુ આજ હમ દરિકોં કો તે યહ વિજયોત્સવ મનાના ભી શોભા નહીં દેતા; ક કિ હમ પગ-પગ પર પરાધીન પરાજિત ઔર અપમાનિત હો રહે હૈ. હિંદુઓ કે ચાર પ્રધાન હારે મેં યહ દિવાલી હૈ કી ત્યોહાર માન જાતા હૈ. શ્રાવણી બ્રાહ્મણે કા, વિજયા-દશમી ક્ષત્રિય કી ઔર દિવાલી કે પીછે આનેવાલા હાલી કા યેહાર શૂદ્રો કા સમઝા જાતા હૈ. લક્ષ્મી કી વૈ સે હી ઘનિષ્ટતા હૈકે કિ “વાણિજે વરતી સ્ત્રી: અર્થાત વાણિજ્ય વ્યવસાય મેં લક્ષ્મી કા વાસ હૈ ઔર વૈશ્ય હી કે હાથ વાણિજ્ય વ્યવસાય હેતા હૈ. બ્રાહ્મણ જાતિ સે તે લક્ષ્મી સદા ખિન્ન રહતી હી હૈ. ઈસકે કારણ કવિ ને ઈસ કોક મેં બહુત સુંદર અલંકાર બાંધ કર વિનાયે હૈ – 'पीतोऽगस्त्येन तातश्चरणतलहतो वल्लभोऽन्येनरोषा दाबाल्याद्विप्रवर्यैः स्वदनविवरे धारिता वैरिणी मे । गेहं मे छेदयन्ति प्रतिदिवसमुमाकान्तपूजानिमित्तं तस्मात्खिन्ना सदाऽहं द्विजकुलसदनं नाथ नित्यं त्यजामि ॥ અર્થાત લક્ષ્મી કહતી હૈ કિ મેં બ્રાહ્મણે કા ઘર ઇસ લિયે ત્યાગે રહતી હૂં કિ બ્રાહ્મણ અગત્ય ઋષિને ઉસ સમુદ્ર કે પી લિયા થા જીસસે મેરા જન્મ હુઆ થા. દૂસરે બ્રાહ્મણ ભૃગુને મેરે પ્રાણનાથ વિષ્ણુ કે લાત મારી થી. ફિર બ્રાહ્મણ લેગ અપને ભીતર સરસ્વતી કે ધારણ કરત જીસસે મેરી લડાઈ છે. ફિર છસ કમલ મેં મં વાસ કરતી હૈં, ઉસે વે હી બ્રાહ્મણ લોગ હરરાજ શંકરપૂજા કે નિમિત્ત તેડા કરતે હૈ. ઈન્હીં કારણે સે મેં ખિન્નચિત હે ઉનસે દૂર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #108 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો રહતી . ઇસકા આશય યહી હૈ કિ તપ ઔર વિદ્યા-પ્રધાન બ્રાહ્મણે કો લક્ષ્મી સે કોઈ પ્રેમ નહીં; ઈસલિયે લક્ષ્મી ભી ઉનસે દૂર હી રહ્યા કરતી હૈ. ઇસ તરહ ક્ષત્રિય કા કર્તવ્ય પ્રજ કી રક્ષા કરના હૈ જીસસે શરીર કે અનિત્ય સમઝ વહ નિરંતર અપને કર્તવ્ય કે પાલન મેં હી દત્તચિત્ત રહતા હૈ ઔર લમી યા ધન કે સંગ્રહ કી ચિંતા કરને કા ઉસે સમય હી નહીં મિલતા. અતએ લક્ષ્મી ભી કહતી હૈ કિ, “શાં ચાલાક વૈષઘાત” અર્થાત–શૂરવીર ક્ષત્રિય કિસી ભી ક્ષણ અપના કર્તવ્યપાલન કરને મેં પ્રાણાહુતિ દે સકતા હૈ. ઈસીસે વિધવા હોને કે ભય સે મેં ઉસે ત્યાગે રહતી હૈં. શૂદ્ર કી સેવાવૃત્તિ હોતી હૈ ઔર સેવાવૃત્તિવાલે કે યહાં લક્ષ્મી કભી નહીં બસતી. તબ એક વસ્ય કે હી લક્ષ્મીજી અપના કૃપાપાત્ર સમઝતી હું. શાસ્ત્રો મેં વૈશ્ય કે કર્તાવ્ય કર્મ ‘પિ રિ વાળિ –અર્થાત કૃષિ, ગોરક્ષા ઔર વાણિજ્ય વ્યવસાય બતાયે હૈ. ઇનહીં તીને કર્તવ્ય કર્મો કે કરકે કોઈ મનુષ્ય સાચા વૈશ્ય હો સકતા હૈ ઔર ઉસી પર લક્ષ્મીજી કી ભી કૃપા હુઆ કરતી હૈ. જબતક ભારત કે વૈશ્ય ઇન કર્મો મેં દક્ષ તથા પરાયણ હેતે થે, તબતક યહ દેશ ભી સેને કા બના હુઆ થા ઔર વિદેશ મેં ભારત દેશ સેને કી ચિડિયા કે નામ સે પ્રસિદ્ધ ભી હો રહા થા; પરંતુ દુઃખ હૈ કિ વહી સોને કા ભારત આજ મિટ્ટી હા ગયા ઓર સોને કી ચિડિયા ઉડકર સાત સમુદ્ર પાર ઇગ્લિસ્તાન આદિ વૈશ્ય-કર્મ-વિશિષ્ટ દેશ મેં જા બિરાજી છે. ભારતીય વૈર્યો ને પ્રથમ કર્તવ્ય કૃષિ યા ખેતી કા તે પૂર્ણ રૂપ સે ત્યાગ કર રખા હું: યવપિ લોકોક્તિ છે “ઉત્તમ ખેતી, મધ્યમ વાન–અર્થાત ખેતી ઉત્તમ ઔર વાણિજય મધ્યમ હૈ. ઇસ સમુદાય કે હાથ મેં લક્ષ્મી અબ ભી અપેક્ષાકત અધિક પરિણામ મેં વિરાજતી ઉં ઔર વ્યવસાય તે પ્રાયઃ સબકા સબ ઉસી કે હાથ મેં હૈ. જબ ઉસીને કૃષિકમ કે ત્યાગ દિયા, તબ દરિદ્ર સમુદાય કે હાથ મેં પડને સે વહ એકદમ ચૌપટ હૈ ગયા; કારણ આજકલ ધનાભાવે કે કારણે ખેતી કરનેવાલી તયાં ચાહતી તે હૈ કિ ખેતી સે બેહિસાબ અા પદા કર કે માલામાલ બન જાયે પર પૂછ લગાને કે નહીં જીસસે ઇસ કાર્ય કી ઉન્નતિ ભારત મેં તો એકદમ રૂકા ગઈ હૈ. ફિર કૃષિ કા સારા ભાર ઇસ દેશ મેં બેલ કે ઉપર હૈ ઔર દેશ કે ભુંતર દુર્ભાગ્યવશ ગોભા કી સંખ્યા બહુત બઢ જાને સે ખેતી કે લિયે બઢિયા બૈલ રખના ભી ગરીબ કિસાને કે લિયે અસંભવ સા હ રહા હૈ. ગોરક્ષા ભી વૈશ્ય કા સ્વાભાવિક ધર્મ બતાયા ગયા હૈ: કિંતુ વૈશ્ય લાગે કી ઓર સે ઈસ કાર્ય મેં ભી અત્યંત ઉપેક્ષા દિખાયી જાતી છે. થોડા બહુત ગેપાલન જે હોતા ભી હૈ, ઉસકા મુખ્ય ઉદ્દેશ્ય દૂધ-ઘી ખાને હી તક છે ઔર પ્રાયઃ ઐસા દેખને મેં આતા હૈ કિ બડે બડે ધની સાહુકાર ભી દૂધ દેના બંદ કર દેને પર ગૌ કો ભાર સમઝને લગતે ઔર કિસી ન કિસી તરહ ઉસે અપને યહાં સે હટાને કે ઉપાય કરને લગતે હૈ. સારાંશ યહ કિ ગોરક્ષા કરને તથા ઉસે એક પ્રકાર કા સ્વતંત્ર વ્યવસાય બનાને કી પ્રવૃત્તિ વૈશ્યાતિ મેં આજકલ કદાચિત હી કહીં દેખી જાતી હે. રહા તીસરા કમ વાણિજ્ય. ઉસે અવશ્ય ભારતીય વૈર્યો ને અપના કર રખા હૈ, પર દુર્ભાગ્યવશ વાણિજ્ય-વ્યવસાય કા જે કાર્ય ઇનકે હાથે રહ ગયા હૈ, વહ ભી બિલકુલ હી થા છે. વાસ્તવિક વ્યાપાર તે વિદેશિયાં ને અપને હાથે મેં કર લિયા હૈ ઔર ભારતીય વૈશ્ય ઉનકે સહાયકમાત્ર રહ ગયે હૈ'. ફલ યહ હોતા હૈ કિ વાણિજ્ય સે હોનેવાલા લાભ તે વિદેશી વ્યવસાયી અપને દેશાં કે ખીચ લે જાતે હૈ ઔર ભારતીય વોં કે હાથ મેં ઉસકા તરુઝરન હી આતા હૈ. ઇસસે થડે બહુત * વ્યવસાયી ભલે હી કુછ લક્ષ્મીવાન બન જાયેં, કિંતુ ઉનકે કારણ દેશ કા ધન કિંચિત ભી નહીં બઢ સકતા હૈ. યહ ઇસ ખૂટે ઔર નકલી વ્યવસાય કા હી પરિણામ હૈ, કિ દેશ દિન ૫ર દિન અધિક ગરીબ હોતા જાતા હૈ ઔર યહાં કે સારે વ્યાપાર કા લાભ ચતુર વિદેશી વ્યવસાયી ઉઠાતે છે. જબ દિન દિન દરિદ્રતા બઢતી જાતી હે, તબ દિવાલી હી કાંકર વિધિવત મનાઈ જા સકતી હૈ? આજ હમારે વાણિજ્ય-પ્રધાન વૈશ્ય દિવાલી કિસ તરહ મનાતે હૈ ? લક્ષમીપૂજા કે પશ્ચાત " વર્ષભર કી ભાગ્ય પરીક્ષા નાના પ્રકાર કે જુયે દ્વારા કિયા કરતે હૈ: જીસ જુયે કે પીછે ચક્રવર્તી રાજા નલ કો રાજ્યપાટ ખોકર અપને બાળબચ્ચાં સમેત વિપત્તિગ્રસ્ત હેના પડા થા ઔર છસ જુયેને ધર્મરાજ યુધિષ્ઠિર કી ઐસી દુર્ગતિ કી થી. ઉસીકા આશ્રય હમારે વૈશ્ય વ્યવસાયી લે કર જબ લક્ષ્મી કે સંતુષ્ટ કરના ચાહતે હે તે કૌન ન કહેગા કિ ઇનકી મતિ મારી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #109 -------------------------------------------------------------------------- ________________ "ઈસ્લામ ઔર ગેરક્ષા ગઈ છે ? ફિર ઇસ તરહ જબ વ્યવસાય કે પ્રારંભ મેં હી બુદ્ધિ કા નાશ સ્પષ્ટ દિખાઈ દેતા હૈ, તબ ભગવાને કે શબ્દોં “દિનારા પ્રણયતિ' અર્થાત બુદ્ધિ કા નાશ હોને સે મનુષ્ય નષ્ટ હે જાતા હૈ. આશ્ચર્ય તે યહ હૈ કિ ઇસ દ્વેગ સે હમ પ્રતિવર્ષ દિવાલી મનાતે હૈ ઉસસે લક્ષ્મી સંતુષ્ટ હોને કે સ્થાન મેં દિન પર દિન અધિકાધિક રૂકતી જાતી હૈ; તે ભી હમારી આંખેં નહીં ખુલતી. હમ ઉસી લકીર કે ફકીર બને હુયે હૈ ઔર અપની દુર્ગતિ કી ઓર કભી હમારી દષ્ટિ હી નહીં જાતી હૈ. ઇસીસે હમારે લિયે લમી-પૂજન કા યહ ત્યોહાર ભી કોઈ વિશેષ લાભ પચાનેવાલા નહીં સિદ્ધ હતા. “અનેકતા મેં એકતાયહ તે હિંદુ વર્ણવ્યવસ્થા કી પ્રધાન વિશેષતા હૈ. યહી કારણ હૈ કિ પ્રત્યેક ત્યોહાર ચતુર્વર્ણદ્વારા એક સમાન ઉત્સાહ સે મનાયા જાતા હૈ. ઇસસે ઈસ દિવાલી કે કેવલ વૈશ્ય હી નહીં, અન્ય વર્ણવાલે ભી ઘુતકમ કે કારણ દુ:ખી બનતે હૈ ઔર યહ જુઓ ત્યાહાર કા એક આવશ્યક અંગ હે ગયા હૈ. હમ યહ તો ઝટ કહ ઠતે હૈ કિ જબ ધર્મરાજ ભી જુઆ ખેલતે થે તબ યહ બુરા કંસા, કિંતુ યહ ક્ષણભર કે લિયે ભી નહીં સોચતે કિ આખિર ઇસ જુયે ને ધર્મરાજ કી ક્યા ગતિ કી ઔર ઉનકે ઘ પ્રેમ કે ફલસ્વરૂપ પુણ્યભૂમિ ભારત કા પૈસા નાશ હુઆ ? યદિ દિવાલી કો હમ હિંદુ પુરાની લકીર પીટના છોડ દે, જુએ જૈસે નિકૃષ્ટ કર્મ કા ત્યાગ કર દે તથા વૈશ્યજાતિ ભગવાન કે બતાવે હવે કૃષિ, ગોરક્ષા ઔર વાણિજય કે કાર્યો કે વિધિવત અંગીકાર કર લે, તો યહ દિવાલી પુનઃ દેશ કે ધનધાન્ય કી વૃદ્ધિ કા કારણ સિદ્ધ હે સકતી હૈ. અવશ્ય હી દેશ કી ઈસ પરાધીન અવસ્થા મેં પૂર્ણ વિકાસ કા સંભવ નહીં હૈ, કિંતુ યદિ હમ આત્મોદ્ધાર કે લિયે દઢપ્રતિજ્ઞા હો લયે, તે સ્વાધીન બનને મેં ભી અંધક સમય નહીં લગ સકતા હૈ. યહ દિવાલી મહારાજ શ્રી રામચંદ્રજી કે વિજયોત્સવ કે ઉપલક્ષ મેં મનાઈ જાતી હૈ. અએવ યદિ ઇસ શુભ મુહૂર્ત મેં હમ અપની આર્થિક ઔર રાજનીતિક સ્વતંત્રતા કે લિયે દૃઢ નિશ્ચય કર કે પગ બઢાવેં, તે નિસંદેહ વિજય પ્રાપ્ત કર સકતે હૈ ઔર થોડે હી દિને મેં સચ્ચી દિવાલી મનાને યોગ્ય બને સકતે હૈ. ( “વિશ્વમિત્રના દીપાવલિ અંકના અગ્રલેખપરથી ) ૪૬–ઈસ્લામ ઔર ગોરક્ષા ભારત કૃષિપ્રધાન દેશ છે. કૃષિ કા સારા કાર્ય ગૌ ઔર ઉસકી સંતતિ બૅલ પર નિર્ભર છેકિંતુ તે ભી યહાં પર પ્રતિવર્ષ લાખ ગૌોં કા વધ ઉનકે માંસ સે પાપી પેટ ભરીને કે નિમિત્ત કિયા જાતા હૈ, યહ કિતને બડે આશ્ચર્ય કી બાત હૈ: કિતને હી મુસલમાનોં કા વિશ્વાસ હૈ કિ અવસર પર ગૌ કી કુર્બાની કરના ઉનકા ધાર્મિક કર્તવ્ય હૈ. ઇસલિયે હમ ઈસ લેખ મેં ઈસ્લામ કે હી કતિય ધર્મગ્રંથે ઔર પ્રસિદ્ધ પુરુ કી બાત કે આધાર પર યહ દિખાના ચાહતે હૈ કિ જે લોગ ઐસા સમઝતે હૈં વે ભૂલતે હૈ. પૈગમ્બર મુહમ્મદ સાહબ (સ. આ૦. સ૮) કી જીવદયા મિ. સ્ટેનલી સેન પિલને વિલ ટૅક ઑફ મુહમ્મદ ધી પ્રોફેટ' નામ કી એક પુસ્તક લિખી હે, જીસકી ભૂમિકા મેં વે લિખતે હે કિ પૈગમ્બર મુહમ્મદ સાહબ કા ખાના ખજૂર ઔર પાની થા યા જ કી રોટી વે ખાતે થે. દૂધ ઔર શહદ હી વિલાસિતા કી વસ્તુયે થી, છહે વે પસંદ કરતે થે, કિંતુ ઇનકા કે યદા કદા હી વ્યવહાર કરતે થે. રેગિસ્તાન મેં ભ્રમણ કરના હી ઉન્હેં ઉસ સમય ભી આધક પ્રિય થા, જબ વે અરબ કે બાદશાહ હો ગયે થે.” ઈસસે સ્પષ્ટ હૈ કિ પૈગમ્બર સાહબ માંસાહારી નહીં થે. ઉનકી દયાશીલતા કે પ્રમાણ મેં ઉક્ત પુસ્તક સે હી ઉનકે કથન ઉદ્દત કિયે જા સકતે હૈ. એક સ્થલપર મુહમ્મદ સાહબ કહતે હૈ કિ જાનવર કે બારે મેં પરમાત્મા સે ડરે. જબ વે સ્વારી કરને યોગ્ય હૈ તો ઉપર સ્વારી કરો ઔર જબ વે હૈ તો ઉતર પડો.” દસરે સ્થલ પર વે કહતે હૈ કિ આજે ખુદા કે બનાયે છ ઔર ઉનકે બચ્ચોં સે પ્રેમ નહીં કરતા, ખુદા ભી ઉસસે પ્રેમ ન કરેગા.” હઝરત કી સ્ત્રીને કહા થા કિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #110 -------------------------------------------------------------------------- ________________ ૪ યુલસ ગ્રહભાગ ત્રીજો ગામાંસ સે બિમારિયાં પૈદા હાતી હૈ. ઔર ગાદુગ્ધ દવા હું તથા ગાધૃત ખલકારક વસ્તુ હૈ.' ઐસી હી બાત હઝરત કે ચાચા ઔર ઉનકે સમકાલીન જખીર તે કહી થી. ઇવ નમસઉદને અપની પુસ્તક ‘મુસ્તાદારક' મેં હજરત કા વહુ વાક્ય ઉદ્ધૃત કિયા હૈ જીસકા અ યહ હૈ કિ ચૂંકિ ગૌ તરહ તરહ કે પોટ્ટે ઔર ધાસે' ખાતી હૈ. ઇસ લિયે ઉસકા દૂધ સબ તરહ કે માં કા દૂર રખતા હૈ.” ફિર કુરાન શરી* મેં કહા હૈ કિ “હીમ ખુદા કે ખ'દે વે હૈ' જો કિસી જીવ કે તકલીફ્ પહુંચાયે બિના પૃથ્વીપર વિચરતે હૈં ઔર હિલેાં !! શાંતિ કા ઉપદેશ દેતે હૈ.'' “ખુદા ઉનસે પ્રેમ કરતા હૈ એ ઇન્સાક્ સે કામ કરતે હૈ.” “ખુદાને ચૌપાયાં કા બેઝ ટ્રાને કે લિયે ઔર શાક તથા નાજ મનુષ્ય કે ખાને કે લિયે બનાયા હૈ.” “ખુદા તુમ્હારી કુર્બાનિયોં કા માંસ યા જાનવરાં કા ખૂન નહીં ચાહતા, બુધ્ધિ તુમ્હારી પવિત્રતા હી ચાહતા હૈ.” મુહમ્મદ સાહબ કે દામાદ (જમાઇ) ઔર ખલીફા હજરત અલી કહતે હૈં કિ “તુમ અપને પે કા જાનવરોં કી કથ મત બનાઓ.” ઇસ્લામ ધર્મ કે સૂકી ઔર પરહેજગાર લેાગ માંસ નહીં ખાયા કરતે. કુર્બાની કા અ કુર્ખાની કી પ્રથા મુસલમાનાં મેં બહુત સમય સે ચલી આતી જાન પડતી હૈ. કુર્બાની કે દિન ઈદ મનાને કી આજ્ઞા હજરત તે દી હૈ. એક ખાર એક આદમી તે પૈગમ્બર સે પૃછા એ ખુદા કે પૈગમ્બર ! અગર દૂધ દેનેવાલી ઉંટની કે સિવા મેરે પાસ ઔર કાઇ જાનવર ન હેા, તે કયા ઉસકી કુર્બાની કરના વાજીબ હૈ ? ” પૈગમ્બર ને જનાબ દિયા કિ નહીં. તુમ્હેં અપને બાલ મુંડા દેને, નાખૂન કટા દેતે ઔર મૂછેાં કે ખાલ કૂટ કરા દેને ચાહિયે તથા નાભિ કે નીચે ક ખાલ સાફ કર દેને ચાહિયે. ખુદા કી નજરેાં મેં યહી તુમ્હારી પૂરી કર્મોની હૈ.” કુરાન ઔર હદીસ મેં યહ કહા હૈ કિ હમને સભી જાતિયાં કે લિયે કુર્ખાની ફી વિધિ ખતાયી હૈં જીસ સે વે ખાલી ખુદા કે નામ જપે મુસલમાન બાદશાહોં કી ગારક્ષા ખલીફા અબ્દુલ્લા લિક કે જમાને મેં ઈરાક કે હાકિમ હુન્નત બિન યુસુક થે. ઇરાકવાલાં ને ખેતીવાડી પડી રહને કે વિષય મેં ઉનસે શિકાયત કી. હુાજને જાંચ કી ઔર ઇસ નતીજે પર્ પહુ ંચે કિ ગેાવશ કા ડ્રાસ હી જમીન બિનાએાયે પડી રહને કા કારણ હું; ઔર ઈસ હાસ કા કારણ યહ હૈ કિ લેાગ ગામાંસ ખાતે હૈં. ઉન્હાંને ગેાવધ કે નિષેધ કા હુકમ નિકાલા, જિસપર ન તા કિસી મુસલમાન તે હી કાઈ આપત્તિ કી થી ઔર ન ઉસ સમય કે ખલીફા ને હી ઉસ હુકમ કા રદ કિયા થા. ભારત મેં જબ મુસલમાન બાદશાહાં કી હુકૂમત થી, તબ હિંદુ કે ધાર્મિક ભાવાં કે સમાન કે લિયે કસાયેાં પર બહુત કડા ટેક્સ હી લગા રખા ગયા થા. દૂધ દેનેવાલે જાનવાં કા વધ કરને કા ભી નિષેધ થા. બાદશાહ નાસિરૂદ્દીન ખુશરૂ ને અપને રાજ્યભર મેં ગેાવધ છી એકદમ મનાહી કર રખ્ખી થી. ભારત મેં મુગલ સામ્રાજ્ય કી જડ જમાનેવાલા ખાખર થા. જબ વહુ પડતું કા બાદશાહ હુઆ તબ ઉસે અપને થાડે હી દિતાં કે શાસનકાલ મેં માલૂમ હૈ। ગયા કિ ગૌએ કે પ્રતિ હિંદુ કે કૈસે ગહરે ભાવ હૈં ઔર ઉનકા કિતના મૂલ્ય હૈ. ઈસીસે બાબર ને ખેંટે હુમાયુ કા એક પત્ર લિખા થા, જીસમે’ ગાવધ રાકને કા ઉસે આદેશ દિયા થા. ખાખર કા વહુ પત્ર ભેાપાલ રાજ્ય કી લાઇબ્રેરી મે અભી તક સુરક્ષિત હૈ. ઉસમે' ઉસને લિખા હૈ કિ, “મેરે બેટ! ભારત મે કિતને દ્વી મતાં કે લાગ વસતે હૈં. ઔર ખુદા કા શુક્ર હૈ કિ ઉસને ઇસ મુલ્ક કી હકૂમત તુમ્હેં સૌપી હૈ. ઇસલિયે તુમ્હારે લિયે મુનાસિબ ડૈ કિ ખાસકર ગૌ કા વધ કરને સે બચે. ઐસા કરને સે હિંદુસ્તાન કે લોગોં કે દિĀાં પર તુમ કા જમા લાગે. ઇસ તરહ તુમ ઈન લોગોં કી અપને પ્રતિ કૃતજ્ઞતા કે બંધન મેં બાંધ લાગે. હુમાયુ બાદશાહ અપને બાપ કી ઉક્ત સલાહ પર બરાબર દૃઢ રહા, જીસસે દેશ ધનધાન્ય સે પૂર્ણ બના રહા. અકબર બાદશાહ મુસલમાનાં મેં સબસે જ્યાદા નામી હો ગયા હૈ. અબુલ ફૅઝલ લિખતા હૈ કિ બાદશાહ અકસર અપના ખાના દૂધ ઔર દહી સે શુરૂ કરતે હૈ' ઔર ખાના ખા ચૂકતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #111 -------------------------------------------------------------------------- ________________ wwww ઈસ્લામ ઔર ગેરક્ષા પર ખુદા કી શુ કરતે હૈ.” ઇતના હી નહીં અબુલ ફઝલ કહતા હૈ કિ, અકબર જીવ પર દયા કરનેવાલે ભી થે. “બાદશાહ કી માંસ સે બડી અચિ હૈ ઔર બરાબર કહતે હૈ કિ, ખુદા ને આદમિયાં કે લિયે તરહ તરહ કે ખાને તૈયાર કિયે હૈ, લેકિન અજ્ઞાનવશ પટપરાયણ હોને કે કારણ વહ છવધારિ કા વધ કરતા હૈ ઔર અપને શરીર કો પશુઓં કી કબ્ર બનાતા હૈ...” યહ ઇતિહાસ કે વિદ્યાથી કે જ્ઞાત હૈ કિ અકબર ને ગોવધ તે બિલકુલ હી બંદ કર રખ્ખા થા ઔર અન્ય જાનવર કે વધ કે લિયે ભી કુલ મિલાકર સાલ કે છ મહીને મેં નિષેધ થા. અપને જૈન ગુરુ હરિવિજય સૂરિ કે કહને સે અકબર ને કદિય ઔર પિંજડે મેં પડે પક્ષિ કો છોડ દિયા; શિકાર કરના છોડ દિયા: જીસકા ઉસે બડા શૌક થા ઔર મછલી મારને મેં ભી રોક ટોક કી થી. ‘આઇન અકબરી' મેં અબુલ ફઝલ લિખતા હૈ-“હિંદુસ્તાન કી ખુશનુમા હુકૂમતભર મેં ગાય પવિત્ર માની જાતી ઔર ઉસકે ઉપર લોગે કી બડી શ્રદ્ધા છે. હાલમાં કિ સામા ય ક સભી ભાગાં મેં તરહ તરહ કે જાનવર હોતે હૈ, લેકિન ગુજરાત કે સબ સે બઢિયા હોતે હૈ'. વે ચૌવીસ ઘટ મેં ૮૦ કોસ ચલતે ઔર તેજ ઘોડે કી ચાલ કે ભી મહાત કર દેતે હે.... કભી કભી એક જોડા જાનવર સૌ મોહર કે બિકતે હૈ, લેકિન સાધારણતઃ દસ ઔર વસ મોહર કે મિલતે હૈ....કઈ કઈ ગાય હરરોજ આધા મન સે જ્યાદા દૂધ દેતી હૈ. ગાય કા દામ શાયદ હી કભી દસ રૂપ સે અધિક હોતા હે. શાહે શાહ કે પાસ એક જોડી બૅલોં કી હૈ જે ઉન્હોંને પાંચ હજાર રૂપયે મેં ખરીદી થી.” અકબર કે વસ્તુ મેં ધિ કા ભાવ એક મન કે પચીસ દામ થા ઔર ઘી ૧૦૫ દામ કા એક મન બિકતા થા. ઇસકા અર્થ યહ હૈ કિ એક રૂપ મેં ૧૦ સેર ઘી મિલતા થા. અકબર ને માત્ર ગોવધ કા હી નિષેધ નહીં કિયા થા; બહિક અપને જન્મદિવસ, ગદીપર બને કે દિન તથા અપને લડક કે જન્મદિન ભી સભી જાનવર કા વધ રોક રખા થા. આ અકબર કે બેટે જહાંગીર બાદશાહ ને ભી અપને પિતા કે બનાયે ઉસ કાનૂન કો જારી રખા. જે ગોવધનિષેધ તથા અન્ય પશુઓ કે વધ કે વિષય મેં થા. હોં, અકબર ને છતને દિન પશઓ કા વધ ન કરને કે લિયે નિશ્ચિત કિયે છે, જહાંગીર ને ઉનમેં કઇ દિન ઔર જોડ દિયે થે. ઉોને યહ ભી આજ્ઞા નિકાલી થી કિ અકબર કે જન્મદિન રવિવાર ઔર અપને ગદ્દી પર બૈઠને કે દિન બહસ્પતિ કે ન તે કઈ શિકાર ખેલે ઔર ન પશુઓ કા વધ કરે. બાદશાહ શાહઆલમ કા ફરમાન જે મૌલવી બન્શ સાહબ ઔર બાદશાહ કે ધર્મગુરુ મૌલવી કુતુબુદ્દીન સાહબ કે કહને સે નિકાલા ગયા થા, વહ ઇસ તરહ હૈ:–“ મેં પૈગમ્બર કે માનને સે જાનના ચાહતા હૂં કિ દુધ દેને વાલી ગાય કી કુર્બાની કે બારે મેં હદીસ શરીફ કી કયા રાય છે? જબાન મેં ઉક્ત મૌલવિ ને કહા કિ, “પાક હદીસ મેં ચાર બાતેં કા નિષેધ (મુમાનિયત) હૈ. ઇસલિયે શરીયત માનનેવાલો કો ઉનકે અનુસાર કામ કરના ચાહિયે. વે યહ હૈ:-(૧) પેડાં (વૃક્ષ) કા નષ્ટ કરના અર્થાત્ હરે પેડે (લીલે વૃક્ષો કા કાટના (૨) આદમિયાં કા ખરીદના (૩) ગોવધ કરના (યહ બિલકુલ હી મના હૈ.) જો કોઈ ગોવધ કરેગા વહ નિશ્ચય હી દોજખ (નર્ક) મેં જાયેગા. (૪) વ્યભિચાર. જે કોઈ શરત કે વિરુદ્ધ વ્યભિચાર કરેગા, વહ નિશ્ચય હી દોજખ કે જાયગા, ઇનકે પ્રમાણુ કુરાન મેં હૈ..” ઇન પ્રમાણો સે સ્પષ્ટ હૈ કિ મુસલમાન બાદશાહ હિંદુઓ કે ધાર્મિક ભાવ કી કિતની પ્રતિષ્ઠા કરતે થે. ઇતના હી નહીં કે હિંદુઓ કે સુખદુઃખ મેં શામિલ હોતે ઔર હિંદુ ગિયોં કી સેવા મેં પહુંચા કરતે થે. ઈગ્લેંડ કે બાદશાહ પહલે જેમ્સ કે રાજદૂત કી હૈસિયત સે જે સર ટોમસ રો બાદશાહ જહાંગીર કે દરબાર મેં આયે થે કે લિખતે હૈં કિ એક અવસર પર મૈને એક કબલ ઓઢે થે હિંદુ યોગી કે ખુલે દરબાર બાદશાહ કી બગલ મેં બડે દેખા થા, ઉસકે સાથ બાદશાહ બડી હી ઇજત સે બાતે કરતે થે ઔર ઉસે “પિતા” કહ કર સંબોધન કરતે થે. આજ-કલ કે મુસલમાન શાસક અબ હમ યહ દેખના ચાહતે હૈ કિ વર્તમાન સમય કે મુસલમાન શાસક કે ભાવ ગે-રક્ષા કે 'ધ છે: કેસે હૈ ? (૧) લાહોર કે “જમદાર ને ૧૯૧૨ મેં એક વક્તવ્ય પ્રકાશિત કિયા થા કિ તુ કે સુલતાન ને બકરીદ કે દિન ગૌઆ કી કુર્બાની ન કરને કી સલાહ ભારતીય મુસલમાનોં કો દી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #112 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો થી. (૨) છ મૌલવિ ને હદીસ કે પ્રમાણ પર એકમત હો કર લખનૌ કી એક સાર્વજનિક સભા મેં ફતવા દિયા થા કિ બકરીદ કે દિન ગૌ કી કુર્બાની ન કરની ચાહિયે. (૩) લખનૌ-ફિરંગી મહાલ કે સુપ્રસિદ્ધ મૌલાના અબદુલ બારી ને ગો કી કુર્બાની એકદમ રોક દી થી, જીસકે લિયે મહાત્મા ગાંધી ને ઉ ધન્યવાદ કા તાર ભેજા થા. અકગાનિસ્તાન કે અમીર ને ગૌ કી કુર્બાની કે બારે મેં મૌકવિ કી રાય જાનની ચાહી થી. એક સૌ દસ મૌલવિયાં ને એકત્ર હો કઈ દિને તક ખૂબ બહસ મુબાસા કિયા. અંત મેં વે ઇસ નિર્ણય પર પહુંચે કિ ઇસ્લામ કી ગૌરવ-રક્ષા કે લિયે ગૌકી કુર્બાની કી બિલકુલ હી આવશ્યકતા નહીં હૈ. ઇસલિયે ઉોને ફતવા દિયા કિ ગોવધ રોકા જા સકતા હૈ. ઉસકે અનુસાર અમીર ને અપને રાજય મેં ગોવધ કી મનાહી કર કે કડે કાનૂન બના દિયે હૈ. અમીર કે બાપ હબીબુલ્લા ખાં જબ ૧૯૦૭ મેં ભારત આયે થે તબ દિલહી મેં ઉનકે સ્વાગત મેં સૌ ગૌોં કી કુર્બાની કરને કા વિચાર હુઆ થાઃ પર અમીર ને કહા, કિ “મેરી બાત અછી તરહ સુનો ઔર સમઝ. મેં કબૂલ નહીં. બક રહા હું, ઇસલિયે ધ્યાન દે. મેં એક મિત્ર કી ભાંતિ યહાં આયા હું ઔર એક મિત્ર હી કી ભાંતિ યહાં સે જાન ભી ચાહતા હું, કિસકા મિત્ર ? કિસી એક જાતિ કા ? નહીં, મેં સભી જાતિયાં ઔર મત કે લોગોં કો મિત્ર દૂ, ફિર કયા મેરે વિરુદ્ધ આ૫ દુશ્મન ખડે કરેગે ? જીનકે બીચ મેં મેલ ચાહતા હૂં કયા ઉનસે હી મેરી શત્રતા કરાશે ? ખુદા ન કરે. મેરી ખાતિર તુમ સૌ ગૌએ કાટગે ! તુમ એક ગાય ભી મત કાટો. યહ યા ઔર કોઈ કામ ઐસા ન કરો જીસસે બાદશાહ એડવર્ડ કી હિંદુ પ્રજા કા છ દુખે......અગર એક ગાય કી ભી કુર્બાની કી ગયી તે મેં તુમસે ઔર દિલ્હી સે સદા કે લિયે મુંહ મેડ લૂંગા અગર મેં હુકમ દે સકતા હૈં તો ઉસકા પાલન કરે. અગર નહીં તો કમસે કમ મેરી બિનતિ કા ખ્યાલ કરો. મેં શાંતિ સે દિલ્હી સે જાના ચાહતા હું, અશાંતિ કે બીચ મુઝે ન જાને દો. મેરા મતલબ સાફ-સાફ સમઝ. અલ્લા ખુદા હૈ ઔર મુ મ્મદ ઉસકે પૈગમ્બર હૈ. પાક કુરાન આપ સબકે લિયે હૈ. મેં તુહે કે નયા કાનુન નહીં દેતા હું ઓર ન પુરાને કાનૂન કા અર્થ બતાતા દૂ, તુમ્હારે ધાર્મિક રિવાજ તુમ્હારે અંત:કરણ કે વિષય છે. મેં કેવલ ઈતના હી કહતા . મેં મિહમાન હૂં ઔર મેજમાન કે ઘર મેં દૂ, મેરે મેજમાન કે સામને ગડબડ ન પૈદા કરો. મેરે રાતે મેં ઝઘડા મત ખડા કરો.” ભારત કે નવાબ હૈદ્રાબાદ કે નિજામ ને બહુત દિન પહલે હી અપને રાજ્ય મેં બકરીદ કે દિન ગૌઓ કી. કુર્બાની બંદ કર રખી છે. બમ્બઈ અહા કે રાધનપુર કે નવાબ સાહબ, કઠિયાવાડમાગરડી કે નવાબ સાહુબ, પટોડી કે નવાબ સાહેબ, ડેજના કે નવાબ સાહબ ઔર મુર્શિદાબાદ કે નવાબ. સાહબને અપને ઇલાકે મેં ગાવધ રોક દિયા હૈ. ઈતને બાદશાહ. મૌલવિયાં ઔર નવાબે ને નિશ્ચય હી ગોવધ કા નષધ ન કિયા હતા, યદિ વહ ઇસ્લામ ધર્મ કા કેઈ અંગ હતા. મુસલમાન નેતાઓ કે વિચાર મૌલાના મુહમ્મદ અલીને ગોમાંસ ખાના છોડ દિયા હૈ, જબ મહાત્મા ગાંધી ને ઇકકસ દિન કા ઉપવાસ ૌર મુસલમાને મેં મેલ કરાને કે લિયે કિયા થા, તબ જીસ દિન ઉન્હોને ઉપવાસ તેડા થા. મો. મુહમ્મદ અલી ને કસાઈખાને સે ખરીદ કર એક ગાય મહાત્માજી કા ભેટ કી થી. સીતાપુર કે વકીલ સૈયદ નજીર અહમદ ને મૈસુરનરેશ કે પાસ કાનૂન બનાકર ગોવધ રોકને કે લયે અભી પિલ્વે માર્ચ મેં અપની રાય લિખ ભેજી થી. કાશ્મીર રાજ્ય કી ૯૦ ફી સંકડા આબદી મુસલમાનોં કી હૈ, પર વહાં કાનૂન સે ગોવધ કા નિષેધ હૈ ઔર મુસલમાન ઉસ કાનૂન સે પરમ સંતુષ્ટ હૈ. સચ પૂછિયે તો જાનવરોં ઔર ગૌ કી કુર્ભાની ઉલ ઇસ્લામ ધર્મ કા આવશ્યક અંગ હો હી નહીં સકતી, જે ઈશ્વર કો રહીમ યા દયાળુ માનતા હૈ. ઈસીસે દિલ્હી કે ખ્વાજા હસન નિજામી જેસે કદર મુસલમાન કા કહના કિ “કુર્બાની ઐસે ગરીબ આદમી કે લિયે આવશ્યક (વાજબ) નહીં હૈ જીસકા ઐસા વિત્ત નહીં કી કુર્બાની કે લિયે બકરા ખરીદ કે. ઉસકે લિયે કુઓની કરના જરૂરી નહીં હૈ. ક્યા મુસલમાન ભાઈ અબ ભી ઇસ કૃષિપ્રધાન દેશ કે ઉપર દયા કરકે ગોવધ કરને સે અપના હાથ ન ખીએંગે ? (વિશ્વામિત્ર'ના દીપાવલિ અંકમાં લેખક-શ્રી. આત્મારામજી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #113 -------------------------------------------------------------------------- ________________ , ઉદબોધન . ૪૭–ભારતીય યુવકે! આગે બઢો. મૈને અભી રેપ કે દૌર સમાપ્ત કિયા છે. રેપ કા સાહિત્ય, સભ્યતા, કલાકૌશલ, વિજ્ઞાન ઔર ઉસકે ક્રિયાત્મક ચમત્કાર હરએક આદમી કી આંખે મેં ચકાચૌંધ પૈદા કર દેતે હૈં. લગ કહતે હૈ કિ ગત રોપીયન મહાયુદ્ધ ને રોપ કો ચૌપટ કર દિયા; પરંતુ ઉસ કમી કે પૂર્ણ કરને કે લિયે હરએક રોપવાસી એક સે એક આગે બઢ કર દૌડ રહા હૈ. ઇંગ્લેંડ ઔર કાંસ મેં અલગ તૈયારી હો રહી હૈ. ઇટાલી મેં ઔર હી ધૂમ છે. અમેરિકા કે વૈભવ કી ઓર તો સમસ્ત સંસાર જીભ નિકાલે બેઠા છે. જર્મની અપની ઉસી કતર બૉત (કાતરવું, માપવું, મેં લગા હુઆ હૈ. યથાર્થ ઉસે સામરિક આયોજન કરનેકી વર્સેલીજ સંધિ કે અનુસાર આજ્ઞા નહીં, પરંતુ તબ ભી વહ ઈતના તૈયાર હૈ કિ એક દે રાષ્ટ્રોં કે અબ ભી પછાડ સકતા હૈ. રૂસ કા બોલશેવિક હૌવા આજ સામ્રા જ્યવાદિયે કે લિયે બડા ભયાનક હે રહા હૈ, ઔર સામ્રાજ્યવાદી ઉસકી ભરપેટ નિંદા ભી કર રહે હૈ ઔર ઉસે હર તરહ સે બદનામ કર રહે હૈ. પરંતુ દિન૫ર દિન સંસારમેં ઉસકી નીતિ કી વિજ્ય હતી જાતી હૈ. એશિયા કે તો વહ નગારે બજાકર ઉઠી રહ્યા . ચીન મેં ઉસકા બેલબાલા હૈ. ટક ઓર જમની સે ઉસકા બંધુત્વે હૈ. ઈરાન ઔર અફગાનિસ્તાનપર ઉસકા પૂરા પ્રભાવ છે. ભારત પર ઉસકે દાંત લગે યે હૈં. લાખ છિપાને કી ચેષ્ટા કી જાય, નિકટ ભવિષ્ય મેં ગુલ ખિલ કર રહેગા. આંતર્રાષ્ટ્રીય પરિસ્થિતિ કે કારણ અંગ્રેજો કે યા તે ભારત કે સ્વરાજ્ય દેના હોગા નહીં તે ભારત સે હાથ ધોને કે તૈયાર રહના હેગા; પરંતુ અંગ્રેજ લોગ બડે બુદ્ધિમાન હૈ. વે એકાએક ભારત કે કિસી તરહ સે ભી છોડને કે તૈયાર નહીં હેગે. એક બ્રટિશ રાજનીતિજ્ઞ ને તો યહાં તક કહા હૈ કિ હમ ભારત કે અપને અધિકાર મેં રખને કે લિયે અપને બચ્ચે બચ્ચે કો યુદ્ધ કી વેદી પર બલિદાન કર દેગે. યહ કેરી અપની નહીં, સચ્ચી બાત હૈ. ઇસી બાત સે હમેં સેચ લેના ચાહિયે કિ હમેં કિતના સચ્ચરિત્ર, કિતના ત્યાગી ઔર કિતના દેશભક્ત હોના હોગા. હમેં સ્વાધીનતાપ્રાપ્તિ કી ભી તૈયારી કે લિયે હજારે યુવકે કો છાત્રવૃત્તિમાં દે કર કલા-કૌશલ ઔર કલકારખાને બનાને કી વિદ્યા શીખને કે લિયે વિદેશે મેં ભેજના ચાહિયે. જાપાન, જર્મની-કાંસએશિયા ઔર ઈગ્લેંડ કે દરવાજે હમારે લિયે ખુલે હુએ હૈ. બેરિસ્ટરી ઔર સિવિલ સર્વિસ કે પીછે ધકકે ખાને સે વિશેષ લાભ નહીં હૈ. હમારે યે કલા-કૌશલ તથા કલ-કારખાનાં કા કામ સીખે હથે નવયુવક બત કામ આવેંગે. બહુત જદ ઈનકી જરૂરત પડનેવાલી હૈ. રાજનીતિક સ્વાધીનતા તભી હમારે કામ આ સકેગી, જબ હમ આર્થિક સ્વરાજ્ય ભી પ્રાપ્ત કર લેશે નહીં તે ઉન્નત રાષ્ટ્ર હમારી કમર તોડ દેગે. (“વિશ્વમિત્ર”ના એક અંકમાં લેખક-પંડિત જવાહિરલાલ નેહરૂ) ૪૮–“ઉબોધન” પથકે અગમ અથાહ-સિંધુ લખ બીર હૃદય નહીં ઘબડાના, યહ તે કઠિન પરીક્ષા તેરી આહ નહીં મુંહ સે લાના. શાન્ત વાયુમંડલ મેં તુમને નાવિક બનકર ખેલા હૈ, યહ અનંત સાગર અશાન્તમય ભીષણ જીવન–મેલા છે. માયા કે બંધન મેં પ્યારે! વિચલિત હો નહીં બંધ જાના, યહ જીવન તે મરણ–ખેલ હૈ, અન્તિમ છટા દિખા જાના. મધુસૂદન ઓઝા, સ્વતંત્ર” શુ. ૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #114 -------------------------------------------------------------------------- ________________ - શુભસંહ-ભાગ ત્રીજો ૪૯-વાચનનો ઉત્તમ લાભ કેવી રીતે લઈ શકાય? * દિનપ્રતિદિન શિક્ષણના વિસ્તાર સાથે વાચનનો પણ વિસ્તાર થતો જાય છે અને વાચનની ચિને તૃપ્ત કરનારા લેખે પણ વૃદ્ધિ પામતા જાય છે. એ વાત સંતેષ ઉપજાવનારી છે; તથાપિ આપણે અને આપણું સ્થાને આવનારાં બાળકે શું વાંચીએ છીએ, કેવી રીતે વાંચીએ છીએ, એનો વિચાર કરવાની બહુ અવશ્યકતા છે. શરીરને પુષ્ટિ આપનાર અન્નની અને ભોજનની આપણે અનેક રીતે પરીક્ષા કરીએ છીએ; પણ મન અને આત્માને પુષ્ટિ આપનાર જે વાચન, તેની યથાયોગ્ય પરીક્ષા આપણે કરતા નથી. જેમ સર્વ વાતેમાં આજકાલ બહારની ટાપટીપ અને શોભા ઉપર વિશેષ લક્ષ અપાતું થયું છે, તેમ વાચનમાં પણ થઈ ગયું છે. આપણી શાળાઓ અને પાઠશાળાઓ સુધી દષ્ટિ કરી જોઈશું તે કેાઈ એક વિષયના તલસ્પર્શ પર્યત સાંગ અધ્યયન કમ જોવામાં આવશે નહિ; સર્વ વિષયનું પલ્લવગ્રાહી પાંડિત્ય આપણા વિદ્યાલયમાંથી પદવી ધારણ કરીને બહાર આવતા યુવકેમાં પણ દીઠામાં આવે છે, ત્યાં અન્ય પ્રાકૃતોની તો વાત જ શી કરવી ? શાળાઓમાં જેમ ગણિતની કુંચીઓ, ઇતિહાસાદિના સંક્ષેપ, એવાં કૃત્રિમ સાધનો પ્રયોજાવા માંડયાં છે, તેમ મનુષ્યના જીવનને પરોપયોગી એવા અતિગહન વિષયે પણ સંક્ષેપમાં હસ્તગત કરવાની લોલુપતા સર્વ પાસથી વધેલી દીઠામાં આવે છે. મનુષ્યના વ્યાપારમાં વૃદ્ધિ થઈ છે કે મનુષ્યની બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ છે, પણ જાણે દોડતે દોડતેજ જ્ઞાનમાત્રને ઉપાડી લેવાય તો ઠીક, એવી અસાધારણું તૃણું દીઠામાં આવે છે. પુસ્તક હાથમાં લીધું, પ્રથમ પત્ર જોયું, અંયપત્ર જોયું, વચમાં આમતેમ ઉથાપ્યું અને અમુક અભિપ્રાય તે પુસ્તકના વિષયસંબંધે ધારણ કરીને ઉંચું મૂકયું-એજ પ્રચાર પડઘો છે. “વખત નથી” એ તો એક બહુ સામાન્ય અને સાધારણ ફરિયાદ થઈ પડી છે, અને કેટલીક વાર તે ખરી હશે, તથાપિ સેંકડે પંચાણુ જનને સંબંધે તો આળસ, બેપરવા અને પિતાની બુદ્ધિનું અભિમાન સંતાડવાનો એ ખાટો માર્ગ છે. આટલું છતાં એમ નથી કે, વાચનની રુચિ ઓછી થઈ છે, પ્રથમ કરતાં ઘણી વધી છે. અભણુમાં અભણ માણસના ઘરમાં પણ ચાર પુસ્તકે હશે. ગાંધીની દુકાને હીંગ, મરી ને મરચાંની વાસમાં પણ નાટકનાં ગાયનો પડેલાં હશે. રેલવેમાં મુસાફરી કરતા ઘણા ખરા માણસના હાથમાં પુસ્તક કે “પુસપેપર હશે અને સર્વ કે પોતાની શક્તિ અનુસાર કોઈ ને કાઈ પેપર “છાપું '-રાખતા હશે, અથવા રાખી નહિ શકતા હોય તે વાંચવાની જોગવાઈ કરી લેતા હશે. ઘણાક જનને નિત્ય પેપર’ જોયા વિના અન્ન ભાવતું નથી, એવી પણ સ્થિતિ છે. આટલી બધી વાચનની રુચિ બહુ સંતેષ ઉપજાવનારી છે, પણ એને સાર શું છે? જેમાં કશો ઉપદેશ નહિ એવી અથવા આડકતરી રીતે અવળે ઉપદેશ આપનારી વાત, તેવાંજ નાટકો અને વેપાર, લડાઈ, કેસ ઇત્યાદિની ખબર-અંતરેનાં પિપરો' એ વિના બીજા પ્રકારનું વાચન આ બધી પ્રવૃત્તિમાં દેખાતું નથી, એ બહુ શોચનીય છે. આપણી શાળાઓ અને પાઠશાળામાં જેમ પરીક્ષા પાસ કરવા માટે જ અધ્યયન ચાલે છે, ગેખીને મોઢે રાખીને, ગમે તે રીતે પરીક્ષામાં ઉત્તર આપવા જેટલી જ તૈયારી કરવામાં અને કરાવવામાં આવે છે, તેમ આપણા વાચનમાં પણ કામ જેટલું, ખપ જેટલું, પૈસે પેદા થાય તેટલું વાંચવા ઉપર વાચકાનું લક્ષ છે. ‘પાસ’ અને ‘નોકરીની ઉતાવળમાં જેમ શિક્ષણને હેતુબાળકના મનનો વિકાસ કરાવી તેને વિચારતાં શીખવવું–તે ઉધે વળે છે, તેમ ‘પૈસા, પૈસા એ ઝંખનામાં વાચનનો વાસ્તવિક હેતુ-પ્રાકત જીવનને ઉન્નતિકારક પ્રવાહમાં ધાઈ છે અને ઉન્નત કરવું તે પણ ઉંધા વળી ગયો છે. વાચન તે જાણે વખત ગાળવાને માટેજ હોય એમ મનાવા લાગ્યું છે, વખત વાચનને માટે છે એમ મનાતું બંધ થયું છે. જેમાં “વખત જવા’ માટે પુસ્તક અને પેપરો સાથે રહે છે. વખત મળશે ત્યારે વિચારવાને માટે રહેતાં નથી. પ્રાચીન સમયમાં કોઈ પણ ગ્રંથને વિચારવો’ એમ કહેવાતું, તેને સ્થાને હવે “વાંચ” એટલું જ કહેવાય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #115 -------------------------------------------------------------------------- ________________ વાચનના ઉત્તમ લાભ કેવી રીતે લઈ શકાય ? ટ છે, તે તે અન્વ છે; કેમકે વિચાર્યવિના વાંચી જવાય તેવાજ વાચનની આ સમયને ભૂખ છે. કહેવાનું તાત્પ એમ નથી કે, સ કાઈ વાંચનારે તવશાસ્ત્ર અને ગહન વિચારના ગ્રંથેાજ વાંચવા અને વિચારવા; પરંતુ એવા વિષયેાત્રેયે રેલ્વેની મુસાફરીમાં લઇ જવાને અને વખત ગાળવાને સાથે રાખેલાં વાતા તથા નાટકા કે પેપરના આર્ટિકલેની પેઠે ઉપર ઉપરથી જોઇનેજ હાથ કરી લેવાની આશા રાખવી, કે તે રીતે તે વિષ્ણેાને ચર્ચાયલા જોવાની ઇચ્છા કરવી, એ અતિશય અયેાગ્ય અને હાનિકારક છે. ગહન વિષયાને એ રીતે ચર્ચી શકાતા નથી અને એ રીતે ચર્ચાવાથી તેમનું સંપૂર્ણ જ્ઞાન ન થતાં સમજનારને વિચાર કરવામાં ભૂલ થયા વિના રહેતી નથી. વાચનની જે પતિ પડી ગઇ છે; કથા, વાર્તા, નાટક, ન્યુસપેપર એટલામાંજ વાચનના વિસ્તાર આજકાલ આવી રહ્યો છે; તેથી ગભીર વિષયાની ચર્ચાના અવકાશ જતા રહ્યો છે. આટલુંજ નહિ પણ જે વિષયા રુચિકર વાચનમાં ગણાય છે, તેમાં પણ તેના સ્વરૂપને અનુસરીને કે તેના તલસ્પર્શીને અનુભવીને કાંઈ લખાતું જણાતું નથી. ગંભીર વિષયેાની ચર્ચાને અભાવે અને ગભીર વિષયાનું વાચન અરુચિકર થવાને લીધે, તથા જે રુચિકર વાચન છે તેમાં પણુ હુ ઉંડાઇ ન હેાવાને લીધે, વાચકાના જીવનમાંથી, વિચારમાંથી, આચારમાંથી, ગાંભીય અને વિવેક પ્રત્યક્ષ રીતે ન્યૂન થતાં જાય છે. આ જગતમાં અવતરીને મરવાની વચમાં જાણે ખાવાપીવા અને મેાજમઝા કરવા વિના બીજું કશું કવ્યજ ન હોય તેવી લઘુતા, ચંચળતા, વિકળતા આપણા વાચકાના અંગમાં વારંવાર જણાય છે; અને અભિમાન તથા સંકુચિત મને અને વિચાર સાથે સ્વચ્છદિતા, ગમ્મત, મેાજ, એજ સત્ર નિયામક થઇ ગયાં હેાય એવુ ખેદકારક ભાન વિચારવાનને થયા વિના રહેતું નથી. જીવન અને તેના ઉપયાગ અને નિર્વાહ તથા મહત્કાર્યોમાં પ્રવેશ કરવાનાં સાહસ, સ્વાર્પણ અને આગ્રહ પોતાના ચારિત્રમાં પ્રતિક્ષણે દર્શાવવાં, એ વાતજ જાણે આપણા વાચકેાના લક્ષમાં ન હોય, કાર્યસિદ્ધિને રહસ્યમા ગભીર વિચાર છે એનુ જાણે વિસ્મરણુજ થઇ ગયું હેાય, તેવું વર્તમાન સમયના વાચનની સ્થિતિથી જણાઇ આવે છે. આપણા દેશમાંજ આમ થયું છે એમ નથી; યૂરોપ અને અમેરિકામાં પણ દેશની ઉન્નતિના સ્વરૂપને સમજનારા વિચારવાન પુરુષો આવાજ પ્રકારની ફરિયાદ કરે છે. વરાળયંત્ર, વિજળી અને ચુંબકની પાંખે ઉપર ઉડતા અને મહાલક્ષ્મીની પ્રતિમાના પ્રતાપમાં ઝંખવાઇ ગયેલા આ સમયને પેાતાનાં અંતઃકરણ અને શ્રુદ્ધિમાં પણ વરાળયંત્ર, વિજળી અને ચુંબકનાં સાધનાથી વિચારવાના અને નિણૅય કરવાના પ્રકાર જોઇએ છીએ. આમ હેાવાથી આજ તમને એવાં સ્ત્રીપુરુષા બહુ જડશે કે જેમણે ધણાં શાસ્ત્રો, ઘણા ગ્રંથે!, ધણા વિચારેાનાં મેટાં, પૂછડાં-ગમે તે પણ કાંઇક ને કાંઇક નણ્યાં હેાય; પરંતુ એવાં જન તેા અતિ વિરલ જડશે કે જેને કાઇ એક વિષયનુ તેના મૂળથી પરિપાકપર્યંત સાંગાપાંગ યથા જ્ઞાન હોય. આથી કરીને આ સમયનુ જીવન કેવળ એક રમત જેવું, નકામું, હલકું અને સ્વાર્થી થઇ ગયું છે. જ્યાં જોઇએ ત્યાં રમતગમતની મ`ડળીઓ, ક્લમે, સાસાઇટીએ છે; અને વિદ્યા કે જ્ઞાનના ગ'ભીર વિસ્તારમાટેનાં તેવાં સ્થાન અન્ય દેશમાં ક્વચિત્ કચિત દેખાય છે; તથાપિ આપણા ભરતખંડમાં તે એક પણ નથી, એ અતિશય શાકજનક દશા છે. વિદ્યવિનેદ અને શાસ્ત્રચર્ચા, એ તે એક અનાદરના વિષય છે. પ્લાનટેનિસ, બિઝિક, ક્રિકેટ, ચહાપાણી, જ્યાા અને વચમાં વચમાં નાટકાનાં “ગાયના” એ આજકાલના વિદ્યાના ઉપાસકાના શાખ છે. પાન-પાનના જે પ્રાચીન સોંપ્રદાય હતા તેના તે અત્યંત ઉચ્છેદ થયેા છે, અને આજ એક શતકથી પાશ્ચાત્ય કેળવણીના પ્રભાવથી આપણે વાંચતા અને લખતા થયા છતાં એક પણ શુદ્ધ પ્રતિભાવાળા (એરીજીનલ) લેખ ઉપજાવી શક્યા નથી ! આપણું વાચન એજ આપણા જીવનનું ખરૂં પ્રતિબિંબ છે; માણસ કૈાની કાની સાથે રહે છે તે શું વાંચે છે તે કહેા, એટલે તે કેવા છે એ કહી શકાશે, એમ જે જ્ઞાનીએ કહ્યું છે તેણે સત્યજ કહ્યું છે. (સ્વ॰ મણિલાલ ન॰ વિકૃત ‘સુદર્શન ગદ્ય વિલે'માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #116 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૫૦–આંત્મશુદ્ધિ કા સરળ માર્ગ “હે મનુષ્ય ! તુ રાત્રિ કે સમય નિદ્રાદેવી કી ગોદ મેં વિશ્રામ કરને કે તૈયાર છે. પરંતુ જબતક – દિનભર કે કિયે કાર્યો પર વિચાર ન કર લે, તબતક વિશ્રામ ન કર, તૂ અપને ચિત્ત મેં ઇસ પ્રકાર સે વિચાર કર, કિ મેરી કહાં ભૂલ હુઈ હૈ ? આજ મૈને ક્યા કયા કાર્ય કિયે છે? ઔર મેરે કરને યોગ્ય ઇસકે અતિરિક્ત કૌનસા કાર્ય થા, જિસે મૈને નહીં કિયા ? યદિ તુઝકો યહ જાન પડે કિ તૂને કેઈ કાર્ય ઉત્તમ ન કિયા, તો ઉસકે લિયે પશ્ચાત્તાપ કરે ઔર ભવિષ્ય મેં વૈસા ન કરને કી પ્રતિજ્ઞા કર.” મ. સેક્રેટિસ) ઉપર્યુક્ત વાક્ય ઈતને ગંભીર હૈ, કિ જે મનુષ્ય ઈનપર ધ્યાનપૂર્વક મનન કરેગા, વહ ઇન વાકય કા મહત્ત્વ સમઝ, અપના આચરણ સુધાર સકતા હૈ. પહલે જબ મનુષ્ય યહ જાન લેતા હૈ, કિ મેરે કરને યોગ્ય કૌનસા કાર્ય હૈ ઔર ન કરને યોગ્ય કૌનસા ? તબ ઉસે ભલી ભાંતિ જ્ઞાત હે જાતા હૈ, કિ ઉસને કહાં ભૂલ કી હૈ, યા ઉસને અપને કરને યોગ્ય કૌનસા. નહીં કિયા? જબ યહ જ્ઞાન હો જાતા હૈ, તભી હમ શુભ કાર્ય કા ગ્રહણ ઔર અશુભ કાર્ય કા ત્યાગ કર સકતે હૈ. ઇસીલિયે પ્રત્યેક આત્મશુદ્ધિ કરનેવાલે મનુષ્ય કે ઉચિત હૈ, કિ વહ રાત્રિ કે સમય સોને સે પૂર્વ હી ઉસ વિષય પર વિચાર કર લે. ઇસસે સ્મરણશક્તિ કી યથેષ્ઠ ઉન્નતિ હોગી ઔર સદાચારી ને કા વિશેષ અવસર પ્રાપ્ત હોગા. જિસ પ્રકાર પ્રતિ દિન વ્યવસાયી અપના હિસાબ ઠીક કિયા કરતે હૈ, ઉસી પ્રકાર પ્રત્યેક: મનષ્ય કે અપને આચાર-વિચાર કે લેખા મિલા લેના ચાહિયે, હમેં અપને અંતઃકરણરૂપી ન્યાયાધીશ કી સેવા મેં પ્રત્યેક દિવસ કે કિયે હુએ કાર્યો કાં વિવરણ પ્રસ્તુત કરના ચાહિયે. શુભ કાર્ય કયા હૈ ઔર . અશુભ કાર્ય કયા હૈ-ઈસકા વિશદ વિવેચન કરના ઇસ છોટે સે લેખ મેં અસંભવ છે. અતઃ સંક્ષેપ મેં હમ કેવલ કઇએક બાતે બતા દિયા ચાહતે હૈ. ૧--અખિલ વિશ્વ-બ્રહ્માંડ કે નિયંતા પરમ પિતા પરમાત્મા કે પ્રતિ ભક્તિ એવં શ્રદ્ધા. કા ભાવ રખના હમારા સર્વપ્રથમ કર્તવ્ય હૈ. - ૨––અપને માતા-પિતા આદિ ગુરુજનોં કે પ્રતિ સન્માન કા ભાવ અપને હૃદય મેં રખું ઔર ઉનકે સાથ વૈસા હી શિષ્ટ વ્યવહાર કરે. --સંગતિ કે વિષય મેં સદા સાવધાન રહના ચાહિયે, એ છે લોગોં કી સંગતિ ભૂલ કર ભી નહીં કરની ચાહિયે. ૪––અપની ચિત્ત-વૃત્તિ કો સદા અચ્છી રાહસે પરિચાલિત કરને કી ચેષ્ટા કરતે રહના ચાહિયે. શુભ ઔર સાધુ વિચારે કે અંતઃકરણમેં સ્થાન દેના ઔર સંસાર કી નવરતા કી ઓર દષ્ટિ રખ, સદા પરમાર્થ કી ચિંતા કરતે રહના સ્વભાવતઃ ઉછંખલ ઈદ્રિય કે વશ મેં લાને ક સર્વોત્તમ માર્ગ છે. --દ્ધિ કે અપને વશ મેં રખને કા પ્રયાસ સદા કરતે રહના ચાહિયે. –વાણી કા પરિમાર્જન ભી પરમ આવશ્યક છે. જે કુછ શબ્દ કિસીસે કહા જાયે, મુંહ સે નિકાલને કે પહલે ઉપર ભલી ભાંતિ વિચાર કર લિયા જાયે. સારાંશ યહ, કિ હમેં વહી કાર્ય કરના ચાહિયે, જિનસે હમારે અંદર સે દુર્ગુણ દૂર છે ઔર ઉસમેં સગુણો કા સમાવેશ હો. યહ વિશ્વાસ આ જાને પર કિ મનુષ્યોચિત કર્તવ્ય-કર્મ કયા છે, એક ઉત્તમ માર્ગ સ્વભાવતઃ પ્રાપ્ત હો જાતા હૈ. ઉપર્યુક્ત કર્તવ્ય કા વિચાર સતે સમય કર કે અપને આપ યહ પ્રશ્ન કરે, કિ મેં કહાં કર્તવ્ય સે પતિત હુઆ ઔર મૈને કૌન કૌનસે ઉચિત કર્તવ્યોં કા પાલન શ્ચિા? ઇસકે ઉત્તર મેં યદિ તુમહારી અંતરાત્મા કહે, કિ આજ તુમને કિસી કર્તવ્ય કા ઉલ્લંધન નહીં કિયા, તે તુમ આનંદિત હેગે, ઔર યદિ કહે કિ તુમને અમુક કર્તવ્ય છે પાલન નહીં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #117 -------------------------------------------------------------------------- ________________ આત્મશુદ્ધિ કે સરળ માર્ગ ૧૦૧ કિયા, તો ઉસકે લિયે તુહે પશ્ચાત્તાપરૂપી અગ્નિ મેં કૂદ કર અપને આપકે તપ્ત સુવર્ણ કી ‘ભાંતિ શુદ્ધ એવં નિર્મલ કર લેના ચાહિયે. ઇસ નિર્મલતા કે પ્રાપ્ત કરને કી ચેષ્ટા આરંભ મેં બહુત અખરેગી. તુમ ઇસ ચેષ્ટા એ ભાગના ચાહે ગે; પરંતુ સંદિરછા કે પ્રબલ બનાયે રખનેપર વૈસા નહીં હોગા. કતિષય બાર અપને કર્તવ્ય કા અન્વેષણ કિયે બિના હી તુહે નિદ્રા દબોચ લેગી; પરંતુ ઇસસે તનિક ભી વિચલિત નહીં હોના ચાહિયે. તુહે અપને નિશ્ચયપર દઢ રહના ચાહિયે. કુછ હી દિને તુમ્હારે માગ કી યે રૂકાવટે મિટ જાયેગી ઔર અ૮૫ કાળ મેં તુમ આત્મનિરીક્ષણ કે અભ્યાસી હા કર ઇકિય કે અપને વશીભૂત કર લોગે. પાપ કો હમ દો ભાગે મેં વિભક્ત કર સકતે હૈ'. પ્રથમ યહ, કિ ને કરને મેગ્ય કામ કા કરના; દ્વિતીય યહ, કિ કરને યોગ્ય કામેં ક ન કરના. ઇસલિયે યહી દે પ્રશ્ન હમેં અપની અંતરાત્મા સે પૂછના ચાહિયે કિઃ આજ કૌનસા કાર્ય, જિસકા કરના આવશ્યક થા, ભૂલ ગયા હૂં યહ પ્રથમ પ્રશ્ન છે. દ્વિતીય પ્રશ્ન સે યહ જ્ઞાત હતા હૈ, કિ પાપ કે દ ભાગ –એક તે ઉપકાર કરના ઔર ઉસસે વિસ્મૃત હો જાના. દ્વિતીય કિસીકા અપકાર કરના. ઈન દોને કે ક્ષેત્ર પૃથક્ પૃથક્ હૈ. એક પ્રવૃત્તિમાર્ગ કા ઉલ્લંઘન કરતા છે. ઉદાહરણ મેં શાસ્ત્રો કી આજ્ઞા દેખિયે “માતા પિતા કી સેવા કરની ચાહિયે તથા ચોરી નહીં કરની ચાહિયે.” જે મનુષ્ય અપને માતા-પિતા કી આજ્ઞા કે વિરુદ્ધ કર્મ કરતા હૈ, વહ પ્રવૃત્તિમાર્ગ કે વિપરીત ચલતા હૈ, ઔર જે ચોરી કરતા હૈ, વહ નિવૃત્તિ કે વિરુદ્ધ સિર ઉઠાતા હૈ. રાત્રિ કે આત્મ-નિરીક્ષણ કરતે સમય કઈ બાતેં ભૂલ જાતી હૈ. ઇસલિયે યહાં એક આવશ્યક સૂચના દી જાતી હૈ, જિસકે અનુસાર ચલને સે ભૂલોં કા ન હોના સંભવ હૈ-વહ યહ, કિ ઐસા સોચને કે બદલે કિ પ્રાતઃકાલ સે અબ તક કયાકયા કાર્ય કિયે ? યહ વિચાર કરના ચાહિયે, કિ મૈને અબસે પ્રાત:કાલ તક કયા કયા કાર્ય કિયે હ? અસા કરને સે ધીરે ધીરે સબ બાતેં ધ્યાન મેં આ જાયેગી. એક ભી બાત વિસ્મરણ ન હો સકેગી; ઔર તુમ અપને અંતરાત્મારૂપી જજ કે નિકટ ભલી ભાંતિ સબ બાતેં બતા સકેગે. ઇસકે અતિરિક્ત અંતરાત્મા સરીખા તુહે અન્ય જજ ભી નહીં પ્રાપ્ત હો સકતા; કયકિ અંતરાત્મા સે કોઈ વિષય અજ્ઞાત નહીં હૈ. ઇસી પ્રકાર પ્રતિદિન વિચારપૂર્વક અંત:કરણ કે સાથ પ્રયત્ન કરને સે અસત્કાર્યો સે સર્વથા નિવૃત્તિ હો જાતી હૈ ઔર સત્કાર્યો મેં ચિત્ત લગ જાતા હૈ. અએવ યદિ તુમોં ઉપર્યુક્ત વિચાર સે લાભ ઉઠાના છે, તે સર્વદા નિગ્ન વિષયાંપર વિચાર કરો, ઉનસે કામ લો ઔર પરમાત્મા સે સાયં પ્રાતઃ ધુટને ટકકર પ્રાર્થના કરો કિઃ “હે પરમ દયાલુ, કૃપાલુ ક્ષમાસિંધુ ભગવન્! ગત દિવસ મનસા, વાચા, કમણા યદિ મુઝસે કુછ પાપ હો ગયા હો તો આપકે સન્મુખ સચ્ચે હૃદય સે આપસે ક્ષમા માંગને કો પ્રસ્તુત . હે પ્રભો ! આપ અંતર્યામી છે. આપણે કુછ છિપા નહીં હૈ. મુઝસે જે પાપ હુઆ હૈ, ઉસે આપ ભલી ભાંતિ જાનતે હૈ, ઉસકે લિયે મેં ક્ષમા ચાહતા હું. ઔર અબ ઈચ્છા રખતા દૂ, કિ પુનરપિ મુઝસે પૈસા કામ ન હો. નિમ્નલિખિત દશ અધર્મો મેં સે પ્રમાદ યા અજ્ઞાનતા સે યદિ કોઈ અધર્મ મુઝસે હો ગયા હો, તો ઉસકા સ્મરણ કર કે મેં અપની આત્મા ઔર આપકો સર્વવ્યાપી સમઝ કર ઉસકો અનુચિત સમઝતા હૂં ઔર ઐસાં કામ પુનઃ ન કરને કી પ્રતિજ્ઞા કરતા હૂં. અધમ કે દશ લક્ષણ તીન પ્રકાર કે માનિસક પાપ હૈ:-(૧) દૂસરે કે ધન કે કુત્સિત વિચાર સે લેને કી ઇચ્છા કરના; (૨) કિસી છવ કે નિમિત્ત અહિત વિચાર કરના; (૩)અસત્ય કે સત્ય મેં પરિણત કરના. ચાર પ્રકાર કે વાચનિક પાપ હૈ –(૧) કટુ શબ્દ ભાષણ કરના, જિસસે કિસી કે દુઃખ પ્રાપ્ત હે; (૨) અંતઃકરણ મેં કુછ, ઔર કહના કુછ ઔર; (૩) પિશુતા (ગુગલી) ઔર નિંદા કરના; (૪) વ્યર્થ મેં બકવાદ કર કે અમૂલ્ય સમય કે નષ્ટ કરના. તીન પ્રકાર કે શારીરિક પાપ હૈ:-(૧) અન્યાયપૂર્વક બલાત કિસી કા ધન અપહરણ કરના; (૨) પરસ્ત્રી કે સાથ વ્યભિચાર કરના; (૩) સ્વાર્થવશ જી કી હિંસા કરના. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #118 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીસ હે ભગવન! ઉપર્યુક્ત પાપે કે ન કરને કી પ્રતિજ્ઞા જે આપકે સન્મુખ કી હૈ, ઉસે પૂર્ણતઃપાલન કરને કી શક્તિ પ્રદાન કરો. હે પ્રભુ! મૈને આજ જે પાપ કિયા હૈ, ઉસકે લિયે મેં અંતઃકરણ સે દુઃખિત હું. મેરા ચિત્ત પવિત્ર કરે, જિસસે મુઝે પુનઃ ઉસ પાપ કે લિયે પ્રાયશ્ચિત્ત કરને કી આવશ્યકતા ન પડે. હે નાથ! મુઝે ઐસી શક્તિ પ્રદાન કરો જિસસે આત્મશુદ્ધિ. કા સરલ માર્ગ નિશ્ચિત હો જાયે. દશ પ્રકાર કે ધર્મ (૧) ચિત્ત કો સદા સ્થિર રખના ઔર ઉસકો ભિન્ન-ભિન્ન વિષયે કે વિચારે મેં ભ્રમણ ન કરને દેના; (૨) સદૈવ ઇન્દ્રિયજિત બને રહના; (૩) સદૈવ સત્ય ભાષણ કરના; (૪) ક્ષમાવાન, હના; (૫) પરોપકાર કે લિયે મનસા, વાચા કર્મણે સદૈવ તત્પર રહના; (૬) દયા કરના. (૭) ઈશ્વરાનુરાગી હેના તથા અપને બડે કા સન્માન કરના; (૮) મનસા, વાચા, કર્મણ કે સદૈવ શુદ્ધ રખના; (૯) જ્ઞાન-પ્રાપ્તિ કે હેતુ પ્રતિદિન પ્રયત્ન કરતે રહના; (૧૦) ઔર સંસાર કે હિત કે લિયે પ્રતિદિન કમ-સે-કમ પાંચ મિનટ તક બેઠકર ચિંતન કરતે રહના. ઉપર્યુક્ત દસ પ્રકાર કે આચરણીય કાર્યો મેં સે યદિ મેં કુછ ભી કર સકું', તો આપને કે શ્રેષ્ઠ સમઝતા . ઇસકે લિયે પ્રસન્ન ઔર ભવિષ્ય મેં ઈન શુભ કર્મો કે કરને કે હેતુ શક્તિ પ્રાપ્ત હોને કી પ્રબળ ઈચ્છા રખતા દૂ. ઇસ પ્રકાર હે પ્રભુ ! મેરે સબ પાપ નિવૃત્ત હૈ ઔર ઉક્ત દશ પ્રકાર કે ધર્મ મુઝમેં સદૈવ વૃદ્ધિ હોતે રહે ઔર મેરી શક્તિ સદા ઉપકારક સિદ્ધ હો. હે ભગવન! અંતિમ પ્રાથના યહ હૈ કિ ઇસ પ્રકાર કે “ આત્મ-શદ્ધિ કા સરલ માગ” ભારતવાસિયોં કે લાભદાયક છે. મેરી યહી મનોકામના છે. (હિંદૂપચ”ના એક અંકમાં લેખક-ઠાકુર રામહર્ષસિંહ) ૫૧–રામાવતાર કે કારણ એર કાર્ય ધર્મ કી મિટી થી ધાક ધરણી વિકલ-સી થી, અધિક અધર્મ કા અંધેરા વિશ્વ છાયા થા; ક્રોધી, દૂર-કર્મ, કામરૂપ, કુલ-દ્રોહિયાં કે-કપટ કુચાલ સે સમાજ ઘબરાયા થા. સત્યમેં અત્ય, નીતિ–ભીતર અનીતિ, ર–પ્રીતિ મેં હલાહલ કા ગુણ પ્રકટાયા થા; જબ વિપરીત સબ રીતિ હે ગયી થી તબ, ભીર ટારને કો રામ ભારત મેં આયા થા.૧: બાહબલ-વીરતા સે વિશ્વ કે વિધિ કે, ધર્મ અવધિ કે મારકે ભગયા થા, દલિત દયા કે પાત્ર દુઃખિત દરિદ્રિ કે, કરુણાનિધાન! તૂને દૌડ અપનાયા થા. કુટિલ-અનીતિ, જગ-ભીતિ કે વિનાશ-હેતુ, અતિ વિકરાલ અગ્નિબાણ કે ચલાયા થા; નારિ-કલ-લાજ જો થી આકુલ ઉસે ઉબાર, સંકુલ નિશાચર કે ધૂલ મેં મિલાયા થા.૨ (રચયિતા-કવિવર “ત્રિદંડી.” “હિંદૂપંચના વિજયાંકમાંથી), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #119 -------------------------------------------------------------------------- ________________ હિંદુ વિધવાઓના નાદ પર–સમઢિયાળા–મેઢાના એકદેવતુલ્ય દરબાર ૧૦૩ આં ગામ ( કાઠિયાવાડમાં ગાયકવાડના ખાંભા મહાલના) અસલ તેા વાળા દરબારનુ હતું. પણ પછી ગાયકવાડ સરકારે તે હાથ કર્યું છે. અહીં દ. એઢાવાળા અને ૬. વસ્તાવાળા જેવા ભડ પુરુષા પાકયા છે. આ ગામમાં, વાઢકાપના નિષ્ણાત દાક્તરેશને પણ એક નવું જોવા જાણવાનુ' આપે એવી એક સુંદર વસ્તુ મેં જોઈ. અહીં ગેાલવાળા કરીને એક વયેવૃદ્ધ કાઠી દરબાર છે. તેમણે કાઇ નિશાળ ક્લેઇ નથી, તે પછી મેડીકલ કૅાલેજનું નામ સરખુ પણુ કયાંથી સાંભળ્યું હાય ? છતાં તે ગાય, ભેંસ, ગાડર, બકરાં વગેરેનું-અરે, બૈરાંનું પણ-આડું ભાગી શકે છે. જો ઢારના પેટમાં પાડરૂં મરી ગયું જણાય અને આખે આખું નીકળી નજ શકે તેમ દેખાય, તેા માત્ર હજામના દેશી સરૈયાવડે તે વાછરૂ-પાડના ઢારના પેટમાંજ કકડા કરી કાઢી લે છે. આવી રીતે તે તેમણે કેટલીયે ભેંસે ને ગૌમાતાએ ઉગારી છે; અને દરખાર ગેાલણવાળા આ કામને શા બદલે લે છે તે દાક્તર સાહેખેને જાણવું છે ? ગાલણુભાઇને ત્યાં વાલેશરી સગાં આવ્યાં હોય તે કઈ અજાણ્યા માણસ આવી એકલી નાખે કે, બાપુ ! મારી ગાયને આડું આવ્યું છે, ગાયમાતા મરૂં મરૂં થઇ છે.' તે આ સાંભળતાંજ ભાણામાંથી માંમાં મૂકવા ઉપાડેલેા કાળિયા એમને રામ બને છે. બસ, તરતજ હાથ ધેાઇ, ઘરના ઉંટ કે ઘેાડ઼ાપર પલાણ નાખી, તે પેલાને ગામ જાય છે. ઢે!રનું આડુ ભાગે છે તે પછી તરતજ તે ગામનું પાણી પણ પીધા વગર પેાતાને ઘેર આવી જમે છે. જે ગામ તે આવા કામે જાય, તે કામ પૂરતું તેમને અન્નજળ પણ નથી ખપતું. પછી ઢારના માલીક પાસેથી મેટરભાડુ, ટપ્પાભાડુ, વીઝીટ-પી, પટાવાળાના વેરા, કાચા ખર્ચ વગેરે આજના દાક્તર સાહેબે તરફથી વસુલ થતી પી લેવાનું તે ક્યાં રહ્યું ? દરબાર ગાલણુભાઇ વૃદ્ધ છેઃ તે તેમની આ કળા કાને શીખવાડતા જાય, અગર ઘેાડા કેળવાયેલા યુવાનેા આ કળા હાથ કરવા આ ગામમાં આવી તકલીક તા સારૂં; નહિતર આપણા આવા જૂના ખજાના ધરતી માતાના પેટમાંજ દટાઈ જશે-અને પછી તે। એને ફરીથી પત્તો લાગે ત્યારે ખરે ! આ ગામમાં એક બીજું પણ સુંદર દૃશ્ય જોયું. આ તરફના ચીભડીયા તડના ઔદીચ્ય બ્રાહ્મણાનું એક તાલુકા-મંડળ અહીં મળેલું, તેમાં તેએ વિધવા બહેનેાની ખાસ સંભાળ લે છે; તેમજ જ્ઞાતિમાં કન્યાવિક્રય તે બાળલગ્ના ન થાય તેવી સાવચેતી સખે છે, તેવું દર્શાવતાં સીધાં કાર્યો તેની કાર્યવાહીમાં ષ્ટિગાચર થયાં. બધા બ્રાહ્મણ્ણા અને વિષ્ણુકા આવા પથ પકડે તેા કેવું સારૂં ! (‘સૌરાષ્ટ્ર' તા. ૮-૧૦-૧૯૨૭ના અંકમાં લેખક ‘પ્રવાસી') ૫૩–હિંદુ વિધવાના આનાદ સમાજના નેતાએ કાન ઉધાડા ! ( હિંદુ સમાજમાં ફરજિયાત વૈધયની ધાણીમાં કચડાતી અસંખ્ય માળાએને બચાવવા નવજુવાનાએ બહાર પડવાની પારાવાર જરૂર છે. આજકાલ હિંદુજાતિમાં જેટલી કુપ્રથાએ જડ ઘાલી ગયેલ છે, તે સર્વેમાં વિધવાવિવાહની અટકાયત એ એવી કુરીતિ છે કે જેણે ઉચ્ચ સ્થાને વિરાજી સર્વોપરિ સત્તા ભાગવતી હિંદુજાતિને વિનાશ કર્યો છે. પરદેશીઓનાં શસ્ત્રખળથી, આ સંસ્કૃતિને અખંડ રાખતી હિંદુજાતિને એટલું નુકસાન નથી પહોંચ્યું જેટલું બાળવિધવાઓને પરાણે વિધવા રાખવાની કુપ્રણાલીએ પહેાંચાડયું છે. અરે! વિવાહ એ કયું જનાવર હશે ? એ પાંચ વર્ષની દૂધપીતી ખાળા ન જાણી શકે તેને વૈકુંઠના વારસદારા (!) કસાઈવાડે જેમ ગરીબ ગાયને મૂકી આવે, તેવી રીતે પિતાતુલ્ય સામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #120 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજ સિત્તેર વર્ષના મરણપથારીએ પડેલ હાડપિંજર સા પવિત્ર વેદમંત્રોને અપવિત્ર બનાવી લગ્ન કરાવી આપે છે. આ બાળવિધવાઓની દુર્દશા ઓ વૃદ્ધ ભારત ! સભ્ય રાષ્ટ્રોના સર્વોપરિ હિંદ ! તારી મિત્રી, ગાગી અને અરૂંધતી જેવી આર્ય દેવીઓની વારસદાર ભારતીય આર્ય રમણીઓની આ દશા ! પિતાનાં સગાં સહદરના દેખતાં છતાં લાચારીથી પરવશ બની પલાયન થતી બળવિધવાઓની દુ:ખદ દશા દેખી કયું માતૃપ્રેમી હદય અકર્મણ્યતા સેવી શકે ? મારા પ્યારા હિંદુ નવયુવાનો ! પાખંડ પ્રવૃતકોનાં પાપકર્મથી વિખૂટી થયેલ આર્ય સનારીએની લાજ તમારે હાથ છે. તમેજ બળવિધવાઓની ડૂબતી નૌકાના તારણહાર સુકાની છો. યાદ રાખજો કે, ઉન્નતિને શિખરે વિરાજમાન, સંસારની સર્વ જાતિઓની મુકમણિ, જગતને પિતાને ઉચ્ચ આદેશ શીખવતી હિંદુજાતિ જે અધમાચરણ સેવશે, કિંચિત પણ ધર્મ પથ પરથી વિચલિત થશે તે જાણજો કે, તેનું નામનિશાન નાબુદ થશે. શાને દુરૂપયોગ મારે અત્યંત શોકથી કહેવું પડે છે કે, હિંદુઓનાં શાસ્ત્રોનાં વિદ્વત્તાપૂર્વક સંભાષણ કરનારા પંડિતે પણ કન્યાવિક્રય કરવામાં સંકોચજ નથી રાખતા. જે કઈ જગાએ વિધવાવિવાહનો પ્રશ્ન ઉપસ્થિત થયે તો આપણા તેજ વદ્વાન અને ધર્મના રાહદારીઓ સનાતન ધર્મની દુહાઈ’ બોલવા મંડી પડે છે. જે સનાતન ધર્મમાં સાઠ-સિત્તર કે પંચોતેર વર્ષના બુદ્રાનાં લગ્ન મંજુર થાય છે અને જેને માટે શાસ્ત્રોની પણ જરૂર નથી, જે ધર્મમાં પુત્રી જેવડી કન્યા સાથે લગ્ન કરતાં “બુઢાબાપાને જ્ઞાતિ, શાસ્ત્ર કે પંડિત અટકાયત નથી કરતા, તે ધર્મમાં સોળ કે સત્તર વષે વિધવા થતી બાઇના પુનર્વિવાહમાં જબરદસ્ત અટકાયતો થાય છે ! શાસ્ત્રો કે સ્મૃતિઓને જૂઠાં પ્રમાણો બતાવી તે શુભ કાર્યમાં અન્યાય અને અત્યાચારોનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે. જાણે કે સનાતન ધર્મની નૌકા મધ્યદરિયે ડૂબી જતી હોયની ! પ્રાચીન પૂરાવા વિધવાવિવાહની આવશ્યકતાવિર્ષના પ્રાચીન પૂરાવા જેમને જોઇતા હોય, તેમને માટે પણ તે રજુ કરું છું. વાલીના મરણ બાદ તેની સ્ત્રી તારાનાં લગ્ન (જેને અંગદ નામનો પુત્ર હતો) સુગ્રીવ સાથે મર્યાદાપુરુષોત્તમ રામચંદ્રજીએ કરાવી આપ્યાં હતાં. મહારાજા ભીમકે નળરાજાના ગુમ થવાથી પોતાની પુત્રી દમયંતીને સ્વયંવર બીજી વાર રચ્યો હતો. મહાભારતના ભીષ્મપર્વ અ. ૯૧ માં લખ્યું છે કે, નાગરાજ રાવણે પિતાની વિધવા પુત્રીનો પુનર્વિવાહ અજુન સાથે કર્યો હતો. ટૌડ રાજસ્થાનમાં લખ્યું છે કે, મહારાણું ભીમસિંહે સરદાર માલદેવની વિધવા પુત્રી સાથે પિતાનાં લગ્ન કર્યા હતાં. મહારાષ્ટ્રના પ્રાચીન ઈતિહાસમાં છે કે, પરશુરામ ભાઉ પટવર્ધને રાજ પંડિતની સલાહથી પિતાની વિધવા પુત્રીને પુનર્વિવાહ એક બ્રાહ્મણ સાથે કર્યો હતો. ઉપરનાં ઉદાહરણો જોઇ આજના મોક્ષના માર્ગદાતાઓ અને ધર્મના ઇજારદાર ચેતી જશે તો સારું છે, નહિ તે તેમને વિધવાવિવાહનાં પ્રચંડ મોજાં તળે ચગદાઈ મરવાને વખત આવશે. હિંદુઓ ! રામ અને કૃષ્ણનાં સંતાનો ! ઓ ગૌપૂજકે ! શું તમે ભારતની આર્ય સંસ્કૃતિને નાશ કરવા ચાહે છે કે જે “નહિ” તે તમારી રક્ષાનું એક જ સાધન અને બાળવિધવાઓના પુનવિવાહને અગત્યને સુધારે અપનાવી વિધવાવિવાહના પ્રચારમાં સહાયક બની તમારી બહેને અને બાળાઓને અપાર કષ્ટથી બચાવો. (દૈનિક “હિંદુસ્થાનના એક અંકમાં લેખક-શ્રી મેહનલાલ વિઠ્ઠલદાસ કટારીઆ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ ધાર્મિક હિંદુઓનું હાલનું મંતવ્ય અને કર્તવ્ય ૫૪–ધાર્મિક હિંદુઓનું હાલનું મંતવ્ય અને કર્તવ્ય | રથ મં િ . श्रीमंगलानृसिंहाभ्यां नमो विघ्नप्रशान्तये। ततो वच्मि स्वधर्मस्य रक्षणाय हिताय च ॥ ભાવાર્થ –બી મંગલાદેવી અને શ્રીમનૃસિંહાચાર્ય ભગવાનને પ્રથમ નમસ્કાર કરીને પછી હું હિંદુઓના સનાતન સ્વધર્મના રક્ષણ અને હિતમાટે બોલું છું. • રસનાતન હિંદુધર્મના રક્ષણને માટે અને હિતને માટે કાંઈ બોલવાની શી જરૂર પડી? એ પ્રશ્ન સૌથી પહેલે હરેક હિંદુના મનમાં આ વિષયનું મથાળું વાંચતાં ઉદ્ભવે, એવો હાલને જમાનો છે; કેમકે અત્યારે નામદાર અંગ્રેજ સરકારના રાજ્યમાં કોઈના ધર્મ ઉપર કોઈ બળાકાર જબરદસ્તીથી ગુજારી શકતું નથી. પિતાના ધર્મના રક્ષમાટે અત્યારે કોઈ હિંદુ પુરુષને પિતાનું માથું આપવું પડતું નથી; અને કેાઈ હિંદુ અબળાને સતી થવું પડતું નથી. હિંદુમુસ્લીમ રમખાણાથી હાલમાં હિંદુઓની આ નિર્ભયતામાં કાંઈક ખલેલ પહોંચ્યું છે અને ચિં જનક પરિસ્થિતિ ઉત્પન્ન થઈ છે, તોપણ જે પ્રજા પિતાને ધર્મ પાળવા માગે તેને પરાણે કઈ તેનો રવધર્મ છોડાવે તેમ નથી-એવી નિશ્ચિતતાનો આભાસ કાઈ પણ રીતે એ થયો : નથી; પણ કઈ કેદની ધાર્મિક લાગણી ના દુખાવે અને સર્વાના મૂળપુરુષો અથવા મુખ્ય પુરુષોની કોઈ નિંદા કરે નહિ-એવો નવો કાયદો હમણાં જ પસાર થયો છે. આ વગેરે અનેક કારણાભાસથી હજુ ધર્મરક્ષણસંબંધી નિશ્ચિતતા આપણી હિંદુ જનતામાં જેવી ને તેવી છે; એટલું જ નહિ પણ એ નિર્ભયતા ધર્મરક્ષણસંબંધી ઉપેક્ષામાં પણ પરિણમી છે. આ ઉપેક્ષાનાં બીજાં પણ એક કરતાં વધારે કારણે છે; પણ હાલ તે કારણોના વિગતવાર વિચારમાં ઉતરતાં પહેલાં હું મારા હિંદુભાઈઓને આ લેખની આવશ્યકતાના મુખ્ય કારણ તરીકે એ ઉપેક્ષિાનેજ આગળ મૂકે તો તેમાં કાંઈ ખોટું નથી; કેમકે એ ધર્મસંબંધી ઉપેક્ષાએજ સનાતન ધર્મને નવ્વાણું ટકા જોખમાવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થવા દીધી છે. ધર્મસંબંધી ઉપેક્ષાનાં કારણે જેમ રોગનાં કારણે અનેક હોય છે, તેમ આ ધર્મસંબંધી ઉપેક્ષાનાં કારણો પણ અનેક હોવા છતાં પણ તે પૈકીનાં કેટલાંક કારણે વધારે ધ્યાન ખેચે તેવાં છે. તે કારણોને યથાશક્તિ વિચાર આપણે સાવધ થવાને માટે ઉપગી છે, તેથી તે કારની મીમાંસા કરવામાં આવે છે. પરદેશીઓના વારંવાર થયેલા હિંદ ઉપરના હુમલાઓએ ઉપજાવેલી અવ્યવસ્થા એ ધમસંબંધી ઉપેક્ષાનું પ્રથમ કારણ છે. જે વખતે પ્રજા યુદ્ધમાં રોકાયેલી હોય છે, તે દરમિયાન તેને પિતાના ધર્મનું અનુષ્ઠાન ગૌણ કરવું પડે છે, અને કોઈ વાર તો ધર્મની સઘળી ક્રિયાઓને અને આચારને લાંબા સમય લગી ટોલે મૂકવાં પડે છે. આવી સ્થિતિ લાંબે વખત ચાલે છે, તો પછી પ્રજાને એ આચાર અને ક્રિયાઓને ઉપેક્ષવાનું વલણ યુદ્ધનો સમય, ગયા પછી પણ પ્રમાદને લીધે રહ્યા કરે છે. આવી દશા લાંબો સમય ચાલે છે, તે પછી તે એક ઉપેક્ષાની ટેવરૂપેજ બની જાય છે. હિંદુધર્મશાસ્ત્રોએ રણધર્મને ચારે વર્ણની પ્રજાના સામાન્ય ધમતરીકે અને ક્ષાત્રપ્રજાના વિશેષ ધર્માતરીકે આલેખેલો હોવાથી પરધમ એના સેંકડો અને હજારો વર્ષ લગીના સતંત મલાઓમાં ગુંચાયેલા રહેવા છતાં પણ તે પ્રજાની ધર્મભાવના હજુ લગી અકબંધ રહી શકી છે; તેપણ હુમલાઓ અને યુદ્ધના સમય પછી થાક અથવા પ્રમાદથી જે ઉપેક્ષા ધર્મના સંબંધમાં ઉપજી, તે ઉપેક્ષાએ હિંદુપ્રજાને ઓછું નુકસાન કર્યું નથી. અત્યારે જેટલી અનર્થ જાળમાં હિંદુ પ્રજા ફસાયેલી છે, તે બધીય અનર્થ જાળ સદરહુ ઉપેક્ષાનીજજ સંતતિ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #122 -------------------------------------------------------------------------- ________________ શુભસ’ગ્રહ–ભાગ ત્રીજો સદરહુ ઉપેક્ષાથી થયેલા પ્રથમ અન–સંસ્કૃતિની શિથિલતા છે. મુસલમાન ચઢાઇએની પ્રથમ અનરૂપ અસર તે એજ કે, વણ અને આશ્રમેાના સંસ્કારેની વ્યવસ્થામાં ખામી આવી ગઇ. તે ખામીનું પ્રત્યક્ષ સ્વરૂપ એ છે કે, બ્રાહ્મણવ ના સંસ્કાર તે બ્રાહ્મણાએ તેમના અરણ્યવાસ અને એકાંતવાસની નિવૃત્તિમાં જાળવી રાખ્યા; પણ બ્રહ્મચર્ય-આશ્રમની સંસ્થા તેએ પૂર્વવત્ જાળવી શકયા નહિ. વૈદવ્રત અને સ્વાધ્યાયપ્રવચન જતાં રહ્યાં, તેમાં પણ વેદવ્રતને કેવળ લેાપજ થયે; અને તેથીજ તેમના સ્વાધ્યાયપ્રવચનમાંથી ચમત્કાર જતા રહ્યો. શાપાનુગ્રહ સામર્થ્યનું મીઠું. વળી ગયું, હુદ્બળ અને સંકલ્પસિદ્ધિચાલ્યાં ગયાં. બ્રાહ્મણેતર વર્ણીના સંસ્કાર લેપ પામ્યા. બ્રાહ્મણેતર વર્ણો સંસ્કાર અને સ્વાધ્યાયરહિત બની મતિ મિશ્રાંàત્તિ ને ખદલે વિદ્યાર્થીના આશીર્વાદ ' થી બ્રાહ્મણુતાના આડંબર દર્શાવવા લાગ્યા. કામળાનાં પ્રાઇળસ્ત્ર પ્રહ્મચર્યાપ્રજ્ઞાચતે-અર્થાત્ બ્રાહ્મણેાતુ બ્રાહ્મણુપણું વિધિવત્ બ્રહ્મચર્ય' પાળવાથીજ ઉત્પન્ન થાય છે. આવા શાપ કે આશીર્વાદ આપવાના સામર્થ્યવાળા બ્રાહ્મણુપણાના મૂળરૂપ બ્રહ્મચર્યના તે ઉચ્છેદજ થઇ ગયે; ત્યારે વિદ્યાર્થીના આશીર્વાદની ડંકાસ ચાલી. જ્યારે શાષવસામર્થ્યવાળુ-વેદવ્રતવાળું બ્રહ્મચર્યાં. રખાતું, ત્યારે નમ્ર બ્રહ્મચારી વિનીતભાવે મળત મન્નાં વૈદિ કહેતા, અને હવે વિદ્યાર્થીના આશીર્વાદ ’ તે દમામ ! ‘ખાલી ચણા વાગે ધણા !! '–એ કહેવતના અમલ થયેા. આથી લગ્ન અને ગર્ભોધાનના સમયસબધી હિંદુત્વ અને હિંદુજનતાની સંખ્યાના રક્ષણ અને વૃદ્ધિના જે સર્વોત્તમ નિયમેા પાળવાજ પડતા હતા, તે નિયમેા શિથિલ થઇ ગયા. પરિણામે હિંદુસમાજ ખળ, સંખ્યા અને સુવ્યવસ્થામાં હીન થતા ગયા અને ખીન્ન પુનેક અનર્થી એક પછી એક ઉપસ્થિત થયા. આ એક પ્રકારના અનઃવિષે ટુકામાં મે' ઉલ્લેખ કરી દીધા છે. " ', વર્લ્ડ . અનોના બીજા પ્રકાર ઉપર વર્ણવી ગયા તે પ્રમાણે હિંદુપ્રજાની આંતરસ'સ્કૃતિમાં શિથિલતા થવાથી ખીજા એક પ્રકારના ખાદ્ય અનર્થીના સમુદાય પણ હિંદુસમાજમાં પેઠા. એ ખીજે અન સમુદાય વિદેશીઓના અને વિધી એના સંસૌથી ઉપજેલા અનર્થોને સમુદાય છે. આથી હિંદુએનું સ્વાભિમાન નરમ પડયું. વિદેશીઓની તથા વિધી એની જે સૂગ હિંદુએસમાં હતી, તે નરમ પડી ગઇ. કાંઇક આના જેવીજ સૂગ ગેારા લેાકેાની પ્રજાએ તે અન્ય રંગની પ્રજાએ સામે છે; તેજ પ્રમાણે પ્રત્યેક પ્રજાને ઘેાડે કે ઘણે અંશે અન્ય પ્રજા સામે છે. તેની સામે દરેક પ્રજા માંહેના શુષ્કજ્ઞાનીએ અથવા જ્ઞાનભાસીએ અથવા નાનાભાસીએ . પરમતસહિષ્ણુતાના પાઠ શીખવવાને માથાફેડ કરી રહ્યા છે, પણ તે માથાફેડ ફોકટ છે; કારણ કે એ પ્રજાએની જે એફબીનવિરુદ્ધ સૂગ છે, તે નૈસર્ગિક એટલે પ્રકૃતિસિદ્ધ છે. તેમાં કાઇ પણ પ્રકારે માનવજાતિનું કે વ્યક્તિઓનું અકલ્યાણ નથી. કર્મનિષ્કાની નિશાળ પ્રમાણે એ માનવવિકાસના વિવિધ દરજ્જા પ્રમાણે પ્રગતિજ કરાવનાર છે, સંકરતાને અટકાવનાર છે. શ્રીકૃષ્ણ પરમાત્માએ ‘કૃત્તિવાં નોર્થાત ' વગેરે વાકયેા ગીતામાં કહ્યાં છે, તેનેા ભાવ પણ એજ સૂચવે છે; પણ મિથ્યા જ્ઞાની અને વિદેશી ચેપવાળાં મનુષ્યા સદરહુ નૈસિર્ગીક સૂગને કાઢી નાખવાને જૂઠા ઉદારભાવથી નકલ કરવાના અને કરાવવાના ઉપદેશ ફેલાવી રહ્યા છે. આમાંજ હિંદુજાતિનાં અને હિંદુધર્મના સમૂળ ઉચ્છેદનાં બીજ વવાઇ ચૂક્યાં છે. જ્યાંસુધી એ ખીજાને નાશ કરવામાં નહિ આવે, ત્યાંસુધી હિંદુપ્રજા પ્રલયના જડબામાં જકડાયલી છે, એ સમજવા જેટલા પણ બુદ્ધિને પ્રકાશ મળવેા અશયજ છે. ઉપર જણાવેલા બે પ્રકારના અનર્થાના કારણ-કાર્ય-ભાવ ઉપર જણાવી ગયા તે બંને પ્રકારના અનર્થોં પૈકીના પ્રથમ પ્રકારના અનર્થી તે ખીજાં પ્રકારના અતર્થાંના કારણરૂપ છે; અને ખીજા પ્રકારના સદરહુ અનર્થી તે પ્રથમ પ્રકારના ઉક્ત અનર્થીના કારૂપ અનર્થ છે. આ બીજા પ્રકારના અનર્થીએ કયુારનીએ હિંદુપ્રજાને અને તેના પ્રાત્વને નાબુદ કરી નાખી હેત; પણ હિંદુધર્મના સંસ્કારી અને તે સૉંસ્કારાની અસર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #123 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક હિંદુનું હાલનુ મંતવ્ય અને કર્તવ્ય ૧૦૭: જેમાં એતપ્રાત થયેલી છે એવા હિંદુસમાજનાં મર્યાદાબ ધન એવાં તે બલિષ્ઠ છે કે તેમના ઉપર સદરહુ અને પ્રકારના અનર્થાં હજુ લગી વિનાશકારક કાર્ય ધણા પ્રમાણમાં ઉપજાવી શકયા નથી; પણ તેથી જે વિનાશકારક કાર્યાં ઉપજી ચૂકયું છે, તે એવું તા ભયંકર છે કેજેએને હજુ પેાતાના સ્વત્વનુ ભાન રહેલું છે એવા મન હિંદુ બચ્ચાએ અત્યંત સ્પષ્ટ રીતે સમજે છે કે, જો હવે પૂર્વોક્ત અને પ્રકારના અનર્થીને મૂળમાંથી ઉખેડીને ફેંકી દેવામાં નહિ આવે તે હિંદુજાતિ પેાતેજ જડમૂળમાંથી ઉખડી જશે. અનર્થાત માટે આગેવાનાજ જવામદાર છે-જુના આગેવાના સદરહુ અને પ્રકારના અનર્થોને માટે જવાબદાર કાણુ છે? આ પ્રશ્નનેા જવા* ખુલ્લેાજ છે કે, ઉક્ત અને પ્રકારના અનર્થાંને માટે જવાબદાર તે હિંદુપ્રજાના જૂના અને નવા આગેવાના છે; કેમકે “ ચવાપરાંત શ્રેષ્ઠસ્તત્તવેતો નન:” । ,, શ્રેષ્ઠ અર્થાત્ આગેવાન મનુષ્યેા વર્તે છે તેજ પ્રમાણે બીજા મનુષ્યા પણ વર્તે છે. એ શ્રી ભગવદ્ગીતાનું વચન તેમજ લેાકવ્યવહાર ઉપરથી સિદ્ધ થાય છે. હિંદુઓની પૂર્વસંસ્કૃતિમાં વિદેશી અને વિધી એના હુમલાએ। વખતે ઉપજેલી હાનિએને દૂર કરીને હિંદુપ્રજાને પેાતાના અસલ સંસ્કાર પર લાવવાનું કામ સદરહુ હુમલાઓને સમય વીત્યા પછી જૂના આગેવાને એ જે ત્વરા અને ઉદ્યોગ તથા ખંતથી કરવું જોઇતું હતું તે પ્રમાણે ન કર્યું; પણ તેથી ઉલટુંજ કામ તેઓએ કર્યું. પ્રજાના એ જૂના આગેવાના બ્રાહ્મણેા હતા, તેમની હું નિંદા કરવા માગતા નથી. “ તેવાં નવા ન સેવ્યા ” એ વાકય મને શિરસામાન્ય છે; પણ યુગસપા દ્વ્રાહ્મળા” એ વાક્ય પણ ભૂતા(ફેટ)તરીકે મારે કહેવુંજ પડે છે. યુગ તે, કળિયુગજ છે અને તે યુગરૂપે બ્રાહ્મણેા હાલ બન્યા છે-એ વાત તે દરેક હિંદુએ સમજી રાખવીજ જોઇએ તેવી છે.. તેવા બ્રાહ્મણેાની પણ નિદા કે દ્રાહ તેા કરવેાજ નહિ, પણ તેમની તરફ ધ મુદ્ધિથી માનબુદ્ધિ રાખવી; કારણ કે બ્રાહ્મણેામાં કાંઇ બધાએ બ્રાહ્મણેા કાળયુગરૂપ બની ગયા નથી અને ખની જવાના નથી. હજી પણ બ્રાહ્મણામાં એવી ધણી સદ્વ્યક્તિએ છે કે જેએ પેાત ગુમાવવા ખેડેલી આ હિંદુપ્રજાની દયામણી દશાને માટે લાગણી ધરાવે છે અને દયાદષ્ટિ તથા ઉદારભાવથી પ્રજાના સંસ્કારનું પુનર્જીવન અને પુનઃસ્થાપન કરવાને માટે ઉત્સાહ અને ઉદ્યાગને સેવે છે; અને કળિ-રૂપ બનેલા બ્રાહ્મણજ્ઞાતિજનાની તરાજી વહેારીને પણ પ્રજાના ઉદ્ધારનું કાર્યં દુઃખ વૈડીને પણુ કરવાને પ્રયત્ન કરી રહ્યા છે. એ સત્પુરુષ બ્રાહ્મણોને દાનમાનથી સત્કાર કરવા અને ખીજાએને નમસ્કારમાત્રથી કરવા તથા જેઓ કળિયુગનેજ પુષ્ટિ આપનારા હોય તેવા બ્રાહ્મણાપ્રત્યે ઉપેક્ષામુદ્ધિ રાખવી; કેમકે શ્રી મનુ ભગવાન પણ આજ્ઞા કરે છે કે, એવાએને તેા વા માત્રેર્શાવ નાચત્' અર્થાત્ વાણીમાત્રથી પણ માન આપવુ નહિ. આ પ્રમાણે વિવેક રાખીને દરેક મન હિંદુએ હિંદુઓના ઉદ્ઘાર કરનારા બ્રાહ્મણેપ્રત્યે કૃતજ્ઞતા દર્શાવવી તથા બીજાને તેમ કરવાને માટે વાણી અને વર્તનથી ઉપદેશ આપવે. નવા આગેવાના ઉપર વર્ણવી ગયા તેવી ઉપેક્ષાવાળી અથવા શ્રમિત અથવા તંદ્રાવસ્થા જેવી સ્થિતિમાં પ્રજા અને તેના જૂના આગેવાને હતા. તેવામાં પ્રશ્નમાં એક નવા આગેવાનવગ ઉત્પન્ન થયેા. આ નવા આગેવાનેા કેાણ હતા ? સદરહુ ઢીલી પડી ગયેલી પ્રજાનાં સંતાને પ્રજાના આગેવાના થયા; પણ આગેવાને થતાં પહેલાં તે નવા એળના યુવકેાએ પેાતાનુ શિક્ષણ નવા રાજ્યકર્તાઓએ-અગ્રેજોએ કરેલી કેળવણી ખાતાની વ્યવસ્થા પ્રમાણે મેળવ્યું હતું. લડાઇ-ટટા અને લૂંટફાટના સમયેા વહી ગયા હતા, નિરાંતે પગ વાળી બેસવાના વખત પ્રભુએ અંગ્રેજી રાજ્યમાં આપ્યા હતા. સર્વ ચિંતા છેોડી વિશ્રાંતિ ભાગવવા ભાગ્યના ઉદય થયા હતા ! નવા રાજ્યકર્તા પણ હિંદુઓની-અરે સમગ્ર હિંદીએની હરેક પ્રકારની ચિંતાઓને દૂર કરવા અથવા તે ચિંતાઓને પેાતાનેજ માથે ઉટાવી લેવા ખુશી તેમજ તૈયાર હતા. પેાતાનાં છેાકરાંને કેળવણીની ચિ'તા પણ હવે સાત્વિક સ્વભાવવાળા હિ`દુઆતે રહી નહિ. તે ચિંતા પણ શાણી બ્રિટિશ સરકારે પાતાને માથે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #124 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ શુભસંગ્રહુ-ભાગ ત્રીજો ઉડ્ડાવી લીધી અને એ પરદેશી અને પરધી' રાજ્યસત્તાને હાથે મળેલી કેળવણી અને ઉત્તેજનાથી તૈયાર થયેલા યુવકેા તે પ્રજાના આગેવાન ધીમે ધીમે થઇ ગયા. સરકારે આ યુવાને પોતાના સેવા બનાવ્યા. નિશ્રયપૂર્ણાંક દર માસે વખતસર મળતા પગારથી આ યુવકા એડ્ડીકર અને મેપરવા બની ગયા. તેમાં વળી તેઓ રાજદરબારનાં વિવિધ ખાતાંએની કચેરીએમાં ગાદીએ–ખુર શીએ ચઢીને બેસનાર થયા હતા. કાઇને હુકમ ફરમાવવાની સત્તા તે કાષ્ઠને તે હુકમને! અમલ કરવાની પદ્ધતિમાં કરવામાં થેાડા કે ઘણેા હાથ હતેાજ. રાજા અને પ્રજાની વચમાં સંસારમાં અનેક કાર્યોને સબંધ ! છેજ; તેથી બીજા પ્રજાજને આ સરકારી તેાકરેને મુમિાન અને કમાતા-ધમાતા ગણી તે તરફ માનની નજરે જોતા. તેમની સાથે સગા-સબ્ધ અને દેસ્તીમાં પણ પ્રજાજને એક પ્રકારે ઝુકું અને અભિમાન ધરવા લાગ્યા. તેજ પ્રમાણે કાર્ટમાં જઇને વાક્ચાતુર્ય અને અક્કલની આંટીઘુટીએના તાડ કરાવનાર વકીલે પણ તેવાજ માનપાત્ર થઈ પડયા. સરકારની પદ્ધતિ પ્રમાણે કેળવાયલા ડાકટરા પણ તેવાજ પૂજાવા લાગ્યા. અરે સરકારી રીતે શરામાં કરનાર એન્કના નેાકરેા પણ બુદ્ધિના ઈજારદાર ગણાવા લાગ્યા અને જે કાઇ સરકાર સાથે દૂરના પણ સબંધ ધરાવે એવા ધંધા સાથે-સાળાને સાળા દૂરના પણ-સંબંધ ધરાવતા હાય, - તે સત્તતરીકે તેમજ સર્વશક્તિમાનતરીકે મદદને માટે અને સર્વવ્યાપકતરીકે વ્યવહારમાં ગણાવા લાગ્યા. સરકારી નાકરા પૈકી જે પેન્શનરેા થતા તેએ નાતજાતમાં પટલાઇમાં ભાગ લેનારા અને બુદ્ધિના સાગર ગણાતા. આવા ખેડ્ડીકરા અને બેપરવા વર્ગમાંથી પ્રજાના આગેવાને ની પલટણ ઉભી થઇ હતી. આવા આગેવાનાને પહેલે જમાના કાંઇક પ્રાચીન હિંદુ ને સંસ્કાર વધારે ભાગે ધરાવતા હતા; પણ ખીન્ને જમાનેા હિંદુ નહિ પણ કેવળ માણસતરીકેજ ગણાવામાં અને આચારવિચારમાં રહેવામાંજ મેટાઇ સમજવામાં લાગ્યા. હિંદુત્વ એ બીજા જમાનાના આગેવાનેાના મનમાં કેવળ ગૌણ થઇ ગયું હતું; અને ત્રીજો જમાનેા તા મનુષ્યપણામાંથી સામાન્ય પ્રાણીત્વમાંજ ઉતરી પડવાના વેગવાળી પાશ્ચાત્ય પ્રજાને ચેલેા બન્યા છે. તે પેતાને હિંદુ જનસમાજ કરતાં ઘણાજ આગળ વધેલે સમજે છે. પેાતે આગળ વધેશે। હાવાથી પાછળ રહેલા સધળા હિંદુસમાજને દોરવાનેા અને દેારાયે ન દોરાય તે તે તેને નાક પકડીને ઘસડવાના પેાતાને હકદાર માને છે. આવા વર્ગમાંથી હાલના આગેવાને થયા છે. નવા આગેવાનાની આગેવાનીનું ફળ આ આગેવાને એ હિંદુપ્રજાને એવે રસ્તે દેરી છે, કે જે રસ્તાની પૂરી માહિતી તે આગેવાનાને પેાતાનેજ નથી, તે રસ્તાને તેમને માહમાત્ર છે. તેએ પાતાની વિચારશક્તિની નિર્મળતા ને પ્રત્યક્ષ પરિણામે જોવા છતાં પણ સમજી શકતા નથી. એ આગેવાને થાક અને તદ્રામાં પરાવલી ખની ગયેલી તેાપણુ સમગ્ર હિંદુજનતાની પ્રકૃતિ અને સ્થિતિ શી રીતે સમજી શકે ? હિંદુંજતતાના અંતરાત્મા પોતાની પ્રકૃતિ સમજેછે. ઝાંખા પણ પ્રતીતિજનક ખરા ખ્યાલ હિંદુજાતિને પેાતાની પ્રકૃતિને છે. હિ ંદુજાતિ પેાતાની પ્રકૃતિને અનુકૂળ અને હિતકર પેાતાના પ્રાચીન માને અને તેના સ્વરૂપને અસ્પષ્ટ રીતે પણ વિશ્વાસપાત્રરીતે ઓળખે છે. આથી નવા આગેવાના પાછળ હિંદુ જનતા ધ્રૂજતે પગે અત્યત આનાકાની સાથે બાર માસે બે ગજની ગતિથી ચાલે છે. વખતોવખત આગેવાનપર ગુસ્સે થાય છે, તેમતે તિરસ્કાર પણ કરે છે અને ઘણીવાર તે! જનતા પેાતાના શંકાગ્રસ્ત ભાવિમાટે ભય-ચિતાથી સ્તબ્ધજ થયેલી જણાય છે. આમાં પ્રજાના દોષ નથી, પ્રજાએ નવા આગેવાનેાની નવી દોરવણીનાં ફળ નજરે જોયાં છે. એ નિશ્ચિત છે કે, એ ફળ સારાં આવ્યાં નથી. હિંદુજનતા હવે શંકાશીલ મની છે, ફરિયાદ ઉઠાવે છે અને નિરાશા દર્શાવે છે. આગે વાને તે બધાને દેખ હિંદુજનતા ઉપરજ નાખે છે. આગેવાન કહે છે કે “તમે અમારી સાથે ચાલતા નથી, તેમજ અમારા કહ્યા પ્રમાણે ચાલતા નથી. તેથી તમેને અમારા કહેવા પ્રમાણે લાભ થતા નથી. ‘’ જનતા કહે છે કે “અમે જેટલે અશે તમારી પાછળ ચાલ્યા અને જેટલે અંશે જે બાબતમાં તમારા કહેવા પ્રમાણે વર્યાં, તે પ્રમાણે તેટલે અંશે તે બાબતમાં પણ ફળ જણાવુ જોઇએ; તે જો જણાયું હાત, તા અમતે તમારી સલાહ અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અમને કાઇ સા પ્રવૃત્તિ ઉપર કાંઇ www.umaragyanbhandar.com Page #125 -------------------------------------------------------------------------- ________________ ધાર્મિક હિંદુનું હાલનું મંતવ્ય અને કન્ય ૧૦૯ ભરેાસે। ઉપજત. અત્યારસુધી જે જે કાંઇ અમે તમારા સૂચવ્યા પ્રમાણે કર્યું, તેમાં અમારા ધર્મ, સમાજવ્યવસ્થા, શરીરસ'પત્તિ, હુબળ, શૌય, ધૈર્ય, ઉત્સાહ, બુદ્ધિખળ અને અમારા સ્વત્વમાં લાભને બદલે હાનિ થઈ છે. તમેાએ અમેને ટુકામાં વિદેશી અને વિધર્મી બનાવવાને ધંધા આદર્યાં છે. તમેા પ્રજાવના કિલ્લો ચણવાને બદલે પ્રજાવને હણવાના ઉદ્યમ લેઇ બેઠા છે. તમેાએ પ્રજાનું વિનાશકારક રૂપાન્તર આરમ્યું છે. તમા રામ, કૃષ્ણ, હરિશ્ચંદ્ર, નળ, યુધિદર વગેરે પુણ્યક્ષેાક આદર્શો પુરુષોની વાતા કરે છે; તે એવા પલટાને માટે કે એ પવિત્ર નામેા પણ તમારા પાતકી શ્વાસેાાસના સંપર્કમાં આવતાં અપવિત્ર થાય છે. પ્રતાપ, શિવાજી વગેરે વીરનરેનાં નામ, આકુળામાં બેઠે બેઠે અનાતાની પરાકાષ્ઠાએ જવાને અને પ્રજાને ધસડી જવાને કમરકસી ઉભા થયેલા તમારા જેવાના મુખમાં શાભતાં નથી. તમે રામાયણ અને મહાભારતના ગ્રંથાને વખાણેા છે તે લેાકેાને ઠગવાનેજ; તમે તે ગ્રંથાની ચર્ચા કરેા છે તે લેાકેાને ભ્રમણામાં નાખો ધર્મવિમુખતા અને સકરતા ઉપજાવવાને માટેજ, તમારાં ધર્માંશાધન, સમાજશાધન વગેરે તિંગ કેવળ ભ્રષ્ટતાના ભંડાર છે, અશુદ્ધિના આગાર છે. પ્રજાત્વને નાશજ કરવાને તૈયાર થયેલા તથા બીજી પ્રજાએમાં આટાલૂણ થઈ જવાની નિશાળ માંડીને તમે ખેડા છે. રાજકીય સત્તા અને હક્કો મેળવવાની જે જે વાતે તમેાએ કરી, તે તે ઝેર ભેળેલા લાડુમાટેની લેાલુપતાજ હતી અને છે-એમ પ્રત્યેક દિવસ, ઘડી અને પળે પળે ઉધાડુ' થતું જાય છે. તમારી રચનાત્મક કાર્યક્રમની વાતે તે હિંદુ પ્રજાવનાં નાશમાટે ખડાં કરાતાં ભયંકર મહાયંત્રનાં ચક્રો છે–એમ પ્રત્યક્ષ થતું જાય છે; છતાં પણ તમે પકડેલા ખરપુચ્છને સ્વના વિમાનના દાંડા માનીને પકડયું છે, તેને છેડતા નથી; અને તમારા મિથ્યા હુંપદમાં ‘હાજી' મિલાવનાર મૂખ મુજાવરેની હુંફે તમારી દેવાળીયા પેઢીના અધાધુધીના વેપાર ચલાવ્યે જાએ છે. આ ભેદની ઘેાડે કે ઘણે અંશે હવે હિંદુ પ્રજાને ઝાંખી થઇ છે. તમારા જેવા મેાહ-મદિરામત્ત મનુષ્ય પશુએ આ વશમાં કેટલાએક પામ્યા છે, તેમની મદદથી હળ-ખળના પ્રયાગા કરી હિંદુજનતાનું નાક પકડી તેને અધર્મ અને જાતિભ્રંશના અગાધ ખાડા તરફ તમે! ઘસડાવામાં આગેવાનીનું માન સમજી બેઠા છે; પરંતુ પ્રજા હવે તમને સૂકી અને રૅાકડી વાતેા સ'ભળાવે છે, પણ આગેવાનીની ખુમારીમાં તમે બહેરા બન્યા છે.' પ્રજાનું અંતઃકરણ ઉપર પ્રમાણે આગેવાનેાને સખેાધે છે. એની સાખીતી પણ ખુલ્લે ખુલ્લી છે કે, આગેવાનેાની પાછળ હવે પ્રજા ખેચાતી નથી. હવે જેમ બ્રિટિશ સરકાર સ્વપ્રતિષ્ઠાની ખાતર પોતાની સત્તાને આશ્રય લે છે, તેજ પ્રમાણે આગેવાને પ્રજાના પ્રજાવનેા અને જાતિના બ્રશ કરવામાં તેમણે માનેલી સ્વપ્રતિષ્ઠા(પ્રેસ્ટીજ)ની ખાતર વિદેશી અને વિધી સરકાર–સત્તાને તથા ભ્રષ્ટ દેશી રાજાએને આશ્રય લઇ ઘ્યામેાની ખુમારીમાં મરજી આવે તેવા કાયદાએ, સા•માજિક અને ધાર્મિક વ્યવસ્થાના સુધારા નહિ પણ, તે વ્યવસ્થાના વિદેશીકરણ અને વિધી કરણુને માટેજ કરાવે છે; એટલું જ નહિ પરંતુ કાઈ પણ હેતુથી હિંદુ-મુખ્ય-દલથી વિરૃ`ખન્ન બનેલી વ્યક્તિઓને અને ટાળકીઓને તેમની વિશૃંખલતામાં અથવા બળવાખેારીમાં તે આગેવાના ટેકેદ અને ઉત્તેજન આપે છે. આ રીતે હિંદુપ્રજા વિનાશ અને જાતિભ્રંશના ખાડામાં ઉતરતી જાય છે. થોડાંક ઉદાહરણા હિંદુપ્રજાનું મુખ્ય દલ ઘણું માટુ અને આગળ શરૂઆતમાં જણાવી ગયા તે પ્રમાણે તદ્રા અથવા પ્રમાદગ્રસ્ત તથા થાકેલુ` હાવાથી તેને વિનામે રાજપ્રકરણી લાભ અને આખરે સ્વરાજ્ય મળવાની લાલચેા બતાવી તેમાં વિષ્ણુ ખલતા ઉપાવવાનું કામ ઘણું સહેલું છે! તે વિશૃંખલતાનું પ્રથમ ખીજ વિદેશી અને વિધી એને હાથે આપવામાં આવતી કેળવણીથીજ રેપાઇ ચૂકયું હતું. તે કેળવણીના પ્રથમ ફાલરૂપ વિશૃંખલ વ્યક્તિએ પાકી, તેમને ઉપયોગ હિંદુજાતિ શથી જેમને લાભ છે એવાં અથવા જેમણે અભિનવેશ ધારણ કરીને એવા હિંદુજાતિ શને હિંદુ પ્રજાના કલ્યાણના માપે માની લીધેલેા છે.એવાં પાત્રાએ કરીને હિંદુજાતિને પીલી નાખવાની ઘાણીએ જેવી સસ્થાએ અને હિલચાલે! ઉભી કરી છે. તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #126 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ ગુણસહુ ભાગ ત્રીજો મજ્ઞ સનાતની સારી પેઠે સમજે છે; છતાં પણુ આ વિષયમાં અજાણ્યા હિંદુ ભાઇએને ખ્યાલ આપવાને કેટલાંક ખાસ ઉદાહરણા આપીને લખવાની જરૂર પડે છે. જે વ્યક્તિએ જાહેર રીતે હિંદુ-મુખ્ય-દલની સંતિ(સ`ગતિતા)માં હાનિ કરનારી પ્રવૃત્તિએ હાલ કરી રહી છે, તેમની જાહેરપ્રવૃત્તિ અને યાગ્યતાવિષે અમારે સ્પષ્ટ રીતે કહેવુ' પડે તે તેમાં અમારા હેતુઅમારા મુખ્ય હિંદુ–દલના સંરક્ષણુને-શુદ્ધ હેતુ છે, ક્રાઇને ખાટું લગાડવાનેા કે કાને ખોટુ દેખાડવાને અમારા હેતુ નથી, પેાતાને સુધારક માનનાર અને રાજપ્રકરણી આગેવાન ગણાવનાર ઘણાં મનુષ્યાએ અને તેમની ટાળકીએ એ તેમનુ બનતુ કરીને હિંદુજાતિમાં ધાર્મિક અને સામાજિક વર્ગીકરણ નહિ, પણ વૈમત્ય અને સંકરત્ન ઉપજાવવાનુ` કા` માંડયું; પણ તેઓ તેમાં સફળતા પ્રાપ્ત કરી શક્યાં નહિ. નવ સંસ્કારમાં સૌ ફરતાં સ્વતંત્ર રીતે આગળ વધેલું ટાળુ તે બ્રહ્મોસમાજ છે. તેમાં હવે વતીને ઉમેરે થતા. નથી. એટલે સુધારકમન્યાને એ પ્રયાગ આટલેથીજ અટકયા. આસમાજે વેદનું એઠું' અને યજ્ઞકુંડનું કમઠાણ આગળ વધ્યું, તેથી કેટલાક મ નહિ સમજનાર સનાતનીએ તેમાં ખેચાયા; પણ તેએ આર્ય સમાજના સિદ્ધાંતને માનનાર પૂર્ણ અંશે નથી. કેટલાર્કા તા આ સમાજથી અણુઘ્નનાવ કરી પાછા તેમાંથી બહાર નીકળ્યા; તેજ પ્રમાણે આ સમાજમાં કેટલાક અનલ સુધારા પણ છે. તેમને નથી વેદની સાથે લેવાદેવા કે નથી યજ્ઞનું કામ. નિર’કુશ સુધારણાને નામે સ્વચ્છંદાચારના પ્રચાર એજ એ મનુષ્યેાના હેતુ છે, તેથી આ પ્રયાગ પણ પટેલની ઘેાડી પાદર સુધીની પેઠે છે. શુદ્ધિસંગઠનથી કચરાપૂને એકડેા કરતાં પણ કાંઇ ચુત આય સમાએની સંખ્યા વધી નથી. આ સમાજમાં સમાજી અને નાતમાં હાજી'' એવાં સંખ્યાબંધ માણસા છે. વળી સુધારક નામપર જનતાને એવી તા અરુચિ છે કે તેમની વાતને એક તરંગી ભ્રષ્ટતાની વાતતરીકે ઉવેખી કાઢે છે. તેથી જનતાને એ “ સુધારા પર રુચિ ઉપજાવવાને તે પક્ષના લેાકેા વિવિધ યુક્તિએને આશ્રય લે છે. હિંદુજનતામાં કેટલીક વ્યક્તિઓ અને ટાળીએ વિશૃંખલ હેાય છે; તેમજ કેટલાક ભેાળા પણ હાય છે. તેઓ એ યુક્તિઓમાં ફસાય છે. આવી યુક્તિએ સનાતની આચાર્યાભાસા ખડા કરી, સનાતનીએમાં ભગાણુ પાડવાની હાય છે. પ્રજામાં ચાલેલી અસહકારી અને ખીલાફતની સંયુક્ત હિલચાલનેા લાભ લઇ ભારતીકૃષ્ણ જેવી વ્યક્તિને અનભિજ્ઞાએ અને યુક્તિબાજોએ આચાયૅભાસતરીકે ચલાવેલ છે. શ્રી શાંત્યાનંદ સરસ્વતીને શ્રીમંત ગાયકવાડ સરકારે દ્વારકાપીઢના શંકરાચાય બનાવવાની પણ એવીજ સુધારક પક્ષની યુક્ત ચેરેલી હતી; તેવીજ યુક્તિનું ફળ ડા. કૂ કાટિ. એ હેતુવાદીએના શંકરાચાર્ય કાલ્હાપુર રાજ્યના પેંતરાથી રાજપ્રકરણના ક્ષેત્રમાં વાજ્યા કરે છે. આ બધી પ્રવૃત્તિમાં અનભિજ્ઞ મતલક્ષી વ્યક્તિએ અને ટાળીએ ભળીને અપાર હાનિ હિંદુત્વને સમાજ- • સુધારાને નામે અને રાજપ્રકરણને આગળ ધરીને પહાંચાડવામાં આવે છે. મદ હિંદુએ આ અધુ' સમજે છે; પણ વિશ'ખલેા અને અભિજ્ઞા, આવી પ્રવૃત્તિઓને જો કે તેમનું કાંઈ વળતું નથી તેાપણુ-એક વિસંવાદી સુરતરીકે નિભાવવા મહેનત કરે છે. મુખ્ય સનાતન હિંદુદલ આ વિસવાદી સૂર તરફ વિરાધ કે ઉપેક્ષા દર્શાવે છે, તેપણ સુધારકમન્ય પક્ષ આ રીતે મુખ્યહિંદુ–દલને ક્ષેાભ પમાડવા પ્રયત્નશીલ રહે છે. આ મેટાં મોટાં ઉદાહરણેા બતાવ્યાં, પણ આવી બીજી અનેક યેાજના ધર્મ અને જાતિને નાબુદ કરવા વિધી પક્ષ તરફથી કરવામાં આવે છે. આમાં શેફીઆ કે પટેલીઓ બનવાની આતુરતાવાળા વાલમેલીઆઓ અને અર્ધદગ્ધ તાલમેલીઆ બડેખાંએ ધર્મને અને જિતને જોખમાવી પેાતાની વિવિધ મતલએ સાધવાને મચી રહેલા છે. ટુકામાં સૂચવવાનું કે, આથી હિ ંદુધને અને જાતિને અપાર જોખમને સ`ભવ છે. તે જોખમના તણખા અને છમકલાં હવે નજરે પડતાં જાય છે; છતાં ઘાલમેલી અને તાલમેલીઆ વ્યક્તિએ પેાતાના મિથ્યાભિમાનમાં આંખેા મીચી આગળ વધ્યે જાય છે. પ્રજાએ અને પ્રજાના હિતસ્વી આગેવાને એ શા ઉપયેા સવર લેવા જોઇએ, તે નમ્રપણે જણાવવાનું હવે આકી રહે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #127 -------------------------------------------------------------------------- ________________ ^^^ ^ ^ ^^ ^ શિક્ષણને આદર ૧૧૧ ઉપાયો હવે પાશ્ચાત્ય અનુકરણના પ્રયોગોની હાનિકારકતાવાળા જે અનુભવ થયા છે અને થાય છે, તે ઉપરથી સમજી જઈ દેશ અને હિંદુજાતિની હયાતીની ખાતર અવનવા પ્રયોગ કરવાનું એકદમ છોડી દઇ પ્રજાને, ઘણું સમયથી ચાલી આવતી સમાજમર્યાદાની સડકે સડકે પ્રાચીન વર્ણાશ્રમધર્મને, શ્રુતિસ્મૃતિ અને સ્વસ્વજ્ઞાતિના શિષ્ટાચાર પ્રમાણે આચરવા ઉપદેશ અને વ્યવસ્થા કરવા જુના અને નવા આગેવાનોએ કામે લાગી જવું. સંસ્થાભાસ અને આચાર્યાભાસને એકદમ તિલાંજલિ આપી દો. પ્રજાના ગુરુ અને ખરા આગેવાનોએ–બ્રાહ્મણોએ વર્ણ અને આશ્રમની વ્યવસ્થા ને સંસ્કારો ચાલુ કરી ચાતુર્વણ્યને સ્વસ્વધર્મ કર્મપરાયણ બનાવી દેવી; અને સમાજને ધમકી અને કમસાહી બનાવી બાહુબળ, વિદ્યાકળાબળ અને બુદ્ધિબળ તથા આધ્યાત્મબળથી યુક્ત કરવા સર્વથા પ્રયત્નશીલ રહેવું. “નાજ: પંથ વિડિચના.” હવે બીજો રસ્તો છેજ નહિ, ઇતિ શિવમ. (“સંદેશ” ૧૯૮૩ના દીપોત્સવી અંકમાં લેખક શ્રી. સંધવી છે.) ૫૫–શિક્ષણને આદર્શ --ettee – – આપણે ભારતવર્ષ જ્યારે પ્રાચીન સમયમાં ઉદ્યોગ, હુન્નર અને કળાકૌશલમાં ઘણેજ પ્રવીણ હતો અને બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય શૂદ્ર અને અતિશદ્વાદિ પ્રજા પોતપોતાના ધર્મનું જ્ઞાન મેળવી પોતાના ધર્મમાં દઢ રહીને તેનું પાલન કરતી અને સદાચારથી રહેતી, એટલું જ નહિ પણ ધર્મને થતી હાનિ અને દેશના સંકટ સમયે પોતાના પ્રાણ આપવાને તત્પર રહેતી; તે સમયે આપણે દેશ અત્યંત સુખી હતો. એ સમયમાં આપણને આપવામાં આવતું શિક્ષણ આપણ કુટુંબ, સમાજ અને દેશપ્રત્યેની ફરજો સમજાવનારું, ધર્મમાં દઢતા, નીતિપૂર્વક રહેવાનું અને સાદાઈ રાખી કરકરસથી રહેવાનું હતું. ભગવાન રામચંદ્રજી અને કૃષ્ણ પરમાત્મા જેવા પણ પોતાના ગુરુને ત્યાં જંગલમાંની પણ કટિમાં રહી શિક્ષણ લેતા અને ગુરુ તથા ગુરુપત્નીની સેવા કરતા. એ વખતનું શિક્ષણ ઉચ્ચ ચરિત્ર ઘડતું. પરંતુ હાલમાં જે શિક્ષણ આ૫ણુ યુવાનને અને યુવતીઓને આપવામાં આવે છે. તે પાશ્ચાત્ય આદર્શી ગ્રહણ કરાવે છે, કે જે આપણા હિંદુ સંસારને ઉપયોગી નથી; કારણ કે તે મોજશોખ અને વૈભવનાં સાધને મેળવવામાં જ રોકાયેલા રાખે છે; અને પરિણામે તે આપણને દુઃખરૂપ અને હાનિકર્તા થઈ પડે છે. આપણું દેશના યુવાને ઉચ્ચ કેળવણું લે છે તે ઘણી માંથી છે અને તેમનો બજે તેમનાં માતાપિતાના ઉપર હોય છે. તેઓ પિતાનો અભ્યાસ પૂરો કરવા પહેલાં પોતાની મેજશેખી હાજતો એટલી વધારી મૂકે છે કે પરિણામે તે પોતાનાં માતાપિતાને મુશ્કેલીમાં મૂકે છે અને ઘણી વાર તો પિતાના ગુજરાન પૂરતું કમાઈ શકતા નથી; તે જેને અધવચ પિતાના અભ્યાસ ચાલુ રાખી ન શકવાથી પોતાનો અભ્યાસ છોડી દેવાની ફરજ પડે છે, તેને તે પોતાના ગુજરાન જેટલું ભાગ્યે જ મળી શકે છે; અને કેટલીક વાર તો તેને રખડવું પડે છે. આનું ખરું કારણ આપણા દેશમાં અપાતા શિક્ષણ સાથે હુન્નરઉદ્યોગસંબંધીનું જ્ઞાન અપાતું નથી તે છે. આથી આપણા દેશમાં અપાતા શિક્ષણ સાથે હુનરઉદ્યોગમાં લાગી શકાય તેવું શીખવાડવામાં આવે તો લાભદાયક થઈ પડે. આપણે સંતોષ અને સાદાઈનો ત્યાગ કરી આપણું જીવન કમાતા થવા માંડવા પહેલાંજ માજશેખી બની ખર્ચાળ બનવાથી સંસાર વ્યવહારમાં પડતાં ગુજરાનના નિભાવ માટે અશક્ત બનીએ છીએ અને દુ:ખી થઈએ છીએ. તેથી આવકના પ્રમાણમાં જ પોતાનું ખર્ચ રાખવું અને તેમાં સંતોષ માનવો એજ સુખી થવાને માર્ગ છે. વળી શરીરની તંદુરસ્તી માટે કસરત કરી શારીરિક બળ અને ધર્મ તથા નીતિસંબંધી જ્ઞાન મેળવવું અવશ્ય જરૂરી છે. વળી પુરસદના સમયે નકામા રખડવા અને ગપાં મારવા કરતાં દેશમાં થયેલા મહાન પુરુષોનાં જીવનચરિત્ર અને ધર્મનીતિસંબંધીના સારા લેખકેનાં પુસ્તકો વાંચવાનો અભ્યાસ રાખ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #128 -------------------------------------------------------------------------- ________________ જીલસ મહુ-ભાગ ત્રીજો ખીજું આપણા દેશમાં હાલમાં સ્કૂલો તેમજ કાલેજોમાં યુવાને અને યુવતીએને ભેગા બેસાડી ભણાવવામાં આવે છે, તેના સબંધમાં અનુભવ થવા પછી કેટલાકના લક્ષમાં એમ આવ્યું છે કે, યુવાનેા અને યુવતીઓ માટેની શિક્ષણ આપનારી સસ્થાએ જૂદી જૂદી હેવી ઇષ્ટ છે. કારણ કે શીખવવામાં આવતા અભ્યાસના વિષયે ધંધાને માટે યુવાનેને ઉપયેાગમાં આવે એમ કેટલેક અંશે હાય છે, જ્યારે યુવતીઓને સામાન્ય જ્ઞાન મેળવવાનું હેાવાથી તેમને માટે શિક્ષણ આપનારી સંસ્થાએ જૂદી હૈાય તે તે તેમને ઉપયેાગી વિષયેાજ શીખવવાની વ્યવસ્થા રાખવામાં આવવાથી વધારે લાભદાયક થઇ શકે. દેશના યુવાને અને યુવતીએ ભવિષ્યનાં માતાપિતા છે અને ગૃહસ્થાશ્રમમાં એક રથના એ પૈડા જેવાં હોવાથી, જેમ એક પૈડુ ખરાબર ન હેાય તે ગમે તેવે સારા રથ હોય તેપણ તે ચાલી શકતેા નથી, તેમ તેમને ગૃહસ્થાશ્રમરૂપી રથ-સંસારવ્યવહાર સુખરૂપ ચાલી શકતા નથી અને તેથી આખુ જીવન ખન્નેનું કલેશમય અને દુ:ખી અવસ્થામાં જાય છે. આથી યુવતીએને અપાતા શિક્ષણસંબંધી જણાવવું જોઇએ કે, તેમતે અપાતું શિક્ષણ શ્રેણી મેાટી ઉંમરની થવા છતાં પૂરૂં થતું નથી, અધવચ છેાડી દેવું પડે છે. તેના કરતાં ગૃહસ્થાશ્રમમાં પ્રવેશવા લાયક થતાં સુધીમાંજ સાધારણ રીતે સ્વભાષાનું સારૂં જ્ઞાન તથા અંગ્રેજી અને સંસ્કૃતનું સામાન્ય જ્ઞાન, પતિવ્રતાધમ તથા ગૃહવ્યવસ્થાસબંધીનું જ્ઞાન; તેમજ સાથે સંસારવ્યવહારમાં માતાપિતા, પતિ, સસરા, સાસુ તેમજ વડીલેાની સાથે કેમ વર્તવું-એમના પ્રત્યેની ફરજોસંબંધીનું જ્ઞાન આપવું. વળી પિયરમાં માતાપિતા અને સાસરે સાસુ-સસરાની આજ્ઞા પ્રમાણે ધુમ ચાલવું; એટલુ જ નહિ પરંતુ હાલમાં શિક્ષિત યુવતીએ પેાતાના પતિને પેાતાને વિચાર પ્રમાણે ચલાવે છે એમ ન કરતાં પતિના વિચારને અનુકૂળ રહીઆજ્ઞા માની પોતાને ગૃહસ્થાશ્રમ, દાંભિક મોટાઈમાં ન તણાતાં પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે સાદાઇથી રહી કરકસરથી કેમ ચલાવવા તેજ જાણવુ ખાસ અગત્યનુ છે. પાશ્ચાત્ય દેશોમાં - એને ઘણું માન આપવામાં આવે છે, એમ કહેવામાં આવે છે; પરંતુ આપણા હિંદુધર્માંમાં સ્ત્રીઆને આછું માન અપાતું નથી. તેમના સિવાય ધર્મ સંબંધીની કાઈ પણ ક્રિયા ભાગ્યેજ કરી શકાય છે; તેમજ સંસારવ્યવહારમાં પણ સ્ત્રીએનાજ વિચાર પ્રમાણે ગમે તેવા મેટા સુધરેલા પુરુષાને પણ મેાટેભાગે પેાતાના સુધરેલા વિચારેાની વિરુદ્ધ ચાલવુ પડે છે. યુવતીએ! મેં જે ભવિષ્યની માતાએ છે, તેમણે પેાતાના સૌદર્યની શોભા વસ્ત્રાલંકારા પહેરી લેાકાને દેખાડવામાં ન માનતાં પેાતાના ધમ અને નીતિસ ંબંધીના ઉચ્ચ ગુણે! ધરાવી, કુંટુબમાં સમભાવશીલ રહી, નિયમિત આહારવિહાર કરી, શરીરની તંદુરસ્તી જાળવીને પેાતાનાં સંતાનેાની તંદુરસ્તી બાળપણમાં જાળવે અને પુરસદને વખત નકામા ગામગપાટા ઢોકવાનું ન રાખતાં આપણા રામાયણ અને મહાભારત જેવા ધાર્મિક પવિત્ર ગ્રંથામાંથી ધર્મ સંબધી જ્ઞાન આપનારી, નીતિસ બધી જ્ઞાન આપનારી તેમજ વીરતા ઉપજાવે તેવી કથાએ, સ્વરાજ્યસ`સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજની માતા જીજાબાદની પેઠે જાણીને પાતાનાં સતેને ને તેમની બાલ્યાવસ્થામાં ઉચ્ચ ચારિત્ર ઘડનારૂં શિક્ષણ આપે ત્યારેજ આપણા દેશની ધાર્મિક અને સામાજિક ઉન્નતિ થશે. વળી નવરાત્રના દિવસેામાં તેમજ અન્ય પ્રસંગોએ ગવાતા ગરબાએ અને રાસે ધમ અને નીતિસંબંધીનું ભાન કરાવે તેવા મેઢે કરાવી ગવડાવાય તે તે સમાજને ઘણા લાભ કરી શકે એ. ચેક્કસ છે. મનુસ્મૃતિના ૫ મા અધ્યાયમાં કહ્યું છે કે:-- સ્ત્રીએ સદાય અત્યંત આનંદમાં રહેવું; ઘરના કામકાજમાં ચતુરાઈ રાખવી,ધરની સર્વ સામગ્રીએને ઝાડી ઝુડીને સાફ રાખવી અને ધરખચમાં ખુલ્લા હાથથી રહેવું નહિ, એટલે કકસર કરવી. હિ દુધમ માં બ્રહ્મચર્યોશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ, એમ ચાર આશ્રમેા કહેલા છે. તેમાં ગૃહસ્થાશ્રમ સૌથી શ્રેષ્ઠ અને અત્યંત ઉપયોગી ગણવામાં આવ્યા છે, તેથી તે સુખરૂપ અને પરાપકારી ક્રમ થઇ શકે, તે સંબંધીનું જ્ઞાન પણ આપણા સંસાર-વ્યવહારમાં અત્યંત ઉપયેાગી હાવાથી આપણે અવશ્ય મેળવવાનુ લક્ષમાં રાખવું જોઇએ. (સંદેશના’ ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક-શ્રી. રતિલાલ મનસુખરામ પટેલ) . ૧૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #129 -------------------------------------------------------------------------- ________________ હિંદના અંધે અને સંગીતનુ' શિક્ષણ ૫૬–હિંદના અંધા અને સંગીતનું શિક્ષણ ૧૧૩ ૧૮૯૪ માં મારા મુરબ્બી મેાટાભાઇ દા. નીલકંદરાયને આંખે એકાએક અડચણુ આવી. પરિણામે એમને અને સાથે સાથે મારે પણ બ્રેઇલ-ઈંગ્રેજી અંધ કક્કો-શીખવાની જરૂર • પડી. ખીજ દિવસે અમે, પાડેાશમાંથી એક એક અધ છેાકરીને 'આણી. આમ, અમદાવામાં અમારા ઘરમાંજ પહેલી અંધશાળા ઉધડી. એ હેકરી કઇ ઇંગ્રેજી જાણતી નહેાતી. આથી ગુજરાતી અને દેશી ભાષાને માટે અધ કક્કો' બનાવવાની જરૂર તરતજ જણાઇ. મારા ભાઇની સૂચના પ્રમાણે આમ દેળવણીમાં રસ લેનારા અમે પાંચ ભાએ આ કામમાં વળગ્યા. અહી અમને ઘણી ઘણી મુશ્કેલી જણાઈ. અમે હિંદની, સમજ પડી તેટલી ભાષાના કક્કાની તપાસ કરી. એ સર્વને અનુકૂળ પડે એવા ‘અધ કક્કો' અંગ્રેજી બ્રેઇલને ધોરણે બનાવાય તે, એક સામાન્ય, કક્કો ભાષાપરત્વે જોતા થાડાકજ ફેરફાર સાથે હિંદને માટે સર્વસામાન્ય કક્કો નીવડે, એમ અમને લાગ્યું. આમ હિંદમાં ચાલતી ભાષાઓનાં મૂળ અને કક્કાએ તપાસી, અમે ધી ઈંડિયન બ્રેઈલ' અથવા દા. નીલકંદરાયના બ્રેઇલ કક્કાને નામે ઓળખાતા, દેશી ભાષાના કક્કો બનાવ્યા. આ પ્રમાણે ઉભી થયેલી અમદાવાદની આ અંધશાળા આઠ વર્ષ સુધી અમદાવાદમાં જામી. કાળ જતે, ખીલતી ખીલતી તે અમારા ઘરમાંથી નીકળી, સાનિક સેવાને વધારે અનુકૂળ થઇ પડે તેમ, જાહેરમાં આવતાં, હવે તે ગુ. વ. સેાસાટીવાળા હીમાભાઈ ઇન્સ્ટીટયુટના નીચેના ભાગમાં બેસવા લાગી. આ અરસામાં મર્હુમ મહારાણી વિકટેરિયાના સ્મારકમાં મુંબમાં, એક સારી રકમ ભેગી થઇ. એ ક્રૂડની કમિટીની ઇચ્છાનુસાર, આઠ વર્ષ પછી, આ અમદાવાદની આખી અ`ધશાળા મુંબઈ આવી અને ધી વિકટેારિયા મેમેરિયલ અધશાળા અની. અહીં દા. નીલક‘રાયે, ૧૯૦૨ થી ૧૯૨૨ માં તેમનુ' અવસાન થયું ત્યાંસુધી, એકસરખુ સારૂ કામ કર્યું. આમ આ અંધશાળા મુંબમાં દિવસે દિવસે વિકાસ પામી. આ તમામ કાળ, મારા ભાઇને લીધે, મારે પણ અધેાના સંબંધમાં રહેવાનું થયું. આ પ્રમાણે ૩૪ વર્ષ થયાં, મને આંધળાએને લગતા અનેક વિષયેા વાંચવાને, તેમને લગતા અનેક પ્રશ્નોને વિચાર કરવાના તથા તે પ્રશ્નોના ઉકેલ કરવાના, તેમજ અધાપે। અને આંધળાનાં દુ:ખ જોવાને અવકાશ મળ્યા. મારા ભાઈના અવસાન પછી, તેમનું કામ ક્રાઇ ઉપાડી લે એવું માણસ ન મળવાથી શાળામાં પડતી અડચણ દૂર કરવાને તથા મારા ભાઇએ મૂકી દીધેલુ કામ ત્યાંથી આગળ ચલાવવાને માટે શાળા તરફથી મને સૂચના થઇ. શાળા તરફને પુષ્કળ આગ્રહ, મારા અધભાઓ સાથેને પરિચય તથા મારા ભાઇએ શરૂ કરેલું કામ બગડતું અટકે તે માટે તેને ઉપાડી લઇ આગળ ચલાવવાને માટે થતી માગણી લક્ષમાં લઇ મેં તે બેજો સ્વીકાર્યો છે. આમ છેલ્લાં પાંચ વર્ષથી હું અધભાઇએના સબંધમાં વિશેષ આવ્યે। .. આજે હું તેમના પ્રશ્નોમાં ખાસ સ્વાર્થ ધરાવું છું. એ પ્રશ્નોને જેમ બને તેમ ચર્ચાવા એ મારી કુજ સમજું છું. આ સંજોગા ધ્યાનમાં લઇ વાચકાને નીચેની ખાતાને વિચાર કરવા વિનવવા પ્રેરાઉં છું. ૧-આ શાળાના એક ઉદ્દેશ આંધળાએતે શાસ્ત્રીય ધેારણે સ`ગીત શીખવવાના છે. આ વિષેના શાળાને અનુભવ નીચે નાં છુંઃ— (અ) દશ વર્ષોંની અંદરના છેાકરાએ પણુ, શરીર અને સુદ્ધિ સારાં હેાય તે ગાવાનું, તાલ આપવાનું અને વાજીંત્ર વગાડવાનું શિક્ષણ સારી રીતે શરૂ કરી શકે છે. (આ) સંગીત અને રૂચે છે. (૪) સૂર મેાઢ કાઢતાં તથા સા–રી-મ-મ અને તેના પલટા શીખતાં આંધળાઓને અંધાપાને લીધે કાઇ પણ પ્રકારની ખાસ અડચણ નડતી નથી. (ઈ) તાલ, માત્રા, સૂર વગેરે આંધળાએ પણ દેખતા માફકજ સમજે છે. (૩) વાજી ંત્ર શીખવાને માટે ખાસ વખત થાય, તે પહેલાં ધણા વખત અગાઉ, આ વિદ્યાર્થી શુ. ૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #130 -------------------------------------------------------------------------- ________________ લસ ગ્રહુ લાગ મળે આને મંજીરાની મદદથી, કાન કેળવવાની શરૂઆત કરાવવામાં આવે છે. હાથની તાળી અને મછરા સાંથે કંઇક અભ્યાસ થયા પછી, ધીમે ધીમે તેમને દિલરૂબાદ્વારા આગળ ચલાવવાનું કાર્ડ શરૂ થાય છે. પછી દિલરૂબા તેમના હાથમાં સોંપી, પેાતાને હાથેજ સૂર કાઢતાં શીખવી, તે પ્રમાણે કાન અને હાથને સાથે સાથે પદ્ધતિસર કેળવી, સંગીતમાં આગળ પ્રવેશ કરાવવામાં આવે છે. દિલરૂબા આ કામમાં ઘણાજ બધએસતા જણાય છે. સીતાર પણ પડાવાળું વાજીંત્ર છે, પરંતુ તે તેમને તેટલુ રૂચતું જણાતું નથી. (ઊં) એક વાર દિલરૂબા પર હાથ ખેડા, એટલે સારા અભ્યાસ થતે, ત્રણ ચાર વર્ષીમાં, વિદ્યાથી દરાજના પાકા મહાવરા રાખે છે તે, આશરે પખવાડીઆમાં કે મિહનાના મહાવરામાં હાર્મોનિયમ, કૈાન્સરટીન, પીડલ, મેડેલીન, સાર'ગી, વાંસળા વગેરે ગમે તે વાજી ંત્ર જાતેજ વગાડતાં શીખી શકે છે. (ઋ) આંધળાએ એજ પ્રમાણે સાથે સાથે તબલા પણુ દેવતાઓની માકજ શીખવ્યાથી વગાડી શકે છે. એમાં પણ કાળ જતે, કામ કરતાં કરતાં, હાથ અને કાન કેળવાય છે, તેમ તેએ સારી પ્રવીણતા પ્રાપ્ત કરી શકે છે. તાલ, માત્રા અને સૂરને સમજી તે પર ધ્યાન આપે એ સઘળું આંધળાએ ધીમે ધીમે આપે!આપ કરી શકે છે. આ દિશામાં રસ લઇ કામ કરનારાઓનુ ભવિષ્ય ઉજ્જવળ જણાય છે. ૨-~~અહીં શીખી પાર ઉતરેલા વિદ્યાર્થીએ મુંબઈ અને કાઠિયાવાડ, કચ્છ અને યુ. પી. અને હિ'દના ખીજા ભાગેામાં સંગીત શીખવી સારી રીતે ગુજરાન કરી શકે છે. એમાંના સારાએ તે દેખતાઓની શાળાઓમાં પણ છેકરા, છેકરીએ, એમ તમામને શિક્ષણ આપે છે. ખબર કાઢતાં આવા આંધળાએની કમાઇ રૂા. ૧૫૦) થી ૨૦૦) અને ૨૫૦) લગણું થાય છે. એક હલકી પંક્તિના અભ્યાસીએ પણ રૂા. ૩૦-૪૦) માંથી જતા નથી, એમ જણાય છે; પણ આ સઘળી કમાઇ મેટાં શહેરામાંજ થાય છે. ગામડામાં વસનારા આવા વિદ્યાર્થીઓને આવી તક કે લાભ મળતા નથી; પણ ગામડાંઓમાં ખર્ચ ઓછું, જીવન સ્વચ્છ, હવાપાણી સારાં, હરવા-ફરવાની હાડમારી ઓછી, એટલે સતેાષ માની રહેનારા કથાકારે, ભજન ગાનારા અને કીતન કરનારાએ જો ભગવાનની ભક્તિ તરફની વલણવાળા હેાય છે તે તેમને તેા ત્યાં સાર્ ફળે છે. મેટાં શહેરાની, સહેલ-સપાટામાં મઝા માનનારા આંધળા શહેરાની ગંદી જીંદગીમાં ક્રૂસાઇ જાય એવા ભય ભારે છે. નાટકશાળાઓમાં અથવા ખાનગી હલકી પંક્તિની સ ંગીત મંડળીઓમાં કામ કરવામાં, ખાવાપીવાના, ચડસ લાગવાના અને અનેક ન ઈચ્છવા જેવા સહવાસમાં રહેવાના એટલેા પ્રસંગ બને છે, તે આંખે અડચણવાળા તેમાં વહેલા ફસાઇ પડે છે. આંધળાઓને કામે લગાડનાર ભાઇબહેનેાએ આ દિશામાં ખાસ લક્ષ આપવુ ધટે છે. ૩--દેશ, આંધળા સંગીતમાં શું કામ કરી શકે છે તેથી તદ્દન અાણુ લાગે છે. દેશનું ધ્યાન, આંધળા સંગીતમાં શું શું ચેાસ કરી શક્યા છે, એ તરફ લક્ષ દેશરાવે તે અધેાહારની આ દિશામાં લેાકેા ધીમે ધીમે રસ લેતા થાય, આંધળાઓને તેમના જ્ઞાનના પ્રમાણમાં કામ મળે, દેશપર તેઓ ખેાજારૂપ થતા અટકે અને દેશસેવાનુ પહેલુ કાર્ય પેટી કમાઇ, સ્વતંત્ર થઇ, સમાજને પણ યથાશક્તિ ઉપયાગી થાય. આ અંગે નીચે ઘેાડીક વિગતેા ટાંકું છુંઃ(અ) આ શાળાના એક વિદ્યાર્થી આજે મુંબઇની એક જામેલી દેખતાઓની હાઇસ્કૂલમાં કેટલાંક વથી સંગીત શિક્ષકનું કામ કરે છે. (આ) ખીજા એક ભાઇ, આ શાળા છેડ્યા બાદ, મુંબઇનું પાણી માર્ક ન આવવાથી, અમદાવાદની એક જાણીતી કન્યાશાળામાં કન્યાઓને સંગીત શીખવવાના કામમાં, છેલ્લાં બે વર્ષાથી શકાયા છે. (૪) ત્રીજા એક ભાઇ, છેલ્લાં દશ વર્ષથી, લેોનાવલાની હોટેલમાં સંગીત કરે છે; અને પેાતાના સારા કામથી સાબ આપી, માલેકની મહેરબાની તથા વિશ્વાસ મેળવી, આંખે અડચણ હેાવા છતાં પણુ, હાટેલની વ્યવસ્થાનુ અટપટુ કામ પણ હવે તે ઉપાડે છે, એમ સ’ભળાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #131 -------------------------------------------------------------------------- ________________ હિંદના રંગ અને ગીતન શિક્ષણ (ઈ) ચેાથા એક વિદ્યાર્થી યુ. પી. માં એક એડીગ હાઉસમાં એવુજ કામ કરે છે. (૩) પાંચમા ભાઇ તે સૌથી વિશેષ ભાગ્યશાળી નીવડ્યા છે. તેમણે શાળામાં રહી અધ જીવનમાં શાળામાં અપાતું શિક્ષણ, સંગીત અને દરેક કામ સારી રીતે શીખી શકવાના અ ભ્યાસ પૂરા કરવાના અરસામાં શાળા તરફથી તેમની આંખે નસ્તર મૂકવામાં આવ્યું. પરિણામે તે દેખતા થયા છે. વખત જતે આંખ કેળવાઇ છે તે આજે બીજા દેખતા જેવુ જ તે સારૂં દેખી શકે છે. ગામમાં હરે છે, ફરે છે અને પોતે આ શાળામાં લીધેલા શિક્ષણતે લાભ લઇ, આ શાળાના એક વખતે કામ કરનારા, પ્રા. દેવધરના ભેગા, તેમની મિડયન એકેડેમી ઑફ મ્યુઝીકમાં જોડાઇ, સંગીતશિક્ષકતરીકે કામ કરે છે. (ઊ) વળી ખીજા ચાર પાંચ જણ, કાઠિયાવાડમાં સ્વતંત્ર સગીત શાળાઓ કાઢી પેાતાનું ગુજરાન નભાવે છે. W (ઋ) મુંબઇ તળમાં પણ આ શાળામાંથી પાર ઉતરેલા પારસી, મુસલમાન, ગુજરાતી અને દક્ષિણી વિદ્યાથી એ, એજ પ્રમાણે સંગીતમાં પણ છૂટક ટયુશના આપી, સ્વતંત્ર જીંદગી ગુજારે છે. (ઋ) મુંબઇની ધી વિકટેરિયા ગાર્ડન્સમાં પણ આ શાળાના વિદ્યાર્થીઓને તેમનાં સંગીતના કામને અંગે, જલસા કરવાને આમંત્રણ થયેલાં છે. તેવે દરેક પ્રસંગે તેમને પણ દેખતા જેટલુ જ મહેનતાણું અપાયું છે. ૩--આવા વિદ્યાર્થી એને પશ્ચિમમાં જે પ્રકારનું ઉત્તેજન મળે છે, તે ઉત્તેજન આપવામાં આવે તેા, સંગીતમાં તે ઘણું કામ કરી શકે; અને કાણુ જાણે, પ્રભુ કરે તે સંગીતના પ્રદેશમાં દેશસેવાનું એક સમ સાધન હિંદના આંધળાએ પણ નીવડે. ત્યાં તે આંધળાએને જલસાઓમાં જવાને તથા જાહેર સ્થાનેમાં થતાં સ`ગીત વગેરેને લાભ મફત મળે, એ ખાતર અધશાળાઓમાં મત ટીકીટા મેકલવાના રિવાજ દેખાય છે. આ ઉપરાંત સારા સ’ગીતશાસ્ત્રી એ અધશાળાઓમાં આવી, શાળાના કામને તપાસી, તેમાં યેાગ્ય સૂચનાઓ કરે છે; તથા અંધસંગીતને દરેક પ્રકારે ઉત્તેજન મળે એ દિશામાં અનેક સહાય આપે છે. સારા સારા ગવૈયાએ ને લાભ આ આંધળાએને મળે એમ હિંદ કરે તે? ૪--અગાઉથી ગોઠવણુ કરી હેાય તે, આ શાળાના વિદાથી એ શુભ પ્રસંગે અથવા અહેર કામેમાં જલસાઓ વગેરેમાં હાજરી આપી શકે, એમ વ્યવસ્થા કરી શકાય. ૫--દેશની ઇસ્પિતાલેામાં પીડાતા દરદીએને માટે તેમજ જેલમાં સડતા, કાળથી ફારેગ થયા પછી ફરી પાછા પેાતાની જૂની વૃત્તિએના વિચારમાં ફસાતા, આપણા ભાઇઓને માટે આ શાળાના વિદ્યાર્થી એ અવારનવાર જંઇ જલસા વગેરે કરી શકે. દરદીએને સાજા કરવામાં મનને મજામાં રાખી, કાણ જાણે સંગીત કદાચ દવા જેટલેજ સારા ઉપાય નીવડે, ખાસ કરીને સાજા થતા દરદીઓને જેમને સહવાસની જરૂર જણાતી હેાય, પણ જેમની પાસે જઇ મેસનારા માણસેા, મેાટા શહેરની મુશ્કેલીમાં ન મળે, તેને દરેક પ્રસ ંગે આંધળા બ્લ્યુ કામ ઉપાડી શકે. આ લાગ તેમને અપાય તે ? એમાં એવડા ફાયદા થાય. ૬-મીલે મીલે, કારખાને કારખાને, આવી શાળાઓના વિદ્યાથી ઓ પગારને દિવસે, અથવા રજાના વખતે આવી, સંગીત કરે, કથા વાંચે, કીર્તીત કરે એવી ગેહવણુ કરી હોય તે દારૂ, વગેરે અ ંગે ખરખાદ થતા દેશના અઢળક ધનને રોકાવામાં, મજૂરાના મગજને મઝા કરાવવામાં આરામ આપી તેમને નવું કામ કરવાને વધારે ઝડપથી તૈયાર થવામાં આવા સંગીત વગેરેની યાજના ખાસ મદદ કરે, એ બનવાજોગ છે. આ દિશામાં દેશ દષ્ટિ દોડાવે તે? ૭-દેખતાઓના સંગીતને માટે જેમ નેાટેશન છે, તેમ આંધળાઓને માટે પણ તેમની લીપીમાં નેટેશન ઉતાર્યુ. છે. અધશાળાઓમાં સારાં સારાં ગીતા, ભજતા, કીતે, સંગીતા વગેરેનાં પુસ્તકે તેમના કર્તાઓ વગેરે તરફ્થી મેફિલવામાં આવે તથા તે અધ ભાષામાં ઉતારવાને માટે ગાઠવણ થાય તે દેશમાં અંધ એવા શું કામ કરે છે તે જોવાની નવીજ તક મળે. આ દિશામાં ઘણું કામ થાય એમ છે, પણ આજે તે! આ લેખ અહીંજ અટકાવીશું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #132 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ ભાગ ત્રીજો પણ તે બંધ કરતાં પહેલાં બે બાબત પર વાંચનાર ભાઈઓનું ખાસ લક્ષ્ય દેરું છું - (૧) શાળાઓમાં આંધળાઓ શું કામ કરે છે તે જાતે જુઓ. તે તમારા પાપડોશમાં, ગામમાં, - જ્યાં ત્યાં સર્વ કઈ જાણે તેમ ગોઠવણ કરો. () આંધળા ગરીબ હોઈ મેટે ભાગે ભીખ માગે છે. તેવા તમામ ભાઇબહેનને આ શાળામાં અથવા અન્ય ઠેકાણે મકલી, બને તેમ, તેમને ભીખ અને તે અંગે સાથે સાથે આવતી અનેક અનીતિ અને બૂરી બદીમાંથી બચાવી, તેમને ઉઠાર કરે. ( મુંબઈ સમાચાર” ના દીપોત્સવી અંકમાં લેખક-રા. ૨. હરિપ્રસાદ ડાહ્યાભાઈ છત્રપતિ. બી. એ. પ્રિન્સિપાલ-ધી વિકટોરિયા મેમોરિયલ અંધશાળા, તાદેવ, મુંબઈ) ૫૭–મોટા લાડુભટ્ટ કણ છે? આપ કહેશે કે, લાડુઓ તો હિંદુઓજ ખાય છે, ત્યારે સારા જગતને સવાલ શું કામ વચ્ચે લાવો છો ? પણ વાચક : શું લાડુભટ્ટો તે કાંઈ એકજ જાતને હેાય છે ? શું માત્ર હિંદુજ લાડવા ખાય છે ? અને બીજી કેમ નથી જમતી ? વાંચો તમો નીચલી વાત. (૧) ખરું છે, કે બનારસમાં અને મથુરામાં બાસુદી પીનારા અને લાડવા ખાનારા એવા ભો હોય છે. કે જે એક વેળા પા-મણ, અધે મણ, પિણે મણકે એક મણ માલ સાફ કરી જાય છે ! (૨) કોઈ કહે છે, કે તેઓ જમવા આગમચ એક બે દિવસ ભૂખ્યા રહે છે અને જમ્યા પછી પણ એક બે દિવસ અપવાસ પાળે છે ! (૩) ભલે, તમે આ લાડુભટ્ટો ઉપર હસે; છતાં પણ તેઓ કેવળ નિર્દોષ છે! (૪) તેઓ કાંઈ “રામનામ જપના ને પરાયા માલ અપના” કરનારા નથી ! તમો જમાડે છે, તો તેઓ જમે છે; તેઓ કાંઈ લૂંટનારા કે ખેંચનારા નથી ! (પ) ત્યારે તમે કહેશો કે, સારાય જગતમાં મેટામાં મોટા લાડુભટ્ટો આ પા–મણીયા, અધમણીયા કે મણીયા લાડુ ખાનારા છે ! ખરુંને ? હા-અને નહિ ! લાડુભટ્ટો ભલા પણ હાઉદાસો નહિ! ! આ મથુરાના પેંડા કે લાડવા ખાનારા પરવડે ! પણ એલા ગેરાઓ, જે આપણુજ લાડવા બનાવે છે–તે નહિ પરવડે ! (૨) આટો આપણે, ખાંડ આપણુ, ઘી આપણુ, મહેનત આપણી; અને છતાં આપણે તે ગુલામ અને એએ શેઠ ! કહે, એ “રૅબ કેમ પરવડે? (૩) વળી આપણું લાડુભટ્ટો તે જે જે આપીએ તે જમે, અને દુવા દે ! આ તે જે હોય તે બધું જ જમી જાય ! ઉપરથી દમ કરે ! અને સલામ કેમ નહિ કીધી, તે સામું પૂછે ! કહે, એ લાડુભદોને શું ઉપમા આપીએ ? (૪) વળી, જેઓ પ્રાંતના પ્રાંત ગળી જાય ! બીજા દેશને વેપારવણજ ચાવી જાય ! તેઓના હુન્નર-ઉદ્યોગ દબાવી જાય ! તે લાડુભટ્ટોને શું નામ અપાય ? (૫) “બે ઘડીની મેજ” ના વાચકે ! જરા ધ્યાનથી વાંચો અને વિચારો કે, આજે તમારા લાડવા કણ ગળી જાય છે ? આજે તો અધ ભૂખે કાં સુવો છો ? યાદ રાખ લાવા માટે લડવાથી લાડ હાથમાંથી જાય છે ! બીજાના પેટમાં ગરપ થાય છે !! અરે, જે. શાંતિથી સમજીને તમે હિંદુમુસ્લીમે લડતા-વઢતા બંધ પડશે, તેજ લાડ તમારા હાથમાં રહેશે-બાકી નહિ! માટે સમજે, સજજનો! સમજે. કુસંપને અંધકાર ઉડાડે ! દિવ્ય દિવાળીની રોશની તમારા અંતરમાં પ્રવેશ કરે ! અને નવું વેપારી વર્ષ આબાદ કરો ! આમીન ! ( “બે ઘડી મોજ'ના દિવાળી અંકમાં લખનાર-શ્રી બરજોરજી ફરામજી ભરૂચા.). ૧૧ડ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #133 -------------------------------------------------------------------------- ________________ ( ૧૧૭ સેવીએટ રશિયામાં શિક્ષણપ્રચાર ૫૮-સેવીએટ રશિયામાં શિક્ષણપ્રચાર આ શતાબ્દીના આરંભકાળમાં રશિયા શિક્ષણમાં બહુ પાછળ હતો; કારણ કે ઝારશાહીએ એ તરફ ઉદાસીનતા બતાવી હતી. એ વખતે શિક્ષણ કેવળ ઉચ્ચ વર્ગને માટેજ આવશ્યક મનાતું હતું. આથી ખેત અને મજૂરોને શિક્ષણમાં ઘણાં વિદન ઉપસ્થિત થતાં હતાં. શિક્ષકેને પટપૂર પગાર મળતો ન હતો. ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓમાં વિદ્યાર્થીએ પર કઠોર નિયંત્રણ રખાતું હતું. એનો ઉદ્દેશ એ હતો કે, ઉગતી પ્રજા સ્વતંત્રતાપૂર્વક વિચારજ ન કરી શકે! કિંતુ અંતે એને જ ઝારશાહીને-નામશેષ થવું પડયું. સેવીએટ સરકાર નવી હતી, પાસે દ્રવ્યને પણ અભાવ હતો, દેશમાં ખૂન આદિની અંધાધુંધી હતી, દુકાળથી પ્રજા ત્રાહિ ત્રાહિ પિકારી રહી હતી; પણ ત્રણ જ વર્ષમાં સેવીએટ સરકાર એ મુશ્કેલીઓ ઓળંગી આગળ વધી. દેશની સમગ્ર પ્રજાને શિક્ષણ આપવાને પ્રબંધ કર્યો.પ્રથમ એણે દેવાલય અને પાઠશાળા વચ્ચેનો પરાપૂર્વ સંબંધ તેડી નાખે; કારણ કે ઝારશાહીના જમાનામાં પાદરીઓએ શુદ્ધ શિક્ષણ પર જે આવરણ નાખ્યું હતું, તે દૂર કરવું આવશ્યક હતું. આજે રશિયામાં પ્રત્યેક પ્રાંત પોતાના શિક્ષણનું નિર્માણ સ્વતંત્રતાપૂર્વક કરે છે. આખુંયે રશિયા એની સામાન્ય નીતિમાં સમતા રાખવાનો યત્ન કરે છે. ત્યાંની મધ્યવતી સત્તા પણ આ વિભિન્ન શિક્ષણ સંસ્થાઓની સ્વાધીનતાનો નાશ કરી દે એ :લી અવિચારી નથી. દરેક નાનાં નાનાં ગામે પણ પોતાનાં શાસન અને વ્યવસ્થા કરવા માટે સ્વતંત્ર છે. શિક્ષણના ચાર ભાગ -- ૧–બાળકનું શિક્ષણ, ૨-પ્રાથમિક શિક્ષણ (શ્રમજીવી પાઠશાળા), ૩-ઉદ્યોગશાળા, ૪–ઉચ્ચ શિક્ષણ સરંથાઓ (કોલેજ, યુનિવર્સિટી, ઇન્સ્ટીટયુટ ) બાળકનું શિક્ષણ આમાં ૩ થી ૮ વર્ષનાં બાળકોનો સમાવેશ થાય છે. રશિયન જનતા એને વિદ્યાલયમાં જતાં પહેલાંને સમય (પ્રી સ્કૂલ પીરિયડ) કહે છે, કારણ રશિયન શિક્ષણશાસ્ત્રીઓ નાનાં બાળકના શિક્ષણને માટે યોગ્ય ધ્યાન આપી શકતા નથી. આથી આ ક્ષેત્ર વિશેષ રૂપથી વિકસિત થઈ શક્યું નથી, છતાં એવાં સમસ્ત બાળકોનાં શિક્ષણને માટે જીવતડ યત્ન કરી રહ્યા છે. - પ્રથમ એણે કિન્ડરગાર્ટન શાળાઓ ખોલી છે. એમાંની ઘણીખરી બહુ સુંદર છે; પણ એ શાળાઓ વિશેષે કરીને બાળકોને રમવાને ખુલ્લી જગા, સુંદર પિશાક અને સારી સંગતિના ઉદ્દેશથી ચલાવવામાં આવે છે. રશિયન શિક્ષણશાસ્ત્રીઓ પૂરેપૂરા બળથી નવીન બાલસાહિત્ય નિર્માણ કરવાને તત્પર થઈ ગયા છે. આપણું પેઠે રશિયામાં પણ ભૂતકાલીન દેવી-દેવતાઓ, રાજા-રાણું અને પરીઓની વાત પ્રચલિત છે. આપણા દેશની પેઠે ત્યાં પણ અનેક રસિક રાજકુમાર અને વીર સેનાપતિએ થઈ ગયા છે, પણ હવે એ ભૂતકાળનું સાહિત્ય શા કામનું ? દેવદેવીઓની કલ્પિત વાતો ફક્ત મોરંજન જ કરી શકે છે. સેવીએટ સરકાર પિતાનાં બાળકે સન્મુખ નવીન દુનિયાનો આદર્શ રાખવા માગે છે. તે પણ દેવ-દેવીની માફક કલ્પિત નહિ, બલકે યથાર્થ અને પ્રત્યક્ષ. આથી વર્તમાન કળા અને વિજ્ઞાન બંનેને દૃષ્ટિપથમાં રાખી ત્યાં નવીન બાલસાહિત્ય નિર્માણ કરવાની તૈયારી થઇ રહી છે. આ સંપૂર્ણ પ્રયોગ જેટલો ગંભીર છે, તેટલેજ આકર્ષક પણ છે. આ વખતે તે સાચી દુનિયા જ બાળકની સામે ખડી કરવી આવશ્યક છે અને તે પણ આધુનિક વિજ્ઞાન અને કલાની દષ્ટિ સામે રાખીને. આવી દશામાં શિક્ષણ લાભપ્રદ થઈ શકે છે. આવી રીતે રશિયાનાં ૩ થી ૮ વર્ષનાં બાળકે માટે સોવીએટ સરકાર કિન્ડરગાર્ટન શાળાઓ દ્વારા પૌષ્ટિક ભોજન, રમતગમતનાં સ્થાન, આરામ, કલાકૌશલને પરિચય, પ્રકૃતિનું જ્ઞાન તથા વર્તન માન સંસાર અને સામાજિક સંસ્થાઓનો પરિચય આપી ભાવી શિક્ષણનાં બીજ રોપી રહી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #134 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાર્ગ ત્રિીએ પ્રાથમિક શિક્ષણ - રશિયાની શ્રમજીવી શાળાઓ આપણી પ્રાથમિક શાળાઓ સાથે ઘણે અંશે મળતી છે. ૮ વર્ષની ઉંમરે ફરજીઆત નિશાળે જવું પડે છે. આ શાળાઓના બે વિભાગ છે. ૮ થી ૧૨ વર્ષ સુધીનો અને ૧૨ થી ૧૬-૧૭ વર્ષ સુધીને. પણ આમાં મતભેદ છે; કારણ કે કેટલાક ૧૫ વર્ષ અને કેટલાક ૧૭ વર્ષથી ઔદ્યોગિક શિક્ષણનો આરંભ કરવાનું કહે છે. આથી ૧૫. થી ૧૭ વર્ષની ઉંમર સુધી આ શાળામાં રહેવું પડે છે. આવી શાળાઓ માટે ભાગે ગામડાંમાં છે. ૧૯૨૪ માં આવી શાળાઓ સેંકડે ૮૭ ગામડાંમાં અને શેષ ૧૩ શહેરોમાં હતી. ગામમાં આવી શાળા ઘણી મુશ્કેલીથી ચાલે છે, કારણ કે સાધનોને બહુધા અભાવ હોય છે. બિચારા ગામડીઆ સર્વથા અશિક્ષિત હોય છે. ઘરકામને માટે ઘણુંખરું પોતાનાં બાળકને આમતેમ મોકલે છે. ખાસ કરીને ફસલ વખતે તો સ્કૂલ એકદમ ખાલી થઈ જાય છે. આવી મુશ્કેલીઓ વેઠીને પણ તરુણ રશિયા શિક્ષણપંથમાં બરાબર આગળ વધતો જ રહ્યો છે. એક ગ્રામ્ય અધ્યાપિકા પિતાને દશ વર્ષનો અનુભવ આ પ્રમાણે પ્રગટ કરે છે - પ્રાચીન પદ્ધતિ સરળ હતી. હું લખતાં, વાંચતાં અને થોડું ગણિત શીખવાડતી. આખા વર્ગને ઉભે કરી કવિતા બોલાવતી. અધ્યાપકનું કામ ચોપડીમાં જોવા પૂરતું જ હતું, પરંતુ આજે પુસ્તકનું કામ નથી. બાળકને માટે પોતાનું ઘર, મહાલ અને ગામની વ્યવસ્થા આદિ જોવાનું કામ મુખ્ય છે. મારી શાળાનાં બાળકોએ આખા ગામની સ્વચ્છતાની તપાસ કરી, તેઓ એ નિર્ણય પર આવ્યા કે, લોકોને ગંદુ પાણી પીવું પડે છે. એનો યોગ્ય ઉપાય કરવો જોઈએ. સારાંશ કે, આ. સમયે શિક્ષણને મુખ્ય આધાર અવલોકન અને તુલનાપર છે. પુસ્તકની હવે જરૂર રહી નથી, શિક્ષકને પ્રતિદિન શિક્ષણની તૈયારી કરીને જ શાળામાં આવવું પડે છે અને પોતાના વિષયનું સૂક્ષ્મતાપૂર્વક અધ્યયન કરવું પડે છે.” એક ગ્રામ્યશાળાપર દષ્ટિપાત કરતાં જણાશે કે, ત્યાં બાળકો પાસે પુસ્તકો નથી. બાળકોએ સપ્ટેમ્બર માસમાં શાળામાં આવવાનું શરૂ કર્યું છે, ત્યારથી એમણે સેનાં પાંદડાં, બી, ફળ, ફૂલ વગેરે સંગ્રહ કરવાનું શરૂ કરી દીધું હોય છે. નવરાશની વેળાએ તેઓ આ વસ્તુ એકઠી. કરે છે, શાળામાં ગયા પછી આ વિષેની ચર્ચા કરે છે. આવી રીતે ઋતુઓને અનુરૂપ પક્ષીઓ વગેરે પણ માટીના બનાવી લે છે. આ બાળકો અહીં દાખલ થયા પહેલાં કાઈપણ કિન્ડરગાર્ટન ' સ્કૂલમાં ગયેલાં હોતાં નથી. એઓએ પુસ્તક દ્વારા શિક્ષણનો આરંભ કરવાને બદલે પોતાના ગ્રામ્યજીવનથી જ શિક્ષણને પ્રારંભ કરી પ્રકૃતિરૂપ પુસ્તકથી જ્ઞાન સંગ્રહ કરવાનો ઉદ્યોગ કરેલ હોય છે. આવી સ્થિતિમાં કેણ અભણ રહે ? શહેરની પ્રાથમિક શાળાઓ વિશેષ રૂદ્ધ હોય છે, છતાં આધુનિક શિક્ષણશાસ્ત્રની દૃષ્ટિથી તો તે અપૂર્ણ જ; કિંતુ વિષય, પદ્ધતિ અને વિદ્યાર્થી, એ ત્રણ બાબતોમાં એ શાળા વિશેષ રૂપથી લોકોનું ધ્યાન ખેંચે છે. - શિક્ષણના વિષયોની ચુંટણી વિદ્યાર્થીના જીવનક્રમને જોઈને કરવામાં આવે છે. કેઈ સ્કૂલ ગામડાની સ્વછતાને વિષય ચુટે છે, તે કઈ આસપાસની ખાણની માહિતીનું વિષય ચુંટયા પછી તેની સાથે સંબંધ રાખનારા અભ્યાસક્રમને બાંધે છે.' એક શ્રમજીવી શાળાના આચાર્યના શબ્દોમાં કહેવામાં આવે તો- “અમે શાળાનું કામકાજ અને નાગરિક જીવનને સંબદ્ધ કરવા માગીએ છીએ. અમે ગણિત, ભૂગોળ કે એવા બીજા કોઈ ગૂઢ વિષયમાં બાળકને ગુંચવી નાખતા નથી, પણ પ્રત્યેક કક્ષામાં અમે કોઈપણ એક વસ્તુ (લેમ)નું અધ્યયન, મનન અને વિવેચન કરાવીએ છીએ. તે વસ્તુ પણ બહારની નહિ, પણ પિતાની જ આસપાસની સામગ્રીમાંથી ચૂંટીએ છીએ.” આપણે શિક્ષણશાસ્ત્રમાં જેને “પ્રોજેકટ મેથડ” કહીએ છીએ, તે રીતપર એ શ્રમજીવી શાળાઓ શિક્ષણ આપે છે. શિક્ષણને વિષય મનુષ્યના જીવનક્રમમાંથી જ પસંદ કરવામાં આવે છે. એ સંબંધે જે શિક્ષણ મળે છે, તેથી થોડાઘમાનસિકવ્યાયામ પણ થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #135 -------------------------------------------------------------------------- ________________ સેવીએટ રશિયામાં શિક્ષણપ્રચાર કેટલાક શિક્ષણશાસ્ત્રીઓને મત છે કે, આ “પ્રોજેકટ મેથડ” પ્રારંભનાં ત્રણ-ચાર વર્ષ માટે જ લાભદાયી છે; છતાં હજી કોઈ નિશ્ચિત નિર્ણય પર આવ્યા નથી. સંભવ છે કે, શીધ્ર તેઓ કાઈ સારા પરિણામ પર પહોંચી જશે. આ શાળાની એક વિશેષતા વિદ્યાર્થીઓના સંબંધની છે. રશિયાની તમામ શિક્ષણસંસ્થાઓમાં વિદ્યાર્થીવર્ગને ઘણા સન્માન સાથે રાખવામાં આવે છે. શહેરની એ શાળાઓમાં પ્રત્યેક કક્ષામાં ત્રણ ત્રણ વિદ્યાથીઓની એક સમિતિ બનેલી હોય છે. જેનો એક મંત્રી હોય છે. સ્કૂલની પ્રબંધસમિતિમાં આ મંત્રીની સંમતિ લેવાય છે. આખી લમાં વિદ્યાર્થીઓની સમસ્ત પ્રવૃત્તિઓ કેવળ વિદ્યાથીએનાજ હાથમાં રહે છે. સ્વચ્છતા, વ્યાયામ, રમતગમત આદિ વિભાગના મંત્રી પણ એ જ સ્કૂલના વિદ્યા હોય છે; કિંતુ એ સૌથી અધિક મહત્ત્વપૂર્ણ કાર્ય વિદ્યાર્થીઓના નિયમનનું છે, તે પણ એમના હાથમાં છે. અધ્યાપકે એમાં જરા પણ હસ્તક્ષેપ કરતા નથી; કિંતુ એથી એમ ન સમજવું કે, એ સ્કૂલમાં ઘણી અવ્યવસ્થા હશે, પણ ત્યાંના વિદ્યાથી તે કક્ષા બદલતી વખતે પણ શાંતિથી કામ લે છે. વિદ્યાર્થીગણ પિતાનો સહયોગી વ્યવહાર ચલાવી સામાજિક શિક્ષણ પ્રાપ્ત કરે છે. વિદ્યાથી મંડળની સ્વાધીનતા, અધ્યાપક અને વિદ્યાર્થીઓ વચ્ચે એકમત ફૂલ કમિટિમાં વિદ્યાર્થીઓનું સ્થાન, નિરીક્ષણ-કર્તાઓની પાઠશાળાની સંપૂર્ણ માહિતી કરાવવાના વિષયમાં કર્મચારીઓનું ઉત્તરદાયિત્વ આદિ કારણેથી વિદ્યાથી શાળાને પોતાની જ માને છે. - ઉદ્યોગશાળાએ શ્રમજીવી શાળામાંથી નીકળ્યા પછી વિદ્યાર્થીઓને કોઈ ઔદ્યોગિક શાળામાં દાખલ થવું પડે છે. તેમાં ચાર વર્ષ રહેવું પડે છે. એ શાળાએ ત્રણ પ્રકારની છે –(૧) કૃષિશાળા, (૨) શિલ્પશાળા, (૩) યંત્રકળા-વિદ્યાલય. આ સ્કૂલોમાં ચાર કલાક શિક્ષણ અને ચાર કલાક પરિશ્રમ (મજૂરી) કરવાને નિયમ છે. રશિયાનાં વિભિન્ન વ્યાપારીમંડળ એ સ્કૂલના વિદ્યાર્થીઓને પાતપિતાની હિતની દૃષ્ટિથી ઉત્સાહિત કરે છે. યંત્રકલા-વિદ્યાલયોમાં બે પ્રકારના વિદ્યાર્થીઓને દાખલ કરે છે. (૧) ઉમેદવાર-જેઓ આગળ વધી કોઈ કારખાનામાં કામ કરવા માગતા હોય તે. (૨) કારીગર-કારખાનામાં કામ કરતાં કરતાં બુઢા થયા હોય, પણ અત્યારસુધી જેમણે હસ્તકૌશલ સિવાય કોઈ વિષયનું સંસ્કારયુક્ત સિદ્ધાંતિક જ્ઞાન પ્રાપ્ત કર્યું ન હોય તે. આવી શાળાના વિષયમાં એક મુખ્ય અધ્યાપક લખે છે કે, વ્યાપારની દષ્ટિએ જોતાં આપણને એક ઉત્તમ અને પરિશ્રમી કારીગરની આવશ્યકતા છે. સામાજિક દૃષ્ટિથી આપણને એક ઉત્તમ નાગરિકની જરૂર છે. આથી એ બંને ઉદ્દેશોની પૂર્તિ કરી શકે, એવો અભ્યાસક્રમ આપણે આ શાળાઓ માટે બનાવવું જોઈએ. એ શાળાથી વિદ્યાર્થીઓ કામ કરીને કમાય છે, શારીરિક શ્રમહારાજ નિર્વાહ કરતાં શીખે છે. આથી વિદ્યાલયમાં શિક્ષિત થઇ નીકળતાંજ નોકરીની શોધમાં રખડવું પડતું નથી. દેશના જીવનમાં તે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લે છે. સાથે એક ઉત્તમ નાગરિકનું કર્તવ્ય પણ બજાવે છે. ઉચ્ચ શિક્ષણ સંસ્થાએ સને ૧૯૨૫ માં ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરનાર સંસ્થાઓ નીચે મુજબ હતીઃ-ડાકટરી વિભાગની ૬૬, શિક્ષણશાસ્ત્રની ૩૩૧, કૃષિવિભાગની ૧૫ર, કળા કૌશલ્યની ૨૧૯, અર્થશાસ્ત્ર અને સમાજશાસ્ત્રની પ૩, સંગીત અને કળાની ૯૨. • આમાંની કંઈ સંસ્થાઓનાં ભવન અને સાધન પર દૃષ્ટિપાત કરવાથી તેની દરિદ્રાવસ્થાનો પ્રત્યક્ષ પરિચય મળે છે; પણ એમની પ્રયોગશાળાઓ અને પુસ્તકાલયોની અવસ્થા ઘણું સંતેષજનક છે. હજી સારી સ્થિતિમાં લાવવાના પ્રયત્ન ચાલુ છે. * ત્યાંની કોલેજો આપણી આર્ટ કૅલેજો જેવી નથી; પણ ત્યાં એમને સ્થાને ઉચ્ચ કુળભુવન (ટેકનીકલ સ્કૂલ્સ) હોય છે. ટેલીવમાં આવી એક કોલેજ છે. એ કળાભુવનમાં ૨૫૦ વિદ્યાર્થી છે, એમાંથી અર્ધા તો ખાણ સંબંધી કામ શીખે છે, બીજા મેકેનીકલ ઈજીનિયરીંગના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો પ્રયોગ કરે છે. સંસ્થા તરફથી શિક્ષણની વ્યવસ્થા. રહેવા માટે સ્થાન ને વિદ્યાથીના ભોજના- . દિના ખર્ચા પણ કંઇક પ્રબંધ કરવામાં આવેલો હોય છે. એ સિવાય દર માસે વિદ્યાર્થીને ૨૫ રૂબલ (રશિયન સિકકો) આપવામાં આવે છે. આ ભવનની ઇમારતો આલીશાન તે નથી, પણ સુંદર, સાદી, મજબૂત તથા હવા અને પ્રકાશયુક્ત છે. કૈલેજ આ કળભવનમાં દાખલ થનારને કાઈ વ્યાપારી મંડળના પ્રમાણપત્રની આવશ્યકતા પડે છે. આવી રીતે સંસ્થામાં દાખલ થતાં પહેલાં વિદ્યાથીને કોઈ એક વ્યવસાયમાં વર્ષભર કામ કરીને અનુભવ મેળવવું ફરજીયાત થઈ પડે છે. કારણ કે તે વિના સંસ્થામાં દાખલ થવાતું નથી. કળાભુવનમાં વેકેશન-રજાઓ હોવા છતાં ઓછામાં ઓછા બે મહિના, ઈરછાનુસાર વ્યવસાયમાં મંડ્યા રહેવું પડે છે. આ દષ્ટિથી ત્યાંની કૅલેજે ઔદ્યોગિક શાળા કહી શકાય છે. સંસ્થામાંથી નીકળનાર વિદ્યાથી કેવળ યંત્રવત નહિ, પણ ખાસ વિચારશીલ વ્યવસાયીના રૂપમાં હોય છે. બીજી નવા વિદ્યાર્થી કળાભવનમાં દાખલ થતાં જ “વિદ્યાથી–રવરાજ્યના સભ્યતરીકે ગણાય છે. તેને કળાભવનની સંપૂર્ણ વ્યવસ્થામાં મત આપવાનો અધિકાર પ્રાપ્ત થાય છે. બે અધ્યાપકની પાછળ એક વિદ્યાથીને પ્રમાણથી એમના પ્રતિનિધિત્વની ગણના થાય છે. કળાભવનની પ્રત્યેક વિભાગની વ્યવસ્થામાં એની સંમતિ સ્વીકારાય છે. આમ વિદ્યાર્થીએ કળાભવનના અંગભૂત બને છે ને તેથી એ સંસ્થાઓને આત્મભાવથી જુએ છે. કળાભવનના વિદ્યાર્થીઓમાં પરણેલે છાત્ર કદાચ જ કોઈ હશે અથવા તે ગૃહસ્થ બનવાની ઈછા ૫ણું વિરલજ કોઇના મનમાં હશે; કારણ કે ઘણખાં એ શ્રમજીવી સમાજનાં બાળકે હોય છે. આથી તેઓ વિભિન્ન વ્યવસાયોમાં નિપુણ બનવાનીજ વધારે ઉત્કંઠા રાખે છે. સારાંશ કે, આ સૌ વિદ્યાથીઓ આ સમયે તે રશિયાના ભૂતકાળથી વિમુખ છે અને દેશનું ભવિષ્ય નિર્માણ કરવાને માટે જીવતોડ પ્રયત્ન કરી રહ્યા છે. ટેલીવના કળાભવનમાં વિદ્યાંથગણું કઠિન પરિશ્રમી જીવન ગુજારે છે. ફક્ત ચટાઈપર સૂવે છે, ભોજન સાદુ આડંબરરહિત જમે છે અને એશઆરામનું ત્યાં નામ નથી; છતાં વિદ્યાથીઓ તથા અધ્યાપકે ઉલાયુક્ત જીવન ગુજારે છે. ' આ કલાભવનનો એક ખાસ વિભાગ છે. ત્યાં વધુ ઉંમર થઈ હોય એવા કારીગર નવા જમાનાની તાલીમ મેળવે છે. એ વિભાગનું નામ “રબફક” છે. આ વિભાગદ્વારા જ્યારે સર્વે પુરાણા કારીગરો તાલીમ મેળવી રહેશે, ત્યારે એને બંધ કરવામાં આવશે. કોઈ “રબફક’ દિવસના ચાલે છે, તો કઈ રાત્રે પણ તાલીમ આપે છે. સાધારણત: જેણે કોઈ ને કોઈ વ્યવસાયમાં ત્રણ વર્ષ કામ કર્યું હોય, તેને એ “રબફકમાં દાખલ કરે છે. વિશ્વવિદ્યાલય ભારતની યુનિવર્સિટી કરતાં રશિયાથી યુનિવર્સિટીનો ઉદ્દેશ ભિન્ન છે; ત્યાં તો એટલે સુધી કે યુનિવર્સિટી શબ્દપર સુદ્ધાં રાગ ઉત્પન્ન થયે છે; કારણ કે પુરાણી યુનિવર્સિટી ઝારશાહીની પિષક હતી. આ વખતે તે જે લોકે કોઈ ખાસ વ્યવસાયમાં પ્રવીણ થવા માગતા હોય, અથવા તે જે વિદ્યાર્થીઓ વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન આદિ વિષયોનું ઊંડું અધ્યયન કરવા ઈચ્છતા હોય, તેઓ ઇન્સ્ટીટયુટમાં દાખલ થાય છે. • ઈન્સ્ટીટયુટસ આપણું વિશ્વવિદ્યાલયમાં જેમ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક છે, એજ શ્રેણીનું કાર્ય આ સંસ્થાએમાં થાય છે. સેવીએટ સરકાર આ સંસ્થા ત્રણ ઉદ્દેશથી ચલાવે છે:-(૧) સેવીએટ સરકારની આર્થિક, રાજનૈતિક અને સામાજિક પ્રવૃત્તિના નેતાઓને યથાનિયમ શિક્ષણ પ્રાપ્ત થઈ શકે; (૨) ઉચ્ચ શિક્ષણનાં કલાભવન અને વિશ્વવિદ્યાલયો માટે અધ્યાપક તૈયાર કરી શકે; (૩) મનુબેની માર્યાદામાં આવનારા સમગ્ર જ્ઞાનક્ષેત્રમાં ઉપસ્થિત નાનાવિધ પ્રાનું પ્રયોગશાળાઓ દ્વારા નિરાકરણ થઈ શકે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #137 -------------------------------------------------------------------------- ________________ ચીનને ધર્મ અને તત્વજ્ઞાન . * ૧૨૧ તેઓ જગતના પ્રખ્યાત વિદ્વાનોને પિતાના ઇન્સ્ટીટયુટ માટે આમંત્રણ કરે છે અને પ્રત્યેક મૂઢ પ્રશ્નની અનેક પ્રકારથી ચર્ચા કરી અંતિમ નિર્ણય માટે એમને રોકે છે. કોઈ પણ પ્રશ્નનું અધ્યયન અને નિરાકરણ કરતી વખતે ત્યાં વૈજ્ઞાનિક અને શાસ્ત્રીય દષ્ટિનેજ પ્રધાનતા આપવામાં આવે છે. આથી- નિર્ણય પણ સાર્વદેશીય બને છે. (“ચિત્રમય જગત'ના દિત્સવી અંકમાં લેખક-શ્રી. કરસનજી મણિભાઈ દેસાઈ) ૫૯-ચીનનો ધર્મ અને તત્ત્વજ્ઞાન કન્યુલ્સ અને તેનું તત્ત્વજ્ઞાન કંજુસુ”નું તત્વજ્ઞાન બહુ ઉદાત્ત અને સભ્યસનીય છે. આપણી હિંદુ સંસ્કૃતિની સાથે તેનું પુષ્કળજ સામ્યું છે. સિવાય આજકાલ ચાલી રહેલી ઉથલપાથલને લીધે ચીન દેશ તરફ સૌ કોઈનું લક્ષ્ય લાગી રહ્યું છે, એવી વેળાએ ચીન દેશની સંસ્કૃતિસંબંધે ગુજરાતને કંઇક _પિછાણ થાય છે તે તેની થોડી પણ જિજ્ઞાસાપૂતિ કરશે, એમ પ્રસ્તુત લેખકને લાગે છે. કંજુસુનો જન્મ ઈ. સ. પૂ. છઠ્ઠા સૈકામાં થયો હતો. એ વખતે ચીનના સામ્રાજ્યના ટુકડેટુકડા થઈને પાંચ છ હજાર નાનાં નાનાં સંરથાનો અસ્તિત્વમાં આવી અવ્યવસ્થા અને અંધાધુંધી મચી રહી હતી. ચીનના ઇતિહાસમાં આ કાળને “અરાજકતાના કાળ” તરીકે ઓળખે છે. “શાંગ” નામક રાજવંશ ઈ. સ. પૂ. ૧૧૨૫ ની સાલમાં વિનષ્ટ થયા પછી “ચાઉ વંશ અધિકારારૂઢ થયો. આ ચાઉ વંશની સત્તા ઘણાં વર્ષ ચાલી હતી. છેવટે હિંદુસ્થાનમાં અશોકરાજાની ને ઇજીમાં “ટોલેમિજ'ની કારકીર્દિના સમયમાં આ ચાઉ વંશને ઉતરતી કળા આવી. હુણ લે કેએ વચમાં ઘુસીને અંધાધુંધી ને અવ્યવસ્થા મચાવી ઠેકઠેકાણે પોતાનો અધિકાર સ્થાપવાની શરૂઆત કરી. રથાનિક માંડલિકે એ ખંડણી આપવાનું બંધ કર્યું અને તે સ્વતંત્ર થવા લાગ્યા. કસુના જન્મની વેળાએ ચીન દેશની આવા પ્રકારની સ્થિતિ હતી. બૌદ્ધધર્મના સ્થાપક બુદ્ધદેવ પિતાના અવતારકાર્યની સમાપ્તિ કરી થોડુંક થયાં સ્વધામ સિધાવી ગયા હતા ને ખ્રિસ્તી ધર્મનો પ્રસાર થયો નહોતો. આવા સંધિકાળમાં કંજુસુનો જન્મ થયો હતો. કૉજુઓ આગળ જતાં જે ધર્મતત્ત્વોને પ્રસાર કર્યો, તેનું મહત્ત્વ સમજવાને તત્કાલીન પરિસ્થિતિની માહિતી હોવાનું આવશ્યક હોવાથી ઉપરનું વર્ણન આપ્યું છે. કોન્સુની નજર સામે એક વિશિષ્ટ યેય હતું. જૂનું સુરાજ્ય નષ્ટ થયું હતું, જેથી પુરાતન કાળની સારી રીતભાત, ઉપયુક્ત સંસ્થાઓ તેમજ શ્રદ્ધાને પુનરપિ સ્થાપન કરવાની હતી. એટલા સારૂ અસંખ્ય રાજાઓના દરબારમાં તે કેટલાંય વર્ષો સુધી ફરતે રહ્યો. પરંતુ તેને કોઇએ પણ આશ્રય આપે નહિ. કદાચિત કોઈ રાજા તેને પોતાને ત્યાં રાખે, તે ત્યાં આગળ તેને નિભાવજ ન થાય એવી સ્થિતિ હતી. આ અવધિમાં તેને પુષ્કળજ અનુયાયી મળ્યા; પરંતુ છેવટે તેને અંત દુઃખમાં ને દારિદ્યમાંજ ઇ. સ. પૂ. ૪૭૮ ની સાલમાં થયો ! કૈસુ સંબંધેની પુષ્કળ માહિતી અચાર અગાઉ કોઈ કાઈ ઠેકાણે આવી ગઈ છે, પણ એથી તેની યથાર્થ કલ્પના કોઈનેયે વિશેષ રીતે થઈ નથી. કોઈ કોઈ તેને નૂતન ધર્મસંસ્થાપકતરીકે ઓળખે છે, પણ તે ભૂલ છે; તથાપિ તે ચીનમાં ચિરંજીવ ને પ્રાતવંઘ થયેલ છે અને તેનીમોગ્યતા પણ ખરેખર તેવીજ છે એ બીના નીચેના વિવેચન ઉપરથી કાઈનાયે ધ્યાનમાં આવે એવી છે. કંજુસુ ઉચ્ચકુળમાં જન્મ્યો હતો અને તે “લૂ” રાજવંશની કારકીર્દિ માં થોડાક વખત મંત્રીપદપર હતો. વાસ્તવિક રીતે તે ન્યાયમંત્રી હતો. તત્કાલીન દુરવસ્થા તેના અંત:કરણને દુભવતી હતી ને તે સુધારવાને તે કૃતનિશ્ચય હતે. મંત્રીપદની વેળાએ તે નાનકડા રાજ્યની માત્ર ત્રણ વર્ષમાં જ ઉત્તમ વ્યવસ્થા કરી બતાવવાની તેણે શરૂઆતમાં જ પ્રતિજ્ઞા કરી. તેની નૈતિક તેમજ શૈક્ષણિક કલ્પના નિશ્ચિત થઈ ચૂકી હતી; એને તેને પ્રયોગ કરી જે હતે. પિતાનાં તત્ત્વોને પ્રભાવ બતાવીને માત્ર એક જ વર્ષની અંદર રાજ્યને જરૂર સુસ્થિતિમાં આવ્યું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #138 -------------------------------------------------------------------------- ________________ KR સ્થુલસ ગ્રહ–ભાગ ત્રીજો મૂકીશ, એવી તેતે ખાત્રી હતી; પરંતુ ત્યાર પહેલાંજ તેને ત્યાંથી વિદાયગીરી મળી. રાજ્યમાં થતા અન્યાય દૂર કવાની તેની દૃઢ પ્રતિજ્ઞા હતી. કાન્ડ્રુત્યુનું અહિત કરવાને ટાંપી રહેલા બીજા એક રાજાએ જે રાજાને ત્યાં કૅન્મુત્સુ મત્રીપદે હતા, તે રાતે ૮૦ સૌંદર્યવાન કળાવાંતિણી નજરાણાતરીકે મેકલી. તેના મેહમાં લપટાને એ રાજાએ કા‰સુને તેના અધિકારપરથી દૂર કર્યો. અહીંજ તેની સુરાજ્યવ્યવસ્થાની પ્રતિજ્ઞાની પ્રતિશ્રી થઈ ! લાઉત્સી” નામને ખીજે એક સપ્રદાયપ્રવર્તક કાન્કુત્સુના જેવાજ થઇ ગયા. એનું તત્ત્વ એવું હતું કે, સારાની સાથે સારા તે ખરાબની સાથે પણ સારા. ન્યાયને ન્યાય તે અન્યાયનેયે ન્યાયજ, સૌજન્યને સૌજન્ય અને દુષ્ટપણાને પ્રતીકાર પણ સૌજન્યથીજ કરવે; પરંતુ કૅન્ડુસુનુ' તેમ નથી. તેને એક વાર પૂછવામાં આવ્યું કે, ‘“દુષ્ટપણાને જે સારાપણાથી પ્રતીકાર કરે છે, તેની ખાખતમાં આપને શે મત છે ? '' અહીં કાન્કુસુએ સામેા પ્રશ્ન કર્યો:- તેા પછી એવે! માણસ સારાપણાના બદલા કેવી રીતે વાળી શકે ? યાગ્ય રીત તે। એ છે કે, માણસે જેવાની સાથે તેવા થવુ. સૌજન્યને બદલે સૌ-’ જન્ય અને દુષ્ટતાના ખદલા દુષ્ટતા.” ઢાંસાને ઢાંસા ને ધક્કાને ધક્કો, એજ તત્ત્વ તેને માન્ય હતું; એમ આ ઉપરથી જણાય છે. આટલા પૂરતું તેનું રામદાસ ને લેાકમાન્યની સાથે સામ્ય દેખાય છે. કાન્ડુસુનામાં આત્મવિશ્વાસ બહુ હતા. વર્તમાનકાળની સુધારણા સારૂ ભૂતકાળની સ્થિતિ તરફ નજર દોડાવવી તેને ઈષ્ટ લાગતું હતું. પૂર્વજોના ઉપયુક્ત રીતિરવાજોની સ્થાપના તેને ક્રીથી કરવી હતી. તેમ કર્યો સિવાય લેાકેા સુખી થવાના નથી, એવી ” તેની દૃઢ માન્યતા હતી. કેવળ લાકકલ્યાણુ એજ તેની અખંડ ચળવળનું એકમાત્ર ધ્યેય હતું. તેના વિચાર, તેના પ્રવાસ અને તેણે સહન કરેલાં દુઃખા ધ્રુવળ લાકકલ્યાણને માટે હતાં. ધાર્મિક વિધિના આચાર તરફ તેનું વલણ વિશેષ હતું ખરું, પણ અહીં' એ સુદ્ધાં કખુલ કરવુ જોઈએ કે, જે લેાકેાનું સ્વાભાવિક વલણ ધાર્મિ ક આચાર તરફ હાય છે અને જેમને અમૃત તત્ત્વ સિદ્ધાંતેાની બરાબર સમજ પડતી નથી એવા લેાકેાને શિથિલ થયેલા ધાર્મિક વિધિ ને આચાર ફરીથી શીખવવાની સમાજશાસ્તાઓતે જરૂર પડે છે. એ સિવાય શાબ્દિક ધર્મતત્ત્વાની તેમની ઉપર જરા પણ અસર થતી નથી. ઉપર કહી ગયા તે પ્રમાણે કૅન્કુત્સુ એ કાઇ ધ સસ્થાપક નહેતા, પણ પુરાણજીર્ણોદ્ધારક હતા. તે એક સંપ્રદાય-પ્રવક હતા. તેની ગ્રંથરચનામાં નાવીન્ય ચિતજ છે. તેણે પુરાણ ગ્રંથાનુંજ ફરીથી પ્રકાશન કર્યું. પ્રથમથીજ અસ્તિત્વમાં આવેલા વિસ્ખલિત વિચારાનું તેણે સંકલન કર્યું". એ વિચાર તિહાસ, કાવ્ય ને નીતિ વગેરે વિષયેાપરના હતા. ચીનનાં આ જૂનાં પુસ્તકા નીચે પ્રમાણે છેઃ— (૧)—યિ—કિ ંગ—સ્થિત્યંતરવિષયક પવિત્ર ગ્રંથ, (૨) શુ-કિંગ-ઇતિહાસમ્રંથ,(૩) શિ-કિગકાવ્યગ્રંથ, (૪) લિ-કિંગ-આચારમાધક ગ્રંથ. (૧) ચિ-કિંગઃ——આ ગ્રંથમાંના મૂળ મુદ્દાઓનું ઉત્પાદકત ફૂ-હિ' નામના પુરુષને હેાવાનું મનાય છે. આ પુરુષ ઇ.સ. પૂ. ૩૦૦૦ વર્ષ પર થઇ ગયા. એ ગ્રંથનુ અધ્યયન ખુદ કાન્કુસુએ ખૂ" મન લગાડીને કહ્યું હતું. તે કહેતા કે “મારૂં” જો આયુષ્ય હજુ વધે તે હું બીજા ૫૦ વર્ષ સુધી આજ ગ્રંથને અભ્યાસ કરતા રહીશ. (૨) શુકિંગઃ—આ બુદ્ધથમાં બીજા સે। નાના નાના થૈનેા સમાવેશ છે. એ પૈકી હમણાં પાઁ ગ્રંથ ઉપલબ્ધ છે. એમાંના જૂના ગ્રંથાના રચનાકાળ ઇ. સ. પૂ. ૨૩ મા સૈકાનીએ પહેલાંના છે તે ખીલકુલ નજીકના કાળ ઇ.સ. પૂ. ૮ મા સૈકા પહેલાંના છે. · (૩) શિ-કિંગઃ—આ કાવ્યસંગ્રહના ૩૧૧ વિભાગ છે. એમાંથી હમણાં ફકત ૩૦૫ જ ઉપલબ્ધ છે, એનેય રચનાકાળ ઇ. સ. પહેલાંના ૧૨ મા શતકથી ઇ. સ. પહેલાંના છઠ્ઠા શતક સુધીના છે. “આ કાવ્યગ્રંથ જેણે વાંચ્યા ન હેાય તેની સાથે ખેલવુ' પણ્ યાગ્ય નથી. આ ગ્રંથ જેણે વાંચ્યા હાય, તેના મનમાં નીચ કલ્પના કદી પણ નહિ આવે” એમ કૅાન્ડ્રુત્યુ કહેતા હતા. (૪) લિ-કિં'ગ:-~આમાં “ચૌ” રાજવ‘શની કારકીર્દિની વેળાના ધર્મવિવિધતુ તે આચારાનુ સંકલન કરેલું છેને કાન્નુત્યુની કહેવતોને પણુ વચમાં વચમાં તેમાં પાછળથી ઉમેરવામાં આવી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #139 -------------------------------------------------------------------------- ________________ ચીનના કર્મ અને તત્ત્વજ્ઞાન ૧૨૩ કાન્ડુસુને સ્વતંત્ર એવા એકજ પ્રશ્ છે. તેનું નામ “ વસ ંતપન્ય કથા ” છે. ખરૂ કહીએ તેા આ ગ્રંથ શુ-કિંગ નામક ઇતિહાસગ્ર ંથની સ્વત ંત્ર એવી એક પૂરવણીજ છે. તે પેાતાનાં તત્ત્વાનુ` માત્ર ભાષદ્વારાજ પ્રતિપાદન કરતા હતા ને એ તત્ત્વનું તેના શિષ્યોએ સંકલન કરી રાખ્યું છે. કાન્ડ્રુત્યુના આ મુખપ્રતિપાદિત તત્ત્વત્ર થાના ત્રણ વિભાગ હાઇ આગળ જતાં તેમાં તેના વડા શિષ્ય મેનસુના વિચારાના એક ચેાથા વિભાગના ઉમેરે। થઇને કાસુ સંપ્રદાયના આ નવા ગ્રંથચતુષ્ટય એ સ`પ્રદાયવાળાઓને વેદચતુષ્ટય પ્રમાણેજ પરમપૂજ્ય થઈ પડયા છે. આ ચાર ગ્રંથ તે આઃ-(૧) ત–હેઉય-મહાવિદ્યા, (૨) ચંગ-યંગ--મધ્યમાવસ્થા, (૩) લન– યુ-કાન્કુત્સુના સ્ફુટ વિચાર, (૪) માંગ-સિ-મેનટ્સના ઉદાત્ત વિચાર. નીતિશાસ્ત્રદૃષ્ટિએ કાન્ધુત્તુના આ ગ્રંથેાની કિંમત બહુ મેરી છે. ટાન્નુત્તુના આ ગ્રંથેામાં ભૂતકાળને વિશેષ મહત્ત્વ આપ્યું હાઇ પિતૃભાક્તને અસામાન્ય મહત્ત્વ આપેલુ છે, તેની પાશ્રિમાય લેાકેાનાથી કલ્પના સુદ્ધાં થઇ શકશે નહિ. પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિભિન્નતામાંનું વિશેષ છે તે આ. સિવાય એના ઉપદેશમાં ધાર્મિક વિધિના આચરણપર જે જોર આપેલું છે, તે તેા પા-શ્રાત્યાને હાસ્યાસ્પદ લાગશે. નૈતિક સદાચરણુ એ તેના ઉપદેશનું ખીજ છે. શુ-કિંગ ગ્રંથ તેનાજ સંપાદકપણા નીચે પ્રસિદ્ધ થયે!. તેમાં એક નીચલા ઉતારા છે. આ ઉતારા મૂળનેાજ હતા કે તે કાન્કુત્તુએ નાખ્યા એ બાબતમાં શંકા છે. ગમે તેમ હેાય, પણ એ ઉપરથી ચીની નીતિમત્તાનેા નમુના આપણને જોવા મળે છે. આ રહ્યો તે ઉતારે :-- ઇ. સ. પૂ. ૨૦૦૦ વર્ષના શુમારે સન નામનેા રાજા રાજ્ય કરતા હતા. તેના પ્રધાનને નવ સદ્ગુણ કયા? આવે! પ્રશ્ન કરવામાં આવતાં તેને તેણે જવાબ આપ્યા કેઃ— ૧-બાલવામાં નરમાશ, પણ તે રૂઆબદાર ૨-સૌમ્યપણું, પણ એમાં મક્કમતા. ૩-ખેાલવામાં તીક્ષ્ણતા, પણ તેમાં સુદ્ધાં આદર ૪-સ્પષ્ટ તે સચેષ્ટપણાના વ્યવહાર, પશુ એમાં પૂજ્યભાવ. પ–શાલાશપ, પણ તેમાં ધીઢતા. ૬-નિ:સ્પૃહતા, પણ તેમાં શાંતપણુ છ--સાદાઇ, પણ તેમાં વિવેકનું તારતમ્ય. ૮-જેમ, પણ બતાવવા પૂરતું નહિ; હૃદયથી. ૯-શૌય, પણ તેમાં સુદ્ધાં ન્યાયનિષ્ઠા. ઇ. સ. પૂ ૨૦૦૦ વર્ષ પહેલાંના ચીનના આ નીતિવિચાર (àાવા છતાં અત્યારે પણ તે) ખરેખર સૌને વિચારણીયજ જણાશે. કાન્કુત્સુ તત્ત્વવાદના અતિરેકે કદી પણ જતા નહિ. તેને મધ્યમાવસ્થા પસંદ હતી. તે પેાતાના તત્ત્વપ્રતિપાદનમાં પણ દુરાગ્રહી નહેાતે. તેણે તરુણેને પિતૃભક્તિનેા ઉપદેશ ભાર મૂકીને કર્યાં અને તેની સાથે પ્રૌઢ માણસાને સ ંતતિવિષયક-પુત્રવિષયક કબ્ય શીખવવાને પણ એછું. કામ કર્યું નહતું. તે ન્યાયમંત્રી હતા ત્યારે એક ચમત્કારી કૈસ તેની પાસે આવ્યેા. એમાં ખાપ ફિયાદીઅને છે।કરા આરાપી હતા! કાન્ઝસુએ બન્નેને કેદની સજા કરી. એણે ન્યાય આપતી વેળા જે ભાષણ કર્યું' એમાં નીચેના મજકૂર છે:— બદલ. “ જેને ‘પિતૃભક્તિ એટલે શું ? એ ઉદાહરણપૂર્ણાંક કદીપણ શીખવવામાં આવ્યુ નથી તેાપણું. એની પિતૃભક્તિમાં ફરક પડવા બદલ શું મારે તેનેજ શિક્ષા કરવી ? પિતૃવિષયક કર્તવ્ય ચૂકનારા છેકરાના જેટલેાજ પુત્રવિષયક કર્તવ્ય ચૂકનારા બાપ સુદ્ધાં દોષી નથી રા કે ? માનવી સ્વભાવની અંદર ગુન્હેગારપણું એ કઇ જન્મજાત નથી હેતું. એટલા સારૂ પુત્રે અગર પ્રાએ પિતાવિરુદ્ધ અથવા કાયદાવિરુદ્ધ જે ગુન્હા કર્યો તે તેમને તેમનું કવ્ય ન શીખવવા બાપ અને સરકારને પણ જવાબદાર માનવા જોઈએ. જનતામાં કાયદાકાનુનની યાગ્ય પ્રસિદ્ધિ ન કરવા છતાં તે અજ્ઞાત કાયદાને ભંગ કરવા બદલ પ્રજાને શિક્ષા કરનારા રાજા તે રાજા શાના? પ્રમ સૂચના કે તાકીદ ન આપતાં જે રાજા કર વસુલ કરે છે, તે રાજાને જુલમીજ કહેવા જોઇએ. અપરાધના સ્વરૂપસબંધનું જ્ઞાન ન શીખવતાં પ્રજાને દેહાંત સજા આપનાર રાજા પેતેજ ગુન્હેગાર છે, એમ સમજવુ જોઇએ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪. શુભસંગ્રહ-ભાગ ત્રીજો . આ ઉતારા ઉપરથી કંજુસુની રાજનીતિની પિછાણ થઈ શકે એમ છે. માનવસ્વભાવના જન્મજાત સારાપણાની બાબતમાં કેંફસુની પૂણે ખાત્રી હતી ને કેાઇને શિખામણ આપવી તે પોતાના આચરણથી આપવી એવો તેનો મત હતો. “સદ્ધર્તાની મનુષ્યના સંરક્ષણ સારૂ અસહર્તની મનુષ્યને ઠાર મારીએ તે આપણને કેવું લાગે ?” એવો એક વાર તેને રાજાએ પ્રશ્ન પૂછ્યો. તરતજ કંજૂસુએ તેનો જવાબ આપ્યો કે “રાજ્યકારભાર ચલાવતી વેળા દેહાંત પ્રાયશ્ચિત્તની આવશ્યકતા પણ શી છે ? કે એ સતની થવું જોઈએ. એવી આપની ઈચ્છા જાહેર કરો કે લેક સદ્ધર્તાની બનવા લાગશે.” કંજુસુને પ્રામાણિક મત એવો હતો કે, સ્વભાવત:જ જે પ્રમાણે તેનું કઠણ ને અગ્નિ ઉણ છે, તે પ્રમાણે સ્વભાવતઃજ મનુષ્ય ઉદાર, સદ્વર્તની, સદ્વિચારી, શાણો ને નિષ્ઠાવાળા હોય છે. જગતમાં વ્યવહરતાં જેમ હમણાં ઘણેભાગે આપણને, તેજ ત્યારે તેને પણ તેના મતની વિરુદ્ધ અનુભવ જ મળતો હોવા છતાં તેણે પોતાનો આ મત કદી પણું તો નથી. સાધારણ લોકમત એ છે કે, તેના તત્ત્વજ્ઞાનમાં આધ્યાત્મિકતાનો અભાવ છે, પણ એ મત ખરો જણાતો નથી; કારણ તે વારંવાર કહે છે કે, નિષ્ઠા અને વિશ્વાસ હોવા સિવાય દુનિયામાં પગલુંજ ભરી શકાતું નથી, એટલી આ ગુણની માતબરી છે. મનુષ્યના આચરણને દૃઢ નિણાનો પાયો જોઈએ, એ તેના ઉપદેશનું ધ્રુપદ યાને પાલુપદ છે. નદીને તરી જનારાને જેવી નૌકા તેવી સદ્વર્તનને નિષ્ઠા, એ તેનું પોતાનું નક્કી થયેલું પોલુપદ છે. મનુષ્યના સામર્થ્યની બાબતના તેના વિચાર ખરેખર મનન કરવા જેવા છે. જે સમયમાં કાસુને -સૂઝયાં, એ સમયનો વિચાર કરીએ તે આ તત્ત્વજ્ઞાનનું કૌતુક કરવાની ઈચ્છા થાય છે. તે કહે છે કે - “મનુષ્ય દેવાધીન નથી, પણ તે દેવનેજ પિતાને અનુકૂળ કરી શકે છે. દેવને જ શું ? પણ સામર્થ્યવડે તે સ્વર્ગ અને પૃથ્વીનીય બરાબરી કરી શકશે; ને સૃષ્ટિક્રમ ઉપર સુદ્ધાં પિતાની છાપ પાડી શકશે. મનુષ્ય નિર્દભ વનવડે આત્મોન્નતિ કરી શકે છે. પણ આંતરિક તિ - સાધી લીધા પછી જ પોન્નતિ સાધવાનું તેને સુલભ થાય છે. પોતાના માનવ બાંધવાની ઉન્નત પછી પોતાની આસપાસનાં પ્રાણી અને વસ્તુઓને પણ તે ઉતાવસ્થાએ પહોચાડી શકે છે. આટલું સાધ્ય થયા પછી તે સ્વર્ગ અને સમગ્ર પૃથ્વીના સામર્થ્યમાં ક્રાન્તિ કરીને પિતાનું સામર્થ્ય ‘વધારી શકે છે. આટલું સામર્થ્ય પ્રાપ્ત થયા પછી તે પૃથ્વી અને સ્વર્ગમાં એકરૂપ થઈ જઈ પોતે જ સૈમૂર્યાત્મક બને છે. તેમની સાથે તે સમત્વ પામે છે. આમ થવાથી આખા વિશ્વમાં પણ સુસ્થિતિ વર્તવા લાગે છે. જયાં ત્યાં પૂર્ણતા અને પુષ્ટતાની સત્તા જામે છે. આદર્શ માનવીનું સામર્થ્ય આવી ગ્યતાવાળું છે. આદર્શ માનવમાં મૂળથી જ આવી સ્વર્ગીય શક્તિ હોય છે. સર્વ મનુષ્ય સારાજ હોય છે ને તેમનામાં સ્વગીય એવા આદર્શ ગુણોનું વાસ્તવ્ય હોય છે.” આમાંનાં તત્ત્વોને માટે મતભેદ હોઈ શકે, પણ તે ઘણાં ઉદાર છે, એમાં તો શંકા જ નથી. જન્મત જ મનુષ્ય ખરાબ છે એમ માનવા કરતાં તે સારો છે, એમ માનવું: એ માનવજાતિની સુધારણાને કોઈ પણ સંયોગમાં વધુ આશાજનક છે. મનુષ્યમાત્રમાં રહેલી ઉદાર અદિને માટે કેy સને બહુજ વિશ્વાસ છે. આ ઉદારબાદ ધર્મ દાન માટે જ નહિ પણ જીવનની અંદર હરેક પ્રકારે શ્રેયસ્કર છે, એવો તેનો મત છે. તેવી જ રીતે ન્યાયબુદ્ધિપર સુદ્ધાં તેનું પુષ્કળ જેર છે. આત્મોન્નતિજ જીવનના ધ્યેય સાંધ્યના મુખ્ય પાયો છે, એમ તેનું કહેવું છે. “વૈયક્તિક ઉન્નતિ જે પ્રથમ સાધી હોય તે આપણી આસપાસનાં મનુષ્યપર સુદ્ધાં તેની સારી અસર થાય છે ને એને પરિણામે આખા દેશની ઉન્નતિ કરવામાં કારણભૂત થઈ શકાય છેઅર્થાત પ્રત્યેક મનુષે સૌથી પહેલાં પોતાનું જ્ઞાન ને વર્તન સુધારીને ન્નતિ કરી લેવી જોઈએ. સૌ પહેલાં પોતાનું વચન અને વર્તન સૌ કેઈએ સાવધ રહીને તપાસતા રહેવું જોઈએ અને જે કંઈ અડીક જણાય તેને પિતાના પંડમાંથી હદપાર કરીને ‘ઉરચતાને પેસવાને યોગ્ય અવકાશ આપવો જોઈએ. જીવનની મુસાફરીમાં મનૌ-દાર્થ એ વિશ્રાંતિસ્થાન, સદાચાર એ માર્ગ, દેશકાલાનુરૂપતા એ વસ્ત્ર, જ્ઞાન એ દીપક ને નિષ્ઠાને અદ્દભુત શક્તિ માનેલી હોઈ એ સાધનો સૌ કોઈએ મેળવી લેવાં જોઈએ. સુસંસ્કૃત મન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #141 -------------------------------------------------------------------------- ________________ ચીનને ધર્મ અને તત્વજ્ઞાન ૧૨૫ થનામાં ભવ્યતા, આદર, નિષ્ઠા અને વિશ્વાસ, આ ગુણો હોય છે. ભવ્યતાને લીધે તેનામાં અસાધારણતા દેખાઈ આવે છે, આદરવડે તે લોકપ્રિય થાય છે, નિષ્ઠાથી તે મહાન પદે પહોંચે છે અને વિશ્વાસુપણાને લીધે તે પિતે વિશ્વાસને પાત્ર બને છે. ત્યારબુદ્ધિ એ યથાકાલેચિતતાની નજીકમાં છે. કરકસર એ દયાળુપણાની નજીક છે ને સત્યનિષ્ઠા એ તત્વપ્રતીતિની નજીક છે. યથાકાલોચિતતા અથવા વ્યવસ્થિતપણું કોન્સુને ખૂબ મહત્વનું જણાય છે. તેના આ તત્ત્વમાં પ્રેમ અને આદરસત્કારનેએ અંતર્ભાવ થાય છે. તેનાં આ તની ચીની લોકો ઉપર બહુ સારી અસર થઈ છે. કુટુંબના ને રાષ્ટ્રના ઘટકતરીકે ચીની લેકામાં કર્તવ્ય જાગૃતિ ઉત્પન્ન કરવાનું શ્રેય જુસુનાં આ તને આપવું જોઇએ. કંજુસુનામાં બળવત્તર આત્મવિશ્વાસ હતું, છતાં તે ગર્વથી રહિત હતા; એ ધ્યાનમાં રાખવા જેવું છે. દુરાગ્રહ, અહંતા અને આત્મપ્રૌઢીના દોષથી તે અલિપ્ત હતો. તે પિતાની બાબતમાં એક ઠેકાણે લખે છે: “દયાળુપણને ને સાધુપણાને મેળ જેનામાં થયો છે, તેની સાથે બરાબરી કરવાને હું કેવી રીતે જાઉં? એ ગુણે મારામાં આવે એને માટે હું અહર્નિશ પ્રયત્ન કરતો રહીશ; ને મારામાં તે ઉતરશે ત્યારે બીજાઓની અંદર પણ એ ગુણો ઉતારવાને હું પ્રયત્ન કરીશ. એ ઉદ્યોગમાં હું કદી પણ નિરાશ થવાનો નથી.” આ બધું કોલ્સ માટેનું થયું. હવે વ્યક્તિમાત્રને ઉપદેશ કરતી વખતે સુદ્ધાં તેની વાણીમાં પોતાની જ વર્તણુકની થોડી ઘણી છટા પડેલી જણાય છે. એને એક નમુનો જુઓ - “એકાદ સદ્ગુણી મનુષ્યની મુલાકાત થતાં તેના ગુણ આપણામાં કેટલા છે; એ તપાસી જુઓ. તેવીજ રીતે કોઈ દુષ્ટ માણસ મળે તો તેના દુર્ગાને આપણામાં પ્રવેશ થવા પામ્યો છે કે નહિ, એનું પરીક્ષણ કરો.” “માનો કે, અમે ત્રણ જણ પ્રવાસે નીકળ્યા છીએ, તો મને પિતાને બાદ કરીને બાકીના બેને હું મારા ગુરુ સમજીશ. તેમાં જે સારો હશે, તેનું હું અનુકરણ કરીશ ને જે ખરાબ હશે તેને જોઈને હું આત્મશોધન કરીશ-એટલે કે તેનામાં રહેલા દુર્ગણ મારામાં નજરે પડતાં તે દુર્ગણોને દૂર કરવાના પ્રયત્ન કરીશ.” કંજુસુના નીચલા ઉદ્દગાર જે કે અનેક વર્ષો પૂર્વે નીકળેલા છે, તે પણ તે આજના પિતાને સુધરેલા કહેવાવનારા લોકેએ-વિશેષતઃ યુરોપીયનેએ-રોજ મુખેત્રિત કરવા જેવા છે. લોકવ્યવહારમાં પોતાના વચનનું પ્રતિપાલન કરે. બલવાનું હોય તે સત્ય ને અંતઃકરણથી બોલવું. જે કંઈ કરવાનું હોય, તે શોભવા જેવું ને આદરણીય હોવું જોઈએ. તદ્દન જંગલી ગણાતા લેકની સાથે વ્યવહાર કરવાને કાં ન હોય; પણ પિતાનું વર્તન લેકવ્યવહારમાં નિષ્કલંક રાખો.” લોકોને સન્માન અને સંપત્તિ જોઈએ છે. ઠીક છે ! પણ જે વિહિત માર્ગથી એ બને મેળવવા શકય ન હોય તો તેનો ઈદ છોડી દીધેલોજ ઠીક, ગરીબી અને અપમાન કેઇને જ ન જોઈએ, પણ વિહિત માર્ગવડે છે એમાંથી છૂટી શકાય એવું ન હોય તો તેની પ્રાપ્તિમાં પણ સુખ માનીને રહેવાની પોતાની ફરજ છે, એમ સમજવું.” કંજુસુની રાજનીતિ પણ વિચારણીય છે અને તેણે રાજાલકોને કરેલો નીચેને ઉપદેશ લાખ રૂપિયાની કિંમતનો છે – “રાજાએ પોતાના પ્રધાનની પસંદગી કરવી તે નજર સામે પ્રજાનું જ કલ્યાણ રાખીને ને પિતાની વિવેકબુદ્ધિને આગળ રાખીને કરવી. સર્વસાધારણ વ્યક્તિમાત્રને જે કર્તવ્ય કર્મ ને નિયમ લાગુ છે, તે જ રાજાને સુદ્ધાં છે. રાજાએ પોતાનું કર્તવ્ય કરતી વેળાએ સર્વથી વધારે ધ્યાનમાં રાખવા જેવી કોઈ પણ બાબત હોય તે તે “લોકકલ્યાણજ છે. કેમકે લોકકલ્યાણ એ વિશ્વપ્રેમનુંજ એક અંગ છે–અર્થાત પિતાના દોષનું સંશોધન કરીને પોતાની પૂર્ણાવસ્થા સાધવાની બાબતમાં કર્તવ્યકર્મના નિયમની બાબતમાં તો રાજ સુદ્ધાં મુક્ત રહી શકે તેમ નથી. તેને એક વાર એવો પ્રશ્ન પૂછવામાં આવ્યો કે “મરણ એ શું છે ? જવાબમાં તેણે જણાવ્યું કે “જીવન એટલે શું એજ જે સમજાતું નથી તો પછી મરણ એ શું છે તે કેવી રીતે કહી શકાય ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #142 -------------------------------------------------------------------------- ________________ : જીસસ મહ મ ગબ (૨) આજ જન્મમાં આ જીવન કેવી રીતે બનાવી શકાય, એને પણ વિચાર દરેક જણે જરૂર કરવે, એમ ક્રત્યુત્સુ કહે છે. " सततं हि संदेहपदेषु वस्तुषु प्रमाणमंतः करणप्रवृत्तयः આમ કાલિદાસ કહે છે, અને કન્નુત્તુ સુદ્ધાં એમજ માને છે. સિવાય તે એમ કહે છે “વિચાર(મનન)સિવાયનુ નાના નજ નકામું છે અને જ્ઞાનાર્જુનસિવાયના એકલા વિચાર તે અનકારકજ છે!' હવે પ્રશ્ન આવ્યેા કે, જ્ઞાન એટલે શું ? તેા “એક વસ્તુનું સમ્યક્દાત થયું હેાય તેાજ તે થયુ' છે એમ સમજવુ'; અને તેવા પ્રકારનું જ્ઞાન થયુ' ન હેાય તા તે થયું' નથી, એમ સ્પષ્ટપણે કબૂલ કરવુ એવુજ નામ જ્ઞાન કહેવાય. માનતીયને માન આપવું; સુખદુઃખ, ક્રોધ, આનદ ઇત્યાદિને મનની સમતા ખાવા જેટલા પ્રબળ ન થવા દેવા; આત્મદમન કરવું, ઇંદ્રિયાને તાબામાં રાખવી; ગંભીરતા, ઔદાય, લાગણી, દયાળુતા વગેરે શુભ ગુણાના વિકાસ કરવેશ વગેરે ખાતેપ્રત્યે મનુષ્યપ્રાણીએ લક્ષ આપવું આવશ્યક છે. કાન્કુત્સુ પોતે નવધર્મ પ્રવર્તક નથી, એ ઉપર એક વાર જણાવેલું જ છે. માત્ર પહેલાંનાંજ ધર્મતત્ત્વા તેણે સમાજને વિશદ કરીને બતાવ્યાં છે. આપણે ઈશ્વરી સ્ફૂર્તિથી ખેાલીએ છીએ, કિંવા સ્વર્ગીય સ`દેશ મલેાકને આપીએ છીએ, એમ તે તે પોતે સુદ્ધાં કહેતે નથી, પૂર્વજોની ઉપર તેની ભક્તિ છે તે તેનુંજ દૃષ્ટાંત પેાતે લે છે. તે પેાતાનીજ ખાખતમાં પેાતે કહે છે કે:-- “ચિંતામુક્ત થવા જેટલા હું સદ્ગુણસ’પન્ન નથી, દુ:ખાતીત થવા જેટલે હું સુત્ત નથી કે ભયાતીત થવા જેટલે! હું ધીરજવાન નથી. ' થાડાશા લાભને માટે ગુલામગીરી સ્વીકારે એટલી લકી બુદ્ધિને તે નથી અથયા લેાકેાના મન ઉપર દાખ બેસાડવાની ભક્ષતીજ મેાટાઇમાં પડનારા પણ નથી. કાન્નુત્તુની વિચારસરણી “અતિ સર્વત્ર વર્જયેત્” ના રવરૂપની હતી; પણ આવા તત્ત્વપ્રતિપાદકે ધૈર્ટીનું મહત્ત્વ વર્ણવવું એ પણ એક નવાઈજ છે. એમાંય શારીરિક ઐયના કરતાં માનસિક થયને તે મહત્ત્વનુ’ માને છે. સદાચારી અને ઉદાર મનને! હાય તેજ ખરા થૈયવાન છે. અંતઃકરણને યાગ્ય લાગે તેજ આચરણ કરવું અને વિપત્તિકાળે પણ ન ડગમગવું, એજ ધીરપુરુષનું લક્ષણ છે એમ તે માને છે. પ્રત્યેક વ્યક્તિમાં ધૈ હાવું જોઇએ, એમ તે કહે છે. ધૈર્યાંની તેણે કરેલી ચિકિત્સા અને મહત્ત્વને જોઇએ તે આપણને શ્રી સમ રામદાસના ઉપદેશનું સ્મરણ થાય છે. ધૈ માટેના તેના ઉપદેશ વાંચતાંજ કાન્મુત્સુ રાજકારણી તત્ત્વવેત્તા હતા, એમ માનવું જ પડે છે. જે જે ગુણેાવડે દેશનું સંરક્ષણ થાય તે તે ગુણાની ઉપાસના કરવી, એવી તેની ઉદ્દેશાત્મક તાકીદ છે. લેાકાનામાં રાષ્ટ્રનું સંરક્ષણ કરનારા ગુણા ઉદ્ભવીને એ ગુણેની વૃદ્ધિ પણ થવી જોઇએ, એ બાબતપર તેની એકસરખી નજર રહેતી; ને એજ ધ્યેયને નજર સામે રાખીને તેણે માનવી કબ્યાની મર્યાદા આંકેલી છે. તે નીતિપ્રવર્તક તત્ત્વવેત્તા હતા. મનુષ્યના અંગમાં ધૈય કેવી રીતે દઢીભૂત થઇ જવું જોઇએ, એનાં તે કેવાં ઉદાહરણા આપે છે તે જીએઃ“સમુદ્રમાં જવું તે મગરમચ્છની સાથે લડવુ; જંગલમાં પ્રવેશવું અને ગેંડા તથા વાઘ વગેરેથી એ હાથ કરવા; તીક્ષ્ણ શસ્ત્રો ધારણ કરનારાના ભેટા થતાં મૃત્યુનેજ જીવન માનવું; એજ અનુક્રમે માછીએ।નું, શિકારીઓનુ ને સિપાઇઓનું ધૈય છે; તથાપિ દારિઘ્ર એ ઈશ્વરી ઇચ્છાથી આવે છે ને ઉન્નતાવનતિની રૅટમાળ માનવજીવનમાં ફરતીજ રહે છે, એ સમજી લઇ તેનાથી બીવું નહિ. એ સાધુ પુરુષનુ વૈય છે. ; તેની દૃષ્ટિ હમેશાં લાકકલ્યાણ ઉપરજ રહેતી. જે કંઇ કરવું તે બધું જહિતને માટેજ કરવું, એ તેનુ મુખ્ય તત્ત્વ હતું. એક વાર તેને કાએ પૂછ્યું કેઃ લાકાત માટે શું કરવું ?” “લેાકેાને સધન કરે.” આવા તેણે ઉત્તર આપ્યા. “વારૂ, એને માટે બીજું શું કરવુ ” આવે તેને ફરી પ્રશ્ન કરવામાં ગે. એમને શિક્ષણ આપવુ” તેણે કહ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #143 -------------------------------------------------------------------------- ________________ ચીના ધર્મ અને તત્ત્વજ્ઞાન ક “શુ-કિંગ” નામનું જે પુસ્તક શ્રુત્યુના સંપાદકપણા નીચે પ્રસિદ્ધ થયું છે, તેમાં નીચેનું તત્ત્વ છે. “લેાકેાના ઉપર પ્રેમ કરવા એના કરતાં બીજે કાઇ સદ્ગુણ નથી; અને લેાકાનુ હિત સાધતું એના કરતાં રાજસત્તાનું ઉચ્ચતર ઉદ્દિષ્ટ ખીજાં પ્રાઈજ હાઇ શકતું નથી. ” અત્યારસુધીની માહિતી ઉપરથી એ સ્પષ્ટ થશે કે, કાન્નુત્તુ એ કાઇ પણ એક વિશિષ્ટ સંપ્રદાયના પ્રવક નહેાતે. એ વિચારશીલ તે નાની હાવાથી પ્રસ'ગાનુસાર તે જે વાય ખેલતા, તેજ હવે કહેવત બની છે, ને એ કહેવતેનેજ તેને ઉપદેશ માનવા પડે છે. ચીની રાષ્ટ્રને તે તદ્દેશીય લેાકાને ઉદ્દેશીને તે એલ–તે વાય નીકળેલાં હેાવાને લીધેજ તે બધાનું એકસરખુંજ વ્યાપક સ્વરૂપ નથી; પણ એમાં એવાં પણ કેટલાંય સર્વસાધારણ તવા છે કે જે પૃથ્વીપરના કાઇ પણ રાષ્ટ્રને વિચારણીય લાગશે. આખું ચીન તેને વઘ માને છે. તેના મૃત્યુ પછી તેના અનુયાસી એક રાજાએ તેના સમગ્ર ઉપદેશને સાળ સૂત્રેામાં સમાવીને તે પ્રસિદ્ધ કર્યો છે. તે ષડબ સૂત્રી નીચે આપીએ છીએ. Šાત્કૃત્યુની ઘેાડય સૂત્રી ૧-સામાજિક અધનાને દૃઢ રાખવા સારૂ માતૃપિતૃભક્તિ અને અપ્રીતિ ઉત્કૃષ્ટ રીતે આચરણમાં આણેા. ૨-એકતા અને દિલદારપણું રાખવા સારૂ સગાસ્નેહીઓની સાથે ઉદારતાથી વર્તો. ૩-ટટાખખેડા અને ન્યાયપંચાયતા ટાળવા સારૂ આડાશીપાડેાશીની સાથે વિવેકને શાંતિથી વર્તો. ૪-અન્નવસ્રને માટે ખેતી અને વાવેતરનું મહત્વ ઓળખી રાખેા. પ-ઉડાઉપણાનું દુષ્પરિણામ ટાળવા સારૂ મિતવ્યય અને કરકસરને આચરણમાં આણેા. -વિદ્યાર્થીઓની વિદ્યાર્જનની સગવડને માટે વિદ્યાપીઠે તેમજ પાકશાળાઓની વૃદ્ધિ તે ખીલવણી કરા. ૭-સહુ તત્ત્વાની વૃદ્ધિને અર્થે અધતત્ત્વાને નાશ કરા. ૮-અજ્ઞાનીને દુરામહી લેાકેાની બરાબર સમજીત કરવા સારૂ નીતિનિયમે બરાબર નેવિશાળ કરે. ૯-આચારવિચાર ને રીતિરવાજ બરાબર પળાય એટલા સારૂ આદરસત્કાર તથા શુભાશુભ વિચારને આચરણમાં પ્રગટ કરે. ૧૦-લેાકાએ પેાતાનુ ઉદ્દિષ્ટ ધ્યેય પાતાની નજર સામે અટલપણે રાખવા સારૂ પેાતાના ધંધાની અંદર સાવચેતીથી વર્તવું. ૧૧-બાળકા અને બધ્રુવ કુમાર્ગથી પાછા વળે એટલા સારૂ તેમને સારૂં શિક્ષણ આપે. ૧૨-પ્રામાણિક સજ્જતાના રક્ષણમાટે તેમનાપર ખાટા આરેપ કરવાની ટેવથી દૂર રહે. ૧૩–ધાતકી લેાકાના પાપમાં ભાગીદાર થતા અટકવા સારૂ તેમને આશ્રય ન આપે. ૧૪-તમારા તરફથી મળનારા પૈ-પૈસાની સુદ્ધાં જેમાં જરૂરીઆત હોય તેની પૂર્તિ કરવા સારૂ સરકારી કર આપવાને તત્પર રહેા. ૧૫-ચેરીઓને તે ધાડાને અધ કરવા સારૂ સૌની એકતા કરા. ૧૬-વ્યક્તિમાત્રનું તે વિતનું મહત્ત્વ સિદ્ધ કરવા સારૂ મત્સર તથા ક્રોધના નાશ કર વાતા અભ્યાસ કરે. 13 આ બધાં તત્ત્વે ખરેખર ઉચ્ચ દરજ્જાનાં છે. એ ઉપરથી સન્માર્ગની વિશેષ પ્રવૃત્તિ થાય એજ ઉદ્દેશ દેખાય છે; અને તેથીજ કા~સુના તત્ત્વજ્ઞાનની માતખ્ખરી વિશેષ લાગે છે. આ ખેડષસૂત્રી તેના ઉપદેશના સારતરીકે તેના અનુયાયીએએ યેાજેલી છે; પણ તેના મુખમાંથી નીકળેલાં તવા પણ જેવાં ને તેવાં ઉતારી લઇને સંભાળપૂર્વક રાખી મૂકવામાં આવેલાં છે. એ પૈકી અષ્ટસૂત્રી નીચે ઉતારી લેવાના મેહ અમારાથી અટકાવી શકાતા નથી. મનુષ્યમ,ત્રના કૅન્સુન્નુએ એક બે પ્રકાર ગ્રહણ કરવા યેાગ્ય માન્યા છે. એક તેા ઉચ્ચ પ્રકારના મનુ ય અને બીજો નીચ પ્રકારના મનુષ્ય. તે કહે છે કેઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #144 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો કાત્ક્રુત્યુની અસૂત્રી *૧-ઉચ્ચ પ્રતિના મનુષ્ય જેની શેાધમાં હાય છે, તે તેના પેાતાનામાંજ હોય છે; નીચ મનુથ્ય જે શાધે છે તેજ ખીજાની પાસે હાય છે. ૧૨૮ ર-ઉચ્ચ પ્રકારના મનુષ્યને દરજ્જો મેટા હેાવા છતાં પણ તેને માટે તે લડાલડી કર નથી. તે સમાજમાં હળીમળી જનારા હોય છે, પણ પક્ષપાત કરતા નથી. કેવળ સારૂં સારૂં ખેલવા ઉપરથીજ તે કાનાયે દરજ્જો નક્કી કરતા નથી, કિંવા કેવળ વ્યક્તિપ્રત્યે લક્ષ્ય રાખીને તેની મીડી વાણી તરફ જાણી જોઇને દુર્લક્ષ્ય પણ કરતા નથી. ૩-ખુશામત ન કરનારા નિર્ધન લે અને ધનમવિનાના શ્રીમંત લેક સારા છે; તથાપિ તેમનામાં પણ જે દારિઘમાં આનંદ માનવાવાળા નિન લેકા હેાય અને નીતિબંધને ને શિથિલ ન થવા દેનારા શ્રીમંત લેાકેા હાય તેમની ખરેખરી થઇ શકશે નહિ. ૪–વિચારસિવાયનું જ્ઞાન જેમ વ્ય છે તેમ જ્ઞાસિવાયના વિચાર અનČકારક છે. ૫-ભાષાસરણી એવી હાવી જોઈએ કે તેમાંથી અમોધ થાય. ૬-અતિવ્યયથી મર્યાદાભંગ થાય છે અને કંજુસણાથી હલકાપણું આવે છે, માટે મર્યાદાભંગ કરવાના કરતાં હલકાપણું સ્વીકારેલું ફીક, ૭-મનુષ્ય પાતે પેાતાના સિદ્ધાંતાને અધિકાધિક ઉચ્ચકેાટિએ પહાંચાડી શકે છે.. કાંઇ સિદ્ધાંતે મનુષ્યને ઉચ્ચકેાટિએ લઇ જતા નથી. ૮–સાવધતાપૂર્વક વર્તનારને હાથે સહસા પ્રમાદ થતા નથી. આવા પ્રકારની અસંખ્ય કહેવતા ચીની જનતાના મ્હાંએ વસી ગઇ છે. આ કહેવતાની તેમના આચારવિચારેાપર સુદ્ધાં બહુ અસર થઇ છે. આ વચનાના ઉપયોગ માટા મેાટા ગ્રંથાની અંદર વેદવાક્ય પ્રમાણે ઉદ્ધૃત કરવામાં પણ થાય છે. કેમકે આ વચનેને ચીની વિદ્રાને પૂરેપૂરાં પ્રમાણભૂત માને છે. ચીન દેશને જે સમયથી ઇતિહાસ ઉપલબ્ધ છે, તેના આરંભથીજ ચીન દેશમાં પિતૃપૂજા અને મૃતાત્માપ્રીત્યર્થ યજન કરવાની પ્રથા રૂટ હાવાનું દેખાઇ આવે છે. આ રૂઢિના મૂળમાં કયી ધાર્મિ`ક સમજીત રહેલી છે તે કઇ કાત્સુ કહેતા નથી. એવી બાબતેમાં તે મનજ ધાલતા નથી. “સેલુ” ના પ્રશ્નના ઉત્તર આપતાં તે કહે છેઃ “વિત માણસને જે તારાથી કઇ આપી શકાતું નથી તે। પછી મૃતાત્માઓને તે તું શુંજ આપવાના હતા ?’ ધ્રુવે મઝાના આ જવાબ છે ! દૃશ્ય જગતને પણ વિચાર કરવાનેા તેને સ્વભાવ આ જવામપરથી દેખાઈ આવે છે; પણ જીવ તપણે માતા-પિતાને કષ્ટ આપીને મૃત્યુ પછી તેમનું શ્રાદ્ધતર્પણ કરનારા કેટલાક હિંદી તરુણેાની મનેાભાવનાને સુદ્ધાં ઉપલા પ્રત્યુત્તરમાં ઉપહાસ કરેલા પ્રતીત થાય છે. એને મત એવા જણાય છે કે, માણુસને તેનાં સારાં-નરસાં કૃત્યોનું પરિણામ કદી ને કદી પણ ભાગવવુંજ પડવાનું. x X X સુવર્ણ વચન “સે–કુ” નામના તેના એક અનુયાયીએ તેને પૂછ્યું કે, જીવનક બ્યના ઉદ્માધક અને આયુષ્યભર આચરણમાં ઉતારવા જેગ એવા એકાદ નિયમ એકજ શબ્દમાં સમાવીને આપ જણાવશે કે ?'’ આ પ્રશ્ન વિકટ હતા, પણ કાન્કુત્સુએ તાબડતાખ એક શબ્દ કહી બતાવ્યા. એ શબ્દમાં એ અક્ષરાકૃતિ હતી. એક આકૃતિના અર્થ “અંતઃકરણ” એવા હતા; તે ખીજીના અથ ‘જેવું અંતઃકરણુ” એવા હતા. “જેવું અંતઃકરણ” તેનું તેણેજ પાછળથી આવું સ્પષ્ટીકરણ કર્યું – ‘જેવુ... ખીજાએ તારી સાથે વર્તવું જોઇએ એમ તને લાગે છે, તેવીજ રીતે તુ પણ બીજાની સાથે વર્તતા ચાલ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #145 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvv ચીનને ધર્મ અને તત્વજ્ઞાન ખ્રિસ્ત પણ આજ વાક્ય ઉપદેશેલું છે. આ વચનને ચીની વાડ્મયમાં સુવર્ણવચન કહે છે. ખ્રિસ્તની પૂર્વે આશરે પાંચસો વર્ષ પહેલાંથી આ ઉદાત્ત તવ કૌજુસુએ જગતની અંદર પ્રચલિત કરેલું છે. રાજનીતિમાં સુદ્ધાં કૅન્યુફુને ઉપદેશ અત્યંત મનનીય છે. તે કહે છે કે, ખરાબ માણસને સત્તાધારી થવા દે નહિ. કુલપતિની પેઠે અથવા ન્યાયાધીશની પેઠે એવો અધિકારી નીતિબંધનોના ઉલ્લંઘનને માટે શિક્ષા કરશે એ ખરું, પણ એવા અજ્ઞાન લોકોને પોતાના વર્તનથી ઉત્તમ ઉદાહરણ બતાવી આપવાની પાત્રતા તેનામાં નહિજ હોય. તેના આ તત્ત્વની અસર પણ ચીન દેશની સંસ્કૃતિ પર બહુ મજબૂત રીતે થયેલી છે. શાસનત એકાદ સંસ્થાને કારભાર જે તમને સેમ્યો હોય તો તમે શું કરશો ? આ એક પ્રશ્ન તેના શિષ્ય તેને પૂછતાં તેણે જવાબ દાખલ કહ્યું કે “ તે સંસ્થાના નામને સાર્થક બનાવવાનો પ્રયત્ન કરીશ.” અર્થાત જયારે નામ પ્રમાણે આચરણમાં ઉતરે, ત્યારેજ રાજયમાં સુવ્યવસ્થા રહી શકે. સમાજ એ ઈશ્વરે નિ છે અને સમાજશાસન સારૂ સમાજમાંના પાંચ પરસ્પર સંબંધ બરાબર પળાવા જોઈએ. તે પાંચ સંબંધ તે આ પ્રમાણે છે – (૧) રાજા અને પ્રજા વચ્ચે, (૨) પતિ અને પત્ની વચ્ચે, (૩) પિતા અને પુત્ર વચ્ચે, (૪) મોટાભાઈ અને નાના ભાઈ વચ્ચે તથા (૫) મિત્ર અને મિત્ર વચ્ચે. પહેલી ચાર જેડીમાં એક પક્ષ શાતા હોય છે ને બીજો પક્ષ શાસિત હોય છે. શાસ્તાનું વર્તને ઉદારતા ને સદબુદ્ધિપ્રેરિત હોવું જોઈએ. શાસિતનું પણ વર્તન સદબુદ્ધિવાળું ને અંતઃકરણપૂર્વકનું હોવું જોઈએ. પહેલી ચાર જોડીઓનો આ પરસ્પર સંબંધ થયો, પણ છેલ્લી જોડી તેવી નથી. તેમાં શાસિતશાસ્તા સંબંધ નથી. એમાં ઉભય પક્ષ સમાન હોય છે. તેમની પરસ્પરના સંબંધની વર્તણુંકનું ધ્યેય સગુણસંવર્ધન હોવું જોઈએ. આ તો જે ન પાળવામાં આવે તો સમાજનું સ્વાથ્ય ટકશે નહિ, એ કૅન્સુ ન નિશ્ચિત મત છે. “પવનની લહેર આવતાં જેમ કુમળું ઘાસ નમી જાય છે, તેમ કનિષ્ઠોએ શ્રેષ્ઠોની સામે નમવું જોઈએ.” આમ તે કહેતા. પતાની આસપાસના સમાજની અત્યંત હીનાવસ્થા જોઈને તેનું અંતઃકરણ ચીરાઈ જતું ! તે કહેતો કે “કઈ પણ એકાદ સંસ્થાનાધિપતિએ મારા કહેવા પ્રમાણે વર્તવું, એટલે રાજ્યયંત્ર ને સમાજતંત્ર સરળપણે ચલાવવાની જવાબદારી હું લઉં છું.” પણ એવું કંઈ બન્યુંજ નહિ. શિષ્યસમુદાય, કાસના અનુયાયી આશરે ૩૦૦૦ હતા ને એ પૈકી ૭૦-૮૦ની ઉપર તેની વધારે મરજી હતી. તેઓ બહ વિઠાન અને વ્યાસંગી હતા. તેઓ તેની સાથેજ હમેશાં રહેતા ને તેની હાલચાલન. રીતરિવાજનું, બોલવા-ચાલવાનું સૂક્ષ્મ નિરીક્ષણ કરતા રહેતા. કસુએ ઉચ્ચારેલો પ્રત્યેક શબ્દ તેઓ લખી રાખતા. કાસુ પણ તેમની સાથે બરોબરીના સંબંધથીજ વર્તાતા હતા, ચીન દેશમાં તેને ત્રિકાલવંઘ માને છે, એટલી તેની યોગ્યતા છે. વાચકને અહીં સુધી કોડુસુના તત્ત્વજ્ઞાનની ચર્ચા કરી છે. ચીન દેશ બહુ પ્રાચીન છે. તેની પણ એક વિશિષ્ટ સંસ્કૃતિ છે. તે સંસ્કૃતિની સાથે હિંદી સંસ્કૃતિની પુષ્કળ સામ્યતા છે. હિંદુસ્થાનને તે તદ્દન પાડોશનો દેશ છે. હિંદુસ્થાનમાં ઉદ્ભવેલો બૌદ્ધધર્મ ચીની રાષ્ટ્રને યાર છે અને તેથીજ ચીની રાષ્ટ્ર હિંદી રાષ્ટ્રને ગુરુસ્થાને માનતું આવ્યું છે. મંગોલિયાની બાજુએ જે પરાણ-વસ્તુસંશોધન ચાલુ છે, એમાં હિંદી દેવદેવતા ને હિંદી કલાવિશેષોનાં અવશેષ હાથ લાગે છે. પ્રાચીનકાળમાં ચીની રાષ્ટ્ર હિંદી રાષ્ટ્રની માહિતી મેળવવા સારૂ પિતાના પ્રવાસીઓ મોકલ્યા હતા. તેમના પ્રવાસવર્ણનને લીધે આપણને પણ આપણે ખરે ઇતિહાસ લખી કાઢવામાં આજ મદદ થઈ છે અને થાય છે. આ રીતે આ બન્ને રાષ્ટ્રની વચ્ચે અનેક બાબતમાં સાધમ્ય અને સામ્ય છે. ચીની રાત્રે આજ પોતાની ચળવળવડે આખા જગતનું લક્ષ પોતાની તરફ ખેંચી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #146 -------------------------------------------------------------------------- ________________ tao શુભસંગ્રહ-ભાગ ત્રીજો લીધું છે; તો એવા પ્રસંગે ચીની સંસ્કૃતિનું બની શકે તેટલું જ્ઞાન પ્રાપ્ત કરી લેવું, એ પ્રસંગે - ચિતજ છે અને એટલા સારૂજ કંજુસુની તેમજ તેના તત્ત્વજ્ઞાનની માહિતી આટલા વિસ્તારથી આપી છે; પરંતુ ચીનની સંસ્કૃતિને એકલા કેંસુએજ માત્ર પૂર્ણતા આપેલી નથી. ચીન દેશમાં બૌદ્ધધર્મ તે પ્રમુખ છે જ, પણ એ સિવાય કૅન્સુ ની પેઠે જ “લાઉ-સુ' નામનો એક બીજો મહાન ઉપદેશક થઈ ગયો છે. તેના સંપ્રદાયને “કાઉ” ધર્મ કહે છે. ચીન દેશમાં પિતૃપૂજા છે, મૃતાત્માઓનું અસ્તિત્વ મનાય છે, એ ઉપર જણાવવામાં આવ્યું જ છે. ઉપરાંત તેમનામાં બીજી પણ કેટલીક ભોળી માન્યતાઓ છે. (“ચિત્રમય જગત”ના ઑગસ્ટ તથા સપ્ટેમ્બર ૧૯૨૭ ના અંકપરથી) ૬૦–સામુદાયિક જીવનમાં સ્વચ્છતાના વિધિનિષેધ ઘણે માટે સમૂહ એક પ્રકારનું જીવન ગાળી રહ્યો હોય, ત્યારે વિશિષ્ટ પ્રકારનું જીવન ગાળના નાનકડા ભાગને એમની સાથે સામુદાયિક જીવન ગાળવું કઠણ થઈ પડે છે. આપણા દેશમાં હવે અનેક વાર સ્વયંસેવકો દ્વારા પ્રત્તિઓ કરવાના પ્રસંગો આવે છે; અને તેમાં કેટલાક એક બાજુથી નજીવા અને બીજી બાજુથી મુશ્કેલ પ્રશ્ર ઉઠે છે. એમાંના કેટલાકનો અહીં વિચાર કરું છું. એમાંનો એક સ્વચ્છતાના ઘેરણવિષેનો છે. મજાદી કુટુંબોમાં ઉછરેલા સ્વયંસેવકોને એવા સંસ્કાર વિનાના સ્વયંસેવક સાથે એકત્ર રહેવાનો પ્રસંગ આવે છે, ત્યારે એ જીવનને અપનાવતાં કેટલી મુશ્કેલી લાગે છે, તેને મને અનુભવ છે. સ્વયંસેવક તરીકે દાખલ થયેલા પંક્તિભેદના નિયમેન: બ્રાહ્મણીઆ, મજાદી કે દૂધની બનાવેલી રસોઈનો આગ્રહ રાખે તો તેને સ્વયંસેવકતરીકે કામ કરવું અશક્ય થાય, એટલું તો જાણે સ્વયંસેવકો હવે સામાન્ય રીતે સમજતા થયા છે; અને જેઓ આવા આગ્રહ છોડી નથી શકતા, તેઓ ધીમે ધીમે સ્વયંસેવક થવા બહાર પડતાજ નથી. પણ રહેણીના કેટલાક નિયમ રૂઢ પાપ-પુણ્યની બુદ્ધિથી નહિ, પરંતુ સ્વછતાની, સુઘડતાની અને આરોગ્યની દષ્ટિએ તેમનાં જીવન સાથે દૃઢ થયેલા હોય છે અને એ દષ્ટિનો ત્યાગ કરવા સચવવું અયોગ્ય ગણાય; છતાં મેટો સમૂહ પિતાને ઘેર પણ એવું જીવન ગાળતો ન હોવાથી, અપવાદરૂપ સ્વયંસેવકે પિતાનું ધારણ બીજા પાસે પળાવવા ઈચ્છે તો તે તેમને એ નકામી કટકટ જેવું લાગે છે. મજાદીઓનું સ્વચ્છતાનું ધોરણ બધું સયુનિક છે કે એમની સૂગને સ્વચ્છતા અને આરેય સાથે સંબંધ જ છે, એમ નહિ કહી શકાય. ઘણી વાર એ આરોગ્ય વિઘાતક, કાલ્પનિક અને તારતમ્યહીન(આઉટ એફ પ્રોપર્શન) પણ હોય છે. પણ તે સાથે જ આપણા પ્રજ-સમૂહનું સ્વચ્છતાનું ધોરણ અતિશય ન્યૂન છે અને એ ઉંચું થવાની આવશ્યકતા છે, એ પણ યાદ રાખવાનું છે. આ વિષયને વિચાર કરતાં મને જણાયું છે કે, નીચેના નિયમો પાળવા શકય છે, આવશ્યક છે અને એ પાળવાની ટેવ પાડવામાં કટકટ માનવી એ પ્રમાદ છે, ૧-દિશાએ જઈ આવી હાથ-પગ સ્વચ્છ અને ચોળીને ધોઈ નાખવામાં અને લો અજવાળવામાં કટકટ સમજવી અયોગ્ય છે. છે , ૨-પીવાના પાણીના માટલાંમાં બોળવા માટે જૂદુ વાસણ રાખવું ઈષ્ટ છે, એટલું વાસણ તે નજ બાળવું જોઈએ. માટલા ઉપર પાણું પડે એવી રીતે એની પાસે ઉભા રહીને પાણી પીવું અગ્ય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #147 -------------------------------------------------------------------------- ________________ સામુદાયિક જીવનમાં સ્વચ્છતાના વિધિનિષેધ ૧૩ ૩– જ્યાં અનેક માણસો વચ્ચે પીવાનો એકજ પ્યાલો હોય, ત્યાં પ્યાલાને મોઢે માંડે અય છે. ઉચેથી પીવાની ટેવ પાડવી ઘટે છે અને એમ ન પી શકે તેણે જૂદો ખ્યાલ રાખવો - આવશ્યક છે. ૪–જમી ઉઠેલી જગ્યાએ દાળ-ભાત કે બીજી ખાવાની વસ્તુઓ વેરાઈ હોય તે જગ્યાને - ઘરની અંદર હોય તો ધોઈ નાખવી અને ખુલ્લામાં હોય તો સારી પેઠે વાળી નાખવી આવશ્યક છે. એમ થયા પહેલાં એ જગ્યામાં હરફર કરવી અને વેરાયેલી વસ્તુથી ખરડાયેલે પગે ધોયાવિના સ્વર છ ઓરડામાં જવું અયોગ્ય છે, તેમજ એવી જગ્યાએ બીજાને જમાડે એ પણ અગ્ય છે. ૫–સામાન્ય રીતે કડછી કે ચમચાથીજ પીરસવું જોઈએ. શાક, દાળ કે ભાત જેવી ચીજો "હાથેથી પીરસવી અયોગ્ય છે. એથીયે વધારે અયોગ્ય ખાધેલે હાથે પીરસવું એ છે. રોટલા કે પુરી જેવી કરી ચીજો પણ ખાધેલે હાથે આપવી ન જોઈએ અને કડછીવડે પીરસવામાં ખાધેલો હાથ ન વાપરે ઘટે. ૬-જમનારની થાળી કે વાડકાને પીરસવાનું વાસણ અડકે એ અગ્ય છે; અને અડકવાની ધાસ્તીથી પીરસવાને બદલે ભાણામાં ફેંકવું કે વેરવું એ વધારે અયોગ્ય છે. ૭-ખરડાયેલે પગે પિતાની પથારી પર પગ મૂકો એ પણ અગ્ય છે; પણ અનેક માણસો જ્યાં સાથે સૂતા હોય, ત્યાં ફરહાર કરનારે કોઈની પથારીને ખુંદીને ચાલવું બહુજ અગ્ય છે. -કામ કરી આવી હાથ ધરાયાના ખાવાની ચીજને અડવું કે પાણીના માટલામાં હાથ બળવો અયોગ્ય છે. પાન, તંબાકુ, બીડી વગેરેનાં વ્યસનવાળાએ એ વિષે ખાસ કાળજી રાખવી ઘટે છે. કેટલાક માણસોને શરીરે ખજવાળ આવ્યા કરતી હોય છે, કેટલાકને ગુહ્યભાગને વારંવાર સ્પર્શ કરવાની ટેવ પડેલી હોય છે, કેટલાકને વારંવાર નાક સાફ કરવું પડે છે, તેવા માણસે તેમજ દરેકે લઘુશંકા કરી આવીને હાથ યાવિના ખાવા-પીવાની ચીજોને અડવું ન જોઈએ. ૯—જે ડાલમાં કપડાં ધોયાં હોય તે ડોલને અજવાળીને ચીકાશ કાઢી નાખ્યા વિના કૂવામાં નાખવી અથવા એવી ડોલથી પીવાનું કે રાંધવાનું પાણી ભરવું અયોગ્ય છે.* ૧૦–ચોકડીમાં પેશાબ માટે બેસનારે પાસે વાસણું પડયાં હોય તે તેને બાજુએ મૂકવા જોઈએ. એને છાંટા ઉડે એમ બેસવું અગ્ય છે. એવી જ રીતે એમાં છાંટા પડે એવી રીતે હાથ છેવા કે કોગળા કરવા એ પણ અયોગ્ય છે. ૧૧–પોતે પહેરેલાં કપડાં ધોયા વિના બીજાને પહેરવા આપવાં અયોગ્ય છે; અને પિતાનાં કપડાં ગેરવલે પડ્યાં હોય ત્યારે ગમે તેનાં પહેરી લેવાં અને પછી એ માણસને જોયા વિના એ પહેરવાનો પ્રસંગ આવે એવી પરિસ્થિતિ ઉત્પન્ન કરવી અગ્ય છે. મને લાગે છે કે, આ નિયમો પાળવામાં મજાદીની ચટ કે કટકટ નથી. હું જેમ કરું છું તેમ તેમ જોઉં છું કે, આ નિયમે બહુ ઓછી જગ્યાએ પળાય છે. એટલે આવા નિયમો પાળવાની ટેવ પડી ગયેલી હોય એવાં કુટુંબો હું ધારતો હતો તેના કરતાં બહુ થોડાં છે. રૂઢ સ્વચ્છતાને બાજુએ મૂકીએ તે આપણું સ્વચ્છતાનું ધારણ એટલું બધું નીચું છે કે એને સારી પેઠે ઉંચું કરવાની મહેનત કર્યા વિના ચાલે એમ નથી. ઉપર જે નિયમ છે, તે કેવળ મર્યાદિત સામુદાયિક જીવનને વ્યાપનારા છે. વ્યક્તિગત, કૌટુંબિક અને નાગરિક જીવનને અંગે જે કહેવાનું રહે છે, તેનો પ્રદેશ આથી ઘણે મેટો થાય એમ છે. એને માટે આજે વિચારવાને અવકાશ નથી. ( મુંબઈ સમાચાર' ૧૯૮૩ ના દીપોત્સવી અંકમાં લેખક-શ્રી કિશોરલાલ ઘનશ્યામલાલ મશરૂવાળા) * આપણી વાસણ અજવાળવાની રીતો કંઈ બહુ સારી નથી; પણ એ એક દે વિષય છે. રસ્તામાંથી ગમે તેવી માટી ઉંચકી લાવી, એથી વાસણ ઘસી નાખવાં અને તળાવમાં ધોઈ નાખવાં એમાં અજવાન્યા પછી રયૂળ સ્વચ્છતા જણાશે, દાક્તરી સ્વચ્છતા તો નથી જ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #148 -------------------------------------------------------------------------- ________________ ર શુભસંગ્રહુ–ભાગ ત્રીજો ૬૧–માતીનું ભણતર શહેરની બહાર એક ખૂણામાં વાલજી નામનેા એક ભંગી રહેતા હતા. તેને મેાતી નામના એક છેાકરેા હતેા. મેાતી હતા તેા જાતે ભંગી, પણ તે બહુ સારા છોકરા હતા. ખેાટી-ગંદી વાર્તાથી તે દૂરજ રહેતા. તેને રાજ રાજ સારૂં સારૂ` જાણવાની-શીખવાની ઈચ્છા થયા કરતી. એક દિવસ મેતી શહેરમાં ફરવા ગયા. એક પંડિતજી હનુમાનજીના દહેરામાં બેઠા બેઠા રામાયણુતા પાઠ કરતા હતા. મેાતી રસ્તા ઉપર ઉભા રહીને રામાયણ સાંભળવા લાગ્યા. તે સાંભળીને તે અત્યંત આનંદ પામ્યા. ઘેર આવીને તેણે તેના બાપને કહ્યું કે “બાપા ! આજ પંડિતજી દહેરામાં બેઠા બેઠા રામાયણ વાંચતા હતા. તે સાંભળીને મારા મનમાં તે શુંનું શું થઇ રહ્યું છે! મારી ઇચ્છા છે કે, હુ વિદ્યા ભણું અને પછી રાજરાજ રામાયણના પાઠ કર્યા કરૂં. તમે મ ભણવાને બદોબસ્ત કરી આપજો. ’ પિતાએ મેતીને કહ્યું કે “ બેટા! તું ભંગીનેા છેાકરેા છે, તને કેાઇ પાસે બેસવા તૈા દે નહિ, ત્યાં તું વિદ્યા શી રીતે લણવાના? ભગવાને આપણુ ભગીઓના ભાગ્યમાં વિદ્યાના આનદજ નથી લખ્યાને ! ’’ પણ મેાતી હિંમત ન હાર્યો. તેણે પિતાને કહ્યું કે ‘તમે જરા તપાસ તેા કરો. કદાચ કાઇ દયાળુ સજ્જન ભણાવવા ખુશી પણ હાય.’ પિતાએ નારાજ થઇને જવાબ આપ્યા કે “તું એ વાતેા નથી જાણતા. જેની આગળ હું વાંચવા-લખવાની વાત કરીશ, તેજ માણુસ નારાજ થશે. મતનીગાળા શામાટે ખાવી ? '' પછી મેાતીએ પિતાને કંઇ પણ ન કહ્યું. બીજે દિવસે મેાતી ફરીથી તેજ દહેરા આગળ ગયેા. પંડિતજી રામાયણ વાંચતા હતા. મેાતી રસ્તાની એક બાજુએ બેઠે ખેઠે। રામાયણ સાંભળવા લાગ્યા. પંડિતજી રામાયણ વાંચી રહ્યા, એટલે મેાતીએ તેમને કહ્યું કે પંડિતજી ! મને પણ ભણાવે. પણ રામાયણના પાઠ કરીશ.” પંડિતજી હસીને ખેાલ્યા કે “જારે પાગલ ! તું તે રામાયહુને અડકી પણ ના શકે. ફરીથી જોજે કાઇ દહાડે! અહીં આવ્યા તા—” ત્યાર પછી મેાતી કેટલાય માણસે પાસે ગયા. તેમને તેણે ભણાવવાની વિનંતિ કરી, પણ તેને કેાઇએ ભણાવ્યા નહિ. હા, કાઇએ તેને ગાળેા દીધી, કાઇએ તેને ધૂતકારી કાઢયેા ખરા. આથી પણ મેાતી નિરાશ ન થયેા. તેણે સાંભળ્યું કે, નિશાળના એક મહેતાજી ખૂબ દયાળુ છે. ખસ, તે તે નિશાળે જવા લાગ્યા; પણ કાએ તેની સાથે વાત સરખી પણ ન કરી. મેાતી રાજ નિશાળે જતા, કલાકાસુધી બહાર બેસી રહેતા અને રન્ન પડતાં ઘેર પાછે આવતા. એક દિવસ ગુસ્જીએ તેને પૂછ્યું કે કરા! તું રાજ રાજ અહીં કેમ આવ્યા કરે છે? ત્યારે મેાતીએ આંસુભરી આંખે પેાતાની સઘળી વાત કરી. ગુરુજી બહુજ પ્રસન્ન થયા. તેમણે કહ્યું કે ‘કાલથી તું સ્લેટ-પેન લેતેા આવજે, હું તને ભણાવીશ.' મેાતીના આનના તેા પાર રહ્યો નહિ. તેણે પિતાને બધી હકીકત કહી સંભળાવી. પિતાએ તેને એક નાનકડી સ્લેટ આણી આપી. હવે મેાતી રેાજ નિશાળે જવા લાગ્યા. મહેતાજી તેને દૂર બેસાડીને રાજ થાડી વાર ભણાવતા હતા. મેાતી ઉત્સાહપૂર્ણાંક ચિત્ત દઇને પેાતાના પાઠ તૈયાર કરતા હતેા. ઘેાડાજ દિવસમાં મેતી હૈાશિયાર થઇ ગયેા. તે સારી રીતે ચે પડીએ વાંચવા લાગ્યા. ગુરુદ તેના ઉપર બહુ ખુશ થયા, તેને તેમણે એક રામાયણુ આપી અને તેને કહ્યું કે “બેટા! હવે તું આનદથી રામાયણતા પાઠ કર્યા કર. ભગવાન કરે તે તારી પેઠે બધાય ભગીએ રામાયણના પાઠ કરતા થા.” હવે તે। મેાતી રેાજ રામાયણને પાઠ કરવા લાગ્યા. બધા ભંગીએ તેને ત્યાં રામાયણુ સાંભળવા આવવા લાગ્યા. ઘેાડાક દિવસ પછી તેમાંના કેટલાક માણુસાને રામાયણ વાંયતાં શીખવાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #149 -------------------------------------------------------------------------- ________________ હીરાની માઢાઈ ૧૩૩ ઇચ્છા થઇ. આથી .મેાતી બહુ ખુશી થયેા. હવે મેતીએ એક નાનકડી નિશાળ ઉંધાડી છે. ત્યાં ધણાયે ભ'ગી અને તેમનાં છેકરાં ભણવા આવે છે. મેાતી તેમને ખૂબ પ્રેમપૂર્વક ભણાવે છે. અધા ભંગીએ મેાતીને ખૂબ ચાહે છે અને તેને આદરસત્કાર કરે છે. એક વખતના મેાતીઆને સૌ કાઇ માતીભાઈ, ભલે પધાર્યા' એમ કહીને માન આપે છે. ( અધ્યાપક શ્રી. જદૂરખક્ષજી ‘’િદી-કેાવિદ’ની વાર્તાને આધારે ) X2, ૧૨–હીરાની માટાઈ ગરમીના દહાડા હતા. ખૂબ તાપ પડતા હતા, ધરતી આગની પેઠે ધગધગતી હતી, હીરાના પગ દાઝતા હતા. તરસને લીધે બિચારાનું ગળુ’ સૂકાવા લાગ્યું. તે પરસેવાથી ઝેએરેખ થઇ ગયા; ત્યારે ગભરાઇ જઇને રામવલ્લભ શેઠની દુકાને જઇને બેઠે. હીરા એક ગરીબ ચમારના છે.કરા હતા. તેનું ધર ગામની બહાર હતું. બિચારા આવા ખળખળતા અપેારે ગામમાં અનાજ લેવા આવ્યેા હતા. હીરા હજી સ્વસ્થ થયા ન હતા, એટલામાં તેા રામવલ્લભ શેઠને એક આઠ-દશ વર્ષના કરા દુકાને આવ્યા. તેને જોઇને હીરાએ ખૂબ આતુર અવાજે કહ્યું કે “ભાઈ ! તરસે મરી જાઉં છું, થાડુંક પાણી પાએ, ખૂબ યા થશે.” બાળકે તેને જવાબ આપ્યા કે “ભાઈ! તું તા ચમારને ટેકરા, હું તને પાણી પાઉં અને પિતાજી નારાજ થાય તેા હું શું કરૂં? ” રામવલ્લભ શેઠને કાને અવાજ પડયેા, તે એકદમ બહાર આવી પહોંચ્યા. પેાતાની દુકાનમાં ચમારના છેાકરાને જોઇને શેઠજીને તેા પગથી તે માથા સુધી ઝાળ ઉઠી. તેઓ ધુરકીને ઓલ્યા કે “કેમ રે સાલા! સુવરના બચ્ચા ! તું મારી દુકાનમાં પેઠે, આખુ ધર અપવિત્ર કર્યું; અને હવે અમારીજ પાસે પાણી માગે છે. ઠીક લેતે જા.” એમ કહીને શેઠજીએ તે ગરીબને ખે ત્રણ લાતા લગાવી દીધી. હીરા આંસુભરી આંખે ત્યાંથી ચાલો ગયેા. X X × X x વરસાદ આવ્યા. ખૂબ પાણી પડયું, નદી—નાળાં છલેાલ વહેવા લાગ્યાં. ગામની નાનકડી નદી ખૂબ ભરાઇ હતી. રામવલ્લભ શેઠના એજ બાળક નદીએ નહાવા ગયેા. તે નદીમાં ઉતર્યાં, તેના પગ લપસી ગયા. તે તરતાં તે જાણુતે ન હતા, બિચારા ડૂબવા લાગ્યા. કિનારે બીજા પણ બાળકા નહાતા હતા, તેએ શેઠજીના બાળકને ડૂબતા જોઇ ખૂમેાં પાડવા લાગ્યા; પણ તેને ખેંચાવવા કાઈ તૈયાર થયું નહિ. તેજ વખતે હીરા ખેતર તરફ જતા હતા. ખળકાની બ્રૂમને અવાજ તેને કાને પડયા. દાઢીને તે ધાટ ઉપર આવ્યા, બાળકને ડૂબતા જોઇ હીરાનું હૈયું ભરાઈ આવ્યું. તે તરતાં સારી પેઠે જાણતા હતા. પેાતાના પ્રાણુનીયે પરવા કર્યા સવાય તે ધબ લઈને નદીમાં કૂદી પડયા અને મહામહેનતે બાળકને બહાર કાઢી લાવ્યે; પણ બાળક ખેહેાશ થઇ ગયેા હતેા. હીરા બાળકને પીઠ ઉપર નાખી શેઠજીના ઘર તરફ ચાલ્યેા. તેની પાછળ પાછળ બાળકાન નું ટાળુ પણ ચાલ્યું. શેઠજી બધી વાત સાંભળીને બહુ ખુશી થયા અને હીરાને કઇંક ઇનામ આપવા લાગ્યા; પણ હીરાએ તેમને કહ્યું કે “શેઠજી ! મે’કાંઇ ઇનામ મેળવવા જેવું કામ નથી કર્યું, ડૂબતાને ખચાવવાના તે મારા ધરેંજ હતા.” એટલું કહીને હીરા ચાલ્યા ગયે. શેઠજી વિચારવા લાગ્યા કે “મેં તે દિવસે હીરાને એ ઘુટડા પાણીમાટે લાત મારી હતી. આજ એજ હીરાએ મારા બાળકના જાન બચાવ્યું.. અરે ! મે' તે દિવસે કેવુ ખરાબ કામ કર્યું!” શરમનુ માર્યું" શેઠજીનુ મસ્તક નીચું નમી ગયું. (અધ્યાપક શ્રી જદૂરબક્ષજી-હિંદી-કાવિંદ”ની વાર્તાને આધારે) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૬૩–સ્વીડનનું રાષ્ટ્રવિધાન યૂરોપને કિનારે વાવાઝોડાં ઉઠયાં છે; રાષ્ટ્રવાદ, સમાજવાદ, મુડીવાદ-એવા એવા વાદેનાં એ તોફાને ત્યાંના કાળજૂના વડપીપળાને જ્યારે જડમૂળથી ઉખેડી જમીનદોસ્ત કરી રહ્યાં છે, ત્યારે બીજી બાજુ આનંદ ઉભા છે નાના નાના નાજુક રોપાઓ. એનાં ડાળ-પાંદડાં નવપલ્લવિત બળે જાય છે. પવનના સૂસવાટા આવે, ત્યારે આ નાનાં વૃક્ષો ડાહ્યાં થઈને પિતાના મુડને નમાવી લે છે. વંટોળીઓ વહો જાય એટલે એ પોતાનું નિરવ, નીરાળું પોષણકાર્ય પાછું આરંભી : મૂકે છે. યૂરોપમાં ચાહે તેવા વંટોળીએ ચઢે; બ્રિટન, ફ્રાન્સ અને જર્મનીને હચમચાવે; પણ એ વીટઝરલાંડ, હોલાંડ કે સ્વીડન-નાનાં શાંત રાષ્ટ્ર-વિધાનને કોઈ રોકી શકતું નથી. એ એકાંતવાસી ડાઘા દેશોમાંથી આજે આપણને સ્વીડન-નેની આંતર્દશામાં ડોકિયું કરવાનો અવસર મળે છે. યુરોપની ઓતરાતી સરહદ ઉપર અલ ઉભેલી એ પ્રજ ઉત્તરધ્રુવની થીજાવી નાખતી ઠંડી વચ્ચે પણ સમૃદ્ધિની ઉમાએ ભરપૂર પ્રાણ લઈને જીવે છે. એને નૌકાસન્ય નથી. બીજી પ્રજાઓએ પતના નૌકા–બળમાં કેટલી મનવારે ઉમેરી તે જાણવાનીયે એને જરૂર નથી. એને આકાશભેદી યુદ્ધ-વિમાનો પણ નથી; કેમકે એને અન્ય કોઈ તાબેદાર પ્રજાનો સુંદર લેાકાલયો કે હરિયાળાં ખેતરો ઉપર દારૂગેળા વરસાવીને પોતાનું ગુજરાન કરવાની વાંછના નથી. પોતાની ઉપજનો પોણો ભાગ ચાવી જનાર લશ્કર પણ એ નથી રાખતું; પણ પિતાનાયુગ યુગલૂના વીરત્વના ઈતિહાસને સજીવન રાખવા માટે એ પોતાના પ્રત્યેક સૈનિકને જમીનની ટુકડે ટુકડે આપીને (સેટલ્ડ ફાર્મર) સુસ્થિર ખેડુતને સ્વરૂપે પોષી રહેલ છે. એનું નાનકડું લશ્કર સંસ્કારશીલ ખેડુઓનું બનેલું છે. સૌરાષ્ટ્રથી બમણુંજ મેટું એ રાષ્ટ્ર, ૬૦ લાખની એની જનસંખ્યા; એની જમીનના બારમા ભાગમાં મીઠું પાણી ભર્યું છે. એના ડુંગરાની ખીણેખીણ મહાનદીઓના જળધોધ ઝીલીને નિરંતર સરોવરરૂપ બની રહે છે. એના ઉપર ઈશ્વરની કરણ છવાઈ રહી છે અને એ. કરુણાને તેઓએ મનુષ્યના નાશ માટે નથી યોજી. કુદરતની દીધેલી સમૃદ્ધિને ઉદ્યમશીલ બની તે પ્રજાએ સરખે હિસ્સે વહેચી છે. આપણે ઘરના ચૂલા ઉપર શોભતાં દિવાસળીનાં ખોખાં ઉપરનું “મેઇડ ઇન સ્વીડન” એવા લેબલ પાછળ સ્વીડનની સર્વસ્પર્શ આબાદી ઉભી છે; કારણકે સ્વીડન દેશ એનાં ગામડાઓમાં વસે છે-નગરોમાં નહિ. એ પ્રજાને ઉજળા ભૂતકાળ છે. એણેય ચડતી-પડતીના દાવ ખેલ્યા છે. એની સંસ્કૃતિ. ઉપર પણ સારી ને નબળી છા૫ છે. એના પુત્રો એક સમયે દરિયામાં ચાંચીઆગીરી કરતા, અને ધરતી પર લૂંટ ચલાવતા. આજ પણ એ “વાઈકી'ગે'ની વીરતા તેમજ ક્રૂરતાને યુરોપી પ્રજાએ સંભારે છે; પરંતુ આજના નવ-દીક્ષિત સ્વીડને એ ક્રરતાને કારણે પિતાના ભૂતકાળની વીરતાના વારસાનેએ જતો કર્યો નથી. માટીના પોપડામાંથી એણે કંચનને તારવી કાઢયું છે, પૂર્વજોનાં સાહસ-શૌર્યને એ પ્રજાએ આજની એની જ્ઞાન–શોધમાં યોજી દીધું છે. રાજસત્તા અને અમીરસત્તા સામેની સ્વીડનના આમ-લકાની ઝપાઝપી પણ શતકે સુધી. ચાલી હતી. રાજસંસ્થાના સંતાપે એણે ચાખ્યા છે. “રાજા ઈશ્વર-અંશી' એ વહેમને કારણે પ્રજાએ અમુલખ બલિદાન દીધાં છે. સ્વાતંત્ર્યના વિગ્રહમાં સદીઓ સુધી ઝુઝી ઝુઝીને આજે એણે ઈગ્લેંડની માફક નિયંત્રિત રાજસત્તા (લીમીટેડ મોનાકી)નાં નિશાન ચઢાવી દીધાં છે. જેમ ઇટાલીના રાજદ્રોહી મેઝિની-ગરીબાઈને બ્રિટનના કિનારા પર રક્ષણ મળતાં, તેમ આજે આપણું , હરદયાલ જેવા વિપ્લવવાદી વીરનરોને પણ સ્વીડનની પ્રા પિતાને કિનારે વધાવે છે-વધાવે છે એટલું જ નહિ, પણ એની પાસેથી ભારતવર્ષની સંસ્કૃતિને પ્રકાશ પામવા તલસે છે. એ દેશવટે રઝળતા લાલા હરદયાલ ત્યાંના નેહ તથા આતિથ્યનું અતિકૃતજ્ઞતાભીનું વૃતાંત લખી મોકલે છે... એ વૃત્તાંતમાંથીજ સ્વીડનના રાષ્ટ્ર-વિધાનના કાર્યની થોડી રેખાઓ આપણને સાંપડે છે. સ્વીડનને જ્ઞાનની ભૂખ લાગી છે; પણ એ જ્ઞાન તે સાધન-સંપન્ન શહેરીઓનું નહિ, મુઠ્ઠી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #151 -------------------------------------------------------------------------- ________________ સ્વીડનનું રાષ્ટ્રવિધાન ૧૩૫ ભર વિદ્વાનોની જિજ્ઞાસાની વાત નહિ. એ તો સ્વીડનની સાચી ગ્રામ્ય-જનતાને પ્રાણુ વધુ ને વધુ માહીતી માટે વલખાં મારે છે. સ્વીડનના રાજપુરુષોની બસ એકજ ચિંતા છે અને સ્વીડનનાં વર્તમાનપત્રોની એ એકજ ધૂને છે, કે લોકોને જ્ઞાન શી શી રીતે પહોંચાડવું ? - જ્ઞાનની આ પિપાસાને છીપવવા માટે સ્વીડનની પ્રજાએ જે દેશવ્યાપી યોજના કરી છે, તે યોજનાને આખું ચૂરોપ આજે નમુનેદાર મેજના તરીકે નિહાળીને અનુસરી રહ્યું છે. એ યેાજના તે “જાદુઈ ફાનસ સાથેનાં વ્યાખ્યાનોની.” ગામડે ગામડાના થોડા સંસ્કારી લોકો એકઠા મળીને વાર્ષિક આશરે એક રૂપીઆનું લવાજમ ઠરાવી પોતાના ગામની વ્યાખ્યાન મંડળી સ્થાપે અને પછી સરકાર એને વાર્ષિક સહાય મંજૂર કરે. આ મંડળીઓએ આખા વર્ષમાં બાર વ્યાખ્યાનની વ્યાખ્યાનમાળા ગોઠવવાની ફરજ છે. એક પણ વ્યાખ્યાન અધુરું રહે તો સરકારી રકમ તે વર્ષમાટે રદ થઇ સમજવી. સ્વીડનનાં છ ગામડાંમાં આજે આવી મંડળીઓ હસ્તી ધરાવે છે. રેલગાડીના સ્ટેશનથી પચીસ ગાઉ દૂર પડેલાં ગામોમાં પણ આ ગૌરવવંતી સભાઓ જન્મી ચૂકી છે. બિનસભાસદો દરેક વ્યાખ્યાન દીઠ બાર આના ભરીને સાંભળવા જઈ શકે. સત્યને માટે ઝંખતાં એ ગામડીઅઓ જાદુઈ ફાનસની સમજાવટવાળાં વિધવિધ વિષયપરનાં વીણી વીણીને ગોઠવેલાં વ્યાખ્યાનો પર ફિદા થઈ પડે છે. અને એ વ્યાખ્યાનકર્તાઓ ક્યાંથી આવે છે? આખા યુરોપખંડમાંથી ચુનંદા વિદ્વાનને ચૂંટી આણવા માટે એક મંડળ નીમાયું છે. વ્યાખ્યાન દેવા ઈચ્છનાર દરેક પુરુષ એ મંડળમાં સભ્ય નોંધાય છે. આખું મંડળ પ્રથમ પોતાના અધિકારીઓ સમક્ષ વ્યાખ્યાન કરાવી વ્યાખ્યાનકારની પરીક્ષા લે છે. એ કસોટીમાંથી પાર થયેલાઓનાંજ નામ, તેમના વિષય સાથે પત્રકમાં નોંધાય છે ને પછી પ્રત્યેક ગ્રામ્ય સભા-મંડળી એ પત્રક પૈકીના હરકોઈ બાર પુને નિમંત્રણ આપે છે. નિમંત્રિત વ્યાખ્યાનકારને મુસાફરીભાડું, દશેક રૂપીઆ ખાધાખોરાકીના અને રૂા. ૩૦ પ્રત્યેક વ્યાખ્યાનના મહેનતાણાના એટલું ચૂકવે છે. છ છ મહિના અગાઉથી નિયંત્રણ અપાઈ જાય છે અને મંડળીઓ કરકસર કરી શકે તેટલા માટે એના એ વ્યાખ્યાનકારને આખા જીલ્લામાં એક જ આંટે ફેરવાય છે. અને વ્યાખ્યાનો શા શા વિષય૫ર ? આસ્માનથી તે પાતાળ સુધીના, તારામંડળથી તે સાબુ બનાવવાના, નગારથી તે તુતાનખાનેમ સુધીના, ગમે તે વિષયનું શાસ્ત્રીય ને સુવ્યવસ્થિત વિવેચન સ્વીડનની પ્રજાને મન અતિમધુર લાગે છે. નવયુગના જ્ઞાન–મંડપમાં દીક્ષા પામેલી એ સૌમ્ય અને ભદ્રિક પ્રજ, હરકોઈ વસ્તુનું પિછાન લેવામાં નિઃસ્વાર્થ ને નિષ્કપટ આનંદ અનુભવે છે. ચીન, હિંદ કે આફ્રિકાવિષે વ્યાખ્યાન હોય, ત્યારે તે વ્યાખ્યાન-મંદિરમાં ઉભા રહેવાનીએ જગ્યા ન રહે. મુકરર સમયપૂર્વ અકક કલાક સુધી એ સભા-ગૃહનો બે ધબારણાં ઉપર શ્રોતાઓની અતિશય ભીડ જામેલી હોય છે. કેટલેક સ્થળે તો એનું એ વ્યાખ્યાન, એની એજ સાંજરે ફરી વાર કરવું પડે છે. ત્યાંની લગભગ તમામ વિદ્યાપીઠના આચાર્યો આ વ્યવસાયમાંથી થોડું થોડું રળી શકે છે. દેશને સારાએ વિદ્વાન વર્ગ આ સેવાભાવનાથી જ્વલિત થયો છે. તેઓ પ્રજની સુસંસ્કૃતિના પ્રચારક સાધુઓ જેવા થઈ રહ્યા છે. અહીં તે ભાગ્યેજ કોઈને ભાન હશે કે, “ભારતવર્ષ” શબ્દમાં સ્વીડનની પ્રજાને કેવો ચમત્કાર ભાસે છે. એ એક જ શબ્દ કેઈ નિગૂઢ મંત્રોચ્ચારની માફક એ લોકેની કલ્પનામાં કે ઈ. વિસ્મય-ભૂમિ કે અમર-ભૂમિના સૌંદર્ય અને રહસ્યથી ભરપૂર કોઈ સૃષ્ટિના ખ્યાલે ઉત્પન્ન કરે છે. આજ સુધી તો તેઓએ આ દેશવિષેનાં પિતાનાં અનુમાનો પેલા સ્વાર્થ સાધુ પાદરીઓ પાસેથી આપણી મૂતિઓ, વિધવાઓ અને કાળી બાજુએ સાંભળીને જ બાંધેલાં પણ હવે જ્યારે તેઓને કાને બુદ્ધની, પંચતની, ઇંદ્રિયનિગ્રહ અને સહિપ્તાની, આપણા શાયર કે કલા. ધરાની, આપણા તાજમહાલની ને અજન્ટાની કથાઓ સાંભળે છે, ત્યારે તેઓ ચકિત થાય છે. અને દુઃખનો ઉદ્ગાર કાઢે છે કે “ અરરર ! હિંદુઓ આટલા સંસ્કૃતિશીલ હશે એવી અમને ગમજ નહોતી !” સ્વીડનવાસીઓએ રાવિધાનનું બીજું બીજારોપણ કયાં કર્યું? ખેડુતોની અલાયદી શા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #152 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો * ળાઓમાં એક નાનકડી ઘટનામાંથીજ આ પ્રબળ આંદોલન પેદા થઈ ગયું. એ દેશના સૌભાગ્યની કેએક સુંદર ઘડીએ ડેનમાર્કના એક વિજ્ઞાનશાસ્ત્રીએ સ્વીડનના એક વર્તમાનપત્રકારને એ મહેણું માર્યું કે, ખેડુતો તો બહુજ ‘નિરક્ષર” અને “નાદાન” છે ! એ બેજ શબ્દોએ પેલા દેશપ્રેમી પત્રકારના પ્રાણમાં ચીનગારી મેલી દીધી. ખેડુ–શાળાઓને માટે પ્રથમ ડે ઉઠાવનાર એ પત્રકાર ૧૮૭૪માં અવસાન પામ્યો; પણ તે પહેલાં તો એણે પેલા મહેણાનો જવાબ દેનારી ખેડુ શાળાઓ ખોલાવી દીધી હતી. તત્કાળ પ્રજાને ગમ પડી કે, સાર્વજિનક પ્રાથમિક શાળાઓમાં માત્ર ચાર જ વર્ષ શીખીને-અને તેમાં પણ અંકગણિત અને જોડણજ ગેખી ગોખીને ખેડુતોનાં બચાં ઉઠી જાય, તેનું પરિણામ શૂન્યજ કહેવાય. બસ, પ્રજાએ પિતાને ખર્ચે ખેડુશાળાઓ ખોલી દીધી. ૧૬ વર્ષની ઉંમરથી ઉપરની ચાહે તેટલી ઉંમરના ખેડુતોને દાખલ કરવા માંડવ્યા; યૂરોપની મુખ્ય ભાષાઓ, ભૂગોળ, ઈતિહાસ, રસાયણ, અર્થશાસ્ત્ર અને વનસ્પતિશાસ્ત્ર જેવા વિષય શીખવવા શરૂ થયા અને તે શાળાઓને રસીડેનિશયલ કુસ’ બનાવી દીધી. વર્ષમાં એક સત્ર કન્યાઓ ભણે, બીજું સત્ર છોકરા ભણે. હિંદનાં ઋષિકુળોની પેઠે અહીં પણ હેડમાસ્તરને ઘરજ વિદ્યાર્થીઓને રહેવાનું ધોરણ કર્યું. માસ્તરની પત્ની જ એ સૌ બાળકોની માતા બને, સૌ એકજ ભેળા બેસીને ખાય-પીએ અને માતા-પિતાઓથી વિછિન થયેલાં બાળકોને વિયોગનાં દુ:ખ વિસરાવવા માટે શિક્ષક સંગીત ઇત્યાદિના સાંજરે જલસા ગોઠવે. ૧૬ વર્ષથી માંડીને ૪૦-૫૦ વર્ષના ડિસાઓને પણ આ શાળાઓમાં ભણવા આવતા શ્રી હરદયાલે ભાળ્યા છે. સરકાર આવી શાળાઓને ગ્રાંટ આપે છે. એ શાળાઓમાં પરીક્ષા નથી. ત્યાં પ્રમાણપત્રો, પદવીઓ કે ચંદ્રકે નથી અપાતાં. પિતાના પૂર્વજોને પવિત્ર ધંધે છોડીને કારકની કરવા લોભાવે તેવી કશી ગોઠવણ ત્યાં નથી. ફક્ત કેળવણી-જ્ઞાન એજ આ નિશાળનો ઉદેશ છે, દેશાભિમાન અને વ્યવહાર-નિપુણતા, સામાજિક જીવનવ્યવહારની રસ-જાતિ, સ્વતંત્ર વિચારણા અને જગત-પરિચય, એકાદ ટુકડો જ્ઞાન નહિ પણ જ્ઞાનની સતત પિપાસા; એ આ શાળાનું નિશાન છે. સરકારને પણ પિતાનું લશ્કરી ખર્ચ ઘટાડીને શિક્ષણ ઉપર વધુ વાપરવાનો નિરધાર છે. આ નમુનેદાર શિક્ષણ શાળાઓ પાછળ સ્વીડનની સરકાર, તેનો લશ્કરી ખર્ચ ઘટાડીને પણ, જોઈએ તેટલું દ્રવ્ય ન્યોછાવર કરવા સદા તૈયાર રહે છે; પણ ખેડુતો માટેનાં એ શારદામંદિરમાં પ્રજાજનોનેજ એટલે રસ પડે છે કે તેઓ પોતે જ પોતાનાં મંડળો સ્થાપી, તેનાં સભ્યપદનાં લવાજમ ઉઘરાવી, તે નાણાંમાંથી આવી રાષ્ટ્રવિધાયક નિશાળો ચલાવે છે. સ્વીડનની આવી સંસ્થાઓ છેલ્લાં થોડાં વર્ષમાં તો ઠેર ઠેર ઉભી ગઈ છે. આમ ખાનગી સંસ્થાઓમાંથી અનેક ખેડુત–શાળાઓ પિષણ પામે છે અને બારીની શાળાઓની સંભાળ સ્વીડનની શહેર સુધરાઈ અને ગ્રામ પંચાયતે લે છે. આપણાં લોકલ બોડૅ અને તાલુકા બોડૅ જેવી એ સ્થાનિક સ્વ રાજ્યની સંસ્થાઓ, તેમનું પ્રથમ કર્તવ્ય તે આવી શિક્ષણ-સંસ્થાઓને નિભાવવાનું જ સમજે છે અને તે ઉપરાંતની, એ વલમાં ન આવતી અન્ય સંસ્થાઓને સ્વીડન સરકારને આશ્રય મળે છે. શિકારને માટે સદા માં પહોળું કરીને આસપાસ બેઠેલાં યુરોપનાં મહારાજયોની વચ્ચે મૂકાચેલું સ્વીડન તેનું જીવન અને તેની સમૃદ્ધિ, તેની આબાદી અને તેની જાહોજલાલી કાયમ એક અટલ સિદ્ધાંત બરાબર સમજી ગયું છે. સ્વીડન જાણે છે કે, તેની સરકાર ગમે તેટલી સબળ હોય, સ્વીડનની પાસે ગમે તેટલા શસ્ત્રભંડારોમાં ગમે તેટલી સમૃદ્ધિ ભરી હોય, પણ એ સાચું બળ નથી. સાચું બળ તો પ્રજાની કેળવણીમાં છે. જ્યારે સ્વીડનને એકએક પુત્ર સુશિક્ષિત બની જાય, જ્યારે સ્વીડનના ગરીબમાં ગરીબ ગામડે જનતાનાં સંતાનમાં કેળવણીનાં નવાં નૂર પ્રગટાવતી કેળવણુ–સંસ્થાઓ સ્થપાઈ જાય, ત્યારે જ સ્વીડને સાચેસાચું સ્વાધીન બની શકે. એટલે જ સ્વીડને બીજાં બધાં કાર્યો કરતાં આ શિક્ષણકાર્યને સર્વોપરિ પદ આપી, તેનાં બધાં સાધનો અને શક્તિ શિક્ષણપ્રચારની પાછળ ખર્ચવા માંડયાં છે; એટલેજ, જ્યારે યુરોપની મહાપ્રજાએ તેમનાં પોતાનાં મહાસામ્રાજ્યો સરજવાના અભિલાષ નોતરતી, એ ધનમાં, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #153 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં પણ કામઢારાનીજ કુરાની !! ૧૩૯ વિનાશને માગે વેગમ'ધ ધપી રહી છે, ત્યારે નાનકડા આ સ્વીડને રાષ્ટ્રવિધાનનું શાંત રચનાકા માંડયું છે. સ્વીડનના રચનાકાના આ સ્વલ્પ પણ પરિચય આપવાની પાછળ એકજ અભિલાષા છે. આજે ભારતવમાં લડાને આતશ બુઝાઇ ગયેા છે; શસ્ત્રો ધારવાની-જગ મચાવવાની ધગશ હાલવાઇ ગઇ છે અને ઠેરઠેર રચનાકાય, શાંત રાષ્ટ્રવિધાનના કાર્યની ખૂમેા પડી રહી છે; પણ કાઈ દિશામાં નિશ્ચિત માર્ગ સ્વીકારી, જનસમુદાયને શિક્ષિત બનાવવાના વિધાનકા ના આરંભ મંડાતા નથી દેખાતા. દેશસેવાની પ્રબળ ભાવનાથી ઉભરાતા તરુણે ધારે તે। કાઇ-એક એક ગામડુ' સર કરી, ત્યાં થાણું નાખી, રાષ્ટ્રવિધાનનું સુંદર કાર્ય આરંભી શકે. સ્વીડનનું શિક્ષણુપ્રચારનું કાર્યાં એવા કાના ઉત્સુકાને માટે માર્ગીસૂચન કરે છે. એ આદર્શો દૃષ્ટાંતને દષ્ટિસમીપ રાખી તેને પગલે પગલે સ્વકીય જીવન ધડવાના લાલા હરદયાલને હિંદને સંદેશ છે. ( ‘સૌરાષ્ટ્ર' તા. ૧૦-૪-૧૯૨૬ના અંકમાંથી ) CROS ૬૪-અમેરિકામાં પણ કામદારાનીજ કુરબાની!! વિદ્વાન અમેરિકન લેખક અપ્ટન સિલેરના નામથી ભાગ્યેજ કાઇ અપરિચિત હશે. અમેરિકા આજે દુનિયામાં સૌથી વધારે સમૃદ્ધ અને સ્વતંત્ર દેશ મનાય છે; પણ સ્વતંત્રતાની એ ભૂમિમાં જે સડા અંદરખાનેથી ચાલી રહ્યો છે અને ત્યાંને ધનિક વર્ગ ગરીબ બિચારા કામદારાને કેવી રીતે નીચેાવી રહ્યો છે અથવા તેમની કુરબાની કરી રહ્યો છે તેનાં ભેાપાળાં સચેાટ દલીલેાહિત આ લેખકે પેાતાના એક સુથાર મિત્ર જીડને લખેલા પત્રા( લેટર ટુ બ્રુડ )દ્વારા બહાર પાડ્યાં છે. દરેકે દરેક પત્રમાં લેખકના જલતા જીગરના અગારા ભરેલા છે. લેખકે અમેરિકન રાજતંત્ર અને અમેરિકન જીવનના ત્રીસ વર્ષના અગ અભ્યાસ કરેલા છે અને એ અનુભવને અંતે તેમણે જે અનુમાના અને સિદ્ધાંતા તારવી કાયાં છે, તે દુનિયાના કામદાર વર્ગોને પણ ઘણાંજ ઉપયાગી નીવડે તેવાં છે. મિ॰ અપ્ટન સિલેર ગરીબ કામદારાના પરમ મિત્ર અને હિતચિંતક છે. હાલના સુધરેલા જમાનામાં દુનિયાને ધનિક વર્ગ અને સુધરેલી સરકાર કામદારેાને કેવાં સાધનૈાથી લૂટી અને નીચેાવી રહી છે તેને સાદી ભાષામાં લેખકે આ પત્રામાં અચ્છા ખ્યાલ આપ્યા છે. એન્કા, મીલેા, લિમિટેડ ક*પનીએ વગેરે સાધનાવડે ગરીબ કામદારને ચારે તરફથી લૂંટવામાં આવે છે અને આ જાળ એવી ચતુરાથી બિછાવવામાં આવી છે કે તેનાથી તવંગરા કામદારાની મહેનતવડે વધારે તવગર બનતા જાય છે; જ્યારે કામ કરનાર કામદારા વધારે તે વધારે ગરીબ બનતા જાય છે. ધનિકાના આ ભયંકર અન્યાયના થાકબંધ પૂરાવા અને હ્રદય હચમચાવે એવી કથા સિ'લેરના આ પત્રામાં પાને પાને ભરી છે. તે પત્રા ધણાજ સુંદર હેાવાથી અમે તે વાચકે! સમક્ષ રજુ કરતા રહીશું. પત્રî વહાલા મિત્ર જીડ, કેટલીક વાત એવી છે, કે જેને માટે લીલેાની જરૂર હેાતી નથી; અને હું, તું કે બધાજ તે પૂરાવાવિનાજ માનીએ છીએ. દાખલાતરીકે દરેક વ્યક્તિને બની શકે તેા તેના પેાતાના મા મુજબ સ્વ મેળવવાના હક્ક છે, પણ આપણે કાઈના ધર્મમાં માથું મારવાની જરૂર નથી. બીજો સિદ્ધાંત આપણે એવા પણ માનીએ છીએ કે, બધાજ માણસા ન્યાયની દષ્ટિએ સમાન હાવા જોઇએ. આના અર્થ એ નથી કે, બધાનામાં સરખી શક્તિ હેાવી જોઇએ; પણ દરેકને સ્વતંત્રતા, જીવન અને સુખ મેળવવાના સરખા અધિકાર છે; તેજ પ્રમાણે જે માણસ પેાતાનીજ મહેનતવડે જે કાંઇ પણ પેદા કરે છે, તે ઉપર તેના હક્ક હોવા જોઇએ અને તેના આ પ્રાથમિક હક્કનું રક્ષણ કરવામાં પ્રમાણિક સરકારે તેને મદદ કરવી જોઇએ. સાધારણ રીતે આપણે કહીએ છીએ કે, માણસાને એકલાજ રહેવા દઈને તેમનુ ભાગ્ય ધડવા દેવામાં આવે તેા તે વધારે સુખી અને. આપણે સરકારની કે તેની વધારે હકુમતની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો જરૂર નથી. આપણા જેવા ગરીબોના ખિસ્સામાંથી બીજા માણસે હજારો તરકીબોથી પૈસા ઓળવી જાય છે તે જે સરકાર બંધ કરાવે તેજ બસ છે, તો પછી આપણે આપણા ઘરમાં સુખેથી બેસી શકીએ. વહાલા જીડ ! આને વ્યક્તિ સ્વાતંત્ર્ય કહેવામાં આવે છે. જે કોઈ માણસ કામ ન કરે તો તેને કાંઈ પણ મેળવવાને હકક નથી, એ વાત આપણે કબુલ કરી શકીએ; એટલે આપણે રખડતા લોફરો કે આળસુઓ માટે જરાએ દયા ખાવી જોઈએ નહિ, એ વાત પણ સાચી; પણ જેઓ સવારથી સાંજ સુધી લેહીનું પાણી કરીને વૈતરું કરે છે, તેમને પિતાની મહેનતનું ફળ મળવું જ જોઈએ. મારા વિચારનો એજ મૂળ પાયે છે. આ સિદ્ધાંતરૂપ સેટપર આજની સુધરેલી દુનિયાને ચઢાવી જુએ. હું પૂછું છું કે, આજે કામદારો જે માલ કે વસ્તુ પિતાની મહેનતથી પેદા કરે છે તે તેમને મળે છે કે પછી તે કઈ બ્રાહતજ તફડાવી જાય છે ? અથવા બીજી રીતે પૂછીએ તો આપણા દેશમાં એક એવે વગ છે, કે જે કાંઈ પણ ઉપયોગી કામ કરતો ન હોય છતાં બીજાની મહેનતને પૈસે પચાવે છે. આનો અર્થ એ છે કે, જે કોઈ માણસ પોતે પેદા કર્યા વિનાની વસ્તુનો ઉપભોગ કરતો હોય તે દેખીતી રીતે જ એ વસ્તુના પેદા કરનારને તે વસ્તુ નજ મળી હોવી જોઈએ. વહાલા જુડ ! હું તારો જ દાખલો આપીશ. તારા ઘડપણની દોલતતરીકે તેં જે ત્રણ ઘર તારી જાતમહેનતથીજ બાંધ્યાં છે તેને ધાર કે, કઈ ગાડામાં ઘાલીને ઉપાડી જાય તે તને કેવું લાગે? અથવા ધાર કે, કોઈ આવીને તારા ઘરમાં ઘુસી જઈ ઘરનો માલીક બની બેસે તે તેને તું શું કરે ? જરૂર તું તેનાં હાડકાં ખરાં કરે. કાયદો પણ તને તેમ કરવાની સત્તા આપે છે, એટલે તું કાયદામાં શ્રદ્ધા મૂકતે થયો છે; પણ જુડ ! તને ખબર નહિ હોય કે, દુનિયામાં કેટલાક એવા માણસો પણ છે કે જે તરકીબથી તારાં બધાંએ ઘર પચાવી પાડે છતાં કાયદો તને જરાએ રક્ષણ ન આપે. ઉલટું કાયદો તને તારાજ ઘરમાંથી હાંકી કાઢે અને પેલા ત્રાહીતને તારી મિલકત પચાવવામાં મદદ કરે. જુડ! સમજ ! અહીં આજ તારા જેવા હજારો કામદારોને ઘણું સમજવાનું છે. આ બધી રમત કેવી રીતે રમાય છે તે હું તને સમજાવીશ. તું જે બરાક ખાય છે, જે કપડાં પહેરે છે તેની કિંમત વધારી મૂકવાની જેઓના હાથમાં સત્તા છે, તેઓ જે તેની કિંમત વધારી મૂકે તો પછી તારી પાસે તે ખરીદવાની શક્તિ રહે નહિ અને તેના વિના તે તને ચાલે નહિ; એટલે તું તારાં ઘરો ગીરવે મૂકે અને તેમ છતાં તું પહોંચી ન વળે તો તારા ધરોનું લીલામ થાય અને એ રીતે કાયદેજ તને તારા ઘરમાંથી હાંકી મૂકે. બીજી તરફ નાણાંની કિંમત ઘટાડવામાં આવે તે તારા ડોલરની કિંમત અત્યારે છે તે કરતાં અડધી થઈ જાય; તે પછી તને નથી સમજાતું કે, આવી સત્તાવાળે માણસ તારાં બધાંજ ધર વેચાવી નાખે ! આમ આવી યુક્તિઓ હજારો રીતે વાપરી શકાય તેમ છે. હું તને ખાત્રી આપું છું કે, આવા પ્રપંચે ઘણી વાર રમાઈ ગયા છે અને હજુ ઘણી વાર રમાશે; ને દુનિયામાં તું અને તારા જેવા ગરીબ અને અજ્ઞાન કામદાર વસી રહ્યા છે તે દુનિયામાં એવા શાહુચરો વસે છે કે જેઓ હજારો યુક્તિ-પ્રયુક્તિઓથી તમારા ખિસ્સાં ખાલી કરી જાય છે અને છતાં તને કે તારા બીજા ભાઈઓને આવી ચોરીની ખબર પણ પડતી નથી. - જે કોઈ માણસ તારી પાસે સોનાની ઈટ વેચવા આવે તે તું તેને હસી કાઢે; પણ જે કઈ કંપની કામસ્કાટકામાં સોનાની ખાણેમાટે તારી પાસે શેરો ભરાવવા આવે અગર કઈ તેલની કંપનીના શેરો ભરાવે તે તું ના પડે નહિ. તું જ મને કહેતો હતો કે, તે એકાદ કંપનીમાં ૧૨૦૦ ડોલરના શેરો ખરીદ્યા પણ છે. મિત્ર જુડ ! આ બધી રમત એવી સફાઇથી રમાય છે કે તેને કોઈ લુંટ કહી શકે નહિ; અને તેને એવી સુંદર રીતે સમજાવવામાં આવે છે કે તારે જેવા હજારો મતદાર આવા માણસોને ખુશીથી મત પણ આપી આવે છે અને કદાચ તમે લોકે તેવાઓને માટે જાન પણ આપી દો. આવી બીજી યુક્તિ રક્ષણાત્મક જકાત અને બેન્ક ની અનામત રાખવાની રીતિ છે. બેંકવાળાઓ તમને લોકોને કહે છે કે, તમારા ઘરમાં પૈસા એકઠા કરી રાખવા એ જોખમભરેલું છે અને પૈસાનો વ્યય કરવા જેવું છે; અને તારા જેવા બિચારા કામદારો તે વાત ખરી માને છે; પણ ખરી વાત એવી છે કે, બેંકે આ રીતે તમારાં નાણાંથી વેપાર કરે છે અને તમને લૂંટે છે. તેને કોઇ દિવસ ખબર નહિ પડી હોય કે, જેમ જેમ વસ્તુ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #155 -------------------------------------------------------------------------- ________________ અમેરિકામાં પણ કામઢારાનીજ કુરબાની ! ! 13. એની કિંમત વધતી જાય છે, તેમ તેમ તારાં એકમાં રાખેલાં નાણાંની કિંમત ઘટતી જાય છે. વહાલા મિત્ર ! હમણાં તે તું સવારે ચાર વાગે ઉઠતા હાઇશ; ચા સાથે એ ત્રણ પાના ટુકડા વહેલેા વહેલે ગળે ઉતારી દેતા હે, તારાં સસલાં કે મરધાંને દાણા નાખીને તું ઝટપટ કામે દોડી જતેા હાઇશ. આજે ચાળીસ વર્ષથી અઠવાડીઆના છ દિવસને તારા કાર્યક્રમ આ મુજબ થઇ પડયા હશે; અને દિવસના આઠ-નવ કલાક તેાકરી કરી રાતે તું થાક્યા પાયેા ઘેર જતે। હશે. ધ્યાન રાખ, જી ! અમેરિકામાં તારા જેવી જીંદગી ગુજારનારા ચાર કરેડ કામદારા. છે અને તેઓ જે મહેનતવડે અઢળક લક્ષ્મી પેદા કરે છે, તેને ઉપભાગ તેએ કરી શકતા નથી. જુડ ! મેટાં આલીશાન મકાનમાં અને આપીસમાં ટેબલ-ખુરશીપર હાથપર મેાં ટેકવી રાખતા ધેાળા સજ્જને તે આ ગરીબ કામદારાના ગહાવતરાની જરાએ ખખ્ખર હેાતી નથી. જ્યારે કામ દારા સખ્ત ટાઢ કે તાપમાં વૈતરું કરે છે, ત્યારે આ સજ્જનેને એસીને વિચાર કરવા સિવાય ખીજાં કાંઇ કામ હેાતું નથી; અને આ વિચાર એકજ હેાય છે કે, તમારા જેવા ગરીબ કામદારા પાસેથી વધારે નાણાં શી રીતે કમાવાં? આ લેાકા કહે છે કે, અમે ઘણાં મોટાં કામેના ફેસલા ઘેાડી વારમાં કરી નાખીએ છીએ; પણ કામના ફેસલા કરવાને બદલે આ લેાકેા બિચારા કામદારને નિર્દય રીતે ફૈસલેા કરે છે અને તેમને લૂંટવાને માટે આ લેાકેાએ મેાટી ઇંદ્રજાળ ઉભી કરી છે, કે જેનાવડે તમારી મહેનતથી પેદા કરેલી લક્ષ્મી તેએ ભાગવે છે અને આ પ્રમાણે માનવજાતિના ઋતિહાસમાં બની રહ્યું છે. આ ઈંદ્રજાળ કેવી રીતે રચવામાં આવી છે તે હું તને મારા બીજા પત્રમાં સમજાવીશ. પત્ર—૨ વહાલા મિત્ર બુડ, ગયા પત્રમાં હું તને સમજાવી ગયેા કે, ધનિકાએ કેવી ઇંદ્રજળ ઊભી કરી છે કે જેના વડે તેઓ તારા જેવા હજારા બલ્કે લાખા કામદારાને નીચેાવીને તાલેવત બને છે. આપણે જાણીએ છીએ કે, માણુસને એકલેા રોટલેા મળ્યા એટલે તે સુખી થયેા ગણાતા નથી. રોટલા ઉપરાંત તેને આ જમાનામાં ઘણી વસ્તુની જરૂરીઆતે રહે છે. તેને રહેવાને સુઘડ ઘર, પહેરવાને સારાં કપડાં, વાંચવાને પુસ્તકેા અને કામ પછી કાંઈ રમતગમતની શાંતિની જરૂર છે. પારાવાર ગરીબાઇ જેવું ખીજું એક પણ ભયંકર દુ:ખ નથી, કે જે માણસનાં સુખ અને શરીરસંપત્તિના નાશ કરનાર હાય. પેાતાનાં વહાલાં ખાળખાંઓને માટે શ્વેતી ચીજો ન મળે એના જેવું ખીજું દારુણ્ દુઃખ કયુ હેાઇ શકે ? દુનિયાના કેટલાક ભાગેામાં ગરીબાઇ એ કુદરતી કેાપસમાન આવી પડે છે, પણ ૧૯૨૫૨૬ના અમેરિકામાટે તેમ નથી. આપણા દેશને વિસ્તાર ૪૦ લાખ ધનમાઇલ જેટલેા છે. અને આપણે ત્યાં દુનિયાના કાઇ પણ દેશ કરતાં વધારે કુદરતી પદાર્થો પેદા થાય છે. હાલના મેટામાં મેટા ઉદ્યોગેા આપણે ત્યાં છે. આપણે ત્યાંથી જે વસ્તુએ નીકાશ થાય છે, તેમાંની ઘણી ખરી મેાજોાખની વસ્તુએ છે. જેવી કે સંગીતનાં વાજી ંત્રો, બીજી ફેશનની ચીજો વગેરે. આપણા દેશમાં તાલીમ પામેલા ચારકરાડ કામદારા છે. અને સારામાં સારા પાયા ઉપર ચાલતા હુન્નરઉદ્યોગા છે. આપણે દુનિયાનું ૪૦ ટકા જેટલુ લેાખડ, પર ટકા જેટલા કાલસે, ૬૦ ટકા જેટલું તાંત્રુ, ૭૫ ટકા જેટલુ અનાજ અને ૮૫ ટકા જેટલી મેટરકારે બનાવીએ છીએ. વીસ વર્ષ પહેલાં યારે આપણી સરકારે ગણત્રી કરી, ત્યારે એવું માલમ પડયું હતું કે, હાથથી દશ હળેા બનાવવાને માટે ૧૧૮૦ ક્લાક લાગતા હતા,. તેને બદલે અત્યારે તેટલાંજ હળેાને મશીનરીથી બનાવતાં ફક્ત ૩૭ કલાક લાગે છે; ૧૦૦ બ્રેડ ખુટ હાથથી બનાવતાં ૧૪૩૬ કલાક લાગતા, તેને બદલે હવે મશીનરીથી ફક્ત ૧૫૪ કલાક લાગે છે. આ ઉપરથી જોઇ શકાશે કે, યંત્રને લીધે મનુષ્યની કેટલી બધી મહેનત અચી જવા પામી છે. આજે ફ્રાની ફેક્ટરીમાં ૧,૬૫૦૦૦ માણસેા કામ કરે છે, અને દર વર્ષે ૨૫ લાખ મેટા અને ખીજી ગાડીઓ ઉત્પન્ન કરે છે. શીકાગામાં મેટી ફેકટરીઓ છે, જેમાં દરરાજના ૧૪,૪૦૦ પાઉં અને છે. આવી અજાયખીભરેલી વસ્તુઓ આપણે ત્યાં ઢગલાઅધ અને છે. અને ઢગલાબંધ ધન દેશમાં ખડકાય છે. આ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ અA શુભસંગ્રહ-ભાગ ત્રીજો બધું જોતાં આપણા દેશમાં પ્રજા ઘણી જ સુખી હોવી જોઈએ; અને ગરીબાઈ ૧૮૨૫ કરતાં પણો ગણી ઓછી હોવી જોઈએ. પણ જુડ ! સ્થિતિ શું છે? ગરીબાઈ તો હજુ તેટલીજ કે તેથી પણ વધારે છે. અસલના વારામાં કોઈ પણ ભૂખે મરતું નહિ. આપણું બાપદાદાઓને પેટપૂરતું ખાવાનું મળતું અને તેઓ દશ માણસેના કુટુંબનું કે કેટલીક વાર તો વીસ માણસેના કુટુંબનું સતિષકારક રીતે ભરણપોષણ કરી શકતા. આજે આપણા મલકામદારોમાંથી આટલા મોટા કુટુંબનું કોણ પોષણ કરી શકે એમ છે ? આરસના સુશોભિત મહાલયોથી શોભતા આપણા વૈશિંગ્ટન શહેરનું ચિત્ર મારા ઘરમાં છે; પણ આ ચિત્ર જરા જુદા પ્રકારનું છે. એક ભવ્ય મહાલયની અગાશીમાંથી કામદારો જે વિભાગમાં રહે છે તે લત્તાનું આ ચિત્ર છે. કયાં આ મહાલ અને યાં બિચારા મહેનતુ કામદારોને રહેવાનાં જર્જરિત અને ગંદાં મકાને ! આવાં કેટલાંએ મકાન તને વૈશિંગ્ટનમાં મળી આવશે. અરે ન્યુયૅક કે જે આપણું વિલાસ, મોજમજાહ, અઢળક દ્રવ્ય અને ફેશનનું ધામ છે, ત્યાં જઈને જોશે તો કેટલાંએ ગરીબ લેક ગંદાં મકાનોમાં સડતા દેખાશે. ન્યુ ઈગ્લાંડમાં તો હજારે કામદારો નરકયાતના ભોગવતા નજરે પડે છે અને કેટલીએ સ્ત્રીએ પૈસાને ખાતર પોતાની જાતને વેચે છે. અહીં કામદારો ઘરમાં નથી રહેતા, પણ અંધારા ભોંયરામાં રહે છે એમ કહીએ તો ચાલે. છ આમાં બચ્ચાંઓ પાસે મીલોમાં કામ કરાવવામાં આવે છે. આવી સ્થિતિ છતાં આપણા અર્થશાસ્ત્રીઓ કહે છે કે, અમેરિકામાં કામદારોની સ્થિતિ સુધરતી જાય છે અને થોડા વખતમાં કોઈ ગરીબ જોવામાં આવશે નહિ. જુડ ! આ બધું ધતીંગ છે. હું તને કહું છું તે નોંધી લે કે, છેલ્લાં પચાસ વર્ષમાં અમેરિકાના કામદારોની સ્થિતિ બગડતી ગઈ છે, અને તે કેવી રીતે ? તે આપણે તપાસીએ. દેખીતી રીતે કામદારોના પગાર વધે તે ઉપરથી તેમની રિથતિ સુધરી ગઈ એમ માની લેવાનું નથી. પગારનું ધોરણ માણસના જીવનનિર્વાહ અને ચીજોના ભાવ ઉપર ઘણે આધાર રાખે છે. એટલે જે એક માણસને રોજના ચાર ડોલરને બદલે આઠ ડોલર મળવા લાગે અને જે ચીજોનો ભાવ હોય તેથી બમણો થઈ જાય છે તેથી તેની સ્થિતિ જરાએ સુધરી કહેવાય નહિ. એ તો મુડીવાળાઓ એ રીતે દુનિયાને ઠગે છે; એટલે કામદારે તે ઉપર ઉપરથી જે સુધારો થયેલો નજરે પડે તેથી ભોળવાઈ જવાનું નથી. આ સુધારાનાં બીજાં અનેક કારણે છે. દાખલાતરીકે હવેનો કામદાર વર્ગ પૈસાને સમજુપણે ઉપચોગ કરતાં શીખ્યો છે, તંદુરસ્તી અને સુખાકારીના નિયમ શીખે છે, તેની સંસ્કૃતિમાં ઘણે વધારે થતો ગયો છે. પણ તેથી કાંઈ તેના પગારમાં તેને ફાયદો થઇ ગયો છે, એમ મ નથી. બીજી તરફ જુએ કે, કેટલા માલેતુજાર મુડીવાળાઓ ગરીબ બનવા પામ્યા છે ? અમેરિકામાટે તો આ સવાલજ હસવા જેવું લાગે છે, કારણ કે હેત્રી ફૅર્ડ જેવા માણસે તે ૩૫ વર્ષ પહેલાંના કરતાં લાગણા પૈસાવાળા બન્યા છે. ૧૮૯૦ માં આપણું દેશની દેલત ૬૫ અબજ હતી, તે વધીને ૩૨૦ : અબજ જેટલી ૧૯૨૨ માં થઈ છે અને આમાં કામદારોને કાંઈ મળ્યું નથી; એટલે પૈસાદાર માલેકનીજ તીજોરીઓ ભરાવા પામી છે. ૨૫ હજારથી એ લાખ ડોલરની વચમાંની ઉપજવાળાઓની સંખ્યા ૩૭૬૬૩ થી વધીને ૫૧૫૮ જેટલી થવા પામી છે. આ ઉપરથીજ જોઈ શકાશે કે, તાલેવંત વધારે ને વધારે તાવંત થતા જાય છે, જ્યારે ગરીબ વધારે ગરીબ બનતા જાય છે. જડ ! આપણાં છાપાંએ આને વિરોધ કરે છે; પણ સત્ય વાત તો એ છે કે, દુનિયાની સૌથી વધારે તાલેવંત પ્રજાને કામદારવર્ગ ગરીબ અનતે જાય છે. ( ‘હિંદુસ્થાન' તા ૪-૯-૨૬ ના અંકમાંને અપ્ટન સિંકલેરના પત્રોને અનુવાદ) s Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #157 -------------------------------------------------------------------------- ________________ શાળામાં ધ શિક્ષણ ૬૫–શાળામાં ધશિક્ષણ ૧૧ શાળામાં ધશિક્ષણુ હેાવું જોઇએ કે નહિ, તેને એકાન્તિક જવાબ આપવા મુશ્કેલ છે. એક ખાજુએ વિચારતાં શિક્ષણમાં ધર્મને સ્થાન ન હેાય તે તે શિક્ષણ નકામું છે, એ સ્પષ્ટ રીતે દેખાય છે; અને ખીજી ખાજુએ ધર્મ' શબ્દમાં જે વિશાળ, અટપટા અને અગમ્ય અ રહેલેા છે, તે જોતાં શાળાની અંદર ધશિક્ષણની શક્યતાના સમાધાનકારક નીવેડેા નથી આવતા; પણ શિક્ષણશાસ્ત્રને આ પ્રશ્નના ઉકેલ લાવ્યાવિના ચાલે તેમ નથી. માણસના જીવનમાંથી ધમ બાદ કરીએ તે। બાકી શું રહે ? મનુષ્ય-ધર્મ-પશુ એવું સમીકરણ બધા વિચારકાએ નક્કી કરી રાખ્યું છે. ધર્માં હું તેષામ્ ધિયો મતો મે આ વચન બહુ અપૂર્ણ છે. ધર્મસંસ્કારવિનાનુ` મનુષ્યત્વ સંભવતું નથી. · મેન ડઝ નાટ લીવ ખાય બ્રેડ એલેન' આ વચન નિતાન્ત સત્ય છે. ધર્માંવગર મનુષ્ય મનુષ્યતરીકે જીવી શકે તે કલ્પનામાં ઉતરી શકતું નથી; એટલે મનુષ્યના જીવનમાં ધને અનિવાય સ્થાન છે. આ વસ્તુ સમાન્યતરીકે માની લએ તે ( અને તે સર્વમાન્ય છે તેમાં બે મત હેાઇજ ન શકે ) શાળામાં ધર્માશિક્ષણને સ્થાન છે કે નહિ? એ વસ્તુના વિચારને સરળ માર્ગ આપણને મળવાને છે, માટે એ સિદ્ધાંત માન્ય રાખીનેજ આગળના વિચાર મૂક્યા છે. આપણે ઉપર જોઇ ગયા તેમ મનુષ્યના જીવનમાં ધર્મ અગ્રસ્થાને છે. તે ધર્માવિનાનું જીવન શૂન્ય છે. તે મનુષ્યજીવનજ નથી, તે પશુજીવન છે. શિક્ષણ મનુષ્યને જીવવાની કળા શીખવે છે. પછી શિક્ષણમાં ધને સ્થાન ન હોય તેા કેમ ચાલે ? ધશિક્ષણુ આવશ્યક છે, એટલુંજ નિહ પણ અપરિહાય છે. આપણે તેને આપણા શિક્ષણક્રમમાં રાખીએ કે નહિ, બાળક તે ગમે ત્યાંથી મેળવી લેવાનુ જ છે. જેવી રીતે બાળકની આંખેા જોવા માટે તલસી રહેલી હેાય છે, કાન સાંભળવા માટે તલસી રહેલા હાય છે અને જીભ ખેલવા માટે તલસે છે, તેવીજ રીતે બાળકને આત્મા ધર્મીમાટે તલસે છે. આપણે એને ધર્માશિક્ષણ ન આપીએ તેથી કાંઇ તે ધવગર રહેવાનુ નથી. બાળકની ખુøક્ષિત આંખા રૂપનુ` સાચુ-ખાટું પણ જ્ઞાન કરી લેવાની છે, તેવીજ રીતે બાળકને આત્મા સાચા-ખાટા પણ ધનું જ્ઞાન મેળવવાનેાજ છે. બાળક ખાટુ જોતાં ન શીખે પણ સાચુ જોતું થાય, એવી અનુકૂળતા તેને કરી આપવી, એવું વાતાવરણ તેની આસપાસ ઉભું’ કરવું એ શિક્ષણનું કાર્ય છે. શિક્ષણની હસ્તીજ એને માટે છે; તેવીજ રીતે બાળકને સત્ય ધનુ જ્ઞાન થાય એવી અનુકૂળતા એને કરી આપવી, એ પણ શિક્ષણનુ કાર્ય છે. એવી અનુકૂળતા શિક્ષણ ન કરી આપે તે તે શિક્ષણ વિફળ છે. ધર્માંવગર મનુષ્યનું જીવન પશુતુલ્ય છે. આ સિદ્ધાંત સ`માન્ય હેાવાથી ધણુાઓએ શિક્ષણમાં ધર્માને દાખલ કરવાના અખતરા કર્યાં છે, પણ તેમાંના એકે અખતરા સાચે નથી. ખ્રિસ્તી મિશનરીઓની સંસ્થાઓમાં બાઈબલના વર્ગોં ફરજીઆત હાય છે; આસમાજની સંસ્થાએમાં વેદના મંત્રા ભણાવાય છે; આજકાલની રાષ્ટ્રીય શાળાઓમાં સમૂહપ્રાર્થનાનાં ભજા ગવાય છે અને ધર્મના સમયેા રખાય છે; પણ આ ત્રણે પ્રકારામાં એક માગે સાચું ધ'શિક્ષણ નથી મળતું. ધર્મના અભ્યાસ, ધર્મનું અધ્યયન અને ધર્માંની માહિતી એટલે કંઇ ધશિક્ષણ નથી. બીજા વિષયેાની માફકજ ધર્મની બાબતમાં પણ ધર્મના સાક્ષાત્કાર થવાની જરૂર છે. કાઇ પણ વસ્તુ બુદ્ધિની મર્યાદા ઓળંગી હૃદયસુધી ઉંડી ઉતરે, ત્યારેજ તેનેા સાક્ષાત્કાર થયા ગણાય. આજે દુનિયામાં શંકરાચાર્યના અદ્વૈતમતના પ્રતિપાદક પડિતા આછા નથી. કાઇ પણ વિવાદકને પેાતાની યુક્તિ-પ્રયુક્તિથી હઠાવી દેનાર તેમનું પાંડિત્ય દુનિયાને ચકિત કરે છે; પણ તેમના અદ્વૈતની શૂન્ય જેટલી પણ કિંમત નથી, તેમનુ અદ્વૈત કેવળ બુદ્દિની ભૂમિકા ઉપરજ હાય છે. ઘરની અંદર જેમ તે રાચરચીલાં રાખે છે, તેમજ મગજમાં તેઓ અદ્વૈતવાદના ઘટપાદિ ગટાળેા રાખે છે એટલુ’જ. સામાન્ય લેાકેામાં અને એમનામાં ફરક એટલેાજ કે, સામાન્ય Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #158 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ ભાગ ત્રીજો લોકેાના મગજ ઉપર હલકે બોજો હોવાથી તે હળવાં હોય છે; જ્યારે આ પંડિતોનાં મગજ ઉપર અદ્ગત જેવા તત્ત્વજ્ઞાનને ભારે બેજે હેવાથી તેમનાં મગજ દબાઈ જાય છે ! આજે શાળાઓમાં ધર્મશિક્ષણ દાખલ કરવાની જે પદ્ધતિ છે, તેમાંથી આવું જ પરિણામ આવવાનું છે. વેદ, ઉપનિષદ, બાઇબલ, કુરાન કે ગીતાનું અધ્યયન એટલે ધર્મશિક્ષણ નથી. અયયનથી લાભ નથી એમ નથી, પણ તેની સાથે સાથે બીજી વસ્તુ હોય તેજ અધ્યયન લાભદાયી છે; અન્યથા તે નુકસાનકારક છે એ ભય રહે છે. વૈદામાં કેટલીક દવાઓ એવી હોય છે. કે જે બીજી દવાઓ સાથે ભેળવીએ તે અમૃતસમી ગુણકારી થાય છે; પરંતુ એકલી તે ઝેર જેવી પ્રાણહારક હોય છે. ધર્મના અભ્યાસનું પણ એમજ છે. ધર્મને કેવળ અભ્યાસ લાભદાયી નથી. ઉલટ હાનિકારક હોવાનો સંભવ છે. ધર્મના અભ્યાસની સાથે શ્રદ્ધા ઉમેરાય તે બંનેને સમવાય મનુષ્યની ઉન્નતિ સાધે. શ્રદ્ધા એટલે ધર્મજીવનની અભિલાષા. ધર્મનું અધ્યયન અને ધર્મનું જીવન અને સાથે સાથે ચાલે, તાજ ધર્મનું અધ્યયન ઉપકારી થાય છે. પુસ્તકધારા ભૂગોળને અભ્યાસ કરનાર માણસ પોતાને લાભ પણ સાધે અને પોતાનું નુકસાન પણ સાધે. ભૂગોળના અભ્યાસની સાથે સાથે તેમાંથી જાણી લીધેલી વસ્તુઓ પ્રત્યક્ષ દૃષ્ટિગોચર કરવાની વૃત્તિ તેનામાં જાગ્રત હોય તો ભૂગળનો અભ્યાસ તેને ઉપકારક થાય; તેના દેશદર્શનના પર્યટનમાં તેને તે મદદરૂપ થાય; પણ કેવળ નકશા જોઈને અને પુસ્તકો વાંચીને પોતાને આખા વિશ્વનું જ્ઞાન થયું, એવા આત્મવંચક અહંકારમાં જે માણસ રહ્યો તેને કઈ દિવસ વિશ્વનું પ્રત્યક્ષ જ્ઞાન થવાનું નથી. નકશે અને પુસ્તકમાંથી મળેલું ભૂગોળજ્ઞાન કેવળ આભાસમાત્ર છે; સત્ય જ્ઞાન તો પ્રત્યક્ષ દર્શનથી, સાક્ષાત્કારથીજ થઈ શકવાનું છે. ધર્માશિક્ષણની બાબતમાં પણ બરાબર એવી જ પરિસ્થિતિ ઉભી છે. ધર્મગ્રંથનું કેવળ અધ્યયન આભાસમાત્ર છે. મેં એવા શાસ્ત્રીઓ જોયા છે. કે જેમને સાચેસાચજ લાગે છે કે, પોતાના અતજ્ઞાને (!) તેમને મુક્ત સ્થિતિમાં મૂકી દીધા છે; પણ આ ભયાનક આત્મવંચના છે અને એનું કારણ તેનું અધ્યયન કેવળ બુદ્ધિની ભૂમિકા સુધીજ પહેર્યું હોય છે એ છે. અમોધ્યયનની સાથે સાથેજ ધર્મજીવનની અભિલાષા તેનામાં નથી, એટલે ધર્મનું એક પણ તત્ત્વ-એક પણ સિદ્ધાંત પિતાના જીવનમાં તે ઉતારતો નથી. અંતરમાં ઉછળતા દરેક જીવનકલહનો તે બુદ્ધિથી નિવેડો લાવે છે, પણ તેનું હૃદય કારૂં જ રહે છે. તેનો આત્મા અણુવિકસેલ ફૂલની માફક રહે છે અને અંતે તેની અણવિકસેલ પ્રાણુનલિનીને મદોન્મત્ત હાથી હરી જાય છે. શાળાઓમાં ધર્મશિક્ષણને સ્થાન આપવાની ઈચ્છા ધરાવનાર શિક્ષકોની જવાબદારી બહુ ભારે છે. ધર્મ આત્માનો ખોરાક છે. સાદા શરીરનો ખેરાક પૂરો પાડતાં પણ અનેકવિધ શક્તિનો વ્યય થાય છે. પછી આત્માના ખોરાકની તો વાત જ શી ? ધર્મ જ આત્માને-હૃદયને ખોરાક છે. આ વસ્તુ એક વાર સ્વીકાર્યા પછી આ બાબતમાં ઝાઝું કહેવાપણું નથી રહેતું. જેનાથી હદયનો વિકાસ થાય, તેજ સાચું ધર્મશિક્ષણ. આને જ હાર્દિક કેળવણીના નામથી ઘણું વિચારકે ઓળખે છે. મહાભારતમાં ધર્મરાજાવિષે એક પ્રસિદ્ધ વાર્તા છે, “સત્યં વર’ આ એકજ વાય શીખતાં એમણે અનેક દિવસો ગાળ્યા છતાં તે શીખ્યા ન હતા.શીખવા માટે એમના સહાધ્યાયીએએ “સત્યં વદા ધરૈ સ્વાધ્યાયામા પ્રમ: ” ઈત્યાદિ ઇત્યાદિ અનેક ત્રચાઓ મુખોત કરી હતી. ધર્મરાજા શીખવાને અર્થ બરાબર સમજતા હતા, બીજા બધાએ તે વ્યાખ્યાઓ કંઠગત કરી હતી અને કંઠગત વ્યાખ્યાઓ કંદને ભલે ભૂષણરૂપ હોય, પણ તે જીવનને જરૂર ભૂષણભૂત નથી. આપણે પણ શાળાઓમાં ગીતાજીને પાઠ કરાવીએ, વેદ ને ઋચાએ ગોખાવીએ, મીરાંનાં પદો ગવરાવીએ એટલું બસ નથી; તેનાથી વાણી સુસંસ્કૃત થાય, શૃંગારનાં ગીત ગાવા કરતાં ભજનીયાં સારાં એટલુંજ; પણ આથી વધારે એનું ફળ નથી. તે ફળને આથી આગળ લઈ જવું હોય તો બીજી કોઈ વસ્તુની જરૂર રહે છે. ઉપલા વિવેચન ઉપરથી કાઈ એમ ન ધારે કે, ધર્મગ્રંથનું વાચન થાય છે. તે અત્યંત જરૂરી છે; પણ તેટલું જ બસ નથી, એમ કહેવાને ઉદ્દેશ છે. જેના પેટમાં ભૂખ નથી, તેને ઉત્તમમાં ઉત્તમ પકવાનનો પણ સ્વાદ નથી લાગતું. જેના હૃદયમાં ધર્મજિજ્ઞાસા નથી, તેની આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #159 -------------------------------------------------------------------------- ________________ * ૧ ૧ -'૧૧ - - - - શાળામાં ધર્મશિક્ષણ ૧૪૩ ઉત્તમમાં ઉત્તમ ધર્મતો નકામાં છે. શરીરને કસરત આપીને સુધા જાગ્રત કર્યા પછી જ પકવાનનો સ્વાદ લઈ શકાય, તેમજ ધર્માજિજ્ઞાસા પછીજ ધર્મનો આસ્વાદ લઈ શકાય અને કમેરૂપી કસરત કર્યા વગર કોઈ દિવસ જ્ઞાનની ભૂખ–ધર્મજિજ્ઞાસા આવવાનીજ નથી; માટેજ શાસ્ત્રકારોએ લખી રાખ્યું છે કે આવાસ: પ્રથમે ધર્મ: મનુ ય જે જાતનાં કાર્યો કરે, તે જાતની તેની ભૂખ જાગ્રત થાય છે; ધર્મવિહિત કાર્યોથી ધર્મજિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એટલે હવે ધર્મશિક્ષણના પ્રશ્નનો ઉકેલ એવો આવ્યો , જે વિદ્યાર્થીઓને ધર્મશિક્ષણ આપવું હોય, તેમની આગળ ધર્મવિહિત કર્મોનું વાતાવરણ ઉભું કરવું જોઈએ. આવું વાતાવરણ ઉભું કરવાની જવાબદારી શિક્ષકની છે. શિક્ષકે જેટલે અંશે પ્રાણવાન, જેટલે અંશે ત્યાગી. જેટલે અંશે સંયમી, તેટલેજ અંશે શાળાનું વાતાવરણ ધર્મમય થવાનું છે. ધર્મમય વાતાવરણને અર્થ વિશદ કરવાની જરૂર છે. જે શાળામાં શિક્ષકોની સેવા ત્યાગ ઉપર રચાયેલી હોય, તે શાળામાં ત્યાગનું વાતાવરણ પોતાની મેળે ઉભું થવાનું છે. તે શાળામાં રહેતા વિદ્યાર્થીઓને ત્યાગથી વિરુદ્ધ વર્તન કરવાની પ્રેરણા પોતાની જાતની બહારથી–શાળાના વાતાવરણમાંથી નથી મળવાની. “હું સત્યાગ્રહાશ્રમનો વિદ્યાર્થી; મારાથી કેમ બોલાય ?” “હું રાષ્ટ્રીય શિક્ષણ લઉં છું; મારાથી રાષ્ટ્રદ્રોહ કેમ થાય ?” “હું દક્ષિણામૂર્તિનો વિદ્યાર્થી; વગરટીકીટ કેમ પ્રવાસ કફ ઈત્યાદિ ભાવનાઓ તે તે સંસ્થાના વાતાવરણને લીધે વિદ્યાર્થીઓમાં જાગ્રત થવાની છે. આ ભાવના એ વિદ્યાર્થીઓનું કવચ; આ કવચથી તેમનું અધર્મ થી રક્ષણ થાય છે. આગળ | અભ્યાસથી આ કવચજ એમનો પોતાનો સ્વભાવ થઈ જાય છે. સત્યાગ્રહાશ્રમની ખાતર રાષ્ટ્રીય શિક્ષણની ખાતર, દેશની ખાતર, ગાંધીજીની ખાતર કે દક્ષિણામૂર્તિની ખાતર જે વસ્તુ તે અત્યારસુધી કર હતો, તે બધી વસ્તુઓને તેને હવે સ્વાભાવિક રસ લાગી જાય છે અને તે વસ્તુ તેની પોતાની થઈ જાય છે. બાળક બહારથી સારા કે ખરાબ સંસ્કાર ગ્રહણ કરે છે, તેમાં હમેશાં આ પ્રમાણે જ ક્રિયા થાય છે. એટલા માટે જે સંસ્થાને ધર્મશિક્ષણ આપવાની ધગશ છે, તેણે શાળાનું વાતાવરણ ધમચરણને પિષક એવું બનાવવું જોઈએ—એવું બનાવવું એ એની પહેલી ફરજ છે. આવું વાતાવરણ બની જાય તો વિદ્યાર્થીઓમાં ધર્મજિજ્ઞાસા ઉત્પન્ન થતાં વાર નથી લાગતી. તેમની આ ધર્મજિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે શાળામાં ધર્મવિચારની ગંગા અખંડ વહેતી રાખવાની જરૂર છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર કે દક્ષિણ ગમે તે દિશા તરફ એ જાય તો બધેય ધર્મગંગાનો મધર પવિત્ર ખળખળાટજ એને કાને પડ જોઈએ. એક જગ્યાએ મહાભારતનું વાચન ચાલતું હોય, તો બીજી જગ્યાએ ગીતા ઉપર પ્રવચનો થતાં હોય; ત્રીજી જગ્યાએ મીરાંનાં ગીત ગવાતાં હોય અને રામનામની ધૂન ચાલતી હોય તો ચોથી જગ્યાએ વિદ્યાર્થીજીવનના સવાલો લઈ તેના ઉપર ધમધર્મની ચર્ચા ચાલતી હોય. આવી રીતે આખી સંસ્થાનું વાતાવરણ ધર્મસાગરની ગંભીર સતત ગર્જનાથી ભરપૂર રાખવાની જરૂર છે. એક બાજુએ ધર્મના આચરણનું વાતાવરણ અને બીજી બાજુ ધર્મના વિવરણનો અખંડ પ્રવાહ, એ ધર્મશિક્ષણનાં બે અંગે છે. બન્ને અંગે સાચા ધર્માશિક્ષણને માટે જરૂરી છે. કેવળ આચરણ જ્ઞાનવગર સ્થાયી થતું નથી, કેવળ જ્ઞાન આચરણવગર સ્વનિત નિષ્ફળ રહે છે. આચારની કસરતથી જ્ઞાનની ભૂખ જાગ્રત કરી, જ્ઞાનના ભજનથી નવા આચરણની શક્તિ બાળકે મેળવવાની છે. કર્મમાંથી જ્ઞાન અને જ્ઞાનમાંથી પાછું કર્મ, એ વિકાસને ક્રમ છે. એક કર્મના આચરણથી મનુષ્યધર્મના અમુક ભાગને સાક્ષાત્કાર કરે અને તે સાક્ષાત્કારના પ્રકાશમાં એને નવા આચાર રે; તેમાંથી પાછું નવું જ્ઞાન અને તેમાંથી ન આચાર, એજ સ્વાભાવિક વિકાસનો ક્રમ છે. આચાર અને વિચાર મનુષ્યના જીવનરથનાં બે પૈડાં છે. એકજ પૈડું તૂટે તે પણ રથ અટકે. ધર્મશિક્ષણનું પણ એમજ છે. અહીં કોઈ એવી શંકા ઉભી કરશે કે, આ તે બધું તત્વજ્ઞાન થયું. આમાંથી કંઈ પ્રત્યક્ષ માર્ગ જડતું નથી; પણ આ નિબંધ માત્ર સિદ્ધાંતનિદર્શનની ખાતરજ લખાયેલો છે. આ સિદ્ધાંતોનો અમલ કયી રીતે કરે તે દરેક શિક્ષકની કે શિક્ષણ સંસ્થાની શક્તિ અને વૃત્તિ ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #160 -------------------------------------------------------------------------- ________________ wwwwwwww શુભસંહ-ભાગ ત્રીજો આધાર રાખે છે. સાધ્ય ઉપર બતાવ્યું તે છે. તે કયે રસ્તે સાધવું તે તે દરેકે પોતાની મેળે જોઈ લેવાનું છે. ધર્મશિક્ષણ ફરજીઆત હોય કે નહિ ? આ સવાલ પણ ઘણુ વાર પૂછવામાં આવે છે. અનેક સંસ્થાઓમાં ફરજીઆત સંધ્યા, ફરજીઆત પ્રાર્થના ઇત્યાદિ હોય છે; પણ ફરજીઆત ધર્મશિક્ષણ આ પ્રયોગજ વદવ્યાઘાત જેવો છે. ફરજીઆત ભેજન આપી શકાય, તેજ ફરજીઆત ધર્મશિક્ષણ કરી શકાય. અને શરીરનો ખોરાક છે, તેમ ધર્મ આત્માનો ખોરાક છે. આપણે છાત્રાલયમાં ખાવાની સુંદર સગવડ કરી મૂકીએ, એટલું બસ છે. બાળકની સહજ ભૂખજ એને ખાવાની ફરજ પાડે છે. આપણે એટલુંજ જોવાનું રહ્યું કે, કોઈ પણ કારણસર બાળક ની ભૂખ મંદ તો નથી થઈ ? તેને અજીણું તે નથી થયું ? તેના શરીરમાં કંઇ વિકાર તે • એવું કંઈ હોય તે તેને દેવાયાણી કરી તેની ક્ષધા જાગ્રત કરવી એ શિક્ષકની ફરજ છે. બાળકની સુધા જાગ્રત રાખવી અને તેની તૃપ્તિમાટે શુદ્ધ પૌષ્ટિક ખોરાક તૈયાર રાખવો-આ બનેમાંજ શિક્ષકનું કાર્ય ખતમ થાય છે. બાકીનું કાર્ય બાળક પિતાની મેળે કરી લે છે. તેવી જ સ્થિતિ ધર્મશિક્ષણની છે. કોઈ પણ કારણસર બાળકની ધર્મજિજ્ઞાસા પ્રસુપ્ત હોય તે તેને જાગ્રત અને તેની પરિતૃપ્તિ માટે ધર્મવિચારને અખંડ પ્રવાહ ચાલુ રાખવો, એટલી જ શિક્ષકની કરજ છે. ધર્મના શિક્ષણમાં નદીની વૃત્તિ રાખવી જોઈએ. તે તો અખંડ વચ્ચે જ જાય છે. જેને ઇચ્છા હોય, જેનું ભાગ્ય હોય તે આવીને તેના પ્રવાહમાં નાહી-ધોઈ પુનિત થઈ પાછા જાય છે. તેવી જ રીતે ધર્મનો પ્રવાહ આપણે જીવતે રાખીએ. જે બાળકને આવીને તેમાં નાહી-ધોઈ પાવન થવું હોય તે ભલે થાય. જેને એમ કરવાની વૃત્તિ નથી, તેને કંઈ ફરજ પાડી તેમ કરાવી શકાય તેમ છે? પ્રસિં યાત્તિ મૂતન નિ : વિં જાતિ. ઓછામાં ઓછું ધર્મ શિક્ષણની બાબતમાં તે ફરજનો વિચારજ હાસ્યાસ્પદ લાગે છે. અને બીજી રીતે આપણે ધર્મશિક્ષણ અનિવાર્ય જરૂર કરી શકીએ તેમ છે. વિદ્યાર્થી કુદરતને નિહાળતે થાય એવી ઈચ્છાવાળો કોઈ શિક્ષક કુદરતનું દર્શન શાળામાં ફરજીઆત કરે તો તે મૂર્ખ ગણાશે. તેની પાસે સહેલામાં સહેલો રસ્તો એ છે કે, આખી નિશાળજ કુદરતના ખોળામાં વસાવવી. ઈછા હોય કે ન હોય, બાળકને કુદરતનું દર્શન કર્યા વગર છૂટકે જ નહિ રહે. એક બાજુ ઉંચા ઉંચા પહાડે, બીજી બાજુએ મેદાને, ત્રીજી બાજુએ ખીણે, ચોથી બાજુએ ઘટાદાર જંગલો વચ્ચેથી વહેતી નદીઓ અને સરોવરો: આવી રીતે જ્યાં કુદરત પિતાના સંપૂર્ણ વૈભવમાં વિકસતી હોય, ત્યાંજ શાળાનું અધિષ્ઠાન હેય તો બાળક કુદરત જોયા વગર ક્યાં જાય? તેવીજ રીતે જેને બધા વિદ્યાર્થીએ ધર્મશિક્ષણ લેતા થાય એવી ઇરછા હોય તેણે તે બાળકની આસપાસનું આખું વાતાવરણ જ ધર્મમય કરી મૂકવું; એમ થશે તે આપઆપજ એને ખબર પડ્યાવગરજ બાળક ધર્માશિક્ષણ લેવાનું છે. શરૂઆતમાં ખ્રિસ્તી, આર્યસમાજી કે ઇતર પંથની શિક્ષણ સંસ્થાઓમાં અપાતા ધર્મશિક્ષણ - નો ઉલ્લેખ મેં કર્યો છે. આવા ધર્મશિક્ષણથી કંઇ લાભ છે કે કેમ, તે તપાસવાની જરૂર છે. ધર્મશિક્ષણને ઉદ્દેશ માણસના આત્માને-હદયને વિકાસ સધાય એ છે. જેનાથી તે વિકાસ સધાય તેજ સાચું ધર્માશિક્ષણ. ઉપર કહેલી સંસ્થાઓમાં જે શિક્ષણ ધર્મને નામે અપાય છે, તે અધર્મનું શિક્ષણ છે. માણસ પોતાના ધર્મ ઉપર પ્રેમ કરતે થાય તે આવશ્યક છે, પણ માણસ પારકાના ધર્મને દેષ કરતો થાય તે ઘાતક છે. ખ્રિસ્તીશાળામાં જે ખ્રિસ્તી ધર્મજ સાચો અને બીજા બધા ધર્મો કનિષ્ઠ અને ત્યાજ્ય એમ શીખવવામાં આવતું હોય તો તે ધર્મશિક્ષણું નથી, પણ અધર્મશિક્ષણ છે; તેમજ આર્યસમાજની શાળાઓમાં જે વેદવિષેના પ્રેમની સાથે કુરાને શરીફ કે બાઈબલવિષે તિરસ્કાર ઉત્પન્ન થાય તે તે વેદનું અધ્યયન-અધ્યાપન અધર્મશિક્ષણ છે. એક જગ્યાએ પ્રેમ અને બીજી જગ્યાએ દેવ જેનારો માણસ પ્રેમનો અર્થોજ સમજ્યો નથી; અને આવી જાતનું શિક્ષણ ધમશિક્ષણ નથી. ધર્મશિક્ષણને નામે આ રીતે દુનિયામાં સંકુચિતતા અને કલહજ વધે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૫ કવિતાશિક્ષણ ધર્મશિક્ષણ જેવા વિશાળ વિષય ઉપર જેટલો વિચાર કરીએ તેટલો ઓછો છે. ઉપરના લખાણમાં તો ધર્મશિક્ષણના સિદ્ધાંતનું માત્ર દિગ્દર્શન કર્યું છે. ધર્મશિક્ષણ એ તે વાઘણનું દૂધ છે. જેનામાં તે પચાવવાની તાકાત હોય તે જ તેમાં ઝંપલાવે. બીજાએ તેને અસ્પૃશ્ય ગણી તેનાથી દૂર રહેવું જ શ્રેયસ્કર છે; કારણ કે અધિકારવગર કરેલા કર્મનાં ફળ હમેશાં અનિષ્ટ આવે છે. ( કાર્તિક સં. ૧૯૮૪ ના “દક્ષિણામૂર્તિમાં લેખક-ગેપાળરાવ રામચંદ્ર કુળકણું) વિદ્યાર્થીઓને સામાજિક તાલીમ આપવા માટે કે પુસ્તકોને અભ્યાસ કે શિક્ષકોનાં તે વિષય પરનાં વ્યાખ્યાનોના શ્રવણ કરતાં વિધેયાત્મક ક્રિયાઓ વધારે સુંદર, વધારે સબળ સાધન છે. આવી ક્રિયાઓમાં રમત એ બાળ મન તેમજ તરણ મનને વધારે અનુકૂળ હોય છે. શાળાએમાં આજે રમતોએ હવે પોતાનું સ્થાન તો ઠીક ઠીક મેળવ્યું છે, પરંતુ રમત રમાડવાની પાછળ જે દષ્ટિ ઉભી થવી જોઈએ, તે હજી નથી થઈ. આજે તો રમતો માટે ભાગે શરીરવ્યાયામ ખાતર, નિર્દોષ આનંદ ખાતર અને વિદ્યાર્થીઓને તંદુરસ્ત પ્રવૃત્તિમાં રોકી રાખવા ખાતર મોટેભાગે રમાડાય છે. આ દૃષ્ટિની સાથે સાથેજ સામાજિક તાલીમની દષ્ટિ ઉમેરાવાની અત્યંત જરૂર છે. મનુષ્યને સામાજિક શિષ્ટજન બનવા માટે શિસ્ત, નમ્રતા, વિવેક, બંધુભાવ અને સહકાર જેવા જે જે સગુણ સંપાદન કરવાની અપેક્ષા રહે છે, તે બધાય રમતો જેવી વિદ્યાર્થીના મનને આકર્ષનારી પ્રવૃત્તિમાંથી સહેજે મેળવી શકાય તેમ છે. આ દષ્ટિથી રમતની યોજના કરવામાટે શિક્ષકોએ તે દૃષ્ટિ કેળવવી પડશે અને વિદ્યાર્થીઓ પાસે તે ધરવી પડશે. તેમ થશે તે શિક્ષણની એક આવશ્યક પ્રવૃત્તિતરીકે રમતો યથાર્થ ગણાશે. ૬૬-કવિતાશિક્ષણ ભાષાનું શિક્ષણ એટલે ગદ્ય અને પદ્યને બાળકોને પરિચય કરાવો. આ પરિચય જેટલો દઢ અને સ્પષ્ટ એટલું ભાષાનું શિક્ષણ બળવાન થવાનું. પરિચયનાં સાધનો મુખસાહિત્ય અને લિખિત સાહિત્ય છે. બાળક નાનપણથી મુખસાહિત્યના પરિચયમાં આવે છે. વાંચતુંવખત થયા પછી તેને લિખિત સાહિત્યનો પરિચય શકય છે. મુખસાહિત્ય કે લિખિત સાહિત્યના પરિચયમાં ગદ્યાત્મક સાહિત્ય બાળક પાસે એકંદરે આજે વધારે અને વહેલેથી આવે છે, જ્યારે પદ્ય સાહિત્યનો પરિચય મેડે મેડો અને થોડો થોડો થાય છે. ઘરમાં આપણે બોલીએ છીએ તે મુખસાહિત્ય છે. ઘરમાં કે બહાર ગાનનો પરિચય વાણીના પરિચય સાથે સરખાવતાં સાવ ઓછો જથાય છે. પાઠય પુસ્તકોમાં પાઠ કરતાં કાવ્યનું પ્રમાણ ઘણું જ ઓછું હોય છે. આમ હોવાથી બાળક ગદ્યને આનંદ વહેલી ઉંમરે વધારે લેતું થાય છે. વળી આને પરિસામે એવી ખોટી સમજણ પણ ઉભી થઈ છે કે બાળકે કાવ્ય ને વહેલી ઉંમરે સમજી શકે નહિ તેમ તેનો આનંદ પણ લઈ શકે નહિ, તેથી તેમની આગળ કાવ્યો મેડાં અને ઓછાં આવવાં જોઈએ. પરિણામ એમજ આવ્યું છે. આપણે મોટાઓ સુદ્ધાં પદ્ય કરતાં ગદ્યમાં વધારે રસ લઈએ છીએ. ગદ્ય વધારે સહેલું લાગે છે, ગદ્યને પ્રચાર ઘણે થાય છે, ગદ્યનું સર્જન પણ અધિકતર છે. બેશક. સરખામણીથી જોતાં કાવ્ય વધારે અઘરું છે. ગદ્ય કરતાં પદ્ય જરા મોટી ઉંમરે વધારે આનંદ આપી શકે. મતલબ કે, કાવ્ય સ્વતઃજ જે ઉચ્ચ ભૂમિકાનું સર્જન છે, એમ લઈએ તો તેનો ઉપભાગ પણ જરા ઉચ્ચપણેજ થઈ શકે. પરંતુ એ જવા દઈએ ને સીધો વિચાર કરીએ તે ઉપલું કથન અત્યારે તે વિચારવા જેવું છે-અર્થાત આપણે બાળકને ગદ્યને પરિચય વધારે આપીએ છીએ ને પવન એ છે આપીએ છીએ, ને તેને લીધે આજે પદ્યમાં આપણે ઓછી મઝા લઈ શકીએ છીએ. શુ. ૧૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો vvvv4 ,, આ પરિસ્થિતિ દૂર કરવા માટે આપણે આજના કાવ્યશિક્ષણમાં સુધારા કરવાની જરૂર લાગે છે. આપણે પહેલો સુધારો આપણી પેટી સમજણ દૂર કરવાને છે. તે એ કે, કાવ્યને નાની ઉંમરે મૂકાય નહિ. જરા વિચારી જોઈએ તે આ સમજણ દૂર થશે. સાહિત્યના ઇતિહાસમાં જોઈએ તો ગધથી પહેલાં પદ્ય છે, એમ જણાય છે. વાણીએ પહેલું સ્વરૂપ કવિતા મારફત લીધું. આપણી દુનિયાનાં લોકગીતો અને ઇલિયડ, મહાભારત, રામાયણ આદિ મહાકાવ્ય પ્રથમ ૫ઘના નમુના છે. લેખનની શોધ માટે સાહિત્ય રાહ જોઈ નથી શકયું. સાહિત્ય એટલે સર્જનાત્મક વૃત્તિનું એક વ્યક્તિ સ્વરૂપ; અને આ વૃત્તિ તે મનુષ્ય બાબતે થયો તે પહેલાંની છે. વાણીની સાથે તે વાડમયરૂપે દેખાઈ. જૂના પુરાણા લેકેનું વામય એટલે પ્રથમતઃ કાવ્યનું વાલ્મય. કાવ્ય એક કથી બીજે કઠે સહેલાઈથી જઈ શકે. વેણ-પદ્ધતિએ એને અભ્યાસ કેવળ સરળ છે. કાવ્યની ગેયતાને લીધે સ્મૃતિપટે ચઢવાનું વધારે સીધું છે. કાવ્યમાં પ્રાસ અને છંદના બંધનને લીધે અથવા તેમાં રહેલા પુનરાવર્તનને લીધે તે અકબંધ રહે છે ને તેથી તે પરંપરિત વારસામાં ઉતારવાને માટે વધારે લાયક છે. પ્રાથમિક લેકનું સાહિત્ય-ધનભંડાર કાવ્યું હતું. કાવ્યમાં તેઓ પિતાનું ડહાપણ અને અજ્ઞાન ભરતા. કાવ્યમાં તેઓ પોતાની મહત્ત્વાકાંક્ષા અને લઘુતા દેખાડતા. કાવ્યમાં તેઓ પોતાનાં સ્વપ્નો અને ઇતિહાસ પ્રગટ કરતા. કાવ્યમાં તેઓ શોક, મેહ, પ્રેમ વગેરેને સંઘરતા. કાવ્ય એજ તેમનું સંગ્રહસ્થાન હતું, તેમને ઇતિહાસકાર હતું. એ કાવ્ય લોકજીવનની જીવંત શાળામાં ઉચ્ચારાતું અને આબાલવૃદ્ધ એમાં જીવી જવી એને જાણતા, શીખતા ને એમાંથી નવાં કાવ્ય રચવાનો પ્રાણ અને પ્રેરણા મેળવતા. આ જૂનું કાવ્ય એટલે લોકગીત-લોકકાવ્ય. મનુષ્યલોકની બાલ્યાવસ્થા કવિતાથી સાહિત્યને પરિચય સાધતી અને આજે પણ બાલ્યાવસ્થા સાહિત્યને પરિચય કાવ્યથીજ માગે છે કે તે તેને મળવો જોઈએ. જયાં માં હાલરડું ગાય છે ને બાળક ઉંઘી જાય છે, જ્યાં માં ગાતાં, ખાંડતાં, ભરતાં ગીત ગાય છે ને બાળક તેની ફરતું હીંડે છે, જ્યાં પિતા પૂજા કરતાં સ્તોત્ર ગાય છે ને બાળક સામે શાંતિથી બેસે છે, ત્યાં લોકગીતો-કાવ્યો-બાળકને પરિચય છે, ત્યાં તેનું શિક્ષણ છે. જેમ જેમ જૂના વખતમાં જઈએતેમ તેમ આ પરિચય વધારે ને વધારે દેખાશે. આવો પરિચયજ માત્ર બાળકને રસ અને વસ્તુથી ભરતા. આજે પણ જ્યાં એ મુખસાહિત્યના જીવંત અવશેષ છે, ત્યાં બાળક તેનાથી રસાતું જાય છે, પરંતુ આજની દુનિયા બદલાતી ચાલી છે, લોકગીતો ભૂલાતાં જાય છે. આપણી જીવનસરણી બદલાતી જાય છે, તેમ લોકગીતોને રહેવાને જાણે જગા નથી રહેતી. ઘંટી આગળ લોકગીત રહેતું, તે ગિરણી આગળ નથી રહી શકતું; તે ચૂલા આગળ રહેતું, પ્રાઈમસ આગળ કેમ રહી શકે ! છતાં લોકગીતોને છોડી દીધે ન ચાલે. અને કાવ્યશિક્ષણમાંથી તેને જવા દઈએ તો પાયાવિના જેમ મકાન ચણી નથી શકાતું છતાં ચણવાની કલ્પના કરીએ તેવું કવિતાશિક્ષણમાં થાય. આથી કાવ્યશિક્ષણમાં પ્રથમ વસ્તુ લોકગીતોને પરિચય છે. બાળમનુષ્યનાં ગીતથી જ બાળકનું કવિતાશિક્ષણ થઈ શકે, આ વિચાર કેટલો સાચો છે તે અનુભવથી સ્પષ્ટ રીતે જાણી શકાય છે. લોકગીતો બાળક સામે મૂકી જોઈએ અને તેની ખાત્રી કરી લઈએ. બાલ્યાવસ્થાના કાવ્યપરિચયમાં મુખ્ય વસ્તુ કાવ્યની ગેયતા, ડોલન, તાલની સ્પષ્ટતા અને ઉચિત વસ્તુ છે. બધાં લોકગીતમાં ગેયતા છે, બધાં કાવ્યો એકલાં ગેય છે, છતાં તે જ કારણે તે બધાં બાળકોને ન ગમે. એમજ ડોલન, તાલની સ્પષ્ટતા અને ઉચિત વસ્તુ પર તફાવત પડે છે. લોકગીતોનાં પડે તપાસીશું ને શબ્દ કાવ્યાને જોઈશું તે તેના વિકાસને ક્રમ જણાશે. આપણે ગેયતા, ડેાલન, તાલ અને ઉચિતતાનો ક્રમ શોધવો પડશે. લોકગીતોની ગેયતાને કમ સીધા પ્રયોગસિવાય જડી નહિ શકે. લોકગીતનું સાહિત્ય તાલીમ વગર ન જ મળે. સરખી સપાટી ઉપર તરતાં બધાં લોકગીતમાં કે પહેલાંનાં તો કોઈ નવાં એમ જડી આવશે, પણ શિષ્ટ કાવ્યો કે કવિતાની બાબતમાં તો આપણે કમ શોધી કાઢી શકીએ; અને જે ક્રમમાં કાવ્યનું સાહિત્ય શરૂથી–બાલ્યાવસ્થાથી વિકસતું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #163 -------------------------------------------------------------------------- ________________ કવિતાશિક્ષણ ૧૪૭ આવ્યું હોય તે ક્રમે બાળક પાસે કાવ્યો મૂકતા જઈ શકીશું. આમ કરીશું એટલે મોટેભાગે બાલકાવ્યનાં કમિક લક્ષણોવાળી કવિતાઓ આપણા હાથમાં સહેજે પડશે. લોકગીતમાંનાં બાલ-લોકગીતો કયાં કયાં છે, તે આગળ કહ્યું તેમ અનુભવથી નક્કી કરવું. તે અનુભવ કરનારને કેવાં લોકગીતો મૂકવાં ને કેવાં ઉપર પ્રયોગ કરે, તે જાણવું પડશે. ગેયતાને કારણે મોટેભાગે ગમે તે લોકગીત રસિક થશે; પણ બાળકો આગળ બીજાં કારણો સાથે હોવાથી કયું ગીત વારંવાર પ્રિય થઈ પડે છે, તે તેને સંભળાવીને જોવાનું છે તે તે ઉપરથી નિયમો તારવી કાઢવાના છે. બાળકને પિતાની દુનિયાના સ્થળ તેમજ માનસિક અનુભવો વ્યક્ત કરતું લોકગીત ભાવે છે. પિતાની આસપાસનું જગત જેમાં પ્રતિબિંબિત થયું હોય છે, તેવું ગીત પણ તેને વધારે ખેંચે છે. પિતાનાં સુખ-દુ:ખો સાથે જે ગીત વધારે જોડાયેલું હોય છે, તે પણ ગમે છે. હમેશના બનતા બનાવો ચીતરાયા હોય છે, તેવું ગીત પણ તેને ગમે છે. વળી પિતાની કલ્પનાઓને ઉડાડે, પિતાના તરંગોને પિષે તેવાં ગીતો પણ તે સાંભળે છે. વળી જે વાતો જેવું અને બનાવોની પરંપરા સાંકળતું ગીત હોય છે, તે તેને ઘણું ભાવે છે. આ બધું ગીતના વસ્તુ અને ભાવપરત્વે છે. ગીતની ભાષા એટલે તેની ઝડઝમક, તેના શબ્દ, અનુવનિઓ, તેની ભાષા, રચના એ બધું પણ ગીતની પ્રિયતા-અપ્રિયતામાં સાથે રહે છે. ગીતની ગાન-સરળતા અને સ્મૃતિસરળતા પણ ગીતના પક્ષપાત માટે ઉભા રહે છે. આ બધું જોતાં જઈને બાલગીતને ગીતસમૂહમાંથી તારવી કાઢવાનાં છે. જૂનાં ગીતે મૂકનારને માત્ર એકજ સૂચના આવશ્યક છે. જૂનાં ગીતોના સંગ્રાહકની દૃષ્ટિ સંગ્રહપૂરતી છે, પુરાતત્ત્વવેત્તાની ગીત પરત્વેની દૃષ્ટિ જૂદી હોય, જૂદા જૂદા મનુષ્યની દૃષ્ટિઆત્મલક્ષી કે પરલક્ષી-જૂદી જૂદી હોય; તેમજ શિક્ષકની દૃષ્ટિ જૂદી જોઇશે. જૂના વખતમાં શું હતું તે લોકગીતઠારા આપણે બાળકોને શીખવવું નથી. જૂનાં ગીતને એ ઉપગ આગળ જતાં ઇતિહાસ ભણનારમાટે હોઈ શકે. આપણે તે બાળકને નિર્દોષ આનંદ આપે તેવું બાલભોગ્ય ગીત આપવાનું છે; અને નિર્દોષને અર્થ આપણે ખૂબ વિચાર જોઈએ. આપણે આવતી કાલની સમાજમાં જે બધું જેવા ન ઈચ્છતા હોઈએ, તેવું બધું જે ગીતે પોષતાં હોય તેવાં ગીતોને છેડી દઈએ, છેડી દેવાં જ જોઈએ. આપણે વહેમી થવા નથી માગતા, આપણે સાસુ-વહુના કયાથી કંટાળ્યા છીએ, ઝેર દઇને મારી નાખવાનો શોષ નથી જોઇતે; એવું એવું જે બધું આપણને નહિ ગોઠતું છે તેવું ગીતમાં ન જોઈએ; કારણ કે ગીતની સાથે તે તે પણ બાળકને સ્પર્શે છે; ને જ્યાં ગીતનો ઝોક એવું એવું આદર્શ તરીકે ધરવાનો હોય છે, ત્યાં તો તે વિષરૂપજ થઈ પડે છે. માટે ગીત ઉપર આપણે ચેકીપહેરે બેસાડવો જોઇશે. ગીતમાં બાળજીવનને, મનુષ્યજીવનને ઉન્નત કરે તેવા ભાવો રહેવા દઈએ ને બાકીનાને ફેકી દઈએ. તેમ કરતાં ગીત જાય તો જવા દઈએ. ખરી રીતે ગીતની કિંમત ગેયતા, સરળતા વગેરેમાં રહેલી છે. તેની વસ્તુની કિંમત છે, પણ તે તો ગૌણ છે. આપણે ગીતના જૂના ઢાળોમાં નવું વસ્તુ મૂકી ગીતને નવાં કરીએ તો ઉત્તમ કાવ્યશિક્ષણની શરૂઆતનું સાહિત્ય તૈયાર કર્યું કહેવાય. લોકગીતનો પરિચય ગાઈને આપો. જે ગીતો ગવાય, બાળકને જેનો રસ લાગે, તે ગીતો લખાઈને તેમની સામે આવે તો પરિચયને દૃઢ કરશે; પરંતુ ગીતને પરિચય ગીતગાનથી થાય, ગીતવાચનથી ન થાય તે ભૂલવું નહિ. ગીત પરિચય માત્ર મોઢે કરવાથી કે બોલવાથી નથી થતો. એનો પરિચય ગીતને વાતાવરણમાં રહેવાથી થાય; માટે શાળામાં ગીતો છૂટથી ગવાય, એજ ઉત્તમ માર્ગ છે. હવે કવિઓની કવિતાઓ બાળકે આગળ કેમ મૂકવી, તેનો વિચાર કરીએ. પ્રથય વિચાર તેના ક્રમનો છે. આજના કાવ્યસંગ્રહ–બાલકાવ્યસંગ્રહ સફળ નથી જણાતા. વાચનમાળામાં મૂકવામાં આવેલાં કાવ્યો ઉપર બાળકને પ્રેમ નથી થતો. ત્યારે શું કરવું? આપણું કવિતાનું સાહિત્ય અમુક હદ સુધી વિકસ્યું છે. એ સાહિત્યને તપાસી તેના વર્ગો પાડીએ તે કંઇક આવા પડેડ-એક વર્ગ છેક જૂના કવિઓનો એટલે હિંદી કે વ્રજ ભાષાની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #164 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ શુભસ’ગ્રહ-ભાગ ત્રીજો જેના પર અસર થઇ છે તેવાઓના; બીજો વર્ગ પ્રાકૃત ભાષામાંથી બહાર આવતી ગુજરાતી. ભાષામાં જેનાં કાવ્યા થયાં છે તેને; ત્રીજો વશુદ્ધ ગુજરાતીને! અને ચેાથેા આજના ગુજરાતીને. આપણી ભાષા સંસ્કૃતમાંથી પ્રાકૃતમાં થઇને પછી ગુજરાતી થઇ. આપણે બાળકા પાસે ગુજરાતી કાવ્યા મૂકવાં છે અને બાળકામાટે તે મૂકવાનાં છે; એટલે તેા ગુજરાતી કાવ્યવિકાસમાં જે પ્રાથમિક કાવ્યેા હાય, તે મૂકવાં જોઇએ. આ પ્રાથમિક કાવ્યેા કયાં અનેતેના કવિએ કયા, તે જોવુ પડે. મોટેભાગે જે બધા ભક્તકવિએ થઇ ગયા છે, તેએ મિશ્રભાષાના અગર તેા છાયાગુજરાતી ભાષાના કવિઓ છે. તેઓનાં કાવ્યા ગુજરાતી કાવ્યસરિતાના વિકાસની બહાર લાગે છે. પ્રેમાનંદ આદિ કવિએ ગુજરાતી ભાષાના કવિએ છે; પરંતુ તેમનાં કાવ્યે ઉપર સંસ્કૃત ભાષા અને વસ્તુ તેને પ્રભાવ છે. તેઓ એક રીતે ગુજરાતી ભાષાના કાવ્યપ્રવાહના મૂળમાં છે તે! ખીજી રીતે તેઓ શુદ્ધ પ્રવાહની પેલી તરફના છે-અર્થાત્ જેમ કાઇ સપાટ પ્રદેશપરથી વહેતા જળપ્રવાહ ડુંગરપર થઇ નીચે આવે તેપણ તેની શરૂઆત તેા ડુંગરથી થતા પ્રવાહથી થઈ ગણાય છે ને સપાટ સ્થળ ઉપરના પ્રવાહથી નહિ; તેમ આ કવિએનાં કાવ્યવિષે કહી શકાય. છતાં આ કવિ સંસ્કૃત પ્રભાતે અને વસ્તુને ગુજરાતીમાં મૂકતાં છતાં કાવ્યનું શરીર તે નવુંજ ઘડતા હતા. તેઓ નવી ભાષામાં કાવ્ય રચતા હતા, તેથી તેમણે સંસ્કૃત કે વિકસેલી ભાષાનાં નૃત્તો ન લીધાં. તેઓએ લાકહ્રદય-લેાકમાનસને અનુકૂળ, સ્વાભાવિક અને સહેલાથી સ્પર્શી શકે એવા મારુ, વેરાડી વગેરે રાગી લીધા; અને ઢાળની દૃષ્ટિએ આ કવિએ ગુજરાતી સાહિત્યની કવિતાનદીમાં મૂળ આગળ છે, એમ કહેવાય. ત્યારપછીના જે કવિએ થયા તેઓએ ગુજરાતનું માનસ, ગુજરાતની જનકથાઓ, ગુજરાતના વહેમ, શક્તિ-અશક્તિ અને મહેચ્છાએ પેાતાની કવિતામાં દર્શાવ્યાં. શામળ વગેરે ને છેવટે દલપતરામને આ વર્ગમાં મૂકાય. તેમની કવિતાના ઢાળે! સંસ્કૃત ઢાળેાથી જૂદા છે. હવે કવિતાના શરીરની દૃષ્ટિએ આપણે આ કવિતાઓને વિચાર કરીએ. કવિતાપરિચયમાં કવિતાનું શરીર એ પહેલી વાત છે. તે શરીરમાં ઉઠતા ભાવા અને મૂકવાનું વસ્તુ જરા ગૌણ છે. કાવ્યવિકાસની શરૂઆતમાં ગુજરાતી કાવ્યે જે ઢાળેા લીધા, તે પ્રાથમિક ઢાળા, રાગા કે છંદો ગણાય. તે સરળ છે, સાદા છે, અટપટા અન્વય તેમાં આવતા નથી. લાકગીતે! જેમ લેાકભાગ્ય અને લેકિગત છે, તેમજ આ કવિએ શિષ્ટ કરતાં લેાકનાજ ગણાય છે તે તેમનાં ઘણાં કાવ્યો તે લેાકગત થતાં લેાકગીતપણાને પણ પામેલાં છે. આવા પ્રાથમિક ઢાળેા ખાળકોને ગમે છે. ૧૦ નવલરામે ગરબાની ચેાડી રચી તેમાં આ તત્ત્વ સ્પષ્ટ છે. સાધારણ લેાકા-પ્રાથમિક માનસવાળાઆ આ જૂના ઢાળેા હજી ગાયા કરે છે. તેમના કવિએ, લેખકા જૂના ઢાળામાં કથાવાર્તા લખે છે; માટે આળકા પાસે કાવ્યના પ્રથમ પરિચયમાં આવા ઢાળેાની કવિતાએ મૂકવી. જૂના કવિએએ કે દલપતરામભાઈસુધીના મધ્યકાલના કવિએએ-કાઇએ. બાળકામાટે કાવ્યા નથી રચ્યાં. તેમનાં કાવ્યો તે તે યુગની ભાવનાપ્રધાન કાવ્યા છે. બાળક માટેનાં ગીત યુગ હમણાં છે, તેથી જૂના રાગેામાં નવાં ગીતે ત્રિભુવન જેવા કવિએ સફળપણે આપે છે. ભક્તકવિ ભક્તિ ગાય છે, રસિક કવિ રસ ગાળે, શિક્ષક કવિ કે બાળકપ્રિય કવિ બાળકે તે માટે કાવ્યેા આપશે. હમણાં આપણે જૂના ઢાળાવાળાં ખાલમનેાચિત કાવ્યેા તારવી કાઢીએ ને તેને ખાળકો પાસે મૂકીએ, ગાઇ બતાવીને તેમજ લખીને તેમને આપીએ. તેમ કરતાં તેમાં રહેલા ક્રમ પણ આપણને જડશે ને સાથે સાથેજ આપણે નવી વસ્તુ ભરી જૂના ઢાળાને સજીવન કરતા જઈએ. ભાઇ ત્રિભુવન જૂના ઢાળે ખાળકામાટે વાપરવા વધારે લલચાય તેા સારૂં થાય. જુગતરામ શખરી આખ્યાન વગેરે લખે છે ત્યાં આવીજ રીતે નવું ખાલકાવ્યસાહિત્ય રચે છે. કવિતાઓની પસંદગીનું એક ધેારણ આપણે જોયું કે, તેના ઢાળેા વગેરે શરીર, ગુર્જર કાવ્યવિકાસને ક્રમે આપણે મૂકવું. બીજી વાત એ છે કે, તેનું વસ્તુ તપાસવું. આપણે શામળ વગેરેમાંથી ખાળાને અનુકૂળ વસ્તુવાળાં ઘણાં કાવ્યો શોધી શકીએ. તેઓ વસ્તુમાં પણ વિકાસ કરતાજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #165 -------------------------------------------------------------------------- ________________ MAAND vw કવિતાશિક્ષણ ૧૪૯ હતા, તેથી તેમનાં કાવ્યો બાળઢાળ સાથે બાલવસ્તુથી ભરેલાં છે. તેઓએ ટ અને ગધેડાની અને વાંદરા વગેરેની વાતો પણ કરી છે. ' અગાઉ લોકગીતની વસ્તુસંબંધે જે કહેવામાં આવ્યું, તે કાવ્યોને પણ લાગુ પડે છે. તેમાં પણ આપણે જે નથી માગતા તેની વાત ન જોઈએ. આપણે જે આદર્શ આજે નથી રહ્યો, તે પ્રેરનાર કાવ્યવસ્તુનો ત્યાગ કરીએ. બીજી બાજુ આપણા ભવ્ય અવાજ તથા ગંભીર અને પકળ આદર્શથી કાવ્યને ભારે કરી બગાડી ન નાખીએ. આજના બાળકના સહજ જીવનને પ્રેરક, પિષક એવી વસ્તુભય કાવ્યો એ આપણાં બાળકનાં કાવ્યો છે. એક બીજો વિચાર પણ વિચારીએ. બાળક બને જાતનાં કાવ્યોમાં રસ લઈ શકે છે. એક વર્ણનવાળાં કે એક ભાવવાળાં અને એક કથનવાળાં એટલે કે એક વાત કે વાર્તાવાળાં. આમાંયે સાદાં વર્ણનકાવ્યો કે ભાવકા જેટલાજ ઉત્કૃષ્ટ કા બાળકની નજરે આખ્યાયિકા કાળે જણાય છે. આખ્યાયિકા કાવ્યો વાર્તારૂપ છે, તેથી વાત તેમને જેટલી ગમે છે તેટલાંજ, તે ગમે છે. ઘણી વાર તે તે ખૂબ ગમે છે. માટે તેવાં કાવ્યો આપણે શોધવાં જોઈએ. જુગતરામ જેવા તેવાં કાવ્યો વધારે ને વધારે રચે તે સારૂં. પ્રાથમિક માનસને લંબાણ અને વાર્તાકથન જેવું વધારે ગમે છે. નાનાં બાળકોને તેવાંજ ગમે છે. આપણે મોટા થયા છીએ, એટલે ઉર્મિકાવ્યો આપણને વધારે ખેંચે છે; છતાં ગામડામાં મોટાં નરનારીઓ સુદ્ધાં ઓખાહરણ ને નળાખ્યાન કે મહાભારત જેવડાં મહાકાવ્યો સાંભળતાં થાકતાં જ નથી. કાબે લાંબાં હોય પણ તેમાં બનાવની પરંપર હશે તે બાળકે ઝીલશેઃ જયારે એક નાનું કાવ્ય કેવળ ભાવપ્રધાન હશે તો નિરર્થક જશે. આપણે બાળકને કાવ્યપરિચય આપીને બેસી રહીશું તો પણ તેમને કાવ્યશિક્ષણમાં ઘણું શીખવ્યું કહેવાશે. ખરું શિક્ષણ વસ્તુમાં તરબોળ થવામાં છે અને પરિચયથી તરબોળ થવાય છે. પછી અર્થ, અન્વય વગેરે ચૂંથણ તે સહજે સિદ્ધ થાય છે. આપણે પરિચયની હિમાયત કરી. તે કેમ આપવો ? આગળ જરા કહી ગયા છીએ, છતાં અહીં પૂર્તિરૂપે જરા વિશેષ કહીએ. કાવ્યોનો પરિચય ગાઈને આપી શકાય. ગાવાની ઢબ, સુંદર રાગ, સરસ એગ્ય અભિનય, છટા, તાલ વગેરે સરસ પરિચય કરાવવામાં સારી મદદ આપનારાં છે એટલે પરિચય. કાવ્ય ગેખાવાય નહિ, તે મોઢે કરી લેવરાવાય નહિ ને લેવાય પણ નહિ. તેને રવાદ લેવાય ને તેમ કરતાં કરતાં પિતાનું કરાય. - પરિચય આપતી વખતે કાવ્યવિષે પ્રસંગેપાત કહેવાય, કાવ્યના વસ્તુવિષે જરા બે બેલ ચાલે, કાવ્યની અંદર રહેલ વાર્તાને મોઢેથી ટૂંકાવીને કીધી હોય તે કાવ્યમાં ઝટ પ્રવેશ થાય ને બાળકે વધારે રસ લે. પ્રથમ ભૂમિકા રચવામાટે કાવ્યવિષે કંઈક કહેવું ઉપયોગી છે. વચ્ચે વચ્ચે પણ કોઈ શબ્દને અર્થ કરી આવા કાવ્યની ખુબી કે અર્થ બહાર આણવાનું પણ જરૂરનું છે. વખતે વખતે કાવ્યને ગધના રૂપમાં છટાથી બેલી જવું પણ કામનું છે. - જ્યારે બાળકો કાવ્ય વાંચતાં થાય, ત્યારે તે તેની સામે કાવ્ય પણ મૂકીએ તેમજ કાવ્યપાઠ પણ મૂકીએ. એટલે કે કાવ્યને પાઠના રૂપમાં ગોઠવીને તે મૂકીએ. ગીત પરત્વે ગીતાપાઠ કહીએ ને કાવ્યપરત્વે કાવ્યપાઠ કહીએ. ગીત અને ગીતાપાઠ સાથે વાંચતાં બાળકને કાવ્યને અર્થ સ્પષ્ટ થશે અને અવય વગેરેના આડકતરી જાણ થશે; પરંતુ આમ દરેક કાવ્યપરત્વે થવું જ જોઈએ એમ નથી. આ તે નમુનાતરીકે આપવાનું છે. કાવ્યશિક્ષણના વિષયમાં કાવ્યપરિચયવિષે કંઈક આમ કહી શકાય છે. ( કાર્તિક સં. ૧૯૮૪ ના દક્ષિણામૂર્તિના અંકમાં લેખક–ગિજુભાઈ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #166 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૬૭–નિવૃત્તશિક્ષણ કાસની રાજ્યક્રાંતિની ઘટનાના સંબંધમાં આવતી વ્યક્તિઓમાં રૂસો અને વૈોરનાં નામે પ્રસિદ્ધ છે. આ લેખકની લેખનશૈલી તેજસ્વી, જીવંત અને ક્રાંતિકારક છે. આ લોકોની લેખિનીનો. જેટલો ધાક તે કાળમાં લોકોને લાગતો, તેટલો બળવાન રાષ્ટ્રોના શસ્ત્રબળનો ધાક લોકોને લાગતો ન હતો. કૅચ રાજ્યક્રાંતિ એ આ વ્યક્તિઓના લેખનું મૂર્ત પરિણામ છે. આ બંને ગ્રંથકર્તાઓમાં રૂસો વધારે ભાવનાપ્રધાન હતો. લેખ લખવા ખાતર તેણે કદી ભાષાશાસ્ત્રનો અભ્યાસ કર્યો નથી. એના વિચારે એટલા બધા વધી પડ્યા કે હૃદયની અંદર રહી ન શકયા. બહાર પડવા માટે એ વિચારો વાણીને અંદરથી ખૂબ ધકેલવા લાગ્યા અને તેથી તેની ઇચ્છા ન હોવા છતાં. પણ, જવાળામુખી ફાટીને જેમ અંદરથી ધગધગતે લાવા રસ નીકળે તે પ્રમાણે–તે કરતાં એ વધારે દાહક એવા તેના વિચારો લખાણુરૂપે બહાર નીકળ્યા. તેના લેખમાં તેનું હૃદય બોલતું હતું, અને તેથી જ એ લેખ બૌદ્ધિક ને તાર્કિક દૃષ્ટિએ શ્રેષ્ઠ ન કરે તો પણ તેના લેખાએ જાણે કે જીવંત અગ્નિ જેટલી અસર કરી એ વાત ઇતિહાસને કબૂલ કરવી પડે છે. મૃતજીવન કરતાં જીવંત મૃત્યુ વધારે શ્રેયસ્કર છે, એ તેના લેખનું સૂત્ર હતું. આવા પ્રભાવશાળી, પ્રતિભાવાન ગ્રંથકારના શિક્ષણવિષેના વિચારોનો વિચાર કરવો એ આપણું કર્તવ્ય છે. રૂસોના મત પ્રમાણે શિક્ષણના ત્રણ વિભાગ પાડવા જોઇએઃ-(૧) નિસર્ગશિક્ષણ, (૨) વ્યક્તિ શિક્ષણ અને (૩) વ્યવહારશિક્ષણ. શરીરને દરેક અવયવ પૂર્ણ રીતે અને વ્યવસ્થિત રીતે વૃદ્ધિ પામે; ઇદ્રિય ચાલાક, ચપળ, કાર્યપટુ બને; જૂદી જૂદી મનોવૃત્તિઓનો દરેક રીતે સંપૂર્ણ વિકાસ થાય: સ્મૃતિ, પ્રજ્ઞા, મેધા, કૃતિ, તર્ક વગેરે બૌદ્ધિક શક્તિઓ પ્રગ૯ભ અને પ્રખર થાય; આ બધી નૈસર્ગિક ને પ્રાકૃતિક પ્રવૃત્તિઓનો સમાવેશ સોના મત પ્રમાણે નિસર્ગ શિક્ષણમાં થાય છે. આથી જૂદા શબ્દોમાં બેલીએ તે મનુષ્યની અંદર ને અંદરજ થતી શારીરિક, માનસિક અને બૌદ્ધિક વૃદ્ધિ-આત્મવિકાસ તેજ નિસર્ગશિક્ષણ કહી શકાય. તે જ પ્રમાણે માણસને બાહ્ય પરિસ્થિતિ ઉપરથી જે જ્ઞાન થાય છે, વ્યવહારમાં જે અનુભવ થાય છે, એ બધા પદાર્થજ્ઞાનને અથવા ભૌતિક માહિતીને રૂસો વ્યવહારશિક્ષણ” એવું નામ આપે છે; અને વ્યવહારજ્ઞાનની દષ્ટિએ નિસર્ગશિક્ષણને લીધે થયેલા આત્મવિકાસને બાહ્ય જગતમાં કેવી રીતે ઉપયોગ કરો. એ સંબંધે અન્ય મનુષ્યના પ્રયત્નથી જે વાચિક, સાંપ્રદાયિક કે શાલીન (શાળામાં અપાતું) શિક્ષણ મનુષ્યને મળે છે, તેને તેણે વ્યક્તિશિક્ષણ” એવું નામ આપ્યું છે.. એટલે તેની દષ્ટિએ વ્યક્તિ શિક્ષણ એ વ્યવહાર શિક્ષણ અને નિસર્ગશિક્ષણની વચ્ચેના અકેડો છે. વાસ્તવિક રીતે રૂસોએ શિક્ષણના વિભાગ કેટલા પાડ્યા છે, એ બહુ મહત્ત્વનો મુદ્દો નથી. અમુક વિષયના અમુક વિભાગ પાડવાજ જોઇએ એ કાયદો નથી. આ બધા પ્રશ્નો સગવડના છે. અર્થાત દૃષ્ટિભેદને કારણે વર્ગીકરણ ભિન્ન ભિન્ન જાતનું થાય, એ સ્વાભાવિક છે. રૂસએ પાડેલ ત્રણ વિભાગ અવશ્ય પાડવાજ જોઇએ, એવું નથી. કારણ વ્યક્તિશિક્ષણ અને વ્યવહારશિણ બંનેને માણસ બહારથી પ્રાપ્ત કરી શકે છે. ફક્ત નિસર્ગશિક્ષણજ અંદરથી મળે છે, એમ કહી શકાય. આ દષ્ટિએ જોતાં અંતઃશિક્ષણ અને બાહ્યશક્ષણ એવા બે વિભાગ પાડવામાં શું અડચણ છે? પરંતુ આથી પણ આગળ જઈને એમ પણ કહી શકાય કે, બાઘશિક્ષણ કેવળ અભાવાત્મક કાર્ય છે, જ્યારે અંતઃશિક્ષણજ ભાવરૂપ કાર્ય છે; તેથી અંતઃશિક્ષણ એ એકજ ખરે અને. તાત્ત્વિક વિભાગ છે. આપણે જેને બાહ્યશિક્ષણ નામ આપ્યું છે, તે ફક્ત અન્ય માણસ મારફત કે શાળામારફત જ મળે છે, એવું નથી. આ અનંત વિશ્વના પ્રત્યેક પદાર્થમાંથી એ શિક્ષણ તો મળેજ છે. એમાં કદી ભંગ થતજ નથી. શેકસપિયરે કહ્યું છે તેમ વહેતા ઝરામાં પ્રસાદપૂર્ણ ગ્રંથ ભરેલા છે, પથ્થરમાં દર્શન છુપાઈ રહ્યાં છે અને યગ્રાવત પદાર્થોમાં શિક્ષણનાં બધાં તો ભરેલાં છે. વૃક્ષ, વનસ્પતિ, ભલે, નદીએ, પર્વત, આકાશ, તારા-એ બધી વસ્તુઓ પોતે દરેક . www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #167 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તશિક્ષણ ૧૫૧ મનુષ્યને શિક્ષણ આપ્યાજ કરે છે. નૈયાયિકાના અણુથી લઇને સાંખ્યાન! મહત્તત્ત્વસુધી, ભૂમિતિના બિંદુથી માંડીને ભૂંગાળના સિંધુસુધી બધા નાનામેાટા પદાર્થો મનુષ્યના ગુરુજ્જ છે. વિચક્ષણ વિજ્ઞાનવેત્તાઓની દૂર-ચક્ષુમાં (દુરબીનમાં), વ્યવહાર-વિશારદેશનાં ચ`ચક્ષુમાં, કલ્પનાકુશળ કવિએનાં દિવ્યચક્ષુમાં અથવા તેા તાર્કિક તત્ત્વવેત્તાએનાં જ્ઞાનચક્ષુમાં જે જે પદાર્થો હોય કે ન પણ હોય, તે બધા પદાર્થીમાંથી આપણુને નિત્યપાઠ મળતા રહે છે. આ સિષ્ટ એ તે આપણા અભ્યાસમાટે આપણી સમક્ષ ઈશ્વરે ઉધાડી રાખેલેા શાશ્વત, દિવ્ય, આશ્રય મય, પવિત્ર ગ્રંથ છે. તેની આગળ વેદ બ્ય છે, કુરાન નકામું છે, ખાખલ નિળ છે; પણ આ ગ્રંથગંગા ગમે તેટલી ગભીર હાય, તેપણ મનુષ્ય તે તેમાંથી પેાતાનાજ કળશાથી પાણી લેવાને; અને તેથી જેવાં અને જેટલાનાં ખીને આપણી અંદર હશે તે અને તેટલું જ શિક્ષણ આપણને બહારથી મળવાનું. આને અનુભવતા દરેકને છે. આપણે આટલા આટલા વિષયે। શીખીએ છીએ, આટઆટલા ગ્રંથાવાંચીએ છીએ,આટઆટલા વિચારેા કરીએ છીએ, આટઆટલી વસ્તુઓ જોઇએ છીએ; પણ તેમાંથી કેટલી વસ્તુઓ આપણા સ્મરણમાં રહે છે ? મતલબ કે, આપણે ખાઘુજગતમાંથી જે બધું શીખીએ છીએ તે ભૂલી જઇએ છીએ અને તેની જગ્યાએ સકારાજ માત્ર બાકી રહી જાય છે. કિબહુના, શિક્ષણ એ માહિતી મરી ગયા પછી બાકી વધેલા સરકારે જ છે. આમ થવાનું કારણ ઉપર બતાવ્યું છે કે, જે આપણી અંદર નથી તે મહારથી મળવું અશક્ય છે. ખાદ્યશિક્ષણુ કાઇ સ્વતંત્ર કે તાત્ત્વિક પદાર્થ નથી, પણ કેવળ અભાવાત્મક કા છે. હવે આવી જગ્યાએ હમેશાં એવડે પેચ મૂકવામાં આવે છે. જો ખાદ્યશિક્ષણને મિથ્યા ગણીએ, તે। સરકારના ધડતરમાટે કાંઇ પણ ખાદ્યનિમિત્ત કે આલંબન કે આધાર હેાવા જોઇએ. ઉલટુ ખાશિક્ષણને જો સત્ય કે ભાવરૂપ ગણીએ તા ઉપર બતાવ્યા મુજબ અવિકાસને જેટલેા અંશ અનુકૂળ હેાય તેટલેાજ અંશ, અને તે પણ સંસ્કારરૂપે બાકી રહે છે; એટલે ઉભય પક્ષે વિપ્રતિપત્તિ સિદ્ધ થાય છે. આવી સ્થિતિમાં આ બંને શિક્ષણાના પરસ્પર સબંધ કયે। કહી શકાય ? પણ આ વાત નવીન નથી, એટલે એને નિકાલ પણ નવીન નથી. બધાં શાસ્ત્રોમાં આવી જાતના વાદ ઉભા થયા કરે છે અને તેને સર્વત્ર ઉકેલ પણ એકજ હાય છે. વેદાંતી વાદને દાખલે। ૯.૪એ કે “સુખના ખાદ્યપદાર્થ સાથે શું સંબંધ છે ?' અહીં પણ આજ મુશ્કેલી છે. જો ખાદ્યપદાર્થોમાં સુખ છે, એમ માનીએ તેા હમેશાં તેનાથી સુખ મળવું જોઇએ; પણ એમ થતું નથી. મનઃસ્થિતિ જો નાદુરસ્ત હોય તેા બીજા પ્રસંગોએ સુખ આપનારા પદાર્થો પણ સુખ આપી શકતા નથી. ખીજે પક્ષે જો ખાદ્યપદાર્થોમાં સુખ નથી, સુખ એ તેા માનસિક ભાવના છે' એમ માનીએ તે એવા અનુભવ હંમેશાં આવતા નથી. શેસપિયરે કહ્યા પ્રમાણે છા પોતેજ જો ઘેાડા બનતા તે દરેક મનુષ્ય ધોડેસ્વાર થયેા હાત. ત્યારે આ પ્રશ્નાને કેવી રીતે ઉકેલવા ? તેવુંજ બીજું ન્યાયશાસ્ત્રનું ઉદાહરણ લ્યા. ‘માટી અને માટલાના શું સંબંધ ?' એ પ્રશ્ન છે. માટી એટલેજ માટલું' એમ જો કહેશે, તે માટીથીજ પાણી ભરા. શામાટે માટલુ જોઇએ ? માટી પણ જૂદી છે અને માટલુ પણ જાદુ છે, એમ જો કહેતા હૈ। તેા અમારી માટી અને પાછી આપે। અને તમારૂં માટલું લઇ જાએ. આવી પરિસ્થિતિમાં આ બંનેનેા સબંધ શું? આ કયા સબંધ છે ? તે અમે સમજી શકતા નથી' એમ આપણે જો ગુજરાતીમાં એલીએ તે અમથુ' અજ્ઞાન દેખાય; માટે સંસ્કૃતમાં આ સબંધને અનિચનીય સબંધ' એવુ ભ, પ્રશસ્ત અને સંસ્કૃત નામ છે; પણ આ સંબંધમાં અનિવ ચનીય હાય તાપણું એક પક્ષે જેમ વાવારમળ વારો નામધેય વૃત્તિકેયેવ સત્યમ્ એટલે માટી તાત્ત્વિક અને માટલું અસત્ય, એમ જેમ તારતમ્યથી હરાવી શકાય છે; તેમજ ખીજે પક્ષે અંતઃશિક્ષણ ભાવરૂપ અને ખાદ્યશિક્ષણ અભાવરૂપ કા છે, એમ કહી શકાય છે. પણ આમ કહ્યા પછી બીજો મૂલેાપાટી પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આપણે શિક્ષણના ખે ભાગ કરેલા છે. તેમાંના અતઃશિક્ષણ કે આત્મિકવિકાસ ભાવરૂપ હાય તાપણુ તે દરેક વ્યક્તિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ શુભસંગ્રહ-ભાગ બીજો Av ની અંદર ને અંદરજ થયા કરે છે. તેને માટે આપણે કશું કરી શકતા નથી. તેને કાંઈ એભ્યાસક્રમ બનાવી શકાતો નથી અને જે બનાવ એ તોપણ તેનો અમલ કરવો શક્ય નથી; અને બાહ્યશિક્ષણ એ સામાન્યતઃ અને વ્યક્તિ શિક્ષણ એ વિશેષતઃ અભાવરૂપ છે, એવું ઠરાવ્યુંજ છે. આવી સ્થિતિમાં દિ વારાવિષા = સારા એ ન્યાયે શિક્ષણવિષયક બધી ચળવળ એ શું મૂર્ખતાનું પ્રદશન છે ? રપ આક્ષેપદષ્ટિએ જેવો નિરુત્તર અને બીન તેડી લાગે છે, તે તે નથી એ કહેવું જરૂરી છે; કારણ કે આપણે જ્યારે બાહ્ય શિક્ષણ એ અભાવાત્મક કાર્ય (નેગેટીવ ફન્કશન) છે એમ કહીએ છીએ, ત્યારે તે કાર્ય જ નથી એમ નથી કહેતા. તે કાર્ય છે, તે ઉપયુક્ત કાર્ય છે, પણ તે અભાવાત્મક કાર્ય છે એટલું જ કહેવાનું હોય છે. શિક્ષણથી કાંઈ સ્વતંત્ર ન9તવ ઉત્પન્ન કરવાનું નથી. સૂતેલું, છુપાયેલું તરવે જાગૃત કરવાનું હોય છે; એટલે જે અર્થ માં લોકો શિક્ષણનો ઉપયોગ સમજે છે. તે અર્થમાં તેનો ઉપયોગ નથી એટલું જ કહેવાનું છે, પણ એટલાથી શિક્ષણ નિપયોગી છે એમ કહી શકાય નહિ. જહાલ પક્ષના સુધારકાના “ વિધવાવિવાહાત્તજન ને સમાજ શિક્ષક કનું ‘વિધવાવિવાહપ્રતિબંધ-નિવારણ” જે નિરુપયોગી લાગે તોપણ તે નિરપગી નથી. તે જ ખરી રીતે ઉપયોગી છે, એ વાત નાકબૂલ કરી શકાય તેવી નથી. મતલબ કે, શિક્ષણ એ ઉત્તેજક હવા નથી, પણ પ્રતિબંધ-નિવારક ઉપાય છે. રસ્કીને શિલ્પકળાની વ્યાખ્યા પણ આવીજ આપી છે. શિલ્પજ્ઞ માણસને માટીમાંથી કે પથ્થરમાંથી પૂતળું ઉત્પન્ન કરવાનું નથી; તે તો તેમાં છેજ. ફક્ત તે છુપાયેલું છે. તેને પ્રગટ કરવાનું કામ શિક્ષણનું છે. આ ઉપરથી શિક્ષણ અભાવાત્મક હોય તો પણ ઉપયુક્ત છે અને પ્રતિબંધ-નિવારણના જેટલાજ અર્થમાં પણ તેમાં થોડી ભાવાત્મકતા છે એ દેખાઈ આવશે. આજ અર્થ ધ્યાનમાં રાખીને ઉપર તારતમ્યથી અભાવાત્મક એવી સાવધાન ભાષા વાપરી છે. શિક્ષણ આત્મવિકાસના પ્રમાણમાં અભાવાત્મક છે. એટલે કે તેને “ભાવ” બહુ ઓછો છે. પણ આપણે શિક્ષણનો ભાવ પુષ્કળ વધારી દીધેલ હોવાથી આપણી અત્યારની શિક્ષણપદતિ અત્યંત અસ્વાભાવિક, વિપરીત અને અટ્ટહાસ કરવા એગ્ય બની છે. બાળકની સ્મરણશક્તિ તીવ્ર છે એવું જણાતાંજ તેને કોઈ પણ વસ્તુ કંઠસ્થ રાખવાનું વધારે ઉત્તેજન આપવામાં આવે છે. પિતાને એમ લાગે છે કે, બાળકના માથામાં કેટલું ભરૂં ને કેટલું ન ભરું! આજ પરિસ્થિતિ પાઠશાળાની શિક્ષણ પદ્ધતિમાં પણ રવીકારાયેલી છે. ઉલટું વિદ્યાર્થી મંદ હોય તો તેની તરફ ખાસ દુર્લક્ષજ રાખવામાં આવે છે. કોંશિયાર તરીકે નામાંકિત થયેલ છોકરાએ કૅલેજમાં પહોંચતાં સુધી તે માંડમાંડ ટકી રહે છે, પણ પછી મેંટેભાગે પાછળ પડી જાય છે; અને જે કૅલેજમાં પાછળ ન પડે તો આગળ વ્યવહારમાં તો નિઃસવ ઠરે છે. આનું કારણ તેમની કુમળી બુદ્ધિ ઉપર વધારા પડતો પડેલો બોજોજ છે. જે ઘોડો ચપળ હોય અને રીતસર ચાલતો હોય તો તેને સતાવવો ન જોઈએ; પણ તેમ ન કરતાં ઘેડો ચપળ હોવાના કારણેજ તેને ચાબુક મારવામાં આવે છે. આથી શું થાય ? ઘડો ભડકીને ખાડામાં પડવાનો અને ધણુને પણ પાડવાનો. આ મૂર્ખાઇભરેલે અને જંગલી પ્રકાર રાષ્ટ્રીય શાળામાં તે બંધ થવો જ જોઈએ. વસ્તુતઃ પતે શિક્ષણ લે છે, એ વિદ્યાથીને ભાસ થાયે કે શિક્ષણનું સ્વારસ્ય ગયું એમજ માનવું. નાનાં બાળકોને તો રમત એજ ઉત્તમ વ્યાયામ છે એમ કહેવામાં આવે છે, એમાં પણ આજ રહસ્ય છે. રમતમાં વ્યાયામ તો થયા જ કરે છે; પરંતુ “હું વ્યાયામ કરું છું' એવી જાણ તેને નથી હોતી. રમતી વખતે તે આસપાસનું જગત અસ્તિત્વમાં છે, એ હકીકત પણ ભૂલી જવાય છે. બાળકે તપ બનીને અદ્વૈતનો અનુભવ લેતાં હોય છે. નથી લાગતાં તેમને તરસ કે ટાઢ-તડકો કે થાક. સારાંશ કે, રમત એ આનંદ હોય છે, તે વ્યાયામરૂપ કર્તવ્ય નથી હોતું. આજ વાત દરેક શિક્ષણને પણ લાગુ પડવી જોઈએ. શિક્ષણ કર્તવ્ય છે એવી કૃત્રિમ ભાવના કરતાં શિક્ષણ આનંદ છે એવી નૈસર્ગિક અને જમદાર ભાવના ઉત્પન્ન થવી જોઈએ; પણ આપણાં બાળકોમાં આવી ભાવના હાલ જણાય છે ? શિક્ષણ એટલે આનંદ છે એવી ભાવના તો www.umaragyanbhandar.com Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat Page #169 -------------------------------------------------------------------------- ________________ નિવૃત્તશિક્ષણ ૧૫૩ નથીજ; પરંતુ શિક્ષણ એ કતવ્ય છે એવી ભાવના પણ કાંઇ બહુ જોવામાં નથી આવતી. આજે તે વિદ્યાર્થીઓમાં એકજ ગુલામગીરીની ભાવના પ્રચલિત છે કે, શિક્ષણ એટલે શિક્ષા. છેકરામાં જરાક જેટલી પણ સ્વતંત્રતાની ચમક નજરે પડે, તેનામાં જરાક જેટલુંયે ચેતન દેખાય કે તરતજ ધરનાં માણસા તેનાથી થાકીને આને હવે નિશાળમાં ધાળવા જોઇએ' એવા ઉદ્ગારા કાઢવા લાગે છે. શાળા એટલે શુ પૂરી રાખવાની જગા ! અર્થાતજ આ પવિત્ર કાર્યને ઉપાડનારા શિક્ષકા એટલે ઉપર્યુક્ત જેલ(શાળા)ના અધિકારીએ ! પણ આમાં દેષ કાને ? આપણા શિક્ષણની બાબતના મતે અને તદનુસાર આપણે જે પતિને-અથવા પતિના અભાવને અવલબ કરીએ છીએ તેને આ દેષ છે. વિદ્યાર્થીને ખબર પણ ન પડે, એવી રીતે તેને શિક્ષણ મળવુ તે એ. નાનપણમાં બાળક માતૃભાષા જેટલી સ્વા ભાવિક રીતે શીખી જાય છે, તેટલીજ સ્વાભાવિક રીતે તેને બધુ શિક્ષણ મળવુ જોઇએ. બાળક ‘વ્યાકરણ એ શું ચીજ છે' એ નહિ જાણતું હોય, તાપણુ કદી ‘મા આબ્યા' એમ ખેલવાનું નથી; એટલે કે તેને વ્યાકરણ સમજાઇજ ગયું છે. ફક્ત તેને વ્યાકરણ' શબ્દની ખબર નહિ હેય અથવા તેા વ્યાકરણની પરિભાષા તે જણતું નહિ હોય; પણ વ્યાકરણનુ મુખ્ય કા તા થઈ ચૂકેલુ છે. સાધ્ય-સાધનાની અદલાબદલી નહિં થવી જોએ, સાધ્યને માટે સાધના હોય છે, સાધને માટે સાધ્ય નથી હેતું. આજ વસ્તુ તમાં પણ લાગુ પડે છે. ગૌતમનાં ન્યાયસૂત્રેા કે એરિસ્ટાટલનુ તર્ક શાસ્ત્ર શામાટે વાંચવાં ? વ્યવસ્થિત વિચાર કરતાં આવડે, સાચાં અનુમાન કરી શકાય એટલા ખાતર. દીવા ઝાંખે ઝાંખે! થતા જાય તે ધણુ' કરીને તેમાં તેલ નિહ હાય એવું અનુમાન તે! બાળક પણ કાઢી શકે છે. તેના ભેજામાં પણ તક તેા હાય છેજ. એટલુ ખરૂં કે, તેને પંચાવયવી વાકય કે સિલાજીઝમ માંડતાં નહિ આવડે, વિદ્યાર્થીમાં તર્કશાસ્ત્ર પ્રથમથીજ હેાય છે. તેને વારંવાર ખારાક મળ્યા કરે એવા પ્રસંગો ઉભા કરવાનું કામજ શિક્ષણનું છે. સર્વાં કલા, સર્વાં સગુણ બીજરૂપે મનુષ્યમાં સ્વયંભૂજ છે; આપણે તે બીજોઇ શકતા નથી, પણ એ દેખાતું નથી એટલા ખાતર એ નથીજ એમ સાબીત ન થઇ શકે. પણ આ મત રૂસાને પસંદ નથી, એમ કેટલીક વાર દેખાય છે. મનુષ્ય સ્વભાવતઃ દુળ અને અનીતિમાન છે, તેને શિક્ષણથી બળવાન અને નીતિમાન બનાવવાના છે. મૂળથી તે તે પશુ છે, શિક્ષણથી તેને માણસ બનાવવાને છે. તેનુ પૂર્વસ્વરૂપ વાપોતૢ વાવ૪માંડદું પાપારમા વાપસંમય:। છે, તેનું ઉત્તરરૂપ શિક્ષણથી ઉત્પન્ન થવાનુ છે. આવી જાતની ભાષા તે કાક કાઈક વાર વાપરે છે. આની વિરુદ્ધનાં વાક્યા પણ તેના પુસ્તકમાં દેખાય છે તે ખરાંજ અને તેથીજ તેને મત અમુકજ પ્રકારને છે, એમ કહેવુ કઠણ છે; પરંતુ જો તેનેા એવેાજ મત હેાય તે તેમાં તેનેા બહુ દેખ નથી, પણ તે સમયની પરિસ્થિતિનેજ દોષ છે, એમ કહી શકાય એમ છે. વતંત્ર બુદ્ધિવાળા લેાકેા પણ પરિસ્થિતિના ગુલામ ભલે ન હેાય, તેપણુ કેટલેક અંશે તે પરિસ્થિતિથીજ બનેલા હોય છે. એમાં પણ રૂસના સમયની ક્રાંસની સ્થિતિ કેટલી ભયંકર હતી! આજે જેમ ભારતવર્ષમાં ૭૧ કરોડ જંતુઓના ભયંકર દેખાવ નજરે પડે છે, તેમજ ક્રાંસની પણ તેવીજ સ્થિતિ હતી. તેથી રૂસા જેવા જ્વાળામુખી અને જહાલ મનુષ્યનું ભાવનામય વિકારી હૃદય મનુષ્યજાતિના તિરસ્કારથી ભરેલુ હેાય તે તે ક્ષમ્ય છે. ગુલામગીરી જોતાંજ તેને ચીડ ચઢતી,તેનુ લેાહી ઉકળવા માંડતું, તેની વૃત્તિએ અનાવર થતી. આવી પરિસ્થિતિમાં મનુષ્યજાતિના તિરસ્કારને લીધે માણસ એ પશુ છે અને શિક્ષણને લીધેજ કાંઈક માણુસાઈમાં આવી શકે છે, એવા તેને મત થાય તે તે સમજી શકાય તેમ છે; પરંતુ રૂસેમાટે આપણને ગમે તેટલી સહાનુભૂતિ ઉત્પન્ન થાય, તેાપણ આવે! મત ગમે તે માણસ ગમે તે પિરસ્થિતિમાં પ્રતિપાદન કરે તેાયે તે અયેાગ્ય છે, એમાં તે શક નથી. મનુષ્ય સ્વભાવથીજ દુષ્ટ છે, એમ માનવામાં મનુષ્યજાતિને ઉપમ તે છેજ; પણ નિરાશાવાદની પરાકાષ્ઠા છે. જો મનુષ્ય મૂળથીજ દુષ્ટ હોય તેાપછી શિક્ષણને અવકાશજ નથી. વસ્તુથી તેને સ્વભાવ કાયમને માટે દૂર કરવા એ તર્ક ષ્ટિથી અશક્ય છે. તેમ મનુષ્યસ્વભાવ મૂળથીજ દુષ્ટ હશે તે તેને સુધારવા ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #170 -------------------------------------------------------------------------- ________________ ~ wWww wwwww www ^^ ^ ^^^ ^ ^ ૧૫૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો બધા પ્રયત્નો નિષ્ફળ થઇને નિરાશાવાદનું અને તેની સાથેજ પશુવૃત્તિનું સામ્રાજ્ય શરૂ થવાનું; કારણે શિક્ષણની આશાનો નાશ થતાં શિક્ષાનું રાજ્ય સ્થાપિત થવાનું જ. બ્રિટિશ સરકાર ઉપરનો આપણો વિશ્વાસ સમૂળગો ઉડી ગયા છે, એવું ઘણા લોકો આવેશમાં ને આવેશમાં બેલે છે. સદ્ભાગ્યે આ કથન આવેશનું જ હોય છે, પણ જે તે ખરૂં હોત તો તે કોઈ પણ શાંતિમય ચળવળનો અર્થ ફક્ત નિરાશામય કર્મવેગ એટલો જ રહ્યો હોત. “સરકાર ઉપર વિશ્વાસ રાખીને ચાલવાનું નથી' એમ કહેવું એ સ્વાવલંબનની દૃષ્ટિએં સાચું છે, પણ જે એનો અર્થ એમ હોય કે “અમારી ખાત્રી થઈ છે કે, અંગ્રેજોને હૃદય નથી, તેમનામાં કદી પણ સુધારો થવાનો નથી” તાપછી નિઃશસ્ત્ર ચળવળ એટલે કેવળ નાઈલાજના ઇલાજ ગણાશે. દરેક મનુષને આમા છે' એ મૂળભૂત ક૯૫ની ઉપરજ સત્યાગ્રહ કે શિક્ષણને આધાર છે. જેમ શત્રને આત્મા નથી, એમ કેરે એટલે સત્યાગ્રહ બંધ પડે, તેમજ મનુષ્ય સ્વભાવથી જ દુષ્ટ છે, એમ ઠરે એટલે શિક્ષણની લેગભગ બધીજ આશાને નાશજ સમજો. પછી તે “સોટી વાગે ચમચમ ને વિદ્યા આવે રમઝમ” એ એકજ સૂત્ર શિક્ષણનું સાચું સૂત્ર કરવાનું. એટલા માટે મનુષ્યમાં પૂર્ણતાનાં બધાં તો બીજરૂપે સ્વતઃસિદ્ધ છે, અને સિદ્ધાંત વિચારક તત્ત્વજ્ઞોએ અને શિક્ષણવેત્તાઓએ ઠરાવ્યા છે. આ શાસ્ત્રીય સિદ્ધાંત સ્વીકારીએ તો અત્યારની હાસ્યાસ્પદ શિક્ષણ પદ્ધતિ જેમ ખોટી ઠરે છે, તેમજ “શિક્ષણનું કાર્ય નાગરિક બનાવવાનું છે વગેરે આત્મસંભવિત તો પણ નિરાધાર ઠરે છે. આપણે શિક્ષણ આપીએ કંઇક, વિદ્યાર્થીના મન ઉપર પરિણામ થાય કશાકનું અને પછી તે પરિણામ અને આપણા શિક્ષણનું સમીકરણ બનાવીને સન્માનવ જયં વિશ: I ૩ામર અયં મામા વગેરે બેલીને રાચવા મંડી જઈએ છીએ ! આવો આ માનવી મૂર્ખતાને મહિમા છે. ઉપર કહ્યું કે, વિદ્યાર્થીને “હું શિક્ષણ લઉં છું' એવો ભાસ પણ ન થાય એવી જાતની શિક્ષણની રચના હેવી જોઈએ. આમ થવા માટે તે “હું શિક્ષણ આપું છું-શીખવું છું' એવી ઝાંખી ઝાંખી ભાવના પણ શિક્ષકના મનમાં હોવી ન જોઈએ. ગુરુ જાતે અનન્ય અને સહજશિક્ષક ન હોય તે વિદ્યાર્થીને સહજ-શિક્ષણ મળવું અશક્ય છે. જ્યારે તમને એમ કહેવામાં આવે કે “અમે ડૂબેલની, પિલાઇની કે મોન્ટીસૈરીની પદ્ધતિ પ્રમાણે શીખવીએ છીએ, ત્યારે ખુશીથી એમ જ સમજવું કે, આ તો જીભને તસ્દી આપવાની છે, આ શબ્દશિક્ષણ છે, આ કોઈ પણું એક પદ્ધતિની અર્થ શુન્ય નકલ છે. આ પ્રેત છે. એમાં જીવ નથી. શિક્ષણું એ કાંઈ બીજગણિતની ફોર્મ્યુલા નથી, કે તેનો ઉપયોગ કરતાંવેંતજ દાખલાનો જવાબ મળી રહે ! જે આપવામાં આવે છે એ શિક્ષણ નથી. શિક્ષણ આપવાની પદ્ધતિ એ પદ્ધતિ નથી. “સંત પંચે રમા વાઘેરી” એ રીતે જે બહાર પડે તેજ શિક્ષણે. આ સહજ શિક્ષણ સદોષ હોય તો પણ ચાલી શકશે, પણ વિશિષ્ટ પદ્ધતિના ગુલામો પાસેથી મળેલું અજ્ઞાન નથી જોઇતું; કારણું શાસ્ત્ર એટલે શું ? શાસ્ત્ર એટલે વ્યવસ્થિત અજ્ઞાન, આ સિવાય શાસ્ત્રનો બીજો શો અર્થ છે ? શિક્ષણવત્તા પેન્સર શિક્ષણશાસ્ત્રવિષે લખતાં કહે છે કે, શિક્ષણથી અલૌકિક વ્યક્તિએ તૈયાર થતી નથી. આવાં શાસ્ત્રોની શાસ્ત્રદષ્ટિએ શું કિંમત આંકી શકાય ? પતરુ યુવા વૃત્તિમાન સ્થાવ તત્વશ્ચ માત એવી શાસ્ત્રની પ્રતિજ્ઞા લેવી જોઇએ. આવી પ્રતિજ્ઞા જે શાસ્ત્ર નથી કરી શકતું એ શાસ્ત્ર એટલે લોકોની આંખમાં ધૂળ નાખવાને પદ્ધતિસરને પ્રયત્ન જ ગણાય. શેકસપિયરે કયા નાટ્યશાસ્ત્રનું અધ્યયન કર્યું હતું ? અલંકારશાસ્ત્રના નિયમ ગેખીને કોઈ પ્રતિભાવાન કવિ કે કાવ્યરસિક પણ બન્યો છે ખરો ? “શાસ્ત્ર” “પદ્ધતિ' એ બધી શબ્દસૃષ્ટિ છે, એ સિવાય એનો બીજે કશો અર્થ નથી; એ ખાલી ભ્રમ છે. “રાજ થારતા gવ મારિત શાહ્માજિ” મહાન પુષેની વૈકથા એજ શાસ્ત્રો છે, એવું ભર્તૃહરિનું એક માર્મિક વચન છે, તેજ આ બાબતમાં સત્ય છે. કોઈ પણ જાતની પદ્ધતિ વગર જે પદ્ધતિસરનું થાય છે, કોઈ પણ ગુરુ જે નથી આપી શકતો છતાં જે અપાય છે, એવું શિક્ષણનું અનિર્વચનીય સ્વરૂપ છે. માટેજ શિક્ષણ કેમ આપવું એ અમે જાણતા નથી– વિનાનમ: એવા ઉદગાર દિવ્યદષ્ટિ મહાત્માઓએ ઉચ્ચાર્યા છે. (કેન ઉપનિષત ) શિક્ષણ પદ્ધતિ, પાઠયક્રમ, સમયપત્રક વગેરે બધા અર્થશૂન્ય શબ્દો છે. એમાં આત્મવંચનાસિવાય બીજું કશું નથી. જીવવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #171 -------------------------------------------------------------------------- ________________ કન્યાવિક્રય ૧૫૫. ની ક્રિયામાંજ શિક્ષણ મળવુ જોએ. જીવવાની ક્રિયાની બહારની એવી શિક્ષણ નામની એક સ્વતંત્ર ક્રિયા જ્યારે અને છે, ત્યારે વિજાતીય દ્રવ્ય શરીરમાં જવાથી જે પરિણામ થાય છે એવુંજ આ શિક્ષણનુ મન ઉપર વિષારી અને રાગી પરિણામ થાય છે. કર્મોની સરત કર્યાં વગર જ્ઞાનની ભૂખ લાગતી નથી અને આ સ્થિતિમાં જે જ્ઞાનવિજાતીયરૂપે અંદર ઘુસે છે, તે પચાવવા જેટલી પચને ક્રિયાની તાકાત નથી હેાતી. એકલાં પુસ્તકે મગજમાં ઘુસાડવાથી જો મનુષ્ય જ્ઞાની થઈ જતા હેાત, તે તે! લાયબ્રેરીનાં કપાર્ટાજ જ્ઞાની ગણાત ! અકરાંતિયા થઇને ખાધેલ જ્ઞાનનું અપચન થઇને બૌદ્ધિક ડાયસેન્ટ્રી શરૂ થાય છે અને અ ંતે મનુષ્યનું નૈતિક મૃત્યુ થાય છે. જે વાત વિદ્યાર્થીઓના શિક્ષણને લાગુ પડે છે, તેજ વાત લેાકશિક્ષણને કે લેાકસંગ્રહને પણ લાગુ પડે છે. મહાપુરુષાની દૃષ્ટિએ તે આખા સમાજ એ એક નાનું ખાળક છે. ભીષ્માચાય આમરણ બ્રહ્મચારી રહ્યા અને ‘પુસિવાય સદ્ગતિ નથી' એવું શાસ્રવચન છે, તેાપછી ભીષ્માચાય ને સદ્ગતિ કેમ મળશે? આવી જ્યારે શંકા ઉત્પન્ન થઇ, ત્યારે ભીષ્માચા આખા સમાજના પિતાતુલ્ય હેાવાથી તમે-અમે બધાં તેનાંજ બાળક છીએ, એવુ' સમાધાન કરવામાં આવ્યુ છે.અર્થાત્ લેાકસંગ્રહના પ્રશ્ન એટલે મહાપુરુષોની દષ્ટિએ નાનાં બાળકાને શિક્ષણ આપવાને પ્રશ્ન કહી શકાય; પરંતુ શિક્ષણના પ્રશ્ન પ્રમાણેજ લેાકસંગ્રહને મેાટા બાઉ કરીને જ્ઞાની પુરુષો ઉપર આ એક જવાબદારી છે, એમ કહેવાને સંપ્રદાય થવા લાગ્યા છે. કાઈ પણ વ્યક્તિ ઉપર લેાકશિક્ષણ આધાર રાખતું નથી. મારા પગ ઉપરજ આખું આકાશ ટકી રહ્યું છે, એમ માનીને ટીટાડી જેમ પગ ઉંચા કરીને સૂવે છે, તેવીજ જાતના પ્રકાર મારા ઉપર લેાકસંગ્રહ અવલંબી રહેલ છે’ એમ માનવામાં છે. ‘ર્ડાઽદર્’~હું કરૂં હ્યુ” એ અજ્ઞાનનું લક્ષણ છે, જ્ઞાનતું નથી. ‘વાર્તાઽદ્દમ્’ એવી ભાવના જ્યાં જાગૃત છે, ત્યાં ખરૂં કર્તવ્ય હાઇ શકેજ નહિ. શિક્ષણની માફકજ લેાકશિક્ષણ પણ અભાવાત્મક અથવા પ્રતિબંધ-નિવારણાત્મક કાર્ય છે. એટલેજ હોચ ઉન્માર્ગપ્રવૃત્તિ-નિવારણં ટોસંશ્ન:। એવું લેાકસંગ્રહનું નિવČક સ્વરૂપ શ્રીમ- ંકરાચાર્યે ખતાવેલુ છે. ખરે। શિક્ષક જેમ શિક્ષણ આપતા નથી, તેની પાસેથી શિક્ષણ મળે છે; તેજ પ્રમાણે જ્ઞાની પુરુષ પણ લેાકસંગ્રહ કરતા નથી, તેને હાથે લેાકસગ્રહ થાય છે. સૂર્ય પ્રકાશ આપતા નથી, તેની પાસેથી રવાભાવિક રીતેજ પ્રકાશ મળી રહે છે. આ અભાવાત્મક કચેાગનેજ ગીતામાં સહજક કર્યું છે. મનુભગવાને આજ સહજકમને ‘નિવૃત્ત કમ્' એવી સુંદર સત્તા આપી છે. ‘નિવૃત્તશિક્ષણ’ સંજ્ઞા પણ આજ ધેારણે બેસાડવામાં આવી છે. આવું નિવૃત્તશિક્ષણ આપનારા આચાર્યાં એજ સમાજના ગુરુ છે, એજ સમાજના પિતા છે, બીજા ભાડુતી ગુરુઓએ ગુરુ નથી અને ક્ત જન્મહેતુ પિતા એ પિતા નથી. ગુરુના પગ પાસે બેસીને જેમને શિક્ષણ મળ્યુ છે, તેજ ‘માતૃમાન, પિતૃમાન, આચાŚવાન’ વગેરે ગૌરવને પાત્ર છે. ખીજાં બધાં માબાપ વગરનાં બાળકા છે, બધાં અશિક્ષિત છે. કેટલાના નશીબમાં આવુ ઉદાર શિક્ષણ મેળવવાનુ` હેાય છે ?” (‘દક્ષિણામૂર્તિ'ના પુસ્તક ૪, અંક ૨ માં લેખકઃ—શ્રી વિનાબા ભાવે) ૬૮—કન્યાવિક્રય વિદ્યાની હાનિ થાય એટલે કેટલાક દુષ્ટ રિવાજ મનુષ્યમાં સહેજે પ્રવેશ કરે છે, એમાં કાંઈ સ ંદેહ રાખવાનું કારણ નથી. તેને ન્યાયમુદ્ધિથી તપાસતાં મનુષ્યજાતિને તે અધાતિને આરે મૂકનાર છે. આવા રિવાજ પૈકીમાં આ જગ્યાએ પ્રથમ કન્યાવિક્રયને મૂકીએ તે કાંઇ ખાટુ નહિ કહેવાય ! આ રિવાજથી કદી ચઢતી થતી હોય એમ તે સાધારણ રીતે મનાતું નથી. વળી કન્યા-વિક્રયથી ઉપજેલાં નાણાંથી કાઇએ કાંઇ સત્કાર્યાં કર્યું. હેાય, એવા દાખલા પણ મેાજીદ નથી... Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #172 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ત્રીજો આવાં નાણાં હરપ્રકારે અવળે પંથે પગ કરતાં અમે ઘણી વખત સાંભળ્યાં છે. ધર્મશાસ્ત્રમાં પણ ખાસ કરીને કન્યાવિક્રયને ખાધ મૂકવામાં આવ્યા છે; અને જે કાઇ કન્યાવિક્રયજ કરવાનું બધી રીતે કરે છે, તેને તે પાપી શબ્દથીજ નવાજે છે ! ૧૫૬ ધર્માંહીન વિધવા પેાતાના ગુજરાનનું સાધન પણ કન્યાવિક્રયમાંથી ગેાતે છે, કાષ્ટ ખીજી પણ ઉમેદ રાખે છે; પણ છેવટ આ પાપમય કૃત્યમાંથી કાઇ સુખને! દમ ખેંચી શકશે નિહ. કન્યાવિક્રયને નાણે વેપાર કરે તેા વેપાર તેને તાણી જાય છે, નહિ તે ચાર; નિહ તા ખીજી રીતે પણ એ સુખી તે હિજ હેાય. આવું આવું નજરે નિહાળ્યા હતાં કેટલાંક કુડાં માબાપે પેાતાને ત્યાં કન્યાપ્રાપ્તિ માટે ધન્યભાગી માને છે અને ખુશી થાય છે અને પછી શું થાય છે ? ઘરડા ડેાસાએ પેાતાની નજીકમાંજ મેાતના દરવાજા દેખે છે, છતાંય એ અક્કલન્નુઢ્ઢા ડાસા ઉપરે.ક્ત માબાપેાથી કુમળી વયની ખાળાઓને પરણાવાને નીકળે છે; અને દીકરીનાં માબાપાને તે ધરાય તેટલું ધન આપી આવી પોતાની દીકરી જેવી બાળાઓને સાટવી પરણે છે. રે ! હિં દુસમાજ ! આવી આપ-લે મનુષ્ય રાખ્યા વેચ્યા ખરેાબર ન કહેવાય ? આવા વરરાજાને જાણે મેાતજ માંડયું નથી ! એટલી બુદ્ધિ અવળી કરીને આ કામ કરે છે. આવા આધેથી માંડીને વૃદ્ધુ ડાસા જીવી જીવીને કેટલું જીવવાના હતા ? અ ંતે તે એપાંચ કે દશ વર્ષમાં આવી નાની વયની કન્યાસમાન વિધવાને અવતારે મૂકી મારીને મરે છે. પછી શું થાય છે ? આવી યુવાન વયની સ્ત્રીએ! કેટલી મુસીબતેાએ આખા જન્મારા પહેાંચી વળે? કાઇ એ દિ વહેલી તેા કાઈ એ દિ મેાડી પાપે જવાના ભય રહે છે. અને આવી બાળાઓમાં સંખ્યાબંધ અનાચારા થતા આજે હિંદુતિ નિહાળી રહી છે. ક્રાઇ મુસલમાન થઈ જાય છે. તેા કાઈ ખ્રિસ્તી બને છે અને કૈાઇ વટલી નાસી ભાગી જાય છે. આવા રિવાજ છતાંય બંધ થતા નથી, એ હિંદુસમાજની કાંઇ ઓછા અક્સાસની વાત ન કહેવાય ! એને વાંક કાને દેવા? ખરૂં પૂછે તે એ જ્ઞાતિ ધારણનીજ ખામી એક રીતે કહી શકાય. છતી આંખે જો કૂવામાં માણસા પડતા હેાય તે! આમજ ! આ પ્રશ્ન વિધવાવિવાહ આગમચ મૂકી શકાય તેમ છે ? કેટલીક બાળાઓ વૈશ્યા બને છે. ક્રાઇ નિર્વાહને અભાવે તે। કાઇ કંઇ કારણે ! અને આવી આવી વાતે જ્યારે કાઇ સાંભળે છે, ત્યારે તેનુ પથ્થર જેવું હૈયું પણ પીગળી જાય -એમાં કાંઇ નવાઈ નથી; છતાંય જાણે હિંદુસમાજ કાણુ જાણે કયા સુખે, આ બધું વિસ્મરણ કરી દે છે! એ ભયંકર વસ્તુસ્થિતિ નહિ તા ીજું શું? આથી કેટલાક પુરુષાને આમ ખૂટી જતી કન્યાને કારણે કારે મૂકતાં કાંઇ ઓછી દિલગીરી પેદા થતી નથી ? વિધુર રહેવું પડે છે. આ એક આને માટે હવે શું થવુ યેાગ્ય છે ? મજબૂતમાં મજબૂત બંધારણ થવાની ખાસ જરૂર છે; પણ એ થવાની હવે હિં'દુસમાજની હાલના ભવિષ્યમાં આશા રાખવા બહુ ભાગે નકામી જેવીજ છે; કેમકે તેના આજિનસુધીનેા દાખલા સાક્ષી પૂરે છે, ત્યારે શું કરવું ? પૈસા લેનારજ દેષિત છે એવું કશુંજ નથી. લેનાર-દેનાર એકસરખા દેષિત છે અને ખાસ કાયદા થાય તાજ આ અનાચાર અંધ પડે. રાજ્યસત્તા લગ્નને ખાસ કાયદો બાંધે તેજ ઠીક. કેાઇ પણ રીતે કહેવાતાં કઢગાં લગ્ન થવા ન દેવાને ખાસ હેતુપૂરતે એ કાયદો બસ થશે; છતાંય તેમાં અમુક કારણ અને નાણાં લેવાદેવાના સવાલ રહેશે કે કેમ ? એ સવાલ છે. હિંદુસમાજના અગ્રણીય કહેવાતા નાતના પટેલીયાની શી વાત કરવી? ગામમાં પેતે Æીમંત કે પછી તે ગામની નાતનેા પટેલ; પછી તે ભલે ગમે તેવા ધધા કરતા હોય કે પછી તેનામાં સારાસારની વિચાર કરવાની બુદ્ધિ ન હેાય, એ કાણુ જુએ છે? સાચુ પૂછે તે આમ પણ હિંદુસમાજની અધાગિત થતી જાય છે. આવા પટેલીયા લાગવગના લાભ દઇ-લઇ પાપકર્મોં કરવા ચૂકતા નથી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #173 -------------------------------------------------------------------------- ________________ જગતજનની હીંમાતા ૧૫૭ હે પ્રભુ! હવે તેા હદ થાય છે, બધી વાતને! હવે છેડે આવી રહેવા લાગ્યા છે. તારી યુગેયુગ ન ચળે એવી રાહતના વિશ્વાસુ ખની ખેઠેલા ભારતજનની તું દાદ સાંભળ ! આશ્વાસન દે! અને ભારતભૂમિ કાજે વહારે ધા! વહારે ધા ! ! ઇયામ. ( સ. ૧૯૮૪ ના ‘નવું ચેતન'ના દીપેત્સવી અંકમાં લેખકઃ—દુર્લભજી વિ॰ વિઠ્ઠલજી ફોજદાર ) ******* ૬૯–જગતજનની હીંદમાતા ખગેાળવિદ્યા અને યેતિષશાસ્ત્ર—જગતનાં એ પુરાણપ્રસિદ્ધ શાસ્ત્રો--હિંદના એ ગૂઢવાદીએનું જ્ઞાન સમગ્ર જગતની જ્ઞાનસીમાનું ઉલ્લંધન કરીને આગળ વધ્યું અને જગતભરને એ વિદ્યાએની પ્રસાદી દીધી. એમનાં દિવ્ય ચક્ષુએએ આ અધકારમય જગતનું ઉજળું ભવિષ્ય જોયું અને જગતને ઉજ્જ્વળ ઉષાના સંદેશ પાઠવ્યા. અથાગ પરિશ્રમ, પરમ વિટંબણા અને અપાર દુઃખતા તાપ સહન કરી અજ્ઞાનનાં અધારાં ઉલેચનાર એ યાગીએ, એ દ્રષ્ટા સમગ્ર વિશ્વની પરમ શાંતિ, શાશ્વત સુખ, પરમ જ્ઞાનના મંત્ર ન પાઠવે તે જગતને એ સંદેશ બીજું કાણુ પહેાંચાડી શકે તેમ હતું ? રક્ત અને સફેદ એ અને ગુલા પુષ્પ સરખાં સુંદર છે. નયનની ક્ષુદ્ર દૃષ્ટિને સુંદરતાના ભેદ કદાચ લાગે. ધર્મસિદ્ધાંતા નથી એકબીજાથી વધારે સુંદર કે નથી ખરાખ. કાળના ગર્ભમાંથી ભવિષ્ય કદાચ કોઇ એવું સુંદર તત્ત્વ લાવીને આપણને દેખાડે, કે જેનાવડે આપણે સમગ્ર જગતભરનું સૌદર્યું. અને સત્ય નવીન સ્વરૂપમાં, કઈ નવાજ આનંદથી જોઇ શકીએ. આજ ક્રાણુ કહી શકે કે, જગતસૃષ્ટાનું એ નવું દર્શીન-એ નૂતન વિશ્વધર્માં ક્યારે માનવતા જોવાની અને પરમ આહ્લાદથી તેને ભેટી અપનાવી લેવાની છે ?” હમણાંજ મેં ગુલાબના સૌદય ઉપર વાત કરી. કુદરતનાં ઘણાંયે તત્ત્વાએ તેના સૌને ખીલવવામાં મદદ કરી છે; જમીન, ખી, પાણી, તડકા, ખાતર-દરેકે તેના સૌંદર્યંમાં જરા જરા પેાતાના રગ પૂરી .તેને સૌદર્યાંની પરમ કક્ષાએ પહેાંચાડયુ` છે. તેવીજ રીતે જગતના એ દરેક ધર્માં વિશ્વનાં અંતિમ સત્ય-બ્રહ્મદનને પાતપેાતાને નિરાળા માર્ગો દર્શાવે છે. દરેક માનવે આ બધા ધર્મોંમાંથી વિશ્વનાં સૌંદર્યાં, સત્ય, પરમ શાંતિ અને અનંત આશાની પેાતાની તૃષા છીપાવે તે મા ગ્રહણ કરવાના છે. નિષ્પક્ષપાતપણે કદાચ હું બે-ચાર શબ્દો ઉમેરૂં. એ વિશ્વધર્મનું પ્રથમ દર્શીન તે જગતની સમગ્ર વિચાર–સરણીની આદ્યજનતા. માનવતાનાં સમગ્ર આધ્યાત્મિક જ્ઞાનની જનની, જગતના વિચાર, આદ, જ્ઞાનની પુરેાગામિની, એ હિંદમાતાની પતિતપાવન ભૂમિમાંથીજ થશે, એવી મને અડગ શ્રદ્દા છે. વિશ્વધર્માંની એ જગત-જાહ્નવીનાં પૂર હિમાલયનાં ગગનચુંબિત શિખરામાંથી નીકળી, મામાં અનેક ધર્મ-યમુનાઓને પાતાના એક વિરાટ ઉદરમાં ભેળવી સમગ્ર જગતપરની દરેક વ્યક્તિનાં મન અને આત્માને જીતીને ફરી વળશે. માનવતાને, પેાતાની આંખેામાંથી ધર્માંધતાનાં સર્વાં ગાંડપણુને દૂર કરી, ધાર્મિક અને રાષ્ટ્રીય અટશા-વર વગેરેના ત્યાગ કરી, ધનાં એ નવીન વિરાટસ્વરૂપ અને વિશ્વધર્માંતે સ્વીકારવાને કાળ આવી પહોંચ્યા છે. એની વિશાળ છાયા નીચે આશ્રય લઇને સધળા ભેદ-ભાવ ભૂલીને દરેક માનવ સુખ, શાંતિ અને આનંદમાં પેાતાને કાળ નિમન કરશે. લીલીઅન ગી ( ‘ક્ષાત્રતેજ’ના તા. ૧૧-૧૧-૨૭ ના અંકમાંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ શુભસંમહુ-ભાગ ત્રીજે ૭૦-આ સારૂં કે તે ? આ સારૂ કે તે ? એ પ્રશ્ન દરેક વ્યક્તિમાત્રને તેના હંમેશના વ્યવહારમાં જરૂર ઉદ્ભવતા દશે, હરકાને તેની જીંદગીના અનેકાનેક કાર્યક્રમમાં આ સારૂ` કે તે” એવા સંકલ્પ-વિકલ્પ વારવાર થાય છે. મને પણ એક વખત તે પ્રશ્ન મારી મનેામય સૃષ્ટિના તર ંગામાં રમી રહ્યો હતા. હું મેહમયી મુચ્યાપુરી(મુંબઇ)ના ગીરગામ બેકરેડના રસ્તાપરથી તે વખતે પસાર થતા હતેા. સમય રાત્રિના દશ વાગતાનેા હતેા. રસ્તાપર દિવસે દેખાતી ભુ ભુ કરતી મેટરગાડીએ અને ટન ટન અવાજ મારતી ઘેાડાગાડીએ દૃષ્ટિગોચર થતી ન હતી. દૂરદૂર કરતી ટ્રામ પણ બંધ થયેલી હતી; એટલે મારા વિચારાના તરંગાને ખલેલ થાય તેવું કાંઇ રસ્તામાં નહેાતું. વિચારની ધુનમાં હું રસ્તાપરથી પસાર થતા હતા, તેટલામાં એક ઘરમાંથી હૃદયદ્રાવક અવાજ મારા ક પથપર પડતાં મારા વિચારેામાં ખલેલ પડી,હું ત્યાં ઉભા રહ્યો તે! નીચે મુજબ ગઝલ મારા સાંભળવામાં આવીઃ“ કહી તું જાય છે. દેરી, દગાબાજી કરી કિસ્મત ? ભરેાંસે તે લઇ શાને, આ હરરાજી કરી કિસ્મત ? ચલાવી પુષ્પ માળાપર, નીચે સર્પો ભર્યો કિસ્મત ? ગાનારનું હૃદય ધણું દ્રવતુ હતું. ગાવાને અવાજ બંધ થયા. મતે ભાસ્યું કે, દુ:ખી હૃદયને તેના ભૂતકાળના બનાવાના આધાત ઘણાજ થતા હશે. આવા વિચારથી મારા હૃદયમાં વધારે કુતૂહલ ઉપજ્યું. ગાનાર કાણુ હશે ? શું દુઃખ હશે ? કિસ્મતના ધા તેને શું લાગ્યા હશે? વગેરે જાણવાની જિજ્ઞાસાનાં આંદેલને। મારા મગજમાં ચાલતાં હતાં, તેટલામાં તેા ગાનારે આત્મગાન ખેલવું શરૂ કર્યું, તેને ભાગ્યા-તૂટયા ભાવા મારા સાંભળવામાં આવ્યાઃ–હું લક્ષ્મીદાસ એક વખતના લખપતિ કે જેની જાહેાજલાલીના સૂર્ય અસ્ત થતાં મારી બિમારીના પ્રસંગે પણ માર કોઇ સગું કે મિત્ર નહિ ? વાહ કિસ્મત! તારી પણ બલિહારી છે! મારી જાહેજલાલીના સમયમાં જી હા' કરી એકઠા થનાર મિત્રા અત્યારે જાણે મને ઓળખતા પણ ન હોય ! અહાહા! શું સમયનું પરિવર્તન ! ! ! ખરેખર ! ભાઇ ભગવાનદાસ જેવા કાઈ ભાગ્યશાળી નહિ. તે જો કે લખપતિ થયા નહિ, છતાં શું તેના માટે જનસમૂહને ચાહ ! શું તેના સેવાધર્મ બજાવવાને સ્વભાવ! મારા ખાળસખા હેાવા છતાં તેના વિચારથી હુ કદી મળતા થતા નહેતા. આજે તે સમસ્ત મુંબઇપુરીને માનીતા મિત્ર થઈ પડયા છે. આ સારૂં કે તે ?” એ પ્રશ્નનું નિરાકરણ ખરેખર હવે હું કરી શક્યા છું.” આટલું લક્ષ્મીદાસ ખેલી 'ધ થયા. મારા કÖપર અવાજ આવ્યું કે “આ સારૂં કે તે’ એ પ્રશ્નનું નિરાકરણુ ખરેખર હવે હું કરી શકયા છું, જે સાંભળતાં મારી મનેામય સૃષ્ટિના તરંગમાં જે વિચાર રમી રહ્યો હતા, તેનુંજ નિરાકરણ લક્ષ્મીદાસ કરી શક્યા તે સાંભળી તેની મુલાકાત લેવાની મને ઇચ્છા તેા થઇ; આથી લખપતિ લક્ષ્મીદાસ શેઠને હું નામમાત્રથી તે જાણતા હતા; પરંતુ પરિચય ન હેાવાથી મેં મારી ઇચ્છાને માન ન આપતાં આગળ ચાલવા માંડયું. આગળ આવતાં સેન્ડહ શપર પહોંચ્યા તો વળી એક મકાનમાંથી શાંત-મધુર અવાજ મારા કાનપર પડયા. ગાયન એટલું તેા આકર્ષક હતું કે રાત્રે મેડું થતું હતું, તેપણ હું ત્યાંજ ઉભા રહ્યો તે નીચે મુજબ સાંભળ્યું. ‘જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહિ ભાસે, ન સારા કે નઠારાની જરાએ સંગતે રહેજે; રહેજે શાંતિ સાથે સદાએ નિર્મૂળે ચિત્તે, દિલે જે દુ:ખ કે આનંદ કાઇને નહિ કહેજે. × X * સુણાવું તેમ કયાં બેસી નથી! ઠામ રાવાનું, ભયું છે. એકદર દુનિયાવિષે જ્યાં ત્યાં વગેવાનું.” × X X રહી નિર્માંહી શાંતિથી રહે એ સુખ મેટું છે, જગતબાજીગરીનાં તું બધાં છલબલ જવા દેજે. વળી થોડી વાર પછી પાટે અવાજ સભળાયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #175 -------------------------------------------------------------------------- ________________ આ સારૂં કે તે ? “જીએ જ્ઞાની બધું મારૂ જીવે ચેાગી તજી મારૂ, મુવા જેણે ભજ્યું મુવા હૈધા શેષે મારૂં. 37 ગાનારના વિચારાના પ્રતિધેાષ સ્પષ્ટપણે સમજાતેા હતેા. ગાણું એટલું તેા મધુર હતું કે, હું તે મુગ્ધ થઇ ત્યાં ઉભેાજ રહ્યો હતા. તેટલામાં ગાનારનું આત્મગત સંભાષણ મારા સાંભળવામાં આવ્યું. “હજારા હજાર શુક્ર છે તે પરમ માયાળુ પરમાત્માના કે તેમની માયાથી ભાઈ લક્ષ્મીદાસની સાથે હું નાનપણથી સેાબતમાં તે; છતાં મારા આત્મનિશ્ચયમાં અને મારા વિચારામાંથી ડગ્યા નથી. ભલે મને મીલમજીરાની દોસ્તી રહીભલે હું દરદીઓને સાથી રહ્યો. મને તે સેવામાં આરામ-વિરામ મળે છે. લક્ષ્મીદાસની મેટરના કરતાં તે ઘણે દરજ્જે મને વધારે પ્રિય છે. જાણે મારી આર્થિક સ્થિતિ સારી નથી તેાપણ મારું દિલ તવંગર છે, તેજ મને શાંતિ છે–તેજ મારી દાલત છે. હુ` મારા નિશ્ચયમાંથી ડગીશ નહિ. આ સારૂં કે તે? એ પ્રશ્નને ભલે ભાઈ લક્ષ્મી દાસ કર્યાં કરે. ૧૫૯ ખેલવાના અવાજ બંધ થયા. અલ્પ સમય પહેલાંજ સાંભળેલી લખપતિ લક્ષ્મીદાસની વાતપરના અનુસંધાનથી મને પ્રતીત થયું કે, ઉપરના ઉદ્ગાર તેના મિત્ર ભગવાનદાસના હેાવા જોઇએ. આ એ મિત્રાના ઉદ્ગાર સાંભળી એ વિષયપરત્વે વધારે જાણવાનું મને કુતૂહલ થયું; પરંતુ રાત્રિને સમય ઘણાજ વ્યતીત થયેલેા હાવાથી હુ` ઘેર ગયા અને વિચારના વમળમાંજ અનિદ્રા તદ્રિત સ્થિતિમાં રાખી પસાર કરી. વખતના વહેવાની સાથે ઉપરાક્ત રાત્રિની ધટનાસ’બધી વિશેષ જાણવાનુ` મળ્યું, લક્ષ્મીદાસ અને ભગવાનદાસ છે. બાળમિત્રા નાનપણથીજ સહાધ્યાયી હતા. એ બન્નેનાં માબાપેાનાં ઘર નજીક પડેશમાં હતાં. વળી તે અને ગીરગામ એકરાડપરની ગુજરાતી શાળામાં એકજ વર્ગમાં અભ્યાસ કરતા હતા, એટલે બન્નેને મિત્ર થવાના સાનુકૂળ સયેાગેા હતા; પરંતુ બાળપણથી બન્નેના વિચારામાં જમીન-આસમાન જેટલું અંતર રહેતું હતું. લક્ષ્મીદાસના વિચાર। મેટરગાડીમાં કરવાના, મુંબઇના શેરીક, રાવબહાદુર અને જે. પી. થવાના અને કરાડાધિપતિ થઇ માત્ર શારીરિક વૈભવેા ભાગવવાના હતા; જ્યારે ભગવાનદાસના વિચારા તેા “વસુધૈવ કુટુંવામ્” એટલે સમસ્ત જગતને પોતાનું કુટુંબ માની–પોતાનાથી બનતી માનવજાતિની સેવા કરવી-ગરીબ અને દરદીઓના દુઃખમાં મદદઆપી પેાતાને મળેલા માનવજીવનનું સાક કરવું અને તે પ્રમાણે સેવા કર્યાં બાદ-દ્વૈતની જાળને તેડી “તત્ત્વમસિ' ના પાને અમલમાં મૂકી આત્માનું પણ શ્રેય કરી આ જીવનમાં ધર્મ, અર્થ, કામ અને મેક્ષ, એ ચારે પુરુષાને સિદ્ધ કરવાની અભિલાષા તેનામાં હતી. ‘જેવાં ખીજ તેવાં વૃક્ષ' તે મુજબ ખરેખર આ બે મિત્રામાં બન્યુ. લક્ષ્મીદાસ તે ખી. એ. પાસ થયા પછી વકીલાતના ધંધા સારા, માની લેાકેા પાસેથી પૈસા પ્રાપ્ત કરવાનું ઉત્તમ સાધન માની એલ. એલ. મી. ને અજમાશ કર્યાં. મુદ્ધિચાય ઉત્તમ હતું, એટલે તે પહેલે નંબરે પરીક્ષામાં ઉત્તીર્ણ થયા. ધ ધા ધીકતા ચાલવા માંડયેા. પૈસે પુષ્કળ એકઠા કર્યાં. જે આવે તેને કહે મૃક પૈસા, નહિ તેા “નેા ટાઇમ” વાત કરવાને વખત નથી. આવી રીતે લક્ષ્મીદાસે લક્ષ્મીને સારા સમુચ્ચય કર્યાં. બીજી બાજુ લક્ષ્મીદાસભાઇને સ્વભાવ ‘જી, હા !' કરવાના ખુશામતીએ; એટલે સરકાર-દરબારમાં, શેઠીયા-”શાહુકારમાં પણ ઘણું સારૂં ફાવી ગયા. ઘેાડા વખતમાં તેઓ “જે. પી’” અને “રાવ બહાદુર” ની ઉપાધિ મેળવી શક્યા અને બૅન્કના ડાયરેક્ટર, મીલના પ્રેાપ્રાઈટર, લિમિટેડ 'પનીના સચાલક વગેરે વગેરે લક્ષ્મીદાસને તેા પૂ'છડાને પાર રહ્યો નહિ. પરાપકાર, આત્મભેગ વગેરે શબ્દો તેની નોંધપોથીમાં તેા ન હતા. પ્રિય પાઠક ! હવે આપણે ભગવાનદાસના જીવન તરફ નજર કરીએ. ભગવાનદાસે તેા પ્રીવીઅસ પરીક્ષા પાસ કરી, ડૉકટરી પરીક્ષા પસાર કરી, યથાશક્તિ માનવસેવા કરવાને નિશ્ચય કર્યાં હતા. તેઓ પણ બુદ્ધિચાતુર્યમાં કુશળ હાઈ એમ. બી. બી. એસ.ની ડૉક્ટરી પરીક્ષામાં પાસ થયા. પછીથી તેમ સરકારી નેકરી અને બીજી ખાનગી નેાકરીની સારી સારી જગ્યાની નિમણુકના ચાન્સ મળતા હતા; છતાં તેમણે નાકરીનેા સ્વીકાર કર્યો નહિ, પરંતુ ગરીખવની સેવા કરવાના ઉદ્દેશથી “પરેલ” અને “ભુલેશ્વર” દવાખાનાં ખાલ્યાં. પેાતાના ઉમદા સ્વભાવથી અને લક્ષ્મીની લાલચ ખીલકુલ નહિ હાવાથી ભગવાનદાસ ટુંક સમયમાં બહુજ લોકપ્રિય થઇ ગયા. પરેલના મીલમજીરામાં તા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ભગવાનદાસ જાણે ભગવાન ન હોય, તેટલી લોકપ્રિયતા તેણે મેળવી લીધી. તે તટસ્થ વિચારના હાઈને જાહેર જનસમાજના કામકાજમાં પણ મક્કમ રહેતા અને સરકાર તથા પ્રજાપક્ષ બનેને સીધે રસ્તે દોરતા. સરકાર-દરબારમાં “જી, હા” કરવાને સ્વભાવ ન હોવાથી તેટલા આદરને પાત્ર ? હતા, તો પણ લોકોમાં તેનું માન ઘણું હતું. દરેક જાહેરસમાજના મેળાવડામાં ભગવાનદાસને બેલાવવાની ફરજ પડતી હતી. મીલમજુરો અને ગરીબ લોકોના “ભગવાન”ના અવાજે, જેમ શ્રી મુરલીધરની બંસીએ ગોપીઓને મુગ્ધ કરી મૂક્યા હતા, તેમ મેહમયી મુબાપુરીના મનુષ્યોને પણ મુગ્ધ કરી મૂક્યા હતા ! ! ! પરંતુ જયારે એક બાજુ લક્ષ્મીદાસ લખપતિ થઈ ગયા હતા, મોટર અને બે ઘડાની ગાડીઓમાં સહેલ કરતા હતા–ત્યારે બીજી બાજુ તેનો બાળનેહી ભગવાનદાસ આર્થિક સ્થિતિમાં તદ્દન ગરીબ હતો અને મજુરોની ચાલીઓમાં–ગરીબનાં ઝુંપડાંમાં રાત્રિદિવસ ફરતો હતો. આજે મીલો બંધ હતી. મારે મીલપર કામ કરવા જવાને બદલે સેન્ડરર્સે રેડપર ભગવાનદાસના મકાનપર એકઠા થતા જતા હતા, મહેતા-મુસદ્દીઓ સૌ સૌની દુકાને જવાને બદલે સેન્ડહર્સ્ટ રોડ પર એકઠા થતા હતા; શાક મારકીટ બંધ, કાપડ મારકીટ બંધ ! અરે ભાડુતી ગાડીવાળાઓ પણ બંધ ! લોકોનાં ટોળાં સેન્ડર્ટ રોડ પર ઉભરાઈ નીકળ્યાં હતાં; એફીસો બંધ છે. ટ્રામ ચલાવનારા માણસે પણ કહે છે કે, આજે અમે કામ પર નહિ આવીએ. અમારા લગવાનદાસના પંચભૂતના શરીરને આજે વિલય થયો છે. મુંબઇના આબાળવૃદ્ધ સૌએ ભગવાનદાસે કરેલી સેવાના બદલામાં હાજર થઈ અપૂર્ણ નયને સદ્દગત આત્માને માન આપ્યું. એક લાખ માણસના સમુદાય વચ્ચે “ભગવાનદાસ’ નામધારી મૃતશરીરને બહાર કાઢયું. પુણેની વૃષ્ટિથી પૃથ્વીને હાંકી નાખી. સૌ કોઇ કહેવા લાગ્યા કે “ધન્ય છે ભગવાનદાસને ! તેનાં માતપિતાને ! દૈતને જીતી તેણે ખરેખર તેના આત્માનો ઉદ્ધાર કર્યો છે !” ' ભગવાનદાસે પિતાને પ્રાપ્ત થયેલા સ્થૂલ પંચભૂતના પિંજરથી ધર્મ, અર્થ, કામ અને મોક્ષ ચારે પુરુષાર્થ સિદ્ધ કર્યા અને ભવિષ્યની પ્રજા માટે એક આદર્શ પુરુષ તરીકે તેનું નામ ચિરસ્થાયી. કરી આ ફાની દુનિયાને ત્યાગ કર્યો. ” ' લખપતિ લક્ષ્મીદાસ ક્ષણિક અભ્યદયના ઉન્નત શિખરે પહોંચ્યા તો ખરા; પરંતુ કિસ્મતની કરામત ! ભાગ્યદેવીનો પ્રકોપ થતાં તેની જાહોજલાલીને સૂર્ય અસ્ત થવા લાગ્યો. “છિદ્ર નથા ઘણી મતિ તે નિયમ મુજબ એક સાંધે ત્યાં તેર તૂટે તેમ થવા લાગ્યું. બૅન્ક ભાંગી-આખી જીદગીમાં સમુચ્ચય કરેલું દ્રવ્ય નાશ થયું. દ્રવ્ય જતાંની સાથે લક્ષ્મીનાં સાથી સગાં-સહોદર સૌ એક પછી એક ઓછાં થવા લાગ્યાં. શારીરિક વૈભવોનાં સાધનો ઓછાં થયાં. માનસિક શાંતિ તો. જેને પહેલેથીજ હતી નહિ, બધું નાશવંત ભાસવા માંડયું ! તેના બાળસખા ભગવાનદાસ યાદ આવ્યા અને ઘણી વખત ભગવાનદાસની સાથે “આ ઐહિક વૈભવ જે સેવાધમ કરતાં સારા છે” તે કરેલો વાદવિવાદ યાદ આવ્યો અને “એહિક વૈભવ નાશવંત છે, અને તે બ્રહ્મ અજરઅમર છે” તેનું તેને ભાન થયું. હૃદય ખિન હતું, કિસ્મતે દીધેલા દગા યાદ આવતા હતા અને ‘આ’ સારું નથી; પરંતુ. તે ભગવાનદાસનું સારું છે, તે યાદ આવતાં હું બહાર ફરવા નીકળ્યો હતો, તે વખતે લક્ષ્મીદાસને ગાતાં સાંભળ્યા હતા. ભગવાનદાસના દેહ વિલય થયો; પરંતુ તે તેના સિદ્ધાંત અમર કરી ગયા. હવે તો માત્ર લક્ષ્મીદાસને નહિ, પણ સૌ કોઈને મુંબઈ નગરીમાં ખબર પડી કે, લક્ષ્મીદાસના ‘આ’ ઐહિક વૈભવે સારા નથી, પરંતુ તે ભગવાનદાસનો સેવાધર્મ સારો છે. પ્રિય પાઠક ! “આ સારું કે તે ?” જ્યારે જ્યારે વિચાર કરવાનું ઉપસ્થિત થાય, ત્યારે ત્યારે લક્ષ્મીદાસ અને ભગવાનદાસની જીવનકથામાંથી નિર્ણય શોધી લેશે તે પ્રસ્તુત ઉલ્લેખનો શ્રમ સફળ થયો ગણવાનું લેખક ભાગ્ય માનશે. ઇતિ અલમ ! (“નવુંચેતન'ના ૧૯૮૪ની દિવાળીના અંકમાં લેખક: -ડૉકટર પોપટલાલ અ. ભૂપતકર એમ.બી.બી.એસ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #177 -------------------------------------------------------------------------- ________________ સેાવીએ. રશી ૭૧–સાવીએટ રશીઆ - રશીઅન સાહિત્યમાં અદ્ભુત પ્રગતિ એલ્શેવિકાની નિંદા આખી દુનિયા કરે છે; પરંતુ જ્યારથી રશીઆપર સેવીએટને અધિકાર થયા છે, ત્યારથી દેશમાં ભારે પ્રગતિ થઈ ગઇ છે. યૂરેાપમાં રશીઆને સૌથી અસભ્ય દેશ ગણવામાં આવતા હતા. ત્યાં સાક્ષરાની સંખ્યા આપણા હિંદ કરતાં પણ ઓછી હતી; પણ સેાવીએટ રાજ્યે થાડાજ દિવસેામાં નિરક્ષરતાને માટે ભાગે એછી કરી દીધી છે. આ જમાનામાં રશીઅન સાહિત્યે જે ઉન્નતિ કરી છે, તેની ખરાખરી કાઇ મેટામાં મેહુ રાજ્ય પણ કરી શકતું નથી. એકલા મેાકેા શહેરમાં ૪૦૦ ઉપર પ્રકાશન કાર્યાલયેા છે, લેનીનગ્રેડમાં ૬૦૦ ઉપર અને સમસ્ત રાજ્યમાં ૧૦૦૦ ઉપર. આમાંનાં કેટલાંક કાર્યાલયેા એવાં છે, કે જે વરસમાં હારે! પુસ્તકા પ્રસિદ્ધ કરે છે. ત્યાંની સ્ટેટ પબ્લિશીંગ કંપની (પુસ્તક પ્રકાશનની સરકારી કંપની) જગતમાં સૌથી માટુ' કાર્યાલય છે. ૧૯૨૪માં એણે ૨ કરોડ ૧૭ લાખ પુસ્તકા પ્રસિદ્ધ કર્યાં હતાં. એ વર્ષામાં લેનીનના લેખસંગ્રહની ૯૦ લાખ નકલે। વેચી. કામાકર્સના સિદ્ધાંતાના ગ્રંથા ૧૯૨૪ માં દોઢ લાખ વેચ્યા. ૧૯૨૫ ના પૂર્વાદ માં ૧ લાખ ૬૦ હજાર પુસ્તકા લખાવ્યાં. એ લેખકાનાં નામ ઉપર જનતા ત્યાં જાન આપે છે. ૧૯૨૪માં સરળ સાનિક પુસ્તકનું સરેરાશ વેચાણ ૮૩૦૦ હતું. અશાસ્ત્ર અને સમાજશાસ્ત્રનું વેચાણુ સરેરાશ ૧૯ હજાર હતું. સેવીએટ રાજ્યના સિદ્ધાંતના ઉલ્લેખ કરનાર ગ્રંથાનું ૨૧ હજાર જેટલુ વેચાણ હતું. આ ઉપરથી ત્યાંની જનતાની અભિરુચિ જણાઈ આવે છે. આ ઉન્નતિ એવી દશામાં થઈ કે જ્યારે સેન્સરની આજ્ઞાસિવાય એક પણ ચેાપાનિયું છપાતું ન હતું ત્યારે. સાચી દેશભક્તિ ને સ્વરાજની આ ધગશ છે. આપણે ૧૫૦ વર્ષોમાં પણ જેટલું ન કરી શક્યા તે સેાવીએટ રશીએ ૫-૬ વર્ષમાં કરી બતાવ્યું છે. રશીમાં સંસ્કૃત ૧૬૧ સંસ્કૃત અધ્યયનના શ્રીગણેશ ૧૮૮૦થી થયા. પ્રા. જે. કૌસેવિષે તથા એમના શિષ્ય મિનયમ્ર સંસ્કૃતના ધ્રધર વિદ્વાન હતા. એ પછી જમતીના વિદ્વાન પ્રા. એ. વાથ લિકને નંબર આવે છે. એમણે “સે ટપીટર્સબર્ગ નામને કાષ સાત ભાગમાં ૧૮૫૫ માં રશિયાની વિદપરિષદના ખર્ચથી છપાવ્યા. આ કાષ સંસ્કૃતના બીજા કૈાષામાં શ્રેષ્ઠ છે. વળી પાણિનિની ખે આવૃત્તિ છપાવી; મૃચ્છકટિક તથા કેટલાંક ઉપનિષદ્ના અનુવાદ પણ કર્યાં છે. રશિયાના પ્રસિદ્ધ સ'સ્કૃત પ્રા. ખી. વસીલીક્ હતા, જેણે બૌદ્ધમતનેા એક ઇતિહાસ લખ્યા છે અને તારાનાથ' નામના પુસ્તકના અનુવાદ કર્યાં છે. રશીઆમાં હાલમાં સૌથી પ્રસિદ્ધ સસ્કૃતના વિદ્વાન પ્રા. ધી ચેરનેટસ્કી છે. એમણે હિંદમાં બે વર્ષ રહી અધ્યયન કર્યું છે અને કેટલાક પ્રથા છપાવ્યા છે. ૧૯૨૫ના સપ્ટેમ્બરમાં રશીઆની વૈજ્ઞાનિક વિપરિષદે પોતાની અર્ધશતાબ્દી ઉજવી હતી. રશીઅને વિજ્ઞાનમાં સંસ્કૃતના અધ્યયનને પણ સામેલ કરે છે. રશીઆએ ત્રણ પુરુષને નિમ`ત્રણ કર્યું હતું:–પ્રેા. સી. ખી. રમન મુંબઇના પ્રા. મેદી તથા પ્રેસીડેન્સી કૅ.લેજના પ્રેા. એસ. એન. દાસગુપ્તા. રૂસ સરકાર એમને જવા-આવવાના ખ` આપવા તૈયાર હતી. Öા. દાસગુપ્તા જઈ શયા નહિ; પરંતુ ત્યાંની વૈજ્ઞાનિક પરિષદે સંસ્કૃત જ્ઞાનનું સન્માન કરી એમને પીટર્સબર્ગ -સંસ્કૃત-જન કાષ” પારિતોષિક રૂપમાં પ્રદાન કર્યાં. આ પુસ્તક હમણાં છપાતું નથી. આમ છેલ્લાં નવ વર્ષામાં રીઆએ અદ્ભુત પ્રગતિ કરી છે અને જગતનું ધ્યાન ખેંચ્યું છે. ( ‘હિંદુસ્થાન’ના દીપે।ત્સવી અંકમાં લેખક-કસનજી મણિભાઈ દેશાઇ ) શુ. ૧૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૬ર શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૭૨-શહેરી જીવનની શ્રેષ્ઠતા અને ગ્રામ્ય જીવનની શ્રેષ્ઠતા (ગામડાનું જીવન કેટલું નિર્દોષ અને શહેરનું જીવન કેટલું ભ્રષ્ટ છે, તે દર્શાવનારું ભાવસૂચક એક કાવ્ય નજરે ચઢતાં તે અત્રે આપવામાં આવે છે.) પેરમાં એલા જાહ્ય માં માંડણ, યેરમાં એલા જાહ્ય માં; ચેરમાં જ તે ઝાઝું રોકાહ્ય માં ૩ રે......માંડણીયા ! યેરની હાંકડી શેરીયું માંડણ, યેરની હાંકડી શેરીયું; ઘોલકાં જેવાં ઘર ન્યાં ખોટી થાહ્ય માં રે......માંડણયા બઝારે ભૂંકણુગાડીયું ધડે, બઝારે ભૂંકણુગાડીયું; જોતે જેતે હાલજે તે કકસરાહ્ય માં રે......માંડણીયા ! કંગલાં જેવાં માંનવી એનાં, કંગલાં જેવાં માનવી; હશે હડીયું કાઢતાં ઈ ભટકાહ્ય માં રે......માંડણીયા ! “સા’નાં ૧૦ રગેડ૧૧ ઉકળે ભૂંડાં, “સા'નાં રંગડાં ઉકળે; આખા મલકનાં એઠાં ઈ પીવા જાહ્ય માં રે......માંડણીયા ! રાંધ્યાં ધાન સાય૨ સે ત્યાં તે, રાંધ્યાં ધાન સાયસે; કાસાં કેરાં ૧૩ ખાઈ અન૧૪ થાહ્ય માં રે..માંડણીયા ! પાણીના શહ૧૫ વસાય સે લાગઠ૧૧ પાણીના શહા વસાય સે, ઈ રંગેલ ભાંભળો ૧૭ પાણી ને પાઘ માં રે......માંડણીયા ! સ્થરનાં માંણહ પાંદડાં૧૮ સાવે, સ્પેરનાં માંણહ પાંદડાં; તું ભુપો તરહ્યો ૧૯ એવા પુસા બાહ્યમાંરે.....માંડણીયા ! ફેલ ફતુરને રાફડો ફાટયો સે, ફેલફતુરને રાફડે; ન્યાં નાનાં નાટક શેટક જોવા જાહ્ય માં રે......માંડણીયા ! પેડકઢાં૦ ન્યાં દૂધ નથી ભાઈ, સ્પેડકઢા ન્યાં દૂધડાં; નઈ ઠર્ય૨૧ મોરનાં આંહુરજેવી સાહ્ય માં ૨૩ રે......માંડણીયા! પાણીયે આખાં ૨૪ ન મળે મીઠાં, પાણીયે આખાં નો મળે; હસે ભાંગેલ,૨૫ ભૂંગળે વે'તા વાહમાં ૨૭ રે......માંડણીયા ! હંસેર૮ વાળ્યો સે એટલે ૨૯ દેહને, હસે વાળે સે એટલો મોટા હંસા ભાળીને ગાંડો થાહ્ય માં રે.......માંડણીયા ! ધનધૂતા ને પાર નથી ન્યા, ધન ધૂતાનો પાર નઈ; મઢડે મીઠા ધૂતાથી ૩૦ શેતરાહ્ય માં ૩૧ રે માંડણીયા ! મેડીયું ઉપર મેડીયું ભાળી, મેડીયું ઉપર મેડીયું; આનેહના હિલોળાતું ભૂલી જાહ્ય માં રે..માંડણીયા ! (“સૌરાષ્ટ્ર” તા. ૮-૮-૨૫ ના અંકમાં લખનાર-ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ) ૧ શહેરમાં, ૨ જઈશ માં, ૩ રોકાઇશ માં, ૪ સાંકડી, ૫ મેટરો, ૬ કચરાઈશ માં; ૭ સવહીન, ૮ દોટ, ૯ ભટકાઇશ માં, ૧૦ રહાનાં, ૧૧ દેગડાં, ૧૨ વેચાય છે, ૧૩ કાચાં-કેારાં, ૧૪ માંદા, ૧૫ સીસા, ૧૬ બધે ઠેકાણે. ૧૭ ખારાં-મેળાં, ૧૮ પાનપટ્ટી, ૧૯ તરસ્યા, ૨૦ ધાણું, ૨૧ હરીશ નહિ, ૨૨ આંસુ, ૨૩ છાશમાં, ૨૪ વગર વલોવાયાં-કુદરતી, ૨૫ સંચાથી વલોવી નાખેલ, ૨૬ નળમાં વહેતાં,૨૭ રહેઠાણમાં, ૨૮ સચે-ચંદ્રાએ, ર૯પાયમાલી, ૩૦ ધૂતારા, ૩૧છેતરાઈશ માં, ૩૨ નેસના, ૩૩ આનંદ-મજા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #179 -------------------------------------------------------------------------- ________________ આજ અને કલ . ૭૩–આજ અને કાલ કર્મ અને પુનર્જન્મના સિદ્ધાંતના પાયા ઉપર રચાયેલા હિંદુ તત્વજ્ઞાનના અનુયાયીઓમાટે “આજના કરતાં “આવતી કાલ” વધારે મહત્ત્વની હોય એમાં નવાઈ નથી. “આજ સાધન છે, “આવતી કાલ' સિદ્ધિ છે. “આજ' અસ્થિર, અનિત્ય છે; “આવતી કાલ’ સનાતન, નિત્ય, આદર્શ છે. હિંદુએ “આજ'ને માટે ન જીવે: “આવતી કાલ'ને ખાતર જીવે અને જરૂર પડયે “આવતી કાલ’ને માટે મરે પણ ખરા. “આજ'ના તમામ ધમપછાડા “આવતી કાલ'ની લક્ષ્યસિદ્ધિને અર્થે હોય; “આજની બધી વિળતા “આવતી કાલની પરમ શાંતિને અર્થે અનંત ભાસતું * ઘેર યુદ્ધ “આવતી કાલના ગૌરવાન્વિત વિજયને અર્થે હાય. પ્રાચીન ભારતે “આવતી કાલના આ પ્રાણપ્રશ્નને બહુજ સરસ રીતે ઉકેલી નાખ્યો હતો. આજના જીવનને સંપૂર્ણ રીતે જીવી-જીરવી, “આજની ધાંધલમાંથી નિવૃત્ત થઈ બેઠેલા વાનપ્રસ્થ ઋષિઓના સુંદર આશ્રમમાં તે કાળે આપણી “આવતી કાલ’નું ચણતર થતું હતું. “આવતી કાલ’ના ૨વરૂપને સમજી તે પ્રમાણે તેને ઘડવાની તે ઋષિઓ પાસે શક્તિ હતી, ફુરસદ હતી અને સ્વતંત્રતા હતી. તેમની પાસે ફક્ત એકજ ધ્યેય હતું. આવતી કાલનું નિર્માણ તથા દેહિક અને ઐહિક વિટબનાવગરના એ ઋષિઓ એ નિર્માણકાર્યમાં બધી રીતે સ્વતંત્ર હતા. “આવતી કાલ” “આજના કરતાં વધારે ઉજજવળ બને, સુંદર બને, નિર્મળ બને અને ભવ્ય બને એટલી જ તેમની અભિલાષા હતી. અને એ અભિલાષામાંથી ભ્રષ્ટ, યુત થવું પડે એવું કોઈ જાતનું દબાણ તેમના ઉપર ન હતું. કેઈ સરકાર-દરબારને રીઝવવા માટે એ અભિલાષા ઉપર સીધી કે આડકતરી રીતે અંકુશ મૂકવાની તેમને જરૂર નહોતી. તેમના જીવનનિર્વાહને આધાર કોઈ સરકારદરબારોની મીઠી નજર ઉપર નહતો. તેઓ સમાજમાન્ય હતા; સમાજ તેમને અનિવાર્ય ગણતો; સમાજને મન તેઓ ભૂતકાળની જીવંત જ્યોતિસમા હતા; સમાજ તેમને પિતૃસ્થાને ગણું “પિતૃદેવો ભવ” એ સૂત્રમાં શ્રદ્ધા રાખી તેમને નિભાવતે; એટલું જ નહિ પરંતુ સન્માન અને પૂજાય ખો. અને તેઓ પણ “સમાજકલ્યાણ એ એકજ સૂત્રને લક્ષ્યમાં રાખી, ભૂતકાળના પાયા ઉપર વર્તમાનના સંયોગને અનુલક્ષી “આવતી કાલે’નું ચણતર કર્યો જતા. પરંતુ આજના વ્યવહાર ભણી વળીએ તે આથી કાંઈ ઉલટીજ વાત નજરે પડે છે. “આવતી કાલ’ના નિમૉણને માટે આજે આપણે કેટલી કાળજી રાખીએ છીએ ? કેવળ સંતાનોત્પત્તિ ઉપરાંત બીજું આપણે શું કરીએ છીએ ? “આવતી કાલ’ના વિધાયક એ સંતાનોને આપણા આદર્શો પ્રમાણે ઉછેરવા અને કેળવવામાટે આપણે દિવસને કેટલામો ભાગ નિયત રાખીએ છીએ? આપણે દલીલ કરીશું કે, આધુનિક યુગ શ્રમવિભાગને યુગ છે; આધુનિક પ્રવૃત્તિની ગડમથલમાં એક ને એક માણસ અનેક ઠેકાણે પિતાની શક્તિઓને રોકી શકતો નથી. “ભવિષ્યની પ્રજા’ ઉત્પન્ન કરવી અને એ ઉત્પન્ન થયા પછી શાળાઓમાં જવાને ગ્ય થાય ત્યાંસુધી એમને જેમ તેમ જીવતી રાખવી, એટલું જ કાર્ય અત્યારે માબાપોએ કરવાનું છે, તે પછીનું બધું શાળાઓની અંદર શિક્ષકો કરી લેશે. આવતી કાલ'ના નિર્માણનું બધું કાર્ય શાળાઓ અને કૅલેજોનેજ સોંપવામાં આવ્યું છે ! ઇત્યાદિ. અને આ દલીલ પોકળ છે. એ વાતની શાખ તે આપણી શાળા-કોલેજોમાંથી દર વર્ષે બહાર પડતો ન–નમાલો ફાલ સચોટ રીતે પૂરે છે. આ નવી સૃષ્ટિ જૂનીના કરતાં વધારે મૂડીયાઉ, વધારે શક્તિસંપન્ન, વધારે આશાવંત તે નથી જ. આજના આ યંત્રયુગમાં બીજી બધી બાબતોની પેઠે આ શિક્ષણમાંયે યંત્રથી કામ લેવાનું શરૂ થઈ ગયું છે અને અનેક ભિન્ન ભિન્ન મનવૃત્તિવાળાભિન્ન ભિન્ન સંયોગોમાં ઉછરતા બાળકે માટે એક જ પ્રકારની કેળવણી કાયદારૂપી સંચામાંથી તૈયાર થઈને નીકળે છે. “આવતી કાલ’ના ખરા શિક્ષકે તે આજે સર્જકે મટી, તે કેળવણીરૂપી મશીનના જૂદા જૂદા ચકકર ચલાવવાવાળા મજૂરો જેવા બની ગયા છે. પિતાના આદર્શાનુસાર સર્જન કરવાની તેમને છૂટ નથી: મોટા ભાગમાં તે શક્તિએ નથી, કદાચ આદર્શો જેવું કશું નથી. શિક્ષકવર્ગને સમાજ નિભાવે છે-પિતાની ઇચ્છાથી નહિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #180 -------------------------------------------------------------------------- ________________ www. * શુભસંગ્રહ-ભાગ ત્રીજો પરંતુ આડકતરી રીતે-સન્માનતો તે નથી જ.આવા મજૂર-શિક્ષકોના હાથ નીચે કેળવણીના સંચામાંથી નીકળતા આપણું નવજાવાનાને-એમને નવજવાનોએ શા માટે કહીએ ? એમનામાં નવીનતા. નથી અને જાવાની નથી! એમનામાં વિવિધતા નથી, સ્વયં પ્રેરણાયે નથી. મજૂર-શિક્ષકે પાસેથી એકજ જાતની ભાવના મળેલી હોય છે, બીજે ગમે તે પ્રકારનો ભોગ આપીને જેટલું. બની શકે તેટલું સુખી જીવન ગાળવાની. એમનામાં એકજ જાતની આવડત છે અને તે માથું અને પેટ સલામત રાખવા માટે નાક જતું કરવાની ! આટલી સ્થિતિમાં કોઈ પણ ચિંતનશીલ વ્યક્તિને “આવતી કાલ’માટે નિરાશા અને શ્રદ્ધાં ઉપજે તેમાં નવાઈ શી ? X (‘ક્ષાત્રતેજ તા. ૧૧-૧૧-૧૭ ને મુખ્ય લેખમાંથી) • ૭૪–દેશને સાચે દરવના—તારણહાર કેવો હોય? લૈકિક કીતિ કે અધિકાર સાચા પ્રભુપ્રેમીને ખપે નહિ. (“હંગેરીને તારણહારનું છેલ્લું પ્રકરણ-હંગેરીની પ્રજા વિજયોત્સવ ઉજવે છે.) ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ સુધી આ વિજયોત્સવ ચાલુ રહ્યો. તેજસ્વી દીપમાલાએ રાત્રિદિવસ વચ્ચેનો ભેદ ભાંગી નાખ્યો. ડાન્યૂબ નદીના હરિયાળા કિનારા પર જનતાએ નૃત્ય, ગીત અને ભોજનના વિજય–કલ્લોલ પાથરી દીધા; પરંતુ આ માંગલિક અવસરમાં, આ જલસામાં ને આ નાટારંભમાં, આ જમણમાં કે બંદગીમાં એક-એકજ મેં ક્યાંય દેખાતું નથી. પ્રજાની લાખો આંખો અધીરી બનીને શોધે છે, પણ એ નરકેસરીનું ગગન-રમતું મસ્તક, ઝગારા કરતું આભ-કપાળ, ઘાટાં ભવાં ને ઝીણી આંખે કયાંયે જડતાં નથી. નાનાં બાળકો પોતાની માતાઓને પૂછે છે કે, અમને પૂલ ઉપર બેસાડી વાર્તાઓ કહેનાર ને મીઠાઈ આપનાર એ દોસ્ત કયાં હશે? ગરીબ પિતાને હમેશાં ખેરિઅત દેનાર હાથને શોધતા શોધતા પૂછે છે કે, એ દયાળુ ક્યાં છે ? ડીક ક્યાં છે? તારણહાર ક્યાં છે ? તારણહાર નથી આવ્યો. એ પિતાની નાની શી ઓરડીમાં બત્તી બુઝાવીને ઘૂંટણીએ પડી પ્રભની બંદગી ગુજારે છે. આવા ઉત્સવમાં ભળવાની એને આદત નથી. શેરબકારમાં સામેલ થવું એને ગમતું નથી. હર્ષાવેશને વશ થાય તેવી ક્ષદ્ર મનવૃત્તિ એ તારણહારની ન હોય. એ તો અંધકારમાં બેસી બંદગી કરી રહ્યો છે કે “ઓ પ્રભુ ! મારા વીર મગિયરોનો આ.વિજયોત્સવ શાશ્વત બનાવજે! આપીને પાછો લઇ ન લેતો ! મારી બહાદૂર જાતિને વિલાસમાં ન ડૂબવા દેજે! ત્યાગ અને સંયમ શીખવજે !” તારણહાર એવી પ્રાર્થના કરતો હતો. પ્રજાના એકેએક પાસે આવીને તારણહારને આજીજી કરીઃ “એ ડીક ! સર્વાનુમતે અમે તને “રક્ષક” પદે ચૂંટી કાઢયે છે; માટે તુંજ મહારાજાને મુગટ પહેરાવ !” પણ એ ન માન્યા. “એ મહત્તાને હું અધિકારી જ નથી. મને ફૂલે ન ચઢાવો. મને મારા અંધારા ખૂણામાં પડયો રહેવા દો, આ કીતિનો તાપ મારાથી નથી સહેવાત.” ડીકને તે ૧૮૪૮ના યુદ્ધમાં રણક્ષેત્રપર પોઢેલા પિતાના સાથીઓ સાંભરે છે. આસ્ટ્રીયન જલ્લાદની ગોળીવડે વિંધાઈ પ્રાણ છેડતી વેળાની છેલ્લી પલકે “અમર હો મારે પિતૃદેશ !” ની દુવા પુકારતો બાંધવા બેથેની–આસ્ટ્રીયન કારાગૃહના કાળા સીતમોથી પાગલ બની જઈને “મારી માતૃભાષા !” “મારી દેશભાષા!” એવી ઝંખના ઝંખતા અને ઘેલછીના તેરમાં મીઠી માતૃ–વાણીનાં વ્યાખ્યાનો રેલાવતા જુવાન ઝેકેનીનું કરુણાદ્ર દશ્ય–અને છૂટકારો મળ્યા છતાં દગલબાજીના સંદેહથી યૂરેપમાં દેશવટે રઝળનાર નિરાધાર વીર કેસ્પૃથ-એ બધા એની આંખે સન્મુખ તરે છે, એ નામનું પુસ્તક “રાષ્ટ્ર કાર્યાલય,રાણપુર (ઠિયાવાડ) તરફથી બહાર પડી ચૂક્યું છે. મૂલ્ય એ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #181 -------------------------------------------------------------------------- ________________ દેશના સાચા દાવનાર-તારણહાર કેવા હોય ? ૧૬૫ એનું દિલ ભરાઇ આવે છે, તારણહાર એકાંતે ખંદગી કરે છે. રાજાજી શેાધે છે કે, મારા લાડીલા શત્રુ કયાં? જેના હાથને પરાજય પામીને પણુ હુ આજે ગ ધરૂ' છું. એ સુભટ્ટને આજે મારી પાસે તેડી લાવા. મારે એની સાથે આજે કદી નથી મિલાવ્યા તેવી રીતે હાથ મિલાવવા છે. કાઇ ડીકને તેડી લાવા! ડીક ન આવ્યેા. એ બંદગી કરે છે. રાજાજીનુ હૃદય આજે શકાતુ નથી, એ ડીકની પાછળ દાડે છે. ડીંક ઉપર એને પ્યાર ઉભરાય છે. પ્રધાનને પૂછે છે કે આ આન્ટ્રેસ્સી ! ડીકને હું કયી રીતે વિભૂષિત કરી શકું ?” પ્રધાને કહ્યું કે મહારાજા! આપના હાથમાં લક્ષ્મી છે, પદવીઓ છે, હેાદ્દાઓ છે-બધું છે. બીજા સૌ કાઇને આપ નવાજી શકશે, પણ ડીકને એ તમામ સમૃદ્ધિથી પણ નહિ નવાજી -શકાય. હંગેરીના તારટ્ટાર તેા એ બધાં પ્રલેાભનેાથી પર ચાલ્યા ગયા છે. ” “બીજું તે। કાંઇ નહિ, ખેર; પરંતુ આ મારી તે રાણીજીની એક છબી લઇ જાઓ અને ડીકને કહેા કે, મારી આટલી ભેટ સ્વીકારે.’ રત્નજડત ચેાકડામાં મઢેલી એ રાજ-દંપતીની ખી રાજકર્તાના સાચા દિલનું સ્નેહ-ચિહ્ન કહેવાય; પરંતુ ડીકે તેા એ પણ ન સ્વીકાર્યું. ડીક પ્રાના કરે છે; જગષિતાની સન્મુખ ખડેા છે. રાજ-ભેટ એને નથી ખપતી. રાજાજીએ દીન શબ્દોમાં એટલુ જ પૂછાવ્યું કે એ ડીક ! તારા સરખા અડગ દુશ્મનપર વીરપૂજાની અને અહેશાનમંદીની મારી જે મિએ ઉછળે છે, એને વ્યક્ત કરવાને કાઇક રસ્તા તું બતાવ, મને નિરાશ ન કર ભાઈ !” ડીકે કહેવરાવ્યું કે મહારાજ! મારા મૃત્યુ પછી બસ આટલુંજ કહેજો કે “ડીક પ્રમાણિક આદમી હતા. ખસ, એથી વધુ મારે કાંઇ ન ખપે.” ત્રણજ દિવસમાં ગુહ્તાંન પૂરાં કરીને આખી પ્રજા ઉદ્યમે ચઢી ગઇ. રાજતંત્રનાં ચક્રો ગાઢવાવા લાગ્યાં. સર્વાનુમતની મદદથી રાજાએ ડીકને મુખ્ય સચિવના પદપર નિમત્ર્યા; પરંતુ ડીકે ના પાડી. પ્રધાનમંડળના સામાન્ય સચિવ બનવાની પણ એણે ના પાડી. “એ ડીક ! તને આ શુ' થયુ ?'' “કાંઇજ નહિ ભાઇ ! હું તે। હવે મારા વતન કહીડા ગામમાં ચાલ્યેા જઇશ, વાર્ષિક ત્રણસેા પાઉન્ડની મારી જે આવક છે, તે મામાટે ઘણી છે. હું બાકીનું આયુષ્ય ગ્રામ્ય શાંતિમાં ગુજારીશ, બેઠા બેઠા જગત્પિતાની બંદગી કર્યા કરીશ.મને જવા દે,હવે મારૂ કામ ખતમ થયું છે.” પણ પ્રજા આડી આવીને ઉભી રહી. ડીકના રસ્તા એણે રોકી લીધેા. માતાના વિયેાગે અચ્ચાં રડતાં હાય, તેવી વેદના પામીને પ્રજા અશ્રુભીની આંખે આજીજીની દૃષ્ટિ માંડતી ઉભી રહી. જનેતાએ ફૂલસરખાં નાનાં બચ્ચાં લાને તારણહારના રસ્તા આડે સુવાડી દીધાં. લાકડીને ટેકે ડગમગુ ચાલતાં ડે!સા-ડેાસીએએ આવને ૫કાનાં વચનેા ઉચ્ચાર્યાં કે “તારણહાર! શું આટલા બધે નિર્દય થાય છે ? ગામડામાં જઇને શું જલ્દી શાંતિ ભાગવવા બેસી જવું છે ? પ્રજાને અંતરિયાળ રઝળાવવી છે કે ? '' નિઃશ્વાસ નાખીને ડીક રાકાયા. તે પાર્લામેન્ટના એક સાધારણ સભાસદ બનીને રહ્યો. નવ વર્ષસુધી એ નમ્ર સ્થાનપરજ બેઠા રહ્યો; પરંતુ સમમાં સમ પ્રધાન કરતાંયે એના પ્રભાવ અધિક તાપે તપતા રહ્યો. એનુ-હ ંગેરીના એ તારણહારનું વચન કાઇએ ઉથાપ્યું નહિ એની નિખાલસ સલાહેાને સદાય સૌએ શિરપર ચઢાવ્યા કરી. એના મતના વિરાધી પક્ષા પણ એની સચ્ચાઇને વંદન કરતા રહ્યા. એ તે દેશ બધાનેા આરાધ્ય દેવતાજ હતા. શ્વેત વાળથી વિભૂષિત એ સિત્તેર વર્ષને પેાલાદી દેહ પાર્લામેન્ટમાં અને સારાયે દેશમાં પેાતાની પરિપક્વ વૃદ્ઘાવસ્થાના શીતળ પ્રભાવ પાથરતાજ રહ્યો. એના વિશાળ ચહેરાપરની કરચલીઓમાં પાંત્રીસ વર્ષના પ્રજાકીય ઇતિહાસની જાણે અકેક પ ંક્તિ લખાઇ ગઇ હોય તેમ માનીને લેાકેા એ રેખાને ઉકેલતા, પ્રેરણા પીતા, નમી પડતા. એની છત્રછાયા તળે તેા પ્રજાએ આબાદીના પંચપર કે ૐ અસાધારણ ડગલાં માંડી દીધાં. યૂરોપીય પ્રજાઓની અવગણના, હાંસી તેમજ તિરસ્કારભરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ઠેકરનું પાત્ર મટીને હંગેરી જોતજોતામાં તે વિસ્મય, વાહવાહ અને અનુકરણનું અધિકારી બની ગયું. પ્રજા-શરીરના અંગેઅંગમાં નવું રુધિર ભરાયું અને પિતાનીજ આંખે પ્રજાને આ વિસ્મય. કારી વિકાસ નિહાળીને એ વીરનર, રાજદ્વારી સંગ્રામની અણદીઠ યુદ્ધકલાને એ શેધક, અવિદ્વાન : અને ગામઠીઓ છતાં ભાવિ તકદીરના તામ્રલેખ ઉકેલનારો એ યુગાવતાર ઈ. સ. ૧૮૭૬માં તેતેર વર્ષનું તપસ્વી આયુષ્ય ખતમ કરી પ્રભુજીના દરબારમાં શાંતિ પામવા સીધાવી ગયે. એ દિવસે હંગેરીની દશે દિશાઓ પડી ગઈ હતી. પ્રજા કદીયે નહોતી રડી તેટલી તે દિવસે રડી-છાતી ફાટ રડી. બચ્ચાંઓ ને માતાઓ, તમામ રડી પડયાં. એટલાં બધાં આંસુ ઝર્યા, કેમકે લાખે આખોનો એ તારો હતો. લોકે એને સીધેસીધા ઓળખતાં હતાં. હંગેરી માતા વિલાપ કરતી જાણે પિતાના યારા બેટાના મૃતદેહ ઉપર ઝુકતી હતી. એની પાયદસ્ત પાટનગરના માર્ગો પરથી નીકળી, ત્યારે પગથી ઉપર પ્રજાજને ઘુંટણીયે પડતાં હતાં અને હૃદયને બહુ બહુ રોકવા છતાં પણ ચોધાર રડી પડતાં હતાં. એના કરીને, ઉપર મહારાણીજીનાં નેત્રાએ પણ સાચાં મોતી જેવાં આંસુ સાર્યા અને એનો જીવનભરનો કટ્ટર રિપુ રાજ જોસેફ પણ અફસોસ કરીને ઉચારી ઉઠે કે “ આજે આપણે ઉમદામાં ઉમદા ને મહત્તમ માનવી ખેવાયો છે !” તારણહાર કહી ગયો હતો કે “મારી આરામગાહ સાદામાં સાદી કરજે. હું જીદગીભર. જનતાના જેવીજ ઢબબથી રહ્યો છું, તે મને મૃત્યુ પછી મારા ગરીબ ભાંડુઓથી જૂદો. ન પાડતા. ” એ આખરી માગણીને માન આપી પ્રજાએ સાદી કબરમાંજ એના શબને સુવાડી દીધું. ( ૧૯-૧૧-૨૭ ના “સૌરાષ્ટ્રમાંથી) ૭૫-કેટલાક ભેખધારીઓમાં ચાલતા પિશાચેને પંથ (ધર્મને નામે કેટકેટલા પ્રકારના દંભે અને અનાચારે ચાલે છે? ધર્મનું લાંબું તિલક તાણનારા “સાધુરા’ ગાફિલ દુનિયાને કેવી કેવી રીતે પોતાની પાપજાળમાં ખેંચે છે ? આજના શિક્ષિત, સુધારક, નીતિશીલ જનસમૂહમાંથી કેટલાક આ પ્રશ્નોના ઉત્તર આપી શકે તેમ છે ? ગામના મધ્યકની વચ્ચે પ્રવર્તતા ધાર્મિક અનાચારપર કેટલાક શિક્ષિત સજજને સાચી માહિતી ધરાવે છે? આપણે ગામડે ગામડે ઉંડાં મૂળ નાખીને જામેલે માગીપંથ એ આજે પ્રવર્તમાન એવા અનેક ધાર્મિક સડાઓમાં એક સાથી વિશેષ વ્યાપક સડે છે, એની આપણા શિક્ષિત નેને છેડી જાણ કરવા આજને આ લેખ છે. x વાચક એ વાંચે, વિચારે અને આપણાં અધ:પતિત સમાજ ઉપર લાલ આંખ કરી,એ અધ:પાતનાં કારણોને નાબુદ કરવા દૃઢનિશ્ચય કરે.) (તંત્રી “સૈારાષ્ટ્ર) ભારતવર્ષનું સત્યાનાશ વાળવાનું માન આપણા ધર્મધુરંધરો-વિવિધ પંથની ધીકતી દુકાન ચલાવનારાઓને જાય છે, અને તેમાંય રામનામને અપવિત્ર બનાવતા, ભગવાં ને સફેદ વસ્ત્રો નીચે કાળાં કૃત્ય છુપાવતા, સેવા અને સંસ્કારમાં ડીમડીમ્ બજાવતા, પિલા માર્ગીપંથે-મોટા પંથે તે હિંદુસમાજને ઘોર દાટ વાળ્યો છે. એણે ધર્મને નામે અનેક ભોળી ભગિનીઓને ભ્રષ્ટાચારને માગે વાળી સમાજને ભયંકર કોલ કર્યો છે. એ પિશાચી માગપંથમાં ધર્મના નામે કેવાં કેવાં કાળાં કૃત્યો થાય છે-થઈ રહ્યાં છે, એ સમાજ જાણે ને આંખ ઉઘાડે. એ સેતાનોને ઓળખી એ કહેવાતા ધર્માને દફનાવે, એ કહેવાતા ધર્મના બુરખા નીચે સમાજના શ્રેયને જલાવી દેનાર રાક્ષસોને-કહેવાતા સાધુઓને ઓળખી તેનાં પગલાં ટાળે, એ માગપંથની ભયાનકતા તાદશ્ય બતાવતા એના ખાસ ઉત્સવથી જનતા પરિચિત બને. પાટપૂજા અને શંખાઢાળ - માગસાધુઓના મોટાપંથ-વામમાર્ગમાં પાટપૂજા અને શંખાઢાળ, એ ઉત્સવ પ્રધાનપદ ભોગવે છે. એ મહોત્સવમાં એવી અધમ વિધિઓ છે કે તે સાંભળી કઠોમાં કઠેર હદય પણ કંપે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #183 -------------------------------------------------------------------------- ________________ -~~~-~~ -~ કેટલાક ભેખધારીઓમાં ચાલતા પિશાચનો પંથ : ૧૬૭ એ કૃત્ય આ લખનારે, એક મિત્રની મદદ વડે નજરે નિહાળ્યાં છે. ” આ “પાટપૂજા'ને મહોત્સવ ચકલુંયે ન ફરકી શકે તેવા ગુપ્ત સ્થાનમાં કરવામાં આવે છે. એક બાજોઠ પર ચેખાથી સાથઆ પૂરે છે, તેની મધ્યમાં સળગતી “ત’-પિત્તળના પ્યાલા જેવા પાત્રમાં દીવેટ સળગાવી–મૂકવામાં આવે છે અને તેની આજુબાજુ એ “મેરાપંથ'માં ભળેલાં અનુયાયીઓ-જેને “ગ” કહે છે તેઓ–બેસે છે. એ બાજોઠની નજીક પાટપૂજાની ગાદીત આચાર્ય” કહેવાતો સાધુ બેસે છે. એ આચાર્યજીની આજ્ઞા પ્રમાણેજ એ આખું ટોળું વર્તે છે. એ “પાટપૂજાની નજીક કપડાના પડદા બાંધી, નાને ઓરડો બનાવાય છે. તેને “મોક્ષગૃહ” હેવામાં આવે છે. ખરી રીતે તે એને વેશ્યાગ્રહ કે નગૃહજ કહી શકાય. એ વિધિની ચોકી કરવા માટે ચાર લટ્ટાધારીઓને-શસ્ત્રધારીઓને-રોકવામાં આવે છે અને તેને “કાટવાળ” કહે છે. પિતાના અનુયાયી સિવાય અન્ય કોઈ આ ગુપ્ત કાર્ય જાણું ન શકે તે માટે આટલી અગમચેતી વાપરી “ગય’ પિતાની વિધિ આગળ ચલાવે છે. ઉપલી વ્યવસ્થા થઈ રહ્યા પછી “ હરનામ'ના પોકાર થાય છે અને પછી બીજી કેટલીક વિધિઓ થયા પછી, “આચાર્ય” કહેવાતો સાધુ હાથમાં પાણીને લેટ લઈ, તેમાંથી પાણીનાં છાંટણાં અનુક્રમે “ગ'માં બેઠેલાં સ્ત્રીપુરુષોને છાંટે છે. જે સ્ત્રી અને પુરુષ પર એ છાંટા પડે છે, તે પેલા “મોક્ષગૃહમાં જઈ......પાછાં ગત્ય'માં આવી બેસે છે. એ રીતે “ગત્યનાં તમામ નરનારીઓ પડદા પાછળ ભ્રષ્ટાચાર સેવી આવ્યા પછી પેલા “આચાર્ય ને વારો આવે છે. આ પાટપૂજાનો કોઈ ચોક્કસ નિયમ નથી. જ્યારે જ્યારે પિશાચવૃત્તિઓ જાગ્રત થાય, ત્યારે ત્યારે એ વિધિ થાય; પણ દરેક આવાઢ સુદ ૨ ને દિવસે, તમામ માર્ગ-સાધુઓએ આ “ધર્મોસવ” કહેજ દએ એવી પ્રથા પડી ગઈ છે. આવો જ બીજો “ધર્મોત્સવ” એ લોક ઉજવે છે તે પણ જાણવા જેવો છે. એ ધર્મોત્સવીને કહે છે “શંખાઢાળ.' એ મરણ પાછળની ક્રિયા છે. એ પ્રસંગે પણ ઉપર જણાવ્યા પ્રમાણેની પાટપૂજા' થાય છે. માર્ગીપંથનો કેાઈ સાધુ કે અનુયાયી મરી જાય, એટલે તેની પાછળ “શંખાઢાળ જ જોઇએ અને તેમાં “પાટપૂજા’ને નામે ભ્રષ્ટાચાર ખેલાજ જોઈએ, એવી પ્રથા પડી છે-એ પ્રથા ચાલુ છે. એ “શંખાઢાળીને વિધિ એ છે કે, મરેલા માણસના નામનું અડદના લોટનું એક પૂતળું બનાવવામાં આવે છે અને તેને પેલા “તના બાજોઠ પાસે મૂકવામાં આવે છે. પછી જુવારના સાંઠાના કકડા લઈ, તેની સાત પગથીઓની નીસરણી બનાવવામાં આવે છે. તે નીસરણી સાથે સૂતરના જાડા દોરાનો એક છેડે બાંધી, બીજે છેડે જે ઘરમાં તે પ્રયોગ થતો હોય છે તે ઘરના મોભે બાંધે છે. પછી પેલા પુતળાને ક્રમે ક્રમે પેલી નીસરણીનાં સાતે પગથી ચઢાવે છે અને પછી પેલા સૂતરના તાંતણાને સળગાવે છે. જે તે તાંતણો ઠેઠ મોભારા સુધી સળગી છે તાજ મરનારે સદ્ગતિને પામ્યો છે તેમ સિદ્ધ થાય છે. જે પ્રથમ વાર તાંતણો આખો ને સળગે તો ફરી વાર “શંખાઢાળ’ ઉજવાય. આ ઉત્સવ વખતે પણ પાટપૂજા'ને ખાસ વિધેિ તે ખરાજ. વિધવાની આત્મકથા અને એ પંથના બાવાઓ અને બાવીઓ આપણી ભેળી બહેનને કેવી ચાલાકીથી તેમની ગત્યમાં ભેળવે છે, એ સમાજે જાણી લેવું જરૂરનું છે. એ ઘેર પ્રચારકાર્ય સમજાવતી, એક ઉચ્ચ કુટુંબની વિધવા બહેને સ્વમુખે કહેલી અને “સાધુ-સર્વસ્વ” માસિકમાં પ્રકટ થયેલી એક કથાને સારભાગ નીચે મુજબ છે: મારા સસરા ભક્ત કહેવાતા. હું બાળવિધવા થયેલી. અમારે ત્યાં માર્ગ સાધુઓને ઉતારો હતું. ઘેર આવેલા “સંતને ચરણસ્પર્શ કરવાનો ધારો હોઇ હું તેવાઓને નમતી. સસરાજી પણું મને “હરિ, ગુરુ, સંતથી “ભેદભાવ ન રાખવાનું અવારનવાર કહેતા. એ શબ્દો મને પ્રથમ તો નિર્દોષ લાગતા. એ અભેદભાવ કેળવવાનો ઉપદેશ આજે મને સમજાય છે. જ્યારે જ્યારે હું એ ભગવાંધારીઓને નમતી, ત્યારે એ સાધુ નામને લજવનારા “આ નિર્વાણ ચઢેલ છે ?' એવો પ્રશ્ન પૂછતા. એ પ્રશ્નાર્થ ત્યારે ન સમજાતે સમય જતાં મને માતાજીએ-માગીપંથની કણીઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો નો સહવાસ થયો. ભજનમંડળીઓમાં જવા લાગી. ત્યાં સંતાનાં ભજનની જમાતાના નાદ લાગ્યા. મેધ, ધાર, તોરલ, રૂપાંદે, લખમો માળી અને માર્કડ'ની વાણી હું બરાબર ધ્યાનપૂર્વેક સાંભળવા મંડી. “ આવ્યા અભ્યાગતને ઓળખ” “ ત્યુને અજવાળે રે, રૂડાં દાન દીજીએ એવાં એવાં કેટલાંય ભજનો મેં મોઢે કર્યા, એક વખતે મારા ગામમાં એક “બાપુની મંડળી આવી. સૌ સ્ત્રીસમાજ સાથે હું પણ તે બાપુ”ના ચરણસ્પર્શ કરવા ગઈ. એ દિવસને રંગ જૂદો હતો. “બાપુજી... એક તરણ–ચાકળાથી શણગારેલા નાજુક મંડપમાં ભગવાં વસ્ત્રો ધારી, પગે ચાખડી ચઢાવી, ઝુલા૫ર મંદમંદ હસતા ઝુલતા હતા. અમે સૌ નમ્યાં, ચરણસ્પર્શ કર્યા. “જે જે બેટા’ કહી “બાપુજીએ આશીર્વાદ આપ્યા. મારા સસરાનું નામ સાંભળી, મારા તરફ તો તેનું ખાસ ધ્યાન ખેંચાયું. કોઈ કોઈ ભેળી ધર્મઘેલી બહેને તે તે “બાપુજીની ચરણરજ માથે ધરવા લાગી. થોડા સમય પછી કથા ચાલી. મને યાદ છે કે, તેમાં જીવ, આત્મા, પુરુષ, પ્રકૃતિ એવું એવું ઘણું આવેલું. હું ત્યારે કશુંય ન સમજતી. એ કથા વંચાઇ રહ્યા બાદ હું ઘેર આવવા ઉભી થઈ ત્યાં તે “વહુ! બેસને, હજુ ખરી મજા તો બાકી છે' એમ કહી એક બુટ્ટીએ મને નીચે બેસાડી અને પેલા “બાપુજીના યુવાન અલમસ્ત સફેદ વસ્ત્રધારી બાવાઓએ રાસમંડળ શરૂ કર્યું. “ આશાભર્યો અમે આવિયાં ને મારે હાલે રમાડયાં રાસ રે' એવા એવા રાસ ગવાયા. એ સાંભળ તલ્લીન હતી, ત્યાં પેલી બુટ્ટીએ બીજો પાસો ફેંક્યો. તે બોલી કે “બેટા! જે તું ‘ગત્યમાં ભળશે, તે તો તને ખૂબ મજા પડશે અને “નિજ્યા’ ધર્મની વાતું તો સાયરપેટનેજ કહેવાય છે, બા ! એ તે હરચંદ-તારામતીનો ધરમ છે.” એ સાંભળી મેં તે ડોશીમાને તે નવી વાતે સર્મજવા ખૂબ પ્રશ્ન પૂછયા. પ્રત્યુત્તરમાં એ “માતાજી'એ મૂળમાં ઘા કર્યો:- બેટા ! નિર્વાણ ચઢીશ ત્યારે બધું સમજાશે. તું હરિ-ગુરુ-સંત-ની થઇશ, “આપપણું મટાડીશ ત્યારે ધરમનો મરમ સમજશે; અને તારી મરજી હોય, તો આજેજ વહેતી ગંગામાં નાહી લે. આજેજ ગત્ય મળવાની છે. તે કહે તે તને નિર્વાણુ ચઢાવીએ.” મારી અપકવ બુદ્ધિ,યુવાવસ્થા અને એ અધમ નરનારીઓના સહવાસના પરિણામે હું વણસમયે તેમાં પડી. મને તે છોકરી નિર્વાણના સ્થાનમાં લઈ ગઈ. ત્યાં એક પુરૂ ઉભે હતું. તેણે કંઈક સાંકેતિક શબ્દ પૂછી, પેલી ડોશી સાથે હાથે હાથ મેળવ્યો. જે કે મને એથી ખૂબ નવાઈ લાગી, પણ ‘નિજયા’ ધર્મમાં “જ્યોત આપોઆપ પ્રકટે છે, રાવળમાતા, રૂપાંદે, હરચંદ અને તારામતી અને જેસલ-તોરલ જેવાં પણ આ ગયમાં ભળ્યાં હતાં. રૂપાએ કુંવર વાગે, માળા ને ફૂલ બતાવ્યાં, તોરલે જેસલને સજીવન કર્યો; વગેરે ચમત્કારિક વાતે તે ડોશીને મેઢથી મેં સાંભળેલી તેથી મને નિર્વાણ સમજવાની હોંશ થઈ. એથી મેં પેલી ચેષ્ટાની દરકાર ન કરી. હું અંદરગઈ. ત્યાં કેટલાંક સ્ત્રીપુરુષો બેઠેલાં. ત્યાં ભયપર પાંચ ખંડ પૂરેલા ને પાંચ ગાદીએ નાખેલી. બાજઠ પર એક પાત્રમાં ત” હતી તે પ્રકટાઈ. “હરનામ-હરનામ-હરનામ’ એવા ત્રણ અવાજ થયા. પછી નમણાની ક્રિયા થઈ. આ બધું મને પેલી ડોશી સમજાવતી. થોડા ચોખા અને એક પસે હાથમાં લઈ, અમુક ઢબે જ્યોત તરફ ફેરવી, નમણના મંત્ર ભણી, ત્રણ વખત ‘હરનામ” “ગ” ને બોલાવ્યું. પછી પીરગાદીને, ગણી ગાદીને, લાખીયા ગાદીને, વીરગાદીને વગેરે અનુક્રમે “% ગુરુજી' એ શબ્દથી શરૂ થતા ને “આખા ચઢાવું' એ શબ્દોથી પૂરા થતાં મંત્રવડે તે ક્રિયા પૂરી થઈ; અને ત્યાર બાદ આરાધ” શરૂ થયો. એક પુરુષ પાણીના છાંટા તે ટોળામાં છાંટવા મંડ્યો. જેને છાંટા પડે તે સ્ત્રીપુરુષ ઉડી ઉભા થાય, “ગત્ય’ને ‘પંજો' મેળવે (અંગુઠે અંગુઠા મેળવી ડાબો હાથ જમણે હાથ બરોબર સજજડ દાબવો તેને પંજો મેળવવો કહે છે ) ને પછી પડદા પાછળ જાય.મને પણ છાંટા પડયા. મેં તે નરપિશાચોના સહવાસમાં મારું અમૂલ્ય શિયળ લૂંટાવ્યું. જે આર્ય લલનાઓએ પોતાના મેરા શિયળની રક્ષા કાજ દેહલતાઓને અગ્નિમાં ઝંપલાવી છે, તે જાતિની હું આ રીતે ધર્મને નામે સર્વસ્વ ગુમાવી ચૂકી. નિલજજ વ્યભિચાર આ વિધિ તે “પાટપૂજા.” એ અધમ વિધિમાં કેટલાય પુ પિતાની ગૃહલક્ષ્મીઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #185 -------------------------------------------------------------------------- ________________ એ કઈ સાચે માર્ગ નથી!” બહેને અને માતાસમ અન્ય નારીઓનાં શિયળ લૂંટાવે-લૂંટે છે. આ “પાટપૂજાના પંથગત્ય’માં ભળેલાં નીચ નરનારીઓ “પાટપૂજાના પ્રસંગસિવાય પણ વ્યભિચાર આચરે છે. તે લોકોને પાપકર્મ કરવાની યાચના કરવી હોય, ત્યારે એમાં ભળેલાં અ ન્ય “ખીચડી ખાવી છે” એવી સાંકેતિક યાચના કરે છે અને પરિણામે દુનિયાની નજરમાં ધૂળ છાંટી પાપકર્મ આચરે છે. એ લોકોમાં ચાલતી શીરામણી” એટલે કે “છટક પારકર્મ” એ પણ એક સાંકેતિક શબ્દ વપરાય છે. આજે હું આ અધર્મ છે એમ જાણી શકું છું અને એટલે જ તે પિશાચથી દૂર થઈ, થયેલાં પાપને પશ્ચાત્તાપ કરતી જીવન ગુજારું છું.” એ પિશાચોના પંથની પાટપૂજા જેવી જ બીજી ભયંકર વાતો, “ખોળાદાન” અને “ચણુંમૃત’ હવે પછી ચીતરી, જગતને એ ભયાનક ધર્મ-રે, ધર્મને નામે ચાલતા પાપપુંજ-થી વાકેફ કરીશું. હિંદુસમાજ ચેત! સમાજ અને રાજ્યસત્તાઓએ આ પાપને દફનાવી દેવા સબળ પ્રયત્નો કરવા જોઈએ. (“સૌરાષ્ટ્ર” તા. ૧૯-૧૧-૨૭ ના અંકમાં લેખક “વધારી) ૭૬–એ કાંઈ સાચો માર્ગ નથી!” રશિયાના પાટનગરમાં ફાંસીના માંચડ ઉભું કરવામાં આવ્યો હતો. કાર એલેક્ઝાન્ડર ત્રીજાને ઠાર કરવાની કોશીશના ગુન્હેગાર એક જવાન રશિયનને જીંદગીની કરબાની કરીને તેના દેશપ્રેમની કિંમત ચૂકવતો જોવાને-ફાંસીને માંચડે ચઢતે જેવાને-રશિયનોની હ૩ જામી હતી. ઝારશાહીની જડ ઉખેડી નાખવાનો, જાનને જોખમે ઝારશાહીના અંગભૂતોનાં ખૂન કરવાની હિંસક પદ્ધતિ અખત્યાર કરવી એ એક જ માર્ગ છે, એમ દૃઢતાપૂર્વક માનનારો એ જુવાન ફાંસીના માંચડા પાસે રિમત ફરકાવતો ઉભો હતો. “મૃત્યુ પછી પુનર્જન્મ પામીને પણ હું આ ઝારશાહીનાં ઉચછેદનને માટેજ ઝઝમી શ” એ નિશ્ચય એના મુખની રેખાએ રેખા ઉપર અંકાયો હતો. ઘંટડી વાગી, કાળા પશાકમાં સજજ થયેલા ફાંસી ફરમાવનાર અમલદારે, હમેશને ક્રમ હોય તેમ, લાગણીવિનાના નિણ અવાજે ઉચ્ચાર્ય” “.....પાંચ મીનીટ રહી છે. મિત્રોને, માતાપિતાને, સ્વજનેને-જેને જેને મળવું હોય તેને મળી હશે.” જુવાન દોડતા દોડત, મેદનીને મેખરે તેનો નાને બંધ ઉભો હતો તેની પાસે ગયો. તેના આભામાં ગુંજન થઈ રહ્યું હતું કે મારી પાછળ મારું જીવનકાર્ય આ મારે સહદરજ ઉઠાવી લેવાનો છે.” એક માતાના ઉછંગમાં ખેલવાથી ભ્રાતા ભ્રાતા વચ્ચે જે અપાર્થિવ પ્રેમ ઉપજે છે, એ પ્રેમથી ઉભરાતા આ જુવાને તેના ભાઇને ભેટી, તેને એક આલિંગન દઈ તેનો હાથ પોતાના હેઠસુધી ઉંચો લીધો અને એક ચુંબન કર્યું અને તેની સજળ બનેલી આંખોએ છેલ્લે વિદાયસંદેશ દીધો. પણ એ બધું છતાં, જ્યારે સમસ્ત માનવમેદનીનાં હૃદય લાગણીથી ઉછળી રહ્યાં હતાં ત્યારે પણ, એ નાનો ભાઈ ખડકસમે અડગ ઉભો રહ્યો. એને મુખ ઉપર કોઈ પ્રકારના ભાવની એક પણ રેખા નહોતી. પોતાની છેલ્લી વિદાય લેતા શહીદ-ભ્રાતાના આ ભાવ-પ્રદર્શનના જવાબમાં, સત્તર વર્ષનો એ છોકરો માત્ર એટલું જ બોલ્યોઃ “એ ! એ સાચે માર્ગ નથી.' સત્તર વર્ષના છોકરાની આ લાગણીહીનતા જઈ, સકળ જનસમૂહ સજજડ થઈ ગયો. આ વાતને બે વર્ષ થયાં. પોતાના મોટાભાઇની ફાંસી વેળા, “એ ! એ સાચ્ચો માર્ગ નથી” એવી અકળ વાણું ઉચ્ચારનાર એ યુવક તેના વિદ્યાલયમાંથી, તેની ક્રાન્તિકારી પ્રવૃત્તિએને કારણે બરતરફ થયો. એ અરસામાં રશિયામાં ભયંકર દુષ્કાળ પડ્યો. પ્રજાસેવકેએ, અમલદારોની સાથે મળીને રાહત-પ્રવૃત્તિઓ આરંભી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો www એ દિવસોમાં રાહત-પ્રવૃત્તિને કાર્યક્રમ ઘડવા કાર્યકર્તાઓની એક મોટી સભા મળી હતી. એ સભાના એક ખૂણામાં આ યુવક બેઠો હતે. સૌ સેવકનાં લાગણીભર્યા, દર્દભર્યા, રાહતપ્રવૃત્તિ વિસ્તારવાને માટે વિનવણી કરતાં ભાષણ સાંભળી લીધા પછી તે કલંગ મારીને ઉભા થઈ ગયો અને ત્રાડ પાડીને બોલવા માંડયો: “ના, ના; અમારે મદદ નથી જોઇતી. એ સાચો માર્ગ નથી. દુષ્કાળની દારતા ઓછી કરવા પ્રયત્ન કરવો એ ખોટો માર્ગ છે. એને અર્થ એ છે કે, તમે ઝારશાહીની જીવનદોરી લંબાવવા ચાહે છે. ખરી વાત તો એ છે કે, ભૂખમરો જેટલો વ્યાપક અને ઉગ્ર બનાવી શકાય તેટલો બનાવો; અને એ રીતે અસંતોષ જેટલો સળગાવી શકાય. તેટલો સળગાવો. તમે જે સંસ્થાનું-ઝારશાહીનું-નિકંદન ચાહો છે, તેનું નિકંદન કાઢવાનો એ એકજ માર્ગ છે. અને ઝારશાહીના નાશવિના, આ ગુલામીનો કદીજ અંત આવવાનો નથી.” એ જુવાન એટલા આવેશથી બોલ્યો અને એટલું પ્રભાવશાળી બોલ્યા કે આખી સભા પરવશ બની તેને સાંભળી રહી: પણ જ્યારે તે બોલી રહ્યો ત્યારે સભાપતિએ તેને ગાંડ માણસ ગણીને કાઢી મૂકે. X આ પ્રસંગ પછી, એ જુવાને, બરાબર અઠ્ઠાવીસ વર્ષ સુધી રશિયામાંથી દેશપારીની સજા ભોગવી અને એ અઢાવીસ વર્ષ તેણે તેના વિચારને અને જીવન-ફીસુરીને મૂર્ત સ્વરૂપ આપવા દિવસરાત કામ કર્યું-ભૂખમરો અને બીજી અનેકવિધ હાડમારીઓની વચ્ચે, પળે પળે ઝારના હત્યારાઓને હાથે જાન ગુમાવવાની ભીતિ વચ્ચે કામ કર્યું અને ૧૯૧૭ ના નવેમ્બર માસની ૭મી તારીખે તે પાછો સેન્ટ પીટર્સબર્ગ આવ્યો-હડધૂત થતા ગાંડા માણસ તરીકે નહિ પણ રાષ્ટ્રદેવતરીકે-પૂજા પામતા પ્રજાના તારણહારતરીકે. અઢાવીસ વર્ષ પછી એ કરી વાર પ્રજાસેવકોના સંધ વચ્ચે. ખાસ ગેટલી ઉંચી વ્યાખ્યાનપીઠ ઉપર ચઢીને બોલવા ઉભો થયો અને જાડા, બાંધી દડીના, ખાસ આકર્ષણ ન કરી શકે એવા શરીરવાળો. આગળ નીકળી આવેલાં ગાલનાં હાડકાંથી અને ઉપસેલાં ભવાંથી લાક્ષણિક રશિયન જેવો લાગતો. વિશાળ ભાલ અને પર્વતશંગસમા મસ્તકથી સૌનું ધ્યાન ખેચતા, ઝીણી, કાળી, ચંચળ આંખ-કીકીઓથી સૌ કોઈને વશ કરી લેતો એ પુરુષ શું બોલ્યા ? તે માત્ર એટલું જ બોલ્યો કે “એ સાચે માર્ગ નહોતો. આ માર્ગ એ સાચો માર્ગ છે !’ ઝારશાહીનું ઉચ્છેદન કરીને સેવિયેટ-તંત્રનું ખાતમુહૂત કરતી મેદનીની તાળીઓથી અને હર્ષનાદથી સભામંડપ કયાંય સુધી ગાજી રહ્યો ! પ્રથમ ગાંડા માણસતરીકે અને પછી પ્રજાના તારણહારતરીકે રશિયાના ઇતિહાસમાં અમર બની જનાર એ પુરુષનું નામ લેનીન. I ઝારશાહીસમી માનવલોહીતરસી રાજ સંસ્થાઓને મીટાવવા, ઇતિહાસના તH ઉપર લેનીન સમા પુષવરોનું જ આગમન થવું જોઈએ છે.* (તા. ૩-૧૨-૧૯૨૭ના સૌરાષ્ટ્રમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #187 -------------------------------------------------------------------------- ________________ ગામડાનાં દુ:ખદાયક દૃશ્યા ૭૭–ગામડાનાં દુ:ખદાયક દા ૧૧ પ્રાસ્તાવિક કાઠિયાવાડનાં નાનાંમેટાં રાજ્યાનાં ઘણાં ગામડાંની યાત્રા કરતાં જે દુઃખદાયક દશ્યા ખેંચી રહ્યાં છે, તેના યત્કિંચત ચિતાર સહૃદયી સુજ્ઞ વાચકાને આપવાને આ પ્રયાસ છે. ગામડાંએ હિંદુસ્તાનરૂપી વિરાટ સ્વરૂપના હાથપગે છે અને તે હાલ હાલમાં રાજાપ્રજા ઉભયનાં કમભાગ્યે સૂકાવા માંડયાં છે. એ કાંઇ કરુણારસપ્રધાન કાવ્ય કે નાટક નથી, પરંતુ એ તે મહાત્મા ગાંધીજી કહે છે તેમ ખરે! ખેલ છે. હિંદને લાગુ પડેલ આ જીવલેણુ ક્ષયરેગનાં ચિહ્નો કાઇ ધન્વંતરીને વિગતે બતાવીને તેનું નિદાન કરાવવાની ભારે જરૂર છે; પણ આપણે તે બંધ આંખે આ ગામડાંઓમાં જઇએ છીએ અને એ બધું શૂન્ય હૃદયે સાંભળીએ છીએ. શ્રીકૃષ્ણુ-સુદામાની દ્વારામતી, જાદવાનું જાદવાસ્થળ, નરસિંહ-મીરાંની પુણ્યભૂમિ, જાડેજાજેઠવાનાં જોમ, ગાહેલાનાં ગૌરવ, રાણકદેવીને જૂને ગઢ, મૂળુ-માણેકનાં ધીંગાણાં, ઘોડાનાં ધર્મસાણ, બાપુજીના ખરડા, ગેાવનભાઈનાં સુવર્ણગિરિનાં શૃગા, રણજિતભાઇનાં લેાકગીતા, કલુભાઇનાં ગેાપકાવ્યા, રાયચૂરાજની શૌય ભીની મ્હાનીએ અને કાકા કાલેલકરના ગ્રામ્યદેવતાએ અત્યારે મરી ખૂટયાં છે. કાર્ડિયાવાડને એક છેડેથી ખીજા છેડાસુધી ઢૂંઢી તૂટીને મરી જઇએ છતાંયે તેમાંનું કંઇ પણ દષ્ટિગાચર થાય તેમ નથી એ ખરૂં; પણ એ તે નિર્વિવાદિતજ છે કે, જો આપણે ખુલ્લી આંખે અને સહૃદય ભાવે ગામડાંઓની યાત્રા કરીએ તે પરાર્થે નીચેાવાઇને ભાંગીને ભુક્કો થઇ ગયેલી કરુણાની લાખા મૂર્તિ એમાં આપણને મહાપ્રભુજીના સાક્ષાત્કાર જરૂર થાય. ગામડે જતાં રસ્તામાં શહેરામાંથી ગામડે જતાં રસ્તામાં મળસ્કામાંજ માથે લદાયેલી લાકડાંની ભારીએથી હાંડી. રહેલી અને ઊંધું ઘાલીને પરાણે પરાણે દોડી રહેલી બાહેાશ વણકર બહેના આપણુને સામી મળે છે. ‘ઢેઈડીએ’ના નામથી ઓળખાઈ રહેલી એ આપણી બહેનેાના ભાગ્યમાં કાંતવા–વણવાના ધંધા નાશ પામ્યા પછી માત્ર ભીખ, મજુરી અને ચારીજ રહેલી છે. લણણી વગેરેની મેાસમ ટાણે રાતદિવસ એ બહેનેાને ખેતરેામાં દુષ્ટ સાથીએની સંગે કલાકાના કલાકસુધી પેટને માટે એકાંતમાં તનતેડ મજુરી કરવી પડે છે. મેાસમવિનાના દિવસેામાં જંગલમાં આથડી આથડીને કે ચારી કરીને કે જંગલખાતાના કોઇ પાપીએના કદામાં સાઇને તેએ આ ભારીએ એકઠી કરે છે. શહેરામાં તે વેચવા જતાં બદમાશે। તેએની શી વલે કરે છે તે તેા એક દીનાનાથજ જાણે છે. આ સિવાય સડક ઉપર મજુરી કરીને કે છંદમાં પડીને તેએ પેાતાનુ ગુજરાન મહાતાબાએ કરે છે. મહાત્મા ગાંધીજી કહે છે તે પ્રમાણે ખરેખર “રેટીએ ખાળીને આપણે ભૂખ ને વ્યભિચાર વહેાર્યાં છે. એ તેા કહે છે કે “ ત્રીસ કરેાડની વસ્તીમાંથી એક પણ બહેનને ધંધા ન મળવાથી પેાતાની પવિત્રતા વેચવી પડતી હોય ત્યાંસુધી તમારે ને મારે-બધાયે શરમાવુ રહ્યું છે. ,, જરા આગળ જતાં દૂધની તાંબડીએ લઈને રબારણે। અને ઘીનાં પારી લઇને ખેડુ . ગરાસીઆ શહેરમાં વેચવા જતા માલૂમ પડે છે. દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ કહેતીનું રહસ્ય મહીઆરીએની મટુકી ઠીક સમજાવે છે. દૂધના લાભથી આ રબારણે, એકડાંમાત્રને જીવતાં રહેવાજ દેતી નથી. દિનપ્રતિદિન નિષ્ઠુર બની જઇ ભરવાડ લેાકેા આ બાપડાએને જન્મે કે તરતજ ત્યાં ને ત્યાં વાડેામાં ફેંકી દે છે અને તે ત્યાંજ ભૂખે તરફડીયાં મારી ઝુરી ઝુરીને મરી જાય છે. આ ખેડુત ગરાસીઓ પણ પાડાએ ને ધવરાવ્યાવિના સ્વધામમાં પહેાંચાડી દેવાનુ` મહાપાતક વહેારી રહ્યા છે; નહિ તે કઇ અધે પાડીઓનાં ખાડાં ને ખાડાં ય અને પાડે। કયાંય શેાધ્યા જડે નહિ એમ બને? આ પ્રાણીએ પ્રભુએ સરજ્યાં હશે, ત્યારે એમને સ્વપ્નુંયે હિ હેાય કે માનવજાતિને ખસેલી બુદ્ધિ કુદરતની કૃતિના સ્વાર્થને ખાતર આટલી હદે ગેરઉપયોગ કરશે. દૂધ વેચવું એ તે પ્રથમ પાપ મનાતું. હાલમાં તેા એ કમાણીનું સાધન થઇ પડયું છે અને તે એટલે સુધી કે પેાતાનાં પેટનાં બાળબચ્ચાંને પણ ટીપુંયે દૂધ આપી શકાતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો નથી, ઘીના છાંટાનું તે નામજ કયાંથી લેવાય ! દૂધાળા જાનવરોને નીચેવાય તેટલાં નીચેની મારીને પૈસાદારની હોજરીમાં એ ખૂન હલવવામાં આવે છે. શહેરમાં જેમ જેમ વસ્તી, પૈસે, હાલ-ચાની બદી વગેરે વધતાં જાય છે, તેમ તેમ ગામડાનું ગેરસ આ રીતે છડેચોક લૂંટાવા માંડયું છે. ગામડાંનું નૂર ચૂસી લઈ શહેરોમાં તેનું ઈનજેકશન’-પીચકારી-દેતી મુંબઈની લોકલ નેની આવૃત્તિ હાલ હાલમાં કેમ જાણે સિહોર, ભાવનગર અને જેતલસર-રાજકોટ ટ્રેનમાં થતી હોય એમ જણાય છે. જ્યાં હાડીસિવાય ઘી પીરસવામાં અવિવેક ગણાતા, ત્યાં હાલ ઘીનું પાવળે પણ ભાગ્યેજ ભરાય છે. જ્યાં તાંસળીઓમાં દૂધનાં દોણ હોંશે હોંશે લવાતાં હતાં ત્યાં - હાલ મોરનાં આંસુ જેવી આછીપાતળી છાશના સાંસા છે. અત્યારે તે બરડે આફ્રિકામાટે ‘ઝી રહ્યો છે અને વેરાવળનું બારૂ તો કેમ જાણે ગીરનું ગોરસ હણવા નિર્માયું હોય ! શરડી-ગોળનાં ગાડાં, ખડકડબનાં ભરો, અનાજવજેના ગંજે, કપાસમગફળીના ભડાં. અધિકારીઓની લુંટના ખજાના વગેરે એક પછી એક આપણને સામાં મળ્યા- જ કરે છે. ધૂળમાંથી ધાને પેદા કરનાર ધાન માટે વલખાં મારે અને ધાનમાંથી ધૂળ કરનારા ધાનમાં દટાઈ મરે છે એનો પૂરાવો જેને જોઈતા હોય તેઓએ અવશ્ય આ બધું જાતે જોઈને વિચારવું ઘટે. શહેરીઓનાં ખંજરોથી રૂંવે રૂંવે ભરાયેલ ગામડાંઓમાંથી લોહીની ધારાઓ વછૂટીને -આ માર્ગે વહી રહી છે. આ ઘા મન, વચન અને કર્મથી રૂઝવવા કોઈ પણ ભોગે પ્રયાસ કરવો - એ શું આપણે બધાનો ધર્મ નથી ? ધણું, વાઘ અને ટોળાંમાંથી ખાટકીઓએ કતલખાનાંમાટે ખરીદીને વિખૂટા પડાવેલ ગાય, ભેંસ, બકરાં, ઘેટાં વગેરે જ્યારે આપણને સામાં મળે છે, ત્યારે તો કાળમીંઢ હવે આંખ દાખ્યા છતાંયે આખમાંથી આંસુ સરી જાય છે અને અબુધ ગ્રામ્ય જનોની અપંગ દશામાટે લાગણીહીન હૃદયમાં પણ સહેજે લાગી આવે છે. આવાં દુઃખદાયક દૃશ્ય જોઈ જોઈને કંઈ પણ ધાડ માર્યાવિના પ્રભુએ બક્ષેલી લાગણીઓ વિકુંઠિત કરવી તેના કરતાં તો બહેતર છે કે, - શહેરોમાં જ દટાઈ મરવું. ઘરને આંગણે મૂલમારી નહિ મળતાં પોતાનાં બાળબચ્ચોને ભૂખ્ય પેટે અને ભળાવીને બહાર નીકળી પડેલ ગ્રામ્યજને જ્યારે અમભીની આંખે આપણને સામા મળે છે, ત્યારે અનુભવાય છે કે ગામડાંનો સોથ વાળવામાં આપણે સૌએ લગીરે મણે રાખી નથી. આને માટે આપણે રાજાપ્રજા-તમામ ઈશ્વરના દરબારમાં પૂરેપૂરા જવાબદાર છીએ અને શ્રીમંત . - અને સંસ્કારી વિશેષ. (૧૯૨૫ના “શારદા' માસિકના તંત્રીઅંકમાં લેખક–રા. ચંદુલાલ બહેચરલાલ પટેલ) ૭૮–સુલેહરક્ષક પોલીસમેન અને સ્વયંસેવકો કેવા જોઈએ! = == = = જર્મનીસંબંધી આપને ઘણું લખવાનું મન થાય છે. એ દેશ જ મને કંઈ વિચિત્ર લાગે છે. આજે વળી બર્લિનસંબંધી ડું લખું છું. કંટાળો તો નથી આવતો ને? હેમ્બર્ગથી અમે સીધાં બલીન ગયાં. યૂરેપના જૂદા જૂદા દેશની ભાષાનું અમારું અજ્ઞાન - અમને ડગલે ને પગલે નડવા લાગ્યું. જર્મનભાષા તે અમને કેઈને ન આવડે ! એટલે ઘણીયે વાર “ગીતાને બદલે ઘેટાં ' ની પુનરાવૃત્તિઓ થઈ. આપણા કઈ હિંદી ભાઈ મળી આવે તો - અમારો માર્ગ ઘણેજ સરળ થઈ જતે; એટલે અમે હેમ્બર્ગથી નીકળ્યાં તે પહેલાં બલીનમાં વસતા એક હિંદી ભાઈને પત્ર લખેલો. બલીનના સ્ટેશન પર અમે તે ભાઇની ઘણી શોધ કરી; પરંતુ કંઈક ગલતી થઈ જવાથી તે ભાઈ સ્ટેશને ન આવી શક્યા. બલિનની અમારી મુસાફરીમાં ખાસ નોંધ લેવા જેવી બીના તે ત્યાંની પોલીસસંબંધીની છે. અમારી પાસે પિલા હિંદી ભાઈનો ટેલીફોન નંબર હતો. અમે પોલીસના એક સિપાઈને અમારા ભાષાના અજ્ઞાનની જાણ કરી. સિપાઈ અમને જાહેર ટેલીફોનના મથક પાસે લઈ ગયો. અમે તેને નંબર કહ્યો; એટલે તેણેજ નંબર જોડીને વાત કરી લીધી. મુંગાં–હેરાં વાત કરે તેમ તેણે અમને નિશાનીઓથી સમજાવી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #189 -------------------------------------------------------------------------- ________________ સુલેહરક્ષક પોલીસમેને અને સ્વયંસેવકો કેવા જોઈએ! ૧૭૩ લીધું કે, પેલા ભાઈ બહાર ગયેલા છે. અમે તે સિપાઈને પેલા ભાઈનું શિરનામું આપ્યું. તેણે એક ભાડાની મેટર બોલાવી. મેટરના હાંકનારને અમારે જવાના સ્થળની ખબર કરી. અમારો, સામાન મોટરમાં ગોઠવી આપવામાં પણ તેણે મદદ કરી. તેની આટલી સુજનતા જોઈ તેને કંઈક બક્ષીસ આપી દેવાની અમારી ઇચ્છા થઈ. અમે “બક્ષિસ ” તેની સામે ધરી. તેના મહેાં ઉપર આછું આછું હાસ્ય ફરકયું. તેણે કંઇએ લેવાની ના પાડી. અમારી મોટર ચાલી અને તે નમ્રતાથી અમને સલામ કરી. મને આપણા મુંબઈના પોલીસ સિપાઈએ યાદ આવ્યા. બને વચ્ચે કેટલું અંતર ! જર્મનીની પિોલીસવિષે તો મેં હેમ્બર્ગમાં ઘણું સાંભળેલું. કોઈ ગંદકી કરે અથવા સ્વચ્છતાના નિયમોનું અતિક્રમણ કરે, તે દંડ કરવા સુધીને અખત્યાર પેલીસને આપવામાં આવેલ છે. દંડસંબંધમાં કદાચ વાંધા પડે તે તેના પર અપીલ થઈ શકે છે અને એ વાત, સાચી છે; પરંતુ પોલીસને પોતાની આવી સત્તાનો ઉપયોગ ભાગ્યેજ કરવો પડે છે. યૂરોપના. લેકે સ્વચ્છતાના નિયમોનું પરિપાલન અતિશય દૃઢતાથી અને સહૃદયથી કરે છે; એટલે મ્યુનીસીપાલીટીનો બોજો પણ ઘણો જ ઓછો થઈ રહે છે. શરીરના આરોગ્ય સંબંધમાં તે અહીંનું એક છોકયે અજ્ઞાત નથી: આપણો દેશ અનેક રોગોથી પીડાઈ રહ્યો છે, તેનું કારણ આરોગ્યતાના પ્રાથમિક નિયમેનું આપણું ઘોર અજ્ઞાન ! અહીંની ગલી ગુચીએ, ઘર, વાડાઓ વગેરે સઘળ સ્વરછતાના આદર્શરૂપ છે; અને તેની જોડે આપણા મુંબઈના માળાઓ, ચાલો અને ગલગુચીએ સરખાવીએ તો ? આ સ્થળે હું અમદાવાદમાં જે ઘરમાં ઉછરેલી તે ઘર અને પિળ યાદ આવી રહે છે.. પાયખાનાંઓના ખૂણા મળમૂત્રથી ભરાઈ ગયેલા અને પાણી જવાના રસ્તાઓ તો છંદાજ ગયેલા હોય ! જયાં ત્યાં પાણીના રેલાઓ અને ગંદા પાણીથી ભરેલાં ખાબોચીયાઓ નજરે પડે ! પિળનું પાણી એકઠું કરવા સારૂ મ્યુનીસીપાલીટી તરફથી કંડાંઓ રાખવામાં આવે છે, તે પણ ભરાઈ ગયેલાં. તેને ખાલી કરવા સારૂ ભંગી આવે; પરંતુ તે બિચારો કેટલું પાણી ઉલેચે ? ભંગીની એ ગંદુ પાણી ભરવાની ગાડી બે ચાર ઠેકાણેથી તે જરૂરી કાણી હાય ! આવાં અનેક જાતનાં ગંદકીનાં સ્થાનોથી અમદાવાદ શહેર ભરેલું છે. અમદાવાદમાં રોગનો ઉપદ્રવ સવિશેષ પ્રમાણમાં રહે છે તેનું પણ આજ કારણ છે; અને વ્યાધિગ્રસ્ત લોકોમાં આનંદ, ચેતન અને ઉત્સાહ દષ્ટિએ ન પડે તેમાં નવાઈ શી? અહીંની-જર્મનીની સ્ત્રીઓ પણ સ્વચ્છતા જાળવવામાં તે અતિકુશળ છે. તેમના ઘરમાં કચરાનું કે ગંદકીનું નામનિશાન મળે નહિ. ખાદ્ય ખેરાકીની દુકાનોમાં પણ સ્થળે સ્થળે સ્વછતા મૂર્તિમંત દેખાય! હું એક વાત કહી લઉં કે, તેમને સ્વચ્છતા જાળવવામાં દિવસે દિવસે થતી વૈજ્ઞાનિક શોધ તેમજ બીજા અનેક સાધનો મદદગાર છે; છતાંય આપણી અસ્વચ્છતાનો તો આથી કશાય બચાવ થઈ શકતું નથી. મુંબઈની મિઠાઈવાળાઓની કે દૂધ વેચનાર ભયાની દુકાન અંદર જઈને જોઈ છે? તેની અંદર સ્થળે સ્થળે રોગપાદક જંતુઓના આવાસ જોઈ શકાશે. ત્યાંની મ્યુનીસીપાલીટી “પરવાને” આપતી વખતે ઘણીયે “ કાળજી” દાખવે છે, પરંતુ પછી...પછીનું પરિણામ તે આપણી દૃષ્ટિ સમક્ષજ છે ને ! અહીંનાં ઘરમાં પણ ઠેકાણે ઠેકાણે કચરો નાખવાની પ્રથા નથી, પરંતુ ઘરનો કચરો એકજ ઠેકાણે એકઠા કરી રાખી મૂકવામાં આવે. સવારે મ્યુનીસીપલ કચરા ગાડી આવવાના સમયે સૌ એ કચરાનાં ઠામ બારણાની બહાર મૂકી દે. કચરાની ગાડીવાળો એ સઘળાં ઠામ ગાડીમાં ઠાલવી દે. ટ્રામગાડીઓમાં પણ અહીં બહુજ વિનય અને સંભાળ રાખવામાં આવે છે. ચઢતા-ઉતરતા માણસોની સંભાળ અતિશય પ્રમાણમાં કંડકટર રાખે. કોઈ બાઈ બે–ચાર છોકરાંઓને લઈને ઉતરવાની હોય તો કંડકટર પ્રથમ નીચે ઉતરી જાય અને પેલાં બચ્ચાંઓને તે નીચે ઉતારી આપે. તેવી જ રીતે કોઈ વૃદ્ધને નીચે ઉતરવું ચઢવું હોય તો કંડકટર મદદ આપવાને બંધાયેલોજ હોય છે. ગ્રામ ઉભી રહેવાના સ્થળે પાસે જે મુસાફર ઉતરતાં કે ચઢતાં હોય તે તે બાજુથી આવતી દરેક મેટર અને ગાડીએ આપેઆપ ઉભી થઈ રહે. આ કાનુનને ભંગ કરનારને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૭૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો તરતજ દંડ કરવામાં આવે છે. મુંબઈની ટ્રામગાડીઓની સરખામણી કરું ? મુસાફરો પ્રત્યે–પછીથી તે સ્ત્રી હોય કે પુરૂ-કંડકટરની તેછડાઈ, અવિનયને તો પાર નહિ. બાલબચ્ચાં ઉતરતાં-ચઢતાં હોય તેની દરકાર રાખ્યા સિવાય ટ્રામ ચલાવવાને ઘંટી મારી દે! ઉતારૂઓને મદદ આપી રહેવાનું તો આપણું કંડકટર મહાશો શીખ્યાજ નથી! ઉતારૂઓ ચઢતા હોય કે ઉતરતા હોય તોપણ તે બાજીથી મેટર કે વિકટોરિયા તો ઉતારૂઓનાં અંગ ઉપર ધસીજ આવવાની ! પણ આ સરખામણું કરવાથી શું ફાયદા છે? આપણાં ખાતાંઓ જેકે લોકોને પૈસેટકે: તમને સુખસગવડ આપી રહેવાને ચલાવવામાં આવે છે, પણ તેમાં પ્રજાને અવાજ નથી અને તે જ્યાં સુધી નથી ત્યાં લગી તે સ્થિતિ આવીજ રહેવાની. (તા. ૩-૧૨-૨૫ ના કર્મભૂમિમાં લેખિકા-સૌ૦ બહેન ભાનુમતી દલપતરામ ત્રિવેદી ) ૭૯-ગાંડિવ કોઇ સંધ્યાએ આપણે સમુદ્રને કાંઠે ઉભીએ. અનંત લાગતા આસમાની બેામમાં નજર રવીએ ન ઠેરવીએ ત્યાં સમુદ્રને સામે પાર સૂર્યદેવ પાતાળમાં ઉતરી જાય છે અને આખું આકાશ સૂર્યાસ્તની સુવર્ણકાન્તિથી રંગાઈ જાય છે. સાથોસાથ સમુદ્રના શાંત નીર ઉપર આકાશની અદભુત સુંદર તસ્વીર છપાય છે. એ જોતા અને મંદમંદ મધુર નાદે ગાન કરતી ચાલી આવતી શીતળ વાયુલહરિએનો આનંદ માણતા, આપણે કોઈ અગમ્ય, અનિર્વચનીય, અજબ આનંદમાં ડૂબી જઈએ છીએ. તે ઘડીએ મનમાં કલ્પનાયે આવી શકે છે, એ મીઠી પવન-લહરિઓ પ્રલયકારી ઝંઝાવાતનું દ્ર રૂપ ધરી, પલકમાં તો સમુદ્રને વિનાશના દૈત્ય જે ભીષણ બનાવી મૂકશે ? એમ બને ત્યારે માનવી મુંગી પ્રાર્થના ઉચ્ચારે કે નેતિ ! નેતિ !' એ વાત ચુકી જઈ માનવીએ એક દિવસ સરજનહારનો સમાવડીઆ હાવાનો ગર્વ જાહેર કર્યો. તેણે “રટાનીક” નામની એક જબરી આગબોટ બનાવી અને એને લગીરે ઈજા કરવાની કોઈની તાકાત નથી એવા અહંકારથી સમુદ્રમાં તેને તરતી મૂકી. “ટીટાનીકીની મજબૂતી ઉપર મદાર - બાંધીને તેણે સાથે પ્રાણસંરક્ષક કીસ્તીઓ પણ ન લીધી. પાર્ટસ્માઉથ બંદરેથી નીકળી આટલાંટિકનાં પાણી કાપતી, ટીટાનીક અમેરિકા ચાલી. એકાએક આટલાંટીકના ઉદરમાંથી પ્રચંડ મોજા ઉછળવા માંડયાં. પાણી નીચે તરતા બરફના ડુંગરેએ હે ફાડયું. કુદરતના એ તરતા રાક્ષસોએ ટીટાનીકના ચૂરેચૂરા કરી નાખ્યા. તેનાં માણસે કાંપતા, ધ્રુજતાં, મરણમાંથી ઉગરવા તરફડીયાં મારવા લાગ્યાં. એ તરફડાટમાંથી સ્તુતિ ઉઠી નેતિ ! નેતિ !' - જે શક્તિ માણસના હાંમાંથી “ નેતિ ! નેતિ ! ' બોલાવે છે, તેજ શક્તિ રાષ્ટ્રોનાં અને પ્રજાનાં ભાવિની દોરી પોતાના હાથમાં રાખી રહી છે. તેણે પ્રાચીન ગ્રીસ અને રોમની કબર રચી. તેણે મીસર અને બાબીલોનનાં મહારાજનાં દફન કર્યો. તેણે રશિયાની ઝારશાહી અને યૂરોપની પિપશાહીનો વિનાશ કર્યો. તેજ શક્તિ આજે મીસરને ન અવતાર આપી રહી છે. તેજ શક્તિ આજે ભારતનું અને ચીનનું નવસર્જન કરી રહી છે. એ ભારતવર્ષ ! જેણે તારે આંગણે અફઘાનનાં ધાડાં અને મેગલનાં જૂથ ઉતારેલાં, જેણે તારી છાતીને યૂરોપીયનની એડી નીચે છુંદાવી, જેણે તારી જીવનકથામાં અનેક વિજયે અને અનેક પરાજ નૈધાવ્યા, તેજ સરજનહાર તને આજસુધી જીવાડી રહ્યો છે અને એજ પરમશક્તિ આજે તને સ્વાધીન બનવા પ્રેરે છે–તેજ મહાવિધાયક તને સ્વતંત્રતાનું યુદ્ધ લડવા આદેશ મોકલે છે. એનું એવું શાસન છે કે ભારત ! તારું યુદ્ધધનુષ્ય ગાંડિવ સુદ પકડી રાખજે અને વિજય ટંકાર કરજે. ગાંડિવને શિથિલ થવા દઈશ નહિ કે તું નિરાશ થઇશ નહિ. ગુજરા-સ્વાધીનતાનું યુદ્ધ લડે અને વિજય વરે એ મારી આજ્ઞા છે.' એક મદ્રાસી કવિ (તા. ર૯-૮-૧૯૨૫ના “સૌરાષ્ટ્રનું મુખપૃષ્ઠ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ આપણે ગુમાવેલા અગત્યના ખજાના ૮૦–આપણે ગુમાવેલા અગત્યના ખજાના સમયને પ્રવાહ જગતને આટલા ત્વરિત વેગે ઘસડી જશે એવું નહોતું ધાર્યું. દહાડે દહાડે અકેક દશકાના અને દશ કે દશકે અકેક યુગના પલટા અનુભવાઈ રહ્યા છે. કાળ-સાગરનાં મોજ એક પછી એક આવીને કિનારાની પાકી પાળાનેય પોતાની થપાટવડે પાણીમાં દફનાવે છે. ગઈ લિની ઘટના આજે ભૂતકાળનો ઇતિહાસ-અરે ક૯પનાની કોઈ ઝળહળતી માયાવી આકૃતિ બની જાય છે. દુનિયાના સરજનહારે મનુષ્યોની સાથે આ તે કેવી લીલા આદરી છે ! એવા દિવસો હતા, કે જ્યારે ધરતીનાં સાત સાત પડ વચ્ચે થઈને ચાલ્યા જતા ઝરાઓને શોધી કાઢનારાં માનવી આપણે ગામડે ગામડે વસતાં હતાં. ભયની સપાટી સાથે કાન માંડીને ભૂતળમાં રમતી જતી સરવાણુઓનાં કલકલ ગીતે આ ગામડીઆ પાણીકળાઓ કાનેકાન સાંભળી શકતા. સીમનું ઝાડવે ઝાડવું આ ગયબી જળ-શોધકને માતા વસુંધરાના હૈયામાં ઉછળતી ગુપ્ત જળ-ધારાઓની બાતમી દેતું. પ્રભાતને ઠંડે પહોરે કે કડકડતે શિયાળે પણ ખેતરોનાં અમુક સ્થળોનાં ઢેફાંમાંથી અચાનક ઉની વરાળનો સ્પર્શ અનુભવતાં વેંતજ એ શેધક બંધના દેહનાં પરમાણુઓ પોકારી ઉઠતાં કે આંહી છે–પાણી આહી છે. પળવારમાં એ જ્ઞાનીની લાકડી એ સંકેત-સ્થાન ઉપર એંધાણી દેતી. કોદાળી અને ત્રીકમના ઘા શરૂ થતા. બરાબર ભાખ્યા મુજબ ધરતીમાં એક પછી એક ચોક્કસ રંગના વળા દેખાતા અને આખરે આપેલા કોલ અનુસાર એ નવાણના અમુક ઉંડાણેથી જળધારાઓ છૂટતી–ધરતી માતાના થાનેલામાંથી જાણે ધાવણની શેડે ઉછળતી. દેશનાં લાખો જળાશ આજે એ ગામડીયા ઇલ્મની સાહેદી દેતાં મોજુદ ઉભાં છે. અમારી તેમજ અનેકની સાંભરણની આવી ઘટનાઓ હશે. એક ગામમાં નવાણ ગળાય, બહુ ઉંડા ખોદાણ થયાં; પણ પાણીને પત્તો નથી. બેલા ગામના પાણી–કળાને. એ બંધુ બેય આંખે સુરદાસ ! ખાટલીમાં બેસાડીને સુરદાસને રસીથી તળીએ ઉતાર્યા. ઉતરીને અંધ પુરુષે જાણે કે જુગજુગની જૂની ઓળખાણ હોય તેવી મીઠાશથી પ્રત્યેક પથ્થર પર હાથ પંપાળ્યા. આંગળીએનાં ટેરવાંવડે ભૂસ્તરવિદ્યાની ભાષા ઉકેલી, સ્થળે સ્થળે કાન માંડીને એણે કાળમીંઢ શિલાઓના પેટની વાત લીધી. “ અહી ઘા કરો” એવી હાકલ મારીને એક પથ્થર પર આંગળી મેલી પહેલેજ ઘા, અને જાણે કે ગંગા મૈયા વછુટયાં. સાત સાત દુકાળાએ ઉપરાઉપરી શાળ્યો તાયે એ સાચો નીર નથી ખૂટયાં; અને આટલા સંશોધનનું મહેનતાણું શું ? . શુકનનું એક શ્રીફળ અને અહી રૂપી. ચાર ચાર કાસનાં પાણી છલકાય તે ૪૦-૫૦ ની પાઘડી. પહેલું પરિણામ ને પછી ઇનામ. પાણી-કળાની આખી ઓલાદ ચાલતી. એવા દિવસો હતા ! આજે એ દિવસે ઉપર દશ કરતાં વિશેષ ચોમાસાં નથી વરસ્યાં; છતાં આજે કે એક યુગાન્તર બની ગયે ! મેજર પિગ્સન નામનો એક અંગ્રેજ. મુંબઈની સરકારે ૫ડો વજડાવ્યો કે, પિસિન સાહેબ ઇશ્વરી ચમત્કાર અજમાવીને પૃથ્વીનાં અંતર્ગત ઝરણાંને ઝાલી લે છે. ચમત્કારને તિરસ્કાર દેનારી, ઈશ્વરી સંકલ્પને વહેમ કહેનારી અને વિજ્ઞાનવિઘાનાં પ્રત્યક્ષ પ્રમાણમાં જ વિશ્વાસ કરનારી આ સરકારે પેન્સન યગંબરને માસિક રૂા. ૩ હજારને પગારે જળ-શોધક નીમ્યા છે.' પણ આ પયગંબર સાહેબની આજસુધીની કારકીર્દીની ભાળ લે તેવા ટીખળખોરોય હિંદમાં પડ્યા છે ને ! ખબર પડી છે કે, કુલ ૧૨૬ જગ્યાઓ ઉપર પિગ્મન સાહેબે બદાણ કરાવ્યાં. તેમાંથી ફક્ત દશ જગ્યામાંજ શારડી ઉતરી શકી ને તેમાંથીયે જ સ્થળનાં તળ સાચા નીવડવાં. પિચ્ચન સાહેબને પાણીનાં ઝરણાં શોધવાનો ચમત્કાર તો આવડતો હોય યા ન હોય, પરંતુ હિંદી પ્રજાનું પેટ ફોડીને તેમાંથી વાર્ષિક ૩૬ હજારની નિર્મળ-ધવલ રૂપેરી સરવણી ખેંચી કાઢવાનો ઇ૯મ તે બેશક તેમને હાથે બેસી ગય લાગે છે. ગામડાના ગરીબ જળશોધકે-તેઓ પેન્સન સાહેબ જેવા કશા જળમંત્ર નહેતા જતા. તેઓના હૈયામાં તે યુગયુગનાં અનુમાનની અનુભવસિદ્ધ ઉકલત હતી. અજાણ્યે અજાણ્યે પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #192 -------------------------------------------------------------------------- ________________ wwwvwwvvwvvwvwANNINNAAAAAAAAA A AAAANA ૧૭૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો તેઓનાં મસ્તકમાં કઈ ભૂતર વિદ્યાનું પ્રકરણ ધુમી રહ્યું હતું. પોતાની ઇન્દ્રિયોને તેએ અથાગ સંયમ પળાવીને આખરે કુદરતના હૃદયની આ ખાનગીઓ વાંચવા જેટલી સતેજ બનાવી હશે. એ ગામડીઆઓ બાંધ્યા દરમાયા ઉપર સહીસલામત રહીને પોતાની નિષ્ફળતાઓને અટપટી બુદ્ધિના. ખુલાસાવડે ઢાંકી શકે તેવું નહોતું. કાં ફતેહ, નહિ તે આબરૂનો ને ધંધાનો નાશ. એ બેજ માર્ગો પર તેઓને જવાનું હતું અને તેઓની વિદ્યાની અજાયબ સફળતા જ્યાં જુઓ ત્યાં મોજુદ ઉભી છે, કુદરતને આ આખો જાસુસવર્ગ અત્યારે ફના થઈ જવાની અણી પર છે. કાળનાં ધમસાણ એને ઘસડતાં જાય છે, પરંતુ પસન-ઘેલડી સરકારને કદી ન સૂઝયું કે, એ અણમોલ અને અપરિપ્રામ વારસાને અખંડિત વહેતે રાખવા માટે ગામડાના એ શતકે જૂના જળ–શોધકોની એક સંસ્થા-એક ખાતું ખાલીએ. નજ સુઝે ! પરાધીન પ્રજાની પરાધીનતા જે કાયમ કરવી હોય તો એના ભૂતકાળને ઘસી ભૂંસી નાખે, એ વીસમી સદીના વિજેતાઓને જીવન–મંત્ર છે. ભારતવર્ષપર તે કઈ એકાદ લેસ્લી વિસનનો નહિ પણ સમગ્ર અંગ્રેજ પ્રજાને એ સંકલ્પ છે. ઢાકાનું મલમલ વણનારનાં કાંડાં છેદી નાખનારી શ્રીમતી ઇસ્ટ ઇન્ડિયા કંપનીને એ તો અખંડ વારસે છે. નહિ તે અત્યારે મુંબઈ ઇલાકાને ગામડે ગામડે પથરાયેલા એ પાણી-કળા વર્ગમાંથી મુંબઈની સરકારને એક સે દેશી પિમ્સને મળી રહેત. પરંતુ આટલો સાર વલોવીને આપણું કર્તવ્ય તે આપણાં રજવાડાંની સમક્ષ ધરવાનું રહ્યું. બ્રિટિશ હિંદની ભૂલને ઇતિહાસ રજવાડાંઓમાં પુનરાવર્તન ન પામે તેટલીજ આપણી ચેતવણી હોય. રજવાડો આજ ગાફલ બનીને અંગ્રેજોની નકલ કરવાને નાદે ચઢયો છે. પોતાનાં રસોડ પણ જેઓએ વિલાયતી પાકશારીઓન–બબરચીઓના હાથમાં સોંપી દીધાં છે, તેવા રાજા બહાદુરો આવા કેઈક પિગ્સનને પોતાના દ્વારમાં પધરાવતાં શી વાર લગાડવાના હતા ? પરંતુ જે વાતમાં એક પરદેશી વેપારી રાજસત્તાનું જીવન છે, તેજ વાતમાં આપણું રાજયોને આપઘાત છે. પશ્ચિમના સુધરેલાં સાધના મેહમાં કેટલાંયે રાજ્ય પતંગીઆં બની ઝુંપાપત કરી રહ્યાં છે. ઉપરચેટીઆ વિદેશી જ્ઞાનને હલે આપણા ઉપર–મુખ્યત્વે આપણી ખેતીવાડીના ઉપર ચાલ્યા આવે છે. એનાં થાણુ સ્થપાવા લાગ્યાં છે. કાં તે એનું અંધ અનુકરણ આપણને બેય રીતે માર દેશે–એટલે કે, આપણી જૂની વિદ્યાને હોલવી નાખીને એ વિલાયતી ઇલ્મ આપણને ના પ્રકાશ આપી નહિ શકે; અને કાં તે આપણે આપણુ જૂની વિદ્યાને નવાં અજવાળાં સાથે સંગ કરાવી દેવો જોઇએ. . પરંતુ આપણાં રજવાડાં તે જૂના ખજાનાનું દફન ઠંડે કલેજે નિરખી રહ્યાં છે. કેઈ પણ રાજ્યના અહેવાલમાં પોતાની હદમાં વસતા પાણી-કળાઓની ટીપ છે ? ખેતીવાડીના કુશળ કણબીએનું પત્રક છે ? વંશપરંપરાથી વૈદક કરતાં આવનારાં કુટુંબની નેધ છે ? પોતાના દેશી વહાણવટીઓની–ખારવાઓની ઓળખાણ છે ? મહાસાગરને તળિયે જઈ મેતી કાઢનાર મેરજીવાઓની ઓલાદવિષે કઈ બંદરવાળા રાજેએ કશી હકીકતો સાચવી છે? ઢોરનું વૈદું કરનાર, ખડેલાં હાડકાં ચઢાવનાર, તૂટેલાં અવયવોને સાંધા મેળવનાર, એવા અજાયબ ઈ૯મીએ પિતાને ગામડે ક્યાં કેવી હાલતમાં વસે છે તેની તપાસ રાખી છે કેઇ રાજ્ય ? ગીર, બરડો અને શિહોરી ડુંગરાના માલીકને કદી સૂઝયું છે કે, આ અણમેલ વનસ્પતિઓને કેાઈ રસીલે જાણકાર પિતાને આંગણે ક્યાં અને કેવી રીતે જીવે છે ? એના અનુભવની નંધો તપાસી છે કદી? એમની પાસેથી જંગલ ખીલવવાની સલાહ મેળવી છે કદી ? એવા એવા કેટલા ખજાનાઓ આપણે ગુમાવી બેઠા છીએ, તેનું સવિસ્તર વિવેચન આવતા અંકમાં કરીશ. દરમિયાન એવા નિપુણ પુરુષોની ટીપ કરીને અમને મોકલવા અમે જાહેર પ્રજાને વિનવીએ છીએ. (તા. ૨૯-૮-૨૫ ના “સૌરાષ્ટ્રને અગ્રલેખ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #193 -------------------------------------------------------------------------- ________________ wwwwwwww કરબલાના એક મહાન ધર્મવીર-હઝરત ઈમામહુસેન ૧૭૭ ૮૧-કરબલાના એક મહાન ધર્મવીરહઝરત ઈમામહુસેન બાદશાહ યઝીદની સીતમગાર સલ્તનત કેમ ઉખડી ગઈ? (વિશ્વવિખ્યાત ઇસ્લામ ધર્મ અનેક નરરત્ન નીપજાવ્યાં છે. કુફા, શામ અને અરબસ્તાનની ભૂમિ કંઈ એક એલીઆઓના ઇતિહાસથી મધમધે છે. એ સેિ ધર્મવીરોમાં અજોડ એવા સત્યાગ્રહી મહારથી હજરત ઈમામ હલ્સને ઈ. સ. ની સાતમી સદીમાં યઝીદની જુમ્ભગાર સલ્તનતના પાયા, સત્યાગ્રહનો અવિરત જંગ ખેલીને હચમચાવી નાખ્યા, તેને ઈતિહાસ અનેક અરબ્બી ગ્રંથમાંથી સાંપડે છે. એ જ્વલંત ઈતિહાસની અને ધર્મજંગમાં હજરત ઈમામ હુસેનના સત્યને કાજે બલિદાનની સુવર્ણરેખા નીચલા લેખમાં ઝળહળે છે.) આલમ ઉપર પાપનો બોજ દુસહ બને છે, ત્યારે ધરતી પરથી તેનું ભારણ વેગળું કરવા એક યુવાવતારી પુરુષ જન્મે છે. એવા પુરુષનું જીવન જ અન્યાયની પરંપરા સામે મંડાયેલા વિગ્રહનો ભવ્ય ઇતિહાસ બની રહે છે. ઇસ્લામના પરમ ઉદ્ધારક હજરત મહંમદ પયગંબર બેહીસ્તનશીન થયા પછી ચાર ખિલાકતાના અમલને અંતે જ્યારે ઠેઠ શામ, મીસર અને અરબસ્તાનસુધી સીતાને સાકરડે બાલાવનાર જુલમગાર યઝીદ મીલ્કમાં તખ્તનશીન થયે, ત્યારે એની નૃશંસ પાપલીલા સામે સત્યના ઝુંડે લઈને અવિરત ઝઝનાર હજરત ઈમામ હુસેનના મરચા મંડાઈ રહ્યા. એ સમયનો ઈતિહાસ ઈસ્લામના રક્ષણાર્થે સીતમગાર સલ્તનતના ખપ્પરમાં હોમાયેલા એક અજોડ સત્યાગ્રહી નરવીરના બલિદાનને જાજ્વલ્યમાન ઇતિહાસ છે. હીજરી સન ૬૧ અથવા ઈ. સ. ૬૮૦ નું એ યુગ યુગ સુધી જનતાની સ્મૃતિમાં ચિરંજીવ અંકાયેલું વર્ષ ઇસ્લામના અભંગ ધર્મવીરના આત્મસર્ગમાંથી ઉથાન પામતી બુલંદ વિજયગાથાની ન ભુંસાય તેવી તવારીખ નોંધે છે. આજે કરબલાના પુણ્યધામમાં જેના સત્યાગ્રહી જંગ અને શહાદતની અમર સાક્ષી પૂરત વિશાળ રોજે ઉભે છે અને જેની પવિત્ર સ્મૃતિ સંધરીને ઇસ્લામી જનતા પિતાને કૃતકૃત્ય માને છે, એ મહાન ધર્મવીર હજરત ઈમામ હુસેન અની આ પીછાન છે. સત્યના પૂજારીએ દેશ દેશના મનને સમજતા હશે કે, સત્યાગ્રહનાં મંડાણુ તે અમારા શિરોમણિએ કર્યા છે. હિંદનો કોઈ વિભાગ સમજતો હશે કે, ખરા સત્યાગ્રહના પિતા ગાંધી છે; રશીઆ સમજે છે કે, એ અકર શસ્ત્રનો ઉત્પાદક ટોલ્સ્ટોય છે. આ તમામ વિભ્રમ છે, ખોટા ખ્યાલો છે. યુગે યુગે, દેશે દેશે. સદીએ સદીઓ, પ્રસંગે પ્રસંગે સત્યના પૂજારીએ પ્રકટે છે. સત્યાગ્રહનો જન્મદાતા કેાઈ એકજ માનવ નથી. સત્યાગ્રહ તો કીરતારની બક્ષેલી દિવ્ય જ્યોત છે. કીરતારના સાચા ભક્ત ઉપર, સત્યના અથંગ પૂજારી ઉપર તેનાં કયાણદાયી અજવાળાં ઉતરે છે. હીજરી સનની પહેલી સદીમાં એવો સત્યને જીત નિર્વિશેષ પૂજારી ઇસ્લામી પ્રજાના ઉદ્ધાર અથે પ્રકટયો. હજરત ઇમામ હુસેનના સ્વરૂપમાં જગતને જાજરમાને સત્યની પીછાને પડી. સીરિયાની જુલ્મી સલ્તનતનાં કરતક ઉપર આ ધર્મવીરનું કાળજું કકળી. પ્રજાના કલ્યાણને કાજે સલ્તનત સામે જંગ જમાવવાને તેના દિલમાં ખાસ સળગતી; પણ સમકાલીન પ્રજા પિતાના મહાન નરને કયાં મૂલવી શકી છે ? દુનિયાને આ અળખામણું શિરસ્તો હજરત ઈમામ હુસેનના સંબંધમાં જેટલો સાચો ઠરે છે, તેટલો બીજા કોઈ મહાન પુરુષને માટે ભાગ્યેજ કરે છે. જ્યારથી એણે પાપની સામે બેઠે બળવો આદર્યો, ત્યારથી જ તેના રાહ ઉપર શયતાનના હજારે શાગીર્દીએ શૂળ વેરી દીધા; પણ ધ્યેયસિદ્ધિના મંદિર ઉપર દૃષ્ટિ સ્થિર કરીને ઈમામ હસેને પોતાની કુચને અપ્રતિહત ધપાબેજ રાખી. પ્રજાનાં રક્ત ચૂસનાર યઝીદ તખ્તનશીન થતાંજ હજરતે તેની સત્તાનો ઈનકાર કર્યો અને પ્રજાને હાકલ દીધી કે, સત્યને પંથે તમારો સાથ અર્પે. જમના કેરડા નીચે નૂર ગુમાવી બેઠેલી પ્રજામાં એવી મર્દાનગી દાખવવાની તાકાત નહોતી. ઉલટી આ ધર્મવીરની જીંદગી ઉપર આફત તોળાઈ રહી; પણ એને તો હરકોઈ ભોગે ઈસલામી બાંધનાં વીતકે ફેડવાં હતાં. આવરણની, આપત્તિઓની, દુઃખપરંપરાની એને કંઇ વિસાત નહોતી. શુ. ૧૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #194 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહું-ભાગ ત્રીજો સીતમગાર સલ્તનત સુલ્તાન યઝીદના કાસીદાએ અને હાર્કમેાએ કાળા કેર વર્તાવ્યા. ગામેગામ ફરીને એમણે યઝીદની સત્તા જોરજુલ્મથી મજુર રખાવી. જેણે જેણે ઇન્કાર કર્યો, તેના હાથપગ ને જીભ વાઢમાં અગર તેને શૂળીને સ્વાધીન કર્યો. પુરુષોને હણી તેમની ઓરતાને કબજે કરી, યઝીદના દૂત આવે કે પ્રજાને યમદૂતને સાક્ષાત્કાર થાય. થરથરતી રૈયત એની તમામ શરતેાના સ્વીકાર કરે અને હજરત ઇમામ હુસેન જેવા એલિયા પુરુષ સામે અમગળ પ્રવૃત્તિ આદરે. ઈમામ હુસેનના સાથીએ તૂટવા લાગ્યા. આખા ઈરાક પ્રદેશમાંથી હજરતના સાથીએ ચાર-પાંચજ નીકળ્યા. એ પણ એમના પિત્રાઇએ કે નિકટના સંબંધીજને. જે કુફા દેશની પ્રજા હજરતના નામપર ફીદા હૈાવાની જાહીરાતા પોકારતી, તે પણ યઝીદના કારડા નીચે ફરી બેઠી. પાપી સુલ્તાન સામે પાકાર ઉઠાવનાર મહાત્માને આખરે માના આશ્રય લેવાની વેળા આવી. એક સમયના એ મહાજાદા રૅક પ્રવાસી અન્યા. એને લાગ્યુ કે, જો મારી હાજરીના કારણેજ પ્રજા ઉપર યઝીદના સીતમ ચાલતા હૈાય તે બહેતર છે કે, મારેજ આત્મસમર્પણ કરી વેગળા ખસી જવું; પણ શયતાનના મુરીદેએ આ એલિયાને મક્કામાંચે જપ વળવા દીધા નહિ. ત્યાંયે એની સામે ભાષણ કાવતરાં ઊભાં કર્યાં. મક્કાની પ્રજાને તેના ખરા હિતેચ્છુ સામે-ઈમામ હુસેન સામે-તેમણે બહેકાવી મૂકી. ચઝીદના ધનલેાલુપ ગુલામેાએ જાહેર કર્યું કે, હજરત ઈમામ હુસેન તા યઝીદના દાસ બની રહ્યા છે. આથી પ્રજા હજરત સામે વીફરી, પેાતાના તારણહારનેજ રહેંસી નાખવા દોડી. ખીજી પાસ સુલ્તાન યઝીદે તમામ ન્યાય અને રહેમદિલીને તેવે ચઢાવી ઇમામ હુસૈનનાં સબંધીજનાને વીણીવીણીને રીબાવવાં શરૂ કર્યાં. એના પિત્રાઈ ભાઈના સુકુમાર બાળાની, તેમને આશ્રય આપનારની અને હજરતના સત્યપરાયણ દાસ્તાની ક્રર કત્લ ચલાવી. મક્કા બેઠે બેઠે મહાત્માએ આ વીતકા સાંભળ્યાં અને સત્યને ખાતર હસતે વદને સહી લીધાં. ગમે તેટલી વિટ‘બનાએ આવે પણ પાપી સુલ્તાન આગળ શિર નજ નમાવવું, એ એમની પાક મુરાદ હતી. સત્યમાટે શહાદત કીરતારના અચળ ભક્ત, સત્યના અણુનમ પૂજારી સંકટાથી હારે નિહ. એ જીવન કુરબાન કરે, પણ ડગલુંચે પાછેાન હઠે. હજરત ઇમામ હુસેનને કેવળ સત્યાગ્રહના બળેજ યઝીદની સીતમગાર સલ્તનત ઉથલાવવી હતી. એમના સ્નેહીજને ઇરાક અને કુફાના ગામેગામ ફરીને યઝીદના જીલ્મ સામે પ્રજાને જાતિની હાકલ આપવા લાગ્યા. એમ કરતાં જો એ સત્યાગ્રહીઓ પકડાતા તા યઝીદના શસ્ત્ર નીચે હભેર શહીદ બનતા, પણ સત્યના રાહપરથી ડગલુ એ ખસતા નહિ. કુકાની પ્રજા યઝીદની વજ્ર એડી નીચે પીસાઇ પીસાઇને વેદનાની ચીસા નાખતી હતી. સત્યપરાયણ માણસોને કચરધાણુ વળતા હતા. પાપીએ અનિશ નવાજેશા પામતા અને નિર્દેષો રાજરાજ રહે સાતા. લેાહીનાં આંસુ સારતી પ્રજાએ આમંત્રણ મૂકયું કે, એ સરતાજ હજરત ! અમને હવે તે। આ સીતમેાની ચક્કીમાંથી ઉગારે. હજરત તે દયાના મહેરામણુ હતા. એક વાર એવફ્રા નિવડેલી કુદ્દાની પ્રજામાટે પણ એમના દિલમાં વાત્સલ્યનાં પૂર વહેવા માંડયાં. દુશ્મન ઉપર પણ પ્રેમ વર્ષાવનાર સ`ત શરણાગતની યાચના ક્રમ પાછી ઠેલે ! એમણે પેાતાના વ્હાલા પિત્રાઈ હજરત મુસ્લીમને એલચી બનાવી કુફા મેાકલ્યા. સત્યની મૂર્તિસમા એ હજરત મુસ્લીમ ન અકીલ ચુક્! પહાંચીને સત્ય અને આઝાદીના પયગામ સુણાવવા લાગ્યા. દિનપ્રતિદિન એમના ધ્વજનીચે રાષ્ટ્રીય સૈન્યની ભરતી ચઢી. અઢાર હજાર, વીસ હજાર, ચાળીસ હજાર અને અંતે એંશી હજાર કુફાવાસીઓની સેના એ નેજા નીચે ઉભરાવા લાગી. જાણે કે જુલ્મગાર સલ્તનતના પાયા હમણાં જડમૂળમાંથી ઉખડી જશે! પાક દીનના અને ખુદાના કસમ લઈ લઈને એ જનતાએ મુસ્લીમ બીન અકીલને ખાત્રી આપી કે, અમે સત્યનાજ સંગાથી છીએ, હજરત ઇમામ હુસેનના આજ્ઞાનુશીલ દાસ છીએ, માટે હજરતને સત્વર તેડાવા. પ્રશ્નના આવા ઉજજ્વલ આશાવાદ નીચે મુસ્લીમ બીન અકીલે ઈમામ હુસેનને જલ્દી કુચ કરવા આમંત્રણ પેશ કર્યુ. સંદેશા કહાબ્યા કે, હવે વિનાવિલંબ ચાલ્યા આવે. પ્રજા ધર્મજંગ માવા તૈયાર છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #195 -------------------------------------------------------------------------- ________________ કરબલાના એક મહાન ધર્મવીર-હઝરત ઈમામહુસેન ૧૮ બેવફાઈ સત્યને વિજય જગતમાં એમ સહેલાઈથી નથી સાંપડતો. એને કરોડે કસેટીઓ સેંસરું નીકળવાનું હોય છે અને એ ચકાસણમાંથી નીકળીને જ તે પ્રખર તેજે પ્રકાશે છે, સહજ સહજ કીસમેએ ઝળકી ઉઠે છે. હજરત ઇમામ હુસેનને કુફાની ધોધમાર તૈયારીઓની ખબર પહોંચે તે પહેલાં કુફાના ચોકમાં યઝીદને જમદૂત ઓબદુલ્લાહ ઝીયાદ સશસ્ત્ર સૈન્ય લઈને ખડો થયો. એણે બાજી વફરેલી દીઠી. બેવફાઈ એ તો જાણે કુફાની પ્રજાનું કુદરતી લક્ષણ હતું! જે એંશી હજાર જને ખુદાના કાસમ ઉપર સત્યને પક્ષે શસ્ત્રો વીંઝવા તૈયાર થયા હતા, તે સૌ એ દુલ્લાહના હાથ નીચે નિઃસહાય મેંઢા જેવા ગુલામ બની રહ્યા. એમાં ગણતર સત્યવાદીઓ હતા. તેમનાં ગળાં પર સમશેર કરી અને કોઈ કોઈ શહીદની લાશે તે યઝીદના આ જુમગાર ગવર્નરે ભરબજારમાં ઢસરડાવી પ્રજા ઉપર સીકે બેસાર્યો. આ દશા વચ્ચે હજરત ઈમામના એલચી મુસ્લીમ બીન અકીલને કેઈએ પણ સંધરવા હામ ભીડી નહિ. જે કઈ એને સંતાડે તેનાં શિર ધડથી જુદા થાય, એને આશ્રય આપનારા કેટકેટલાએ જાન ગુમાવ્યા ! હાની બીન ઉવાહ, મહમ્મદ કસીર, તેના પુત્ર-એવા કંઈક આશ્રયદાતાઓની ઘોર ખૂનરેજી ચાલી. આખરે મુસ્લીમ બીન અકીલ પણ એક જવાંમર્દની જેમ લડતા લડતા એજ સીતમમાં હોમાયા. એના બે સુકુમાર બાળકે અને એ બાળકના આશ્રયદાતાઓ પણ કુફાના આ જલ્લાદ ગવર્નરના માણસેની સમશેરે નીચે શહીદ થયા. રણમેદાન ઉપર કુફાના દુર્ગને તાળાં દેવાયાં હતાં. કેની મગદૂર છે કે એક પણ કાસીદ મેકલી હજરત ઇમામ સેનને ખરી સ્થિતિની વાકેફગીરી આપે કે, પિતાના મિત્રોના વારવા છતાં નાનું એવું સૈન્ય લઇને આ સત્યાગ્રહી વીર તે પ્રજાને જુલ્મમાંથી તારવા નીકળી ચૂકયા હતા. એમને ક્યાંથી સ્વય યાલ હોય કે, કકાની પ્રજા આમ નામ અને બેવફા બની જશે ! ઠેઠ ઈરાકની સરહદ ઉપર આવ્યા પછી જ તેમને ખબર પડી કે, પ્રજા ફરી બેઠી છે અને સત્યના પૂજારીઓ શહીદ બન્યા છે. એમણે પોતાના સૈન્યને આ સંયોગવચ્ચે ખુશીથી પાછા જવા રજા આપી. ફક્ત સિત્તેર ચુનંદા સત્યપૂજારીઓ સાથે તે આગળ ચાલ્યા. ડગલે ડગલે, મઝલે મઝલે એમને યઝીદ અને તેના સાગીરદેશના જુલ્મનો સાક્ષાત્કાર થતે ગયે. એમનો આત્મા કકળી ઉઠશે. | પરવરદિગારનું સ્મરણ કરતા સન્માર્ગના આ યાત્રીકે કરબલાની રણભૂમિ ઉપર પડાવ નાખ્યો. સામે શત્રુઓનું દળ ખડું થયું. એ દળના તરસ્યા ઘોડા જળવિના તરફડતા હતા. માણસોનો જીવ આ પાસમાં શેષાતો હતો. એ દશ્ય નીરખી સત્યના પૂજારીનું દિલ કરુણાની ધારાવડે ટપકવા લાગ્યું. એણે વૈરને કેરે મૂકી શત્રુને મીઠાં જળ પાયાં. આ રહમદિલીને કે બદલો? પાણી પીને તાઝગી પામેલા શત્રુઓએ હજરતના પડાવની નદી ઉપર હજારે શસ્ત્રબદ્ધ માણસેને પહેરે બેસાડી દીધો, પાણીનું એક ટીપું પણ હજરતને ન સાંપડે એની કાળજીપૂર્વક વ્યવસ્થા કરી. આમ છતાં સત્યાગ્રહી વીર હુસેનને લોહી નહેતું વહાવવું; એને તો પ્રેમથી, સંયમથી, સત્યપૂજાથી વિજય મેળવો હતું. સભા પક્ષને બહુ બહુ વીનવ્યા, પણ એ તે હજરતને ઘેરીને ઉભો રહ્યો. ૭૨૦૦૦ સામે ૭૨ ! આમ કરબલાના મેદાન ઉપર બે ટુકડીઓ ખડી છે. એક સત્યને કાજે જાનની આહતિ આપવા તૈયાર થયેલી, બીજી પાપી સત્તાનો પરચો બતાવવા તલસતી. એક બાજુ ફક્ત ૭ર માણસો બીજી બાજા ૭૨ ૦૦૦! હર રસ્તા સામે ૭૨ હજાર અસુરો ખડા થયા. અસુરોની લોહીતરસ ધર્મભાવના ! ઈષ્ટ ને અનિષ્ટ તો એને એ જગ હતા. ૭ર સત્યાગ્રહી વીર સામે વિકરાળ સ્વરૂ સમાં ૭૨ ૦૦૦ પાપીએ ખાંડા ખણખણાવવા લાગ્યા. પૈસાથી ખરીદેલા એ બેવફા કુફાવાસીઓ હતા. હજરત ઈમામ હુસેનની શાન્તિ આરોપવાની તમામ આજીજીએ નિષ્ફળ નીવડી. પણ સત્યાગ્રહી મરે સંહારની પહેલ નજ કરે. એ તો પ્રેમ અને અહિંસાથી શત્રને પણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ શુભસ’ગ્રહ-ભાગ ત્રીજો સંસ્કારવા મથૈ. હજરત ઇમામ હુસેન સત્યાગ્રહી નરવીર હતા. એમણે પેાતાના ૭૨ આંધવાને ઉપદેશ આપ્યા-પહેલું હથિયાર મા ઉગામો. આપણા ધર્મ સંયમ છે, આપણે સત્યાગ્રહ આપણી નાનકડી જીતમાટે નહિ પણ ઇસ્લામની અમરતા માટેજ છે. પણ આ સયમને કાઈ નામદી રખે સમજી લે. સલ્તનતના પૂજારીઓએ એવાજ અ લીધા, ત્યારે હજરતે પોતાની વીરહાક સાંભળાવી કે “ બાંધવા ! શત્રુએની સામે તમારૂં વીરત્વ દાખવવા હવે જોઇએ તેટલું ખળ વાપરજો. આપણે બળવાન છીએ, છતાં સંયમી છીએ એવી તેમને જરૂરી ખાત્રી આપવી જોઇએ. ’ ધજગમાં આહુતિ સત્યવીર હુસેનને હજીયે શસ્ત્રો નહેાતાં ઉઠાવવાં. એમણે કરી કરીને સામા પક્ષ પાસે ન્યાય અને સત્યની યાચના ઉચ્ચારી. ગાઝારી સલ્તનતને સાથ ન આપવા તમામ મુસ્લીમેાને સાદ દીધેા; પરંતુ પશુતુલ્ય માણસાનાં કઈ વામમાર્ગેથી વળામણાં થાય ? નમાઝ-બંદગી કરતા હજરત ઉપર અને તેમના સંગાથી ઉપર નાપાક દુશ્મનાએ તીર વર્ષાવ્યાં. યઝીદના સૈન્યે શસ્ત્રો ચલાવવાની પહેલ કરી. પછી તેા હજરતના ૭ર સત્યાગ્રહી વીરા ૭૨ હજાર ઉપર ત્રાટકયા. અસત્ય અને અન્યાય સામે સત્યને એ સંગ્રામ હતા. કરબલાની વેરાન ભૂમિ ઉપર ઈસ્લામનાં મહામેલાં રત્નાનાં અલિદાન દેવાયાં. ઈસ્લામની ફીતિ દિગતમાં પ્રસરાવે એવા એક એક નર લડયેા, પડયા અને અણુનમ રહ્યો. હજરતના ભાઇ, પિત્રાઇ, ભત્રીજાએ, સૌની આહુતિ આ યજ્ઞમાં અપાઇ. અને છેલ્લી ઘડીએ જ્યારે હજરત એકલા રહ્યા, ત્યારે એ પણ રણમેદાને સમશેર લને ખડા થયા. અ ંતિમ ઘડીએ પણ શાંતિ, સત્ય અને ન્યાયની યાચના કરી. એમના ઉપર અરિદળનાં શસ્ત્ર છૂટયાં. એમના છ માસને પુષ્પ જેવા બાળક પણ વિધાયેા. હજરતની સમશેર ચમકી, કઇંકનાં માથાં કાયા ઉપરથી ઉડવાં. આખરે તેમણે તલવાર મ્યાન કરી અને કાઇના ઉપર શસ્ત્ર ન ઉગામતાં ખુદાની બંદગી પેાકારતા, સત્યાગ્રહની શીખ આપતા અને શત્રુઓને યેાધમાર હલ્લા એકલકાયા ઉપર સહુન કરતા એ પડયા. જાણે કે સીતમગાર સલ્તનતના ના હાથમાં લઈનેજ પડયા. એમનું સર વટાયુ' અને ભાલાપર ચઢાયું. ઇસ્લામના એક પરમ સત્યાગ્રહી ભડવીરની જીંદગી સત્યને કાજે નિઃશસ્ત્ર લડત ચલાવતાં આમ બૂઝાઇ ગઇ. મહામાલુ' અલિદાન પણ નહિ ! એ જીવન ઝૂઝાયુંજ નથી. આજ દિનસુધી ઇસ્લામના એ એલિયા પ્રત્યેક સાચા ઈસ્લામીના દિલમાં હરદમ જીવી રહ્યો છે અને ક ંઈ કંઈ ઉન્નત ભાવના જાગ્રત કરી રહ્યો છે. સત્યના એ પૂજારીનુ મહામેાલુ બલિદાન વૃથા નહેતુ અપાયું. હજરતનુ મસ્તક કુફા અને શામમાં ભાલા ઉપર લટકતું દેખતાંની સાથે તે પ્રજાના આત્મા વર્ષોની જડતામાંથી ઢંઢાળાઈને જાગ્યા અને જાલીમ યઝીદ્રની પીડક સત્તા સામે એવે તે! જગી વિપ્લવ મચ્યા કે પ્રજાબળના એ બુધવતા મહાસાગરમાં સીતમગાર સલ્તનતને સીક્ ત્રણ વર્ષમાંજ મૃત્યુસમાધિ મળી. જ શાહસ્ત હુસેન, બાદશાહસ્ત હુસેન હક્કા કે ખીનાએ લા એલા હસ્ત હુસેન ‘સત્યમેવ જયતે” એ સૂત્રના સાક્ષાત્કારનું આ કેવું ભવ્ય, કેવું ઉન્નત, કેવું ચિરંજીવ દૃષ્ટાંત છે! (‘હિંદુસ્થાન’ તા. ૯-૧૨-૧૯૨૭ ના આંકમાં લખનાર-શ્રી ‘આફતાબ.’) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૧ તેવી શવરી ૮૨–દેવી શવરી આજ હમેં જિન તપસ્વિની દેવી કે પુણ્ય ચરિત્ર કો ચિત્રિત કરને કા પરમ સૌભાગ્ય પ્રાપ્ત -હુઆ હૈ, વે ભાગવતે કી ચૂડામણિ થીં; ઔર ઉનને અપની નિઃસ્વાર્થ સેવા, તપોમયી સાધના, વિમલ- ભગવદ્ભક્તિ એવં અનન્ય પ્રેમ સે બડે—બડે તપોધન મહર્ષિ, રાજર્ષિય ઔર દેવર્ષિયાં તક કો ચમત્કૃત એવં ચકિત કર દિયા થા. ઇસી લિય સ્વયં અદિકવિ ને “સિહાસિદ્ધ-સમ્મતા” કહ કર ઉનકી સ્તુતિ કી થી; ઔર પુરાણ-પ્રણેતા મહર્ષિ કૃષ્ણદ્વૈપાયન વ્યાસ ને ઉન “ભાગવત-શ્રેષ્ટા' કહ કર અભિવાદન કિયા થા. સ્વયં મર્યાદા-પુરુષોત્તમ ભગવાન રામચંદ્રજી ને અપને શ્રીચરણ-કમલે કી પરમપદપ્રદાયિની રજ સે ઉનકી સાધના-કુટી કે પવિત્ર કિયા થા; ઔર ઉનકે વિમલ પ્રેમ કે વશીભૂત હોકર ઉનકે હી હાથોં સે ઉનકે છિછ ફલ કે, સંકેચશૂન્ય હેકર ભક્ષણ કિયા થા. કહને કા અભિપ્રાય યહ હૈ કિ દેવી શવરી ભક્તિ-રસ કી મૂર્તાિમતી મંદાકિની થી; સેવા કી સજીવ સાધના થીં; પ્રેમ કી પ્રાણમયી પ્રતિમા થી પવિત્રતા કી પુણ્યમયી પ્રભા થી ઔર આનંદ કી અભિનવશ્રી થીં. ઇસી લિયે ઉનકે અભિરામ ચરિત્ર કે આદિકવિ ને અપની દિવ્ય વાણી કા વિષય બનાયા થા; મહાભારતકાર ને ઉનકી દિવ્ય મહિમા કે શ્રીપાદ–પા મેં અપની કવિતાંજલિ અર્પણ કી થી; ગારવામજી ને આનંદ-મગ્ન હો કર ઉનકા મધુર ગુણગાન કિયા થાઃ સૂરસ્થામ ને અ૫ની લલિત પદાવલિ મેં ઉનકી પાવન કથા કે ગુફત કિયા થા; ભક્તમાલ-પ્રણેતા નાભાજી ને પ્રેમ-વિભોર હો કર ભક્ત-મંડલ કો ઉનકી કલ્યાણમયી લલિત લીલા સુનાઈ થી. આજ હમ ભી ઉન્હી પુણ્ય તપસ્વિની કે પવિત્ર ચરિત્ર કે, ઉપરોક્ત મહાત્માઓકી દિવ્ય વાણું કા અનુસરણ કર કે યહાં પર વિવૃત કરેંગે. આશા હૈ, સહદય પાઠક-પાઠિકા ઇસ દેવ-દુર્લભ દિવ્ય ચરિત્ર કો શ્રદ્ધા-ભક્તિ ઔર પ્રીતિ કે સાથ, એકાન્ત મનાયેગપૂ કરંગી: ઔર ઉસકે અન્તરાલ મેં પ્રવાહિત હેનેવાલી શાંતિ, શીતલ ભકિત મંદાકિની મેં અપને હદ કે અવગાહન કરા કે પરમ પુણ્ય, અભિનવ-આનંદ એવં સરસ સંતોષ કી ઉપલબ્ધિ કરેંગી. વિષય-વાસનાઓં કી ઉત્તરાલ તરંગ-માલાઓ સે ઉદ્ધલિત, પાપ કે પ્રબલ પ્રલોભન રૂપી ભયંકર જંતુઓ સે સમાકર્ણ, તામસી પ્રવૃત્તિ કી ભીષણ વાડવાનલ સે વિક્ષુબ્ધ એવં સ્વાર્થમકર કે પરસ્પર સંઘર્ષણ સે સમાકુલ ઇસ વિશાલ વિશ્વ—વારિાધ કો ઉત્તીર્ણ કરને કે લિયે ભકતજનાં કે પુનિત ચરિત સુદઢ નૌકા કે સમાન હૈ—વહ શાશ્વત સત્ય સંસાર કે સમસ્ત આચાર્યો ઔર અવતાર ને એકમત હોકર-એકસ્વર સે સ્વીકાર કિયા હૈ; કયાંકિ ભક્ત કે ચરિત્રાં મેં લીલામય ભગવાન કી લીલા હી કા ચારુ-વિલાસ વિલસિત હોતા હૈ. દેવી શવરી “ઘાવને પાવનાનાં ચરિત્ર ભી ઇસી દષ્ટિ સે અધ્યયન, મનન ઔર અબ્બાસન કરને યોગ્ય હૈ, ઔર હમ, ઉહીં ભક્તચૂડામણિ ભીલ-કિશોરી શવરી કી કલ્યાણશીલા પુણ્યસ્મૃતિ કે પ્રસન્ન પાદપદ્મ મેં પ્રણામ કર કે ઇસ પુનિત કાર્ય મેં પ્રવૃત્ત હોતે હૈ. ભલાં મેં શવર નામ કી એક જાતિ હૈ. ઈસી શવરાતિ મેં કિન્હીં સૌભાગ્યશાલી માતા- પિતા કે પુણ્યફલસ્વરૂપ શવરી કા જન્મ હુઆ થા, પુરાણકાર ને ઇનકે માતા-પિતા કા કુછ વિશેષ વર્ણન નહીં કિયા હૈ, ઇસી લિયે ઉસ સંબંધ મેં હમારે લિયે ભી કુછ લિખન સંભવ • નહીં હૈ. ભકતમાલ નામક ગ્રંથ મેં લિખા હૈ કિ શબરી પૂર્વજન્મ મેં કઈ ઋષિ-પત્ની થી. કિસી અપરાધ પર અપ્રસન્ન હોકર ઉનકે પતિ ને ઉહે શાપ દે દિયા થા. ઉસી શાપ કે કારણ ઉનકા જન્મ ભલ–કુલ મેં હુઆ થા; પર કુછ ભી હો, શવરી કે જન્મ સે વહ ભીલકુલ પવિત્ર હે ગયા-ઉસ ભીલ કન્યા કે ચરણકમલે કી રજ કે શિર પર ધારણ કરને કે લિયે દેવાંગનાઓં તક લાલાયિત હો ઉઠી ! ભીલ-જાતિ વન-વિહારિણી હોતી હૈ—વહ ગંભીર વન મેં, સધન ઉપયકાઓ મેં રહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #198 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો M કરતી હૈ. કુમારી શવરી ભી પ્રકૃતિ કી ઉસ પવિત્ર કોમલ ગોદ મેં ધીરે-ધીરે બઢને લગી. ફૂલે છે ઉોને હંસના સીખાઃ કોકિલ ને ઉન્હેં સંગીત-શિક્ષા દી: ફલ-વિનમ્ર પાદપે ને ઉન્હેં વિનય કા પાઠ પઢાયા; નિકુ કી છાયા ને ઉન્હેં શાતિ કો પરિચય કરાયા; શાત કલાલિની ને ઉë સરલ ગતિ પ્રદાન કી સુમન-સજિજતા લતાઓ ને ઉનકે ભાવાં મેં માધુર્ય કા સમાવેશ. કિયા; અનંત વિસ્તૃત ગગન-મંડલ ને ઉનકી આત્મા મેં વિશાલતા કા વિકાસ કિયા; નિત્યપ્રતિ. ઉદય હોનેવાલે સુરભિત પ્રભાત ને ઔર નિત્યપ્રતિ નિયમાનુકૂલ પશ્ચિમ-ગગન મેં લીલા કરનેવાલી સંધ્યા ને ઉહું નિયમિતતા કી મહિમા બતાઇ-દસ પ્રકાર પ્રકૃતિ કી પાઠશાલા મેં શિક્ષા પ્રાપ્ત કરતી હુઈ કિશોરી શવરી ધીરે-ધીરે અપને કૈશોર કી અંતિમ સીમા પર આ પહુંચી. ધીરે-ધીરે ઉનકે કાન્ત-કલેવર પર યૌવન કી પ્રકાશ વિજેતૃત હાને લગા: ૫ર ઉસ યોવન કે પ્રકાશ મેં વાસના કા ચાંચય નહીં થા, પ્રવૃત્તિ કી મદમસ્ત લીલા નહીં થી, વિલાસ કી' ઉછુંખલ આકાંક્ષા નહીં થી, વહ યૌવન માનસરોવર પર ફેલે હુએ શારદીય સુરભિત પ્રભાત, કી ભાંતિ શાન્ત થા: ઇસમેં શાનિત કી સમજવલ શોભા કા લલિત વિકાસ થા. પ્રાયઃ બાલ્યકાલ હી સે કુમારી શવરી કા હદય ભગવદ્ભક્તિ કી રસ–ધારા મેં સ્નાન કરને લગા થા. શવરી. જહાં રહતી થી, વહાં પર ઇધર-ઉધર તપાધન ઋષિયો કે ભી આશ્રમ થે; ને આશ્રમ મેં સદા હી ભક્તિ ઔર જ્ઞાન કી ચર્ચા ચલા કરતી થી. શવરી ભી કભી-કભી વહાં ચલી જાતી થીં; પૂર્વ-જન્મ કા પ્રશ્ય-સંસ્કાર થા: ભગવાન કી કૃપા થી; ઋષિ કા ઉપદેશ થા; શવરી ને યૌવન કે પ્રભાત હી મેં અપને આપકે ભગવાન કે શ્રીચરણે મેં ઉત્સર્ગ કર દિયા. ઉન્હને આજન્મ બ્રહ્મચારિણું રહ કર ભગવદ્ભક્તિ મેં રત રહને કા સંકલ્પ ધારણ કિયા. શવરી કે પ્રફુલ્લ યૌવન–વન મેં વૈરાગ્ય ને અપની સાધના–કુટિ સંસ્થાપિત કી. શવરી ને સુન રખા થા–“ગુરુ બિન હેય ન જ્ઞાન.” અતુ. વે ભી કિસી ઋષિ કે ગુરુ બનાને કી ઈરછા સે અપને ઘર કે સદા કે લિયે નમસ્કાર કરકે વૈરાગ્ય-પથ પર અર પર ઇસ પથ પર ઉન્હેં જે કટુ અનુભવ હુઆ, વહ યદિ કિસી એસે-વૈસે નિર્બલ સંકલ્પવાલે કહેતા, તો વહ અવશ્ય ભક્તિ-પથ કે સદા કે લિયે પરિત્યાગ કરકે અપને ઘર કે લૌટ જાતા; પર શવરી કચી ધાતુ કી નહીં થી, વહ ખરા સોના થીં. પરીક્ષા કી અગ્નિ મેં વહ શુદ્ધ એવં તેજોમયી પ્રમાણિત હઈ. વે જિસ ઋષિ કે પાસ જાતોં ઔર તત્કાલીન પ્રથા કે અનુસાર અપની નામધામ એવં જાતિ કહકર શિક્ષા કે લિયે અનુરોધ કરતી, વહી ઋષિ ઉન્હેં બૂરી તરહ ફટકાર કર અપને આશ્રમ સે બાહર નિકાલ દેતા. કઈ-કઈ મહાત્મા તે વ્યંગ-બાણો સે ઉનકે હૃદય કે બેધ ડાલતા–“વાહ! ત્રેતાયુગ હી મેં કલિયુગ આ ગયા ! ભીલ કી લડકી ચલી હૈ તપસ્યા કરને ! અબ ક્યા હૈ, અબ તે અંત્યજ, ચાંડાલ, શક-સભી તપસ્યા કરને લગે ! ચલ હટ, નિકલ. યહાં સે ! તેરે તે દર્શન હી સે અપશકુન હોતા હૈ, તેરે શરીર કી છુઈ હુઈ વાયુ સે હી હમ અપવિત્ર હો જાયેંગે ! જાઓ. કિસી યુવા ભીલ સે વિવાહ કર લે ઔર જંગલો મેં જ કર પશ ઔર યાત્રિ કી હત્યા કરી. તપ કા પથ તુમ્હારી જૈસી નીચ જાતિવાલે કે લિયે નહીં હૈ.. એક તો અંત્યજ, દૂસરે રમણી ! “એક તો કરેલા ઉસ પર નીમ ચઢા.” ચલે ! જલદી નિકલો ! નહીં તે શાપ દે કર ભસ્મ કર દૂગા !” ઇસી પ્રકાર જહાં બેચારી જાતી, વહીં સે ધૂતકારી જાતી; ૫ર શવરી ઈસસે નિરાશ નહીં હુઈ. ઉનકે મન મેં તે દઢ વિશ્વાસ સ્થાપન હો ગયા થા કિ ભગવાન જાતિ–પતિ કે નહીં દેખતે હૈં, વે તો પ્રેમ કે ભૂખે હૈ. ઉન્હેં પૂર્ણ ભરોસા થા કિ ઉનકી કામના સફલ હો જાયેગી, કિસી ન કિસી દિન ભગવકપા સે ઉન્હેં સદ્દગુરુ કી . પ્રાપ્તિ હેગ; ઔર વહ ભગવદ્ભકિત કે વાસ્તવિક રહસ્ય કે જાન સકૅગી. ઇસ પ્રકાર કા પૂર્ણ વિશ્વાસ ધારણ કરકે બ્રહ્મચારિણે શવરી ને દૂસરે હી પથ કા અવલંબન. કિયા, ઉને નિસ્વાર્થ સેવા–ધર્મ કા પથ અંગીકાર કિયા. સેવા સિદ્ધિ કા પ્રથમ પાન હૈ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #199 -------------------------------------------------------------------------- ________________ mm -- ---- -- તેવી શવરી દક્ષિણ મેં દંડકારણ્ય કે અંતર્ગત પમ્પાસર નામક એક પ્રસિદ્ધ સરોવર છે. આદિકવિ ને ઈસ સરોવર કી ઔર ઇસકે ચારે ઓર વિસ્તૃત વન કી બહુત પ્રશંસા કી હૈ. અન્ય કવિ ને ભી ઇસકી અપૂર્વ માધુરી કા ગુણગાન કિયા હૈ. યહ સરોવર અબ ભી હૈ ઔર વહાં કી પ્રાકૃતિક સુષમા અબ ભી હૃદય કે હરનેવાલી હૈ, પર જિસ સમય કી બાત હમ કહ રહે હૈ, ઉસ સમય તો યહ સરવર માનસરોવર કી સમતા કરતા થા; ઔર ઈસકે ચતુર્દિક વિસ્તૃત વન કી માધુરી દેવતાઓ તક કો અપની એર આકર્ષિત કરતી થી. ઇસ સરોવર કો ચારોં ઓર સે ફલ-વિનમ્ર વૃક્ષ ઔર ઉનકે આલિંગન કરનેવાલી સુમન-સજિજતા લતાઓ ને આછાદિત કર રખા થા; ઇન લતાઓ ઔર વૃક્ષો પર ફૂલ ઔર પલ્લવ કે બને હુએ સુંદર નીડે મેં બૈઠકર સુંદર પક્ષીગણ ઉષા કે સુરભિત પ્રકાશ મેં એવં સંધ્યા કી કોમલ સરસ શ તિ મેં મનોહર સ્વર સે ગાન કિયા કરતે થે. પર્વત પર રહનેવાલી ભીલ-કિશેરિકાએ, આશ્રમેં મેં નિવાસ કરનેવાલી મુનિ-કન્યકાએ એવં રવર્ગ સે આનેવાલી દેવ-દુહિતાઍ સી સરવર કે તટ પર સૂર્યોદય ઔર સૂર્યાસ્ત કે સમય આયા કરતી થી; ઔર પરસ્પર મધુરાલાપ કિયા કરતી થી. ભીલ ઔર મુનિયોં કી કિશેરિકાએ જલ લે કર ગૃહ ઔર આઝમે કે લૌટ આતી થીં; ઔર દેવતાઓં કી કુમારિકાઓં ઇસકે વિમલ-શતલ જલ મેં સ્નાન કરકે સ્વર્ગ કે ચલી જાતી થીં. ઇસ પ્રકાર ઇસ પાવન પમ્પાસર કે પુનિત પુલિન પર સ્વર્ગ ઔર સંસાર કા સમિલન હેતા થા. ઇસી પમ્પાયર કે પશ્ચિમ પુલિન પર એક સુંદર વન થા. ઉસ વન મેં મહર્ષિવર માતંગ ઔર ઉનકે શિષ્ય તપસ્યા કિયા કરતે થે ઔર ઉહીં ઋષિવર કે શુભ નામપર વહ વન “માતંગ-વન” કહલાતા થા ઔર ભી બહુત સે ઋષિ-મુનિ વહાં પર તપરયા કિયા કરતે થે. મહર્ષિવર માતંગ કે તપબલ કે પ્રભાવ સે વહાં પર ચિર-વસંત છાયા રહતા થા; લતાએં સદા ફૂલ સે ભરી રહતી થ; વૃક્ષ સદા ફલોં સે વિનમ્ર રહતે થે; પમ્પાયર સદા કમલ ખીલે રહતે થે; સ્થાન-સ્થાન પર કંદ-મૂલ પ્રાપ્ત હેતે થે; સભી શ્વાપદ વહાં પર અપના સહજ વૈર બિસાર કર શાન્તિપૂર્વક રહા કરતે થે. વહાં કે પ્રત્યેક પલ્લવ મેં, પ્રત્યેક પુષ્પ મેં, પ્રત્યેક કુશાંકુર મેં, પ્રત્યેક ફલ મેં પ્રત્યેક કંદમૂલ મેં, પ્રત્યેક જલ-કણમેં ઋષિવર માતંગ કા તપવિમલ તેજ વિલસિત હતા થા. ઋષિ કે તેજ ઔર પ્રખર પ્રતાપ કે ભય સે પાપ ઔર અસત્ય વહાં પર પ્રવેશ હી નહીં કર સકતે થે. વહીં પર એક ગુપ્ત સ્થાન મેં અપના નિવાસ–રથલ બનાકર બ્રહ્મચારિણી શયરી અપને સેવાધર્મ કે પરિપાલન મેં પ્રવૃત્ત હુઈ, | ઋષિ કે અગ્નિહોત્ર એવં યજ્ઞાદિક કર્મો કે લિયે સમિધા કી આવશ્યકતા હોતી હૈ, ઔર ઉનકા બહત સા સમય ઉનકે સંચય મેં વ્યતીત હોતા હૈ. કુમારી શવરી ને સમિધાઓ કા સંચય કરકે ગુરૂપ સે ઉહે પ્રત્યેક તપસ્વી કી યુટી કે દ્વાર પર પહુંચાના પ્રારંભ કર દિયા. દિનભર વે ગંભીર વન કે અભ્યતર મેં સમિધાઓં કા સંચય કરતી ઔર રાત્રિ કી નીરવ શાંતિ મેં પ્રરછન્ન રૂપ સે વે એક-એક ગટ્ટા પ્રત્યેક ઋષિ કી કુટિ કે સામને રખ આતી. ઈસ પ્રકાર તપસ્વિયે કા બહુત સે સમય બચને લગા ઔર ઉન્હેં અપની તપોમયી સાધના કે લિયે બહુત સમય મિલને લગા. સભી તપસ્વી આશ્ચર્ય મેં થે કિ યહ કૌન ઉપકારી વ્યક્તિ હૈ, જે ઇસ પ્રકાર ગુપ્તરૂપ સે ઉનકી સેવા કરતા હૈ. ઇધર દેવી શવરી કા યહ કેમ તે જારી થા હી, ઉન્હોંને દૂસરા ઔર ભી એક કામ કરના આરંભ કર દિયા. ઉન્હાને દેખા કિ આશ્રમ સે પંપાસર તક જાનેવાલા પથ કંટક ઔર કંકડો સે સમાછીણું છે. ઉનકે મને મેં યહ ભાવના ઉત્પન્ન હુઈ કિ નંગે પાંવ રહનેવાલે ઋષિયોં ઔર તપસ્વિય કે ઇસ પથ–પર ચલને સે બડા કષ્ટ હોતા હોગા. બસ, ફિર ક્યાં થા? દેવી શવરી છિપે--છિપે ઉસે સાફ કરને લગ ગઈ. ઉહેને અપને કેમલ હાથે સે ઉસ પથ કા એક-એક કંટક, એક-એક કંકડ બીન ડાલા. થોડે હી સમય મેં વહ પથ પૂર્ણરૂપ સે પરિષ્કૃત હે ગયા; ઔર ઉસ પર સ્નાન કરને કે લિયે જાનેવાલે તપસ્વિય ઔર મુનિયોં કે બડા આરામ મિલને લગા. ઈસી પ્રકાર છેડે હી સમય મેં પંપાસર કા પુલિન-પ્રાંત બી પૂર્ણરૂપેણ પરિષ્કૃત હે ગયા. ઋષિ ઔર મુનિ કે બડા સુખ મિલને લગા; સમિધાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #200 -------------------------------------------------------------------------- ________________ nnnn લિયે એકાંત ઉત્સુક હે ! શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૬ કી ચિંતા જાતી રહી; પંપાસર કી પથ ઔર પુલિન પરિષ્કૃત હો ગયા; ઔર ઇસી પ્રકાર આશ્રમ કા પ્રત્યેક વિભાગ ભી સાફ-સુથરા હે ગયા. રાત્રિ વ્યતીત હાને પર બ્રાહ્મ-મુહૂર્તા મેં જબ ઋષિમંડલ સોકર ઉઠતા, તબ દેખતા કિ કે ઉનકી કુટી કે સમ્મુખ—કાત મેં ઝાડૂ લગા ગયાં હૈ; સમિધાઓ કા ગટ્ટા મૌજૂદ હૈ; પંપાસર કા પથ તથા લિન એવં આશ્રમ કા પ્રત્યેક વિભાગ ઝાડૂ દિયા હુઆ સાફ-સુથરા પડા હું આ હૈ; ફૂલ કે પાદપે કે પાની દિયા જા ચૂકા હૈ ઔર કલ-વૃક્ષો કે આલવાલે મેં જલ ભરા હુઆ હૈ. વે યહ દેખકર આશ્ચર્યચકિત હે જાતે; ઉસ અદશ્ય ઉપકારી કે એ મન હી મન ધન્યવાદ દેતે, ઔર ઉસકી કલ્યાણકામના કરતે. ઇસ પ્રકાર કુમારી શવરી ઋષિ-મંડલ કી સેવા મેં નિરંતર, કિંતુ ગુપ્તરૂપ સે રત રહતી ઔર ઉનકે આંતરિક અર્વાદ કે પ્રાપ્ત કરતીં. ઈસી પ્રકાર વર્ષભર સે અધિક વ્યતીત હે ગયા. ઋષિયોં કે લિયે યહ એક પ્રકાર સે નિત્ય કી ઘટના હો ગઈ ઔર અબ ઉનકે લિયે યહ સબ સ્વાભાવિક સા હો ઉઠા; પર ઉસ આશ્રમ કે અધ્યક્ષ પરમ તેજસ્વી મહર્ષિ માતંગ ઉસ અજ્ઞાત ઉપકારી કા પરિચય પ્રાપ્ત કરને કે કાંત ઉત્સુક હો ઉછે. ઔર એક રાત્રિ કે વૃક્ષ કે અંતરાલ મેં પ્રચ્છન્ન રૂપ સે બૈઠકર ઉસ અજ્ઞાત ઉપકારી કે આને કી પ્રતીક્ષા કરને લગે. મધ્યરાત્રિ આ પહુંચી; પરંતુ અભી તક વહ નહીં આયા.. માતંગ ઋષિ વિકલ હો ઉઠે. થોડી દેર કે ઉપરાંત ઉન્હોંને અલ્લ જ્યોત્ની કે પ્રકાશ મેં દેખા કિ એક યુવતી અને શિર પર સમિધાઓ કે ગદ્દે લિયે હુએ આશ્રમ મેં પ્રવેશ કર રહી હૈ! ઋષિવર વિસ્ફારિતલોચન હો કર ઉસકે દેખતે લગેય કૌન હૈ? સ્વયં વન તે નહીં હૈ ? સ્વયં સેવા હી ને તો માનવ-શરીર ધારણ નહીં કિયા હૈ ? સ્વર્ગ કી કોઈ દેવ-કિશોરી તો ઈસ અત્યગ્ર સેવા કી સાધના મેં પ્રવૃત્ત નહીં હઈ હૈ ? અહા ! કૈસી સરલ મૂર્તિ હૈ ! મુખ-મંડલ પર કસી સંતોષ કી શોભા વિલસિત હો રહી હૈ! લલાટ પર કૈસા પ્રખર તેજ હૈ ! લોચને મેં કૈસી શાંત માધુરી હૈ ! કહીં હમારી હી તપસ્યા ને તો યહ અભિરામ સ્વરૂપ ધારણ નહીં' કિયા હૈ? ઇસ પ્રકાર કી ભાવનાઓં સે મહષિ કા નિત્ય નિર્વિકાર મનેમાનસ ઉલિત હો ઉઠા. વે ધીરે-ધીરે ઉસ શાંતિ-મધુર સ્મૃતિ કી ઓર અગ્રેસર હુએ ! મહર્ષિ ઉનકે સમીપ પહુંચ ગએ. ઉહેં-ઉન પરમ તેજસ્વી પ્રશાન્ત મહર્ષિ કા–દેખતે હી કુમારી શાવરી ઘબડા ઉઠીં-ઉનકા રહસ્ય ખુલ ગયા. આજ પુણ્ય-પથ કા પરમ પુણ્યાત્મા ચોર પકડ લિયા ગયા. ઉસી ધબડાટ મેં સમિધાઓ કા ગઠ્ઠા એક એર ગિર ગયા. દેવી શવરી ને શ્રદ્ધા ઔર ભક્તિપૂર્વક ઉન તેજસ્વી ઋષિ કે પ્રણામ કિયા. મહર્ષિ ને ઉનકે આશીર્વાદ દિયા. મહર્ષિ ને શાંત, સરલ વાણું મેં પૂછા “તુમ કૌન હૈ ? ઔર તુમને અપની ઇસ અનન્ય સેવા સે હમેં કર્યો અપના ઋણી બની રખા હૈ ?” શવરી ને વિનમ્ર ભાવ સે કહા “ભગવાન ! યહ તો દાસી કા કર્તવ્ય હૈ; મેરી સેવા આપને સ્વીકાર કી ઇસકે લિયે મેં ઉલટી આપકી ચિર-ઋણી રહૂંગી !” ઉનકી ઈસ વિનમ્રતા કો દેખ કર ઋષિ કા હૃદય પુલકિત હો ઉઠી; ઉન્હોંને ફિર પૂછી“દવિ ! તુમ્હારા પરિચય ?” શવરી ને અપની સારી કથા સંક્ષિપ્ત મેં સુના દી–ઉસકી ઉસ દનિકા, અચલ વિશ્વાસ એવ પૂર્ણ ભગવપ્રેમ દેખ કર મહર્ષિ એક બાર ચમત્કૃત હો ઉઠે. ઉન્હોને કહા–બેટી ! તુમ ભીલ કન્યા હો કર ભી બ્રાહ્મણકન્યા સે અધિક શ્રેષ્ઠ હો. તુમ્હારી જૈસી નિષ્ઠાવતી દેવી બડે સે બડે મહર્ષિ કે તમય આશ્રમ કી અધિષ્ઠાત્રી હોને કે યોગ્ય હૈ. બડે સૌભાગ્ય સે મેને તુચ્છે પાયા હૈ. તુમ આજ સે મેરી પુત્રી ઔર મૈ તુમ્હારા પિતા. મેં તુહે દીક્ષામંત્ર દૂગા. દોને કે લોચન સજલ હો ઉઠે-દોને વિશુદ્ધ આનંદ સે વિભેર હો ગએ. કુમારી શવરી કી સેવા સફલ હે ગઈ. કૃતજ્ઞતા સે ભરકર કુમારી શાવરી ને ફિર મહર્ષિ માતંગ કે શ્રીપાદ-પા મેં અપના જટા-શોભી મસ્તક રખ દિયા. ઋષિને બડે નેહ સે ઉ ઉઠાકર ઔર ઉનકે શિર પર હાથ રખ કર, આશીર્વાદ દિયા; ઔર ઉસી વિમલ સ્નામયી રજની કે શાંત મંગલ મુહૂર્ત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #201 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwwww • દેવી શવરી મેં મહર્ષિવર માતંગ ને નહિક બ્રહ્મચારિણું દેવી શવરી કે રામ-મંત્ર કી દીક્ષા દી. આકાશમંડલ મેં સ્વયં દ્વિજરાજ સુર–ગુરુ કે સાથ સાક્ષી–રૂપ મેં ઉપસ્થિત થે; ઔર મહામાયા પ્રકૃતિદેવી દીક્ષા-દાન કે ઉસ દિવ્ય ઉત્સવ કે ઉત્કલ હે કર દેખ રહી થી. રાજ-રાજેશ્વરી ભગવતી કલ્યાણ-સુંદરી કી કલ્યાણ-શીતલ આશીર્વાદ–ધારા મેં સ્નાન કરકે કુમારી શવરી કી આત્મા અનંત આનંદ કી ઉપલબ્ધિ કર રહી થી; ઔર ઠીક ઉસી સમય પુણ્યમય બ્રાહ્મ-મુહૂર્ત વિશ્વ કે રંગમંચ પર અવતીર્ણ હુઆ-પ્રાચી દિશા મેં મંગલ-પ્રભાત કા દિવ્ય સમારોહ પ્રારંભ હુઆ. શવરી કે. સૌભાય-ગગન મેં ભી અણેદય કી પ્રથમ પ્રકાશ-રેખા પ્રતિલિત હુઇ. સેવા સુધા કી સુર-સરિતા હૈ ! મહર્ષિવર માતંગ કી પરમ અનુકંપા ઔર અપની અચલ તપિનિદા સે શવરી શીધ્ર હી દિવ્ય આનંદ કી ઉપલબ્ધિ કરને મેં સમર્થ હો ગઈ; પરંતુ “ચાંતિ વંદુ વિમાનિ ” માતંગ-વન મેં રહનેવાલે તપસ્વિાં કે યહ બાત બહુત બુરી લગી કિ એક અંત્યજકન્યા ઉન્હીં કે સમાન તપોમયી સાધના મેં પ્રવિષ્ટ હો. યદ્યપિ મહર્ષિવર માતંગ કે અતુલ તેજ કે કારણ કેાઈ કુછ કહને કા સાહસ નહીં કરતા થા, પર ફિર ભી ઉનમેં ભીતર-ભીતર વિદ્રોહ કી જવાલા ભડક રહી થી. જહીં ચાર તપસ્વી-જન એકત્રિત હોતે, વહ ઇસી પર ચર્ચા ચલ નીકલતી–“દેખો તે, અપને જીવન કી સંધ્યા મેં માતંગ ઋષિ કે યહ કયા સૂઝા? ઉન્હોંને આશ્રમ મેં એક અંત્યજકન્યા કે રખ છોડા હૈ, ઔર ઉસે દીક્ષા તક દે વાલી હૈ! વર્ણાશ્રમ ધર્મ કા યહ કૈસા ભયંકર પતન ( ! સચ પૂછે તો અબ યહીં રહને કા ધમાં નહીં રહ ગયા; જહૈ બ્રાહ્મણ ઔર ચાંડાલ એકસમાન માને જાય, વહાં સે ચલા જાના હી અરછા હૈ.” ઈસી પ્રકાર તપસ્વી મેં ઈસ વિષય કે લે કર ઘટે તક નિંદાવાદ ચલા કરતા. અબ તપ કી ઓર સે, સાધના કી ઓર સે ઉનકી પ્રવૃત્તિ હટ ગઈ ઔર વે ઇસ વર્ણાભિમાન કે પ્રવાહ મેં બહ ચલે ! મહર્ષિ માતંગ તક ઇન બાતેં કી સૂચના ન પહુંચતી હે, સે બાત નહીં થી; પર છે સૌમ્ય એવં શાંત ઋષિ ઇસ નિંદા ઔર વિદ્રોહ કા કેવલ કરણામયી મુસ્કાન કે દ્વારા ઉત્તર દેતે છે. કોઈ કોઈ ભંડ તપસ્વી તો ઉન નિષ્ઠાવાન બ્રાહ્મણ કે વ્યભિચાર તક કા દોષ લગા દેતે થે, ૫ર તે અત્યંત ક્ષમાશીલ થે-વે કેવલ છેડા સા હંસ કર ચૂપ હે જાતે થે, ઔર ઉનકી વહ પુણ્ય મુસ્કાન હમ નિંદા ઔર વિદ્રોહ કા પર્યાપ્ત રૂપ સે પ્રતીકાર કર દેતી થી. સદા શવરી કો ઉપદેશ દેતે રહતે થે ઔર ઉનકે હૃદય મેં જિસસે તપસ્વિચ કે ઈને જઘન્ય વ્યવહાર સે ગ્લાનિ ઔર દુઃખ ન ઉત્પન્ન હો ઇસકે લિયે વે સદા સચેષ્ટ રહતે થે; પર અંત મેં એક દિન ઐસા આ હી પહુંચા, જબ ત્રાષિ કે ઉસ વિદ્રોહ ને ઉગ્ર રૂપ ધારણ કર લિયા. ધૂલિ મેં છિપી હુઈ અગ્નિ-જવાલા સહસા પ્રજવલિત હો ઉડી ! પ્રભાત-કાલ કા સમય થા; એક ક્રોધી તપસ્વી મહોદય પંપાસર સે સ્નાન કિયે હુએ ચલે છે. કુમારી શબરી ઉસ સમય મહર્ષિ માતંગ કી કોટિ કે હાર-દેશ પર ઝાડૂ લગા રહી થીં. ઉન્હને ઉન દેવતા કે આતે હુએ નહીં દેખા. ઉસ ધૂલિ કે કહીં દો-ચાર કણ ઉન તપસ્વી કે શરીર પર પડ ગએ. બસ, ફિર કયા થા; બન ગએ આ૫ પૂર્ણરૂપ સે અગ્નિશર્મા ! લગે આપ અગ્નિ-હિંગ ઉગિરણ કરને “ચાંડાલિનિ ! તુઝે બડા અભિમાન હો ગયા હૈ. માતંગ કો અપને જાલ મેં ફસ કર તૂ બહુત કુછ અપને કો સમઝને લગી હૈ. દેખતી નહીં હૈ. મૈં નહાયે હુએ આ રહા હૂં! સચમુચ અબ ધર્મ કા હાસ હોને લગા. અબ મુઝે ફિર સ્નાન કરના હોગા. ઇચ્છા તો હતી હૈ, અભી તુઝે ભસ્મ કર દં; પર..................” કમારી લવરી ને અપૂર્ણ લોચનાં સે ઉનકી ઓર દેખાઃ પર વે તો ઉસ સમય મૂર્તિમાન અગ્નિ સ્વરૂપ બને હુએ થે. જલ્દી-જલ્દી પૈર બઢાતે હુએ વે ફિર સ્નાન કરને કે ચલે ગએ. પર યહ યા? યહ કૈસી વિલક્ષણ માયા હૈ? યે હી ઉન તપસ્વી મહાશય ને જલ મેં પ્રવેશ કિયા, ચૅ હી સારા કા સારા જલ રક્ત કા સ્વરૂપ બન ગયા; ઉસ મેં કડે બિજબિજાને લગે: ઘાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #202 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજે • આને લગી. અબ તો તપસ્વીજી બહુત ઘબડાએ; અપને પાપ ઔર અશૌચ કા વહ મૂર્તિમાન પરિણામ દેખકર ઉનકી આંખેં ખુલ ગઈ; પર પાપ-પંથ પર એક બાર પ્રવૃત્ત હે જાને પર પ્રત્યાવર્તન કરના એક પ્રકાર સે અસંભવ સા હો જાતા હૈ. ઉન્હોંને અપને ઉસ પા૫ ઔર અપવિત્રતા કે છિપાને કે લિયે આશ્રમ કે અન્ય તપરવી મેં જીઠી બાત ઉડા દી; કહા–ભાઈ! અબ ઈસ આશ્રમ મેં રહને કા ધર્મ નહી રહ ગયા . જિસ આશ્રમ કે અધ્યક્ષ અંત્યજ યુવતી કે પ્રેમ મેં ઉન્મત્ત હૈ ઔર જë ધર્મ કે સ્થાન પર ઉ ખલ વિલાસ-વાસના. કી ધારા પ્રવાહિત હતી હે, વહેં ક્ષણભર રહના ઉચિત નહીં હૈ. આજ કી, અભી-અભી કી બાત હૈ; મેં નલને ગયા થા. વë દેખતા થા દ કિ યહીં માતંગજી કી શિષ્યા શવરી કામ–મદ મેં ઉન્મત્ત હોકર નંગી ના રહી હૈ, પર ધર્મ કયા ઈતના અપમાન સહ સકતા હૈ? ઉસીકા પરિણામ યહ હુઆ કી સારા પપાસવર રક્તમય ઉઠા, દુર્ગધી સે દૂષિત હે ગયા ઔર સાક્ષાત્ વૈતરણ બન ગયામેં તે અબ યહ એક ક્ષણ ભી નહીં રહને કા. . વહાં પર તે પહલે સે હી વિદ્રોહ કી અગ્નિ ધધક રહી થી. બહુત સે ભંડ અભિમાની સાધુ વહૈ સે ચલે ગએ; પર કુછ એસે ભી છે, જે મહર્ષિ માતંગ કે વિશુદ્ધ ચારિત્રબલ કે. અચલ તપનિકા કે, અખંડ બ્રહ્મચર્ય કે જાનતે થે; ઉન્હેં વિશ્વાસ નહીં હુઆ, વે યથાવત્ વહીં રહતે રહે. ઇધર આંખ મેં આંસૂ ભર, બ્રહ્મચારિણી શવરી ને સારી કથા ગુદેવ કે સામને નિવેદન કી. મહર્ષિવર માતંગ ને શાંત ગંભીર ભાવ મેં કહા-બેટી ! તુમ ઇસકી કણમાત્ર ચિંતા મતા કરો. તુમ અપને હૃદય કે ઇતના બલિષ્ટ બના લો કિ વિશ્વ કે સંતાપ, પાપ એવં અપમાન ઉસપર અણુમાત્ર પ્રભાવ ન ડાલ સકે. તુમ અપને મન મે ત્તિભર ગ્લાનિ મત બાધ કરે: વિશ્વ કે કોલાહલ કી ચિંતા ન કરકે તુમ અપને પથ પર ચલી ચલે. તુમ અપ્રસન્ન મત હે. તુમ શુદ્ધ " હૃદય સે ભગવાન સે પ્રાર્થના કરો કિ વહ ઉસ ઉબ્રાંત તપસ્વી કે સદબુદ્ધિ પ્રદાન કરે. બેટી ! મેક્ષ કે માર્ગ પર–પુણ્ય કે પથ પર જાતિ ઔર વર્ણ કા ભેદ વિલંત હે જાતા હૈ. યહાં પર તે જે બ્રહ્મ કો જતા હૈ ઔર ઉસકે આનંદમય સ્વરૂપ કે જાનકર સ્વયં ઉસમેં તલ્લીન હો જાતા હૈ, વહી બ્રાહ્મણ-પથપર પ્રતિષ્ઠિત હોતા હૈ. શેષ સબ શુદ્ધ હૈતુમ જાતિ કી ભીલ સહી. , પર તુમ બ્રાહ્મણ-કન્યા સે ભી શ્રેષ્ઠ હો. તુમ ક્ષમા કર દે, ઉસ ઉબ્રાંત તપસ્વી કે ક્ષમા કર દો. નિર્વિકાર ક્ષમા હી તપસ્વી કા પ્રધાન ભૂષણ હૈ. ગુદેવ કે દિવ્ય ઉપદેશ ને આવરી કે પરમ શાંતિ પ્રદાન કી. માયામય વિશ્વ કે સ્વરૂપ કે ઉહેને જાન લિયા; ઉન્હોને જાન લિયા કિ ભગવાન અને ભકત કી અનેક અગ્નિમયી પરીક્ષા લેતે હૈ; સોને કી ભાંતિ ઉસે પૂર્ણ રૂપ સે દુઃખ કી જવાલા મેં તપા લેતે હૈં. ઉન્હને ગુરુદેવ કે શ્રીચરણોં મેં ભક્તિપૂર્વક પ્રણામ કિયા ઔર ઉનકે આદેશાનુસાર પ્રસન્ન-હદય સે ઉ સાધુ કે ક્ષમા કર દિયા. ઉન્હોંને ભલી-ભાંતિ જાન લિયા કિ અહંકાર ઔર અનાચાર હી મનુષ્ય કે કમાર્ગ પર લે જાતે હૈ, ઈસ લિયે ઉન્હોંને અપને હૃદય મેં ગુરુદેવ કે ઉને શબ્દો કે વિશ્વાસ કે અક્ષરે મેં અંકિત કર લિયા ! થે ઔર ભી ઘેર તપસ્યા ઔર સાધના મેં પ્રવૃત્ત હો ગઈ! ક્ષમા સતેષ કી સહોદરા હૈ! ! x x ઇસી પ્રકાર બહુત દિન વ્યતીત હો ગએ! શવરી ને પૂર્ણરૂપ સે સચિદાનંદ કી સમુપલબ્ધિ કર લી–ઉન્હને બ્રહ્મ કો પહિચાન લિયા. ભગવાન કે શ્રીચરણે મેં ઉનકા અનન્ય અનુરાગ હે ગયા; ઔર વહ ઇસ વિશ્વ કે પ્રત્યેક પરિમાણુ મેં ભગવાન કી લલિત લીલા કા દિવ્ય વિલાસ દેખને લગ. વહ આત્માનંદમયી હો ઉઠીં! મહર્ષિવર માતંગ ગીશ્વર થે-ઈસ લિયે અપને પાર્થિવ જીવન કી સમાપ્તિ કી બાત ઉનસે અનવગત નહી થી. તે ઈચ્છામૃત્યુ પર વે ભાગવતી વિધાન મેં બાધા ડાલના ઉચિત નહીં સમઝતે થે ઔર ઉનકા વિશ્વાસ થા કિ પરમ કલ્યાણમય જગદીશ્વર જીવન કી જે અવધિ નિર્ધારિત કર દેતા હૈ, ઉસકે અતિક્રમણ કરના ઉચિત નહીં હૈ. ઇસ લિયે જબ ઉનકી પાર્થિવ લીલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #203 -------------------------------------------------------------------------- ________________ MAAAAAAAAAAAAAAAAAA A AAAAAA nnnnnnnnnnnnnnnnn દેવી શવરી ૧૮૭ કે કેવળ તીન દિન અવશિષ્ટ રહ ગએ, તબ ઉન્હોને શવરી કે બ યાર સે બુલા કર અપને પાસ કાયા ઔર કહા-બેટી ! અબ હમારે પાર્થિવ જીવન કી અવધિ સમાપ્ત હો રહી હૈ. અબ તુમ્હારે હી ઉપર ઇસ આશ્રમ કી વ્યવસ્થા કા ભાર દે કર મેં પરમધામ કી યાત્રા કરૂંગા. અતિથિ ઔર અભ્યાગત કી સેવા મેં કભી ત્રુટિ મત કરના ઔર એકાંત નિષ્ઠાપૂર્વક ધર્મ કે પથ પર આરૂઢ રહના. બેટી ! પ્રસન્ન મન સે આજ્ઞા દો. પર યોગ કી ચરમ સિદ્ધિ કે પ્રાપ્ત કર લેને પર ભી શવરી ઇસ સમય પ્રેમ સે અધીર . ઉઠી; ઓર ફૂટ-કૂટ કર રેને લગી'. જિન્હોંને ઉન્હેં આશ્રય દિયા થા, અંત્યજ હેતે હુએ ભી. જિહોને ઉન્હેં અપની પુત્રી કે સમાન અને તપોવિભૂષિત હૃદય પર ધારણ કિયા થા. ગુરુ છે, જે ઉનકે પિતા થે–વે હી મહર્ષિ માતંગ ઉન્હેં છેડ કર આજ પરમધામ કો જા રહે હૈ. યહ દેખ કર શવરી કિસી ભાંતિ અપને આપકે નહીં રોક સકી. અશ્રુધારા કા પ્રબળ પ્રવાહ પ્રવાહિત હોને લગા. ગિવર માતંગ કે શાંત, કરુણ લોચને મેં ભી દો જલબિંદુ ઝલક ઉઠે; પર ઉનહોને શાંતિપૂર્વક કહા-બેટી ! બૈર્ય ધરે. તુમ જાનતી હે–તુમને અનુભવ કિયા હૈ-કિ આત્મા અમર હૈ, વહ કભી મૃત નહીં હો સકતી. ભાગવતી નિયમોં કે અનુસાર જિસે જિતની અવધિ તક જહાં કાર્ય કરના હૈ, વહ ઉતની હી અવધિ તક વહાં રહ કર અપના કાર્ય કરતા હૈ. તબ દુઃખ કાહે કા?” બેટી ! તુમ શાંતિપૂર્વક ઈસ આશ્રમ મેં રહ; ઔર વિશ્વ કા ધમ કા ઉપદેશ પ્રદાન કરે, શવરી ને અપને કો શાંત કરતે હુએ કહા-તાત! મુઝે ભી સાથ હી લે લિયે ! મેં વહાં ભી આપકી સેવા કરૂંગી. મહર્ષિવર હસે; ઉન્હને કહા-પર બેટી ! તુઝે તે મેં એક ગુરુતર કાર્ય કા ભાર દે કર પરમધામ કી યાત્રા કરના ચાહતા હૂં. તેરે અતિરિત અસા કૌન હૈ, જે ઉસ ભાર કે વહન કરને યોગ્ય હે ? બેટી ! ભગવાન કા રામાવતાર હે ચૂકા હૈ, ઔર યે તેરે ઈસ આશ્રમ મેં શીધ્ર હી પધારેંગે. રવયં જગદીશ્વર જગદાધાર તુઝે દર્શન દે કર કતાર્થ કરને કે લિયે યહાં આવેંગે, ઉનકી સેવા, ઉનકા સ્વાગત એવં ઉનકી સમર્ચના કરને કે લિયે તેરા યહાં રહના અત્યંત આવશ્યક હૈ. દર્શન કરકે તુમ અપના શરીર ત્યાગ કર સકતી હે. યહ સંવાદ સન કર શવરી કે પરમ આનંદ હુઆ ! ક્ષણભર કે લિયે ગુરુદેવ કા દારુણ વિગ-દુઃખ શાંત હો ગયા. અબ શવરી કયા કહ સકતી થી ? સ્વયં પરમાત્મા સાકાર રૂપ મેં ઉë દર્શન દેગે-યહ ભી તે ગુરુદેવ કે હી પરમ અનુગ્રહ કે પુણ્ય ફલ હૈ. શવરી ને ગિવર માતંગ કે શ્રીચરણ-કમલાં મેં અપના જટા-જુટ-શોભી મસ્તક રખ દિયા. દેને કી આંખ મેં આનંદ કે આંસૂ ઉમડ પડે. તીસરે દિન પ્રભાત કે પ્રજજવલ પ્રકાશ મેં ગિવર માતંગ ને વેગ-બલ સે અપને શરીર કે છોડ દિયા. ઉનકે બ્રહ્મરંધ્ર સે એક અદભુત એવં અત્યુજવલ તેજ નિકલ કર સૂર્યમંડલ કે ભેદતા હુઆ ચલા ગયા. શવરી ને ઉનકે શરીર કે સમાધિ પ્રદાન કી. - વાસ્તવ મેં કબીરદાસજી કા યહ કથન શાશ્વત સત્ય કી જ્યોતિ સે સમુજજવલ હૈ:ગુરુ ગોવિંદ દોને ખડે, કિહિ કે લાગે પાય; ધન્ય-ધન્ય ગુરુદેવ જિન, ગોવિંદ દિયે મિલાય. વાસ્તવ મેં ગુરુ ગોવિંદ હી કા સ્વરૂપ હૈ !! ભગવાન મેરી કુટી મેં પધારેંગે, ઇસ વિશ્વાસ કો હદય મેં ધારણ કરે કે બ્રહ્મચારિણી શવરી પ્રેમ ઔર આનંદ સે ઉન્માદિની હો ગઈ. અબ વહ નિત્યપ્રતિ ભગવાન કે પધારને કી પ્રતીક્ષા કરતાં. નિત્યપ્રતિ પ્રાતઃકાલ ઉઠ કર અપની કુટી, ઉસકા દ્વારદેશ ઔર આશ્રમ કે આનેવાલા પથ-સબ કો પરિસ્કૃત કરતાં; કુટી કે લીપ પિત કર સાફ રખતી; જંગલ સે મીઠે-મીઠે કુલ લાતી ઔર સારા દિન અપને આંગન મેં બૈઠી–બૈઠી ઉનકે પધારને કી બાટ જોતીં. ભગવાન કે અનન્ય પ્રેમ મેં ઉન્હેં અપની દેહ કા અનુસંધાન તક ન રહા-આજ કુછ ખાયા હૈ યા નહીં; આજ શીત હૈ યા ગમ: આજ કબ દિન ઉદય હુઆ, કબ અસ્ત હુઆ ઈત્યાદિ ખાતે કી ઉન્હેં સ્મૃતિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ શુભમ ગ્રહ-ભાગ ત્રીજો હી ન રહતી. ભગવાન કે શ્રીચરણાં કે ધ્યાન મેં વહ સબ કુછ ભુલ જાતી; ભૂલ જાતી અપની દેહ કી સુધ-મુધ ક!, અપને નિયમિત નૈમિત્તિક કર્મી કા, અપને સ્નાન, આહાર-નિદ્રા કૈ! ! ઇસ પ્રકાર ઉનકી પ્રતીક્ષા ભી તપસ્યા હી કે રૂપ મેં પરિણત હૈ। ગઇ. પ્રેમ કી સાધના મે`વહુ પ્રતીક્ષા પરિવર્તિત હૈ। ગઇ. અંત મેં ઉનકી સાધના સફલ હુઈ; ઉનકી તપસ્યા કી સિદ્ધિ હુઇ. એક દિન ઉન્હાંને દેખા કિ ઉસી કૈટી કે આનેવાલે પથ પરદા દિવ્ય મૂર્તિયાં ચલી આ રહી હૈ. એક હૈં સજલ જલદ કી સી કાંતિવાલે શ્યામ દૂસરે હૈં સૂર્યં કે સમાન તેજસ્વી ગૌર ! મહિષવર માતંગ સે પહલે હી વહ ઉન દાનેાં કા પરિચય પા ચૂકા થી; ઈધર સ્વયં ઉનકી આત્મા તે ઉન્હે' પરમાત્મા કા પિરચય કરા દિયા- સરસિજ લાચન બાહુ વિશાલા, જટા મુકુટ શિર ઉર નમાલા. શ્યામ ગૌર સુંદર દાઉ ભાઈ......કા પુણ્ય દર્શન પ્રાપ્ત કરકે પરમ ભાગવત દેવી—શવરી પરી ચરન લપટાઇ અહા! વહ કૈસા પાવન સુંદર દશ્ય થા! ભક્ત ઔર ભગવાન કા વહ દિવ્ય મિલન કૈસા મધુર ઔર કૈસા આનંદપ્રદ થા! ભગવાન તે બડે સ્નેહ સે, બડે પ્રેમ સે કમલ-લેનેમાં મેં આંસૂ ભર કર શવરી કૈા અપને કરકમલેાં સે ઉઠાયા. શવરી ને ઉન કર-કમલેાં કે સ્પર્શી મે' મુક્તિ કી પરમ શાંતિ કા—આનંદ કી સરસ શીતલતા એવ" દિવ્ય સતોષ કી મધુરતા કે સમસ્ત સાર કા અનુભવ કિયા. આત્મા ને પરમાત્મા ! પ્રાપ્ત કર લિયા; ભાત ને ભગવાન કે પાલિયા; અખ કયા શેષ રહા! શવરી તે અનંત, અસીમ કૈ અપને હૃદય મેં અંદ કર લિયા ! ભક્તિ કી શક્તિ કા યહ કિતના વિલક્ષણ ચમત્કાર હૈ ? સ્વયં શેષાવતાર લક્ષ્મણ તક ઈસ પુનિત મિલન કા દેખ કર આશ્રય ઔર આનંદ સે વિભાર હૈ! ગએ. ભગવાન શવરી કી કિટ પર પધારે. શવરી ને એક શિલાખંડ પર મૃગચમ ડાલ દિયા. જલ્દી—જલ્દી વહે જલ લે આઇ. દાનેાં ભાઇયાં કે પરાં કૈા પ્રક્ષાલન કરકે ઉન્હોંને ઉસ જલ કા પાન કર લિયા. ઉસકે ઉપરાંત વહુ મધુર લે થ્રી ડલિયા લે આઈ. બહુત. દિનાં સે ઉન્હાંતે મીઠે મીઠે લેોં કા સંચય કિયા થા. દેહાનુસધાન ન રહને કે કારણુ ઔર પ્રેમેાન્માદ હૈ। • · જાને કે કારણ ઉત્ત્તાંને સ્વયં ચખચખ કર ફલ રખે થે. ખટ્ટે ક્લેાંસે કહી ભગવાન્ કે દાંત ખટ્ટે ન હૈ જાય...ઈસી લિયે ઉન્હાંને ઉન્હેં પહિલે હી ચખ કર રખ્ખા થા. વહ ભૂલ ગઈ થી કિ ભગવાન કૈા કૈસે જૂઠે લેાં કા નિવૈદ્ય અર્પણુ કરૂગી; ઉન્હેં ઈસકા જ્ઞાન હી નહીં રહા થા કિ જગદીશ્વર કે ઉચ્છિષ્ટ કલાં કા સમણું કરના એકાંત અનુચિત હૈ. સચ તે। યહ હૈ—પ્રેમ મેં તેમ કહાં ?' ભગવાન શવરી કી ઉસ પ્રેમ-વિહ્વલ દશા કા દેખ કર મુસ્કએ; ઉન્હોંને અ-ભરી દૃષ્ટિ સે શ્રીલક્ષ્મણજી કી એર દેખા. નિઃસ`કાચ ભાવ સે ભગવાન ઉન ઉચ્છિષ્ટ મેરેાં કા ખાને લગે, ઢ ઢૂંઢ કર ઉન્હીં ખેાં કા ખાતે લગે, જીન્હે શવરી તે પહેલે ચખા થા. સ્વય પ્રેમ-સ્વરૂપ પરમાત્મા ભી આજ ભક્ત કે અનન્ય પ્રેમ મે ઉન્મત્ત હા રહે હૈ. દેનાં-પરમાત્મા ઔર પ્રેમી—આજ આત્મ-વિસ્મૃત હૈ. યાગિજનોં કા જિનકા દ ́ન દુર્લભ હૈ; મહિષ ઔર દેવિ તકનિકા સાક્ષાત્કાર પ્રાપ્ત કરને મેં અસમ સિદ્ધ હેતે હૈ; વેદ કે લિયે જો અગમ હૈ; પુરાણાં કે લિયે જિનકા પાર નહીં મિલા, વે હી જગદાધાર જગદીશ્વર આજ માંગ-માંગકર શવરી કે ઔર અ`ત્યજ ભીલ-કન્યા કે ઉચ્છિષ્ટ કુલ ખા રહે હૈયહ વિશુદ્ધ પ્રણય કા પૈસા વિલક્ષણ -શકિત-ચમત્કાર હૈ ? યહાં પર હમ રસિક બિહારીજી કે એક કવિત કા ઉદ્ધૃત કરને કા લેાભ સંવરણ નહીં કર સકેઃ— એર એર એર લૈ સરાહું બહુ એર મેર, રસિકબિહારી' દેત મ કહાં ફેર ફેર ચાખિ ચાખિ ભાખે' યહ વાહૂતે મહાન મીઠી, લેહું તેા લખન યાં અખાનત હૈ” હેર હેર એર એર્ ધ્રુવ એર શવરી સુમેર એર,ત રઘુબીર એર એર હિટર ટેર એન્ જિને લાઓ એર એર જિન લાએ મેર, મેર જિન લાએ એર લાએ કહે... એર એર. ઇસ પ્રકાર ભક્ત કા ઉચ્છિષ્ટ ખા કર ભગવાન પરમ પરિતૃપ્ત હુએ, આચમન કર કે વે ક્િર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #205 -------------------------------------------------------------------------- ________________ દેવી શવરી ૧૮૯ ‘શિલા-ખંડ પર બેઠે; ઔર તબ ઉન્હોંને પૂછા–તપોધને! કહે તુમ્હારી તપસ્યા તે ભલી ભાંતિ ચલી જાતી હૈ ? તુહે કિસી પ્રકાર કા કોઈ કષ્ટ તે નહીં હૈ ? શવરી ને હાથ જોડ કર કહા–દેવ! આપકો દર્શન હી મેરી તપસ્યા કી ચરમ સિદ્ધિ છે. આપને આજ મુઝ અકિંચન દાસી પર દયા કી હૈ, ઉસકે લિયે મેં કિસ પ્રકાર આપકી સ્તુતિ કરું. એક તો એ નારી, દસરે અંત્યજ-જાતિ મેં ઉત્પન્ન હુઈ તું, મેં મહામંદમતિ હં. ભગવાન ને કહા- મેં તો જાતિ-ધંતિ કી ચિંતા નહીં કરતા. મુઝે તો વહી પ્રિય હૈ. જે મેરા ભક્ત હૈ. વર્ણભેદ તો માયામય વિશ્વ કા આડંબર હ; મેરે લેક મેં ઇસકા ક્યા કામ? શવરી કી આખોં સે અશ્રુધારા બહ ચલી ! અપને બકલ-અસ્ત્ર સે ઉસે પિછ કર ભગવાન ને કહા-દેવિ ! ભક્તિ કે નૌ ભેદ હૈ. પહલા ભેદ હૈ-મહાત્માઓ કા પુણ્ય સત્સંગ, દૂસરા હે-ભગવાન કી મંગલમયી કથા કા પ્રીતિપૂર્વક શ્રવણ; તીસરા ભેદ હૈ-અહંકાર કા પરિત્યાગ ઔર ગુરુદેવ કી સેવા; ચૌથા ભેદ હૈ-કપટ કા તિરસ્કાર ઔર ભગવાન કે ગુણાનુવાદ કા ગાન;, જૂચ –-વેદ કો શબ્દ-સમાણ માનના, મંત્ર કા જાપ કરના તથા પરમાત્મા કી કરુણ પર અવિચલ વિશ્વાસ રખના; છઠ્ઠા હૈ-ઈકિયે કા નિગ્રહ એવં વૈરાગ્ય કા આશ્રય-ગ્રહણ, સાતવૈ. ભેદ હૈ-વિશ્વ કે સમદષ્ટિ સે દેખના ઔર ભક્ત કે ભગવાન સે ભી શ્રેષ્ઠ માનના; આઠવાં ભેદ હે-પૂર્ણ સંતોષ ઔર નવાં હૈ સરલ સ્વભાવ એવં શુદ્ધ અંતઃકરણું. દેવિ ! ભક્તિ કે યહ નૌ ભેદ તુમમેં પૂર્ણ રૂપ સે વિકસિત હુએ હૈ; તુમ તે ભક્તિ કી મૂર્તિમતી પ્રતિમા હૈ, ઈસીલિયે જે ગતિ ગિજનો કે દુર્લભ હૈ, વહ તુહે પ્રાપ્ત હોગી. ભગવાન કે મુખ સે અપની પ્રશંસા સુન કર શવરી કે આનંદ ભી હુઆ ઔર સંકોચ બી. ઉન્હોંને કુછ ઉત્તર ન દિયા; કેવલ એક બાર ફિર ભક્તિ-ભાવ સે ભગવાન કે શ્રીચરણ મેં પ્રણામ કિયા. ભગવાન ને ઉન્હેં હાથે સે ઉઠા કર બૈઠા દિયા. પ્રેમ કી પુણ્ય-શકિત કે સમ્મુખ પરમ પ્રભુ તક નતમસ્તક હે જાતે હૈ ! • માતંગ-વન કે નિવાસી અન્ય તપસ્વિજન અપની–અપની કુટિ મેં ભગવાન કે પધારને કી બાટ દેખ રહે છે; પર ભગવાન તે રીઝે હુએ થે શવરી કે અનન્ય અનુરાગ પર; વે તો ઉદને કા નામ હી નહીં લેતે થે. તબ તે બાધ્ય હ કર સ્વયં હી સમસ્ત ઋષિ-સમાજ કે શરીર કે પુણ્ય આશ્રમ મેં ના પડા. ભગવાન ને સબ તપસ્વિયે કે પ્રણામ કિયા; શવરી ને ભી. સબકી રજ ઉઠા કર મસ્તક પર ધારણ કી. ભગવાન ને સબસે કુશલ-સમાચાર પૂછા. ભગવાન ને કહા-પૂજ્યચરણ તપસ્વિજન ! આપ લોગ કેશલપૂર્વક તો હે ? આપ કે કિસી પ્રકાર કા કષ્ટ તે નહીં હૈ ? આપ કી તપસ્યા મેં કિસી પ્રકાર કા વિધ્ય તો સમુપસ્થિત નહીં હોતા હૈ? | ઋષિ ને કહા–પ્રભો ! ઔર તે સબ કુશલ હૈ–હમેં કિસી પ્રકાર કા કષ્ટ નહીં હૈ, પર ન એક કષ્ટ –પંપાસર કા જલ રકતમય એવં દુગધી-દૂષિત હો ગયા હૈ. ઉસે આપ અપને ચરણસ્પર્શ સે વિમલ એવં વિશુદ્ધ બના દીજિયે. ભગવાન હંસે; ઉને કહા-મેરે ચરણસ્પર્શ સે? મેરે ચરણ-સ્પર્શ સે પંપા-સરોવર કા જલ કેસે શુદ્ધ એવં વિમલ હે જાયગા ? | ઋષિયાં ને કહા-આપ પૂર્ણાવતાર હૈ-આપ કે ચરણ-સ્પર્શ સે પાષાણુ માનવી હો ગઈ આપ કે ચરણે મેં મુક્તિ કા નિવાસ હૈ : આપકે પાદ-પદ્મ મંદાકિની કા ઉદ્ગમ છે. તબ આપ કે પાદ-સ્પર્શ સે પંપા-સરવર કા દુગંધી-દૂષિત રકતમય જલ અવશ્ય શુદ્ધ એવં વિમલ બન જાયગા–ઐસા હમારા અવિચલ વિશ્વાસ હૈ. ભગવાન ને ઉત્કંઠાપૂર્વક પૂછા–પર ઐસા હુઆ કયાં ? તપસ્વિ ને કહા–મહારાજ ! યહ હમારી હી ઉદંડતા એવં ઉછુંખલતા કા પરિણામ હૈ. હમમેં સે એક સાધુ ને દેવી શવરી કા અપમાન ઔર અનાદર કિયા થા. ઉસી સાધુ કે શરીર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #206 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-લ્લા ત્રીજો સ્પર્શ સે પંપાસર ક જલ રક્તમય ઔર દુર્ગધિ-દૂષિત હો ગયા. અબ હમેં આપકા હી • -અવલંબ હૈ ! - ભગવાન મુસ્કરાઓ-ઋષિયાં તથા શવરી કો સાથ લે કર વે પંપાસર કી ઓર ચલ દિયે. વહાં પર પહુંચ કર ભગવાન અપના શંકર-સમચિત, ગિજનવંદિત-શ્રીસેવિત શ્રીચરણ-કમલ પંપા કે રકતમય દુગંધિ-દૂષિત સોલલ કે ભીતર પ્રસ્થાપિત કિયા; પર યહ ક્યા ? જિન સે ત્રિપથગામિની મંદાકિની નિલી હૈ, જિહેને પાપિ કે સમૂહ કો તાર દિયા, જે યોગિયોં કે ઈઝ એવ શંકર કે આરાધ્ય હં, ઉન્હીં કે સ્પર્શ સે પંપા કા સલિલ ઔર ભી રક્તમય, ઓર ભી દુર્ગધીપૂર્ણ હો ઉઠા ! ભગવાન કી યહ લીલા કૈસી રહસ્યમયી હૈ? સબ રષિગણ આશ્ચર્યચકિત હે કર દેખને લગે. ભગવાન કે અધર પર મુસ્કાન કી એક રેખા પ્રાદુભૂત હુઈ. ભગવાન ને કહા–પંપા કા જલ તો ઔર ભી રક્તમય એવં દુર્ગધિ-દૂષિત હો ગયા. ઋષિ ને કહા-તબ પ્રભો ! અબ ક્યા કરે ? ભગવાન ને કહા-એક ઉપાય હૈ! ઋષિ ને ઉત્કંઠાપૂર્વક પૂછા-આજ્ઞા કીજીએ ! ભગવાન ને ગંભીર હેકર કહાયદિ સ્વયં શવરી દેવી અપના પુણ્ય પાદ-પદ્ય પંપા કે જલ મેં પ્રસ્થાપિત કરે, તે કદાચિત યહ સલિલ શુદ્ધ હો સકતા હૈ. ઋષિગણ ચમત્કત હોકર-એક-દૂસરે કી ઓર દેખને લગે. કથા અંત્યજ-કન્યા કા ચરણામૃત પાન કરના હોગા ? પર કરતે કયા? સબ ને દેવી શવરી સે પૈસા કરને કી પ્રાર્થના કી! દેવી શવરી લજજા ઔર સંકોચ સે ગડી જાતી થીં; પર સબકે કહને પર ઉન્હોંને અપના ચરણ-કમલ જલ મેં સ્થાપિત કિયા. સ્પર્શમાત્ર સે પંપા કા જલ શુદ્ધ હે ગયા. વૈતરણી કે સ્થાન પર સ્વર્ગમંદાકિની પ્રવાહિત હાને લગી. ઋષિગણ જય-જયકાર કર ઉઠે ! રવી શવરી કા એસા પ્રબલ તમય તેજ દેખ કર સબ ઋષિ ને વર્ણ-ભેદ કે વિસ્કૃત કરકે ઉનકે પુણ્ય પાદ-પ મેં પ્રણામ કિયા. ઉસી સમય આકાશ-મંડલ સે દેવતાઓ ને પારિજાતરૂપે કી વર્ષો થી ! * ભગવાન ને અપને ભક્ત કે અપમાન કા પ્રતીકાર કર દિયા. ભગવાન ભક્ત કે લિયે કયા નહીં કરતે હૈં ? સારથિ બનતે હૈં; દ્વારપાલ બનતે હૈ; ચાંડાલ બનતે હૈ, નીચ સે નીચ કમ તક કે કરને મેં સંકેચ નહીં કરતે. ભગવાન કી મહિમા વાસ્તવ મેં અગમ્ય હૈ. ભક્તિ હી આદિ-રસ હૈ, ઔર ભગવાન હી રસ કે સાગર હૈ ! ભગવાન ને શવરી સે કહા-દેવિ ! ઇસ પુણ્ય પ્રસિદ્ધ તપવન કો હમ દેખના ચાહતે હૈ. • યહાં કી વિલક્ષણ વાતે સે હમેં પરિચિત કર દો. શવરી ભગવાન કો લે કર વન મેં પ્રવિષ્ટ હઇ-શવરી ને ઈસ પ્રકાર પ્રત્યેક પદાર્થ કો દિખા-દિખા કર કહના પ્રારંભ કિયા–દેવ ! ઇસ સજલ જલદ કાન્તિવાલે મહાવન કે દેખિયે. ઈસકા નામ માતંગ-વન હૈ. યહ દેખિયે, યહ સપ્તસાગર નામક કુંડ હૈ. વ્રત ઔર અનુષ્ઠાન કે કારણ નિર્બલ હો જાને સે હમારે ગુરુદેવ માતંગ મુનિ આશ્રમ સે બાહર નહીં જા સકતે થે, ઈસીલિ પર સબ સાગર ઔર ગંગાદિ તીર્થો કા અપને તપેબલ સે ઉોને આવાહન કિયા થા. ઇસમેં પદ્મપુરાણું મેં યહ કથા દૂસરે પ્રકાર સે લિખી હુઈ હૈ. ઉસમેં કહા ગયા હૈ કિ જબ ભગવાન રામ'ચંદ્ર શ્રી સીતાજી કો દ્રઢતે દ્રઢતે ગોદાવરી-તટ પર પહુંચે, તબ ઉન્હાને ગોદાવરી સે સીતાજી કા પતા પૂછા. ગોદાવરી ને કુછ પતા ન બતાયા, વરન ચૂપ હો રહી. ભગવાન ને ઉનકી ઈસ ઉડતા પર શાપ દે દિયા કિ “ન, તુરહારા જલ રક્ત હો જાયેગા, ગોદાવરી તબ તો બહુત ઘબડાઈ. ભગવાન કી બહુત અનુનયવિનય કી. તબ ભગવાન ને પ્રસન્ન હોકર કહા."शवर्याः स्नानमात्रेण संगता शुभवारिणा । मुक्ता भवतु मच्छापात् गंगेयं पापनाशिनी" અર્થાત્ દેવી રાવરી કે સ્નાન કરને પર તુમ્હારા જલ ફિર શુદ્ધ હો જાયેગા, ઔર તુમ મેરે શાપ સે છૂટ જાઓગી. ઐસા હી હુઆ ભી ઔર વહીં પર ભગવાન ને શરી-તીર્થ સ્થાપન કિયા. કુછ ભી હો, દેને કથાઓં કા મૂલસાર એક હી હૈ. લેખક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #207 -------------------------------------------------------------------------- ________________ wwww દેવી શવરી સ્નાન કરને સે વહીં પુણ્ય પ્રાપ્ત હોતા હૈ, જો સસસાગરો ઔર ગંગાદિ તીર્થો મેં સ્નાન કરીને સે હોતા હૈ. યહ દેખિયે-યહ વેદી હૈ, જે અબ ભી દેદીપ્યમાન હૈ; યહીં પર ઋષિજન યજ્ઞાદિક કર્મ કરતે થે. યહ દેખિયે વેદી પર કી યહ પુષ્પમાલા-ગુરુદેવ ને દેવતાઓં કો અર્પણ કી થી; ઇનકે ફૂલ અબ તક વૈસે હી બને હુએ હૈં ઔર પરિસ્સાન નહીં હુએ હૈં. યહ દેખિયે ઈન વૃક્ષો કી ડાલોં પર ઉન્હોંને સ્નાન કરકે જે ગીલે વસ્ત્ર રખ દિયે થે, ઉનકે ચિહ્ન અબ તક ઉસી ભાંતિ જલા હૈ. યહાં કે લોં મેં નિત્ય ફલ લગે રહતે હૈ; મેરે પરમ યોગેશ્વર ગુરુદેવ કે અતુલ તબલ કે પ્રભાવ સે યહ કે સમસ્ત સ્વાદ સદા શાંતિભાવ સે વિચરતે હૈ, ઔર યહાં પંપા સરોવર કે પુલિન પર ગજ, મૃગ ઔર મૃગરાજ સબ સાથ-સાથ જલ પી કર અપની પ્યાસ બુઝાતે હૈ. હે રઘુએટ! ઈસ તપાવન કી ભૂમિ બડી પવિત્ર હૈ પલ્લવ પલ્લવ મેં, ફૂલ-કૂલ મેં, ફલ– ફલ મેં, અંકુર-અંકુર મેં ઋષિ કા • તપ-પ્રભાવ પરિલક્ષિત હોતા હૈ, ઔર અબ આપ કે પુણ્ય પદાર્પણ સે તો ઈસ મહાવન કી મહિમા ઔર ભી અધિક બઢ ગઈ હૈ. યહૈ કે પશુ-પક્ષી તક આપ કે આગમન સે ઉફુલ્લ હો ઉઠે હૈ, પાદપ નૂતન ફલ ઔર નૂતન ફૂલ ધારણ કરકે આપકા સ્વાગત કર રહે હૈ, ઔર ઋષિ-સમુદાય તે આજ આપકી ચરણ–રજ કે શિર પર ધારણ કરકે અપની સમસ્ત સાધના કે સફલ સમઝ રહે હૈં. આપને હમ સબકો કૃતકૃત્ય કર દિયા હૈ.” ઈતના કહ કર શબરી ને ભગવાન કે ફિર પ્રણામ કિયા. ભગવાન ને ઉન્હેં સંદેહ સાયુજય મુક્તિ પ્રદાન કી. ભક્ત કે લિયે સબ કુછ સુલભ હૈ. શવરી ને કૃતાંજલિ-પુટ હો કર વિનમ્ર ભાવ મેં નિવેદન કિયા–દેવ ! આપકી હી પ્રતીક્ષા મેં મૈને અબ તક પ્રાણ પરિત્યાગ નહીં કિયે થે. ગુદેવ ને મુઝે આશા દી થી કિ આપકે આનેતક મેં પ્રાણ ધારણ કર્યું. ગુરુદેવ કી પરમ અનુકંપા સે આજ આપકા પુણ્ય દર્શન પ્રાપ્ત હુઆ હૈ. અબ મુઝે આજ્ઞા દીજીએ કિ મેં આપ કે સામને, આપ કે પદપ્રાંત મેં અપની ઇસ પાર્થિવ દેહ કે પરિત્યાગ કર કે ગુરુ-લેક કે પ્રસ્થાન કરું. ભગવાન ને કહા–દેવિ ! જાઓ, ગુલોક કે પ્રસ્થાન કરો. જે ગતિ દેવર્ષિય ઔર યોગિજને કે દુર્લભ હૈ, વહ મેં તુહે પ્રદાન કરતા ૬. તુમ મેરે સમસ્ત ભક્ત કી ચૂડામણિ કકર વિશ્વ મેં પ્રસિદ્ધ હોગી. દેવી શવરી ને ભગવાન કે શ્રીચરણે મેં પ્રણામ કિયા. ઉન્હોને ઉનકી ચરણરજ ઉઠાકર અપને મસ્તક પર ધારણ કી. તદુપરાંત ઉન્હોંને સમસ્ત તપસ્વીસમુદાય કે ઉપદેશ દિયા. સારે ઋષિ ને જનનીભાવ સે ઉનકે શ્રીપાદ-પ મેં પ્રણામ કિયા. દેવી શવરી ને સબસે બિદા ગ્રહણ કી, ઔર ઉસકે ઉપરાંત તે સમાધિ-મગ્રહો કર બૈઠ ગઈ. ઘેડી દેર કે ઉપરાંત ઉનકા બ્રહ્મરંધ્ર વિદીર્ણ હો ગયા ઔર ઉસમેં સે એક દિવ્ય પ્રકાશ નિકલકર આકાશ કી એર ચલા. | ઋષિ ને દેખા કિ એક વિમાન પર પારિજાત પુષ્પાં કી માલા ધારણું કિયે હુએ દેવાંગનાઓં સે પરિસેવિત હૈો કર એવં ભગવાન વિષ્ણુ કે ગણે સે પરિષ્ટિત હો કર દેવી શયરી સ્વર્ગ– ધામ કે ચલી જા રહી હૈ. દેવતાઓ ઔર ઉંનકી સહધર્મિણિયે ને ઉન પર પારિજાત પુષ્પ કી વર્ષા કી ઔર કૃતાંજલિ-પુટ હેકર ઉન્હેં પ્રણામ કિયા. ઉસ સમયે દેવી શવરી કે દિવ્ય શરીર મેં અભિનવ તેજ કી કિરણે વિકીર્ણ હે રહી થી! વહ સાક્ષાત સૂર્ય-કાંતિ કે સમાન પ્રતીત હો રહી થી ! દેવી શાવરી કી ઉસ પુણ્યમયી મૂર્તિ કી પુનિત સ્મૃતિ કે શ્રીચરણ-કમલ મેં હમ ભી અપની -શ્રદ્ધા કી સુરભિત અંજલિ સમર્પિત કરતે હૈ !! (“ચાંદ’ના સપ્ટેમ્બર ૧૯૨૭ના અંકમાં લેખકઃ-સ્વશ્રી ચંડીપ્રસાદજી બી.એ. “હદયેશ”) કv== Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૯ર - શુભસંગ્રહ-ભાગ ત્રીજો Vvvvvvvvvvvvvv ૮૩–મેહભર કા ચચા જરા કાન ખોલકર ૫ઢીએ! (૧) * મેં શાસ્ત્રી, મેરા બાપ શાસ્ત્રી, મેરે દાદા-પરદાદા શાસ્ત્રી ઔર મેરા સરાંડદાદા ભી શાસ્ત્રી. શાસ્ત્રી કા ટાઈટિલ હમારે ખાનદાન કી ગયા મૌસી જાયદાદ હૈ. બાત યહ હૈ કી હમારે ખાનદાન મેં એક સે એક બઢ કર શાસ્ત્રી હોતે ચલે આયે હૈં. લાહૌર યુનિવર્સિટિ મેં જબ સે શાસ્ત્રી પરીક્ષા કી પ્રણાલી આરંભ હુઈ હૈ, ઉસ સે કહીં પહલે સે હમ લોગ શાસ્ત્રી હોતે ચલે આયે હૈ. બર, ઇસ સમય મેરી ઉંમર ૪૭ સાલ, છ માસ, ૧૧ દિન, ૧૦ ઘટે, ૪૫ મિનટ ઔર ૨ સેકંડ કી હૈ ! લડકપન મેં લંબે શાસ્ત્રીજી કી બદૌલત અમર કોષ, કૌમુદી ઔર મહાભાષ્ય વગેરા, ઘોલ કર પી ચૂકા દૂ, જિસકે કારણુ મેરી ખોપડી મેં સંસ્કૃત કે ઇતને શબ્દ ભર ગયે હૈ, કિ યહી ગનીમત હૈ કિ મેં કવિતા નહીં કરતા; નહીં તે મેં ભવભૂતિ ઔર કાલીદાસ-વાલ્મીકિ ઔર વેદવ્યાસ કે એક તરફ બેઠા દેતા. અપને મુંહ મિયામિર્ક બનતમ જરા અરછી નહીં માલૂમ હોતા; પરંતુ આપ મેરી ગલી મેં યા કુચે મેં જા કર મેરી તારીફ પૂછિયે તો બાલક સે લે કર બુઢો તક કી જબાન પર શયતાન કી તરહ ‘શાસ્ત્રી–ચચા કે નામ સે મશહૂર દૂ. અબ આપ હી જરા. ગૌર-કર્માઇયે કિ મેં જબ સારે મેહલેભર કા ચચા દૂ તબ સારી દુનિયા કે લિયે કિતની પ્રતિષ્ઠા કી ચીજ હું. ભાઈ! મેં તો ઇસ બાત સે ફૂલ કર કુપા હુઆ જાતા હૂં. પરંતુ મનુષ્યો કે ભગવાન કી સબ કૃપાયે પ્રાપ્ત નહીં હોતી. બાહર મેરી કિતની ભારી ઇજજત કર્યો ન હો, પરંતુ ઘર મેં મેરી ગૃહિણી–ધર્મપત્ની યાની મોહજોબાલ કી ચચીજી છે. તે ગજબ કી કિતના હૈ. મુઝે તે વે અપને પાંવ કી ચટ્ટી કે બરાબર ભી નહીં સમઝતાં. મુઝે છે પ્રાયઃ નિખટ્ટ કહા કરતી હૈ. બાત વાસ્તવ મેં યહ હૈ કિ સરસ્વતી ઔર લક્ષ્મી મેં કભી મેલ નહીં હુઆ. વિદ્વાન સદા ભૂખેં હી મરે હૈ-દરિદ્રતા ને કભી ઉનકા પીછા નહીં છોડા. મેં તો અપની વિદ્વત્તા મેં મસ્ત રહતા દૂ-મગર મેહલે કી ચચી શ્રીમતી શાસ્ત્રિીજી કહતી હૈ કિ તેરી વિદ્વત્તા કે કયા મેં શહદ લગા કર ચાટું? મુઝ જેવર ચાહિયે, કપડે ચાહિયે ઔર ચાહિયે મહલસા મકાન મગર ઈસે યહ માલુમ નહીં' કિ ઇસકે પતિરામ તે કોરે શાસ્ત્રી હી હૈ-કઈ કટકેબાજ તો હૈ નહીં. ન વકીલ બેરિસ્ટર યા ડાકટર હી હૈ, જે રોજ કહીં સે શામ કે રૂપ સે જેમેં ભર લાતે. ચેરી કે પાપ સમઝતા હૂં ઔર સીનાજોરી કર નહીં સકતા. ઈસ લિયે બાહર તે. મેં સદા પ્રસન્ન રહતા દં; પરંતુ ઘર આતે હી મોહલ્લેવાલોં કી ચચી કે દેખતે હી મેરે પ્રાણ સૂખ જાતે હૈં. નાની મર જાતી હૈ. • (૨). હિંદુ કે ઘર પૈદા હૈના ભી એક આફત હી હૈ. આયે દિન એક ન એક ત્યોહાર પડી પર સવાર રહતા હૈ. હોલી-દિવાલી-દશહરા સલૂને ઔર ન જાને ક્યા કયા અલા બલા. પંડિતાનીછ વૈસે હી નાકે દમ કિયે રહતી હૈ–હાલી દિવાલી પર તો ઔર શામત આ જાતી હૈ. એક નહીંસી જાન ઔર હજાર આફતં. એક દિન મેં ઉડ વન મેં પડ થા કી મેહલે કે શરીર શયતાન લૌને આકર તંગ કરના શુરૂ કિયા. વે કહને લગે-ચચા! બડા હી અચ્છી સુગ હૈ. હમારે સ્કૂલ મેં એક સંસ્કૃત ટીચર કી જરૂરત હૈ. આપ ઇસકે લિયે દરખાસ્ત દે, વહ જગહ આપ કે કૌરન સે પેસ્તર મિલ જાયગી: કોંકિ આપ જૈસા સંસ્કૃત કા મર્મજ્ઞ પંડિત ઈસ સંસાર મેં કોઈ નહીં હૈ. આપ ભલે હી અપને કે કુછ ન સમર્ઝા, મગર આપકી સી યોગ્યતા કિસમેં હૈ ? મેં ભી શેચને લગા કિ બાત તે ઠીક હૈ. માલૂમ હોતા હૈ ભગવાન અબ છત ફાડ કર ધન કી વર્ષા કરના ચાહતે હૈ. મૈને પૂછી–ભાઈ ! વેતન કિતના મિલેગા ? વે બેલે પચાસ ! મને તુરંત ડાયરેકટર સાહેબ કે નામ એક નિવેદનપત્ર” લિખ દિયા. નિવેદનપત્રની નકલ નીચે દેતા હું. મૈને લિખા થાઃ “શ્રીમાન–હજૂર ડાયરેક્ટર સાહેબ કૃપાલુ-દયાલુ-મિત્રપ્રવર પર પેગંબર બહાદૂર ! શ્રીમાન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #209 -------------------------------------------------------------------------- ________________ WANAN AAAAANAAN માહલેભર કા ચચા-જરા કાન ખેલકર પઢિયે! ૧૩ કી સેવા મેં ઇસ દાસ કે લાખ કરોડો-અસંખ્ય નમસ્કાર પહુંચે. આશા હું આપને મેરા શુભ નામ જરૂર સુના હેગા; કોંકિ મેરે જૈસા સંસ્કૃત કા મર્મજ્ઞ પંડિત ઇસ સમય ઇસ ધરાધામ મેં નહીં હૈ. ઈસ લિયે આપ કૌરન સે પેસ્તર સ્થાનીય સ્કૂલ કે સંસ્કૃત ટીચર કી જગહ મુઝે નિયુક્ત કર સ્કૂલ કી શોભા બઢાઈયે. મેં તો બસ તુચ્છ પદ કે લિયે કભી પ્રાથ ન હતા, પરંતુ મેરે પિતા મુઝે વિવશ કર રહે હૈ. મુઝે કૌમુદી, રઘુવંશ આદિ સબ યાદ હૈ. મેં છાડ્યાં કે ખાલી પઢાતા હી નહીં, ઘેલકર પિલાતા ભી હું. મેં ઇતની બઢિયા સંસ્કૃત બેલતા ઔર લિખતા દૂ કિ કિસી કી તુલના નહીં કર સકતા. મુઝે પૂરી આશા હૈ કિયા તે શ્રીમાન સ્વયં મુઝસે મિલને મેરે ઘર પધારેગે, નહીં તે મુઝે હી અપની મોટર ભેજ કર અપને બંગલે પર બુલા લેંગે. દિલ આના મેરે લિયે અસંભવ હૈ. મેં હૈં આપકા–પં. બંદર શાસ્ત્રી-વર્ડપં. અકફ શાસ્ત્રી નિવેદનપત્ર કે રજીસ્ટરી કર કે ભેજે એક સપ્તાહ હો ગયા, મગર કે ઉત્તર ન આયા. મને ઇન આઠ દિનાં મેં–પંડિતાઇનજી પર બડા રોબ ગાંઠ રખા થા; પરંતુ જબ કઈ દિન તક કઈ ઉત્તર ન આયા તો અબ ઉનકા પાર ગમ હોને લગા. ઈસી બીચ મેં નાલી મેહલે કે વે હી શરીર શયતાન લૌડે આ કર કહને લગે:-શાસ્ત્રી ચચા સાહેબ સે મિલને નહીં ગયે, વે તો આપ કી પ્રતીક્ષા કરતે કરતે થક ગયે. કલ શામ કે ઉનકે હેડ કલાર્ક સે માલૂમ હુઆ કિ સાહેબ આપકી ઇંતજાર કર રહે હૈ કિ જબસે આપકી દરખ્યાસ્ત કે પઢા હૈ આપ કી વિદ્વત્તા પર વે મોહિત હો ગયે હૈ. જલ્દી જ કર મિલિયે, નહીં તે ઇસ પદ પર કિસી ઔર કી નિયુક્તિ હો જાયેગી. યહ સુનતે હી મેં ઘર કે ભીતર ઘુસા. કપડે ૫હને આપ્યું ડૉ. વર્મન કા કાજલ ડાલા. શર પર પિતાછ કે સમય કા એક તુરે કી તરહક વે પલા રખા ઔર હાથ મેં એક પંડિત કા કંડ લે, સાહેબ સે મુલાકાત કરને ચલ દિયા; પરંતુ રાતે મેં હી ઉન લૌડેને રોકકર કહા -- શાસ્ત્રી ચચા ! તુ કા યુગ ચલા ગયા. અબ તે હેટ-યુગ હૈ. યહ કહ કર ઉન્હોંને તિનકે કા એક હેટ મેરે શિર પર રખ દિયા. લેગ મેરે સ્વાંગ કે દેખ કર હંસને લગે, પરંતુ મેં અપની વિદ્વત્તા કે અભિમાન મેં મસ્ત–સાહેબ સે મુલાકાત કરને ચલ દિયા. મેં લંબે લંબે કદમ બઢાતા હુઆ સાહબ કે બંગલે પર પહુંચા. મેરી ભાવ ભંગી ઔર રંગ-ગ કે દેખ કર સાહેબ કે ચપરાસી ને પૂછા-કહાં જાયગા ? મૈને કહા –સાહેબ સે મિલને જાતા હું, ચપરાસીને કહા-કાર્ડ લાઓ ! મૈને કહાઃ-મૈં કયા પોસ્ટ ઓફિસ દૂ ? ઉસને ફિર ડ૫ટ કર કહા અરે ! પિટકાઈ નહીં, મુલાકાતી-કાર્ડ વિઝિટિંગ-કાર્ડ); પર મેં કહાં સુનનેવાલા થા ? અર્દેલી કે અકેલ ધુકેલ કર ભીતર ઘુસ તો ગયા; પરંતુ મેરે હે હલે’ કે સુનકર ઔર ભી સાહેબ કે કઈ નૌકર આ ગયે, જીહેને મુઝે માર માર કર ઉલ્લુ બના દિયા. મેરી હાય તોબા કે સુનકર સાહેબ ભી બાહર આયે. મેં ઉનકે ગોરે રંગ મુખ કે દેખકર જમીન પર લેટ ગયા-ઔર લગા લંબે લંબે સલામ કરને. ઉોને મુઝસે પૂછા કિ મૈં કૌનહું? તે મૈને અપના સબ કચ્ચા ચિટ્ટા કહ સુનાયા ઔર કહા કિ યહ બડે આશ્ચર્ય કી બાત હૈ કિ આપ શિક્ષાવિભાગ કે ડાયરેકટર હો કર ભી મુઝે નહીં જાનતે. ઈતને મેં હી સાહેબ ને અપને અદ્દલી કે કુછ સંકેત કિયા; ઔર ઉસને અર્ધ ચંદ્ર દ કર મુઝે બાહર ધકેલ દિયા. નાલે મેં ગિરકર મેરે સબ કપડે કીચડ મે ૫ડ ગયે ઔર મેં–હાંફતા હુઆ અપને ઘર પહુંચા. ઘરપર પંડિતાઈનજી ને મેરા હાલ–બેહાલ દેખકર મુઝે–ફટકારના શુરુ કિયા ઔર બાહર સે વેહી શયતાન લૌંડ શાસ્ત્રી ચચા–શાસ્ત્રી ચચા કહકર ચિઢાને લગે. અબ મેં સમઝા હૂં કિ ખાનદાની શાસ્ત્રિય કી કિતની દુર્દશા હતી હૈ. (વિશ્વમિત્રના એક અંકમાંથી) શુ. ૧૩ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #210 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૮૪-કાયર ભારતવાસી! - ક્યા કોઈ સન ૧૯૧૯ મેં ઇસ બાત કી કલ્પના ભી કર સકતા થા, કિ હમ ભારતવાસી જનરલ ડાયર કે હાથે કે ગયી અપની બેઇજજતી કો ઇતની જલદી ભૂલ જાયેંગે ! કેવલ ઇસ કારણ સે કિ અમૃતસર મેં સભાબંદી કી ઇસને ઘેષણા કી થી– ઔર પર ભી જલિયાનવાલા બાગ મેં હજારે આદમી એકત્ર હો ગએ થે. અભિમાન કા પૂતલા ઔર બટિશ કોમનવેલ્થ કી રક્ષા કા મતવાલા-ડાયર અપને હી ફૌજી દસ્તાં કે સાથ વë પહુંચા ઔર ઇસને બિના ચેતાવની દિયે ઉન નિહલ્થ નિરપરાધ લોગો પર ગોલી ચલાને કે આર દિયા. ઇસકે એ ફૌજી દસ્તબેખૌફ હોકર બરાબર ભાગતે હુએ આદમિ પર તબ તક ગોલી ચલાતે રહે-જબ ઉન કે પાસ એક ભી કાનૂસ બાકી રહા. - ખુદા ને ઇન્સાન કા શિર ઉપર કી ઓર બનાયા હૈ, મગર ઇસ અભિમાની ફૌજી અફસર ને કેવલ એક મૅમ કે પિટ જાને કે બદલે મેં જહાં યહ ઘટના ઘટિત હુઈ થી, ઉસી જગહ સે ભારતવાસી કે પેટ કે બલ રીંગ કર ચલને કા હુકમ દિયા થા. મહાત્મા ગાંધી ને ઉસ સમય જે પંજાબ કી સેવા કી થી ઉસે શરીફ ઇન્સાન કભી નહીં ભૂલ સકતા, યદ્યપિ પંજાબ મેં આજ ઉનકી આમ મકવૃલિયત નહીં રહી જૈસી કિ ચંદ ઔર લીડ કી હૈ. તથાપિ મહામાછ ઇસ બાત કો અભી તક નહીં ભૂલે હૈ કિ વહાં લોગે ને છાતી પર ગેલિયાં ન ખા કર પીઠ પર ખાયી થી; ઔર ખુદાવંદ કરીમ કી તરફ સે નિહાયત અચ્છા જિસ્મ અતા કિયા જાને પર ભી હજાર પંજાબીઓ મેં સે કિસીને ભી જનરલ ડાયર કે એકસૌ સિપાહિય પર ધાવા કર કે ઈનકી બંદૂકે છીન લેને કી કોશીષ નહીં કી થી. ઇસ બાત કે ભી કૌન ભૂલ સકતા હૈ કિ એક આદમી ને ભી અમૃતસર કી ગલી મેં જહાં ઉક્ત મૈમ પર હુમલા ડ્યિા ગયા થા— પિટ કે વલ રંગને સે ઈન્કાર ન કિયા થા.. | મુઝે ઇસ બાત કી જરૂરત નહીં હૈ કિ મેં બહાદુર પંજાબી કે જલિયાનવાલા બાગ કી ઘટના કી યાદ દિલાઉં; અગર ઈન ઉદારમના લોગોં ને જનરલ ડાયર કો ક્ષમા કર દિયા હૈ, તબ તો બાત હી કુછ નહીં–નહીં તે અગર ઉન અત્યાચારે કે ભૂલે ગયે હૈ-તો ખુદા હી ઉન્હ માફ કરેગા. મેં તો કેવલ ઉસ સમય કી ગયી કાયરતા કી યાદ દિલાતા હૂં. યદ્યપિ મેં યહ ભી નહીં સમઝતા કિ યદિ કિસી ઔર પ્રાંત મેં યહ ઘટના ઘટી હતી તો તે બીરતા સે ડાયર કા મુકાબલા કરતે. સંભવ હૈ વે ભી ઐસી હી નામરદી દિખાતે; પરંતુ ખુદાને ઇનકી અજમાઈશ નહીં ફર્માઈ. મેરી ખુદા સે દુઆ હૈ કિ ઇનકી યા અહલે પંજાબ કી પરીક્ષા હે તો યે એસી કાયરતા ઔર નામદ ન દિખાયેં. આજ પંજાબ મેં સાંપ્રદાયિકતા કી આગ લગી હુઈ હૈ. હિંદુ મુસલમાનોં પર ઈલજામ લગા રહે હૈં ઔર મુસલમાન હિંદુઓ પર. પંજાબ કે દેને જાતિ કે સમાચારપત્ર ઈનહીં બાતેં સે ભરે પડે હૈં. પબ્લિક પ્લેટકર્મો' પર ભી ઇસી બાત કી હાય-હત્યા હો રહી હૈ. મગર ઈન બહાદુર લડાકા પંજાબિયાં કે ડાયર ઔર એપ્લાયર કે અત્યાચારોં કી જરા ભી યાદ નહીં રહી. ઇસ પર તુરંયહ કિ પંજાબ કે હરએક હિંદુ યહ સમઝતા હૈ કિ અગર મેં ન રહું તો હિંદુધર્મા કી નૈયા ડબ જાયગી ઔર હર એક મુસલમાન ખ્યાલ કરતા હૈ કિ દીન ઈસ્લામ ઇસકે ક પર ટિકા હુઆ હૈ-નહીં તે કભી કા ગારત હો ગયા હતા. ઈસમેં સંદેહ નહીં કિ આજ દેશ મેં રાષ્ટ્રીયતા કે ભા કા લોપ હો રહા હૈ, પરંતુ મેરે પંજાબી ભાઈ મુઝે ક્ષમા કરે. પંજાબ અહીં આજ તંગનગરી ઔર તાસુખી કર સર-ચસ્મા બના હુઆ હૈ. બેશક પંજાબ કા પ્રતાપ” ઔર ‘જમીન્હાર યહ કહ સકતા હૈ કિ ઇસ સંકીર્ણતા ઔર સાંપ્રદાયિકતા કે લીડર તે ગેર પંજાબી હી હૈ; પરંતુ યહ ભી પંજાબ મેં વિશેષતા હૈ કિ ઇસકે લીડર દૂસરે પ્રાંતે કે આદમી હુઆ કરતે હૈં. તાત્પર્ય યહ કિ પંજાબ કી ભૂમિ સંકીર્ણતા ઔર ગુરુડમ કા બીજ વપન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #211 -------------------------------------------------------------------------- ________________ નવદ્વીપ–યાત્રા ૧૯૧ કરને કે લિયે બહુત `રા પ્રમાણિત હુઇ હૈ. ઈસકા કારણ યહ હૈ કિ પંજાબ કે અધિવાસી બહુત જલ્દી લીડાં પર અપના ધ્યાન લે આતે હૈં ઔર અપની જિન્દાદિલી ઔર ગમ જોશેાં કે કારણ હરએક ઐસે આદમી કે દામ રેવ મેં આ જાતે હૈ, જો જોરદાર તકરીર ઔર તહરીર કર સકે. મેરી ખુદા સે દુઆ હૈ કી વહુ જિન્દાદિલ પંજાબ કા ભલે અરે સે પરખને કી ભીતમીજ અતા ક્ર્માયે જબ તક પામ ઇન દગામાજ કૅરેબિયાં સે ન અચેગા-તબ તક વહુ હમેશાં અપના ઔર સમસ્ત દેશ કા શત્રુ હી સાબિત હેાગા. મેરે મિત્ર લાહેારપ્રવાસી મી॰ સંતરામ ને કહા થા ક મૌલાના સાહેબ! આપ ક્યા કર્માંતે હૈં? પજામ મેં ઇતના જહેર ભરા હુઆ હૈ, જો સારે દેશ કા હલા કર સકતા હૈ. મહાત્માજી ભી કહા કરતે હૈ કિ યે દેંગે-ખેડે તેા જરૂર પંજામ સે બાહર હા રહે હૈ લેકિન ખનકી ગ ંગાતરી પ`જામ મે હૈ. ફીક ઈસ સમય જન્મ કિ ગંગા કા રૂખ ગ`ગેાતરી કી એર હા ગયા હૈ, ઔર પંજાબ મે હી ઉસકી ફેલાઈ હુઈ હવા શૈલ રહી હૈ, જનરલ ડાયર ભી ક્રમ તાડકર ઇસ જહાં સે રુખસત હા યા હૈ. ડાયર કી મૃત્યુને પંજાબ પર હુએ ઉન અત્યાચારે ં કી સ્મૃતિ કા ક્િર તાજા કર દિયા હૈ. કાશ કી એક બાર ફ્િર પામિયાં ઔર હિંદુસ્થાનિયોં કા અપના વહે અપમાન યાદ આ જાતા ઔર હમ અપને ઘર મેં બહાદુરી કીડીંગ હાંકનેવાલે કાયર એક બાર ઈસ મતવાલે મન કા ભૂલાકર માતૃભૂમિ કા સ્વાધીન કરને કી કાશીશ કરતે; લેકિન આજ હમારી આંખેાં પર પટ્ટી બાંધી હુઈ હૈ. જિસ જનરલ ડાયર કા હમારે સૈકડાં નિરપરાધાં કે કત્લ કરને પર ભી હમારે ખજાને સે અબતક પેન્શન મિલતી રહી, ઉસકી તારીફ મે' ઉનકે દેશવાસી ઔર ભારત કા નમક ખાનેવાલા એડ્વાયર જિસને સમસ્ત પંજાબ કે અપમાનિત કિયા થા ઔર અંતિમ દિન જિસ બહાદૂર તે કૌજી પહરે મેં અઠકર કાઢે થે ઔર રાતેાંરાત લાહૌર સે ભાગ કર વિલાયત કે જહાજષર સવાર હુઆ થા, ઉસે આજ પંજાબ કી અહમદિયા જમાત કે ખલીફા લંડન કી મસ્જીદ મે અભિનદનપત્ર દેતે હૈં ઔર સરધને કે પ્રસિદ્ધ જાસુસ ખાનદાન કા એક કા¥િર સરદાર એક વાર અલીશાહ કે નામ સે લંડન મે' બૈઠા ભારત કી સ્વાધીનતા કા વિરોધ કરતા હું ઔર ભારત કે નેતાએ કી હાંસી ઉડાતા હૈ. કાયરા ! અા ભી સમઝે, સમય હૈ. તુમ ઇસ તરહ સે નહિ ંદુ ધર્મા કી કુછ ખિદમત કર રહે હૈ!, ન દીન ઈસ્લામ કી હિફાજત. ઈન મુગિયોં કા લડાનેવાલી શક્તિ દૂસરી હી હૈ જે પરદે કી એટ મે ખડી હેાકર હમારી ન કાલી તુાં પર ખૂબ પ્રસન્ન હેા રહી હૈ. ( ‘વિશ્વમિત્ર’ ના એક અંકમાં લેખકઃ-મૌલાના મહમદ અલી ) ૮૫–નવદ્વીપ-યાત્રા કલકત્તા સે ઉત્તર-પશ્ચિમ કી એર લગભગ ૬૬ મીલ દૂર યહ સ્થાન હૈ, જો ભારત કા ઔર વિશેષતઃ બંગાલ કા મુખ્ય તીર્થક્ષેત્ર હૈ. ગત માસ હમેં વહાં જાને કા અવસર મિલા. “અલ'કાર” કે બહુત સે પાકાં કે લિયે ઇસ સ્થાન કા વૃત્તાંત કુછ નવીન હેાગા; ઇસ લિયે ઉશંકા કુછ સક્ષિપ્ત વર્ણન અનુચિત ન હૈગા. પ્રાકૃતિક સ્થિતિ જૈસા કિ નવદીપ” ઇસ નામ સે જ્ઞાત હાતા હૈ કિ યહ એક દ્વીપ હેાગા જકિ ઇસ નગર કી સ્થાપના કી ગઇ થી; પરંતુ આજકલ યહ દ્રીપ નહીં હૈ અપિતુ ‘પ્રાયદ્વીપ' હૈ-અર્થાત્ ઇસ સમય વહ સ્થાન તીન એર સે ગંગાદ્વારા ધિરા હુઆ હૈ. રેલ્વે સ્ટેશન પર ઉતરતે હી સામને એક છેાટાસા નાલા નજર આતા હૈ, જો ઘેાડી દૂર જા કર હી રહ ગયા હૈ. ક્રિસી સમય મે વહાં ભી ગંગા કી ધારા હેાતી થી. ઔર દિ ઉસ ક્ષીણ જલ-ધારા કા ભીમાન લિયા જાવે તબ તે। યહ સ્થાન વસ્તુતઃ દ્વીપ હી હૈ ઔર અગર ઉસે છે. ક્રિયા જાવે તબ ગૃહ પ્રાયદ્વીપ હી હૈ. કુછ હી હૈા, ભાગીરથી કે તટ પર ઔર ઉસીકી ધારા તીન એર સે આવૃત હોને કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો કારણ ઇસ સ્થાન કી પ્રાકૃતિક શોભા બડી ચિત્તષક હૈ. ઈસસે પહેલે કિ નવદીપ યાત્રા કે વિષય મેં અન્ય કુછ લિખા જાય યહ બતલાના ઉચિત. પ્રતીત હતા હૈ કિ યહ સ્થાન તીર્થ કો કર ગિના જાતા હૈ? ભાગીરથી-તટ પર આબાદ છેને કે કારણ તે યહ તીર્થ હૈ હી; પર ઈસકે અતિરિક્ત કુછ ઔર કારણે સે ભી યહ મહત્વપૂર્ણ સમઝા જાતા હૈ જે સંક્ષેપઃ યે હૈ – ૧-પ્રાચીન ઇતિહાસ દેખને સે પ્રતીત હોતા હૈ કિ નવીય સંસ્કૃતવિદ્યા કા બડા ભારી કેન્દ્ર થા. ઈસ સ્થાન કા પ્રસિદ્ધ નામ-નદિયા હૈ ઔર “નદિયા કે નૈયાયિક” “કાશી કે વૈચ્યાકરણિ” કી તરહ સદા સે વિખ્યાત રહે હૈ. અબ ભી ન્યાયશાસ્ત્ર કા મુખ્ય કેન્દ્ર નદિયા વા. નવદીપ’ હી માના જાતા હૈ. કાશી કી ટકકર કા સંસ્કૃતવિદ્યા કા અગર કોઈ અન્ય કેન્દ્ર ભારત મેં અબ ભી હૈ તો વહ નવદીપ હી હૈ. ગદાધર, રઘુનાથ જેસે પ્રસિદ્ધ નૈયાયિક યહીં હુએ થે. ર-વૈષ્ણવ-મત કે સંસ્થાપક ગૌરાંગદેવ (નિમાઈ વ ચેતન્યદેવ) કી જન્મભૂમિ ભી ઇસી સ્થાન મેં માની જાતી હૈ. ઇસ શહર કે કિસ વિશેષ ભાગ મેં ઈસ મહાપુરુષ કા જન્મ હુઆ થા-વહ અભી તક નિશ્ચિત નહીં હો સકા હૈ, યદ્યપિ ઇસકે લિયે સરકારી ઔર ગેર-સરકારીસભી પ્રયત્ન હુએ હૈ. ઇસ વિષય મેં અભીતક વિદ્વાને કા બડા મતભેદ હૈ. કુછ ભી હે, ગૌરાંગદેવ કે જન્મસ્થાન હાને સે નવદીપ વૈણ કા એક બડો ભારી ગઢ હૈ. હરિદ્વાર-વૃન્દાવન કી તરહ યહાં પર ભી સંકડે મંદિર હૈ. પ્રતિમાસ કી પૂર્ણિમા કો મેલા હોતા હૈ, પર માધા પૂર્ણિમા કા મેલા વિશેષ પ્રસિદ્ધ હૈ. ઇન અવસર પર ભારત કે ઔર વિશેષતઃ બંગાલ, ઉડીસા ઔર આસામ કે યાત્રી દૂર દૂર સે આતે હૈ. ગત માઘ પૂર્ણિમા કે મેલે પર હમ નવદીપ મેં હી છે. ઈન મેલે કી વિશેષ ઉલ્લેખનીય બાત-જે ઉત્તરભારત કે અન્ય તીર્થો પર પ્રાયઃ નહીં પાઈ જાતી–વૈષ્ણવમતાનુયાયી પુરુષ કા ઈકટ્ટા-ઢેલ કી ઔર છનાં કી તાલ પર ઉછલ ઉછલ કર કૂદના ઔર નાચના હૈ. બહુધા, યહ ભક્તિ કે પ્રબલ વેગ મેં હી હોતા હૈ. - કી તરહ શાકોં કા ભી યહ કેન્દ્રસ્થાન હૈ. ઉનકે માઘ-પૂર્ણિમા મેલે કી તરહ ઈનકા કાર્તિકી પૂર્ણિમા કે બડા ભારી મેલા હોતા હૈ. ઉસ અવસર પર દેવી કી ૧૮ પ્રકાર પુરાણવર્ણિત ભિન્ન ભિન્ન આકતિ કી મૂર્તિમાં ૧૫ ઔર ૨૦ ફીટ તક ઉંચી નિકાલી જાતી હૈ ઔર ગંગા મેં વિસર્જિતકી જાતી હૈ. નવદીપ કે ઠીક કેન્દ્રસ્થાન મેં શાકોં કા એક પ્રધાન મંદિર હૈ, જિસકા નામ-“પડામાતાલા” હૈ. યહ સ્થાન કે પંડિત કી અધિક સંખ્યા શાક્તમતાનુયાયી હૈ, ઈસ લિયે વે ઔર ઉનકે સબ છાત્ર ભી પ્રતિદિન પ્રાતઃ-સાયં ઈસ મંદિર મેં દેવી કી પૂજા કરતે હૈ: ઔર જબ કેાઈ છાત્ર યહાં સે વિદ્યા યયન સમાપ્ત કર કે ઘર કે વાપસ જાતા હૈ, તબ ઉસે દેવી કે પ્રણામ કરના અનિવાર્ય હતા હૈ. - પહલે શાકતાં ઔર વૈષ્ણવે મેં પ્રાય: ઝધડે હો જાયા કરતે થે; પર આજકલ દેના મતા કે અનુયાયી શાંતિ સે અપને ઉત્સવ કર લેતે હૈ. પાઠક સ્વયં સમઝ સકતે હૈં કિ ઈન સબ કારણે સે ઇસ તીર્થસ્થાન કા મહત્વ કિતના અધિક હૈ ! ઇસી લિયે, કાશસેવન કી તરહ બંગાલી ભદ્ર પુરુષ વૃદ્ધાવસ્થા મેં નવદીપ મેં નિવાસ કરના પુણ્ય સમઝતે હૈ. વિધવાઓ કી દુર્દશા ચૂં તો સભી તીર્થસ્થાન પર વિધવાઓ કી દુર્દશા હોતી હૈ, પર જૈસી કરણુજનક અવસ્થા યહાં દેખી ગયી હૈ ઐસી હમેં ઉત્તરભારત કે અન્ય કિસી તીર્થ પર દેખને કો નહીં મિલી. અગર આપ નવદ્વીપ કે બજાર, સડક, ચૌરસ્તે ઔર ઘાટ પર જા તબ આપકે વિધવાયે હી નજર આયેંગી, પુરુષ બહુત કમ દીખેંગે. આબાદી કી દૃષ્ટિ સે ભી યહાં પર સ્વિયે કી–ઉનમે" ભી વિધવાઓં કી સંખ્યા પુરુષો કી અપેક્ષા અધિક હૈ. ઔર ઈસ લિયે, અગર ઇસ સ્થાન કા નામ નવદીપ” કી જગહ “વિધવાદીપ' રખ દિયા જાવે તે ઉસમેં તનિક અત્યુક્તિ નહીં હૈ. ઇસ અવસ્થા મેં દુરાચાર ઔર વ્યભિચારસંબંધી જિતને પાપ કપિત કિયે જા સકતે હૈ, યહાં પર ઉન સબકા નગ્ન ચિત્ર દેખા જા સકતા હૈ. વિધવાઓ કે સુધાર કે લિયે યહાં પર નિઋલિખિત સંસ્થા ખુલી હુઈ હૈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #213 -------------------------------------------------------------------------- ________________ નવદ્વીપ—યાત્રા ૧૯૯ ભજન આશ્રમ———ભવાની કેએક મારવાડી સજ્જન ને ઈસ આશ્રમ કીસ્થાપના કી હૈ, યહાં પર પ્રતિદિન ઔસતન ૩૦૦ વિધવાયે પ્રાતઃ ૩ સે ૧૦ તક ઔર શામ કા પાંચ સે રાત કે નવ ભજેતક “હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે; હરે રામ હરે રામ, રામ રામ હરે હરે.” કા એક સાથ ઉચ્ચ સ્વર સે પાઠ કરતી હૈ. ઔર ઇસકે ફલસ્વરૂપ ઈન્હે દેશનાં સમય ૧ સઁવ ચાવલ, દાલ, કુછ નમક-મિ ઔર કભી કભી હરી તરકારી દી જાતી હૈ. પુરુષાં કે બેઠને કે લિયે પૃથક્ સ્થાન બના હુઆ હૈ; પર વે ઇસ કીન મેં દકરૂપ સે હી ભાગ લેતે હૈ. યદ્યપિ યહ સંસ્થા પરોપકાર ભાવ સે ખુલી ગઈ હૈ, તથાપિ ઇસસે વસ્તુતઃ વિધવા કા કુછ ભલા હૈ।તા હૈ-યહ સંદિગ્ધ હૈ. રાત । ઈન્હે પૂર્ણ સ્વતંત્રતા હૈ કિ વે જહાં ચાહે રહે.... લતઃ દુષ્ટ કે પજે મેં ફ્સને કાફિર ભી ખડા અવસર રહ જાતા હૈ. ઇસકે અતિરિક્ત યહાં પર વાસ્તવિક હરિભજન કી અપેક્ષા આડંબર જ઼ી અધિકતા પ્રતીત હાતી હૈ. માતૃ–મંદિર—નવદ્વીપ મે` બંગાલ, ઉડીસા ઔર આસામ કે ભિન્ન ભિન્ન જીલ્લ્લાં સે એસી વિધવાયે-કભી કભી કુમારી કન્યાયે ભી-અદ્ભુત આતી હૈ જો ગર્ભવતી હેાતી હૈં. વહાં રહનેવાલી ભી કઈ ઈસ અવસ્થા કે પ્રાપ્ત હૈ। જાતી હૈં. ઐસી ઘટનાએ સે અધિક દોષ પુષમાં હી કા હાતા હૈ ઈન ગવતી વિધવાએ કી રક્ષા કે લિયે કુછ સજ્જનાં કી એર સે એક “માતૃમંદિર ’’ સ્થાપિત હૈ, જસમેં ગ-રક્ષા કી જાતી હૈ; ઔર પ્રસવકાલ કે કુછ સમય બાદ ત્તક વિધવા કા વડાં રહના પડતા હૈ. પરંતુ સિદિર” મે ૧૭ આસન હી હૈ ઔર માંગ તની હૈ કિ ઉસકે મુકાબિલે મેં ચે બહુત થાડે હૈ. કુલ યહ હૈ કિ યહ માતૃમ ંદિર તે સિર્ફ અમીરે કે લિયે રહ ગયા હૈ ઔર બહુત સે ગુપ્ત માતૃમંદિર ખુલ ગયે હૈ. અનુમાન સે ઇનકી સંખ્યા ૫૦ કે લગભગ હૈ. ગર્ભાવતી વિધવાયે ઈનમેં મુખી જાતી હૈં ઔર જબ સતાન હૈતી હૈ તખ ઉસે પ્રાયઃ મારી દિયા જાતા હૈ. ૯૦ શ્રી સદી ખર્ચે ઇસ પ્રકાર માર દિયે જાતે હૈ. અબ અચ્ચે હુએ મે' સે આધકાંશ કહાં જાતે હૈં. યહ ભી જરા હૃદયપર પથ્થર રખકર સુન લીજીયે. ગંગા કે દૂસરે તટપર કૃષ્ણનગર બસા હુઆ હૈ. નદિયા જીલે કી કચહરિયાં ઇત્યાદિ ઈસી સ્થાનપર હૈ. યહાં પર ઈસાયેાં કી એર સે એક અનાથાલય ખુલ્લા હુઆ હૈ. ઇસ અનાથાલય કે આદી નવદ્વીપ મેં ઘૂમતે રહતે હૈં. ઉન્હેં ઈન ગુપ્ત માતૃમંદિરોં કા ભી પતા હૈ. લતઃ હિંદુએ કી અખાધ ઔર નિર્દોષ સંતાને' ઉન સાયાં કે હાથ ૩) યા ૪) શ્રી સંતાન કે હિસાબ સે એચ દી જાતી હૈં. યહી બચે ખડે હેા કર ફિર ઔર હિંદુઓં કા ઈસાઈ બનાને કા કામ કરતે હૈ. નવીપ મેં હમને યહ ભી સુના થા કિ કભી કભી ઐસે બચ્ચું મુસલમાનાં કે હાથ ભી એચ ક્રિયે જાતે હૈં. હિંદુઓં કી ભય'કર પતિત અસ્વસ્થા કા યહ કુત્સિત રૂપ હૈ. ક્યા ઈસ પર ભી કુછ ટીકા-ટિપ્પણી કી આવશ્યકતા હૈ ? વિધવા આશ્રમ-યહાં પર લાલા માધેારામ રાહતનિવાસી કી એર સે એક વિધવા આશ્રમ ભી ખુલા હુઆ હૈ. ઇસકા મુખ્ય કાર્યાલય લાહૌર મેં હૈ. ઇસ આશ્રમ કે દ્વારા વિધવાં વિવાહ ભી હૈાતે રહતે હૈ. અન્ય સાર્વજનિક સ’સ્થાય નવદ્વીપ મેં ઉપર્યુક્ત સંસ્થાએ કે અતિરિક્ત નિમ્નલિખિત ઉલ્લેખનીય સાજનિક સંસ્થાયે ભી ખુલી હુઈ હૈ. ૧–વેદ વિદ્યાલય-સસ્કૃત પઢનેવાલે નિધન છાત્રાં કે લિયે યહુ એક નિવાસસ્થાન હૈ, જીસમે' આજકલ ૮ કે લગભગ વિદ્યાર્થી રહતે હૈં. મારવાડી સમાજ કી ઔર સે ૩) પ્રતિષ્ઠાત્ર ઔર સરકાર કી એર સે ૪) પ્રતિષ્ઠાત્ર માસિકવૃત્તિ મિલતી હૈ. વિદ્યાર્થિયાં સે આતચીત કરને પર જ્ઞાત હુઆ કિ યહ છાત્રવૃત્તિ વર્તમાન સમય કે અનુસાર, સથા અપર્યાપ્ત હૈ. સંસ્કૃત પઢનેવાલે નિધન છાત્રાં કે લિયે ધૃસકે અતિરિક્ત યહાં અન્ય કાઇ વિશેષ પ્રબંધ નહીં હૈ. –સેવાશ્રમ—એક કિમિટ કી એર સે સ્થાપિત હૈં જીસકે મ`ત્રી શ્રી સદાનંદ મહાચા હૈ. મેલે વા અન્ય સમયેાં પર ભી યહાં સે રાગિયોં કા મુકત દવા દી જાતી હૈ ઔર વિશેષ રેગિયોં કા ઇસ્પતાલ મે રખે જાને કા ભી પ્રધ હૈ, ઇન ગિયોં કા ભાજન ભી ક્રિયા જાતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #214 -------------------------------------------------------------------------- ________________ શુભસગ્રહ-ભાગ ત્રીજો હૈ. જનતા કે લિયે ઇસકે સાથ હી, ઈસ્પતાલ કે ખીચ મે એક દેવદિર ભી હૈ. ૩–અંગ્લા–સંસ્કૃત પુસ્તકાલય--સરકાર કી એર સે સંસ્કૃત-ગ્રંથા કા યહાં એક છેટાસા પુરતકાલય ખુલા હુઆ હૈ. ઇસમે બંગલા ઔર અંગ્રેજી કી ભી થેાડી સી પુસ્તક હૈ વિવિધ ચર્ચા ૧–લલિતા સખી– —યહ એક ઐસા દનીય પદાથ હૈ જો પાઢુકાં કા અન્ય તીથોં પર દેખને કે। નહીં મિલેગા. યહ કૈાઇ મદિર, મઢ વા સભા નહીં હૈ, અપિતુ એક દાઢી-મૂછવાલે હમ આપ જૈસે બગાલી-બ્રાહ્મણ મહાશય હૈ, જીન્હાંને કૃષ્ણ મહારાજ કી ઉપાસના કે લિયે અપને કૈા પત્ની માન, સ્ત્રીરૂપ ધારણ કર લિયા હૈ. દાઢી-મૂછ સાકુ, સ્મિયાં કે સે હી સિર પર લખે બાલ; કાન, નાક ઔર હાથ મેં ઇન્હોં સે આભૂષણ પહેરે હુએ તથા સદા સાડી પદ્ધિને સ્ત્રીલિંગ મે હી ખાતચીત કરતે હૈ. પહિલે કે યહાં પર એક ખાખાજી કે શિષ્ય થે; પર અબ સખીભાવ ધારણ કર લિયા હૈ. અધ-મુદ્ધિ ઔર વિશ્વાસેાં મેં ડૂબી હુઈ હિંદુજનતા મેં તે! સભી ખાતાં કે લિયે ગુંજાઈશ હૈ. ઇસ લિયે, ઈન લલિતા-સખાજી કી ખૂબ પૂજા હાતી હૈ. ઈન્હાંને પુછ હી સાથેાં મેં યહાં પર ખડી જાયદાદ ખડી કર લી હૈ, જીસમે પ્રતિદિન ભાગવત પાઠ હેાતા હૈ. સ્ત્રી રૂપધારી ઈન “સખી'જી કે વિષય મેં યહાં પર કઈ ખાતે સુની ગઈ જીનકા યહાં પર ઉલ્લેખ અનાવશ્યક પ્રતીત હાતા હૈ. ર-તીર્થસ્થાન હેાને સે યહાં પર મદિરાં કી ભરમાર તેા હૈ હી, પર નમે ક મંદિર એસે લી હૈ જીનમે બ્રાહ્મણાતિરિક્ત જનતા સે ॰), ૦૫ ઔર મેલે કે અવસરાં પર ના તક કી પુરી મિલતી હૈ. યહાં આદમી કે પ્રવેશ કી પ્રીસ ભી લી જાતી હૈ. ૩–યહાં પર પડે ઔર બંદર કહી ભી દેખતે કે નહી' મિલે. અન્ય તીસ્થાનાં સે યહ વિભિન્નતા હૈ. ૪-દક્ષિણ દેશ કે મદિરાધીશેાં કી તરહ યહાં કે વૈષ્ણવ મદિરાધિકારિયોં ને ભી દેવદાસિયાં રખી હુઇ હૈ' જિનકી સંખ્યા છ સે લેકર દસ તક ઔર કહી' કહી ઇસસે અધિક ભી હૈ. ઇસ કા અનિવાય પરિણામ વ્યભિચાર કી વૃદ્ધિ હૈ. ( “અલંકાર” વર્ષોં ૪; અંક ૧લામાં લેખકઃ-શ્રીયુત ૫૦ દીનાનાથ જી સિદ્ઘાંતાલ'કાર, કલકત્તા) ( : ૮૬–પ્રાચીન શિક્ષા—પ્રણાલી શિક્ષા કા પ્રશ્ન ખડે મહત્ત્વ કા હૈ, શિક્ષા ખીજ હૈ ઔર આચાર-વ્યવહાર ઉસકે ફલ મનુષ્ય કા જસી શિક્ષા દી જાયગી વૈસે હી ઉસકે આચાર-વ્યવહાર હે ંગે. યહ નિયમ જાતિયાં મેં ભી લગતા હૈ, ભિન્ન ભિન્ન દેશાંકી ભિન્ન ભિન્ન જાતિયાં મેં આચાર ઔર વ્યવહાર કે ભેદ કા મૂલ કારણ, ઉન ઉન જાતિયાં કી જાતીય શિક્ષા કે ભિન્ન ભિન્ન પ્રકારેાં મે' દેખના ચાહીએ. અતઃ “પ્રાચીન ભારત મેં શિક્ષા કા પ્રકાર ક્યા થા?” યહુ પ્રશ્ન વૈયક્તિક ઔર જાતીય દેશનાં દૃષ્ટિયાં સે બડે મહત્ત્વ કા હૈ. ભારત કી પ્રાચીન શિક્ષાપ્રણાલી પર સંક્ષેપ સે વિચાર કરને કે લિયે હમે ‘આચાય’ શબ્દ કે રહસ્યા પર ગહરા વિચાર કરના ચાહીએ. ભારતીય શિક્ષાપ્રણાલી મેં ‘આચાર્ય' શબ્દ કા સ્થાન વિશેષ ગૌરવાન્વિત હૈ. ઇસ શબ્દ કે અં મેં શિક્ષા કા સંપૂર્ણ રહસ્ય છિપા પડા હૈ. શિષ્ય કે પ્રતિ આચાર્ય' કે શિક્ષા-સંબધી ક્યા કુંબ્ય હૈ?” ઇનકા દિગ્દર્શન ‘આચાર્ય' શબ્દારા કરાયા ગયા હૈ. નિરુક્તકાર યાસ્કાચા ને આચાર્યાં શબ્દ કા જો નિર્વાંચન કિયા હૈ, ઉસસે પ્રતીત હાતા હૈ કિ પ્રાચીન ભારત મેં શિક્ષા કે તીન વિભાગ કિયે ગયે થે. યાસ્કાચાં ને ‘આચા’ શબ્દ કા નિર્વચન નિશ્નલિખિત શબ્દો મે ક્રિયા હૈ. યથાઃ— ચારૂં શ્રાદ્ઘતિ, વિનોસ્થાન, અશ્વિનતિ ક્રિમ” । પ્રંસકા અં યહ હૈ કિ આચાય વહ હૈ જો કિ શિષ્ય કે આચાર કે ઠીક કરે, શિષ્ય કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન શિક્ષા-પ્રણાલી મસ્તિષ્ક મેં પદાર્થો કા સંચય કરે તથા ઉસમેં બુદ્ધિ-શક્તિ કો જાગૃત કરે. ઇસ નિર્વચન મેં શિક્ષા કે તીન વિભાગ દર્શાએ હૈ -(૧) આચારશિક્ષા, (૨) અર્થ શિક્ષા ઔર (૩) બુદ્ધિશક્તિ કા જાગરણુ. ભારત કી વર્તમાન શિક્ષાપ્રણાલી મેં શિક્ષા કે ઈને તીન વિભાગે મેં સે કેવલ એક વિભાગ પર હી અધિક બલ હૈ ઔર વહ હૈ “અર્થશિક્ષા”. અધ્યાપક કી યહ ઇચ્છા કિ વિદ્યાથીએ કે મસ્તિષ્ક મેં સંખ્યા કી દૃષ્ટિ સે અધિક અર્થે અર્થાત પદાર્થો કા બેધ ભર દિયા જાય– “અર્થ શિક્ષા” કહલાતી હૈ. વર્તમાન અંગ્રેજી ઢંગ કે ચલે હુએ ભારતીય સ્કૂલે કી વિશેષતયા તથા કલિ કી સામાન્યતયા યહી અવસ્થા હૈ. ઇન સંસ્થાઓ મેં વિદ્યાર્થી કે મસ્તિષ્ક કે “લંબર રૂમ” અર્થાત કબાડિયે કી દુકાન બનાને પર જિતના જોર દિયા જાતા હૈ ઉસકી શતાંશ જેર ભી વિદ્યાથી ચે કે “શ્રેષ્ઠ મનુષ્ય” બનાને મેં નહીં દિયા જાતા. પરંતુ ભારતીય શિક્ષાપ્રણાલી કા યહ હાલ ન થા. ભારતીય શિક્ષાપ્રણાલી મેં શિક્ષા કા ઉદ્દેશ્ય થા “પૂર્ણ મનુષ્યત્વ”. ઇસી લિયે ભારત કે આચાર્ય, શિક્ષા કે તીન વિભાગે કે ઉપાધ્યાય સમઝ જાતે થે, જિનમેં પહલા વિભાગ થા “આચારશિક્ષણ”. આચાર કે બિના પદાર્થધ અતિહાનિકારક છે. આચાર, જીવન-પુષ્પ કા ઉત્તમ સુગંધ હૈ ઔર સુખે દેહ-વૃક્ષ કા સુંદર પુષ્પશૃંગાર હૈ. વર્તમાન યુગ મેં આચાર-શિક્ષણ કે અભાવ કે સાથ જો પદાર્થ બોધ પર જોર દિયા જાતા હૈ-ઇસકા હી યહ પરિણામ હૈ કિ સંસાર મેં અશાન્તિ કા રાજ્ય દિદિન અધિક હે રહા હૈ. ચાહીએ તે યહ થા કિ વિજ્ઞાન કી ઉન્નતિ કે સાથ સાથ મનુષ્ય કે દુઃખનિવારણ કે અધિક અન્વેષણ કિયા જાતા; પરંતુ વર્તમાન યુગ મેં ઈસસે ઉલટા હૈ રહા હૈ. વર્તમાન યુગ મેં વિજ્ઞાન હી દુ:ખ કા ઉગ્ર કારણ બન રહા હૈ. વિજ્ઞાન કી ઉન્નતિ કા પ્રાગ મનુષ્ય કે દુઃખનિવારણ કે લિયે નહીં હો રહા, અપિતુ ઇસકા પ્રયોગ ઉન દુઃખું કે અધિક બઢાને મેં હો રહા હૈ. ઇસકા યહી કારણ હૈ કિ વર્તમાન સમય મેં “અર્થીશિક્ષા” કે સાથ “આચારશિક્ષા” પર બલ નહીં દિયા જાતા. આચાર-શિક્ષણ કે ઇસ રહસ્ય કે જાન કર હી મનુ મહારાજ ને “બ્રહ્મચર્યાશ્રમ મેં પ્રવિષ્ટ હેતે હુએ બાલક કે પહલે ક્યા શિક્ષા ની ચાહિએ” ઇસ સંબંધ મેં નિમ્નલિખિત એક લેક લિખા હૈ - " उपनीय गुरुः शिष्यं शिक्षयच्छौचमादितः । आचारमग्निकाय च संध्योपासनमेव च ॥" ઈસકા અર્થ યહ હૈ કિ શિષ્ય કા ઉપનયન સંસ્કાર કરને કે પશ્ચાત ગુરુ ઉસે આરંભ મેં શુદ્ધિ કા પાઠ પઢાવે. તદનંતર સદાચાર, અગ્નિહોત્ર તથા સંપાસન કા ઉપદેશ દે. ઇસ શ્લોક મેં “અર્થશિક્ષા” ઔર “બુદ્ધિ કે જારણ” કા વર્ણન નહીં કિયા. શિક્ષા કે ઇન દે પ્રકારે કા સ્થાન શુદ્ધિ, સદાચાર, અગ્નિહોત્ર ઔર સંધ્યોપાસન કે શિક્ષણ કે પશ્ચાત કા હૈ. શુદ્ધિ મેં, રહન સહન કે સ્થાન વસ્ત્રો, શરીર ઔર ઇ િકે સાફ રખના શામીલ હૈ. ઈસ શુદ્ધિ કે ઉપદેશ કે પશ્ચાત સદાચારશિક્ષણ કા આરંભ હોતા હૈ. સદાચારશિક્ષણ કે ભી દો વિભાગ હૈ. એક તો “વ્યવહાર-શિક્ષણ” જિસે કિ શિષ્ટાચાર ય સભ્યતા કહતે હૈ, ઔર દૂસરા “દદ્રિયનિગ્રહ” જિસમેં કિ સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, તપ આદિ યમ-નિયમ સંમિલિત હં. જબ યહ દેખ લિયા જાય કિ શિષ્ય અબ શુદ્ધિ કી કસૌટી પર પૂરા ઉતર આયા હૈ, તબ ઉસે સદાચાર કા ઉપદેશ દેના ચાહીએ. દસ સદાચાર કે શિક્ષણ મેં પ્રથમ શિષ્ટાચાર પર બલ દેના ચાહીએ ઔર તત્પશ્ચાત યમ-નિયમ કે આચરણ પર. શુદ્ધિ ઔર સદાચાર કે શિક્ષણ કે પશ્ચાત અગ્નિહોત્ર કે નિયમનદ્વારા સ્કૂલ નિયમો કા અભ્યાસ કરા કર પુનઃ શનૈઃ શનૈઃ સંધ્યાપાસન કે સમ વિષય તથા અંતર્ધાન કા બોધ કરાના ચાહિયે. ઇસ પ્રકાર મનુ મહારાજ કે મત કે અનુસાર શિષ્ય કે પ્રતિ શુદ્ધિ, સદાચાર, ધર્મ કે સ્થૂલ તથા સૂમ નિયમે કા ઉપદેશ દેના હી આચાર શિક્ષા હૈ. ઇસ આચારશિક્ષા કે પશ્ચાત ભારતીય શિક્ષાપ્રણાલી મેં “અર્થશિક્ષા” કા પ્રારંભ હેતા થા. ઈસ અર્થશિક્ષા મેં વ્યાકરણ, સાહિત્ય, શિલ્પ, જ્યોતિષ, ગણિત આદિ વિષયે કા પરિજ્ઞાન કરાયા જાતા થા. આચારશિક્ષા કે દઢ આધાર પર ખડા કિયા ગયા અર્થશિક્ષા કા યહ પ્રાસાદ અત્યંત સુખકારી તથા હિતકારી હુઆ કરતા થા. ઈસ અર્થ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ જીભસગ્રહ–ભાગ ત્રીજો શિક્ષણ કે સાથ સાથ ભારત કા પ્રાચીન આચાર્યં યહ ભી દેખા કરતા થા કિ યહ અશિક્ષા વિદ્યાર્થી' મેં સ્વતઃ પરિસ્ફૂરણુ હાનેવાલી તથા ઉહાપાઠ કર સકનેવાલી બુદ્ધિ કા ભી અંકુરિત કર રહી હૈ યા નહીં. અગ્રેજી રંગ મે રંગી હુષ્ટ ભારત કી વમાન શિક્ષા વિદ્યાર્થી યેાં મે ઇસ બુદ્ધિશક્તિ કા જાગૃત નહીં હૈ।ને દેતી. ભારત કી વર્તમાન શિક્ષા કા ખી. એ. યૂરોપ કે મુકાબિલે મેં કુછ ભી નહીં હૈ. ઇસકા કારણ યહી હૈ કિ ભારત કી વર્તમાન શિક્ષાપ્રણાલી કા ઢંગ અસા ભદ્દા ઔર અસ્વાભાવિક હૈ કિ જિસસે બુદ્ધિશક્તિ સહજ સ્વભાવ સે પરિસ્ડટિત હૈ। હી નહીં સકતી. ભારત કી પ્રાચીન શિક્ષાપ્રણાલી મેં યહ બાત ન થી. ઇસ પ્રણાલી મેં બુદ્ધિ કે વિકાસ પર પર્યાપ્ત ધ્યાન દિયા જાતા થા. ઇસ પ્રકાર આચાય શબ્દ કે આધાર પર મૈંને યહ દર્શાને કી કાશીશ કી હૈ કિ પ્રાચીન ભારતવર્ષ મેં શિક્ષા કે તીન વિભાગ હુઆ કરતે થે, ‘આચારશિક્ષા', ‘અર્થાંશિક્ષા’ ઔર ‘બુદ્ધિ કા જાગરણુ’. ઈન તીન વિભાગોં સે હી શિક્ષા કા ઉદ્દેશ્ય પૂર્ણ હા સકતા હૈ. કૈવલ કિસી એક વિભાગપર જોર દેને સે શિક્ષા કા ઉદ્દેશ્ય પૂર્ણ નહીં હૈ। સકતા. ( “અલંકાર” વ-૪ થાના પ્રથમાંકમાં લેખક-પ્રા॰ વિશ્વનાથજી વિદ્યાલંકાર, ઉપાચા.) ૮૭–નાલદા કા વિશ્વવિદ્યાલય પ્રથમ પ્રભાત ઉદ્દય તવ ગગને, પ્રથમ સામરવ તાવને; પ્રથમ પ્રચારિત તવ વન ભવને, જ્ઞાન ધર્મ કત કાવ્યકાહિની. વિ ખબૂ કી યહ ઉક્તિ નાલંદા વિશ્વવિદ્યાલય સદશ વિશ્વવિદ્યાલયેાં કે પ્રાચીન ભારત મેં અસ્તિત્વ તે હી ચરિતાર્થોં કી હૈ. ભારત કા જ્ઞાન ઔર ધર્મ કે કારણ સંસાર કા ગુરુ બનાને કા શ્રેય નાલંદા સદશ વિશ્વવિદ્યાલયોં કા હી હૈ. ચીન, કારિયા, જાપાન, ઈંડેાચાઇના, તુર્કસ્તાન ઔર તિશ્ચંત યદિ ભારત કા આજ ભી આદર કી દૃષ્ટિ સે દેખતે હૈં ઔર ભારત કા અપની ધભૂમિ માનતે હૈ તથા ભારત કી યાત્રા કર અપને જન્મ કા સાર્થક કરતે હૈં । ઇસકા શ્રેય નાલંદા, ઉદંતઃપુર ઔર વિક્રમશિલા સદશ બૌદ્ધકાલ મેં સ્થાપિત વિશ્વવિદ્યાલયેાં કે પ્રાપ્ત હૈ. ઈન્હી વિદ્યાલયેાં સે હજારાં કી સંખ્યા મેં ભારત બાહર મહાત્મા મુદ્દે કી શિક્ષા ઔર ભારતીય સભ્યતા તથા સંસ્કૃતિ કે લે જાનેવાલે બૌદ્ધ ભિક્ષુઓ કા પ્રવાહ પ્રવાહિત હુઆ, જો નિરંતર મુસલમાનાં કે આક્રમણ સે પૂર્વાંતક જારી રહા ! ઇન પ્રાચીન વિશ્વવિદ્યાલયેાં મેં. નાલંદા કા વિશ્વવિદ્યાલય સર્વપ્રથમ સ્થાપિત હુઆ થા. ઇસ સમય જખ કિ હમ ભારતીય સંસ્કૃતિ કે આધાર પર સ્વતંત્ર શિક્ષણાલયેાં કી સ્થાપના કરને મેં પ્રયત્નશીલ હૈં ઐસે સમય નાલંદા વિશ્વવિદ્યાલય કા સંસ્મરણ હમારે અંદર સ્તુતિ ઔર હમારે આદર્શો કે અંદર જિવિતા ઉત્પન્ન કરેગા. રશાન-નાલંદા વિશ્વવિદ્યાલય કે અવશેષ ઇસ સમય ભી નજ઼ભ્રષ્ટ અવસ્થા મેં બિહાર પ્રાંત કે બડગાંવ સે ૩૦૦ ફીટ કી દૂરી પર પાયે જાતે હૈં. ‘ખડગાંવ’ ‘રાજગિર’ સે ૮ મીલ દૂર હૈ. નાલંદા વિશ્વવિદ્યાલય કે અવશેષાં કે દતાત્સુકાં ! બિહાર-ખખ્તિયારપુર રેલ્વે સે જાના ચાહિયે ઔર અડગાંવ સ્ટેશન પર ઉતરના ચાહિયે. ઇસસે એક મીલ પર નાલંદા વિશ્વવિદ્યાલય કે પ્રાચીન ગૌરવ કી સ્મૃતિ કા ફિર સે તાજા બનાનેવાલે અવશેષ દીખ પડેંગે ઇતિહાસ – નાલંદા વિશ્વવિદ્યાલય કબ સ્થાપિત હુઆ ઔર કિસને કિયા યહ અભી તક નિશ્ચયપૂર્વક નહીં કહા જા સકતા. દસકા પ્રારંભ એક સાધારણ બૌદ્ધ વિહાર કે રૂપ મેં હુઆ, જિસમેં કિ અનેક સ્થવિર ઔર ભિક્ષુ લેગ નિવાસ કરતે થે. પ્રસિદ્ધ બૌદ્ઘ આચાર્ય સારિપુત્ર ઈસી સ્થાન પર નિવાસ કરતા થો. બૌદ્ધ અનુશ્રુતિ કે અનુસાર ઉસને સી સ્થાન પર અપને ૮૦ હજાર શિષ્યોં ઔર અ`તાં કે સાથ નિર્વાણપદ કા પ્રાપ્ત ક્રિયા થા. બૌદ્ધ વિહાર ઔર સધારામ કે રૂપ મેં નાલંદા કી કીર્તિ ભગવાન મુદ્દે કે કાલ સે હી પ્રારંભ હાતી હૈ. પ્રસિદ્ધ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #217 -------------------------------------------------------------------------- ________________ નાલંદા કા વિશ્વવિદ્યાલય ૨૦૧ તિબ્બતી ઐતિહાસિક તારનાથ કે અનુસાર સમ્રાટ અશોક ને યહાં પર એક વિશાલ મંદિર ઔર વિહાર કા નિર્માણ કરાયા ઔર અશોક કે પ્રયત્ન સે હી નાલંદા એક શિક્ષાકેન્દ્ર કે રૂપ મેં પરિવર્તિત હોના પ્રારંભ હુઆ. ઈસકે બાદ ધીરે ધીરે નાલંદા કી ઉન્નતિ હતી ગઈ. સુવિષ્ણુ નામક એક બ્રાહ્મણ ને વહાં ૧૦૮ મંદિર કા નિર્માણ કરાયા ઔર “અભિધર્મ કી શિક્ષા કે, લિયે ૧૦૮ શિક્ષણાલય કી સ્થાપના કરી. ઇસકે બાદ અનેક સદિયે તક નાલંદા એક શિક્ષાકેન્દ્ર કે રૂપ મેં ધીરે ધીરે વિકસિત હોતા રહો. પીછે સે રાજશક્તિ કા ધ્યાન ભી ઇસ એર આકૃષ્ટ હુઆ ઔર સબસે પૂર્વ શક્રાદિત્ય નામ કે રાજા ને નાલંદા મેં અનેક ઇમારત કા નિર્માણ કરાયા. ઈસી તરહ ઉસકે પીછે બુદ્ધગુપ્તરાજ તથા ગતગુતરાજ ઔર બાલાદિત્યરાજને નાલંદા કી ઉન્નતિ મેં બહુત સહાયતા પહુંચાઈ. બાલાદિત્યરાજ પ્રસિદ્ધ દૂણ–આક્રાન્તા મિહિરકુલ કા સમકાલીન થા ઔર છઠ્ઠી સદી મેં મગધ કા રાજા થા. ગુપ્ત સમ્રાટૅદ્વારા સહાયતા કે પ્રાપ્ત કર નાલંદા ને બડી ઉન્નતિ કી ઔર શીધ્ર હી વિશ્વવિદિત વિશ્વવિદ્યાલય બન ગયા. અનેક ચીની તથા અન્ય વિદેશી વિદ્યાર્થિઓ કા યાન ઈસકી ઓર આકૃષ્ટ હુઆ ઔર બડી સંખ્યા મેં વિદેશી વિદ્યાર્થી યહાં પર વિદ્યાધ્યયન કે લિયે આને લગે. નાલંદા મેં શિક્ષા પ્રાપ્ત વિદેશી વિદ્યાર્થિ મેં કુછ કે નામ નિમ્રલિખિત હૈ– ૧-શર્મણ ન ચિન,-પ્રકાશમતિ, ૭ થી સદીમેં આયા ઔર તીન વર્ષ તક યહાં રહા. ૨-થી-હો–શ્રીદેવ, સને યહાં રહ કર મહાયાન ધર્મ ક અધ્યયન કિયા, ૩-આર્યધર્મન-યહ એક કોરિયન થા ઔર નાલંદા મેં હી મરે. ૪-૬૮૮ મેં એક કોરિયન ભિક્ષુ આયા. પ-સ્વી હોગ-૭ વીં સદી મેં આયા ઔર યહાં ૮ વર્ષ તક રહા. ૬-એ કેગ-ધર્મદત્ત યહાં તીન વર્ષ તક રહા. હ-ઈસિંગ–બુદ્ધર્મો, ૧૦ સાલ તક નાલિંદા મેં રહ કર શિક્ષા પાઈ. ૮-તેફાંગ-ચંદ્રદેવ, યહ નાલંદા કે દર્શનેં કે આયા થા. ૯-તાંગતાંગ-મહાયાન સંપ્રદાય કા થા. નાલંદા કે દર્શને કો આયા થા. માંગ-૨ સાલ કે લગભગ યહાં રહ કર ઈસને અધ્યયન ક્યિા. ૧૧-૨ન સન-યહ એક કેરિયન ભિક્ષુ થા. યહ પ્રયાણવર્મા નામ સે જ્યાદા મશહૂર હૈ. યહ ભી નાલંદા કે દર્શન કો આયા થા. ૧૨-કિંગ-ચૂ-શીલપ્રભ-યહાં રહ કર દોષ કા અધ્યયન કિયા. ૧૩-ઘન તાતા-૧૦ સાલ તક યહાં રહ કર અધ્યયન કિયા. ૧૪-વાન હોંગ-પ્રાણ દેવ, યહાં રહ કર કેક કા અદયયન કિયા. ઈન આગત વિદ્યાર્થી કે દ્વારા હી નાલંદા વિશ્વવિદ્યાલય કે બારે મેં બહુત સી જ્ઞાતવ્ય બાતે હમેં માલૂમ હોતી હૈ. વિશેષતઃ ઘનસાંગ ઔર ઇત્સિંગ કે યાત્રાવૃત્ત વિશેષ તૌર સે ઈસ પ્રસંગ મેં સહાયક હૈ. હમ ઉનહીં કે યાત્રાવૃત્ત કે આધાર પર સંક્ષેપ સે નાલંદા વિશ્વવિદ્યાલય "કા વર્ણન યહાં દેતે હૈ. સંચાલન-ઇસ મહાન વિશ્વવિદ્યાલય કા સંચાલન અનેક રાજાઓ કે દ્વારા દિયે ગયે નિરંતર દાન સે હોતા થા. રાજાઓ ને ઇસકે સંચાલન કે લિયે સૈકડે ગાંવ કી આમદની વિશ્વવિદ્યાલય કે આધીન કર દી થી. ઘનસાંગ કે સમય વિશ્વવિદ્યાલય કે પાસ ૨૦૦ ગાંવ થે. ગાં સે હી આવશ્યક સામગ્રી પ્રાપ્ત હોતી થી. પ્રત્યેક વિદ્યાર્થી કે નિયમિત પરિમાણ મેં ભેજને મિલતા થા જે કિ ઇસ પ્રકાર થા-૧૨૦ જસ્વીર, ૨૦ પૂગા, મહાશાલી ચાવલોં કા એક પૈક. તૈલ, મખને ઇત્યાદિ ભી નિયમિત પરિમાણ મેં દિયા જાતા થા. ( શિક્ષાકમ-નાલંદા વિશ્વવિદ્યાલય મેં કેવળ ઉંચી હી શિક્ષા દી જાતી થી. ઈસમેં પ્રવિષ્ટ હોને કે લિયે એક અધિકારી પરીક્ષા લી જાતી થી, જિસમેં ઉત્તીર્ણ હેને કે બાદ હી વિદ્યાથી વિશ્વવિદ્યાલય મેં પ્રવિષ્ટ હો સકતે થે. ઇસ પરીક્ષા કે લિયે નિમ્ર વિષયાં મેં ઉત્તીર્ણ હના આવશ્યક થાઃ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧–વ્યાકરણ-ઇસકે પાઠવ્ય વિષય મેં ૫ મુખ્ય ગ્રંથ છે. પ્રથમ સિદ્ધ, દૂસરા ધાતુ. ઇસ ગ્રંથ મેં એક હજાર કલોક થે, તીસરા સૂત્ર, ચૌથા ખિલ. ખિલ મંત્ર અષ્ટધાતુ, મંડ ઔર ઉણાદિ ઇન તીન વિભાગે મેં વિભકત હોતા થા. ઇસમેં કુલ તીન હજાર લોક થે. પાંચવા ગ્રંથ વૃત્તીસૂત્ર થાઃ જે કિ પાણિનિ અષ્ટાધ્યાયી કે ભાષ્ય કા નામ થા. ૨-ગઇ ઔર પધ-ઇસ પરીક્ષા મેં વિદ્યાથીએ કે દિયે ધારાવાહિક રૂપ સે સંસ્કૃત મેં ગદ્ય લિખના આના આવશ્યક થા. સાથ હી પદ્યરચના કી યેગ્યતા ભી આવશ્યક થી. ૩-હેતુવિદ્યા-ઇસમેં “ન્યાયદ્વાર તર્કશાસ્ત્ર” નામક ગ્રંથ : અનુશીલન કર ઉસમેં ઉત્તીર્ણ હોના આવશ્યક થા. ૪-અભિધમ કેષ-યહ પરીક્ષા દ્વારપંડિત' નામક વિશ્વવિદ્યાલય કે અધિકારી દ્વારા લી જાતી થી. ઘનસાંગ ને લિખા હૈ કિ યહ અધિકારી પરીક્ષા બહુત કઠોર હતી થી. ઈસમેં અનુત્તીર્ણ વિદ્યાર્થિ કી સંખ્યા ૪૦ પ્રતિશતક સે કમ નહીં હોતી થી. ઈસસે પ્રતીત હતા હૈ કિ નાલંદ વિદ્યાલય કે સંચાલક કે અપને વિશ્વવિદ્યાલય કા સ્ટેન્ડ ઉંચા રખને કા હમેશ ધ્યાન રહતા. થા. વિશ્વવિદ્યાલય મેં કૌનસે વિષય મુખ્યતયા પઢાયે જાતે થે ઈસકા વૃત્તાંત થિયાં કે લેખ સે મિલતા હૈ. બૌદ્ધધર્મ કા ઉચે સે ઉંચા અધ્યયન ઇસ વિશ્વવિદ્યાલય કા મુખ્ય કાર્યો થા. ઇસી લિયે બૌદ્ધધર્મ કે સભી પ્રસિદ્ધ શાસ્ત્ર યહાં પર પઢાયે જાતે થે. પર કેવલ બૌદ્ધધર્મ કે શાસ્ત્ર હી નહીં અપિતુ અન્ય વિદ્યાઓ કે પઢાને કા ભી યહાં સમુચિત પ્રબંધ થા. ( શિક્ષાપ્રબંધ–ઇત્સિંગ કે અનુસાર ઈસ વિશ્વવિદ્યાલય મેં ઇસ પ્રકાર કે શિક્ષક થે જે સબ સૂત્ર ઔર શાસ્ત્રોં કા અધ્યાપન કરતે થે. ૫૦૦ એસે વિદ્વાન જે ૩૦ “વિદ્યાસંગ્રહો કે પઢા સકતે થે, ઔર ૧૦ એસે વિદ્વાન છે જે ૫૦ “વિદ્યાસંગ્રહો” કી વ્યાખ્યા કર સકતે થે. ' ઈન્ડી ૧૦ વિદ્વાને મેં એક કુલપતિ આચાર્ય હેતા થા. વિશ્વવિદ્યાલય મેં ઐસી ૧૦૦ વેદિયાં થી, જહાંસે શિક્ષકલોગ વ્યાખ્યાન દિયા કરતે થે. ઘુનસાંગ કે સમય શીલભદ્ર નામ કા આચાર્ય નાલંદા વિશ્વવિદ્યાલય કા પ્રધાન થા. યહ શીલભદ્ર બંગાલ કા રાજકુમાર થા; પરંતુ ઇસને રાજ્ય કી આકાંક્ષા છોડ કર શિક્ષા મેં હી અપના સંપૂર્ણ જીવન લગા દિયા થા. - શૂનસાંગ કે અનુસાર ૧૦,૦૦૦ વિદ્યાર્થી ઇસ વિશ્વવિદ્યાલય મેં શિક્ષા પ્રાપ્ત કરતે થે. નાલંદા મેં શિક્ષક ઔર વિદ્યાર્થિવ કા પારસ્પરિક સંબંધ બડા ઘનિષ્ટ હોતા થા. વિદ્યાર્થી લોગ અપને ગુઓ કી સેવા કરતે થે ઔર ગુરુ કેવલ વિદ્યાદાન હી નહીં કરતે થે, પ્રત્યુત વિદ્યાર્થિવે કે ચારિત્ર્ય કો ઉન્નત કરના અપના કર્તવ્ય સમઝતે થે. નાલંદા કે સ્નાતક કી ઉપાધિ કે રાજ્યદ્વારા સ્વીકાર કિયા ગયા થા. ઉહે રાજ્ય કી ઓર સે કાર્ય મિલતા થા. પુસ્તકાલય-ઇસ મહાન વિશ્વવિદ્યાલય કા પુસ્તકાલય ભી એક વિરાટ પુસ્તકાલય . થા, જે સંસાર કે પ્રાચીન પુસ્તકાલયે મેં એક અનુપમ થા. યહ પુસ્તકાલય ભી નાલંદા કે “ ધર્માગંજ ' નામક વિભાગ મેં સ્થિત થા. યહ ભવન તીન વિભાગે મેં વિભક્ત થા, ઇનકે નામ ક્રમશ: “રત્નસાગર, ” “ રત્નોદધિ” ઔર “રત્નરંજ ” થે. યે તીન ભવન બડે વિશાલ થે. ઈનકી વિશાલતા કા ઇસીસે અનુમાન કિયા જા સકતા હૈ કિ રત્નોદધિ નવમછલા થા. ઇસમેં વિશેષતયા ધાર્મિક સાહિત્ય પ્રચુર માત્રા મેં થા. મુસલમાન આક્રેતાઓ ને ઈસ પુસ્તકાલય કે ભી અછૂતા નહીં છોડા ઔર આગ કી જ્વાલાઓ કે યહ અર્પિત હે ગયા. વૈભવ-ઇસ વિશ્વવિદ્યાલય કા વૈભવ અપાર થા. ઘનસાંગ ને ઇસકે વૈભવ કે વિષય મેં લિખા હૈ કિ ઇસ વિશ્વવિદ્યાલય કે વિશાલ ભવને કે ઉંચે બુર્જ ઔર સુંદર રમણીક મીનારે પર્વત કી ચેટિયોં કી તરહ શોભાયમાન હૈ. ઇસકી વેદશાલાયે પ્રાત:કાલીન બાપ મેં વિલીન રહેતી હૈ, ઇસકે ઉચે ભવન બાદલ કે છૂતે હે. ખિડકિયે સે મેઘ ઔર વાયુદ્વારા નિરંતર ચિત્રિત કિયે જાતે હુયે આકાશ કે દેખા જા સકતા હૈ તથા રોશનદાન સે સૂર્ય ઔર ચંદ્રમા કે સંમેલન કા અપૂર્વ દશ્ય દિખલાઈ દેતા હૈ. નિર્મલ પારદશ જલાશય પર નીલ ઈદીવર, લાલ કનક પુષ્પ અનુપમ શોભા ઉત્પન્ન કરતે હૈ. આમ્રકુ કી સઘન છાયા દ્વારા દૃશ્ય ઔર ભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #219 -------------------------------------------------------------------------- ________________ પવલ કી ખેતી ૨૦૩ અપૂર્વ તથા સુંદર હા જાતા હૈ. ઉપાધ્યાયેલું કે મકાન એક હી પ્રકાર કે ચૌમલે ખનાયે ગયે હૈ. સીઢિયાં મેાડદાર બનાઈ ગઈ હૈ. યહ વિશાલ વૈભવ કિસી ભી જાતિ કે લિયે ગવ` કા કારણ હા સકતા હૈ. અ'ત—નાલંદા કે વિશ્વવિદ્યાલય કે સમીપ હી એક ઔર વિશ્વવિદ્યાલય વિક્રમશિલા નામક વિકસિત હો રહા થા. પાલવ'શી રાજાઓ કે બઢતે વૈભવ, પ્રતાપ ઔર શ્રી કે સાથ સાથ વિક્રમશિલા કા વૈભવ ઔર શ્રી તથા ગૌરવ બઢતા ગયા. પાલવંશી રાજા ને નાલંદા કે સ્થાન પર વિક્રમશિલા કૅા રાજકીય વિશ્વવિદ્યાલય બનાયા ઔર ઉસીકેા ઉન્નત કરને ઔર બઢાને મેં અપના ધ્યાન ક્રિયા. રાજ્ય-સહાનુભૂતિ કે અંત હૈ। જાને સે નાલંદા વિશ્વવિદ્યાલય કી પ્રભા ભી ક્ષીણુ હાને લગી. ફિર ભી બહુત સમય તક પહુ વિક્રમશિલા કે સામને પ્રતિયેાગિતા મે’ટિકા રહા ઔર ઉન્નતિ કરતા રહ્યા. મહામહેાપાધ્યાય હરપ્રસાદ શાસ્ત્રી કી સંમતિ મે ૧૦ વીં ઔર ૧૧ વી શતાબ્દી તક નાલંદા વિશ્વવિદ્યાલય શક્તિશાલી વિશ્વવિદ્યાલય થા, જો ન કૈવલ વિક્રમશિલા કી પ્રતિયેાગિતા મેં ખડા રહા, પર અપને પ્રાચીન ગૌરવ કા ભી કાયમ રખ સકા. મુહંમદ બિન ખખ્તિયાર ખિલજી કે બિહાર ઔર ખ'ગાલ પર આક્રમણ કે સમય મેં ભી નાલંદા વિશ્વવિદ્યાલય વિદ્યમાન થા. મુહંમદ બિન ખ્તિયાર ખિલજી કે આક્રમણેાં તે હી ઇસ વિશ્વવિદ્યાલય કા અંત ક્રિયા. ( ‘‘અલંકાર” વર્ષ ચેાથાના પ્રથમાંકમાં લેખક—એક ઇતિહાસપ્રેમી ) ૮૮–પરવલ કી ખેતી 000500— મનુષ્યાં કે ભાજન કે લિયે શાક-ભાજી કી કિતની આવશ્યકતા હૈ ઇસકા લિખના યહાં પર વૃથા હૈ; યેાંકિ વર્તમાન સમય મેં સબ કોઇ જાનતે હૈં કિ હરી તરકારી યા શાક કે ઉપયેાગ સે મનુષ્યમાં કા સ્વાસ્થ્ય ઉત્તમ રડતા હૈ, ભાજન સ્વાદિષ્ટ તા હૈ ઔર પચ ભી જાતા હૈ. ઉસ દયાલુ પરમેશ્વર તે શાક-ભાજિયે કે લિયે ભિન્ન-ભિન્ન પ્રકાર કે પૃથક્-પૃથક્ ગુણવાલે શાક બનાયે હૈં. પ્રાચીનકાલ મેં જબ કિ દેશાંતર કરને કા સુબીતા નહીં થા, મનુષ્યાં કા અપને–અપને દેશ કે શાર્કાં સે હી સંતુષ્ટ રહના પડતા થા; પરંતુ વમાન સમય મેં તે કઇ પ્રકાર કે શાક એક દેશ તથા પ્રાંત સે દૂસરે દેશ તથા પ્રાંત મે' શીઘ્રતા સે પહુંચા દિયે જાતે હૈ ઔર વહી પેદા ભી કિયે જા સકતે હૈં. આલૂ, કાભી ( કાલીક્લાવર ), કરમકક્ષા ( કેબેજ ), ગાંૠગેાભી (નેાલકેાલ), સલગમ (ટની પ્સ) ટમાટા (ટામેટાઝ), વિલાયતી મટર ( વેજીટેબલ પીઝ ), ઇત્યાદિ નએ-નએ શાકાં કા પ્રચાર તે કરીખ-કરીખ સભી પ્રાંતેાં મેં હૈ ઔર પૈદા ભી કિયે જાતે હૈ; પરંતુ પરવલ કી કાન્ત પશ્રિમીય અંગાલ, બિહાર તથા યૂ॰ પી કે કુછ હિસ્સાં મેં હાતી હૈ. વૈસે થેાડી બહુત કાશ્ત અન્ય કિસી પ્રાંત મેં ભી હાતી હૈાગી; પરંતુ બહુત હી કમ. પરવલ કે શાક કે ગુણાં કી એર ધ્યાન દિયા જાય તેા ઇસકા પ્રત્યેક પ્રાંત મેં હાના અત્યંત હી આવશ્યક છે. પરવલ કે ફૂલ કે શાક મેં કઈ ઉત્તમ ગુણુ હૈં. યહ પાચક, હૃદય કા લાભદાયક, વીર્યવર્ધક, હલકા, અગ્નિદીપન કરનેવાલા, ચિકના ઔર ગમ હું. ખાંસી, ખુનવિકાર ઔર મુખાર કા નાશ. કરતા હૈ. પત્તે ઔર કામલ ડેડિયાં કી તરકારી ભી બનતી હૈ. પત્તે પિત્ત-નારાક, ડંડી ક-નાશક,. ઔર ફલ ત્રિદેષ-નાશક હૈ. પત્તો કા શાક મુખાર મે’ વિશેષ લાભદાયક હૈ. પત્તે ઔર ધનિયા. કે મિશ્રણ કા કાઢા બુખાર મેં બહુત ક઼ાયદા કરતા હૈ. જડ ખડૂત તેજ જુલાબ કા કામ દેતી હૈ; ઔર વિષેશતઃ જલધર કે રાગિયોં કે લિયે બહુત લાભદાયક હૈ. પરવલ કી તરકારી કઈ પ્રકાર સે અનાઈ જાતી હૈં, પરંતુ જો પરવલ ખડે ચીરકર ઘી મેં ભૂતે જાતે હૈં તથા નમક ઔર મસાલે કે સાથ ખાએ જાતે હૈં વે બહુત સ્વાદિષ્ટ હાતે હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #220 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો પરવેલ કે ફલ વ બેલ કા આકાર–પરવલ દો પ્રકાર કે હોતે હૈ. એક કે ફલ ૩ સે ૪ ઈંચ લેબે, પતલે ઔર ભૂરે રંગ કે હેતે હૈ. દૂસરે કે ફલ લંબાઈ મેં કુછ છે, પરંતુ કુછ મટે ઔર હરે હેતે હૈ. ઈનકે ઉપર સફેદ લકીરે ભી હતી હૈ. પકને પર પરવલ કા રંગ પીલા યા નારંગિયા ‘હ જાતા હૈ. પરવલ કી બેલ કંદરુ કી બેલ કે સમાન હોતી હૈ. લંબાઈ મેં ૧૫-૨૦ હાથ કે કરીબ હોતી હૈ. પત્ત ઈસકે છોટે-છોટે પાન કે આકાર કે હોતે હૈ, પરંતુ સાફ વ ચીકને ન હો કર રેશદાર વ ખુરદો હેતે હૈં. ફૂલ કુંદસ કે ફૂલ જૈસા હી સફેદ હોતા હૈ. યહ બેલ, જડ, ડડી અથવા બીજ સે પૈદા કી જાતી હૈ. નર ઔર નારી પિડ પૃથકપૃથક - હોતે હૈ. બહુધા ઈસકા ડી સે હી પેદા કરતે હૈ, કકિ ફલ ઉત્તમ હોતે હૈ. દૂસરા કારણ યહ કિ બીજ સે પેદા કરને મેં યદિ સબ બેલે નર નિકલ જાયે તો પરિશ્રમ વૃથા હોતા હૈ. એક સાલ લગાને સે યહ દે સાલ તક લ દેતા હૈ. પ્રથમ વર્ષ કી અપેક્ષા દૂસરે વર્ષ મેં ફલ અધિક આતે હૈ. પરવેલ કે મિઢી–-બિહાર તથા બંગાલ કી (એલ્યુવીઅલ) કછાર મિટ્ટી મેં યે અછે હતે હૈ. જિસ મિટ્ટી મેં કકડી, ખરબજે આદિ હોતે હૈ, વહાં ભી પરવલ કી બેલ લગ સકતી હૈ. બાલૂ ઔર મિટ્ટી કે સમભાગવાલી “લૂમી ઑઈલ” ઇસકે લિયે ઉત્તમ હોગી. જમીન કી તૈયારી–જિસ પ્રકાર દૂસરે શાકે કે લિયે ખેત તૈયાર હોતે હૈ, ઉસી પ્રકાર ઈસકે લિયે ભી હોના ચાહિયે–અર્થાત યદિ ખેત સાફ હો તો દે બખ્ત હલ સે જતને કે પશ્ચાત પઠાર (બેન્કર) સે ટલે તેડ દિયે જાયેં, ઔર ઇસકે બાદ એક જુતાઈ ઔર હો જાના કાફી હૈ. ખાદ-ખેત કી પ્રથમ જુતાઈ કે સમય ૧૦–૧૫ ગાડી ખેડે હુએ ગેબર કી ખાદ પ્રતિ એકડ કે હિસાબ સે ડાલના ચાહીએ, તાકિ મિટી કે સાથ ઉસકા સંમિશ્ર હો જાય. જબ પૉધે કુછ બડે હો જાયેં તો ઉસ સમય પ્રતિ બેલ કે નિકટ એક સેર બકરી અથવા ભેડી કે ગેબર કી સડી હુઈ ખાદ દેને ચાહિયે. ઘેડે કી લીદ કી સડી હુઈ નાદ વિશેષ લાભદાયક છે. ખેત મેં લગને કી રીતિ–પરવલ સાલભર મેં દો વક્ત લગાયે જાતે હૈં. પહલા તો એક દો બારિશ કે બાદ આષાઢ મેં, ઔર દૂસરા કાર્તિક મેં. યદ્યપિ આષાઢ મેં લગાઈ હુઈ બેલા જ્યાદા તંદુરસ્ત હોતી હૈ, તથાપિ મેરી સંમતિ મેં કાર્તિક મેં લગાના હી અચ્છા હૈ; કાંક એસી મેં વર્ષાઋતુ કી એક ફસલ ભી ઉસી ખેત સે લી જા સકતી હૈ. ઇસકે લગાને કી યહ રીતિ હૈ કિ તીન–ચાર હાથ ઉપર કી બેલ લે કર ઉસકો દો-તીન બાર ઍસી મેડ લેના ચાહિયે કિ કરીબ એક ફટ રહ જાય વ દાને તરફ બેલ કા એક-એક મુંહ રહ જાય. મેડી હુઈ બેલ કે ગુછે કે જમીન મેં કરીબ ૪ ઈંચ ગરા ગાડ દેના ચાહિયે વ બીચ કે ભાગ પર મિટ્ટી ડાલકર દીનાં મુંહ ખુલે છોડ દેના ચાહિયે. જે હિસ્સા ગાડ દિયા જાતા હૈ ઉસમેં સે જડ ઔર દોને મુંહ કી ઓર સે નયે કપલ નિકલ આતે હ. એક લકીર મેં એક ગુચ્છા, દૂસરે ગુર્જી સે લગભગ ૫-૬ ફીટ કી દૂરી પર લગાના ચાહિયે ઔર ઇસી તરહ સે એક લકીર સે દૂસરી લકીર ભી ૫-૬ ફીટ કી દૂરી પર હોના ચાહિયે. પાની દેને કી રીતિ–બંગાલ તથા બિહાર મેં પાની દેને કી કોઈ આવશ્યક્તા નહીં, પરંતુ સૂખે પ્રાંતાં મેં પાની અવશ્ય દેના ૫ડતા હૈ. કાતક કી લગાઈ હુઈ બેલાં કે જબ તક ને જડ ન પકડ લે, તીસરે–ચોથે દિન પાની દેતે રહના ચાહિયે. જમ જાને કે પશ્ચાત આવશ્યકતાનુસાર પાની દે સકતે હૈ. બેલાં કે લગ જાને પર હલ સે લકરે કે બીચ મેં ડેઢ યા દો ફીટ ચૌડી નલિયાં પાની દેને કે લિયે બનવા લેના ચાહિયે, આવશ્યકતાનુસાર નિરાઈ ભી હો જાના ચાહિયે. ફલ ઇનમેં ચિત્ર સે લગાયત આશ્વિન કાર્તિક તક આતે હૈ. ઈસકી કાસ્ત મેં સબસે અધિક લાભ યહ હૈ કિ બાજાર મેં જબ હરી તરકારિયોં કા અભાવ રહતા હૈ, ઉસ મૌસમ મેં યહ કુલ દેતા હૈ. પહલી ફસલ કે બાદ આસપાસ કી મિટ્ટી કે ખુદવા દેના ચાહિયે ઔર યદિ મિલ સકે, તે છેડા બાદ ભી જડે કે નિકટ ડલવા દેના ચાહિયે. ઇસ બાત કા સ્મરણ રખના ચાહિયે કિ ઈસકી બેલ મેં અધિક જડે ન ટને પાઍ ઇસકે લિયે નિરાઈ કે બખ્ત બેલે કે ઉઠા-ઉઠાકર દેખ લેના ચાહિયે. અધિક જડે કે નિકલ જાને સે કુલ કમ લગતે હૈ.' Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #221 -------------------------------------------------------------------------- ________________ મહિલા ઉદ્યોગશાલા ૨૦૫ બિમારી વ કીડાં સે હેાનેવાલી હાનિયાં—ઇસ ક્રુસલ કે કાઇ બિમારી ભી નહીં લગતી ઔર ન કિસી પ્રકાર કે ખાસ કીડે કા હી આક્રમણ ઇસ પર હાતા હૈ. પૈદાવાર—૨૫-૩૦ મન લગાયત ૫૦-૬૦ મન પ્રીતિ એકડ કે હિસાબ સે કુલ આતે હૈ.. એન જી મુક ઇસકી પૈદાવાર ૧૦૦ મન તક ખતલાતે હૈં. ફલ પ્રથમ વર્ષ કી અપેક્ષા દૂસરે વર્ષોં મેં અધિક આતે હૈ. ઇસકી કાશ્ત સે કિતના ના હાતા હૈ, યહ ઠીકરી* નહીં. બતલાયા જા સકતા; ક્યાંકિ પ્રત્યેક પ્રાંત મેં સકી દર અલગ-અલગ હૈ. કઇ સ્થાનાાં મેં યહ ૧) રૂ.-સેર કે હિસાબ સે બિકતા હૈ । કહીં ન સેર ભી બિકતા હૈ. X X × X ( “માધુરી” વર્ષ ૧; ખંડ –અંક ૬ માંથી ) ૮૯–મહિલા–ઉદ્યાગશાલા ‘મુક્તિ-કૌજ' નામક સાયાં કી એક આંતર્રાષ્ટ્રીય સ`સ્થા સ દેશ મેં બહુત દનાં સે કામ કર રહી હૈ. ઇસ સસ્થા કે સદસ્ય પૂર્ણ સાહસ, ત્યાગ ઔર નિઃસ્વાર્થ ભાવ સે ઇસા.. ધમ કા પ્રચાર કર રહે હૈ. ઇસી સંસ્થા કા એક ભાગ સન ૧૯૧૫ ઈસે ખાઁ-પ્રાંત કી રાજધાની રંગુન શહર મે` કા` કર રહા હૈ; ઔર ઉસી ખાઁ-પ્રાંતીય ‘મુક્તિકૌજ’કી સ’રક્ષતા મે વિગત ૨૭ વી. અકટ્ટેમ્બર કા રંગુન શહર મેં ખમાં કે તત્કાલીન ગવર્નર સર હારĚાટ બટલર કુ દ્વારા મહિલા ઔદ્યોગિક શાલા કા ઉદ્ઘાટન હુઆ. ઉદ્ઘાટન સ’સ્કાર કે સમય ઇસ ઔદ્યોગિક શાલા કે નિમિત્ત ગવનર મહેાય ને એક સહસ્ત્ર: રૂપયે દાન-સ્વરૂપ દિયે. ઇસ સંસ્થા કા. ખમ્મૂ–સરકાર ને ખીસ સહસ્ર ઔર રગુન કાર્પોરેશન ને પાંચ સહસ્ર રૂપમે દિયે. સંકે અતિરિક્ત ઔર ભી અન્ય દાન મિલાકર સંસ્થા કૈં કુલ ૫૫ સહસ્ર રૂપમે મિલે. હમ મુક્તિ-ક્ૌજ કે કાર્યકર્તાઓ કા ઇસ સફલ ઉદ્યાગ કે લિયે બધાઇ, દિયે બિના નહીં રહે. સકતે. હમારા વિશ્વાસ હૈ કિ ભારતવ` મેં ઇસાઇ–મિશનાં કા ઉદ્દેશ્ય ધાર્મિ`ક નહીં, વરન રાજનીતિક હૈ; પરંતુ ઇસ રાજનીતિક ઉદ્દેશ્ય કી પૂર્તિ કે નિમિત્ત વિદેશી મિશને ધાર્મિક રૂપ મેં અપના જો સ`ગઠિત કા` કર રહી હૈ, વહ પ્રશ'સનીય હૈ. અમેરિકા, ઇંગ્લેંડ, ઇટલી તથા અન્ય દેશાંકી ઇસાઇ-મિશન મેં ઐસે કાર્ય કર્તાએ કી કમી નહીં, જો દિ ચાહતે તેા અપને દેશે મેં હી અપને લિયે સાંસારિક ઐશ્વર્યાં... કા વાયુમંડલ તૈયાર કર સકતે થે; પરંતુ ઉન્હાંને સાંસારિક વૈભવ ઔર લક્ષ્મી કે લાત માર, અપના જીવન સાજનિક કાર્યાં મેં દે દિયા હૈ. ઇસ દેશ કે અધિકાંશ વિદેશી ઈસાઈ-પ્રચારક ઉંચે દરેકે શિક્ષિત મનુષ્ય હૈ. ઉનમે પ્રોફેસરેાં, ડૉટરાં, ઈજિનિયરેમાં કી કમી નહીં. યે ઉંચી શ્રેણી કે શિક્ષિત મનુષ્ય ડેામાં, ચમારેાં, ભગિયાં, મેહતરાં તથા ઈસ પ્રકાર કી અન્ય અછૂત જરાયમ પેશા જાતિયેાં કે ખીચ મે જાતે હૈ'. વહાં ઉનકી હીનતા ઔર ઉનકે અન્ય સાંસારિક, આધ્યાત્મિક એવં નૈતિક ત્રુટિયાં કી—જિસે હિંદુસમાજ ને નિતા સે ઉનકે સર મઢ ક્રિયા હૈ-પર્વાહ ન કરતે હુએ, વે ઉનમેં સુધાર કરને કે ભાવ સે,. ઉન્હે પ્રભુ ઈસા કા સંદેશ સુનાને જાતે હૈ...! આજ ઇસ અભાગે દેશ કે હિ દુઓં મેં સે હી લગભગ એક કરાડ અસે પ્રાણી મૌજૂદ હૈ', જિન્હોંને ઈન ત્યાગી કાય કર્તાઓ કે પહુ'ચાએ સ ંદેશ કૈા સુન, અપને આચરણુકા ઉસ સંદેશ કે અનુકૂલ ખનાને કા દાયિત્વ અપને સિર પર લિયા હૈ. ઇસ દૃષ્ટિકાણુ સે વિચાર કરને પર હમ ઈસાઈ-પ્રચારકાં કે ઈસ અદ્ભુત ઉદ્યોગ કી પ્રશંસા કરતે હૈ, ઔર હિંદુ સંસ્થાએ કા ધ્યાન ઇસાઈ-મિશનરિયે કે આદશ—ત્યાગ કી એર આકૃષ્ટ કરના ચાહતે હૈ'. આજ તિલક, દહેજ, નાચ આદિ વ્ય ખર્ચોં મેં પ્રતિવર્ષ દેશ કે કરાડાં રૂપયે નષ્ટ હેતે હૈ; પરંતુ કિસીકા ધ્યાન અપને અભાગે દેશ કી અનાથિની મહિલાએ કી આર નહીં જાતા. ઇસ દેશ કે પુરુષોં ઔર વિશેષકર મહિલાએ મેં અશિક્ષા કા જૈસા ભયંકર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #222 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો અંધકાર હૈ, ઉસે દેખકર કઈ ભી સમાજ-સેવી બિના આંસુ બહાએ નહીં રહ સકતા. હમારે પાસ નિત્ય હી ઐસી બહિન કે પત્ર આતે રહતે હૈ, જિન્હ પ્રારંભિક શિક્ષા તે જરૂર મિલ ગઈ હૈ, પર જે ઉચ્ચ શિક્ષા કે લિયે લાલાયિત રહતે હુએ ભી ઇસ લિયે નહિં પ્રાપ્ત કર સકતી કિ ઉન્હેં સ્વાવલંબી હોને કે સાધન પ્રાપ્ત નહીં હૈ. વે કઈ ઐસી કલા નહીં જાનતી, જિસકે દ્વારા પ્રતિષ્ઠાપૂર્વક અપની જીવિકા ઉપાર્જન કર ઉચ્ચ શિક્ષા પ્રાપ્ત કરને મેં સમર્થ હોં. ઐસી સ્થિતિ મેં દેશ કે પ્રત્યેક નગર મેં ઔદ્યોગિક શાલા કી કિતની અધિક આવશ્યકતા કા અનુભવ ઉસ સમય વિશેષ રૂપ સે પ્રતીત હોતા હૈ જબ હમ હિંદુસમાજ ઔર ઉસકે દ્વારા પતિત કી હુઈ નિર્વાસિતા બહિનોં કી અવસ્થા પર ધ્યાન દેતે હૈ. હમ તો યહાં તક કહને કે તૈયાર હૈ કિ યદિ દેશ કે કેને-કેને મેં મહિલાઓ કે લિયે ઔદ્યોગિક શાલાએં સ્થાપિત કી જાયેં, તો દેશ સે પાપ એવે વ્યભિચાર કા બાજાર બદત અશાં મેં કમ હો સકતા હૈ. હમારે દેશવાસી આજ અપની છાતી પર હાથ રખ, નારકીય જીવન વ્યતીત કરનેવાલી લાખે અભાગિની વેશ્યાઓ કી મનોવૃત્તિ કા અનુભવ કરે ઔર ઇસ બાત કો ભલી ભાંતિ સમર્ઝ કિ ઉનકી આત્મા મેં પશ્ચાત્તાપ ઔર અસંતેષ કી ભયાનક આગ કિસ અસહ્ય ગતિ સે જલ રહી હૈ: પરંતુ ફિર ભી અપની વૃત્તિ ઇસલિયે નહીં છોડ સકતી કિ ઉનકે સુધાર કે નિમિત્ત, ઉન્હ સ્વાવલંબી બનાકર પ્રતિષ્ઠાપૂર્ણ જીવન વ્યતીત કરને કે મેગ્ય બનાનેવાલી દેશ મેં કોઈ ભી ઐસી સંસ્થા નહીં હૈ. મહિલાઓ કી કૌન કહે, જબ કિ ૩૧ કરોડ કી આબાદીવાલે દેશ મેં પૂછ્યું કે નિમિત્ત સ્થાપિત કી ગઈ ઔદ્યોગિક શાલા હી ઉંગલિયાં પર ગિની જા સકતી હૈ. ઇસ પ્રકાર આજ જહાં એક ઓર શિક્ષા કા અંધકાર હૈ, વહાં દૂસરી ઓર કુછ અલ્પસંખ્યક પઢે હુએ ભોગે મેં ભી બેકારી બઢ રહી હૈ, પર દેશ કી ઈસ ભયંકર સ્થિતિ કા ધ્યાન ન તો જનતા કે ઔર ન સરકાર કે હી હૈ. ઇસ મહત્ત્વપૂર્ણ વિષય કી ઓર સે સરકાર કી ઉપેક્ષા અવશ્ય હી સંતવ્ય હૈ, કોંકિ દેશ કી સરકાર સ્વદેશિ કી ન હ કર, વિદેશિ કી હૈ; પર જનતા કી ઉપેક્ષા નિશ્ચય હી એક ઐસી બાત હૈ, જિસકી લાઠના ઉસકે સિર સે નહીં હટ સકતી. - આજ અધિકાંશ મંદિર, મઠોં મેં હિંદુસમાજ કે કરડે રૂપયે પાની કી તરહ વ્યર્થ બહા દિયે જાતે હૈં. ઉન મંદિર કી ઇસ વિશાલ આય સે હમારે અધિકાંશ પંડે-પૂજારી, સાધુ-મહંત આજ દેશ મેં વ્યભિચાર કી સૃષ્ટિ કર રહે હૈં. યદિ ઉસ આય કે ઇસ પ્રકાર કે “હરામખોરાં કે પેટ-પૂજન ઔર ગાંજા-ભાંગ ફૂકને મેં અપવ્યય ન કર અનાયિની મહિલાઓ કે લિયે ઔદ્યોગિક શાલા સ્થાપિત કી જાતી, તો બહુત અંશે મેં હમારે દેશ કા ઉદ્ધાર હો સકતા થા. અસ્તુ ! ઉક્ત ઔદ્યોગિક શાલા કે લિયે હમ મુક્તિ-ફૌજ કે આધકારિયોં કે બધાઈ દેતે હૈ, યદ્યપિ હમેં યહ બાત અવશ્ય હી ખટકતી હૈ કિ વહ ઈસાઈ–મહિલાઓ કે લિયે હી હૈ. હમ ઇસ સ્થાન પર બર્મા તથા યુક્તપ્રાંત કે ભૂતપૂર્વ બદનામ ગવર્ન૨ સર હારર્કેટ બટલર મહોદય તથા ઉનકી સરકાર કે ઉન દાને કે લિયે બધાઈ દિયે બિના નહીં રહ સકતે, જે કિ ઉપરોક્ત ઔદ્યોગિક શાલા મેં દિયે હૈ. પર યહાં એક પ્રશ્ન ઔર ભી ઉઠતા હૈ. ઔર વહ યહ કિ કયા સર બટલર મહાદય તથા બર્મા સરકાર કિસી આય અથવા હિંદુ-સંસ્થા દ્વારા સ્થાપિત કિકિયે હુએ મહિલા-ઔદ્યોગિક શાલા કે લિયે ભી યહી ઉત્સાહ, યહી સાહસ ઔર યહી દાનવીરતા દિખલા સકતી થી ? ( “ચાંદ' વર્ષ ૬, ખંડ ૧ ના અંક ત્રીજામાંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૭ ભગવાન બુદ્ધના થોડાક સદુપદેશ ૯–ભગવાન બુદ્ધના થોડાક સદુપદેશ ૧–ધર્મનું જ્ઞાન અને પાલન, એજ શ્રેષ્ઠ યજ્ઞ છે. મગધ દેશમાં ખાનુમત નામે એક બ્રાહ્મણગામ હતું. ત્યાં ફૂટદંત નામે એક ધનાઢય બ્રાહ્મણ હતા. એણે મેટો યજ્ઞ માંડ્યો હતો ને તેમાં હોમવા સારૂ કંઇક પશુ એકત્ર કર્યા હતાં. એ સમયે ભગવાન બુદ્ધ ત્યાં મેટા ભિક્ષુસંધ સાથે આવી પહોંચ્યા અને અંબદ્રિકા આરામમાં ઉતર્યા. બીજા બ્રાહ્મણની સાથે કુટદંત પણ બુદ્ધ પાસે ગયો અને ત્યાં એણે યજ્ઞની વાત કાઢી. એટલે બુદ્ધે કહ્યું – હે બ્રાહ્મણ પૂર્વે એક મહાવિજિત નામે પ્રતાપી રાજા હતો. એને મહાયજ્ઞ કરવાનું મન થયું. રાજાએ તે વાત પુરોહિતને કાને નાખી તો પુરોહિતે કહ્યું. “વાત તો ઉત્તમ છે, પણ આપણી પ્રજા નિષ્કટક નથી, ચાર–બહારવટિયાથી પીડાયેલી છે. તેમાં વળી આપ પ્રજા ઉપર નો કરભાર નાખો એ ઠીક નહિ. કદાચ આપના મનમાં હોય કે ચોર-લૂંટારાને પકડીને દંડું, કારાગૃહમાં નાખું, શળીએ ચઢાવું એટલે દેશ થાળે પડે; પણ એ ભ્રમ છે. દેશને થાળે પાડવાનો ખરો માર્ગ એ છે કે, જે લોકે ખેતી તથા ગારક્ષાનું કામ કરે એવા છે, એને આપ બીજ તથા ખાવાનું આપે. જે વેપારને એગ્ય હોય એને મુડી આપે. જે રાજકાજમાં કુશળ હોય એને વેતન (પગાર) તથા પેટિયું આપે. આમ બધા માણસે પોતપોતાને કામે લાગી જશે, એટલે પછી કે કોઈને પીડશે નહિ, રાજ્યની ઉપજ વધશે, પ્રજા નિષ્કટક તથા પીડામુક્ત બનીને મોજ કરશે ને ઘરબાર ઉઘાડાં મૂકીને છોકરાંને નચાવતી કલ્લોલ કરશે.' પરહિતનો ઉપદેશ રાજાને ગળે ઉતર્યો અને એણે તરતજ તે પ્રમાણે વ્યવહાર કરવા માં. આથી દેશમાં સુખશાન્તિ ફેલાયાં; એટલે એણે વળી પાછી યજ્ઞની વાત પુરોહિત આગળ કરી. પુરોહિતે કહ્યું કે “ભલે હવે નગરમાં તથા જનપદમાં જે મોટા મોટા ક્ષત્રિય, અમાત્યો, સભાસદો, બ્રાહ્મણે તથા વણિકપુત્ર હોય તે બધાને કહેવરાવે કે, મારે મહાયજ્ઞ કરે છે તેની મને અનુજ્ઞા (રજા) આપે.” રાજાએ આમ પ્રજાની સંમતિ માગી અને પ્રજાએ તે આપી, એટલે યજ્ઞન સમારંભ થય; પણ એમાં એક પણ પ્રાણની હિંસા ન થઈ. યજ્ઞસ્તંભ કરવા એક ઝાડ છેદવું ન પડયું અને આસન કરવા દર્ભ લણવાપણુંય નહતું. કામ કરવાવાળા નોકર-ચાકર ઉપર ન દંડા ઉગામવા પડયા, ન એને ડારા દેવા પડયા, ન એને આંસુ સારવાં પડયાં. જેણે ઇચ્છયું એણે કામ કર્યું, જેણે ન ઈછયું એણે ન કર્યું, જેને જે ગમ્યું તે તેણે કર્યું ન ગમ્યું તે ન કર્યું. ઘી, તેલ, માખણ, દહીં, મધ, સાકર આદિથી યજ્ઞની પૂર્ણાહુતિ થઈ રાજા ઉપર પ્રજાને પ્રેમ હતો, એટલે રાજાને ઉત્સાહ જોઈને પ્રજાને શુરાતન ચઢયું. પ્રજાના મુખીઓએ પુષ્કળ ધન ભેળું કરીને રાજાને ચરણે ધર્યું. રાજા કહે– સામાન્ય કરથી ઉપજેલું મારી પાસે ખચ્યું ન ખૂટે એટલું ધન છે, આ ધન તમે પાછું લઈ જાઓ અને અહીંથી બીજું વધારે ધન પણ લઈ જાઓ.” મુખીઓએ વિચાર્યું કે “આ નેખું કાઢેલું ધન પાછું આપણું ઘરમાં તો ન ઘાલવું. રાજા યજ્ઞ કરે છે તો આપણે અનુયજ્ઞ કરીએ.” એમ કરીને તેઓએ દાનશાળા સ્થાપીને એ ધન વાવવું.” કુંટતે પૂછયું “હે ગૌતમ! આ યજ્ઞ કરતાં ઓછો અઘરો હોય, એાછા આરંભવાળો હોય, પરંતુ એના કરતાં વિશેષ ફળદાયક હોય એવો યજ્ઞ છે કે?” બુદ્ધ કહે કે “હા, છે. સુશીલ તથા જ્ઞાની વિશ્વસેવક ત્યાગીને નિત્યદાન અપાય એ આ -યજ્ઞ કરતાંયે ચઢી જાય.” કૂટદંત–“રાજાના યજ્ઞ કરતાં અને નિત્યદાન કરતાંય ઓછા ત્રાસદાયક તથા વિશેષ -ગુણકારી યજ્ઞ છે કે?” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #224 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ' બુદ્ધ-- છે, એવા વિશ્વસેવાને અર્થે વિહાર (આશ્રમ) અર્પણ કરવા એ યજ્ઞ આ બેયને ટપી જાય.' કુટદંત-“આ ત્રણેથી ચઢે એવો કોઈ યજ્ઞ છે કે?” બુદ્ધ-“હા, માણસ હિંસા, ચોરી કે અનાચાર ન કરે, ખોટું ન બેલે, માદક વસ્તુ ન સેવે, ધર્મ જાણે અને પાળે એ યજ્ઞ યજ્ઞમાત્રમાં શ્રેષ્ઠ છે.” (“દીધનિકાય ૫, ફૂટદંત સુત” માંથી. અનુવાદક-શ્રી. દેસાઈ વાલજી ગોવિંદજી) ૨–સહનશીલતા વિષે ઉપદેશ બુદ્દે કહ્યું “ભિક્ષુઓ! સામો માણસ તમને કાંઈક કહે તેમાં પાંચ કોટિ છેઃ ૧-કાળે કહે અથવા અકાળે, ૨-સાચું કહે અથવા ખેટું, ૩-કમળ વાણી કહે અથવા કઠોર, ૪-કામનું કહે અથવા. નકામું, ૫-મિત્રભાવે કહે અથવા ઠેષપૂર્વક. આમાંથી કોઈ પણ રીતે સામે માણસ બેલે, તેપણું તમારૂં ચિત્ત વકરે નહિ, તમારી જીભ કુવાક્ય ઉચ્ચારે નહિ અને તમે દ્વેષરહિત પ્રાણીમાત્રના અનુકંપાવાન હિતેચ્છુ મિત્ર થઈને વિચારો, સામા માણસને તમારા પ્રેમથી નવરાવી મૂકો અને, તેનાથી આરંભીને આખા જગતને વૈરમુક્ત તથા અભયદાતા એવા તમારા વિપુલ, અપ્રમાણ (અનંત) પ્રેમના પાશથી બાંધી લો–આ તમારે શીખવાનું છે. “એ કેના જેવું છે કે, કોઈ પુરુષ કોદાળી અને ટોપલી લઈને આવે અને કહે કે “હું આ મહાપૃથ્વીને અમૃથ્વી કરીશ.' એમ કહીને જ્યાં ત્યાં ખાદે, માટી જ્યાં ત્યાં નાખે ને ધારે કે પૃથ્વીને નાશ થતું જાય છે; પણ એમ પૃથ્વીને નાશ થાય ખરો કે?” ભિક્ષુએ-“ના ભગવન! કારણ કે આ પૃથ્વી ગંભીર અને અપ્રમેય છે. માણસ ખોદી ખોદીને થાકે, કાઈ જાય, પણ પૃથ્વી અપૃથ્વી ન થાય.” . - બુદ્ધ–“એજ પ્રમાણે ભિક્ષુઓ ! સામો માણસ ગમે તેમ બેલે–ચાલે, તો પણ તમારે પૃથ્વી જેટલી ક્ષમા રાખવી. પૃથ્વી જેમ સવસહા છે, તેમ તમારે સર્વ આઘાત સહન કરવા. એટલે એનું તમારા ઉપર કાંઈ ચાલશે નહિ. વળી એ કેના જેવું છે, કે કે પુરુષ લાખ કે હળદર, ગળી કે મજીઠ લઈને આવે અને કહે કે “હું આકાશ ઉપર ચિત્ર આળેખીશ.” પણ તે આકાશને ચીતરી શકે ખરો કે ?” ભિક્ષુઓ–“ના ભગવન ! કારણ કે માણસ થાકે, પણ આકાશ ઉપર ચિત્ર ચીતરવું શક્ય નથી.” બુદ્ધ–“એજ પ્રમાણે ભિક્ષુઓ ! સામે માણસ ગમે તે કરે, તો પણ તમારે આકાશ જેવુંશત્ર-મિત્ર બંધાય સમાઈ જાય એવું-વિશાળ હદય રાખવું, એટલે તમે જીત્યાજ છે. વળી એ કેના જેવું છે કે કોઈ પુરુષ સળગતું તણખલું લઈને આવે અને કહે કે “હું આ સળગતા તણખલાવડે ગંગા નદીને આગ લગાડીશ ને બાળી મૂકીશ.” પણ તે ગંગાને દઝાડી શકે ખરે કે ?” ભિક્ષુઓ–“ના ભગવદ્ ! કારણ કે માણસ કાઈ જાય પણ સાગરગંભીર ગંગાનદીને તે ઉની આંચેય ન આવે.” * બુદ્ધ--“એજ પ્રમાણે ભિક્ષુઓ ! સામે માણસ ગમે તે કરે, પણ તમારે ગંગા જેવા ગંભીર બની મોટું પેટ રાખી ઘુંટડા પી જવા. પછી સામા માણસનું શું દેન છે કે તમારો વાળેય. વાંકો કરે? | બેવડા હાથાવાળા કરવતવડે, ભિક્ષઓ ! ચોરો તમારા અંગે અંગ કાપે, છતાં પણ જો તમારા મનમાં રોષ આવે તે તમે મારા શિષ્ય નહિ. એ પ્રસંગે પણ તમને પીડનાર ઉપર પ્રેમ રાખતાં તમારે શીખવાનું છે. આ કરવતનું દૃષ્ટાંત તમે વારંવાર વિચારજે, એમાં તમારું સના-- તન હિત તથા સુખ છે.” (મઝિમનિકાય ૩-૧ કકચૂપમસુત્ત” માંથી. અનુવાદક –શ્રી. દેસાઈ વાલજી ગોવિંદજી ), [ તા. ૧-૧-૧૯૨૮ના ‘નવજીવન’માંથી ] Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૯ શુદ્ધિ સે ધિનાતે હૈ! ૯૧–શુદ્ધિ સેંધિનાતે હૈ! શુદ્ધિ હી કે હેત બને ભારત મેં ચાર ધામ, શુદ્ધિ હી કે હેત જપ તપ સવ ધાતે હૈ, શુદ્ધિ હી કે હે પ્રભુ ધારત મનુજ તન, શુદ્ધિ હી કે હેત સબ તીરથ કો જાતે હૈ, શુદ્ધિ હી કે હેત ચરણામૃત કરત પાન, શુદ્ધિ હી કે વ્રત ધારિ નર મુક્તિ પાતે હૈ એતે હું પ ભાઈ બુદ્ધિ વિપરીતિ હિંદુઓ કી, હિંદૂ કહાતે પર શુદ્ધિ સે ધિનાતે હૈં. ૧ ખાતે બેર “રામ” જાડેશવરી કિરાતિન કે પતિત નિષાદ છું કે હિય સે લગાતે હૈ, ગણિકા, અજામિલ, બધિક, વ્યાધિ, શ્વપચાદિ, ભૂલિ હું સે રામ કહી શુભ ગતિ પાતે હૈં. ઋષિવર કણવ ગયે જો મિશ્ર દેશ માંહિ, યવન સહસ્ર દશ શુદ્ધ કરિ લાતે હૈ, ઐતે હું પિ ભઈ બુદ્ધિ વિપરીતિ હિંદુઓ કી, હિંદૂતે કહા પર શુદ્ધિ મેં ધિનાતે હૈ. ૨ કૌન ઉચ્ચ કુલ મેં બશષ્ટિ જન્મ લીન “રામ”, વ્યાસ, સૂત, નારદ કહાં કે ગત લાતે હૈ; વિદુર, પરાશર કી નીચ નિ જાનેં જગ, બાલમીક કરની સભી પુરાન ગાતે હૈં. નાભા, રૈદાસ, સેન, સધન કસાઈ આદિ, શુદ્ધિ હી કે પથ ચલિ સંત પદ પાતે હૈ, ઐતે હું પિ ભઈ બુદ્ધિ વિપરીતિ હિંદુઓં કી, હિંદૂતે કહતે પર શુદ્ધિ સે ધિનાતે હૈ. ૩ * રાજ કી ભારત મેં કછુ કાલ “ગ્રીક જાતિ, શાસનકે આસન મેં હિંદુ બનિ જાતે હે; આઈ ‘શક જાતિ એક રસિયા સૌ માલવા મેં, જા કે વંશ શાકા શાલિવાહન કહતે હૈ. શુદ્ધ કલહંસ હૂણ” જાતિ સેં બને હું ‘રામ, ‘મિશ્ર કે તે બ્રાહ્મણ મેં મિશ્ર કહતે હું; ઐતે હૃપ ભઈ બુદ્ધિ વિપરીતિ હિંદુઓ કી, હિંદૂ સે કહા પર શુદ્ધિ સોં ધિનાતે હૈં. ૪ નાનક ગુરુ ગોવિંદ કેતેહું મુસલમાન કો, શુદ્ધિ કરિ આપને મેં પ્રેમ મેં મિલતે હૈ, સ્વામી રામાનંદ શિષ્ય અવધપુરી મેં જાય, યવને કી શુદ્ધિ “રામ” મંત્ર સે કરતે હૈ. કોટવા કે બાબા જગજીવન કી ગદ્દી માહિં, મુસલિમ ચેલે વહાં અધિક લખાતે હૈ ઐતે હું પ ભઈ બુદ્ધિ વિપરીતિ હિંદુઓ કી, હિંદુ તે કહતે પર શુદ્ધિ મેં ધિનાતે હૈ. ૫ શાક્ય દીપ-વાસી અહિ-પૂજક “મગી' કી જાતિ, શુદ્ધિહે કે આપને કો બ્રાહ્મણ બતાતે હૈ, ગૂજર, અમીર, જાટ પતિત વિદેશી રામ, શુદ્ધ હી સે શુદ્ધ રાજપૂત પદ પાતે હૈ. સાધુ જંભ'શુદ્ધ કીન્હ લાખ હું મુસલમાનકે, વિહી વિશને વૈશ્ય અધિક લખાતે હૈ ઐતે હું પિ ભઈ બુદ્ધિ વિપરીત હિંદુઓ કી, હિંદુ તે કહતે પર શુદ્ધિ સ ધિનાતે હૈ. ૬ (“વિશ્વામિત્ર ના દીપાવલિ અંકમાં લેખક-ઠાકર રામસિંહ-કટવાં) – – શુ. ૧૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૦ શુભસંગ્રહું-ભાગ ત્રીજો ૯૨–યુજન સેન્ડા ભીમસેન અને હ્યુલિસ વજ્રકાય ભીમસેને બાળવયમાં અને મહાભારત યુદ્ધમાં કરેલાં શરીર્મળનાં પરાક્રમેાથી જગત આજે દિગમૂઢ થાય છે. યૂરેપવાસીએ એમના પૌરાણિક ભીમસેન હકલિસના અદ્ભુત અળની વાતેા વાંચી અશ્રદ્ધાના ઉદ્ગાર કાઢે છે કે ‘માણુસમાં આવું બળ ના હાય.' એક વખત લેાકા એમ માનતા કે, એ મહાપરાક્રમે તે કવિની કુદ્રુપ કલ્પનાના તરંગ છે, અતિશયાક્તિમાત્ર છે; પણ જ્યારે વીસમી સદીમાંયે જગતને ભીમસેન અને હકયુલિસ સાંપડયા, ત્યારે માનવીઓને ભ્રમ ભાંગી ગયેા. જેના વિકસેલા શરીર ઉપર, સ્નાયુ-ગટ્ટાના ભવ્ય સૌંદય` ઉપર અને વજ્રકાયાની મહાશક્તિ ઉપર સારી દુનિયા વારી જતી, એવા ગઈ કાલેજ અનંત વિરામ પામેલા ચૂરેાપી ભીમસેન– યુજન સેન્ડના પરિચય હિંદી યુવકને પ્રેરણાદાયી થઈ પડશે. સેન્ડએ શરીર કેમ ખીલવ્યુ ? ખરાખર પ૬ વર્ષ પહેલાં જનિના કનીગ્સબર્ગ ગામમાં કાઈ જન મજુરની રશીઅન સ્ત્રીએ દુનિયાને ચરણે એક બાળક ધર્યાં. એનું નામ યુજન પાડયું. સેન્ડે એ તે કુટુંબની અટક છે, માબાપની ગરીખીને ફેડવા એને દશ વરસની બાળવયથી જૂદે દે ગામે વેપારીઓને ત્યાં વણાતરાં ઉઠાવવાં પડતાં. સાધારણ શરીર–સંપત્તિવાળા માબાપના એ છેાકરાની કાયા છેકજ નખળી હતી. એને આપ તે એને ‘નિર્માલ્યદાસ' ને શિરપાવ પહેરાવત; છતાં એની વૃત્તિઓ ખડખાર ને ઉછાંછળી તા હતીજ. વેપારીએ એની ધીંગામસ્તીથી કંટાળી દુકાનેથી કાઢી મૂકતા. ૧૧ વર્ષની ઉંમરે માબાપ સાથે કમાણીમાટે તે રેશમ ગયા. રામન કલાધરાની છીણીમાંથી ઉપજતાં સ્નાયુબદ્ધ આરસ-ખાવલાં જોઇ, એને ઉમળકા આવતા કે હું ક્યારે આવે થાઉં ?” સતત મજુરી સાથે એણે શરીરશાસ્ત્રને અભ્યાસ અને વ્યાયામ આદરી દીધા. ઘોડેસ્વારી, દેડ, તાફાન વગેરેથી શરીર કસીને તેણે વજન ઉડાવવાના ખેલ શરૂ કર્યાં. શાસ્ત્રીય રીતે સ્નાયુગ્રંથિઓ(મસલ્સ)ને વિકસાવી લેાકાને તે બતાવવા લાગ્યા. એ સમય એવા હતા કે, જાહેરમાં સાથળ કે શરીરનું ઢાંકેલું અંગ અતાવવું એ ગુન્હા લેખાતા; છતાં યુજનના સ્નાયુ-સૌંદર્યાં. ઉપર તેા લેાકા મુગ્ધ થતા ચાલ્યા. રામના સૂતિકારાએ એના વિકસેલા શરીરને મૂર્તિવિધાનના આદર્શો ખનાવ્યું. ફૂલેલા સ્નાયુવાળી એની આખી કાયાને ખુલ્લી રખાવી, ડોકટરા વિદ્યાર્થીઓને શરીરશાસ્ત્રના પાઠ આપવા લાગ્યા. એનાં માબાપને એ ન રૂચ્યુ. અને જુવાન યુજન, શિષ્ય તરીકે મુડાવા માટે પાદરીને સુપ્રત થયા. યુજને ખંડ કયું, એટલે માબાપે ધરમાંથી રૂખસદ આપી. શરીરને વધુ ખીલવવા એણે સરકસમાં કરી સ્વીકારી. યુજનના ખિસ્સામાંથી એક વાર પૈસા ખૂટયા, તુરત યુક્તિ શોધી. સરકસનું એક લેખ'ડી પાંજરું એણે બજારમાં ઉભું કર્યું.. પાંજરામાં લેાકા સિક્કા નાખે તેા સળીઆ તાડીને તે લઈ લેવાની યુજને શરત કરી. પાંજરામાં હજારેા રૂપિયા આવી પડયા. પાંજરું તેાડી યુજ તે રૂપિયા ખિસ્સામાં માર્યો. પેાલીસે અને પ્રથમ તા ગિરફતાર કર્યો, પણ પછી છેાડી દીધા. સેન્સનની સામે રામમાં યુજનને લંડનને એક કલાકાર મન્યેા. ૨૦ વર્ષના નવજુવાનના ઝુલીને ફાટફાટ થતા સ્નાયુઓ જોઇ તે મેહી પડયા અને તેને લંડનલ ગયેા. એ વખતે ત્યાં ‘સેન્સન’ નામધારી મહામા અંગ્રેજોને પેાતાના શરીર્બળથી એક કરતા. શનિવારના એને પહલેાજ ખેલ સગીતશાળામાં હતા. યુજન પહેાંચ્યા. સેમ્સને પ્રેક્ષકાને આહ્વાન દીધું: “આ મારા શિષ્ય સાઇકલેપ્સની સાથે બળની બરાબરી કરનારને ૧૦૦ પાઉન્ડ અને મારી સામે ઉતરનારને ૧૦૦૦ પાઉન્ડનું ઈનામ! એ કાઇની તાકાત ” સેમ્પ્સન ત્યારે દુનિયાના સૌથી બલવાન પુરુષ લેખાતા. પ્રેક્ષકાની ગેલેરી ઉપરથી એક સાધારણ કદના શ્યામવર્ણી જીવાનીએ મલપતી ચાલે નીચે ઉતયો. ભાવી વિજયની આગાહીમાં તેના હાઠ મલકતા હતા. એણે સેમ્સનના શિષ્ય સામે ઉતરવાનું આહ્વાન ઝીી લીધું. સાકળતા ભૂરા પેાશાક નીચે નાજુક દેખાતા એના દેહને જોઇ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #227 -------------------------------------------------------------------------- ________________ mnm. યુજન સે પ્રેક્ષકો ખડખડાટ હસી પડયા. સેક્સને તેને પાછા વળવા શિખામણ આપી. તિરસ્કારયુક્ત હાસ્યથી યુજને કહ્યું -“હું ઠેઠ રોમથી તમારી તાકાત માપવા આવ્યો છું. પ્રેક્ષકે એની દયા ખાવા લ સાઈકલોસની સામે રંગભૂમિ ઉપર યુજન ખડો થયે. એનાજ શબ્દમાં હરિફાઈનું વર્ણન આ રહ્યું-"સાઈકલોસે બન્ને હાથમાં ત્રણ ત્રણ મણનું વજન ઉંચકી માથા ઉપર ફેરવ્યું. મેં પણ એ કરી બતાવ્યું. એણે સાત મણને સળીઓ જમીન ઉપરથી ઉંચકી માથે મૂક્યો. ઘણું સહેલાઈથી હું એમાં સફળ થયો. એણે એક છેડેથી છ મણનું મુબળ પકડી હાથ લંબાવી રાખ્યો, પછી નીચા વળી બીજું ત્રણ મણનું લઈ બીજા હાથમાં એવીજ રીતે રાખ્યું. છેલ્લે એણે ૧૩ મણના પથ્થરના કડામાં ટચલી આંગળી ભેળવી આખો પથ્થર ચાર તસુ ઉંચો કર્યો; જ્યારે મેં તો છે તસુ ઉંચો કરી દીધો. ત્રણ ત્રણ વાર અમે બધા અખતરા કર્યા અને ૧૦૦ પૌડ મારા ખિસ્સામાં પડયા.” યુજન સેન્સેને દિગ્વિજય તુરતજ સેન્સનને પિતાને યુજને આહવાન દીધું: “મારે તમારા હજાર પાઉંડ પણ જીતી લેવા છે.” સેસન ગમ ખાઈ ગયો. આવતો શનિવાર મુકરર થયો. લંડનની શેરીએ શેરીએ વાત થતી કે છોકરો અદભૂત લાગે છે !” શનિવારે રંગભૂમિની ગેલેરીમાં પ્રેક્ષકોથી ઉભરાતી હતી. સેક્સન યુજનને આંખથી માપતો સ્વસ્થ ઉભે હતો. વિજયની એને ખાત્રી હતી. લોકે યુજનવિષે શંકાશીલ હતા. બેન્ડ-પડઘમ વાગ્યાં ને શેમ્સને લોઢાનો જાડો સળીઓ લઈ કાંડા, નળા ને ગરદન ઉપર બેવડો વાળી દીધો. યુજને એજ બીજે સળીઓ ઉઠાવ્યો, પ્રેક્ષકેના શ્વાસ રૂંધાવા લાગ્યા. સમસમાકાર શાંતિમાં યુજનના નળા ઉપર સળીઓ નિમિષમાત્રમાં બેવડાઇ ગયો. એવી જ રીતે કાંડા ને ગરદન ઉપર-એ પછી સેક્સનની પેઠે યુજને છાતીના જોરથી તારનું દોરડયું તોયું અને બાવડાના મસલને ફૂલાવી લેઢાની સાંકળ ભાગી. યુજને બીજા નવા પ્રયોગો બતાવ્યા. હાથે સાંકળે બાંધી ૩૦૦ પાઉંડનું ડબબેલ ઉંચક્યું અને સાથે સાથે સાંકળના ભુક્કા ઉડાવી દીધા. યુજનનો એ દિગ્વિજય હતો. યૂરોપનો સૌથી બળવાન મલ્લ એની આગળ નીચી મુંડીએ ઉભો રહ્યો. લંડન એની પાછળ ઘેલું બન્યું, ઈંગ્લેંડને એણે પિતાનું કાયમી વતન બનાવ્યું. હલિસની પદવી ઇંગ્લેંડને માનવશરીરનો મહિમા બતાવી, યુજને ખંડ ઉપર મુસાફરી આદરી. જર્મની, ફ્રાન્સ, ઓસિટ્રયા, સ્વીડન, રશીઆ, ટકી–બધેજ એણે વિજયને ડંકો વગાડયો. એના મને-સ્નાયુગ્રંથિઓને જેવા ચૂરેપના લોકે તૂટી પડતા. વીસમી સદીને તે હર્યુલિસ કહેવાવા લાગ્યો. ૩૦ વર્ષની ઉંમરે દુનિયાના સૌથી બળવાન માણસતરીકે યુજન સેડોની ખ્યાતિ દિગંતમાં પ્રસરી ગઈ. અમેરિકામાં અખંડ કીતિને વરી તે અમેરિકા ગયા. બેસ્ટન, ચિકાગો, ચૂક, ફિલાડેલ્ફીઆ-બધે જ એનાં અપૂર્વ સન્માન થયાં. એને જોવા માટે, એના મસલ્સને હાથ લગાડી દાબવા માટે અમેરિકાનાં નરનારીઓ હજારો ડોલરની કુરબાની કરવા લાગ્યાં. - સિંહ સાથે લડાઈ - પણ એનું ભવ્ય, તાજપષી પરાક્રમ તે સાનફ્રાન્સિસ્કોમાં લોકોએ દીઠું. ખૂન નામના પશુપાલકે સિંહ અને રીંછની લડાઈ ગઢવી. ઉંચા પિંજરામાં સિંહને પૂર્યો હતો. રીંછને તેમાં દાખલ કરવાની તૈયારી થઈ, પણ પોલિસે અને દયાળુ લોકેએ કૂર અખતરો બંધ રાખે. પ્રેક્ષકના આશ્ચર્ય વચ્ચે સેના મિત્ર ઝિગફેડે જાહેર કર્યું કે “ઍડે સિંહ સામે પાંજરામાં ઉતરવા તૈયાર છે ” પિલિસને સમજાવી આ અદ્દભુત યુદ્ધની અનુમતિ લેવામાં આવી. ઝિગફિલ્ડ પતે એનું વર્ણન આ પ્રમાણે આપે છે-“માર્કેટ સ્ટ્રીટમાં અમે સર્કસને જંગી તંબુ ઉો કર્યો. વચ્ચેવચ્ચે ઉંચા સળીઆનું ગોળ પાંજરું રચ્યું, અને ગામમાં ઢંઢેરો પીટાવ્યું કે, આવતી કાલે યુજન સેડે સિંહ સાથે કુસ્તી ખેલનાર છે. આગલી સાંજે પશુઓને રોજીદે તાલીમમાસ્તર સિંહને તપાસવા પાંજરામાં ગયો તેજ સિંહે તેને ચીરી નાખે. છાપાંઓએ વાયુવેગે આ A : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #228 -------------------------------------------------------------------------- ________________ * શાર શુભસંગ્રહ-ભાગ ત્રીજો ખબર ફેલાવ્યા. એકસામટી ૧૫૦૦૦ ટિકીટ ખપી ગઈ. ખૂન પોતાના સિંહને લઈ અમારે તંબ આગળ આવ્યો. સિંહને અમારા જંગી પાંજરામાં દાખલ કરતાં તે છટકી ગયો ને બાર તરફ ત્રાડ દેતે નાઠે. હિંમતવાન માણસે લાઠી, રિવોલ્વર, તલવાર, બંદૂક લઈને આડા ફર્યા. મથકમાં સિંહ ડણકાર કરતો ઉભો રહ્યો. સેંડે, સાંજે ફરીને મુકામે આવતો હતો. અચાનકજ તે તંબ તરફ વળ્યો. ગભરાયેલા લોકે તરફ હાસ્ય કરતે તે ચેકમાં સિંહની સામે દોડો. સિંહ તરાપ મારે તે પહેલાં તો તેણે એની ગળચી પકડી, બીજા હાથે પૂંછડી ખેંચી, ગાંસડીની પેઠે ઢસડીને પાંજરામાં પૂરી દીધો. રાત્રે જાહેર પ્રજા સમક્ષ સિંહ સાથે 6 થવાનું હતું. તંબુમાં મેદની માતી નહોતી. ઉંચા, પાંજરામાં સિંહ ફાળ ભરતે આંટા મારતે હતો. સેડે મક્કમ ૫ગલે, છાતી કાઢીને પાંજરામાં દાખલ થયો. પ્રેક્ષકે ભયમાં ને આશ્ચર્યમાં જડ બની શાંત બેસી રહ્યા. સિંહ યુજન સામે તાકીને, જોઈ રહ્યો, કેદ કરનારને ઓળખ્યો અને “મીયાંની મીની” જેવો “સોજો” થઈ માથું નીચું નમાવી ઉભો રહ્યો–ન હાલે કે ન ઉંચું જુએ. સેન્ડોએ તેની પૂછડી પકડી અને પાછે પગે પાંજરામાં બે ચક્કર લેવરાવ્યાં. પ્રેક્ષકાએ આનંદમાં ચીસાચીસ કરી મૂકી. કાઈ કહે કે, આ તો જાદુગીરી છે. સેંડે જેવો પાંજરા બહાર આવ્યે તેજ સિંહ હુંકાર કરી ઉંચા ઉંચા કુદકા મારવા. લાવ્યો. લોકોના અવાજથી તે ઉશ્કેરાયો અને પિંજરાના સળીઆ પર રાક્ષસી જેરથી પંજા અફાળવા લાગ્યા. બધા પ્રેક્ષકે જોતજોતામાં તંબુની બહાર નાસી ગયા.’ રાષ્ટ્રવીર ઇંગ્લંડમાં રહી સેએ વ્યાયામનો એટલો ફેલાવો કર્યો કે એની ગણત્રી રાષ્ટ્રવીરમાં થવા લાગી. એક બાજુ નવા નવા હુન્નર-ઉદ્યોગોમાં માથાં મારી એણે હજારો પાઉંડ પેદા કર્યા ને બીજી બાજુએ પૈસો છૂટે હાથે શરીરકેળવણુની સંસ્થાઓમાં વેર્યો. મહાયુદ્ધને વખતે ઈગ્લેંડના. અ. નબળા પોતે વીણી. એણે તેમને લોખંડી સૈનિકે બનાવી દીધા. વ્યાયામ ઉપર પુસ્તક રચી એને ઘેર ઘેર પ્રચાર કર્યો. સેંડેનું નામ અને સેંડેની કસરત પાંચ વરસનાં બાળકોથી ૬૦ વર્ષના વૃદ્ધોને પરિચિત વિષય બન્યાં. આજે એનાં “પ્રીંગ-ઝીપ-બબેલ્સ” આખી દુનિયાનાં વ્યાયામશેખીન નરનારીઓ વાપરે છે, ઇંગ્લંડના રાજાથી તે રઝળતા ભિખારી સુધીની પંક્તિના માણસને એણે કસરતની લગની લગાડી. એનાજ સમયમાં યુરોપ અને અમેરિકામાં રાલેડા, માક હજા, સુલિવાન, લીલિયન રસેલ, સીજીમંડ બ્રેકબાર્ટ જેવા સેંડથી પણ વધુ બળવાન મલ થઈ ગયા છે; છતાં એકલા સંડેનું નામ શરીરબળના આદર્શ સાથે જોડાઈ ગયું છે. એનું એક કારણ એ છે કે, એણે સારી દુનિયાને એ શાસ્ત્રનો સંદેશ પહોંચાડયો અને સેંડ પતે તે એના બળ કરતાએ ઉપસતા સુઘટ્ટ દડા જેવા સુંદર સ્નાયુઓથી જ વખણાતો. એના શરીરનાં દર્શન કરવો એ પણ એક લહાવો હતો. એનામાં વિનય અને ઉદારતા છોછલ ભર્યા હતાં. પોતાના કાઈ પણ શત્ર ઉપર વેર લેવા એ અમિત બળનો ઉપયોગ કદીજ ન કરતો. ઇંગ્લેંડમાં એક વાર એવો પ્રસંગ આવેલો. સેંડાની સ્ત્રી સામે હૈટલમાં, એક બદમાશ નેત્રપલ્લવી કરતો બેઠે હતો. સેંડાએ એને વાર્યો, પેલો ન માન્યો, ત્યારે સેંડેએ ગરદન પકડી તેને બહાર કાઢવા મહેનત કરી. પેલો મદિરાવિહારમાં હતું, એટલે ટેબલને વળગી રહ્યો. સેંડેએ તેને ટેબલસહિત ઉંચકી નીચે શેરીમાં ફેંકી દીધા. કેાઈ કોઈ વાર માણસોને રમુજ આપવા સેંડે જબર ઘેડાને ઉંચકી રંગભૂમિ ઉપર પીઆનો અવાજ સાથે નૃત્ય કરતો. જેના ઉપર એને રોષ ઉતરતો, તેજ માણસ, સાંજે એના ટેબલ ઉપર મિજમાન બનતો. એટલું તેનું હૃદય માયાળુ હતું. કેઈને માઠું લગાડ્યા. પછી તુરતજ એને પારાવાર દિલગીરી થતી. આવા લોખંડી માણસને પણ કઈ અકસ્માતને વખતે કીચડના ખાબોચીઆમાંથી એકલે હાથે મેટર ઉંચકતાં ધોરી નસ ઉપર ઇજા થયેલી. કેટલાંયે વર્ષો પછી ફરી એક વાર સામટા બળની અજમાયશ કરતાં એજ નસ તૂટી અને દુનિયાના વહાલા વ્યાયામ-શાસ્ત્રીનું મરણ નીપજયું. અને હિંદ! હિદમાં પણ એ સેન્ડ,એ રસેલ, એ ટબાર્ટ અને એ ગામાને પોતાના અતુલ શરીરબળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #229 -------------------------------------------------------------------------- ________________ સાચો મહાપુરુષ કેવો હોય ? ૨૧૩ થી દંગ કરી દેનાર ભીમસેન જીવતે-જાગતે છે. વિલાયતના બળવાને આપણું અથંગ ને પડ- ઈદ મલ્લ રામમૂર્તિનું આહવાન નહોતા ઝીલી શક્યા, છતાં એ રામમૂર્તિનું સ્થાન ક્યાં છે ? . એનામાં વિદ્યા છે, પણ તેને દેશ સમસ્તની બનાવવા એનામાં ધગશ કે તમન્ના નથી. આવા વ્યાયામશાસ્ત્રીઓના અખાડા જ્યારે હિંદને ગામડે ગામડે સ્થપાશે, ત્યારે હજારો સેંડાઓ અહીં ઉભરાવા માંડશે, હિંદમાં હજુ એ છુપી શક્તિ અવ્યક્ત રહેલી પડી છે. એને ખીલવવા માટે રાષ્ટ્રભાવનાવાળા અને સાધનસંપને રામમૂર્તિ જોઈએ છીએ. લક્ષ્મીનંદને ધારે તો થોડા સ્વાર્થભેગે હિંદના નવજવાનોને એ મહામહેલની તાલીમ નીચે વાંગ બનાવી શકે. ( “સૌરાષ્ટ્ર” તા. પ-૧૨-૧૯૨૫ ના અંકમાંથી ) ૯૩–સાચે મહાપુરુષ કેવો હોય ? સંઘ-શક્તિ કેવી રીતે ખીલે? બ્રિટિશ-જાતિને અપની સેના કેબલ સે ભારત પર અપના આધિપત્ય વિસ્તાર કર રખા હૈ ઔર - યહ કામ ઉસને ભારતવાસિ કી ઇચ્છાને સર્વથા વિરુદ્ધ કિયા હૈ. હાં, યહ ઠીક હૈ; પરન્તુ ઇસસે ભી હમેં જે શિક્ષા મિલતી હૈ, ઉસે ભૂલના નહીં ચાહિયે. વહ શિક્ષા યહી હૈ કિ બ્રિટિશજાતિ મેં સંઘબદ્ધ શિષ્ટાચાર કી શક્તિ પૂર્ણમાત્રા મેં વિદ્યમાન હૈ, ઔર ચહી ઉસકી વિજય કા કારણ હૈ. યહ શિષ્ટાચાર બહુત અંશે મેં એક આધ્યાત્મિક ગુણ હૈ. હમેં ભી અપની સ્વતંત્રતા કે સંગ્રામ મેં ઇસ આધ્યાત્મિક ગુણવિશેષ સે કામ લેના પડેગા. હમેં અપને પ્રતિયોગિયોં કા મુકાબિલા કરને કે લિયે ઈસ શિક્ષા કા ગ્રહણ કરના હી પડેગા. યદિ હમેં અપને કે તથા અપને દેશ કા સ્વતંત્ર કરના હૈ, તો ઇસ આધ્યાત્મિક ગુણ શક્તિ કે અપનાના હી પડેગા. તુમ અપને કો એક બહુત બડી સેના કા સેનિક સમઝો, અપનેક દેશ કી આધ્યાત્મિક સેના કા સૈનિક સમઝો. યાદ રખ કિ " તુહે સંધબદ્ધ હો કર કામ કરના પડેગા. યહ આધ્યાત્મિક ગુણ–યહ સંધબદ્ધ શિષ્ટાચાર હમેં બહુત કુછ પ્રદાન કર સકતા હૈ. ઇટલિ મેં આજ એક ઐસા હી પુરુષ પૈદા હુઆ હૈ ઔર વહ હૈ–મુસોલિની. મેં સમઝતા હૂં કિ ઉસ મહાપુરુષ કે વિષય મેં બહુત કુછ ગલતફહમિયાં લોગોં કૈલી હુઈ હૈ. મૈં તુમ નવયુવકે કે આગે ઈટલી કે ઉસ ભાગ્યવિધાતા કી ચર્ચા ઇસી લિયે કરતા દૂ, કોંકિ વહ ભી એક નવયુવક હૈ ઔર ઉસને ઈટલી કી કાયા પલટ દી હૈ. કુછ વર્ષ પહલે ઉસને અપને સાથિયોં કે સાથ અપને દેશ કે શાસન કા સૂત્ર અપને હાથ મેં લિયા થા ઔર ઈ-હીં કઈ વર્ષો મેં ઉસને અપને દેશવાસિયોં એકદમ નવીન જીવન ભરકર આશ્ચર્યજનક પરિવર્તન કર દિયા હૈ. ઉસકી ઇસ સફલતા કા રહસ્ય વહી સંઘબદ્ધશિષ્ટાચારકી શિક્ષા હૈ. મુસોલિની ને જે કાર્ય આરંભ કિયા હૈ ઉસકા એક અંગ દેશ કે ભાવી સ્તંભે યાની બચ્ચાં કે કલ્યાણ સે - સંબંધ રખતા હૈ. સંતાનોત્પાદન ઔર બાલક કે રક્ષણાવેક્ષણ કા ભી ઉત્તમ પ્રબંધ કિયા ગયા હૈ. મુસોલિની કે કાર્ય કા દૂસરા ભાગ સર્વ–સાધારણ કે સ્વાસ્થ કી ઉન્નતિ કે સંબંધ મેં હૈ. ઈટલીવાલોં કે ઘર–ઠાર કી સફાઈદેખને યોગ્ય હૈ. મુસોલિની કે સંગઠનકાર્ય કાતીસરા વિભાગ દેશ કે બચ્ચે ઔર યુવકે કે હષ્ટપુષ્ટ, બલશાલી ઔર શુદ્ધ આચરણયુક્ત બનાને સે સંબંધ રખતા હૈ. હમારે ભારત મેં નવજાત શિશુઓ કી ઓર બહુત હી કમ ધ્યાન દિયા જાતા હૈ ઔર ઉનકે રક્ષણવેક્ષણ ઔર શિક્ષણ કી સર્વથા ઉપેક્ષા કી જાતી હૈ. યહાં કી બાલ-મૃત્યુ સમસ્ત સભ્ય દેશે કી - અપેક્ષા અધિક હૈ. હમ લોગ શ્રીકૃષ્ણ કે પ્રતિ–બાલક શ્રીકૃષ્ણ કે પ્રતિ કિતની શ્રદ્ધા, આદર ઔર - ભક્તિ રખતે હૈ; પરંતુ અપને દેશ કે શ્રીકૃષ્ણ-સ્વરૂપ બલકે કી ઓર હમ આંખ ઉઠાકર ભી નહીં દેખતે. કયા હમારે લિયે યહ ઉચિત નહીં હૈ, કિ હમ ઇન બચ્ચોં કે કલ્યાણ કે લિયે ચેણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #230 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ શુભસંગ્રહ–ભાગ ત્રીજો કરેં—ઉનકી ઉન્નતિ કે લિયે યત્ન કરે ? ઐસે નાટકે ઔર બાયસ્કે કા તમાશા દિખાના ઈટલી મેં નાજાયજ સમઝા જાતા હૈ ઔર ઇસકે લિયે વહાં કાનૂનન મના હી કર દી ગયી હૈ, જિનસે-બાલક એવં નવયુવક દર્શક કા આચરણ બિગડ સકતા હૈ. કૃષિ-સંબંધી બાત કી ભી ઇટલી મેં યથેષ્ઠ ઉન્નતિ હુઈ ઔર હે રહી હૈ. વહાં કે નિવાસિયે કે લિયે યે હિતકર કાર્ય કેવલ સંધ-શક્તિ કે દ્વારા સંચાલિત હો રહે હૈ. ઇસીસે હે નવયુવકે ! મેં તુમહે સંઘબદ્ધ શિષ્ટાચાર કી શિક્ષા ગ્રહણ કરને કે લિયે કહ રહા હૂં. મેં તુમ્હ બાહ્ય સંધ-શક્તિ-યુક્ત શિષ્ટાચાર કે લિયે નહીં કહતા. મેં ઉસ ઉચ્ચતમ સ્તર કી સંધ-શક્તિ ઔર શિષ્ટાચાર કી બાત કહતા , જિસસે તુમ આધ્યાત્મિક કલ્યાણું કર સકતે હો. સંધબદ્ધ હોને ઔર સંધશક્તિ બઢાને કી જડ શિષ્ટાચાર ઔર ચરિત્ર-સુધાર મેં હૈ; અતએવા તુમ્હ અપને ચરિત્ર કા સુધાર હી સર્વ-પ્રથમ આવશ્યક હૈ. જબ હમ અપના-અપના ચરિત્ર સુધાર લેંગે. તભી હમ ભારત કે નવીન ભારત બનાને કી શક્તિ અર્જન કરને મેં સમર્થ હોંગે.. ( “હિંદપંચ”ના એક અંકમાંથી. લેખક–સાધુ ટી. એલ. વાસ્વાની. ) ૯૪–સદ્ગત સ્વામી શ્રદ્ધાનંદજી કી અતીત સ્મૃતિયાં* x x x x પરંતુ મેરે વિચાર મેં મેરા નિકષ્ટ પતન ઉસ સમય હુઆ, જબ કિ એક બાર માનવપ્રકૃતિ કી દુર્બળતા કે કારણ કામ-પ્રવૃત્તિ ને મુઝે પરાજિત કર દિયા x x x x !” શુદ્ધ એવં પવિત્ર ભાવનાઓ કે ઇન પ્રબલ ઉદ્દગારે સે સ્વામીજી ને એક સ્થાન પર સ્વરચિત “કલ્યાણ-માર્ગ કા પથિક' નામક પુસ્તક મેં અપના ચરિત્રચિત્રણ કિયા હૈ. આત્મચરિત્ર કે ઇસ નિર્ભિક, સાહસપૂર્ણ, સત્ય ઔર સ્પષ્ટ ઉલ્લેખન કે પઢતે હી હમારે હદય મેં ચોર૫ કે પ્રસિદ્ધ સામ્યવાદી રૂ કા સ્મરણ હો આયા. રૂસો ઔર સ્વામીજી કે જીવન મેં બહુત કછ સમાનતા હૈ. ઉસે કા જન્મ સન ૧૭૧૨ ઈ. મેં સ્વીટઝર્લેન કે પ્રસિદ્ધ જેવા શહર મેં હુઆ થા. ઉસ સમય એરોપીય સમાજ કા વાયુમંડલ આજ સે બહુન ભિન્ન થા. વહાં રોમન કેથેલિઝમ ઔર પિપ કા બોલબાલા થા. ઇસમેં સંદેહ નહીં કિ પિપ કે પાખંડવાદ કે વિરુદ્ધ ૧૬ વીં શતાબ્દી મેં હી અપને પ્રાણ પર ખેલનેવાલે લ્યુથર આદિ ધર્મ વીરાં ને અપની આવા ઉઠાઇ થી ઔર પરિણામસ્વરૂપ પ્રોટેસ્ટન્ટ ધમ કા ઉદય હે ચૂકા થા; તથાપિ યુરોપીય સમાજ કે અંધવિશ્વાસ એવં અંધભક્તિ કા અભી તક લેપ નહીં હુઆ થા. પાદરી ઔર ધની લોગ ગરીબું કે સાથ ૫શવત વ્યવહાર કરતે થે. સમાજ મેં અસામ્ય એવં વિશંખલતા કા સામ્રાજ્ય થા. એ સમય મેં હી રૂ કા જન્મ હુઆ થા. ઉસે ભી જીવનપથ કી અનેક કઠિનાઇયાં ઝેલની પડી ઔર વહ ભી સમાજ કી નિષ્ફરતા ઔર અત્યાચારોં કો શિકાર રહો; પરંતુ સંસાર મેં દુઃખ ભી નિપ્રયોજન નહીં હોતા. ભગવાન કી અનંત સૃષ્ટિ મેં કોઈ વસ્તુ નિરર્થક ઔર અનાવશ્યક નહીં હોતી. રૂસે ને અપની કઠિનાઈ કે દ્વારા સમાજ કે ભયંકર અત્યાચાર કે અસિમય ૩૫ મે દેખા ઔર ઉસે દેખતે હી ઉસકી મનોવૃત્તિ મેં સામાજિક વિડંબના કે વિરોધ કી ભાવના જાગ્રત હો ઉઠી. ઇન ભાવનાઓ ને હી ઉસે દઢ સામ્યવાદી બના દિયા ઔર ઉસને અપના સારા જીવન સામ્યવાદ કે પ્રચાર મેં હી વ્યતીત કિયા. ઉસકે સિદ્ધાંત ઉસકે. - દ્વારા રચિત પુસ્તક “ધી સેશ્યલ કોન્ટેકટ' મેં ગ્રંથિત હૈ. અસ્તુ. રૂસે સામ્યવાદ કે સિદ્ધાંતો કા પિતા ઔર આધુનિક એરપ કા નિર્માતા સમઝા જાતા હૈ. વાસ્તવ મેં ઉસમેં એક સમાજ-સુધારક કે સબ ગુણુ વર્તમાન થે. વહ સાહસી થા, વીર થા, સત્ય ઔર ન્યાય કા ઉપાસક થા; પરંતુ ઇન સબ ગુણ મેં એક ગુણ યહ થા કિ ઉસમેં નૈતિક + ગુજરાતીમાં સૌરાષ્ટ્ર સાહિત્ય શ્રેણી દ્વારા એક સુંદર ચરિત્ર બહાર પડ્યું છે. જેમણે તે ન વાંચ્યું હોય, તે જરૂર વાંચે. તેનું મૂલ્ય મા, મળવાનું સ્થળ સ છું કાયાલય મુ. રાણપુર (ક્ષઠિયાવાડ). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ સદ્દગત સ્વામી શ્રદ્ધાનંદજી કી અતીત સ્મૃતિમાં સાહસ પૂર્ણરૂપ સે વિદ્યમાન થા. ઉસને અપની પુસ્તક “કન્ટેશન્સ' મેં અપને સારે દોષ ઔર અપરાધ કા આરંભ સે અંત તક વર્ણન કિયા હૈ. ઇસ સાહસ ને ઉસે ર૫ કી જનતા કી દષ્ટિ મેં ઔર ભી અધિક ઉંચા કર દિયા. ઉસકે ઔર સ્વામીજી કે જીવન મેં સમાનતા યહ હૈ કિ સ્વામીજી ભી ઉસકી તરહ હી એક આદર્શવાદી વ્યક્તિ છે. સ્વામીજી ઉસકી હી તરહ સાહસી ઔર વીર છે. સ્વામીજી મેં ભી ઇતના નૈતિક સાહસ થા કિ અપને જીવિતકાલ મેં હી અપને દોષે કે જનતા કે સામને રખને મેં સમર્થ હે સકે. સ્વામીજી ભી ન્યાય ઔર સત્ય કે ઉપાસક થે ઔર જિન લોગોં ને ઉનકે જ્યોતિર્મય જીવન કા ભલી-ભાંતિ અધ્યયન કિયા હૈ, વે ઈસ બાત કે અછી તરહ સમઝ સકતે હૈં કિ સ્વામીજી કા જીવન તથા ઉનકા પ્રધાન ઔર મુખ્ય ધર્મ સત્ય કી પરમ ઉપાસના હી થા. સ્વામી જી કા ભી જન્મ એક એસે સમય : થા, જબ કિ દેશ મેં પાખંડ ઔર મિથ્યાવાદ કા અટલ સામ્રાજ્ય થા. રૂસે કી તરહ સ્વામીજી કે હૃદય મેં ભી સમાજસેવા કી પ્રવૃત્તિ એવં સમાજ કે ભિન્ન-ભિન્ન અત્યાચાર કો નિમૅલ કરને કી મને વૃત્તિમાં અપની સ્વયં અનુભૂતિ કે દ્વારા હી ઉત્પન્ન હુઈ થીં. હાં, રૂસે ઔર સ્વામીજી કે જીવન મેં કઈ વિભિન્નતાઓ કે સાથ સબસે બડી વિભિન્નતા યહ હૈ કિ જહાં રૂસે ને અપને સિદ્ધાંતે કે પ્રચાર કે નિમિત્ત એક દેશ સે દૂસરે દેશ મેં જાજા કર પ્રાણુરક્ષા કી, વહાં સ્વામીજી ને એક અત્યંત વીર સેનાપતિ કી તરહ અપને પ્રાણ કે સત્ય કે લિયે બલિદાન કર દિયા. ઇસ કારણ સ્વામીજી એક વીર શહીદ થે ઔર રૂસો એક દઢ ઔર સાહસી સમાજસુધારક થા. માનવ-જીવન એક રહસ્ય છે. મનુષ્ય પરમ પિતા પરમાત્મા કી રહસ્યમયી લીલાઓ કો સમઝને મેં અસમર્થ હૈ ! કોઈ ઇસ બાત કે નહીં જાનતા કિ વહ અનંત ભગવાન અપની કૃપા કે દ્વારા મનુષ્ય કે કિસ પ્રકાર ઔર કિસ તરહ અપને ઉદ્દેશ્ય કા સાધન બનાતા હૈ ! વાસ્તવ મેં માનવ-જીવન એક સાધના હૈ, જે કિ અપની પ્રવૃત્તિ સે પતન ઔર પરમાત્મા કી મહિમામયી કરુણું સે ઉત્થાન કી ઓર પ્રવૃત્ત હતા હૈ! મનુષ્ય ભગવાન કી સર્વોત્કૃષ્ટ રચના હેતે હુએ ભી દુર્બલ, અપૂર્ણ ઔર નિરુપાય હૈ. સ્વામીજી ભી મનુષ્ય થે, ઇસ કારણ ઉનમેં ઉનકે ગુણે કે સાથ દુર્બલતાઓ ઔર ત્રુટિયો કા હોના એકાંત નૈસર્ગિક થા. ફિર ભી જિસ સમય હમ ઉનકે ગુણે કી ઓર ધ્યાન દેતે હૈ, ઉસ સમય હમારી દૃષ્ટિ મેં ઉનકી ત્રુટિયો કા કોઈ સ્થાન હી નહીં રહ જાતા. સ્વામી છે કે મહાન ત્યાગ, ઉનકી સચ્ચાઈ એવં ઉનકી અપાર ધર્માનિકા કે સન્મુખ માનવ-જીવન કી સારી દુર્બળતા ત્રસ્ત ઔર નત હો જાતી હૈ, ઔર હમ ઉનકે આદર્શ જીવન કે સત્ય કી પરમ સાધના ઔર કર્તવ્ય કી ઉચ્ચતમ ઉપાસના કે રૂપ મેં હી દેખતે હૈ. સ્વામીજી કા જીવન ઔર વિશેષ કર ઉનકી બાલ્યાવસ્થા એવં ઉનકા યૌવન, ઉનકી દુર્બલતા ઔર સજીવતા, ઉદ્યોગ ઔર સાહસ, મહત્ત્વાકાંક્ષા ઔર પરાક્રમ તથા ઉનકી વિફલતાઓ ઔર સફલતા કા આશ્ચર્યજનક મિશ્રણ હૈ, ઔર ઇસસે ભી આશ્ચર્યજનક બાત યહ હૈ કિ ઉન્હોંને કલ્યાણ માર્ગ કા પથિક' મેં અપની સારી ત્રુટિ કી બેરેવાર ચર્ચા કી હૈ. સ્વામીજી કા પ્રારંભિક જીવન વાસ્તવ મેં એક મહત્ત્વપૂર્ણ વિષય હૈ ઔર હમ ઈસકી મહત્તા કે કારણ ચંદ' કે પાઠક-પાટિકાઓ કે સન્મુખ ઈસે ઉપસ્થિત કરના અપના કર્તવ્ય સમઝતી હૈ. સંન્યાસ લેને કે પહિલે સ્વામીજી કા નામ મુન્શીરામ થા. મુન્શીરામ કા જન્મ સન ૧૮૫૫ ઈ. જાલંધર ઇલે કે તલબન ગ્રામ મેં હુઆ થા. યે જાતિ કે ખત્રી છે. ઉનકે પરિવાર કે લોગ સંપન્ન ઔર પ્રતિષ્ઠિત વ્યકિત થે. ચાર ભાઈ ઔર દો બહિનાં મેં મુનશીરામજી સબસે છોટે છે. યદ્યપિ પંજાબ ઈનકી જન્મભૂમિ થી, તથાપિ ઈહાંને અપની બાલ્યાવસ્થા એવં યૌવન કા કુછ કાલ સંયુકત પ્રાંત મેં હી વ્યતીત કિયા થા. ઇસકા કારણ યહ થા કિ ઇનકે પિતા સંયુક્ત-પ્રાંત કે પુલીસ-વિભાગ મેં એક ઉચ્ચ કર્મચારી છે. તીન વર્ષ કી આયુ મેં મુન્શીરામજી બરેલી મેં આએ ઔર તત્પશ્ચાત પિતા કે સાથ બનારસ, બાંદા, બદાયું, મિર્જાપુર, બલિયા ઇત્યાદિ સ્થાને મેં રહે. નૌકરી મેં ભિન્ન-ભિન્ન સ્થાન મેં બદલી હોને કે કારણ ઇનકે પિતા ઇનકે અધ્યયન કી એર પૂર્ણ રીતિ સે ધ્યાન ન દે સકે. જબ ઇનકી પઢાઈ નિયમિત રૂપ સે બલિયા મેં આરંભ હુઈ, ઉસ સમય ઇનકી અવસ્થા ૧૪ વર્ષ કી થી. ઇસકે કુછ સાલ બાદ વે બનારસ કે કિવન્સ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #232 -------------------------------------------------------------------------- ________________ Annnnnnnnnnnnnnnnnnnnnum શુભસંગ્રહ-ભાગ ત્રીજો કેલિજિયેટ સ્કૂલ મેં પઢને લગે. બનારસ મેં વે ચાર-પાંચ વર્ષ તક રહે ઔર ઈસ અવધિ મેં અધિકાંશ સમય વે પિતા કે નિરીક્ષણ મેં ન થે; ક્યાંકિ નૌકરી કે કારણ ઉન્હેં ભિન્ન-ભિન્ન સ્થાને મેં જના પડતા થા. ઇસ સ્થિતિ મેં પિતા . | પૂર્ણ દબાવ ન રહને કે કારણું બલિક મુન્શીરામ અને આચરણ મેં કછ છાચારી ઔર અધ્યયન મેં અનિયમિત હો ગએ. બીસ વર્ષ કી અવસ્થા મેં યે એન્ટ્રન્સ કી પરીક્ષા મેં સંમિલિત હુએ; પરંતુ ઉસ સાલ ઉન્હેં સફલતા ન મિલી. દૂસરે વર્ષ પરીક્ષા મેં પુનઃ સંમિલિત હોને પર વે ઉત્તીર્ણ હો ગએ. ઇસ સમય ઉનકી માતા કી મૃત્યુ હો ચૂકી થી. ઉન્હોંને બનારસ ઔર ઈલાહાબાદ મેં કુછ વર્ષો તક કૅલેજ-શિક્ષા ભી પ્રાપ્ત કી; પર દો બાર એફએમેં અનુત્તીર્ણ હોને પર ઈનકે પિતા ને ઈસ બાત કી ભલી-ભાંતિ સમઝ લિયા કિ મુન્શીરામ કા મન પઢને મેં નહીં લગતા ઔર ઇસ દશા મેં ઈનકે ગ્રેજયુએટ હોને કી કોઈ સંભાવના નહીં. ઈસકે પશ્ચાત ઉનકા અધ્યયન બંદ હે ગયા. મુન્શીરામજી કા અધ્યયન ઔર યૌવન-કાલ ભાંતિ ભાંતિ કી પ્રતિકિની શક્તિ કા સંગ્રામ-સ્થલ થા. ઈન શક્તિ કે આઘાત-પ્રતિધાતાં સે ઉનકી આત્મા એક બાર હી શિખર કર નિર્મલ હો ગઇ ઔર હમ દેખતે હૈં કિ યુવક ઔર નિરંકુશ મુન્શીરામ સંસાર કી સબ બાતેં સે પરિચિત હો કર અંત મેં અનંત કી સચ્ચી સાધના મેં લગ ગએ. મુનશીરામજી કે સંબંધ મેં હમને નિરંકુશ શબ્દ કા પ્રયોગ કિયા હૈ. વાસ્તવ મેં સ્વામીજી ભી અધિકાંશ યુવક કી તરહ નિરંકુશ, સ્વેચ્છાચારી, વિલાસપ્રિય ઔર વ્યસની થે. ઉન્હેં શરાબ પીને કી અત્યંત બુરી લત થી; પરંતુ ઇન સબ દે કે રહતે હુએ જબ હમારા ધ્યાન ઉનકે આધ્યાત્મિક ઉત્થાન કી ઓર જાતા હૈ, ઉસ સમય ઉનકે પ્રતિ વિશેષ શ્રદ્ધા ઔર ભક્તિ ઉત્પન્ન હો જાતી હૈ. હમારે હૃદય મેં તે ઉનકા મહત્ત્વ ઉસ સમય ઔર ભી અધિક હો જાતા હૈ, જબ હમ દેખતી હૈ કિ ઇન લતાઓ કા સામના કર તથા ઇન પ્રવૃત્તિ કે દબા કર હી ઉન્હેં અપને જીવન કે ધર્મ, દેશ ઔર સમાજ-સેવા કી તમયી સાધના મેં લગાના પડા. વહ સાધના નિષ્કામ, નિઃસ્પૃહ એવં સ્વાર્થરહિત થી. ઉસમેં કતય કા શ્રેષ્ઠતમ રૂ૫ ઔર સેવ કી અત્યંત પવિત્ર પ્રેરણું થી. ફિર ભી સ્વામીજી કા યૌવનકાલ ઔર વિશેષકર ઉસ અવસ્થા કા, જબ કિ ઉનકે ભીતર પ્રતિકેંદ્ધિની શક્તિ કાર્ય કરી રહી થી, ઉલ્લેખ કરના અત્યંત હી આવશ્યક હૈ. વહ કાલ વિલાસ ઔર કર્તવ્ય, તમોગુણી ઔર સતોગુણી પ્રવૃત્તિ કે એક વિરાટ સંઘર્ષ કા સમય થા; ઔર હમ દેખતી હૈ કિ ઉસ સંઘર્ષ મેં કુપ્રવૃત્તિ ધીરે-ધીરે નષ્ટ હો ગઈ ઔર ઉનકે ભસ્માવશેષ પર ત્યાગ, સંયમ, નિઃસ્પૃહ સાધના ઔર પુણ્યમયી તપસ્યા કા આવિર્ભાવ હુઆ. ઇન સબ બાત કા ધ્યાન રખતે હુએ સ્વામીજી કા જીવન અત્યંત મનોરંજક ઔર શિક્ષાપ્રદ હૈ. અતઃ યહાં પર ઉનકી કુછ ઔર બાત કા વર્ણન કર દેના નિતાંત આવશ્યક પ્રતીત હતા હૈ. | મુરામજી કે માતા-પિતા બડે ધર્મપરાયણ ઔર પુરાને વિચારવાલે કર સનાતની હિંદુ છે. ઉનકે હૃદય મેં અસાધારણ ધાર્મિક પ્રવૃત્તિ થી. માલૂમ હોતા હૈ કિ મુશીરામ ને ભી યહ ગુણ માતા-પિતા સે હી લિયા થા. પાઠક–પાઠિકાઓ કે યહ જાનકર આશ્ચર્યું હોગા કિ આર્ય–સમાજ કે પ્રધાન સ્તંભ સ્વામી શ્રદ્ધાનંદજી બાલ્યકાલ ઔર યૌવનાવસ્થા કે કુછ સમય તક કટ્ટર સનાતની થે, ઔર યદિ ઘટનાઓં કા પ્રવાહ ઉહે ઇસ એર પ્રવાહિત ન કરતા તો બહુત સંભવ થા કિ સ્વામીજી કા આદર્શ ત્યાગ એવં ઉનકી અદભુત શક્તિ આજ કિસી દૂસરે ઉદ્દેશ્ય કી પૂર્તિ કે સાધન મેં હી લગા ગઈ હતી. જિન દિને મુન્શીરામજી બનારસ મેં અધ્યયન કરતે થે, ઉસ સમય નિત્ય ગંગા-સ્નાન તથા પ્રાતઃ ઔર સાયંકાલ વિશ્વનાથજી કે મંદિર મેં દર્શન કરને તે છે: પર એક દિન એસી આશ્ચર્યજનક ઘટના ઘટી, જિસને ઈનકે જીવન-પ્રવાહ કે સર્વદા કે લિયે બદલ દિયા. ઇસ સમય મુન્શીરામજી કી અવસ્થા લગભગ ૨૧ વર્ષ કી થી ઔર વે જયનારાયણ કોલેજ મેં પઢતે થે. સંધ્યા સમય કે વિશ્વનાથજી કિ મંદિર મેં દર્શન કે નિમિત્ત ગએ થે. વે મંદિર મેં પ્રવેશ કરના હી ચાહતે થે કિ પૂજારયાં ને ઉડ રોક કર કહા કિ રીવાં કી મહારાની સાહિબા દર્શન કે ગઈ હૈ. અબતક દર્શન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #233 -------------------------------------------------------------------------- ________________ સદ્ગત સ્વામી શ્રદ્ધાનજી કી અતીત સ્મૃતિયાં ૨૧૭ ન કર લેગી, તખ તક આપ દર્શીન નહીં કર સકતે. યદ્યપિ કાઈ સાધારણ વ્યક્તિ હાતા તા અન ખાતાં કી પરવાહ ન કરતા, પર મુન્શીરામજી કે મસ્તિષ્ક મેં ઇસ ઘટના ને એક અશાંતિ પૈદા કર દી. ઇસસે ઉનકે કામલ હૃદય કે બહુત ચેટ લગી ઔર દુઃખ એવં ક્ષેાલ કે કારણુ ઉન્હાંને સારી રાત નિરાહાર ઔર જાગકર હી ખિતાઇ. ઉનકે મન મેં રહ રહ કે યહી પ્રશ્ન ઉર્જાતા થા—યા ભગવાન કી ઉપાસના મેં ભી ધની ઔર નિĆન કા ભેદ-ભાવ રહેતા હૈ ? ' ઇસકી મીમાંસા વે સ્વયં ન કર સકે ઔર દૂસરે દિન જખ જયનારાયણ કાલેજ કે પ્રિન્સિપાલ રેવરડ -એસટી લુપાવ્ડ સે મિલે, તેા ઉન્હોંને અપને તર્ક કી યુક્તિ સે ઇનકે હૃદયસ્થિત પ્રતિમા–પૂજન ૐ ભાવેાં કા નિર્મૂલ કર દિયા. નકા વિશ્વાસ હિંદૂ-ધ સે જાતા રહા; પરંતુ ફિર ભી ઉની ધાર્મિક પ્રવૃત્તિ ને ઉનકે ભીતર એક કુહરામ મચા દિયા. ઉનકા ચિત્ત પરમ શાંતિ કી ઉપાસના કે લિયે ઉદ્દિમ હા ઉઠા; પર શાંતિ કહાં થી ? મુન્શીરામજી ને દૂસરે ધર્માં કે દ્વાર ખટખટાએ. ઉન્હાંને દેખા કિ ઇસ્લામ કે ભીતર ઉનકી વાંચ્છિત વસ્તુ કા અભાવ થા; ઇસાઇ-ધર્મ કે પ્રેટેસ્ટંટ સંપ્રદાયવાલાં સે મિલને પર ભી ઉન્હે નિરાશ હી હેાના પડા.ઇસકે પશ્ચાત એક રામન કેથોલિક પાદરી સે ઉનકી મુલાકાત હુઇ. યે સજ્જન ખડે હી ઉદાર, સહિષ્ણુ ઔર પવિત્ર આચરણ કે થે. ઇનકે આચરણ કા પ્રભાવ મુન્શીરામજી પર ધૃતના અધિક પડા કિ વે ઇસા મસીહ કે મનુષ્યજાતિ કા ઉદ્ધારકર્તા સમઝને લગે ઔર ઉન્હોંને ઇસાઇ ધ ગ્રહણ કરના નિશ્ચય કર લિયા. જબ કુછ ઠીક હૈ। ગયા ઔર કૈવલ યહી શેષ રહ ગયા થા કિ ઉનકે એપ્ટિઝમ લેને કી તિથિ નિશ્ચિત કર દી જાવે. સવિચાર સે વે એક દિન સધ્યા કા ઉક્ત પાદરી મહેદય કે સ્થાન પર ગએ. પાદરી મહાદય કે। અધ્યયન કે કમરે મેં ન* પાકર વે ગૃહો કે ભીતર ગએ; પરંતુ વહાં એક નવયુવક પાદરી ઔર એક સાઇ પ્રચારિકા કૈા પ્રણય-પાશ મેં આબ દેખકર ઉનકા હૃદય કાંપ ઉટા ! ઇસ ઘટના કા પ્રભાવ ઉનકે મસ્તિષ્ક પર ઈતના અધિક પુડા કિ ઉના વિશ્વાસ પ્રસાઈ ધર્મી સે જાતા રહા. વે સંસાર કે સારે ધર્મોં કા પાખંડ તથા મિથ્યાપૂર્ણ સમઅને લગે ઔર નાસ્તિકવાદ ને ઉનક હૃદય, મેં અપના સ્થાન અના લિયા. મુન્શીરામજી અખ કટ્ટર નાસ્તિક હો ગએ. ઈસ સમય સે મુન્શીરામજી કે જીવન મે... એક વિચિત્ર પરિવર્તન હેાને લગા; ઉનકી ધાર્મિકતા યૌવન કી ઉદ્દામ સ્વચ્છંદતા મેં પતિ હેા ગઇ. ઉનકા પ્રકૃત-ગુણુ વ્યસન ઔર વિલાસ મેં વિલીન હેા ગયા; પરંતુ ઉતકે ગુણાં કી યહ વિલીનતા અસ્થાયી થી, જિસકે ભીતર ખલ, વી, યાગ એવં ઉત્સાહ કા એક વિશાલ વિશ્વ છુપા થા ! અસ્તુ. હમ ઉપર કહુ આઇ હૈ કિ મુન્શીરામજી કે અધ્યયનકાલ કા અધિક ભાગ સ્વચ્છંદતા સે હી વ્યતીત હુઆ. ઇસકા કારણ યહ થા કિ ઇનકે પિતા સરકારી નૌકરી મેં રહને કે કારણ સર્વોદા ઇનકા અપને સાથ નહીં રખ સકતે થે; ઔર ઇસલિયે ઉનકા પૂર્ણ ખાવ ઇન પર નહીં પડે સકા, તપશ્ચાત્ મુન્શીરામજી કી ધાર્મિક પ્રવૃત્તિયાં કે પરિવર્તન ને ભી સહસા ઇન્હેં ઔર ભી સ્વચ્છંદ કર દિયા. અસી પરિસ્થિતિયાં મેં મનુષ્ય પ્રાયઃ કુસંગ મે` પડ જાતા હૈ. મુન્શીરામજી લી સકે અપવાદ ન થે. ફિર યા થા ? દુર્ગુણાંને ન પર અપના અધિકાર જમાના આરંભ કર દિયા ઔર કુછ કહી દિનમાં મેમુન્શીરામજી ભાંતિ-ભાંતિ કે આમેદ-પ્રમાદ મેં ઉલઝ ગએ. સિગરેટ, શરાબ, આ આદિ ભિન્ન-ભિન્ન વ્યસનેાં ને સ્વામીજી પર અપના આધિપત્ય જમા લિયા; પરંતુ ઉનકા નિકૃષ્ટ પતન ઉસ સમય હુઆ જન્મ કિ એક ખાર ઉન્હાંના કામપ્રવૃત્તિયાં કે સામને અપની હાર માની ! સ્વામીજી ને સ સમય કી ઘટના કા સાથે સાથે વન અપની કલ્યાણ-માર્ગી કા પથિક' નામક પુસ્તક મેં કિયા હૈ. ઇસ સમય ઇનકે વિવાહ કા પ્રબંધ હાને લગા. મુન્શીરામજી કા વિવાહ કા શુભ સમાચાર સુન કર અઢી પ્રસન્નતા હુ; યેાંકિ ઉન્હાંને સાચા થા કિ વિવાહ કે પશ્ચાત્ વે અપની અવસ્થા સુધાર સકેંગે. ઇસ ખાત સે યહ સ્પષ્ટ પ્રકટ હાતા હૈ કિ નૈતિક પતન મેં ભી ઉનકે ભીતર સુધાર કી શતિયાં કામ કર રહી થી'; ઔર યૌવન કી ઉદ્ધૃત પ્રવૃત્તિયાં ઉનમે અસ્થાયી પતન કા ભલે હી આવિર્ભૂત કર દે. પરંતુ પતન કી ઉસ ઉપહાસાસ્પદ લીલાએ મેં ભી આત્મિક ઉલ્હાર કી સહજ ઔર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શુભસંગ્રહ–ભાગ ત્રીજો નૈસગિક ઉત્કંઠા વિદ્યમાન થી. 'ત મેં ઉનકા વિવાહ હૈા ગયા; પર ઇસ વિવાહ સે ઉન્હેં ખડી નિરાશા હુઇ. યાંકિ ઉનકી આશા કે વિપરીત ઉનકી ધર્મપત્ની એક પૂયૌવના રમણી ન હા કર, કૈવલ ૧૨ વર્ષોં કી એક છેટી ખાલિકા થી. વહુ સાંસારિકતા કે જ્ઞાનસે અપરિચત ઔર દાંપત્ય-ભાવ સે પૂર્ણ અનભિજ્ઞ થી મુન્શીરામજી કા હૃદય દાંપત્ય જીવન કી પ્રશ્નલ ઉત્કંઠા સે લાલાયિત થા. પત્ની કે મધુર આલિંગન કી સુખદ લાલસાસે ઉનકા ચિત્ત આકુલ થા; પર ંતુ વિવાહ હૈને પર જબ ઉન્હાંને યહ દેખા કિ ઉનકી બાલિકા-પત્ની ઉનકી ભિન્ન-ભિન્ન દાંપત્ય-પ્રેરણાઓ કા સંતુષ્ટ કરને મે એકાંત અયેાગ્ય તથા ઉનકે પૂર્ણ પુરુષત્વ કા, અલ્પાયુ હાને કે કારણ અપના વિકસિત સ્ત્રીત્વ નિછાવર કરને સે સદા અસમર્થાં થી; તે। ઉનકી સારી સચિત આશાએ પર પાની ફિર ગયા! ઇસકે પશ્ચાત્ । વર્ષોં કી અવધિ અર્થાત્ જબ તક કિ ઉનકી બાલિકા-પત્ની ૧૪ વર્ષોં કી ન હુ, ઉનકે લિયે એક અસહ્ય પ્રતીક્ષા ક। સમય થા. સ્વામીજી ને લિખા હૈ કિ યહુ સમય મેરે જીવન કા અધકારમય યુગ થા. ઇસકે પશ્ચાત ઉનકે હૃદય મેં, અપની સ્ત્રી કા પઢાકર શિક્ષિતા બનાને કા વિચાર ઉત્પન્ન હુઆ; પરંતુ ચાર્ડ દિનાંકે હી સહવાસ મેં વે ઇસ બાત કા ભલીભાંતિ જાન ગએક અપની ધર્મપત્ની કા શિક્ષિત કર અપને યેાગ્ય બનાને કે પહિલે ઉન્હેં અપને આચરણ કા ઠીક કર સ્વયં ઉનકે ચેાગ્ય બનાના હૈગા. એક રાત કા વે અદ્ભુત વિલંબ સે ધર લૌટ. ઉસ સમય વે શરાબ કે નશે મેં ચૂર થે. ઉનકા નૌકર ખડી કઠિનાઇ કે સાથ ઉન્હેં ઉનકે કમરે મેં લે ગયા. કમરે મે' પ્રવેશ કરતે હી કે હુત જોર સે વમન કરને લગે. ઉનકી ધર્મ પત્ની ને ઉસ સમય ઉનકે નષ્ટ કપડાં કે હટા કર ઉન્હેં અપને સહારે બિછાવન પર લિટાયા ઔર ઉનકી સેવા કરને લગીં, વે બહુત દેર તક અર્ધ-ચેતના કી અવસ્થા મે' રહે ઔર જબ ઉન્હે ચેતના હુષ્ટતા દેખા કિ ઉનકી સ્ત્રી પાસ બૈઠી હુઇ ઉનકી સેવા કર રહી હૈ. પતિ કે ભેજન ન કરને કે કારણ ઉન્હોંને ભી ઉસ રાત કે અન્નગ્રહણ નહીંકિયા. મુન્શીરામજી કે અપની દશા પર લજ્જા આઇ ઔર ઉન્હાંને અપની અવસ્થા સુધારને કા નિશ્ચય ક્રિયા. ઉનકા શ્લાન મુખ પત્ની સે ન દેખા ગયા ઔર ઉન્હાંને પતિ સે ઉદાસી કા કારણુ પૂછા. મુન્શન્સરામજી ને સ્પષ્ટ રૂપ સે કહ દિયા કિ શરાખવાલે કા ઋણ ચૂકાને કે લિયે ઉનકે પાસ રૂપયા નહીં હૈ. યહ સુનતે હી પત્ની ને ઝટ અપને સુનહલે કંકણાં કાઉનકી સેવા મેં અર્પિત કર કહા કિ ઇસે ખેંચ કર રૂપયે અદા કર દીજિયે. પહિલે તેા મુન્શીરામજી ઈસ ખાત પર પ્રસ્તુત નહીં હુએ, પર પત્ની કે બહુત આગ્રહ સે ઉનકી ખાતે માનલી, પત્ની કી ઇસ ભક્તિ ઔર પ્રેમ કે દેખકર ઉન્હાંને અપને સારે પૂર્વી અપરાધે કૈ ઉનસે કહ દિયા ઔર અપને આચરણ કા સુધાર કર ઉનકે યેાગ્યે ખનાને કા પ્રભુ કિયા. ઇસ પર ઉનકી ધર્મપત્ની તે એક આદ હિંદુ-રમણી કી તરહ કહા કિ આપ અપની મુરાયાં કા સુનને કી આજ્ઞા દે કર મુઝે ક્યાં પાપી અના રહે હૈ ? આપ મેરે સ્વામી હૈ મેરા કવ્ય કૈવલ આપકી સેવા કરના હી હૈ. ઉસ સમય રજની ફી એકાંત નિઃસ્તબ્ધતા મેં મુન્શીરામજી ને અપની પુણ્યમયી પત્ની કા સચ્ચા સ્વરૂપ દેખા! વહુ વાસ્તવિક મિલન કી સુખખદાયિની રાત્રિ થી ! વહ મિલન કા શુભ મુફ્ત થા, જબ કિ ભાવ ભાવ મેં ધ્રુપ જાતે હૈ', જબ કિ કલ્પના કલ્પના મેં હૂબ જાતી હૈ, જબ કિ વિચાર વિચારી મેં અતતિ હા જાતે હૈં ઔર જન્મકિ પતિ-પત્ની અપને કા એકદૂસરે મેં આત્મવિસ્તૃત કર તન્મય હૈ। જાતે હૈં. ઇસ તન્મયતા મે' એક અદ્ભુત આહલાદ ઔર વિચિત્ર વિ ત્રતા રહતી હૈ ઔર ઇસ પવિત્રતા મેં પુણ્ય કી પ્રેાવલ રસ્મિયાં પાપ કી દૂષિત ભાવના કા નાશ કર દેતી હૈ...! મુન્શીરામછ તે દેખા કિ ઉનકી ધ'પત્ની કે સતીત્વ કા અનંત પુણ્ય ઉનકી પતિત આત્મા કે ઉડ્ડાને મેં પૂર્ણરૂપેણ સમ` હૈ ! ઉસ દિન સે ઉનકે જીવન મે એકરૂપે વિચિત્ર પરિવર્તન હેાને લગા ! ઉત્ક કા ખીજ ઉસ શુભ ધડી મેં હી ખેાયા ગયા થા જો કિ ગત ૧૯૨૬ ઇ કી ૨૩ વી દિસ`ખર કૈા એક બૃહદ્ વૃક્ષ કે રૂપ મેં ધર્મવેદી પર બલિદાન હૈ। ગયા ! યહાં ઈસ ખાત પર ધ્યાન દેના અત્યંત આવશ્યક હૈ કિ મુન્શીરામજી કે આત્મિક સુધાર કા અધિકાંશ શ્રેય ઉનકી આદર્શ ધર્મપત્ની કા હૈ ! ઈન્હીં દિનાં ખરેલી મેં ઉનકી સ્વામી દયાનંદ સે મુલાકાત હુઈ. સ્વામી દયાનંદ ઇસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #235 -------------------------------------------------------------------------- ________________ સદગત સ્વામી શ્રદ્ધાનંદજીકી અતીત સ્મૃતિમાં સમય બરેલી મેં વ્યાખ્યાન દેને આએ થે. મુશરામજી પર ઉનકે વ્યાખ્યાન ઔર વ્યક્તિત્વ કા પ્રભાવ બહુત હી અધિક પડા; પરંતુ ફિર ભી ઉન્હેં ઈશ્વર કે અસ્તિત્વ પર વિશ્વાસ ન હુઆ. એક દિન સંધ્યા સમય ઉન્હોંને સ્વામી દયાનંદ સે ઇસ વિષય પર કઈ પ્રશ્ન કિયે, જીનકા સ્વામીજી ને ભલી-ભાંતિ ઉત્તર દિયા. ઇસ પર મુશીરામજી ને કહા કિ “રવામીજી ! યદ્યપિ આપને મુઝે અપની અપાર વિદ્યા સે મૂક કર દિયા હૈ, તથાપિ મુઝે ઈશ્વર કે અસ્તિત્વ પર વિશ્વાસ ન હુઆ.' ઉત્તર મેં સ્વામી દયાનંદ ને મુસ્કુરાતે હુએ કહા–“તુમને જે પ્રશ્ન કિયે ઉનકે મૈને ઉત્તર દે દિયે હૈ. મૈને તુહે આસ્તિક બના લેને કા બચન નહીં દિયા થા. યહ તો તભી હોગા જબ કિ પરમાત્મા કી ઇરછા હેગી.' સ્વામી દયાનંદ તે બરેલી સે ચલે ગએ, પર મુન્શીરામજી પર અપના બહુત હી અધિક પ્રભાવ છોડ ગએ. ઇસ સમય ઉનકી અવસ્થા ૨૩ વર્ષ કી થી. ઉનકા આત્મિક સુધાર આરંભ હો ગયા, પર વે કુછ વર્ષે કે પશ્ચાત આર્યસમાજ કે સદસ્ય હોને પર હી પૂર્ણ રીતિ સે સુધર સકે. | મુશરામજી કે પિતા કી યહ ઇચ્છા થી કિ ઉન્હેં કોઈ સરકારી નૌકરી મિલ જાય. અંત મેં પિતા કે પ્રયતને સે ઉન્હેં બરેલી જીલે મેં તીન મહીને કે લિયે નાયબ તહસીલદારી મિલ ભી ગઈ તહસીલદાર મહોદય ઇનકે પિતા કે મિત્ર છે, અતઃ ઇનકા સમય નૌકરી મેં સુખ સે વ્યતીત હોને લગાપરંતુ અભી તીન મહીને કી અવધિ પૂરી ભી ન હુઈ થી કિ એક અરુચિકર. ઘટના ઉપસ્થિત હે ગઈ. બરેલી સે આઠ-દસ મીલ કી દૂરી પર સે હોતી હુઈ એક અંગ્રેજી સેના કહીં જાનેવાલી થી. રાત કો નિશ્ચિત પડાવ પર રસદ આદિ કે પ્રબંધ કરને કા ભારા ઇન પર સૌપા ગયા. એ ઉસ સ્થાન પર એક જમાદાર, ચપરાસી ઔર કુછ દુકાનદાર કે સાથ ગએ. વહાં જાને પર એક દુકાનદાર ને ઇનસે શિકાયત કી કિ એક સિનિક બિનામૂલ્ય દિયે હી દુકાન સે સારા અંડા ઉઠા લે ગયા હૈ. મુન્શીરામજી ને શીધ્ર હી કર્નલ કે પાસ ઈસ બાત કી સૂચના દી ઔર કહા કિ યદિ ગરીબ દુકાનદાર કે પાઈ-પાઈ ચૂકા ન દિયા જાયેગા તે મેં દુકાનદારો કે સાથ લૌટ જાઉંગા. કર્નલ ને ઇસ પર ચીઢ કર કહા-“ઇસ કાર્યો સે તુમ સંકટ મેં પડોગે. તુમહારી ઈસ ધૃષ્ટતા કા ક્યા મતલબ છે ?” સ્વાભિમાની મુન્શીરામજી ને કહા--“મેં યહ અપમાન નહીં સહ સકતા. મેં અપને આદમિયાં કે સાથ વાપસ લૌટ રહા હું. તુહે જે કુછ કરના હૈ, કરો !” અપને કથનાનુસાર મુન્શીરામજી વહાં સે શીધ્ર હી વાપસ લૌટ ગએ. દૂસરે દિન પ્રાતઃકાલ મુશીરામજી કલસ્ટર સે જ મિલે. કલ ભી વહાં ઉપસ્થિત થા. ઉસને કલસ્ટર સે પહલે હીટ શિકાયત કર દી થી. કલેકટર ને મુશીરામજી સે પૂછી કિ આપને કર્નલ કે ક્યાં અપમાનિત કિયા હૈ? ઇસ પર ઉહેને કલેકટર કે એક સચ્ચી ઘટના કી લિખી રિપોર્ટ દી, જેકિ રાત કે ઉન્હોને તૈયાર કી થી. સારાંશ યહ કિ મુન્શરામજી કે વિરુદ્ધ કોઈ કાર્રવાઈ ન કી ગઈ ઔર ઉન્હાને પ્રતિષ્ઠા કે સાથ તીન મહીને કી નૌકરી સમાપ્ત કી. ઇસકે પશ્ચાત ઉન્હોને કભી ભી સરકારી નૌકરી ન કરને કા નિશ્ચય કિયા; પરંતુ અભી ઉનકે પિતા કે હદય મેં ઉનકે લિયે બડી બડી આશાએ થી. ઉોને બોર્ડ ઑફ રેવેન્યૂ કે સીનિયર મેમ્બર કે પાસ નિક લિયે પ્રયત્ન કિયા. યે સજજન પહિલે પુલીસ-વિભાગ કે ઇસ્પેકટર જનરલ રહી ચૂકે થે ઔર મુન્શીરામજી કે પિતા કે બહુત ચાહતે થે. ઈને મુન્શીરામજી કે ડિટી કલેકટરી કી જગહ. દેને કા વચન દિયા. મુન્શીરામજી ને સરકારી નૌકરી કે લિયે અપની અન્યમનસ્કતા પ્રકટ કી ઔર અંતિમ નિર્ણય કે લિયે દો મહીને કા સમય માંગા. સમય બીત જાને પર ઉન્હોંને અપને પિતા કી ઇરછા સે કાનૂન પઢ કર વકાલત કરને કા હી નિશ્ચય કિયા. કુછ સમય તક ઘર પર રહકર સન ૧૮૮૧ ઇકે આરંભ મેં મુન્શીરામજી લાહૌર મેં વકાલત પઢને ગએ; પરંતુ તે વહાં કાનુન સે અધિક સમય અંગ્રેજી ઉપન્યાસે ઔર કવિતાઓ મેં વ્યય કરતે થે. વે ઘર કે કાર્યો મેં અધિક વ્યસ્ત રહને કે કારણ કલાસ મેં અધિક ઉપસ્થિત ભી નહીં હોતે થે. પરિણામ યહ હુઆ કિ નિશ્ચિત ઉપસ્થિતિ કમ હે જાને સે કે પ્રથમ વર્ષ પરીક્ષા મેં સંમિલિત ન હો સકે. દૂસરે વર્ષ સંમિલિત હુએ ભી તે અનુત્તીર્ણ રહે. ઇસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #236 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ શુભસંગ્રહું-ભાગ ત્રીજો સમય ઉનકે પતા સરકારી નૌકરી સે અવસર પ્રાપ્ત કર ચૂકે થે. મુન્શીરામજી ઉનકે સાથ ધર પર રહને લગે. દૂસરે સાલ અર્થાત્ સન્ ૧૮૮૩ ઈ મેં ઉન્હાંને કવલ મુખ્તારી પાસ કી. તત્ક્ષાત ઉન્હોંને ફિલ્લૌર મેં મુખ્તારી આરંભ કર દી. આરંભ સે હી ઉન્હેં ઇસ કાર્યો મેં સફલતા મિલી ઔર્ વે શીઘ્ર હી જાલધર ચલે ગએ. વકાલત થ્રી પરીક્ષા ઉન્હાંતે સન ૧૮૮૭ Ø મેં હી પાસ કર લી થી. આય-સમાજ કી સેવા મેં અપના જીવન અર્પણ કરને કે પહિલે તક મૈં વહી વકાલત કરતે રહે. લાહૌર મેં વકાલત પઢને કે સમય મુન્શીરામજી કે જીવન મે એક વિચિત્ર પરિવર્તન હે રહા થા. ઉન પર આય-સમાજ ઔર બ્રહ્મસમાજ દેનેાંહી સંપ્રદાયાં કા પ્રભાવ પડતા ગયા ઔર ઉન્હાંને ધીરે-ધીરે ઈનકી સારી ધામિઁક પુસ્તકે પઢ લી. અત મેં ઉનકી પ્રવૃત્તિ વિશેષકર આય–સમાજ કી એર ઝુકી ઔર કુછ હી દિતાં મેં વે સમાજ કે એક ઉત્સાહી સદસ્ય હૈ। ગએ. ઉસ સમય લાલા સાંઈદાસ આ–સમાજ કે નેતા થે. તે ખડે અનુભવી તથા ઉત્સાહી પુરુષ થે. ઉન્હે માનવ–ચરિત્ર કા અચ્છા પરિચય થા. ઉન્હાંને મુન્શીરામજી કા સમાજ મેં એક વ્યાખ્યાન દેને કા આગ્રહ કિયા. મુન્શીરામજી કા વ્યાખ્યાન બડા હી પ્રભાવશાલી થા. ઉન્હાંને અપને વ્યાખ્યાન સે કહા કિ ‘આય–સમાજ઼યેાં મેં સિદ્ધાન્ત ઔર વ્યવહાર કી વિભિન્નતા નહી હૈાની ચાહીએ; તથા વે હી મનુષ્ય આસમાજ કા પ્રચાર-કાય કરે... જો મન, વચન ઔર કમ સે આય–સમાજ કે સિદ્ધાંતોં કા અનુકરણ કરતે હૈ. આર્યસમાજ કા ત્યાગી ઔર નિઃસ્વાર્થ પ્રચારક્રાં કી આવશ્યકતા હૈ, વેતન-ભેાગિયોં કી નહીં. ઉનકા સંકેત ભજનેાપદેશકાં સે થા. ઉસ સમય એક હી ભજનેાપદેશક આય-સમાજ, ધર્મો-સભા, દેવ-સમાજ આદિ ભિન્ન ભિન્ન સંસ્થા સે વેતન પા કર ઉનકા પ્રચાર કરતા થા. ઉસ વ્યાખ્યાન કા સુનકર લાલા સાંઈદાસ તે કહા આજ આય–સમાજ મેં એક નવશ્ર્વન કા સંચાર કિયા ગયા હૈ. દેખના હૈ, ઇસકા કયા પરિણામ હેાગા.’જાલધર જા કર મુન્શીરામજી વડાં કે આર્ય–સમાજ કે પ્રધાન નિર્વાચિત હુએ. આ`-સમાજ કે પ્રભાવ મેં ઉન્હને માંસ, મદિરા આદિ દુર્વ્યસનોં કા શીઘ્ર હી છેાડ ક્રિયા. મુન્શીરામજી બડે હી દઢ વિચાર કે મનુષ્ય થે. વે જિસ વસ્તુ કા સત્ય ઔર યથાર્થ સમઝ કર એક વાર અપના લેતે થે, ઉસકે ગ્રહણ કરને મેં બહુત સાહસ ઔર તત્પરતા દિખલાતે થે. એક વાર ઉનકી કઠિન પરીક્ષા કા સમય આયા. વે અપને પિતાજી કે સાથ ઘર પર ચે. પિતા ને ઉન્હેં એકાદશી કે દિન બ્રાહ્મણેાં કે। કુછ સંકલ્પ કર કે દાન દેતે કૈા કહા. મુન્શીરામજી અપને પિતા કા હૃદય નહીં દુઃખાના ચાહતે થે, ઈસ લિયે ઉન્હાંને ઈધર-ઉધર કી ખાતાં મેં ઉસ પરામર કા ટાલના ચાહા. વૃદ્ધ પિતા ને બાત તાડ કર ઉનસે સાફ સાફ પૂછાઃ— ‘આખિર ભાત ક્યા હૈ ? ક્યા તુમ્હે એકાદશી ઔર બ્રાહ્મણાં મે વિશ્વાસ નહીં હૈ ? મૈં તુમસે ઈસકા સ્પષ્ટ એવં નિઃસકાચ ઉત્તર ચાહતા હૈં.” ઇસ પર મુન્શીરામજી ને કહાઃ—‘પિતાજી! મુઝે બ્રાહ્મણાં મે' પૂણુ વિશ્વાસ હૈ, પરંતુ જિન બ્રાહ્મણાં કે આપ દાન દેને કે લિયે મુઝે આના દેતે હૈં, વે મેરી દૃષ્ટિ મેં સચ્ચે બ્રાહ્મણ નહીં હૈ. ઇસકે અતિરિક્ત મેંએકાદશી કા વિશેષ મહત્ત્વ નહીં દેતા.’ પુત્ર કી ખાતાં સે પિતા કા હૃદય બહુત હી વ્યથિત હેા ઉઠા. ઉન્હાંને કહાઃ—મુઝે તુમસે બડી આશા થી. કયા મેરા યહી યથા બદલા હૈ ? બહુત અચ્છા, તુમ્હારી જૈસી મરજી ! ઉસ દિન મુન્શીરામજી બહુત દુઃખી રહે. ઉનકે મસ્તિષ્ક મેં એક અનેાખા સધ હા રહા થા. એક એર ધર્માં કા સત્ય સિદ્ધાંત થા ઔર દૂસરી એર થીપિતા કી આજ્ઞા. વે એક વિચિત્ર ઉલઝન મે પડ ગએ. ઉનકી આત્મા મેં એક વેદના થી; પરંતુ ઇસ વેદના કા અંત યહીં તક ન હુઆ. અભી ઉનકે વ્યવહારોં સે પિતા કા ઔર ભી દુઃખી હૈાના બદા થા. જાલંધર જાને કે સમય વે અને પિતા કે કમરે મેં ઉનકી આજ્ઞા ઔર આશીર્વાદ પાને કી ઇચ્છા.સે ગએ. પિતા ને પુત્ર કે આશીવોંદ દિયા, પર સાથ હી અપની હાર્દિક ઈચ્છા પ્રકટ કી કિ વે જાને કે પહિલે મંદિર મેં જા કર · ભગવાન કા દન કર લે. મુન્શીરામજી ને કહાઃ— પિતાજી ! આપ જાનતે હી હૈ કિ મૈં મૂર્તિપૂજા મેં વિશ્વાસ નહીં કરતા, ઇસ દશા મેં મૈં અપની આત્મા કે વિરુદ્ધ કાઈ કા નહીં કર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #237 -------------------------------------------------------------------------- ________________ w સદ્દગત સ્વામી શ્રદ્ધાનંદજી કી અતીત સ્મૃતિમાં ૨૨૧ સકતા. હૈ, સાંસારિક બાત મેં મેં સર્વદા આપ કી આજ્ઞા શિરોધાર્ય કરૂંગા.” પિતા કે હૃદય મેં મુન્શીરામજી કી બાતેં સે બડી ચોટ લગી. ઉને કહા –કયા તુમ્હારા યહ વિશ્વાસ હૈ કિ. હમારે દેવતાગણ નિરે પથ્થર કી મૂર્તિ હૈ?” ઈસ પર મુન્શીરામજી ને કહા –“પિતાજી ! મેં ઇસ સંસાર મેં પરમાત્મા કે બાદ આપ કી હી પ્રતિષ્ઠા કરતા હૂં ઔર આપ જે કુછ ભી મુઝે આજ્ઞા દેગે, મેં ઉસે પૂરા કરને કે લિયે બાધ્ય દં; પર ક્યા આપ ચાહતે હૈ કિ આપકે લડકે મૂઠે હે ? ઈસ પર પિતા ને કહા – “કૌન અપને લડકાં કે ઝૂઠા બનાના ચાહેગા ?' મુશરામજી ને કહા કિર ઇસકા કયા અર્થ હૈ કિ મેં ઉન પ્રતિમાઓ કી પૂજા કરું, જિન મેં મેરા વિશ્વાસ નહીં હૈ?” ઇસ પર પિતા ને એક ઠંડી સૈસ લેકર કહા –“આજ મુઝે માલુમ હો ગયા કિ મર પર કોઈ મેરા શ્રાદ્ધ ઔર તર્પણ ભી નહીં કરેગા!” જૈસી પરમાત્મા કી માયા...............! અછા ઈશ્વર તુમ્હારા ભલા કરે, તુમ સુખપૂર્વક જાઓ !” મુશીરામજી ને પિતા સે નમસ્તે કર જાલંધર કી યાત્રા કી; પર ઉનકે હૃદય પર એક ભારી બોઝ થા. ઉનકે મસ્તિષ્ક મેં શાંતિ ન થી ! રાસ્તે મેં ઉન્હાને સોચા કી યદિ મં પિતા કા મૃત્યુ કે બાદ ઉનકા શ્રાદ્ધ ઔર તર્પણ નહીં કર સકતા તો ઉનકી સંપત્તિ પર મેરા તનિક ભી અધિકાર નહીં. જાલંધર પહુંચતે હી ઉન્હોંને પિતા કે પાસ ઈસ સંબંધ કા એક અત્યંત મર્મસ્પર્શ પત્ર લિખા ઔર સાથ હી ઇસ બાત કા ભી ઉલ્લેખ કર દિયા કિ પ્રત્યેક સાંસારિક બાત મેં મેં આપકી આજ્ઞા કે અનુસાર હી અ૫ના આચરણ કરૂંગા. પિતા કા હૃદય પુત્ર કે ઈસ પત્ર સે પીગલ ગયા; ઔર ઉન્હાને પુત્ર કી બાતેં સે અપના પુર્ણ સંતોષ પ્રગટ કિયા. ઇસસે મુન્શીરામજી કી આત્મા કે કુછ શાંતિ મિલી; ૫ર ઇન્હેં સબસે અધિક આનંદ ઉસ સમય હુઆ, જબ કિ ઉનકે પિતા ને સ્વયં હી મૃત્યુ કે પહિલે આર્ય સમાજ કી દીક્ષા ગ્રહણ કી. તત્પશ્ચાત પિતા કે જીવન મેં સહસા એક પરિવર્તન હો ગયા ઔર વે. મુન્શીરામજી કે સમાજ સંબંધી કાર્યો કે શ્રદ્ધા કી દષ્ટિ સે દેખને લગે. અપની મૃત્યુ કે કુછ પહિલે ઉન્હને એક વસિયતનામા લિખા થા, જિસમેં અપની સંપત્તિ કા અધિક ભાગ મુનશીરામજી કે નામ લિખ દિયા. યહ દેખ કર મુશીરામજી ને અપને શેષ તીનાં ભાઈ કી ઓર પિતા કા ધ્યાન આકર્ષિત કિયા ઔર પ્રાર્થના કી કિ ઉનકા અધિકાર: ઉહું મિલના ચાહીએ. ઇસ પર પિતા ને ઉનસે અપની ઈરછા પ્રકટ કી કિ મેરી સંપત્તિ ધાર્મિક ઔર પુણ્યકાર્યો મેં હી વ્યય કી જાય ઔર મૈં ઈસ કાર્ય કે લિયે સબ સે અધિક યોગ્ય તુમહે હી સમઝ કર અપની સંપત્તિ તુહે સોંપતા દૂ. યહૈ ઈસ બાત કે કહને કી આવશ્યકતા નહીં કિ મુન્શીરામજી પિતા કે દસ પ્રસ્તાવ પર સહમત નહીં હુએ ઔર ઉન્હોંને પિતા સે ઇસ બાત કા આગ્રહ કિયા કિ વે અપની સંપત્તિ કે બરાબર હી ચારે પુત્રો મેં વિભક્ત કરેં. સાથ હી ઉહને પિતા કે ઇસ બાત કા વિશ્વાસ દિલાયા કિ મૈં આપકી ઈચ્છાનુસાર અપને ભાગ કા તથા અપના ઉપાજિત ધન કા વ્યય કરુંગા. ઇસ બાત કા ઉન્હોંને અંત તક નિબાહી. પિતા કી મૃત્યુ કે પશ્ચાત મુન્શીરામજી ને અ૫ના અધિક સમય આર્ય સમાજ કે કાર્યો મેં વ્યતીત કરના આરંભ કર દિયા. ઉનકી અધ્યક્ષતા મેં જાલંધર આર્ય-સમાજ (પંજાબ) કી. ગિનતી પ્રાંત કે સર્વશ્રેટ, પ્રસિદ્ધ ઔર ઉપયોગી સંસ્થાઓ મેં હોને લગી. ઉને અત્યંત પરિશ્રમ કે સાથ પ્રચાર-કાર્ય કિયા ઔર ભિન્ન-ભિન્ન સ્થાને મેં આર્યસમાજ સ્થાપિત કિયે. ઉૉને ધાર્મિક સાહિત્ય પઢને કે નિમિત્ત સંસ્કૃત અધ્યયન કિયા. આવશ્યકતા પડને પર છે શાસ્ત્રાર્થ મેં ભી ભાગ લેતે થે. એક બાર ઉન્હોંને દેખા કિ કુછ સનાતની ને શાસ્ત્રાર્થ મેં ઉનકે દ્વારા કિએ ગએ તર્ક કે વિપરીત તંગ સે પ્રકાશિત કર અર્થ કા અનર્થ કર દિયા હૈ.. ઇસ દશા મેં સામાજિક એવં ધાર્મિક સિદ્ધાંતે કે પ્રચાર કે લિયે એક પત્ર કી આવશ્યકતા કા પૂર્ણ અનુભવ કરતે હુએ ઉન્હોને “સદ્ધર્મ-પ્રચારક” નામક એક હિંદી સાપ્તાહિક પત્ર નિકાલા. ઈસ પત્ર કે દ્વારા સમાજ-સુધાર મેં બડી સહાયતાએ મિલી. ઉસ સમય જલંધર નગર મેં કેવલ એક કન્યા-પાઠશાલા થી, જિસકા સંચાલન ઈસાઈ કે દ્વારા હોતા થા. ઉસ પાઠશાલા મેં લડકિયાં કે ઐસી દૂષિત શિક્ષા દી જાતી થી, જિસસે ઉનકે હૃદય મેં હિંદુ-ધર્મ કે વિરુદ્ધ ધૃણા ઔર બુરે ભાવ ઉત્પન્ન છે. મુન્શીરામજી કે લિયે યહ બાત અસહ્ય થી. ઉહેને શીધ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #238 -------------------------------------------------------------------------- ________________ vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv ૨૨૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો હી એક કન્યા વિદ્યાલય સ્થાપિત કિયા. આજ જાલંધર કા પ્રસિદ્ધ કન્યા-મહાવિદ્યાલય ઉસી કા વિકસિત રૂપ હૈ. ઇધર ઉનકી વકાલત ભી બહુત અછી તરહ જમ રહી થી ઔર આર્ય સમાજ કી સેવા કે લિયે વકીલાત છોડને કે સમય થે જાલંધર નગર કે અત્યંત પ્રસિદ્ધ ઔર અરજી વકીલ છે. સન ૧૮૯૧ ઇમેં ઇનકી, ધર્મપત્ની શિવાદેવીજી દો પુત્ર -ઔર દે પુત્રી કે છોડ કર દસ અસાર સંસાર સે ચલ બસી ! ઇસ પારિવારિક દુર્ઘટના ને મશીરામજી કો અત્યંત શાકાતુર કર દિયા. યે શિવાદેવી કો બહુત હી આધક પ્યાર કરતે થે ! યે - બાતે સ્વામી શ્રદ્ધાનંદજી કે અતીત જીવન કી કુછ સ્મૃતિય હૈ. ઇસકે બાદ ઉનકા જીવન સાધારણતઃ સબ લોગ જાનતે હી હૈ. હાં, પ્રસંગવશ ઇતના કહ દેના આવશ્યક હૈ કિ મુન્શીરામજી હી ને સન ૧૯૦૨ ઈમેં ગુરુકુલ કાંગડી કે સ્થાપિત કિયા થા ઔર ઇસ સંસ્થા કે સફલીભત અનાને કે લિયે ઉન્હોંને અપની વકાલત છેડકર અપની સારી સેવા ઉસમેં કેન્દ્રીભૂત કર ડી. સન ૧૯૧૭ ૪૦ મેં મહાત્મા મુશીરામજી ને સંન્યાસ-આશ્રમ મેં પ્રવેશ કિયા ઔર સ્વામી શ્રદ્ધાનદ કે નામ સે અભિહિત હુએ. તત્પશ્ચાત સન ૧૯૧૮ ઈ. મેં આયે-સમાજ-ભવન સંબંધી કે ઝગડે મેં સત્યાગ્રહ કે નિમિત્ત ધૌલપુર જાના, સન ૧૯૧૯ઈ. મહાત્મા ગાંધી કે સત્યાગ્રહ આંદોલન મેં સંમિલિત હોના, દિલ્હી મેં સરકારી ફૌજે કી ઉઠી હુઈ સંગીનાં કે સમ્મુખ છાતી ખોલ કર અડ જાના, સન ૧૯૨૨ ઈ. મેં અકાલી સત્યાગ્રહસંબંધી વ્યાખ્યાન દેને કે કારણ દિ હોના આદિ બા પ્રાયઃ સર્વસાધારણ કે ભલી-ભાંતિ વિદિત હૈ. સ્વામીજી કે અંતિમ દિન શુદ્ધિ-સંગઠન ઔર દલિતોદ્ધાર કે પવિત્ર કાર્યો મેં વ્યતીત હુએ. ઈસ કારણ અધિકાંશ મુસલમાને ને ઈનકે વિરુદ્ધ ધૃણુ ઔર ઠેષ કે ભાવ કૈલાના શુરુ કિયા. ઉનકે પાસ ઈસ આશય કી બહુત . સી ગુમનામ ચિક્રિયા અને લગીં કિ તુમ યદિ શુદ્ધિ ઔર સગંઠન કા કાર્ય ને છોડાગે તો માર ડાલે જાઓગેડ પર સ્વામીજી ઇન કી કી બાતેં કી પરવાહ ન કર અપને પવિત્ર કાર્યો મેં . આગે બઢતે હી ગએ. અંત મેં અચાનક વે બિમાર પડ ગએ. ર્ડોકટર ને રાગ કે ન્યુમોનિયા મુલાયા. રોગ કી અવસ્થા મેં અત્યંત દુર્બલ હ કર સ્વામીજી અપને બિસ્તરે પર લેટે થે. ઇસ - દશા મેં એક બદજાત ને અપની શેતાની હરકતેં સે કિસ ભાંતિ ઉન પર કાયરતાપૂર્ણ આક્રમણ કિયા, ઇસ બાત કે લેગ જાનતે હી હૈ ! આજ સ્વામીજી કા શરીર હમારે સાથ નહીં હૈ, પરંતુ ઉનકી અત્યંત પવિત્ર આત્મા હમારી અભાગી જાતિ કી ચિર-નિકા તેડને મેં નિશ્ચય હી સમર્થ હોગી ! સ્વામીજી કે પ્રત્યેક રક્તબુંદ સે એક એક લાખ શ્રદ્ધાનંદ ઉત્પન્ન હેગે. વહ દિન દૂર નહીં હૈ કિ વિશાલ હિંદુ જાતિ અપની બિખરી હુઈ શક્તિ કો એકત્રિત કર પૂર્ણ શક્તિશાલી હેગી; પરંતુ ઇસકે લિયે - ત્યાગી, વીર ઔર સાહસી લોગોં કી આવશ્યકતા હૈ. આજ યદિ એક હજાર હિંદુ યુવક ઔર નવયુવતિય ધર્મ ઔર દેશ કે ચિર-કલ્યાણ કે નિમિત્ત શુદ્ધિ, સંગઠન ઔર અછૂતોદ્ધાર મેં લગ જાય તે નિશ્ચય હી હમારા ઉદ્ધાર હે સકતા હૈ! શૈદના એપ્રિલ ૧૯૨૭ના અંકમાં લેખિકા-શ્રીમતી વિદ્યાવતીજી સહગલ.) T Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #239 -------------------------------------------------------------------------- ________________ આ જગતમાં આપણે કયાં છીએ? ૯૫–આ જગતમાં આપણે કયાં છીએ? vvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvvv મારવાડી વિદ્યાલયની સભાઓમાં નાનામોટા વક્તાઓ વારંવાર આપણને સમજાવવાને તથા સંભારાવવાને યત્ન કરે છે કે “આપણે કયાં છીએ ?” કદિક સાહિત્યવિષયક, તે કદિક સમાજવિષયક, તો મોટે ભાગે રાજકીયવિષયક અવસ્થામાં આપણી વર્તમાન દશા કેવી છે અને આપણી વિવિધ સંક્રાંતિઓમાં આપણે અમુક વખતે કયે સ્થળે છીએ, તેનું આપણને ભાન કરાવવાને યત્ન થાય છે. અત્યારે એ જ પ્રશ્ન તથા એજ વિષયને વધારે ગંભીર રૂપમાં લઈએ “આપણે કયાં છીએ દરેક માણસને સામાન્ય રીતે અમુક પ્રકારને ખ્યાલ ને અમુક પ્રકારનું ભાન પોતાના સંબંધમાં હોય છેજ, જાણ્યે-અજાણ્યે તે હંમેશા તેની સાથે જ રહે છે; પરંતુ તેમાં કેટલાક ફેરફારો પણ થાય છે. કેટલીક કેટલીક વાર તો જાણે મેટી વિજળીના ઝબકારો થયો હોય તેમ નવી સરખામણીએ પ્રમાણે નજરે પડે છે. જેની કિંમતો, જૂના ખ્યાલો એક ક્ષણમાં બદલાઈ નવાંને જન્મ આપે છે. તાજમહેલની પડોશમાં, સેંટ પીટરના મંદિરમાં, ઉંચા ગિરિવરને શિખરે કે અગાધ નિ:સીમ જણાતા મહાસાગરની ઉપર એકાએક મૂકાઈ જાય ત્યારે બહુ જ થોડા એવા હશે કે જેને આ બધામાં પોતે કયાં છે તેનું નવીન ભાન થયું નહિ હોય. | તેજ પ્રમાણે અંધારી રાત્રે મેધરહિત સ્વચ્છ તારાંકિત આકાશ તરફ દૃષ્ટિ કરતા તમે અગાશીમાં સૂતા હે, ને જે જે જુઓ તેના અર્થને વિચાર કરો તે પણ તેજ સવાલ તમારું મન પૂછશે. આપણે આમાં કયાં છીએ ? - હૈ. જીન્સ નામના વિદ્વાન ખગોળશાસ્ત્રીએ કેટલીક મહત્ત્વની વાતો આપણી સમક્ષ રજુ કરી છે. કેવળ વિદ્વાન ને વૈજ્ઞાનિકના ખપને માટે નહિ, પણ સર્વસાધારણને માટે. તે કહે છે કે, નરી આંખ, આવી રાત્રિએ, લગભગ પાંચ હજાર તારાઓ દેખી શકે છે; એક-ઈચી દૂરબીન લઈએ તે એક લાખ તારાઓ જોઈ શકાય છે; દસ-ઇચી દૂરબીન લઈએ તે પચાસ લાખ લગી દેખી શકીએ અને - જે સો-ઇચી દરબીન મેળવી શકીએ તો કદાચિત દસકરોડ તારાઓનાં દર્શન કરી શકીએ ! અર્વાચીન ખગોળશાસ્ત્રીની ગણના પ્રમાણે આખા વિશ્વમાં માત્ર દોઢ અબજ જેટલા તારાઓ હશે. આપણું પૃથ્વી એ તેઓમાં એક ને તે પણ મહટ નહિ એ તારે છે.” અને પૃથ્વી ઉપર આપણે - હવે બીજી રીતે વિચાર કરીએ. નાના નાના તારાઓને છોડી દઈએ તો પૃથ્વીની પાસે માં પાસે શ૪ ને મંગળ ગ્રહો છે. પાસમાં પાસે એટલે માત્ર અઢી ને સાડાત્રણ કરોડ માઈલને અંતરે ! પછી બુધ, જે લગભગ પોણા પાંચ કરોડ માઈલ દૂર છે. પછી આવ્યો સૂર્ય, જે સવાનવ કરોડ માઇલ દૂર છે. પછી જરા ગળે મૂકી પિણાત્રણ અબજ (૨૮૦ કરોડ) માઈલને છે. નેશ્ચનને ગ્રહ છે. પછી કરડે માઈલલગી કાંઇ નહિ. પછી પહેલો ઝાંખે તારો, “Èકિસમાં સેન્ટરી” નામનો નથી આઠ હજારગણું વધારે અંતરે, એટલે ૨,૪૦,૦૦,૦૦,૦૦,૦૦૦ માઈલ દૂર છે. આ પ્રમાણે ગ્રહોમાં આપણે જે પહેલે પાશી છે, તેના કરતાં લગભગ દશલાખ ગણે વધારે અંતરે પહેલો પાડોશી તારો આવે છે ! ને એનાથીય બમણું દૂર, પાંચ કરોડને દશ લાખ ગુણીએ ને જેટલા માઈલ થાય, ૫,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ જેટલે દૂર, “સિરીઅસ” નામને તારો છે, જે આકાશના તારાઓમાં સૌથી વધારે તેજસ્વી દેખાય છે. પછીના તારક ને તારકવૃંદની તો વાત જ શી કરવી ? કહે છે કે, એક તારક-વૃદ અથવા તારક-મેઘ (કારણ કે તે મેઘ સમું દેખાય છે) સિરીઆસના કરતાં પણ પચીસહજારગણું વધારે આઘું છે, તે લગભગ પાંચ કરોડને દશલાખ ગુણી, તેને ફરીથી દશ લાખ ગુણીએ તેટલું દૂર તે હશે; એટલે ૬,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦,૦૦૦ માઇલ તેના પ્રકાશને પૃથ્વી લગી પહોંચતાં સહેજજ દશ લાખ વર્ષ થયાં હશે ! એથી આગળ હજી હમણુના વિજ્ઞાનશાસ્ત્રીઓ પહોંચી શક્તા નથી ને કદાચિત્ આપણું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો વિશ્વને છેડે ત્યાંજ આવતો હશે, એમ માની શકાય. પૃથ્વી સૂર્યની આસપાસ એક સેકંડમાં વીસ માઈલની ઝડપે ફરે છે ને આમ પૃથ્વી અખા: વર્ષમાં લગભગ સાઠ કરોડ માઈલ જેટલી સફર કંડાળામાંજ કરે છે. આપણી સફર પણું તેથી કમ નથી, કારણ કે પૃથ્વી ભેગા આપણે પણ ફરીએ જ છીએ. આ બધાં પરિમાણને જૂદી રીતે ખ્યાલ બાંધીએ. પૃથ્વીના પરિક્રમણનું આ આખું કુંડાળું જે એક ટાંકણીના માથાની સાથે સરખાવીએ અથવા તો, બીજા શબ્દોમાં, ૬૦ કરોડ માઈલના. આ ચક્રને એક શતાંશ તસુની ત્રિજ્યા વાળા પૂર્ણવિરામચિહુનતરીકે રજુ કરીએ, તો તેની અંદર પૃથ્વી પતે એક-દશલક્ષાંશ તસુના વ્યાસવાળા રજકણ જેવી થઈ રહેશે, સૂક્ષ્મદર્શક યંત્રથી પણ દેખી નહીં શકાય; પણ માત્ર અતિસૂકમદર્શક યંત્ર(અટ્રા-માઈક્રોસ્કોપ)થીજ પામી શકાય એવડી રહેશે. તે મા૫ ઉપર નેચુનના પરિક્રમણનું કુંડાળું, જેમાં આખું સૂર્યમંડળ માઈ જાય. છે. તેનું કદ આપણે એક રૂપિયાના સિક્કાની બરાબર થાય ! “પ્રેકિસમા-સેન્ટરી” નો તાર પછી ૭૫ વાર ( યાર્ડ) દૂર આવશે, સિરીઅસ ૧૬૦ વાર ને જે છેલ્લું તારક-મંડળ આપણે ઉપર કહ્યું તે માત્ર–આ ધારણેય-બાર હજાર માઈલ દૂર રહેશે ! અને એથી આખું વિશ્વ આપણે. પૃથ્વીની લગભગ બરાબર થઈ જશે. તેમાં, તે એક-દશલક્ષાંશ તસુના વ્યાસવાળા કણ ઉપર “ આપણે કયાં ને કેવડા છીએ ? ' “માતોમંદયાન ”ની ઝાંખી થવાથી માનવીના પિતાના વિષયના ખ્યાલને કેવો આઘાત પિચે તે આ વર્ણનની કલ્પના કરનાર સમજી શકશે; પણ તેથી ઉલટી દિશામાં જઈએ તો “અરળીયાન” નું દર્શન પણ તેટલું જ મૂચ્છ પમાડનારું છે. દરજીની એક અંગુઠીમાં જેટલી હવા છે તેમાં લગભગ ચાળીસલાખ કણે છે, પણ આમાંના એક કણની અંદર આશરે કેટલાં પરમાણુઓ છે, તેનો ખ્યાલ કોઈકજ લાવે છે. રસાયનશાસ્ત્રી તથા ભૌતિક શાસ્ત્રીઓની ગણત્રી પ્રમાણે આવા એક વાયુકણની અંદર એક કરોડને દશલાખ ગુણીએ, એટલે એકડાની પાછળ તેર મીંડાં મૂકીએ, ને જે સંખ્યા આવે તેટલા પરમાણુઓ છે ! ઘણુ કાળ સુધી આ પરમાણુ સૂકમમાં સૂક્ષ્મ કણુતરીકે માનવામાં આવતું હતું; પણું વીસમી સદીની શોધોએ સિદ્ધ કર્યું છે કે, એ પરમાણુ-એવડું અક૯પ્ય ને. અદશ્ય સમતાવાળું પરમાણુ-તે પિતાની અંદર એક સૂક્ષ્મતર વિશ્વને રમાડી રહ્યું છે. તે તેની રચના તથા પ્રમાણુની સમજ લેવા માટે પાછી આપણે આકાશના સૂર્યમંડળનું જ શરણું. લેવું પડશે ! ' અર્થાત આવા એક નાના રજકણની અંદર પરમાણુઓનું એક સૂમ જગત છે, ને તે પ્રત્યેક પરમાણુની અંદર વિદ્યુદણ ઇલેફોનનું અતિસૂમ બીજું જગત છે. એ સર્વને અસ્તિત્વની સિદ્ધિ તેમજ ગણના હવે જPદે જૂદે પ્રકારે તથા વધતી ઓછી ચોકસાઈથી શકય છે. - પૃથ્વીની ગતિ એક સેકંડમાં વીસ માઈલને શુમારે છે; પણ આ વિધુદણુની ગતિ એક. સેકંડમાં માત્ર નેવું હજાર (8) માઈલની છે ! આ બે સૃષ્ટિનું ભાન-એ બ્રહ્માંડનું દર્શન મનુષ્યમાત્રને કેટલું બોધક છે ? આટલા સાક્ષાત્કારથી કેટલું આત્મજ્ઞાન મળી શકે છે? આ બ્રહ્માંડોમાં આપણે ક્યાં છીએ તે સમજવાને જે પ્રયત્ન વિજ્ઞાન કરે છે, તેના એક ભાગની આ જરા ઝાંખીજ છે. | (નવેમ્બર ૧૯૨૫ ના ‘ચિત્રમય જગત’માં લેખક–“ગુજરાતી”) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #241 -------------------------------------------------------------------------- ________________ બેંગલોર અનાથાશ્રમ ર૫ ૯-બેંગલોર અનાથાશ્રમ બેંગલોર ખ્રિસ્તી સેવાસમાજ તરફથી ઘરબારવિનાનાં ગરીબ લોકોને આશરો આપવાના હેતુથી એક અનાથાશ્રમ સ્થાપવામાં આવ્યું છે. - એક ચોરસ એકર જમીનના વિસ્તારમાં એક પાકી ઇમારતવાળું આ આશ્રમ છે. ખુલી જગ્યામાં એક મીઠા પાણીનો કૂવો છે. આશ્રમવાસીઓ માટે મળત્યાગ કરવાની ઓરડીએ, નહાવાના એારડા અને સૂવા-બેસવા-ઉઠવાને એક મોટો ખંડ છે. રસોઈ કરવા માટે નાનાં નાનાં છાપરાંઓ છે. બિમાર અને અશક્ત માણસો માટે જુદોજ એક વિભાગ છે. માંદા અને રોગી નિરાધારોને ત્યાં આશ્રય મળે છે અને દવા-દારૂથી સારવાર કરવામાં આવે છે. આંધળાં, લૂલાં અને રોગીના પિષણમાટે એલાહીદી ગોઠવણ છે. દાણાને એક કે ઠાર છે, બીજું એક કપડાં અને જીવનનિર્વાહ જોગી ખપ પડતી ચીજે માટે “સ્ટાર-રમ” છે. માંદા અને અશક્ત લોકોને આશ્રમ તરફથીજ રાક મળે છે. સશક્ત માણસને માત્ર આશ્રયજ મળે છે. તેઓ સવારનું નિત્યકર્મ કરી પ્રાર્થનામાં હાજર થઈ બહાર ભાખરી પેદા કરવાને નીકળી પડે છે અને સાંજના પાછી આશ્રમ તરફ વળે છે, જ્યાં તેઓ કરીને પ્રભુપ્રાર્થનામાં ભાગ લે છે અને પોતાનાં છાપરામાં રસોઈ કરી જમી રાતના વિશાળ ખંડમાં બિછાનાવશ થવાનો લાભ લે છે. ગરીબ અને નિરાધાર સ્ત્રીપુરુષોનાં બાળકોને આશ્રમમાંજ સાચવવામાં આવે છે અને તેથી ગરીબ માબાપ પોતાનાં બાળકેથી બેફિકર રહી પોતાની કેટલી પેદા કરવાને શહેરમાં કામે લાગે છે. બાળકો માટે આશ્રમમાં રમતગમતનાં સાધન છે અને શિક્ષણ લેવા યોગ્ય બાળકો માટે શાળા પણ આશ્રમનાજ કંપાઉંડમાં છે, માંદા માણસને મોટા દવાખાનામાં લઈ જવા-લાવવા માટે વાહન રાખેલ છે અને બેકાર લોકો માટે ઉદ્યોગભવન ઉઘાડવાની પણ કોશીશ ચાલુ છે. હાલમાં ટોકરીઓ બનાવવાનું કામ બેકારોને આપવામાં આવે છે. સૂતર કાંતવા અને વણવાના કામનો બંદોબસ્ત થઈ રહ્યો છે. આપણા દેશનાં મોટાં શહેરોમાં ઘરબારવિનાના ગરીબ મજુરો અને ભીખારીઓ શહેરના જાહેર રસ્તાઓ ઉપર ખુલ્લી જમીનમાં પડી રહી રાત ગુજારે છે. મદ્રાસ-મુંબઈ જેવા શહેરમાં ગરીબો ઇટો-ઢેખાળાના ચૂલા બનાવી રસ્તા અને ગલીઓમાં પિતાની ભાખરી બનાવતા ઘણી નજરે પડે છે. દેશના આવા ગરીબ વર્ગ માટે આવાં આશ્રમની દરેક મેટા શહેરમાં જરૂર છે. સૂર્ય અસ્ત પાપે પશએ પોતાના આરામનું સુખકારક સ્થાન મેળવી શકે છે અને પક્ષીઓ ઝાડ ઉપર વિરામ પામી શકે છે. પણ મનુષ્યજાતનાં આ નિર્ભાગી પ્રાણીઓને રાતવાસ કરવાને સાડાત્રણ હાથની જમીન પણ મળતી નથી, જ્યારે એકાદ પૈસાવાળો પાંચસો વારની જમીન રેકી રાખી પિતાને અમનચેન કરતા માને છે ! આ શું ખેદની વાત નથી ? આ આશ્રમના સ્થાપક અને હાલના ઓનરરી સુપ્રીન્ટેન્ડેન્ટ દયાળુ પુરુષ . ઇ. બી. વેંકટે. સુલુ બેંગલોરની કમસ્યલ સ્ટ્રીટમાં પિતાની ડિસ્પેન્સરી ચલાવતા. તે વખતે અઠવાડીઆમાં એક વાર ગરીબ ભિખારીઓને પોતાના વતી ખવરાવવાને ભેગા કરતા. તેઓ ભોજન આપીનેજ સંતોષ માનતા નહિ, પણ ભિખારીઓને ઉપદેશ આપતા અને સશક્ત ભિખારીઓને કામધંધે વળગવાનું કહેતા. દરદી અને માંદા ભિખારીઓની મફત દવા કરતા અને જરૂર પડે મેટાં દવાખાનાંઓમાં મોકલી આપતા. રાતના વખતમાં ફેંકટર વેકરે સુલુ માંદા ભિખારીઓની તપાસ માટે નીકળતા અને ખાવાનું લેવા આવનારા ખરેખર ઘરબારવિનાના છે કે કેમ તે તપાસતા તથા દવાખાનામાં પડેલાં દરદીઓની પણ સંભાળ લેતા અને ખપ પડતાં લુગડાં અને અન્ન પહોંચાડતા. આ પ્રમાણેનું એમનું કામ છ વર્ષ સુધી ચાલ્યું; તેવામાં અકસ્માત મિસિસ. ઈ. જી. ઈટન નામનાં એક અમેરિકન બાનુ બેંગલોરમાં આવી ચઢયાં અને તેમણે પરોપકારી પુરુષ વેંકટેસુલુની શુ. ૧૫ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ શુભમ ગ્રહ-ભાગ ત્રીજો મુલાકાત લીધી. વાતચીત ઉપરથી તે ભલાં ભાનુએ ડૉકટરને આ પાપકારી કામ કાઇ ચાલુ સંસ્થારૂપે કરવાની સૂચના કરી અને તે માટેના બંદોબસ્તનું એક અંદાજપત્ર માગ્યું. ડૉક્ટર વેન્કટેસુલુએ પેાતાનીયેાજના તે ભલી ખાઈ પાસે રજી કરી અને તેમાં માત્ર એ જણાવ્યું કે, એગલેારના ગરી અને ભિખારીને રાતના આરામ લેવા માટેના એક છપ્પરની ઘણીજ આવશ્યકતા છે. તે ખાનુએ તેઓને એવી કાઇ જગ્યા ખાળી કાઢવાને જણાવ્યુ; પણ એવી જગ્યા તુરત ડૉક્ટર વેકટેસુલુને મળી શકી નહિ. છેવટે માંડમાંડ રૂ. ૬૫ ના માસિક ભાડાનું એક કુશા મકાન મળી શકે એમ તેમને જણાયું. તે ભાડુ તે બાઇએ આપવા કબૂલ્યું અને ડૅક્ટર વેન્કટેસુલુને આશ્રમ ચાલુ કરવા જણાવ્યુ`. ૧૯૨૩ ના મે માસમાં ડૅા. વેન્કટેસુલુએ ગરીખે અને રસ્તામાં લટકતા લોકોને આરામ લેવાનું સ્થાન ચાલુ કર્યું. એટલામાં તે મિસિસ ટનને અમેરિકા જવાનું થયું; પણ જતાં જતાં તેએ વચન આપતાં ગયાં કે, આ કામમાટે તેઓ સારૂ' એવુ લડાળ માકલશે. ટુંક મુદતમાંજ એ અમેરિકન ખાનુએ રૂપિયા ૧૮૦૦૦ અઢાર હજાર મેાકલ્યા. ડા.વેંકટેસુલુએ મ્યુનિસિપાલીટી પાસેથી વાર્ષિક એક રૂપીઆના ભાડાની જમીન મેળવી અને અમેરિકાથી આવેલાં નાણાંથી તેના ઉપર આ આશ્રમનાં મકાના બધાવ્યાં. પુણ્યશીલા દાનેશ્વરી ભારતવર્ષની ભૂમિમાં દાનના પ્રવાહ ધોધ ચાલ્યા જાય છે. અત્યારે એ પ્રવાહને ઉપર નિર્દિષ્ટ માર્ગોમાં વહેવડાવવાની જરૂર છે. આ આશ્રમમાં જોકે આશ્રય દરેક હિંદુ-મુસલમાન ગરીબ અને ભિખારીને મળે છે, પશુ પ્રાનાએ તે। ખ્રિસ્તીધર્મોના પ્રમાણેની અને શિક્ષણ પણ ખ્રિસ્તીધર્મનેજ અનુસરતું હેાય છે. આ દેશનાં આ પ્રમાણે હિંદુ-મુસ્લીમ સંતાનેાને પરદેશના અને પરધર્મનાં મનુષ્યા પાપી રહ્યાં છે! લાખે। શ્રીમ’તાની હયાતી છતાં કેટલા વિષમ જમાનેા છે ! ! (‘મલખાર સમાચાર’ના એક અંકમાથી) ૯૭–‘ દુ:ખિયા કે આસ્’ મત સમા મેરા યા ધા સકતે હૈં દુઃખિયા કે આંસૂ— દો બૂઢાં મે વિશ્વ ડુબે સકતે હૈં દુ:ખિયા કે આંસૂ ! કહી નિકલ કર બહતે હૈં ચે કહી... પ્રભાવ દિખાતે હું— નર ક્યા પરમેશ્વર કા ભી દૃઢ આસન શીઘ્ર હિલાતે હૈં ? કહી સિચતે ઔર કહી પર આગ પ્રચંડ લગાતે હૈં— કહી" સખતે કહી. અનેકાં ધારા ખન કર આતે હૈં, ખડાં—ખડાં કા જડ સે ખા સકતે હૈં દુ:ખિયા કે આંસૂ—— દા જુદાં મેં વિશ્વ ડુબા સકતે હૈં દુખિઃયા કે આંસૂ. ૧ સીતાજી કે આંસૂ ને રાવણ કા ખટાઢાર ક્રિયાપાંચાલી કે આંસૂ ને કૌરવકુલ કા સંહાર કિયા, દુઃખિયા જનતા કે આંસૂ સે સુખિયોં કા સુખ ઊખ રહા—— વિધવા કે આંસૂ મેં યહ હિંદૂ-જીવન ડૂબ રહા ! કભી ‘રમેશ' ન નિષ્ફળ હા સકતે હૈં દુઃખિયા કે આંસૂ— દે ખુદાં મેં વિશ્વ ડુબે સકતે હૈં દુ:ખિયા કે આંસૂ. ૨ (‘માધુરી’ તુલસી સ. ૩૦૪, પોષમાસના અંકમાં લેખક શ્રી.શિવરામ શર્મા વિશારદ રમેશ”) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #243 -------------------------------------------------------------------------- ________________ એક મહાન દેશભક્તનું સ્વરાજ્ય-સ્વપ્ન ૯૮-એક મહાન દેશભક્તનું સ્વરાજ્ય-સ્વપ્ન (સ્થાન–આનંદભવન. સ્વરાજ્ય કે પરમ ભક્ત મિત્ર કટહલજી સ્વરજિસ્ટ કો અપને કમરે મેં હલત વક્ત સનક મેં આ કર બકા.) . સ્વરાજ્ય, સ્વરાજ્ય” હર ઘડી સ્વરાજ્ય-સ્વરાજ્ય ચિલ્લાઓ, સબ લોગ સ્વર સે સ્વર મિલાકર ચિહલાઓ. એકસાથ ન ચિલા સકો, તે કોઈ પરવાહ નહીં, અલગ અલગ ચિલાઓ. યહ ભી ન કર સકો તો ઘેડા, બૅલ, કુત્તા, ગધા, બિલ્લી, મુર્ગા કી તરહ ચિકલા-ચિલ્લાકર રસ્મ પૂરી કરે. અગર યહ ભી ન કર સકે તે બાબા ! મેરી હી તરહ ચિલ્લાઓ (અજીબ આવાજ મેં સ્વરાજ્ય-સ્વરાય ચિલ્લાના); મગર ચિલ્લાઓ જરૂર. અબ તે ચાહે પચાસ પંચાયતેં હો, ચાહે સૈકડે સિફારિસેં હે, ચાહે હજાર કા હજ હોં, ચાહે લા કી લાલચ દિખાઈ જાયે; મગર અબ ન તે મેં સ્વરાજ્ય કા પિંડ છોડ સકતા દૂ ઔર ન સ્વરાજ્ય મેરા. મા મેં લંડન કે કિસી લેકચરર સે લડ નહીં સકતા ? ક્યા મેરી બુદ્ધિપર બેવકૂફી કી બર્ક પડા હૈ? ક્યા મેરી હિંમત હિમાલય પહાડ કી હવા ખાને ચલી ગયી હૈ ? ક્યા મેરા ત્યાગ તીલિ. કા તમાશા હૈ ? ફિર બાત કયા હૈ, જો મેરી બાત પર એરેગેરે નભૂખરે ચૂહે કી તરહ નાક-ભૌ સિક્રેડિતે હૈ ? કસમ હૈ ખદ્દર કે દુપદે કી, જે મેરા એક લપજ ભી ઝૂઠ હો. મેં તે સિર્ફ આપસે હાથ જેડકર યહી ન કહતા હૂં કિ બાબા ! મેરે સાથ-સાથ ચલે ભર ચલો, ફિર દેખિયે સ્વરાજ્ય આપસે આપ મિલતા હૈ કિ નહીં? રે ખરબૂજા ! (ખરખૂજા નૌકર કા આના), ૧–ખર૦–હાં, હુજૂર. ૨-કટ – તુઝે સ્વરાજ્ય પ્યારા હૈ કિ નહીં ? બોલ, જલ્દી બેલ. ખર૦–પ્યારા તો હૈ મગર આપકે પીછે–પી છે. કટ–અચ્છા, યહ ભી બતા કિ તેરે સરપર સ્વરાજ્ય કા શૈતાન સવાર હુઆ કિ નહીં? ખર૦–સવાર તો હૈ, મગર આપકે પીછે–પી છે. કટ–ક્યા તૂ સ્વરાજિયાં કી સી ચાલ નહીં ચલતા ? ખર –-ચલતા તે દૂ, મગર આપકે પીછે–પી છે. કટ –ખરબૂજા, એ ખરબુજા ! દેખ, ઈધર દેખ, અબ ન તો મેં સ્વરાજ્ય કા પિંડ છોડ સકતા હૂં ઔર ન સ્વરાજ્ય મેરા. બોલ, તેરા ક્યા ઈરાદા હૈ ? ખર૦–ઈરાદા તે મેરા ભી વહી હૈ, જે આપકા; મગર જરા સા ફર્ક હૈ. કટ૦–વહ ક્યા ? ખર–વહ યહ, કિ આપ તે ન સ્વરાજ્ય કા પિંડ છોડ સકતે હૈ ઔર ન સ્વરાજ્ય આપકા; મગર મેં (શિર ખુજલાતે હુએ, ન આપકા પિંડ છેડ સકતા હું ન આપ મેરા. કટ –યહ કૈસે ? ઇસે ભી જલદી બતલા. ખર-બેલું ક્યા? મેંને ઘર કે ચિઠ્ઠી લિખ દી હૈ, કિ અબ મેં ઘર ન આઉંગા ઔર અગર આઉંગા, તે જન્માષ્ટમી તક કલકત્તા હે કર આઉંગા. કટ–બહુત ઠીક કિયા, બહુત ઠીક કિયા. શાબાશ, નૌકર હે તે અસા છે. શાબાશ ખરબૂ! ઘબડાના નહીં. દિલમ્બર તક સ્વરાજ્ય ન મિલા, તે રામનૌમી તક તો કઈ ઘોખા નહીં. અગર કોઈ છોટા-મોટા વિધ્ર આયગા, તે ફિર જન્માષ્ટમી તક તો કહીં નહીં ગયા. દેને જલસે એક સાથ મનાયેંગે. ખર--ઔર અગર કિસી શયતાન કી ખોપડીને ઈશ્વર ઔર ખુદા કા મનમોટાવ કર દિયા તબ? કર૦-- બ, તબ સન ૧૯૨૮ મેં તે કહીં ગયા હી નહીં. સન ૨૮ કે નામ સે તે નિમૂજીએ જ્યોતિષી ભી તાલદેને કે લિયે મૂર્હ બઢાને કી ફિક્ર મેં હૈ. કે ખરબૂજા! કયા મેં ઝઠ કહતા હૂં ? Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #244 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો MAAAAAAAAAAAA ખર–નહીં હજાર ! ઝૂઠ બોલે સ્વરાજ્ય કે દુશ્મન. આપ તે દૂધ કે ધોયે, આંચ કે તપે, સતયુગ કે સફેદ બતાશે હૈ. ચાહે દેવી પર ચઢા ચાહે દેવતા ૫ર. દોને પ્રસન્ન હોંગે. . કટ-શિર મેરી નીતિ પર કીચડ ઉછાલને સે લોગોં કે કયા લાભ? પરમાત્મા ને જબ મુઝે ઇસ બોઝ કે ઉઠીને કે યોગ્ય સમઝા, તબ હી ઇસકા ભાર સોંપા. ક્યા તૂ યહ બોઝ ઉઠા સકતા હૈ, ખર૦--ઉઠા સકતા દૂ, મગર આપકે પીછે–પી છે. કટ-ખરબજા ! શુભ કામ મેં પીછે રહના અચ્છા નહીં. સ્વરાજ્ય તો સ્વર્ગ કા ખજાના હૈ, ખજાના. અગર કાઈ તુઝે લાખ, દો લાખ ઈનામ મેં દેના ચાહે, તે પહલે ભેગા યા પીછે ? ખર૦-(સોચકર) જન્માષ્ટમી કે પહલે દેના ચાહે, તો જરૂર લે લૂંગા કઢ૦–નહીં તો ? - ખર૦--નહીં તો આપકે પીછે–પી છે. - કટ --બેઈમાન! હરકામ મેં પીછે–પી છે. ઐસે પાછ કે મરને પર નરક મિલતા હૈ. .' ખર૦-મગર આપકે પીછે–પી છે. કટક–ખરબૂજા! તેરે પીછે રહને સે મુઝમેં ઇતની હિંમત આ ગયી હૈ, કિ ચાદું તે સ્વરાજ્ય કી ચાલ બદલ દૂ ઔર ઇસ ચાલ સે સભી ધર્મવાલે મેરી જયજયકાર મનાયેં. ખર૦--લેકિન હુજૂર ! જન્માષ્ટમી કા હાર ન છૂટને પાયે. કટ--નહીં, નહીં. યહ ત્યોહાર તો મેરા સ્વરાજ્ય-સ્વપ્ન હૈ. મેં અબ ભી દેખતા , કિ જમુનાજી બઢ રહી હૈ. વસુદેવજી કાલી ભયંકર રાત્રિ મેં કૃષ્ણજી કે લિયે ગોકુલ કી એર દૌડે જા રહે હૈ. ખર૦--હુજૂર ! ઔર ભી કુછ દિખાઈ પડતા હૈ ? કટ –-હાં, મેં દેખતા દૂ, લક્ષ્મી સેલ સિંગાર કિયે ચમક-દમક કે સાથ મેરે ચારે એર ધૂમ રહી હૈ. ખર૦--ઔર કુછ હુજૂર ? કટ-–હાં, યહ ભી દિખાઈ પડતા હૈ, કિ મેં એક જિમેદાર સભાપતિ બનાયા ગયા દૂ. મૈને નામ પૈદા કરને કી ઈચ્છા સે મનમાને ઢંગ સે હિંદૂ-મુસલમાન કા મેલ કર દિયા હૈ ખર૦--ઇસકે બાદ ભી કુછ દિખાઈ પડતા હૈ? કટક--હાં, કાન ખોલ કર સુન. હર જગહ ગૌએ કટ કટ રહી હૈ ઔર હિંદુઓ કે જુલુસ ભી રૂકે પડે હૈં. ખર૦–તો હુજૂર ! મુઝે અભી છુટ્ટી દે દીજિયે, જિસસે જન્માષ્ટમી કા ઉત્સવ મના લું કટ -લેકિન અબ મિં ધિક્કાર કી ધાર મેં બહને જા રહા હૂં. ખર૦-- હુજાર જન્માષ્ટમી તક તો ઠહર જાઇએ. કટ –-તે અબે, જન્માષ્ટમી ગઈ જહન્નમ મેં. ખર૦--મગર આપકે પીછે–પી છે. (દોં કા પ્રસ્થાન ) ( ‘હિંદૂ-પંચ” ના એક અંકમાં લેખક––બબા બાલ્ટીદાસ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #245 -------------------------------------------------------------------------- ________________ વડોદરામાં આર્યકુમાર આશ્રમની શ્રી પ્રવૃત્તિ de રર૯ ૯૯-વડોદરામાં આર્યકુમાર આશ્રમની શ્રી પ્રવૃત્તિ xxx હું તે સીધો જઈને આર્યકુમાર આશ્રમના પ્રણેતા શ્રી. આનંદપ્રિયજીને મળ્યો. હું તેમના કંપાઉંડમાં દાખલ થે, ત્યારથી જ મેં જોઈ લીધું કે, તેમના આશ્રમનું જૂનું મકાન તો - છેલી રેલને લીધે ખખડી ગયેલું હોવાથી તેમણે જરા દૂર નાની ઓરડીઓની હારમાળા બંધાવી દીધી હતી અને તેમાંજ મહામુશીબતે સ વિદ્યાથીઓ અને શિક્ષકનો સમાવેશ કર્યો હતો. શ્રી આનંદપ્રિયજીએ મને જણાવ્યું કે, રેલમાં તો તેમનાં ઘણાં ખરાં પુસ્તક, હીસાબે, કપડાં, સરસામાન“બધુજ તણાઈ ગયું અને તેથી જાણે એકડે એકથીજ તેમને ફરી વાર શરૂઆત કરવી પડી. સદભાગ્યે મુંબઈના સગૃહસ્થ શ્રી નારણલાલ મોતીરામ શિવલાલની મદદ હજી જેવી ને તેવી કાયમજ છે અને તેથીજ જરાય પણ અંતરાયવિના બધું કામ ચાલી રહેલું છે; પણું આ આશ્રમ કંઈ ત્રીસેક વિદ્યાથીઓને જ રાખવાનું કામ કરતું નથી. તે આશ્રમ તો હાલ સમસ્ત ગુજરાતના - અંત્યજોની કેળવણી અને ઉન્નતિનું અને તેમને સરકાર તેમજ પ્રજાના જુલમાંથી ઉગારવાનું મુખ્ય મથક બની ગયું છે. કોઈ ગામેથી કોઈ ચમાર આવીને કાઈ પટેલના જુલમની ફરિયાદ કરે; બીજે ઠેકાણેથી કોઈ ભંગી આવીને ત્યાંના મુસલમાનોના ત્રાસની કહાણી સંભળાવે અને વળી દૂર દૂરના કોઈ ગામડેથી કોઈ ભરવાડે આવીને તેમના પર મુખી-પટેલો તરફથી ગુજરતા જુલમની ફરિયાદ કરે. આવા માણસો આખો દિવસ આવ્યાજ કરે અને તેમની સાથે વાતચીત કરી તેમને ગામે જવાની કે બીજી કાંઈ લખાપટી કરવાની વ્યવસ્થા શ્રી આનંદપ્રિયજીનેજ કરવી પડે. વિધવાઓનો વિસામે આ ઉપરાંત હતભાગી વિધવાઓ અને સ્ત્રીઓના દુઃખની વાતોને પણ વરસાદ એ આશ્રમપર હાલ વરસે છે. ત્યાં છેલ્લા થોડાજ અઠવાડીઆમાં ઉપરાઉપરિકેટલાયે વિધવાવિવાહ કરવામાં આવ્યા છે તેની વાત આખા ગુજરાતમાં ફેલાઈ છે અને તેથી ઉત્તેજન પામીને કેટલીયે વિધવાઓ અથવા કોઈ સંતાનોના હાથમાં સપડાયેલી બાળાઓ પોતાના દુઃખની હૃદયભેદક કથાઓ આશ્રમપર મેકલાવે છે. આ બધી ટપાલજ ત્યાં ખૂબ વધી પડી છે અને તે વાંચવાથી ગુજરાતના સ્ત્રીજીવન ઉપર એરજ ભયંકર પ્રકાશ પડે છે. આશ્રમમાં જ એક ખવાસણને મેં કામ કરતી જોઈ. તેને વિષે વાત કરતાં તેની કરુણાજનક કથા અને શ્રી આનંદપ્રિયજીએ ટુંકામાં કહી સંભળાવી. તે કથા હવે વિગતસર અઠવાડીક “પ્રજામિત્ર માં પ્રગટ થઈ ચૂકી છે. શ્રી આનંદપ્રિયજીને વિચાર ત્યાં આગળ આવી સ્ત્રીઓના રક્ષણ માટે એક અબળાશ્રમ કાઢવાના છે અને તેને 2 એક મકાન બાંધવાની પણ જોગવાઈ ચાલે છે. હું અંત:કરણપૂર્વક આશા રાખું છું કે, આ સાચા અને શૂરા સેવકની આ પ્રવૃત્તિ દિનપ્રતિદિન ખીલતી જ જશે અને આખા ગુજરાતની સ્ત્રીઓ . અને અંત્યજોની અસંખ્ય આશિષે તેઓ થોડા વખતમાં મેળવશે. - વિદ્યાથીઓની તાલીમ વળી તેજ સાંજે હું જ્યારે છેલ્લી વાર તે આશ્રમપર ગયે, ત્યારે મેં કંઇ ઓરજ દશ્ય જોયું. તે વખતે આશ્રમના બધા વિદ્યાથીઓની કવાયત રાખવામાં આવી હતી. તેઓ બધા સ્કાઉટના વેશમાં સજજ થયા હતા કે તેઓ સરકારી સ્કાઉટમાં નથી, પણ તેમનું ઈલાયદું જ મંડળ છે. તેમાં નાના તેમજ મોટા છોકરાઓ-જૂદી જૂદી જ્ઞાતિના હતા, તેમ જૂદા જૂદા પ્રાંતના પણ હતા-ચમારથી તે ભંગી સુધીની બધી કેમ ત્યાં હાજર હતી અને છેક અમૃતસરથી તે નીલગિરિ સુધીના પ્રાંતના પ્રતિનિધિઓ પણ ત્યાં માદ હતા અને તેમાં વળી એક તો ગુજરાતી પિતા અને હબસી સ્ત્રીને પૂર્વ આફ્રિકાથી આવેલો છોકરો હતો. તેવા મિશ્ર વર્ણના છોકરાઓ પહેલાં મુસલમાનોને સોંપવામાં આવતા હતા, પણ આ મહત્ત્વાકાંક્ષી પંડિતને આ વાતની ખબર પડી તે તેમનાથી સહાઈ નહિ; તેથી તેમણે આ એક બાળકથી શરૂઆત કરીને ભવિષ્યમાં બીજા મેળવીને તેમને સાચા હિંદુ બનાવી શકશે, એવી તેમની ઉમેદ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #246 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો આ બાળકેએ લશ્કરી કવાયત કરવા માંડી અને પછી થોડી જ વારમાં તેમણે લશ્કરી છાવણના જેવું વાતાવરણ જોતજોતામાં ફેલાવી દીધું. મોટા ઢોલની સાથે સુરીલા પાવાઓ અને પિત્તળનાં વાજાં વાગતાં ગયાં તેમ કંઇ ઓરજ ચમકારો લાગતો ગયો. પછી મારી સૂચનાથી જાતજાતનાં લડાયક આર્યસમાજી ગાયનોના સૂર એજ બેંડમાંથી વાગતા ગયા. પછી તેની સાથે થોડું ધણું ગાવાનું પણ શરૂ થયું. છેવટે વળી એક એર લહેજત મળી. નીલગિરિના છોકરાએ એકઃ, ગીત તામીલમાં અને એક પિતાની અસલ ભાષામાં ગાયું. તેના રાગ ઘણુજ મીઠા લાગ્યા અને તેમાં સ્વામી વિવેકાનંદનું નામ સાંભળીને અને ભારોભાર સંસ્કૃત શબ્દો આવતા જોઈને તો હેબતાઈ જ ગયો. પછી અમૃતસરના એક વિદ્યાથીએ પંજાબીમાં ગીત ગાયું અને પેલા હબસી. છોકરાએ આક્રીકાની અસલ હબસી જબાનમાં એક ગીત ગાઈને અમને હેરત પમાડી મૂક્યા. આ બધું જોઈ-સાંભળીને હું જ્યારે પાછો ફર્યો, ત્યારે મને ખરેખર આ આશ્રમ કે અવનવી ધાર્મિક શદ્ધિ અને રાષ્ટ્રીય સંગઠનના કેન્દ્રસ્થાનરૂપે તેમજ અત્યંજો અને સ્ત્રીઓના ઉદ્ધારના એક પવિત્ર ધામતરીકે જણાવા લાગ્યો અને મારી એવી ખાત્રી થઈ કે, પંડિત આનંદપ્રિય જેવા | વ્યવસ્થાપકે દેશભરમાં ઠેકઠેકાણે અસવા આશ્રમ જમાવે તે આપણા આર્યાવર્તના ઉદ્ધારનો દિવસ જોતજોતામાં ઉગી નીકળે. (“હિંદુસ્થાન” તા. ૨-૨-૧૮ના અંકમાં લખનાર એ પત્રના ખાસ પ્રતિનિધિ) ૧૦૦—સન્નારીનાં સાચાં ભૂષણ (ઓધવજી સદેશો કહેજે શ્યામને એ રાગ) હેની ! સદાય મોટું મનડું રાખીયે, કહે કઈ કંઈ તે ના વદીયે વેણુ જે ! મર્યાદા હેટાંની જાળવવી સદા, ના હામું હોટાંની બહેન થવાય જો ! એમાં ભૂષણ સન્નારીનું છે રહ્યું. ૧ સાસુ-સસરાની સેવા કરીએ સદા, લઈએ ઘરડાંના શુભ આશીર્વાદ છે ! પતિ એજ પરમાત્મા પ્રમદાએ ગણી કરવી તેની બહેન!અહોનિશ સેવ જો! એમાં ૨ બેની ! સાસરીએ માથે ઠીક એટીએ, હોટેથી તાણી ના વદીએ વણ જો! વિનોદ-ગોષ્ટિ પરજનની સાથે કદી, કરીએ ના બેહેની એમાં છે દોષ જો ! એમાં 3 આળસ છે દળદર બહેની ! એ કાઢીએ, કરવું હોંસે સઘળું ઘરનું કામ ! કામથકના અકળાઈએ બહેની કદી, કરવી તેની બહેન!અહોનિશ સેવ જે. એમાં ૪, નિંદા કુથલી અન્ય તણું કરવી નહિ, ના કેવા કડવા કોને કદી બેલ જે ! જ્ઞાન મળે એવાં પુસ્તક નવરાશમાં, સુધારે વાંચીને નિજ સંસાર જો ! એમાં ૫ મજશેખ મેલી રહીએ સાદાઈમાં, વસ્ત્રાભૂષણ કાજ ન દમીએ નાથે જે ! મળી ઝુંપડી ગણવી નૃપતિમહેલશી ! સૂકો રોટલે સ્વામીનો પક્વાન્ન ! એમાં ૬. (સુરતના “મહિલાભૂષણ'માં લેખક–રા. બાલ-રશ્મિ'). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #247 -------------------------------------------------------------------------- ________________ દક્ષિણહિંદુસ્તાનનું પ્રખ્યાત જૈનતીર્થં-શ્રમણ મેળગુળ રા ૧૦૧–દક્ષિણહિંદુસ્તાનનું પ્રખ્યાત જૈનતીર્થ શ્રમણ બેળગુળ દ્રવીદેશમાં આય લેાકેા અગસ્ત્ય ઋષિની સરદારી નીચે વિયાચળ પર્વત ઓળંગીને ગયા. દક્ષિણમાં આ સંસ્કૃતિ ફેલાયાના એ પ્રથમ બનાવ હતા. વેદકાળ ગયા પછી યજ્ઞ-યાગને જમાના આવ્યા હતા અને એ જઈ ભવ્ય દેવળા બધાયાને યુગ આવ્યો. દક્ષિણમાં હિંદુધર્માંનાં—શિવ, શક્તિ અને વિષ્ણુનાં અસંખ્ય, શહેશ જેવડાં મેટાં દેવાલયા બંધાયાં અને સનાતન હિંદુધર્મ દ્રવીડ પ્રજાએની પૂરેપૂરી ધાર્મિક છત કરી લીધી. ત્યારપછી ભદ્રબાહુ નામના ઉત્તરના એક જૈન યુતિને જ્ઞાન થયું કે, ઉત્તરવિંદમાં ૧૨ વર્ષ મેાટા દુષ્કાળ આવવાનેા છે. તેમાંથી લેાકેાને બચાવવા માટે દિગંબરી જૈનાના એક મેટા સંધને એ દક્ષિણમાં લઇ ગયા. એ દિવસથી દક્ષિણમાં જૈનધમના પ્રચાર થયા અને શ્રમણુ ખેળકુળ એ ભદ્રબાહુના સમયથી એટલે લગભગ ૨૦૦૦ વર્ષથી જૈનધર્માંનાં તત્ત્વના પ્રકાશ ફેલાવતું યાત્રાનું સુપ્રસિદ્ધ ધામ ગણાવા લાગ્યું. જૈનધર્માંના તેજસ્વી પ્રકાશ પાડતું એ શ્રમણ મેળગુળ હૈસુર રાજ્યમાં એગલેારની પશ્ચિમે આવેલું છે. હિંદની પ્રાચીન મહત્તા જાણવાની દવાળા એકેએક હિંદીએ એ તીનાં દન કરવાં જોઇએ. જૈન પુરાણામાં લખ્યું છે કે, આ સ્થળે ચંદ્રગુપ્તે જૈનધર્મ અંગીકાર કરી ભદ્રબાહુ સાથે નિવાસ કર્યાં હતા અને પેાતાના જીવનના ઉત્તરકાળ ગાળ્યેા હતેા. જે ટેકરીપર એમણે તપશ્ચર્યાં કરી અનશન વ્રતથી પેાતાના દેહ ગાળી નાખ્યા, એ ચદ્રગિરિ નામથી એળખાય છે. ચંદ્રગિરિની ખરાખર દક્ષિણે બીજી ટેકરીપર ગામતેશ્વરની ૬૦ ફીટની મૂર્તિ છે. શરીરનુ પ્રમાણ યાગ્ય માપસર છે. ૧૦૦૦ વષઁથી એ ભવ્ય મૂર્તિ પૃથ્વીનાં નિખ`ળ મનુષ્યાને ઇંદ્રિયા પર વિજય મેળવવાને વીર સંદેશ આપતી ઉભી છે. એ નગ્ન છે છતાં નિર્દોષ ખાળક જેવી એ નમાવસ્થા તમે કાઇ પણ પ્રકારના વિકારવગર જોઇ શકા. કથા એમ છે કે, પહેલા તીથંકર આદિનાથે સંસારત્યાગ કર્યાં પછી એમના બે પુત્રોમાં રાજ્યગાદીમાટે લડાઇ થઇ. ભરત મોટા ભાઇ હતા. ખરા ગાદીનેા વારસ એ હતેા. બાહુબલિ–જેમની આ મૂર્તિ છે–એ નાનેા હતેા. બાહુબલિએ ભરતને હરાવ્યા તે ગાદી છીનવી લીધી; પણ થાડાજ સમય પછી એમને પાતાનાં કર્મ'ના પશ્ચાત્તાપ થયેા. ` માટાભાઇને ખેલાવી એમણે ક્ષમા માગી ને રાજપાટ છેડી આ સ્થળે આવી તપ આદર્યું. જૈનધર્મનાં તમામ અંગાનું એમણે જ્ઞાન મેળવ્યુ', એટલે ‘કૈવલી' અથવા કેવળજ્ઞાની (પરમ જ્ઞાની) ગેામતેશ્વર નામથી એ પ્રસિદ્ધ થયા. એમના અવસાન પછી ભરતે પોતે આ પર્વતની ટોચ કાતરાવી એમની સુવર્ણની મૂતિ (એટલે કે જેમાં પથ્થરના વજન જેટલુ સુવ' ખર્ચાયુ' હશે એવી ) બનાવડાવી. આ મૂર્તિ નગ્ન છે. નથી એને ભસ્મ કે નથી લગેટી. ઉપર આભ અને નીચે ધરતી છે. પર્વતની ટાચપરથી એ સસારપર નજર નાખે છે. પગ પાસે વેલા ઉગી નીકળ્યા છે, પાસે સાપ કરે છે, પણ એને પેાતાના દેહની દરકારજ નથી. સંસારના જીવાપર એ પ્રેમ અને કરુણાથી જોઇ રહી છે. કાળખળે ત્યાં જંગલ થઈ ગયું. મુકુટ સપો—એટલે કે કુકડા જેવા સાપ-ત્યાં કરી વળ્યા; છતાં કેટકેટલા યતિઓ, રાજાએ તે ગૃહસ્થા ત્યાં યાત્રાએ જતા. એક સમયે જીનસેન નામના એક યતિ મદુરા પાસે વિહાર કરતા હતા. ત્યાંના સેનાનાયક ચામુંડરાય જૈનધમી હતા. યતિએ એમનાં માતુશ્રીને શ્રમણ મેળગળની યાત્રાના મહિમા કહ્યો અને માતાએ દર્શન કર્યાં પહેલાં દૂધ ન લેવાની બાધા રાખી. ચામુંડરાયની સ્ત્રીએ સાસુજીની ખાધાની હકીકત કહી અને ચામુંડરાય લાવલશ્કર સાથે શ્રમણ મેળગુળ જવા નીકળ્યા. બહુ મહેનતે સૌ ચદ્રગિરિપર પહેાંચ્યા, પણ ગામતેશ્વરના પત્તો લાગ્યા નહિ. આખરે માતા અને પુત્રને એકજ જાતનું સ્વપ્ન આવ્યું અને દક્ષિણદિશાએ ખાણ મારવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #248 -------------------------------------------------------------------------- ________________ nnnnnn ૨૩ર શુભસંગ્રહ-ભાગ ત્રીજો ગોમતેશ્વર જડશે, એવી ભવિષ્યવાણી સંભળાઈ. ચામુંડરાયે સોનાના ધનુપર સેનાનું બાણ ચઢાવીને માર્યું અને ત્યાં બરાબર ગોમતેશ્વર જડયા. પછી તે એ સ્થળને જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો અને મહાપૂજા રચાઈ. લખો યાત્રાળુઓને નિમંત્રણ કરવામાં આવ્યાં. વાજીંત્રો, ફૂલ, ધજા, મંડપ ને ભોજનસામગ્રીઓને પાર ન રહ્યો. પછી અભિષેક થયો. સેંકડો દેગડા દૂધથી ગોમતેશ્વર ભગવાનને નવડાવવામાં આવ્યા; પરંતુ ત્યાં એક આશ્રય બન્યું. દૂધની ધારા ભગવાનની કેડ આગળથી નીચે પડી જાય, પણ ચરણકમળ સુધી પહોંચેજ નહિ ! ચામુંડરાયે અકસેસ કરવા માંડયો ને વિદ્વાનોને તેનું કારણ પૂછયું. એક ગરીબ બાઈ બીલાના કોચલામાં દૂધ લઈને પૂજા કરવા આવેલી તે બિચારી દૂર ઉભી રહેલી. યતિ જીનસેને ચામુંડરાયને એ દૂધ લઈ લેવા કહ્યું અને એ બાઈ તરફથી ભગવાનને ચઢાવવાની આજ્ઞા કરી. આ દૂધ તરત ચરણકમળ સુધી પહોંચ્યું અને પછીની પૂજા નિર્વિદને પૂરી થઈ. ચામુંડરાયનાં પડળ હવે ઉઘડી ગયાં. પૂજાના આડંબર અને ઠાઠથી એનામાં અભિમાન આવેલું હતું તે એ સમજી ગયો ને પેલી ગરીબ બાઇનું પાશેર દૂધ એના લાખો રૂપિયાની પૂજા કરતાં અધિક છે, એમ એને સમજાઈ ગયું. આ બાઈનું નામ ગુલકાયાજી પડયું. ગેમતેશ્વરની સામે એ બાઇની ખરી ભક્તતરીકેની, પૂર્ણ કદની, બીલીફળના કોચલામાં દૂધ લઈને ઉભેલી મૂતિ આજે પણ ત્યાં ભાવપૂર્ણ નયને જોઈએ છીએ અને આનંદ થાય છે. • પણ એ જીર્ણોદ્ધારને આજ ૧૦૦૦ વર્ષ થઈ ગયાં છે. . સ. ૧૨૦૦ પછી દ્રવીડ અને કર્ણાટક દેશમાંથી જૈનધર્મને ભારબાજ તે તૂટી ગયો છે, છતાં કાનડી ભાષાના ઘડતરમાં અને જૂના સાહિત્યમાં એની મદદ જેવીતેવી નથી. આપણે સંપ્રદાયના કુંડાળાથી પર થઈ આ સ્થાને યાત્રાળુઓના જેવા પૂર્ણ ભાવથી જઈશું તોપણ અમૂલ્ય લાભ મેળવીશું એમાં શક નથી. મૂર્તિ પવિત્ર, ગંભીર અને પ્રેરક છે. આપણા શિલ્પીઓને માટે પણ પૂર્ણ માન ઉત્પન્ન કરાવે એવી છે. શિવાજી કે નેપોલિયનનાં બાવલાં જોઇને જે વીરતા માટે આપણે બેય ધારીએ તેના કરતાં પણું વિશેષ ઇન્દ્રિયો પર વિજય મેળવવાને આખા જૈનધર્મને સંદેશે આ સ્થાનેથી આપણને મળી રહે છે; અને ભોગવિલાસના આ જમાનામાં એ સંદેશાની આપણને કેટલી બધી જરૂર છે ? આ મતિનાં કવિજનોએ અને ભક્તોએ ખૂબ વખાણ કર્યા છે. એનાં તે વખાણુ જેટલાં થાય એટલાં ઓછાં છે. એક સાધુ લખે છે કે “લિખિતંગ ગૃહસ્થ લોકોને સાળા (એટલે સૌ ગૃહસ્થની સ્ત્રીઓને બહેન ગણનાર ): ગોમતેશ્વરને જુઓ ! શું એમને કોઈપણ વાસના અસર કરી શકે?’ બીજા એક કવિ કહે છે કે “ ગેમતેશ્વરનાં કૃપાકટાક્ષ જેના પર પડે છે તેના આશય શુદ્ધ થઈ જાય છે.” (સં. ૧૯૮૪-માગશરના “કુમાર” માં લેખક-ડે. હરિપ્રસાદ વ. દેસાઈ) ૧૦૨–ભિખારી મેરે હૃદયેકે રંગ મેં, સારે જહૈ કે અંગકો! ટૂ ને રંગાયા ઔર મેં ફિર દૃઢતા કિસરંગક!!૧ મેરે હૃદય કે સાજ સે,સારી ધરા સજ રહી!મેરે હૃદય કી બાંસુરી,સારે ગગન મેં બીજ રહી! !ર મેરે હૃદયકે પ્રેમસેતુને બનાયા હેમકે! ફિર ભી ભિખારી કી તરહ, દૃઢતા કિસ હેમકો!!3 હૈપ્રેમ-ગંગા બહ રહી, તેરે હૃદયેકે આસપાસ ફિર ભી સદા તૃષાર્તા તૂ-ક હી બતાદે પ્રેમદાસજ (રચનાર શ્રી હરીન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #249 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મડળ-શિવપુરી ૧૦૩–શ્રી વીરતત્ત્વ પ્રકાશક મંડળ–શિવપુરી ( એક આદર્શ જૈન સંસ્થા) ૨૩૩ ગયા જાન્યુઆરી મહિનામાં હું એક મિત્રના પુત્રની જાનમાં શિવપુરી (ગ્વાલિયર) ગયા. શિવપુરી મહારાજા સિ ંધીઆનું નિવાસસ્થાન છે. અહીં મહારાજા સાહેબે પ્રચૂર ધનવ્યય કરીને જંગલમાં મોંગલ કરી દીધું છે, એક ધણા મેટા જ'ગલને રમણીય પાર્ક તરીકે પરિવર્તિત કરી દીધું છે અને કૃત્રિમ બધાદ્વારા જલરાશીને જલાશય, ઝરણાં તથા મદગામિની નદીના રૂપમાં પ્રવાહિત કરેલ છે. અહી વિવિધ પ્રકારનાં સુંદર વહાણા, દનીય ટીમરે। અને ખેટ તથા નાવડાં દેખાય છે. બગીચાની અંદર ચારે તરફ ઘણી સુંદર સકા છે અને ઉચિત સ્થાનેા ઉપર -સુસજ્જિત બંગલા અને મેાટી કાઠીએ શેાભાયમાન છે. મહારાજા સાહેબનાં માતાજીની સ્મૃતિમાં એક વિશાળ મંદર અનાવ્યું છે, જેમાં તેમની શાંતિમયી મૂર્તિ સ્થાપિત છે. તેની દેવમૂર્તિના જેવીજ પૂજા અને માનતા થાય છે. માતાપ્રતિ પુત્રના જીવતા જાગતા પ્રેમસમ્માનનુ. આ પ્રમાણ છે. મહારાજા માધવરાવ સિંધીઆ, જેમના અકાલ મૃત્યુએ આ દિવ્ય સ્થાનને વૈધવ્યરૂપ આપી દીધું છે, તેઓ હમેશાં માતાના મંદિરમાં જઇ સવિનય અને શ્રદ્ધાપૂર્ણ પૂજા કરતા હતા. આજ મંદિરની સામે તેમની સ્મૃતિમાં પણ એક વિશાળ અને દિવ્ય મંદિર ખની રહ્યું છે. આની લાગત લગભગ ૧૦-૧૨ લાખ રૂપિયાની થશે. ભારતવર્ષમાં મૂર્તિપૂજા ક્યારે અને કેવી રીતે ચાલી આ પ્રશ્નના ઉત્તરાભિલાષી પુરુષ આ સ્થાનમાં આવીને સ્વય' જોઇ શકે છે. શિવપુરીમાં રાજમહેલ પણ મેટા ટાવાળા છે; અને અહીં કચેરીએ તથા અનેક મનેવિનાદનાં સ્થાતેની ઇમારતા ધણી શાભાયમાન છે. શિવપુરી રેલ્વે સ્ટેશનની પાસે એક અત્યંત સુંદર અને દિવ્ય જૈન સંસ્થા છે, જેનું વિસ્તૃત વર્ણન આ લેખને વિષય છે. આ સંસ્થાનું નામ શ્રી વીરતત્ત્વ પ્રકાશક મડળ છે. સાત વર્ષથી આનું અસ્તિત્વ છે. આના જન્મદાતા રવીય શાસ્ત્રવિશારદ જૈન આચાર્ય શ્રી. વિજયધર્માંસુરી છે. આ સંસ્થાના ઉદ્દેશ્ય સંસ્કૃતના ધુરંધર વિદ્વાનેા, ત્યાગી, સચ્ચરિત્રશાળી, ઉચ્ચાશયી તથા ધર્માપરાયણ ઉપદેશક અને સંચાલક ઉત્પન્ન કરવા, એ છે. પહેલાં આ સસ્થા મુંબઇમાં હતી. તે પછી બનારસ ગઇ, ત્યાંથી ગ્રે અને હવે ત્રણ વર્ષથી શિવપુરીમાં છે. આ સંસ્થા જૈનસમાજની સહાયતાથી સ્થાપિત થઇ છે અને પ્રધાનતઃ જૈનેની સહાયતાથી ચાલી રહી છે. એટલામાટે અને જૈન સંસ્થાજ કહેવામાં આવે છે. અત્યારે આમાં ૪૫ વિદ્યાર્થી છે. શિક્ષણક્રમમાં ૯ કક્ષા રાખવામાં આવી છે. ૬ કક્ષાએ વિદ્યાલયની અને ૩ મહાવિદ્યાલયની. વિઘાલય વિભાગમાં સંસ્કૃત, અ'ગ્રેજી, ધાર્મિક, ગણિત, હિંદી આદિ વિષયેા છે અને મહાવિદ્યાલય વિભાગમાં સંસ્કૃત અને અ ંગ્રેજી. શારીરિક વ્યાયામ અને વિભાગમાં આવશ્યક છે. ચરિત્રસુધાર મુખ્ય વિષય છે. ચાર અધ્યાપકા વૈતનિક છે. એ એક આજ સંસ્થાના ઉત્તીર્ણ વિદ્યાથી અને કેટલાક જૈન સાધુ-એ અહીં રહે છે–આ કાર્યમાં દત્તચિત્ત ચને સહાયતા કરે છે. જૈન સાધુઓના સાથે રહેવાથી વિદ્યાર્થીએના ચારિત્ર ઉપર મેટા પ્રભાવ પડે છે. પાઠશાળાની સાથેજ ખેાડીંગ હાઉસ પણ છે, જેમાં વિદ્યાથી એની રહેણી-કરણી અને ખાનપાન પ્રાચીન ગુરુકુલ પદ્ધતિ પ્રમાણે હાઇને એક પ્રાચીન આદર્શોનું સ્મરણ કરાવે છે. શિક્ષણમાં તથા અન્ય વિષયામાં પણ પ્રાચીન અને નવીન આદર્શોનુ' મિશ્રણ છે. વિદ્યાથી આને ખાનપાન, કપડાં, પુસ્તક વગેરે આજ સંસ્થા તરફથી અપાય છે. આમે માટે વાર્ષિક ખર્ચી દશ-અગિયાર હજારનું લગભગ છે. સ્થાન રમણીય છે તથા હવાપાણી ઉત્તમ છે. એટલા માટે વિદ્યાથી ઓની તંદુરસ્તી સારી રહે છે. દેશી ખેલેાદ્વારા તેઓની પાસે પૂરી કસરત કરાવવામાં આવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો - વિદ્યાથીઓની વ્યવસ્થાને માટે વિદ્યાર્થીઓમાંથીજ ૭ નિયતા નિશ્ચિત કરવામાં આવ્યા છે. તેમાં પ્રત્યેકને છ-છ સાત-સાત વિદ્યાથી સુપ્રત કરવામાં આવ્યા છે. તે વિદ્યાથી એનાં કપડાં તથા અન્યાન્ય બાબતેને ખ્યાલ આજ નિયંતા રાખે છે. જે કંઈ વિશેષ આવશ્યકતા હોય તે નિયંતા સુપ્રીન્ટેન્ડેન્ટને સૂચિત કરે. વિદ્યાર્થીઓને સ્વાવલંબી બનાવવાનો અહીં પૂરો પ્રયત્ન કરવામાં આવે છે. સંસ્થાના મંદિરની સફાઈ, દેવમંદિર તથા ગુરુમંદિરની સફાઈ, શાક લાવવું વગેરે ધણાં કામે વિદ્યાર્થીઓ જાતે કરે છે. જ્યારે રસોઈયો નથી આવતો, ત્યારે તેઓ પોતાની રાઈ પણ બનાવી લે છે. તેઓ સ્વયંપાકના અભ્યાસી થઈ ગયા છે. - આ વિદ્યાર્થીઓને દર રવિવારે વકતૃત્વ–કળાસંબંધી શિક્ષણ પણ આપવામાં આવે છે. આ કાર્ય પ્રસિદ્ધ વક્તા શ્રી મુનિ વિદ્યાવિજયજીએ પિતાના હાથમાં લીધું છે. ૪-૫ વિદ્યાથીં તે આ વિષયમાં સારી તરક્કી કરી ચૂક્યા છે. આ વિદ્યાર્થીઓ ધર્મ–પતાકા નામનું એક હસ્તલિખિત માસિકપત્ર પણ કાઢે છે, જેમાં તેમના હિંદી, ગુજરાતી, સંસ્કૃત આદિમાં લેખે રહે છે. આવી રીતે એમની લેખનશક્તિને વિકાસ થાય છે. વિદ્યાર્થીઓ કેવળ સ્થાનિકજ નહિ, પણ ઘણું દૂર દૂરથી આવે છે. ઘણા વિદ્યાર્થીઓ તે ગુજરાત પ્રાંતથી આવેલા છે. હમણાં બે વર્ષોથી અહીંના વિદ્યાથીઓ કલકત્તા વિશ્વવિદ્યાલયની સંસ્કૃત પરીક્ષાઓ પણ આપવી જાય છે અને લગભગ બધાજ પાસ થાય છે. આ સંસ્થાની સાથે એક સારું પુસ્તકાલય પણ છે. અધ્યાપક અને વિદ્યાથીઓ આનાથી સારો લાભ ઉઠાવે છે. આ ઉપરાંત સંસ્થાના કમ્પાઉન્ડમાં એક સુંદર વાટિકા છે, જે હરી-ભરી અને ફળ-ફૂલી રહે છે. તેમાં વિદ્યાથીઓ ઉદ્યાન સંબંધી કળાનું શિક્ષણ પણ પ્રાપ્ત કરી લે છે. આ સંસ્થાની વ્યવસ્થા બે કમિટિઓ દ્વારા થાય છે. એક કમિટિ શિવપુરીમાં છે, જેના સભ્ય થડાક વિદ્વાન રાજ્ય ઐફિસરો છે અને થોડા નગરના ગૃહસ્થ સજજન. બીજી કમિટિ મુંબઈમાં એડવાઈઝરી બર્ડ. * આ સંસ્થાને વાલિયર રાજ્ય તરફથી પણ સમયે સમયે સહાયતા મળતી રહે છે. ગયા વર્ષમાં આ સંસ્થાને રાજય તરફથી ૨૦૦૦ ની મદદ આપવામાં આવી હતી. સંસ્થાના બેડાંગ હાઉસમાટે જમીન પણ હમણું આપવામાં આવી છે. આથી સ્પષ્ટ થાય છે કે, આ સંસ્થા તરફ રાજ્યની દૃષ્ટિ સારી છે. આ સંસ્થાના સ્થાપક શ્રી વિજયધર્મસુરી હતા, કે જેઓને ઉપર ઉલ્લેખ કરવામાં આવ્યું છે. તેઓ જૈનધર્મના પારંગત પંડિત અને પ્રસિદ્ધ ધર્માચાર્યા હતા. તેમનું નામ દૂર દૂર દેશમાં વિખ્યાત છે. યુરોપ અને અમેરિકાના વિદ્વાનો જેમને જૈનધર્મ સાથે પરિચય છે, તેઓ પ્રાયઃ તેમને લખ્યા કરતા હતા અને જૈનધર્મ તથા દર્શનસંબંધી પ્રનોનું તેમની સહાયતાથી સમાધાન કરતા હતા. આ રવનામધન્ય ધર્માચાર્યજીને સ્વર્ગવાસ શિવપુરીમાં સં. ૧૯૭૯ માં (૧૯૭૮માં) થયે. તેઓની પવિત્ર સ્મૃતિ સુરક્ષિત રાખવાને માટે જેનોએ એક સમાધિમંદિર બનાવ્યું છે. આ મંદિરની જમીન શિવપુરી સ્ટેશનની પાસે જે ઘણું મકાની છે, તે સિંધીયા સરકારે આપી હતી. મંદિર ઘણું સુંદર છે. એમાં ઉક્ત આચાર્ય મહારાજની દિવ્ય મૂર્તિ છે. આજ મંદિરની સાથે પૂર્વોક્ત સંસ્થાને સંબંધ છે. શ્રી વિજયધર્મ સુરીજીના સ્વર્ગવાસ પછી આચાર્યના આસન ઉપર તેમના સુપ્રસિદ્ધ શિષ્ય શ્રી વિજયેન્દ્રરસુરી વિરાજમાન થયા, જેઓ આ સંસ્થામાં રહીને અથવા ભિન્ન ભિન્ન સ્થાનમાં જઈને ધર્મોપદેશ કરે છે. તેઓ સંસ્કૃત, હિંદી, ગુજરાતીના સારા વિદ્વાન અને અંગ્રેજી ભાષા તથા સાહિત્યથી પણ સુપરિચિત છે. તેમની સાથે મુનિ વિદ્યાવિજયજી તથા જૈન દર્શન સાહિત્યના પ્રખર વિદ્વાન અને સુવિખ્યાત વક્તા અને અન્ય તપસ્વી સાધુ રહે છે, જેમના પવિત્ર ચારિત્રને પ્રભાવ આ સંસ્થાના વિદ્યાથીઓ ઉપર ઘણે સારો પડે છે. મુનિ વિદ્યાવિજયજીને આ સંસ્થાના આત્મા કહી શકીએ. તેઓ રાતદિવસ પરિશ્રમ કરીને સંસ્થાની દેખરેખ રાખે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #251 -------------------------------------------------------------------------- ________________ શ્રી વીરતવ પ્રકાશક મંડળ-શિવપુરી ૨૩૫. છે અને પોતાનો વિશેષ સમય વિદ્યાર્થીઓને શિક્ષણ તથા ઉપદેશ આપવામાં રોકે છે. તેઓ કેટલાક વિષયેના પ્રખર અને પૂર્ણ વિદ્વાન તે છે જ; તે ઉપરાંત સરળતા, સચ્ચરિત્રતા અને સજજનતામાં પણ એક જ છે. શ્રી વિજયેંદ્રસુરી મહારાજ, જેઓ અત્યારે આચાર્ય પદવીપર છે, તેઓ જૈનધર્મના એક આદર્શ સાધુ છે. આટલી ઉંચી પદવી ઉપર હોવા છતાં પણ તેમને અભિમાન અને અહંકારને સ્પર્શ પણ નથી. એવો કયો મનુષ્ય છે, કે જે તેઓને મળીને પ્રસન્ન અને પ્રકૃક્ષિત ન થઈ જાય ! દર્શન કરતાં જ તેમની પવિત્ર, પ્રસન્ન અને દિવ્ય મૂર્તિને, બધા ઉપર પ્રભાવ પડે છે, તેઓ મીલનસાર પણ ઉંચા દરજજાના છે. કેવળ જેના પરજ તેમને. પ્રભાવ છે એમ નહિ, પરંતુ હિંદુ, મુસલમાન, ઇસાઈ આદિ દરેક ધર્મના લેકે ઉપર પણ છે. બધાં એમનું સન્માન કરે છે. તેમનું ધર્મ અને લોકસંબંધી જ્ઞાન એટલું બધું ઉન્નત છે કે તેમની સાથે કોઈપણ વિષય ઉપર વાતચીત કરતાં તમને તે જ વખતે બરાબર ઉત્તર, મળશે. હું જૈન નથી, પરંતુ મને જૈન સાધુઓ અને ગૃહસ્થોને મળવાને બહુજ અવસર મળે છે. જૈન સાધુઓના સંબંધમાં હું વિનાસંકોચે કહી શકું છું કે, તેઓમાં કેઈકજ એવો સાધુ હશે, જે પોતાના પ્રાચીન–પવિત્ર આદર્શથી નીચે પડયો હશે. મેં તે જેટલા સાધુ જોયા, તેઓને મળવાથી ચિત્તમાં એજ પ્રભાવ પડયો કે તેઓ ધર્મ, ત્યાગ, અહિંસા તથા સદુપદેશની મૂર્તિ છે–તેઓને મળવાથી ઘણી પ્રસન્નતા થાય છે. જે સાધુ મહારાજાઓને અહીં ઉલ્લેખ કર્યો છે, તેઓ તે અસાધારણ વ્યક્તિ છે. કેવળ તપસ્વી સાધુ નહિ, બલ્ક પ્રકાંડ વિદ્વાન અને અનુભવી. આ સંસ્થામાં એક નવી જાત જોવામાં આવી. લગભગ દોઢ વર્ષ થયાં જર્મનીથી એક વિદૂષી મહિલા અહીં આવીને રહી છે. એનું અસલી નામ શાલે ફઝે અને ભારતીય નામ સુભદ્રાદેવી છે. તે પી. એચ. ડી. ની ઉપાધિથી વિભૂષિત અને લીપઝિગ યુનિવર્સિટિની એસિસ્ટેટ પ્રોફેસર છે. આ બાઈ ભારતવર્ષની કેટલીયે ભાષાઓથી પરિચિત છે. સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, મરાઠી, હિંદી પહેલવી વગેરે. યૂરોપની તો બધીયે ભાષાઓ તે જાણે છે. આ સંસ્થામાં તે જૈન તત્ત્વજ્ઞાન, જૈન આગમ, જૂની ગુજરાતી વગેરેને અભ્યાસ કરી રહી છે. ઘેડો. સમય થયાં તેણીએ આચાર્યશ્રી વિજયેંદ્રસુરી મહારાજની પાસે જૈન દીક્ષા લીધી છે. માંસાહારાદિને તેણીએ સર્વથા ત્યાગ કર્યો છે અને હિંદુસ્થાની જ્ઞાતિ પ્રમાણે દાળ-ભાત-રોટલીશાક વગેરેનું ભજન કરે છે. હિંદી સભ્યતા ઉપર તેણીને ઘણજ અનુરાગ છે. “ધર્મ-ધ્વજ' નામની ગુજરાતી માસિક પત્રિકામાં તેણુના ગુજરાતી લેખો પ્રાયઃ પ્રકાશિત થતા રહે છે. આ વિદૂષી બાઈ, આ સંસ્થાના ઉચ્ચ કક્ષાના વિદ્યાર્થીઓને અંગ્રેજી પણ ભણાવે છે. તેણુએ ભાષાવિજ્ઞાન સંબંધી સારી શોધ કરી છે. બેએક પુસ્તકે પણ તેણીનાં બહાર પડી ચૂક્યાં છે. હું આ વિદૂષીને મળ્યો અને મેળવાથી ચિત્ત ઘણુંજ પ્રસન્ન થયું. આ બાઈ ઘણીજ સરલ સ્વભાવવાળી, વિનયી અને શીલસંપના છે. તેણીની જૈનધર્મ તથા અન્ય ભારતીય ધર્મોપર શ્રદ્ધા જોઈને મને ઘણી જ પ્રસન્નતા થઈ. આ સંસ્થા દિન-પ્રતિદિન ઉન્નતિ કરતી રહે અને જે ઉદ્દેશ્યથી તેની સ્થાપના થઈ છે. તેની શીધ્ર પૂર્ણરીતિથી પૂર્તિ થાઓ, એજ મારી હાર્દિક શુભાકાંક્ષા છે. (પૌષ ૧૯૮૪ ને “સુધા'માંના લાલા કન્નોમલ એમ. એ. ના લેખ પરથી સ્વતંત્રાનુવાદ.)) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #252 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૪-વિધવાવિવાહવિષે શાસ્ત્રના પુરાવા ધર્માચાર્યોના વિરોધનાં કારણે જ્યારે આખું જગત એમ બૂમ મારી રહ્યું છે કે, વિધવાવિવાહ કરવો જોઈએ; મહાત્મા ગાંધીજી જેવા વિચારવંત પુરુષોએ પણ કહ્યું કે, યુવાનેએ વિધવાઓનો હાથ પકડવો જોઈએ; -અનુભવ અને બુદ્ધિ પણ એમ સાબીત કરે છે કે, વિધવાવિવાહ આવશ્યક છે; ત્યારે કેટલાક ટુકડાખા શાસ્ત્રીઓ અને પંડિતે જેને અમારે વેદીઆ ઢોર કહેવા જોઈએ, તેઓ ‘વિધવાવિવાહ શાસ્ત્રસંમત નથી” એમ સિદ્ધ કરવા નીકળી પિતાની પંડિતાઈથી વિધવાઓના પૈસા હજામ કરવા ઈચ્છતાં ધર્મને નામે અધર્મનો પ્રચાર કરી રહેલા ધર્મગુરુઓને ખુશ કરવા પ્રયત્ન કરી રહ્યા છે, એ ખરેખર ખેદ ઉપજાવનારું છે. વિધવાવિવાહનો વિરોધ કરનારાઓને અમારે જણાવવું -જોઈએ કે, ખુદ મનુ ભગવાન લખે છે કે, પાંચ આપત્તિઓમાં સ્ત્રીએ બીજે પતિ કરે. મહાભારતમાં પણ એ માટે પ્રમાણ છે. જયારે નલરાજાનો પત્તો ન લાગ્યો. ત્યારે દમયંતીએ બીજો પતિ મેળવવા સ્વયંવર કરાવ્યો હતો. અથર્વ વેદમાં પણ એ માટે જોઈએ તેટલાં પ્રમાણ મળી શકે છે. ધર્મ એ સર્વની ઉન્નતિમાટે છે. મનુ ભગવાન કહે છે કે-“જતન ધમૈ કાનાતિ સ તે વેર નેતા:” જે માણસ ધર્મને તકથી સમજવા કોશીશ કરે છે, તે જ માણસ તેને સમજી શકે છે. બીજે નહિ. એ પ્રમાણે વિધવાવિવાહથી લાભ છે કે નહિ તેના વિચારવિના એમ કહેવું કે તે યોગ્ય નથી, એ મૂર્ખાઇ નહિ તો બીજું શું છે ? જે શાસ્ત્રમાં એક જ જાતિને ન્યાય મળતું હોય, તે શાસ્ત્રને કવામાં નાખી દેવું જોઈએ. જે શાસ્ત્ર દુઃખી વિધવાઓને નાદ નથી સાંભળતું તે શાસ્ત્ર ન કહેવાય. આ વેદીઆ ઢોર વિધવાવિવાહનો વિરોધ કરે છે. તેનાં ઘણાં કારણો છે. તેમાંના કેટલાક ધર્મગુરુઓને ખુશ કરવા માટે તેમ કરે છે. પંડિતેને અમુક પગારની લાલચ છે. આજ વિધવાએને ફસાવી ધર્મગુરુઓ કામવાસનાઓ તૃપ્ત કરે છે અને તે બિચારીઓ પાસેથી લાખો રૂપિયા કઢાવી મોજ ઉડાવે છે. મંદિરમાં ઘણીખરી ઉપજ વિધવાઓ તરકનીજ હોય છે. હવે જો એ કવિધવાઓ પુર્નલગ્ન કરે તો ધર્માચાર્યોની મોજમજા નાશ પામે. આ પ્રમાણે પોતાના અંતઃકરણની અવાજની વિરુદ્ધ વેદીઆ ઢેરો પોતાનાં શિંગડાં ઉંચાં કરે છે, એમાં નવાઈ નથી. આ વેદીઆ ઢોરને અમારે પૂછવું જોઈએ કે, વિધવાઓને પુનર્લગ્નની છૂટ નહિ મળવાથી અને તમારા તેમના પરના અનહદ જુલમથી જ્યારે તેઓ ઈસાઈ કે મુસલમાન બનશે, ત્યારે -શાસ્ત્રાને કોણ પૂછશે ? તમે તમારી સ્મૃતિઓને ચાટતા રહી જશે, તમારી વહુ-બેટીઓ દુ:ખની ભોગ થઈ ઈસાઈ કે મુસલમાન બની જશે, જે તમે આજ જોઈ રહ્યા છો. વિધવાવિવાહના વિરોધમાં સમસ્ત હિંદુજાતિનો વિનાશ દેખાય છે. શું તમારી સ્મૃતિઓ એમ કહે છે કે, હિંદુનોતના નાશ થવા દેવો ? શું તમારાં શાસ્ત્રો એમ કહે છે કે, તમારી વિધવાઓ વેશ્યાએ બને ? આજની હિંદુજાતિની અધોગતિ વિધવાવિવાહના વિરોધથી જ થઈ છે. જ્યાં સુધી વિધવાઓના 'દુઃખનો અગ્નિ બન્યા કરે છે, ત્યાંસુધી બીજી સ્વરાજ જેવી બાબતોની વાત કરતાં શરમ કેમ ન ન આવે ! માટે વિધવાવિવાહને ઉત્તેજન આપવું જોઈએ. તેમાં મે પુણ્ય છે. દરેક માણસે પિતાની જાતિ અને દેશની રક્ષા માટે વિધવાવિવાહનો પક્ષ લેવો જોઈએ. આ વાંચીને વેદી આ ઢા સમજે તે સારૂં. (‘‘હિંદુસ્થાન” દૈનિકના એક અંકમાં લખનાર-શ્રી વલ્લભદાસ ભગવાન ગણાત્રા.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #253 -------------------------------------------------------------------------- ________________ ૨૩૭ સેવાધર્મના સંન્યાસી ૧૫–સેવાધર્મનો સંન્યાસી સંવત ૧૯૭૯ને હડહડતો દુષ્કાળ છે. મરેલાં ઢોરનાં ઠેરઠેર મુડદાને તો પારજ નહિ. દુષ્કાળે. રાડ બેલાવી છે. દલિતોના બાપાને કાને આ અવાજ પહોંચે છે અને આજ દુકાળમાં નવદીક્ષિત. થયેલા, સેવાની સાક્ષાત મૂર્તિસમા સુખદેવભાઈ સાથે ઝાલોદ તાલુકાની નિરીક્ષા માટે તેઓ સંચરે છે. ભગવાન સૂર્યનારાયણ આ પ્રદેશ ઉપર જાણે ખાસ ગુસ્સે થયા હોય તેમ, આકાશમાંથી ચોમેર અંગારા વરસાવી રહ્યા હતા. જ્યાં જુઓ ત્યાં લૂખું સૂકું વેરાન, રસકસનું કયાંય નામ-નિશાન નહિ. આકડા દૂધવિહેણ સૂકાઈને ઉભેલા. જ્યાં જુઓ ત્યાં ઉકળાટ, ઉદ્વેગ અને આક્રંદ. આવા વિકટ દેશકાળમાં સીમલાની શીતળ ટેકરી પરથી, ત્યાંની શીતળતા આ મભૂમિ પર પ્રસરાવવા મુદ્દામ આવી પહોંચેલા આ દેવ-પાર્ષદ શંકરપુરા નામના ભંડા-ભૂખ જેવા ગામને પાદરે આવી પહોંચ્યા, બપોરના ધગધગતા ધામમાં નરી કંગાલિયતના એાળા સમકંઈક સરી જતું જોયું.. એ શું હતું ? અન્નને અભાવે પેટ અને પીઠ જેનાં એક થઈ ગયાં છે, જળને અભાવે જેનું શરીર રસકસવિહોણું રૂક્ષ અને વસ્ત્રને અભાવે સાવ નગ્ન, એવું કેવળ હાડકાંઓનું એક માનવ-માળખું હતું. એ એક વૃદ્ધા હતી. ઢસડાતે પગે તે પસાર થઈ રહી હતી. બાપાને અણધાર્યો ભેટો થયો. આ. દશ્યથી બાપાની આંખે અંધારાં આવ્યાં, આખે હાથ દીધા અને પીઠે ફરી વસ્ત્રો પાછલે હાથે ડેસી તરફ ફેંકયાં. બાપાને પંચમહાલમાં આણી ભીલ સેવાની પ્રથમ દીક્ષા દેનારો આ પહેલે પ્રસંગ. નીતર્યા બિલોર જેવું તમારી સામે એક સુંદર તળાવ કલ્પ. એની ઉપર મઝાની એક નાનકડી રામટેકરી અને એના શિખર જેવી ઉગતા સૂરજના રતુંબડા તાપમાં ખીલી નીકળતી એક સુરમ્ય ભીલશાળા. દાહોદથી ૧૬ માઈલ છેટે, અરણ્યમાં મૂડાહડા નામના ગામડાનું આ દૃશ્ય. વર્ષમાં ઘણી વાર આ શાળાના નિરીક્ષણ માટે બાપા આવે, તેમ આજે પધારેલા છે. હાથે પાણી લેવા ન ટેવાયેલા ભીલ બાળકને સુઘડ બનાવવા ભીલસેવામંડળની દરેક શાળામાં બાપાનું ફરમાન છૂટેલ. છે કે, શિક્ષકે જાતિદેખરેખ નીચે નિત્ય સ્નાન કરાવવું. એ પ્રમાણે આજે ભીલ વિદ્યાર્થીઓની એક ટોળી વૃદ્ધ બાપાને મેખરે રાખી સ્નાન માટે ઉતરી પડી. સૌ નહાવા લાગ્યા. એવામાં સડેલ માથાવાળું ગોબરું ભીલ બાળક બાપાની નજરે પડયું. બાપાએ એ બાળકને પ્રેમપૂર્વક ચી ચોળી ઘણી મિનિટ સુધી નવરાવ્યું-હાથ ધોયા, પગ ધોયા, ગરદન પણ ચોળી ચોળીને સાફ કરી. અને પેલું ગંધાતું માથું કશાએ સોવિના સાફ કર્યું. બાળક તો નાહી રહ્યું. તેને પિતે નહાય ત્યાં સુધી ટાઢમાં શી રીતે ભીનું રખાય ? એટલે કિનારા ઉપર પડેલો પિતાને સુઘડ ટુવાલ લઈ એ ભીલ બાળકને સારોય દેહ અને પેલું માથું ઘસી ઘસીને લૂછયાં; અને પછી બાકી રહેલું પિતાનું અડધું કોરું શરીર પાણીમાં ઝબોળી, બહાર આવી જાણે કશું જ ન બન્યું હોય તેમ તેજ ટુવાલે પિતાનું શરીર લુછયું.....સ્વામીશ્રી વિવેકાનંદજીના દરિદ્ર નારાયણ સાથે આવો અનેરો સાક્ષાત્કાર ખરેખર દુર્લભ...એ સુધરેલા વાચકો ! આ અભેદ દર્શનથી તમે શી લાગણી અનુભવો છે ? એ. એકાંતમાં તમારા અંતરાત્માને જરૂર પૂછી જોશે. સંવત ૧૯૭૯ના આશ્વિનની વિજયાદશમી છે. ભલસેવા મંડળનું કામ હજી શરૂઆતનું છે. ૩૦ વિદ્યાર્થીઓ અને ૧૦ મેટેરા મળી ૪૦ જણ દેવગઢ બારિયાની દશેરામાં ભાગ લેવા, જેસાવાડેથી એક દિવસના લગભગ બાવીસ માઈલની ઘેર વગડાની મુસાફરી કરી લોથપોથ થઈ, એક, ઓળખીતાને મેડે પડ્યા છે. એ મેળાનું, એના “ફેસી ફેર'(જુગારખાના)નું અને એ મેળાને અંગે ઠેરઠેર મંડાતી દારૂની પરબનું વર્ણન પૂજ્યશ્રી ઠક્કર બાપાને વરદ હસ્તેજ, એક વખત “સૌરાષ્ટ્રમાં આવી ગયું છે, એટલે એ કથા અત્ર મોકુફ. સંધ્યા વીતી ગઈ છે. સેંકડે ભીલ દંપતીઓ, ઘૂઘરમાળ બાંધી રેહવિના સૂર પૂરી, કલોલ, કરતાં, નાચતાં-કૂદતાં, સારાયે ગામમાં ઘૂમે છે. ત્યાં તે મોટી મોટી મશાલો સાથે બારિયાની “ભીલ-કાર” દેખાઈ, સવારી આવી લાગી. તાજેતરમાં જ ભીલ સેવા મંડળે છપાવેલું ભીલો માટેનું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શુભસ’ગ્રહ-ભાગ ત્રીજો સ્વચ્છ રહેવું, દારૂ ન પીવેદ્ય વગેરે દશ શિખામણાનુ એક પતાક ુ છુટાછવાયા ભીલ સેવા આ મેળામાં ખપાવી રહ્યા હતા. અંધાધુંધીવાળી આ સવારી પૂરી થવા આવી. ચાર દિવાન સાહેબ એમના પારદર્શક ચશ્મામાંથી ઝીણી દૃષ્ટિએ વસ્તુસ્થિતિ પામી ગયા; મુસલમાન સુપ્રીન્ટેન્ડેન્ટ, તેમજ ફાજદારા વચ્ચે હામલિયા' ‘હામલિયા'ની ગુસપુસ થવા લાગી. હજી અમે સહુ ઉતારે જઇ માંડ ઠામ પડીએ છીએ, ત્યાં તે! ઉપરાછાપરી તેમાં આવ્યાં. “હામલિયેકુ ખુલાતે હૈ.' પૂજ્ય ઠક્કર બાપા તથા અમે સહુ ચાવડી ઉપર ગયા. ઘણેા લાંખા સમય ત્યાં નીકળી ગયેા. મેડા મેડા ફેાજદાર સાહેબ આવ્યા અને રાતેારાતે ખારિયાના દરખારની હદ છેાડી જવાનું ફરમાન છૂટયું. આ વખતે લગભગ રાતના અગીઆર થયા હતા. ખારિયાની હૃદ છેડવા આઠ માઇલનું જંગલ નાનાં બાળકાને લઇ વટાવવું પડે તેમ હતુ. દિવાન સાહેબ વસ્તુસ્થિતિ સમજ્યા હતા કે, ‘અમૃતલાલ નામના એક મુદ્દો ખાદીધારી હૈામરૂલિયે।’ ભીલે ને મ્હેકાવવા, ચાળીસેક ચળવળીઆની ફાજ લઈ ખારિયાની સામ્રાજ્યનિષ્ઠાની પ્રતિષ્ઠા ખરાબ કરવા શહેરમાં દાખલ થઈ ગયેલ છે.'' પરિણામે રાતેારાત હદપારીને આ મૌખિક હુકમ. પણ બાપા ક્યાં ગાંઠે તેમ હતા ? લેખિત હુકમ માગ્યા. તે તેા હતેા નહિ, એટલે બાપાએ કહ્યું કે આ મારાં નાનાં બાળકાને લઇને આટલી રાતે જવું મારેમાટે શક્ય નથી. અમને ઉંચકીને તમારી હદની બહાર મૂકી આવે.' આમ કહી રજા લઈ, ઉતારે આવ્યા; તે ત્યાં મુકામ આપનાર ઉપર તવાઇ હતી. અંતે મકાન તે ખાલી કરાવ્યુ. અને અમે તે આટલી મેાડી રાતે ભૂખ્યાંતરસ્યાં નાનાં બાળકાને લઇ ગામના તળાવ ઉપર ઠંડીમાં જઇ પડયા. વચ્ચે બાપા અને આસપાસ મુંબાઇના શ્રીકાંત શેઠ અને રતીલાલ શેઠ; ચાતરફ બાળકાનું કુંડાળુ` રાત ગાળવા પડયું. જરા ઝોકું આવ્યું કે એકાદ ફોજદાર ધાડે ચઢી આવ્યેાજ હોય; ‘કેમ અમૃતલાલ કાકા! કંઇ અડચણ તેા નથી ને ?” સવારે ઉષા, તે આકાશમાં ભળભાખળું થતાં પથારી ઉપાડી તેા નીચેથી ગામલેાકાએ શૌચ જઇ કરેલા બગાડ નીકળ્યેા. જાહેરસેવકનાં બિછાનાં કંઈ ફૂલનાં તા ઘેાડાંજ હેવાનાં છે ? X × X X ઉગે છે પ્રભાત આજ ધીમે ધીમે!'યશવાટિકા આશ્રમમાં આવેલા રામજી મંદિરમાં, બ્રાહ્મમુદૂર્તની આરિત આટાપાઇ. જેસાવાડા ભીલસેવા મ`ડળમાં વીસ વર્ષની પ્રતિજ્ઞા લઇ, દીક્ષિત ચનારા સેવકા પાસેના કૂવાપર શીત સ્નાન કરી, રગમ'ડપમાં પાતપેાતાને આસને ગેાઠવાયા. ક્રમવાર એક એક સભાસદને ઉદ્દેશીને પૂ. બાપાએ શિખામણનું પ્રવચન શરૂ કર્યુ. સૌ કોઇના કર્ણીમાં એકજ ધ્વનિ સંભળાતાઃ “પવિત્ર રહેજો, જે કામ લીધું છે તેમાં એતપ્રાત થઇ, હાડકાં એ લેાકેામાંજ પાડો અને તમારા નિર્દિષ્ટ સ્થાને પહોંચ્યાવિના કદી પણ થાક ખાવારાકાશા નહિ.’' એમના શબ્દેશબ્દ ટાંકું તે સાત સભાસદે માટેનાં સારાં સરખાં સાત પ્રકરણા થાય. વાત તેા આજ કહી, પણ એટલી બધી ગ'ભીર રીતે કહી ! સૌ સ્તબ્ધ થઈ, શરૂ થતી સમાધિના ઘેનમાં ઘેરાવા લાગ્યા. પ્રવચનને અંતે પ્રતિજ્ઞા લેવાઇ અને પછી પૂજ્યશ્રી મામા સાહેબ ક્કેનું ૢ શિર સાટે નટવરને વરીએ’તેમજ શ્રીકાંતભાઇનું ‘પ્રભુ મારે અવગુણુ ચિત્ત ન ધરા' ગવાયાં. છેલ્લે ‘એકજ દે ચીનગારી મહાનલ, એકજ દે. ચીનગારી' અશાવરીની લયમાં ગવાયું. પૂ. બાપા તેમજ સૌ સભાસદો તલ્લીન થઈ, અશ્રુપ્રવાહમાં ભીંજાઈ તરખેાળ થઇ ગયા. સાક્ષી થવા પૂમાં ધીર ગંભીર છંટાથી ભગવાન ભાસ્કરના પ્રાદુર્ભાવ ધીમે ધીમે થયા. ઉગે છે પ્રભાત આજે ધીમે ધીમે, ઉગે છે ઉષાનું રાજ્ય ધીમે ધીમે.’ × X × * પૂજ્ય બાપાના હમેશના પેાશાકની યાદી-માથે ખાદીને! ફેટા, ખાદીનેા કાટ, કેડીયું તે ખાદીનુંજ ધેાતીયું. હાથમાં દેહદમાં હેાય ત્યારે લાડી અને બહાર જાય ત્યારે એકાદ પુસ્તક. કપડાં હાથે પેાયેલાંજ રેાડવાય, ધેાખીની જરૂર નહિ. પૂ. બાપા સ્કાઉટ પ્રવૃત્તિમાં માને છે. મંડળ પોતે પણ સેક્સ ઉપરાંત સ્કાઉટ્સ ધરાવે છે; અને આ વખતની મુંબઇની ‘સ્કાઉટ જામ્બુરી’માં ભાગ લેવા પચાસ સ્કાઉટ્સની એક ટુકડી ગયેલી પણ ખરી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #255 -------------------------------------------------------------------------- ________________ સેવાધર્મને સંન્યાસી ૨૩ www જામ્બરીના મેદાનમાં આજે સમસ્ત સ્કાઉટની કૂચ છે. સહુ “રાઈટ લેફટ, રાઈટ લેફટ’ કરતા ઘૂમી રહ્યા છે. તેમની વચ્ચે આ શું? આ કેશુ? ખાખી “નીકર, ખાખી પહેરણ, કમરપટ, મોજાં, માથે ફેટ અને સહુને ટપી જાય એવા પગમાં કાળા કાનપુરી દોરીવાળા બૂટ. મંડળના સ્કાઉટ એંગેનાઇઝર' પેલા વણકર બાદશાહ ભેળા કદમોશ મીલાવતા. આ પડછંદ વીર કોણ છે? જાણવું છે? એજ પેલા ઠક્કર બાપા. વાંચનાર ! આશ્ચર્યમાં પડીશ નહિ. ખુલાસે પૂછતાં ઠકકર બાપાએ જવાબ આપે છેઃ “જેમાં હું માનું છું, જે હીલચાલને મારો સાથ છે, તેના સધળા કાયદા અને શિસ્ત મારે શિરસાવંધ છે. શિસ્ત ફરમાવે છે કે, મારે યુનિર્ફોર્મમાં સજજ થવું અને તે મારે અનુસર્યેજ ટકે.” હજી કાનપુરી જોડા જેમના તેમ અનામત છે, ભીલ સેવા મંડળની ઍફિસમાં પડ્યા છે. પુણ્યસ્મરણ તરીકે અમે તો જાળવીજ રાખવાના. - આ તો હજી ગઈ કાલનોજ બનાવ છે. રેલસંકટને કામે બાપા વડોદરે જાય છે. પાવાગઢ, બેડીયા વગેરે માટે “મેડીકલ એઈડ ટુરમાં સેવક પણ સાથે જ હતો. કેટલાક વખતથી પૂજ્ય બાપાનું રાત્રિભોજન ટ્રેનમાં જ થાય છે. નિયમ પ્રમાણે આજે પણ, ઑફિસના મહારાજે ભાખરી, શાક ને ગોળ બાંધી આપેલ છે. ગેધરામાં રાત પડી ગઈ. એક મહારાષ્ટ્રી મેજીસ્ટ્રેટ એમના એક ઊંટર સગાને વિદાય દેવા આવેલા. તેમણે પૅટરને ઓળખાણ આપીઃ “ઠક્કર સાહેબ ચા નાવ એકટા આ કા ? હેચ તો મી. એ. વી. ઠક્કર.” એમ ઓળખાણ અપાઈ. અરસપરસ જય જય થયા. ર્ડોકટર સાહેબને આવા મોટા જાહેર પ્રજાસેવક સામે બેસવું પડયું. સંકોચાઈ બેઠા ને ગાડી ઉપડી. પૂ. બાપાએ ગોધરા સ્ટેશનના નળમાંથી એક પ્યાલામાં મારી પાસે પાણી ભરાવી રાખેલ. ગાડી વેગમાં આવ્યા બાદ, કાં નાસ્તા શરૂ કરીશું ને ?” એમ કહી એક ખૂણાને પાટીએ ચઢયા. આ સાદાઈ ર્ડોકટર સાહેબ તો જોઈ જ રહ્યા. આજે ભીલ સેવા મંડળની વ્યવસ્થાપક સભામાંથી પરવારી, અમે મુસાફરીએ નીકળ્યા હતા. વ્યવસ્થાપક સભામાં એક ભાઈને તેના ગુન્હા બદલ માફી અપાઈ હતી. એ વિચારમાં બાપાને આનંદ માતો નહોતો. એમનું માનસિક વાતાવરણ કેવળ ધાર્મિક કવિતામય બન્યું હતું, જાણે એમની જુવાની પાછી પાંગરતી હતી. નાસ્તો બાંધેલું છાપાનું પડીકું છુટયું. અંદરની વાનીમાં પિષક તત્ત્વના ૩૦ ટકા હતા, તે જલાબના ૭૦ ટકા હતા. ખારી ખારી ભાખરી, બટાકાના અર્ધાકાચા અને ફિકકા કકડા અને ડોક ગોળ. બટાકાનું મીઠું પણ મહારાજે ભાખરીમાં નાખ્યું લાગતું હતું. સેવક તો માંડ ધીમે ધીમે ચગળીને એક નાનકડી ભાખરી પતાવી શકો.બિચારા ભૂખ્યા બાપા તો કલાપિની હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યા છે; પાપી તેમાં ડૂબકી દઈને પુયશાળી બને છે.” વગેરે કવિતા માણતા હતા. ભાજનની એમને એછીજ પડી હતી ? આજે તે એક ગુન્હેગારને માફી બક્ષી તેની મોજ મણાતી હતી. ઓફિસના મહારાજે આવાં તો કેટલાયે વાળુ એ વૃદ્ધ સંન્યાસીને કરાવ્યાં હશે; પણ એ વિતરાગે હજીસુધી, એ બાબતમાં મહારાજને કશું જ કહ્યું નથી. આ રિથતપ્રજ્ઞને તે રસાસ્વાદની કશીજ નથી પડી. विहाय कामान् यः सर्वान् पुमांश्चरति निःस्पृहः । निर्ममो निरहंकारः स शांतिमधिगच्छति॥ ૧૯૭૯ને દુષ્કાળ કંઈક શો છે. ધગશની મૂર્તિસમા શ્રી ઈન્દુલાલભાઈએ બાપ સાથે મળી ભીલોના એ કાયમી દુઃખના નિવારણથે કંઈક કરવું એ નિશ્ચય કરી દાહોદથી આઠ માઈલ છે. ગુજરાતની રળિયામણું અગાશીસમી મીરાખેડીની ટેકરી ઉપર કઈક શુભ ચેઘડીએ આશ્રમની ખુંટી રોપી. હવે અમારા બાપાના આશ્રમની શરૂઆત, એટલે ઉપર કંઇક છાયા, આસપાસ ખુલું અને કહેવાતા મકાનમાં ધસી આવતા પવન અને ધૂળના ગેટાને સહકાર. આ વસ્તુસ્થિતિમાં બે જુવાનીઆઓ વિદ્યાથીઓને ભણાવવા રસાળા ગુજરાતમાંથી આવ્યા અને મુકામ નાખ્યો. દિવસ પછી દિવસ અને મહિના પછી મહિના વીત્યે ગયા. ગમે એટલા પણ નવજુવાન શોખીન અને રસીલા ગુજરાતનિવાસી, ઉપરના એકધારા અરણ્યવાસથી કંટાળ્યા અને એક દિવસ વિચાર કર્યો : જાફત ઉડાવવાનો. દાહોદના બજારમાંથી પાકેલા પપૈયા આપ્યા. પૂરી તળાઈ અને ભજીયાંનું ખીરું X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો પણ તૈયાર થયું; પણ પેલું છે. ધોળા ફેંટાવાળું લાંબું સરખું પ્રૌઢ સડકપર શું દેખાય છે ? વિઘાથીઓમાં ને શિક્ષકોમાં બાપા આવ્યાની ચર્ચા ઉલ્લાસભેર ચાલી. સડકથી આશ્રમ સુધીનો અડધો માઈલ વટાવી બાપા આવી પહોંચ્યા. આશ્રમમાં આવી વસ્તુસ્થિતિને પામી ગયા. કશું બોલ્યા નહિ. આમ ફર્યા તેમ ફર્યા, ત્યાં તો ભીલ બાળકને રસોડે જમવાનો સમય થયો. ઘંટ. વાગ્યો અને આસનો ગોઠવવામાં આવ્યાં. યુવાન શિક્ષકોએ જોયું કે, એ પંગતમાં બાપા પણ સામેલ છે. તેઓ બાપા પાસે આવ્યાં, કાલાવાલા કર્યા. પોતાની મહેફીલમાં ભાગ લેવા ખૂબ, સમજાવ્યા; પણ ઉંડા મૂક ગુસ્સાથી રાતાચોળ થઈ ગયેલા બાપા એકના બે ન થયા તે નજ થયા. આખરે, પપૈયાનું મનમોહન સિકંજબીન ભીલ બાળક સમસ્તમાં થોડું પૈડું વહેંચાયું, ત્યારેજ બાપાએ થોડું ચાખ્યું. ભીલોમાં ભીલ જેવા-એમની માફક મકાઈની થુલી, પાનીયા રેટલા ને અડદની ’ દાળ ખાતા. ત્રણ થીંગડાંવાળું ખાદીનું કરકરી કુમાશનું પહેરણ પહેરતા, ભીલેમાં ઓતપ્રોત થઈ જતા એમને જેવા એ તે આ સેવાયુગનું એક દર્શન છે. * “બાપા, જાવ નહિ હો. આખી રાત વરસાદ વરસ્યો છે અને નદી-નાળાં બે કાંઠે ભરપૂર હશે ને હજી માં વરસાદ નથી આવતું !” આમ જન્મથીજ મીશનરીનું ઉપનામ મેળવનાર એક કુમળી વયના, પણ પુખ્ત એઠો ધરાવનાર જાંબુઆ શાળાના આચાર્યું કાકલુદીભર્યા અવાજે બાપાને વિનવ્યા. - “મગન, ગઈ કાલે તો આખો દિવસ તેં મને રોકી રાખ્યો. આજ તો ગયેજ છૂટકે.” વહેલા વહેલા ઉઠી, મીઠાનું દાતણ કરી, બકડીનું દૂધ પી, દાહોદથી તેર માઈલ દૂર, મુંબાઈ ઇલાકાને અને માળવાને છુટા પાડનારી બરાબર હદ ઉપર આવેલા આ રમણીય અર્ધા આશ્રમ : માંથી ઝટપટ બાપાએ ચાલવા માંડયું. ઘનઘોર વાદળ, મેધલી સવાર, ઝરમર ઝરમર વર્ષે મેહ, સાગરશસ્યામાંથી મહત્વના કામ માટે દોડી આવેલા નારાયણસમા વૃદ્ધ બાપાના હાથમાં લાંબો દંડ અને વરસાદ ખાળવાને શેષણ જેવી કામળીની ભીડી ઇમટી અને આસપાસ વરસાદમાં ન નીકળવા આગ્રહપૂર્વક વિનવતું પણ કહ્યાગરું સેવકવૃંદ-આ બધું કોઈ પણ પ્રકારનાં દિલને પલાળવા પૂરતું હતું. કાદવમાં લદબદ થતા, પલળતા ધીમે ધીમે બાપા આગળ વધ્યા. ખરેજ, નદીની બસ પર આવતાં જોયું તો નદી બે કાંઠે પૂરપાટ વહી જતી હતી. આ ગાંડી જંગલી નદી ભલભલાના છક્કા છોડાવી દેવા સમર્થ છે. તીરે આવેલા એક વૃક્ષ નીચે બેસી જઈ કંઈક વિચાર કર્યો અને ફરી ઉઠયા. નદીના મૂળ તરફ આગળ જતાં ક્યાંક ઉતરાશે એવી આશામાં બાપા આગળ ને આગળ ચાલવા મંડયા. ત્યાં તે કઈક જમાના પહેલાંના દુષ્કાળને એમને પુરાણે સાથી નામે રણજિત પોતાની ઝુંપડીની બાદશાહત માણતો એમને લાધી ગયેા. શિષ્ટાચાર પ્રમાણે રામરામ થયા. અનુકંપાની લાગણીઓથી આ નાનકડું ભીલ કુટુંબ આ મેધલી આફતમાં વિચરી રહેલા આ મહાપુરૂ તરફ બાધાની જેમ જોઈ રહ્યું. નદી પાર ઉતરવાના આ વૃદ્ધના દઢ, નિશ્ચયને નમતું આપી, ચાર-પાંચ પડ્યા ભીલ સાથીઓને લઈ ભીલ રણજિતે બાપાને સાથ દીધા. ઘણું ચાલ્યા બાદ, કેડ સમાણા પાણીમાં ધસમસતી ઘુઘવતી નદી વટાવી, સવારના છ વાગ્યાના નીકળેલા પાણીથી તરબોળ થઈ ગયેલે કપડે બપોરે અગીઆર વાગ્યે પાંચ કલાકે પાંચ માઈલ વટાવી, આપણું બાપા જાંબુઆથી ગરબાડા આવી પહોંચ્યા. અનેક આફતની વિકટ નદીઓ અગર જે એમના કાર્યમાં વિદન તો નાખતી હશે, તો પણ તેને તરી જવા એ ખચિતજ શક્તિમાને છે, એ પૂરવાર કરી આપવા આટલો એકજ બનાવ પૂરતો છે. આ બનાવ પછી ઘણા દિવસ સુધી વૃદ્ધ કેડ દુ:ખી છે, સારૂં બદન કર્યું છે, પણ હજી કોઈ દિવસ કાઈ સાથીને ગરભાડેથી જાંબુઆ જતાં, નદીપરનું પેલું ઝાડ વચમાં આવતાં, બાપા પુલકિત ચહેરે “આજ તે. ઝાડ” કરી નિર્દેશ છે. (સૌરાષ્ટ્ર તા-૨૦-૧-૧૮ ના અંકમાં લેખક શ્રી. ઈશ્વરલાલ વૈધ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨' ' શાહી સીતાની સામે સુઝનાર ૨ . ૧૦૬–શાહી સીતમની સામે ઝૂઝનાર હજરત મુસ્લીમ બીન અકીલે આપેલી આહુતિ (કરબલાને ધર્મનંગ આખી દુનિયામાં જાણીતા છે. એ જંગની તૈયારી કરનાર હજરત ઈમામ હુસેનના સેંકડો સંગાથીઓ જુલ્મી સુલ્તાન યઝીદને હાથે રહેંસાઈ ગયા છે. એવા એક પરાક્રમી જવાંમર્દ શહીદની કથા નીચેની ઐતિહાસિક વાર્તામાં આપી છે. કથાની રચના રા. હસનઅલી જાનમહમદના “ હજરત ઈમામ હુસેનને સત્યાગ્રહ” નામના પુસ્તકના આધારે કરેલ છે. મૂળ પુસ્તક પણ અરબી ગ્રંથના દેહનરૂપ છે. મુળ વસ્તુ માટે ર૦ હસનઅલીનું બંધુકૃત્ય સ્વીકારીએ છીએ.) સાંજ પડવા આવી હતી. આફતાબ પિતાની રોશની સંકેલી લઈ જાણે કે દમાસ્કના જુલમગાર સુલ્તાન યઝીદનાં પાપોથી શરમાતા શરમાતી ક્ષિતિજ નીચે સંતાઈ જવા દોડતો હતો ! કુફાનગરની શેરીઓમાં ઘેડાઓના તબડાટ સંભળાતા હતા. સમશેરધારી સૈનિકે એકજ માણસની શોધ કરતા હતા. ઘરે ઘરનાં બારણાં ઉઘડાવી તેઓ બૂમ મારતા હતા કે, મુસ્લીમ બીન અકીલને બહાર કાઢે, બહાર કાઢે ! લોકેના શ્વાસ ઉંચા ચઢી ગયા હતા. આવે ટાણે કુફાના એક દૂરના ખૂણાની મજીદમાં મગરીબ ઇશાની નમાઝ પઢી એક મુસાફર બહાર આવ્યો. આખા દિવસની ભૂખ અને તરસથી તેના ગળામાં ખરેડી પડતી હતી. સાકર એક ગલીમાં દાખલ થયો. કઈ ઘરના બારણું આગળ એક ડોસી આર ચહેરે ઉભી હતી. તે મનમાં બબડતી હતી કે “મારો બિલાલ ક્યારે આવશે ?” દેસી પાસે જઈ મુસાફરે સવાલ કર્યો કે “અય અમ્મા ! હું આખા દિવસને તરસ્યો છું, મને પાણી પાશે ?” મુસાફરનું કમળ મુખ જોતાં, એની આંખોમાંથી નિર્દોષતા ઝરતી જોઈ ડેસીએ કહ્યું – “ અય ખુદાના બંદા ! આજની વેળા ઘણીજ જોખમી છે; માટે તારાં બાળબરચાંની સંભાળ લેવા ઘર ભેગો થઈ જા•••ચાલ તને પાણી આપું.” મુસાફર ડોસીની પાછળ પાછળ ઘરમાં ગયા અને દિલભર પાણી પીને જરા વાર બેઠે. પછી તેણે રજા લીધી. એટલામાં ડોસીને કંઇક કુતૂહલ થતાં તેણીએ પૂછયું. “મુસાફર ! તારું નામ શું?” “અમ્મા! મારું નામ મુસ્લીમ બીન અકીલ છે.” “ ઓહોહો !!” ડોસીના હાંમાંથી આશ્ચર્યના ઉદ્દગાર નીકળી પડયાઃ “ અય મારા સરતાજ! આપ આ દશામાં?! આજે તો મારે ઘેરજ રહી જાઓ, આપની સેવા કરવાની મને તક આપે.” હજરત મુસ્લીમ બીન અકીલને આખા દિવસના રઝળાટથી થાક લાગ્યો હતો, એટલે હજરતે એક ઓરડીમાં ઉતારો લીધો. થોડું ઘણું અનાજ લઈ હજરત ખુદાની બંદગીમાં લાગી ગયા. રાતના દશ વાગ્યા હતા. હજરત મુસ્લીમ બીન અકીલની ઓરડીમાં ઝાંખો દીવો બળતો હતો. ઓરડીમાંથી કુરાને શરીફના કલમા સંભળાતા હતા. બિલાલ મોડો મોડે ઘેર આવ્યું. ઓરડીમાં દી જોઈ તેને નવાઈ લાગી. તેણે પિતાની વૃદ્ધ અમ્માને પૂછ્યું ઓરડામાં કે પૂરાયું છે ?” “બેટા! એ તે આજની રાતનેજ મીજમાન છે, ગરીબ મુસાફર છે.” “ પણ તેનું નામ શું?” “ બેટા ! કોઇને કહીશ નહિ. એ તો હજરત મુસ્લીમ બીન અકીલ છે.” બિલાલ ગમ મારી ગયો. કંઈ પણ બોલ્યા વિના તે પથારીમાં પડી ઉંઘી ગયો. : હજરત મુસ્લીમ બીન અકીલ સત્ય અને ઇન્સાફના ખરા સંગાથી હતા, શામના જાલીમ સુતાન યઝીદની સામે બંડ જગાવનાર હજરત ઈમામ હુસેનના તે જીગરજાન દોસ્ત હતા. હજરત ઈમામ શુ. ૧૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #258 -------------------------------------------------------------------------- ________________ ~~~~ ~~~ ~ ~~ ~ ~~ ૨૪૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો હસેન એ યઝીદની સત્તા તોડવા પિતાના ચુનંદા માણસ સાથે કુફા તરફ કૂચકદમ ચાલ્યા આવતા હતા. કકામાં હજરત મુસ્લીમ બીન અકીલ એમના એલચીતરીકે. પ્રજાને જુલમી સુલ્તાન સામે તૈયાર કરી રહ્યા હતા; પણ એવામાં ઓચીંતુંજ યઝીદનું લશ્કર કુફા ઉપર આવી પહોંચ્યું હતું અને કફા સર કરી, તમામ દરવાજા બંધ કરાવી સુલ્તાનના એ લશ્કરને સરદાર એાબદુલ્લાહ, મુસ્લીમ બીન અકીલની શોધ કરવા લાગ્યો હતો. કુફા સર થયું છે અને એટલે જ હજરત ઈમામ હસેનમાટે કુફા આવવું અતિશય જોખમભરેલું છે, એવી ખબર ઇમામ હુસેનને પહેચાડવા માટે કઈ પણ માગે નાસી છૂટવાને લાગ શોધતા હજરત મુસ્લીમ બીન અકીલ છુપાતા છુપાતા ફરતા હતા. બે દિવસના ઉપવાસને અંતે આજે તેમણે આ ડોશીને આશ્રય લીધો. એમને પકડવા માટે તો યઝીદના વિજયી સેનાપતિ અબદુલ્લાહે ઇનામે કાઢયાં હતાં. રાત અને દિવસ તેના સિપાઈઓ ઘરઘરનાં બારણાં ઠેકી મુસ્લીમ બીન અકીલની ખેજ કરતા હતા. પથારીમાં પડ્યો પડ્યો બિલાલ ભયંકર વિચારમાં ગુંથાયે હતો, મુસ્લીમ બીન અકીલની આજે ઘણા દિવસોથી શોધ થાય છે, એ તે જાણતો હતો. તેની તલાસ આપનારને ભારે નજરાણા મળશે, એ પણ તેને ખબર હતી. તે વિચારના ઘોડાપર ચઢો. હવે મારું દારિદ્ય ફીટી જશે. બસ, સવારમાં સહુથી પહેલી ખબર પહોંચાડી દઉં. ” પરોઢીઆના ચાર વાગ્યા, કુકડાના પ્રથમ અવાજે હજરત મુસ્લીમ બીન અકીલ પથારીમાંથી બેઠા થયા. બેઠા થઈને એમણે પરવરદિગારની બંદગી આદરી. ખિલાલ પણ પથારીમાંથી ઉઠા. તેની મા ઉંઘમાં ઘોરતી હતી: એટલે તે મુસ્લીમ બીન અકીલની ઓરડી પાસે ગયો. બારીની ચીરાડમાંથી તેણે અંદર નજર નાખી જોયું તો હજરત આંખો મીંચી અંદગી કરતા હતા. ઘડીભર બિલાલને દિલમાં ડંખ થયો, પણ તેની નજર આગળ સરદાર એબયબ્રાહની મહેરબાની નાચવા લાગી. મકકમ પગલે તે ધરબહાર ચાલ્યો ગયો. હજરત મુસ્લીમ બીન અકીલ તે ધ્યાનમગ્ન હતા. ખુદાની સાથે તે એકતાન બન્યા હતા. હાથમાં તસ્બી ધીમે ધીમે ફરતી હતી, બહાર કુકડે સવારની છડી પોકારતો હતો. મલીમ બીન અકીલે વઝીફો-નમાજ પછીની દોઆ શરૂ કરી; એટલામાં બહાર રસ્તા પરથી સંખ્યાબંધ ઘેડાના દબડાટનો અવાજ આવવા લાગ્યો. એ અવાજ નજદીક આવતો હતો. ડોશી પથારીમાંથી સફાળી ઉઠી. સરતાજ ! નાસો, નાસ! કેઈએ દગો કર્યો જણાય છે. અલ્યા બિલાલ, ઓ બિલાલ!” પોતાના છોકરાને ડોસી બૂમ મારવા લાગી. પણ બિલાલ કયાંથી જવાબ આપે? ડોસીએ બિલાલની પથારી ખાલી જોઈ. યા ખુદા ! મારા હરામી દીકરાએ ગજબ કર્યો ! એણેજ બાતમી આપી દીધી ! !” ડેસી કપાત કરવા લાગી. એટલામાં તે ઘોડેસવારો ઘરના દરવાજા નજીક આવી પહોંચ્યા. નાસવાને લગારે સમય નહોતે. અચબુચ બખર પહેરી સમશેર અને ઢાલ લઈ તેઓ બહાર નીકળી પડયા. એમની સામે સિત્તેર સ્વાર સમશેર ચમકાવતા ઉભા હતા. સવારના આછા અજવાળામાં એ સઘળા ભયંકર ભૂતાવળ જેવા લાગતા હતા. ખુદા તાલાહનું નામ લઇને હજરત એમના ઉપર ત્રાટક્યા. પ્રથમ ઝટકેજ પહેલા સ્વારને ઉડાવી દઈ વિજળીના વેગે તે ધેડા પર કુદ્યા અને પછી કઈ હજાર હાથવાળા મહાવીરસ્તી જેમ સમશેરના ઝપાટા બોલાવવા લાગ્યા. રસ્તો સાંકડો હતો, એટલે એમને સામાવાળાએ ઘેરી શકે તેમ નહોતા. જેમ જેમ તેમની સામે સ્વારો આવતા ગયા, તેમ તેમ તે ધડથી માથાં જૂદાં પડવા લાગ્યાં. હજરત મુસ્લીમ બીન અકીલ એક અઠંગ લડવૈયા હતા. એમની તલવાર જેના પર પડતી તે ભયભેગા થતા હતા. સ્વારો પાછા હઠવા લાગ્યા. હજરતને અજાયબ શુરાતન ચઢયું. એ તો ભાજી મૂળાની જેમ શત્રઓને વાઢવાજ માંડ્યા. દિવસ ઉગ્યો એટલી વારમાં તો તે ગલીમાં મુડદાના ઢગલા થઈ પડ્યા અને લોહીની નદી વહેવા લાગી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #259 -------------------------------------------------------------------------- ________________ શાહી સીતાની સામે સુઝનાર ૨૪૩ હજરત મુસ્લીમ બીન અકીલ અજબ જવાંમર્દીથી જંગ ખેલી રહ્યા હતા. એમનું ધ્યાન કેવળ સમશેર ચલાવી શીર જાદાં કરવામાંજ હતું. એવામાં થોડા જોડેસ્વાર જગમાંથી લાગ જોઈ નાસી ગયા. એમણે સેનાપતિને હજરતની કાતીલ બહાદૂરીની ખબર આપી. થોડી વાર થઈ કે તરતજ તાજા તાજા દોઢસે ઘોડેસ્વારો તબડાટી કરતા આવી પહોંચ્યા. એમણે આવતાંતજ હજરત ઉપર દરથી તીરાનો વરસાદ વરસાવ્યો, પથરાએાનો ધધમાર હલ્લો ચાલુ કર્યો, લડાઈના કાનનોથી ઉલટા જઈ એમણે આમ બેવફાઈથી જંગ આદર્યો, ત્યારે હજરત શાંત બનીને ઘોડા ઉપર બેઠા રહ્યા. ' જ સનનન ! ” કરતો એક જંગી કાળમીંઢ પહાણો આવીને હજરત મુસ્લીમ બીન અકીલના કપાળમાં ઑાંટો. તીરના સતત મારથી એમનું શરીર વિંધાઇને ચારણી જેવું થઈ ગયું. ઘોડા ઉપરથી આમ ડફ દઈને નીચે પડયા; પરંતુ ભીંતને ટેકો દઈ બેસી ગયા. ફૂટેલા કપાળમાંથી વહેતા લોહીથી તેમની સુરત લાલ ચણોઠી જેવી બની રહી. ઓચિંતોજ એ દિવાલ આગળથી એક માણસ નીકળે. એણે પિતાની સમશેર સોઈ ઝાટકીને મુસ્લીમ બીન અકીલને લગાવી. હજરતનો હઠ લઈને તલવારનો એ ઘા ચાલ્યો ગયો. છેલ્લી ઘડીએ આમ ચારે કોરથી ઝટકા સહન કરતા તે દિવાલને ટેકે દઢ થઈ બેઠા રહ્યા. ' ઘોડેસ્વારોએ આવીને તેમને ઘેરી લીધા. તેમને મુશ્કે ટાટ બાંધી સાંટિયા ઉપર બેસાડીને જુલેમગાર સરદાર એબદુલ્લાહ પાસે લઈ ગયા. મુસ્લીમ બીન અકીલને શ્વાસ રૂંધાતે હતો. એમની કાયા ઉપરના અપરંપાર ઝબ્બે -ડરતા હતા. મોત એમનાથી બહુ દૂર નહોતું. એમણે એબયદુલ્લાહને કહ્યું – જાલીમના ઓ દૂત! યાદ રાખજે કે, આખરે સત્યનો જ વિજ્ય છે. કુફા અને શામના ખરા માલેક તે હજરત ઈમામ હસેન જ છે. થોડા વખતમાં તારા સીતમગાર સુલ્તાનના તખ્તનેએ તારાજ કરશે. બદુલ્લાહ લાલચોળ થયા. એણે બરાડે નાખેઃ “નાપાક આદમી ! અત્યારે તને આરે ઉભે છે. છતાં તારું ગુમાન નથી જતું. તારી લાશને તો ગીધ–ગરજા આગળ ફડાવી નાખવી જોઈએ.' એમ કહીને તેણે પોતાના માણસને હુકમ આયો– “આ બંડખોરને કોઠા ઉપર લઈ જઈ તેનું માથું વાઢી તેની લાશને નીચે ખાઈમાં ફેકી દો.” - મુસ્લીમ બીન અકીલને તો જીંદગીની પરવાહ નહોતી; પરંતુ એમને છેલ્લી એક બે ઇચ્છાએ રહી જતી હતી, એટલે એમણે કહ્યું – - “શયતાનના ઓ સાથી! હું આ જીદગીને ચાહત નથી, પણ મારે છેલ્લી વસિયત કરવી છે; માટે કોઈ કુરેશીને બોલાવી આપ.” એબયદુલ્લાહે મુસ્લીમ બીન અકીલની આ છેલ્લી માગણીને સ્વીકાર કર્યો. કુરેશી આવ્યો. સૌને એમ થયું કે, મરતાં મરતાં પણ આ ઓલીઆને સ્વાર્થ સાંભરતા હશે, એટલે વસિયત કરવાનું તેને સૂઝયું છે. સૌ એકધ્યાન થઈ હજરત મુસ્લીમના છેલ્લા શબ્દો સાંભળવા ઉભા રહ્યા. મુસ્લીમ બીન અકીલે ચલાવ્યું– અય કુરેશી ! મારા ઉપર સાતસો દરહમનું કરજ છે. ખરા મુસ્લીમ બચ્ચા ઉપર દેવું ન હોય. માટે મારી આખરી ભલામણ છે કે, મારું આ અજોડ બખ્તર વેચી નાખી, દેવાના પૈસા ભરી આપજે, એથી મારા જીવને શાંતિ થશે.” તુરતજ મુસ્લીમ બીન અકીલને એક ચાકર કોઠા ઉપર લઈ ગયો. એ વખતે આફતાબ મધ્ય આકાશમાં કડક તે જે પ્રકાશતો હતો. જાણે કે સત્યના સંબતી ઉપર ગુજરતો અન્યાય દેખી એને રીસ ચઢતી હોય તેમ તેની રોશની ઉગ્ર બળતી હતી, ખાઈમાં નીચે સમડીઓ ચીચીઆરી કરી રહી હતી. હજરત મુસ્લીમના જન્મમાંથી ધખધખ લેાહી વહેતું હતું. એમણે માથું નીચું નમાવી ખુદાતાલની પનાહમાં બંદગી ગુજારી હે પરવરદિગાર ! મારા પ્યારા સરદાર હજરત ઇમામ હુસેનને તું આ ફક શયતાને ઉપર ફતેહ આપજે. એમના સર ઉપર દમાસ્કનો તાજ આપજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો હજરત મુસ્લીમ બીન અકીલ પિતાની દુઆ આગળ વધારવા જતા હતા, એવામાં તે પિલાદ ગુલામે એમની ગરદન ઉપર જોશથી સમશેર ઝીંકી. ધડ ઉપરથી માથું ચીભડાંની જેમ જુદુ ઉડી પડયું. એજ ક્ષણે એબદુલ્લાહ કોઠા ઉપર આવ્યો, એણે ફરમાવ્યું– “મુસ્લીમ બીન અકીલનું ધડ નીચે ફેંકી દઈશ નહિ, મારે તેનું કામ છે.” “જેવી નામવરની ફરમાશ” ગુલામે ઝૂકી ઝુકીને સલામ ભરી. એબયદુલ્લાહને આ એલીઓ ઉપર આટલા સીતમે ગુજાર્યાથી પણ સંતોષ નહેતા વજો; એટલે એણે તમામ માણસાઈ અને ન્યાયની લાગણી છોડી દઈને નરી હેવાનીઅત અખ-- તીઆર કરી અને પિતાના અનુચરને ફરમાન કર્યું કે, આ બંડખેરની સરવિનાની લાશને પગે દોરી બાંધી આખા ગામમાં એ માથાવિનાના ધડને ઘસડી જાવ. ગુલામેએ એ આજ્ઞા ઉઠાવી લીધી. શેરીએ શેરીએ સત્યના સંગાથી હરજત મુસ્લીમ બીન અકીલની લાશને એ રીતે ઘસડવામાં આવી. લેકે આ અત્યાચાર અને હાય પુકારવા લાગ્યા, પણ સુલ્તાન યઝદ અને સરદાર એબદુલ્લાહના જાલીમ કેરડા નીચે માથું ઉંચકવાની એ નામર્દોમાં તાકાત નહોતી. આ રીતે ઇસ્લામના એક જવાંમર્દ એલીઆની જીંદગીને કણ છતાં ભવ્ય અંત આવ્યો. કરબલાના ધર્મજનની તૈયારીમાં સત્યને માટે અપાયેલાં અનેક બલિદાનમાં આ એક અણમોલ બલિદાન હતું. પ્રજાની આઝાદી અને પાક ઇસ્લામની રક્ષા માટે જુલમી ચક્રમાં પીસાયેલા એ શહીદને રોજે સત્ય અને ઇન્સાફના આખરી વિજયની આલબેલ પિકારતે આજે પણ કુફા ગામના એક વિભાગમાં ઉભે છે. (“હિંદુસ્થાન” તા. ૫-૧-૨૮ના અંકમાંથી) ૧૭–ગીતાજયંતિ-દિવસ લોકમાન્ય તિલક મહારાજે “ગીતારહસ્ય” માં લખ્યું છે કે “સમસ્ત સંસારના સાહિત્યમાં ગીતાના જેવો કઇ પણ ગ્રંથ નથી.” એ ઉપરાંત બૌદ્ધોને ત્રિપટક તથા ધમ્મપદ અને ખ્રિસ્તીઓના બાઈબલ સાથે પણ ગીતાની તુલના કરીને તેમણે એજ નિષ્કર્ષ કાઢયે છે કે “ દુ:ખી આત્માને શાંતિ આપનાર, આધ્યાત્મિક પૂર્ણદશાની ઓળખાણ આપનાર અને ટુંકાણમાં ચરાચર જગતનાં ગૂઢ તને સમજાવી દેનાર ગીતાના જેવો કોઈ પણ ગ્રંથ - સમસ્ત વિશ્વની કઈ પણ ભાષામાં નથી.” ખરેખર, ગીતાના જેવો દિવ્ય સંદેશવાહક ગ્રંથ આજ સુધી બીજો નથીજ રચાય. ગીતાના સંબંધમાં માનવજાતિએ એટલી બધી આલોચના-પ્રત્યાલોચના કરી છે કે તેટલી આજ સુધી બીજા કેઈ પણ ગ્રંથના સંબંધમાં થઈ પણ નથી અને થવાનો સંભવ પણ નથી. ગીતાના કેવળ અંતરંગ રૂ૫ ઉપરજ એટલું બધું લખાયું છે કે, જે તે બધાને સંગ્રહ કરવામાં આવે તો મહાભારત જેવડા તો કેટલાય ગ્રંથે તૈયાર થાય. ગીતાની ગહનતા, વિલક્ષણતા અને પૂર્ણતાને સમજવાની પ્રચંડ પિપાસા મનુષ્યને અનંતકાળથી લાગેલી છે, કે જેને શાંત કરવાને તે કેટલીયે મજલ કાપી ચૂક્યો છે; પણ તે પિતાના લક્ષ્યને પહોંચી જઈને ક્યારે પિતાની પિપાસાને શાંત કરી શકશે તે કંઈજ કહી શકાતું નથી. ગીતાના કાવ્યમાધુર્ય ઉપર કવિ મુગ્ધ છે; ગીતાના સાર્વભૌમ નીતિશાસ્ત્ર ઉપર નીતિન ગળગળા થઈ જાય છે. તેના નિષ્કામ કર્મયોગ ઉપર કર્મયોગી આફરીન છે અને તેની વીરત્વભરી વાણી ઉપર દઢપ્રતિજ્ઞ માનવ આસક્ત થાય છે. કોઈ ગીતાને જ્ઞાનનો સાગર કહે છે, તે લઈ તેને ઉપનિષદોનું હદય કહે છે. અને કોઈ કામગશાસ્ત્ર કહે છે તે કેાઈ ભક્તિસૂત્રે કહે છે. વાસ્તવમાં ગીતા એ નટવર શ્રીકૃષ્ણચંદ્રની ઝોળી અને સ્વર્ગનું કલ્પવૃક્ષ છે, કે જેના વડે માનવી જે કંઇ જોઈએ તે પ્રાપ્ત કરી શકે તેમ છે. જો એમ ન હોત તે લોકોની ભિન્ન ચિ અનુસાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #261 -------------------------------------------------------------------------- ________________ AAAAAA ગીતાજયંતિ-દિવસ ૨૪૫ ગીતામાંથી કર્મયોગ, ભક્તિયોગ, જ્ઞાનયોગ, પ્રવૃત્તિ, નિવૃત્તિ વગેરે ચિત્રવિચિત્ર ફળો ક્યાંથી નીકળી શકત ? એક દિવસે રામન જાતિનું નામ સાંભળતાં જ યુરોપની જાતિઓ ભીંજાયેલી બિલીની પેઠે હતી: એક સમયે બેબીલેનિયનોના ડરથી યુરોપીયનો થરથર કંપતા હતા; એક જમાનામાં યુરોપ, એશિયા અને આફ્રિકામાં ઇઝશિયનનો દમામ ચાલતો હતો અને કોઈ સ્મૃતિગમ્ય કાળમાં ગ્રીકેની ધાક સમસ્ત યૂરોપમાં ફેલાઈ હતી; પરંતુ તે જોરાવર જાતિઓ પણ કાળરૂપી સમુદ્રમાં ક્યાંની કયાંય વિલીન થઈ ગઈ અને હિંદુજાતિ-એ હિંદુજાતિ કે જે કાસ્પિયન, ઝલ, બલ્ક, હિરાત અને ત્રિવિષ્ટપ(તિબેટ )માંની જાતિઓથી પણ ઘણું કાળ પહેલાં ધર્મક્ષેત્ર-કુરક્ષેત્રમાં. સરસ શ્રતિ-મંત્રની લહરિમાં અવગાહન કરતી હતી તે આજપર્યત શી રીતે અચલઅટલ રહી શકી છે? અમારા અભિપ્રાય પ્રમાણે તેનું જબરદસ્ત કારણ તેનું ઉદાત્ત સાહિત્ય છે; અને એ વાત પણ સત્યજ છે કે, તે સાહિત્યનું મંથન કરીને યોગેશ્વર શ્રીકૃષ્ણચંદ્ર ગીતામાં તેનું હૃદય એવી સુંદર રીતે ગોઠવી દીધું છે, કે જેથી કરીને સંસારમાં આર્યજાતિ યા હિંદુજાતિની પ્રતિષ્ટા અને મહિમાને પ્રચાર કરનાર ગીતા જે બીજે કોઈપણ ગ્રંથ નથી. આજે હિંદુજાતિ ગુલામ છે, દરિદ્ર છે અને છિન્નભિન્ન છે. તેને ધૂર્ત જાતિઓ “કપિલા ગાય” માને છે; પરંતુ જ્યારે તેઓ ગીતાની અભય વાણી તરફ કાન માંડે છે, ત્યારે હિંદુજાતિને ભૂખ્યા વાધ જેવી માને છે અને તેમનાં ગાત્ર ઢીલાંઢબ થઈ જાય છે. જ્યારે આ જાતિઓ જુએ છે કે, ફ્રજીએ ફારસીમાં, આબુ સુલેહે અરબીમાં, સ્લેગને લેટિનમાં, ડિમિટ્રિયસે ગ્રીકમાં, બનું ફે ફેંચમાં, લોરિંજરે જર્મનમાં, સ્તાનિસલસ ગેટીએ ઈટાલીમાં અને ડ્રમ્સન, આર્કેડ, ડેવિસ' તથા ચાર્લ્સ વિકિન્સને અંગ્રેજી ભાષાઓમાં અનુવાદ કરીને ઘણી ખરી નીતિન્ય જાતિએમાં સદાચાર શાસ્ત્રનો પ્રકાશ ફેલાવવાનો પ્રયત્ન કર્યો છે. ત્યારે એ પ્રજાઓ શરમની મારી મસ્તક નમાવે છે અને હિંદુજાતિને આદિગુરુ, આદિસભ્ય, આદિવીર, આદિનીતિજ્ઞ અને આદિશાસક માની લે છે. પછી ભલેને તે માન્યતા પેટમાંજ સંતાડી રાખીને તેઓ સ્વાર્થસાધનાને ખાતર મિસ મેયો જેવી સ્ત્રીઓને માયાજાળ ફેલાવવામાં છૂટે હાથે મદદ કર્યા કરે! લ્સિ વિકિન્સને ગીતાનો જે અનુવાદ કર્યો છે, તેની ભૂમિકા પૈરન હેસ્ટિંગ્સ સાહેબે લખી છે. એ ભૂમિકામાં તેમણે મુક્તકઠે સ્વીકાર્યું છે કે કઈ પણ જાતિને ઉન્નતિના ઉચ્ચ શિખરે ચઢાવવામાં ગીતાને ઉપદેશ અદ્વિતીય છે. અમેરિકાને સર્વશ્રેષ્ઠ સાહિત્યકાર એમર્સન તે ગીતાના પુસ્તકને પોતાની દષ્ટિ સમક્ષજ રાખતા હતા; કેમકે ગીતાને તે સમગ્ર વિશ્વના સાહિત્યમાંનો સર્વોત્કૃષ્ટ ગ્રંથ અને માનવના ચિંતનની તથા અનુભવની સૌથી મહાન સંપત્તિ માનતો હતો. જ્યારે તે ગીતાના “સર્વભૂતેષુ રામાનં સર્વ મૂતાનિ વારમાિ એ લોકને વાંચતો, ત્યારે તેનું આખું શરીર પુલકિત થઈ જતું, તેનું હૃદય નાચી ઉઠતું અને તે કલાકોના કલાકો સુધી આનંદાશ્રુ વહાવતે ! તે પિતાના ગીતા-પુસ્તકને ઇષ્ટદેવની મૂર્તિ સમાન ગણતા હતો અને તે પુસ્તક અદ્યાપિપર્યત ન્યુયૅકની એક લાયબ્રેરીમાં સુરક્ષિત છે. ચીની ભાષામાં ગીતાને અનુવાદ કરનાર માણસ શ્રીકૃષ્ણના જ્ઞાન ઉપર એટલો બધો મુગ્ધ હતા કે તે દરરોજ ત્રણ–ચારવાર પ્રેમ-રુદન કરતો હતો ! ચીનાઓએ તેનું નામ “ કિષનજી '' (કષ્ણજી) પાડયું | હતું અને આજપર્યત ત્યાં એજ નામથી તે ઓળખાય છે અને તેનું અસલ નામ લુપ્ત થઈ : ગયું છે ! બાલી અને જાવા બેટની “ કવિ-ભાષામાં ગીતાના કેટલાયે ગદ્ય-પદ્ય અનુવાદ છે અને ફિલમોમાં ગીતાનાં બધાં દશ્યો દેખાડવામાં આવે છે. આ વિશાળ ભારતમાં તે ગીતાની પ્રતિષ્ઠા વેદો કરતાં પણ વધારે છે. આપણે ત્યાંની તો વાત જ જુદી છે. અહીં તે જેણે ગીતા ઉપર કંઈ પણ લખ્યું ન હોય તે સમર્થ વિદ્વાન કે આચાર્યજ ગણાતો નથી. તેમને કોઈ પણ મત કે સિદ્ધાંત એ હેત નથી, કે જેનું તેમણે ગીતાથી સમર્થન ન કર્યું હોય; અને એ જ કારણે અતવાદી શંકરાચાર્ય, વિશિષ્ટાદ્વૈતવાદી રામાનુજાચાર્ય, વિશુદ્ધાદ્વૈતવાદી વલ્લભાચાર્ય, દૈતવાદી મધ્વાચાર્ય અને દૈતાદ્વૈતવાદી નિમ્બાર્કાચાર્ય વગેરેએ અને તેમના અનુયાયીઓએ ગીતા ઉપર એટલાં ભાષ્ય, વ્યાખ્યાઓ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ શુભસંપ્રહ–ભાગ ત્રીજો વૃત્તિઓ, નિવૃત્તિઓ, ટીકાઓ, ટિપ્પણીઓ, આલેાચને, રહસ્યા અને વિવરણા સંસ્કૃતમાં લખ્યાં છે કે એ બધું જે કોઈ વાંચવા માગે, તે તે પાછળ કોઈપણ માણસને બે-ચાર જન્મ તે લેવાજ પડે ! આ સાંપ્રદાયિક વિવેચને ઉપરાંત ગીતા ઉપર સેકડૅા સ્વતંત્ર વ્યાખ્યાથા પણ સંસ્કૃતમાં લખાયા છે. ભારતીય પ્રાકૃત ભાષાઓમાં પણ શ્લેાકાનુવાદ, ભાવાનુવાદ, છાયાનુવાદ, આલેાચન, અંતરંગ વિવરણ અને બહિરંગ સમાલેાચનાના અગણિત ગ્રંથી નીકળ્યા છે. એમાં લેાકમાન્ય તિલક, હીરેન્દ્રનાથ દત્ત અને અરવિંદ ઘોષના ગ્રંથા સર્વોત્કૃષ્ટ ગણાય છે. તુલસીકૃત રામાયણસિવાય ભારતવમાં કોઈપણ ભાષામાં એવા કોઈપણ ગ્રંથ નથી કે જેના ગીતાના જેટàા પ્રચાર હાય. પ્રત્યેક ધર્મપ્રેમી હિંદુ તેના નિત્ય-પાઠ કરે છે. મરણુ વખતે પણ ગીતાપદેશ સંભળાવવાની અત્યંત પ્રાચીન પરિપાટી આપણે ત્યાં છે. વધારે તેા શું, ભારતના જડ-ચેતનમાત્રમાં ગીતાપદેશના સંસ્કારા ભર્યાં પડયા છે; પરંતુ તે અવ્યક્ત છે, વ્યક્ત નથી; સુપ્ત ( સૂઇ રહેલા) છે, જાગૃત નથી. " 66 ગીતાના આ દિવ્ય કિંતુ અવ્યક્ત અને સુપ્ત ઉપદેશને વિકાસ અને જાગૃતિના નવીન સ્વાંગ સાવવા એજ હિંદુજાતિનું આજનું પરમ આવશ્યક કાર્ય છે. આપણે ગીતા વાંચીએ છીએ; પરંતુ તેના સદુપયોગ કરવાનું નથી જાણતા. આપણે “ નિર્દેશ: સર્વ ભૂતેષુ ” ના પાઠ કરીએ છીએ, પરંતુ ધરમાંજ વેર-ઝેરના દાવાનળ સળગી રહ્યા હૈાય છે. આપણે “ યુધ્ધવ વિગતવર્:” નું રટણ કરીએ છીએ, પરંતુ ધર્મ અને જાતિની રક્ષાથે રાંગણમાં કૂદી પડતાં ડરીએ છીએ ! આપણે વ્યં મા મામઃ વાર્થ” નું પારાયણ કરીએ છીએ, પરંતુ મા-હેનેાની ખે આબરૂ થતી જોવા-જાણવા છતાંયે નપુંસકતા દર્શાવીએ છીએ. આપણે “ મુદ્દીન: ક્ષત્રિયા: પાર્થ સમતે યુદ્ધમીદામ્ ” તે દમ મારીએ છીએ, પરંતુ દેશની સ્વાધીનતાના સંગ્રામમાં નાગી તલવારાની ધારા ઉપર નાચતાં ડરીએ છીએ ! આપણે “ છુટું દાવત્ત્વ ત્યયોત્તિષ્ઠ પરંતપ” ની મુલદ ગર્જના કરીએ છીએ, પણ હીજડાઓની પેઠે ખીજાએાના માર ખાયા કરીએ છીએ. આપણે “ નૈનું ખ્રિવૃત્તિ રાજાળ તૈનાત પાવઃ ”તી બડાઈ હાંકીએ છીએ; પરંતુ ધર્માંત્માઓના તનતા. પરિશ્રમ છતાંયે આત્મબળના પ્રખળ પ્રતાપથી સંસારને ચકિત કરી શકતા નથી ! ,, ગીતાના નિત્યપાઠ કરા, તેને સમજો અને તે પ્રમાણે આચરણ કરેા. જો તમે એ પ્રમાણે કરા, જે ગીતાના વ્યાવહારિક ઉપયાગ કરેા તા તે તેને એક શ્લોક પણ તમારી નસેામાં ચેતના જગાવવાને પૂરતા છે. ગીતાના એક એક શબ્દ, એક એક અભય વાણીના એવા નમુના છે, કે જે અભય વાણીના ભક્ત મહાકાળને પણ ધૂળ ભેગા કરી શકે છે; તેા પછી મનુષ્યોના તે શા હિસાબ ? હકીકત આવી હાવાથી પ્રત્યેક સ્વાભિમાનીએ આ અભય વાણીને પેાતાના હૃદય–પટ ઉપર સુવર્ણાક્ષરે લખી લેવી જોઇએ. હિંદુસંગઠનના નિશામાં મસ્ત રહેનાર વ્યક્તિઓએ એવા પ્રખર પ્રયત્ન કરવા જોઇએ, કે જેથી પ્રત્યેક હિંદુગૃહમાં આ અભયવાણીનું–આ ગીતે પનિષદ્ભુ રામનામની પેઠે રટણ થાય. જે સ`સ્કૃતમાં ગીતા સમજી શકતા નથી, તેઓ પેાતાની માતૃભાષામાં વાંચે અને જેએ માતૃભાષા પણ જાણતા નથી તેએ ખીજાએ પાસે વંચાવીને સાંભળે, આ રીતે જે દિવસે બધાએ હિંદુએ ગીતાભક્ત થઇ તેના વ્યાવહારિક ઉપયાગ કરીને હિંદુજાતિ સમક્ષ જાગૃતિનેા શંખનાદ ગજવશે, તે દિવસે આ ભૂમડળમાં એવી કાઈ જાતિ નહિ રહે કે જે આપણી સામે આંખ પણ ઉંચી કરી શકે. જે દિવસે આપણે ધરક્ષણ અને આત્માભિમાનને ખાતર વીર વ્યાઘ્ર અર્જુનની પેઠે ત્રિશ્લેાકવિજયી ગાંડીવનેા વિજયટંકાર કરીશું, તે દિવસે આ સંસારમાં એવી તે કયી પ્રબળ શક્તિ છે કે જે ઘુંટણીએ પડીને શિર ના નમાવે ? ગીતા–સિદ્ધાંતના પાયા ઉપર જે દિવસે આપણે હિંદુસંગઠન કરી લખ્યું, તે દિવસે વિશ્વની પ્રભુતામત્ત શક્તિઓ પણ ધ્રુજી ઉઠશે અને મહાભયંકર કૃતાંત કાળ પણ કંપી ઉઠશે. પૂનાના ગીતાધર્મમડળે માગશર સુ, ૧૧ (તા. ૫મી ડિસેમ્બર )ને દિવસ સમસ્ત ભારતવમાં ગીતા–દિવસતરીકે ઉજવવાના નિશ્ચય કર્યાં છે. એજ દિવસે સંસારમાં સૌથી મહાન યુદ્ધ મહાભારત શરૂ થયું હતું અને ધર્મના રક્ષણાર્થે આપણે પણ એજ દિવસથી મહા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #263 -------------------------------------------------------------------------- ________________ હેલી ઔર ઉસ પર હમારા કર્તવ્ય ભારત શરૂ કરવાની આવશ્યકતા છે. આ તિથિ લોકમાન્ય તિલકે નકકી કરેલી છે અને કેટલી વર્ષોથી આ પુણ્યદિવસ ઉજવાય છે પણ ખરો. આ દિવસે સમસ્ત દેશમાં ગીતાપ્રવચને, ગીતાવ્યાખ્યાનો, ગીતોપદેશસંબંધી લેખો, ગીતા-પાઠ અને ગીતા-સમાલોચના કરવાની મંડળ સૂચનાઓ કરેલી છે. મંડળ ઈચ્છે છે કે, તે દિવસે પ્રત્યેક હિંદુ કમમાં કમ ગીતાના એક અધ્યાયનો પાઠ અવશ્ય કરે અથવા સાંભળે. હિંદમહાસભાના દિલ્હીવાળા અધિવેશનમાં પણ અ ઠરાવ પસાર થયો હતો. વાસ્તવમાં મંડળની આ યોજનાની જેટલી સ્તુતિ કરીએ, તેટલી ઓછી છે. એમાં તો શંકાજ નથી કે, આ પદ્ધતિથી જનતામાં ગીતાનો કંઇક પણ વધુ પ્રચાર થશે અને જેટલો પ્રચાર વધુ થશે, તેટલો સંગઠનનો કિલ્લો મજબૂત થતો જશે. અને તે વિચાર કરતાં મહા આશ્ચર્ય થાય છે કે, જે જાતિમાં ગીતા જેવો જવલંત ઉપદેશક ગ્રંથ છે, તેનું સંગઠન થતાં આટલી બધી વાર શા સારૂ થાય છે ! પરંતુ એ તો ત્યારેજ થઈ શકે, કે જ્યારે ગીતાને રામનામની પેઠે પ્રચાર થાય અને તેના ઉપદેશનો આચાર-વ્યવહારમાં ઉપયોગ થવા લાગે. તેથી આ ગીત-દિવસને મહાન મહોત્સવનું રૂપ અપાવું જોઈએ. તે દિવસે “તમાકુત્તિક તેચ શુક્રાઇ નિશ્ચા:” ના તુમુલ નિનાદથી ભારતવર્ષના વાયુમંડળને ભરપૂર કરી દેવું જોઈએ. એ દિવસે બલુચિસ્તાનથી આસામ અને હિમાલયથી કન્યાકુમારી સુધી “સરમારામુત્તિર્ણ થશો મઢ નિરવા રાકૂન સુંદર રંગ સમન્ ની એવી બુલંદ ગર્જના થવી જોઈએ, કે જેથી વિરાટ હિંદુજાતિનાં ફેફસાંમાં ગરમાગરમ લોહી ધસી આવે અને તે સંગઠનને સુદઢ દુર્ગ રચવાને બુદ્ધિપૂર્વક આગળ ધસે. (“હિંદૂપંચ તા. ૧-૧ર-ર૭ ના અગ્રલેખને સ્વતંત્રાનુવાદ) ૧૦૮–હેલી ઔર ઉસ પર હમારા કર્તવ્ય ઈસમેં કોઈ સંદેહ નહીં કિ હેલી હિંદુઓ કા બહુત પુરાના ત્યૌહાર હૈ; પરંતુ ઇસકે પ્રચલિત હોનેકા પ્રધાન કારણ ઔર કાલ કૌનસા હૈ ઈસકા એકમત સે અબ તક નિર્ણય નહીં હે . સકા હૈ. ઇસકે બાબત કઈ તરહ કી બાતેં સુનને મેં આતી હૈ. સંભવ હૈ, સભીકા કુછ કુછ અંશ મિલકર યહ ત્યૌહાર બના હો; પર આજકલ જિસ રૂ૫ મેં યહ મનાયા જાતા હૈ ઉસસે તો ધર્મ, દેશ ઔર મનુષ્યજાતિ કે બડા હી નુકસાન પહુંચ રહા હૈ. ઇસ સમય ક્યા હોતા હૈ ઔર હમેં કયા કરના ચાહિયે? યહ બતલાને કે પહલે, હેલી કયા હૈ, ઈસપર કુછ વિચાર કિયા જાતા હૈ.. સંસ્કૃત મેં હલકા” અધપકે અન્ન કે કહતે હૈ, વૈદ્યક કે અનુસાર હાલા” સ્વલ્પ બાત હૈ, ઔર મેદ, કફ તથા થકાવટ કે મિટાતા હૈ. હેલીપર જે અધપકે ચને ગને યા લાઠી મેં બાંધકર જલતી હુઈ હેલી કી લપટ મેં સેંકર ખાયે જાતે હૈં, ઉન્હે “હાલા” કહતે હૈ. કહીં કહીંપર અધપકે નયે નૈ કી બાહેં ભી ઇસી પ્રકાર સે કી જાતી હૈ. સંભવ હૈ વસંતઋતુ મેં શરીર કે કિસી પ્રાકૃતિક વિકાર કે દૂર કરને કે લિયે હોલી કે અવસર પર હોલા ચબાને કી ચાલ ચલી હૈ ઔર ઉસીકે સંબંધ મેં ઇસકા નામ હેલિકા, “હોલિકા” યા “હલી” પડ ગયા હો. હોલી કા એક નામ હૈ “વસંત નવરાષ્ટિ ” ઇસકા અર્થ વસંત મેં પૈદા હોનેવાલે નયે ધાન કા યજ્ઞ હોતા હૈ. યહ યજ્ઞ ફાલ્ગન શુક્લ ૧૫ કે કિયા જાતા હૈ. ઈસકા પ્રચાર ભી શાયદ ઇસી લિયે હુઆ હો કિ ઋતુપરિવર્તન કે પ્રાકૃતિક વિકાર યજ્ઞ કે ધુએ સે નષ્ટ હે કર ગાંવ ગાંવ ઔર નગર નગર મેં એકસાથ હી વાયુ કી શુદ્ધિ હો જાય. યજ્ઞ સે બહુત લાભ હેતે હૈ, પર યજ્ઞધૂમ સે વાયુ કી શુદ્ધિ ના તો પ્રાયઃ સભી કે માન્ય હૈ અથવા નયા ધાન કિસી દેવતા કો અર્પણ કિયે બિના નહીં ખાના ચાહિયે. દસ શાસ્ત્રોક્ત હેતુ કે પ્રત્યક્ષ દિખલાને કે લિયે સારી જાતિ ને એક દિન ઐસા રખા હે જિસ દિન દેવતાઓં કે લિયે દેશભર મેં નયે ધાન સે યજ્ઞ કિયા જાય. આજકલ ભી હેલી કે દિન જિસ જગહ કાઠ-કંડ ઇકઠું કર કે ઉસમેં આગ લગાઈ જાતી હૈ, ઉસ જગહ કે પહલે સાફ કરતે ઔર પૂજતે હૈ ઔર સભી ગ્રામવાસી ઉસમેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ શુભસ’ગ્રહ-ભાગ ત્રીજો કુછ ન કુછ હૈ।મતે હૈં. યહુ શાયદ ઉસી નવાસ્થેટિ’ કા બિગડા હુઆ રૂપ હા. સામુદાયિક યજ્ઞ હાને સે અબ ભી સભી લેાગ ઉસકે લિયે પહલે સે હેામને કી સામગ્રી ધર ધર મેં બનાને ઔર આસાની સે વહાંતક લે જાને કે લિયે ઉસકી માલાએ ગૂથકર રખતે હૈ. ઇસકે અતિરિક્ત સત્યૌહાર કે સાથ ઐતિહાસિક, પારમાર્થિક ઔર રાષ્ટ્રીય તત્ત્વાં કા ભૌ સંબંધ માલૂમ હાતા હૈ. કહા જાતા હૈ કિ ભક્તરાજ પ્રહ્લાદ કી અગ્નિપરીક્ષા ઇસી દિન હુઇ થી. પ્રહ્લાદ કે પિતા દૈત્યરાજ હિરણ્યકશિપુ તે અપની હિન હાલકા' સે (જિસકા ભગવદ્ભક્ત કે ન સ તાને તક અગ્નિ મેં' ન જલને કા વરદાન મિલા હુઆ થા) પ્રલાદ કા જલા દેને કે લિયે કહા. હાલકા રાક્ષસી ઉસે ગેાદ મે. લેકર બૈઠ ગઇ, ચારોં તરફ આગ લગા દી ગઇ. પ્રહ્લાદ ભગવાન કે અનન્ય ભક્ત થે, વે ભગવાન કા નામ રટને લગે. ભગવત્કૃપાસે પ્રહ્લાદ કે લિયે અગ્નિ શીતલ હૈ। ગઈ ઔર વરદાન કી શકે અનુસાર ‘હાલકા' ઉસમેં જલ મરી ભક્તરાજ પ્રહલાદ ઇસ કહિન પરીક્ષા મેં ઉત્તીર્ણ હુએ ઔર આ કર પિતા સે કહને લગે— રામ નામ કે જાપક જન હૈ, તીનાં લોકો મે નિર્ભય; મિટતે સારૂં તાપ નામ કી, ઔષધ સે પદ્મા નિશ્ચય. નહીં માનતે હી તેા મેરે, તનકી ઓર નિહાંરા તાત; પાની પાની હુઈ આગ હૈ, જલા નહીં ચિત્ ભી ગાત. ઇન્હીં ભક્તરાજ ઔર નિકી વિશુદ્ધ ભક્તિ કા સ્મારકરૂપ યહ હાલી કા ત્યૌહાર હૈ. આજ ભી હાલિકા-દહન' કે સમય પ્રાયઃ સબ મિલકર એક સ્વરમેં ભક્તવર પ્રહ્લાદકી જય ખેલતે હૈ. હિરણ્યકશિપુ કે રાજતકાલ મેં અત્યાચારિણી હાલકા કા દહન હુઆ ઔર ભક્તિ તથા ભગવન્નામ કે અટલ પ્રતાપ સે દૃઢવ્રત ભક્ત પ્રહ્લાદ કી રક્ષા હુએ ઔર ઉન્હે ભગવાન કે પ્રત્યક્ષ દન હુએ. ઇસકે સિવા ઈસ દિન સભી વણું કે લેગ ભેદ છેડ કર પરસ્પર મિલતે-ઝુલતે હૈં. શાયદ કિસી જમાને મે ઇસી વિચાર સે યહ ત્યૌહાર ખના હાકિ સાલભર કે વિધિ-નિષેધમય જીવન કા અલગ અલગ અપને કામેમાં મેં બિતા કર ઇસ એક દિન સખ ભાઇ પરસ્પર ગલે લગ કર પ્રેમ બઢાવે. કભી ભૂલ સે યા કિસી કારણુ સે કિસીકા મનેમાલિન્ય હૈ। ગયા હૈ। તે ઉસે ઇસ આનંદ કે ત્યૌહાર મેં સબ એકસાથ મિલ જીલ કર હટા દે. અસલ મેં એક ઐસા રાષ્ટ્રીય ઉત્સવ હેાના ભી ચાહિયે કિ જિસમેં સભી લાગ છેટે-ખડે ઔર રાજા–ર્ક કા ભેદ ભૂલ બિના કિસી ભી રૂકાવટ કે શામિલ હૈા કર પરસ્પર પ્રેમાલાપ કર સકે. યહી હેાલી કા ઐતિહાસિક, પારમાર્થિક ઔર રાષ્ટ્રીય તત્ત્વ હૈ. જો કુછ ભી હા, ઈન સારી ખાતે પર વિચાર કરને સે યહી અનુમાન હાતા હૈ કિ યહુ ત્યૌહાર અસલ મે. મનુષ્યતિ થ્રી ભલાઇ કે લિયે હી ચલાયા ગયા થા; પરંતુ આજકલ ઇસકા રૂપ બહુત હી બિગડ ગયા હૈ. ઈસ સમય અધિકાંશ લેગ ઇસકેા જિસ રૂપ મે મનાતે હૈં ઉસસે તે સિવા પાપ મઢને ઔર અધેતિ હાને કૈ ઔર કાઈ અચ્છા ફૂલ હોતા નહી' દીખતા. આજકલ ક્યા હોતા હૈ ? કઈ દિન પહલે સે અિયાં ગટ્ટે ગીત ગાને લગતી હૈ, પુરુષ બેશરમ હાકર ગબ્દે અશ્લીલ કૌત, ધમાલ, રસિયા ઔર ફાગ ગાતે હૈ'. સ્ત્રિયેાં કે। દેખકર ખરે ખૂરે ઇશારે કરતે ઔર આવાજે. લગાતે હૈ.... ડફ બજા કર છૂરી તરહ સે નાચતે ઔર ખડી ગંદી ગંદી ચેષ્ટાએ' કરતે હૈ ભાંગ, ગાંજા, મુલ્ફા ઔર માંજૂ આદિ પીતે તથા ખાતે હૈં. કહી કહી શરાબ ઔર વેશ્યાએ તક કી ધૂમ મચતી હૈ. ભાભી, ચાચી, સાલી, સાથે કી સ્ત્રી, મિત્ર કી સ્ત્રી, પડેાંસિન ઔર પત્ની આદિ કે સાથ નિજતા સે ફાગ ખેલતે ઔર ગર્દ ગદે શબ્દોં કી બૌછાર કરતે હૈ રાખ, મિટ્ટી ઔર કીચડ ઉછાલે જાતે હૈ; મુંહ પર સ્યાહી, કારિખ યા નીલા રંગ પેાત દિયા જાતા હૈ; ગદ્દે શબ્દ કપડાં પર ઔર દિવારે પર લિખ દિયે જાતે હૈ'. ટેપિયાં ઔર પડિયાં ઉછાલ દી જાતી હૈ, કહી કહી પર જૂતાં કે હાર બનાકર પહને ઔર્ પહનાયે જાતે હૈ'. લેગાં કે ધરાં પર જા જાકર ગંદી અવાજે લગાઇ જાતી હૈ. કુલ યા હાતા હૈ? ગી ઔર અશ્લીલ ખેલચાલ ઔર ગંદે વ્યવહાર સે બ્રહ્મચર્યં કા નાશ હા કરી સ્ત્રી–પુરુષ વ્યભિચાર કે દોષ સે દેાષી બનતે હૈ. શાસ્ત્ર મેં કહા હૈ— Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #265 -------------------------------------------------------------------------- ________________ નવયુવકમાં કા આહ્વાન ૨૪૯ स्मरणं कीर्तनं केलिः प्रेक्षणं गुह्यभाषणं । संकल्पोऽध्यवसायश्च क्रियानिष्पत्तिरेव च ॥ एतन्मैथुनमष्टांगं प्रवदन्ति मनीषिण: । विपरीतं ब्रह्मचर्यमनुष्ठयं मुमुक्षुभिः ॥ (૧) કિસી ભી સ્ત્રી કૈા કિસી અવસ્થા મેં ભી યાદ કરના; (૨) ઉસકે રૂપગુણાંક વર્ષોંન કરના, સ્રીસબંધી ચર્ચા કરના યા ગીત ગાના; (૩) સ્રીયાં કે સાથ તાસ, ચૌપડ, કાગ આદિ ખેલના; (૪) સ્ત્રિયોં કા દેખના; (૫) સ્ત્રી કે એકાંત મેં ખાતે કરના; (૬) સ્ત્રી કાપાને કે લિયે મન મેં સંકલ્પ કરના; (૭) પાને કે લિયે પ્રયત્ન કરતા ઔર (૮) સહવાસ કરના. યે આઠ પ્રકાર કે મૈથુન વિદ્વાનાં ને બતલાયે હૈ. કલ્યાણ ચાહનેવાલેાં કા ઇન આઠોં સે ખચના ચાહિયે. ઇસકે સિવા ઐસે આચરણાં સે નિજ્જતા બહતી હૈ, જાન બિગડ જાતી હૈ, મનપર ખૂરે સંસ્કાર જમ જાતે હૈ, ક્રોધ ખઢતા હૈ, પરસ્પર મેં લેગ લડ પડતે હૈં, અસભ્યતા ઔર પાવિકતા ભી ખઢતી હૈ. અતએવ સભી સ્ત્રી-પુરુષોં કા ચાહિયે કિ વે ન ગ`દે કામાં કે બિલકુલ હી ન કરે. ઇસસે લૌકિક ઔર પારમાર્થિક દેનાં તરહ કે નુકસાન હેતે હૈ....ક્િર ક્યા કરના ચાહિયે ફાલ્ગુન સુદી ૧૧ સે ચૈત્ર સુદી ૭ તક નીચે લિખ કામ કરને ચાહિયેઃ— (૧) ફાલ્ગુન સુદી ૧૧ કા યા ઔર કિસી દિન ભગવાન કી સવારી નિકાલની ચાહિયે, જિસમે સુંદર સુંદર ભજન ઔર નામકીન હેા. (ર) સત્સંગ કા ખૂબ પ્રચાર કિયા જાય. સ્થાન સ્થાન મે` ઈસકા આયેાજન હેા. સત્સંગ મેં બ્રહ્મચ, અક્રોધ, ક્ષમા, પ્રમાદ કે ત્યાગ, નામમાહાત્મ્ય ઔર ભક્તિ કી વિશેષ ચર્ચા હા. (૩) ભક્તિ ઔર ભક્ત કી મહિમા કે તથા સદાચાર કે ગીત ગાયે જાય.... (૪) ફાલ્ગુન સુદી ૧૫ કેા હવન ક્રિયા જાય. (૫) શ્રીમદ્ ભાગવત ઔર શ્રી વિષ્ણુપુરાણ આદિ સે પ્રહ્લાદકી કથા સુની ઔર સુનાયી જાય. (૬) સાધકગણું એકાંત મેં ભજન-ધ્યાન કરે. (૭) શ્રી શ્રીચૈતન્યદેવ કી જન્મતિથિ કા ઉત્સવ મનાયા જાય. મહાપ્રભુ કા જન્મ હેાલી કે દિન હી હુઆ થા. ઇસી ઉપલક્ષ્ય મે'મુલ્યે મહલ્લે ઘૂમ ઘૂમકર નામકીન કિયા જાય. ઘર-ધર્મે' હિરનામ સુનાયા જાય. (૮) રૅન્ડી કે દિન તાલ, મૃદ'ગ ઔર ઝાંઝ આદિ કે સાથ ડે ોર સે નગરન નિકાલા જાય, જિસમેં સબ જાતિ ઔર સભી વોં કે લેગ ખડે પ્રેમ સે શામિલ હાં. (‘વિશ્વમિત્ર'ના અંકમાં લેખક—ખા॰ હનુમાનપ્રસાદજી પા EK → ૧૦૯-નવયુવકાં કે। આહ્વાન પરમે જિસ જાતિ કા ધર્માં થા ત્યાગ, જિસ જાતિ કી વિદ્યા થી બ્રહ્મજ્ઞાન, જિસ જાતિ પુરુષાર્થં થ! મુક્તિ તથા જિસ જાતિ કી શક્તિ થી આત્મ-સ્ખલ,વહ જાતિ આજ કહાં હૈ જિસ જાતિ કે જન્મ સે મરણુપર્યંત સમસ્ત સાંસારિક કાર્ય ધર્મ-ભાવ સે આતપ્રોત થે તથા જિસક્રે સમસ્ત આચરણાં, વ્યવહારેાં એવ' રીતિયેાં કે આધ્યાત્મિકતા કે ગૂઢતમ રહસ્ય અનાહિત થે, વહ જાતિ આજ કહાં હૈ ? જિસ જાતિ કી ધાર્મિક રીતિયેાં એવં વ્યવહારોં કી પરીક્ષા આધ્યાત્મિકતા એવ’ નૈતિકતા કી હેર-સે-કઠેર કસૌટી પર હેા ચૂકી હૈ તથા જિસકે દ્વારા માનવસમાજ ક આધ્યાત્મિક એવં નૈતિક ઉન્નતિ કા ચૂડાન્ત વિકાસ હા ચૂકા હૈ, વહુ જાતિ આજ કહાં હૈ? વિષય-ભેગ કે વ્યામાહ સે વિલગ રહતે હુએ ભી જિસ જાતિ ને સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, કલાકૌશલ આદિક નિર્માણુ મેં લાલિત્ય એવ' સૌદ` કી અદ્ભુત સૃષ્ટિ કી થી તથા ઇનકે વિકાસ મે' આધ્યાત્મિક સૌદર્ય કારસાનુભવ કિયા થા, વધુ જાતિ આજ કહાં હૈ? આત્મા કે અમરત્વ એવં પાંચભૌતિક શરીર કે વિનાશત્વ કા જ્ઞાન રખતે હુએ તથા આત્મબલ કે પ્રાધાન્ય કૈા માનતે હુએ ભી જિસ જાતિ ને શારીરિક શુદ્ધિ સે સંચય એવ' સંગઠન મે' આશ્ચર્યજનક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #266 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ક્ષમતા પ્રદર્શન કી થી, વહ જાતિ આજ કહાં હૈ ? સ્વાર્થ-ત્યાગ કે જીવન કા લક્ષ્ય માનતે હુએ ભી, જિસ જાતિ ને અર્થોપાર્જન મેં અનુભવકુશલતા કા પરિચય દિયા થા તથા જિસને અપને ઉગ એવં પુરુષાર્થ કે બલપર સ્વદેશ કે સંસાર કે સમૃદ્ધિશાલી દેશે મેં અગ્રગણ્ય સ્થાન પ્રાપ્ત. કરાયા થા, વહ જાતિ આજ કહાં હૈ ? બ્રહ્મજ્ઞાન, વિષયાગ કી તુરછતા એવં સંસાર કે માયાવી સ્વરૂપ કા અનુભવ રખતે હુએ ભી, જિસ જાતિ ને નિષ્કામ કર્મ જસે ઉત્કૃષ્ટ વ્યાવહારિક સિદ્ધાંત કી ઉદ્દભાવના કી થી, વહ જાતિ આજ કહાં હૈ ? ભક્તિ, જ્ઞાન એવં કર્મ કી ત્રિશ્રોતત્રિવેણી-પ્રવાહ–પરિપ્લાવિત સ્વદેશ મેં હી જિસ જાતિ ને સ્વર્ગસુખ કી સૃષ્ટિ કી થી, વહા જાતિ કહાં હૈ ? ગંગા, યમુના, સરયૂ, બ્રહ્મપુત્રા, સરરવતી, કૃષ્ણ, કાવેરી, ગોદાવરી આદિ પુયસલિલા સરિતાર્યો તો આજ ભી અપને વક્ષસ્થલ મેં પુરાતન સ્મૃતિ કે ધારણ કિયે હુએ અનંત કી ઓર પરિધાવિત હો રહી હૈ! અયોધ્યા, મથુરા, કાશી, પ્રયાગ, ઉજજયિની, પુરી, રામેશ્વર, દ્વારકા આદિ તીર્થસ્થાન તો આજ ભી હમેં અપને પુરાતન વૈભવ એવં સ્વરૂપ કા પરિચય દિલા રહે છેહિમાલય. વિંધ્યાચલ. નીલગિરિ આદિ પર્વત એવં ગૌરીશંકર, ધવલ-ગિરિ આદ ગિરિશંગ પ્રકૃતિ કે લીલામય ક્રોડ મેં કલોલ કરતે હુએ, આજ ભી હમેં અપની સુમેરુ–ઉચ્ચ સભ્યતા કા સ્મરણ દિલા રહે હૈ. હમારે વેદ, ઉપનિષદ્દ, ધર્મશાસ્ત્ર, પુરાણ, ઇતિહાસ, કાવ્ય, નાટક આદિ ગ્રંથ તો ઈએ સમય ભી હમેં અપને પૂર્વાચાર્યો કે જ્ઞાન-રાશિ કા પરિચય દેતે હુએ, ઉસી અતીતકાલીન ગૌરવમય યુગ કા જ્ઞાન કરા રહે હૈ. - કિંતુ યહ સબ તે હુએ ભી આજ વહ ભારત કહાં હૈ ઔર વે ભારતવાસી આજ કહાં છે ? આજ છે તમારી પથ-સલિલા સરિતા હમારે પાપ કા પ્રક્ષાલન કર કે હમારે મ કી પૂર્તિ કર્યો નહીં કરતી ? હમારે વે તીર્થસ્થાન આજ હમારે શુષ્ક માનસ કે ધર્મરસ કે સ્પારસ્ય સે સિંચિત કર કે હમારે મનોભાવે કો પહલે કે સમાને હી શાંત, સ્નિગ્ધ, સમુજજવલ કયાં નહીં કરતે ? હમારે છે પ્રકૃતિ-પરિપાલિત લીલામય સ્થલ-પ્રદેશ આજ ભી હમેં પ્રકૃતિ કે શાંત નીરવ કુસુમ-કોમલ કોડ મેં આશ્રય લેને કે લિયે ઉબેરિત કયાં નહીં કરતે ? હમારે વે ધર્મગ્ર અપને પૂર્વજો કી પુણ્યગાથાઓ કો સુનાકર હમારે વિચારે એવું કાર્યકલાપ કો આધ્યાત્મિક ભાવો સે ભરપૂર કે નહીં કરતે? ઈન પ્રશ્નોં પર મીમાંસા કરને તથા ઈનકા ઉત્તર દેને કે લિયે આજ કિતને ભારતવાસી પ્રસ્તુત હૈ? ભારત કો મહાસ્મશાન કે રૂપ મેં પરિણત કર કે ઉસકી ચતુર્દિક-પરિવેષ્ટિત ઉસકી કોટિ-કોટિ સંતાન નરકંકાલે કો દેખકર કિતને ભારતવાસી આજ માતા કે અવિમોચન કે લિયે અગ્રસર હોને કો કટિબદ્ધ હૈ? શતાબ્દિ સે અન્યાય એવું અત્યાચાર કે નિય, નિર્મમ એવં નિષ્ફર આઘાત કો સહન કરતે હુએ ભારતીય ગૃહે મેં શાન્તિ કા સંદેશા સુનાને કે લિયે આજ કિતને માઈ કે લાલ તૈયાર હૈ ? જેલ પડે હુએ દેશ-ભક્ત યુવકોં કી પુત્રવાત્સલ્યવંચિત માતાઓ કો પતિ-પ્રેમ-પરિહતા પનિ કો એવં ભ્રાતૃ સ્નેહવર્જિતા ભગનિ કો સાંત્વના દે કર ઉનકે વિદગ્ધ હૃદય કો શાન્ત કરને કી કામના આજ કિતને ભારતવાસિયોં કે મન મેં ઉત્પન્ન હો રહી હૈ? બલ—વૈભવ-વિહીન, ધન-ધાન્યવૃન્ય ભારત કે સુખસમૃદ્ધિમય બનાને કી ધૂન આજ કિતને ભારતવાસિયે કે મન મેં સમાયી હુઈ હૈ ? અજ્ઞાનાંધકાર કે ગંભીર ગર્ભ મેં પતિત અસંખ્ય દેશવાસિયે કે જ્ઞાનવર્તિકા દ્વારા પ્રદીપ પ્રજ્વલિત કર કે ઉન્હેં કર્તવ્યમાર્ગ પ્રદર્શિત કરાને કે લિયે આજ કિતને ભારતવાસી કર્મક્ષેત્ર મેં પદાપણ કરને કે પ્રસ્તુત હૈ? ભ્રાતૃ-દ્રોહ, ગૃહ-કલહ એવં ઈર્ષા-દેષ જનિત વિષ—વિદગ્ધા, મૂચ્છિતા ભારત માતા કે નેહ એવં પ્રેમ કે અમૃતમય સિંચન સે સજીવિત કરને કી અટલ પ્રતિજ્ઞા આજ કિતને ભારતવાસિયે કે હદય મેં વર્તમાન હૈ ? વિષય-ભોગ, ઈદ્રિય-સુખ એવં વૈભવ-વિલાસ કે બંધને સે વિમુક્ત હા કર આજ કિતને યુવક ભારતવાસી દેશ-માતા કે દુ:ખી કા દૂર કરને કી સંકલ્પ લેને કે તેયાર હૈ ? યહ સમય તો ભોગવિલાસ કા નહીં, દ્રિયસુખાનુભવ કા નહીં હૈ, વિલાસ એવં વિશ્રમ કા નહીં હૈ. અબતક બુભક્ષા-પીડિત સહસ્ત્રો દેશવાસિયોં કી કંદન-ધ્વનિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #267 -------------------------------------------------------------------------- ________________ નવયુવકે કે આવાન ૨૫૧ હમારે કર્ણહિરો કે કંપાયમાન કરતી રહેગી, જબ તક સોં વિરહ-વિધુરા માતાઓ, પત્નિ એવં ભગિનિયાં કે વિષણ વદન, ગ્લાન વેષ એવં ચિંતા-ગ્રસિત હૃદય હમારે હૃદય મેં ઉનકી અંતર્વાલા કી કથા કા અનુભવ કરતે રહેંગે, જબ તક હમારે બહુસંખ્યક દેશવાસી અત્યાચાર, અન્યાય એવં સ્વેચ્છાચાર કે ચક્ર મેં નિષ્પષિત હેતે રહેંગે, જબતક હમારે કરડે દેશભાઈ શિક્ષા-લાભ સે વંચિત રહકર અજ્ઞાનાધકાર પ્રકાશ કે લિયે છટપટાતે રહેંગે, જબ તક દેશ કે સમૃદ્ધિ-સાધન કા શેષણ એવું હરણ હોતા રહેગા, જબ તક હમારે ઊદીયમાન યુવક પિષણ એવં પ્રોત્સાહન કે અભાવ મેં પરાસ્ત હોતે રહેંગે, તબ તક હમારે દેશ કે નવયુવક વિશ્રામ એવં વિષય-સુખ કા વિચાર મન મેં કિસ પ્રકાર લા સકતે હૈ ? નવયુવક હી તે દેશ કી સમસ્ત આશા-આકાંક્ષાઓ કે રથલ હૈ, વહી તો દેશ કે મેરુદંડ હૈ. સમસ્ત દેશવાસિયોં કી દૃષ્ટિ ભી તે ઉન્હીંપર લગી હુઈ હૈ. દેશ-માતા ભી તે ઉહી કે સંતૃપ્ત નયને સે નિહાર રહી હૈ. ફિર યદિ વહી ઇંદ્રિય–સુખ મેં સંલગ્ન હો જાયેંગે, વિલાસ-વિભ્રમ મેં વિમુધ હે જાયેંગે, કર્તવ્ય-પથ સે વિચલિત હે જાયેંગે, તો માતા કી મુક્તિ કે સાધક, દેશવાસિયે કે કષ્ટ કે નિવારક ભૂખ કે અન્ન, તૃષિ કે જલ એવં આર્તે કે ઔષધિ પ્રદાન કર ઉનકી પરિતૃપ્તિ કરનેવાલે ઔર દૂસરે કૌન હેગે? માતૃ-સેવા કી બલિ–વેદી પર અપને તુચ્છ સ્વાર્થો એવં વિષયસુ કી આહુતિયાં દે કર માતૃચરણે મેં સુમનાંજલિયાં ભેંટ કરને કે લિયે યદિ નવયુવક કે શિશ અવનત નહીં હોગે, તે ઔર ફિર કિસકે હોંગે? માતૃ-દ્રોહ એવં ગૃહ-કલહ કી કરાલ મતિ કો દેખ કર યદિ નવયુવકે કે પ્રાણ-સ્પંદન નહીં હોંગે, ઉનકે હુંકાર-વનિ ઉસે વિનષ્ટ કરને કે લિયે ઉથિત નહીં હોગી, ઉનકે સિંહસ્વરૂપ ઉસે ગ્રસિત કરને કે લિયે દંડાયમાન નહીં હેશે તે ફિર દાનવ કા દલિન ઔર દૂસરા કૌન કરેગા? સ્વદેશવાસિયોં કે કષ્ટ કા નિવારણ કરને મેં ઉનકે ઉપર હેનેવાલે અત્યાચાર એવ અન્યાયે કે વિરુદ્ધ આવાજ ઉઠાને મેં યદિ હમારે નવયુવક રવયં કષ્ટ સહન કરને મેં ભયભીત તથા અપમાન એવં તિરસ્કાર કે ભય સે, સંકુચિત હોંગે તે ફિર ઈનકા પ્રતીકાર કરનેવાલા ઔર દૂસરા કૌન હોગા ? સ્વદેશ-સેવા કે માર્ગ મેં સ્વદેશવાસિર્યો કે કષ્ટનિવારણ એવં ઉન્નતિસાધન મેં અન્યાય એવં અત્યાચાર કે આધાત તો નવયુવકે કે હી સહન કરને પડેંગે. યે અપમાન એવં તિરસ્કાર કે ભેદ સે સંકુચિત હેગે. તો ફિર ઈનકા પ્રતીકાર કરનેવાલા ઔર દૂસરા કૌન હોગા ? સ્વદેશ-સેવા કે માગ મેં, સ્વદેશવાસિયો કે કષ્ટનિવારણુ એવં ઉન્નતિસાધન મેં અન્યાયએવં અત્યાચાર કે આઘાત તે નવયુવકે કે હી સહન કરને પડેગે. અપમાન એવં તિરસ્કાર કા ગરલ-પાન તે ઉહેં હી કરના પડેગા. હે દેશ કે ક્રિયાશીલ નવયુવકે! અપને પ્રાણ-વહિન સે દીપ-વર્તિકા કે પ્રજ્વલિત કર કે ઉસે અપને હસ્ત મેં ઉત્તલન કરતે હુએ અપના કર્તવ્ય-માર્ગ સ્વયં ઢંઢ નિકાલો. એક તુમ્હારે કર્તવ્યમાર્ગ પર અગ્રસર હેતે હી ઉસી દીપશિખા કે પ્રકાશ મેં તુમહારે દેશવાસી તુમ્હારે બતાયે હુએ. માર્ગ કા અનુસરણ કરેંગે. તુમ્હારે પ્રાણે કે અમૃતમય સ્પર્શ સે સમસ્ત દેશ જાગૃત હો ઉઠેગાતુમ્હારે આવાન પર સમસ્ત દેશવાસી માતા કે ચરણતલ મેં એકત્ર હો કર “વંદેમાતરમ” કી તુમુલ-વનિ સે આકાશ તક કે પ્રતિધ્વનિત કર દેગે ઔર ઉસ સમય માતા કી મંજુલ મૂર્તિ હમારે મનોમંદિર મેં પ્રતિષ્ઠિત હે કર હમારી સમસ્ત કોહ-ભાવના એવં કલહ-કાલુષ્ય કે વિદારિત કર કે માતૃ–પ્રેમ કી સરસ–સરતા મેં હમેં સરાબર કર દેગી. ( ‘હિંદૂ પંચના કમલાકમાં લેખક–શ્રીયુત પ૦ જગન્નાથપ્રસાદ મિશ્ર બી. એલ. ), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૫ર શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૧૦–શ્રી કમલે! પ . પ્રત્યેક વર્ષ કી નાંઈ આજ ફિર ભી દીપાવલી આયી હૈ. હમ હિંદૂ આજ ફિર ભી સદાકી ભાંતિ અપને ઘર કે સહસ્ત્ર-સહસ્ત્ર દીપમાલા સે સજાયે, માતા કી પૂજા કી સામગ્રી લિયે "ઉનકી પ્રતીક્ષા મેં બઠે હં; પરંતુ તબ ભી માતા આતી નહીં દિખાઈ દેતી. | મૈ ! આજ હમેં ઇસ ઉત્સવ કે મનાતે હુએ સેંકડો વર્ષ બીત ગયે, કિતને હી તેરી ઉપાસના કરતે-કરતે મૃત્યુ કી ગોદ મેં સદા કે લિયે સો ગયે; પરંતુ તૂ પ્રસન્ન ન હુઈ! માતા ! ક્યા તુહે હમારી પતિતાવસ્થાપર જરા ભી તસ નહીં આતી ? કયા હમારા કરુણ—કંદન તુમ્હારે કાન તક નહીં પહુંચા ? આજ હમ ભારતવાસી અન્ન-વસ્ત્ર કે લિયે છટપટાતે ફિર રહે હૈ, પર તુમ ખડખડી દેખ રહી હ ! ક્યા હમેં દુઃખ દેખ કર તુમ્હારે હદય મેં દયા નહીં ઉપજતી ? આજ ક્યા હમ ઐસે કપૂત હે ગયે હૈ, કિ તુમ્હારી દયા કે ભી પાત્ર નહીં રહે? મૈ: કિસ પાપ કે કારણ હમારી ઐસી દશા હો ગયી? કિસ અપરાધપર તુમ હમસે રૂઠી હે મૈ ? દેવિ ! ક્યા કારણ હૈ, કિ તુમ અપની સંતાન કી દુર્દશા ખડી-ખડી દેખ રહી છે ? ક્યા કહતી હો? હાથપર હાથ રખકર બૈઠનેવાલે કી યહી દશા સંસાર મેં હોતી હૈ? હમ 'તુમ્હારે અમૂલ્ય ઉપદેશ કી ઉપેક્ષા કર રહે હૈ. હમ ભૂલ ગએ હૈ કિ– "उद्यमेन हि सिध्यान्त कार्याणि न मनोरथैः। न हि सुप्तस्य सिंहस्य प्रविशन्ति मुखे मृगाः॥ - હમ તુમ્હારે ઉસ ઉપદેશ કો-કિ સંસાર સમર-ક્ષેત્ર હૈ ઔર ઇસમેં સફલતા પ્રાપ્ત કરને કે લિયે હર એક મનુષ્ય કે સૈનિક બન કર કર્મ ઔર ઉધમરૂપી અસ્ત્ર-શસ્ત્ર સે સુસજિજત હે * લડના પડતા હૈ-એકદમ વિસ્મરણ કર દિયા હૈ. એક દિન વહ થા, જબ હમ સારે સંસાર કે ગુરુ કહલાતે થે. ઉસ સમય હમારે વ્યાપારિક-જલયાન સમુદ્ર કે વક્ષસ્થલ કે ચીરતે હુએ સુદૂર દેશે મેં વ્યાપાર કે લિયે જાતે થે. ઉસ સમય હમ “ચાર વર્ણત રમી” કે અચ્છી તરહ જાનતે ઔર સમઝતે થે. ભારતભૂમિ ઉસ સમય સ્વર્ણ-ભૂમિ કહલાતી થી; પરંતુ હા! આજ ઉસી સ્વર્ણભૂમિ કી સંતાનં ઘેર દરિદ્રતા કા અનુભવ કર રહી હૈ. આજ હમ ચાકરી કે કૃષિ ઔર વાણિ જ્ય સે બઢકર સમઝ રહે હૈ ઔર દસ-દસ રૂપયે કી નૌકરી કે લિયે ગલી-ગલી મારે ફિર રહે હૈં. લક્ષ્મી કે વાસસ્થાન કે છોડકર હમ દરિદ્રતા ઔર અપમાન કા દરવાજા ખટખટાતે ફિર વિદેશ જા કર વ્યાપાર કરના તે દર કિનાર, આજ જહાજ પર પૈર રખને મેં ભી ધર્મભ્રષ્ટ હે જાતા હૈ. હમારી બસ અધોગતિ કા કારણ ભી સ્પષ્ટ હૈ. પ્રાચીનકાલ કી હિંદૂ-જાતિ એક ઉદ્યમશીલ અથવા કાર્યશીલ જાતિ થી. ઉસ સમય લાગે કે સંસાર સે દિલચસ્પી થી ! પ્રત્યેક મનુષ્ય અપને દેશ સર્વપ્રધાન એવં પ્રતિભાશાળી બનાના ચાહતા થા. સબકો સારે દેશ ઔર સમાજ કા ખ્યાલ થા !-ધર્મ કા રૂપ આજ કે જેમા સંકુચિત નહીં થા. ઉસ જમાને મેં મનુષ્ય કે આજ કી તરહ પગ-પગ પર જાતિ-ભ્રષ્ટ અથવા ધર્મભ્રષ્ટ હોને કા ડર નહીં થા. યહી કારણ થા, કિ ઉસ સમય કી આર્ય–જાતિ એક ધનબલયુક્ત સર્વશ્રેષ્ઠ જાતિ સમઝી જાતી થી. પરંતુ ભગવાન બુદ્ધ કે સમય સે જમાને ને પલટા ખાયા ! ઉનકે ધર્મ કે પ્રચાર કે સાથ હો ગૌરવમયી આર્યજાતિ કા સત્યાનાશ શરુ હુઆ. લેગે કે સિર પર અહિંસા, વૈરાગ્ય તથાનિર્વાણ કા ‘ભૂત બેતરહ સવાર હુઆ ઔર વે વસ્તુતઃ કાર્યક્ષેત્ર સે અલગ હેકર માલા સટકાને કી ફિક્ર કરને 'લગે ! ભગવાન બુદ્ધ કે સિદ્ધાંત કા દુરુપયેગ હુઆ ઔર હમારા દેશ આલસી સાધુ ઔર સંન્યાસિયોં સે ભર ગયા. જહાં યે લેગ કૃષિ, શિલ્પ ઔર વ્યાપાર કી ઉન્નતિ કરતે, વહાં રે ઇન સબકે હાસ કે કારણ બન ગયે. હમ મેં કે અમૂલ્ય આદેશ કે ભૂલ ગયે તથા નિબુદ્ધિતા ઔર અવિવેક કા હાર પહન, કર્તવ્ય-વિમુખ હૈ મુક્તિ-લાભાર્થ ચિંતા કરને લગે. મૈ ! તુમહારે કુછ સુપૂતે ને ઇસ જાતિ કો ફિર સે જગાને કે લિયે, ઈસકી લુપ્ત ગૌરવ-ગરિમા કે પુનઃ સ્થાપિત કરને કે લિયે પ્રયત્ન તે અવશ્ય કિયા; પરંતુ વે ઇસકી કુંભકણી નિદ્રા કે તેડ ન સકે. વે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #269 -------------------------------------------------------------------------- ________________ મેં કમલે ? : ર૫૩ ઇસકે હૃદયાંકિત બૌદ્ધ ઔર જૈન સિદ્ધાંત કે જડ સે ખેદ કર ફેંક નહીં શકે. પ્રત્યેક-પ્રત્યેકક્ષણ હમારી દુર્દશા બઢતી હી ગયી. ફિર મુસલમાન કા આક્રમણ હુઆ, પરંતુ જહાં હમેં કમર કસ કર મુકાબલે કે લિયે તૈયાર હોના થા, વહાં હમને ક્યા કિયા? માતા ! સુનેગી ? હમ આધ્યાત્મિક ચિંતા કે પીછે મસ્ત રહે. નતીજા વહી હુઆ, જે તેના થા; સારા દેશ ઉનકે અધિકાર મેં અનાયાસ હી ચલા ગયા ઔર સાથ હી સાથ હમારે રહે-સહ વિભવ કી ભી સમાપ્તિ હે ગયી ! અબ તો હમ ઔર ભી આધ્યાત્મવાદ કે પીછે પડે ઔરસિફ માલા ફેરને મેં હી અપને સબ કર્તવ્ય કા ખાત્મા સમઝને લગે. હર સમય હમેં ભવસાગર પાર ઉતરને કા હી સ્વપ્ન દિખાઈ, મે લગા. ઈસકે પશ્ચાત ઇસ દેશ મેં ગૌરાંગ મહાપ્રભુ કા આગમન હુઆ ઔર સારે દેશ પર ઈનકા સામ્રાજ્ય સ્થાપિત હુઆ. ઈ-હેને ભી હમારી અકર્મયતા ઔર અસંગઠિત અવસ્થા સે લાભ ઉઠાયા ઔર હમારે રહે-સહે વ્યાપાર કે ભી છીન લિયા ! મેં ! ઈન્ડીકે અત્યાચાર સે દુઃખિત હા કર હમારે પ્યારે તંતુકાર ને અપના અપના અંગૂઠા કટવા કર ઉત્તમ વસ્ત્ર મુનને કદ કલા કે ભારત સે વિદા કર દિયા. સારા વ્યાપાર, જે એક રાજ હમારા થા, આજ વિદેશિ. હાથો મેં ચલા ગયા ઓર હમ ભારત સંતાન દાન-દાને કા મુહતાજ હા ગયે, અબ ક્યા થા? અબ તે હમારા ઔર ભી પતન આરંભ હુઆ ઔર હમ સમઝ બડે કિ– કાઉ નૃપ હોય હમેં કે હાની, ચેરી છોડિ ન ઉબ રાની. ઈતના હી નહીં, હમ અપની વર્તમાન અવસ્થા કે ઈશ્વર કી દયા સમઝને લગ ગયે હૈ. ઈસકે બારે મેં યહી કહતે કિ— વિપતિ નહીં રઘુપતિ કી દાયા, કર્મ ભૂલાય છુડાવતમાયા.” માતા ! તુમ્હારી સંતાન કી દુર્દશા કહાં તક બતાઉં! આજ ભી હમારી કાયરતા, અકર્મશ્યતા તથા આપસ કી ફૂટ દેખ કર હમારે પડતી મુસલમાન ભાઈ હમેં સતાતે ઔર અપમાનિત કરતે હૈ. હમારી દેવિ ઇનકે હાથે લુઠિતા ઔર ધમભ્રષ્ટા હો કર કરુણુ આર્તનાદ કર રહી હૈ. ઇનકી પુકાર તુમ્હારે સિવા દૂસરા કૌન સુનેગા મૈ? માતા ! તુમ તો સંતાનવત્સલા કહેલાતી હૈ, ફિર આજ તુમ્હારા વહ સંતાનવાત્સલ્ય કહાં ગયા? મેં ! જગજનની! અપની સંતાન કી રક્ષા કરો; નિજસ્વરૂપા નારિયે કે ઉબારો ! દેવિ ! આજ તુમ્હારી હી કુપા કે પ્રસાદ સે ઈંદ્રાદિ દેવગણું અમરાવતી મેં ઈતરા રહે હૈ. જબ દેવી-દેવતા તક તુમ્હારી શરણ લેતે હૈ, તબ હમ કહાં જાયે મા ? યહ ક્યા? હમારી ઇતની દુર્દશાપર ભી તુહે દયા નહીં આતી ? ક્યા કહતી હે ? હમારે જૈસે અપાતિજ, હીજડે ઇસી તરહ કે દુઃખ–અપમાન કે યોગ્ય હૈ ? હમ તેરી સંતાન કહલાને લાયક નહીં રહે ? ઠીક હૈ મેં ! સબ અપરાધ હમારા હી હૈ, પરંતુ ફિર ભી તુમ હમારી માતા છે. તુમ્હ ઇતની કઠોરતા નહીં હતી. દયા કરો માતા! એક બાર દયા કરે. હમ કુમાગ હે ગયે હૈ તો હમેં સુમાર્ગપર લાઓ ! તુમહારે અતિરિક્ત હમેં દૂસરા કૌન સુધાર સકતા હૈ? હમકે, સુબુદ્ધિ દે, કિ હમ સંસાર કે દિખલા દે, કિ હમમેં અભી તક આર્ય જાતિ કા ગરમ રક્તા વર્તમાન હૈ. બહા દે ! હમ હિંદુઓ કે જ્ઞાન કી પવિત્ર ધારા, નિકાલ દો મિયા ! હમારે હૃદય સે જાતિવૈમનસ્ય, તાકિ હમ તુમ્હારે ઇસ ઉત્સવ કે દિન માયા, મોહ, રાગ-દ્વેષ ઇત્યાદિ. છોડ કર સંસાર-ક્ષેત્ર મેં ઉતર પડે ઔર પિતાદ્વારા ગીતા મેં દિયે ગયે ઉપદેશાનુસાર ચલકર: તુમ્હારા નામ સાર્થક કર દે. આશીર્વાદ દ ! કિ હમ ભારત કે એ હુએ ઐશ્વર્ય–ભંડાર કે ફિર પરિપૂર્ણ કરી દે; ઈસકે વ્યાપાર કી ઉન્નતિ કે ચરમ સીમા તક પહુંચા દે ઔર ઉસકે. પુનઃ ધન-ધાન્ય સે પૂર્ણકર સ્વર્ણ-ભૂમિ કહલાને કે યોગ્ય બના દે. હમેં આશા હતી હૈ મેં ? કિ હમારા રોના વ્યર્થ નહીં હોગા. મૈ ! કમલે! કમલાસિનિ ! તુમ તે જયાકર ઔર કુંડનિપૂર નરેશ કે ઉપર જરા મેં પ્રસન્ન હો ગયી થી, તબ ક્યા હમારી હી ખબર નહીં લગી ? લેગી ઔર અવશ્ય લાગી ! તુહે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #270 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^^^^^^^^^^^^^ ^ ^ w w w શુભસંગ્રહ-ભાગ ત્રીજો હમકે ઉબારના હી હોગા. જિસ પ્રકાર તુમ આદિકાલ સે ભિન્ન-ભિન્ન નામ ઔર રૂપ ધારણું કર સંસાર કા કલ્યાણ કરતી આયી હૈ ઉસી પ્રકાર હમારી ભી રક્ષા કરની હી હોગી. અન્યથા તહારી આર્યજાતિ, ઉસકી સભ્યતા તથા સંસ્કૃતિ કા સંસાર સે લાપ હો જાયેગા. તુમ્હારી ભારતભૂમિ વિધર્મિ કા ક્રીડાસ્થલ બન જાયેગી ! તુમ્હારા નામ લેના ભી ઇસ જગત મેં નહીં રહેગા ઔર તબ તુહે રોના ઔર હાથ મલ-મલકર ૫છતાના પડેગા. (“હિંદૂપંચના કમલાકમાં લેખક–શ્રીયુત ચમરીલાલ) ૧૧૧-રક્ષાબંધન કભી વિશ્વ કી હિત-વાંચ્છા કા રખતે થે તુમ મંત્ર સજીવ! નિર્બળ બલ પાતે થે તુમસે, પાતે થે જીવન નિર્જીવ !૧ જગહ સે અજ્ઞ જ કી–રક્ષા કા લે કર ગુ–ભાર ! કરતે થે નિર્વાહ ઉસીકા, બ્રાહ્મણ–ષિ વિદ્યા-ભંડાર !! ૨ કિન્તુ અજ્ઞતા સે નિજ રક્ષા કા કર સકતે નહીં વિધાન ! બ્રાહ્મણ, બ્રાહ્મણ આજ નહીં હૈ, અધઃપતન કા કયા અનુમાન ? 3 દ્રવ્ય-લેભ સે રક્ષાબંધન, દર્પણમેં દેખ નિજ રૂપ! કયા તુમ વૈસે હી હે અબ ભી, થે તુમ ત્યોહા કા ભૂપ !! ૪ આ-આકર કે શરણ રાખિયાં આજ બાંધતી થી બહને ! ફૂલે નહીં સમાતે થે નર–ઉન્હીં રાખિ કો પહને ! ! ! કરતે થે સંક૯પ કિ ઉનકી રક્ષા મેં હે કર બલિદાન ! દંગે હમ અપને જીવન કે, કભી નએ જીવન કા દાન !! ૬ કિન્તુ આજ કે દિન કયા હતા–કહને મેં આતી હૈ લાજ ! સદી અરક્ષિત હી રહતા હૈ, અબલાઓ કા અબલ સમાજ !! 9 રક્ષા–બંધન! તુમ આતે હે–ઔર ચલે જાતે હે હાય ! કિંતુ, હમીં બદલે હૈ, તુમક્યા–કરે ભલા ? તુમ હે નિરૂપાય!! ૮ બહને! ભાઈ કે હાથે મેં–અબ રક્ષા–બંધન છોડો ! ભાઈ કે નાતે કે તેડે, નિર્બલતા સે મુખ મેડે ૯ ભાઈ અબ ચૂડી પહને હૈ, શસ્ત્ર તુહીં ધારણ કર લે ! આતતાયિ સે અપને હિત, સ્વયં આપ હી રણ કર લે ! ! ૧૦ ભાઈ જે બનતે હૈં ઉનકી રક્ષા કા ભી લે લે ભાર ! ભાઈ બહન બને હૈ, બહને ભાઈ હે, ઉલટે સંસાર !! ૧૧ ' (૧૯૨૭ ડીસેમ્બરના “ચાંદ'માં લેખિકા “એક બહિન”) ——- s : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #271 -------------------------------------------------------------------------- ________________ સિપાઈગીરીના સાદ ૧૧૨-હાલિકાના સદેશ પુનઃવિધાનના યજ્ઞ માંડી ખેડેલી પ્રજાના જીવનમાં પવન એ યુગસ દેશની, પ્રજાકલ્યાણના પવિત્ર યજ્ઞમાં પોતીકા હિસ્સા પૂરી જવાની સિંહનાદે ગર્જતી નાખત છે. કાગણની પૂર્ણિમાએ ભારતના જાયાઓનાં અંતરમાં પ્રાણ સિંચનારી એ નાખત ફરી વાર ગડગડશે. આજથી દશહજાર વર્ષ પહેલાં, નગાધિરાજ હિમાલયનાં ગિરિ-શિખરે। ઉપર, પુણ્યપ્રકૈાપથી સળગી રહેલા શંકરે તેમનુ' ત્રીજું લેાચન ઉધાડી, તેની જ્વાળાઓથી જે રાત્રે કામદેવને બાળીને ભસ્મ કર્યાં; આજથી પાંચ હજાર વર્ષ પહેલાં, વસુદેવ અને દેવકીના સૂત કહાનકુમારે જે તિથિએ પૂતના રાક્ષસીના પ્રાણ ચૂસી લીધા, એ રાત્રિએ-એ તિથિએ કામદહન કરવાના અને પૂતનાવધ આચરવાના સંદેશ ભારતવને ઝુંપડે ઝુંપડે અણુમેાલ્યા સંભળાશે. ભારતના પુનરુત્થાનના દીક્ષાધારી ભારતવાસીઓ! શંકરે કરેલા કામદહનની સવત્સરી ઉજવવા, આવતી પૂર્ણિમાની હુતાશનીમાં તમારી તમામ નખળાઆને હામી દેજો અને એ હુતાશનની રાખાડીનું તિલક કરી, કૃતનિશ્રય મનુષ્યા બની પાછા ઘેર સચરજો. ભારતના ઉજ્જ્વળ ભાવિના વિધાતાએ ! કહાનકુમારે કરેલા પૂતનાવધનું સંભારણું ધન્ય બનાવવા, આવતી પૂર્ણિમાની હાળાની સાક્ષીએ, ભારતને વિષપાન કરાવવા મથતા રાક્ષસેમ્બે ભસ્મીભૂત કરવાના નિરધાર રચો. ૧૫મ હાલિકા એ કામદહનના અને પૂતનાવધના કરવૈયાનું પર્વ છે; હાલિકા એ યૌવનના, ઉત્સાહના, શક્તિના પૂજારીઓનું પર્વ છે; હેાલિકા એ જીવાનેની જુવાનીને દેશ કાજે સમણુ કરનારા જોધમલ્લોનું પર્વ છે; એટલેજ વિજયાદશમીની જેમ હેાલિકાત્સવ પણ, શસ્ત્રવિદ્યાની તાલીમના અને વીરત્વની કસાટીના ઉત્સવ મનાયેા છે. હેાલિકાત્સવને ઉજવનાર પ્રત્યેક ભારતપુત્ર ફાગણી પૂનેમથી ચાળીસ દિવસ પહેલાં કેસરિયા વાધા સજે અને ચાળીસ દિવસસુધી અખાડાએમાં શરીરને વઢાર ખનાવવાની કવાયત આદરે. પછી પૂર્ણિમાની રાત્રિએ ગામના ગુરુજનાને હાથે વીરાને વીરચિત ઈનામેાની લ્હાણી થાય. એ આજસુધી આદર પામતી આવેલી હેલિકોત્સવની પ્રણાલિકા છે. ગુજરાત, એ પ્રણાલિકાને સજીવન કરા, હેાલિકાના પર્વને સ્વદેશના સૈનિક ખનવાના શપથ લેવાનુ પર્વ બનાવેશ. સ્વદેશના સૈનિકપને લાયક બનવા મહાવીર મારુતીરાજ અને ભીષ્મપિતામહ જેવા બ્રહ્મચય ધર્મની દીક્ષા લેવાનું પર્વ બનાવા. હેાલિકાના એ સદેશ છે. યુવકા! એ હેાલિકાને નાખતનાદ સાંભળજો અને જીવનમાં વણી દેજો. ( “ સૌરાષ્ટ્ર ” તા. ૩-૩-૨૮નું મુખપૃષ્ઠ) ૧૧૩-સિપાઈગીરીને સાદ એક યુવાન અખાડામાં જતા હતા. તેનાં માતપિતા તે સામે કકળી ઉઠયાં. તેના અખાડાના મિત્રને કહે કે ‘ છેકરાને અખાડામાં નથી મેાકલવા, તેનાં હાડકાં દુઃખવા આવે.' જવાખમાં પેલા અખાડાવાળા ભાઇએ કહ્યું કે · અખાડામાં આવવાથી, આજ તે માત્ર બે ચાર દિવસ હાડકાંજ દુ:ખશે; પણ અખાડામાં નહિ આવવાથી કાલે કાઇ મળશે તે હાડકાંના ચૂરેચૂરા કરી નાખશે અને તે અને તમે બધાં આંસુડાં સારતાં રહેશેા. ’ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat આ કાઇ એક માષિતાની મનેાદશા નથી, એ તેા સાર્વત્રિક મનેાદશા છે. ખુદ ગરાસયા -અને રાજપૂતાનાં કુટુંબેામાં આજ માતાઓને પેાતાના કુંવરેાતે બહાર કાઢતાં કંઈ કંઈ થઈ જાય છે. સિપાઇના પાષાક પહેરવા, રાતદિવસ છાવણીમાં કાઢવા, ગામે ગામે કૅમ્પફાયરા કરી, કવાયત શીખવી, કવાયતી ચાલ ચાલવી, એ વસ્તુઓ આપણી પ્રજાને નથી સમજાતી. એમાં તે શક્તિના અપવ્યય અને શરીરની નિરક હીનતા જોઇ રહી છે. આજના જુવાનની ચાલમાં સિપાઈગીરી નથી, સ્વરમાં મર્દાનગી નથી, કામાં બહાદૂરી નથી અને બહાદૂરી, હિંમત વગેરે www.umaragyanbhandar.com Page #272 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો બધુંયે જાણે કોઈ ગત જુગની વસ્તુ હોય તેને તે પૂજાય, પણ અમલમાં મૂકી ન શકાય એવી આજે મનોદશા પ્રવર્તે છે. આપણો જુવાન આજ રામાયણ-મહાભારત સાંભળતો નથી; અર્જુન અને ભીમનાં પરાક્રમો એના કાન ઉપર પડતાં નથી; એને ભાગ્યે આજે માણભટ્ટની કથાઓ નથી; એટલેજ આજે એની રમતોમાં એ અભિમન્યુના ચક્રાવા અદશ્ય થયા છે. તીરકામઠાં એ કોઈ પ્રદર્શન જેવી ચીજ થઈ રહી છે, એટલે જ એ આજે કઈ વૃદ્ધની ચાલે વાંકો વાંકો--માંદે માંદો ચાલે છે અને બીજા કોઈ સિપાઈની ચાલે ચાલતા હોય તેની મજાક કરવા દોડે છે. જાણે આપણું મર્દાનગીના કિલ્લાના પહાણ ઉખડી ઉખડી પડી રહ્યા છે; જાણે આપણે આ દેશ કોઈ ઉંડી અને ઉંડી–પાછા નીકળી ન શકીએ તેવી અગાધ ખાઈમાં પડી રહ્યો છે. ડુંગરે ડુંગરાની કાંકરીએ કાંકરી સાથે દોસ્તી ધરાવનારા, જંગલોની ડાંખળીએ ડાંખળીએ બેસી એનાં પાંદડાં અને વનફળ ઉપર દિવસના દિવસે ગાળનારા, પ્રતાપ અને શિવાજી આજે ભૂલાતા જાય છે. આપણે ક્ષત્રીસમાજ પણ તેને ધર્મ ભૂલતે જાય છે. એ સમાજને પણ આજે સિપાઈગીરી કડવી, દરજજાને હાનિકારક લાગે છે. ભારતવર્ષનું ભાવી કોઈ કાળી, અતિ કાળી, અચળ, પાકાશને ગુણવાળી કાળી શાહીથી લખાતું જાય છે. ભારતવર્ષમાં એનાં બરાં-છોકરાંની આબરૂનું મર્દની માફક રક્ષણ કરવા જેટલી તાકાત પણ આજ નથી રહી; અને એના જુવાનની તો એવી " અરી દશા થઈ રહી છે કે એ જવાનની સંતતિ પશુની ગુલામી કરતાં પણ વિશેષ ગુલામી સહન કરવા તૈયાર થશે, એવી ભીતિ ખડી થઈ છે. આવાજ ભય ઈટલીના ભાગ્યવિધાતાઓને આજથી ૭-૮ વર્ષ પહેલાં લાગ્યા. ટીલી તેમણે ગુમાવ્યું. યુરોપના મહાન યુદ્ધને અંતે તેનો દરજજે હલકો પડે. એ વખતે એના પુત્રામાં સાચી ભાવના જાગી. એમણે નાટકે અને સીનેમાં બંધ કર્યા; મોજશેખનાં સાધનો તરફ અભાવ ફેલાવ્યો: સમસ્ત જનતાને લશ્કરી તાલીમ તરફ દોરી. સિપાઈનાં કપડાં પહેરવાં, સિપાઈઓની ચાલે ચાલવું, સિપાઈઓની છાવણીમાં રખડવું, એ નવો આદેશ થયો. શ્રીમંત અને ગરીબ સૌ એ માર્ગે દોડજા, આખું ઈટલી જાણે લશ્કરી છાવણુસ્વરૂપ બની ગયું, ઈટલીની આખી જુવાની જાણે. છલકાઈ ઉઠી અને આજ સાત વર્ષમાં સમસ્ત યુરોપમાં ભય પેઠે છે કે, ઈટલી શું કરશે ? ઇટાલીએ એ વસ્તુને માત્ર આદશ-દૂર દૂરના ભવિષ્યના દિવસે અમલમાં મૂકવાની આકરી વસ્તુ ન માની, પણ તેનો તત્કાળ અમલ કર્યો અને આખો જીવનપલટો સાધી લીધો. આપણું દેશની મનોદશા આપણે પણ ફેરવવાની છે. અક્ષરજ્ઞાન, વિદ્વત્તા, નોકરી, કોમળતા. એ બધું આજ આપણું દેશને કેાઈ ભયંકર મહામારી જેવું થઈ પડયું છે, તેને ફેંકી દેવાની જરૂર છે. ભલે ઘડી વાર આપણે ભણતર ભૂલી જઈએ; ભલે ઘડી વાર હેરાન થઈ જઈએ. આપણા દેશને સ્વતંત્ર બનાવવો હોય, આપણે ગુલામ મટવું હોય, આપણે આપણું સ્વાધીનતા જમાવવી હોય, તો તેને માટે તે સર્વત્ર અરાજકતાને માટે પણ તૈયાર થવું પડશે. આપણાં ધરબાર ભલે લુંટાઈ જાય, આપણે બધા જગતના ચોકમાં ભલે રખડતા થઈ જઈએ, આપણા કકડાબુકલા માટે આપણે જંગલનાં ફળફૂલ ઉપર આધાર રાખવાનું છો વખત આવે; એ બધું નહિ થાય ત્યાંસુધી, આ પરાશ્રયની ભ્રાંતિનો નાશ શી રીતે થવાનો હતો ? જ્યારે પોલિસનું રક્ષણ ન હોય, જ્યારે આપણી બુમ સાંભળીને મદદ કરવા દોડી આવનાર કોઈ સરકાર ને હય, જ્યારે આપણી તિજોરી. અને આપણે કુટુંબ આપણું પિતાના બાવડાના બળ ઉપરજ જીવી શકે એ સમય આવ્યે હાય:: ત્યારે જ આપણી શક્તિ-અશક્તિની સાચી પરીક્ષા થાય, ત્યારે જ આપણી આંખો ઉઘડે. આપણું દેશમાં પેઠેલા દર્દની સાચી પરીક્ષા તે દહાડેજ થવાની. આજ તો કોઈ એ દર્દની હયાતી પ્રત્યે લક્ષ આપતું નથી. પ્રભુને પ્રાથી એ કે, એ દર્દ સમજનાર આપણું થડા દેશહિતૈષીઓની બૂમ સંભળાય. ઠેર ઠેર અખાડા, ગબ્લર્સ અને સ્કાઉટની પ્રવૃત્તિ જોર પકડે, આપણે જુવાન એ ઘરનો ઉંદર નહિ, પણ અખાડાના પહેલવાન, છાવણીને સિપાઈ અને વેરાનમાં રખડનાર વીર બને, એવી ભાવના ચેતરફ ફેલાય, રાજકેટનું અનુકરણ ઠેર ઠેર થાય અને અક્ષરજ્ઞાનના ભ્રામક: પડદાઓ તૂટી આપણી સ્થિતિનું સાચું જ્ઞાન આપનારી નવી દુનિયા અમારા દેશને સાંપડે. પ્રભુ પાસે અમારી એ પ્રાર્થના છે, અમારાં ભાઈબહેન પાસે અમારી એ ભિક્ષા છે. (“સૌરાષ્ટ્ર” તા. ૩-૩-૧૯૨૮ નો મુખ્ય લેખ), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaraganbhandar.com Page #273 -------------------------------------------------------------------------- ________________ એક આધુનિક મહાન સમાલોચક કી સમાલોચના ૧૧૪–એક આધુનિક મહાન સમાલોચક કી સમાલોચના હિંદી સંસાર મેં જૈસા આતક હમ લોગોં કા જમા હુઆ હૈ, વૈસા ન તો સંપાદક ક, ન પ્રકાશકે કા, ન નિરીક્ષકે કા ઔર ન પ્રવર્તકે કા હી હૈ. સિદ્ધાંત યહ હૈ, કિ જિનકે નામ કે અંત મેં “ક” અક્ષર હૈ, યે સબ કિસી ન કિસી બાત મેં હમ સે કમ હી હૈ. યદિ હમારા વિશ્વાસ ન હે, તો બેચારે લેખકે વા સરલ ચિત્તવાલે સીધે-સાદે કવિયોં સે પૂછ દેખિયે. ઉન્હે હમારી શક્તિ કા પૂરા પતા હૈ. હમ લોગે કે હી ડર સે કવિ-કુલ-કુમુદકલાધર ગોસ્વામી તુલસીદાસજી ને રામાયણ મેં છિપે શબ્દોં મેં પહલે સે હી ક્ષમા માંગ લી હે -- “જાનિ કૃપા કરિ કિંકર મg, સબ મિલિ કરહુ છાંડિ છલ છે દૂ. નિજ બલ બુદ્ધિ ભરોસ મોહિ નાહીં, તાતે વિનય કરહું સબ પાહીં. - કવિ ન હોઉ નહીં બચનપ્રવીના, સકલ કલા સબ વિદ્યાહીના. (ઇત્યાદિ) હમારે હી ભય સે ભીત હે કર પુસ્તક પ્રણેતાગણ પુસ્તક કી ભૂમિકા મેં સદા સે લિખતે આયે હૈ–“સંભવ હૈ, ઇસ પુસ્તક મેં ગળતિયાં હો, અસ્તુ. સહદય સજજન સુધાર કર પઢે” ઇત્યાદિ. ઇસ પ્રકાર કે શબ્દ વિશેષ કર હમ લોગે કે હી ડર સે લિખે જાતે હૈ. હમારે હી ડર સે લોગ ખુલે દિલ સે ઔર ખુલે શબ્દ મેં “અનુવાદક” શબ્દ કા પ્રયોગ કરને લગે હે. કચ્છ દિન પહલે ઐસી ગ૫ડ-ચૌથ મચી હુઈ થી, કિ કિતને હી “સાહિત્ય-સમ્રાટ” તથા “સાહિત્યમહારથી ઉપાધિધારિર્યો ને “અનુવાદક” કી જગહ અપને “લેખક હી લિખ મારા. લોગ તો યહી જાનકર બંગલા, ઉદ, અંગ્રેજી પુસ્તક કા અનુવાદ કરતે હૈ, કિ કાઈ ક્યા પતા લગા સગા; કિંતુ યહાં દૂસરે કી હી ચોરી ટુંઢા કરતે હૈ ઔર પને ટોલ-ટટોલ કર પતા લગા હી લેતે હૈ, કિ “અમુક ગ્રંથ” “અમુક ગ્રંથ” કા અનુવાદ હૈ. બસ, હમારે હી ભય સે બહુત સે સ્વનામધન્ય લિમ્બાડે ને “લેખક લિખના છોડ “અનુ. વાદક” લિખના આરંભ કર દિયા. યહ ભી હમ લોગે કી હી કૃપા કા ફલ હૈ. જબ હમ ઐસે રોબીલે સમાલોચક મૌજૂદ હૈ ઔર હાથ મેં કલમ હૈ તબ ફિર હમમેં કૌનસી શક્તિ બાકી હૈ? કહો તો વેદ ઔર ઉપનિષદ કી આલોચના કર ડાલે, યા કહે તે અષ્ટાદશ પરાણે કા ખંડન-મંડન કર ડાલે, કહો તો ભક્તશિરોમણિ સૂરદાસજી ની કવિતા કે નીરસ ઔર અશ્લીલ સિદ્ધ કર દે, યા ગોસ્વામી તુલસીદાસજી કી કવિતા મેં ભંગ દિખલા દે, યા કાલિદાસ, શ્રીહર્ષ, વાલ્મીકિ, ભવભૂતિ આદિ સંસ્કૃત કે ધુરંધર કવિયો કી ભૂલે આપકે સામને રખ કર અપની વિડના ઔર સનતા કા ઉદાહરણ દે. હિંદી સંસાર કા યહ દિખલા દે, કિ હમ લાગે મેં પક્ષપાત કી જરા ભી બૂ નહીં હૈ; બલ્કિ હમ સચ્ચાઈ કે અવતાર હૈ. આજ હમ વિશ્વરચયિતા બ્રહ્માજી કી આલોચના કર હિંદી-સંસાર કે અપને કલમ-કુહાડે કી કારીગરી દીખલાતે હૈ. અતએવ-“દિશિ કુંજરહુ કમઠ અહિ કાલા, ધરહુ ધરણિ મન ધીર ના ડેલા.” ઇસમેં સંદેહ નહીં, કિ વયોવૃદ્ધ બ્રહ્માજીને વિશ્વ કી રચના કરને મેં પદ-પદપર ભૂલે કી હૈ. યે કરડે વર્ષો સે વિશ્વરચના કરને મેં અપના હાથ બઢાતે રહે, કિંતુ ઈનકી ભૂલ દેખ કર યહ કહે બિના રહા નહીં જાતા, કિ યે વિશ્વરચના કરને મેં અબ તક અનભિજ્ઞ હી રહે. મનુષ્યશરીર-રચના મેં આપને અનેક ભૂલે કી હૈ. (૧) કાને કે દેને તરફ, ઈન્હોંને અસ્થિચમ મિશ્રિત દે ઐસે લોથડે લગા દિયે હૈ, જે મમ્મી ઉડાને કે ભી કામ મેં નહીં આ સકતે. (૨) તમામ શરીર મેં રોમ હી રામ બના દિયે હૈ, જિનસે મનુષ્ય કા કેઈ ભી ફાયદા નહીં, અગર યે બડે બડે ભી હોતે તો ઉન્હ કાટ બેચ કર એક દિન કી ખૂરાક કા તો કામ ચલતા યા ઠંડી કે દિનોં મેં કંબલ હી ન ખરીદના પડતા. (૩) નાખને સે ન તે શોભા હી હૈ ન રક્ષા હી કા કામ ચલ સકતા હૈ. યદિ યે હર હપતે કટાયે ન જાયેં, તો ફિર વે ઇતને બઢ જાતે હૈ, કિ કામ મેં બાધા દેને લગ જાતે હૈં. શુ. ૧૭ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #274 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શુભસ’મહુ-ભાગ ત્રીજો ક્યાહી અચ્છા હૈાતા અગર યે ખારહ–સિધા કે સીગાં ૪ ભાંતિ ભિકતે યા ઈનકી હાથીદાંતે। કી તરહ ઇજ્જત કી જાતી. (૪) અલિયાં એકસી હૈાની ચાહીયે થી. એક જરૂરત સે જ્યાદા મેટી, તે એક જરૂરત સે જ્યાદા પુતલી, એક બડી તા એક છેટી ! ભલા ઈસકા ભી કુછ કિાના હૈ ? (૫) યહ બાત અખતક સમઝ મેં નહીં આયી, કિ ઈન્હોંને પેટ બનાકર મનુષ્યજાતિ ક કૌનસી ભલાઈ સાચી થી ઔર ઇસ વિચિત્ર ઝેલી બનાયે બિના ઇનકી કૌનસી હાનિ થી. ફિજૂલ હી એક ઐસી ઇદ્ભુત લગા દી, જિસકે કારણુ મનુષ્ય કા દિક્કતેં ઉઠાની પડે રહી હૈ. દિ પેટ ન ભરેા, તેા આફ્ત હૈ હી ઔર અગર ભરા, તે એકે-એન્હાયે શયતાનિયાં સૂઝને લગતી હૈ. (૬) પલકે ભી વ્ય હી બનાયી ગયી હૈ. જબ હમ કિસી ચીજ કેા ખડી ઉત્સુકતા સે દેખના ચાહતે હૈં, તે! યે પલકે બારબાર ગિર કર દેખતે મે' બધા દેતી હૈ. (૭) બ્રહ્માજી ને હાથ ચાર બનાને કી યા કી હૈતી, તેા ખડા હિત હાતા. કામ કરતે-કરતે જબ દો હાથ થક જાતે, તે દૂસરે દે! સે કામ લિયા જાતા. જબ દૂસરે ! થક જાતે તેા ફિર પહલે દે! મદદ દેને લગતે. (૮) મકડી કે! તેા ઇન્હેાંને આઠ આંખેં બના દી, પર એચારે મનુષ્ય કે દે હી આંખે દી આઠ ત્ સહી, દે। કી જગહ ચાર આંખ તે અવશ્ય દેતી ચાહિયે થીં. ઈસસે સાથે મેં ભી જાગને કા આનંદ મિલ જાતા; દે! આંખ સે સાતે ઔર દેસે જાગતે ઔર રાત્રિ કી છટા ભી દેખતે રહતે. (૯) ક્યા હી આનૐ કી બાત હૈ!તી, અગર મનુષ્યાં કૈં ભી પર હેાતે; જહાં ઇચ્છા હાતી ઝટ ઉડકર ચલે આતે. હાલાં કી લેાગેાં તે વાયુયાન રચ લિયે ઔર અબ ઉડને ભી લગે, પરંતુ દિ બ્રહ્માજી પહલે હી ઇતની કૃપા કર દેતે, તે। ઉન્હેં ભી કુછ શ્રેય મિલ જાતા. (૧૦) અધેરે મેં દેખતે કી શક્તિ કી હમ લેાગાં કે જ્યાદા જરૂરી થી, યા ઉલ્લુકા? સૂધને કી જ્યાદા શક્તિ હમેં દેતી થી, યા કુત્તો કે ? દૂર કી ચીજ નજદીક દેખને ક જ્યાદા આવશ્યકતા હમેં થી યા ગીધાં કા ? દીર્ઘજીવી બનાયા ગયા સાંપ, જો પ્રાણિયાં કા દુ:ખ દેતા હૈ ઔર મનુષ્ય કે ઇતની ક્રમ ઉમ્ર દી ગયી, કિ શિક્ષા લેતે લેતે હી મર જાતા હૈ. અબ પશુ-પક્ષી કી રચના મે' ભૂલેલું કે દેખિયેઃ-ઇતને બડે શરીરવાલે હાથી કે તની છેટી આંખે બનાયીં, કિ ન હેાને કે ખરાખર હી હૈ. માર કે શરીર કી આલેાચના કરને કે બાદ જબ પૈરાં કી આક્ષેાચના કરને કા સમય આતા હૈ, તેા લાચાર હૈા કર કૈવલ દાંતેાં સે હે દખા સુપ રહ જાના પડતા હૈ; ક્રાયલ કી ખેલી સુન ઔર ફિર ઉસકા સ્વરૂપ દેખકર દાયાં હાથ મેજપર પટક કર હી સંતાય રખના પડતા હૈ; ગહેસા ગરીબ ઔર મિહનતી જાનવર શાયદ હી દૂસરા મિલેગા, કિંતુ ઉસકા કદ ઔર સુરત શક્ક્સ દેખકર હૈરાની હેાતી હૈ. નીલકć ઐસે દર્શીનીય પક્ષી કો કટાહારી બના દિયા. ઉસે મેાતી ચુનનેવાલા બનાના ચાહિયે થા ! લક્ષ્મી-વાહન ઉત્સૂ ઇતને મહત્ત્વ તથા કામ કે પક્ષી કા કિતના નિંદનીય બનાયા. કૌઆ ઐસે શાકુનિક પક્ષી કે તે કપૂર ચુનર્નવાલા અનાતે તેા ઇનકી ક્યા હાનિથી ? કુત્તા ઐસે સ્વામિ-ભક્ત કા કલાહારી કર દેતે તે। આપકી કૌનસી પૂછ ખર્ચ હૈ। જાતી? ઉંટ કે ખનાને મેં ભી આપને ખડી ચતુરાઇ દિખા. અબ જરા બ્રહ્માજી કી વનસ્પતિ–રચના-કૌશલ કે ભી ઉદાહરણ દેખિયે. - દીને દઇ ગુલાબ કે ઈન રિન યે ફૂલ. ,, ખસ, ઠીક ઐસા હી હાલ કેતકી વા કેવડે કા ભી હૈ. ઉખ મેં ઇતની મિઠાસ ઔર ફિર ઉનમે ગાંઠે !! હા, કિતની ભારી ભૂલ હૈ ! ચ`દન એસે તરુવર મેં ફૂલ તક નહીં; તાડ કે વૃક્ષસે પથિકો કૌ તનિક ભી લાભ નહીં મિલ સકતા. નારિયલ કે દરખ્ત કો તે ઇતના છેટા બનાના ચાહિયે થા, કિ હાથ ખાકર ઉસકા કુલ તાડ ત્રિયા જા સકે. ઐસે સ્વાદિષ્ટ આમ મેં ગુઠલી અના દી. કેલે ઐસે વૃક્ષ કૈા તે ચિરસ્થાયી બનાના ચાહિયે થા. ખરગદ, પીપલ આદિ બડે બડે દરખ્ખાં મે’પુષ્પ નહીં; તરબૂજ, ખરખૂજા, કુમ્ડડા આદિ કે પતલે ડંડલાં મેં આસ-ત્રીસ, તીસ-ત્તીસ સેર તક કે લેાં કા પૈદા હેાના બ્રહ્માજી કી ભૂલ આદિ ડે-બડે દર નહીં તેા કયા હૈ? ઈમલી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #275 -------------------------------------------------------------------------- ________________ ગરીબનું અર્થશાસ્ત્ર કે પોં પર ગૌર કરે. હરએક ફૂલ મેં ગંધ ન દેના ક્યા આપકી ભૂલ નહીં હૈ? અબ પદાર્થ-રચના કા ભી નમૂના દેખિયે –અગર સોને મેં સુગંધ દે દિયે હોતે, તે ઈસમેં આપકા કૌનસા નુકસાન થા? હીરે કા પહાડ ઔર ખાને મેં ઉત્પન્ન કરના ક્યા ઉનકી ભૂલ નહીં હૈ? ક્યા સમુદ્ર કા જલ ખારા હોના ચાહિયે થા ? અગ્નિ એસે તેજોમય પદાર્થ કે મુખ કે ધૂમ્ર કી કાલિમા સે કલુષિત કરના કૌનસી બુદ્ધિમાની થી ? દીપક મેં કાજલ કહાં તક ન્યાયસંગત હ ? અબ આપ હી ફેસલા કીજીયે, પંચરાજજી ! ક્યા વિધાતા–વૃદ્ધ બ્રહ્મા ને ભૂલેં નહીં કીં ? ક, એક દો નહીં સેંકડે હજાર કી ઔર યહ સમાલોચકે કી હી કૃપા હૈ કિ હમ લોગોં કી આંખ કા પદ હટા સત્ય બાત આપકે જ્ઞાત કર સકે હૈ. યદિ સંસાર મેં હમ સમાલોચક કા અસ્તિત્વ ન હોતા તે સારા સંસાર અજ્ઞાન કે ઘોર અંધકાર મેં હી પડા રહતા. (“હિંદૂપચ” માં લખનાર–પં. રામનારાયણ શર્મા) ૧૧૫–ગરીબનું અર્થશાસ્ત્ર એક ગામડામાં ગયો. એક ગરીબની ઝૂંપડીમાં સૂપડામાં કાંઈક અનાજ પડેલું હતું. મેં એ કદી જોયેલું નહિ. મેં પૂછયું કે “આ શું છે ?” બે–ચાર સ્ત્રીએ હસી પડી. હસે. એમાં શી નવાઈ? આટલુંયે હું જાણું નહિ. એકે કહ્યું-“આ કેદારા; અમે તો આજ ખાઈએ.' મેં પૂછ્યું-“આને કેવી રીતે રાંધે?” એને ખાંડીએ અને પછી તદ્દન સાફ થાય, ત્યારે આવા દાણા નીકળે. એમ કહી સાફ કરેલા કેદરા લાવી. પછી એને દળીને રોટલા કરીએ.” દાણ બહુ ઝીણા જોઈ મેં કહ્યું “ આ તો બહુ ઝીણું છે ! આમાંથી ડાં બહુ નીકળી જતાં હશે ?” “હા, મણે અધમણ દાણ આવે.” મેં પૂછયું-આનો ભાવ શે ?” દોઢ રૂપિયે મણ.' આ તો ત્રણ રૂપિયે મણ પડયું. ત્યારે તમે એને બદલે બાજરી કેમ ન ખાઓ ? એ પણ એટલીજ કિંમતની થાય ને?” એમ ન પાલવે; કારણ કે આ કોદરામાં તો અમે અડધાં છોડાં રહેવા દઈએ, એટલે થોડો દાણું અને બહુ છોડાંથી છોકરાંનાં પેટ જલદી ભરાઈ જાય. બાજરીમાંથી તો છોડાં નીકળેજ નહિ; અને છોકરાં કોદરાના જેટલો જ બાજરીનો રોટલો માગે. એટલે વધારે ધાન પેટમાં જાય. વળી -બાજરીનો રોટલો વધારે મીઠા લાગે તેથીયે વધારે ખવાય, એટલે બાજરી મેંઘી પડે.” આ વાત બે-ચાર સાથીઓને જણાવી. એમણે ટેકો આપતાં કહ્યું કે, કેટલીક જગ્યાએ ઘઉં જુવારને ભાવે મળી શકે છે, છતાં લોકો જુવારે ખાય છે. કારણ ઘઉં સાથે ઘી જોઈએ, નહિ તો ગરમ પડે. ઘીનો ખર્ચ પાલવે નહિ, એટલે લોક જુવારજ પસંદ કરે છે. એજ કારણસર બાજરી કરતાં જુવાર માંઘી હોય તેયે જુવારમાંથી બે–ચાર જાતની ગરીબની વાનીઓ થઈ શકતી હોવાથી અને ઘી વિના ખાઈ શકાતી હોવાથી ઘણે ઠેકાણે બાજરી કરતાં જુવારજ પસંદ કરવામાં આવે છે, ગરીબનું અર્થશાસ્ત્ર આવું છે ! (“નવજીવન માં લખનાર કિશોરલાલ ઘ. મશરૂવાળા) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #276 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૧૬ ક્ષીરસાગર મેં લક્ષ્મીજી સે ભેંટ ( દીપાવલિ કા દિન હૈ. મેં અપને સુસજિજત ભવન મેં બૈઠા હુઆ, લક્ષ્મી-પૂજન કી તૈયારી મેં લગા હુઆ ઇં. સામને ફલ-ફૂલ, મિષ્ટાન્ન–પક્વાન્ન, તોરણ-કલશ, અક્ષત, દધિ-દુર્વા, જલ, દુગ્ધ, ધૃત અાદિ પદાર્થ યથાસ્થાન રખે હુએ હૈં. નયી ગાદિપર નવી-નયી બહિયાં, રોજનામચે, ખાતે, રોકડ વગેર: લિખને કી પુસ્તકે સુસજિત હૈ. રૂ૫યે ભરને કે લિયે નયી–નયી થેલિયાં સિલાઈ હૈ. દીપક કી રોશની, બિજલી કી રોશની, ગેસ કી રોશની, લેમ્પ કી રોશની સે સારા મકાન પ્રકાશિત હો રહા હૈ. સાફ-સુથરે લિપે પોતે મકાન મેં ઈસ પ્રકાર કી સજાવટ સે ઉસકી શોભા શતગુણ બઢ ગયી. મકાન કો ઝાડને-બુહારને, લીપન-પાતને, તસ્વીરે, ઝાડ, ફાનસ, હાંડી આદિ સે સજાને મેં ૧૦-૧૫ દિન લગ ગયે. મેં ઇસ પ્રકાર કઈ દિને સે ભગવતી કમલા કે કમલચર કી પધરાવની કે સ્વાગત કી તૈયારિયાં મેં લગા રહા ઔર અપની ઇરછાનુસાર તૈયારી કરને મેં સફલતા ભી પા સકા, ઇસ બાત કા મુઝે સતિષ હૈ. દેખા તો નહીં પરંતુ સુના અવશ્ય થા, કિ ઈંદ્રદેવ કે રહને કા પ્રાસાદ અત્યંત નયનાભિરામ તથા અદ્વિતીય હૈ. મેં કહ સકતા દૂ, કિ આજ મેર ભવન ભી “ઇંદ્ર-સદન ” સે કિસી પ્રકાર કમ નહીં કહા જા સકતા હૈ. | મુઝે નિશ્ચય થા, કિ યદિ લક્ષ્મીજી આજ ક્ષીરસાગર છેડકર મેરે નગર મેં આયીં, તો સિવા મેરે યહાં રે કહીં અન્યત્ર નહીં જાયેગી, પરંતુ કહીં ઐસા ન હો, કિ વે મેરે મકાન કી ખુબસુરતી કા પતા ન પાકર કહીં દુસરે કે મકાન મેં હી ટિક જા. યહ સોચકર મેં હાથ જેડે ધ્યાન કરને લગા. મેં સ્તુતિ કરને મેં ઇતના નિમગ્ન થા, કિ મુઝે કુછ ભી ખયાલ નહીં રહા, કિ મેં કહાં દ. ઇસી બીચ મુઝે કિસીને હિલાકર કહા-“ સાવધાન!” આંખેં ખોલી ઔર દેખા, તે મેરે પાસ હી એક પરમ તેજસ્વી પુરુષ ખડા હૈ. માલૂમ હુઆ, કિ વહ કોઈ દેવદૂત હૈ. મને પ્રણામ કર કે પૂછા—“ કહિયે, ક્યા આજ્ઞા હૈ ? આપ કૌન પુષ હૈ?” મેં લક્ષ્મીજી કા ભેજા હુઆ દૂત દૂ. તુમોં વહાં બુલાયા હૈ.” ઉસને કહા. મને બડી પ્રસન્નતા સે કહા–“ અહોભાગ્ય ! મુઝે શ્રીભગવતી મહાલક્ષ્મીજી ને અપની સેવા. મેં અલાયા હૈ. કહાં ચલના પડેગા?” “ક્ષીરસાગર ચલના હોગા” વહ બેલા. “ભાઈ! મૈને હિંદ-મહાસાગર, અટલાન્ટિક મહાસાગર આદિ નામ તે ભૂગલ મેં પઢે. હૈ, કિંતુ “ક્ષીરસાગર” કા નામ કહીં ભી નહીં પઢા, યહ સમુદ્ર કહાં હૈ ?” મેંને પૂછા. ઉસને ઉત્તર દિયા-“વહ ઐસા સ્થાન હૈ, જહાં મનુષ્યજાતિ કી ગતિ નહીં.” “તો ક્યા ઉત્તરી ધ્રુવ સે ભી પરે કહીં પર હૈ? વહાં ઠંડ બહુત પડતી હોગી. કહો તો મેં અપને ઉની કપડે ઔર દો-ચાર અછે–અર છે કમ્બલ ભી અપને સાથે લે લૂ !” નહીં, ઈનકી કોઈ આવશ્યકતા નહીં હૈ, તુમ મેરે સાથ ચલો, મેં બિના કિસી કષ્ટ કે તુમોં વહાં લે ચલૂંગા.” મૈ અપના “ટિફિન-કેરિયર” ઉઠાકર ઉસકે સાથ ચલને કો તૈયાર હુઆ ઔર પૂછી-“કયા સ્ટીમર પર ચલના હોગા ? કિતને દિન કા રાસ્તા હૈ ? યદિ અધિક દિન લગે, તો મેં ઘર કા ઈન્તજામ કર ચલું ?” દેવદૂત તે કહા–“ભાઈ ! યહ તુમને હાથ મેં ડિબા સા ક્યા ઉઠા લિયા ?” મેં ને ઉત્તર દિયા–“ઈસમેં તે મેરા ખાન-પીને કા સામાન હૈ.” દેવદૂત બેલા--“ઈસકી જરૂરત નહીં,તુહે ઇસસે ભી અત્યંત સ્વાદિષ્ટ ભજન વહાં મિલેગા.” મેં ખુશી-ખુશી ઉસકે સાથ અપને ઘર સે ડહર નિકલા. મુઝે કુછ પતા નહીં આવે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #277 -------------------------------------------------------------------------- ________________ ક્ષીરસાગર મેં લક્ષ્મીજી સે ભેંટ ક્યા હુઆ ? થોડી હી દેર બાદ મૈને દેખા, કિ ક્ષીરસાગર આ ગયા. સામને હી ભગવતી કમલા, કમલપર સુખાસીન હૈ. ઉન્હ દેખતે હી મેં નતમસ્તક હો હાથ જોડકર સામને ખડા હુઆ. શ્રી લક્ષ્મીજી ને મેરી ઓર કપા-દષ્ટિ સે દેખા. ઉસ સમય કા મેરી દશા કા યા વર્ણન કિયા જાયે ? મુઝે હાથે સે સ્પર્શ કરતે હુએ પૂછા–“ કહે વત્સ! ક્યા ઇછા હૈ?” “માતાજી ! મેં આપસે પહલે કુછ પ્રશ્ન કરને કી આજ્ઞા ચાહતા હૂં.” નિર્ભયતાપૂર્વક જે ચાહે સે પ્રશ્ન કર સકતે હૈ.” અપની અભિલાષા કી પૂર્તિ દેખકર મેરા હૃદય મારે હર્ષ કે કૂદને લગા. અપને પર દેવી વિષ્ણુપ્રિયા કો પ્રસન્ન જાનકર, મૈ અપને કો કૃત-કૃત્ય સમઝને લગા. થોડી દેર સોચન-વિચારને કે બાદ મૈને અત્યંત વિનીત ભાવ સે શ્રીઉલૂકવાહિની દેવી સે ઈસ પ્રકાર પ્રશ્ન કિયે – સં--જગદંબે ! આજ સે કુછ શતાબ્દિ પૂર્વ, ભારતપર જે આપકી કૃપા થી, વહ આજ કે નહીં? દેશ આપકે બિના ખડી સંકટાવસ્થા મેં હૈ ! આજ તક ભી હમ હિંદૂ લોક આપકી ઉસી ભક્તિભાવ સે પૂજા કરતે હૈ, જિતની કિ આજ સે હજાર વર્ષ પૂર્વે કરતે થે.” લક્ષ્મી—“પુત્ર ! તિરસ્કારપૂર્વક જીવન વ્યતીત કરને કી અપેક્ષા મૃત્યુ અધિક સુખકર હૈ. અપમાનિત હો કર રહને કી અપેક્ષા વહાં નહીં રહના હી અરછા હૈ. આજ સે કુછ શતાબ્દિ ! જે પ્રેમ મેરા ભારત સે થા, ઉતના આજ નહીં હૈ. આજ સે ૧૦૦-૨૦૦ વર્ષ પૂર્વ જિસ પ્રેમ સે મેરી પૂજા ભારત મેં હોતી થી, વહ આજ નહીં હૈ. હૈ, પૂજા કા પાખંડ અધિક હૈ: કિંતુ વાસ્તવ મેં પૂજા નહીં, કિંતુ મેરા અપમાન હૈ. પૂજા” શબ્દ કા અર્થ આજકલ તુમ લોગ ને પુષ્પ, પત્ર, ફલ, જલ, ગંધાક્ષત, ધૂપ, દીપ, નૈવેદ્ય કે સમઝ લિયા હૈ, કિંતુ “પૂજા” કા અર્થ યહ તો હે હી નહીં, “પૂજા શબ્દ કા અર્થ હૈ, આદર-સત્કાર, માન-પ્રદાન-સે ભારતવાસિયે મેં હૈ હી નહીં. મૈ--“દેવીજી! પહલે તે મિટ્ટી કે દીપક દ્વારા ધુંધુલી રોશની આપ કે સ્વાગતાર્થ હોતી થી: આજ બિજલી, ગેસ, કાર્બોઈડ આદિ આંખ કે ચકાચોધ ઉત્પન્ન કરનેવાલી રેશની આપ કે સ્વાગત કે લિયે હોતી હૈ. પહલે આપકા આસન ખાદી કી મોટી ખુરદરી ગી હોતા થા, તે આજ રેશમ, મખમલ આદિ મૃદુ સ્પ વસ્ત્રોં કા આસન આપકે લિયે તૈયાર કિયા જાતા હૈ. પહલે મકાન કે મિટ્ટી સે પિતા જાતા થા, તે આજ વાર્નિશ સે શુદ્ધ ઉત્તમ ચમકદાર રંગ હોતા છે. આજ સે ૧-૨ શતાબ્દિ પૂવ ઈતની તરહ કી આતિશબાજી કેઈ નહીં છોડતા થા, જિતની કિ આજ છોડી જાતી હૈ. મેં ! તુમ્હારી પૂજા કે દિન પહલે ભારતવાસી ખાદી કે માટે ઔર બેઇદે કટિંગ કે વસ્ત્ર પહના કરતે થે, પરંતુ આજ ઉત્તમ સે ઉત્તમ મનમેહક બઢિયા કટિંગ કે વસ્ત્ર ધારણ કરતે હૈ. સારાંશ યહ, કિ પહલે જમાને કી અપેક્ષા, ઇસ સમય મેં ભારત આપકા અછી તરહ સ્વાગત કરતા હૈ, કિન્તુ ફિર ભી ન જાને આપ કિસ લિયે ભારત સે રૂછ હો ગયી હૈ” લક્ષ્મી--“બસ, યે હી બાતેં ઐસી હૈ, જે મુઝે હાર્દિક દુઃખ પહુંચાતી હૈ. મુઝે તો વહી મિઠી કે દિયે ઔર મીઠે તેલ કી રોશની હી પસંદ થી. તુમ્હારે યે ગેસ ઔર બિજલી કી રોશની મુઝે નહી ભાતી. મુઝે તુમ્હારી મખમલ ઔર મલમલ કી કેમલ ગદિયાં નહીં સુહાતી. વિદેશી વસ્ત્રો કે પહન કર યા મેરે લિયે ઉહીં વસ્ત્રો કા આસન બનાકર મુઝે ઉપર બિઠાને કા પ્રયત્ન કરના માનાં પથ્થર પર કમલ બેના હૈ. તુમ લોગ કિતને અજ્ઞાની હો, જબ કિ તુહે યહુ માલૂમ હૈ. કિ વિદેશી વસ્ત્રો મેં ચર્બ લગી હોતી હૈ. રંગ, રક્ત સે બના હોતા હૈ. જિતને ભી બઢિયા વસ્ત્ર હોતે હૈ, ઉનમેં ગૌ ઔર ભેડ કી ચર્બી કા કલફ દિયા જાતા હૈ. તુમ સ્વયં મુઝે વિદેશ મેં ભેજને કા પ્રયત્ન કરતે હો. પ્રતિવર્ષ વિદેશી વસ્તુઓં કા આદર ઔર મેરા નિરાદર કરતે હો. જબ મૈંને અપના ઇસ પ્રકાર આદરસત્કાર નહીં દેખા, તે મુઝે એસે સ્થાન પર જાના પડા, જહાં મેરી માન મર્યાદા કી રક્ષા હોતી હૈ. દીપાવલિ કે દિન મેરી પૂજા કા ઢાંગ દિખાને સે એ પ્રસન્ન નહીં હો સકતી, પહલે તુમ લોગ ઇતની આતિશબાજી નહીં કુંકતે થે. અબ વિવિધ પ્રકાર કી : આતિશબાજી લે કર લમી મેં આગ લગાવે . લાખો-કરોડો મેં દો દિન મેં આગ લગા દત હો. દેખો, મેર શરીર તુમ્હારી આતિશબાજિયે સે કિસ તરહ જલ-ભુન ગયા હૈ. જહાં-તડાં કલે પડ ગયે હૈ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો એસા કહતે હુએ શ્રી લક્ષ્મીજી ને અપના શરીર દિખાયા, જિસ પર હજારે બડે ફફલે મૈને દેખે. યહ દેખ કર મેરા છ ઘબરાને લગા; ચકકર સા આને લગા. લક્ષ્મીજી ફિર કહને લગ: તુમ લોગ હમેશાં માટે સ્વદેશી વસ્ત્ર પહનતે હે, કિંતુ ત્યૌહાર પર, જોકિ પવિત્ર પર્વદિન હોતે હૈ, વિદેશી, રક્ત-મજા સે નિમિત વસ્ત્ર પહિન કર અપના અહોભાગ્ય સમઝતે હે મૂર્ખ ! ઈસીકા યહ પરિણામ હૈ, કિ ભારત સે, ધીરે-ધીરે સત્કાર્યો કા લેપ હો રહા હૈ, પાપ કી વૃદ્ધિ હો રહી હૈ ઔર ભારત દુઃખ, શાક, ભય, દુર્ભિક્ષ, રોગ આદિ વ્યાધિયોં કા કેન્દ્ર બનતા જ રહા હૈ, તુમ્હારે નેતાગણ ઇન બાતાં સે રોકતે હૈ: કિd તુમ લોગ ઈતને બલહીન હો ગયે. હે, કિ તુમસે વિદેશી અપવિત્ર અગ્રાહ્ય વસ્ત્રોં કા લોભ નહીં છૂટતા! ઔર ફિર ઈતની નિર્લજજતા કિ દે કા પૂજન કતે હૈ ઔર ઉનકે રૂછ હોને પર ઉન્હેં દોષ દેતે હો ! ભલા જરા તે સોચો. કિ મૈં ભારત મેં આ કર કયા કરૂંગી ? કાર્યો સે મેરા ખુલ્લમખુલ્લા વિરોધ કરતે હ. ઈસ “મુંહ' મેં રામ ઔર બગલ મેં છુરી” વાલી બાત સે કયા તુમ મુઝે પ્રસન્ન કર સકતે હે ? વિદેશી વસ્ત્રોં કે પહનનેવાલે સે મેં ઉસી તરહ ધૃણા કરતી દૂ જૈસા કિ તુમ લેગ શુદ્ધ ખાદી સે ધૃણ કરતે હે ! ન પહિનો ખાદી ! તુમ્હારે પાસ ચાર પેસે હૈ, ઉન્હેં ભી તુમ વિદેશિ કે જેબ મેં ડાલ દેના ઉચિત સમઝતે હા-જબ યે ચાર પૈસે ભી, અર્થાત મેરી સહાનુભૂતિ માત્ર ભી, ભારત સે. બિદા હો જાયેગી તબ તુમ ખાદી પહોંગે ઔર ઝખ માર કર પહશે. મેં સારે ભારત કે એક દિન ખર્દર ૫હના કર હી છડુંગી.” મં–‘મેં ! ક્ષમા કરો. હમારે અપરાધ ક્ષમા કરો ! હેમ દીન જનપર ઈસ પ્રકાર રૂછ ન હૈ.” લક્ષ્મી—“મં ઉત્સાહી, ઉધોગી ઔર પરિશ્રમી મનુષ્ય કે સાથ રહના પસંદ કરતી હૂ.. આલસી, નિરુત્સાહી, કાહિલ ઔર નિરુઘમિયે સે મેં કેસ દર રહતી દ. જિનમેં સ્વદેશપ્રેમ, હૈ, સ્વાભિમાન હૈ, સ્વતંત્રતા હૈ, જાતીયતા હૈ, જીવન હૈ, ઉન્હી મેં મેં અપના નિવાસ કરતી હૂં. દેશ-દોહિયે મેં, સ્વાભિમાનશૂન્ય પુરુષ મેં, ગુલામેં મેં, આપસ મેં લડનેવાલે મેં ઔર મુરદારે મેં મેં રહના અપમાન સમઝતી . જિનમેં સ્વાભિમાન ન હો, જે અપની ગૃહ-લક્ષમી કી ભી માન-રક્ષા કરને મેં અસમર્થ હાં; ઉનકે યહાં મેરી રક્ષા કૌન કર સકતા હૈ ? મૈને લાખ ક્યા કરોડે વર્ષો તક સ્વર્ગોપમ ભારત મેં વિહાર કિયા હૈ, જબ કૌપદી કે ચીરહરણ કી ભાંતિ વિદેશીય લોગ મુઝે અપહરણ કર કે અપને-અપને દેશ મેં લે જાને લગે. ઔર તુમ ભારતીય નપુંસકો કી ભાંતિ બઠે–ઠે દેખતે રહે ઔર ઉનકે ચંગુલ સે મેરી રક્ષા ન કર સકે, તે મેં ક્યા. કર સકતી થી ? આજ એક હજાર વર્ષ હાને આયે, મેરી ઇસ પ્રકાર છીના ઝપટી રહી હૈ. મેરા ભારત સે પ્રેમ હૈ, પરંતુ ભારતવાસિયાં કે મુઝસે પ્રેમ નહીં. ઉનમેં મેરી રક્ષા કા બલ નહીં. તુમ લોગ નપુંસક હો,કાયર હો, ડરપોક હૈ ઔર મુઝે જાન-બૂઝકર અપને હાથે વિદેશ ભેજ રહે હો !” મં–“સત્ય હૈ.” લક્ષ્મી-વિદેશીય લોગ મેરે સચ્ચે ઉપાસક હૈ, જિસ તરહ હ સકતા હૈ, વે મુઝે પ્રાપ્ત કરને કા પ્રયત્ન કરતે હૈ ઔર ભતૃહરિ કે વચનાનુસાર મેં ઉદ્યોગિયાં કે ઘર મેં નિવાસ કરનાર અપના કર્તવ્ય સમઝતી . તુમ દેખતે નહીં, ભારત મેં કલાકૌશલ કા નાશ હો ચૂકા. મેં ભારત મેં રહું ભી તે કિસ બલપર? જહાં કલા-કૌશલ હૈ, વહીં પર મેરા નિવાસ હૈ. ભલા, સો તો, મુઝપર હી યા વિદેશિ ને તે મેરે પિતા સમુદ્ર પર ભી અપના પ્રભુત્વ સ્થાપિત કર રખા હૈ. તુમ ભારતવાસિયોં કી બુદ્ધિ ઇતની ભ્રષ્ટ હો ચૂકી હૈ, કિ મેરે પિતા કે સ્પર્શમાત્ર સે અપવિત્ર હો જાતે છે. સમુદ્ર-યાત્રા કે બૂરા સમઝનેવાલે અર્થાત મેરે પિતા કે સ્પર્શ સે જે લોગ પતિત હો જાતે હો, ભલા મેં ઉનસે કયાં પ્રસન્ન હોગી ?” મૈ– “દયા કરો, મૈં! દયા કરો. હમ અપરાધી હૈ.” લક્ષ્મી—-“તુમ દિવાલી પર દિયે જલાતે, અપની લમી (પૈસા) વિદેશી વસ્ત્રો, વિદેશી મિઠા-. ઈ, વિદેશી રંગો, વિદેશી આતિશબાજિ-વિદેશી રોશનિ મેં ખર્ચ કરતે હો અર્થાત અપને હાથે મુઝે વિદેશિ કે સિપુર્દ કર કે મુઝે વિદેશગમન કરાતે હો ! ક્યા તુમ્હારી બુદ્ધિપર પથ્થર, પડ ગયે ? તુમ જનાને હે, નામર્દ હે, નપુંસક છે, હિજડે છે, કાયર હે, ડરપોક હે ? મેરેજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #279 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન યુગ ઔર ભારત કે નવયુવક ૨૬૩ પૂજા કરને કે સમય તુમ લોગ વસ્ત્રાભૂષણે સે ઇસ પ્રકાર શૃંગાર કરતે હૈ, જિસ પ્રકાર અપને પતિ કે પાસ જાને કી ઈચ્છા સે કે પત્ની સોલો શૃંગાર કરતી હો. તુમ મર્દ હો, નજાકતદાર કપડે ઔર કાનાં મેં, હાથ મેં, ગલે મેં એરોં કી તરહ જેવર હિનકર મેરી પૂજા કરતે તુચ્છે લજજા નહીં આતી ? મેં એસે જનાનોં ઔર હિજડે કે દેશ સે દૂર રહતી હું. મેં ઉહી દેશે કે ગલે મેં જયમાલ ડાલતી હૂં જે વીર હૈ, બહાદૂર હૈ, સશક્ત હૈ, બલવાન હૈ ઔર જિનકી ભુજાઓ મેં પુરુષાર્થ હૈ.” મેં–‘સત્ય હૈ.” લક્ષ્મી-“જાઓ, પહલે ભારત કે મેરી પૂજા કરને યોગ્ય સશક્ત બનાએ, તબ મેં સહર્ષ ભારત મેં આ જાઉંગી. તબ દિવાલી કો મેરી પૂજા કી જરૂરત ન હોગી, ચિરાગ જલાકર રાતભર મેરે ઇન્તજાર મેં બૈઠને કી આવશ્યકતા ન પડેગી. તુમ જા કર મેરી યહ આજ્ઞા ભારતવાસિયાં પર જાહિર કર દો ઔર હે સકે તે કિસી અછે એ સમાચારપત્ર મેં પ્રકાશિત કરી દે. જાઓ, અબ જાઓ.” મેં-–“માતાજી ! યદિ ક્ષમા કરે, તે મેં એક બાત ઔર પૂછ લૂં.” લક્ષ્મી-“પૂછ સકતે હો.” –“ ! યહ ઉલ્લ પક્ષી, જિસે હમ ભારતવાસી બૂરા સમઝતે હૈ ઔર જિસકે નામ કે દૂસરે કે લિયે બેલકર ગાલી દેતે હૈ, ઉસે આપને અપને વાહન કે લિયે કર્યો પસંદ કિયા?” લક્ષ્મી--“અબ મં અધિક ન કહ કર સંક્ષિપ્ત મેં યહ કહ દેના ચાહતી હૈં, કિ મેં પ્રાય: ઉલૂઓ કે ઘર મેં જા કર રહના પસંદ કરતી દૂ, દેખા હોગા, વિદ્યાપ્રેમી લગ મેરે લિયે તરસા કરતે હૈં ઔર મૂ કે મેં નૌનિહાલ કર દેતી . લોગ મેરી પૂજા રાત્રિ મેં ઈસ લિયે કરતે હૈ, કિ મેરા વાહન ઉલૂ રાત મેં હી અચ્છી તરહ ઉડ સકતા હૈ, તુમ સમઝ ગયે હેગે!” | મેને હાથ જોડકર સિર ઝુકાયા. ઈતને મેં બડે જેર સે ઘંટી બજી, આંખેં ખુલ ગય. ૪ બજે ઉદને કા અલાર્મ ભરા થા. ઉઠકર અપને નિત્યકાર્ય મેં લગ ગયા. (“હિંદૂપંચ”ના એક અંકમાં લેખક:--શ્રીયુત ૫૦ ગણેશદત્ત શર્મા ગૌડ “ઇ”). ૧૧૭–વર્તમાન યુગ ઐર ભારત કે નવયુવક પ્રત્યેક જાતિ ઔર દેશ કે ઇતિહાસે કે દેખને સે પતા ચલતા હૈ, કિ ઉનકા અપને નવયુવકે કે સાથ ઘનિષ્ઠ સંબંધ રહા હૈ. ઉનકે નવયુવકે ને અપને દેશ ઔર જાતિ કે લિયે બડે—બડે ત્યાગ તથા બલિદાન કિયે હૈ. દૂસરોં કા કયા કહના; અપને હી ઇતિહાસ કે ઉપર દષ્ટિ ડાલને સે હમકો માલૂમ હોતા હૈ, કિ જબ જબ જાતિ, સમાજ, દેશ એવં ધર્મ પર આફત્તે આયી હૈ, તબ તબ હમારે પૂર્વજ નવયુવકે ને ઈનકે રક્ષણાર્થ અને જીવન તક કે હંસતે-હંસતે ઉત્સર્ગ કર દિયા હૈ. ત્રેતાયુગ કી બાત હૈ, કિ સારા દેશ પાપિ કે પા૫ સે, અત્યાચારી અસુરે કે મનમાને અત્યાચાર સે પીડિત હો રહા થા. પૃથ્વી અનાચાર સે કાંપ ઉડી થી. ધર્મ ઔર અધર્મ મેં મારી ‘ટગ-ઍફ-વૈર” હો રહા થા; નિશાચર કે કારણ સારે જપ-તપ, ધર્મ-કર્મ બંદ થે; ઈંદ્રાદિ દેવગણ ભી અધર્મ કે આગે નતમસ્તક હો, ઉનકી આજ્ઞા માનને કે તત્પર રહા કરતે થે, સારા વાયુમંડલ દૂષિત હો ગયા થા, જિસકે કારણુ સજજન પુરુ કે સાંસ લેના ભી દુર થા. મહાપ્રતાપી અસુરરાજ રાવણ અન્યાય કી સદેહ મૂર્તિ બનકર અપને કુકમદ્વારા ધરાધામ કે કંપાયમાન કર રહા થા. ઉસને યહાં તક અત્યાચાર કરના આરંભ કિયા, કિ બેચારે તપસ્વિછે કે ભી ઉસકી આજ્ઞાપર અપના-અપના રક્ત કર-સ્વરૂપ મેં દેના પડા થા. કિસીમેં ઈતના સામર્થ્ય નહીં થા, કિ રાક્ષસે કે આગે ચૂં તક કરે. સબ ચૂપચાપ સારે દુઃખ ઔર અપમાન કો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #280 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો સહા કરતે થે; પરંતુ દેશ કી યહ દીનાવસ્થા, ધર્મ કા યહ હાસ, અલ્પવયસ્યક યુવક શ્રી રામચંદ્ર સે નહી દેખા ગયા. જાતિ, સમાજ ઔર દેશ કી ઈસ દુરવસ્થા ને ઉનકી હદયતંત્રી કે ઠુકરા દિયા. વે ક્ષુબ્ધ હો ઉઠે ઔર દેશદ્ધાર કે કઠોર વ્રત કી ઉન્હોંને પ્રતિજ્ઞા કી. અપાયુ મેં હી ઉન્હેંને આય જાતિ કે સંગઠન કા કાર્ય શરુ કર ઉસમેં પૂર્ણ સફળતા પ્રાપ્ત કી થી. ઉનહે મીલની કે જૂઠે બેર પ્રેમ સે ખાયે થે ઔર વાનરે ઔર રાક્ષસે તક કે આર્ય–સભ્યતા કા પાઠ પઢા, બડે નેહ સે અપનાયા થા. પાપિ કો અંત કર સમાજ, દેશ ઔર ધર્મ કા ઉબારના હી ઉનકે જીવન કા પ્રધાન ઉદ્દેશ્ય થા, જિસકે ઉન્હો ને અક્ષરશઃ પાલન કર દિખાયા. ઇસી તરહ કે સેંકડે ઉદાહરણ હમારે પુરાણ કે અંદર મૌજૂદ હૈ. દ્વાપર મેં ભી શ્રીકૃષ્ણને જિસ પ્રકાર જાતિ, દેશ ઔર ધર્મ કી રક્ષા કી થી, વહ હર કિસીકે માલૂમ હૈ. ઉસ સમય ભી દુષ્ટો કી દુષ્ટતા સે આર્ય–સંસ્કૃતિ ડાવાં ડોલ હો રહી થી. કંસ, જરાસંધ, દુર્યોધન ઔર શિશુપાલ ઈત્યાદિ ધર્મ ઔર સમાજ કે દ્રોહીગણ નાના પ્રકાર કે અત્યાચાર દ્વારા સંતાં કે દુ:ખ દે રહે થે. ખુદાઈ તક કા દાવા કરનેવાલા પુંડરીક અહંકાર સે ઉન્મત્ત હો કર ઘેર અન્યાય કર રહા થા; કિંતુ ઉસ વીર યુવક શ્રીકૃષ્ણ ને દુષ્ટ કા દલન કર, આર્યજાતિ કા મસ્તક એક બાર ફિર ઉંચા કિયા; તથા જાતિ, ધર્મ ઔર દેશ કી રક્ષા કર ઉસ યુગ મેં ભી રામ-રાજ્ય સ્થાપિત કિયા થા. ૧૬ વર્ષ કે અભિમન્યુને સત્ય ઔર ધર્મ કી રક્ષા કે લિયે કોણનિર્મિત ચક્રભૂત કે ભેદનકર કિસ પ્રકાર હંસતે-હસતે અપને પ્રાણ કી આહુતિ દી થી, વહ સબ કિસીપર વિદિત હૈ. અસે અસે બહુત સે દૃષ્ટાંત હૈ, જિનસે પતા ચલતા હૈ, કિ પ્રાચીન કાલ મેં જાતિ ઔર દેશ કે લિયે તત્કાલીન નવયુવકો ને બહુત કુછ કિયા હૈ, પર આજ કે નવયુવક અપને સમાજ ઔર દેશ કે લિયે ક્યા કર રહે હૈ? આજ ભી તો વૈસે હી, બકિ ઉસે ભી બઢકર બુરે દિન, આ પહુંચે હૈ. આજ ભી તે કિતને રાવણ, અહિરાવણ એવં કંસ સરીખે નરપશુઓ કે અત્યાચાર સે સારા દેશ દુઃખિત હૈ. જાતિ ઔર ધર્મ કે ઠેકેદારોં કે વિવેકશૂન્ય કાર્યો સે સમાજ રસાતલ કે જા રહા હૈ. જગહ-જગહ ડંડ-મુંડ સંમેલન, ખોપડી-ચૂર-કરણ તથા છુરીપેલન ઈત્યાદિ ખૌફનાક કાંડ હો રહે હૈ. ચારોં ઓર અત્યાચાર નગ્ન મૂતિ ધારણ કર તાંડવનૃત્ય કરતા દિખાઈ દે રહા હૈ. - પર, આજ રામ ઔર કૃષ્ણ કી તરહ કિતને નવયુવકે કો હૃદય દયા હુઆ હૈ? દેશ ઔર સમાજ કી વર્તમાન અધગતિ પર કિતને નવયુવકે કે પ્રાણુ સ્પંદન કરને લગે હૈ? કૌન માઈ કા લાલ આજ ભારત કી ભાગ્યલમી કે સમુદ્ર પાર સે લા કર પુનઃ યહાં સ્થાપિત કરને કે વ્યગ્ર હૈ? હમમેં સે કિતને આજન્મ દેશ-સેવા કા વ્રત લેને કે લિયે ઇચ્છુક હૈ? કારણ દ્રઢપર તો યહી માલૂમ હોતા હૈ, કિ ઇસ બીસવી સદી મેં ભી હમારી કુંભકણ નિદ્રા નહીં ભંગ હુઈ હૈ; અથવા હમ જાગે ભી હૈ, તે ફિર સેનેકા બહાના કર રહે હૈં. કિંતુ યહ હમારે લિયે ઔર ભી લજજા કી બાત હૈ. જિસ દેશ ઔર સમાજ કો બચાને કે લિયે હમારે પૂર્વ ને અપને જીવન તક કે તુચ્છ સમઝા થા, આજ હમ ઉન્હીં કે ઉત્તરાધિકારી અને હી હાથે ઇનકા સત્યનાશ કર રહે હૈ. દેશ કી ઉન્નતિ કે માર્ગ પર અગ્રેસર હતા તે દર કિનાર આજ હમ ઇસે ઉદ્દે અવનતિ કી એર લિયે જા રહે છે. અને પવિત્ર આચરણ, વિચાર, તથા સભ્યતા કે ત્યાગ કર હમ દૂસરે કે આચાર-વિચાર, ભાષા તથા સભ્યતા કી નકલ કર રહે હૈ. મઝા તો યહ, કિ હમ અપના ભી રહે હૈ તો ઉનકે દુર્ગુણ કે, સગુણો કે નહીં. ઇસકા નતીજા યહ હુઆ હૈ, કિ ઈસ દેશ કે કરોડ રૂપિયે સિફ હમારે વિલાસ કી સામગ્રી કે મૂલ્યસ્વરુપ પ્રતિવર્ષ વિદેશ મેં જા રહે હૈ. આજ હમારે હી કારણ કૃષિ, વાણિજ્ય એવં ગોવંશ કા ધીરે ધીરે હાસ હો રહા હૈ. જહાં હમ વૈજ્ઞાનિક શિક્ષા પ્રાપ્ત કર કે ઈન સબકી ઉન્નતિ કર દેશ કે ગૌરવાન્વિત કરતે, વહાં હમ લિક, વકાલત ઔર બૅરિસ્ટરી કે લિયે દેશ-વિદેશ મેં ધકકે ના કર ભારતભૂમિ કો અપમાનિત કર રહે હૈં. હાય ! હાય ! ! રામ ઔર કૃષ્ણ કી સંતાન તથા દેશ કે ધન કહલાનેવાલે નવયુવકે કી સી અધોગતિ હૈ ! ભવિષ્યત ભારત કે ઉત્તરાધિકારિ કા કંસા ભયાનક પતન હૈ ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #281 -------------------------------------------------------------------------- ________________ વર્તમાન યુગ ઔર ભારત કે નવયુવક ૨૬૫ ઈસ અધઃપતન કા કારણ ભી સ્પષ્ટ હૈ. હમારે પૂર્વ કા આદર્શ ઉચ્ચ થા. તે હમારી તરહ સંસાર સે ઉદાસીન હો કેવળ પરલોક હી કે લિયે મતવાલે નહીં બને છે. હમારી હી તરહ ૧ શુક તથા નપુંસક અહિંસા કા ઢોંગ કરના નહીં જાનતે થે. ઉનકો અકર્મણ્યતા નહીં ભાતી વોલ કે અલાવે કાતિ ઔર યશ, માન ઔર સંમાન કે ભી ઇછુક છે. જીવન કે ચાર ભાગે કે અનુસાર બેટે હએ કર્મો કે કરને હી મેં અપના ગૌરવ જાનતે થે. સારાંશ યહ, કિ ૧ કર્મવીર થે, હમારી તરહ વાક્ય–વીર નહીં ! કિંતુ જમાને કે ઢગ કઈ અસા બિગડા, કિ હમ દિન દિન ગિરતે હી ચલે ગયે ઔર આજ સ્વાર્થ કે અંધકારમય ગાર સે સિર્ફ બાતેં કી બહાદૂરી બધારા કરતે હૈં. હમ કુછ એસે કાયર, આલસી ઔર વિલાસી હો ગયે હૈ, કિ બિના ઉદ્યોગ કે હી સંસારરૂપી સમરક્ષેત્ર મે સફળતા પ્રાપ્ત કરના ચાહતે હૈ, ઔર જબ હમેં બારંબાર હાર ખાની પડતી હૈ,તબ હમ ઉદાસીન હો કર ત્યાગ ઔર વૈરાગ્ય કા ઢગ કરને લગ જાતે હૈં. ૫ર સફલતા તો કાયરોં ઔર હાથ-પરહાથ ધરકર કનેવાલા કી નહીં, વહ તો વીર ઔર કમિઠે કી સંપત્તિ હૈ. હમારી દુર્દશા કા અંત ઇતને મેં હી નહીં હૈ. આજ હમારે હી કાયર ઔર કર્તવ્યવિમુખ હોને કે કારણ જાતિ ઔર ધર્મ કે ઠેકેદાર સમાજ કે અંદર મનમાન અત્યાચાર કર રહે હૈ. અબોધ બાલિકાઓ કા બૂઢાં સે ગઠ–બંધન કર નિત્યપ્રતિ બલિદાન કિયા જા રહા હૈ, જિસકે ફલસ્વરૂપ દેશ મેં અસંખ્ય વિધવાયે વૈધવ્ય કે દારુણ દુ:ખ કે ભોગ રહી હૈ. ઔર હમ ? હમ સબ દેખતે—સુનતે હુએ ભી ચુપી સાંસે બઠે હૈ ઔર અપની ઈસ અધોગતિ કો પ્રારબ્ધ કા દોષ ઔર ઈશ્વર કી મ બતાકર અપની અંતરાત્મા કે શાંત કર લેતે હૈ. કિંતુ ધ્યાન રહે, ભગવાન કી મઈ “બરાબર અપને કર્તવ્ય કા પાલન કરતે રહો” કે અતિરિક્ત ઔર કુછ નહીં હૈ; કારણ કિ વે ખુદ આલસ્ય ઔર અકર્મણ્યતા કી જીંદગી કે ભારી અપમાન સમઝ કર્તવ્યપાલન કે આદર્શ કે છેડ ગયે હૈ, ઉસીકે સામને રખકર ચલને મેં હમારા કલ્યાણ હૈ. “ત્તિ ૪ પત” વાલા સંદેશ સિફ અને હી લિયે નહી, ભારત કે નવયુવકમાત્ર કે લિયે ઉન્હોંને દિયા થા. ઇસકે અલાવે પ્રત્યેક મનુષ્ય પર જન્મ સે હી જાતિ, સમાજ ઔર દેશ કે ઋણ કી ગઠરી લદી રહતી હૈ. ઉસકે ઇન સબ કે પ્રતિ કુછ કર્તવ્ય હોતે હ, જિનકે પાલન કરને મેં હી ઉદ્ધાર હૈ. અપને ઋણ કે પરિશોધ હી મેં લોક ઔર પરલોક દો બનતે હૈ. અસ્તુ. અબ ચુપ્પી સાધે રહને સે કામ નહીં ચલેગા! વિલાસિતા ઔર અકર્મણ્યતા કે ઠુકરા કર ભારત કે નવયુવકે કે કાર્યક્ષેત્ર મેં ઉતર ૫ડના ચાહિયે. અભી તક સમય હૈ. ઈસ વક્ત ભી હમ અપના સંગઠન કર ભારત કી વિલુપ્ત ગૌરવ-ગરિમાં કે પુનઃ સ્થાપિત કર સકતે હૈં. યદિ હમ પૂર્ણ શ્રદ્ધા ઔર આત્મવિશ્વાસ સે કાર્ય શુરૂ કર દે, તો અબ ભી સમાજ સે કુસંસ્કાર કી જડ કે બાદ કર ફેંક સકતે હૈ ઔર જાતીય તથા સાંપ્રદાયિક સંઘ કા અંત કર દેશ મેં ફિર રાષ્ટ્રીયતા કી લહર બહાર દે સકતે હૈ ! આજ ભારત ભી સબ એર સે નિરાશ હો કર અપને નવયુવક હી કી ઓર આશાપૂર્ણ નેત્ર સે દેખ રહા હૈ, ઈહી પર દેશ ઔર સમાજ કી સમસ્ત આશાયે ઝૂલ રહી હૈ, યે હી ભાવી ભારત કે ભાગ્ય-વિધાતા તથા ઉત્તરાધિકારી હૈ. અતએ ભારત કે નવયુવકો ! બહુત સે ચૂકે. અબ ઉઠે ઔર વર્તમાન સમય મેં ઉલઝનાં કે સુલઝાને કા રાસ્તા નિકાલ કર કાર્ય આરંભ કર દે; કારણ કિ યદિ ફિર ચૂકે, તે ભવિષ્ય કે ઇતિહાસ મેં તુમ્હારા નામ કાલે અક્ષર મેં લિખા જાયેગા, જિસે પઢકર ભારત કી ભાવી સંતાન તુમ્હારે નામ સે ભી ધૃણા કરેગી. ભગવાન કે યે વાક્ય યાદ રહે-- अर्काति चापि भूतानि कथयिष्यन्ति तेऽव्ययाम्। संभावितस्य चाकीर्तिमरणादतिरिच्यते ॥३४॥ (ગીતા અધ્યાય ૨) (“હિંદૂપંચ”ના એક અંકમાં લેખક-શ્રી. ચમરીલાલજી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #282 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૧૮–અમીર અમાનુલ્લામાં અફગાનિસ્તાન કે લિચે કયા કરતે હૈ? બાદશાહ કા સ્વભાવ લંડન કે “ડેલી મેલ” પત્ર મેં ખ્યાતનામ લેચરર સર પર્સિયલ ફિલિપ ને અફગાનિસ્તાન છેબાદશાહ અમીર અમાનુલ્લામાં કા સંક્ષિપ્ત જીવન-ચરિત્ર લિખા હૈ, જિસસે ઉન્હેં બીસવી શતા-. બ્દી કે “હાન રશીદ બતાયા છે. લેખક કા યહ ભી કહના હૈ કિ અમીર ઇટાલી કે મુસોલિની સે ભી કઈ બાતોં મિલતે જુલતે હૈ, કોંકિ દેને હી સામર્થ્ય–દેવતા કે ઉપાસક હૈ, યદ્યપિ દોને કી જાતિ, ધર્મ ઔર મનોવૃત્તિ મેં આકાશ-પાતાલ કા સા અંતર છે. કાબૂલ કે બાજારે મેં લોગ કાનાફસી કરતે હુએ કહતે હૈં કિ બાદશાહ અમાનુલ્લા અલ્લાહ કી ઉસ વિજલી કી તરહ હૈ, જિસકે બારે મેં કોઈ નહીં જાનતા કિ કબ ઔર કહાં ટ્રગી. સાથ હી હે સબ સમય જગૃત રહને કી ભી આવશ્યકતા સમઝતે હૈ, કોંકિ કૌન જાનતા હૈ કિ દરવાજે પર ચિથડે પહને હુએ જે આદમી આતા હૈ વહ સ્વયં બાદશાહ હી નહીં હૈ. બાદશાહ અમાનુલ્લાહ સચમુચી હી વેષ બદલ કર પ્રજા કા હાલ જાંચ કરતે હૈ, યહ બાત દરબાર કે સકર્યુલર સે નહીં જાની જા સકતી ઔર ન કોઈ દરબારી હી બતાને કા સાહસ કર સકતા હૈ. લેકિન ઐસા હો સકતા. હૈ, કયાંકિ અવસ્થા કા જ્ઞાન પ્રાપ્ત કરને એવં રાષ્ટ્ર કી ઉન્નતિ કે લિયે બાદશાહ સબ પ્રકાર સે ઉદ્યોગશીલ રહતે હૈ. મુસોલિની કી ભાંતિ હી અમીર અમાનુલખાં ભી પરિશ્રમ કરતે નહીં થકતે ઔર અફસરે કી ઘુસખોરી સે ધૃણા કરતે હૈ, ઔર અપને દેશ કી ઔદ્યોગિક, વ્યાપારિક એવં કૃષિ કી ઉન્નતિ કે લિયે અત્યંત ઉદ્યોગશીલ રહતે હૈ જિસ તરહ મુસલિની ચાહતા હૈ કિ પ્રત્યેક વ્યક્તિ અને હિસે કા કામ કરે. વૈસી હી અમીર કી ભી અભિલાષા રહતી હૈ, ઔર દઢતાપૂર્વક ઈસ બતપર દષ્ટિ રખતે હૈં કિ વહ અપના કામ કરતા હૈ કિ નહીં. અપરાધિયાં કે: તુરંત દંડ એવં સુકૃતિ કે પુરસ્કાર દેને મેં દોનોં હી એકસમાન શીધ્રતા દિખાનેવાલે હૈ. અમીર હ ય થપિ પૂર્વ કે બાદશાહ ઔર ઉનમેં બાદશાહ કી વિશેષતાયે ભી વિદ્યમાન હૈ: કિંતુ પશ્ચિમ કે કઈ ગુણે મેં ભી વે પૂરે હૈ, જે ઉનકે દેશવાસિયોં કે અચંભે મેં ડાલનેવાલી બાત હૈ. અમીર કી ચોગ્યતા અમીર અમાનુલ્લા હી કાબૂલ કે એકમાત્ર પત્ર કા સંપાદન કરતે હૈં ઔર પોશાક કે બારે મેં તે અપને દેશવાસિયોં કે તે હી આદર્શ બને હુએ હૈવિદેશી યાત્રિ કે સુભીને કે લિયે ઉહને એક હોટેલ ખેલ રખા હૈ ઔર ઉદ્યોગધાં એવું વ્યાપાર કે મામલે મેં ઇતના જ્ઞાન રખતે હૈં કિ કિસી ભી વિશેષજ્ઞ સે ઈનકી વૃદ્ધિ કે સંબંધ મેં પૂરી જાનકારી સે બાતચીત કસ સકતે હૈ. તે એક ઓર તો બેતાર કે તારઘર કે સંરક્ષક હૈ ઔર દૂસરી ઓર અપને દરબાર મેં વિનોદી રખતે હૈ જે હસી-મજાક સે ઉનકા દિલ બહલાતા . અમીર ઢાઈ ઢાઈ ઘટે તક એક સ્વર સે વ્યાખ્યાન દેતે રહતે હૈ. સડકે કી તામીર કી કુલ બાતેં વે જાનતે હૈ, યદ્યપિ કુછ દિન પહલે તક ઉોને રેલગાડી કભી નહીં દેખી થી. પશ્ચિમી સભ્યતા ઔર રહન સહન કે બારે મેં ઉનકા જ્ઞાન અસાધારણ હૈ, કિન્તુ યહ પ્રાપ્ત હુઆ હૈ કેવલ ચિત્રો ઔર પશ્ચિમી સે વાર્તાલાપ કરને હી કે દ્વારા. નગર, બસાને, શિક્ષા ઔર બગીચે લગવાને કે વિષય મેં અમીર કે ઐસે પકકે બિચાર હૈ જૈસે યુરોપ મેં જીવન બીતાયે હુએ કિસી વિશેષજ્ઞ કે હો સકતે હૈ. અમીર કી ઇહીં અસાધારણ યોગ્યતાએ કે કારણુ બાજાર કે લોગ જહાં ઉનમેં ભક્તિ રખતે હૈ, વહાં ઉનસે ડરતે ભી બહુત હૈ. સરકારી કર્મચારી તો ઉનસે બેતરહ કરતે રહતે હૈં. ઉનકા જ્ઞાન ઇતના અધિક હૈ જિતના. કિસી દૂસરે બાદશાહ કા શાયદ હી હો. આ બજેટ કી તૈયારી બજેટ તૈયાર કરને મેં જિતની દેર પુરાની ઢંગ સે કામ કરને મેં હૈતી થી, વહ અમીર કે. અસહ્ય હો ગયી; ઔર ઉન્હોંને એક સીધા સા ઢંગ નિકાલા. વે જલાલાબાદ કે દૌરેપર થે. વહીં ઉન્હેં ને અપને કુલ મંત્રિ કે કાબૂલ સે બુલા ભેજા ઔર કામપર લગા દિયા. ફલ યહ હુઆ કિ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #283 -------------------------------------------------------------------------- ________________ anno અમીર અમાનુલ્લાખાં અફગાનિસ્તાન કે લિયે કયા કરતે હૈ? રકમ જહાં પહલે દો દો મહીને બજેટ તૈયાર કરને મેં લગ જાતે થે, વહાં અમીર કી નિગરાની મેં* એક હપ્ત સે કમ મેં હી વહે તૈયાર કર લિયા ગયા. મંત્રિય ને બાદશાહ કે ધન્યવાદ દિયા, જિસકે ઉત્તર મેં અમીરને કહા કિ નિકટ ભવિષ્ય મેં હી જિતના કુછ મેં કરના ચાહતા હું ઉસકી તુલના મેં યહ કુછ ભી નહીં હૈ. પિછલે બજેટ મેં ખર્ચ સે આમદની જ્યાદા રહી, ઇસસે બાદશાહને પ્રત્યેક મંત્રી કો ઔર અધિક વૃદ્ધિ કે લિયે ઇનામ દિયે. દેખભાલ અમીર અમાનુલ્લાખાં કે બારે મેં યહ બાત ખૂબ મશદર હૈ કિ વે સારી અવસ્થા અપની , આંખોં સે દેખને કે ઈરછક રહતે હૈ. ઇસ લિયે જબ વે દૌરેપર નિકલતે હૈ, તબ હકિમ લોગ: ડરતે-કાંપતે રહતે હૈ. બડે સે લે કર છોટે સે છે. સરકારી કર્મચારી તુરંત હી અપને કામ વ્યવસ્થિત કરને મેં લગ જાતે હૈં. ગર્મ ઔર જાડે કી કુછ પરવાહ ન કર અમીર અપને દૂર કે પ્રદેશ કેકેને કેને તક પહુંચ ચૂકે હું, જહાં સડકે કે અભાવ કે કારણ જાના અત્યંત કષ્ટપ્રદ હોતા હૈ.. જે અપરાધી અપને કિપર પશ્ચાત્તાપ કરતે હૈં ઉન્હેં ક્ષમા દેને, ફૌજી કાનુન ઉઠાને, ઇમાનદાર. કરદાતાઓ કો કર ચુકાને કે લિયે અધિક સમય દેને મેં ઔર લોગે કી શિકાયતે સુનને કે લિયે. પ્રતિદિન અપના સમય ને મેં બાદશાહ અમાનુલ્લાહને બડા નામ કમી લિયા હૈ. સરકારી ગેઝેટ મેં સરકારી નૌકર કી વેતન- વૃદ્ધિ ઔર જર્માને કી હિારિૌં નિકલા કરતી હે. અફસર, એક હી જગહ૫ર બહુત કાલ તક નહીં રહેને પાતે. - અમીર કે ભાષણ અમીર જબ દૌરેપર હોતે હૈ તબ જે વ્યાખ્યાન દિયા કરતે હૈં ઉનમેં લોગોં કે આમત્યાગ કરને, દેશ કે લિયે કાર્ય કરને, ઈરલામ મેં ભક્તિ અને ઔર સબસે અધિક શિક્ષા કી આવશ્યકતા બતાતે હૈં. અપને રાજ્યભર મેં સ્કૂલ ની સ્થાપના કર રહે હૈ. હાલ કે પી ગેઝેટ મેં ઔર ૨૭* પ્રાઈમરી સ્કૂલ, કઈ કૃષિવિદ્યાલય ઔર તાર સિખાને કે સ્કૂલ એવં લડકિયાં પઢાને કે લિયે તીન , પ્રાઈમરી સ્કૂલ ખોલે જાને કા સમાચાર પ્રકાશિત હુઆ હૈ. અવશ્ય હી પુરાને વિચાર કે લોગે ને. સ્ત્રીશિક્ષા કા ઘોર વિરેાધ કિયા હૈ, જિસસે અમીર કી લોકપ્રિયતા મેં બાધા પહુંચ સકતી હૈ. સ્વદેશી સે પ્રેમ અફગાનિસ્તાન મેં જે ભી કારોબાર ઉન્નતિ કર સકતે હૈ અમીર કા ધ્યાન ઉનકે ચલાને ક. ઓર રહતા હૈ. ધનિક સે કહા ગયા હૈ કિ કાગજ કી મીલેં સ્થાપિત કરને મેં વે સરકાર કે: સહયોગ દે. શહડૂત કી છાલ કાગજ બનાને કે કામ મેં લાયી ઔર બહુતાયત સે પાયી જા. સકતી હૈ. અફગાન સે અમીર જોર દે કર કહતે હૈં કિ કિંમતી વિદેશી પિશાક કી જગહ અફ-- ગાનિસ્તાન કે બને એ કપડાં હી કે કામ મેં લા. સભી તરહ કે રોબો કે લિયે યંત્રો કી: જરૂરત હૈ. સૂતી ઔર ઉની કપડે ખુનને કે લિયે હેરાત મેં જર્મન મશીન સ્થાપિત ભી હૈ. ચૂકી હૈ, જે બિજલી સે ચલતી હૈ. કાબૂલ કી ટંકશાલ મેં બિજલી કા ઔર સેના કે ડાકટરીઃ વિભાગે મેં એકસ રે યંત્ર કા પ્રબંધ હો ગયા હૈ. બાદશાહ કા પત્ર અફગાનાં સે જોર દે કર કહતા હૈ કિ પુરાની પઘડી ઔર ઝોલોલ પિશાક આડ અસી પોશાક પહને જિસસે બદન મેં રહે ઓર જે દેખને મેં ભી ભલી દિખે. - અંગ્રેજ સલાહુકાર કા અભાવ કાબૂલ મેં વિદ્વાન કે કિતને હી સલાહકાર ઔર વિશેષજ્ઞ રખે ગયે હૈ, કિંતુ ઉનમેં અંગ્રેજ એક ભી નહીં હૈ. અફગાનિસ્તાન કી ઉન્નતિ મેં ભી બ્રિટિશ વ્યાપાર કો કે પ્રમુખસ્થાન નહીં પ્રાપ્ત હૈ. યહ બાદશાહ કે મંત્રિય કે અંગ્રેજ-વિરોધી ભાવ કા પરિચાયક હૈ. અમીર કી. સેના કે શિક્ષા દેનેવાલે તુક ઔર બોલશેવિક રૂસ મેં શિક્ષા પ્રાપ્ત કિયે હુએ અફગાન હે. મુકી મુહમેં ઇંચ ઔર જર્મન શિક્ષક એવં ઈજીનિયર ભરે હુએ હૈ. અમીર ને પુલિસ કે: ઇંગ સીખને કે લિયે કુછ અકગાનાં કે લંડન ભેજા હૈ, જો કુછ હી હતે પહલે ખૈબરઘાટ કી રાહ રવાના હુએ હૈં. યોગ્ય અફસરોં કે ઇનામ દેને મેં ભી બાદશાહ પ્રથમ દરજે કે ઉદાર હૈ. ( “વિશ્વામિત્ર” ના એક અંકમાંથી ), Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #284 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૧૯–કહીં ગચી વહ હિંદુઆની? કહે કૌન હૈ, કે સંયે હો, કહાં તુહે અબ હૈ જાના ? ધારે હે કાયર લેગે સા કર તુમ એસા બાના ? ક્યા કહતે હો હિંદ મેં હેં'–ગિરી અરે કે હૈ બાની ? બેલે–બલે કુછ તે બેલે ! કહૈ ગયી વહ હિંદુઆની ? જિસ ગીતા કે શ્રવણમાત્ર સે દૂર હુઈ જગ કી માયા, અસ્ર–અસ્ત્ર સબ લે કર અજુન લડને કે રણ મેં ધાયા; આજ ઉસકે સુનકર તુમને રહને કી બન મેં ઠાની, હિંદૂ હૈ તુમ ઔર તુમ્હારી કયા હૈ યહી હિંદુઆની ? હિંદુ હો તુમ હી જિન્હેં હૈ ભેદ–ભાવ હી દિખલાતા ? છુઆછૂત કે ભૂત દોડકર હરદમ જિનકે ડરવાડા, ધર્મ-કર્મ સબ શેષ બચા હૈ જિનકા અબ હુક્કા-પાની, ધન્ય-ધન્ય હે તુમ હિંદુ, હૈ ધન્ય તુમ્હારી હિંદુઆની. હિંદુ વહી જિન્હેં નિજ ભાષા ‘હિંદી કભી નહીં ભાતી ? રહન સહન સબ વેશ વિદેશી હી જિનકી અબ હૈ થાતી, જિનકી ગી કા આર્તનાદ સુન પથ્થર ભી હૈતા પાની, કૈસા હૈ યહ હિંદૂપન ઓ કૈસી હૈ યહ હિંદુઆની ? બાલ વૃદ્ધ બેમેલ–ખ્યાહકે ઉત્સવ રાત-દિવસ હોતે, વનિતાઓ કા હરણ હો રહા પુરુષ નિંદમેં હૈ સેતે, અન્ય જાતિ આંખેં દિખલાતી કરતી હૈ સબ મન–માની, ધન્ય તુમ્હારા હિંદૂપન હૈ ધન્ય તુમ્હારી હિંદુઆની ! ! કિસકે ફેરે મેં પડકર તુમ કાયર બનતે હે વીરે ! કર્મ—માર્ગ પકડો અકર્મ કી ટાગે કે ધરકર ચીરે; દિખલા દો જગ કે અબ ભી હૈ હમમેં વહ પૂર્વજ–પાની, આગે વિશ્વ ધાન સે દેખે હિંદકી અબ હિંદુઆની. ભૂલે ભેદ-ભાવ આપસ કા શૌર્ય-વીર્ય સાહસ ધારે, જાતિ સુધારે, પ્રેમ પ્રચારે, વીર બને, અરિ કે મારે; આઓ અધમ અછત ઉભારો બેલે વીરચિત બાની, હિંદૂ હૈ હમ ઔર હમારી વીરમયી હૈ હિંદુઆની. (“હિંદૂપંચ” ના કમલાકમાં લેખક:-શ્રીરામવચન દ્વિવેદી “અરવિંદ”) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #285 -------------------------------------------------------------------------- ________________ છાત્રાના ધર્મ ૧૨૦ છાત્રાના ધર્મ ૬૯ આજનું વિદ્યાર્થી જીવન જેવું હાવું જોઇએ તેવું નથી, એ અનુભવ દરેકના છે,ચારિત્ર્યની, સારી ટેવાની અને આદર્શોને સેવવાની જે દઢતા જોઇએ છે તે પૂરતા પ્રમાણમાં નથી મળતી. આખા. જીવનમાં એક જાતનું અસાધારણ પાચાપણું આવી ગયું છે. મુશ્કેલીઓ સામે ઝૂઝવાની શક્તિના વિચાર કારે મૂકીએ, પણુ જમાનાની જાગૃતિને અંગે જે સગવડા, તકેા અને અનુકૂળ પ્રસ ંગેા પ્રાપ્ત થાય છે. તેના લાભ લેવાની શક્તિ કે ઉત્સાહ પણ વિદ્યાથીએ પૂરતા પ્રમાણમાં નથી બતાવતા. એમ તેા. આજના વિદ્યાથી એમાં સમાજસેવા કરવાની ધગશ ચાખે ચેાખ્ખી દેખાય છે, જૂનાં ખધના ફેંકી દેવાની ઉત્કંઠા પણ દેખાય છે, ઉચ્ચ આદર્શો પાછળ ખુવાર થવું પડે તે તેમ કરવાની અભિલાષા પણ નથી હાતી એમ નથી. પરિસ્થિતિ સમજવાની શક્તિ આજના વિદ્યાર્થી એમાં વિશેષ પ્રમાણમાં દેખાય છે; છતાં કાંઈક અગમ્ય શિથિલતાને લીધે અથવા પર પરાથી વધેલા તમેગુણને લીધે કહેા, કાઈ પણ જાતના સંસ્કારે। દૃઢ કરવા તરફ એમનું મન વળતું નથી. જુવાનીના ઉત્સાહમાં અનેક જાતની કાર્યકુશળતા કેળવવાની અદમ્ય ચળ હાથપગને હાવી જોઇએ. બાળક જે કઈ જુએ તે પોતે કરવા બેસે એ પ્રાકૃતિક નિયમ છે. એ વૃત્તિ ઉચ્છ્વ ખળ ન થાય એટલા માટે મુરબ્બીએ એને અંકુશમાં રાખે, લગામ ખેંચે, એજ સ્વાભાવિક પરિસ્થિતિ ગણાય, એના બદલામાં જુવાને શિથિલ-નિરુત્સાહી રહે, જડતા દાખવે અને મુરખ્ખીએ એમને ઉઠે,. ઉઠા, કઇ કામ કરા' એવી હાકલ દેતા રહે, એ સ્થિતિને શું કહી શકાય? વીર્યવાન યુવાનેા લગામના અધિકારી હાય, ચાબુકના નહિ. છાત્રાલયના વાતાવરણમાંથી ખીક, લાલચ, હરિફાઈ, ઈનામા અને સજા જેમ અને તે” જલદી કાઢી નાખવાં જોઈએ. ત્યાં તેા ફક્ત જિજ્ઞાસા, સેવા અને સહકારનું જ વાતાવરણ હેાય. ધામિક કળા અને ઉચ્ચ રસિકતા માટે તહેવાર છેજ. દરેક જીવનસંસ્થાના વાતાવરણમાં પંચમહાયજ્ઞને સ્થાન હેવું જોઇએ. આ પાંચ યા માનવસસ્કૃતિના વિકાસના દ્યોતક છે. વિદ્યાર્થી પ્રથમ જલાશયદ્ધિ કરી એની પૂજા કરે. નદી, તળાવ, કૂવામાંથી કાદવ કાઢી આસપાસ બધું સાફ રાખે. આ પહેલા યજ્ઞ થયે!. બીજો મહાયજ્ઞ તે વૃક્ષ-વનસ્પતિની સેવા. ફળઝાડ, ફૂલઝાડ વગેરેનાં મૂળમાં જમીન પેાચી કરી, ખાતર નાખી, તેને પાણી પાવું. ત્રીજો યજ્ઞ જેમની સેવા પર આપણે હમેશ નિર છીએ એવાં ગ્રામ્ય પશુઓની સેવા. કૃતજ્ઞતાપૂર્વક ગાય, બળદ વગેરે પશુઓને ખવડાવીએ, તેમને ખરેરા કરી નવડાવીએ, ચાંચડ-મચ્છર સામે એમનું રક્ષણ કરીએ. વગેરે વસ્તુઓ પણ એક મહાયજ્ઞ છે. ચેાથેાયજ્ઞ તે હાથે કાંતી કપડાં વણી લેવાં તે. સુથારીને સમાવેશ પણ એમાંજ કરાય. તર્ક અને તક્ષ (ત્રાક અને ફરસી) એ આ યજ્ઞનાં સાધને છે. પાંચમે મહાયજ્ઞ તે સ્વાધ્યાય.. શુભ સંસ્કારા આપી, સસ્કૃતિને જાગૃત રાખનાર સમ્રથાનું વાચન અને મનન તે સ્વાધ્યાય. આ પંચમહાયજ્ઞ જ્યાં ચાલતા હાય, ત્યાં કેળવણી જરૂર તેજસ્વી થવાની. એવી કેળવણી દેશમાં દાખલ કરવાને છાત્રાલયા સાધનરૂપ થાઓ. ( છાત્રાલય સંમેલનના પ્રમુખસ્થાનેથી શ્રી. કાલેલકર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ શુભસંગ્રહ-ભગ ત્રીજો ૧૨૧–શ્રીએકનાથ મહારાજકા ટુંક પરિચય ઉસ સમય કી સમાજ-સ્થિતિ ઇસ્વી સન કી સોલહવી ઔર સત્રહવી શતાબ્દી મેં મહારાષ્ટ્ર મેં અનેક સાધુકવિ હો ગયે હૈં. છત્રપતિ શિવાજી મહારાજ કી સ્વરાજ્ય-સ્થાપના કે પહલે, ઔર ઉનકે સમય મેં ભી, ઇન સાધુઓ કે ધાર્મિક, સામાજિક ઔર રાજનૈતિક આંદોલને કા બહુત ભારી પ્રભાવ પડા થા. યહ કહને મેં કોઈ પ્રત્યવાય નહીં કિ છત્રપતિ મહારાજ કી સ્વરાજ્ય-સ્થાપના કા ક્ષેત્ર -અધિકાંશ મેં ઈન સાધુકવિ ને હી તૈયાર કિયા થા. ઇન સાધુઓ ને સંસ્કૃત ભાષા કે અહંમન્ય પંડિત કા વિરોધ સહતે હુએ ભી અપને ગ્રંથ સર્વસાધારણ જનતા કી બોલચાલ કી ભાષા-અર્થાત મરાઠી ભાષા મેં લિખે; ઔર મરાઠી ભાષા મેં હી, કથાકીર્તન કે દ્વારા, ધર્મોપદેશ કર કે સમાજ મેં કર્તવ્ય-જાગૃતિ ઉત્પન્ન કી. જે ધર્મજ્ઞાન, સંસ્કૃત–ભાષા મેં તેને કે “કારણ, કુછ પંડિત કી હી સંપત્તિ બન રહા થા, ઉસકા પ્રચાર ઈન સાધુઓ ને નીચ-ઉંચ, ગરીબ-અમીર, સાક્ષર-નિરક્ષર સબમેં બરાબર કર દિયા. સમાજ કી વિષમતા, જાતિષ મિટ ગયા; ઔર પ્રત્યેક મનુષ્ય અપને કે ઈશ્વર કા પુત્ર સમઝ કર, પરસ્પર પ્રેમ કા વ્યવહાર કરીને લગા, યહાં તક કિ મહાર, માંગ ઔર મુસલમાન ઇત્યાદિ જે જાતિય મહારાષ્ટ્ર મેં અસ્પૃશ્ય સમઝી જતી થી, ઉનમેં ભી ઉન બ્રાહ્મણ સાધુઓ ને ભગવદ્ભક્તિ કા પ્રચાર કિયા. લતઃ ઈન જાતિ મેં ભી કઈ સાધુ નિકલ આયે, કુછ મુસલમાન સાધુ ભી હિંદૂ-ધર્મ કે દ્વારા ઈશ્વરપ્રાપ્તિ કે સાધન મેં લગ ગયે. ઉન મહારાષ્ટ્ર સાધુઓં મેં એક ઔર ભી વિશેષતા થી; વહ યહ કિ વે લોગ ઘર છોડ કર વૈરાગી બનને કા ઉપદેશ નહીં દેતે થે, કિંતુ ઘર-ગૃહસ્થી મેં સદાચાર કે સાથ રહ કર ભગવિદુભજન કરને કા હી ઉનકા સમાજ સે વિશેષ આગ્રહ થા. તુકારામ ઔર એકનાથ કે સમાન બઢે-ચઢે પહુંચે હુએ સાધુ સ્વયં ગૃહસ્થધર્મ મેં હી રહકર જીવન્મુક્ત કી અવસ્થા તક પહુંચ -ચૂકે છે. ઈસકા પરિણામ યહ હુઆ કિ ગૃહસ્થાશ્રમ કા મહત્ત્વ ખૂબ બઢા ઔર લોગોં કો વિશ્વાસ હો ગયા કિ મોક્ષ પ્રાપ્ત કરને કે લિયે જંગલ જંગલ ભટકને કી આવશ્યકતા નહીં હૈ, કિંતુ નિવૃત્તરાંચ મૃદું તન-જિસને આસકિત છેડ દી હૈ, ઉસકે ઘર હી તપોવન હૈ” યહ સિદ્ધાંત લેગાં કે ધ્યાન મેં જમ ગયા. સ્ત્રી–જાતિ કે લિયે આત્મોન્નતિ કરને કા દ્વાર ખુલ ગયા. મુકતાબાઈ, જનાબાઈ ઇત્યાદિ અનેક સ્ત્રી-સાધકવિ ભી સમાજ-સંશાધન ઔર ધર્મપ્રચાર કા કાર્ય કરને કે લિયે આગે બઢી. વૈદિક કર્મકાંડી લેગે ને સ્ત્રિ ઔર શક કે બહિકકત સા કર રખા થા; ૫ર સં તે ને ભગવભકિત કા ભાવ ઉનમેં ભી કૈલા દિયા. સબમેં યહ ભાવના ફેલ ગઈ કિ ભગવાન એક હૈ ઔર સબ ભૂતે મેં વહી એક વ્યાપક હૈ. ઈસી ભાગવતધર્મ કા પ્રચાર સાઁ ને કિયા. ઇસસે અનેક પ્રકાર કે મત, પ ઔર સંપ્રદાય કા ભેદ બહુત કુછ મિટ ગયા. લોગોં સહિષ્ણુતા ઉત્પન્ન હૈ ગઈ. ધાર્મિક ઔર સાંપ્રદાયિક ઝગડેબખેડે ભી કમ હે ગયે. ઉપર્યુકત સંત કે આંદોલન કા એક પરિણામ યહ ભી હુઆ કિ પ્રાચીન ઢંગ કી કર્મઠતા ઔર જ્ઞાન–માર્ગ કી મિટ્યા બડબડ બંદ હો ગઈ. ભગવાન કા ભજન કીર્તન, નામસ્મરણ, સગ્રંથાવલોકન, સત્સંગતિ, શુદ્ધ ઓર પવિત્ર આચરણ, આત્મનિરીક્ષણ ઈત્યાદિ સાધન કે દ્વારા ભક્તિમાર્ગ કા પાલન કર કે પ્રત્યેક ઊંચ-નીચ મનુષ્ય મોક્ષ કા સાધન કરને લગા. ઉસ સમય કે મહારાષ્ટ્ર-સમાજ કે ધાર્મિક સ્થિત્યંતર કો જે વર્ણન ઉપર કિયા ગયા, ઉસમેં હમારે ચરિત્રનાયક' શ્રી એકનાથ મહારાજ કા બહુત કુછ ભાગ થા, યહ બાત પાઠકે કે આગે ઉનકે જીવન-ચરિત્ર સે પ્રકટ હો જાયેગી. જન્મ, બાલપન ઔર શિક્ષા શ્રીએકનાથ મહારાજ કા જન્મ બ્રાહ્મણકુલ મેં દક્ષિણ કે પ્રસિદ્ધ પેઠન નામક ગ્રામ મેં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #287 -------------------------------------------------------------------------- ________________ શ્રીએકનાથ મહારાજા ટુંક પરિચય ર૭ સન ૧૫૩૮ ઈ. મેં હુઆ. ઈનકે દાદા કા નામ ચક્રપાણિ, પિતા કા નામ સૂછ પંત ઓર માતા કા નામ રુકિમણીબાઈ થા. ઇનકા વંશ સદાચાર ઔર ભગવભક્તિ કે વિષય મેં પહલે હી સે પ્રસિદ્ધ થા. શ્રીએકનાથ કે માતા-પિતા કા દેહાંત ઉનકે બાલપને મેં હી હો ગયા. અતએ ઉનકે વૃદ્ધ દાદા ઔર દાદી પર હી ઉનકે પાલન-પોષણ કા ભાર આ પડા. એકનાથજી બાલપન મેં બહુત શાંત ઔર ગંભીર છે; અન્ય બાલકે કી તરહ ચંચલતા ઔર હઠ ઇનમેં નહી થીં. સહનશીલતા ઇનમેં ઇતની થી કિ સમવયસ્ક બાલકોં કે દ્વારા જબ કભી યે સતાયે જાતે તબ કભી ઇનકે કોધ નહીં આતા થા ઔર ન બદલા લેને કા હી કભી યે પ્રયત્ન કરતે થે. ઇન્ડી અલૌકિક ગુણો કે કારણ આબાલવૃદ્ધ નર-નારી સબ ઇનકે પ્યાર કરતે થે. સજજનતા ઓર ભાલાપન ઈનમેં ઇતના અધિક થા કિ ઇનકે દાદા ઔર દાદી સદા ઇનકે વિષય મેં ચિંતિત રહતે થે કિ કહી કાઈ કિસી તરહ ઉનકા હાનિ ન પહું ચાવે. સાધારણ લિખના-પઢના ઔર હિસાબ-કિતાબ કી શિક્ષા ઉનકે દાદા ચપાણિ ને ઘર મેં -દી. છ વર્ષ મેં ઇનકા યજ્ઞોપવીત-સંસ્કાર કિયા. ઇસકે બાદ વેદાધ્યયન કે લિયે ગુરુ કે પાસ રખ દિયા. એકનાથજી કી બુદ્ધિ ઔર સ્મરણશક્તિ બહુત તીવ્ર થી. કહતે હૈં કિ ઉનકે ગુરુ કે દસરી બાર પાઠ દેને કી નૌબત બહુત કમ આતી થી. કથા-કીર્તન સુનને ઔર ભજન-પૂજન કરીને મેં બચપન સે હી ઈનકા મન બહુત લગતા થા. જ્ઞાનેશ્વર, નામદેવ, ગારાકુહાર, સાવંતા માલી ઇત્યાદિ જે ભગવદ્ભક્ત સાધુ ઇનસે પૂર્વે હો ચૂકે થે, ઉનકી કથાયે સુનકર ચે તલ્લીન હો જાતે થે ઔર ઈનકી ઈચ્છા હતી થી કિ વૈસે હી હમ ભી બનેં. * મુમુક્ષા ઔર ગુરુ કી ખોજ હમ ઉપર કહ ચુકે હૈં કિ શ્રી એકનાથજી કે પુરાણકથા-શ્રવણ મેં બચપન હી સે બડા પ્રેમ થા. ઉનકા યહ નિત્યનિયમ થા કિ પુરાણ-શ્રવણ કરને કે બાદ ગાંવ કે બાહર એક શિવાલય મેં એકાંત મેં જ કર મનન ઔર પરમેશ્વર કા ચિંતન કિયા કરતે થે. જબ ઉનકી અવસ્થા કેવળ - આઠ વર્ષ કી હી થી, ઉનકે મન મેં યે વિચાર આયા કરતે થે કિ મનુષ્ય-જીવન કી સફલતા કિસ પ્રકાર હો. પાઠક કે આશ્ચર્ય હોગા કિ તને છેટે બાલક મેં ઐસા ધર્મ-પ્રેમ કહાં સે -આયા ? પર વહ સમય હી ઐસા થા. આજ-કલ કા–સા પશ્ચિમી સભ્યતા કા વિષેલા પ્રભાવ ઉસ સમય હમારે દેશ પર નહીં પડા થા; ઔર શ્રી એકનાથજી કે પૂર્વસંસ્કાર તથા ઉનકે પૂર્વ કી ઈશ્વર-ભક્તિ કા બાલપન મેં હી ઉનકે મન પર પ્રભાવ પડ ચુકા થા. ઇસકે સિવા ઉસ સમય -વર્તમાન કાલ કી ભાંતિ સ્કુલ-કોલેજો કી અનિષ્ટ શિક્ષા હમારે દેશ મેં નહીં થી. કથા-કીર્તન કે દ્વારા અહી આબાલવૃદ્ધ નરનારી, સમાજ કે સબ લોગ, ધાર્મિક ઔર નૈતિક શિક્ષા પ્રાપ્ત કર જેતે થે. ફલતઃ બાલક એકનાથ ““મનુષ્યજીવન કી સફલતા કિસમેં હૈ ?” ઇસ પ્રશ્ન કે સુલઝાને ચાર મેં ૫ડા. એક દિન, બકિ વે શિવાલય મેં વિચારનિમમ બે થે, અચાનક ઉનકે અંતઃકરણ મેં યહ ધ્વનિ ઉઠી કિ સદગુરુ કે બિના ઇસકા જ્ઞાન પ્રાપ્ત નહીં હો સકતા. સાથ હી ઉનકે યહ શ્વનિ ભી સુનાઈ દી કિ દેવગઢ પર જનાર્દન પંત નામક મહાપુરુષ રહતે હૈં. ઉનકે તુમ ગુરુ બનાઓ, તે તુમ્હારા મનોરથ પૂર્ણ હોગા.” - ઈસ આકાશવાણુ કા સમાચાર ઉોને કિસી સે નહીં બતલાયા ઔર મન હી મન અપને - ઘર ઔર પિઠન ગાંવ સે ચલ દેને કા વિચાર કરને લગે. બાલક એકનાથ યહ સોચતા થા કિ મેરે ચલે જાને સે મેરે દાદા ઔર દાદી કે ઇસ વૃદ્ધાવસ્થા મેં અત્યંત દુઃખ હોગા ઔર યહ સેચકર ઉસકા કોમલ હૃદય બહુત ખ્યાકુલ હોતા થા; પરંતુ મુમુક્ષા કી જાગૃતિ ઉસમેં ઇતની તીવ્ર હો ગઈ થી કિ વિવેક સે વહ અપને મન કો મેહ સે રોક લેતા થા ઔર અપની આત્મા કે ભાવી અભુદય કે ધ્યાન મેં લા કર હૃદય કે ધીરજ દેતા થા. પૂર્વસંસ્કાર ઉસકો અપને સદગુરુ કી એર ખીંચ રહે થે. અએવ એક દિન સુબહ ઉઠકર હી, અપને વૃદ્ધ દાદા-દાદી કે મેહ કે છેડ કર, વહ ઘર સે નિકલ પડા. હાં, ઘર ઔર ગાંવ છોડને કે પહલે ઉસને અપના ઉદ્દેશ એક પૌરાણિક બ્રાહ્મણ કે બતલા દિયા થા, જિસસે ઉસકે દાદા ઔર દાદી વિશેષ ચિંતાતુર ન હ; પરંતુ દૈવગતિ બડી વિચિત્ર હોતી હૈ, વહ પૌરાણિક પંડિત ભી બોલક એકનાથ કે ચલે જાને કે સાથ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #288 -------------------------------------------------------------------------- ________________ ર૭૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો હી સાથ કહીં બાહર ચલા ગયા, જિસસે એકનાથ કે વૃદ્ધ દાદા ચક્રપાણિછ ઔર ઉનકી સ્ત્રી અપને પ્રિય પૌત્ર કે અચાનક ચલે જાને પર અત્યંત ચિંતાતુર ઔર દુ:ખી હુએ. ઉન વૃદ્ધ-વૃદ્ધાઓ કે લિયે “ અધે કી લકડી” ભી જબ ઇસ પ્રકાર ગાયબ હે ગઈ, તબ ઉનકે દુ:ખ કી કથા. કયા કહી જાયેં ! ઈધર બાલક એકનાથ મંજિલ-દર-મજિજલ ચલતે હુએ દેવગઢ (દૌલતાબાદ) આ પહુંચા.. માગ ચલને કે ઉસ સમય આજ-કલ કે સે સુલભ સાધન નહીં થે. ઐસી દશા મેં પૈઠન સે. દેવગઢ પાંચને મેં ઉસ આઠ વર્ષ કે બાલક કે કસી સી કઠિનાઈમાં પડી હોગી, ઇસકી કલ્પના પાઠક સ્વયં કર સકતે હૈ; પરંતુ સદગુદર્શન કી ઉત્કટ અભિલાષા કે સામને એકનાથ ને ઉન કઠિનાઈ કે કુછ ભી નહીં સમઝા.. ગુરુ કા પરિચય ઔર દર્શન એકનાથ કે ગુરુ શ્રી જનાર્દન પંત એક કર્મનિષ્ઠ ગૃહસ્થ સાધુ થે. ચાલીસ–ગાંવ નામક ગ્રામ મેં એક પવિત્ર બ્રાહ્મણ-કુલ મેં ઇનકો જન્મ હુઆ થા. પહલે તે યે અપને ગાંવ મેં “દેશપાંડે” કે છોટે પદ પર રાજ્ય કા કામ કરતે થે; પરંતુ અપની વિદ્વત્તા, સદાચાર ઔર શુરવીરતા કે બલ પર અબ યે દૌલતાબાદ (દેવગઢ) કે બાદશાહે કે દિવાન બન ગયે થે. જૈસે થે રાજનીતિ-ધુરંધર થે, વૈસે હી સંગ્રામ-શૂર બી થે; ઔર થે વૈસે હી કટ્ટર ધર્માત્મા સાધુ ! મુસલમાન બાદશાહત કી દિવાનગીરી કરતે હુએ ભી યહ મહાત્મા અને ધર્મકર્મો મેં કભી તિલભર ભી ત્રુટિ નહીં હોને દેતા થા. યહ શાંકર મત કા પૂર્ણ અનુયાયી ઔર ગાણગાપુર કે પ્રસિદ્ધ નૃસિંહ સરસ્વતી કા પટ્ટશિષ્ય થા. ઈસને અપને તપેબલ સે ન સિફ હિંદુઓ કે હી, બદ્રિક હિંદૂ-ધર્મ-દ્વેષી યવને કે ભી ચકિત કિયા થા. ઈનકે શ્રી ગુરુ દત્તાત્રેય કા ઈષ્ટ થા ઔર બૃહસ્પતિવાર કે યે ગુરુ કી પૂજા, ધ્યાન ઔર ઉપાસના વિશેષરૂપ સે કિયા કરતે થે. ઇસ કારણ બાદશાહી દરબાર કી છુટ્ટી કા દિન ભી ગુરુવાર હી કર દિયા ગયા થા. અસ્તુ. બાલક એકનાથ દેવગઢ પર પહુંચકર એકદમ ઉસી દિવાનખાને મેં પહુંચા, જહાં બઠે હુએ જનાર્દન પંત કુછ રાજકીય કાગજ-પત્ર દેખ રહે છે. એકનાથ ને દેખા કિ જનાર્દન સ્વામી કામ મેં લગે હૈ. ઇસ લિયે ક્ષણભર ચુપકે એક કેને મેં ખડે રહે. ઇતને મેં જ્યાંહી જનાર્દન પંત ને ઉપર કે સિર કિયા, ઉનકે આઠ વર્ષ કા એક સુંદર સૌમ્ય બાલક ખડા હુઆ દિખાઈ દિયા. મહાકવિ કાલિદાસ ને “શાકુંતલ” મેં કહા હૈ કિ કિસી રમણીય વસ્તુ કે દેખકર ઔર મનહર શબ્દ કે સુનકર જબ સ્વાભાવિક રૂપ સે ચિત્ત કૌતૂહલવશ હોતા હૈ, તબ સમઝના. ચાહીએ કિ ઈસ વસ્તુ સે પૂર્વ—જન્મ કે અવશ્ય હી કુછ ન કુછ સંબંધ હૈ. જનાર્દન પંત ને સમઝ લિયા કિ યહ બાલક કેઈ સાધારણ બાલક નહીં હૈ. ઉસકે દેખકર ઉનકે હૃદય મેં પ્રેમ ઔર આનંદ કા સંચાર હુઆ. ઉન્હોંને બાલક કે પાસ મુલાકર બેઠાયા ઔર સમાચાર પૂછા.. એકનાથ કે ભી ગુરુ કા દર્શન કર કે બહુત સંતેષ ઔર આનંદ હુઆ. ઉસને ગુરુ સે અપને આને. કા ઉદ્દેશ બતલાયા. જનાર્દન પંત ને કહા “સમય આને ૫૨ ગુરુ-મંત્ર દિયા જાયેગા.” ગુર-સેવા યોગ્ય ગુરુ સે યોગ્ય શિષ્ય કી ભેટ હો ગઈ. જનાર્દન પંત ને એકનાથ કે કિલે પર અપને પાસ હી રખ લિયા. આજ્ઞા-પાલન, નમ્રતા, કષ્ટસહિતા ઇત્યાદિ સદ્દગુણે સે એકનાથ બહુત જહદ અપને ગુરુ કે પૂર્ણ કૃપાપાત્ર બન ગયે, ચાહે જિતના કષ્ટ સહના પડે; પર ગુરુ કી આજ્ઞા વે કભી ન ટાલતે થે; ઔર ઉનકી સેવા મેં તિલ–માત્ર ભી અંતર ન પડને દેતે થે. જનાર્દનસ્વામી, અપને શિષ્ય કી પરીક્ષા લેને કે લિયે સમય સમય પર બડે બડે કઠોર ઔર સાહસપૂર્ણ કાર્ય કરને કી આજ્ઞા દેતે થે. ભયંકર ઔર ઘોર જંગલ મેં દુર્ગમ પર્વત પર જ કર તપસ્યા કરને કે સાધન બતલાતે થે, ઔર એકનાથ બરાબર ઉનકી સબ આજ્ઞાઓ કા યથાતથ્ય પાલન કરતે થે.. વે નિત્ય અને ગુરુ કે પાસ બૈઠકર અધ્યાત્મજ્ઞાન પર ચર્ચા કરતે થે ઔર જનાર્દન પંત ભી ઉનકે જ્ઞાનેશ્વર ઇત્યાદિ સાધુઓ કે અમૃતાનુભવ, જ્ઞાનેશ્વરી ગીતા ઈત્યાદિ ગ્રંથોં કા રહસ્ય સમઝાતે રહતે થે. શિષ્ય કી સબ શંકાઓં કા વે પૂણું સમાધાન કરતે થે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #289 -------------------------------------------------------------------------- ________________ ૨૯૩ શ્રી એકનાથ મહારાજકા ટ્રેક પરિચય જનાર્દન સ્વામી કે સત્સંગ સે એકનાથ જિસ પ્રકાર અધ્યાત્મજ્ઞાન મેં પ્રવીણ હૈ। ગયે, ઉસી પ્રકાર સગ્રામકૌશલ મે ભી વે ખૂબ નિપુણ હૈ। ગયે થે, જનાર્દન પત સ્વયં એક બડે ભારી યાદ્દા થે, અતઐવ અપને ઈસ શિષ્ય કા ભી ઉન્હાંને રણ-કૌશલ ક પૂરી પૂરી શિક્ષા દી થી. શ્રીએકનાજી કે ચરિત્ર મે' શ્રીમહીપતિ સ્વામી અપને “ ભક્તલીલામૃત ” નામક મરાઠી-પદ્યાત્મક ગ્રંથ મેં લિખતે હૈં કિ એક ખાર દેવગઢ પર અચાનક કિસી શત્રુ ને ચઢાઇ કર દી. બાદશાહ ને અપને શૂરવીર યાહ્ના દિવાન જનાર્દન પંત કે પાસ આજ્ઞા ભેજી િ “ શીઘ્ર હી શત્રુ કૈા નિવારણ કરને કે લિયે ધાવા કરે.. ” ખાદશાહ કા યહુ હુકમ જિસ સમય જનાર્દન પર્યંત કે પાસ આયા, જનાર્દન પર્યંત ઉસ સમય સમાધિ લગાયે ધ્યાનમગ્ન ડે થે ઔર એકનાથ ઉનકે પાસ સેવા મેં ખડ઼ે થે. બાદશાહ કા હુકમ દેખતે હી એકનાથ ડે વિચાર મેં પડે. રાજાના વિદિત કરતે હૈં તે! ગુરુ કી સમાધિ ભગ હાતી હૈ; ઔર નહીં વિદિત કરતે તેા રાજા કી આજ્ઞા કા ભંગ હેાતા હૈ ઔર ચઢાઇ મેં વિલ`બ હે જાને સે ન જાને ક્યા અન હૈ। ! એકનાથ ક્ષણભર વિચાર કરતે હૈં કિ ઇતને મેં શત્રુએ કી તાપાં કી ભયંકર આવાજ સુનાઈ દી ઔર સાકાશ ચારેાં એર ધૂમ્રાચ્છાદિત દિખાઇ દેતે લગા. એકનાથ ને દેખા કિ અબ વિચાર કરને કા સમય નહીં હૈ, તુરંત હી ઉન્હાંને નાન પત છ યુદ્ધ કી પેાશાક ચઢાઇ ઔર “ જનાર્દન સ્વામી કી જય ” કહેકર દરવાજે કે માહર નિકલે. ફૌજ તૈયાર ખડી થી. ઉસકેા ધાવા કરને કા ઇશારા કરકે વે સ્વયં ભી શત્રુઓ કે માર્ચ સે જા ભિડે. ઉસ સમય એકનાથ કા યુદ્ધ-કૌશલ દેખકર દોનેાં દલ કે વીર આશ્ચર્યચકિત હા ગયે. મહીપતિ સ્વામી ત્રિખતે હૈં કિ એકનાથ ઉસ સમય યુદ્ધ કરતે હુએ અપને ગુરુ કી હી ભાંતિ શાભિત હા રહે થે. કાઇ નહી' કહ સકતા થા કિ યે જનાર્દન પર્યંત નહી હૈ. થેાડી હી દેર મે" ઉન્હાંને શત્રુસેના કા માર ભગાયા ઔર વિજયી હૈ। કર્ સંગ્રામ-ભૂમિ સે સીધે ગુરુ-દર્શન કે લિયે ઉનકે પાસ આયે ઔર ગુરુ ! સાષ્ટાંગ નમસ્કાર કર કે હાથ જોડકર નમ્રતાપૂર્વક ઉનકે સામને ખડે હૈ। ગયે. ગુરુ ને આશીર્વાદ દે કર ઉનકી અલૌકિક રતા, સમય-સૂચકતા, સ્વામિભક્તિ ઔર ધૈય પર પ્રસન્નતા પ્રકટ કી. બાદશાહ કે જખ યહ સમાચાર માલૂમ હુઆ તબ ઉસને ભી એકનાથ કી બડી પ્રશંસા કી, મત્રોપદેશ કા પ્રસગ લગભગ બારહ વર્ષ તક એકનાથ ઇસી પ્રકાર ગુરુસેવા કા કહેર વ્રત પાલન કરતે રહે. જનાર્દન સ્વામી ને ભી શિષ્ય કે પૂણ્ યાગ્ય સમઝ કર મન્ત્રાપદેશ કરને કા નિશ્ચય કિયા. યહાં પર યહુ ખતલા દેના આવશ્યક હૈ કિ એકનાથજી જનાર્દન પંત કે સત્સંગ સે જિસ પ્રકાર બ્રહ્મજ્ઞાન ઔર યુદ્ધકલા મેં પ્રવીણ હા ગયે થે, ઉસી પ્રકાર વ્યવહાર-જ્ઞાન ઔર લિખને-પઢને મે ભી ખૂબ દક્ષ હા ગયે થે. જનાર્દન સ્વામી અપને દફતર કે મહત્ત્વપૂર્ણ કાર્યો... મેં ભી ઉનસે સહાયતા લિયા કરતે થે. એક દિન શામ કા જનાર્દન પત ને એકનાથ સે કહા કિ “સુબહુ ધૃતર ી જાચ હેાગી. સબ હિસાબ-કિતાબ ઠીક રખના. ’ એકનાથ ને કહા “ બહુત અચ્છા, મહારાજ !” ઇસકે બાદ રાત કા ચરણુ–સંવાહન ઇત્યાદિ ગુરુસેવા હું ખાદ એકનાથજી હિસાબ મિલાને ઠે. એકનાથજી લિખને-પઢને મે' કારી ચતુર થે હી, અતએ ઈસ લિયે હુત જલ્દ ઉત્ત્તાંને સારા હિસાબ-કિતાબ ઠીક કર લિયા. પરંતુ જમા-ખર્ચ કા હિસાબ મિલાને મે' એક પૈસે કા અતર દિખાઇ ક્રિયા. એકનાથ કે બહુત પ્રયત્ન કરને પર ભી વહુ ભૂલ નહી મિલ રહી થી. રાત અહુત ખીત ગઇ. દંતને મેં જનાર્દન પર્યંત કી નિદ્રા અચાનક ખુલી તે। દેખતે હૈં કિ એકનાથ કી કાઢરી કા દરવાજા ખુલા હુઆ હૈ ઔર વે કે હુએ કુછ ગુનગુના રહે હૈ. જનાર્દન પર્યંત તે એકનાથ કી કાહરી કે પાસ જા કર દેખાઃ-એકનાથ અપના દફતર લાયે જમા-ખર્ચો મિલા રહે ચે. યાસ કે મારે ગલા સૂખ રહા હૈ. ખરાખર ધરા બેઠે રહતે કે કારણ પીઠે અકડ ગઇ હૈ: ઔર જાગરણ કે કારણ આંખે લાલ હેા રહી હૈ.! જનાર્દન પર્યંત કા બહુત આશ્રય હુઆ ઔર વે એકનાથ કે પાસ જા કર ખડે હૈ। ગયે. ઇતને મેં હસ્ત–દેષ કે કારણ જો અંક વિપરીત પડ ગયા થા, ઉસકી ભૂલ અચાનક એકનાથ કા દિખાઈ દી; ઔર એક પૈસે કી ભૂલ તુરંત મિલ શુ. ૧૮ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #290 -------------------------------------------------------------------------- ________________ - શહ૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ગઈ. એકનાથ એકદમ તાલી બજાકર હંસ પડે. ઉનકે બડા આનંદ હુઆ. ઇસ પરમાનંદ કા કારણ ક્યા હૈ, યહ પૂછને કે લિયે જનાર્દન પંત નીચે બેઠા ગયે. ગુરુ કે સામને બેઠા હુઆ દેખકર એકનાથ એકદમ ચૌક પડે, જલદી સે ઉઠ કર હાથ જોડ કર ખડે હો ગયે ઔર અપને પરમાનંદ કા સબ કારણ બતલાયા. જનાર્દન પંત કા હદય ગદ્ગદ્ હે ગયા. ઉન્હોંને એકનાથ કા હાથ પકડ કર બડે પ્રેમ સે અપને પાસ બઠા લિયા; ઔર પ્રસન્નચિત્ત હેકર બેલે– બેટા! તુમહારી ગુસનિષ્ઠા દેખકર મેં બહુત પ્રસન્ન હુઆ હૂં ઔર મેં સમઝતા હૂં કિ તુમકે મંત્રીપદેશ દેને કા સબસે અચ્છા અવસર યહી હૈ. વત્સ! એક પેસે કી ચૂક ટૂંઢને મેં તુમ્હારા ચિત્ત ઇતના એકાગ્ર હો ગયા થા કિ બહુત દેર તક પાસ ખડે રહને ૫૨ ભી તુમકે મેરે આને કા ભાન નહીં હુઆ. ઈસી પ્રકાર માયારૂપી ચૂક ઢંઢને મેં યદિ તુમ અપને ચિત્ત કે એકાગ્ર કરોગે, તે ફિર બ્રહ્મ તુમસે કુછ દૂર નહીં હૈ. કિસી વસ્ત્ર કે તાગે અલગ અલગ કર દેને પર જિસ પ્રકાર ફિર ઉસકી “વસ્ત્ર” સંજ્ઞા નષ્ટ હો જાતી હૈ ઔર સિર્ફ કપાસ-માત્ર રહ જાતા હૈ, ઉસી પ્રકાર અજ્ઞાન સે . ભાસમાન હોનેવાલે સંસાર કે યદિ તુમ અતદષ્ટિ સે દેખને લગેગે તે ઇસકા યહ સ્વરૂપ નષ્ટ હો જાયેગા; ઔર બ્રહ્મ કે છેડ કર તુમકો ઔર કોઈ વસ્તુ દિખાઈ ન દેગી. ઇસ લિયે યહ એક પૈસે કી ભૂલ અછી તરહ સે ધ્યાન મેં રખો ઔર દૈતભાવ કી નષ્ટકારી ભૂલ કે હૃદય સે નિકાલ દો. ઈસસે બ્રહ્મ કે સાથ તાદામ્ય કો પ્રાપ્ત હો કર તુમ બ્રહ્માનંદ મેં નિમગ્ન હે.ગે. ઇસકે સિવા યહ ભી ધ્યાન મેં રખે કિ પરમાથે કા સાધન કરને કે લિયે સંસાર કો છેડને કી આવશ્યકતા નહીં ! સંસાર મેં રહ કર નિરાધાર બચ્ચે કા પાલનપોષણ કરતે હુએ ભી પરમેશ્વર કી પ્રાપ્તિ કર સકતે હૈ. ચાર આશ્રમે મેં સે કિસી એક આશ્રમ મેં ભી રહ કર જીવન્મુક્ત હો સકતે હૈં. ફિર ગૃહસ્થાશ્રમ તે સબ આશ્રમે સે શ્રેષ્ઠ હૈ: કયાંક ઈસમે રહ કર સ્વાથ ઔર ૫રમાથી દોને કી સાધન હો સકતા હૈ.” ઈતના કહ કર જનાર્દન સ્વામી ને એકનાથ કે કાન મેં બ્રહ્મવિદ્યા કા મંત્રપ્રદાન કિયા; ઔર સિર પર હાથ રખકર આશીર્વાદ દિયા. જીવન-ચરિત્રે મેં લિખા હૈ કિ જનાર્દન સ્વામી કે પ્રત્યક્ષ દત્તાત્રેય ભગવાન કા દર્શન હુઆ કરતા થા. સે ઉનકી કૃપા સે શ્રી એકનાથજી કે બી ગુરુ દત્તદેવ કા દર્શન હુઆ. દત્ત ભગવાન ને દર્શન દે કર ઉનકો યહ આશીર્વાદ દિયા કિ “તૂ ઈસ સંસાર મેં એક અલૌકિક પુરુષ હોગા, ઔર તેરી પ્રભાવશાલિની વર્ઝાતા ઔર કવિતા સે તેરા યશ અજરામર હો જાયેગા. શ્રીમદ્ ભાગવત ઔર રામાયણ કી ટીકા તેરે દ્વારા બહુત ઉત્તમ હોગી.” સંસાર કુછ સંત ઐસે હુએ હૈ જિનકે પુનિત ચરિત્ર કા સ્મરણ-માત્ર કર લોગ ધન્ય હો જાતે હૈં. ઉનકી ચરિત્ર-કથા હી ઉનકા અક્ષય સ્મારક હૈ. કુછ અસે મહાત્મા ભી હૈ જીનકે ઉપદેશામૃત સે હી લોગોં કી સદૈવ તૃપ્તિ હોતી હૈ. ઉનકી રચનામેં અક્ષય હૈ. શ્રી એકનાથ મહા રાજ કા ચરિત્ર છસ પ્રકાર બંધ હૈ, ઉસી પ્રકાર ઉનકી રચનામેં ભી અપૂર્વ હૈં. ઉનકે શિષ્યત્વ - કાલ કા વર્ણન પિછે હો ચૂકા હૈ. અબ હમ ઉનકે જીવન-કાલ કી અન્ય બાતેં કી ચર્ચા કરતે હૈ. સંતસમાગમ ઔર ગુરુ કે યહાં સે બિદા દત્ત-દર્શન હોને કે બાદ જનાર્દન પંત અને સુગ્ય શિષ્ય એકનાથ કે સાથ લે કર નાસિક-યંબક કી યાત્રા કે ગયે. માર્ગ મેં ચંદ્રભટ્ટ નામક એક વિદ્વાન સે ઉનકી ભેટ હો ગઈ. યહ પંડિત ભાગવત કી કથા કહને મેં બહુત પ્રસિદ્ધ થા. નાસિક પંચવટી મેં પહુંચ કર ઉપયુક્ત તીને સાધુ કથા-પુરાણુ કહતે-સુનતે ઔર સંત-સમાગમ કા આનંદ લૂંટત રહે. પંચવટી રહ કર શ્રી એકનાથજી ને અપને ગુરુ કી આજ્ઞા સે ચતુઃોકી ભાગવત પર ટીકા-ગ્રંથ લિખ કર ગુરુ કી સેવા મેં અર્પણ કિયા. ઇસકે બાદ ચંદ્રભટ્ટ કે સાથ દેને દેવગઢ લૌટ આપે. ચંદ્રભટ્ટ બી જનાર્દન સ્વામી કે શિષ્ય હો ગયે થે; પર કુછ હી દિન કે બાદ દેવગઢ પર ઉનકા દેહાંત હો ગયા. સ્વામી ને ઉનકી સમાધિ “મજાર” કે દંગ કી બનવાઈ, જિસસે મુસલમાન લોગ ઉસ નષ્ટ ન કરે. યહ સમાધિ અબ તક બની હુઈ હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #291 -------------------------------------------------------------------------- ________________ શ્રી એકનાથ મહારાજા કે પરિચય ૨૭૫ અસ્તુ. એક દિન જનાર્દન પંત ને એકનાથ સે કહા કિ “ભગવાન કી કૃપા સે અબ તુમહારે -સબ મનોરથ પૂર્ણ હે . ઈસલિયે અબ તુમ સંપ્રદાયાનુસાર તીર્થયાત્રા કરકે અપને ઘર પઠન કે ચલે જાઓ ઔર અપને વૃદ્ધ દાદા-દાદી કી સેવા કરે, ગૃહસ્થાશ્રમ મેં રહ કર સ્વાર્થ ઔર પરમાર્થ દો કા પૂર્ણતયા સાધન કરતે હુએ અપને જીવન કે સફલ કરો.” - ગુરુ કે મુખ સે યે વાકય સુનતે હી એકનાથ કા હૃદય ભર આયા. શું ગુરુ ને ઉનકા પુત્ર કી તરહ પાલન કરકે બ્રહ્મજ્ઞાન કો ઉપદેશ દિયા, ઉસકા વિગ અબ ઉનકો અસહ્ય માલુમ હોને લગા. જનાર્દન સ્વામી કા ભી હદય ગદ્ગદ્ હો ગયા. કંઠ ભર આયા, ક્ષણભર દોને રસ્તબ્ધ ખડે રહે. ફિર દેન ને પરસ્પર કો દઢ આલિંગન કિયા. જનાર્દન સ્વામી કે સમાન ગુરુ ઔર એકનાથ કે સમાન શિષ્ય ઈસ સંસાર મેં બહુત કમ હુએ હૈ. એકનાથ ને કભી ગુરુ કી આજ્ઞા નહીં ટાલી. ઉસી દિન બૈરાગી કા બેષ ધારણ કરકે વે તીર્થયાત્રા કે લિયે દેવગઢ સે નિકલ પડે. ગ્રહાગમન ઔર પિતામહ સે ભેટ ઈધર વૃદ્ધ ચક્રપાણિ ઔર ઉનકી સ્ત્રી અને પૌત્ર કે વિયોગ સે વ્યાકુલ હૈ રહી થી. ઉસ -વૃદ્ધ દંપતી કો અબ અપના જીવન ભાર–સા માલૂમ હો રહા થા. કઈ વર્ષ વ્યતીત હાને પર વહ પૌરાણિક પંડિત, જિસકે બાલક એકનાથ ને અપના ઉદ્દેશ બતલાયા થા, પૈઠન કે વાપસ આયા. વૃદ્ધ ચક્રપાણિ ને ઉસસે એકનાથ કા સમાચાર પૂછા; ૫ર બહુત સમય બીત જેને કે કારણ વહ કભી કુછ ન બતલા સકા. ચક્રપાણિ નિરાશા કે કારણ મૂર્ણિત હો ગયે. હાશ અને પર ઉન્હોને એકનાથ કા વિસ્તૃત સમાચાર ઉસ પંડિત કે બતલાયા. તબ પંડિત કે એકનાથ કા મરણ આયા ઔર ઉસને દેવગઢ ના કર એકનાથ કો લૌટા લાને કી પ્રતિજ્ઞા કી. ઉક્ત પૌરાણિક શીઘ હી દૌલતાબાદ ગયા ઔર જનાર્દન રામી સે મિલ કર ચક્રપાણિ કા સબ વૃત્તાન્ત બતલાયા, જિસે સુનકર સ્વામી કે ભી બહુત ખેદ હુઆ. ઉન્હને પૌરાણિક સે કહા કિ “તુમ પૈઠન લૌટ જાઓ, એકનાથ શીધ્ર હી ઘર પહુંચેગા.” સાથ હી ઉન્હોંને એક પત્ર -ભી ચક્રપાણિ કે લિયે દિયા. પૌરાણિક ને પૈઠન મેં આ કર એકનાથ કા કુશલ–સમાચાર બતલાયા: ઔર જનાર્દન સ્વામી કા પત્ર દે કર ચક્રપાણિ સે કહા–“તીર્થયાત્રા કરતે હુએ જબ એકનાથ પૈઠન આ જાય, તબ જનાર્દન સ્વામી કા યહ ૫ત્ર ઉસકે દિખલા દેના. ઇસકો દેખકર ફિર વહ આગે તીર્થયાત્રા કે ન જ કર ઘર મેં હી રહેગા.” એકનાથ કા સમાચાર પા કર ચક્રપાણિ કો બહુત આનંદ હુઆ, જૈસે અંધે કે આખું મિલ ગઈ છે. કુછ દિન બાદ એકનાથ તીર્થયાત્રા કરતે હુએ પઠન આયે, ઔર બસ્તી કે બાહર ‘ઉસી શિવાલય મેં ઉતરે, જિસમેં ઉનકે ગુરુ કી ખોજ કરને કે લિયે પવિત્ર ધ્વનિ સુનાઈ દી થી. તીર્થયાત્રા કરતે સમય વે ભિક્ષા માંગ કર ભજન કિયા કરતે થે. એક દિન જબ કિ વે ભિક્ષા માંગને જા રહે છે, અચાનક ચક્રપાણિ સે ઉનકી ભેટ હો ગઈ પિતામહ ઔર પૌત્ર દોને પરસ્પર પ્રેમ સે ગદગદ હો કર મિલે. એકનાથ ને અપના સારા વૃત્તાંત અપને દાદા સે બતલાયા ઔર કહા કિ ગુરુ કી આજ્ઞા કે અનુસાર તીર્થયાત્રા કર કે શીધ્ર હી વાપસ આઉંગા. ચહ સુનકર ચક્રપાણિ ને જનાર્દન સ્વામી કી પત્રિકા એકનાથ કે દો. એકનાથ ને ગુરુ-પત્રિકા કે વંદન કર કે ઉસકે પઢા, ઉસમેં નિશ્વલિખિત સમાચાર થા— “ અનેક આશીર્વાદ. તુમ્હારે વિયોગ સે તુમ્હારે દાદા ઔર દાદી અત્યંત દુઃખી હૈ. વૃદ્ધાવસ્થા મેં અબ ઉનકે લિયે એક તુહીં આધાર હો. ઉનકી સેવા કરના હી અબ તુમ્હારી તીર્થયાત્રા હૈ. ઈસ લિયે અબ આગે ન જ કર તુમ વહીં ઠહર જાઓ ઔર અપને દાદા-દાદી કે દેવ સંતુષ્ટ રખે. ” ગુરુ-વચન પર એકનાથ કી અટલ શ્રદ્ધા થી. પત્ર મેં લિખા થા કિ “આગે ન જ કેર તુમ વહીં પર ઠહર જાઓ.” અક્ષરશઃ ઉન્હોંને ઈસીકા પાલન કિયા. કહતે હૈં કિ પત્રિકા પઢતે સમય વહ જિસ જગહ ખડે હુએ થે, ઉસકે આગે રે તિલ–માત્ર ભી નહીં બઢે; ઔર ઉસી જગહ કરી બનાકર વે રહને લગે. આગે ચલકર લોગે કે ઇસ જગહું એક સુંદર ભવ્ય મંદિર અના દિયા ઔર ઉસે “નાથ-મંદિર” કહને લગે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #292 -------------------------------------------------------------------------- ________________ ર૭૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો વિવાહ ઔર ગૃહસ્થાશ્રમ અપને ગ્રામ મેં રહ કર ભગવદભજન ઔર કથા-કીર્તન કે દ્વારા ધર્મ ઔર નીતિ કા પ્રચાર કરના હી એકનાથજી કા વ્યવસાય થા. લગભગ ચારસૌ વર્ષ પહલે. જિસ સમય કી કથા હમ લિખ રહે હૈ, હમારે દેશ કી પ્રજા કે સામને જીવન-કલહ ઈતના કઠિન નહીં થા, જિતના આજ હૈ. દેશ મેં ધન-ધાન્ય ઔર અન-વસ્ત્ર કી કમી નહીં થી. ઈસ લિયે અનેક સાધુ ગૃહસ્થાશ્રમ મેં રહ કર હી ભગવભજન કરતે હુએ, જીવમુક્ત કી અવસ્થા મેં રહ કર, અપને કુટુંબ કા પાલન-પોષણ કરતે રહતે હૈં. ઉનકો કોઈ ચિંતા નહીં રહતી થી. સંસાર કી સેવા કરતે થે ઔર સંસાર ઉનકી સેવા કરતા થા. આજકલ ગૃહસ્થી કે પાલન-પોષણ કી ચિંતા મેં હી મનુષ્ય કા સારા જીવન નીત જાતા હૈ ઔર અન્ય સત્કાર્યો કે લિયે અવકાશ હી નહીં મિલતા. સમય કી મહિમા હૈ. અરવું. એકનાથજી કી સાધુતા ઔર અલૌકિક કીતિ સુન કર બિજાપુર કે એક કુલીન ઔર સદાચારી ગૃહસ્થ ને અપની કન્યા કા વિવાહ ઉનકે સાથ કર દિયા. ઈસકા નામ ગિરિજાબાઈ ચા. ગિરિજાબાઈ અને પતિ કી હી તરહ સાધ્વી, નમ્ર ઔર સુશીલા થી. ઈનકે પતિવ્રત્ય કી કથા મહારાષ્ટ્ર મેં અબતક કહી જાતી હૈ. ઇસ દંપતી કે કુલ તીન સંતાનૅ હુઈ–દો કન્યાએ ઔર એક પુત્ર. પુત્ર કા નામ હરિપંડિત થા. યહ સંસ્કૃત કા ઉભટ વિદ્વાન થા. ઇસકે અપને સંસ્કૃત-પાંડિત્ય કા બડા અભિમાન થા. અપને પિતા પર વહ ઇસી બાત સે અપ્રસન્ન હો ગયા થા કિ વે ભાષા મેં કથા-કીર્તન કિયા કરતે થે. ઈસકે સિવા એકનાથજી કે સામાજિક વ્યવહાર સે ભી વહ અસંતુષ્ટ થા. એકનાથજી બ્રાહ્મણ, અંત્યજ, મુસલમાન ઇત્યાદિ કિસીમેં ભેદભાવ નહીં રખતે હૈ, સબમેં એક ઈશ્વર કે દેખતે થે. યહ બાત ઉનકે પુત્ર હરિપંડિત કે પસંદ નહીં થી. અએવ વે રુછ હે કર કાશી ચલે ગયે થે; પરંતુ પછે સે એકનાથ ઉનકે બહુત સમઝી-બુઝી કર ઘર લે આયે. એકનાથજી કે દો કન્યા થી. એક કા નામ લીલાબાઈ ઔર દૂસરી કા નામ ગંગાબાઈ થા. લીલાબાઈ કા પુત્ર મુક્તશ્વર મહારાષ્ટ્ર કા બહુત બડા પ્રસિદ્ધ કવિ હો ગયા હૈ. શ્રી એકનાથજી કા સાધુત્વ શ્રી એકનાથજી કે સાધુત્વ કી અનેક કથા ઉનકે ચરિત્ર- મેં લિખી હૈ. ઉનમેં સે કુછ નીચે દી જાતી હૈ:-- (૧) શ્રી એકનાથજી મેં સાધુત્વ કા સબસે બડા ગુણ યહ થા કિ વે સબ પ્રાણિ મેં એક ઈશ્વર કા ભાવ દેખતે થે. જબ વે કથા-કીર્તન કરતે થે, તબ ઉસમેં બ્રાહ્મણ, મહાર (અંત્યજ) ઔર મુસલમાન સભી નીચ-ઉચ જાતિ કે લોગ શામીલ હેતે થે; ઔર સબકે સાથ યે સમાન બર્તાવ કરતે થે. ઈસ કારણ કટ્ટર બ્રાહ્મણ ઇનસે સદૈવ જલા કરતે થે; પરંતુ અપને સાધુત્વ કે ચમત્કાર સે યે ઉનકે આશ્ચર્યચકિત કર કે સદૈવ ઉનકા અનુચિત અભિમાન દૂર કિયા કરતે થે. એક બાર ઉને શ્રાદ્ધ મેં અંત્યજો કે ભજન-દાન દિયા. ઇસ પર બ્રાહ્મણ લેગ અપ્રસન્ન હે ગયે. અંત મેં ઇન્વેને અપને યોગબલ સે ઉનહીં બ્રાહમણાં કે પૂર્વ કે સ્વર્ગ સે બુલાકર શ્રાદ્ધ મેં ભોજન કરાયા. ઇનકે શિષ્ય મેં કઈ મુસલમાન ભી થે, જે સ્વયં બડે સાધુ છે. ઉનમેં એક કા નામ બંદેખાં થા. બંદેખાં નમાજ ગૌર રાજે કા પાલન નહીં કરતા થા. ઈસ લિયે એક બાર ઉસકે સ્વાતિ ને ઉસસે નમાજ પઢને કે લિયે બહુત આગ્રહ કિયા તબ બંદેખાં ને ઇસ પ્રકાર “અભંગ” નામક મરાઠી પદ્ય મેં ઉત્તર દિયા -- સૈજિગ્યાને અલ્લા ખડા, ઔર યા જગહ ખાલી પડી ? ચાહોં બખત નિમાજ કે, ઔર ક્યાં બખત ચેર કે ? જિદર-ઉદર ભરા હૈ ધની, નિમાજ કી દરકાર નહીં બાબા ! “એકા જનાર્દન” કા બંદા, જમીન અસ્માન ભરી હે ખુદા. ઈસ ઉત્તર એ પાઠકગણ સમઝ સકતે હૈ કિ, વિજાતીયો પર ભી એકનાથ કી શિક્ષા ઓર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #293 -------------------------------------------------------------------------- ________________ શ્રી એકનાથ મહારાજા ! પરિચય ૨૭૭ ઉનકે સાધુત્વ કા કૈસા પ્રભાવ પણ થા. ઉનકે શિષ્યાં મેં “રામા” નામક એક મહાર (અયજ) અહુત જ્ઞાની ઔર સાધુ થા. ઉસસે ભી જખ લેગ અસ્પૃશ્યતા કા વ્યવહાર કરને લગે, તખ એકનાથ ને કહાઃ— રામા મહાર વૈષ્ણવ ભક્ત, શ્રીહરિ ભજની ઝાલા રત; વેરી જિકિલે સમસ્ત, તરી અંત્યજ યાતે હ્મણૢ નમે. ૧ અનામિકા ચે` લક્ષણ યાહી, એક હી ન દિસે યાચે દેહી'; ભાગવત ધર્મ ખેલીયે સર્વ હી, તે યાચે ટાચી. અસતી. ૨ અર્થાત-રામા મહાર વૈષ્ણવ-ભત હૈ. યહ સદૈવ ભગવદ્ભજન મેં રત રહતા હૈ. ઇસને કામ, ક્રોધ ઇત્યાદિ છએ વૈરિયોં કા જિત લિયા હૈ, ઈસ લિયે ઇસકા અ અંત્યજ ન કહેના ચાહીએ. અંત્યજ કા લક્ષણ અખ ઇસમેં એક ભી નહીં પાયા જાતા; બલ્કિ ભાગવતધમાં મે જિતની ખાતે કડી હૈં, સખ સમેં મૌજૂદ હું. (૨) શ્રી એકનાથજી ક્ષમા ઔર સહનશીલતા કે માનેા અવતાર થે. સકા એક દૃષ્ટાંત ઉનકે ચરિત્ર-ગ્રંથાં મેં લિખા હૈ. કહતે હૈં કિ એક ખાર યે નદી સે સ્નાન કિયે હુએ આ રહે થૈ કિ એક ગુડ! મુસલમાન ને ઈનકે ઉપર થૂક ક્રિયા. યે ઉસસે કુછ નહી ખેલે; ઔર ચૂપ ફિર સ્નાન કરને ચલે ગયે. લૌટ કર આતે હી ફિર ઉસ મુસલમાન ને થૂક દિયા. એકનાથ ક્િર નદી પર સ્નાન કરતે ચલે ગયે, ઇસી પ્રકાર ગુંડાપન ઔર સહનશીલતા કા ઝગડા શામતક હેાતા રહ્યા. સકડાં મનુષ્યાં કી ભીડ ઉસ સ્થાન પર જમા હૈ ગઈ. અત મેં ઉસ મુસલમાન કા મુખ થૂકતે થૂકતે થક ગયા, તમ ઉસને લજ્જિત હેા કર એકનાથ સે ક્ષમા માંગી. ચારે ઔર બદમાશં કે સાથ ભી ચે ક્ષમા ઔર સહનશીલતા કા ખર્તાવ કર કે પશ્ચાત્તાપ સે ઉનકૈ। સદાચારી બના દેતે થે. એક ખાર ઇનકે ધર મેં ચાર સે. એકનાથ ને ઉનકા પકડ કર મારપીટ નહી કી,ખલ્કી ઔર કુછ બચા હુઆ દ્રવ્ય ભી ઉનકા દેને લગે, તખ વે લજ્જિત હેાકર ઈનકે શરણ આયે. ઇસી ઘટના કે લક્ષ્ય કર કે મહારાષ્ટ્ર-કવિવર્યાં મેરાપત ને યહ આર્યાં લિખા હૈઃ-~ રીતિ ન કાણુાચી હી, યા અતિ સરલ રીતિશી તુકલી, સાધુ મ્હણે તસ્કર હા, ધ્યા તુમચી એક આંગડ્ડી ચુકલી. અર્થાત્-સાધુકા જૈસા સરલરવભાવ હાતા હૈ, વૈસા ઔર કિસીકા નહી. હાતા. વહ ચેાર સેકહતા હૈ, “ અહા ચેાર, યહ તુમ્હારી એક અંગૂરી છૂટી જાતી હૈ. ઇસા લી લિયે જાએ. ” (૩) શ્રી એકનાથજી મે ભૂતદયા ઔર પરાપકાર કા બહુત ભારી ગુણુ થા.વે કથા ઔર કીર્તન કે દ્વારા મનુષ્ય માત્ર કા જ્ઞાનદાન તે કરતે હી થે-ઇસકે સિવા દીન-દુ:ખી ઔર પડિતાં કા અપને ઘર મેં આશ્રય દે કર ઉનકી સેવા ભી કરતે થે. ઉનકી સારી આમદની અનાથ અબુક્ષિત ઔર અપ`ગ લોગોં કા ભાન ઔર વસ્ત્ર–દાન મેં ખર્ચ હા જાતી થી. ઉનકી સહધણી ભી ઉનકે સ પવિત્ર મત મેં પૂર્ણ સહાયતા કરતી થી. દુ:ખી મનુષ્ય કા દુ:ખ એકનાથજી નહી દેખ સકતે થે. સખ પ્રકાર ક! કષ્ટ સહકર, જિસ પ્રકાર હૈ। સકે, દુ:ખિયાં કી સહાયતા કરને કા વે સદૈવ ઉદ્યત રહતે થે. ગેાદાવરી કે મૈદાન મેં જો દીન-હીન ઔર અનાથ બાલક ઉનકા પડે હુએ મિલ જાતે થે—રિ વે ચાહે કિસી જાતિ કે હાં—ઉના પ્રેમ સે ઉઠા લાતે થે; ઔર 'પુત્રવત્ ઉનકા પાલન કરતે થે. અલૌકિક ચમત્કાર ઐતિહાસિક સાધુએ કે ચિરત્રેોં કે સાથ સાથ ઉનકે અલૌકિક ચમત્કારાં કા ભી ઉલ્લેખ અવશ્ય રહતા હૈ. યહ બાત હિંદૂ ધર્મ કે સાધુએ મેં હી નહીં પાઈ જાતી; અકિ બૌદ્ધ, ઇસાઇ ઔર મુસલમાન સાધુએ કે ઇતિહાસ મેં ભી કરામતાં કા પ્રધાન અંગ હું. આજ-કલ કે અશ્રદ્ધાલુ યુગ મે 'લેયુગેાં કા ચમત્કારેમાં પર વિશ્વાસ નહીં હૈ. વિશ્વાસ હા, યા ન હેા; પર ઇતિહાસ મેં એક ભીં સંતચરિત્ર એસા નહીં પાયા જાતા, જિસકે સાથ ચમત્કાર ન દિયે હૈાં. હાં, યહ બાત જરૂર હૈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ - શુભસંગ્રહ-ક્ષાગ ત્રીજો કિ સંત લેગ જનતા મેં કેવલ અપને વ્યક્તિત્વ કી છાપ બૈઠાને, અથવા કિસી મદારી કી તરહ, ખેલ કરને કે લિયે કરામતેં નહીં કિયા કરતે થે. બલ્કિ ઈન ચમત્કાર કે કરને મેં ભી ઉનકાર્ડ ઉદ્દેશ લે કે સન્માર્ગ દિખલાના હી થા. એકનાથ મહારાજ કે ચરિત્ર મેં ભી ચરિત્રકાર મહીપતિ સ્વામીને અનેક ચમત્કાર દિયે હે ઉનમેં સે સિફ એક-દો ચમકારે કા ઉલ્લેખ હમ યહાં પર કરેંગે. હમ ઉપર કહ ચુકે હૈ કિ શ્રી એકનાથ ઔર ઉનકે પુત્ર હરિપંડિત મેં બહુત મતભેદ થા. હરિપંડિત સંસ્કૃત કે મહાવિધાન કટ્ટર બ્રાહ્મણ થે ઔર એકનાથ કે વિચાર આજ-કલ કે રાષ્ટ્રીય સુધારકે કે સે થે. અછતોદ્ધાર તે ઉનકે જીવન કા વ્રત થા. અસ્પૃશ્યતા યા છૂત છાત વે નહીં માનતે છે. રામ નામક મહાર (અંત્યજ) સાધુ, જે ઉનકા શિષ્ય થા, ઉસકે ધર મેં જા કર ભી વે ભેજન કરતે થે. યે સબ બાતે હરિપંડિત કે પસંદ નહીં થી. ઈસકે સિવા હરિપંડિત સંસ્કૃત કે કટ્ટર પક્ષપાતી થે ઔર ઉનકે પિતા એકનાથ “ભાષા”(મરાઠી)મેં હી અપને ગ્રંથ લિખતે થે;. ઔર ઉસમેં કથા-પુરાણ તથા કીર્તન કર કે લે મેં ધર્મનીતિ કા પ્રચાર કરતે થે. ઈસ બાત પર ભી પિતા-પુત્ર મેં ઘર મતભેદ થા. અએવ હરિપંડિત અપને પિતા સે રૂઠ કર કાશી ચલે ગયે છે. કાશી કે સંસ્કૃત–પંડિતે મેં યે અગ્રગણ્ય સમઝે જાતે થે. અસ્તુ. એક બાર એકનાથ કાશી ગયે, ઔર ઇસ શર્ત પર કિ “ અબ હમ ભાષા મેં પુરાણકથા ન કહેંગે, ઔર પરાજ કા ભોજન ના કરેંગે.” અપને પુત્ર કો સમઝા–બુઝા કર ઘર લે આયે. પ્રસંગવશ એક બાર કિસી ભાવુક થ દાળ વૃદ્ધા સ્ત્રી ને એકનાથ કો અપને ઘર ભજન કે લિયે નિમંત્રણ દિયા; પરંતુ ઉપયુકત શત કે કારણ એકનાથ નિમંત્રણ સ્વીકાર કરને મેં અસ- ! મર્થ છે. અંત મેં પિતા-પુત્ર કે મત સે યહ નિશ્ચિત હુઆ કિ હરિપડિત સ્વયં અપને ઘર સે સામગ્રી તે જ કર ઉસ વૃદ્ધા કે ઘર મેં ભોજન બનાવેં ઔર પિતા-પુત્ર વહીં પર ભજન કરેં. હરિ પંડિત ને ઐસા હી કિયા. વૃદ્ધા સ્ત્રી કે સાધુ એકનાથ પર બડી ભકિત થી. અએવ ઉસને અપને ઘર મેં ઉનકે લિયે કુછ પાપડ ભૂન રખે છે. એ પાપડ લા કર ઉસને ભેજન કરતે સમય એકનાથ ઔર હરિ પંડિત કે સામને પરેસ દિયે. બસ, ફિર ક્યા થા? હરિ પંડિત એકદમ બિગડ કર “ અધ્યક્ષપણું-બ્રહ્મvયું ચિલ્લાતે હુએ પત્તલ છાડ કર ઉઠ ખડે હુએ ઔર અપને પિતા તથા ઉસ વૃદ્ધા સ્ત્રી દોં કે કટુવાક્ય કહને લગે. યહી નહીં, બલ્કી ઉન્હોંને પત્તલ-બત્તલ ભી સામને સે ઉઠા કર ફેક દિયે, ઔર હાથ ધો કર ઘર આયે તે ચમત્કાર ક્યા હુઆ કિ ફિર વૈસે હી પત્તલ પરોસે હુએ તૈયાર ! અબ હરિ પંડિતને બાર બાર પત્તલ ઉઠા કર ફેકે ઔર દૂસરે પત્તલ ફિર ઉસી પ્રકાર પાસે હુએ તૈયાર હોતે જા. અંત મેં પંડિતજી પત્તલ ઉઠાતે ઉઠાતે થક ગએ. ઉનકી કમર દુઃખને લગી, તબ ઉનકે માલૂમ હુઆ કી ઉનકે પિતા કોઈ સાધારણ વ્યક્તિ નહીં હૈ. ઉસ દિન સે ઉનકે ભી અપને પિતા પર બેઠી ભક્તિ હો ગઇ, ઔર ઉન્હોંને પિતા કા વિરોધ કરના છોડ દિયા. એકનાથજી કા એક ચમત્કાર અબ ભી ઉનકી જન્મભૂમિ પઠન મેં દેખા જાતા હૈ. લોગ કા વિશ્વાસ હૈ કિ એકનાથજી કી ભગવદ્ભક્તિ સે સંતુષ્ટ હો કર સ્વયં ભગવાન “swામદ નામક એક બ્રાહ્મણ કા રૂપ ધર કર અપને ભક્ત કી સેવા કિયા કરતે થે. યહી બ્રાહ્મણ એકનાથજી કી પૂજા કી સામગ્રી તૈયાર કરતા થા, ઉનકે ચંદન ધિસ કર દેતા થા; ઔર બહૈંગી સે ઉનકે ઘર મેં પાની ભરતા થા. ઉનકે ઘર મેં પથ્થર કા એક ભારી કુંડ થા. ઇસી મેં ભગવાન પાની ભરતે થે. યહ કુંડ અબ તક એકનાથજી કે સ્થાન પર મૌજૂદ હૈ. પ્રતિવર્ષ, ફાગુન કષ્ણ ષષ્ટી કે દિન, એકનાથ કી જયંતિ પર લાખ આદમિયાં કા મેલા પૈઠન મેં લગતા હૈ.. કહતે હૈ કિ ઉક્ત તિથિ પર વહ કુંડ આપ હી આપ પાની સે ભર જાતા હૈ. હજારે આદમી, ઉસીકા પાની તીર્થજલ કી તરહ ગ્રહણ કરતે હૈ ઔર કુંડ બરાબર ભરા હી રહતા હૈ. ઉત્સવ સમાપ્ત હો જાને પર કંડ કિર ખાલી હો જાતા હૈ. હમને સ્વયં ઇસકો નહીં દેખા હૈ, પર જિસ લાગે ને દેખા હૈ, વે કહતે હૈં કિ યહ બિલકુલ સચ હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #295 -------------------------------------------------------------------------- ________________ સીએનાથ મહારાજકા ટુંક પરિચય વકતૃત્વ ઔર ગ્રંથ-રચના એકનાથજી વાઘેવી કે અનન્ય ઉપાસક છે. વકતૃત્વ ઔર કવિત્વ, દેને કે દ્વારા વે “જનતારૂપ જનાર્દન” કી સેવા કરતે થે. ઉનકા કીર્તન (સંગીતસહિત ભક્તિ-વ્યાખ્યાન) ઔર પુરાણકથા સુનને કે લિયે સબ જાતિ ઔર સબ ધર્મો કે હજાર મનુષ્ય–બચે, બુદ્દે, સ્ત્રી-પુરુષએકત્ર હોતે થે. તત્કાલ હી કવિતા રચ કર ઉસકો તંબુરે પર ગાતે હુએ વે કીર્તન કરતે થે. સાથ મેં મૃદંગ, કરતાલ, ઝાંઝ ઈત્યાદિ ઔર ભી વાઘ રહતે થે. ઉનકી વાણી મધુર, ભાણી સરલ ઔર સબંધ તથા વનશૈલી ચિત્તાકર્ષક હોતી થી. ઉપમા, અલંકાર, દૃષ્ટાંત ઇત્યાદિ સે અપને કીર્તન ઔર પુરાણ કે વે રોચક બનાતે થે, સાચે સાધુ હોને કે કારણું ઉનકી વાણું સસ સે સિંચિત થી; અએવ જનતા પર ઉનકે ઉપદેશ કો પ્રભાવ ભી ખૂબ પડતા થા. સબ જાતિ ઔર સબ ધર્મ કે લોગ સમાન હી રૂ૫ સે ઉનકા સત્કાર કરતે થે. એકનાથજી કી ગ્રંથ-રચના કે દ ભાગ કિયે જા સકતે હૈ. એક ચરિત્ર-વિષયક ઔર દૂસરા અધ્યાત્મવિષયક. “ભાવાર્થ રામાયણ” ઔર “ રૂકિમણી સ્વયંવરદો ગ્રંથ ચરિત્રવિષયક હૈ: ઔર “એકનાથી ભાગવત” “સ્વાત્મસુખ” “ચતુઃોકી ભાગવત ” (ટીકાગ્રંથ) “ હસ્તામલક ” ઔર “આનંદલહરિ” કે પાંચ ગ્રંથ આધ્યાત્મિક હૈ. ઇસકે અતિરિક્ત કુટકર અભંગ ઔર પદ ભી બહૂત સે હૈ. ભાવાર્થ રામાયણ ઔર સમિણું સ્વયંવર નામક ચરિત્રવિષયક ગ્રંથ બહુત હી સુંદર ઔર સરસ છે. ભિન્ન ભિન્ન પ્રસંગે કા કવિ ને ઈતની વિદગ્ધતા સે વર્ણન કિયા હૈ કિ પઢતે સમય હર્ષ, શોક, આનંદ, આશ્ચર્ય, ભય, કરણા, ગાંભીર્ય ઈત્યાદિ ભાવે મેં પાઠક તલ્લીન હે જાતા હૈ, ઔર હદય કા વિકાસ બરાબર હેતા જાતા હૈ. અધ્યાત્મવિષય સ્વાભાવિક હી બડા ગહન હેતા હૈ, પરંતુ એકનાથ ને અપને વર્ણન-ચાતુર્ય ઔર પ્રસાદગુણ કે કારણ ઉસકે ઈતના સુગમ બના દિયા હૈ કિ બાલક ઔર સ્ત્રી ભી ઉનકે ગ્રંથો સે પૂરા પૂરા લાભ ઉઠા સકતી હ. ભિન્ન ભિન્ન આશ્રમ કૌનસે હૈં, ઉનકે લક્ષણ ક્યા હૈ સચ્ચા સંન્યાસ કિસે કહતે હૈ; પરિપુઓ કે કેસે જિતના ચાહીએ; શમ, દમ ઈત્યાદ દૈવિક શક્તિ કે કિસ પ્રકાર બઢાના ચાહીએ, ઇત્યાદિ વિષયે કા વર્ણન એકનાથ ને પ્રાસાદિક કવિતા મેં બડી સુંદરતા સે કિયા હૈ. સારાંશ યહ હૈ કિ ઉનકે સબ ગ્રંથ ધર્મ ઔર નીતિ કે કાવ્યમયી ઉપદેશ સે ભરે હુએ હૈં. એકનાથજી કે પહલે મરાઠી મેં સિફ દો પ્રસિદ્ધ સાધુ-કવિ હુએ થે. એક મુકુંદરાજજી ઔર દૂસરે જ્ઞાનેશ્વરજી. જ્ઞાનેશ્વરજી ને ગીતા કી જ્ઞાનેશ્વરી ટીકા કી હૈ. એકનાથજી ઇસ ટીકાપર ભી એક ટીકા લિખનેવાલે છે; પર કહતે હૈં કિ જ્ઞાનેશ્વરજી ને ઉનકે સ્વપ્ન મેં દર્શન દે કર વસા કરને સે નિષેધ કિયા. ઈસ લિયે એકનાથ ને ફિર ઉસકી ટીકા ન કરે કે નવીન રૂ૫ સે ઉસકા સંપાદન કિયા. ઉસકે કઠિન શબ્દ કી વ્યાખ્યા કર દી. ઈસસે જ્ઞાનેશ્વરી કા પ્રચાર ખૂબ બઢા. જિસ પ્રકાર જ્ઞાનેશ્વર કી “જ્ઞાનેશ્વરી” હૈ, રામદાસ કા “દાસબોધ” હૈ, તુકારામ કી “અસંગ-ગાથા” હૈ, ઉસી પ્રકાર એકનાથ કા “એકનાથી ભાગવત” મહારાષ્ટ્ર મેં પરમ પ્રસિદ્ધ ગ્રંથ હૈ. યહ ગ્રંથ શ્રીમદ ભાગવત કે એકાદશ સ્કંધ પર ટીકારૂપ મેં લિખા ગયા હૈ, ઈસકી ભાષા બહુત સરલ ઔર ભાવ બહુત ગંભીર હૈ. જ્ઞાનેશ્વરી કે તીન હી સૌ વર્ષ બાદ ઇસ ગ્રંથ કી રચના હુઈ હૈ, પર જ્ઞાનેશ્વરી કી અપેક્ષા ઇસકી ભાષા બહુત સુગમ સમઝી જાતી હૈ. કહને કી આવશ્યકતા નહીં કિ મરાઠી મેં સુગમ ભાષા લિખને કી પરિપાટી એકનાથ ને હી પ્રચલિત કી. કહતે હૈં કિ સંસ્કત કે ધર્મગ્રં કે ભાષા મેં અવતીર્ણ કરને કે કારણ ઉસ સમય કે સંસ્કૃત–પંડિત ને એકનાથ કે ઉપર બડા પ્રક૫ કિયા થા. સ્વયં ઉનકા પુત્ર હી ઉનસે અસંતુષ્ટ રહતા થા, ઈસકા ઉલ્લેખ ઉપર હો ચૂકા હૈ. ઇસકે સિવા કાશી કે અન્ય પંડિત ને ભી ઉનકે વિષય મેં કસિત ભાવ રખકર ઉન્હેં કાશી અલાયા થા. કાશી મેં એકનાથી ભાગવત કે વિષય મેં બડા શાસ્ત્રાર્થ હુઆ; પરંતુ અંત મેં પંડિતાં કે એકનાથજી કી વિદ્વત્તા કા લેહા માનના પડા ઔર ઉનકે ગ્રંથ કી કાશી મેં બડી પ્રતિષ્ઠા કી ગઈ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો જલ-સમાધિ . લગભગ ચાલીસ વર્ષ તક અપને સાધુત્વ ઔર કવિત્વ કે દ્વારા જનતા કી સેવા કરને કે બાદ સન ૧૬૦૯ ઇ મેં ફાગુન કણ પંચમી કે દિન મહાસાધુ એકનાથજી કી તબિયત કુછ ખરાબ હો ગઈક ઔર ઉનકે થોડી સી મૂછ આ ગઈ. મૂછ સે સાવધાન હોને પર ઉોને અપને શિષ્ય કે ખુલાકર કહા કિ “કુલ મેં પ્રયાણ કરૂંગા. ઇસલિયે પ્રાતઃકાલ ગોદાવરી કે મૈદાન મેં હી કીર્તન કી સબ તૈયારી કી જાય. કીતન કરને કે બાદ દો પહર કે મેં અપની દેહ કા વિસર્જન કરૂંગા.” 1 યહ વાર્તા દસ-બીસ કેસ આસપાસ તુરંત ફેલ ગઈ; ઓ રે દિન હજારાં નરનારી ઉનકે અંતિમ દર્શન કે એકત્ર હુએ. કીર્તન કે દ્વારા ભગવદ્ભજન ઔર લોગે કે નીતિ-ધર્મ કા ઉપદેશ કરને કે બાદ સબસે આજ્ઞા લે કર એકનાથજી ગોદાવરી મેં પ્રવિષ્ટ હુએ. દર્શક લોગો કે નેત્રાં સે આંસુઓ કી ધારા બહ રહી થી. સબકે દેખતે દેખતે એકનાથ ને “જય જનાર્દન” કી ગંભીર સ્વનિ કે સાથ જલ- સમાધિ લે લી. એકનાથજી જીવન્મુકત સાધુ છે. શરીર કે રખના અથવા ઉસકા વિસર્જન કરના, ઉનકે લિયે કૌતુક-માત્ર થા. ઇકસઠ વર્ષ કી અવસ્થા મેં ફાગુન-કtણ પછી કો ઉન્હોંને શરીર કા ત્યાગ યિા. યહ તિથિ મહારાટ મેં “નાથષણી” કહલાતી હૈ. ઈસી દિન એકનાથજી કે જન્મસ્થાન પઠને મેં બડા ભારી મેલા લગતા હૈ. એકનાથજી કી હિંદી-રચના . મહારાષ્ટ્ર કે પ્રાયઃ અધિકાંશ સંસેં ને સેક વર્ષ પહલે હિંદી(રાષ્ટ્ર-ભાષા)મેં અપને કુછ પદ રચે હૈં. સાધુવર્ય એકનાથ ને અબ સે કોઈ ચારસૌ વર્ષ પહલે જે હિંદી-રચના કી હૈ, ' ઉસકા નમૂના દેખિયે. પદને બંદે હસ્યાર રહના બે ! સાહેબ રાજી રૂખના બે ! (2) ગાંજા દારુ મત પિયો યાર ! અક્કલ ગુગ હતી, અપને પલ્લે કા દામ ખરચ કર, મુખ મેં મખિયાં જાતી. જુબાજી મત કરો યારો! અક્કલ ગુંગ હોતી, અપને પલે કા દામ ખરચ કર, સિર પર જુતિયાં પડતી. રંડીબાજી મત કરો યાર! અકકલ ચુંગ હતી, અપને પલે કા દામ ખરચ કર, હાથ મેં ચવરી આતી. એકા જનાર્દન” કા બંદા અક્કલ તુજ દેતા, દિલ ચાહે તે શિક લે પ્યારે ! નહીં તે ખા જા ખત્તા. (૨) ભજન બિન ધિગ ચતુરાઈ ગ્યાન (ટેક). પિથી પુરાન વાચત સબ હી, કામ નહીં ગુરુ-ગ્યાન; લેક કહૈ હમ આતમજ્ઞાની ગ્યાન નહીં અભિમાન. . “એકા જનાર્દન” ગુરુ કા બંદા, ભક્તિ ભજન મેં પ્રાણ. ઇત્યાદિ કઈ હિંદી-૫દ એકનાથજી કે પાયે જાતે હૈ, યે અપની કવિતા મેં “એકા જનાર્દન” ૫દ ૨ખતે થે. એક અપને લિયે ઔર જનાર્દન’ અપને ગુરુ કે લિયે. ઉપર્યુક્ત હિંદી-પદ મેં ઉપદેશ સાધારણ હૈ, પર ઉસ સમય કે મહારાષ્ટ્ર-સતે કે હિંદી પ્રેમ કા અરછા પરિચય મિલતા હૈ. કહના નહીં હોગા કિ વર્તમાન મહારાષ્ટ્ર સજજને મેં જે રાષ્ટ્ર-ભાષા-પ્રેમ વિશેષ પાયા જાતા હૈ, વહ ઇન સંત-મહાત્માઓ કી કૃપા ઔર આશીર્વાદ કા હી ફલ હૈ. (હિંદી માસિક “સરસ્વતી” માં લેખક-શ્રી લક્ષ્મીધર વાજપેયી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #297 -------------------------------------------------------------------------- ________________ વિચિત્ર પરિવર્તન ૧૨૨-જીભ સે જે ગાઓ રાજા રામગુણ ગાઈએ! કમલેશ ન સ નિહાર નિત રામછબિ, કાન જે સુનેં તે કથા રામકી સુનાઈ; હાથે જ પસારે તે પસારો એક રામ આગે, ચલિબે વિચારે તે પે ચિત્રકૂટ જાઈયે. દુઃખમેં પુકારો તે પુકારો મિત્ર રામ હી કોનેહ જે લગાઓ બસ રામ સેં લગાઈ; લાઈએ હિયે મેં રામ હી કે ચરણારવિંદ, જીભ સે જે ગાઓ રાજા રામગુણ ગાઈએ. (‘હિંદૂપંચ” ના એક અંકમાં લખનાર–પં. રામનાથ શર્મા “કમલેશ') ૧૨૩–વિચિત્ર પરિવર્તન ભુજંગપ્રયાત કભી વિશ્વ મેં પુષ્પસ જો ખિલા થા, જિસે આર્ય સમ્માન સચ્ચા મિલા થા; પ્રભા મેં કભી સ્વર્ણ સે જે તુલા થા, જહાં દ્વાર જિજ્ઞાસુઓ કે ખુલા થા. સુખ કી જહાં છા રહી થી ઘટાયેં, નહીં નામ કો થી કહીં આપદા; જહાં સભ્યતા સંપદા છા રહી થી, જહાં સૃષ્ટિ કી રમ્યતા આ રહી થી. જહાં કી ધરા રત્નદા, ઉર્વરા થી, શિવા, પ્રાણદા ઔર વિશ્વભરા થી; જહાં સ્વાર્થ કા નામ પાતે નહીં થે, દુરાચાર કે ભાવ આવે નહીં થે. જહાં ન્યાય સે કામ લેતે સભી થે, અધર્માવલંબી ન હોતે કભી થે; જહાં ચાહતે થે સભી કી ભલાઈ નહીં સોચતે થે કિસીકી બુરાઈ. ઉસી દેશ કી દુર્દશા કયા બતાઉં, વ્યથા સે ભરી મેં કથા કથા સુનાઉં; હુઆ દેશ કે વેષ કંગાલસા હૈ, પડા ભેદ આકાશ પાતાલસા હૈ. ખલા પુષ્પસા થા, જરાસા ગિરા હૈ, કહાં સંપદા આપદા સે ધિરા હૈ, દુરાચાર કે હાય! પાલે પડા હૈ, પરાધીનતા કે હવાલે પડા હૈ. પિપાસા સુધા કષ્ટ સે રો રહા હૈ, પુરા–જ્ઞાન વિજ્ઞાન કો ખો રહા હૈ, બઢા પૂર્વ મેં થા, ગિરા આજ ઐસા, નહીં પાસ મેં નામ કો એક પિસા. પદાક્રાન્ત હે વેત્રસા કાંપતા હૈ, લજાયા હુઆ આંખ કો ઢાંપતા હૈ, કહાં પૂર્વ કી વિરતા ધરતા હૈ ? નહીં લેશ ભી શેષ ગંભીરતા હૈ. અકર્મણ્યતા ને દિવાલા નિકાલા, અહંકાર કામાદિ ને પીસ ડાલા; પડા મૃત્યુ કી ગોદ મેં રો રહા હૈ, બિના તેલવાલા દિયા હૈ રહા હૈ. (“હિંદૂપંચ”ના એક અંકમાં લેખક-શ્રીયુત પં. રામલાલ પાંડેય) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૨૪-શક્તિ-સ્તોત્ર सर्वाश्रयाऽखिलमिदं जगदंशभूतमव्याकृता हि परमा प्रकृतिस्त्वमाद्या ।। (દુર્ગાસપ્તશતી). હે દેવિ! તુમકે પરમ પ્રકૃતિ કહા હૈ, તુમ્હીં માયા ઔર શક્તિ રૂપ એ સંસાર કા સુજન કરતી હો. તુહીં કે વેદાંતી લોગ “બ્રહ્મ” કહતે હં—“ બ્રહ્મ રાજચોમેરો ૮ મમતવત” તુમ્હી કે સાંખ્યવાલે પ્રકૃતિ માનતે હે તુમકે હી વૈજ્ઞાનિક લેગ પ્રાકૃતિક નિયમ કે રૂપ મેં દેખતે હૈં. તુમ સંસાર કી આદિકારણું હોને કે હેતુ સબકી અભીષ્ટ છે. તુમકે સબ વશ મેં કરના ચાહતે હૈ. સબ હી “શકિત' ઔર “પ્રભુત્વ કે રૂપ મેં તુમ્હારી ખોજ મેં હૈ, કિંતુ વહ, નહીં જાનતે, કિ તુમ્હારી પ્રાપ્તિ કિસ પ્રકાર હો સકતી હૈ. શુંભ-નિશુંભ ઐસે બલશાલી સર્વરને કે પતિ આ૫ પર આધિપત્ય જમાને મેં અસમર્થ રહે! આપકે કિસને પાયા ? જટાજૂટધારી, કપાલી, બોઘંબરધારી મહેશને વહ હા કર ભી શિવ-કલ્યાણરૂપ હૈ'. જે સંસાર કે સંહાર કા સામર્થ્ય રખતે હુએ ભ. આશુતોષ કહે જાતે હૈ, વહી આપકો ધારણ કર સકતે હૈં. જે કામ કો ભસ્મ કરને કી શક્તિ રખતે હૈ, વહી પાર્વતી–પતિ મહેશ્વર કહલાને કા ગૌરવ પાતે હૈ. હે દેવિ ! આપકે અનેક રૂપ છે. આપ સર્ગ' ‘સ્થિતિ' ઔર ‘લય” તીને કાલ મેં ભિન્ન ભિન્ન રૂપ સે વર્તમાન રહતી હૈ. સબ મેં આપ હી કા કામ પડતા હૈ. સૃજનસમય આપ સરસ્વતીરૂપ હૈ, રક્ષણ મેં આપ “લક્ષ્મીરૂપ હૈ ઔર સંહાર-કાલ મેં આપ “ચંડિકા' રૂપા હૈ. વિદ્યા, ધન ઔર બલ આપ હી કે રૂપાન્તર હૈ. યહી તીન શક્તિ સંસાર કે ચલા રહી હૈ. ઇનહીં કે સદુપયોગ મેં સંસાર કી સ્થિતિ કી આશા હૈ ઔર દુરુપયોગ મેં સંસાર કે વિધ્વંસ કી સદા આશંકા રહતી હૈ. અસાધુઓ કે સંગ સે યહ શક્તિય વિવાદ, મદ ઔર પર–પીડન કે કામ આતી હૈ વિઘા વિવાર મવાર : ઘરેvi udiદનાર-ઔર સાધુઓ કે સંગ મેં જ્ઞાન, રક્ષણ ઔર દાન કે લિયે હોતી હૈ. હે દેવિ ! આપ હમકો પ્રાપ્ત હે કર અપના સદુપયોગ સિખાઇયે. આપ ભલે-મુરે લોગે કે યહાં ઉનકે ગુણ કે અનુકુલ રૂપ ધારણ કર નિવાસ કરતી હૈ. યદ્યપિ મેં સજજન નહીં , તથાપિ મેં પ્રાર્થના કરતા દૂ, કિ જિસ રૂપ સે આપ સજજન કે ગૃહ મેં બસતી હૈ ઉસી રૂપ સે હમારે ઘર મેં વાસ કરકે હમારે ગૃહ ઔર હદય કે પવિત્ર કીજિયે. या थी: स्वयं सुकृतीनां भवनेष्व लक्ष्मीः । पापात्मनां कुतिधियां हदये सुबुद्धिः ॥ श्रद्धा सतां कुलजनप्रभवस्य लजा । तां त्वां नतास्म परिपालय देवि ! विश्वम् ।। (“હિંદૂપંચ” ના કમલાંકમાં લેખક શ્રી. ગુપ્ત.....) ૧૨૫ હમ કયા હૈ? અબલા નહીં પ્રબલ સબલા હૈ, માતા હૈ હમ વીર કી, શૂરે કી હમ શક્તિ રહી હૈ, બહિને હૈ. રણધીર કી. મા દુર્ગા કી પ્રતિમા હૈં હમ, લક્ષ્મી કી હૈ જતિ-કલી; દીપ્તિ-માનહમ અગ્નિ-શિખા હૈ, નેહ-સુધાકી શુભ-લી. હમ જાગ ઉઠીં સબ સમઝ ગઈ, અબ કર કે કુછ દિખલા દેગી; હ, વિશ્વ—ગગન મેં ભારત કે, ફિર એક બાર ચમકા દંગી. (સબલ કુમારી રાઠૌડ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૮૩ " અનુભવેલા સાદા અને સહેલા ઉપાશે ૧૨૬–અનુભવેલા સાદા અને સહેલા ઉપાય ( “સ્ત્રીચિકીત્સક”ના આગસ્ટ સન ૧૯૨૬ ના અંક ઉપરથી અનુવાદ ) સર્વ પ્રકારની ખાંસીની ગોળી– કાળાં મરી અને પીપર એકેક તેલો, જવક્ષાર અર્થે. તેલો અને દાડમનાં છોડાં બે તોલા, એ ચાર ચીજોને ખાંડી ચૂર્ણ કરવું અને આઠ તેલા. ગાળમાં ભેળવીને ચાર ચાર માસાની ગોળી બનાવવી. આ ગાળી મેંમાં રાખીને તેનો રસ ઉતરવા. દેવાથી સર્વ પ્રકારની ખાંસી મટી જાય છે, એમાં કંઈ પણ શક નથી. શ્વાસ રોગ માટે ગાળી–ભેરિંગણી, જીરું અને આંબળાં, એ ત્રણે સમભાગે લઈ તેને ખાંડીને ચૂર્ણ કરી તેમાં મધ મેળવી ચાર ચાર માસાની ગોળી બનાવી રાખવી. આ ગોળી મોંમાં. રાખીને તેને રસ પેટમાં ઉતરવા દેવાથી ઊંáવાયુ, ઉંચે ચઢતે શ્વાસ, મહાશ્વાસ અને તમકશ્વાસ, એ બધા રોગ જલદીથી મટી જાય છે. શ્વાસ ચઢીને ખાંસી આવે તેની ગેળી-સુંઠ, મેટી હરડે અને નાગરમેથ, એ ત્રણે. ચીજોનું ચૂર્ણ કરી તેમાં બમણે ગોળ ભેળવીને ચાર ચાર માસાની ગોળી બનાવવી. આ ગોળી મોંમાં રાખી તેનો રસ ઉતરવા દેવાથી સર્વ પ્રકારની ખાંસી અને શ્વાસરોગ થોડાજ દિવસમાં નાબુદ થાય છે. ખાંસીના સરળ ઉપાય-બહેડાંનું છે અને સિંધવની કાંકરી વારંવાર માંમાં રાખી તેને રસ. પેટમાં ઉતારવાથી ખાંસી (ઉધરસ) દૂર થાય છે. મરડાની ગોળી-સુંઠના ચૂર્ણમાં ગોળ ભેળવી ચાર-ચાર માસાની ગોળી બનાવવી અને દિવસમાં ત્રણ વાર એક એક ગોળી ખાવાથી મરડામાં આરામ થાય છે. અજીર્ણની ગોળી–ગળ અને પીપરના ચૂર્ણની ગોળીઓ બનાવી તેનું સેવન કરવાથી. અજીર્ણ મટી જાય છે. મૂત્રકૃચ્છ ઉપર ગોળી--ગોળ અને વાટેલા જીરાની ગોળી બનાવી તેનું સેવન કરવાથી: મૂત્રકૃચ્છ મટી જાય છે. હરસ ઉપર ગોળી–નાની હરડેના ચૂર્ણમાં ગોળ મેળવી ગોળી બનાવી તેનું સેવન કરવાથી હરસ નાબુદ થાય છે. સર્વ પ્રકારના હરસ ઉપર ગોળી–સુરણને સૂકવીને તેનું ચૂર્ણ કરી તે ચૂર્ણ ૩૨ તોલા. લેવું. ચિત્રકનાં છોડાં ૧૬ તોલા, સૂંઠ ૪ તેલા અને કાળાં મરી બે તોલા લઈ બધાનું ચૂર્ણ કરી તેની બરાબર ગાળ મેળવી ગોળી બનાવી, તેનું નિત્ય સેવન કરવાથી સર્વ પ્રકારના. હરસ મટી જાય છે. વહેતો ઘા, નાસુર અને ફેલા ઉપર મલમ-ચંબેલીનાં પાન, લીમડાનાં પાન, પરવળનાં પાન, હળદર, દારુહળદર, કડુ, મજીઠ, જેઠીમધ, મીણ, કણજીયાં, ખસખસ, અનંતમૂળ અને મોરથુથ, એ બધી ચીજો છ છ માસા ૯ઈ તેનું ચૂર્ણ કરી પાણીમાં ચટણીની જેમ લસોટવું અને તેમાં ચારગણું ગાયનું ઘી બરાબર ભેળવીને આખો દિવસ તડકામાં રાખી મૂકવું. બીજે દિવસે ધીરે તાપે તેને ગરમ કરવું અને સઘળું પાણી બળી જાય તથા માત્ર થીજ બાકી રહે એટલે તે ઉતારી લઇને શીશી અથવા ડબ્બીમાં ભરી લેવું. આ ઘી નાસુરના ઘામાં ચેપડવાથી નાસુરનું ગમે તેવું દર્દ પણ થોડાજ દિવસમાં મટી જાય છે. દરેક જાતના લીલા ગંભીર ઘા કે જેમાંથી પરૂ વહેતું હોય, ખૂબજ દુઃખ થતું હોય, તેને પણ જલદીથી આરામ થાય છે. સર્વ પ્રકારની દાદર માટે તેલ-હળદરને પાણી સાથે ચટણીની જેમ લટવી. તેનાથી ચારઘણા સરસવના તેલમાં તે લસેટેલી હળદર ભેળવી દેવી. પછી તેલ કરતાં ચારગણાં આકડાનાં પાનનો રસ નાખીને તેલને ધીમે તાપે ગરમ કરી બધું બળી જઈને તેલજ બાકી રહે ત્યારે ઉતારી લઈ ગાળીને શીશીમાં ભરી રાખવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ શુભસંપ્રહ–ભાગ ત્રીજો એ તેલ ચોપડવાથી દરેક પ્રકારની દાદર, ફલા, ફોલ્લી અને ચેળ વગેરે થોડા જ દિવસમાં -નાબુદ થાય છે, એ નિઃસંશય વાત છે. - બહેરાપણા માટે તેલ-કુંળી કુળી બીલીઓને ગોમૂત્રમાં વાટીને ચટણી જેવું કરી તેમાં ચારગણું તેલ ભેળવવું અને તેલથી ચારગણુ બકરીનું દૂધ અને દૂધ જેટલું પાણી નાખીને ચૂલા ‘ઉપર ધીમે તાપે ચઢવા દેવું; જ્યારે પાણી, દૂધ વગેરે બળી જાય અને માત્ર તેલજ રહે, ત્યારે ઉતારીને ગાળી લઈ શીશીમાં ભરી રાખવું. તે કાનમાં નાખવાથી બહેરાપણું દૂર થાય છે. મોઢાનાં ચાંદાં માટે–મધના પાણીના કોગળા કરવાથી મોઢાનાં ચાંદાં તથા ઘા, મેટું -બળવું અને તરસ લાગવી વગેરે જલદી મટી જાય છે અને મેટું સારું થાય છે. દાંત હાલે તે ઉપર-તેલ અને સિંધવ ભેળવીને કોગળા કરવાથી થોડા જ દિવસોમાં - હાલતા દાંત મજબૂત થાય છે, દાંતનું દુઃખવું બંધ થાય છે અને સર્વ પ્રકારે દાંત સારા થાય છે. , આંખના રોગો ઉપર–હરડે, સિંધવ, ગેરૂ અને રસાંજન એ ચારે વસ્તુઓ સમભાગે ‘લઈ પાણીથી લસોટી આંખનાં પોપચાં ઉપર લેપ કરવાથી સર્વ જાતનાં આંખનાં દર્દી નાબુદ થાય છે. ભૂખ વધારવા માટે-વડવાનળ ચણ-જેમની ભૂખ ઓછી થઈ જવાથી ખાધેલું અને પચતું ન હોય, પેટમાં ગુડગુડ થતું હોય વગેરે દુર કરી ભૂખ વધારવા માટે સિંધવ એક તેલ, પીપળામૂળ બે તેલા, પીપર ત્રણ તોલા, ચવક ચાર તેલા, ચિત્રક પાંચ તલા, સુંઠ છે તેલા અને હરડે સાત તાલ મંગાવીને તેનું ચૂર્ણ કરી રોજ છ છ માસા બે વખત ભેજન કર્યા પછી ખાતા રહેવાથી જઠરાગ્નિ અત્યંત પ્રદીપ્ત થાય છે-અથ - વધે છે, વૈદક શાસ્ત્રમાં આ ચૂર્ણને વડવાનળ ચૂર્ણ કહે છે. બીજું ચૂર્ણ—હરડે, સૂંઠ, પીપર, કણજા, બીલીનો ગર અને ચિત્રક, એ બધી ચીજો સમ‘ભાગે લઈ ચૂર્ણ બનાવી તેના જેટલી જ ખાંડ મેળવી ભોજન પછી બને વખત છ છ માસાનું સેવન કરવાથી આ ચૂર્ણ ખૂબ જમેલું પણ જલદીથી પચાવી દે છે. હિંગાષ્ટક ચૂર્ણ-સુંઠ, મરી, પીપર, અજમો, સિંધવ, જીરૂ અને કાળુ જીરૂ, એ સમભાગે લઈને તે બધાના આઠમા ભાગ જેટલી હીંગ લેવી અને બધાને ખાંડી ચૂર્ણ કરી રોજ છ છે માસા બન્ને વખત ઘીમાં ભેળવી ભોજનના પહેલા કાળીઆમાં ખાવાથી ભૂખ લાગે છે અને પેટનો વાયુ સંબંધી સર્વ વિકાર નાશ પામે છે. ( ચંદમાંના શ્રીમતી હુકમદેવજી છાત્રાના લેખ ઉપરથી અનુવાદ ) માકણ-ખાટલામાં માકણ પડે તો ગંધક અને કાંદાની ધૂણી આપવાથી તેમનો નાશ થશે. ટાઢી તાવ-ટાઢીઓ તાવ આવતો હોય તે એક કે બે રતીભાર હીંગ પાવલીભાર -ગાળમાં ઘાલીને ખવડાવવાથી ફાયદો થશે. બીજી દવા-ફટકડીને દેવતા ઉપર ફુલાવી તેને ઝીણી વાટી ગળાના કવાથ(કાઢા)માં મેળવી તેની ચણીબોર જેવડી ગોળીઓ કરી તેને તડકે સૂકવી દિવસમાં ત્રણ વાર એક એક ગોળી ઠંડા પાણી સાથે આપવાથી ટાઢીઆ તાવમાં ફાયદો થશે. ચાટ લાગવી:--કોઈ પણ જગાએ ચેટ લાગી હોય અને લેહી વહેતું હોય તો પીળા ફૂલની ખરેટીનાં પાનાંનો રસ કાઢીને ચોપડવાથી તે મટી જશે. બીજી દવા:ોટ લાગ્યા પછી ૩-૪ રતી શિલાજિત દૂધમાં મેળવીને પીવાથી અને શિલાજિતને ગાયના મૂત્રમાં મેળવીને લેપ કરવાથી બહુ ફાયદો થાય છે. ઘા લાગ્યા ઉપર આ પરમ ઔષધિ છે. રક્તાતિસાર યાને લેહીને મરડો:--જે રક્તાતિસાર થયો હોય તો ધાવડીનાં ફૂલ છે માસા દહીંમાં મેળવીને ખાવાથી તેમાં આરામ થશે. પતરીકે દહીં ને ભાત ખાવા આપવું. દર:–કસોંદીનાં મૂળને સીરકામાં લસોટીને તેનો લેપ કરવાથી દાદર જતી રહે છે. બીજી દવા:-ગરમાળાનાં પાનને કાંજીમાં વાટી લેપ કરવાથી પણ દાદર જતી રહે છે. ત્રીજી દવાદ-અંજીરનાં પાન વાટીને ચોપડવાથી દાદરમાં ફાયદો થાય છે. દાંતની મજબૂતી:–નાગરમોથ, હરડે, સૂંઠ, મરી, પીપર, વાવડીંગ અને લીમડાનાં પાન સમભાગે લઈ પાણીમાં લસોટી તેની ગાળી બનાવી છાંયામાં સૂકવવી. રાત્રે સૂતી વખતે એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #301 -------------------------------------------------------------------------- ________________ પીપળાનું લાકડું, ગુંદર અને ટીશીઓને ઉપયોગ ૨૫ ગોળીઓને દાંત નીચે દબાવીને સૂઈ જવું. આથી દાંત ઘણાજ મજબૂત થાય છે. દાંતનું હાલવું-દશમૂળના ક્વાથમાં તેલ અથવા ઘીને પકાવીને દાંત ઉપર રોજ ચેપ-- ડવાથી દાંત હાલતા બંધ થાય છે. આ તેલ દાંતને મજબૂત બનાવવા માટે ઉત્તમોત્તમ ઔષધિ છે.. દંતમંજન-પીપર, સિંધવ, ઘેલું જીરૂ-એ ચીજે સમભાગે લઈ તેનું ચૂર્ણ દાંતોએ ઘસવાથી દાંત સાફ થાય છે. ગુદા પાકે ત્યારે–પરવળનાં પાન, જેઠીમધ અને મહુડાને પાણીમાં રાંધીને તે પાણીથી ગુદા ધોવાથી પાકેલી ગુદામાં ફાયદો થાય છે. બીજી દવા-બકરીના દૂધમાં મધ અને સાકર મેળવીને ગુદા દેવાથી પણ ગુદાપાકમાં ફાયદો થાય છે. વિંછી કરડે તેના ઉપર–અંજીરનું દૂધ ઘસવાથી ફાયદો થાય છે. ધોળા કાઢ ઉપર કાચાં અંજીરને વાટી કેટલાક દિવસ સુધી ચોપડવાથી ફાયદો થશે.. પથરી રેગ-તલસરની કુપળાને છાયામાં સૂકવી તેની રાખ કરવી અને ત્રણ માસા (પાવલીભાર) રાખ મધમાં રોજ ખાવાથી પથરીમાં ફાયદો થશે. બીજી દવા-મૂળાનાં પાનનો રસ કાઢીને એક અઠવાડીઓ સુધી પીવાથી પણ પથરી તૂટી જઈને બહાર નીકળી જાય છે. ઉન્માદરેગ–મૂછ અથવા ઉન્માદ (ગાંડપણ) થાય ત્યારે ચૂનો અને નવસાર સમભાગે મેળવી સુંઘાડવાથી ફાયદો થાય છે. દમગ-દમમાં નવસારની ધુમાડી પાવી ફાયદાકારક છે. જળ-સીરકામાં નવસાર મેળવી કોગળા કરાવવાથી ગળે ટેલી જળો બહાર નીકળી જાય છે. મેતી નવસારનું અંજન ફાયદાકારક છે. પેટના કરમી આ–ઓછી પાચનશક્તિને લીધે બાળકના પેટમાં કરમીઆ થાય તો ડુંગળીને રસ પાને ફાયદાકારક છે. નાકમાંથી લોહી નીકળવું–જે નાકમાંથી લોહી પડે તો અર્ધો તોલો ફટકડી એક તાલા પાણીમાં ઓગાળીને તે વડે નાક ધાવાથી અને તે પાણી સુંઘાડવાથી ફાયદો છે. બીજી દવા–સૂકાં આમળાં ઘીમાં શેકીને પાણી સાથે વાટી તેને લેપ કરવાથી પણ નાકમાંથી લોહી ૫ડતું બંધ થાય છે. ૧૨૭–પીપળાનું લાકડું, ગુંદર અને ટીશીઓનો ઉપયોગ પીપળાના લાકડાને પ્યાલો બનાવી તેમાં રાત્રે પાણી ભરીને પ્રાતઃકાળમાં પીવું અથવા તેમાં થોડી વાર દૂધ ભરી રાખીને તે પીવાથી માથામાં તાજગી આવે છે અને વીર્ય દઢ થાય છે. તેમજ ચામડીનાં દરદો નાબુદ થાય છે. પ્રાચીનકાળમાં દેવતાઓ સોમરસ પણ પિંપળાના વાસણમાં પીતાં હતા. પીપળાના ગુંદરમાં અને તેના ફળમાં પુત્પાદક શક્તિ હોય છે. પક્ષીઓ પણ તે બહુ ખાય છે. તે ખાવાથી પક્ષીઓમાં પણ કામશક્તિ જાગૃત થાય છે. પીપળાના ગુંદરને છાંયડામાં સૂકવી વાટીને તેનું ચૂર્ણ કરી રાખવું. તે ચૂર્ણને શીરો બનાવીને ખાવાથી શક્તિ ખૂબ વધે છે. પ્રદર. રોગમાં બહુ ફાયદાકારક છે, કમરનાં દર્દી અને મેંનાં ચાંદાં પણ મટી જાય છે; પીંપળાનાં ફળના ચૂર્ણમાં સમભાગે સાકર ભેળવી દૂધ સાથે ફાકવાથી અથવા મધની સાથે ચાટવાથી પણ શીરાના. જે ફાયદો કરે છે. નાનાં નાનાં બાળકે અને ગર્ભવતી સ્ત્રીઓને તે વધારે ફાયદો કરે છે. પીંપળાનાં કોમળ પાન વાળી ટીશીઓને ઉકાળીને તે ઉકાળેલા પાણીમાં સાકરની ચાસણી કરી તેમાં બાફેલી ટીશીઓ નાખી તેને મુરઓ કરવો. આ મુરબ્બાથી વીર્ય મજબૂત થાય છેઅને તે બંગ (કલાઈ), લોહ અને સુવર્ણ ભસ્મ કરતાંયે વધારે શક્તિ આપે છે. ( સ્ત્રી ચિકીત્સકના એક અંકપરથી અનુવાદ ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજે . ૧૨૮–વૈધકના કેટલાક અનુભવેલા પ્રયોગો ૧–ખેરની છાલ, ઈદ્રજવ, લીમડાની છાલ, વજ, નસોતર, ત્રિકટુ, ત્રિફળાં, એ સર્વના કવાથ--માં જરા ગોમૂત્ર નાખી આપવાથી કૃમીરોગ મટે છે. ૨–નાગરમોથ, ઉંદરકની, ત્રિફળાં, દેવદાર, સરગવાની છાલ, તેને કવાથ કરી તેમાં પીપર - તથા વાવડીંગનું ચૂર્ણ નાખી આપવાથી કૃમી મટે છે. ૩–શુદ્ધ પારે, શુદ્ધ ગંધક, અજમોદ, ઝેરકેચલાં અને પિત્તપાપડ, તેનું ચૂર્ણ મધમાં ૨ થી ૪ રતી આપવું; તેથી કષ્ટગત કૃમિ, અરુચિ, મંદાગ્નિ અને જ્વરને નાશ કરે છે. ૪-કપૂર તથા કેસરની ગળી વાળી ગોળમાં દેવી. ૫-દીનાના રસમાં ઇંદ્રજવ તથા હીંગ નાખી આપવાથી કમી નાબુદ થાય છે. ૬-શુદ્ધ પારદ તે. ૧, શુદ્ધ ગંધક તા. ૨, અજમે તો. ૪, વાવડીંગ તો. ૮, ઝેરકેચલાં તા. ૧૬, ખાખરાનાં બી તે. ૩૨, એ પ્રમાણે લઈ સવને એકત્ર ખરલ કરી રાખવું. તેમાંથી ચાર " માસાભારની માત્રા મધ સાથે સેવન કરવાથી વાતજ, પિત્તજ, કફજ અને ત્રિદોષજ કૃમિરોગનો નાશ થાય છે. આના ઉપર મોથનો કવાથ પીવો. નેત્રરોગ ૧–ગળોને રસ એક તેલો, તેમાં આઠ રતી મધ અને આઠ રતી સિંધાલૂણ મેળવી - ઘૂંટી તેનું નેત્રમાં અંજન કરવાથી પિલ્લામરોગ, તિમિર, કાચ, બિંદુ, ખરજ, લિંગનાશ અને -આંખના ધોળા અને કાળા ભાગમાં જે કાંઈ નેત્રરોગ હોય તે સઘળા દૂર થાય છે. ૨–મનશીલ એક, શંખ બે, મરી અર્ધો ભાગ, સિંધાલૂણ ૦૧ ભાગ લઈ બારીક ખરલ કરી અંજન કરવાથી નેત્રરોગ મટે છે; એટલે મધ સાથે અંજન કરવાથી પિટિોગ, તિમિર ને ખુલ્લું મટે -છે; ને દહીંના પાણી સાથે અંજન કરવાથી, આંખની અંદર પડેલી માંસની ગ્રંથિને મટાડે છે. --પારો ૧ ભાગ, સીસું ૨ ભાગ, સૂરમે ૩ ભાગ અને શુદ્ધ કપૂરનું ચૂર્ણ પાંચમે ભાગે લઈ સર્વને એક પહેરસુધી શુંટી નેત્રોજન કરવાથી નેત્રવિકાર મટે છે. ૪- સાકરમાં મારેલી જસતની ભસ્મ તો. ૧, ઘીના દીવા ઉપર શેકેલ ગધારે વજ તા. ૦૧, ચીમેડ તા. ૦૫, ચણકબાબ વાલ ૪, એલચી વાલ ૪, ધોળાં મરી વાલ ૧, તેને ત્રણ કલાક ખરલમાં ઘંટી સળીવતી નેત્રમાં અંજન કરવાથી આંખના તમામ નેત્રવિકાર, છાયાં, જુલું, વેલ, ડોડા, લોહી ચઢવું, રતાંધળાપણું વગેરે મટે છે. ૫–સાટોડીનું મૂળ તથા ચણકબાબને એક પહોર સુધી શુંટી અંજન કરવાથી આંખે અંધારાં -આવવાં, નેત્રની ખરજ, નેત્રમાં ઝરતું પાણી ઇત્યાદિ આંખના રોગ મટે છે. સ્થાવર અને જગમ વિષ ઉપર ૧–પારો અને ગંધકની કજલી, મોરથુથુ, હળદર અને ફૂલાવેલો ટંકણખાર, એઓને ખરલમાં - વાટી કુકડલના રસની ખૂબ ભાવનાઓ દઈ જુવાર જેવડી ગોળી કરી રાખવી. એ ગોળી માણસના સૂત્રમાં ચોળીને ખવરાવવામાં આવે તો તેથી સોમલ, અફીણ આદિ સ્થાવર ઝેર અને સર્પાદિ જંગમ ઝેર પણ અવશ્ય મટે છે. ૨-મેટી રિંગણીને રસ તો. ૪ લઈને દૂધ સંગાથે પાવાથી અફીણનું ઝેર ઉતરે છે. ૩–સુંઠ તથા જળભાંગરો, ઘી સાથે પીવાથી અફીણનું વિષ ઉતરે છે. ૪-કપાસનાં ફૂલ પાણીમાં ઉકાળીને પીવાથી અથવા પાણીમાં મીઠું નાખીને પીવાથી અથવા વંતાકના બીજને પાણીમાં વાટી રસ કરી ચાર લાભાર પાવાથી ધંતુરાનું ઝેર નાશ પામે છે. ૫ તાંદળજાનાં મૂળ અથવા ગળો પીવાથી અથવા કપાસના પંચાંગને વાટી પીવાથી ધંતુરાનું વિષ નાશ પામે છે. ૬–સાકર સંગાથે તાંદળજાને રસ પીવાથી અથવા લીંબુ ચૂસવાથી સોમલનું ઝેર નાશ પામે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #303 -------------------------------------------------------------------------- ________________ wwwwwwww વઘકના કેટલાક અનુભવેલા પ્રયોગ ૭–ગાયનું દૂધ શેર ના સાકર તલા ૮ નાખીને પીવાથી સોમલનું ઝેર દૂર થાય છે. --તાંદળજાનાં મૂળ ચોખાના ધાવણ સંગાથે વાટી પાવાથી સર્ષવિષ દૂર થાય છે. ૯–ઘી, મધ, માખણ, પીપર, આદુ, મરી અને સિંધાલૂણ, એ સાત ઔષધોને ઝીણું વાટી પીવાથી ક્રોધસહિત કરડેલો તક્ષક નાગ પણ તત્કાળ ઉતરે છે. ૧૦-પીંપર, સિંધાલૂણ, મેરથુથુ, મરી, લીંબોળિયેની મીજ, એ સર્વને વાટી લીંબુના રસમાં ગોળી બનાવી તેનું નેત્રમાં અંજન કરવાથી સાપનું ઝેર ઉતરે છે. કુછ--રેગ ૧-ખેરસાર, ત્રિફળાં, લીમડાની છાલ, કડવું પટોળ, ગળે અને અરસાને કવાથ આપવાથી સર્વ કોઢ, વિસ્ફોટક, મસૂરિકા એ રોગ દૂર થાય છે. ૨-ગળાના કવાથમાં વા કચ્છમાં દૂધયુક્ત ઘીને ઉકાળવું. જ્યારે સર્વ બળી જાય-ઘી માત્ર આવી રહે, ત્યારે ગાળી લઇ સેવન કરે તે વાતરક્ત અને કેન્દ્ર નાશ પામે છે. (આ અમૃતધૃત કહેવાય છે.) -લેપ-(૧)પારે, ગંધક, મનશીલ, હરતાળ, મરી, હળદર, આંબાહળદર, સિંદર. પુલાવેલ મેરથુથુ, કુવાડીયાનાં બી, બાવચી, જીરું, કડવું જીરું, તે સર્વાનું ચૂર્ણ કરી તેમાં લીંબુનો રસ તથા ઘી નાખી લેઢાના કલેડામાં લોઢાના દસ્તાવડે ચાર પહેાર ઘુંટવું, પછી લગાડવું: એટલે કે, ચળ, પામા, વિસર્પ ઇત્યાદિ રેગ દૂર થાય છે. દર મહીને જુલાબ લેવો. (૨) કુવાડીયાનાં બી, આકડાનું દૂધ, દંતીમૂળ, વાવડીંગ, આંબાહળદર, સિંધાલૂણ, દારુહળદર, રીંગણીનું મૂળ, વછનાગ, એ સર્વ ઓસડ વાટી લેપ કરવાથી સર્વ તરેહના કોઢ તથા સર્વ કુષ્ટરોગ મટે છે. (૩) મનશીલ, એલચી, સુરમે, હીરાકશી, છાપરે જામેલો ધુમાસ, નાગરમોથ, રાળ, લોધર, ગારાચંદન, કવિ હળદર, એ સર્વને એકત્ર વાટી સરસીયા તેલમાં ઘુંટી શરીરે લેપ કરવાથી કિલાસ. કાઢ, કિટભ, દાદર, મહાકુષ્ટ, ખસ, ભગંદર, માથાની ઉંદરી અને હરસ, એ સધળાં નાશ પામે છે. (૪) બાવચી, એળીઓ, સાજીખાર, જવખાર, સિંધાલૂણ ને વછનાગ પાણીમાં ઘુંટી શરીરે લેપ કરવાથી કેઢ નાશ પામે છે. - હાડગંભીર વા --હીરાકશી, હરડાં, ફટકડી, મીણ, અડાયા છાણની ભસ્મ, તેલ, ઘી, તેને મલમ કરી ચોપડવાથી હાડગંભીર વા મટે છે. લાય બળે તે ભેંસનું છાણું ચોપડવું. ૨–-અફીણના કસુંબાને ગાળ્યા વિના તેમાં રૂનું પુમડું પલાળવું ને હાડગંભીરનાં ધારાં ઉપર મૂકી પાટો બાંધવો. ધણું દિવસ સુધી તેમ કરવાથી હાડગંભીર વા મટે છે. ખટાશ માત્ર ખાવી નહિ. (“ભાદયના એક અંકમાં લખનાર-પ્રાણુચાર્ય વૈદ્યરાજ ધીરજરામ દલપતરામ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #304 -------------------------------------------------------------------------- ________________ ર૮૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજા ૧૨૯-તંદુરસ્તી સાચવવાનો મેટે ઉપાય–ઉપવાસ સામાન્ય રીતે એવી માન્યતા છે કે, ઉપવાસથી માણસમાં નબળાઈ આવે છે, પણ વસ્તુસ્થિતિ તેથી ઉલટા પ્રકારની છે તેથી માણસ વધારે મજબૂત બને છે. પાચનશકિતની ક્રિયાઓમાં લોહીને જ અગત્યનો ભાગ લે છે તે ખરી વાત છે. તેને માટે બેમત છેજ નહિ. લોહીના ઉમેરાથી માણસના શરીરને પૂરતા પ્રમાણમાં પોષણ મળે છે, એટલું જ નહિ પણ માણસના શરીરમાંથી તંદુરરતીને નુકસાન કરનારી વસ્તુઓ દૂર કરવામાં તે એક મોટું કામ કરે છે. આપણા લેહીને ઉમેરા એ એક એવું હથિયાર છે, કે જેનો ઉપયોગ કુદરત (નેચર) રેગના સામે અથવા નબળાઇના. સામે લડવામાં કરે છે. જો તમે તમારા લોહીને-કે જે ખોરાક પચાવવા માટે એક અગત્યની વસ્તુ છે-દર કરશે તો એક અમેરિકન લેખકના કહેવા પ્રમાણે યાદ રાખજો કે, જેવી રીતે લડાઈના મેદાનમાં આગલા ભાગની ખાઈઓ ખાલી રાખવાથી, તપે ફેડનારાએ સિવાય તોપખાનું રાખવાથી, હવાનાં લડાયક વિમાનો (એરપ્લેન) તેના હાંકનારાઓ સિવાય રાખવાથી હારી જવા જેવી સ્થિતિ થઈ દુશ્મનોના માટે રસ્તે ખુલ્લો કરી આપવામાં આવે છે, તેવી જ રીતે તમારા શરીરની સ્થિતિ થશે. કુદરતી પ્રેરણા પ્રમાણે, શરીરની સારી સ્થિતિ હોતી નથી ત્યારે જાનવર ખોરાક લેતાં નથી; પરંતુ દયાજનક તો એ છે કે, માણસો કુદરતની વારંવાર અવગણના કરે છે અને શિક્ષાતરીકે રોગ ભગવે છે. ઉપવાસનો કાળજીપૂર્વક અને યોગ્ય રીતે ઉપયોગ કરવાથી સેંકડો દરદીઓ સારા થયા છે. ઉપવાસ એ રોગ મટાડવાનો ફતેહમંદ ઉપાય છે. તેના દૃષ્ટાંતતરીકે અમેરિકાના જાણીતા ગૃહસ્થ બરનાર મેકફેડનો દાખલો લ્યો, કે જે ગૃહસ્થ રોગ અટકાવવા માટે ઉપવાસનો સારો ઉપયોગ કર્યો છે. તેણે વરસની અંદર નિયમિત રીતે કેટલીક વખત ત્રણથી પંદર દિવસના ઉપવાસ કરીને શરીરના સ્નાયુઓને સાફ કર્યા છે અને વધારે શક્તિમાન કર્યા છે; એટલું જ નહિ પણ આ પ્રયોગ ઘણા લોકો ઉપર તેણે ફતેહમંદ રીતે કર્યો છે. અમેરિકાના લોકોના જાણવામાં આવ્યા પહેલાં ઘણા લાંબા વખતથી આપણું લેકના જાણવામાં પણ આ વાત છે. આપણું સાધુ લોકો આ વાતને સારી રીતે ઉપયોગ કરે છે; સાધુ નથી એવા સામાન્ય લોકો પણ મહીનામાં એકાદ-બે દિવસ એકાદશીના નિમિત્તે પૂરેપૂરે ઉપવાસ અથવા થોડો ઉપવાસ કરે છે. અમુક ગ્રહની નડતર ટાળવા ખાતર અઠવાડીઆમાં તે ગ્રહના દિવસે ઉપવાસ કરે છે અથવા એક જ વખત જમે છે. આપણાં આયુર્વેદિક વૈદકશાસ્ત્ર પણ તાવ વગેરે પ્રકારના રોગ મટાડવા માટે ઉપવાસને. ઉપયોગ કરવા ભલામણ કરે છે. આપણે પોતાનાજ લેકોએ કહેલી વાત આપણે માનતા નથી, એ આપણે કુદરતી સ્વભાવ લાગે છે અથવા આપણા સ્વભાવની નબળાઈ લાગે છે. આજ વાતે દરિયા છ પ્રજાઓ જેવી કે અમેરિકન પ્રજા તથા યૂરોપીયન પ્રજાના લોકો—તરફથી કહેવામાં આવે છે ત્યારે આપણે ખરી માનીએ છીએ. જગપ્રસિદ્ધ કવિ ડોકટર ટાગેરે પિતાના “સાધના” નામના પુસ્તકમાં લખ્યું છે કે, કેટલીક એવી ખરી વાત છે કે જેનાં કથને લેકે ભૂલી જાય નહિ; અને જેનો ઉપયોગ કરવાનો લોકોને ખ્યાલ જાગ્રતિમાં રહે તેટલા માટે તે વાત હમેશાં વારંવાર લોકોને કહેવી પડે છે તથા તેમના મન ઉપર ઠસાવવી પડે છે. આથી કરી તંદુરસ્તી સાથે સંબંધ ધરાવતી ખરી વાત માણસના મન ઉપર હસાવવાની જરૂર રહે છે કે જેમ કરવાથી માણસો જાગૃત રહી પોતાના શરીરના લાભ સારી રીતે સમજી જાળવી શકે. (“વ્યાયામ” માસિકના એક અંકમાંથી) (મ, ગાંધીજી ઉપરના એક પત્રમાં પોલેન્ડના એક અધ્યાપકે અપવાસના લાભાવિષે જે અનુભવો અને વિચારો લખ્યા હતા, તે પણ ખાસ જાણવા-વિચારવા જેવા હોવાથી તે નવજીવનના ૧-૪-૨૮ ના અંકમાંથી આ નીચે આપ્યા છે. સંપાદક) “મારા અનુભવ પ્રમાણે જે પિટ “એનીમાથી બરાબર સાફ રાખવામાં આવે તે ૧૦ દિવસ તે શું, ૧૫ દિવસ પણ ઉપવાસ કરવા એ સહેલી વાત છે, પણ આ તો હું મારી વાત કરું છું, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૮૯ તંદુરસ્તી સાચવવા માટે ઉપાય-ઉપવાસ મારું સામાન્ય વજન ૧૬૦ રતલ છે, તે ઉપવાસમાં ૧૪૦ થઈ જાય છે. આપનું વજન તો, આપના ચિત્ર ઉપરથી જોતાં બહુ ઓછું જણાય છે, એટલે આપે સાત દિવસથી વધારે ઉપવાસ ન કરવા જોઈએ. ઉપવાસમાં હું કશુંજ ખાતે નથી, માત્ર ૫ થી ૭ રતલ વરાળને ઠંડું પાડેલું પાણી પીઉં છું, જરૂર પડે તે સહેજ લીંબુનો રસ ઉમેરૂં. હું દરરોજ કપડાં વિનાના મારા શરીરનું વજન લઉં છું અને રાજ અર્ધી રતલ વજન ઓછું થાય છે. ૧૯૦૭થી હું ઉપવાસ કરું છું. શરીરની સામાન્ય સ્થિતિ અને મનને જરૂર જણાય તે પ્રમાણે, દર વર્ષે ૪ થી ૭ વાર, ૩, ૭, ૧૦ અને ૧૫ દિવસના ઉપવાસ કરું છું; એટલે વર્ષમાં ૪૦ થી ૬૦ દિવસના ઉપવાસ થાય છે. કેટલીક વાર ઉપવાસ કર્યો વિના ચાલતું જ નથી અને તે સમયે કાંઈ પણ ખાવું ભાવતું નથી, એટલે છેલ્લાં ૨૦ વર્ષમાં મેં એક ઉપવાસને અનુભવ લીધો છે. ટુંકામાં ટૂંકા ૩ દિવસના અને લાંબામાં લાંબા ૧૬ દિવસના. હમણાં ઉપવાસવિનાના ત્રણ મહિના પછી મારું વજન ૧૬ ૦ રતલ છે અને મને ઉપવાસ ઈરછા થઈ છે.•••••••••સામાન્ય રીતે ભાષણ આપવાને માટે લાંબે પ્રવાસે નીકળે : છું, ત્યારે હું ઉપવાસ કરું છું. કામ કરવાની તીવ્રતા ઉપવાસથી ઓછી થવાને બદલે વધે છે. હમણું મને થાક લાગે છે અને ઉંઘ જણાયા કરે છે; કારણ ૧૦૦ દિવસથી વધારે પ્રવાસ થઈ ચૂક્યો છતાં ઉપવાસ નથી કરી શક્યા..........શારીરિક વ્યાયામ માટે નવરાશ નથી મળતી; એટલે ઉપવાસ ન કરું ત્યારે વજન વધારા પડતું વધી જવાનો ભય રહે છે. સંભવ છે કે, વ્યાયામ એ છે મળવાને લીધે અને બરાક ઓછો ચવાવાને લીધે વજન વધી ગયું હશે. સ્વભાવે હું ઓછું ખાનારો નથી અને વારસે પણ મને એજ મળે છે. ખોરાક ઓછો કરતાં મને લાંબા સમયની તાલીમની જરૂર પડી અને આજે પણ ૬૫ વર્ષની ઉંમરે ખોરાક જીભને ગમે તો ખૂબ ખવાઈ જવાય છે. •••••••••પેટ સાફ કરવાનો મારો અર્થ એ છે કે, નીચેના ભાગ વાટે પાણી લેવું, જેમાંનું કેટલુંક મૂત્રાશયમાં ભરાઈ રહે છે અને બાકીનું થોડા વખતમાં અઢારે નીકળી જાય છે. એનીમા ૩ થી ૩ ફુટ ઉંચે રાખું છું. ખુલે શરીરે એનીમા” લઉં છું. અમુકજ પાણી પીવું એવી ભલામણ હું ન કરું. રચિ પ્રમાણે પીવાય. પહેલાં હું રા રતલ પાણી લઉં છું અને તે નીકળી જાય એટલે અનેક વાર પાંચથી સાત રતલ પાણી લઉં છું, તે એટલે સુધી કે આખરે પાણું તદ્દન સ્વચ્છ નિર્મળ નીકળે છે.........ઉપવાસના પરિણામમાં શરીરમાં વધારે સ્કૂર્તિ આવે છે; એટલુંજ નહિ પણ જે આત્મશુદ્ધિ માટે ઉપવાસ કરીએ તો અધ્યાત્મદષ્ટિ પણ ખુલે છે. મને જ્યારે હૃદય કે બુદ્ધિની ગુંચ આવે છે, ત્યારે હું ઉપવાસ કરું છું; કેાઈ વિરોધીની સામે ઝૂઝવાનું હોય તો હું ઉપવાસ કરું છું. ઉપવાસ અને પ્રાર્થનાથી અનેક મુંઝવણ અને વિટબણાએ ટળે છે.” આ દિશામાં જે પ્રયોગ કરી રહ્યા છે તેવા વાચકને ઉપયોગી થાય એટલા હેતુથી આ કાગળ હે પ્રસિદ્ધ કરું છું. ઉપવાસની શરીર અને નીતિ ઉપર થતી અસર તે રોજ રોજ સ્વીકારાતી જાય છે. ઘણાંએ દર્દોમાં અનેક દવા અને ભયંકર ઇજેકશનોના કરતાં વિવેકપૂર્વક કરેલા ઉપવાસ વધારે અસરકારક ઇલાજ નીવડે છે. “ભયંકર ઈજેકશને કહું છું તે એટલા માટે નહિ કે તેથી દુઃખ થાય છે, પણ તેથી અનેક નવી ઉપાધિઓ વધે છે. દવાઓથી કેટલું નુકસાન થાય છે તેની આપણને પૂરી ખબર પડતી નથી; પણ ઉપવાસથી નુકસાન થવાના ઘણા દાખલા ભાગ્યેજ આપી શકાશે. ઉપવાસ કરનારાઓની કૃર્તિ વધ્યાનો તો લગભગ સૌનેજ અનુભવ છે; કારણ શરીર અને મનને સાચો આરામ ઉપવાસમાંજ મળી શકે છે. કેવળ કામ કરવાનું બંધ કરવાથી ભાગ્યેજ આરામ મળે છે, કારણ ઘણુ દાખલાઓમાં તે પાચનયંત્રના ઉપર ખૂબ કામને બેજે ૫ડેલા હોવાથી તેને જ આરામ આપવાની જરૂર હોય છે. ઉપવાસની નીતિ ઉપર ઘણું અસર થાય છે, પણ તે એટલી જ સહેલાઈથી સિદ્ધ નથી થઈ શકતી; કારણ નીતિનાં પરિણામ આવાને માટે મનને પણ સહકાર જોઈએ અને ઉપવાસમાં આ ણને ભય રહે છે. ઘણુ દાખલા હું જાણું છું, કે જેમાં આત્મશુદ્ધિઅર્થે વધારે પડતા ઉપવાસ કરવામાં આવ્યા હતા. અમુક હદ સુધી એ બહુ કિંમતી છે, જે ઉપવાસ કરનારને પોતાના શુ. ૧૯ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #306 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો કયનું બરાબર ભાન હોય. રમજાન મહીનાના રોજ ઉપરાંત પેગંબર સાહેબ વધારે ઉપવાસ કરતા તેમનું અનુકરણ તેમના શિષ્યો કરતા. તેમને પેગંબર સાહેબે જે ચેતવણી આપી હતી તેમાં ઘણું વજુદ હતું. પેગંબર સાહેબ તેમને કહેતા કે “હું તો ઉપવાસ કરું છું ત્યારે માલિક પૂરતો ખોરાક મારા આત્મા માટે મોકલે છે, તમને તે ખોરાક મળતું નથી.” શરીરના ઉપવાસ વધતા જાય, તેમ તેમ આહાર માટે લાલસા વધતી જતી હોય તે આત્મશુદ્ધિ અર્થે કરેલા ઉપવાસ શા અર્થના છે ? (ચં. ઈ. માંથી) મોહનદાસ કરમચંદ ગાંધી ૧૩૦–તંદુરસ્તી વિષે કિંમતી સૂચનાઓ નાળિયેરની ખુબી નાળિયેરીન ઝાડ કદરત તરફની કેટલી ઉત્તમ બક્ષિસ છે તે મારા થોડાજ વાંચનારાઓ જાણતા હશે. આ ઝાડના કાંઈ નહિ તે એક સે ઉપયોગ થઈ શકે તેમ છે. બીજા ઉદ્યોગને હાલ તુરત બાજુએ મૂકી તેની એકજ ખુબીના સંબંધમાં હું આજે કાંઈક બેલવા માગું છું. નાળિયેર દરેક રીતે સંપૂર્ણ ફળ છે. તેમાં કુદરતે ખોરાક અને પાણી એ બંનેનો સમાવેશ કર્યો છે. ઓટમીલ, પપેતા, ચોખા અથવા બીજા કાર્બોહાઈડ્રેટ ખેરાકેથી થતા ઈલાજો સામે હાલની આગળ વધેલી તબીબી વિદ્યાથી જે વાંધાઓ ઉઠાવવામાં આવે છે, તે નાળિયેરના ફળને કદી પણ લાગુ પડી શકતા નથી. આ ફળની ખૂબી એ છે કે, માણસોની તંદુરસ્તી અને સુખમાટે જે તત્ત્વોની જરૂર છે તે સધળાં તો નાળિયેરના ફળને નસીબ થયાં છે. મીઠી પીશાબના દર્દીઓને માટે આ ફળનો ખોરાક ધાસ્તી વગરનો છે. નાળિયેરનું પાણી ઉપલા દર્દીઓ માટે બહુજ ફાયદાકારક સાબીત થયું છે, તેમજ તે પીનારને ઘણી ઠંડક આપે છે. વળી તે શેષને શાંત પાડે છે. તે વાતાવરણ કરતાં ૨૫ ડીગ્રી જેટલું વધુ ઠંડુ હોય છે. નાળિયેરનું તેલ મીઠી પીશાબના ઈલાજ માટે અકસીર ગણાઇ ચૂક્યું છે. હાલમાં જ્યારે શહ અને સ્વચ્છ ઘી મળવાની મોટી મુશ્કેલી પડે છે, તેવા વખતે નાળિયેરીનું સ્વરછ અને ભેળસેળ વગરનું તેલ ઘણુંજ ઉપયોગી અને ફાયદાકારક થઈ પડે એમ છે. કેટલાક તબીબે આ તેલને કંડલીવર ઑઈલની પંક્તિ ઉપર મૂકવા જેટલું ઉપયોગી માને છે. આ તેલ માંકડ, માથાની રજૂ અને બીજાં જીવજંતુઓનો નાશ કરવા માટે પણ રામબાણ થઈ પડે છે. આગલા વખતમાં, ખાસ કરી બંગાળીએ એજ તેલ પિતાના આખા શરીરે મસળતા હતા. આજે પણ દેશાવરોમાં આ રીત ચાલુ જ છે. પણ જ્યાં જ્યાં અને જે જે કામમાં આ અસલી રિવાજબંધ પડવ્યો છે, ત્યાં ત્યાં અને તે કેમમાં દર્દી અને બિમારીએ કેટલો વધારો કર્યો છે, તે શોધી કાઢવામાં આવે તો તે રિવાજની ખુબીઓ ખુલ્લી થયા વગર રહે નહિ. X બાળકોને ઉધરભાવ-નારંગી નારંગી, દૂધ અને અંજીરને પૂરવણીને ખોરાક બાળકોના ઉધરભાવ ઉપર કેટલી હદે અસર કરે છે. તેનો અનુભવ મેળવવાની અનેક કીસમની કોશીશ અમેરિકામાં કરવામાં આવે છે. ૪૭ બાળકોને એકજ કીસમનું રાબેતા મુજબનું જમણું આપવામાં આવ્યું હતું. ૧૩ છોકરાઓને પૂરવણીના રાતના ભેજનતરીકે અધ પેંટ જેટલું દૂધ દરરોજ દરેક બાળકને આપવામાં આવ્યું હતું. તેર છોકરાંઓને વધારાના ખેરાકતરીકે એક એક મોટી નારંગી આપવામાં આવી હતી. દશને ચાર ચાર અંજીર આપવામાં આવ્યાં હતાં, જ્યારે ૧૧ છોકરાંઓને વધારાનો કશો ખોરાક આપવામાં આવ્યો ન હતો. આ રીતે બાળકને ચાલુ ખોરાક કેટલીક મુદત સુધી આપવા પછી માલૂમ પડયું હતું કે, પહેલા નંબરે નારંગી ખાનારાં બાળકો, બીજા નંબરે અંજીર, ત્રીજા નંબરે દૂધ અને ચોથા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #307 -------------------------------------------------------------------------- ________________ તંદુરસ્તી વિષે કિમતી સૂચનાઓ નંબરે પૂરવણીના ખોરાક વગર રાખવામાં આવેલાં બાળકો આવ્યાં હતાં. આ ઉપરથી માલૂમ પડે છે કે, બાળકોના ઉધરભાવ માટે નારંગી અને તે પછી દૂધ અગત્યને ખેરાક થઈ પડે છે. - બિમારી એટલે શું? કોઈ પણ જાતની બિમારી કે દુઃખદર્દમાં કુદરતને હાથ હોતું નથી, પણ આપણે પિતાને દોષ છે. જેવું વાવવું તેવું ચાખવું, એ કુદરતનો નિયમ છે. આપણે બિમારી કે દુ:ખ-દર્દીનું કષ્ટ ચાખીએ છીએ, તે આપણે વાવેલાં કરણીનાં ફળમાત્ર છે. સરકારનો કાયદો તોડવાથી જેમ ગુહે. ગારને દંડ કે કેદની વત્તી-ઓછી સજા થાય છે, તેમ કુદરતને કાયદો તેડનારાઓને બિમારી અને દરની વસ્તી-ઓછી મુદતની સજા ભોગવવી પડે છે. અગર તમારી જીંદગીની તબેહ એવી હોય છે, કે જેથી તમારું શરીર મલિનતા અને નજીઆતથી ભરાઈ જાય છે, ત્યારે રે એ તો આવવાને કે જ્યારે શારીરિક ઘર સાફ થવાની ઘણી જરૂર છે. તમારું શરીર બહારનાં તોને ચોક્કસ હદસુધી સમાવી શકે છે અને તે છતાં તે પિતાનું કૌવત ટકાવી શકીને પોતાની સાધારણ ફરજને સાચું રહે છે. - જ્યારે તમને સુસ્તી અને થાક જેવું લાગે, ત્યારે જાણવું કે, શારીરિક ઝેરની પ્રાથમિક અસરના તમે ભાગ થઈ પડયા છે. એ વખતે તમારે સમજી લેવું કે, તમારું લોહી તમને ઉત્સાહી, સચેતન અને તેજ બનાવવા માટેનાં તા ધરાવતું નથી. આ વખતે તમે મોટે ભાગે તમારી ભૂખ ખાઈ દો છો. આ વખતે જેઓ સમજણવાળા હોય છે, તેઓ તરત સમજી જાય છે. જ્યાં સુધી પોતાની ભૂખ પાછો દેખાવ દેતી નથી, ત્યાંસુધી તેઓ ખોરાકથી પરહેજ રહે છે. લેકેનો ભેટો ભાગ ભૂખ નહિ લાગવાને ભયની નિશાની સમજી કટર પાસે દોડે છે અને ભૂખ લાગવાની દવા માગે છે. પણ જ્યારે તેને લગતા કાયદાઓને તમે અમલ ન કરો, ત્યારેજ ઓછી ભૂખ ભયની નિશાની થઈ પડે છે. અગર જે ભૂખ લાગ્યા સિવાય તમે હાજરી ઉપર બોજો નાખે તો જાણવું કે, તમે આગમાં તેલ નાખી આગના ભડકાને વધારી છે. બીજા શબ્દોમાં કહું તે તમારા શરીરમાં પેવસ થયલા નજીઆતના બેજમાં વગરભૂખે હાજરીમાં ખોરાક ભરી સામે વધારો કરે છે. એનો સબબ એ કે, તમે તમારી હાજરીની શક્તિ ઉપરાંત તેની પર ખોરાકનો બે નાખે છો; અથવા તમે એવો ખોરાક લો છે, કે જેમાં તમારા શરીરનું પોષણ કરનારાં તો એાછાં હોય છે. તમારે હમેશનો ખોરાક ઘણે નરમ હોવાના કારણે તમે તે ચાવી ચાવીને ખાવામાં નિષ્ફળ નિવડે છે. અને શાહમૃગ યા મરઘીનાં બચ્ચાંની પેઠે તમારા ખોરાક એકદમ ગળી જવામાં ભૂલ કરો છો. - કુદરતે આપણને ખોરાક દળવાને માટે દાંત આપ્યા છે, પણ દળવાના સાંચાઓ અને બીજી રીતિઓની મેહોકાણે જાણે આપણા દાંત ઉપયોગ વગરના થઈ પડયા છે. આ કારણના સબબે દાંતની બિમારી આજકાલ જ્યાં ત્યાં વધી પડી છે. દાંતના ર્ડોકટરોનું કામ થકબંધ વધતું જ ચાલ્યું છે. તમને તેઓની ગરજ એટલાજ માટે પડે છે કે તમે નરમ નરમ ખોરાક ખાવાને ભારે શોખ ધરાવો છો. બીજું કારણ એ છે કે, તમે એવા ખોરાકનો ઉપયોગ કરો છો. કે જે ખોરાકમાં દાંતને મજબૂત કરનાર તત્વ મળતું નથી; અને હોય છે તો ઓછું હોય છે. દાંતની મજબૂતી અને સલામતી માટે તેને ખોરાક ચાવવાની કસરતની ધણી મટી જરૂર છે. દાંતને કસરત આપ્યા વગર મજબૂત કે સલામત રાખી શકાતા નથી. ખરબચડે બરાક કે જે તેની કુદરતી સ્થિતિમાં મળી આવે છે, તે ખોરાક ચાવવાથી દાંતને જેટલી જોઈએ તેટલી કસરત મળી શકે છે; એટલું જ નહિ પણ એથી દાંત સ્વચ્છ બને છે અને મોઢાંમાં “એન્ટી સેપ્ટિક' (કહોવાટ અટકાવનારો ) રસ ઉત્પન્ન થાય છે. એમ થવાથી દાંત પણ સ્વચ્છ અને તંદુરસ્ત રહે છે. તમારે સાચા સલાહકાર-હાજરી જરા આગળ ચાલો; બિછાનું છોડતાં તમને લાગે છે, તમને ભૂખ લાગી નથી, તે નાસ્તો લઈ તમારી હાજરી ઉપર કદી પણ ખોરાકનો વધુ નુકસાનકારક ભાર કરતા નહિ. તમારી હાજરી જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #308 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો તમારે સાચે સલાહકાર છે. તમને ખોરાકની જરૂર છે કે નહિ તે તેજ જાણે છે; અને જ્યારે તે તમને એમ કહે કે, ખોરાકનો સ્વાદ સારો લાગતું નથી અને તે છતાં તમે તમારી હાજરી ઉપર અઘટિત બેજે નાખશો તો જાણજો કે, તમે તમારા સાચા દોસ્ત હોજરીને એવો ગુન્હો કર્યો છે કે જે માટે તમારે બિમારી અને દર્દીની સખ્ત સજા ભોગવવીજ પડશે. જ્યારે સ્વાદ સારો આવે ત્યારે જાણવું કે તમારી હાજરીને રાકની ખરેખરી જરૂર છે. જેમ ખોરાકનો સ્વાદ સારો લાગે, તેમ તમારી હાજરી તે પચાવવાને વધુ તૈયાર હોય છે. ખરી રીતે જોતાં તે ખોરાક ખાવાની મેજ ખોરાક પચવાના રસને વહેવાને કાર્યસાધક થઈ પડે છે. આ રસ હોજરી અને આંતરડાંમાં કેવી અગત્યની ફરજ બજાવે છે, તે છેડાએજ જાણતા હશે. જ્યારે આ પ્રવાહી રસ એગ્ય જથામાં પૂરો પાડવામાં આવે છે, ત્યારે ખોરાક હજમ થવાની ક્રિયા દરેક રીતે થઈ શકે છે; પણ જે એક ફરજતરીકે અથવા તમારું કૌવત ટકાવી રાખવાના હેતુથી રુચિ નહિ છતાં ખોરાક હોજરીમાં ઉતારવાની કશીશ કરશે તે જરૂર માની લેજો કે, તમે તમારી હોજરીપર નાહકનો બે લાદી તમારું જોર ઓછું કરી નાખે છે. આવી સ્થિતિમાં હાજરી ખોરાક હજમ કરવાને તૈયાર હોઈ શકતી નથી. આવી સ્થિતિમાં તમે ખાધેલો ખોરાક હોજરીમાં મોટા બોજા સમાન થઈ પડે છે. આ વખતે તમારા લોહીના દરેક ટીપામાં નજીઆત અને બહારનાં તો દાખલ થાય છે; જે શરીરના યંત્રને નડતર સમાન થઈ પડે છે. જેથી તમને સુસ્તી, થાક અને નબળાઈ જેવું લાગે છે, અને તમે પિતાને અર્ધા મુવેલા જેવા માને છે. જો તમે તમારી બિમારીથી દૂર રહેવા માગતા હો તો તમારે કકડીને ભૂખ લાગે ત્યાં સુધી ખોરાક માટે થોભવું જોઈએ. બિમારીનું મૂળ કારણ ખોરાક કયા પ્રકારને ખાવો તે નહિ જાણવામાં રહેલું છે. આપણે ઘણે જલ્લદ ખોરાક, સફેદ લોટની બનાવટને ખરાક, પૅલીશ કરેલા ચોખા વગેરેના ખોરાકનો મેટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ. આ ખેરાકો જીવન માટે સાદા છે; પણ તે વૃક્ષમય રેષાઓની હાજરી વિનાના હોવાથી તે ઘટતી અસર કરવાને અકાત થાય છે. ખરબચડા ખોરાક ખાવાની ઘણી જરૂર છે, જેથી ખોરાકસંબંધી નહેર યા નળી સ્વચ્છ અને સાફ રાખી શકાય. રાંધણકળામાં સ્ત્રીઓની ગંભીર ભૂલ ઇંગ્લંડને એક જગજાહેર તબીબ જણાવે છે કે, રાંધણકળામાં જે એક ઘણી જ ગંભીર ભૂલ કરવામાં આવે છે તે એ છે કે, જે પાણીમાં પપેતા વગેરે બીજી તરકારી બાફવામાં આવે છે, તે પાણી ફેંકી દેવામાં આવે છે. આ એક ઘણી જ ગંભીર ભૂલ છે. આ ભૂલથી સરકારી કે વન સ્પતિને સ્વાદ ઈ દેવામાં આવે છે; એટલું જ નહિ પણ તે ખોરાકનાં પુષ્ટિકારક તત્ત્વ પાણી ચૂસી લે છે અને આ લાભકારક તો ઉપયોગ કર્યા સિવાય ફેંકી દેવામાં આવે છે, માટે તરકારી બાફવાની ઉત્તમ રીત તે “ સૂકી” બાફવાની છે. એટલે કે, તે બાફવામાં ઘણુંજ થોડું પાણી વાપરવું એટલે કે તે પાણી એટલુંજ હોવું જોઈએ કે તે બળી જાય તે આગમચ બારાક બરાબર પાકી જાય. જે ખોરાક ભેજવામાં આવે છે અથવા વરાળથી પકાવવામાં આવે છે, તે પિતાના સ્વાદ સાથે પુષ્ટિ આપનારાં પિતાનાં તો ૫ણ જાળવી રાખી શકે છે. જો કે બાફેલો ખોરાક સંતેષને પાત્ર છે, પણ તેના સંબંધમાં ઉપર કહેલી સૂચનાપર અમલ થવાની ખાસ જરૂર છે. એક રીતે બિમારીથી શરીરમાં જમા થયેલી નજીઆતને પોતાની મેળે ત્યારેજ અંત આવે છે, કે જ્યારે ભૂખ વગર કોઈ પણ જાતના ખોરાકથી પરહેજ રહેવામાં આવે છે. આથી બિમારી એક રીતે હોજરીપર ખોરાકથી પડતા બેજાને અટકાવ કરે છે. આથી બિમાર માણસે જેઓ ઘણું ખાવાથી બિમારી લાવે છે તેઓને, હોજરીને આશાએશ આપવાની ફરજ પડે છે. પરિણામે શરીરમાં દાખલ થવા પામેલી નજીઆત તેમાંથી સહેલાઇથી બહાર નીકળી શકે છે, અગર જો તે બહાર નીકળવા પામી ન હોત અને તેને શરીરમાં વધવા દેવામાં આવી હોત તો પરિણામ ઘણું જ ભયંકર-કદાચ મેતમાં પણ આવ્યું હોત ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #309 -------------------------------------------------------------------------- ________________ તંદુરસ્તી વિષે કિંમતી સૂચનાઓ ૨૯૩ મેલેરીઆનાં મચ્છર માટે ઝેરી ગેસ આ તો જાણીતી બીના છે કે, મેલેરીઆના તાવનો ઉપદ્રવ એક જાતના મચ્છરોને આભારી છે. આ મછરો જેમ ગરીબની ઝુંપડીઓમાં તેમ રાજાના મહેલમાં પણ પ્રવેશ આ મચ્છરોને નાશ કરવા માટે અનેક ઇલાજે લેવામાં આવ્યા છે, પણ તે ઘણું મેટા ભાગે નિષ્ફળ નીવડ્યા છે, પણ આ મચ્છરોનો દોર વધુ વખત રહે એમ લાગતું નથી. કેમકે હાલમાં એક તુક કેમિસ્ટે એક જાતના ઝેરી ગેસની શોધ કરી છે. જેની મદદથી મેલેરિયાના મચ્છરોને તુરતાતુરત નાશ થવા છતાં તે માણસે, જાનવરો અને ઝાડપાનને જરા પણ નુકસાન કરી શકતા નથી. - આ ગેસની તપાસ મોટા પાયા ઉપર તુક સરકાર લેવામાં રોકાઈ છે અને અગર જે આ ગેસ તેના શેધકના જણાવ્યા મુજબ ફતેહમંદ ઉતરશે, તે તે કિંમતી શેમાંની એક થઈ પડશે. બાળકોને “રીકેટસ અથવા હાથપગ દોરડી ને પેટ ગાગરડીને રોગ “ફકેટસ બાળરોગ છે. એ રોગનાં લક્ષણ એ છે કે, રેગીનું માથું શરીરના પ્રમાણમાં મેટું, બરડો વાંકો, પાંસળાં દબાઈને બેસી ગયેલાં, કદ ઠીંગણું, માંસ ઉપર કરચલી-આ જાતનાં બચ્ચાંએને “રીકેટી” એટલે કે રીકેટસના રોગથી પીડાતાં કહેવાય છે. બચ્ચાંઓના આ રોગ તેમના ખેરાક અને હવાપર મેટો આધાર રાખે છે. આથી આ રોગ થતો અટકે એટલા માટે બચ્ચાંએના ખોરાક પર લક્ષ આપવું જરૂરી છે. રીકેટસને રેગ સારો થઈ શકે છે; પણ જ્યારે આ રોગે ઉપર મુજબના લક્ષણનું રૂપ લીધું હોય, ત્યારે જાણવું કે, એ રાગે બાળક પર ઘણી જ ગંભીર અસર કરી છે. રીકેટસનો રોગ બાળકોથી દૂર રાખવાનો મુખ્ય ઈલાજ સારો ખોરાક અને તડકે છે. જે બાળકોનું જીવન માતાના દૂધપર હોય છે, તેઓને આ રોગ લાગુ પડતું નથી; પણ તેમને સૂર્યને તડકે દેખાડવામાં ન આવે તો આ રોગ તેમને પણ છેડતો નથી. અગર જે બાળકેને દિવસમાં પંદરથી વીસ મિનિટ તડકામાં ઉછેરવામાં આવે તો આ રોગ તેમને લાગુ પડવાને સંભવ રહેતો નથી; પણ જે બાળકોને માતાના દૂધની ગેરહાજરીમાં બીજા દૂધ ઉપર જીવવું પડતું હોય તેઓને રીકેસિનો રોગ લાગુ પડે છે. આ રોગથી તેઓને દૂર રાખવા માટે તેઓને તડકામાં ઉછેરવાની ખાસ જરૂર છે. જાણીતા મહાન તબીબ ડ, કેલોગ કહે છે કે “ઉત્તર આફ્રિકામાં સ્કૂલોમાં જતાં બારસો જેટલાં બાળકોને મેં તપાસ્યાં હતાંપણ એક પણ બાળક રીકેટસના રોગથી પીડાતું મને જણાયું નહિ.” આ તબીબ વધુ જાણવાજોગ પ્રકાશ પાડે છે કે “યુનાઈટેડ સ્ટેટ્સના અર્ધા લોકો અને -એ કરતાં વધુ મેટી સંખ્યામાં ગ્રેટબ્રિટન અને યુરોપના ઉત્તરભાગના લેકે રીકેટસના એક યા બીજી રીતે ભોગ થઇ પડેલા મારી નજરે પડ્યા છે. એટલે કે, તેઓ બચપણમાં લાગુ પડેલા આ રોગથી સાજા થયા હતા, પણ તેની અસર તેમના બેડોળપણા અને શરીરપર થયેલી ઈજા ઉપરથી માલમ પડી આવતી હતી. અગર જો તમે તમારા બાળક માટે ગાયનું દૂધ વાપરતા છે તે તે ગાયો બંધીઆર જગોમાં પડી રહેતી હોવી નહિ જોઈએ; પણ તેમને તડકે લાગતો હોવો જોઈએ. તબીબી વિદ્યાએ શોધ કરી છે કે, જે ગાયોને સૂકી ખોરાક પર રાખવામાં આવતી હોય, તે ગાયના દૂધમાં રીકે- ટસનો રોગ લાગુ પડતો અટકાવવાનાં પૂરતાં તો હોઈ શકતાં નથી. જેમ ગાયો તડકામાં વધુ કરહર કરી ચરે, તેમ તેનું દૂધ વધુ તંદુરસ્તીભર્યું નીવડે છે. એ જ પ્રમાણે બાળકોને પણ તડકાની ઘણું મટી જરૂર છે. એ જ ઈલાજથી રીકેટસનો રોગ બાળકોથી દૂર રહી શકે છે. લીની કેવા ખોરાક પર જીવે છે ? યૂરેપનો આજનો ઇટાલિયન મહાપુરુષ મુસલીની જેણે પોતાની તરફ આખી દુનિયાનું ' ધ્યાન ખેંચ્યું છે તે કેવા રાકપર જીવે છે તે જાણવું તેના પિતાનાજ શબ્દોમાં વાચકને બહુ આવકારદાયક થઈ પડશે:-- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #310 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો “હું કરી અને વાઈન કદી પણ પી નથી. કેંકીને એક જાતના “ગ” તરીકે જેઓ, ઓળખે છે, તેઓ સાથે હું બેલેબલ મળતે થાઉં છું. હું નાસ્તાતરીકે ફક્ત દૂધનું એક ગ્લાસ લઉં છું. હું દરરોજ ચાર ગ્લાસ દૂધ પીઉં છું. દૂધથી શરીરને મળતું પણ એટલું બધું તે, જાણીતું છે કે તેની તારીફમાં બોલવાની હું જરૂર જોતો નથી. બાળકોથી તે અઢાએ સલામત ખોરાક દૂધજ છે.” | મુસલીનીનું મુખ્ય જમણ બપોરે બે વાગે શરૂ થાય છે. તેનું રાતનું જમણ રાતે દશ વાગેનું છે, જે માત્ર દૂધનું એક ગ્લાસ અને કટનું બનેલું હોય છે. મુસલીની કહે છે કે “દરરોજને મારે આ ખોરાક મને ઘણેજ માફક આ છે; કેમકે એથી મારું મગજ સ્વસ્થ રહેવા સાથે. તંદુરસ્ત રહે છે અને જોઈતા પ્રમાણમાં તેનું પોષણ થાય છે. મારા શરીર ઉપર ખોરાકના વધારાનો સહેજ પણ બે પડતો નથી, જેથી મારું મગજ વિચારમાટે ચપળ રહે છે. વળી મારા શરીરમાં બિનજરૂરી ખોરાકનું ઉભાણું થતું નથી અને તેનું ઝેર રફતિ રફતે ચઢી મને બિમાર પાડતું નથી. હું દરરોજ એક કલાક કસરતમાં પસાર કરું છું. મારે દરરાજને ઉપલે. ખોરાક અને કસરત મને એટલાં બધાં તો માફક આવ્યાં છે કે મને એ જાતના સાદા ખોરાકનીજ જરૂર પડે છે, એથી વધુ નહિ.” બાળક માટેના દૂધવિષે સૂચના ઇયિન રેડ Bસ સોસાયટી” તરફથી બાળકની માવજત” ના મથાળા હેઠળ જે સૂચનાઓ કરવામાં આવી છે, તેમાંની કેટલીક સૂચનાઓ જે આજની માતાઓ માટે આવકારદાયક થઈ પડયા સિવાય નહિ રહે તે હું નીચે રજુ કરું છું-- બાળકોને ચોક્કસ વખતે ખોરાક આપવાની ખાસ સંભાળ માતાઓએ રાખવી. રડયું કે ધવરાવ્યું યા બહારનું દૂધ પાયું-માતાની આ તબેહ ગરીબ બિચારાં નિર્દોષ બાળકો માટે બહુજ નુકસાનકારક છે. આ બુરી તબેહથી ઘણીક વાર બાળકોનાં મરણ નીપજેલાં નોંધાયા છે. જે બાળકને માતાના દૂધનો કુદરતી ખોરાક મળતું ન હોય, તે બાળકના ખોરાકના સંબંધમાં માતાઓએ ખાસ કાળજી રાખવાની અવશ્ય જરૂર છે. બાળ માટેનું દૂધ તાજું અને મીઠું હોવું જોઈએ. તે વાસી નહિ હોવું જોઈએ. કેમકે દૂધમાં થતાં જતુઓ તેમને પુષ્કળ નુકસાન કારક થઈ પડે છે. બાળકને દૂધ આપવાના વખત વચ્ચે માતાઓએ ઉકાળી ઠારેલું પાણી પાવાને ભૂલવું જોઈતું નથી. બાળકે દૂધમાટે જેટલાં રડે છે તે કરતાં પાણી માટે વધારે રડે છે, એ દેશી માબાપે સમજતાં નથી. બાળકો માટેનું દૂધ હમેશાં ઢાંકેલું રાખવું અને તે પણ ઠંડી જગએ. તે આઈસ બોક્ષમાં રાખવું વધુ લાભકારક થઈ પડે છે, પણ આઈસ બસ ન હોય. તે દુધ બાટલીમાં યા બરણીમાં રાખવું અને તે ઠંડા પાણીમાં ઉભી મૂકવી. ખૂબ ધ્યાને . રાખવું કે, આ વખત સુધી બાળકો માટેનું દૂધ ઠંડુ રાખવું. વળી યાદ રાખવું કે, બાળકને દૂધ આપવા આગમચ બાટલી અને બોટણી (નીલ) ઉકાળ-. વાને ભૂલવું નહિ. એ માટેની રીત નીચે મુજબ છે. બાળકો માટેના દૂધની શીશી કેમ ઉકાળવી બાળકો માટેના દૂધની શીશી અને તેની બોટણી કેમ ઉકાળવી તે બાબત ઉપર હું આવું છું.. (૧) દૂધની શીશીમાં આગલા ખોરાકનું દૂધ વધ્યું હોય તે ફેંકી દેવું. (૨) શીશી બિલકુલ સ્વચ્છ થાય ત્યાંસુધી તેને ઠંડા પાણીથી ખૂબ વીછળવી. (૩) એ પછી ગરમ પાણીમાં બાઈકાર્બોનેટ ઍફ સેડાની ચમચી નાખી તે વડે શીશીને સાફ કરવી. “બાઈકાર્બોનેટ ઍફ સેડા” ન હોય તે લાકડાંની રાખ પણ ચાલી શકશે. (૪) એવીજ રીતે બોટણીને અંદરથી અને બહારથી સાફ કરવી. (૫) શીશી અને બટણી એ બંનેને ઉકાળેલા પાણીના વાડકામાં મૂકે, પાણીમાં દર શેર; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #311 -------------------------------------------------------------------------- ________________ તંદુરસ્તી વિષે કિંમતી સૂચનાઓ પાણી દીઠ એક ચમચો “સોડા બાઈકાર્બ નાખવો અને જ્યાં સુધી તેમની જરૂર પડે ત્યાં સુધી તેમાં બંને રાખી મૂકવાં. (૬) આ પ્રમાણે દરરોજ એક વખત કરવું. બાળકો અને એરડીકું તેલ નાનાં બાળકોને ઝાડે (જલાબ) લાવવા માટે માતાઓ મોટા ભાગે એરંડીઉ તેલ આપે છે, પણ માતાની આ ટેવ વખતના વહેવા સાથે બાળકને વધુ કબજીઆત બનાવે છે; અને પરિણામે ગરીબ બિચારાં નિર્દોષ બાળક વધુ હેરાન થાય છે. બાળકને જુલાબ લાવવા માટે એક જાણીતો જર્મન તબીબ ભલામણ કરે છે કે, બાળકને દૂધનો ખોરાક આપવાના વખતની વચ્ચે પાણી વધુ આપવું; તેમજ દૂધ આપ્યા પછી અર્ધા ચમચાથી એક ચમચા સુધી ઑલીવ ઑઇલ આપવું. | દર ચોવીસ કલાકમાં બાળકોને એકથી ત્રણ ઝાડા થવાની જરૂર છે. ઝાડો નરમ, સુંવાળો અને રાઈના રંગને હોવો જોઈએ, જે લચકાના રૂપમાં હોવો જોઈએ નહિ. તેમાં બંધાયેલા દૂધના ગાંગડા, મળ કે કફ હોવો જોઈએ નહિ. આવા ઝાડાએ બાળકની તંદુરસ્તીની નિશાની છે. ગર્ભવતી સ્ત્રીઓ માટે સેનેરી સૂચના ગર્ભવતી સ્ત્રીઓ માટે એક જાણીતા અમેરિકન તબીબની નીચલી સૂચનાઓ દરેક બાઈએ લક્ષમાં રાખવી જરૂરી છે - (૧) દરરેજ ઝાડો સાફ આવે તેમ કરવું. (૨) ગુરદો જોઈ સાફ રાખવા માટે બની શકે એટલું પાણી પીવું. (૩) બની શકે એટલાં તાજાં ફૂટ અને સરકારીને ખોરાક ખાવ. (૪) ખાસ કરી બાળકને જન્મ આપવાના મહિનાઓમાં ભારે અને ચીકાશદાર ખોરાક લેવાથી પરહેજ રહેવું. (૫) રાતનું ભોજન ભારી ખોરાકનું લેવું નહિ. (૬) દરરોજ તાજી ખુલ્લી હવામાં ચાલવાની કસરત લેવી. આ ઉપરાંત દરરોજનું કામકાજ કરતાં રહેવું. (૭) એારડાની બારીઓ ખુલ્લી રાખીને રાતે ઉંઘ કહાડવી, જે ઓછામાં ઓછી ૮ કલાકની હોવી જોઇએ. (૮) દરરોજ નહાવાની અને ઍવટનાં અઠવાડીઓમાં ગરમ પાણીમાં બેસવાની તબેહ રાખવી. (૯) કોઈ પણ જાતનાં ટાઈટ તતરબંધ કે વજનમાં ભારી કપડાં પહેરવાં નહે. (૧૦) દાંતને પૂર તંદુરસ્તીમાં રાખવાનો મજબૂત પ્રયાસ કરવો. (૧૧) ચોક્કસ વખતના અંતરે ડોકટર પાસે પિશાબ તપાસાવવામાં ઘણો લાભ સમાયેલો છે. X X મેલેરીઆને રામબાણ ઈલાજ-સાધારણ મીઠું જાણીતા તબીબ ડૉ. બ્રક જેણે મેલેરિયાને મારી હઠાવવાને ઘણાં વર્ષો સુધી હંગરી, અમેરિકા વગેરે અનેક સ્થળોએ સંખ્યાબંધ અખતરાઓ કર્યા છે, તેણે મેલેરિયાના સાધારણ નીમક (મીઠું) જેને તબીબી ભાષામાં “સોડિયમ રાઈડ' તરીકે ઓળખવામાં આવે છે, તે રામબાણ હોવાનું જાહેર કર્યું છે. આ ઈલાજ કઈ પણ પ્રકારના મેલેરિયાના તાવ ઉપર ફતેહમંદ પૂરવાર થવાની તે ખાત્રી આપે છે. આ તબીબ જણાવે છે કે, આ લિાજથી માત્ર ૪૮ કલાકમાં દર્દી સાજો થઈ શકે છે; એટલું જ નહિ પણ તેની ઉપર બીજી વાર તાવ હુમલો કરતો નથી. વધુમાં તે જણાવે છે કે, આ ઇલાજ દર્દી પર બે વાર જવલેજ અજમાવવો પડે છે. તે કહે છે કે, આ ઇલાજથી હંગરીમાં હજારો દર્દીઓ આ તાવના ચાલુ મારાથી સદાના બચી ગયા છે. અમેરિકાના ગરમ દેશે જ્યાં આ તાવ જેણે એક વાર ભારે ત્રાસ ફેલાવ્યો હતો તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો આ ઈલાજથી રફતે રફતે અલોપ થતો જાય છે. ડૉ. બૂક આ ઈલાજ નીચે મુજબ અમલમાં મૂકવાની મજબૂત ભલામણ કરે છે. મેલેરિયા ઉપર મીઠું કેમ વાપરવું? સ્વરછ સૈડિયમ કલોરાઇડ (મીઠ') એક મુઠ્ઠી ભરી લેવું અને તે ચૂલાપર તપતી કઢાઈ(ાઈગ-પેન)માં નાખવું. નીચેથી ગરમી આપવાનું ચાલુ રાખવાથી મીઠામાં પાણીને ભાગ ઉડી જશે. જ્યાં સુધી કઢાઈમાંનું નમક (મીઠું) ભૂરો રંગ પકડે, ત્યાં સુધી તેને ગરમી આપવાનું ચાલુ રાખવું. ઉંમરે પહોંચેલા શસેએ ઉપરની રીત મુજબ ભુજેલા મીઠાને ડેઝ' એક મોટો ચમચો ભરીને લે, જે વજનમાં એક ઔસ જેટલો છે. આ મીઠું ગરમ પાણીથી ભરેલા એક ગ્લાસમાં નાખવું અને તેને ખૂબ એકરસ કરી તાવ હુમલો કરે તેની એક દિવસ અગાઉ સવારના પહોરમાં પી જવું. પછી તે ભૂખ્યા પેટે પીવાની સંભાળ રાખવી. મીઠું એક ઔસથી વધુ નહિ તેમજ એક ઔસથી ઓછું પણ નહિ હોવું જોઇએ. આ ઇલાજ ભૂખ્યા પેટે કરવામાં નહિ આવે, તો તેની જરા પણ અસર તાવ પર થઈ શકવાની નથી, તે ખૂબ યાદ રાખવું. આ નિમક લેતાં પહેલાં ખોરાક તે શું પરંતુ પાણી પણ પીવું નહિ. મીઠાને “ ડિઝ' લીધા પછી દદને પાણીના શેષ પડે યા ભૂખ લાગે તે તેને પાણી સિવાય બીજું કશું આપવું નહિ. દવા લીધા પછી અગર જે પાણીને શેષ લાગે તે સહેજ ગરમ કરેલું પાણી થોડુંક પી જવું. અગર જે દર્દીને ઘણી ભૂખ લાગે તે તેને કાંજી જે હલકો ખોરાક આપવો, પરંતુ તે પણ ૪૮ કલાક પસાર થવા પછીજ. મીઠાનું પાણી પીધા પછી ચોવીસ કલાક પછી માત્ર થોડું , પાણી પીવું અને ૪૮ કલાક પસાર થયા પછીજ હલકે ખોરાક લે. આ રીતે કરવામાં અગર જે સંભાળ રાખવામાં નહિ આવે તે દર્દીને આરામ થશે નહિ. વળી મીઠાનું પાણી લીધા પછી ૪૮ કલાક સુધી શરદી કે ઠંડા પવન શરીરને લાગે નહિ તેની ખૂબ સંભાળ રાખવી. આવા દર્દીઓએ હમેશાં ગરમ ડગલે અને મોજા પહેરવાની ટેવ પાડવી. બૂક ખાત્રી આપે છે કે, મેલેરિયાથી વખતોવખત પટકાતા દર્દી ઓ ઉપર મુજબનો ઇલાજ અજમાવશે તો તેઓ ઘણી સહેલાઈથી મેલેરિયાથી હેરાન થતા બચી જશે. બીડીથી આંખોને બગાડ મારા પ્રિય વાચક ! બીડી અને તમાકુથી થતાં નુકસાનનું ચિત્ર હું વખતોવખત તમારી જાણ માટે રજુ કરતે રહીશ. એ પહેલાં આજે બીડીથી આંખોને કેટલું નુકસાન થાય છે તે હું દાખલા-દલીલથી બતાવવા માગું છું. જેઓ એમ ધારતા હોય છે, તમાકુથી અમને કશું નુકસાન થતું નથી, તેઓ નીચલા અખતર અજમાવી જશે તો તેઓને તુરત માલમ પડશે કે, શરીરની મુખ્ય ઇદ્રિય આંખ ઉપર ચાલુ તમાકુ કેવી બુરી અસર કરી શકે છે. મહેરબાની કરી બીડી પીનારને કહો કે “બારીની બહાર જુઓ, હવે તમારી આંખ બંધ કરો અને દિવાલની સામે જુઓ.” ઉપર મુજબનો હુકમ માન્ય કરનાર બીડી પીનાર બારીનું એક ચિત્ર જુએ છે. પણ રંગ ફેરવાયેલો જુએ છે. દાખલાતરીકે બ્લ રંગ તરફ જતાં તે પિતાની આંખ બંધ કરે છે, ત્યારે તે લાલ રંગ અથવા લાલ કે લીલા રંગને શેડ જુએ છે. હવે જુએ કે, આખો આગળથી આ રંગે ગુમ થઈ જતાં કેટલો વખત લાગે છે? બારીનું ચિત્ર જે તેની આંખમાં છે તે ગુમ થતાં કેટલો વખત લાગે છે? તે ચિત્ર ફક્ત ડીજ સેકંડમાં નાબુદ થવું જોઇએ; પણ જેઓને બીડી કે તમાકુની ટેવ પડી ગયેલી હોય છે તેઓની આંખ આગળથી તે ચિત્ર દૂર થતાં કઈ વાર પંદર મિનિટ જેટલો વખત લાગે છે. એનું કારણ એ છે કે, બીડી પીનારની આંખને એવી રીતે લકો મારી ગયેલો હોય છે કે તે ચિત્ર લાંબા વખત સુધી તેની આંખ આગળ રહે છે. સર્વથી ઓછા જથાની તંબાકુ પણ ઝેર સમાન છે. X Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #313 -------------------------------------------------------------------------- ________________ તંદુરસ્તી વિષે મિતી સૂચનાઓ ૨૭ તંબાકુને કહે અનુભવ | મી. એલ. ઈ. બેન્કસ જે ફિઝિકલ કચરના વિષયમાં સ્પેશિયાલીસ્ટ ગણાય છે, તેણે તંબાકુથી થતા નુકસાનના અનેક દાખલાઓ જે તેની નજર આગળથી પસાર થયા છે તે–રજુ કર્યો છે, જે આપણા દેશી જુવાનીઆઓ માટે ધડ લેવા જેવા હોવાથી હું તેમાંના બે ત્રણ આજે જાહેરમાં મૂકવાની લાલચ દૂર કરી શકતો નથી. હું તેનાજ શબ્દોમાં જણાવવાનું વાજબી ધારું છું: “એક યુવાન કલાક ફિઝિકલ કચરના શિક્ષણ માટે મારી પાસે આવ્યો. તેની છાતીમાં એક વરસ કરતાં વધુ મુદતથી દુ:ખારો ચાલુ રહ્યો હતે. તે સાથે તે ખાંસીથી પણ વધુ અને વધુ પીડાતો હતો, જેથી તેના મનમાં ક્ષયના હુમલાને મોટો ભય પેસી ગયો હતો. તે બે વરસથી સીગારેટ પીતો હતો. તેના દુઃખનું કારણ સીગારેટ હેવાનો મને પાકે શક હતો. મેં તેને સીગારેટ છોડી દેવાની તાકીદ કરી. ફિઝિકલ કલ્ચરના શિક્ષણના પ પિતાની તબિયતમાં કાંઈક સુધારો થતો લાગ્યો; પણ છ અઠવાડીઆં પૂરાં થતાં તેણે પિતાને છાતીના દુ:ખારા અને ખાંસીના દરદથી સમૂળગે મુક્ત થયેલો જોયો. એ વખતે દરમિયાન તેણે કલાર્કની નોકરી છોડી બહારના કામકાજની નોકરી હાથ કરી હતી. તે ‘ફિઝિકલ કચરના શિક્ષણની મજબૂત તારીફ કરતે હ; પણ તે સમજી શક્યો નહિ કે, બહાર ફરવાની નોકરીથી કે શારીરિક કસરતના શિક્ષણથી તેનું દરદ નાબુદ થયું હતું. કેટલાક મહીના સુધી તેની સાથે મારે મેળાપ થઈ શકયો નહિ. એક દિવસે તે ઓચિંતે મને મળ્યો અને પોતાની આગલી નોકરી પર પાછા જવાથી તેનું દરદ પાછું ઉભરી આવશે કે નહિ તે માટે મને પૂછવા લાગ્યું. મેં તેને સલાહ આપી કે, જે સીગારેટ પીવાની છેડી દેશે તો ગમે તેવી નોકરીથી તેનું અસલ દરદ પાછું ઉભરી નીકળી શકશે નહિ. હું ખરો પડ્યો. થોડાક વધુ મહીનાએ મજબૂત સાબીત કર્યું કે, તેની છાતીને દુ:ખારે અને ખાંસી સીગારેટની મેહેકાણુ હતી. બીજો દાખલો—હું એક કસરતાજને ઓળખું છું. જેને ધંધે સરકસમાં બાઇસિકલ ઉપર અદભુત કામું દેખાડવાને હતે. એ કસરત “સાઇકલ-હલ”ના નામથી જાણીતી છે, જેને હતુ સાઈકલને એકદમ ચક્રાવો આપવાનો છે. આ કસરત ઘણીજ જોખમભરેલી ગણાય છે અને તે માટે ઠંડાપણું અને મજજાતંતુને બળની ઘણી જરૂર છે. આ ધંધે તેણે પોતાની ચાળીસ વરસ‘ની વયે છેડી દીધે; કેમકે તેને લાગ્યું કે, આવી મેટી ઉંમરે આ કસરત કરતાં તેને ગભરાટ છતો હતો અને તે બીકણ બનતો જતો હતો. અને સીગારેટ છોડી દેવાની સલાહ તેને એ વેંકટરે આપી. આ સલાહ ઉપર અમલ કરતાં તેણે કદી નહિ ધારેલું એવું પરિણામ આવ્યું. તેણે પિતાની બગડેલી તંદુરસ્તી અને તનની શક્તિ એટલી બધી તો મેળવી કે તે પિતાની આગલી નોકરીમાં પાછા દાખલ થયો અને બાઇસિકલ ઉપર આગલી જ ફતેહ સાથે ઘણું વર્ષો સુધી પોતાને કાબું ચાલુ રાખ્યો. ત્રીજે દાખલ ઘણોજ જાણવા જોગ છે. કોલોરાડ ખાતે રહેતી એક અમેરિકન સ્ત્રી ખાસ ભલામણથી મારી સલાહ લેવા માટે મારી મુલાકાતે આવી. મારી પાસે મેકલનારને હેતુ એ હતો કે, કસરતના શિક્ષણથી તેણીના હાર્ટમાં થોડોઘણો સુધારો થવા પામે. મેં તેણીને સવાલ કર્યો કે, તેણીને હાર્ટનું દરદ છે, એમ તેણુને કેમ માલમ પડયું? તેણીએ મને સમજાવ્યું કે, તે પિતાની ડાબી બાજુએ સૂઈ શકતી નથી; કેમકે સૂતાં આંખની બાજુએ કાનપટી આગળ મજબૂત ધબકારા થાય છે. મેં તેણીની હકીકતપરથી જાણ્યું કે, તેણીને સીગારેટ પીવાની બહુજ બુરી ટેવ પડી ગઈ હતી. અંતે હું તેણીની સખ્ત વેદના દૂર કરવાને ફતેહ પામે; પણ ફિઝિકલ કચરની કસરતથી નહિ. અલબત્ત, કસરતે તેણીની સામાન્ય પ્રકૃતિને લાભ કર્યો હતે ખરે, પણ તેણીનું જાલમ દરદ સીગારેટ પીવાનું છેડી દેવાની મેં તેણીને પાડેલી ફરજથી સમૂળગુ દૂર થયું હતું. આ દરદ સીગારેટ પીવાનું છોડયા પછી ફક્ત દશ દિવસની ટુંક મુદતમાં ઘણેક દરજજો દૂર થયું હતું. પાછળથી મને માલમ પડયું કે, સીગારેટ પીવાનો તેણીનો આગલો લખ પાછો ઉભરાઈ આવવાથી તે અગાઉનાજ દુઃખને કમનસીબ ભોગ થઈ પડી હતી. બીજા ઘણુક દાખલાઓ રજુ કરીને મી- એબેન્કસ જણાવે છે કે, તંબાકુ કેાઈન પર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ઓછી તે કોઈના પર ઘણી માઠી અસર કરે છે, એટલે કે તંબાકુ દરેકને ઓછું-વતું નુકસાન તે. જરૂરજ કરે છે. તંબાકુની ટેવ છતાં ધણાકે પિતાનું જોર ટકાવી રાખે છે તે ઉપરથી એમ સમજવું જોઈતું નથી કે, તંબાકુ તેઓ ઉપર કદી પણ માઠી અસર કરી શકશે નહિ. આવા શખ્સો આ બુરી ટેવ છોડી દે તો તેઓ છે તે કરતાં વધુ તનમનથી આસુદા બનવા પામે. તંબાકુથી થતા નુકસાનની કસોટી કરવા માટે તંબાકનો એક યા બીજી રીતે વિયોગ કરનારાંઓ તંબાકુ છોડી દઈ પિતાની આગલી શરીરપ્રકૃતિ સાથે સરખામણી કરશે તે તેઓને આગલી કરતાં પાછલી સ્થિતિ વધુ સુખરૂપ લાગશે. X આટના ખોરાકની ખુબી. તબીબોને એવો અભિપ્રાય છે કે, એટમાં માંસ વધારનાર, ગરમી આપનાર અને ખનીજ ગુણ એટલો બધો તો સમાયેલો છે. કે એકલો એજ ખેરાક બીજા ખોરાકની ગેરહાજરીમાં જીવન ટકાવી રાખવાને પૂરતો થઈ પડે છે. ઘઉં કરતાં ઓટમાં વધુ ચરબી અને ખારનું તત્ત્વ હોવાથી તે ઘઉં કરતાં વધુ કિંમતી ખોરાક થઈ પડે છે. એટમાં નીચલા પ્રમાણમાં નીચલાં તો જોવામાં આવે છે: પાણી ૧૫.૦, નાઈટ્રોજન ૧૩.૦, કાર હાઇડ્રેટસ ૬૩.૦, ચરબી ૬.૦, ક્ષાર ૩.૦ ઓટનું ધાન્ય પચવામાં પણ ઘણું સારું છે. તેમાં રેચકનો ગુણ છે. તે શરીરને પુષ્ટિ આપે છે, એટલું જ નહિ પણ તેના ચાલું ઉપયોગથી ડૉકટરનું ઘર જેવું પડતું નથી. આ ખારેક પારડજ (પાણી અથવા દૂધમાં ઉકાળી બનાવવામાં આવેલી કાંજી), પેટલી, કેક વગેરેના રૂપમાં લેવાથી ઘણે ફાયદાકારક છે. એટલું તો ખરૂં છે કે, એટ દરેકને એકસરખી રીતે પાચન થઈ શકતો નથી. દાખલાતરીકે પેટમાં ઉત્પન્ન થતા વાયુવાળા દરદીઓને એટની પરીડજ (કાંજી) પચવી મુશ્કેલ થઈ પડે છે. એનું કારણ પિરીડજ બરાબર એટલે કે સંપૂર્ણ રીતે નહિ પકાવવાનો છે. અગર જે તે બરાબર ૫કાવવામાં આવેલી હોવા છતાં પણ પચી શકતી ન હોય તે સમજવું કે, આ ખોરાક એવા બીજા ખોરાક સાથે લેવામાં આવતો હોવો જોઈએ કે જે બંનેની મેળવણી તમારી પ્રકૃતિને અનુકૂળ થઈ પડતી નહિ હોય. આથી બીજી રાકની ભેળ નુકસાનકારક સમજવી, નહિ તો એટમીલ પણ તેને બરાબર પકાવી તે ધીમે ધીમે ખાવામાં આવે છે તે સહેલાઈથી પચી શકે છે અને તેના સંખ્યાબંધ લાભો થઈ શકે છે. બહેરાપણાનાં કારણે કેનને બહેરાપણું લાગવાનાં ઘણાં કારણો છે. જેમાં નીચલાં મુખ્ય છે૧-સાધારણ શરદી જે નાક અને ગળાને લાગુ પડે છે તે કાનની ભુંગળી સુધી પહોંચવાના પરિણામે. ૨-કાનમાં મેલ થતાં તે ટાંચણી યા સોય જેવા નુકસાનકારક હથિયારવડે કાઢવાથી કાનના પડદાને નુકસાન થવાથી. ૩-ઇન્ફલુએઝી અને બીજા દરદની પાછલી અસરથી. ૪-ગળાના સોજા વગેરેની બિમારી દરમિયાન જંતુનો ચેપ લાગવાથી. પ-ભેજાને લગતા અને બીજાં દરદોના પરિણામે. ઉઘને આશીર્વાદ-તે કેમ મેળવવો? ખુદાએ આપેલી અનેક બક્ષિસમાં તંદુરસ્ત ઉંઘને આશીર્વાદ ઘણેજ કિંમતી છે. ભરઉંઘ શરીરને તાઝગી આપનારી, આનંદ આપનારી અને કૌવત આપનારી છે. જે માણસ બિછાને જતાંજ ખુશનુમા ઉંઘમાં પડે છે, તે આ દુનિયાનાં અનેક પ્રકારનાં સુખેમાંથી એક મુખ્ય સુખને આશીર્વાદ મેળવે છે, સારી ઉંધ કૌવત આપનારી એક જાતની અકસીર દવા થઈ પડે છે અને એ ઉપરથી તેની તંદુરસ્તી અને સુખાકારીનું માપ થઈ શકે છે. દરદીઓને દવા કરતાં ઉંધ ઘણું સારી અસર કરે છે. આજકાલ ઘણુકેની ફરિયાદ થઈ પડી છે કે, તેઓ બરાબર ઉંઘી શકતાં નથી. જેઓ ઉંધી શકતાં નથી, તેઓ ઘણુક દર્દીને ભય પિતાને માથે ખેંચી લે છે. તેઓ ખાસ કરી મજાતંતુઓની બિમારીના ભાગ થઈ પડે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #315 -------------------------------------------------------------------------- ________________ wwwwwwwwww wwww તંદુરસ્તી વિષે કિંમતી સૂચનાઓ ઉંધ નહિ આવવાનું મુખ્ય કારણ આપણી પોતાની મૂર્ખાઈ છે. આ મૂર્ખાઈ કુદરતનો કાયદો તેડવાની છે. જેઓ કુદરતના કાયદાઓને તાબે થાય છે, તેઓમાંને એકેએક ખુશનુમા ઊંધ કાઢવાને લાયક બને છે. સ્નાયુના કામકાજના ઘસારાથી ઉત્પન્ન થયેલી અશક્તિ લોહીમાં દાખલ. થાય છે ત્યારે ઉંઘ પેદા થાય છે. ખુશનુમા ઉધના દલાજે હું આગળ ચાલતાં ઉંઘમાટેની ફરિયાદ દૂર કરવાના અનેક ઈલાજે રજુ કરતે રહીશ, પણ, આ ઇલાજેના પહેલા પાઠતરીકે નીચલી સૂચનાઓ ધ્યાનમાં રાખવાની હું ખાસ ભલામણ કરું છું. (૧) તમેએ ઉંધ લાવવાની ટેવની ખીલવણી કરવી જોઈએ છે. તમને ઉઘ આવી શકવાની નથી એ ખ્યાલ મગજ ઉપરથી તમારે દૂર કરે જોઈએ છે. જેવા તમે બિછાને જાઓ કે તુરતજ મગજ ઉપરના વિચારોને હાંકી કાઢજો અને ઉંધી જવાને મજબૂત પ્રયાસ કરજે. એ માટે તમારા મગજ પર મજબૂત કાબુ મેળવવાની કોશીશ કરજે. (૨) ઉંધ નહિ આવવાનાં અનેક કારણોમાં ચા, કોફી અને બીજાં પીણાંઓ માટેનું અનેરું - પણ એક છે. જ્યારે ઉંધ વગર તમે પીડાતા હો ત્યારે ચા, કૅફી અને બીજા પીણાથી દૂરરહેવાની કોશીશ કરજે. ચા અને કોફી મગજને ઉશ્કેરે છે અને ઉંઘને નસાડે છે. ખાસ કરી. સાંજના વખતે ઉશ્કેરનારા પીણાથી દૂર રહેજે. (૩) સવારે યા સાંજે તમારી પ્રકૃતિના પ્રમાણમાં કસરત લેવાની ટેવ રાખજે. (૪) ખાલી પેટે કદી પણ બિછાને જતા નહિ, તેમજ તમારી હાજરીને બીનજરૂરી ખેરાકના બોજાથી લાધી બિછાને જતા ના. વધુ ભારથી લાધેલી હોજરી તમારી ઉંધ અને તન-- મનની શાંતિનો કાતિલ શત્રુ છે. પરિણામે ઘણાક દરદીને જાણી જોઇ આમંત્રણ કરવામાં આવે છે. તમારે ભારે ખોરાક અને મોડી રાતનો ખોરાક ત્યજવો જોઈએ છે. ખાણું લીધા પછી, તરતજ બિછાને જતા નહિ. (૫) જાણીતા તબીબોને એવો મત છે કે, બિછાને જવાની અર્ધો કલાક આગમજ ફુક્કો (થોડું ગરમ) પાણીએ નહાવાથી ઘણે સારો લાભ થાય છે. એમ કરવાથી લોહી મગજમાંથી પગ સુધી ખેંચાઈ જાય છે, જેથી મજજાતંતુઓમાં લોહીનો ઘટાડો થાય છે અને ઉંઘમાં વધારો થાય છે. સારી ઉંઘમાટે કબજીયાતને પણ દૂર કરવાની જરૂર છે. (૬) સૂવાના ઓરડાને તાજી હવાના સારા જથાની ઘણું મટી જરૂર છે, (મછર સતાવતાં, હોય તો) ઢોલિયાને મરછરદાની હોય તે ઘણું સારું. (દૈનિક “હિંદુસ્થાન”માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #316 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૩૧–શીર્ષાસન નીચે માથું અને ઉપર પગ રાખીને ઉભા રહેવું તેને શીર્ષાસન કહે છે. શરૂઆતમાં આ આસન દિવાલ સાથે કરવાથી સહેલાઈથી થઈ શકે છે. દિવાલને અઢેલીને કરવાથી પાછળ પડી જવાની બીક રહેતી નથી. જે એક-બે મિત્રોની મદદ લઈને કરવામાં આવે તો વળી ઘણું જ સારું. મદદ * લઈને ફક્ત સાત દિવસ કરવાથી પછી પિતાની જાતે જ મદદસિવાય કરી શકાય છે. કહેવત છે કે “ઉતાવળે આંબા પાકે નહિ” તેમ એકદમ શીર્ષાસન કરવાનું શરૂ કરો અને પહેલેજ કે દિવસે અડધો કલાક કરો તે તેથી ફાયદો નહિ જ થાય, પણ બહુ જ નુકસાન થશે. તમે નબળા હે કે બળવાન હો, તોપણ ધીરે ધીરે અને થોડો થોડો વખત આજથી શરૂ કરો. પછી જુઓ કે, તમારું શરીર અને ગર્દન કેવી મજબૂત બની ગઈ છે. પહેલા બે દિવસ મિનિટ કે અડધી મિનિટ સુધી, પછીના બે દિવસ બે મિનિટ સુધી, પછીના આઠ દિવસ ત્રણજ મિનિટ સુધી, પછીના આઠ દિવસ પાંચ મિનિટ સુધી, પછીના દશ દિવસ સાત મિનિટ સુધી અને તે પછીથી દરરોજ દશ મિનિટ કરવું. ધીરે ધીરે છ માસ - સુધીમાં અડધા કલાક સુધી લઈ જવું. શાંતિથી અને થોડી મહેનતથી બહુજ લાભ થાય છે. શીર્ષાસન સવારમાં કરવાથી બહુજ લાભ થાય છે. આસન શરૂ કર્યા પહેલાં અને પછી દરરોજ ચાર-પાંચ પ્રાણાયામ કરવાથી બહુજ ફાયદો થાય છે. શ્વાસ શાંતિથી લે અને ઉસ પણ શાંતિથી કરો. શીર્ષાસન કરતી વખતે શરીરને કોઈ પણ જાતનું સખત બંધન હોવું જોઇએ નહિ. બધી નસ અને નાડીઓમાં છૂટથી લોહી ફરી શકે માટે ફક્ત લંગોટજ પહેરો અને તે પણ બહુ સખત પહેરો નહિ. સવારમાં ભૂખ્યા કાઠે જ આસન કરવું. - આ આસને યથાવિધિ અને નિયમિત કરવાથી બહુજ લાભ થાય છે. જેમ શીશીમાં પાણી રેડીને ઉંધીચતી કરવાથી ધોવાઈને સાફ થાય છે, તેમ માણસનું શરીર ઊંધુંચતું થવાથી બહુજ લાભ થાય છે. આ આસન શરૂ કરતા પહેલાં તમારા પગને રંગ જુઓ, પછીથીજ શીર્ષાસન કરવાનું શરૂ કરો. આસન કયો બાદ વળી પાછા તમારા પગનો રંગ જુએ. શીર્ષાસન કર્યા પહેલાં તમારા પગના રંગ સફેદ જણાશે. તમે જાતે જ વિચારે છે, તે શાથી સફેદ થય? શીર્ષાસન કરવાથી લોહી નીચે ઉતરી જાય | છે. લોહીનો અભાવજ પગનો રંગ કહી આપે છે; પરંતુ જયારે શીર્ષાસન છેડી દેવામાં આવે છે, ત્યારે પગમાં નવા લોહીનો સંચાર થવાથી વધુ લાલાશ આપે છે. શુદ્ધ લોહીને સંચાર એજ આરોગ્ય. શીર્ષાસન કરવાથી શુદ્ધ લોહીનો સંચાર થાય છે. શરીરમાં સંપૂર્ણ રીતે લોહી ફરી વળવાથી આરોગ્ય વધવાનો સંભવ છે. માથાનું દરદ, છાતીની કમજોરી, ઍની અરુચિ, કંઠદોષ, ગળું પડવું તેમજ સ્વપ્નદોષ અને વીર્યદેષ વગેરે દર્દી નાશ પામે છે. મગજમાં પણ શુદ્ધ લોહી પહોંચવાથી બુદ્ધિ અને - મરણશકિત વધે છે. ' લોહી માથા ઉપર ચઢાવવાથી રાત્રિદિવસ હૃદયને બહુજ કષ્ટ પડે છે, જ્યારે શીર્ષાસન કરવાથી હૃદયને આરામ મળે છે. શરીરનું સઘળું લોહી હૃદયમાં પોતાની જાતે જ આવીને એકઠું થાય છે અને શુદ્ધ થાય છે. હૃદયને આરામ મળવાથી તેની શક્તિ વધે છે અને શક્તિ વધવાથી આયુષ્ય વધે છે. એક દિવસમાં ફક્ત વધુમાં વધુ અડધા કલાકજ નિયમિત કરવું જોઈએ. આ આસન નિયમિત અને યોગ્ય રીતિથી કરવામાં આવે તો જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થતાંની સાથેજ આહારની ઈચ્છા થાય છે. શરીર ભૂખથી સાત્વિક ખોરાક મેળવે છે - અને પુષ્ટિ મેળવે છે.ભૂખ અનુસાર ભેજને નહિ મળવાથી શરીર બગડે છે. શીર્ષાસનના અભ્યાસીઓએ ગાય કે ભેંસનું માખણ, ઘી, દૂધ વગેરે સાત્વિક પદાર્થો લેવાથી સ્વાથ્ય સુધરે છે. પાંચ વર્ષથી તે સાઠ વર્ષ સુધીની ઉંમરવાળા મનુષ્યને આ આસનથી સારું પરિણામ નીપજ્યું છે. આ વાત હજારો લોકોથી અનુભવસિદ્ધ છે. સાધારણ દૃષ્ટિથી જે અનુભવ છે અને જે કહ્યા છે, તે સારા વિચારવાળા ડૉકટરે અને શારીર-શાસ્ત્રના છે. આશા છે કે, આ આસન દરેક વ્યાયામ-શાળાના બંધુઓ સિદ્ધ કરશે અને તેનો લાભ ઉઠાવશે. (“વ્યાયામ”ના એક અંકમાં લેખક–રા. અંબાલાલ પટેલ, કડી.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #317 -------------------------------------------------------------------------- ________________ ૩૦૧, ઘરઘરાઉ હુન્નરે ૧૩ર—ઘરઘરાઉ હુન્નરે અશક્ત બાઈઓના ધાવણ–વૃદ્ધિની દવા કેટલાંક કારણોથી સ્ત્રીઓના અંગપરના દૂધમાં ઘટાડો થાય છે. આથી છોકરું: પીએ તો તેને પેટ ભરી દૂધ મળી શકતું નથી. તેમાં ત્રણ પ્રકારના દોષ હોય છે - (૧) સમૂળગું દૂધ ન આવવું, (૨) દૂધ થોડું આવવું, (૩) કમતી કે જાતી આવીને જલદી બંધ થાય છે. વઘક શાસ્ત્રના નિયમ પ્રમાણે છોકરાંને દાંત આવતાંસુધી પણ તેની માતાનું દૂધ પૂરતું મળવું જોઈએ. તે ખામી દૂર કરનારી દવા ખાસ અને લખી છે; તેનો લાભ શહેરની અને ગામડામાં વસતી સ્ત્રીઓ જરૂર લેશે. શેરડીના મૂળનું ચૂર્ણ (ભૂકી) તોલા ૨૦, મેથીના ઝાડને સુકાવીને બનાવેલું ચૂર્ણ તોલા ૨૦, આસન તોલા ૨૦, કપાશીઆનાં મૂળનું ચૂર્ણ તલા ૨૦, દિવેલીઆનાં પાતરાંનું ચૂર્ણ તલા ૨૦, ઘીમાં તળેલી કણક તેલા ૨૦. ઉપરની ચીજો બરાબર વજનથી લેવી. તે દરેક ચીજ સાફ કરીને તેનું ચૂર્ણ (ભૂકી) ઘણું બારીક બનાવવું. તેનું એક મિશ્રણ બરાબર બનાવવું. પછી તેના એક તિલાનાં પડીકાંઓ બાંધી રાખવાં. એવાં પડકાંઓ શહેરમાં અથવા ગામડાંઓમાં બનાવી વેચી શકાય છે. પડીકાં વાપરવાની રીત -દશ તોલા ગરમ દૂધમાં એક તોલો સાકર મેળવીને તેમાં એક પડીક ચૂર્ણનું મેળવીને ઓછું દૂધ આવનાર બાઈને ચટાડવું. એ મુજબ દિવસમાં બે વખત બે પડીકાંઓ પીવરાવવાં. એ મુજબ પીવાથી તે બાઈના લેહીમાં સુધારો થઈને વૃદ્ધિ થાય છે, તેમજ તેથી દૂધ પણ પુષ્કળ આવે છે. ઠ ડ ( કપડાં ધોવાને) સંડા બનાવો સોડાએશ-ધવાને સેડા પાણીમાં નાખીને મિશ્રણ કરવાથી તે પાણી જરા ગરમ થાય છે, તેથી તેને ગરમ સોડાએશ કહેવામાં આવે છે. તેવા સેડાના પાણીથી કપડાં ધોવામાં આવે તો તે કપડાં ખરબચડાં-રફ થઈને જલદીથી ફાટી જાય છે. એવો કેટલાકને પૂરતો અનુભવ છે. તેવા લોક કપડાં ધોવામાં ઠંડે સેડા વાપરે છે. તે બનાવવાની રીતઃ-લોખંડની કઢાઈમાં ૧૦ શેર સોડા સીલીકેટ અને ૫ શેર ઠંડુ પાણી, એમનું મિશ્રણ કરીને ઉકાળવું. ગરમ કરતી વખતે તાવેથા વડે હલાવીને બધું મિશ્રણ એક જીવ મિશ્ર કરવું–એટલે તળીએ સીલીકેટ સોડા ચોટશે નહિ. ઉપરનું મિશ્રણ પાતળું થયા પછી તેમાં સોડાએશ ૪૦ શેર ભૂકો થોડો થોડો મેળવીને તે બધું મિશ્રણ હલાવીને બરાબર મિશ્રણ એકસરખું બનાવવું. તે મિશ્રણના તળીએ ધીમી ગરમી આપવી. જેથી તેના મેટા અથવા ઝીણું ગાંગડાઓ અને ભૂકી બનશે. ગાંગડા મોટા થયા હોય તો વાટીને અથવા લોખંડની ખાંડણીમાં કુટીને તેની ભૂકી બનાવવી. તે ભૂકીને ડે સેડાએશ કહે છે. તે ભકી ટીનના ડબ્બામાં એક રતલ જેટલી ભરવી, અથવા કાગળનાં પડીકાંઓમાં અર્ધાએક શેર જેટલી ભરવી. સોડાએશ કરતાં આ ઠંડો સોડાએશ માં વેચાય છે. આ ધંધે રૂપિયા ૧૫ થી ૨૦ માં સારી પેઠે કરી શકાય છે. તે છેવાનાં પડીકાંઓનું વેચાણ કરવું. આંખના ખીલ મટાડનારી મેશ બનાવવી નાનાં છોકરાંની આંખમાં અસ્વછતાથી ખીલ થાય છે; અને તેનું ઘર્ષણ આંખની અંદરની બાજીઓ ઉપર થવાથી ફૂલ, છારી તથા ત્રણ પેદા થાય છે. તે સર્વે દર્દનું મૂળ કારણ જે ખીલ તે મટાડનારી દવા સ્ત્રીઓને બનાવતાં આવડવી જોઈએ. તેથી તે એક સ્ત્રીઓનોજ ઉદ્યમ ગણી શકાય છે. તેવી સરસ જાતની મેશ (કાજળ) વપરાય છે, તે બનાવવાની રીત: મુલાવેલી ફટકડીની ભૂકી તેલા ૨, ફુલાવેલું મોરથુથુ (સફેટ ઑફ કોપર) તેલા ૨, કપૂરની ભૂકી તેલ , સુરોખાર સ્વચ્છ ભૂકી તેલા ૨, દીવેલના દીવા ઉપર પાડેલી મેશ તોલા ૮ અને ચોખું ઉત્તમ ગાયનું ઘી તોલા ૨૪. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #318 -------------------------------------------------------------------------- ________________ -૩૦૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ઉપર લખેલા પાંચ પદાર્થોમાંથી દરેકની ભૂકી જૂદી જૂદી કરીને પછી એકત્ર ભૂકી બનાવવી. પથરાના ખલમાં ઘૂંટી ઘૂંટીને સારી પેઠે તે રજકણે મિશ્રિત કરી દેવાં. પછી કપડામાંથી ચાળી લઈને તેજ ખલમાં મૂકવી. પછી ધી ઉનું કરીને તેમાં તે ભૂકીએ થેડી થેડી મેળવીને તેની મેશ બનાવવી. તે મેશ એક મલમ જેવી બને છે. હવે તે ખલમાં તે મિશ્રણ ઘણી વાર સુધી ઘુંટ ટ કરવાનું છે. તે મેશની અંદર એક પણ રજકણું છું રહે નહિ અને આંગળી મૂકવાથી લાગે નહિ એવી સ્થિતિ તે મિશ્રણની થાય, ત્યાંસુધી ઘુંટવાની ક્રિયા કરવી જોઈએ, જેથી આંખમાં આંજવાથી ખુંચશે નહિ. એ મુજબ ઉપરની ભૂકીઓમેશ(કાજલ) એને ધીની અંદર મલમ બનાવવાનો છે. તે બધી મેશને એક મોટા ડબામાં પ્રથમ ભરી રાખવી કે જેથી તેની અંદર કચરે, મેલ વગેરે જાય નહિ. તે મેશની નાની ડબીએ ભરવી અને તેના ઉપર ખીલ મટેડનારી મેશ એમ લેબલ ચટાડવું. આ મેશ એકાંતરે આંખમાં આંજવાથી ખીલ તદ્દન નાબુદ થઈ જાય છે; -અને આંખની દૃષ્ટિ પણ પહેલાં કરતાં વધે છે; તેમજ તે આંખમાં આંજતાં ખીલમાંનું પાણી ઝરીને તે ખીલ જલદીથી સારા થાય છે. એકંદર એક તોલાની ડબીઓ ભરીએ તે લગભગ ૩૮ ડબીઓ ભરી શકાય છે; અને દરેક ડબી એક આને વેચીએ તે રૂપીઆ ૨-૬-૦ મળે છે; અને મેશ તૈયાર બનાવવામાં ખર્ચ આશરે બાર આના જેટલો થાય છે. તો જુઓ કે, આ નાનો ઉદ્યમ જો કોઈ સ્ત્રીઓ કાળજીપૂર્વક કરશે, તો પોતાનું ગુજરાન સારી પેઠે ચલાવીને બે પૈસા પણ ગાંઠે સંગ્રહ કરશે. આ ધંધા શહેરમાં તેમજ ગામડામાં પણ બહુ સારી રીતે ચાલી શકે તેમ છે. ખુશબોદાર છલીઆ સેપારી બનાવવી એક શેર સેપારી કાપીને તેની ચીરીઓ એક શેર દૂધમાં પલાળવી. જ્યારે દૂધ અર્ધા કરતાં ઓછું બાકી રહે ત્યારે સોપારી જૂદી કાઢી લેવી. તેમાં એક તોલો ગુલાબનું અત્તર અને પાંચ તલા પીપરમીટના તેલનું મિશ્રણ કરવું. તે પછી એ સોપારી એક ચીનાઈ વાસણમાં ભરીને ઢાંકી મૂકવી. તેને સુગંધ બહુ ઉત્તમ આવે છે. એમ નકકી થાય ત્યારબાદ તેને ખાવાના કામમાં વાપરવી. આશરે બે દિવસ પછી તે સારી રીતના ખુશબેદાર-છાલીઆ જૂદા જૂદા બને છે. વેચાણ કરવા માટે નાની ડબીઓમાં ભરીને તેના ઉપર લેબલ ચોટાડીને વેચાણ કરવું. આ સેપારી ખાનારને ખાંસી, દમ વગેરે સોપારીથી થનારા રોગ થતા નથી; તેમજ ખાવામાં પણ બહુજ ઉત્તમ લાગે છે. આ ધંધે ઘેરે ઘેર સ્ત્રીઓ બનાવીને કરી શકે તે ઘણો જ ફાયદાકારક નીવડશે. તેમજ ક્ષયરોગવાળા આ સેપારીનું સેવન કરશે તો જરૂર તેમનો વ્યાધિ મટી જશે. માકણ સાફ કરવાની ભૂકી મોટી વસ્તીમાં અને ગંદકીવાળી જગામાં માકણને બહુજ ત્રાસ હોય છે. તે ત્રાસ દૂર કરવા માટે ઘણું શોધ થઈ રહી છે, તેથી આ હુન્નર પણ સ્ત્રીઓના ઘરઘતુ ધંધાતરીકે ખાસ આપીએ છીએ, જેને અવશ્ય લાભ લેવાશે. 'માકણને ત્રાસ નહિ થાય તેવી ભૂકી અનાવવાની માહીતી – ચોખા ટંકણખારની ભૂકી તેલા ૨૫, અકલગરાની ભૂકી તલા ૨૫, ફીનાઈલની સફેદ ગોળીની ભૂકી તલા ૧૦. ઉપરના પદાર્થો ચાળણીમાંથી ચાળીને ઝીણા કરી રાખવા. તે ભૂકી એક મોટા ડબામાં ભરી રાખવી. પછી ટીન પતરાની બે તોલા જેટલી ડબીએમાં તે ભૂકી ભરી રાખવી. તેના ઉપર “માકણું સાફ કરનારી ભૂકી” એમ લેબલ ચોટાડવું. એકંદર ત્રીસ ડબીઓ ભરાશે; અને એક આને વેચીએ તો ત્રીસ આના મળશે. આશરે ખર્ચ છથી આઠ આનાને થાય છે; તેમજ આ ઉદ્યમ સ્ત્રીઓ ખરેખર બનાવી શકે તો તેમાંથી ઘણો જ ફાયદો મેળવી શકશે. વાપરવાની રીતઃ–ભૂકી ભરેલી ડબીઓને ઝીણા ખીલાવડે અથવા ટાંકણીવડે ઉપલા ઢાંકણ ઉપર બેથી ત્રણ કાણાં પાડવાં અને ડબીની પાછલી બાજુએ ઉપર દબાવીને તેની અંદર પાઉડર માકણ થતી જગાએ છાંટ, જેથી માકણ તેમાં આવશે નહિ, તેમજ એ ભૂકી પથારી ઉપર કે કપડા ઉપર છાંટવાથી માકણુ થતા નથી. ભૂકીની અસર રહેતા સુધી માકણું પેદા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #319 -------------------------------------------------------------------------- ________________ 'ઘરઘરાઉ હુન્નરે ૩૦૩ થતા નથી; તેથી જ તે ભૂકી દર બે ત્રણ દિવસે માકણવાળી જગાએ ખાસ કરીને છાંટવી, જેથી માકણને સંપૂર્ણ નાશ થઈને તેમના તરફથી માણસના લોહી ચૂસવાનું કામ બંધ થશે. ડબીઓ ભરવામાં અડચણ પડે તો તેટલા વજનની ભૂકીનાં પડીકાંઓ બનાવવાં. આવાં પડીકાંઓ ઘરઘતુ રીતે બહુ વેચાય છે. કેટલ વગેરે પાઉડર બહુજ મઘે મળે છે; અને આ ભૂકી પણ સારું કામ આપે છે, તેમજ બહુ ઓછો ખર્ચ આવે છે. સેડા વૅટરનાં પડીકાંઓ બનાવવાની રીત ઘણી સ્ત્રીઓને વધારે ખાવાથી, કચરભરક ખાવાથી તેમજ વાશી ચીજો ખાવાથી અપચો અને અમંઝણ જેવું થાય છે: કવવાળ સોડાāટર જેમને પસંદ પડતું નથી, તેમજ ગામડામાં રહેનાર સ્ત્રીઓને તે મળી શકતું નથી; તેઓ માટે આ બનાવવાની માહિતી ઉદ્યમતરીકે ખાસ આપીએ છીએ. આ પડીકાંએ પીવાથી અપચે, પેટ દુખવું અને પેટનું ફૂલવું, બંધકોશ અને લીલ્ડર કૂલવાના રોગો મટે છે; તેમજ ગરમીની સીઝનમાં ઠંડા પીણુતરીકે પણ લોકો તેને વાપરે છે. તે બનાવવાની રીત – સોડા ટારટરેટ ભૂકી તેલા ૨૫, સોડા બાયકારોનેટ મૂકી તેલ ૮, ટાટરીક એસીડ ભૂકી તોલા ૭, ખાંડનું બુરૂ (ખાંડની ભૂકી કારી) તોલા ૩૫, લીંબુનું તેલ ટીપાં ૧૫. ઉપરના પદાર્થો બજારમાંથી લાવીને તૈયાર રાખવા. પછી દરેક પદાર્થની જૂદી જૂદી ભૂકી બનાવીને તે દરેક ભૂકી જૂદા જૂદા કલઈના પતરા ઉપર મૂકીને ગરમી ઉપર તપાવી કાઢ ઘણી કારી ભૂકી થશે. પછી એક ૫થ્થરના ખરલમાં ખાંડની ભૂકી નાખવી. તેની અંદર લીંબુનું તેલ એક બે ટીપાં નાખી નાખીને ખૂબ ઘુંટવું. એ મુજબ તે બધું લીંબુનું તેલ ખાંડ સાથે ઘુંટીને મિશ્ર કરવું. પછી બાકી રહેલા બધા પદાર્થો તેમાં ભૂકોતરીકે મેળવીને ખૂબ ઘુંટવું. એટલે તે બધી ભૂકી ખરલમાં એકમિશ્રિત થઈ જશે. પછી ઝીણી ચાળણીમાંથી બધી ભૂકી ચાળી કાઢવી. ભીનાશ પડતી દેખાય છે તડકાની અંદર એક પતરા ઉપર મૂકીને સૂકાવી નાખવી. તે સુકાયેલી ભૂકી એક કાચની મોટી શીશીમાં ભરી રાખવી; અને ઉપરથી મજબૂત દાટો બેસાડવો. ચોમાસામાં આ કામ કરતી વખતે પાણી છૂટવાનો સંભવ રહે છે; તેથી બહુ કાળજીથી હવામાંનું પાણી અંદર જાય નહિ તેની કાળજી રાખવી. પછી અર્ધા તોલાનાં તેનાં પડીકાંઓ બનાવવાં. તેના ઉપર એંજીલ પેપર જે તેલીઓ કાગળ લપેટવો, જેથી હવા અંદર જશે નહિ. તેના ઉપર “સેડા વૅટરની ભૂકી ” એમ લેબલ ચુંટાડવું. એ મુજબ લગભગ ૧૫૦ પડીકાંઓ ઉપરની ભૂકીનાં થાય છે. એક પડીકું એક પૈસે વેચીએ તો રૂા. ૨-૫-૬ મળે છે; અને માલને ખર્ચ આશરે બાર-ચૌદ આનાનો થાય છે. તેથી આ ધંધે પણ ફાયદાકારક નીવડે તેમ છે; તો જરૂર સ્ત્રીઓ આ કામ કરીને પણ પૈસા પેદા કરી શકશે. સોડાનાં પડીકાંઓ પીવાની રીત --એક પડીકું ખાલીને એક કપમાં નાખવું. પછી તેમાં પાણી નાખવું. એ રીતે તે એક કપ ભરીને બનશે. ઉભરો આવે કે તરત પી જવું. ઉભરે બંધ થયા પછી પીવાથી તે પ્યાલામાં નીકળતો ગ્યાસ પેટમાં જતો નથી; અને તે ગ્યાસની તો ખરી જરૂર છે, તેથી ઉભાર આવે કે તરત પી જવું; જેથી ઉપર લખેલા ગુણ મળી શકશે. (“મહિલાભૂષણ”ના એક અંકમાં લેખક–ડૉ. શંકર ચશ્વર ગર્ગે ) " રદી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #320 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ–ભાગ ત્રીજો ૧૩૩–દાંત અને માઢાના રક્ષણમાટે ઉપચાગી સૂચનાઓ ૧-શરીરની ત ંદુરસ્તીના મુખ્ય આધાર દાંત અને માઢાની સ્વચ્છતા ઉપર રહેલા છે, માટે હમેશાં તેને સાર્ક રાખે. ૩૦૪ ૨--તંદુરરત બાળકની ઇચ્છા રાખનાર માતાએ ગર્ભાવસ્થા દરમિયાન દાંત અને મે!ઢાને બરાબર સાફ રાખવાની જરૂર છે. ૩--ગર્ભાવસ્થામાં જો માતાએ પેાતાનું માઢું બરાબર સાફ રાખે તે તેથી (અવતરનારા) બાળકનુ મેઢું કે દાંત કદી ખરાબ થતા નથી. ૪—બાળકના જન્મથીજ તેનું માઢું' માતાએ હમેશાં સાફ રાખવું. ધવરાવ્યા પછી પણ સ્વચ્છ પાણી અને ટુવાલવડે હમેશાં તેના મેઢાને સાફ કરી નાખવુ જોઇએ, જેથી તેના ભવિષ્યના દાંત સારા અને સ્વચ્છ તથા મજબૂત બનવા પામે. ૫-~જ્યાંસુધી બાળક ધાવણ ધાવે છે, ત્યાંસુધી માતાએ પેાતાના પણ દાંત અને મેઢુ બરાબર સાફ રાખવુ જોઇએ. ૬—નાનાં બાળકાને થતાં કેટલાંક દર્દીમાં તેનુ` કારણ ઘણે ભાગે તેની માતાના ખરાબ દાંત અને માઢુ હાય છે. એથી માતાની પાચનશક્તિ ખરાબ થઇ તેની અસર બાળકપર થાય છે. આવું ન થવા માટે હમેશાં દાંત સાફ રાખવા જોઇએ. છ~~~બાળકોને ઉછેરવા માટે માતાના ધાવણ જેવા કાઈ પણ ઉત્તમ ને પેાષણકારક ખેારાક નથી. ૮--બાળકને રૂડે પ્રકારે ધવરાવનારી માતાનું પેાતાનું શરીર પણ સારી પેઠે ખીલે છે. ચણા માણસા એમ માને છે કે, તેથી માતાનું શરીર ઘસાય છે. તે વાત ભૂલભરેલી સમજવી, ૯-જો માતાનુ* દૂધ તંદુરસ્ત હોય તે બાળકાને ઉછરતાં વાર નથી લાગતી. ૧૦—ગરીબ માણુસનું બાળક કે જેને ઉછેરવાને માટે તેની માતા પેાતાની છાતીનું દૂધ પ્રેમથી પાય છે, તેવા બાળકના દાંત દૂધ જેવા સફેદ, માતની હાર માફક ચળકતા અને મજબૂત રહે છે; જ્યારે તેજ ઉંમરનાં ધનવાનેાનાં બાળક જોશેા તે તેને મિઠાઈ વગેરે ચીજો આપવામાં આવતી હાવાથી તેના દાંત સડેલા તથા શરીર તંદુરસ્તીમાં ઢીલું અને રોગીષ્ઠ જણાશે. ૧૧--દાંત આવતી વખતે બાળકેાને થતા દર્દમાંથી બચાવવા ઇચ્છા હેાય તેા જન્મથીજ તમારા બાળકનુ મેઢું ઘસીને સાફ રાખતા જાઓ. એથી આવનારા દાંત વગરઇજાએ પુટી નીકળશે. ૧૨-ળકને ઘણે ભાગે ૬ થી ૭ મે મહીને દાંત ઉગવાનું શરૂ થાય છે. પ્રથમ નીચેના દાંત શરૂ થઇ પછી તેજ જગ્યાએ ઉપરના ભાગના દાંત ઉગે છે; અને પ્રથમની જોડી, વચ્ચેથીજ ઉગે છે. ૧૩—બાળકના દૂધીઆ દાંત જે ખરાબ હશે તે! ત્યારપછીના દાંત પણ ખરાબ આવવાના;માટે જો તમારે સારા દાંતની આશા રાખવી હાય તેા તમે નાનપણથીજ દાંતને સુધારા. ૧૪—દાંત વહેલા કે મેાડા આવવા એમાં કુદરતના મોટા હાથ નથી, પણ તંદુરસ્તીપર આધાર છે. ૧૫-બાળકોને જેમ જેમ દાંત આવતા જાય છે, તેમ તેમ તેને કઠણ ખેારાક આપવાની ખાસ જરૂર છે; કારણ કે તેથી કસરત મળતાં દાંત મજબૂત થતા જાય છે. ૧૬—પાચનક્રિયાનાં તમામ દર। દાંતને આભારી છે; માટે તમે દાંતને બને તેટલી કસરત આપે અને ખારાકને બરાબર ચાવી પાણી જેવે થાય ત્યારેજ કાળીયા ગળે ઉતારે કે જેથી તે તરતજ હજમ થઇ શકે. ૧૭—અતિશય ઠંડા કે અતિશય ગરમ પદાર્થી એક પછી એક ઉપરાઉપરી ખાવા નહિ, કારણ કે તેમ કરવાથી દાંતની ગરમી એકદમ કમી-જાસ્તી થવાથી દાંતમાં ચીરા પડે છે અને તેનાં મૂળ નિળ થઈ જાય છે. ૧૮—હમેશાં બચપણથીજ કઠણ પદાર્થો ખાવાની તે ખાવા આપવાની ટેવ પાડે. કે જેથી દાંતાને ધટતી કસરત મળે અને દાંત સ્વચ્છ તથા મજબૂત અને. ૧૯—હાજરીતે કાંઇ દાંત હાતા નથી, માટે તમારા ખારાક તમે ખરાખર હજમ કરવા ચાહતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #321 -------------------------------------------------------------------------- ________________ દાંત અને મેઢાના રક્ષણ માટે ઉપયોગી સૂચનાઓ ૩૦૫ હે તો તેને બરાબર ચાવીને (પાણી જેવા પાતળા મેઢામાં થઈ જાય ત્યારેજ ) ગળે ઉતારે. ૨૦--કંઇ પણ ખાધા પછી દાંતને બરાબર સાફ કરો.બાળકો પાસે પણ આ નિયમ ખાસ પળા. ૨૧-જે માણસ બરાબર ચાવીને ખાય છે, તેને જ ખોરાકને કુદરતી સ્વાદ જણાય છે; અને તે પિતાનું પિષણ છેડા ખેરાકથી મેળવી શકે છે. ૨૨–બાળકોના મોઢામાં ચૂસવા માટે આંગળી કે બીજું કંઈ પણ આપવું નહિ. કેમકે એથી બાળકની તંદુરસ્તી વધારે ખરાબ થવા પામે છે ને તેમનો ચહેરો પણ એથી ખરાબ થાય છે. ૨૩–બાળકના દાંતમાં કંઈ પણ ખામી જેવું જણાય તો તરતજ કેાઈ સારા દાંતના ડોકટરને બતાવીને તેનો ઉપાય કરવો જોઈએ. ૨૪–બચપણમાં દાંતની કાળજી હશે તે પાછળના આવેલા દાંત અંદગી સુધી ટકી રહેશે. બીજી વારના દાંત ઘણે ભાગે ફે-સાતમે વર્ષે આવે છે. જેના દૂધીઆ દાંત ખરાબ હશે, તેને એ દાંત પણ ખરાબ જ મળશે, માટે માતાએ બાળકોના દાંતનું બરાબર રક્ષણ કરવું. ૨૫–ઘણાં માબાપ પોતાનાં બાળકોને મેટું સાફ રાખવાનું બરાબર શીખવાડતાં નથી અને તે તરફ બેદરકારી રાખે છે તે ઠીક નથી. નાનાં બાળકોને દાતણ કરતાં, મોટું સાફ રાખતાં અને વારંવાર તેને બરાબર ધાતાં અને દાતણ કરી સાફ રાખતાં નાનપણથી જ શીખવાડવું જોઈએ. ર કહેવાય છે કે, જાના વખતમાં માણસને ૪૪ દાંત હતા. ત્યારપછી તંદુરસ્તી ઘટી જતાં તે ૩૨ રહ્યા. હવે તેથી પણ વધારે ખરાબ તંદુરસ્તી થઈ જતાં ૨૮ થઈ જવા આવ્યા છે. આ સર્વે ધીમે ધીમે ઘટવાનું કારણ દાંતની સંભાળ ઓછી છે. ૨૭-મેઢામાં સારા દાંત હોવાથી ખૂબસુરતી સારી રહે છે, બરાબર બોલી શકાય છે અને ખોરાકને ચાવવામાં તથા પચાવવામાં ઘણી જ મદદ મળે છે. ૨૮–સડેલા દાંત અને અસ્વચ્છ મેટું એ ક્ષયરોગને આમંત્રણ આપનાર સ્થિતિ ગણાય છે. માંસના ખોરાકથી પણ દાંતને કેહવાટ લાગે છે, માટે તે બરાક પણ ખાવો જોઈએ ન ૨૯–સડેલા દાંતને સારા કરવા પાછળ થતા ખર્ચા કરતાં તેને સડતા અટકાવવાનો ખર્ચ ઘણેજ ઓછો આવે છે. ૩૦-~જમ્યા પછી સંતરાં, લીંબુ, મેસંબી, પીચ, સફરજન, પેર વગેરે ચીને ખાવાથી દાંત સહેલાઈથી સાફ થઈ જાય છે, માટે તમે તમારાં બાળકોને એવી ટેવ પાડો કે જેથી થોડાજ ખર્ચમાં દાંત સાફ રહી શકે. ૩૧–તમારું મોટું સ્વચ્છ હશે તો તમારું શરીર પણ નિરોગી સમજજે. ૩૨-વાસ મારતું મેટું કોઈને પણું ગમતું નથી. જે માણસને સ્વમાન છે, તે કદી તેમ થવાજ દેતો નથી. આવા વાસ મારતા મેઢાવાળાં માણસે મેળાવડામાં હોવાં એ એક ભયસમાન ગણાય છે, માટે તમે પણ તેમ થવાજ ન દેશો. (“નવું ચેતન”ના દીપોત્સવી અંકમાંથી. સંગ્રાહક-વૈદ્ય ગોપાલજી ઠકકર,સંપાદકઃ “આરોગ્યસિંધુ-કરાંચી) શુ. ૨૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #322 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૩૪-શંખ અને શંખનાદની ખાસ ઉપકારકતા વિજ્ઞાનાચાર્ય જગદીશચંદ્ર વસુ મહોદયે સિદ્ધ કરી બતાવ્યું છે કે, શંખનો અવાજ જેટલા પ્રદેશમાં પહોંચે છે, તેટલા પ્રદેશમાંના અનેક રોગજંતુનો નાશ થઈ જાય છે. આથી જણાય છે કે, સવાર અને સાંજ બને વખત સંધિના સમયે મંદિરોમાં અને બીજી અનેક જગ્યા પર શંખ વગાડવાને માટે આ કારણથીજ પ્રથા પડેલી હોવી જોઇએ. આ વાત અત્યારે પણ જૂના વિચારના હિંદુઓમાં પ્રસિદ્ધ છે કે, સંધિના સમયે શંખ વગાડવાથી રાક્ષસ દૂર થઈ જાય છે; અને રાત્રિનો સમય રાક્ષસોનો જણાવેલ છે. સંધ્યાના સમયે કંઇ એક રોગોની વૃદ્ધિ થાય છે અને તે અર્ધરાત્રિપર્યત વધતી જ રહે છે. તે પછી તેમાં ઘટાડો થાય છે. એ રોગનું કારણું ઝીણા જંતુઓ છે. કે જે અમદશક યંત્રથીજ જોઈ શકાય છે. આપણે તે રોગીષ્ટ જતુને રાક્ષસ કહી શકીએ. રાક્ષસ એને કહીએ છીએ, કે જેનાથી રક્ષા કરવી જોઈએ અને જેનાથી અલગ રહેવું જોઈએ. એવા અર્થમાં રોગજંતુને આપણે રાક્ષસ માનીએ છીએ. ઘણુ વિદ્વાન વૈદ્યો, રાક્ષસ શબ્દનો અર્થ રોગજંતુ માને છે. સંધિના સમયમાં રોગના જંતુઓ ઉત્પન્ન થાય છે અને તે વધીને આગળ ફેલાય છે, માટે તે સમયે શંખ વગાડવાથી આરોગ્યતાને ઘણો લાભ થાય છે. ફાટી નીકળતા રોગપ્રસંગે આ પ્રયોગ જરૂર કરવો જોઈએ. આજકાલ વિજ્ઞાનનાઓ જે ચીજોની શોધ કરે છે, તે જોઈને સમસ્ત ભારતવાસીઓ આશ્ચર્યમાં પડી જાય છે; પરંતુ પિતે તે કાંઈ નથી કરતા. મુંગા માણસની સાથે શંખના પ્રયોગની વાત લઇએ. મારી માન્યતા પ્રમાણે મુંગા માણસને દરરોજ બે-ત્રણ કલાક શંખ વગાડવાનું કહેવું જોઇએ. આ પ્રયોગને વધારે પ્રમાણમાં અભ્યાસ કરાવતા જઈએ અને વાત કરવાનો પણ અભ્યાસ કરાવતા જઈએ તો મુંગે માણસ બોલવા માંડશે. વળી તેની સાથે સાથે શંખમાં–૨૪ કલાક સુધી પાણી ભરી રાખીને તે પાણી તેને પીવરાવીએ તથા શંખભસ્મને પણ પ્રયોગ કરી શકીએ તો અવશ્ય લાભ થાય છે. - પહેલાંના સમયમાં પણ નાના નાના છોકરાઓના ગળામાં પણ નાના નાના શંખમાં છિદ્ર પાડીને ગળે બાંધવાનો રિવાજ હતો. તેથી નાનાં છોકરાં જલદી બાલતાં શીખતાં હતાં; પણ આજ તે તે રિવાજ કાઢી નાખે છે. આ પ્રમાણે નાના શંખમાં છિદ્ર પાડીને મુંગા માણસને તેને હાર પહેરાવવાથી તેને બોલવાની શક્તિ જલદી આવી જાય છે. કેમપૌથિક ડૉકટર જેવી રીતે રંગીન શીશીઓમાં પાણી ભરીને પીવડાવે છે અને રોગ દૂર કરે છે, એવી જ રીતે શંખમાં પાણી ભરીને પીવડાવ્યા કરે, તો જંતુરહિત રોગને જડમૂળથી નાશ થશે અને ગરીબ માણસને પૂરે ફાયદો પણ મળશે. શંખની ભસમ પણ બનાવે છે, એ વાત તો શાસ્ત્રોમાં પણ લખી છે. વિદ્વાન વદ-ૉક્ટરો અને અનેક રોગ ઉપર કામમાં લે છે, અને તેથી ફાયદો પણ થાય છે. આ પ્રયોગથી ઘેલછાના રોગમાં પણ વધારે ફાયદો થાય છે. મૃગી, બધીરતા, કર્ણરોગ, બંધકેષ, મંદાગ્નિ, નેત્રરોગ વગેરેમાં તેનાથી જલદી આરામ થાય છે. તેમાં વધારે પૈસાનો વ્યય કરવાની આવશ્યકતા રહેતી નથી અને અત્યંત લાભદાયક ચીજ છે. એના ફાયદાને લાભ આપણે જરૂર લેવો જોઈએ. (તા. ૧૧-૧૨-૧૯૨૭ના “આય પ્રકાશ”માં લેખક શ્રી રામકૃષ્ણ વર્મા, બી. એસ. સી.એલ. એસ.એસ.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #323 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસના ફાયદા ૩૦૭ ૧૩૫–ઉપવાસના ફાયદા રણના નિવારણ માટે ઉપવાસ કરવાની પ્રથા માનવજાતિના જેટલી પુરાણી છે. ખ્રિસ્તીઓના ધર્મપુસ્તક બાઇબલમાં ઉપવાસનાં અનેક દૃષ્ટાંત મળી આવે છે. કેટલીયે બિમારીઓમાટે ઉપવાસ અને ઈશ્વરપ્રાર્થનાના નુસખા તેમાં બતાવેલ છે. આપના ધાર્મિક વિચારો ભલેને ગમે તેવા હે, પણ પ્રાર્થનાથી આશાને સંચાર થાય છે, એટલું તે આપને સ્વીકાર્યું જ થ્થકો છે. પછી ભલે એ પ્રાર્થનાને સ્વીકાર થાય છે કે નહિ તે પ્રશ્ન આપણે બાજુએ રાખીએ. પ્રાર્થનાદ્વારા માનસિક સ્થિતિ સુધારવાની સાથે સાથે ઉપવાસ જે આરોગ્યપ્રદ ઉપાય પણ અજમાવશે, તો સુવર્ણમાં સુગંધ ભળશે અને વિશેષ લાભ થશે; પણ આ લેખમાં ઉપવાસ એ રોગનિવારણને એક ઉપાય છે તે વિષેજ માત્ર વિચાર કરેલો નથી. આમાં ઘણે ભાગે એવા મનુષ્યની ચર્ચા છે કે જેમનું સ્વાથ્ય સાધારણું છે અને જેઓ દરરોજ ત્રણ વાર ભોજન કરે છે, પછી ભલેને તેટલી વારના ભોજનની તેમને જરૂર હોય કે ન હોય. વગરભૂખે ભેજન કરવાથી થતી હાનિ જેઓને એ વિચાર હોય કે, ભૂખ ન હોવા છતાં પણ અમારે અમારી શક્તિ ટકાવી રાખવા માટે ભોજન તો કરવું જ જોઈએ; તે તે તેઓનું ગાંડપણુજ છે. પરલોકમાં સીધાવેલા પેલા કરોડો આદમીઓ કે જેઓ ઠાંસી ઠાંસીને ખાવાના કારણથી જ યોગ્ય સમય પહેલાં ત્યાં પહોંચી ગયા હોય છે, તેમને પાછા બેલાવીને અહીં ખડા કરી શકીએ તો સમસ્ત સંસારની ચારે બાજુએ આઠ કતારોમાં તેમને ઉભા કરી શકાય. અત્યારે પણ લગભગ બધા માણસે ખાવાના ગાંડા સ્વભાવથીજ અકાળે સ્મશાનમાં સીધાવે છે. કદાચ એવા સ્વભાવને ગાંડપણું કહેવું અયોગ્ય હોય છે એટલું તો નક્કી જ છે કે, આપણે ભજન કરવાનો હાલને સ્વભાવ આપણા શારીરિક અજ્ઞાનને અને આપણી સ્વાદપ્રિયતાને જ આભારી છે. વૈજ્ઞાનિક રીતે ભોજન કરવા તરફ તો હજુ હમણુંજ કેટલાક ધ્યાન આપવા લાગ્યા છે. અમારાં પાળેલાં જાનવરોને ખવડાવવાની બાબતમાં અમે કાંઈ પણ માહિતી અને સાવધાનતા રાખીએ ખરા, પણ અમે માનો માટે તે ઔષધિ ખાવાની અને જુલાબ લેવાની અવળીજ સમજણ અને આદત અમારા પર સવાર થઈ બેઠી છે, એટલું જ નહિ પણ અનેક પેઢીઓથી ઉતરી આવેલા પેલા સુંદર સ્વાધ્ય આપનારા સામાન્ય ઘરગતુ પ્રયોગો પણ અમે છેક ભૂલી બેઠા છીએ અને તેથી વાતની વાતમાં વિદ્ય-રૅકટરને ત્યાં દોડી જઈએ છીએ; અને એને પરિણામે વધારે અનુભવીઓ કહે છે તેમ તેમને પ્રતાપે બચે છે ડા અને ઘણાખરા તે તેમના પ્રતાપે સ્વધામેજ સીધાવી જાય છે. ધર્મોમાં ઉપવાસ દુનિયામાં ચાલતા ઘણાખરા ધર્મોમાં ઉપવાસ માટે કેટલાક દિવસો નક્કી કરી રાખેલા હોય છે. હિંદુજાતિમાં એકાદશી, શ્રાવણમાસ વગેરે પ્રસંગ છે અને મુસ્લીમભાઈઓમાં રજા છે; તેમ આગલા સમયમાં ખ્રિસ્તીઓ પણ ઈસુના ચાલીસ દિવસમાં પ્રતિવર્ષ ખ્રિસ્તનું અનુકરણ કરતા હતા અને ભોજનસંબંધી ઘણી સખ્ત વિધિ નકકી કરેલી હતી. કેટલાય ધર્મોત્સાહી ખ્રિસ્તીઓ તે ચાલીસ દિવસના પૂરા ઉપવાસ પાળતા અથવા તે માત્ર રોટી અને પાણી ઉપરજ નિર્વાહ કરતા અથવા એવું જ કઈ કઠિન વ્રત ધારણ કરતા હતા. પણ કેટલીયે પેઢીઓ પૂર્વે શક્તિ ટકાવી રાખવા માટે ભોજન કરો'નો જે સિદ્ધાંત મૂ ખે ઊંકાએ કાર અને હિંદના વૈદ્ય-હાકેમ પણ લોકરુચિ મુજબ હા હા ભણવા લાગ્યા, ત્યારથીજ ઉપવાસસંબંધી ધર્મભાવના ક્ષીણ થતી ચાલી. અમો હિંદુઓમાં અને વિશેષ કરીને શહેર તથા કિસ્સાઓમાં તે એટલું બધું ઉંધાપણું ઘુસી ગયું છે કે રોજના સાધારણ ખોરાક કરતાં પણ ભારે ખોરાકથી (બરડી, . પેંડા વગેરેથી) પેટ ભરવામાં આવે છે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #324 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો જનની છુટ્ટી જેમને સ્વેચ્છાનુસાર ભોજન પ્રાપ્ત થતું હોય, તેમને તો બસ શરીરને થોડા થોડા સમયને અંતરે ચાહ, કૅશી, દૂધ, ભજન, નાસ્તો વગેરેમાંનું કાંઇ ને કાંઈ ઉડાબે જવાની છુટ્ટી ! આવી, રીતે જેમને વારંવાર નાસ્તો અને ભજનાદિ કરવાની ટેવ હોય છે, તેમના ઉપર રોગને પણ ડે. થોડે અંતરે હુમલો થતેજ રહે છે. એ વખતે તેમની ભૂખ મરી જાય છે અને મનમાં ખાવાની. ઈચ્છા ગમે તેટલી હોવા છતાં પણ મેઢાનો સ્વાદ બગડી જવાથી તેઓ ખાઈ શકતા નથી; અને જે તે જબરજસ્તીથી (મોઢું કડવું કરીને) પેટમાં કંઈ નાખી લે છે, તે પેટ તેને સમાવી નહિ લેતાં તરતજ ઉપકા લાવીને બહાર કાઢી નાખે છે ! આવી સ્થિતિમાં તેમને ફરજિયાત ઉપવાસ કરવા પડે છે. પણ આવી સ્થિતિમાં ઉપવાસ કરવાની ફરજ પડે તેની પહેલાં જ-ભૂખ જરા પણું. ઓછી લાગે ત્યારેજ-સવેળાથી ઉપવાસ કરવામાં આવે, તે બિમારી થવા પામે નહિ, એ કેટલે બધો સરસ રસ્તે ! અઠવાડીક ઉપવાસ જે માણસ પ્રથમથી જ સમજી લે કે, જ્યારે અને કેવી રીતે ઉપવાસ કરવાથી તે માંદગીમાંથી' બચી શકે તેમ છે; તે એવા ઉપવાસ કરવા છતાં માંદગી આવે એ તો અસંભવિત જ છે. ભૂખ ઓછી હોય ત્યારે ભાજન ઓછું કરવું, એ તે જરૂરનું જ છે; પરંતુ જે જરા પણ ભજન - ખવાય તો તે વળી બહુજ સારી વાત. આ લેખનો મૂળલેખક બરનાર મેકફેડન દર અઠવાડીએ એક કે બે દિવસના ઉપવાસ અવશ્ય કરે છે. તે લખે છે કે:-સોમવાર આવે છે એટલે હું વિચાર કરું છું કે, મને ઉપવાસ કરવાની જરૂર છે કે નહિ ? સામાન્ય રીતે જરૂર હોય છે અને ઘણાખરા, માણસને તેની આવશ્યકતા પણ રહે છે, કેમકે રવિવાર રજાને દિવસ હોવાથી તે દિવસે ખાધાસિવાય બીજો કાઈ ખાસ કામ અમારા લોકોને હોતું નથી એટલે એ દિવસે અમે જરૂરીઆત કરતાં. ઘણુંજ વધારે ખાઈ લઈએ છીએ. - જે માણસ હાજરીને કઈ કઈ વાર આરામ આપતો હોય, તે માણસ કોઈ વાર પૂરેપૂરું પણ યથેચ્છ ભોજન લઈ શકે છે; પણ જયારે આપણે વગરભૂખે કે ઓછી ભૂખેજ પેટમાં ભોજન નાખીએ છીએ, ત્યારે એનો અર્થ તો એટલો જ છે કે, એક પુરુષ માંદી સ્ત્રી માટે સવામણ દળણું લઈ આવે, તેની પેઠે આપણે પણ હાજરીની શક્તિ અને ઈચ્છાવિનાજ મનમાં આવે તેમ પેટમાં ખોરાક ભરીએ છીએ ! અને તેથી કરીને એ ખોરાક નહિ પચતાં હોજરી વધારે થાકી જવાની અને બરાક મોટે ભાગે જ્યાંને ત્યાંજ પડ્યો રહીને ભયંકર વ્યાધ પેદા કરી નવાઈ નથી. તમારું સ્વાધ્ય અને શક્તિ ટકાવી રાખવા માટે તમે જેટલું ઓછું ખાવાનું રાખશે, તેટલું જ તમારું શરીર ફૂર્તિવાળું રહેશે, તેટલું જ મન પણ સ્વસ્થ રહેશે અને તેટલું જ આયુષ્ય લંબાશે, એમાં જરા પણ શક નથી. સામાન્ય લોકો જેટલું ભજન કરી શકે છે, તેટલું કરવાનો તેમને અભ્યાસ પડેલો હોય છે, પણ જો તે એ રીત બદલીને જેટલું પણ ઓછું ખવાય તેટલું ઓછું ખાવાની રીત પકડે તો તેથી તેમને ઘણો જ ફાયદો થાય. ઉપવાસમાં નુકસાન કયારે થાય છે? ઉપવાસ કેવી રીતે તેડવો એની બરાબર ખબર ન હોય ત્યારેજ ઉપવાસથી નુકસાન થાય છે; પણ ચાર પાંચ દિવસના કે તેથી વધુ દિવસના ઉપવાસ તોડવાના હોય, તેવા ઉપવાસને માટે તે તેડવાની રીત જાણવાની ખાર આવશ્યકતા છે, તેથી ઓછા માટે નહિ. જો તમે એક અઠવાડીઆનો ઉપવાસ કર્યો હોય તે તે તમારી હાજરીને-પકવાશયને બહુ નાનું બનાવી દે છે; અને સાધારણ કરતાં બહુજ ઓછો ખોરાક જીરવવાની શક્તિ તેનામાં (અપવાસ છોડતી વખતે) હોય છે. તેથી આ જાતના ઉપવાસ પછી ખાવાનું શરૂ કરવામાં આવે, ત્યારે બહુ થોડા ને હલકા તથા પ્રવાહી બારાકથીજ શરૂઆત કરવી જોઈએ, અને મનથી પણ વધુ ખાવાની લોલુપતા ન રાખતાં સંતોષ રાખવું જોઇએ. તમને એ વખતે ભૂખ કદાચ વધારે હોય તે પણ હાજરી ને આંતરડાં તે પહેલે દિવસે ભારે ને વધારે ખોરાક જીરવવાને અસમર્થ જ હોય છે. આથી રોજ રોજ પક્વાશયની શક્તિ છેડી થોડી વધીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #325 -------------------------------------------------------------------------- ________________ ઉપવાસના ફાયદા ૩૦૯ ઘેાડા દિવસેામાં પાછી મૂળ સ્થિતિ ઉપર પણ આવી જાય છે. હાજરીનેા આકાર ભાજનના પ્રમાણ ઉપર આધાર રાખે છે. તેના ઉપર જેટલા દખાવ થશે તેટલીજ તે રમ્બરની પેઠે માટી થશે. અપવાસ -શરૂ કર્યો પછી જે પ્રશ્વાસ નીકળે છે, તે પણ વધારે દુર્ગંધવાળા હાય છે; પરંતુ એ પણ એક શરીરને શુદ્ધ કરવાનેાજ મા કુદરતે યેાજેલા છે. કેમકે એ રસ્તે પણ શરીરમાંનું ઝેર બહાર નીકળી જાય છે. પાણી ખૂબ પી ઉપવાસ વખતે આ પણ ખાસ ધ્યાનમાં રાખવું જોઇએ કે, પાણી ખૂબ છૂટથી પીવુ જોઇએ. પાણીને દવાની પેઠે એકદમ નહિં પીતાં કલાકે કલાકે કે બબ્બે કલાકેજ તરસ છીપે એટલું અને પવાલુ પવાલુ પીતા રહેવુ જોઇએ. એક પવાલુ પાણી પણ દરેક ઘુંટડા મેાઢામાં જરા વાર ચાવીને તે પછીજ ગળે ઉતારવુ. ઉપવાસના દિવસેામાં પણ રાજ ચાર શેરથી આઠ શેર સુધી પાણી પીવામાં શુ'જ નુકસાન નથી; કેમકે જો છૂટથી પાણી ન પીવાય તે લેાહી એટલું બધું ઘટ્ટ થઇ જાય છે કે તે શરીરની સૂક્ષ્મ નાડીએમાં છૂટથી ફરી વળી શકતું નથી અને તેથી તે ઝેરી થયાનાં ચિન પણ દેખાઇ આવે છે. અધુરા ઉપવાસ કેટલાક પ્રકારના અધુરા ઉપવાસથી પણ ફ્ાયદો થઇ શકે છે. કેટલાક માણસા પૂરા ઉપવાસ નહિ કરતાં રાજ એ કે ત્રણ નારંગી ખાને અથવા નારંગીને રસ પીને રહે છે. બીજા પ્રકારના અધુરા ઉપવાસ એ છે કે, દિવસમાં ત્રણુ વાર મલાઈ ઉતારેલા દૂધના એક એક પ્યાલા પીવે. આ દૂધ પકવાશયને સાફ કરે છે અને ઉપવાસથી થતી ખરાબ અસરને ઓછી કરે છે. પાણીને બદલે શાકભાજીને રસ પણ દિવસમાં કેટલીયે વાર લઈ શકાય છે. મધને ઉપયોગ તે વળી ઉપવાસના દિવસેામાં અસાધારણ ફાયદા આપે છે. કેમકે પીવાનું પાણી મધ મેળવીને ગળ્યું કરી પીવાથી ભૂખ પણુ મટે છે અને ઉત્સાહની પણ વૃદ્ધિ થતી જણાય છે. પછી તેા વજન ઘટવા સિવાય મીજી રીતે તમને ખબર પણ નહિ પડે કે, ઉપવાસ ચાલુ છે. ઉપવાસને બદલે ખીજા` પણ કેટલીયે જાતનાં ભેજનેાની વ્યવસ્થા થઈ શકે છે. જો કે પ્રત્યેક સ્થિતિમાં પ્રવાહી પદાર્થોં તેા પૂરતા પ્રમાણમાં લેવા જોઇએ. ખરાખર તંદુરસ્ત પુરુષ પ્રવાહી પદાર્થ વિના પણ કેટલાય દિવસે સહેલાઇથી ગાળી શકે છે. ઈંગ્લેંડ - ના ડૉક્ટર ટેનરે એ ચાલીસા કર્યા હતા. તેમણે કહ્યું છે કે, છેલ્લા ચાલીસ દિવસના ઉપવાસમાં શરૂનાં એ અઠવાડીઆં સુધી તે તેમણે પાણી પણ જરાએ પીધું ન હતું. પણ આ રીતે તેા જેનું શરીર અસાધારણ તંદુરસ્ત હેાય તેજ ચલવી શકે. બીજાઓને તે નુકસાનજ થાય. શરીરને શુદ્ધ રાખવાને માટે પાણીની જરૂર તે સાધારણ રીતે સને માટે છે. કથનને સારાંશ ઉપર કહેલી ખાખતાના સારાંશ એટલેજ છે કે, ભૂખ જતી રહી હૈાય કે ધટી હાય, ત્યારે ઉપવાસ કરવા, એજ એક સારામાં સારી યુક્તિ અને ઔષધિ છે; અથવા અઠવાડીઆમાં કે મહીનામાં એક દિવસ એવેા નક્કી કરી રાખવેા કે જે દિવસે પેાતાની જાતને પ્રશ્ન કરી શકાય કે,આજે આપણને ઉપવાસની જરૂર છે કે કેમ? હું રજાના દિવસ પછીને-સામવારના દિવસ આ કાĆમાટે ઘણાજ સારા માનું છું. આપ પેટ ભરીને ખાવાના અભ્યાસી હશેા તે તે એ પ્રમાણે કર્યાં સિવાય તમને ભેાજનમાં સ્વાદજ નહિ આવે; અને જો આપ હલકા બેાજનના અભ્યાસી હશે। અને ખાસ કરીને હલકા ખારાકની સાથે પથ્ય પદાર્થોનું સેવન કરતા હશે!, તે તેા વષઁસુધી પણ ઉપવાસવિના ચલાવી શકશે. કાંદા (ડુંગળી) તરફ્ ધણા ધૃણાની નજરે જુએ છે, પણ ઔષધિની દૃષ્ટિએ તે તેને કસ્તૂરી” કહી છે, એ પણ ભૂલવાનું નથી. આપણા મહાન અનુભવી પ્રાચીન વૈદ્યો એને બુદ્ધિવધ ક, વી`વક તે શોધક કહી ગયા છે તે પણ યથા જ છે. કાચા કાંદામાં પકવાશયમાંના સડાને રાકવાને ખાસ ગુણ છે તે ભૂલવું ન જોઇએ. કાચા કાંદા સામાન્ય રીતે દુર્ગંધીવાળા હાય છે. જો ખીજા ખાદ્ય પદાર્થોના યેાગ્ય રીતે ઉપયોગ થાય તે તે એની (કાંદાની) આવશ્યકતા પણ રહેતી નથી. જો કે કાચા અને પકાવેલા, બંને પ્રકારના કાંઠામાં સડાને રાકવાના ખાસ ગુણુ છે; પરંતુ તેમાં પણ પકાવેલા કરતાં કાચામાં એ ગુણુ વિશેષ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #326 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો જો તમે લાંબા કાળ સુધી આરોગ્ય રહેવા ઇરછતા હો, તે તો તમારે ઉપવાસને જરૂરીજ માનવો પડશે અને જો તમે તેમ નહિ કરો તો વર્ષના કેટલાયે દિવસે તમારે રોગી હાલતમાં ગાળવા પડશે. ખાટલે પત્યા પછી તે તમને જણાશેજ કે ઉપવાસ કર્યો હોત તો આટલું દુઃખ ના વેઠવું પડત. આવા પ્રકારના કેટલાક અનુભવો થયા પછી તે આ વાત તમને પૂરેપૂરી સમજાશે કે, ભજનની રૂચિ ઓછી જણાતાં ભોજન નહિ લેવાથી કેટલો બધે ફાયદો થાય છે. મનુષ્યના વિચારોજ તેની શારીરિક સ્થિતિના સાથી જબરા ભોમિયા છે. તમને તમારું જીવન સરસ લાગતું હોય અને બહારની મેમની દરકાર કર્યા સિવાય દિવસ સારો લાગે, તો તે. તમે સારૂંજ આરોગ્ય ધરાવે છે એમ સમજજે; પણ ત્યારે તમને ઉદાસીનતા લાગે અને રોજનું કામ દુ:ખદાયક અને ભારે જણાય તથા તમે તમારો ઉત્સાહ અને સ્વાદ મેઈ બેસે, ત્યારે તે તમારે ઉપવાસનો જ વિચાર જરૂર કરવો જોઈએ. એક કે બે ટંકનું ભોજન છોડી. દેવાથી તમે જરૂર પહેલાંના જેવા થઈ જશો. પણ જો તમે તેમ નહિ કરતાં વિદ્ય-ડોકટ પાસે પાચનશક્તિની દવા માટે દોડાદોડી કરશે, અથવા શક્તિ ટકાવી રાખવા માટે ભોજનને જરૂરી ગણ્યા કરશે, તે તો તમે જરૂર બિમારીમાં જ ફસાઈ પડશે અને કદાચ સ્મશાનભૂમિને પણ રસ્ત માપશો ! આ જાતનાં સંકટોમાંથી બચવાને એકજ ઉપાય છે અને તે એ કે, સારું આરોગ્ય હોય ત્યારે પણ અમુક સમયને અંતરે તે અકેક ઉપવાસ યોજ (મૂળલેખક બર્નાર મેકફેડન. “વિશ્વામિત્ર'માંથી સ્વતંત્રાનુવાદ) ૧૩૬-ખાખરાના રસવિષે વધુ ખુલાસો સ્વર્ગસ્થ રા. રા. અમૃતલાલ સુંદરજી પઢિયારે “ગુજરાતી”માં ખાખરાના રસમાંથી બનતી આંખની અકસીર દવા બાબતને લેખ લખેલ હતો. સને ૧૯૨૩ માં મારી પોતાની બંને આંખમાં મેતીએ આવતા હોવાથી અને તે બાબત. રાજકોટમાં સિવિલ સર્જન એ. ફરી સાહેબે સર્ટિફિકેટ આપતાં હું ગવર્નમેન્ટ સર્વિસમાંથી તે કારણસર બિમારીનું પેન્શન લઈ રિટાયર થયેલ છું; તેમજ મેતીઆ બાબત જેતપુરના મહૂમ , ડોક્ટર રા. જીવણલાલ મોદી કે જે બાહોશ આંખના ડોકટર અને એલ. એમ. એન્ડ એસ. હતા, તેમણે અંધારી કેટડીમાં બનીવડે તપાસ કરી મારી આંખમાં મેતીએ હોવાની વિશેષ ખાત્રી આપી હતી. રા. પઢિયારની “ગુજરાતીમાં છપાયેલ હકીકતની અંદર ફક્ત ઝાંખ, ખીલ, ૫ડળ, ફુલું વગેરે દર્દી સ્પષ્ટ રીતે લખેલ હતાં; એટલે તેની અંદર મોતીઓ ચોખા શબ્દમાં લખેલ નહોતો પણ ઈશ્વર ઉપર આસ્થા રાખી ખાખરાનાં મૂળ મંગાવીને રસ કાઢી તે આંજવાનું શરૂ કરેલ છે અને તેથી મને ઘણું ફાયદો થયેલ છે. આથી મેતીએ ગળી ગયેલ હોય એમ લાગે છે. અને તે ઉપર ઑપરેશન કરાવવાની ભવિષ્યમાં પણ જરૂર પડશે નહિ, એમ લાગે છે. ઉપર મુજબ મને ફાયદો થતાં બીજાઓને તેનો લાભ મળે તેટલા ખાતર તે હકીકત મેં “ગુજરાતી કાઠિયાવાડ ટાઈમ્સ' વગેરેમાં છપાવી પ્રસિદ્ધ કરેલ છે. તે ઉપરથી ગુજરાતીમાં તા. ૩૦-૮-૧૯૨૫ના પૃષ્ઠ ૧૩૫૩-૫૪ ઉપર તેથી થતા . ફાયદા બાબત લખી છપાવેલ છે. તેમજ ઠા. વાલજી સુંદરજી વડગાદી સેમ્યુલ ટ્રીટ, શ્રીદ્વારકાનાથજી મંદિર-મુંબઈવાળાએ પણ પિતાને મેતીએ હવાથી સદરહુ રસને ઉપયોગ કરતાં પિતાને ફાયદો થયાનું તા. ૧૩-૯-૨૫ના “ગુજરાતીમાં પૃષ્ઠ ૧૪૩૦ પર છપાવેલ છે. તે ઉપરાંત એ દવા મારા તરફથી ઘણાને મફત આપતાં લોકોએ ફાયદો થવાનું જાહેર કરેલ છે. ટૂંકમાં ખાખરાના. રસથી આંખનાં દર્દોમાં અને ખેતીમાં પણ ફાયદો થયાના ઘણા અનુભવ આ ત્રણ વર્ષમાં. થયા છે. આપ આ બાબતે વિસ્તારથી આપને યોગ્ય લાગે તે મુજબ “શુભસંગ્રહમાં છપાવવાની . તજવીજ કરશે તો જનસમાજને ખાસ કરીને ગરીબ લોકોને-ઘણો ફાયદો થશે; અને જે ખંતથી : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaraganbhandar.com Page #327 -------------------------------------------------------------------------- ________________ ૩૧૧ * ^^^^ ^ ^^^^^ wwww wwww/* ખાખરાના રસવિષે વધુ ખુલાસો તે દવાનો ઉપયોગ કરશે તો ઊંકટરાની વાઢ-કાપમાંથી ઈશ્વરેચ્છા તો બચી જશે. તે રસ કેવી રીતે કાઢવો તેની વિગત નીચે મુજબ રજુ કરું છું - ખાખરાનાં મૂળ મંગાવી એક હાંડલાની અંદર તેના કટકા ભરવા. પછી જમીનમાં ખાડો ખોદી કલાઈવાળું વાસણ અગર માટીનું વાસણ મૂકવું. પછી તે ઉપર હાંડલાને ઉંધું વાળવું અને હાંડલાની ચેતરફ છાણાં ખડકીને સળગાવવાં, એટલે ખાખરાનાં મૂળીમાં રહેલો રસ નીચે વાસણમાં પડે છે, અને તેમાં જે ગરભાગ (કચરો) હોય છે તે નીચે જામી જાય છે અને પાતળો રસ ઉપર રહી જાય છે. તે પાતળા રસને ગાળી લેવો. તે રસમાં સુરમો આંજવાની સળી બાળી તે સળી આંખમાં આંજવાથી આંખની ઝાંખ મટી જાય છે. એ ખીલ, પડળ, ફુલું વગેરે આંખનાં દરદોમાં બીજી ઘણી દવાઓ કરતાં વિશેષ ફાયદો કરે છે. આ દવા થોડા દહાડા આંખમાં આંજવાથી આંખનું એટલું બધું તેજ વધી જાય છે કે ઘણા વિદ્યાર્થીઓને ચશ્માં ઉતરી જાય છે. x x x x x આપના “શુભસંગ્રહ ( ભાગ પહેલા)માં આંખનાં ફૂલોને અકસીર ઉપાય બતાવેલ છે તેમાં ખાખરાના રસથી છારી વળવી, ઝાંખ આવવી, ફૂલું પડવું એને ખાખરા સિવાય બીજો ઉપાય બતાવેલ છે; પરંતુ તેની અંદર ખાખરાના રસથી મતીઓ તેમજ ઝામરવાને ફાયદા થાય છે એમ લખેલ નથી, તેથી જો આપ મારી વિનતિ ધ્યાનમાં લઈ મોતીઆ બાબત અનુભવસિદ્ધ ખાખરાના રસસંબંધે છાપશે અને સાથે સાથે તે કાઢવાનો પ્રયોગ પણ બતાવશો તે કાને ફાયદો થશે અને યાજ્ઞિક લક્ષ્મીરામ રામજીના શુભસંગ્રહમાં થયેલ લખાણથી લોકો ગભરાશે નહિ; કારણ કે ઉપાય બહુજ સહેલો છે. લિ. ભૂરાભાઈ કલચંદ મહેતા-પોલીસ સુપ્રિન્ટેન્ડેન્ટ મુંવઢવાણ શહેર ઉપલી બાબત એ ગૃહસ્થના તા. ૭-૯-૨૬ ના પત્રમાંથી લીધી છે. જેમને કાંઈ પણ વધુ પૂછવું હોય તેમણે મુકામ વડીયા (કાઠિયાવાડ) એ શિરનામે તેમને પૂછવું. અત્ર તરફથી કેટલીક ખુલાસે પૂછતાં તેમણે વિશેષમાં નીચે મુજબ લખી મે કહ્યું હતું: (૧) મૂળના કકડા આખા ને આખા માટલામાં ઉભા મોઢામાં થઈ રાખવા, અધકચરા કરવાની જરૂર નથી. (૨) કકડા પાણીથી ધોવાની જરૂર નથી. ધૂળ લાગેલી હોય તે કપડાથી લૂછી નાખવી. (૩) જે દિવસે મૂળ આવેલાં હોય તે દિવસે રસ કાઢવાથી વધારે નીકળશે. જેમ વધુ વખત જશે તેમ મૂળી સૂકાવાથી રસ પણ સૂકાઈ જશે. (૪) બશેર–ત્રણશેર મૂળનો આશરે અશેર રસ નીકળશે; પરંતુ જે વાસણ જમીનમાં ખાડે ખોદીને રાખવાનું છે, તે વાસણની નીચે-એટલે કે ખાડામાં-પાણી છાંટવું, નહિતર થાડા રસ નીકળે તે તે અગ્નિને લીધે બળી જાય છે. (૫) વાસણના મેઢાની અંદર મૂળી નાખ્યા પછી તેના મેઢા ઉપર કપડું ઢાંકી માટીથી અગર લેટથી કાંઠે કાંઠે છાંદી લેવું અને તે ઘડે અગર માટલું નીચેના ઠામમાં ઉંધું વાળવાનું છે, તેથી તેની નીચલી બાજુએ કાણું પાડવાની જરૂર નથી. ત્યારબાદ નીચે જે રસ પડેલો હોય, તે કપડાથી ગાળીને શીશી ભરી લેવી અને જે ગર (જાડો) ભાગ રહે છે તે પણ બહુ ઉપયોગી છે. પણ તેના અનુપાનની મને ખબર નથી. હું રાજ આંખમાં આંજવાના ઉપલા રસમાં ત્રણ સળી બળી પાન ઉપર લગાવી ઘણું કરી દરરોજ સવારે ખાઉ છું, અને તેથી મને જઠરાગ્નિ તેજ રહે છે. ભૂખ બહુ લાગે છે. ( જે કે હું અમુક રોટલાથી વધારે ખાતો નથી,) દસ્ત સાફ લાવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #328 -------------------------------------------------------------------------- ________________ ર શુભસંગ્રહું–ભાગ ત્રીજો ૧૩૭–શાક અને ફળસબંધી ઉપચાગી હકીકત આપણા ગુજરાતમાં ખાવા ન ખાવાની બાબતમાં વહેમ અને ધી માન્યતા ઘણી છે. જે જાતના ખારાક ધણા પ્રમાણમાં લેવા જોઇએ, તે લેતાં લેાકેા ડરે છે અને જો તે ખાય છે તે તે ઘણાજ આછા પ્રમાણમાં ખાય છે; અને જે ચીજોથી ડરતા રહેવુ જોઇએ તે ચીજોને ઘણી પ્રિય ગણી તેમનું ખૂબ સેવન કરીને લેાકેા હેરાન થાય છે. વળી કેળાં, કેરી, ટેટી જેવાં ઉત્તમ ફળેા વધારે ખાઈને તેના કાયદે મેળવવાને બદલે ઉલટા લેાકેા હેરાન થાય છે. આ સ્થળે જે વસ્તુએ ખારાક અને દવા બન્નેની ગરજ સારે છે અને જે ખાવાથી શરીર નિાગી રહે છે, તેવી વસ્તુઓની હકીકત નીચે પ્રમાણે છે. જે આપણે ઈશ્વરની લીલા તરફ નજર કરીએ તે તેણે ઝાડનાં ફૂલામાં તરેહ તરેહના રંગ, વાસ અને વળી કેટલાંક ફૂલેામાં તા મીઠાશ પણ મૂકી છે. તેણે જે જે બનાવ્યું છે તે સકારણ છે. તેમના રગ, વાસ અને મીઠાશથી જીવજં તુઓ લેાભાઇને તેમની પાસે જાય, તેમનાપર બેસે અને એક ફૂલની પરાગ ખીજે લઈ જઈ ફળ-ખ ધારણ કરે એવી કુદરતની ઈચ્છા છે. તેજ પ્રમાણે માણસનું મન લલચાઈને અમુક વસ્તુઓને ખાસ ગ્રહણ કરે તેટલા સારૂ તેમનામાં તરેહ તરેહના ટ્રંગ, વાસ અને સ્વાદ મૂક્યાં છે. કેાઈ વખત જ્યારે આપણે શાક અને ફળાદિના બજારમાં જઈ ઉભા રહીએ અને જે તે બરાબર ગાવેલ હેાય તે તેને જોઈ આપણી નજર તેમનાપર કરી જાય છે; અને તેની વાસથી આપણા મેાંમાં રસ ઝરે છે. જે ચીજોને જોઈ કુદરતી રીતે આપણું મન લલચાય, તે ચીજોને વહેમ કે ખાટી માન્યતાને લીધે ત્યાગ કરવા કે તેનાથી ડરીને થાડીક ખાવી એ ઇષ્ટ નથી. જે શાકભાજી તરફ્ માણસનું મન સ્વાભાવિક રીતે લલચાય છે તેનાં નામ રિંગણુ, દુધી, મૂળા, કાખીજ, કાલી ફલાવર, બટાકા, કાંદા અને ભાજી છે. બટાકા લગભગ સઘળાને પ્રિય હાય છે. અટાકામાં વીસ ટકા ઉપરાંત પૌષ્ટિક તત્ત્વ છે અને તે ખાધે ઘણા સારા છે. તેમાં રહેલાં તત્ત્વાથી માણસને ‘સ્પર્ધા' જેવા રોગ લાગુ પડતા નથી. આ બટાકાને પાણીમાં ખાપી નાખવાથી તેમાંનાં પૌષ્ટિક તત્ત્વા આગળી જાય છે. જેમણે વગર બાફેલા અને બાફેલા બટાકા વચ્ચેના સ્વાદમાંને તફાવત અનુભવ્યેા હશે, તે ખાત્રીથી કહી શકશે કે, માયા વગરના ખટાકામાં બાફેલા બટાકા કરતાં વધારે મીઠાશ છે. આ મીઠાશ પૌષ્ટિક તત્ત્વાની છે. ટાકા સાથે કાંદાના નિકટ સબંધ છે,તે કાંદા-બટાકાનુ એકત્ર શાક ખાનારા કહી શકશે; તેથી હવે તેની વાત કરૂ છુ. કાંદા તેા ગરીબ લેાકાની કસ્તૂરી છે એમ તેને માટે લેાકવાયકા છે. તેમાં ગંધકનાં તત્ત્વા ઘણા પ્રમાણમાં છે, તે તે ખાવાથી શરીર નિાગી રહે છે. આપણા શરીરમાં ગંધકનાં તત્ત્વ છે અને તેની ખેાટ કાંદા ધણી સારી રીતે પૂરી પાડે છે. કાંદા ખાનારને દરત સાફ આવે છે. સાંજે રાંધેલા પુષ્કળ કાંદા ખાધા હોય તે સવારના જાણું રેચ લીધે! હાય એમ થાય છે. આવાંજ તત્ત્વા જૂદી જૂદી જાતની ભાજી વગેરેમાં પણ છે અને તે ખાવાની વૈદ્યો પણ સલાહ આપે છે. આ ઉપરાંત કાચા કાંદાનું કચુંબર ખાધાથી જાર મજબૂત બને છે અને તે ખેરાક વધારે સારી રીતે પચાવી શકે છે. કૈાખીજ, વેંગણ, કાલી ફ્લાવર, મૂળા, તાંદલજો, મેથીની ભાજી અને બીજી ભાજીઓમાં ૧થી ૫ ટકાસુધી પૌષ્ટિક ખારાક છે, ત્યારે બાકીનાં તત્ત્વા લેાહી શુદ્ધ કરનાર અને રેચક છે. આ શાકા ખાનારાઓને રેચ લેવાની જરૂર નથી રહેતી. ગાજર શક્તિવક છે. ગાડીમાં કરનારા ધાડાઓને ગાજર ખાસ ખવડાવવામાં આવે છે, તેનું કારણુ આજ છે; પણુ સમજુ માણસે પોતાની અક્કલના દુરુપયોગ કરી તેને નાપાક બનાવી ખેડા છે; અને તે ગ્રહણ કરવાથી પાપ થાય છે, એમ પણ કેટલાક માને છે. સેકડે એકાદ જણને તે નડતા હેાય એમ લાગે છે ખરૂં, પણ તેથી કરીને તે છેક ખરામ છે, એમ કહી શકાય નહિ. તેના ર્ગથી અને તેમાં રહેલી મીઠાશથી મન લલચાય છે, ને તે મના કરેલી ચીજ હાવા છતાં પણ્ ઘણા તે ખાય છે. જો કાઈ શાક ખાવાથી માંદા થવાય તે તે પાક થઈ ગયેલું આરી છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #329 -------------------------------------------------------------------------- ________________ શાક અને ફળસંબંધી ઉપયોગી હકીકત ૩૧૩ આ ખાવાથી તાવ આવવાનો સંભવ છે, માટે તે ન ખવાય તે સારૂં. જ્યારે વરસાદ નહોય અને તેને લીધે થયેલી શરદી દાખવતી ન હોય, ત્યારે તે ખવાથી બાદી થતી નથી. આ ઉપરાંત દરેક લીલી શાકભાજી, ફળ વગેરેમાં વીટામીન નામનું એક તત્વ છે, જેથી શરીરને કૌવત અને સ્મૃતિ પ્રાપ્ત થાય છે. કાચા શાકમાં તે વધારે પ્રમાણમાં જોવામાં આવે છે, જ્યારે રાંધેલા શાકમાં તે ઓછું માલમ પડે છે. આમ હોવાથી જ્યારે બને ત્યારે, કચુંબર ખાવાની ભલામણ વૈદ્ય-દાક્તરે કરે છે. આવાં કચુંબર કાકડી, કાંદા, મૂળા વગેરેનાં થઈ શકે છે. - હવે ફળની વાત કરીએ. દરેક ઋતુમાં આપણે ત્યાં કંઈક ને કંઈક ફળ તો થાય છે. આ ઉપરાંત બીજા પ્રાંતોમાંથી ઘણી ઘણી જાતનાં ફળે બજારમાં આવે છે. કેરી, કેળાં, પપૈયાં, જમરૂખ, બાર, સીતાફળ, ટેટી, તડબુચ, નારંગી, સફરજન, દાડમ, લીંબુ, પીચ વગેરે અનેક ફળો બજારમાં મળે છે. આપણે આ પૈકી ઘણાંજ થોડાં ફળો ખાઈએ છીએ. જમરૂખ બંધકોશ કરનાર, સીતાફળ તાવ લાવનાર, બાર ઉધરસ કરનાર, પપૈયા ગરમ; વગેરે વગેરે કહી તેને વપરાશ આપણે ઓછો કરી હાથે કરીને હેરાન થઈએ છીએ. આ ઉપરાંત બીજે એક મેટો દોષ આપણામાં છે. કેળાં અને કેરી જેવાં મીઠાં કળાને ખાતી વખતે તેમાં આવેલી કુદરતી મીઠાશ જાણે ઓછી હોય તેમ તેમાં ખાંડ ભેળવીએ છીએ અને જે પદાર્થ પચવામાં ઘણે ભારે છે, તે શરીરમાં દાખલ કરી પચાવનારા બધા અવયવોને નાહકની ઘણી તસ્દી આપીએ છીએ, તેથી હજી બીજી પણ એક અવક્રિયા થાય છે. તેમાં પુષ્કળ ઘી નાખવામાં આવે છે. ઘી નાખવાથી જ શરીરનું કાઠું બંધાય છે, એમ માનીને આમ ઘી ભેળવવામાં આવે છે. કેળાં, ઘી ને ખાંડ એકઠાં છુંદી લચકે કરેલ , જેમણે જોયો હશે, તેમને મગજપર તેથી થયેલી ગંદવાડની છાપ કદી ભૂસાશે નહિ. કયાં દેખાવે સુંદર અને કુદરતી સ્વાદવાળાં પાકાં કેળાં અને ક્યાં એ ચીકણે લચકે ! કેરીમાં ખાંડ નાખવામાં આવે કે તરતજ તેની કુદરતી મીઠાશ જતી રહે છે; ને તેમાં ઘી નાખે એટલે તેનો કુદરતી સ્વાદ દૂર થઈ જાય છે. આવી રીતે ફળને ખાનારાઓ તેથી થતા અનેક લાભો ગુમાવીને તે ગેરલાભ ભગવે છે અને દુ:ખી થાય છે. આપણા અને પરદેશી લોકોના ખોરાક વચ્ચે એક મેટો ફરક એ છે કે, તેઓ રોજ કંઈ ને કંઈ ફળ ખાય છે, ત્યારે આપણે મોસમમાં કેટલાંક ફળ ખૂબ ખાઈને હેરાન થઈએ છીએ; અને બીજી વખતે વહેમથી કે મેઘવારીથી ડરીને ફળ તરફ નજર પણ કરી શકતા નથી. ફળવાડી એ સારામાં સારી દવાશાળા છે, તેથી અહીં ડાં ફળાના ગુણે દશવીશું. સૌથી ઉત્તમ ફળ સફરજન છે. તેમાં ફોસ્ફરસ ઘણા પ્રમાણમાં હોવાથી તે મગજને શક્તિ આપે છે. તેમાં રહેલા ક્ષારો વગેરેથી પિત્તાશય ચપળ થાય છે. બેઠાખાઉ થઈ ગયેલા લોકોને આથી ઘણો ફાયદો થાય છે. એ કુદરતી રેચ છે. તે ખાનારની ચામડી અને ચહેરો સારાં રહે છે. - ન્ડીનેવીઆના અસલી લોકો એમ માનતા કે, દેવતાઓને જ્યારે નિર્બળતા દાખવે, ત્યારે તેઓ શારીરિક તેમજ માનસિક અશક્તિ દૂર કરવા સારૂ સફરજનને ઉપગ કરતા. આ ફળનું સેવન કરનારને શક્તિ પ્રાપ્ત થાય છે, એ નિ:સંશય છે. કેળાંમાં પણ ફેસ્ફરસ ઘણે છે અને મગજમારીનું કામ કરનારાઓને માટે તેની ભલામણ કરવામાં આવે છે. ટાઈફોડ જેવા તાવવાળાઓને પણ પાછળથી સૂકેલાં કેળાંના લોટની કાંજી આપવાની ભલામણ કરવામાં આવે છે. કેળાંમાં રહેલા ઉત્તમ ગુણોને લીધે જ તેને આપણે પવિત્ર માની પૂજા વખતે તેને ઉપયોગ કરીએ છીએ. રાત્રે જો કેળું ખાધું હોય તે બંધકોશ ટળે છે, એમ કેટલાક માને છે. સ્ટ્રોબરી અને પીચમાં લોહી સુધારવાનો ગુણ છે; અને જેમનું લોહી ફિકકું પડયું હોય તેઓ જે આ ફળાનું સેવન કરે તો તેમનામાંથી ગયેલી રતાશ પાછી આવે છે. નારંગી, દાડમ અને લીંબુ લોહીને સ્વચ્છ કરનારાં, મગજને શાંતિ આપનાર, જઠરાગ્નિને તેજ કરનારાં તથા પૌષ્ટિક ફળ છે. દાડમમાં ઠળીઆ ખાઈ જવા ન જોઈએ. કેટલેક ઠેકાણે આ ફળને રસ કાઢી તેને પીવામાં આવે છે. આ રસ ઘણેજ મધુર અને શાન્તિ આપનારો છે. પાકી કેરી પૌષ્ટિક છે. તેમાં રહેલી મીઠાશ એ એકદમ પચી શકે એવી ખાંડને લીધે છે. તેમાં રહેલાં કેટલાંક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #330 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો તોથી પિત્તાશય મજબૂત બને છે. પપૈયામાં પણ તેવાં જ તવ છે. તે ઉપરાંત પપૈયા પેટની બાદીને તોડી જઠરાગ્નિ પ્રદીપ્ત કરે છે. દ્રાક્ષ પૌષ્ટિક છે; અને તેથી લેહી સાફ થાય છે. એ ખાવાથી માણસનું મન પ્રફુલિત થાય છે અને તેનાથી સ્કૂર્તિ આવે છે. અંજીર, દ્રાક્ષ વગેરે ઝીણાં બીવાળાં ફળોની અંદર રહેલી મીઠાશ એમાં જલદી પચે એવી ખાંડને લીધે છે, તેથી તેવાં ફળો પૌષ્ટિક છે. તેમાં રહેલા તેજાબી પદાર્થોથી લોહી સુધરે છે; અને તેનાં બીને આપણે પેટમાં ઉતારી દઈએ છીએ તે રેચક નીવડે છે. બેરમાં પણ મીઠાશ અને તેજાબી પદાર્થો છે, તેથી પણ ઘણો લાભ થાય છે. વળી તેમાં રહેલાં કેટલાંક તો રેચક હોવાથી બહુ ખાધાં હોય તે દસ્ત સાફ આવે છે. આપણું લોકે કેટલાંક ફળ ખાવાથી હેરાન થાય છે, તેનું કારણ ફળ નથી; પણ એક તે તેનાપર અવક્રિયા કરીએ છીએ તે છે, અને બીજું કારણ તેવાં ફળ જ્યારે ખાઈએ છીએ ત્યારે પુષ્કળ પ્રમાણમાં આપણે તે ખાઈએ છીએ તે છે. જે લેકેને તંદુરસ્ત રહેવું હોય અને તેમ ૨હેવા સારૂ જેમને દાક્તરની મદદ ન જ લેવી હોય તેમણે અન્નની સાથે શાક અને ફળને છૂટથી ઉપયોગ કરવો. (“ગુજરાત શાળાપત્ર”ના એક અંકમાં લેખક:-શ્રી. હરરાય અમુલખરાય દેસાઈ) ૧૩૮-અગત્યની ઘેાડીક ઘરગતુ સુચનાઓ દીવામાં ડુંગળીનાં છોડાં નાખવાથી જુદાં તેની પાસે આવશે નહિ. એક શેર (૪૦ તલા) કપડાં ધોવાના સાબુમાં સાડાસાત તોલા ટંકણખાર મેળવીને કપડાં ધોવાથી સાબુ ઓછો વપરાશે અને કપડાં બહુ જલદી સ્વચ્છ થશે. કાનમાં કાનખજુરો કે બીજું જીવ-જંતુ પેસી જાય તે પિલુડીના પાનનો રસ કાનમાં નાખવાથી કીડા મરી જશે અને બહાર નીકળી આવશે. બાળકના પેટમાં માટી ગઈ હોય તે થોડુંક પાકું કેળું મધમાં મેળવીને ખવડાવવાથી માટી બહાર નીકળી જશે. શૌચ જતી વખતે દાંત બરાબર ભીડેલા રાખવાથી દાંતનું કંઈ પણ દર્દ થશે નહિ. પગ ધોતા પહેલાં માથું જોતા રહેવાથી મગજ કદી પણ નબળું નહિ પડે.' ભોજન કર્યા પછી પિશાબ કરી આવવાથી મૂત્રન્દ્રિયસંબંધી કોઈ પણ રોગ થતો નથી. ડુંગળી(કાંદા)ના એક તોલો રસમાં મધ મેળવીને કેટલાક દિવસ પીવાથી બળ અને વીર્ય વધે છે. ગાયના દૂધમાં અફીણ અને જાયફળ ઘસીને નાક અને માથા ઉપર ચોપડવાથી સળેખમમાં આરામ થાય છે. લીંબુના રસમાં જાયફળ ઘસીને ચાટવાથી દસ્ત સાફ આવે છે તથા પેટનો આફરો મટે છે, મોરનાં પીંછાંમાંના વાળ બાળીને તેની એક માસા રાખમાં છ માસ મધ મેળવીને ચાટવાથી ઓડકાર અને ઉલટીમાં અવશ્ય આરામ થાય છે. લીમડાની નવટાંક અંતરછાલ બશેર પાણીમાં નાખી ઉકાળવી. દોઢશેર પાણી રહે ત્યારે ઠંડુ પાડીને ગાળી લેવું. આ પાણીથી ઘા ધોવાથી તેમાં જલદી આરામ થાય છે અને તે પાકતો નથી. ત્રણ કે ચાર માસા હીંગ પાણીમાં ઓગાળીને પીવાથી અફીણનું ઝેર ઉતરી જાય છે. અથવા ડાબલીમાં અફીણની સાથે હીંગનો નાનો કકડો રાખી મૂકવાથી અફીણની અસર રહેતી નથી. (૧૯૨૬ ઍક્ટોબરના “ચાંદ” ઉપરથી અનુવાદિત). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #331 -------------------------------------------------------------------------- ________________ શરીર સભાળવાની સૂચના ૧૩૯-શરીર સંભાળવાની સૂચના પ અળસીની ચા—ખાંસી અને મૂત્રદાષના અકસીર ઈલાજ અળસીની ચા જે અંગ્રેજીમાં ‘લિન્સિડ ટી’ તરીકે ઓળખાય છે અને જે જૂની ખાંસી તેમજ મૂત્રદેષના અકસીર ઇલાજ છે, તે એ જાતના દર્દીઓને અજમાવવાની મજબૂત ભલામણ કરૂં છું.. તેને મનાવવાની રીત ' નીચે રજુ કરૂં છું: એ ડ્રામ જેટલું જેઠીમધનુ છુંદેલું મૂળિયું અને એક ઔંસ અળસી લેવી. અળસીને હુંદવી નહિ. આ બંનેને એક પેટ જેટલા ઉકાળેલા પાણીથી ભરેલા વાસણમાં નાખે. આ વાસણો ચાર કલાકસુધી દેવતા આગળ રાખી મૂકુંા. આ પછી આ મેળવણી મસ્લિન અથવા કેલિકાના કપડામાંથી ગાળી કાઢે અને તેને કાવા કે કાળાતરીકે પીવાના ઉપયાગમાં લેશે તે તમારી ગમે તેવી જૂની ખાંસી કે અલગમ દૂર થઇ જશે; એટલુજ નહિ પણ પેસાબને લગતા રાગે! દૂર થઇ દર્દીઓને ઘણી રાહત અને આરામ મળશે. ૮ ડાકટર ! મને કાંઈ શક્તિની દવા આપે છ આવી માગણી આજકાલ દર્દીઓમાં ધણી સાધારણ થઇ પડી છે, પણ નામાંકિત તીએને મજબૂત અભિપ્રાય છે કે, શક્તિની દવાથી મગજના તતુઓના ક્રમને પુષ્ટિ મળી શકતી નથી. શરીરનું પુષ્ટિકારક બંધારણ શક્તિની દવાથી નહિ પણ યાગ્ય ખારાકથીજ થઇ શકે છે. શક્તિની દવા, હયાત સ્થિતિને ખરેખરી રીતે સુધાર્યા વિના માત્ર સારી લાગણીજ પેદા કરી શકે છે. આ સિવાય શક્તિની દવા જેને ટાનિક'ના નામે ઓળખવામાં આવે છે, તે શરીરના બંધારણ ઉપર વધુ સારી અસર કરી શકતી નથી. જન પેથાલાસ્ટા શક્તિની દવાની વિરુદ્ધ મજબૂત અભિપ્રાય રજી કરે છે. શરીરને મળતી સથી વધુ શક્તિ દવાથી નહિ પણ ચેાગ્ય ખારાક, તાજી હવા, યેાગ્ય કસરત અને ઠંડા પાણીવડે નહાવાથી મળી શકે છે. શરીરને સથી વધુ શક્તિ ધરની બહાર સૂવાથી મળી શકે છે. સવારના પહેારમાં ઠંડા પાણીનેા ‘બાથ' સર્વથી સરસ શક્તિ આપનાર સાધન છે. એનાથી વધુ શક્તિ ખીજા કાઇ પણ સાધનથી મળી શકવાની નથી. અગર જો । બાથ' લઈ શકાતા ન હાય તેા ઠંડી હવાના બાથ' તેની જગા રાખી શકે એમ છે. બાળકોને ખરજવું બાળકાને ખરજવું થવું ઘણું સાધારણ છે. એનું મુખ્ય કારણ અજીણુ છે. બચ્ચાંઓને ખરજવું જણાતાં તેના ખારાકમાં ફેરફાર કરવા જરૂરી છે. આવાં બચ્ચાંઓને દિવસમાં બે-ત્રણ ઝાડા થવા જોઇએ છે. જુવાન બાળકને થતું ખરજવું ગાયના દૂધને પણ આભારી હોય છે. એવા વખતે દૂધના ખારાક એછેક કરી નાખવાની ઘણી જરૂર છે. કાઇ કાઇ વખતે દૂધના ખારાક દિવસેાસુધી મુલતવી રાખવા પડે છે. આ વેળાએ બાળકેાને તરકારીની પુરી કરી આપવાથી ઘણા સારા ફાયદા થાય છે. વળી ‘મેાલ્ટ સુગર' એટલે કે ભીંજવી કાહાવડાવેલા જવની ખાંડ દરરાજ એકથી એ ઔંસ જેટલી આપવાથી ધણા ફાયદે થતા માલમ પડી આવશે. જ્યારે ખરજવાથી ચામડી રાતી થઇ સૂજી આવેલી માલમ પડે, તે વખતે તે ઉપર લેનાલીન ક્રીમ લગાડવાથી જરૂર ફાયદો થયા વગર રહેશે નહિ. આ ક્રીમની સમજ અને તેની અનાવટની રીત મેં નીચલા બાબતમાં સમજાવી છે, જે ઉપર વાચકેાનું હુ' ખાસ લક્ષ્ય ખેંચું છું, ચામડી માટે પુષ્ટિકારક ખેારાક આપણી ચામડી અનેક કીસમના દર્દોથી પીડાય છે; કેમકે ચામડીનાં દર્દો અનેક કીસમનાં હાય છે. ધણી વેળાએ લેાકેા વિલાયતી બનાવટના અનેક કીસમના સ્ક્રીન ઝુડ' વાપરે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #332 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^^^^^^ ^^ ^ ^ ^^^^^^^^ ^^^^ ^^^^^^^^ ૩૧૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ચામડીમાં કાંઈક તેજી આવી શકે. આ “સ્કીન ડ” મેટા ભાગે સાધારણ ઍન્ટમેન્ટ કે મલમ હોય છે, કે જે ડુકકરની કે બીજી ચરબીમાંથી બનાવવામાં આવે છે અને તેને ખૂબ સુગંધીદાર કરવામાં આવે છે. એટલું જરૂર યાદ રાખજો કે, ચામડી ઉપર કાંઈ પણ દવા ધસવાથી કે લગા- ડવાથી તેમાં સુધારો થઈ શકવાનો નથી. ચામડી કાંઈ હાજરી નથી. ચામડી તો દમ લેનારી અને - બહાર કાઢી નાખનારી ઈદ્રિય છે. ચામડી બહાર કાઢે છે, તે જવલ્લેજ કાંઈ અંદ૨ લે છે. તે ભીનાશ પાતામાં લે છે, પરંતુ તે પણ ઘણાજ નાના પ્રમાણમાં. ધસારા(કીકશન)થી ચામડીનું સર્ક્યુલેશન સુધરે છે અને આવી રીતે તે પોતે પોતાના પિષણમાં મદદ કરે છે, - જ્યારે ચામડીમાં કુદરતી તેલ અપૂર્ણ હોય છે, ત્યારે તેને કેઈક રૂપમાં દરાજ તેલ લગા- ડવાની જરૂર છે. ચામડી માટે સર્વથી ઉત્તમ ખેરાક નીચલી મેળવણીવાળું તેલ છે, જે ન્યુયૅકના ઘણુંજ પ્રખ્યાત ચામડીના ખાસ તબીબની બનાવટ ઉપરથી હું નીચે રજુ કરું છું: લેનોલીન ૨ ઔસ, બેરો-ગલીસરાઈડ ૧ ઑસ અને સફેદ વેસેલીન સાથે બનાવેલી કોલ્ડ ક્રીમ ૧૬ ઔસ. આ મેળવણી ચામડી માટે તદ્દન સલામત સમજવી. જ્યારે ચામડી સૂકી માલમ પડતી • હોય અથવા તે તડતડતી હોય યા ફાટી ગઈ હોય, ત્યારે આ મેળવણી ચામડીને દરરોજ લગાડ વાથી બિલકુલ આરામ થવાનો સંભવ રહે છે. જ્યારે ચામડી લાલ થઈ સૂજી આવી હોય, ત્યારે ' ઉપલી એકંદર મેળવણીના દર એક સે ૧૦ ગ્રેન કારબોલિક એસિડ અથવા મેન્થાલ ક્રીસ્ટ ૯સની મેળવણી ઉપલી મેળવણીમાં ઉમેરવી. ઘણીજ કીડ લાગતી હોય તે (૧૨૦ ડીગ્રી ફારેનહાઈટ) * જેટલું ગરમ પાણી તેને લગાડવું અને તે પછી ઉપલી ? મેળવણી જે મેનલીન કીમના નામથી - ઓળખાય છે, તે લગાડવાથી આરામ થઈ જશે. હાજરીની મુખ્ય ફરજ શી છે? હાજરી અથવા જઠર શરીરના અન્નમાર્ગને એક ભાગ છે. અન્નમાર્ગમાં આ ભાગ ઘણે પહોળો છે. હોજરીનો ભાગ ખોરાક અને પાણીનો “રેઝરવૈયર' એટલે કે હજ કે તળાવ જેવો છે. તેનું કામ ખોરાકને છાશ જેવો બનાવવાનું છે. દાખલાતરીકે રોટલીને એક જ હાજરીમાં ઉતરે છે. હોજરીમાં તેના દાખલ થયા પછી થોડા જ વખતમાં તે આસપાસ હીલચાલ કરવાનું શરૂ કરે છે. આમ બનવું હાજરીની અદ્દભુત હીલચાલને આભારી છે. આ રોટલીના જથાને હોજરીના એક ભાગમાંથી બીજા ભાગસુધી હડસેલી દેવામાં આવતું હોવાથી આ ખોરાકમાં ફેરફાર થવા માંડે છે અને બે કલાકના અરસામાં તે છાશને મળતા આવતા પ્રવાહીમાં - બદલાઈ જાય છે. તબીબો તેને ચીમીના નામથી ઓળખે છે. એવી રીતનો ફેરફાર કરવા તે હોજરીનું મુખ્ય કામ છે. હાજરીની શરીરના બીજા ભાગે સાથે અજબ હમદદ એટલે કે એકસરખી લાગણી હોય છે, પણ હાજરીને મગજ સાથે તે સર્વથી વધુ સંબંધ હોય છે. આ બાબતના સંબંધમાં હવે પછી ખુલાસાવાર લખવાને ઈરાદો રાખું છું. | (દૈનિક “હિંદુસ્થાન”ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૧૭ મારા કરતાં સૌ સારા ૧૪–મારા કરતાં સૈ સારાં મને સવારમાં ફરવા જવાની ટેવ છે. પ્રાતઃકાળની શુદ્ધ હવા મનુષ્યોને નવજીવન આપે છે.. જ્યારે ત્યારે ઘેર હોઉં છું, ત્યારે સવારમાં ફરવા જવાનું તો એક પ્રકારના નિયમ જેવુંજ થઈ ગયું છે. એક દિવસ સવારમાં ફરવા નીકળ્યો, ત્યારે વાયુની પરમાર્થવૃત્તિ ઉપર વિચાર કરવા લાગ્યો. પશ્ચિમને વાયુ વાત હતું. વિચાર્યું કે, કેટલી મહેનત પછી આ પવન અહીં આવ્યો. હશે ? કયાંથી આવ્યો, કેટલા ઉપકાર કર્યા, એનો અંદાજ કાણ કાઢી શકે ? ભારતના પશ્ચિમસાગર અહીંથી લગભગ ૬૦૦ માઈલ દૂર હશે; પણ તેની આગળ આફ્રિકા સુધી માત્ર સમુદ્રજ સમદ્ર છે. સંભવ છે કે ત્યાંથી પશ્ચિમના પ્રદેશે, પહાડ, નદીઓ, સમુદ્રો, મને ખ્યા અને જીવજંતુએને જીવન આપતો આપતો તે અહીં આવ્યો હશે અને હવે અહીંના લોકોને સુખ આપીને પિતાના કર્તવ્યપાલનને માટે શાંતભાવથી પૂર્વના દેશ તરફ આગળ વધશે. ' મેં વિચાર્યું કે, આ હવા આટલી બધી સેવા કરે છે, છતાં પણ વર્તમાનપત્રોમાં તેની ચર્ચા કેમ થતી નથી ? હવાને મેં કહ્યું કે “હવા ! તું સંસાર ઉપર આટલા બધા ઉપકાર કરે છે, પરંતુ તારી સેવાની પ્રશંસા હું વર્તમાનપત્રોમાં તે કદી પણ વાંચતા નથી. તું જે કંઈ કરે તેને મીઠું-મરચું ભભરાવીને વર્તમાનપત્રોમાં છપાવ્યા કરને.” ત્યારે હવાએ કહ્યું કે “કયું વર્તમાનપત્ર સારું છે ?” મેં કહ્યું-“જુદી જુદી ભાષામાં એવાં ઘણુય વર્તમાનપત્રો છે. તેમાં તારી પ્રશંસા છપાવ્યા કર.” હવાએ પૂછ્યું-“શું સૂર્ય અને ચંદ્રલોકમાં પણ તમારાં છાપાં જાય છે ?” મેં કહ્યુંત્યાં તો નથી જતાં.” હવાએ મારી મૂર્ખતા ઉપર હાસ્ય કર્યું અને કહ્યું કે “તમે ખરેખર કૂપમંડૂક છે, તમારે મન થોડાજ લોકેનું બ્રહ્માંડ છે; મેં તો પ્રાણીમાત્રની સેવાનું વ્રત લીધું છે અને મારું વર્તમાનપત્ર તો મારા ઈશ્વરનું હૃદય છે. ત્યાં બધી ખબરો આપોઆપ પહોંચી જાય છે. સારી-ખાટી સૌ વાત ત્યાં છપાય છે. કોઈપણ વાતનો ત્યાં પક્ષપાત હોતો નથી. કાઇના કહેવાથી ત્યાં કોઈ ખબર છપાતી નથી. સાચી ખબરો તો ત્યાં આપોઆપ છપાઈ જાય છે. હું તમારા જેવી મૂર્ખ નથી કે વિજ્ઞાપનબાજીના વાડામાં ફસાઈ પડું. નિઃસ્વાર્થ ભાવથી ચૂપચાપ પ્રાણીમાત્રની સેવા કરવી, એજ મારો ધર્મ છે; અને મારા સ્વામીને પણ એજ પ્રિય છે. તમે પણ મારું અનુકરણ કરો તે સારી વાત.” : હવાના આ સ્પષ્ટ શબ્દ મને બહુ ખરાબ લાગ્યા. હું શું હવા જેવી જડ વસ્તુનું અનુકરણ કરૂં ?! મનમાં તે થયું કે, એકાદ ભાષણ ભરડી મારૂં! વર્તમાનપત્રોમાં તે તેનાં મનોહર વર્ણન છપાશેજ; પરંતુ હવાને તો “લગન લગી પ્રભુ પાવનકી !” તેને મારું ભાષણ સાંભળવાની ફુરસદ ક્યાંથી મળે?તે તે “કામિ દુ:હત્તત્તાન જાળનાકાર્તિનાપાન=”એમ ગાતી ગાતી ચાલી નીકળી. આથી પછી મેં તો મારો બધો ક્રોધ ઉંટ ઉપર ઢોળ્યો. વાત એમ છે કે, રસ્તામાં એક ઉંટ મહાશય થાક ઉતારવા માટે હાથપગ પછાડીને ધૂળ ઉછાળતા હતા. મેં તો ઉડતી ધૂળથી અકળાઈ જઈને ક્રોધપૂર્વક ઉંટને કહ્યું કે “તું ભારે ગમાર છે; પશ તો છે જ, પણ તારામાં જરા પણ અક્કલ નથી. અમે જે રસ્તે થઈને જઈએ છીએ, ત્યાં ગરીબ મનુષ્ય પણ એક બાજુ ઉભાં રહી નમીને પ્રણામ કર્યા કરે છે. અમે જ્યારે જ્યારે ફરવા જઇએ છીએ, ત્યારે ત્યારે અમારા ગ્રુધારી નોકરે રસ્તામાં ચાલનારાઓને નાકે દમ લાવી દે છે. તેં તો નમીને પ્રણામ કરવાનું તે વેગળું મૂક્યું, પણ ઉલટી ધૂળ ઉછાળવા માંડી! આથી માલમ પડે છે કે, તું ગમાર પણ છે અને ધૃષ્ટ પણ છે.” આ ઉપરથી ઉંટે પિતાને વ્યાયામ તે બંધ કર્યો, પણ મારી વાત ઉપર ખડખડાટ હસી પડયું. તેણે કહ્યું કે “તમે મૂર્ખ તો છે જ, પરંતુ અભિમાની પણ છે. હમણાંજ તમે પવનને ઉપદેશ આપવાની ધૃષ્ટતા કરતા હતા. પણ પવન તે આદર્શ સેવક છે અને ઈશ્વરભક્ત એટલે છે. તેણે તમને કંઈ કહ્યું નહિ. પરંતુ મારી સાથે એવી ધૃષ્ટતા નહિ કરતાં મનમાંજ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો જુલાયા કરે કે, મારા કરતાં તમે બહુજ આગળ વધેલા છે.” મે કહ્યું-ઉંટ ! તું પશુ થઇને મનુષ્યને ઉપદેશ આપવા ખેડું છે? મને તારી બુદ્ધિ ઉપર દયા આવે છે.” ઉટનું મુખ ગંભીર થયું આંખામાં તેજ ચમકવા લાગ્યુ'; પેાતાનાં નસ્કારાં ચઢાવીને તેણે કહ્યું કે શું માત્ર મનુષ્યદેહ મળવાથીજ મનુષ્ય પોતાને મનુષ્ય કહેવરાવી શકે ? શું ઔરંગઝેબ, નાદિરશાહ, મહમ્મદ ગીઝની, ખૂની અબ્દુલ રશીદ અને એવા એવા અનેક પાપીએ શું પેાતાને મનુષ્ય કહેવડાવી શકે ? અને તેમને માનવદેહ મળી ગયેા માટે શુ તેએ અમ પશુએ કરતાં ઉંચા ગણાઇ શકે? જો તમે પણ એવુ જ માનતા હૈ। તે તે તમારી બુદ્ધિને પણ સેા વાર ધિક્કાર છે !” કઇંક દા પયે!. મે કહ્યું “ભાઇટ! એ પાપી મનુષ્યેાની વાત જવા દે. તેઓ તે નર– રાક્ષસ હતા, હું કાંઈ એવા નથી. હું તે મારે માટે કહી શકું છેં કે, મારી સમજ પ્રમાણે તારા કરતાં હું ક્યાંય સારે। છું.' ટ ફરીથી હસ્યું અને કહેવા લાગ્યું—દીક, જરા બતાવા તેા ખરા કે, મારા કરતાં તમારામાં શું શું સારૂં છે ?” હું વિચારમાં પડ્યા કે, શું બતાવું? ધન સિવાય મારી પાસે બીજી શી વસ્તુ છે, કે જેનું હું અભિમાન લઈ શકું? અત્યંત સાહસ કરીને મેં ખાતે અવાજે ક્યું ઠીક છે, તુ જાણે છે કે હું ત્યાગને કેટલા ચાહુ છું, સાદાઇથી રહું છું, ખાદી પહેરું છું, એ શું ઓછું છે ?” 2 અભિમાનપૂર્વક કહ્યું “તેમાં અભિમાન લેવા જેવું શું છે? મને જુએ, હું તે કંઇજ પહેરતુ નથી !” મે કહ્યું “વધારે સાંભળ, હું ભાજન પણ સાદું` કરૂં છું, મસાલાવાળા અને તીખાતમતમા પદાર્થો નથી. જમતે.”ટે કહ્યું કે “ભારે ત્યાગ કર્યો, મને તેા જીએ, હું તા માત્ર સૂકાં પાંદડાં ખાઈને રહું છુ.” મેં કહ્યું-મે' તે ગૃહસ્થાશ્રમના પણ ત્યાગ કરેલા છે. '' ઉરે કહ્યું- આટલું બધું અભિમાન શા સારૂ કરેા છે ? મેં તે ગૃહસ્થાશ્રમમાં પ્રવેશજ કર્યો નથી, એટલે હુ તેા બાલ-બ્રહ્મચારી છું.” મે કહ્યું- મારામાં ઈર્ષા-દ્વેષ વધારે નથી, બહુજ એન્ડ્રુ જૂ ખેલું છું અને તે પણ અજાણુમાં, વળી ગુસ્સા પણ એછે! આવે છે.” ઉડે કહ્યું કે એમાં શી મેટી વાત ? મારામાંય ઈર્ષા, દ્વેષ કે ક્રોધ નથી; જૂઠ્ઠું તે! ' જીવનભરમાં ખેલ્યુંજ નથી.” મેં કહ્યું- મારામાં સેવાશ્વત્ત છે.” ઊંટે કહ્યું-‘હા, એ તે અમે રાજ જોઇએ છીએ. કાલે એક વાછરડુ આરડયા કરતું હતું. ખરૂ, કેમકે તેની માનું દૂધ તમે રાજ પી જાઓ છે અને વાછરડું ધાસ ખાઇને ગુજારેા કરે છે. સાંભળ્યું છે કે, એક દિવસ તમે એક ધેડાને પણ દોડાવી દોડાવીને મારી નાખ્યા હતેા ! શહેરના સઘળા ધેડાએ એ વાતની ચર્ચા કરતા હતા. તેમની એક મહાસભા ભરાઈ હતી, તેમાં મરનારપ્રત્યે સહાનુભૂતિ અને તમારાપ્રત્યે તિરસ્કાર દર્શાવનારા ઠરાવે! પસાર કર્યાં હતા. કાણુ ાણે આવી રીતે તમે કેટલાંય ઊંટ, ધાડા અને બળદોને દુઃખ આપ્યુ છે ! કેટલાંય પશુઓને ખેડાં અનાવ્યાં છે ! કેટલાંયને તમારી મેટરની અડફટે ચઢાવ્યાં છે ! છતાં પણ તમે ઠીક ઠીક સેવાને રાફ મારેા છે! ! ! મને જુએ, હું તેા કપડાંય પહેરતુ નથી અને જીભના સ્વાદ તે એટલેજ રાખું છું કે માત્ર સુકું ઘાસ ખાઉં છું; છતાં પણ ડફણાં, કારડા અને ઠેકરા ખાતુ ખાતું નમ્રતાપૂર્ણાંક તમારા લેાકેાની સેવા કરૂં છું. સેવાવ્રત તે! આને કહેવાય. તમારાથી સેવા થાયજ શી રીતે? પહેરવાને તમારે કિંમતી કપડાં જોઇએ, ખાવાને સ્વાદિષ્ટ ભેાજન જોઇએ, તમારી ચાકરી કરવા નેકર જોઇએ,રહેવા માટે બગલા જોઇએ,કરવાને માટે સારૂં વાહન અથવા મેટર જોઇએ અને મુસાફરીએ નીકળો ત્યારે તે કેટલાય મણુ સામાન અને સુખસામગ્રી સાથમાં રાખે છે. તમારે માટે બેજો તે અમારે વહેવા પડે છે. દુષ્કાળ પડે છે તે અમેભૂખે મરીએ છીએ, અને પીવાનુ પાણી પણ મળતુ નથી. પરંતુ તમારા બાગબગીયાએ લીલાછમ રાખવામાટે ગામના કેટલાય બળદોને વૈતરૂ' કરવુ પડે છે! અમે તે મેટે ભાગે બ્રહ્મચારી રહીએ છીએ; પણ સાંભળ્યુ છે કે, તમારા મનુષ્યસમાજ આ બાબતમાં પણ બહુ પતિત દશામાં છે. આમ હેાવા છતાંય તમે તમારી જાતને અમારા કરતાં શ્રેષ્ઠ માને છે, એ તો ઘણીજ શરમની વાત કહેવાય. ” ઉંટની વાત મારા અંતરમાં ઉતરી ગઈ, મને દિલગીરી થવા લાગી. અંતરાત્મા કહેવા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #335 -------------------------------------------------------------------------- ________________ માટીને મહિમા ૩૧૯ લાગ્યો કે “મૂર્ખા ! તું તો ઉંટ વગેરે પશુએથી પણ ખરાબ છે.” એટલામાં પાસે ઉભેલા કેરડાના ઝાડે પણ ડાળીઓ હલાવીને કહ્યું કે “આ ઉંટ સાચું કહે છે.” ત્યારે મેં કહ્યું-“પ્રભો ! મને ઉંટના જેટલું તો આત્મબળ આપો.” એવામાં આકાશમાં એકાએક વિજળી થઈ, વાદળાં ગાજવા લાગ્યાં, તેનાદ્વારા સાંભળનારે સાંભળ્યું અને કહેનારે કહ્યું કે – મો સમ કૌન કુટિલ ખલ કામી, જેહિ તન દિયા તાહિ વિસરાયે; એસો નિમકહરામી, મા સમ કૌન કુટિલ ખલ કામી ? " કોઈએ કહ્યું કે, કહેનાર અને સાંભળનાર બનેય એક છે, કેઈએ કહ્યું કે એ તે અંતર્નાદ છે. આથી મેં પોતેજ બૂમ પાડીને કહ્યું કે મારા કરતાં તો સૌ સારાં છે.” ( “ત્યાગભૂમિ’ માર્ગશીર્ષ-૧૯૮૪ના અંકમાંના ઘનશ્યામદાસ બિડલાના લેખનો અનુવાદ.) ૧૪૧-માટીને મહિમા આરોગ્યના મારા પુસ્તકમાં મેં માટીના ઉપચારાવિષે સારી પેઠે લખેલું. તે વાંચતાં માટીના પ્રયોગ કરનાર શ્રી. વિઠ્ઠલદાસ પુરુષોત્તમ લખે છે કે નવજીવન’માં તમે માટીના ઉપચારવિષે લેખ લખેલ તે મેં વાંચે છે. તેમાં તમે મારી કપડામાં બાંધીને પેડ ઉપર લગાડવાનું લખેલ છે; પણ ખરી રીતે જે માટીના ઉપચારોથી ખરેખરો કાયદો મેળવવો હોય, તે માટીને ભીંજવી કપડા ઉપર મૂકી ત્યારબાદ પેડુ ઉપર અથવા શરીરના જે ભાગ ઉપર મૂકવી હોય ત્યાં સીધી ચામડી ઉપર મૂકવી; કપડાને ભાગ ઉપર આવો જોઇએ. મેં એડોલ્ફ જસ્ટના પુસ્તકનો સંપૂર્ણ અભ્યાસ કરેલ છે, અને “એપેનડાઇસીટીઝ’ જેવા રોગ ઉપર પણ તેનો ઉપયોગ કરી માત્ર ત્રણ જ દિવસે માં સંપૂર્ણ આરામ થાય છે, એમ જાતે અનુભવ્યું છે; તે આપ ‘નવજીવન’ મારફત ઉપર લખ્યા પ્રમાણે માટી ચોપડવા લખી જણાવશે, તો જે લોકોને માટીના પ્રયોગ કરવા હશે તેમને જરૂર ફાયદો થશે. કપડાં બગડવાની બીકથી કપડામાં માટી બાંધી પિટ ઉપર મૂકવાથી ફાયદો એ થવા સંભવ છે.” “ વિશેષમાં આટલું પણ જણાવવાની જરૂર છે કે, જ્યાં દુઃખાવો થતો હોય ત્યાં તો માટી લગાડવી; છતાં પણ પેટ ઉપર તે માટી લગાડતાં નજ ભૂલવું જોઈએ. કારણ કે મૂળ રોગ થવાની જગ્યા પેટ છે. એટલે દુઃખાવો થતો હોય ત્યાં તેમજ પેટ ઉપર બને ઠેકાણે માટી લગાડવી જોઈએ અને ઘણા ખરા રે તે માત્ર પેટ ઉપરજ માટી લગાડવાથી સુરતમાં મટી જશે. મજકુર પ્રયોગ દરમિયાન અપવાસ કરવાનીયે જરૂર છે; અને જે અપવાસ ન થઇ શકે તે ફળ અથવા દૂધ ઉપર રહેવું જોઈએ.” આ ઉપરથી પોતાનો અનુભવ જણાવવા મેં લખતાં તેમણે નીચને પત્ર લખ્યઃ પેટનો દુઃખાવો તે એટલો સખ્ત હતા કે જમણા અથવા ડાબા પડખે પણ કરી શકાતું નહિ. ખોરાક બંધ કરેલ અને ત્રણ દિવસ અને રાત ચાલુ પેટ ઉપર માટી બાંધી રાખેલ. માટી દિવસના ભાગમાં બે બે કલાકે બદલાવતે, પણ રાતના તે સૂતી વખતે બાંધતો તે ઠેઠ સવાર સુધી - તેમજ રહેવા દેતો. દુ:ખાવો જે અસહ્ય હતું તે તો માત્ર બેજ કલાકમાં ઓછો થઈ. ગયો, અને પડખાભર ફરવામાં પણ તકલીફ નહોતી પડતી; પણ પેટની અંદરને રોગ તદ્દન નાબૂદ થઈ જાય તે માટે ત્રણ દિવસ સુધી પ્રયોગ ચાલુ રાખ્યો. મારા ડૉકટર મિત્રને મારા દુ:ખાવાની વાત કરી, એટલે તેમણે તો તે “એપેનડાઈસીટીઝ' જણાવ્યું અને તેમાં આવી રીતે માટીને ઉપયોગ કરવા માટે થોડે ઠપકો પણ આપ્યું. તે ભાઈને મળેલા જ્ઞાન મુજબ તેમણે જે ઠપકો આપે તે બદલ મેં તેમને ઉપકાર માન્યા; પણ છેલ્લાં આઠ વર્ષોથી હું જે કુદરતી ઉપચાર કરતો આવ્યો છું અને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #336 -------------------------------------------------------------------------- ________________ ૩૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો જે શ્રદ્ધા તેમાં બેસી ગઈ છે, તેમાં કઇ ફેરફાર મજકુર ભાઈ ન કરાવી શક્યા. પાંચમે દિવસે ઘેાડી ઘેાડી છાશ અને નાર્ગીથી અપવાસ તેડવા અને આસ્તે આરતે ચાલુ ખારાક ઉપર આવી ગયા. આ રાગથી મારી કેટલાક દિવસની મનની મુરાદ પાર પડી. મને અન્નના ત્યાગ કરી ફળ, શાક, દૂધ અને છાશ ઉપર રહેવાનું કેટલાયે વખતથી થયા કરતું હતું; પણ તે બાબતમાં ચાસ ઠરાવ નહિ કરેલ અને મારા આ અપવાસ પણ મારી આજ દિવસની જીંદગીમાં પહેલવહેલાજ હતા. ખારાકમાં ફેરફાર કરવાની તક સારી મળી ગઈ, એટલે મે' તેજ દિવસથી અન્નને! ત્યાગ કર્યો છે. ખજૂર, મગફળી, ખુદામ, કીસમીસ, શાકભાજી, દૂધ અને છાશ ઉપર રહું છું; અને જે લાંબા વખતથી કબજિયાત રહ્યા કરતી તે હવે નથી. વખતસર દિશાએ જવુ પડે છે, × ૪ X X* તાવ ઉપર:-બે વર્ષના છે!કરાના પેટ ઉપર માટી ખધેલ, તેના ઉપર ઉનનું કપડું બાંધેલ; ખારાકમાં માત્ર ગરમ પાણી અને સ્વાદને ખાતર ઘેાડુ' મધ. એજ દિવસ આ ઉપચાર કરવાથી તદ્દન આરામ થઇ ગયા.” શરદીમાં પણ માત્ર પેટ ઉપર પાટા બાંધવાથી મને પેાતાને આરામ થયેા છે; પણ તે દરમિયાન ખારાક તે જરૂર બંધ રાખતા-અપવાસ કરતા.’ ‘ખરજવુ’:-એક ભાઇને લાંબા વખતથી મજકુર રાગ હતા. તેમના એક મિત્રે ડુંગળીને લેપ કરવા જણાવ્યું; પણુ લેપથી તે આરામ થવાને બદલે વેદના વધી. આંગળી પાકી અને વેદના તા એટલી હદ સુધી વધી પડી કે રાતના ઊંધ પણ ન આવે. એ દિવસ બાદ તેમણે મને વેદનાની વાત કરી. મેં તેજ વખતે લેપ ખાલાવી માટી અંધાવી. માત્ર બેજ કલાકમાં ઠંડક વળી ગઈ. સપૂર્ણ રૂઝ વળતાં ૧૫ દિવસે લાગ્યા. મજકુર ભાઈ તેલ-મરચાંનેા છૂટથી ઉપયાગ કરે છે, એટલે નહિ જેવી અસર હજી રહી ગયેલ છે. તે જો તેએ મૂકી દે તે રાગ જડમૂળથી જાય.'' આ બન્ને પત્રેાની સૂચનાના ઉપયેગ ઘણાં દરામાં તે છૂટથી થઈ શકે તેમ છે. જ્યાં જખમ થયેા હેાય અથવા ચામડી ઉતરી ગઇ હેાય ત્યાં તેા માટી ખુલ્લી નજ મૂકાય, એમ મારા અભિપ્રાય છે. પેડુ ઉપર જરૂર છૂટી માટી મૂકી શકાય છે; અને કપડાંમાં મૂકેલી માટી જેને લાભ ન આપે તે છૂટી માટીના પ્રયાગ કરી જુએ. હાલ પણ માટીના સામાન્ય પ્રયાગા હું કરૂંજ છું અને તેના ફાયદા અનુભવું છું. એ ઈલાજ એવા સહેલે, સસ્તા અને સાદા છે કે બધાએ મર્યાદામાં અજમાવવા યેાગ્ય છે. પેટ ઉપર માટી મૂકવાના પ્રયાગ ભૂખે પેટેજ થાય એ યથાર્થ છે. માટી હમેશાં ચાખ્ખી જગ્યાએથી લેવી જોઇએ, એ યાદ રાખવાની આવશ્યકતા છે. માથાના દુઃખાવામાં અને તાવમાં બરફને ઉપયેગ કરવામાં આવે છે, ત્યાં માટી બરફના કરતાં સામાન્ય રીતે વધારે સારા જવાબ આપે છે. માહનદાસ કરમચંદ ગાંધી (તા. ૮–૧–૧૯૨૮ ના ‘નવજીવન'માંથી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #337 -------------------------------------------------------------------------- ________________ ગુહા ઘટાડવાની રશિયાની અજબ રીત ૩૨૧ ૧૪૨–ગુન્હા ઘટાડવાની રશિયાની અજબ રીત રશિયાનાં બે શેવિક કેદખાનાંઓ વિષે મેં હજારો વાત સાંભળી હતી. સામ્રાજ્યવાદી વર્તમાનપત્રોએ એ જેલોનાં કાલ્પનિક ચિત્રો દોરી સોવિએટ રશિયાને શિરે કાળે ટીલો ચઢાવ્યો હતો. બાલ્સેવિક કારાગર એટલે ભયંકર અત્યાચારોનું સ્થાન, સાક્ષાત મલિનતા, સીતામગાર સત્તાધારીઓનું નબળાને કચડી નાખવાનું હથિયાર, એવા એવા છાપાશાહી ખ્યાલે બાંધીને હું રશિયામાં પ્રવાસે પહોંચી, અને મારી સૌથી પહેલી ઇચ્છી આવું એકાદ કેદખાનું જોવાની હતી. જ અન જેલ તિલિસથી થોડે દૂર એક જીઅન કેદખાનું રશિયન સામ્યવાદની અબેલ છડી પોકારતું ઉભું છે. મોટરમાં બેસી હું બે-ત્રણ સખીઓ સાથે એ બાજુ રવાના થઈ. શહેરના મુસ્લીમ વિભાગમાં થઇને મેટર નીકળી ત્યારે મારા મરણપ્રદેશમાં ભૂતકાળનાં ચિત્રો ઘેરાયાં. તિકલિસ ઉ પ્રજાઓનાં વિકરાળ આક્રમણ થયાં હતાં. ઈરાનીએ, ગ્રીકાએ, આરએ, કઝારો અને મંગલેએ કેસિસ પર્વતની તળેટીના આ પ્રદેશની ઘણીય વાર ખાનાખરાબી કરી હતી. એ સૌને અંતે આવ્યું શેવિક આક્રમણ: પણ એણે તે આગલા સર્વે હુમલાઓને શમાવી દઈ આ પ્રદેશ ઉપર જ્ઞાન અને વિકાસનાં અજવાળાંજ પાથર્યા છે. રહીઆની સગવડ જેલના દરવાજે અમને કારાગારના કમાન્ડર ઉ૫રિ અધિકારી) મળ્યો. તેણે અમને અંદર દાખલ કર્યા. વિશાળ ચાલીની આસપાસ સુંદર બગીચે આવી રહ્યો હતે. નાના છોડ ઉપર પુષ્પો ઝળકી રહ્યાં હતાં. છુટા છુટા કયારાઓમાં માણસે ખુશમી જાજથી હરતા ફરતા હતા. સામાન્ય બાસમાં એક માણસ કમાન્ડર પાસે આવ્યા. મેં તેને પૂછયું-“તમે જેલરક્ષક-વૈોર્ડર છે ?” મારું અનુમાન જુદું પડયું; કારણ કે એ તે ખૂનના ગુન્હા બદલ પાંચ વરસની સજા ભોગવતો કેદી હતો ! બગીચાને બીજે ખૂણે અમે જઈ પહોંચ્યાં. ત્યાં સ્વચ્છ વિશાળ સ્નાનગૃહો હતાં. એમાં ધારાસ્નાન(શાવર બાથ)ની રઢીઆળી સગવડ હતી. સૂર્યાસ્નાન માટે પણ એક ખુલ્લો રડે હતા. પૂછપરછ ઉપરથી મને જણાવ્યું કે, આ બધી ચીજ કેદીઓએ પોતાના હાથથી જ બનાવી હતી. કેદમાં સારંગી અમે જેલને બરાબર નિરીક્ષણ શરૂ કર્યું. એક બાજુ રસોડાઓની હાર ખડી હતી, તેની પાસેજ નાની ઓરડીઓની કતાર હતી. પહેલાંના જમાનામાં એ ખેલીઓમાં કેદીઓને ગાંધી મૂકવામાં આવતા, પણ અત્યારે તે તેમાં “શાવર-બાથ” ગોઠવી દેવામાં આવ્યાં હતાં ! નીચલો ભાગ વટાવી અમે ઉપરને માળે ગયાં. તુરતજ અમારી આસપાસ ગુન્હેગારો કંડાળ બાંધીને ઉભા રહ્યા. અમે આગળ ચાલ્યા કે એ સૌ કેદીઓ પણ લહેરથી અમારી સાથે હીંડવા માંડ્યા. બંધબારણાની ઓરડીઓ, તાળાં કે ખેલીઓ જેવું ત્યાં કાંઈજ નહોતું. કેદીઓને પૂરી રાખવામાં આવતા નહિ. માત્ર મોટા મેટા સ્વચ્છ એારડા હતા. તેમાં કેદીઓ સૂતા-બેસતા અને વાંચતા. એમનાં બારણું ઉપર તાળાં કોઈ દિવસ લટકાવવામાં આવતાં જ નથી. કેટલાક ઓરડાએમાં તે સૌંદર્ય અને કળાનું વાતાવરણ દેખાતું. પુપેના સુંદર પ્યાલા અને છાબડીઓને કેદીઓ પોતાના ઓરડામાં ગોઠવી રાખતા. એક ઓરડામાં વળી બે-ત્રણ અપરાધીઓ સારંગી બજાવતા હતા ? આ તે જેલ કહેવાય કે નિશાળ ? અમારી સંગાથે જીઅન સેલીસીટર જનરલ હતા. એને જોઈ એક કેદી ઉભો થયો અને ઉમળકાભેર હસ્તધૂનન કર્યું. એમની વચ્ચે બે ઘડી ધીમી ગષ્ટિ પણ ચાલી. વાત એમ હતી કે, પેલે કેદી આ સેલીસીટર જનરલનો નિશાળને ગોઠીઓ હતો. શુ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #338 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો www w wwww તમામ કેદીઓએ એમનાં મૂળ કપડાં જ પહેર્યા હતાં. કેદીનો દરજજો બતાવવા માટે બીજા દેશોમાં જેમ અમુક જાતજ હલકો પિોશાક પહેરાવવામાં આવે છે, એવું કશું ધતીંગ આ રાશિયન કેદખાનામાં હોતું નથી. બીજા દેશોની જેલોમાં જઈએ તો કેદીએના વદન ઉપરની ગમગીન છાયા જોઈ, એમની નિરાશા કે ઝનુન જોઈ આપણને એવીજ લાગણી થાય કે, ગરીબોને જાલીમ કાયદાએ સમાજમાંથી બહાર તગડી મૂક્યા છે; પણ અહીં બે શેવિક તંત્ર નીચે ચાલતી જેલમાં તે તમામ કેદીઓ આનંદી, ઉત્સાહી અને ઉલ્લાસવંત ભાસતા હતા. પ્રાથમિક નિશાળમાં અભ્યાસ કરતાં બાળકો જેવો તેમને દેખાવ હતે. આખી જેલ સંસ્થા જોઈને મને એમજ લાગ્યું કે, અહીં જેલખાનું નથી, પણ શિક્ષણ શાળા અને ઉદ્યોગ-કારખાનાં ઉદાર વ્યવસ્થાપૂર્વક ચાલે છે. જેલમાં ફાયદો ૨ કેદીઓ નિરક્ષર હોય તેઓ અહીં લખતાં-વાંચતાં શીખે છે. અભ્યાસની અનેક સગવડ અહી: પૂરી પાડવામાં આવે છે. ઉદ્યોગને પણ સંગીન શિક્ષણ અપાય છે. જેને જે ઉદ્યોગ માટે રસ હોય તેનાજ શિક્ષણની તેને સગવડો મળે છે, અને આ સૌને શિરે સગ ચઢાવે એવી અહીંની વ્યવસ્થા તે એ છે કે, આ કેદખાનાના હુન્નરઉદ્યોગની ચીજોમાંથી જે કંઈ નફો થાય છે તેમાંથી ૫૦ ટકા કેદીઓનેજ મળે છે ! એમાંને ૨૫ ટકા નફે તે તેમને વેચાણની સાથે જ આપી દેવામાં આવે છે, કે જેથી જેલમાંજ તેઓ તેને ઉપગ આનંદ માટે કરી શકે. બાકીના પચીસ ટકા તેમને મુક્ત થયા પછી મળે છે, કે જેથી તેઓ આબરૂદાર અને વ્યવસાયી જીવન શરૂ કરી શકે. કેદમાં પણ નાટક-સીનેમા ! કામ કરવાના ઓરડામાં અમે જઈ પહોંચ્યાં. સાંજ પડેલી હોવાથી કોઈ કેદી કામ કરતો નહોતો. મેં પૂછ્યું -“શું બધાજ કેદીઓ હુન્નર ઉપર દરરોજ કામ કરે છે?” “બધા તો નહિ, ઘણા ખરા. વળી અમે કામ કરવા માટે તેમને પ્રલોભન પણ આપીએ છીએ. બે દિવસ કામ કરનાર કેદીને માટે જેલનિવાસના ત્રણ દિવસ પસાર થયા ગણાય છે. આ હિસાબે તેઓ કેદમાંથી નિયત સમયથી વહેલા છૂટી શકે છે.” જેલરે જવાબ આપ્યો. જેલમાં નાટક-સીનેમાની પણ સગવડ પૂરી પાડવામાં આવે છે. એક જંગી હેલમાં રંગભૂમિ રાખી છે અને તે પર લેનીન તથા માકર્સની છબીઓ લટકે છે. રંગભૂમિ પર કેટલાક કેદીએ સીનેરી ગાઠવતા હતા. કેદખાનાની “નાટક મંડળીના તેઓ સભ્યો હતા. પુસ્તકાલય જેલની લાયબ્રેરીમાં અમે સામ્યવાદી છાપાંઓ જોયાં. ઉપરાંત કેદીઓ પોતે પિતાનું જ એક વર્તમાનપત્ર ચલાવતા હતા. એ પત્રના વચલા પાનામાં કેદીઓની ફરિયાદો નોંધવામાં આવી હતી. કાગળે કેમ મોડા મળે છે, વેંડર બેદરકાર છે કે પોસ્ટ ઓફીસ શિથિલ છે, એ બાબતની તેમાં મુક્ત ચર્ચા હતી. કેદીઓમાંથી ધારાશાસ્ત્રીઓ પુસ્તકાલયની બાજુમાં કેદીઓના કાયદાના સલાહકારો બેઠા હતા. એ સલાહકારો બહારથી નહેતા આવ્યા, પણ કેદીઓમાંથીજ કેદીઓએ ચુંટી કાઢેલા હતા. અઠવાડીઆમાં બે વખત કેદીઓના સંબંધીઓ જેલમાં મુલાકાતે આવી શકે છે. મુલાકાતદરમિયાન કોઈ પણ પ્રકારની જાતો રાખવામાં આવતો નથી. જેલ-સ્વરાજ્ય તિફલિસના કેદખાનામાં કેદીઓ સ્વરાજ્ય માણે છે. તેમના પર સખ્તાઈ મૂકાતી નથી. જેલરક્ષક કહે છે કે, કેદીઓ પિતાની મેળેજ વ્યવસ્થા અને નિયમન પાળે છે. સત્તાધારીઓ એમના ઉપર અજબ વિશ્વાસ રાખે છે. રવીવારે જે કેદીઓની ઇચ્છા થાય તે તેમને પોતાનાં કુટુંબમાં મજા માણી આવવાની સ્ટ-પરવાનગી મળે છે. આ વાત અજાયબી પમાડે તેવી છે, છતાં સાવ સાચી છે. રશીઆમાં ગુન્હા અને અપરાધને ખરાબ સંગે અને એગ્ય શિક્ષણના અભાવનું જ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #339 -------------------------------------------------------------------------- ________________ - ^^^ ખાંડને બદલે ગાળ ખાઓ. ૩૨૩ પરિણામ ગણવામાં આવે છે. એ વસમા સંયોગો દૂર કરી તેમને સંગીન શિક્ષણ આપવામાં - આવે તે અપરાધનો અંશ લગભગ નાબુદ થાય, એમ બોલશેવિકો મક્કમપણે માને છે. જે અપરાધીઓની આર્થિક સ્થિતિ સુધરે એવી યોજના થાય તો પછી ગાંડા માણસેસિવાય ગુન્હાનો - અવકાશ રહેતેજ નથી. માનસશાસ્ત્રની નજરથી અપરાધીઓને કેળવવાની પ્રથા રશીઆમાં શરૂ થઇ છે. એની સફળતા ખુલ્લી રીતે જોઈ શકાય છે. ગુહેગારોને સમાજમાંથી નકામા અને ભયંકર માણસ તરીકે કાયમના કોરડાથી હડધૂત કરવાને બદલે તેમને ઉપયોગી શહેરીઓ બનાવવાની સોવિયટ રશીઆની નેમ છે. નિદાન જ્યારે જેલ છેડી અમે સહુ બહાર આવ્યાં, ત્યારે મારા મનમાં એકજ વિચાર ઘોળાયા કર્યો “ઈંગ્લાંડનાં કારખાનાંઓમાં કામ કરતા મજૂર કરતાં આ કેદખાનામાં કામ ઉઠાવતા કેદીઓની સ્થિતિ કેટલી બધી સારી છે ? ખરેખર, રશિયન જેલો તો અપરાધીઓને સંસ્કારવાનાં સુંદર સાધનો છે. બધા દેશો એને - પગલે પળે તો દુનિયામાંથી ગુન્હેગારી કેટલી બધી ઓછી થઈ જાય ? (તા. ૧૪-૪-૨૮ ના “હિંદુસ્તાનમાં મીસ કેડા અટલીનો લેખ) ૧૪૩–ખાંડને બદલે ગેબી ખાઓ. વર્તમાન યુગમાં વિજ્ઞાને જે અનેક નવી શોધ કરી છે, તેમાં સફેદ ખાંડ એ પણું આ જમાનાની શોધનું પરિણામ છે. એ પહેલાં લેકે ગોળ અને થોડા પ્રમાણમાં ઝાંખા રંગની ખાંડ વાપરતા. હજુ પણુ ગામડામાં ખાંડને બદલે ગોળ વપરાય છે અને ત્યાં લોકે ખાંડ કરતાં ગોળને વધુ પૌષ્ટિક માને છે. તેઓ ખોરાક દેખાવ કરતાં નથી. શહેરમાં આજે તેથી ઉલટી રીત છે. શહેરવાસીઓ દેખાવને પ્રધાન પદ આપતા જણાય છે. ગાળની બનાવટ દેખાવ ખાંડ કરતાં કંઈક શ્યામ બને છે; તેથી ખાંડ પૌષ્ટિક છે કે નહિ, તેનો વિચાર કર્યાવિના સ્વરછ દેખાવની ખાંડ શહેરીઓ ખૂબ વાપરે છે અને પરિણામે ખાંડના વધુ પડતા ઉપયોગથી પોતાની તંદુરસ્તી અમુક પ્રમાણમાં બગાડે છે. દુનિયાના કોઈ પણ ભાગ કરતાં હિંદમાં વધારે શેરડી પાકે છે, છતાં દુનિયાની કોઈ પણ પ્રજા કરતાં આપણે ગળપણને એટલો હદ ઉપરાંતને ઉપયોગ કરીએ છીએ કે આપણે બીજા દેશોમાંથી ઘણી ખાંડ આયાત કરીએ છીએ. પરદેશથી આવતી એ ખાંડ તદ્દન સાફ થયેલી હોવાથી તેમાંથી ઘણાં પૌષ્ટિક તત્ત્વો નાબુદ થયેલાં હોય છે અને તેથી આવી ખાંડ આપણા શરીરને ઘણું નુકસાન પહોંચાડે છે. કેટલાકનું એમ માનવું હોય છે કે, ગાળ કરતાં ખાંડ વધારે સાફ થયેલી હોય છે, અને તેથી ખાંડ વાપરવાથી શરીરમાં તેટલો કચરો ઓછા જાય. પણ આ મટી ગેરસમજ છે. ગોળને ઘણું સાફ નહિ કરેલ હોવાથી તેમાં ઘણી જાતનાં તત્ત-કેલ્શિયમ, -લોહ અને વાઈટામિન્સ (જીવન-તો) રહેવા પામે છે, જ્યારે ખાંડને તદ્દન સાફ બનાવવા જતાં આ બધાં શરીરને ઉપયોગી થવાવાળાં તે નાશ પામે છે. સફેદ ખાંડ તેથી એક કેવળ રાસાયણિક પદાર્થ બની રહે છે અને તે ખોરાકને લાયક રહેતી નથી. ગોળ કે ખાંડ મુખ્યત્વે શેરડીમાંથી બને, પણ નવી શોધ પ્રમાણે જર્મની અને બીજા દેશમાં બીટરૂટ’(ગાજર જેવું કંદ)માંથી હવે પુષ્કળ જથ્થામાં ખાંડ બને છે. આ શેરડી કે બીટરૂટ પાકને ઘણું ઉંચી જાતનું ખાતર દર વખતે જોઈએ છે. આનું કારણ એ હોય છે કે, શેરડીને પાક જમીનમાંથી ઘણે કસ ચૂસી લે છે. આથી જે દર વર્ષે તેમાં ખાતર નાખવામાં આવે નહિ, તો જમીનની ફળદ્રુપતા ઘટવા માંડે છે. વળી શેરડીના પાકને સૂર્યને તડકો ખાસ જરૂરી " Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩ર૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ગણાય છે અને બીજા પાકના પ્રમાણમાં શેરડીનો પાક લાંબા સમય સુધી ઉભા રહે છે. આથી શેરડીવાળા પ્રદેશના લેકે શેરડી ચૂસે છે અથવા કોલ ઉપર તાજો રસ પીએ છે. આથી તેમના શરીરમાં ખૂટતાં તવ મળી રહે છે. હાડકાંને મુખ્યત્વે શિયમ” ઘણું જોઈએ, અને શેરડીના રસમાંથી તે ઘણું મળી આવે છે. ઘણી વખત માંદા માણસને શેરડીવાળા પ્રદેશમાં લઈ જઈ કલ ઉપરથી તાજો રસ પાવામાં આવે છે. આથી ઘણી વખત આવા દરદીઓ સાજા થાય છે. તાવથી પીડાતા દરદીને હજુ પણ ગામડાંઓમાં શેરડીના કકડાઓને બેડા ગરમ કરી ચૂસવા આપવામાં આવે છે અને કેટલીક વખત આ ઈલાજ ઉપયોગી થઈ પડે છે. દેશી પદ્ધતિએ શેરડીના રસમાંથી ગોળ બનાવવામાં આ બધાં તત્તવો કાયમ રહે છે; પણ જેમ જેમ તે રસને વધુ ને વધુ સાફ કરી બહુજ સફેદ ખાંડ બનાવવામાં આવે, તેમ તેમ આ બધાં જીવનનાં ઉપયોગી ત નાશ પામતાં જાય છે, એટલે તે ખોરાકને લાયક રહેતી નથી. આપણામાં માટલીઓ ગોળ વધારે પૌષ્ટિક મનાય છે. સ્વાદમાં તે ખારો હોય છે, પણ એ બતાવી આપે છે કે, તેમાંથી જરૂરી તો નાશ પામ્યાં નથી. શરીર ફિકકું પડી ગયું હોય તેમને માટે ખાંડને બદલે આજ ગાળ વાપરવો જોઇએ કે જેથી તેમના લોહીમાં જે લોહનો ભાગ ખૂટે છે તે પૂરો થઈ રહે અને તેમનું લોહી કંઇક સુધરે. ગરીબ માણસો આર્થિક સ્થિતિને લઈને ગોળ વાપરે છે, તેથી જ તેઓ શરીરે કંઇક નિરોગી રહેતા હોય તો તેમાં આશ્ચર્ય પામવા જેવું નથી. શેરડીના ખેતર ઉપર કલમાં રસ કાઢતાં જે બાકીને ભાગ કચરોતરીકે ગણાય છે, તે ઢોરના ખોરાકતરીકે ઉપયોગમાં આવે છે; આથી તેઓ પણ રૂષ્ટપુષ્ટ બને છે. આ ઉપરથી એમ સમજી લેવાનું નથી કે, આપણે ખૂબ ગેળ ખાતા થઈ જવું. શારીરિક શ્રમને લઈને લોહીમાં થી જે ખાંડ વપરાય છે તેની જગ્યા પૂરવા પૂરતાજ ગળપણની ખોરાકમાં જરૂર છે; પણ એ જરૂર (શરીરશ્રમ વધુ ન હોય તેવા માણસ માટે ) ઘણી ઓછી હોય છે. એટલે આપણા ખોરાકમાં ગળપણ ઓછું હોવું જોઈએ, અને જે ગળપણ લઈએ તેમાં ખાંડને બદલે ગોળનેજ ઉપગ કરવો જોઇએ. જો કે ગળપણમાં સૌથી સારી વસ્તુ તો સૂકો મેવો ગણાય છે. (“નવચેતનના એક અંકમાં લેખક-શ્રી. ચુનીભાઈ ધ. પટેલ ) ૧૪૪–શીંગડાં હિંદુસ્તાનમાં દરેક ઋતુમાં કંઈ ને કંઈ ફળ થયાજ કરે છે. એ ઋતુઋતુનાં ફળ ખાવાની આપણે ટેવ રાખીએ તો ચાહ, કોફી કે સેડાલેમન જેવાં ક્ષણિક આનંદ આપનાર પીણાં પાછળ જેટલા પૈસા બગાડીએ છીએ તેથી એ છે મૂલ્ય આપણે વધારે પૌષ્ટિક અને સાત્વિક ખોરાક તથા કુદરતી મીઠાશનો આનંદ માણી શકીએ; અને આપણા દેશમાં કુદરતની તો એવી મહેર છે કે ગરીબ પણ ખાઈ શકે એવો સે ને પૌષ્ટિક મેવો તે પૂરો પાડે છે. શીંગડાં પણ એમાંજ એક મેવો છે. - રસાયણશાસ્ત્રીઓ શીગડાંનાં તો નીચે પ્રમાણે જણાવે છે:-પાણી ૮૪.૫૮ ટકા, ચરબી ૧૮ ટકા, સ્ટાર્ચ ૯.૧૪ ટકા, રેસા ૫૬ ટકા, પ્રોટીન્સ (શરીરબંધારણને પુષ્ટિ આપનાર તત્વ) ૨.૩૭ ટકા, ઓગળી જાય એવા સ્ટાર્ચ(મેંદા)ના ભાગ ૨.૨૫ ટકા, ક્ષાર .૯૨ ટકા. ૧૦૦ ગ્રામ (લગભગ પાશેર) શીગડાંમાં ૪૮.૭૭ ટકા કેલેરી ગરમી આપવાનું બળ છે. એની જોડે દૂધનાં નીચેનાં તો સરખાવવાથી બંનેની પિષણશક્તિ સમજાશે. પાણી ૮૭.૩૫ ટકા, ચરબી ૫.૨૭ ટકા, પ્રોટીન ૩.૩૮ ટકા ક્ષાર . ૭૦ ટકા અને કાર્બોહાઈડ્રેટ ૪.૪૨ ટકા હોય છે. જ એક કેલેરી એટલે ૨ રતલ પાણીને બરફની સ્થિતિમાંથી વરાળ ની કળે એ સ્થિતિ પર લઈ જાય તેટલી ગરમી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૨૫ દૂધ કરતાં શીંગડાંમાં ૨૨ ટકા વધારે ખનીજ ક્ષારો છે અને તે પણ કેવા કેવા ? પોટાશના, સડાના, ચુનાના, લેહના તથા ફોસ્ફરસના. લેહ અને ફ્રોસ્ફરસને લીધે એ તાકાત આપનાર તથા લોહી અને જ્ઞાનતંતુને બળ આપનાર ગણાય છે. આયુર્વેદમાં એને આરોગ્યવર્ધક (એંટરેટિવ), વીર્યવર્ધક, સારક (એટીજન્ટ) તથા રુચિપ્રદ કહ્યાં છે. બજારમાં મળતાં બાફેલાં શીંગડાં તાજાંતાજાં ખાવાથી બહુ ફાયદો કરે છે. સૂકાં શી ગાડાંનો લોટ પણ પચવામાં હલકો અને માંદાં માણસને અનુકૂળ ગણાય છે. એરોરૂટ, સાબુદાણા કે ચોખા કરતાં એ વધારે પૌષ્ટિક છે અને એના લોટની ખીર દૂધમાં કરીને ખાધી હોય તો સ્વાદમાં પણ મિષ્ટ બને છે તથા બહુ સહેલાઈથી પચી જાય છે. હિંદમાં એકલા કાશ્મીરમાંજ શીંગડાંમાંથી એક લાખ રૂપિયાની આવક થતી જોઈ ઔસ્ટ્રલિયાના મેલબોર્ન શહેરનો ફર્ડિનાન્ડ વૅન મુલર કલકત્તેથી એનાં બીજ લઈ ગયો છે અને આખા ઓસ્ટ્રેલિયાનાં તળાવમાં વાવીને એ પુષ્ટિકારક ખોરાક અખૂટ જથ્થામાં પૂરો પાડવાની આશા રાખે છે. ( કુમાર’ના એક અંકમાં લેખક-ડો. હરિપ્રસાદ વ્રજરાય દેસાઈ. ). ૧૪૫–દૂધ દૂધને ખોરાક બાળકથી માંડીને વૃદ્ધ સુધીનાં-સાજાં તેમજ માંદાં-બધાંને માટે ખાસ ઉપયેગી છે; પરંતુ એની જેટલી દરકાર રાખવી જોઈએ તેટલી આપણે રાખતા નથી. દૂધને જે બરાબર સંભાળપૂર્વક ન રખાય તે તે એકદમ બગડી જાય છે. નાનાં જંતુઓ-બેકિટરિયા-ની વૃદ્ધિ દૂધ ઉપર એકદમ થાય છે. જેમ માણસ માટે દૂધ ઉત્તમ ખોરાક છે, તેમ નાનાં જતુઓ માટે પણ એ ઉત્તમ ખોરાક છે. ઢોરના આંચળમાંથી તરતનું નીકળેલું દૂધ બિલકુલ -જંતુરહિત હોય છે, પરંતુ માત્ર દશ-પંદર મિનિટમાં જ તેની અંદર સેંકડો જંતુઓ ઉત્પન્ન થાય છે. સારે નસીબે આ જંતુઓ જે તરતજ વૃદ્ધિ પામે છે તે રોગનાં ન હોવાથી શરીરને બહુ નુકસાન કરતાં નથી. પરંતુ બે ત્રણ કલાક એમ ને એમ રાખવાથી તેની અંદર લાખ જતુઓ ઉત્પન્ન થાય છે અને આ જંતુઓમાં રોગનાં પણ અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે. ઘણા લોકે દૂધની અંદર જતુનાશક રસાયણો, બોરિક એસિડ વગેરે નાખે છે. પરંતુ પશ્ચિમના દેશોમાં આવાં રસાયણ વાપરવાની કાયદાથી મનાઈ છે. આપણે તે દૂધની વધારે સંભાળ રાખતાંજ શીખવું જોઈએ. દૂધને સફેદ બાટલીમાં રાખવાને બદલે જે લાલ રંગની બાટલીમાં રાખવામાં આવે તો મોડું અગડે છે. જે લાલ બાટલી ન મળે તો સફેદ બાટલી ઉપર લાલ કાગળ લપેટી લેવાથી પણ કામ સરે છે. આવી રીતે લાલ બાટલીમાં રાખેલું દૂધ તડકામાં પણ એકદમ બગડતું નથી. દૂધમાં ચૂનાના પાણીની આછ (લાઈમ વોટર) નાખવાથી પણ તે બગડતું નથી; ઉલટું એથી તેને સ્વાદ સુધરે છે. સવાશેર દૂધની અંદર બે નાના ચમચા ભરીને ચૂનાનું પાણી પૂરતું થઈ પડે છે. મોટાં - શહેરોમાં જ્યાં ઘણે દૂરથી દૂધ આવે છે ને વાપરનારને મળતાં પહેલાં પાંચસાત કલાક અગાઉનું રહેલું હોય છે તે દૂધ તો ગરમ કરીને જ વાપરવું જોઇએ. આવા દૂધની અંદર રંગનાં અનેક -જંતુઓ હોય છે અને તે એમ ને એમ વાપરવાથી ફાયદો થવાને બદલે નુકસાન જ થાય છે. દૂધ ‘ઉનું કરી તેના ઉપર માખી કે બીજી જીવાત ન બેસે તેટલામાટે બરાબર ઢાંકીજ રાખવું જોઈએ. ( “કુમાર”ના ચૈત્ર ૧૯૮૪ના અંકમાં લેખક શ્રી. મૂળચંદ પારેખ) -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #342 -------------------------------------------------------------------------- ________________ કર૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૪૬–ભારતીય મલ્લશાલાયે સંસાર કે ભારત કી પહલવાની પર નાજ હૈ. જબ હમ ઈન ભારતીય વીરાં કે કુરતી કે લિયે એક-દૂસરે કે લલકારતે દેખતે હૈ તો હમેં ભારત કે પ્રાચીન મયુદ્ધોં કા સ્મરણ હો આતા. હૈ. હમ ઇનમેં અપને પ્રાચીન ગૌરવ કી બિજલી દૌડતી હુઈ દેખતે હૈ. હમેં અભિમાન હતા હૈ કિ યહ હ હૈ ભારત કે સુંદર બાલક ! સચ્ચી સુંદરતા તો સ્વાથ્ય હી હૈ. ભલા ભારત મેં કે અસંખ્ય પીડાઓ મેં ભી ઈનકે લિયે ધન્ય મેરે લાલ” કહને ૫ર કિતની શાતિ મિલ, જાતી હોગી ! ભારતવર્ષ મેં બડે બડે અને એ પહેલવાન હો ચૂકે હૈ. આજ ઇસ ગયે બીતે સમય મેં ભી ગામા ઔર ગામા કે સમાન વીર પહલવાન ઉસકી ગોદ મેં ખેલ રહે હૈ. ઉફ ! ઉનમેં કિતની સુંદરતા હૈ, કંસા તેજ હૈ, કૈસી શક્તિ હૈ ! ગામા પંજાબ કા સુવિખ્યાત પહલવાન હૈ. કલૂ, કીકરસિંહ, ગુલામ ઔર રહીમ કી ભાંતિ વહ ભી અપને સમય કા અનેખા વીર હૈ, જિસ પ્રકાર વિશ્વવિજય કા દાવા રખનેવાલે યૂરપવિખ્યાત પહલવાન ટીમ તૈનાને કેમ રહીમ ને ચિત કિયા થા; જિસ ભાંતિ ગુલામ ચૂર૫ ગયા ઔર વહાં તુ તારાપતિ અહમદ મદારલી કે ધરાશાયી કર કે આયા; જિસ પ્રકાર અપને સમય કકરસિંહ ને અપને સામને કિસી કે ઠહરને ને દિયા, ઇસી પ્રકાર ગામા ઔર ઉસકે ભાઈ ઈમામબષ્ણ ને ભી કિસી બાહિરી વીર કે સામને સર નહીં ઝુકાયા. એક બાર ગામા ઔર ઇમામબન્શ પૂરપવિજય કે લિયે ગયે. યદ્યપિ ઉસ સમય મેં યહ ભારત કે સાધારણસે પહલવાન સમઝે જાતે થે, પરંતુ ફિર ભી યૂરપ મેં ઇનકા કેાઈ સાની ન મિલા. ગામ કી પ્રસિદ્ધ અમેરિકન પહેલવાન રેલો સે મુઠભેડ હુઈ ગામ ને બીસ મીનીટ કે અંદર હી ઉસે કુહે પર ધર કર દે મારા. ઇધર ગામા કે અનુજ ઈમામબર્ષો સે સ્વિઝરલેડ કા પહલવાન હૈમ અટક પડા. ઈમામબષ્ણ ને ઉસે દશ મિનટ કે અંદર હી જમીન પર ધર પટકા. ઇસકે બાદ યૂરપવિજયી પલંડ કા પહેલવાન જબિસ્કો ઉતરા. યહ જોડ સચમુચ ગામા કે 5 થી. વીર ગામા ને જબિસ્કો સે હાથ મિલાયા. જબિસ્કો ગામા સે લગભગ દૂના થા. ઉસકી લંબાઈ ચૌડાઈ દેખ કર હી ઉસે અંગ્રેજ લેગ રાક્ષસ (જાયન્ટ) કે નામ સે પુકારતે થે. વીર જબિ ઔર ગામા અખાડે મેં ઉતરે. લગભગ પૌન ઘટે તક રગડા-રગડી હોતી રહી. કભી યહ ઉપર આ જાતા, કભી વહ. કભી જબિસ્કો ગામા કો દાબકર બૈઠ જાતા થા તો ગામાં સહજ હી મેં ઉસકે ચંગુલ સે ફિસલ કર બહર નિકલ આતા ઔર ઉસકી છાતી પર ચઢ હતા. અંત મે તીન ઘટે કે અંદર હી વીર જબિસ્ક કા દમ ફૂલ ગયા ઔર વહ પૃથ્વી પર લેટ ગયે. ઈસ દિન જેડ બરાબરી કરી છૂટી. - દૂસરે દિન ગામા ને ફિર જબિસ્કો કે ચેલેંજ દિયા. જબિસ્કે ચૂપચાપ ઇગ્લેંડ સે બાહર ચલા ગયા. જબિસ્ક કા પંદર હજાર રૂપિયા (એક હજાર પૌડ) ઔર પેટી વિજયી ગામા કે ઇનામ મેં મિલ ગઈ. ઈસ મૅચ કા નામ ગામા-જબિરાસંધર્ષ-રખા ગયા થા. ઉસ દિન દો હિંદુસ્તાની પહલવાને કા પારસ્પરિક સંઘર્ષ હુઆ. કોલ્હાપુર કે એક બ્રાહ્મણ પહલવાન ગંગા કા યૂરપવિજયી ગામા કે સાથ મલ્લયુદ્ધ ઠહરા. મહારાજા કોલ્હાપુર ને વિજયી : કે એક ચાંદી કી ગદા પ્રદાન કરને કા બચન દિયા. દોને વીર અખાડે મેં ઉતરે. બહુત દેર તક ગંગા ઔર ગામ કી કુસ્તી હોતી રહી. અંત મેં વીર ગંગા ને ગામા કી પકડ પર હી ઉસે ચિત કર દિયા. મહારાજ કોલ્હાપુર ને ગંગા કે ચાંદી કી ગદા પ્રદાન કી. વિજયી ગંગા ને કંધે. પર ગદા રખકર હનુમાન બૈઠક કી, ઔર નિરભિમાન ઘર ચલા ગયા. ઇસ અદ્વિતીય વિજય કે; ઉલ્લાસ મેં ભી વહ અપને કુલગુરુ આદર્શવીર અંજનીકુમાર કે ન ભૂલા થા. વીર ગામા કે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #343 -------------------------------------------------------------------------- ________________ ^^^^^^^^^ ભારતીય મલિશાલાર્યો ' ૩૭ ભી જનતા ને ગોદ મેં ઉઠા લિયા. જિસ સમય તક ઈનકા મલ્લયુદ્ધ સમાપ્ત નહીં હો ગયા થા, તબ તક દોને એક-દૂસરે કે પતિ બડે ઉદાર ઔર નેહપૂર્ણ વિચાર પ્રદશિત કર રહે થે. ઉન્હેં અભિમાન ન થા, ક્રોધ ન આતા થા. દોને ગૌરવ સે અકડી હુઈ ગર્દન, તેજ સે આલોકિત મુખમંડલ ઔર પરાક્રમ પૂર્ણ વક્ષસ્થલ ફેલાયે હુએ થે. જબ તક વે લડતે રહે, ઇસી પ્રકાર ગવ શુન્ય રહે ઓર જ લડ ચૂકે તબ ભી એક-દૂસરે કે હૃદય મેં અનુરાગ 8ી રેખાએ પ4 રહી થા. ધન્ય હૈ યહ વીરતા જે સૂર્ય કે સમાન પ્રચંડ હોને પર ભી ચંદ્રમા કે સમાન સુધાસ્ત્રાવણ કર સકતી હૈ, જિસે દેખકર ક્યા અપના યા પરાયા, પ્રત્યેક મનુષ્ય ગૌરવ કરતા ઔર હર્ષ સે કુલા નહીં સમાતા હૈ, વહ સમઝતા હૈ કિ ઇન્હીં વરવર કે રહને તક હમ અપની પ્રાચીન શૂરવીરતા કા અનુમાન લગા સકતે હૈ. યહ હમારે અસંભવવાદ કે સંભવ કર દેતે હૈ, ઔર હમારે મનન કરને કે લિયે સાધન બન જાતે હૈ. . જિસ સમય વીર ગામા યૂરપ ગયા થા, ઉસ સમય ઉસકા છોટા ભાઈ ઈમામબબ્બે ઉસકે સાથ થા. અપને ભાઈ કી ભાંતિ ઈમામબષ્ણ ને ભી પેટ કોલી નામક એક વિખ્યાત પહલવાન કે ચિત કિયા થા. ૧૯૧૨ મેં મિસ્ટર બિનમિન થોડે સે ભારતીય પહલવાનોં કો અપને સાથ ઈંગ્લેંડ લે ગયે; પરંતુ કિસી ભી યૂરપીય પહલવાન કે ઉનસે ભિડને કા હિયાવ ન હુઆ. કુછ દિન બાદ અહમદ બન્શ કી સ્વિટ્ઝરલેંડ કે દો પહલવાને સે કુસ્તી હુઈ, પરંતુ અહમદ ચુટકી બજાતે ઉન દોને કે નીચે લે બીતા. એક દૂસરા ગોબર પહેલવાન નામક ભારતીય મલ્લ જે ર૫ ગયા થા બ્રિટન કે રૂસ્તમ જિમી ઐસન સે લડા ઔર ઉસે પરાસ્ત કર આયા. અભી હાલ હી મેં બસંતસિંહ નામક એક ભારતીય વીર ચૂર૫ ગયા. વહાં ઉસને અમેરિકન કુસ્તી સીખી ઔર પાશ્ચાત્ય દેશ કી આંખ મેં ચકાચૌંધ પૈદા કર દી. યહ વીર જલંધરનિવાસી ઔર ભારત કા એક બહુત સાધારણ ઐરપેશેવર પહેલવાન હૈ. ઇસ બાર જબિલ્ક અપને છોટે ભાઈ ઔર એક તીસરે પહલવાન કે સાથ આ રહા હૈ. સુનતે હૈ જબિસ્કો ગામા સે ઔર ઉસકા ભાઈ ઈમામબબ્બે સે ઔરઉ સકા તીસરા સાથી ગેબર પહલવાન સે કુસ્તી લડેગા. ગોબર પહેલવાન ઇમામ બણ કી જોડ કા હૈ. દેખિયે ક્યા હોતા હૈ. યહ ભારતવર્ષ કા દુર્ભાગ્ય હૈ કિ યહાં મલ્લશાલા ખેલના ભી પ્રતિષ્ઠા કે વિરુદ્ધ સમઝા જાતા હૈ. લોગ ઇસે કેવલ પેશવરે તક હી સીમિત સમઝતે હૈ. યહી કારણ હૈ કિ ભારતવર્ષ દિનબદિન અશક્ત પુરુષ ઔર પુત્રવતી બાલિકાઓ કા દેશ બનતા જાતા હૈ. ઈસમેં હમારે ધની રાજાઓં કા ભી થોડા સા ઉત્તરદાયિત્વ હૈ. યદિ વહ અપને રાજ્ય મેં પાંચ-દશ મલશાલા ભી ખુલવા દે તો ઉનકે ઈસ થડે સે પ્રયાસ સે ભી ભારતવર્ષ કા બડા કલ્યાણ હો સકતા હૈ. ઉનકી ઉદાસીનતા કે કારણ હી ભારતવર્ષ કી મલ્લશાલાઓ મેં તાલે પડતે જા રહે હૈ. ( “મહારથી”ના એંકટોબર ૧૯૨૭ ના અંકમાં લેખક-શ્રી. ગંગાદત્ત જેશી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #344 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૪૭–વેદામૃત यथा राजा तथा प्रजा। उग्रो राजा मन्यमानो ब्राह्मणं जिघत्सति । परा तत्सिच्यते राष्ट्रं ब्राह्मणो यत्र जीयते॥ अ०५॥१९॥६॥ (: રાષા) જે રાજા પિતાને (૩x:) શક્તિશાળી (કન્યાન:) માને છે, અને (4) જ્યાં અભિમાની રાજા (વ્રાહ્મr:) જ્ઞાનશીલ, સત્કર્મી પુરુષોને (લો) દબાવે છે-સતાવે છે તથા જ્યાંનો રાજા (ગ્રાહ્મમ) સયગામી બ્રહ્મનિટનો (વિરત્નતિ) નાશ કરવા ઈચ્છે છે (તત્ રાષ્ટ્રમ) તે રાજ્ય (હિ ) બહુ નીચે પડે છે-નાશ પામે છે. ભાવાર્થ-જે દેશનો શાસનકર્તા-રાજા, અન્યાય કરનાર કારભારીઓ અને પોતાના યુદ્ધવિશારદ સૈન્યબળનું અભિમાન રાખે છે કે “અમારા કારભારીઓની કૂટનીતિ અને અમારી કુશળ સેનાની સામે થનાર કોઈ નથી અને પોતાની રાજભક્ત પ્રજા અને શાંત સ્વભાવવાળા ધર્માત્મા વિધાનને અન્યાયપૂર્વક દબાવવા અને તેમનો નાશ કરવા ઇચ્છે છે, તે રાજા નાશ પામે છે. - વેદ ભગવાન આગલા મંત્રમાં એજ બાબતની પુષ્ટિ નીચે પ્રમાણે કરે છે – “ વાઢાળે ચત્ર દિતિ સારું હૃતિ ના 1 2 અર્થાત શાંતિપ્રિય, બ્રાહ્મણુભાવવાળી પ્રજાને જે રાજાના રાજ્યમાં સતાવવામાં, લૂંટવામાં કે કતલ કરવામાં આવે છે, તે રાષ્ટ્ર આવી રીતે પીડાયેલી પ્રજાના શાપથી નષ્ટભ્રષ્ટ થઈ જાય છે. નીતિનિપુણ શુક્રાચાર્ય લખે છે કે:-“મન્યથા વાતા-ઝૂપં રતિ સાવચમ્ ” પીડાયલી પ્રજાના દુઃખરૂપી અગ્નિમાંથી નીકળતી જવાળાએ રાજાને તથા તેના આખા કુળને બાળી નાખે છે. આજ પ્રમાણે મહાભારતના શાંતિપર્વમાં વ્યાસ ભગવાન કહે છે કે: "न रक्षति प्रजा सम्यक् यः स नृपस्त्वस्ति तस्करः। જે રાજા પોતાની પ્રજાનું પુત્રની પેઠે પાલન કરતા નથી અને ચાર, વ્યભિચારી અને હત્યારાઓ વગેરે આતતાયીઓથી રક્ષણ નથી કરતો તે રાજા નથી, પણ ચાર અને લૂંટાર છે. કેમકે – “ વાવ ધર્મર: સ્થાત્ સ કૃvહતાવદિ ” જ્યાં સુધી રાજા ધર્મપૂર્વક ન્યાયી આચાર રાખીને દુષ્ટોને દંડ આપી શ્રેટ જાનું પાલન કરે છે, ત્યાં સુધી જ તે રાજ્યના અધિકારી છે, નહિ તે તે રાજધર્મશૂન્ય લૂંટારોજ છે. કોઈ કોઈ સજજન વ્યભિચારાદિ અધમ કાર્યને સમયનો દોષ કાઢીને તેને માટે પ્રજાનો દોષ કાઢે છે અને તે પ્રમાણે લખી મારે છે. “વ્યાસ ભગવાન” મહાભારતના શાંતિપર્વમાં આનું સમાધાન આ પ્રમાણે કરે છે કે –“ગુનાનાં ન પ્રગાનાં ન રો: વિક્રતુ ગુ0 દિ !' વ્યભિચાર, ચેરી, લૂંટ અને ધર્માત્મા સંતાને દુ:ખ દેવું વગેરે જેટલાં પણ અધર્મવાળાં કાર્યો ને રાજાના રાજ્યમાં થાય છે, તે કાળ યા પ્રજાના દોષથી નથી થતાં; પરંતુ એ સૌ પાપકૃત્ય દેજે રાજાને જ કારણે થાય છે. જે રાષ્ટ્રને રાજા સંયમી, ન્યાયશીલ, ધર્મામાઓને દુઃખ ન દેનાર, દુષ્ટોને શિક્ષા કરનાર અને પ્રજાની સાથે પુત્રની પેઠે વર્તનાર હોય છે, તે રાષ્ટ્રની પ્રજા પણ એવી જ હોય છે. એ વાત નીચેનું એક ઐતિહાસિક ઉદાહરણ પણ સ્પષ્ટ રીતે દર્શાવી આપે છે. એક વખત કોઈ ત્રષિ દેશમાં જઈ પહોંચ્યા અને તેમણે ત્યાંના રાજા અશ્વપતિની પાસે જઈને પ્રશ્ન કર્યો કે “હે કૈક્ય દેશના રાજન ! તમારું રાષ્ટ્ર બરાબર ઉન્નત છે ને ?” ઋષિના પ્રશ્નના જવાબમાં અશ્વપતિ મહારાજ કહે છે કે “ હા, મારો દેશ અત્યંત ઉન્નત અને સમૃદ્ધ છે. કેમકે – “न मे स्तेनो जनपदे न कदर्यो न मद्यपः । नाना हिताग्नि विद्वान् न स्वैरी स्वैरिणी कुतः॥ હે ઋષિ! મારા રાજ્યમાં કોઈ ચેર નથી, કોઈ દૂર કંજુસ નથી, કેાઇ નશાબાજ-દારૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #345 -------------------------------------------------------------------------- ________________ વેદામૃત ૩૯ વ્યભિચારિણી શ્રી તેા હાઈ પીનાર નથી, કાઇ પણ એવા માણુસ નથી કે જે અગ્નિાત્ર ન કરતા હોય. કાઇ મૂર્ખ નથી, કાઇ વ્યભિચારી નથી અને જયારે વ્યભિચારી પુરુષજ નથી તે શકેજ નહિ, આ વાતને નીતિશાસ્ત્ર વધારે સ્પષ્ટરૂપે લખે છે કેઃ— राशि धर्मिणि धर्मिष्ठा पापे पापः समे समाः । राजानमनुवर्तन्ते यथा राजा तथा प्रजाः ॥ જે રાષ્ટ્રના રાજા ન્યાયનિષ્ઠ અને ધર્માત્મા હેાય છે, તે રાષ્ટ્રની પ્રજા પણ રાજ્યભક્ત અને ધર્મપરાયણ થાય છે; પરંતુ જે રાષ્ટ્રનેા રાજા અન્યાયી, પ્રજાને લૂંટનાર, વ્યભિચારી, ક્રૂર અને દારૂ વગેરે કેડ્ડી અને માદક પદાર્થોના પ્રચાર કરવાનું પાપી કામ કરે છે તે રાષ્ટ્રની પ્રજામાં પણ રાજાના સંસથી છળ, કપટ, ચારી, લૂંટ, વ્યભિચાર અને મદ્યપાન વગેરે દુર્ગાણે! આવી જાય છે; અને રાજા જે પ્રમાણેના વ્યવહાર કરે છે, તેજ પ્રમાણેના ગુણ-દેાષવાળી તેની પ્રજા બની જાય છે. વાંચનાર જો આ નીતિશાસ્ત્રનું ઉદાહરણ જોવા ઈચ્છે તેા ભારતવ અને ભારત સરકાર તેની સમક્ષ મેાજીદ છે. આજે આ દેશમાં દારૂ, ગાંજો, ભાંગ, ધતુરેા વગેરે માદક વસ્તુઓના ઘેરઘેર પ્રચાર થઈ રહ્યો છે, તેનું શું કારણ છે ? ભારત સરકારજ તેનુ કારણ છે; કેમકે તેણે પેાતેજ આ માદક વસ્તુએ ઉપર ટેકસ લગાવીને તેને ચાલુ રાખી છે અને તેને સ્થિરતા આપી છે. જે આજે રાજ્યના હુકમથી માદક વસ્તુઓની દુકાનો બંધ કરવામાં આવે અને તે પદાર્થીની આપ-લે બંધ કરવામાં આવે તે ઘણાખરા લેાકેા આ દુર્ગુણુથી બચી જાય. આજે આ દેશમાં જુગાર, છળ-કપટ, ચેરી, લૂંટ, વ્યભિચાર અને કતલ-ખૂનરેજી વધારે પ્રમાણમાં જોવામાં આવે છે. જો સરકાર ઇચ્છે તે તેને તે સતીપ્રથાની પેઠે એકદમ અટકાવી શકે છે. હાલમાં જે લૂટ, મારામારી, ટટાસિાદ, કતલ અને ખુનામરકી થાય છે, તેના પાયારૂપે સરકારની નીતિજ કામ કરી રહી છે. જો તે ઈચ્છતી હાત તે! આતતાયીએ અને તેમના સાગરીતાને સજા કરીને ઠેકાણે લાવી શકત. જો સરકાર આ પ્રમાણે કરત તે અમે આગ્રહપૂર્વક કહીએ છીએ કે, જે અસતેષ અને ક્રાંતિ ભારતવર્ષમાં હાલ ફેલાઈ રહ્યાં છે, તે કદી પણ ન થાત; પરંતુ ભારતસરકાર નથી ઇચ્છતી કે, આ દેશના મનુષ્યા સબળ અને પરસ્પર મેળાપથી રહે. એમ થવાથી તા તેના સ્વામાં ધક્કો પહોંચે છે અને તેને નીતિમાં વાંધા આવે છે. તેથી નીતિશાસ્ત્રની થા રાના તથા પ્રજ્ઞાઃ' એ ધોષણા અક્ષરશઃ સત્ય છે અને પ્રશ્નમાં જે બુરાઇઓ આજે જોવામાં આવે છે, તે રાજ્યકર્તાની કૃપાનાં પરિણામ છે. અસ્તુ. અમે પ્રાના કરી છીએ કે, હું પ્રભા ! ભારતવર્ષના રાજા પોતાની પ્રજાના શુભચિંતક અને કલ્યાણ ઇચ્છનાર હેા, કે જેથી કરીને વમાન સમયમાં દેશભરમાં ફેલાયલી ખૂનરેજી અને અશાંતિ દૂર થાય અને રાજા તથા પ્રજા શાંતિપૂર્વક પાતપેાતાના કર્તવ્યનું પાલન કરી શકે. ( ‘શુદ્ધિસમાચાર’માંના ચિદાનંદ સન્યાસીના લેખને સ્વતંત્રાનુવાદ) ૧૪૮–નિસ્ફુર સમાજ પંડિત કી પાથી થાથી—કામ કી રહેગી નહીં, વેઢ–ઉપનિષદોં કા નિયમ ન ભાયેગા. શિખા-સૂત્ર-ધારિયાં કા, પાયેગા ડિકાના કડાં, ગૌ કા રક્ષક ચાંહી ભક્ષક કહાયેગા. ગ કરતા હૈ જિન આર્ય-પુરુષાએેપર, ઉનકા નિશાન ભી ન ક્રુને સે પાયેગા. યદિ અપનાયેગા તૂ સત્વર અછૂતાં કો ન, નિષ્ઠુર-સમાજ ! તેરા નામ મિટ જાયેગા. ( ‘‘હિંદૂપચ’”ના ‘રામાંક'માં લેખક:-શ્રી ધરીક્ષણુ સિંહ ” ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૪૯-આદર્શ કા અપમાન કિસી આદર્શ પુરુષ કે ઉન્નત ચરિત્ર કે પરાક્રમ કે આગે મનુષ્યમાત્ર કા મસ્તક અવશ્યમેવ આપ હી ઝુક જાતા હૈ ઔર ઉસ પૂજય મહાપુરુષ કી આપતા સે માનવ-સમુદાય ઉસે અપના આદર્શ માનને લગતા હૈ. માનાહ કે ઉચિત સમ્માન કે ફલસ્વરૂપ સમાજ સમુન્નત હોતા હૈ ઔર સમાજ કે લોગે મેં શાન્તિ ઔર સુખ કા સામ્રાજ્ય સ્થાપિત હતા હૈ કિંતુ સમાજ ઇસ લાભ સે તભી તક ગૌરવાન્વિત હો સકતા હૈ, જબ તક સમાજ કે લોગ બુદ્ધિ ઔર વિવેક સે કામ લે કર આદર્શ પુરુષ કે આદર્શ ચરિત્ર, વિમલ આચરણ ઔર નિકપટ વ્યવહાર કે અપનાને તથા જીવન કો સફલ બનાને કી ચેષ્ટા મેં રત રહતે હૈં. અન્યથા સમાજ કી અવનતિ હોને લગતી હૈ, ઔર આદર્શ ચરિત્ર ગૌરવગાથામાત્ર હી રહ જાતે હૈ—ઉનકા કુછ ભી મહત્ત્વ નહીં રહતા. - અએવ સમાજ કે આદર્શ પુરુષ કે જીવન કી પવિત્ર ઘટના કે અસંભવ ઔર:અ-- નર્થમૂલક બાતેં સે બચા રખના ચાહિયે. ઇનકે મિશ્રણ સે શનૈઃ શનૈઃ આદર્શ પુરુષ કી આપતા કલંકિત હોને લગતી હૈ બ્રતિપ્રચારક વિષ કી માત્રા સત્ય ઘટનાઓં મેં બઢને લગતી હૈ, સત્ય- ૧ સૂર્ય અસત્ય-ધટાઓ સે છિપ જાતા હૈ, આદર્શ જીવન કે અનુસરણ મેં સમાજ કે સાધારણ લગ અનહાની બાત કા સ્વપ્ન દેખને લગતે હૈ ઔર સમાજ ક્રમશઃ પતન કે પ્રાપ્ત હતા જાતા હૈ.. જિસ પ્રકાર અને સિકકે કે ચલને સે અચ્છે સિકકે બાજાર સે બાહર હોને લગતે હૈ ઔર ધનરાશિપતિ કા આશ્રય લેતે હૈ, ઉસી પ્રકાર નિર્મૂલ ઔર નિસાર બાતે કે મિશ્રણ સે આદર્શ પુરુષ કે જીવન કી સાચી ઘટનાએ સર્વસાધારણ કી બુદ્ધિ સે દર હે કર વિચારપૂર્ણ લગે કે. હૃદય મેં સ્થાન પાતી હૈ. પ્રમાણુસ્વરૂપ હમ સત્યનિટ મર્યાદાપુરુષોત્તમ દશરથનંદન શ્રી રામચંદ્રજી કે આદર્શ ચરિત્ર કે લે સકતે હૈ. આપકે ચરિત્ર મેં સંસાર-વિખ્યાત મહાકવિ વાલ્મીકિ ઔર તુલસીદાસ ને સમાજ કે આદશ કા જો નમૂના દિખલાયા હૈ, ઉસમેં સમાજ કી સભી અવસ્થાઓ કા ચિત્ર હૈ. શ્રી રામચંદ્રજી કા આદર્શ ઔર સર્વ-સમ્માનિત ચરિત્ર ઉસ વિશ્વવ્યાપી ધર્મ કા અનુમોદક ઔર અનુચર હૈ, જિસકે માનને મેં મનુષ્યકત કાઈ નિયમ બાધક નહીં હૈ, જિસકે માનને સે સ્વાર્થપૂર્ણ ધાર્મિક ઝગડો કા ભેદ મિટ જાતા હૈ ઔર જિસમેં કિસી જાતિ-વિશેષ કે પક્ષપાત ક. ભાવ નહીં હૈ. ઐશ્વર્યશાલી રામ કા આદર્શ જીવન સત-અસત કે ભેદ કા દર્પણ ઔર ધર્માધર્મ કે વિચાર કા આધાર હૈ. કિંતુ આર્ય વંશજ-સમાજ કી પતિત અવસ્થા મેં ઉસ આદર્શ ઔર પવિત્ર જીવન કા. ભી ઉતના હી અપમાન હુઆ હૈ ઔર હો રહા હૈ, જિતના ભારત કે પ્રાચીન ઋષિ કે ગૌરવ, ઉપદેશ ઔર આદર્શો કા. ફલતઃ સંસાર કે માનવ સમાજ કે આદર્શ મહાપુરુષ કે પરમેશ્વર કા અવતાર, સારે સુખ કા કુંજ, મનોરથે કા કલ્પવૃક્ષ ઔર આવાગમન કા મુક્તિદાતા માનતે હુએ ભી હિન્દુ-નામધારી આર્યસમાજ ઉનકે જીવન પવિત્ર ઔર અસત્ય બાતે કે મેલ સે વિશુદ્ધ રખને મેં સમર્થ નહીં હો સકા. રામનામ કે જપ કર, રામાયણ કા પાઠ કર કે રામ ઔર સીતા કે ચિત્રાં પર ચંદનફૂલ ચઢા કર ઔર અપને કે રામ કો ભક્ત ઘોષિત કર હમ ઉસ અપમાનપર તહ નહીં ડાલ સકતે, જે પ્રાતઃસ્મરણીય રામચંદ્રજી કે આદર્શ જીવન મેં નિમૂલ ઔર લજાજનક બાતે કે મિલાકર કુછ અવિવેકી નિર્ભય હે કર કર રહે હૈ: ઔર સમાજ કે કર્ણધાર ઔર વિચારશીલ યા તે મનમારે દેખતે રહતે હૈ યા પ્રોત્સાહન દિયા કરતે હૈ. આદર્શ કે અપમાન કા ઐસા બૂરા ફલ દષ્ટિગોચર હે રહા હૈ, જિસસે સમાજ કી ઉન્નતિ કદાપિ સંભવ નહીં જાન પડતી, બકિ આનેવાલી સંતાન કા ભવિષ્ય અંધકારમય માલૂમ હોતા હૈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #347 -------------------------------------------------------------------------- ________________ www wwwww ના આદર્શ કા અપમાન ૩૩ આદર્શ પુર કી આપ્તતા કે આગે નતમસ્તક હા, કુછ લોગોં ને ઉનકા સંમાન “પરમેશ્વર કા અવતાર માન કર કિયા. યહ સત્યતા કી સીમા કે ઉલ્લંધન કી પહલી અવસ્થા થી. ફિર તે. છાચારિતા ને અપના ઐસા આતંક જમાયા, કિ અવતાર કા આદર્શ ભી ભ્રષ્ટ હે ગયા; . કિ લોગ “અવતાર' કે સંબંધ મેં નિર્ભય હો કર અપને મન કી બાતેં ગઢને લગે-ચાહે વે બાતેં સંભવ હો યા અસંભવ. ઉનકે આગે તો યહ વિચાર થા કિ ઈશ્વર કી સર્વશક્તિમત્તા કે લિયે કુછ ભી અસંભવ નહીં.. આજ શ્રી રામચંદ્રજી કી પૂજા, ભક્તિ ઔર શ્રદ્ધા ને દૂસરે હી રૂપ મેં જોર પકડ હૈ. ઇસ રૂપ મેં જિન શોચનીયા આશ્ચર્યભરી બાત કા સમાવેશ હૈ, ઉનપર વિચાર કરને સે સમાજ કે પતન કા પૂરા-પૂરા પરિચય મિલતા હૈ. અવતાર મેં કઠણ ઔર રામ હિંદુઓં કે પરમપૂજ્ય. અવતાર હૈ. કૃષ્ણ કા ચરિત્ર શંગારરસ કા ભાંડાર હૈ, ચાહે વહ કિસી કારણ હુઆ હે; પરંતુ અબ તક રામભક્તોં કે યહ આનંદ નહીં મિલતા થા, ગાર કી વહ ભદ્દી લહર ઉનકે, જીવન કે પરિપ્લાવિત નહીં કરતી થી ઔર આનંદોત્સવ તથા ચારિતા કા સુઅવસર ઉનકે હાથ નહીં આતા થા. શાંત ભી કબતક રહતે ? જિસ શુંગાર-રસ કા પાન કર વે વૈદિક ગૌરવ સે હાથ ધ બેઠે થે, ઉસસે ખાલી રહ, રૂખે સ્વર સે રામ-નામ કા જાપ કબતક કરતે રહતે ? વહ સમય આજ આ હી ગયા, જબ રામ કે ભકત ભી કૃષ્ણ-ભક્તોં કી સમાનતા મેં શૃંગાર કા. ખૂબ આનંદ ઉડાને લગે. રામ કે સાથ સીતા કા સમ્માન બઢા, સીતા-રામ “યુગલ-સરકારકી ઉપાધિ સે વિભૂષિત હુએ, નરોત્તમ રામજી રામલલા બનાયે ગયે, કણ કી ગેપિયોં કે સમાન રામ કી મદીની સખિયે ઉત્પન્ન હુઈ, રામ કહબર મેં સુલાયે જને લગે, સખિયાં સે કિલ્લોલ કરને લગે, બીસવીં સદી * મેં ભી અપને સસુર, સાસ, સાલે આદિ કે નાતે કા મોદ મનાને લગે ઔર મક્ષ દેતે-દેતે બેટા-- : બેટી, પિતા-પતી ભી દેને લગે. ઇન બાતે કે પ્રચાર મેં કેવલ અજ્ઞાનિ કા હી હાથ નહીં રહા; વિદ્યા-બેઝ ઢોનેવાલે ને થી ભરપૂર સહાયતા દી. ધનિયાં ને રામજન્મ, રામ-વિવાહ, રામ-કેહબર, રામ-કલેવા આદિ મેં છ ખેલકર ધન દે, આનંદ મનાયા ઔર પુસ્તક-પ્રકાશકે ને બંદ કરે અપને આદર્શ પુરુષ કે ચરિત્રપર કુછ ભી ધ્યાન ન દે, કિંચિત લાભ કી પ્રેરણા સે ઈન નિમૂલ ઔર અપમાનજનક બાતેં કે પ્રચાર મેં સહાયતા પહુંચાનેવાલી પુસ્તક કે પ્રકાશિત કિયા. સાથ હી જિન લોગ કે પ્રસિદ્ધિ કા ઔર કેાઈ માર્ગ નહીં દિખાઈ ૫ડતા થા, વે દૌડકર સાડી-ઘુંઘરુ પતન, રામજી કી સખિયાં બન આરતી લે, રામ-ભક્તિ મેં મસ્ત થિરકને લગે, રોને લગે, સિસકને લગે ઔર તરને લગે. ક્યા વિચારશીલતા હૈ ! જિસ દેશ કે પુરુષ કે આચરણ સે સંસાર કે પુરુષ કે આચાર કી શિક્ષા લેની થી, વહીં કે પુરુષ ભક્તિ મેં મસ્ત લહેંગા-સાડી પહને, ભગવાન કી સખિયે. બન મટક-મટક કર ભગવાન કો રિઝા રહે હૈ, જિસ દેશ કે ઋષિ કે શાસ્ત્રોં કી સમાનતા કે ગ્રંથ સંસાર કે કિસી ભાગ કે વિદ્વાન ને આજતક ઉત્પન્ન નહીં કિયે, નહીં કે લેગ આજ રમર રાજા તેરે પિછવરવા’ કે આલાપ મેં મસ્ત હો રહે હૈ, જિસ દેશ કે દાર્શનિક ને પરમાત્મા ઔર આત્મા કે વિકટ પ્રશ્ન કે સંસાર મેં સબસે પહલે સુલઝાને કા ગૌરવ પ્રાપ્ત કિયા, વહીં કે લોગ જીવાત્મા કે ભી પૂર્ણ પરમાત્મા માન, ઉસકી મર્યાદા કે ભી નષ્ટ કર રહે હૈ. જહાં કે યોગિયોં ને પરમાત્મા કી પ્રાપ્તિ કા માર્ગ–યોગ બતલાકર વર્ષે તપશ્ચર્યા સે ઇંદ્રિય કા સાધન કિયા, વહીં કે મનમાની બાતે કે પ્રચારક મોક્ષ કે સૌદે કે સાધારણ મૂલ્ય મેં ભેગ-વિલાસ મેં લિપ્ત હેકર મોલ લે લેનકી હેકડી ભરતે હૈ. - જે કુછ હે, અંધભક્તિ ઔર ગુણાનુરૂપ ઉપાસના, જ્ઞાન ઔર અજ્ઞાન, સત્યકર્માનુષ્ઠાન ઔર હેકડી કા ભરના, ભિન્ન-ભિ વસ્તુઓં હૈ. સમાજ કા વાસ્તવિક લાભ પ્રત્યેક દશા મેં પહેલી " , Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #348 -------------------------------------------------------------------------- ________________ (૩૩૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો બાત કે માનને મેં હી હૈ. નિમૂલ બાત કા પ્રચાર કિસી આદર્શ પુરુષ કે જીવન કે સાથ કરના ઉસકે આદર્શ કે નષ્ટ કરના હૈ. યહી કારણ હૈ કિ આદર્શ પુરુ શ્રીરામચંદ્રજી કે ચરિત્ર કા અપમાન કર ભાઈ ભાઈ કે પ્રાણુ કા ગ્રાહક બન બઠતા હૈ, પુત્ર પિતા કે રક્ત કો પ્યાસા રહતા હૈ, માતા ઔર પુત્ર મેં નૈસર્ગિક પ્રેમ કા અભાવ પાયા જાતા હૈ, રાજા અને ઉત્તરદાયિત્વ કે નહીં પહચાનતા, પ્રજા અત્યાચારી રાજ્ય સે પીડિત હોતી રહતી હૈ, સમાજ મેં અધર્મ ઔર પાખંડ કા પ્રચાર જોર પકડતા જાતા હૈ ઔર હિન્દુ સમાજ અપને આર્યગૌરવ કે બે કર અપમાનિત હો રહા હૈ. સમાજ કા પુનરુદ્ધાર પાખંડ કે ત્યાગ ઔર સત્ય કે ગ્રહણ મેં હૈ, સમાજ કે લોગે કા જીવન શુદ્ધ હોના આદર્શ પુરુષ કે જીવન કી સચ્ચી ઘટનાઓ કે અનુસરણ સે -સંભવ હૈ ઔર સમાજ કી સુખ-શાંતિ આપ્ત પુરુષ કે અપમાન કે દૂર કરને મેં હૈ. (“હિંદપંચ”ના “રામાંકમાં લેખક:-પાંડેય રામાવતાર શર્મા બી. એ.) ૧૫ –ભગવાન રામચંદ્ર ભગવાન રામચંદ્રજી ક મર્યાદા--પુરુષોત્તમ કહા હૈ. ઉનકે પવિત્ર નામ કી સુરસરિતા ને સારે મનુષ્યજીવન કે પવિત્ર કર દિયા હૈ. ભગવાન ને નરરૂપ ધારણ કર ઉસ શરીર કી દૈવી સંભાવના કો પ્રકાશિત કર ઉસકે દેવ-દુર્લભ બને દિયા. આઈયે, આજ ઉનકે જન્મ કી પુક્યતિથિ મેં ઉનકે જીવન પર ક્ષણિક દૃષ્ટિપાત કર ઉનકા જન્મ–મહોત્સવ મનાયે ઔર ઉસસે ઉપદેશ ગ્રહણ કર અપને જીવન કો સફલ બનાયેં. શ્રીરામચંદ્રજી કર્તવ્ય-પરાયણ તો થે હી, કિંતુ ઉન્હોંને કષ્ટમય જીવન વ્યતીત કર કે સંસાર કો દુઃખ કા મહત્ત્વ બતલાયા. શ્રીરામ ને અપને ઉપદેશ મેં નર–તન કી મહિમા ગા કર બતલાયા હૈ, કિ ઉસકા ઉદ્દેશ વિષય-ભેાગ નહી હૈ. દેખિયે - બડે ભાગ માનુષ તન પાવા, સુર-દુલભ સબ ગ્રંથ હી ગાવા સાધન-ધામ મોક્ષ કર દ્વારા, પાઈન જિહિ પરલોક સંવારા, યહિ તન કર ફલ વિષય ન ભાઈ, સ્વર્ગહુ સ્વ૫ અંત દુ:ખદાઇ; નર-તન ગાય વિષય મન દહીં, પલટિ સુધા તે શઠ વિષ લેહીં. તાહિ કબહુ ભલ કહે ન કેઈ, ગુજ ગë પરિસ મનિ સેઈ શ્રી રામચંદ્રજીને ઇસ ઉપદેશ કો અપને જીવન મેં ચરિતાર્થ કર સંસાર કે બતલા દિયા, કિ માનવ-શરીર સે ક્યા-ક્યા હો સકતા હૈ. પહલી બાર હમ ઉનકી વિનયશીલતા કા પરિચય પરશુરામ-સંવાદ મેં પાતે હૈં. ધનુષ કે તાડને કા દુર્લભ કાર્યો કર કે ભી પરશુર સંમુખ વિનય કા વ્યવહાર, અપની શકિત મેં વિશ્વાસ રખતે ઔર પરશુરામજી કી દર્પોતિ સુનતે હુએ જિન શબ્દો દ્વારા કરતે હૈં વે ઉનકી વિનયશીલતા કા પૂરા પરિચય દેતે હૈ, ઔર યહ વિનયશીલતા દેખકર હમેં શ્રદ્ધા સે નતમસ્તક હે જાના પડતા હૈ. તે કહતે હૈ-- " “નાથ શંભુ-ધનુભંજન હારા, હુઈ હૈ કેઉ ઈક દાસ તિહારો.” ઔર– રામ રમાપતિ કર ધનુ લેહ, ખંચહુ ચાપ મિટે સંદેડૂ કકર અપની શક્તિ કા પરિચય દેતે હૈ. ઈતની શક્તિ રખતે હુએ ભી વિનય કરતે રહે. શક્તિ રખતે હુએ ક્ષમા કરને મેં મહત્ત્વ હૈ. ઐસા દુષ્કર કાર્ય કર વિવાહ કિયા, અયોધ્યા આવે, રાજ-તિલક કા સમય આયા, સારી પ્રજા ઔર મંત્રીવર્ગ ઉનકે અનુકૂલ ઔર અનુરાગી થા. રાજ્ય કે લિયે ઉનકા સ્વાભાવિક અધિકાર થા. સ્વયં મહારાજ દશરથ કી ઓર સે પ્રસ્તાવ થા. ઐસી દશા મેં બનવાસ કે આદેશ કે સરપર રખ, અપની ઉદારતા–ધીરતા કા પરિચય દિયા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #349 -------------------------------------------------------------------------- ________________ અનુરોધ ૩૩૩ : યદિ તે થોડા સા હિચકિચાહે, તો દશરથજી અપને બચન સે ફિર જાતે; કિંતુ ઉન્હોંને સપુત્ર કી ભાંતિ ઉનકા અપના દઢવ્રત પાલન કરને મેં સહાયતા દી; હર્ષ સે વન–ગમન કિયા; વિમાતા કેકેયી કી કુટિલતા ઔર વ્યંગક્તિ પર ધ્યાન ન દે, ઉનકે ભી કૌશલ્યા કી ભાંતિ આદર દિયા ભરતજી કે દલબલ સહિત આને પર ઉમકે પ્રતિ જરા ભી શંકા ન કી ઔર ફિર લોગે કે સમઝાને પર ભી અપને સંકલ્પ સે ન ફિરે. અખંડ રાજય કે વાંચછનીય. સુખ ઔર વન કે ભાવી દુઃખ ને ઉનકે મન કો જરા ભી વિચલિત ન કિયા, વન મેં જાકર સીતા-હરણ કા દુઃખ સહના પડા. ઉને દુઃખ પ્રકટ કર યહ બતલા દિયા, કિ દૃઢ-ત્રત, સત્ય-સંકલ્પ ઔર ત્યાગી હે કર ભી ઉનમેં મનુષ્ય કા સા કોમલ ભાવ વર્તમાન થા. સુગ્રીવ કી મૈત્રી કી, ઉસકા રાજ્ય ઉસકે સોંપા, લંકા પર ચઢાઈ કી, લક્ષ્મણજી કે શક્તિ લગન પર શોક સે વિકલ હુએ, ઇસમેં આપને ભ્રાતૃ નેહ ઔર માનવી ભાવાં કા પરિચય દિયા. બડે પરિશ્રમ સે લંકાપર વિજય-લાભ કિયા, ફિર ઉસ રાજ્ય કે ભી અપને લિયે ન રખા, શરણાગત વિભીષણ કે સૌંપ દિયા. જબ ઉન્હોંને અપને રાજ્ય કો હી તિરસ્કાર કર દિયા થા, તો દૂસરે કે રાજ્ય કે લિયે મન કેસે વિચલિત કર * સકતે થે ! લંકા સે ઘર લૌટે, પ્રેમ સે પ્રજાપાલન કરને લગે, ઇતને મેં હી એક ધોબી કી બાત સુન, લોકમત કા ઇતના આદર કિયા, કિ પ્રિયતમાં સીતા કો ભી, જિનકે પીછે સમુદ્ર પર પૂલ બાંધને ઔર લંકા વિજય કરને કા કષ્ટ ઉઠાયા ગયા થા, વનવાસ દે દિયા. કહા જાતા હૈ, કિ સીતાજી કે સાથ અન્યાય હુઆ; કિંતુ જબ હમ ઇસ પર ધ્યાન દેતે હૈં, તે દેખતે હૈ, કિ રાજા હેતે હુએ ભી ઉન્હોંને એકપત્નીવ્રત પાલન નિયા: દૂસરા વિવાહ ન કિયા. રાજસૂય-દક્ષ મેં ભી સીતાજી કી હી સ્વર્ણ—મૂર્તિ સ્થાપિત કી. ઉહોને સીતાજી કે દુઃખ દિયા, તો સ્વયં ભી સુખ નહીં ઉઠાયા. ઉનકે અપની કીતિ કી ભી ઇતની પર્વાહ ન થી, કિંતુ વે અપને ઉજજવલ વંશ કી .. શભ કાતિ પર કલંક નહીં લગાના ચાહતે થે. ઇસ લિયે ધાબી કે કથન કે કારણ અગ્નિપરીક્ષા ઔર ઉસસે બઢકર સ્વયં સીતાજી કી પર્વાહ ન કર જીવનભર દુ:ખ ઉઠાયા. ઉન્હોને સચરિત્ર, ઔર કર્મ-પરાયણ હો કર ભી ઈતના દુ:ખ સહા, ઈસને મન કી કીતિ કે પ્રત્યેક ભારતીય આતમા કે હૃદય-પટ પર અંકિત કર દિયા. આએ, આજ હમ ઉનકે પવિત્ર આદર્શ કો અપને હદય મંદિર મેં સ્થાપિત કર અસલી જન્મ-મહોત્સવ મનાયે ! (“હિંદૂપંચ”ના “રામાંકમાં લેખક:-શ્રીગુલાબરાયજી, એમ. એ. એલ. એલ. બી.) ૧૫૧-અનુરોધ નાથ! ભારત મહું આશુ પધારહુ. આરત હીં સબ ભારતવાસી, અબ નિજ રૂપ દિખાવહ. ધન અરુ જન સે હીન ભયે હૈ, લખિ યહ દેશ સંવારહુ દીન-બંધુ કહલાઈ નાથ! તુમ, દીનન–કષ્ટ નસાવહુ. પતન કિયે અરિ ધરમ હમારે, સે અવિલંબ બચાવહુ સત્ય કરહુ ગીતા કી વાણ, ભારત-ભાગ્ય જગાવહ પુનિ-પુનિ બિનતિ “કર્ણ કરત હૈ, તા પે ધ્યાન લગાવહુ, અબ જનિ કર અતિ દેર નાથ તુમ, વેગિ દયા કરી ધાવહુ. (“હિંદુપચ”ના “રામાંકમાં લેખક-કી દેવનારાયણ લાલ “ક”) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #350 -------------------------------------------------------------------------- ________________ ૩૩૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૫ર–ગુરુકુલ અને કુલપતિ કેવા હોય? આપણી પ્રાચીન કેળવણીની પદ્ધતિ જુદા પ્રકારની હતી. યજ્ઞોપવીત ધારણ કરાવ્યા પછી ૭ વર્ષને બ્રાહ્મણકુમાર તથા ૯ વર્ષને ક્ષત્રિયકુમાર પિતાનાં માબાપ તથા ઘરનો ત્યાગ કરી ગુરુના આશ્રમમાં જઈને નિવાસ કરતો હતો, ત્યાં એક પ્રકારની નવીન સૃષ્ટિમાં તેને પ્રવેશ થતો હતો. ગુરુને આમ કુદરતની કઈ કૃપાવાળા સ્થાનમાં–નદીને કિનારે કે કેાઈ વન-ઉપવનમાં સાધારણ રીતે હતો. ગુના આશ્રમવાસી થયા પછી મન, વચન તથા કર્મથી અખંડ બ્રહ્મચર્ય પાળવાની તેને પ્રતિજ્ઞા હતી તથા ગુરુની આજ્ઞામાં રહીને ૬ શાસ્ત્ર તથા ચૌદ વિદ્યાનું. જ્ઞાન તે બાળકને સંપાદન કરવાનું હતું. સ્નાન, સંધ્યા, જપ, હોમ ઇત્યાદિ કર્મો કરવામાં તથા શાસ્ત્રના અધ્યયનમાં ગુરુની આજ્ઞાનુસાર તેને તમામ કાળ નિર્ગમન કરવાનો હતો. ગુરુના આશ્રમમાં યાદવકુમાર શ્રીકૃષ્ણચંદ્ર તથા ગરીબ બ્રાહ્મણને દીકરો સુદામે બને સરખા ગણાતા હતા. ગુરુ તથા ગુરુપત્નીની સેવા કરવી, આશ્રમમાં બાળકો માટે ભિક્ષા માગી લાવવી, વનમાં જઈ પુષ્પ તથા યજ્ઞમાટે ઇન્ધન તેમજ કાણે લાવવાં તથા આશ્રમનાં જળાશયો અને વાટિકાઓ સ્વચ્છ રાખવાં, એ છાત્રોનાં મુખ્ય કર્તવ્ય ગણાતાં. હાથે પાણી ભરી સ્વયંપાકી બનવાનું પણ બ્રહ્મચારીઓને શીખવવામાં આવતું હતું. આ ચિત્ર એક કવિની મનોદશામાંથી ઉભું કરેલું કલ્પનાચિત્ર નથી. પણ આપણી ઇતિહાસપ્રસિદ્ધ સંસ્કારની પ્રણાલીનું સામાન્ય દૃષ્ટાંત છે. રાજાઓના કુમારે, મંત્રીઓ તથા સમૃદ્ધિશાળી વ્યાપારીઓના પુત્રો અને ગરીબના દીકરાઓ સૌ પિતાના ગુરુકુળમાં-પોતાની શાળામાં સરખાપણું ભેગવતા હતા. એક જ પ્રકારને ખરાક, એક જ પ્રકારનું જીવન તથા એક જ પ્રકારની ધર્મભાવના સૌને માટે નિયુક્ત કરવામાં આવેલી હતી. આપણે આર્ય દેશના ગૌરવના મધ્યાહનકાળના આ ચિત્રમાંથી મુખ્ય બે સિદ્ધાંતો તરી આવે છે, કે જે સિદ્ધાંત દરેક આગળ વધેલા દેશમાં અદ્યાપિસુધી સ્વીકારવામાં આવે છે. પ્રથમને સિદ્ધાંત એ છે કે, દરેક વિદ્યાનું શિક્ષણ આપવામાં શિક્ષણ આપનાર પુરુષ પોતે ઉંચા ચારિત્રવાળા તથા વિશુદ્ધ ભાવનાવાળો હોવો જોઈએ; અને જેટલા પ્રમાણમાં શિક્ષણ આપનાર શખ્ત ઉંચી નૈતિક કેટીને હોય, તેટલા પ્રમાણમાં શિક્ષણ વધારે અસરકારક થાય છે. બીજે સિદ્ધાંત એ છે કે, વિદ્યાથી અવસ્થામાં પ્રત્યેક બાળકને શુદ્ધ બ્રહ્મચર્ય પળાવી દુનિયાદારીના ભાગવિલાસથી તેને દૂર રાખી જેટલું બની શકે તેટલું સાદું અને સરળ જીવન ગાળતાં શીખવવું. પ્રાચીન જમાનાના આ બે સિદ્ધાંત પાળવામાં જેટલે અંશે ન્યૂનતા આવે એટલેજ અંશે તે કેળવણીનાં પરિણામો હરકોઈ પ્રજાને ઓછાં સંતોષકારક નીવડે. તે જમાનામાં આવાં ગુરુકુલો અથવા તો ઋષિકુલો તરફ લોકોનો અસાધારણ આદરભાવ હતો અને પ્રજાની ઉદારતા તેમજ રાજ્યની સહાયતા ઉપર આ પ્રકારની સંસ્થાઓના નિભાવ થતું હતું. આવી સંસ્થાઓ ચલાવનારાઓ એવા પવિત્ર પુરુષો હતા કે તેઓને લક્ષ્મી, માન કે સમૃદ્ધિની પરવા ન હતી. તેઓને જ્ઞાનભંડાર એજ તેઓનું સર્વસ્વ ધન હતું, અને તેઓનું બ્રહ્મતેજ એવું અનુપમ હતું કે ચક્રવતી રાજાઓના રાજમુકુટો તેઓના ચરણે અર્પણ થતા હતા. એ જમાનામાં આજની માફક સાધનની તાણ કેઈ પણ વિદ્યાર્થીને પડતી ન હતી. પછીના કાળમાં ગ્રીક, સીથીઅન તથા અરબ અને ત્યારપછી પઠાણ, અફઘાન તથા મેગલોના આ દેશ ઉપર હુમલાઓ ઉપરાઉપર થતાં આર્ય સંસ્કારો ધીમે ધીમે નષ્ટ થવા માંડ્યા. (તા. ૧૯-૪-૧૯૨૮ ના “લોહાણા હિતેચ્છુ માંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૩૫ રામાયણ ઔર પ્રજાતંત્ર ૧૫૩-રામાયણ ઐર પ્રજાતંત્ર રામાયણ-કાલ કા નિશ્ચય અભિતક નહીં હુઆ હૈ. કુછ વિદ્વાને ઔર વિશેષકર હિંદુઓ કા વિશ્વાસ હૈ, કિ રામાયણ કી રચના ઉસી સમય હુઈ થી, જિસ સમય ભગવાન રામચંદ્ર અયોધ્યા મેં રાજ્ય કરતે થે. ઇસકે વિપરીત કુછ વિદ્વાન રામાયણ કા રચના-કાલ શ્રીરામ સે બહુત પીછે કા બતાતે હૈિ. ઉનકે કથાનાનુસાર રામાયણ કે રચે કેવલ દો હજાર વર્ષ હુએ હૈ; પરંતુ જિસ પ્રકાર હમારે પાસ હિંદૂઓ કે વિશ્વાસ કો અમાન્ય કરને કે લિયે કોઈ વિશેષ પ્રમાણ નહીં હૈ, ઉસી પ્રકાર હમારે લિયે દૂસરે વિદ્વાને કી કલ્પિત ઉક્તિ કે સ્વીકાર કરના ભી અસંભવ હૈ. ઉનકી નીંવ કેવલ અનુમાન ઔર કલ્પનાપર નિર્ધારિત હૈ; અસ્તુ અવિશ્વસનીય હૈ. એક દૂસરા પ્રશ્ન યહ ઉઠતા હૈ, કિ કયા રામાયણ કે રચયિતા–આદિકવિ વાલ્મીકિ વહી હૈ, જિનકા વર્ણન રામાયણ મેં મિલતા હૈ? યહ પ્રશ્ન ભી વિચારણીય છે; કાંકિ પ્રાચીનકાલ મેં ઋષિ કે ગોત્ર ઉનકે પૂર્વ કે નામપર હી રખે જાતે થે, ઔર યહ પ્રથા હિંદૂઓ મેં અબતક ચલી આતી હૈ. અસ્તુ, બહુત સંભવ હૈ, કિ આદિકવિ વાલ્મીકિ રામાયણ કે વાલ્મીકિ સે ભિન્ન ઉનકે સગોત્રી હાં.. રામ-કાલચાહે આજ સે દે લાખ વર્ષ કા હો, ચાહે કલ કા; પરંતુ ઈસમેં તનીક ભિ સદેહ નહીં કિ રામાયણ કે રચયિતા બડે ભારી વિદ્વાન થે–ઉન્હે રાજનીતિ, ધર્મનીતિ ઔર સમાજનીતિ કા પૂર્ણ જ્ઞાન થા; ઔર યદિ હમ કહે કિ રામાયણ-કાલ મેં વહી રાજ્ય-વ્યવસ્થા થી, જે શ્રીવાલ્મીકિ ને રામાયણ મેં વર્ણન કી હૈ, તે અનુચિત ન હોગા. વેદ ભગવાન રાજ્ય-વ્યવસ્થા કે સંબંધ મેં કહતે હૈ "इंद्रो जयाति न पराजयाता-अधिराजो राजसु राजयाते।। રા ય વરઘો પરચો નમો વેદ ” (અથર્વ. ૬-૧૦-૯૮–૧) અર્થાત “હે મનુષ્યો ! જે ઇસ મનુષ્યસમુદાય મેં શત્રુ સે પરાજિત ન હો સકે, સર્વોપરિ 'વિરાજમાન, પ્રકાશમાન તથા પ્રશંસનીય ગુણ, કર્મ એવં સ્વભાવવાલા હૈ, ઉસીકા સભાપતિ અર્થાત્ રાજા બનાયે.” સારાંશ યહ, કિ વેદ મેં પ્રજા-સત્તાત્મક શાસન-પ્રણાલી કા આદેશ દિયા ગયા હૈ. ઈસી કી વિસ્તૃત વ્યાખ્યા હમેં સ્મૃતિ આદિ ધર્મ-શાસ્ત્રોં મેં મિલતી હૈ, જિસકે સ્થાનાભાવ કે કારણ હમ પ્રદર્શિત કરને મેં અસમર્થ હૈ. હમેં ઇસ લેખ મેં રામાયણ-કાલ કી હી રાજ્યવ્યવસ્થા પર પ્રકાશ ડાલના હૈ. અસ્તુ. આગે હમ ઉસીકે સંબંધ મેં કહેંગે, જિસસે વર્તમાન કૌસિલ-પરિપાટી કી પ્રશંસા કર તથા પ્રાચીન રાજ્યપ્રણાલી કી રાજન્સત્તા કહકર, હંસી ઉડાને વાલે અછી તરહ સમઝ જાયેંગે કિ, તબ ઔર અબ કી રાજ્ય-વ્યવસ્થા મેં કેાઈ વિશેષ અંતર નહીં થા. હમ તે યહાં તક કહને કો તૈયાર હૈ, કિ ઉસ સમય પ્રજા કે લાભાલાભ કે અતિરિક્ત રાજા અપની ગૃહસ્થી સે સંબંધ રખનેવાલી બાત મેં ભી પ્રજા કી આજ્ઞા શિરોધાર્યું કરતે થે. કહને કા તાત્પર્ય યહ, કિ ઉસ સમય પ્રજા કે ઈસ સમય સે કહીં અધિક અધિકાર પ્રાપ્ત થે. હમ અપને ઈસ કથન કી પુષ્ટિ મેં રામાયણ કે કુછ પ્રમાણ દેતે હૈ: (૧) રાજા દશરથ બૂઢે હુએ હૈ, અબ ઉન્હેં અપને જીવન કા ભરોસા નહીં હૈ ઔર ઉનકી ઈચ્છા અપને પરમ પ્રિય પુત્ર શ્રીરામ કે રાજ્યસન પર બિઠાને કી હૈ. રાજા મંત્રીમંડલ ઔર પ્રજા–પ્રતિનિધિ કી સભા કરતે હૈ. ઈતના હી નહીં વરન અપની પ્રજા કા મહત્વ બઢાને કે લિયે અપને અધીન રાજાઓ કા ભી ઉસ સભા મેં બૂલાતે હૈ ! અબ જરા રાજ ઉસ ભાષણ પર ધ્યાન દીજિયે, જે ઉક્ત સભા મેં દેતે હૈં. તે કહતે હૈં – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #352 -------------------------------------------------------------------------- ________________ ૩૩૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો * ને અપને પૂર્વજો કે આદર્શાનુસાર અપને સમસ્ત સુખ ઔર સ્વાર્થી કા ત્યાગ કર કે થાશક્તિ પ્રજા કી રક્ષા કી હૈ તથા સમસ્ત જગત કી શુભેચ્છા રખતે હુએ ઈસ રાજય-છત્ર કી છાયા મેં ઈસ શરીર કે વૃદ્ધાવસ્થાતક પહુંચાયા હૈ. અબ મેરી ઈચ્છા હૈ, કિ ઈસ જીણું શરીર કે પ્રજા-પાલન કી ચિંતા સે મુક્ત કર વિશ્રામ દૂ! અસ્તુ. મેં આપ સબ લોગે કી અનુમતિ સે અપને પુત્ર રામ કે પ્રજાહિત કા કામ સૌપના ચાહતા દૂ. યદિ આપ સબ લેગ યોગ્ય સમઝતે હાં. તો મેં કલ હી સબેરે રામ કે યુવરાજ-પદ કા અભિષેક કર દૂ.......... દિ આપ લેગ મેરે ઇસ વિચાર કે ઉચિત સમઝતે હાં તે અપની અનુમતિ દીજિયે, ઔર યદિ આપકા વિચાર વિભિન્ન હો, તો બતાયે-મુઝે કયા કરના ઉચિત હૈ ? મેરી ઇચ્છા રામ કે રાજ્યાભિષેક કરને કી હૈ. તો ભી આપ લેગ ઐસા વિચાર કીજીએ, જિસસે સબકા હિત હો; કયાંકિ રાગ-દ્વેષરહિત મધ્યસ્થ પુરુષ કી સંમતિ અધિક કલ્યાણકારી હોતી હૈ.” - રાજા દશરથ અને પ્રકાર વિનમ્રભાવ સે શ્રીરામ કો રાજ્યાભિષેક કરને કી સંમતિ માંગતે. હૈ; ઔર સભા સંમતિ દે દેતી હૈ. તબ ઘણુ કરતે હૈ. (૨) લંકા કા રાજા-રાવણ રાક્ષસ થા. ઉસકી ઉછુંખલતા સંસાર-વિદિત હૈ, તથાપિ વિકટ સમસ્યા ઉપસ્થિત હોને પર વહ અપને સભાસદ ફી સંમતિ લેતા થા. સીતાહરણ કે વિષય મેં, યદિ સભાસદ ને અસમ્મતિ દે દી હતી, તે શાયદ રામ-રાવણ યુદ્ધ ને હતા; પરંતુ રાવણ કે દુર્દેવ કે કારણું ઉસકી સભા મેં પ્રાય: સભી સદસ્ય “જી હુજૂર” થે. કેવલ વિભીષણ ઐસા થા, જે સી ઔર હિતકર બાત કહને મેં નહીં ચૂકતા થા; પરંતુ વિભીષણે રાવણુ કા છોટા ભાઈ. થા, ઈસલિયે રાવણ સમઝતા થા, કિ વહ રાજ્યપર આધિપત્ય જમાને કે લિયે એસી સલાહ દેતા હૈ. ઈસલિયે વહ ઉસકી સંમતિ અમાન્ય કર કે “જી હુજૂર' કી સલાહ પર કાયમ રહતા થા. - (૩) પિતા કે વચનાનુસાર ચૌદ વર્ષ કા બનવાસ ભેગકર શ્રીરામ અયોધ્યા આતે હૈ ઔર રાયે કા સારા બેઝ અપને ઉપર લે લેતે હૈ. ચાર એર રામરાજ્ય કી પ્રશંસા હોતી હૈ, સબ શ્રીરામ કા યશગાન કરતે હૈ; પરંતુ એક દિન શ્રીરામ ને એક રાજદૂતદ્વારા પ્રજા મેં અપની નિંદા હતી સુની–“રાજા ને રાવણુ કે સંગ્રામ મેં મારકર સીતા કે ફિર ઘર મેં રખ લિયા, સો ઠીક નહીં કિયા. ચાહે જો કુછ હો, સીતા કે રાવણ ને સ્પર્શ અવશ્ય હી કિયા હોગા. ઇસપર વિચાર તક ન કર કે સીતાક ઘર મેં રખ લેના ઉનકે લિયે યોગ્ય નહીં હૈ. રાવણને જિસે બલાત અપની ગોદ મેં બૈઠા હરણ કિયા થા, ઉસ સીતા કા સ્પર્શ શ્રીરામ કે કૈસે સુખકર હોતા હૈ ? ઐસી સીતા કે લિયે રામકે હદય મેં કેસે પ્રેમ ભરા હુઆ હૈ? હમ તે અપની પત્નિ કે ઐસે ચરિત્ર સહન નહીં કર સકતે.” - ઇસ લોકાપવાદ ને શ્રીરામ કે હદય કે વ્યથિત કર દિયા. ઉન્હોંને મંત્રિય સે દૂત કે વચન કી સત્યતા કા પતા લગવાયા. વે ઇસ સમય વિકટ સ્થિતિ મેં છે. જે વિચારતે થે-પહલે મેં પ્રજા કા રાજા દૂ યા સીતા કા પતિ ? શ્રીરામ સ્વયં વિચારવાન થે. ઉન્હેં નિશ્ચય થા, કિ સીતા નિર્દોષ, પવિત્ર ઔર પતિભક્તા હે; પરંતુ તે નીતિજ્ઞ થે ઔર જનતે થે– ___“ यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । स यत्प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥" અર્થાત “(બડે) પુખ જે કાર્ય કરતે હૈ, યહી કર્મ દૂસરે લોગ કરતે હૈ, ઔર જે પ્રમાણ વે સ્થિર કર જાતે હૈં, ઉન્હીં કા સંસાર મેં અનુકરણ હોતા હૈ.” અસ્તુ. પ્રજા કે કલ્યાણ કે લિયે શ્રીરામ ને સીતા કા પરિત્યાગ કરના હી ઉચિત સમઝા. વે લમણુક બુલા કર સીતા કે બને છે. આને કી આજ્ઞા દેતે હુએ કહતે હૈ:–“ ભાઈ લક્ષ્મણ ! સીતા કી પવિત્રતા કી પરીક્ષા કરને કે લિયે મૈને ઉસે અગ્નિ મેં પ્રવેશ કરાયા થા ઔર તુમહારે સામને હી. અગ્નિદેવ ને ઉસે પવિત્ર બતાયા થા....... મેરા અંતરાત્મા ભી જાનતા હૈ કિ સીતા શુદ્ધ સતી ઔર. યશસ્વી હૈ, ઇસી લિયે મૈને ઉસે સ્વીકાર કિયા થા ઔર ઉસે લે કર અયોધ્યા આયા થા; પરંતુ પ્રજા—હિત મુઝે ઐસા (સીતા-પરિત્યાગ) કરને કે વિવશ કરતા હૈ.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #353 -------------------------------------------------------------------------- ________________ આવાહન ૩૩૭ nnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnnn યહ હૈ આર્યજાતિ કે પ્રજાતંત્ર કા આદર્શ, જિસકે આગે સારે સંસાર કે નતમસ્તક જાના પડતા હૈ. હમ પૂછતે હૈ, કિ થા સંસાર કી વર્તમાન પ્રજાતંત્ર-પ્રણાલી મેં ઇતના ઉચ્ચ આદશ હૈ ? કિસ પ્રજાતંત્ર કે પ્રધાન ને રાષ્ટ્ર કે હિત કે લિયે અપને સ્વાર્થ કે તિલાંજલિ દી હૈ ? હાં, યહ તે હુઆ હૈ; સ્વાર્થ પર આક્રમણ (નેપર પ્રધાન મહોદય ઇરતીફ દે કર અલગ હે ગયે હં. અસ્તુ. રામ-રાજ્ય એક આદર્શ પ્રજાતંત્ર-રાજ્ય થા, ઈસમેં તનિક ભી સંદેહ નહીં હૈ. એક રામાયણ હી નહીં, પુરાણુ આદિ અન્ય ઐતિહાસિક ગ્રંથ મેં ભી હમેં પ્રજાસત્તામક રાજયપ્રણાલી કે અસ્તિત્વ કા પૂરા પતા ચલતા હૈ. યદિ કહા જાય કિ પ્રાચીન ભારત પ્રજાતંત્ર કા હી પિષક રહા હૈ, તે અત્યુતિ ન હોગી. ઈશ્વર ફિર શીધ્ર હી, ભારત મેં પ્રજાતંત્ર સ્થાપિત કરે–વહી હમારી પ્રાર્થના હૈ !! ( “હિંદૂપંચ” ના “રામાં ક” માં લેખક:-શ્રીયુત હરિશંકર નાગર) ૧૫૪-આવાહન અત્યાચાર અપના ભીષણ નંગ નાચ નાચ રહા થા, ન્યાય કા અન્યાય સે તુમુલ યુદ્ધ છે રહા થા, ધર્મપર અધમ ડંકા પીટકર ધાવા બોલ રહા થા, નારિયે–અબલાઓ કે સતીત્વ–ધમ કી પાવિક રાક્ષસે કે દ્વારા લૂંટ હૈ રહી થી, ઋષિ-મુનિ એવં ભક્તગણુ અત્યાચાર સે થર થર કાંપ રહે થે, પૂજાપાઠ યા ભગવજનકી આહટ જાતે હી નૃશંસ દૈત્યગણ ધાવા બેલ, દેવસ્થાને કે નષ્ટ-ભ્રષ્ટ ઔર અપવિત્ર કર ડાલતે થે, ભકત કે પ્રાણુ ભી સંકટ મેં થે. પાપભાર સે માતા વસુંધરા વ્યાકુલ-વિકલ હે, ત્રાહિ ત્રાહિ કર ઉઠી થી–ચાર એર હાહાકાર મચા હુઆ થા. પરિસ્થિતિ બડી હી વિકટ હે રહી થી. ઠીક, ઇસી વિકટ પરિસ્થિતિ કે અવસર પર, ઈસી મધુર મધુ માસ કી નવમી કે દિન, ઋતુરાજ વસંત કી નિરાલી શભા મેં, નવપલ સે સુશોભિત વૃક્ષ-રાશિ સે પરિપૂર્ણ સબ સુખ કી ધામ અયોધ્યા નગરી મેં ક્ષત્રિય-કુલ–સૂર્ય ચક્રવતી મહારાજ દશરથ કે યહાં તમને ત્રિક તાપૂના વિનાશાય ચ દુરામ' ઔર “ધર્મ સંસ્થાપનાર્થી”—અવતારલિયા થા. તુમ્હારે પ્રકટ હોતે હી હે દશરથ-નંદન રામ ! એકાએક અત્યાચાર કા હદય કાંપ ઉઠા, દૈત્યગણ દહલ ઉઠે, અન્યાય ધબરા ઉઠા, અધર્મ અકુલા ઉઠા; સંત્રસ્ત દેવ, ઋષિ ઔર મુનિ સુખી હે ગયે; એવં રાક્ષસી અત્યાચારોં સે પીડિત વસુંધરા પ્રસન્ન હો ગયી. પાપ અપના અંત જાન, અપની રક્ષા કા ઉપાય સોચને લગા; અત્યાચારી, અન્યાયી, ધર્મભ્રષ્ટ એવં દેવસ્થાને કે નષ્ટ–ભ્રષ્ટ તથા અપવિત્ર કરનેવાલે અપના કાલ આયા જાન, કાંપ ઉઠે; અધર્મ, અત્યાચાર, અનાચાર, અવિચાર ઔર અન્યાય કી સદેહ મૂર્તિ, ધર્મ ઔર ધર્માત્મા કે ધ્વંસ કે લિયે ઉઘત લંકા કા રાજા રાવણ ભી, જિસને અપને બલ-પરાક્રમ ઔર અન્યાયપૂર્ણ અનીતિ સે સારી સાંસારિક શક્તિ કો જીત કિયા થા, અનાયાસ હી ચૌંક ઉઠા. ઉસકી અંતરાત્મા દેહ-પિંજર મેં તડપડા ઉઠી ઔર મૃત્યુ કી વિભીષિકા ઉસકે માનસ નેત્રો કે આગે નૃત્ય કરને લગી. રામ! ઐસે હી ભીષણ દુદિન મેં એવું અત્યાચાર કે શાસનકાલ મેં તેમને મહારાજ કે યહાં જન્મ લિયા થા. તુમ ભૂ-ભાર હરણ કરને આયે થે, ધર્મ કી રક્ષા કરને આવે છે; દેવ-ઋષિ, સાધુ-મહાત્મા એવં ભક્તો કે દેત્યાં કે અત્યાચારોં સે બચાને કે લિયે પ્રકટ એ છે: જગત કે સહસ્ત્રો નહીં, લાખો-કરોડ પ્રાણિયે કે દુડ પ્રચંડ અત્યાચારિયાં કે અન્યાય કી ચક્કી મેં પીસને સે બચાને કે લિયે આયે થે. તુમને અપને પ્રણ કી રક્ષા કરી. તુમને સુખ-ઐશ્વર્યા ભેગને કી અવસ્થા મેં-ભરી જવાની મેં-રાજ્યસુખ કે લાત માર, કઠિન વનવાસ કે સાદર અંગીકાર કર, માતા-પિતા કી આજ્ઞા શુ. ૨૨ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૩૮ શુભસંગ્રહ ભાગ ત્રીજો માન, સુપુત્ર હોને કા પ્રમાણુ દે દિયા થા. વન મેં જા કર તુમને એકતા કા મૂલમંત્ર બજા કેલ– ભીલ-કિરાત-ઔ મૌર–બાન તક કો સુસંગઠિત કર લિયા. શવરી કે જૂઠે બેર ખા, નિષાદ કે ગલે લગ ઔર દેવ-દ્રોહી રાવણ કે ભ્રાતા વિભીષણ છે અપના કર અછૂતોદ્ધાર કી પહલી શિક્ષા દી થી. તુમને સંસાર કે દિખલા દિયા થા, કિ સંસાર મેં કોઈ ભી પ્રાણી છેટા, નીચ, અછત યા અસ્પૃશ્ય નહીં હૈ. તુમને હર કામ મેં પલપલ મેં ક્ષણક્ષણ મેં આદર્શ દિખલાયા ઔર મર્યાદા કી રક્ષા કી ઔર અપને મર્યાદા-પુરુષોત્તમ નામ કે સાર્થક કિયા. ભગવન! આજ તુમહારી પવિત્ર જન્મતિથિ હૈ; આજ મેં તુમ્હારે એક-એક ચરિત યાદ આતે હૈ, હમ અપની આજ કી દશા દેખ, વ્યાકુલ હો ઉઠતે હૈ. આજ હમ અપની દશાપર આંસુ બહાને લગતે હૈ ઔર અપને ઉદ્ધાર કે લિયે ઘબરાયે હુએ ચારોં ઓર દેખને લગતે હૈ. હમારા ઉદ્ધાર કરનેવાલા, હમેં દાસતા કી બેડિ સે મુક્ત કરનેવાલા, હમમેં સંગઠન કરાનેવાલા, હમારી મૈં-બહિનો કે સતીત્વ કી રક્ષા કરનેવાલા એવં હમારે ઉપર હોનેવાલે અત્યાચારઅન્યાય કા દમન કરનેવાલા આજ કાઈ નહીં દિખાઈ પડતા. પ્રભો ! આજ હમ પતિત હો રહે હૈ; સંસાર કી દૃષ્ટિ મેં હમ તુચ્છાતિતુચ્છ, નીચાતિનીચ, ઉપહાસાસ્પદ ઔર નિંદિત હો રહે છે. હમ જૂઠે અભિમાન ઔર વ્યર્થ કે ધર્માડંબર મેં ચૂર હો રહે હૈ. હમારે પાપે ને હમારે જ્ઞાન, વિવેક એવં બુદ્ધિપર તમસ કા પરદા ડાલ દિયા હૈ. હમ તુમહારે અનંત રૂ૫ કે ભક્ત પ્રહલાદ કી નાંઈ અપને પરાયે મેં, ખંડ મેં, ખંભ મેં, પૃથ્વી મેં, મિત્ર મેં, શત્રુ મેં, બ્રાહ્મણ મેં, શુદ્ર મેં વ્યાપક નહીં દેખતે. કિંતુ રામ! ઈતને પતિત હેને પર ભી હમ તુહે નહીં ભૂલે. જન્મ સે મરણ-પર્યત હમ તુમ્હ કિસી-ન-કિસી બહાને યાદ કર હી લેતે હૈં. મૃત્યુ હોને પર ભી “રામનામ સત્ય હૈ કી વનિ સે વાયુમંડલ ભર દિયા જાતા હૈ, પર જીવન-સમાપ્તિ કે દિન હમેં યહ જ્ઞાન હો કર હી કયા લાભ હૈ, કિ ઇસ અસાર સંસાર મેં કેવલ તુમ્હારે કાર્ય હી સત્ય હૈ ઔર સબ મિથ્યાપ્રપંચ હૈ; તુમ હી જગત્ કી સૃષ્ટિ, સ્થિતિ ઔર લય કે કારણ –તુમ હી સબ કુછ હૈ ! ઈસ સત્ય કી અનુભૂતિ યદિ હમેં જીવિદ્દશા મેં હૈ ઔર હમ તુમ્હારે ચરિત્ર કે સમઝ સકે, તે સંભવ હૈ, કિ હમ તુમ્હારે સનિકટ હોને કી ચેષ્ટા કરે. કુછ ભી હો. હે રામ! યહ હમારા હી સૌભાગ્ય હૈ કિ તુમ હમારે દેશ મેં, હમારે હા કર ઉત્પન્ન હુએ થે ઔર સારે સંસાર કે સામને અપના ઉચ્ચાતિઉચ્ચ આદશ ૨ખ ગયે થે. હમ ઉન આદર્શો કે ભૂલ ગયે હૈ; ઇસીલિયે આજ હમારી યહ છે. ભગવન ! જિસ દિન હમ અપને પહચાન કર ઉઠ ખડે હોંગે, ઉસી દિન હમારે યહાં દશરથસે પિતા, કૌશલ્યાસી માતા, ભરત–લમણસે ભાઈ, સતીશિરોમણિ સીતારી દેવિયાં ઔર દુર્દાન્ત અત્યાચારી રાવણ જેસે ત્યાં કે અત્યાચાર સે પૃથ્વી કા ભાર હલકા કરનેવાલે તુમ્હારે સરીખે મહાપુરુષ હશે. અએવ હે પ્રભુ! એક બાર ફિર આઓ, માતા આદ્યાશક્તિ કે સાથ ભારત મેં આ ઔર હિન્દુ-ધર્મ હિંદૂ-જાતિ, હિન્દુ-સંસ્કૃતિ કી રક્ષા કરને આઓ, હમારા ઉદ્ધાર કરને આએ. હમેં સંગઠન કા મૂલમંત્ર બતલાને આઓ, અપને આદર્શો, કે એક વાર ફિર હમારે સામને રખને આઓ ઔર આ એકબાર ફિર રામ-રાજ્ય કી ઝલક દિખલા, સંસાર કે ચકિત કરને ! (‘હિંદૂપંચ”ના “રામાંકન અગ્રલેખમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #355 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પુરુષોત્તમ રામ, આઓ! ૧૫૫–પુરુષોત્તમ રામ, આઓ ! હે સંપૂર્ણ સૃષ્ટિ કે રોમ-રોમ મેં રમણ કરનેવાલે મર્યાદાપુરુષોત્તમ રામ! તુમ્હારી પાવન જન્મતિથિ રામનવમી આવી ઔર ચલી ગઇ, કિંતુ તુમ નહીં આવે. મેં નહીં સમઝ રહા થા, કિ અન્ય વ કી ભાંતિ ઈસ વર્ષ ભી ઉસ સુખ–શાંતિપ્રદા શુભ તિથિ કી સિર્ફ સ્મૃતિ મના કર કહી સંતેષ કર લેના પડેગા. ક્યા અબતક ભી ઈસ અભાગે દેશ કી દુર્ગતિ સીમા પર નહીં પહંચી હૈ ? નાથ ! અબ ઈસ પ્રકાર ઉપેક્ષા કી દૃષ્ટિ સે ઇસકી એર નહીં દેખના પડેગા. દે, અપને ક્રીડા-નિકેતન, જનની જન્મભૂમિ કી ઓર એક બાર દૃષ્ટિપાત કર દેખો ! ! ઈસકી દર્દનાક દુર્ગતિ કેસી દયનીય અવસ્થા મેં પહુંચ ગઈ હૈ. કયા મેં લક્ષ્મી ભી તુમકે સિકા સ્મરણ નહીં દિલાતી? હાં, વે ક્યાં ઐસા કરંગી ? વે તો સ્વયં હી રૂડ કર યહાં સે ચલી ગઈ, ઔર અપને સાથ હી આપકો ભી અપને પિતા કે ઘર મેં લે બડી: પર આપકે ઇસ તરહ મૌન નહીં હોના ચાહીએ. જિસ પવિત્ર ઋષિ-ભૂમિ ભારત કી ગોદ મેં તેમને બાલક્રીડા કી થી, આજ વહાં અનીતિ કા અખાડા આબાદ હૈ. ફૂટ ને લૂટ કર ઉસકે ઘર-ઘર કી ભિખારીને બના કર ભી સંતોષ નહીં પાયા. ઇસકે કમલ કુસુમ-કલેવર પર ક્રાન્તિ ખુલ કર ખેલી. પ્રાણિમાત્ર અનીતિ કે પેને પંઝે સે પરિધિત હો કરાહ રહે છે. સ્વાર્થ ને સ્વર્ણ-મંદિર સે પર્ણકુટીર તક પર અપના એટલ અધિકાર જમા કર ઈસકી મિટ્ટી પલીદ કર દી. બન–વીરાન ઔર નગર-નગર મશાન મેં પરિણત હો ગયે. સતી કે સતીત્વ લૂટે જાને લગે. લેબી-લંપટ કી લેલ-રસના લાર ટપકાને લગી. ધર્મ કા ધરોહર ધરા-ગર્ભ મેં વિલીન હો ગયી. ગૌઓ કી ગુહાર પર પાલે પડ ગયે ઔર ન્યાયનીતિ કે કારપર તાલે જ દિયે ગયે. દ્રોહી દાન કે અત્યાચાર સે જર્જરીભૂત કાયા કંપિત હે ઉડી. ઔર અબ ઈસકા યહ ચિરકંપન ઇસકે પતન કે અગાધ અતલ કી ઓર ખિંચને લગા. જહાં માખન-મિસરી કી વૃષ્ટિ હોતી થી, દૂધ-દહીં કી નદી ઉમડતી થી, વહાં આજ ઉસકે દશન ભી દભ હો રહે હૈં. જે સ્વતંત્રતા કી ચોટીપર ચઢકર અપની વિશ્વ-વિજયી ધ્વનિ સે દહાડતા થા, આજ વહ ગુલામી કી ગુફા મેં દમ દબા કર દબકા બૈઠા હૈ. લોગ ઇસકી અધોગતિ પર હંસતે –સિક હસતે હી નહીં, અંગુલી ઉઠાકર ધૃણાંભરી દૃષ્ટિ સે દેખતે હૈં; પર યહ અપની નપુંસકતાપર કરવટે ભી નહીં બદલતા. જહાં કભી તુમને દેવ-દાન કે સમર કે દેખ, સત્ય કી રક્ષા મે: તલવાર ઉઠાયી થી, આજ વહાં નિત્ય દાઢી-ચેટી કા ભીષણ સંગ્રામ હતા હી રહેતા હૈ, જિસકી વિભીષિકા ઉત્તરોત્તર ભયાવહ હોતી જ રહી છે. તુમ હી બતાઓ, કિ અબ ક્યા હોને કે બાકી રહ્યા ? જહાં પ્રેમ કા પારાવાર ઉમડતા થા, વહાં છલ કી મરભૂમિ દિખાઈ પડતી હૈ, જિસકી જલતી હછ લકી લપટ સ્વર્ગ–પાન કે ભી જલા કર ભસ્મીભૂત કર ચૂકી હૈ. નાથ ! અબ વિલંબ કરને સે પ્રલય કા તાંડવ આરંભ હો જાયેગા. પ્રભા ! શીધ્ર એક બાર ઈસકી એર આંખેં ફેરિયે, જિસસે ઈસકે સારે સંકટ દૂર જાયેં ઔર ફિર હે અપને પૂર્વગૌરવ કો પ્રાપ્ત કર સકે. ક્રાંતિ કી કાયા કટ જાયેં, શાંતિ કે સદન બસ જાયેં ઔર રામ-રાજ્ય કા મુખ સામને આ જાયેં. રાજા-પ્રજા મેં, ભાઈ-બંધું મેં, મિત્ર-મંડલી મેં, પિતા-પુત્ર મેં, પરિજ-પડોસી મેં પ્રેમગંગા બહને લગે. નાથ ! અબ વિલંબ કા સમય નહીં હૈ ! ! (“હિંદૂપંચ”ના “રામાંક'માં લેખક શ્રીયુત જગદીશ ઝા “વિમલ') Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૪૦ શુભસંગ્રહ–ભાગ ત્રીજો ૧૫૬–કયા હમ શ્રીરામ કે વશજ હૈ ? “અજગર કરે ન ચાકરી, પછી કર્યું ન કામ; દાસ મલૂકા યાં કહે, સબકે દાતા રામ.’ સે ઐસે જગવિખ્યાત શ્રીરામચંદ્રજી ઔર આજ ઉનકી જન્મ-તિથિ રામનવમી ! ! ભલા જબ અપને લેગ હી નહીં મનાવેગે, તે દૂસરા કૌન મનાયેગા ? ઇસ લિયે આજ સુબહ હી સે ગહરી છાન-‰નકર બિલકુલ તૈયાર બૈઠે રામનવમી આને કા રાસ્તા દેખ રહે હૈં. લેકિન યહ બાત સમઝ મેં નહીં આતી કી આખિર યહ રામનવમી મનાઇ કિસ પ્રકાર સે ાયે ? મેરે હ્રદય કે એક કાને મેંસે તેા યહ આવાજ આતી હૈ, કિ ક્યા સચમુચ રામજી ઈસી હિંદુસ્થાન મેં પૈદા હુએ થે, ઔર અપની છસી હિંદૂ-જાતિ કે ભૂષણ થે ? અથવા ઈસ તરહ સમઝિયે, કિયા સચમુચ કિસી ભી અશ મેં આજ અપની હિંદૂ-જાતિ કી નસોં મેં ભી વહી રક્ત પ્રવાહિત હૈા રહા હૈ... જે આજ સે સહસ્ત્રો વર્ષોં પહલે અયેાધ્યા કે રાજા દશરથજી કે પુત્ર શ્રીરામચંદ્રજી કી નસોં મેં બહતા થા, જીન્હોંને અકેલે ઔર નિઃસદાય હેાને પર ભી અપની ધર્મ પત્ની કે અપમાન કા બદલા ચૂકાને કે લિયે હજારાં ચૈત્ર કા માર્ગ તય કર, સમુદ્રપાર સાને કી લંકા ઔર સમસ્ત વિશ્વ કા અપને ખલ સે ભયભીત કરનેવાલે ઉસ લ'કા કે અધીશ્વર રાવણ કેા ફૂલ મેં મિલા દિયા થા? યહ ઠીક હૈ, કિ યેાધ્યા આજ ભી વહી હૈ, જિસમે રામચદ્રજી તે જન્મ લિયા થા; સરજૂ નદી ભી ઉસી પ્રકાર બહુ રહી હૈ, જિસ પ્રકાર એક દિન રામજી કે સામને જ વે નિષાદ કી નૌકા મેં એડ કર સરજ્જૂપાર હુએ થે, બહ રહી થી; પ્રયાગરાજ ઔર ત્રિવેણી ભા વહી હૈં, જિનમે એક દિન પ્રાતઃકાલ રામ, લક્ષ્મણુ ઔર સીતાજીને મજ્જન કિયા થા; મિથિલા દેશ ભી વહી હૈ, જહાં એક દિન રામજી તે શિવ-ધનુ તેાડ કર સીતાજી કા પાણિગ્રહણ કિયા થા; ચિત્રકૂટ આજ ભી વહીં હૈ, જહાં એક દિન રામજી જોગિયા અન ભીલ ઔર ભીલિનિયાં કે સાથ ખન-બિહાર કરતે થે. કહાં તક ગિનાયે-રામેશ્વર તક આજ વહી બના હૈ, જિસકે એક એક પથ્થરપર રામજી કે ચરણકમલોં કી છાપ લગી હુઈ હૈ. લેકિન હાય ! ઇન સખ જડ વસ્તુઓ કે ઉસી સ્થાન ઔર સ્થિતિ મેં રહતે હુએ ભી હમ આજ નીચે કી એર ખિસક ગયે હૈ. ઇસીલિયે અપની મેટી બુદ્ધિ તા યહી પ્રસ્તાવ પાસ કરતી હૈ, કિ યદ્યપિ આજ અપની ઈજ્જત સેાલહા આનાજા હી ચૂકી હૈ, ફિર ભી અપને રામજી કી ઇજ્જત અબ ઈસીમે' ખચતી હૈ, કિ હમ લોગવિશ્વ પર યહી પ્રકટ કરે' કિ રામજી હમારે હી થે. અપને બાબા કી અઢિયા મેાટર કી યાદ મે રેશને-ધાને સે રાસ્તા નહીં કટતા. જબ સિરપર આ પડી, તેા રાસ્તા કટકાકી હૈાનેપર ભી અપનેકા પૈદલ હી તય કરના પડેગા. ઇસ લિયે કુછ ઉપદેશ ગ્રહણ કરને કી ગરજ સે દિરામજી કે ચરિત્ર પર એક સરસરી દિષ્ટ ડાલ દી જાયે, તા અપની ઇંટી સમઝ મે' યહી રામનવમી મનાના હૈ। જાયે, રામજી કી કહાની કે સાથ હી યદિ હમ ઉનકે પિતા દશરથ કે વિષય મેં ભીતના સ્મરણ કર લે તે અત્યુક્ત ન હેાગા, કિ ના નામ દશથ ઇસ લિયે પડા થા, યેાંકિ ઇનમે' દશ મહારથિયાં કે બરાબર અલ થા. ઉનકા જીવન હી પ્રાયઃ યુદ્દો મેં હી બીતતા થા. એક બાર જબ મહારાજ યુદ્દ કર રહે થે, તે મહારાની કૈકેયી ભી ઈનકે સાથ થી. વહુ મુંહ પર પર્દા લે ચૂપચાપ એક ને મેં નહીં ઐકી થી', બલ્કિ વહે મહારાજ કા કભી રથ હાંકતી થી ઔર ભી ઉનકે તરકસ મેં સે બાણુ નિકાલ કર શત્રુ ક! શિર ભી છેદતી જાતી થી. શત્રુ કે। દેખ કર અપના મુખ છિપા નહીં લેતી થી, બલ્કિ વે પૂર્ણરૂપ સે અપને શત્રુ કે અપની સુંદરતા ઔર ગુણાં કા પરિચય દેતી થી', ઔર શત્રુ ભી હમેશા કે સ્મરણ કરતા થા, કિ હમને ભી કોઇ ભારતીય સુંદરી દેખી થી. યુદ્ધ કરતે કરતે રથ કે ચક્ર કી એક કીલ નીકલ કર્ બાહર ગીર પડી, તે મહારાની તે ઝટ અપની અ'ગુલી કીલ કે સ્થાન મે` ડાલ દી. યુદ્ધ ઉસી પ્રકાર હતા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #357 -------------------------------------------------------------------------- ________________ ^ ^^ ^^^ ^ ક્યા હમ શ્રીરામ કે વંશજ હૈ? - ૩૪૧ રહા, ઔર ઉસમેં મહારાજને જય–લાભ કર લિયા. ઐસે પિતા-માતા કે બડે—બડે યજ્ઞ કરને ઔર બડે—બડે બ્રાહ્મણ કે આશીર્વાદ મિલને પર શ્રીરામચંદ્ર જૈસે પુત્ર લક્ષ્મણ, ભારત ઔર શત્રુદન જૈસે ભાઈ સહિત ઈસ ભારત ભૂમિપર પ્રકટ હુએ. રાજા ને ઉન્હેં બડે પ્રેમ સે શાસ્ત્ર ઔર શસ્ત્રાદિ વિદ્યાઓ મેં પારંગત કિયા. એક દિન એક જોગી મહારાજ દશરથ સે ઉનકે ઈન બુઢૌતી કે લડકે કે મહાભયંકર તાડકા, સુબાહુ ઔર મારીચ જેસે રાક્ષસોં સે યુદ્ધ કરને કે લિયે માંગને કે આ ખડે હુએ. દશરથજી કે હદયપર ચાહે જે બીતી હો, કિંતુ ઉન્હોંને અંત મેં રામ ઔર લક્ષ્મણ જૈસે -સુકુમાર રાજકુમાર કો બ્રાહ્મણ કે યજ્ઞ કી રક્ષાર્થ મરને ઔર મારને કે ભયંકર જંગલ મેં ભેજ હી દિયા. ભલા આજ કૌનસે માતા-પિતા ઇતના સાહસ ઔર આત્મત્યાગ દિખલા સકતે હૈ? યહ બાત નહીં હૈ, કિ આજ રાક્ષસ નહીં રહે અથવા ધર્મ કી હાનિ નહીં હો રહી હૈ; અથવા વિશ્વામિત્ર જેસે ઋષિ આજ દર-દર ધર્મ-રક્ષાર્થ વીરોં કી યાચના કરતે નહીં કિરતે હૈ. અસલી બાત તે યહ હૈ, કિ દશરથ ઔર રામાસા કર્તવ્ય-પ્રેમ ઔર ઉસકે લિયે આવશ્યક ત્યાગ કા ભાવ હી હમસેંસે અબ રફુચકકર હો ગયા હૈ. - રામજી ભી બચપન હી સે કેસે બહાદૂર લડકે નિકલે! ઉન્હોંને પ્રત્યક્ષ દિખલા દિયા કિ દેશ ઔર જાતિ પર સર્વસ્વ નિછાવર કર કે મર મિટને કે તૈયાર હો જાનેવાલે કો માર ડાલનેવાલોં કા તો બીજ હી જગત મેં જગદીશ્વર ને નહીં ડાલા હૈ. માર્ગ હી મેં ઉન્હોને તાડકા ઔર અનેક યજ્ઞવિધ્વંસી નિશાચરે કો યમલોક પહુંચા દિયા. અહિલ્યા કો અપને દર્શન દે કર કૃતાર્થ કિયા ઔર તદનંતર જનકપુરી મેં જા બડે બડે મહાથિયોં કા માન-મન કર કે શિવજી કે વિશાલ પિનાક કે ખંડ–ખંડ કર કે સીતાજી જૈસી ઐક્યસુંદરી કે અપની ધમપની બનાયા. ભલા ફિર કૌન કહ સકતા હૈ કિ રામચંદ્રજી અવતારી પુરુષ નહીં થે ઔર ઉનમેં ઈશ્વરપ્રદત્ત વિશેષ શક્તિ પૂર્ણરૂપ સે વિદ્યમાન નહીં થી ? આજકલ કે ગુડે-ગુડિયે કે ખ્યાલ કરનેવાલે કિસ મુંહ સે રામજી કે અપના કહ સકતે હૈં? સીતાજી ને તો સ્વયંવર મેં સ્વયં મુગ્ધ હો કર રામજી કે ગલે મેં વરમાલા ડાલી થી, ઔર યહાં અબ સીતાજી કી પુત્રિયોં કો યહ પતા ભી નહીં લગ પાતા, કિ ઉનકે રામજી કિસ ખેત કી મૂલી હૈ ! ફિર ભલા અબ કૈસે સીતા-રામ યહાં રહ સકતે હૈ? એક દષ્ટિ રામજી કે સસુર જનકજી પર ભી ડાલ લી જાય. વે કેસે પ્રજા-પાલક રાજા થે! ઉનકી સભા પંડિતે કી સભા થી ઔર વે સ્વયં ભી અસે જ્ઞાની થે, કિ વિદેહ કહલાતે થે. કહતે હૈં, કિ એક સાલ ઉનકે રાજ્ય મેં ભયાનક દુભિક્ષ પડ ગયા. પ્રજા અન્ન કે લિયે ત્રાહિત્રાહિ કરને લગી, તે મહારાજ ઔર મહારાની સ્વયં હી હલ ઔર બેલ લે કર નિકલ પડે ઔર ખેત તને લગે. ઉન્હોંને છેડા- હી ત ત પાયા થા, કિ બતાતે હૈ, દુભિક્ષ દૂર ભાગ ગયા. પ્રજા સુખી ઔર સંપન્ન હો ગયી. ઇન સબ કથાઓ કા સાર કેવલ ઇતના હી જંચતા હૈ કિ જિસ દેશ કા રાજા સ્વયં કૃષિવિદ્યા મેં નિપુણ ઔર અવસર આને પર કૃષિ કરને કા તૈયાર હોગા, " ભલા વહાં દુર્ભિક્ષ-દેવ ક્રિસ મુહ સે અપના દર્શન દેને જાયેંગે? અબ યહ બાત સમઝાઈયે ઉન વિલાયતી સર–સપાટ મેં પ્રજા કે પસીને કી કમાઈ કે સ્વાહા કરનેવાલે આજકલ કે રાજા ઔર રઇસ કે ઔર ઉનસે પૂછિયે, કિ ક્યા કભી ઉન્હોને ગેહૂંકા દરમ્ન ભી દેખા હૈ અથવા ઉસ પર ચઢે હૈ ? આપકે તુરત હી પતા લગ જાયેગા,કિ અપને લાગ કૌન હૈ ઔર જનકજી કૌન થે? યહ બાત તે જાહિર હૈ, કિ રામચંદ્રજી પિતા કી આજ્ઞા-પાલન કરને કે જેગી-વેષ બની, - સુકુમાર જીવન કે લાત માર, એક મહારાજ્ય કે પરિત્યાગ કર કે કંટાકર્ણ માર્ગો મેં ૬ કઠિન જીવન વ્યતીત કરને કે ચલ દિયે થે. સતીશિરોમણિ સીતા રાની ઔર ભ્રાતૃ–ભક્ત લક્ષ્મણજી ને ઉનકા સાથ દિયા થા. ઉધર ભરતજી ને ઇસ તરહ પ્રાપ્ત હોનેવાલે રાયધન કે સે કર દિયા થા. ઈસસે બઢકર ઉસ કાલ કી અનમેલ ઘટનાએ તે વહ હૈ, જબકિ સરયુ પાર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #358 -------------------------------------------------------------------------- ________________ ૨૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો કરતે સમય રામજી ને નિષાદ કો ગલે લગા લિયા થા; જગંલ મેં શવરી કે જૂઠે બેર ખાયે થે બંદરો કે રાજા સુગ્રીવ સે ભ્રાતૃ-ભાવ ઉત્પન્ન કર લિયા થા; રાક્ષસકુલોત્પન્ન વિભીષણ કે આશ્રય દિયા થા તથા અંત મેં ઈ-હીં લાગે કી અશિક્ષિત સેના કે લે કર મહાબલી લંકેશ પર વિજય કરે નક્કારા બજા દિયા થા. જરા રામચંદ્રજી કે ઉસ શૌર્યવીર્ય ઔર સાહસ કી ભી પ્રશંસા કર લીજિયે. જે ઉન્હોંને દિખલાયા થા. પંચવટી કે જંગલ મેં સૂર્પણખાદ્વારા પ્રેરિત ખર ઔર દૂષણ કી વિપુલ-વાહિની સેના ઉપર આક્રમણ કર બડી થી. રામજી સ્વયં દેવી વિપદે કે મારે હુએ અકેલે થે, ઔર રાક્ષસ, સહસ્ત્રોં કી સંખ્યા મેં થે. ફિર ભી ખેત રામચંદ્રજી ને હી લિયા. ભલા યહ હૈય, સાહસ ઔર વીરતા ઐસી ફૂટ-નીતિ એવં રાજનીતિ અપને લોગોં મેં અબ કહાં રહ ગયી હૈ ? ફિર હમ લોગ કિસ તરહ રામજી કે વંશધર બન સકતે હૈ ? (“હિંદૂપંચ”ના “રામાંકમાં લેખક–શ્રીયુત “મદનગુરુ'). ૧૫૭–કબ લાગે અવતાર ? સીતાપતિ શ્રી રામચંદ્ર! તુમ લોગે કબ અવતાર ? કબ તક હરણ કરોગે ઈસ ભૂ-તલ કા ભાર; અધમ ઉત્પાત મચાતે હૈ, પડે હમ નિત અકુલાતે હૈ. અજી! આર્થ્ય-સંતાન તુમ્હારી, પાતી કષ્ટ મહાન; પર તુમ એસે નિહુર હુએ પ્રિય,દેતે તનિક ન ધ્યાન. કહો ક્યા યહી ઉચિત તુમકે ? તાકતે ભક્ત તૃષિત તુમકે! નહીં તુમ્હારે આને સે જે હોતા હૈ સંતાપ ! ક્યા વર્ણન કર સકે હાય! હમ કરતે કરણ–પ્રલાપ ! દેખ લે જરા હમેં ફિર કર, ચલે આ નર–તન ધર કર.. સદા હૃદય મેં “રામ-રાજકા રહતા હમકે ક્ષોભ, નહીં સંવરણ કર સકતે હમ કિચિંત ઉસકા લેભ !! ક્યોંકિ વહ થા સુખમય સંસાર હુઆ અબ તો જીવન ભી ભાર. દૈહિક, દૈવિક, ભૌતિક તાપોં કા થા કહીં પતા-ન, કિન્તુ આજ ઇન ત્રય-તાઓં સે છૂટકારી મિલતા-ન. હો રહે જગત-જીવ-નિર્જીવ, કહાં હો પડે સિયા કે પીવ! ચૂત ચાંદની છિટક રહી હૈ, નૌમી તિથિ વહ નાથ! ભારત કી ગોદી મેં આ કર જલ્દી કરો સનાથ ! ઘડી યહ ફિર કબ પાઓગે? ન આવે તે પછતાએગે ? (“હિંદુપંચ” ના “રામાંક” માં લેખક –“શ્રી બિપીન ' ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #359 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામ કે સામ્યવાદ ૩૪૩ vvvvvvvvv vvvvvvvvvvv ૧૫૮-શ્રીરામ કા સામ્યવાદ હે રામ! આપ ભગવાન હૈ, આપ પુરૂષોત્તમ હૈ. આપકા આદર્શ ચરિત્ર હમ લોગોં કે સમક્ષ ઉપસ્થિત હૈ. મનુષ્ય કિસ તરહ મનુષ્ય બન સકતા હૈ, ઉસકા નમૂના આપને ઈસ સંસાર મેં આ કર દિખાયા હૈ. આપકા ચરિત્ર હમ લોં કે લિયે “અંધે કી લાડી” કે સમાન હૈ. હમ આપકે ચરિત્ર કા મનન એવં ઉસકા અનુસરણ કર વાસ્તવિક મનુષ્ય બન સકતે હૈં. હમ હિંદૂ કા પ્રાણ ધર્મ હી હૈ હમારા ધર્મ હી હમેં પ્રાણે સે પ્યારા હૈ. આપને બતલાયા હૈ કિ ધર્મ વહી હૈ, જિસસે ઈહલોક તથા પરલોક સ. ઈહલોક કી સાધના પરલોક કી સાધના કે બિના અધૂરા હૈ. પરલોક કી સાધના ઈહલોક કી સાધના કે બિના અપૂર્ણ હૈ. આપને સાંસારિક કર્તવ્ય કી નીંવાર હી પારલૌકિક કર્તવ્ય કા ભવન તૈયાર કિયા હૈ. આપ નિરાકાર હૈ. આપ અપની ઈચ્છા સે સાકાર હો કર પૃથ્વી પર અવતીર્ણ હેતે હૈ, લેકીન બતલાયે તો સહી, આપકા ઉદ્દેશ્ય ક્યા રહતા હૈ ? હે પરમાત્મન ! આપ ચાહે તે આપકી ઈચછા હી સે ઈસ પૃથ્વી કા ભાર ઉતર સકતા હૈ: દુષ્ટો કા દમન હો સકતા હૈ; અધમ કા નાશ તથા ધર્મ કા સ્થાપન હો સકતા હૈ, લેકિન આ૫ ઈસ પાપપૂર્ણ કાજલ કી કોકરી પૃથ્વી પર અવતાર લેને કા કષ્ટ કયાં ઉઠાતે હૈ? કયા યહી? નહીં-નહીં, પ્રભુ ! ઈસમેં અવશ્ય કે રહસ્ય હૈ. મેરી સમઝ મેં તે યહ આતા હૈ, કિ આપ લોકસંગ્રહ કે લિયે આતે હૈ. આપ હમ લોગે કે અપને કાર્યો દ્વારા યહી બતાતે હૈ, કિ મનુષ્યો ! ઈસી તરહ સંસાર કે કાર્ય કરો. કામ કરના હી મનુષ્ય કા ધર્મ હૈ. બિના કર્મ કિયે કુછ નહીં હતા. દેખે, મેં ભગવાન દૂ, તે ભી અપને ભવન ક્ષીર-સાગર મેં બેઠે બેઠે મેં ઇસ પૃથ્વીપર કે બોઝ કે હલકા નહીં કર સકતા. દેખે, ત્રેતાયુગ મેં મેં ક્ષીરસાગર હી સે બઠે-આઠે અત્યાચારી રાવણ કે ન માર સકા. ઉસકે લિયે મુઝે સ્વયં સંસાર મેં આના પડા-જન્મ લેના પડા, દશરથ કે પુત્ર બનકર રહના પડા, યુવરાજત્વ કે લિયે ગ્યતા પ્રાપ્ત કરની પડી, વિશ્વામિત્ર કી યજ્ઞરક્ષા કરી કાર્યદ્વારા ક્ષત્રિયત્વ સિદ્ધ કરના પડા. ત્રિભુવન-સુંદરી સીતા કે લિયે વજીસમાન શિવ–ધનુષ તોડ કર અપના પુર્વ પ્રકટ કરના પડા. તિલકેત્સવ કે દિન વન–ગમન કરના પડા. વહાં ભી ક્ષાત્રધર્મ કા પાલન શબ્દ કે દ્વારા નહીં, પરંતુ કાર્યો દ્વારા કિયા. અપની પરિસ્થિતિ કે અનુસાર મરે બંદર-ભા કા સંગઠન કરના પડા ઔર રાસ્તા તય કરતે હુએ મુઝે સમુદ્ર પાર કર લંકાપર ચઢાઈ કરની પડી. અપની ભુજા કે બલ સે ધર્મપત્ની કે હર્તા દુષ્ટ રાવણ કા નાશ કરના પડા. આપને હમેં ઇન કૃદ્વારા સર્વદા કર્મ કરને કે કહા હૈ. આપને યહ બતલા દિયા, કિ સેયે હુએ સિંહ કે મુંહ મેં હરિણ આપ હી આપ નહીં ઘુસ જાતા, બલ્કિ હરિણ કે લિયે સિંહ કે સ્વતઃ કમ કરના પડતા હૈ. હે પ્રભુ ! કયા યહી કારણ હૈ, કિ આજ ઈઝીસ કરોડ હિંદૂ આપકી સ્તુતિ-પૂજા નિત્ય કરતે હૈ, તો ભી આપ કુછ ધ્યાન નહીં દેતે ? મુઝે તો ઐસા હી માલુમ પડતા હૈ. આપને હમેં અંધેરી કેકરી માલા જપને તથા સંસાર કે દૈનિક ઝગડે કે લિયે ઈશ્વર સે અબલાવત ગુહરા | ઉપદેશ કભી નહીં દિયા. હમ લોગોં કી મૂર્ખતા હૈ, કિ હમ આપકી ભક્તિ શબ મેં કરતે હં; કર્મો દ્વારા નહીં કરતે. હમ અકર્મણ્ય લોગ આપકે કહતે હે “રક્ષા કરો-રક્ષા કરો.” જબ વિધર્મ લોગ આપકી લીલા કરને નહીં દેતે ઔર આપકી મૂર્તિ કે તેડતે હૈ, તબ હમ દાંત નિપારકર આકાશ કી ઓર દેખતે હૈ કિ આકાશમાગ સે ભગવાન આર્યે, ઔર હમેં ઇન દુરાચારિ સે બચાહેં; પરંતુ હે ભગવન્ ! આપકી મૂર્તિ અપમાનિત હતી હૈ, તો ભી આપ ચુપ્પી સાધ લેતે હૈ, સે ક્યા બાત હૈ? શાયદ આપકા યહ અભિપ્રાય તે નહીં હૈ, કિ જિસ તરહ હમારા અભિન્ન મિત્ર લોહૂ માંસા કા બના હૈ, પરંતુ હમ અપને પ્યારે મિત્ર કે ચિત્ર (ફેટ) કે જે કેવલ કાગજ હૈ, અપના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો મિત્ર કહતે હૈ. યે કાગછ મિત્ર ન તો હમારે સાથ બેલ સકતા હૈ ઔર ન હમેં કિસી પ્રકાર કી સહાયતા દે સકતા હૈ. યદિ વહ ફોટો પાની મેં સડ જાયે યા આગ મેં જલ જાયે, તો હમારે મિત્ર કા સિફ ચિત્ર (ફેટ) યાને કાગજ હી નષ્ટ હોગા, ન કિ હમારા મિત્ર. જિસ તરહ ઉસકા ખ્યાન અપને મન મેં ઉપજાને તથા સ્મૃતિ દિલાને અથવા ભાવ દરસાને કે લિયે હમને અપને પાસ ઉસ ફેટો કે રખા હૈ, ઉસી તરહ હમને આપકી મૂર્તિ કા સ્થાપન કિયા હૈ. આપકે અંશ તે હમ ખુદ હૈ. હમ હિંદૂ લોગ યહી માનતે હૈ, કિ બ્રાહ્મણ કે યહાં જન્મ લેનેવાલા બ્રાહ્મણ હૈ, ક્ષત્રિય કે યહાં પૈદા હોનેવાલા ક્ષત્રી છે, વૈશ્ય કે યહાં જન્મ લેનેવાલા વૈશ્ય ઔર શુદ્ધ કે ઘર પૈદા હોનેવાલા શુદ્ધ હૈ, લેકિન પ્રભો ! અપને અપને કાર્યો દ્વારા સાફ-સાફ પ્રકટ કર દિયા હૈ, કિ જન્મ હી સે કિસી કો ઉત્તમ, મધ્યમ, નીચ તથા અછૂત માનના નિતાન્ત ભૂલ હૈ. નહીં તો આપ સ્વયં મર્યાદા-પુરુષોત્તમ હો ક૨, ગો-બ્રાહ્મણ કે રક્ષક કહલાકર તથા ઉનકી રક્ષા કરને કે ઈસ ભૂતલ પર આ કર બ્રાહ્મણ રાવણું કે મારતે કેસે ? કહાવત હૈ, કિ “એક લાખ પુત્ર સવા લાખ નાતી જિનકે ઘર મેં દિયા ન બાતી.” સે ઇતને બ્રાહ્મણ કુલભવ નર કા નાશ અપને કિયા. હે પ્રભુ ! યે લોગ તે ઉત્તમ કુલ પુલસ્ય કર નાતી, શિવ વિરંચિ પૂજેઉ બહુ ભાંતી કી બ્રાહ્મણ સંતાન છે. આપને બ્રાહ્મણ કી રક્ષા કરને કે લિયે અવતાર લિયા થા; ફિર આપને ઈન બ્રાહ્મણ કે કાં મારા ? કથા આપકા યહી મતલબ ન થા, કિ જન્મ સે કોઈ બ્રાહ્મણ યા શૂદ્ધ નહીં હો સકતા, કમ સે હોતા હૈ ? રાવણ કો હમને ઉનકે કમ સે શૂદ્રાતિશુદ્ધ ઔર નીચાતિનીચ નર-પિશાચ પાયાં. ઉસકી સંતાન કો ભી હમને રાક્ષસ પાયા. જન્મ કી કોઈ મહત્તા નહીં, સબ કુછ કમ કી હૈ. - દેખિયે ન! હમને ગૌતમ-નારી બ્રાહ્મણી અહલ્યા કે ચરિત્ર-ભ્રષ્ટા હોને સે પતિતા સમઝા ઔર ઉસ શિલાસ્વરૂપ પર અપના પૈર રખ કર ઉસકા ઉદ્ધાર કિયા; નહીં તે કા હમ જિન બ્રાહ્મણ-બ્રાહ્મણિ કે ચરણે કી ધૂલ અપને સરપર રખતે હૈં, ઉનમેં સે કિસી એક કે ઉપર અપને પાંવ કી ધૂલ ગિરાતે ? દેખો, ઈધર તો હમને ઐસા કિયા ઔર ઉધર શબરી છે, જે જન્મ સે શુરા થી-જે અછત ભિલની થી, ઉસકે કમ કે કારણ બ્રાહ્મણી સે ભી શ્રેષ્ઠતમ પાયા. યહાં તક કિ હમને ઉસકે જૂઠે બેર કા પ્રસાદ ખા કર અપને કો ધન્ય માના. હમારે ગુરુ વિશ્વામિત્રજી જન્મ સે ક્ષત્રી થે. હમને યા, સંસાર ને ઉસે શ્રેષ્ઠ બ્રાહ્મણ યા બ્રહ્મર્ષિ માના. જન્મ કે શક ગુહ-નિષાદ કે છાતી સે લગ અસભ્ય બંદર-ભાલૂએ કે અપને સગે ભાઈ કે બરાબર માનકર હમને સંસાર કે દિખા દિયા, કિ દૃઆત કઈ ચીજ નહી હૈ; છટા-બડા, ઉંચ-નીચ આદિ આદમી અને કાર્યો સે કહલાતા હ, ન કિ જન્મ સે. ઈસ તરહ હમને અપને ચરિત્રકાર અખંડ હિંદૂ-સામ્યવાદ કા પ્રતિપાદન કિયા હૈ, ઔર યહી કલ્યાણકારી સામ્યવાદ વાસ્તવિક હિંદૂ-ધર્મ હૈ. હે પ્રભુ ! આજકલ કે ધર્મ કે ઠેકેદાર હમ લોગે કે રાષ્ટ્રીય ભાવ કે કુચલ રહે હૈ. આજ હમ સનાતનધી હિંદુ કિંકર્તવ્ય-વિમૂઢસે હો રહે હૈ. હમેં વહ બુદ્ધિ દીજિયે, જિસસે હમ આપકી ભવ્ય-મૂર્તિ કી પૂજા કરતે ઔર ઉચ્ચ ભાવ ભરતે હુએ સનાતનધમી કહલાયું ઔર સમસ્ત હિંદૂ-જાતિ આપસ મેં દૂધ-પાની, નૌન-સન્ત કે સમાન મિલ જાયે. સ્ત્રી પર હથિયાર ચલાના ક્ષત્રિય કા ધર્મ નહીં હૈ, પરંતુ આપને તાડકા રાક્ષસી કે મારા, સો ઇસી લિયે કિ ચાહે યહ બાત ક્ષાત્રધર્મ કે વિરુદ્ધ કાં ન હો; પરંતુ જિસકે ન કરને સે ભારી અનર્થ હોગા, ઉસે કર હી દેના ન્યાય-સંગત હૈ. ઉસી પ્રકાર હે શ્રીરામ ! હમ હિંદુઓ કી ખાપડિયાં મેં ઇસ બાત કા ઈજેકશન કર દીજિયે, કિ વે રૂદિયે જો કાલ કી ચાલ કે અનુકુલ નહીં હૈ, જે હમેં સંસાર કી ઘડદૌડ સે પીછે રખનેવાલી હૈ, તાડને કે યોગ્ય હૈ. ઉનકા તોડના ધમ-સગંત હૈ; કિ યથાથ ધર્મ વહી હૈ, જિસસે ઈહલોક તથા પરલોક સધે. (“હિંદૂપંચ”ના “રામાંકમાં લેખકઃ–શ્રીયુત હલાલૂરામ સોરી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #361 -------------------------------------------------------------------------- ________________ રામ–ભક્તિ ૧૫૯–રામ-ભક્તિ ૩૧ આજકલ રામભક્તિ બહુત સસ્તી હૈ। ગયી હૈ. સકડાં પાપ કરતે રહનેપર ભીલેગ રામભક્ત કા બહાના ધારણ કિયે ફિરતે હૈં. પૂનેપર કહતે હૈં, કિ ‘રામ' કા નામ સખ પાપોં કા નાશક હૈ. યહ મનેત્તિ દેશ કા સર્વનાશ કર રહી હૈ. મનુષ્ય કી બુદ્ધિ તે। યહી બતલાતી હૈ, કિ રામ-નામ કે ભરેાસે પર જાન-શ્રૃઝકર પાપ કરતે રહનેવાલે કા કભી ઉલ્હાર નહીં હૈ। સકતા. હાં, મનુષ્ય કી બુદ્ધિ સ સનાતન સિદ્ધાંત કે અવશ્ય સ્વીકાર કરતી હૈ, કિ જો મનુષ્ય અપને પાપે કે લિયે આંતરિક ગ્લાનિ ઔર પશ્ચાત્તાપ કર કે શુદ્ધ હૃદય સે‘રામ' કે આગે ક્ષમાપ્રાના ઔર શરણ-યાચના કરતે હુએ ભવિષ્ય મેં પાપેાં સે બચે રને કી દૃઢ પ્રાંતના કરતા હૈ, વહ–દિ વાસ્તવ મેં ઉસકા પશ્ચાત્તાપ સચ્ચા હૈ, ઉસકે પાશ્ચાત્તાપ કે આંસૂ સ`થા નિર્મૂલ હૈ, તા-રામકૃપા અથવા રામભક્તિ કા અધિકારી અવશ્ય હૈ। સકતા હૈ. બહુત સે લાગેાં કી યહુ ધારણા હૈ, કિ ચૌબીસ ઈંટે પાપ-કર્મોં મેં લિપ્ત રહકર યદિ એક ઘડી ભી (રામ' કા સુમિરન કર લિયા જાયે, તા સન્મ પાપ કટ જાતે હૈ. ન જાને ક્યાં, મેરી સમઝ મેં યહ બાત નહીં આતી. દિ ‘રામ’નામ ને ઇસ તરહ કે પાપચાં કે ઉદ્ધાર કરને કા ઢેકા લે રખા હૈ, તે વાસ્તવ મેં સંસાર કા ઉસસે કુછ ભી કલ્યાણ નહીં હા સકતા. મેરી સમઝ મેં તે ખાત યહ હૈ, કિન્ને લેગ ‘રામ’નામ કા સહારા પકડ કર કુકમ કરતે ચલે જાતે હૈ, ઉન્હે વહુ નરક કે ખન્તક મે' હી લે જા કર ગિરાતા હૈ; ક્યાંકિ રામભક્તિ કે દુરુપયોગ કા સિકે સિવાય દૂસરા ક્યા કુલ હૈ। સકતા હૈ ? X X X X × × × રામભક્તિ સેાહન-હલવા નહીં હૈ, કિ જીભપર રખતે હી અનાયાસ હલક સે નીચે ઉતર જાયે. વહ બડી કિઠનતા સે, બડી સાધના સે, ખડે સૌભાગ્ય સે ઔર રામકૃપા સે હી પ્રાપ્ત હતી હૈ, તિલક-કહી સે ઔર ભક્તિ-ઉપાસના સે કાઈ વિશેષ સંબંધ નહીં હૈ. ક્યા સેહાગિન સ્ત્રી કેવલ માંગ ભરાને ઔર સિગારપટાર કરને સે હી પાંતંત્રતા હૈ। સકતી હૈ? આભ્ય'તરિક શુદ્ધિ કે બિના આવાંબર કા કાઈ મૂલ્ય નહી. × X આપ હી સચિયે. થાડી દેર અંતરાત્મા કે સાથ મિલકર બિચારિયે, અનેક લેાકમાન્ય વિદ્વાને– દ્વારા, અસખ્ય વાર અણિત પ્રમાણેણં સે યહ સિદ્ધ હા ચૂકા હૈ, કવિલાયતી કપડાં મેં ઔર ઉન્હેં તૈયાર કરનેવાલી મશીનાં મેં ગૌએ કી ચરબી કા પ્રયાગ હાતા હૈ તથા ઉનકે તૈયાર કરનેવાલે ભી ગા–ભક્ષક હી હૈ' એવં ઉનકી આય સે માલામાલ ભી ગા–ભક્ષક હી હૈાતે હૈં. ઐસી દશા મે ક્યા વિલાયતી કપડે પહનને ઔર મેચનેવાલે લેાગ ભી લંબા તિલક લગાકર ઔર તુલસી કી કડી આંધ કર ગા-રક્ષક ‘રામ’ કે ભક્ત હૈા સકતે હૈં? કદાપિ નહીં. ઈસી પ્રકાર–જો સ્વાર્થોધ હા કર દૂસરેાં કા ગલા રેતતા હું; અપને-પરાયે કા વિચાર છેડકર લેાલવશ કિસી કા ધન અપહરણ કરતા હૈ, વહ ભલા કૈસે સર્વસ્વત્યાગી રામ કા ભક્ત કહેલા સકતા હૈ ? આપ હી પ્રકૃતિસ્થા કર સેચિયે–જો છિપે-છિપે વ્યભિચાર કરતા હૈ, જે પ્રત્યક્ષ વેશ્યાગામી હૈ, વહ ભી ક્યા પહર–ભર ગામુખી મેં હાથ ડાલે રહકર સચ્ચરિત્ર-શિરાણિ એકપત્નીવ્રત રામ કા ભક્ત ન સકતા હૈ ? જો અપના પેટ ભરને કે લિયે ગરીમાં કા રક્ત ચૂસતા હૈ,ખલવાન હેા કર નિલાં કૈા સતાતા હૈ વહુ કયા ઠાકુર-ખાડી બનવા દેને સે હી અનાથ નાથ, દીન-બંધુ રામ કા ભક્ત હૈ। જાયેગા? જો અપને સગે ભાઇ કે સાથ સાફ બેઈમાની કરતા હૈ; દ્વેષવશ ઉસકા અહિત કરતા હૈ; સ્વાર્થીવશ ઉસકા પૈતૃક ભાગ હર લેતા હૈ; વહુ ક્યા તુલસી કી માલાપર રામ-નામ જપતે રહને સે હી એકાંત ભ્રાતૃવત્સલ રામ કા ભક્ત હા જા સકતા હૈ? જો અદાલતાં મેં ખૂર્દ કા જાલ બિછાતા કિરતા હૈ, દગા-ફરેબ સે લોગોં કૈં ઠગતા ઔર અપના મતલબ ગાંઠતા ચલતા હૈ, વહ ક્યા દાનાં જૂન રામાયણ કા પાઠ કર કે હી સત્યસિંધુ ભગવાન રામ કા ભક્ત હૈ। સકતા હૈ ? ક્યા ઐસે હી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૪૬ શુભસંગ્રહ–ભાગ ત્રીજો પાખડિયાં કે લિયે મર્યાદાપુસ્ત્રાત્તમ શ્રીરામ ને ઈશ્વરત્વ કા મનુષ્યત્વ મેં ઘુસેડા થા? નહીં, કદાપિ નહીં; ભગવાન્ રામચંદ્ર તે કેવલ લેાકેાપદેશ એવ લેાક કલ્યાણ કી સદિચ્છા સે પ્રેરિત હા કરહી. નર–અવતાર ધારણ કિયા થા. જો ઉનકે આચરણેણં કા પ્રતિપાલન નહીં કરતા, જે ઉનકે આદર્શો ચિરત્ર કા અનુકરણ નહી કરતા, વહ કિસી પ્રકાર રામ-ભક્ત અથવા રામ-ભક્તિ કા અધિકારી નહીં હૈ। સકતા—યહુ સહજ હી સહૃદય-સંવેદ્ય હૈ. ભલા કહિયે તેા, જિસ જગત કે વીર ‘રામ'ને અપને પુરુષત્વ કે બલ સે અપની જન્મભૂમિ કે! અત્યાચારી રાક્ષસાંસે મુક્ત કરને કે લિયે રાજ-સુખ-ભાગ ભૂલા દિયા થા, ચક્રવર્તીત્વ તક કા લાત માર દી થી, ઉસી પૌરુષ-પરાક્રમશાલી રામ કા ભક્ત ક્યા વહ મનુષ્ય કભી હૈ। સકતા હૈ, જો લહંગાચેાલી ઔર ઝુલની-ઝુમકા તથા કરધની-વૈજની પહનકર સ્ત્રીત્વ કા નાટય કર કૅ પ્રચંડવિજયી ધનુર રામ કા પ્રસન્ન કરના ચાહતા હૈ ? ભલા રામચંદ્ર-જૈસા પ્રતાપી મહારથી પરિયોં કે, ૐડપર આશિક હા સકતા હૈ? શિવ-ધનુ-ભંગ કર કે વીરાગ્રગણ્ય ભૃગુપતિ કા અભિમાન ચૂ કરનેવાલે અદ્રિતીય યુધ્રુવીર રામ' કયા વિલાસિની સખી સહેલિયેાં કે સાથ એક ભી રાત કાટ સકતે હૈં ? ′િજ નહીં. એ મનુષ્યા ! રામભક્તિ કી એટ મેં દંભલીલા રચના છે. દે. અપને અજ્ઞાની વિડંબના સે રામ–ભક્તિ કે નાહક કલુષિત-કલંકિત ન કરે. અગર ઇસ તરહ રામ કા ધાખા દેગે, તે ખુદ ધાખા ખાએગે. અપને અંતઃકરણરૂપી વસ્ત્ર કે પાપ કે મલ મેં ગંદલા કર કે રામ કે ધેાખી કા કામ મત સૌપ્ા. રામ કૈવલ સચ્ચાઇ કે સાથી હૈ, મિથ્યા આડ ંબર કે નહીં. તુમ અપને ઘર મે પિતા કા તિરસ્કાર કરતે હા; ઉન્હેં નાના પ્રકાર કે કષ્ટ પહુંચાતે હૈ!, તેા બતાએ, હરસાલ રામનવમી મે' અયેાધ્યા જા કર રામદન કરતે હી સે તુમ “ આદર્શ માતૃપિતૃભક્ત રામ ” કે ઉપાસક અને જાએગે? તુમ વ્યાસગદ્દી પર બૈઠકર લમ્બે-ચૌડે ઉપદેશ ઝાડતે હે! ઔર લુક-છિપકર ગોલમાલ ભી માતે હૈ। તા ખતલા, રામાયણ કી પેથી પર દાહિના હાથ ઔર અપની છાતી પર ખાયાં હાથ રખકર બતાએ,–સચમુચ ‘રામ’ કા ઔર રામ-ચરિત્ર કા યહી ઉપદેશ-સાર હૈ ? તુમ્હારે ધર મે વિધવા સતાયી જાતિ હૈ ઔર તુમ રામ-જન્માત્સવ મે' રડી નચા કર રામભક્તિ કી એટ મે' અપની વાસના છ પૂર્તિ કરતે હા! ક્યા તુમ ખતા સકતે હૈ!, કિ રામજી કે સામને વેશ્યા-નૃત્ય કરાને સે સાકેત–ધામ કા કૌનસા ખંડ દૂખલ હાતા હૈ ? ઔર ક્યાં મન મેં રામ બગલ મેં છુરી’ રખ કર દેશ કા તબાહ કર રહે હા. યારા! કતઈ છે!ડ દે!, રામ કા ઔર કર લેા, ભર-પેટ દુરાચાર અપને કુકર્મોં કે સાથ-સાથ એયારે રામ’કા કયાં ઘસીટે કરતે હૈા ? રામ' તે મદિરાં મે' નહી', અપને ઉજ્જવલ ચરિત્રોં મેં હી નિવાસ કરતે હૈ. જો ઉતર્ક પવિત્ર ચિરત્રોં કા મનન એવં અનુસરણ નહી કરતા, વહ લાખ મદિરેાં મેં સર્ પર્ક, કભી રામ-ભક્તિ કા પાત્ર નહી હૈ। સકતા, ( “હિંદૂપંચ”ના ‘રામાંક'માં લેખકઃ—શ્રીયુત બાબુ શિવપૂજન સહાય, ‘હિંદીભૂષણ' ) ૧૬૦-ધર્મ વીર તુલસીદાસ પરધ–અનુયાયી પુરુષોં ને હિંદુપુર, ભાલા થા ઉડાયા તબ કિસને સંભાલા થા! આય ‘અરવિંદ’ ધર્મ ચ્યુત હૈા રહે થે તબ, સબકી નસાંમેં નવ–ખૂન કૌન ડાલા થા? હિન્દી કા બચાયા ઔ,જગાયા થા સમાજ કૌન, દેખજો ઉર્જાલા શત્રુ-મુખ હુઆ કાલા થા ટ રામાયણ-ખડ્ગ સે અધમ-અગભગ કિયા, ઉસી તુલસીકા બસ, બંધુબેાલબાલા થા. (‘હિંદૂપચ”ના ‘રામાંક'માં લેખકઃ–રામખચન દ્વિવેદી ‘અરવિન્દ’) 09/ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #363 -------------------------------------------------------------------------- ________________ ભરત કી ભ્રાતૃ-ભક્તિ ૧૬૧–ભરત કી ભ્રાતૃ—ભક્તિ રામચરિત–માનસ કે ચિરતનાયાં મે' વીર શત્રુશ્ર્વ કા સ્થાન તેા એકદમ ગૌણુ હૈ હી; પર મહાતેજસ્વી અલશાલી ભરત કા ભી એક પ્રકાર સે ગૌણુ સ્થાન હી પ્રાપ્ત હૈ. જીવન કે પ્રથમ ચરણ સે હી અનન્યતમ નિકટવર્તી હા કર રહને કે કારણ કુમાર લક્ષ્મણ ને જો કાતિ પ્રાપ્ત કી હૈ, ઉસે જનસાધારણુ ભરત કા દેને કે લિયે પ્રસ્તુત નહીં હૈ; પર ગવેષણાપૂર્ણ અનુસધાન સે સ્પષ્ટ પ્રકટ હો જાયેગા, કિ ભરત કી આદ ભ્રાતૃ-ભક્તિ અતુલનીય ઔર્ અનુપમેય હૈ. જો કુછ થેાડા ભી અવસર ઉન્હેં મિલા હૈ, ઉન્હાંતે મર્યાદાપુરુષાત્તમ ભગવાન રામચંદ્ર કે પ્રતિ અપની અટલ શ્રદ્ધા, ભક્તિ ઔર આજ્ઞાકારિતા કા પરિચય દિયા હૈ. રામચંદ્ર યુવરાજ હોતેકા હૈ. અભિષેક કી સારી તૈયારીયેાં હા ગઇ હું, દેવસમૂહ ચાલ ચલતા હૈ, મંથરા આધારભૂતા બનકર કૈકેયી કી ખુદ્ધિ ફેરતી હૈ ઔર ભાવી યુવરાજ રામચંદ્ર “ તાપસ વેષ વિશેષ ઉદાસી, ચૌદહ વ રામ વનવાસી.” હેતે હૈ. રામચંદ્ર માતા સે આજ્ઞા લેતે જાતે હૈં. ઔર ખડી-સરલતા કે સાથ કહતે હૈ – પિતા દીન્હ મેાહિ કાનન રાજૂ . ', ઈસ. સંવાદ સે સુતવત્સલા માતા કૌશલ્યા કે હદય મેં કિતની ભયાનક ચેાટ લગી હેાગી, ઉસકા અનુમાન કરના કઠિન નહી` હૈ; પર ઉસ સમય ભી ઉન્હે' ભરત કે અનન્ય પ્રેમ કા યાન સર્વોપરિથા. વે ભલી ભાંતી જાનતી થી, કિ રામ મે' ભરત કી અગાધ પ્રીતિ હૈ. ઈસ અશુભ સંવાદ સે ભરત કા કિતની ભયાનક પીડા હેાગી, ઉસીકા ધ્યાન સબસે પહલે ઉનકે હૃદય મે' સમાયા ઔર. ઉન્હાંને કહાઃ— “ તુમ બિન ભરતહિ, ભૂપતહિ', પ્રજહિ' પ્રચંડ કલેશુ . '' * ૩૪૭ જિસ ભરત કી માતા કે હી કારણુ ભગવાન રામચંદ્ર કે વનવાસ હુઆ થા, ઉસકે દુઃખ સામને કિસી દૂસરે કે દુ:ખાં કી કાઇ ગણના નહીં જ઼ી ગયી, ઔર સે। ભી એક સુતવત્સલા જનનીદ્વારા ! ક્યા યહ અસાધારણ ભક્તિ કા પરિચાયક નહી હૈ ? આગે ચલીયે! ભગવાન રામચંદ્ર વન જાતા હૈ. પુત્ર-વિયેાગ મેં મહારાજ દશરથ રામ રામ કહી રામ કહી, રામ રામ કહી રામ; k તનુ પિરહિર રઘુબર-બિરહ, રા ગયેઉ સુરધામ. ભરત કા જીલાને કે લિયે દૂત ફેંકયનગર જાતા હૈ. ગુરુ કી ખુલાહટપર ભરતજી તુરંત અયાખ્યા કે લિયે પ્રસ્થાન કરતે હૈં. અંતઃપુર મેં પ્રવેશ કરતે હી કૈકેયી સે પ્રથમ ભેટ હાતી હૈ.. ભરત માતા સે પહલા પ્રશ્ન કરતે હૈ. કહૈં સિયારામ લખન પ્રિય ભ્રાતા . ’ "" માને સંસાર મેં ઇસસે પ્રિય દૂસરી ખાત ઇનકે લિયે થી હી નહીં. માતા કે મુંહ સે પિતા કી મૃત્યુ કા સમાચાર “સુનત ભરત ભયે વિવશ વિષાદા.” પિતા કે મરણુ કા દુઃખ અવશ્ય થાતાત કે ચરણાં કે અંતિમ દર્શન ન પાને કી વેદના અવશ્ય થી; પર સબસે અધિક દુઃખ સિ! ખાત કા થા, કિ “તાત । રામહિં સૌપેહુ મેાહી.'’ અર્થાત્ બિના રામ કે ભરત અનાથ” થે. સ વિષમ વિયેાગ કા કિસી પ્રકાર સ’ભાલકર ભરત ને માતાજી સે મહારાજ દશરથ કી અચાનક મૃત્યુ કા કારણ પૂછો ઔર સરલ-હૃદયા કૈકેયી ને~~ “આદિહુંતે સખ આપન કરની, કુટિલ કહેર મુદિત મન ખરી.” જબ ભરતજી ને સારી કથા સુન લી તમ— ‘ભરતહિ બિસરેઊ પિતુ-મરણ, સુનત રામ અન−ગૌન.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat અર્થાત્ પિતા કે મરણ કા ઉતના અધિક વિષાદ ઉન્હેં નહીં થા, જિતના રામચંદ્ર કે મનગમન કા વિષાદ ઉન્હેં હુઆ. યહાં તક કિ પિતા કા અભાવ ગૌણ હા ગયા. યહ વિષાદ ઈતના ભયાનક થા, કિ કૈકેયી– ભિકલ બિલેાકિ સુતહી' સમુઝાતિ.” www.umaragyanbhandar.com Page #364 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો વહ સમઝાના ઔર સાત્વના દેના કયા થા માનો “મનહું જરે પર લોન લગાવતિ” કે ' સમાન થા. કિસી પ્રકાર ધીરજ રખકર ભરતજી ને અ૫ની સ્વકીયા માતા કે પ્રતિ જે વચન કહા થા, વહ ભી ભરતજી કી રામ કે પ્રતિ આદર્શ ભક્તિ કા જવલંત ઉદાહરણ હી હૈ– અસ કો જીવ-જંતુ જગ માહીં, જેહિ રઘુનાથ પ્રાણુ-પ્રિય નાહીં. ભે અતિ અહિત રામ તેઉ તોહીં, કે તૂ અહસિ સત્ય કહુ મહીં. જોહસિ સેકસિ મુંહ મસિ લાઈ, આંખ ઓટ ઉઠિ બૈઠહુ જાઈ. કિસી ગુરુતમ કારણ હુએ બિના પરમ પૂજનીયા જનની કે પ્રતિ ઇસ પ્રકાર કે શબ્દો કો પ્રયોગ કિસી વિવેકી ઔર સુનીતિ સે નહીં હો સકતા થા. ભરત કો રામ–પ્રેમ કે સામને સબ કુછ તુચ્છ થા–ફીકા થા ઔર નિઃસાર થા. માતા કે ભલા-બુરા સુનાકર અપને મંદ ભાગ્યપર પછતાતે ભરતજી માતા કૌશિલ્યા કે પાસ પહુંચે ઔર ઉનકી હાલત દેખકર –“પરે ચરન ઔર બેલે કઈ કત જનમી જગ માંઝા, જો જનમિત ભાઈ કાહે ન બાંઝા. કુલ-કલંક જેહિ જનમેઉ મેહી, અપજસભાજન પ્રિયજન દેહી.” માતા કૌશલ્યાને ભરત કે પ્રતિ જે અનુરાગ ઔર પ્રેમ દિખલાયા હૈ, ઉસસે ભી સ્પષ્ટ હૈ, કિ વે ભી ભરતજી કી રામ-ભક્તિ પર નિછાવર થી. ઉને કહા રામ પ્રાણ પ્રાણ પિયારે, તુમ રઘુપતિ હિં પ્રાણ કે પ્યારે.” ઇસકે બાદ દશરથજી કી અ તેષ્ટિક્રિયા ઔર શ્રાદ્ધ ઇત્યાદિ સંપન કરાકર કુલગુરુ વસિષ્ટજી ‘ભરતજી સે આગ્રહ કરતે હૈ, કિ અબ સમય ઔર કાલ કે અનુસાર આપ રાજ્ય કા ભાર ગ્રહણ કર કે પ્રજા કા કલ્યાણ કીજિયે. ઇસીમેં આપકા હિત હૈ. ઉસકા ઉત્તર જે ભરતજી દેતે હૈ, વહ વાસ્તવ મેં રામ-ભક્ત કે યોગ્ય હી હૈ– “હિત હમાર સિયતિ સેવકાઈ સે હર લીન્હ માતુ કુટિલાઈ; મેં અનુમાન દીખ મનમાહીં, આન ઉપાય મેર હિત નાહીં. જાય છવ બિનુ દેહ સુખાઈ, વાદિ મોર સબ બિનુ રઘુરાઈ. જાઉં રામપહેં આય દે, એકહિ આંક મેર હિત એ. બિનુ રઘુબીર વિલોકિ અવાજૂ, રહે પ્રાણ સહિ જગ ઉપહાસ.” “આપન દારુન દીનતા, કહહું સબહિ સિરનાય, દેખે બિનુ રઘુનાથપદ, જિયકી જરનિ ન જાય.” ઈતના હી નહીં. રાજ્યાભિષેક કી સારી તૈયારી કે ઉસી પ્રકાર છોડકર પ્રાતઃકાલ દલસહિત ભરતજી રામચંદ્ર કે ચરણે કે દર્શન કે લિયે ચલ હી પડે. “સૌપિ નગર સુચિ સેવકન, સાદર સબહિ ચલાઈ; સુમિરિ રામ-સિયચરણ તબ, ચલે ભરત દેઉ ભાઈ. બન સિય રામ સમુઝિ મનમાહીં, સાનુજ ભરત પયાદેહિ નાહીં. પય અહાર ફલ અસન ઈક, નિસિ ભજન ઈક લેગ; કરત રામહિત નેમત્રત, પરિહરિ ભૂષણ ભોગ. ” ઇસ પ્રકાર એક તપસ્વી કી ભાંતિ ભરતજી ભગવાન રામચંદ્ર કે દર્શને કે લિયે ચલે. માર્ગ મેં નિષાદપતિ ગુહ સે મુલાકાત હુઈ રામભક્ત જાન કર બિના કિસી વિચાર કે ભરતજી ને ઉસે 'હંદય સે લગા લિયા. લોક વેદ સબ ભાંતિ હિં નીચા, જાસુ છાંહ છુઈ લોઈયે સિંચા. તેહિ ભરિ અંક રામ-વઘુભ્રતા, મિલત પુલકિ પરિપૂરિત ગાતા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #365 -------------------------------------------------------------------------- ________________ ઈશ-વિનય નિષાદપતિ સે મિલકર ભરત કે જે પ્રસન્નતા હુઈ, ઉસકા વર્ણન તો લેખિની નહીં કર સકતી. નિષાદ કે સાથ લે કર ભરતજી ઉન-ઉન ઠાં કે ભકિત ઔર પ્રેમ કે સાથ દેખતે થે, જહાં ભગવાન રામચંદ્રને નિવાસ કિયા થા, વિશ્રામ લિયા થા, સ્નાન કિયા થા ઔર શયન કિયા થા, ઉન-ઉન સ્થાનોં કી રેણુકા કે અપને મસ્તકપર ચઢાકર ભરતજી અપને ભૂરિ ભાગ્ય, કી સરાહના કરતે થે. ઇસ પ્રકાર ઉન પવિત્ર સ્થાને કા દર્શન કરતે હુએ ભરતજી ચિત્રકૂટ પર્વતપર પહુંચે, જહાં ભગવાન રામચંદ્ર ને વિશ્રામ લિયા થા, ઔર વહાં પહુંચ કર– “પાહિ નાથ કહી પાહિ ગોસાઈ, ભૂતલ પરે લકુટ કી નઇ.” ભરતજી કો ઈસ પ્રકાર સાષ્ટાંગ પૃથ્વી પર પડે દેખકર ભગવાન રામચંદ્રજી પ્રેમ-વિવલ હેકર ઉઠે ઔર– “બરબસ લિયે ઉઠાઈ ઉર, લાયે કૃપાનિધાન; ભરત-રામ કીમિલન લખિ, બિસરે સબહીં અપાન.” અવસર પા કર ભરતજીને અપને આગમન કા કારણ સુનાયા. હર તરહ કી આ મિત્રતા કી, હઠ કિયા; પર ભગવાન રામચંદ્ર કિસીબી પ્રકાર લૌટ જાને કે લિયે તૈયાર નહીં થે. ભરતજી ભી. યહ નિશ્ચય કર કે બેઠે થે, કિ રામચંદ્ર કે હોતે મેં રાજગાદી પર નહીં બેઠે સક્તા. રાજા તો રામચંદ્ર હૈ, . મેં તો કેવલ ઉનકા સેવક-માત્ર ૬. સમસ્યા બડી હી વિકટ થી. સબ લેગ કઠિનાઈ મેં પડ ગયે. સમઝ મેં નહીં આતા થા, કિ ક્યા કિયા જાયે. બડી શોચ-સમઝ કે બાદ એક યુક્તિ નિકાલી ગયી ઔર બડે હી કઠિન ધર્મ-સંકટ મેં પડ કર ભરતજીને ઉસે સ્વીકાર કિયા. રામચંદ્રજી કી ચરણપાદુકા કો રાજા સિંહાસન પર રખ દિયા. ભરત બતૌર મેનેજર કે રાજ કરને લગે. ઉસી , વેષ મેં જિસમેં રામચંદ્રજી કે ૧૪ વર્ષપર્યંત જંગલ મેં રહા થા, વે ભી રાજધાની અને યોધ્યા કે છેડકર નંદિગ્રામ મેં પર્ણકુટી બનવાકર રહને લગે, ઔર દિન-રાત યહી ચિંતા કરતે. થે, કિ કબ અવધિ બાતે ઔર કબ ભગવાન રામચંદ્ર અવધ લૌટે ઔર ઉનકે ચરણ કે દર્શન હે. યહ અતુલનીય ભકિત, યહ અગાધ પ્રેમ, યહ પ્રગાઢ શ્રદ્ધા ઔર ઇસ પ્રકાર કે શુદ્ધ ભાવ ભરતજી કે સર્વથા યોગ્ય છે. યહી કારણ થા, કિ ભગવાન રામચંદ્રજી ભરત કે ભા કી સદા. સરાહના કિયા કરતે થે ઔર ઉન્હેં અનન્યતમ પ્રિય સમઝતે થે. (“હિંદુપંચ”ના “રામાંક'માં લેખક–શ્રી છબીનાથ પાંડેય બી. એ.) ૧૬૨–ઈશ-વિનય દયાનિધિ! કલેશ હરે હમસે, બિનતિ કરત બહુત દિન બીતે, અબ ન વિલંબ કરે. દયા સરવસ બંચિત હમ દીનનકે, ગુન ચિત ન ધરે; જન આરત-હર નામ તુમ્હારે, સોઈ વિરદ સરો. દયા બંધુ-ભાવ ભરી સકલ હૃદય મેં, મેટે સબ ઝગર; માતૃ-ભૂમિ-ઉદ્ધાર માર્ગ કે, બાધા–વિધ્ર હરો. દયા, સ્વાવલમ્બ કી વેણુ બજાકર, જીવન-શક્તિ ભરે; પ્રેમ બઢે શુચિ નિજ ભાષા મેં, નિતપ્રતિ હે ગહર. દયા (“હિંદૂપંચ”ના “રામાંકમાં લેખક શ્રી કામદહરિ શ્રીવાસ્તવ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #366 -------------------------------------------------------------------------- ________________ ૩૫૦ શુભસગ્રહ-ભાગ ત્રીજો ૧૬૩–હે રામ ! આપકા વિદિત હૈ, કિ આપ ઇસ પવિત્ર ભારત-ભૂમિ પર કબ ઔર કિસલિયે આયે થે ? આપકે! યહ ભી જ્ઞાત હૈ, કિ જબ-જબ આપ યહાં આગે, તખ–તબ યહાં કી દશા કૈસી થી; ધર્મ તથા આપકે શ્રદ્ધાલુ ભક્તો પર રાક્ષસેાં કા પૈસા ધાર અત્યાચાર થા. ઉન દિનાં કા દેખકર આપસે ન રહા ગયા. આપ ચટપટ ઈસ પવિત્ર ભૂમિપર અવતી હા ગયે. આપને જરા–સી ભી દેર નહીં કી, આપ શીઘ્રાતિશીઘ્ર ઉનકે ઉદ્દાર મેં લગ ગયે, ઔર ઉસમેં જરાસી ભી કારકસર ન રખી. જસા આપને સમય દેખા, વૈસી હી નીતિ કા પ્રયાગ કિયા ઔર અપને શ્રદ્ધાલુ ભકતાં કા ઉદ્દાર કર હી છેડા. નાથ ! જબ હમ લેાગ ઉસ કાલ કે ભકતાં કી દશાપર વિચાર કરતે હૈં, તખ હમ લેાગાં કા નાત હૈાતા હૈ, કિ વે લેાગ હમ લેાગેાં સે કહી' અચ્છે થે. હમ લેગોં કી સમસ્યા જૈસી વિકટ ઔર જટિલ હૈ, વૈસી ઉસ સમય નહી થી. વે હુમ લોગોં સે હર પ્રકાર બઢે-ચઢે થે. તે જ્ઞાન, ધન, જત ઔર અન્ન સે પરિપૂર્ણ થે. ઉન લાગેોં કા કિસી પ્રકાર કી માનસિક બાધા નથી. હૈ દયામય ! તે! ભી આપસે યહ નહીં દેખા ગયા. આપ ચટપટ ઉન લેગાં કી રક્ષા દૌડ પડે. ડીક હી કહા ગયા હૈઃ— “જખ જખ હાય ધ કી હાનિ! બાહ' અસુર અધમ અભિમાની. કરહી અનીતિ જાય નહી વરણી, સીહિ' વિપ્ર, ધેનુ, સુર, ધરણી. તબ તખ પ્રભુ ધર વિવિધ શીરા, હરહિ કૃપાનિધિ સજ્જન પીરા. ” કૃપાનિધિ ! તનિક હમ લેગાં કી દશા પર વિચાર કીજીયે, અપના ધ્યાન ઇસ એર આકૃષ્ટ જીજીયે. ઇધર ધ્યાન કૃષ્ટ કરતે હી માલૂમ હા જાયેગા, કિ હમ લોગોં કી દશા આપકે ઉન ભતાં સે એકદમ હી બિગડ ગયી હૈ. આજ હમ લોગ અસહાય હૈં. આજ હમ લેાગાંપર કિયે હુએ અત્યાચારાં કાકાના નહી હૈ, હમ લેાગ પરતંત્રતા કી ખેડી મે' જકડે હુએ હૈં, આપકી ઇસ જન્મભૂમિ મે' હમ લેગ આપકી પૂજા-અર્ચા કરને સે ભી વંચિત કિયે જાતે હૈ. આપકી મૂર્તિયાં તેડી જાતી હૈ. આપકા નિવાસસ્થાન ( મંદિર ) ભી વિધમિયાં કા નહીં ભાતા હૈ. ગોયે આજ વિધમિયાં કા ખાદ્ય બન રહી હૈ.... આજ આપકે ભકતાં કી દુર્દશા કી શુમાર નહીં હૈ. વૈ લેગ સબ તરહ સે અપમાનિત કિયે જાતે હૈં. હે નાથ ! તબ આપ ક્યાં વિલંબ કિયે હુએ હૈં? આપ આજકલ કી ઇસ અપવિત્ર ભૂમિ કૈા પવિત્ર કરને કે લિયે કયાં નહીં દૌડ પતે? કયા આપ હમ લેાગાં સે એકદમ હી રુષ્ટ હા ગયે હૈ ? કયા અબ આપ હમ લેગેાં કા ઉદ્ધાર નહી કરે’ગે ? નહીં ! નહીં!! મ સમઝ ગયા. આપ હમ લેગાં કૈા કાહિલ, નામ, ડરપેાક, અશિક્ષિત, સ્વાવલંબ–વિહીન તથા પરતંત્ર દેખ, હમસે અલગ રહના ચાહતે હૈ. આપ કૌશિલ્યા–સી માતા તથા લક્ષ્મણ—સા ભ્રાતા ન પા કર હી હમ લેગાં કે ખીચ નહી' આના ચાહતે ! હૈ દયામય ! યહ સબ ઠીક હૈ, કિ હમ લેગ સખ પ્રકાર સે અયેાગ્ય હૈા ગયે હૈ. અબ વે માતા ઔર મહિને નહીં હૈ, જિનકે આપ દેખના ચાહતે હૈં. આજ કી માતાયે ઔર હિને તે અનપઢ હું આજ કી માતાયે ઔર બહિને તે ઉચિત શિક્ષા કે ખિના અપને કબ્યાં કા પાલન કે ભલી ભાંતિ નહીં કર સકતી. આજ વૈસે ભ્રાતા ભી નહી હૈ, જિસકા આપ સુખ અનુભવ કર ચૂકે હૈં. આજ કે ભ્રાતા તે। અપને ભ્રાતા સે લડના-ઝગડના હી અપના કર્તવ્ય સમઝતે હૈ, ઔર સદા ઇસી ચિંતા મેં મગ્ન રહતે હૈં. યહ ભી ટ્રીક હૈ, કિ હમ લેાગ અજ્ઞાનતા કે સમુદ્ર મેં ગેાતે લગા રહે હૈં. હમ લેાગ આપકી ઉપાસના કે સચ્ચે માર્ગ કા ભૂલ ગયે હૈ; પરંતુ હમ હૈં, તેા આપકે દાસ !! નાથ! સ્વામી કે હૃદય મેં અપને અયેાગ્ય દાસ કે પ્રતિ ભી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #367 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામ કે આદર્શ ચરિત્ર ૩૫ કિછ નેહ હોતા હે. કયા હમારે અપશબ્દ કે કારણ આપ એકદમ હી નિર્દયી હો ગયે ? નિઃસંદેહ હમ બડે અપરાધી હૈ. જબતક હમ લોગ આપકી આજ્ઞા કે અનુસાર નહીં ચલેંગે, તબતક હમ લોગ સચ્ચે ભક્ત કહલાને કે અધિકારી નહીં હૈ. અતઃ ઇસ રામનવમી કે શુભ અવસર હમ સભી હિંદૂ કે રામાયણ કા પઠન-પાઠન પ્રારંભ કર, ઉસકે આદેશ કે કાર્ય-રૂપ મેં પરિણત કર દેના ચાહિયે ! ઈસકે બિના હમ લોગોં કી કલ્યાણ નહીં ! (“હિંદૂપંચ”ના “શમાંકમાં લેખક શ્રી ચંચલપ્રસાદ સિંહ) ૧૬૪-શ્રીરામ કા આદર્શ ચરિત્ર ભગવાન જગન્ન “ “અખિલેશ કા અવધેશ-ગૃહ મેં, આજ હી અવતાર હૈ; જિસસે હમારે હર્ષ કા નહીં, આજ પારાવાર હૈ.” ભક્ત-ભયહારી ભગવાન શ્રીરામચંદ્રજી ને આજ હી કે દિન ઈસ મૃત્યુલોક મેં યશસ્વી મહારાજ દશરથ કે મહલે મેં અવતાર લિયા થા. અતઃ આજ કા દિન મર્યાદાપુરુષોત્તમ કી સ્મૃતિ એ અત્યંત પવિત્ર પર્વ માના ગયા હૈ. ભગવાન કે અવતાર લેને કે અનેક કારણ હૈ. રામાવતાર કે વિષય મેં તે ઉનકે અનન્ય ભક્ત ગુસાંઈજી ને કહા હી હૈ – “વિપ્ર ધેનુ સુર સંતતિ, લિન્હ મનુજ અવતાર; નિજ ઇરછા નિર્મિત તન, માયા ગુણ ગોપાર.” ભગવાન જગન્નાથ કી માયા કા જાન લેના તો અપની શક્તિ કે બાહર હૈ: વે તો સ્વય અપની ઈચ્છાનુસાર દેવ, ઋષિ, ગૌ ઔર બ્રાહ્મણે કે હિત કે લિયે પ્રકટ હેતે હૈ, લેકિન કબ? “यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत । अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम् ॥" . અર્થાત જબ-જબ પૃથ્વી પર ધર્મ કા લોપ હે કર અનીતિ-કારી દુષ્ટો કા પ્રાબલ્ય હો જાતા હૈ, તબ−તબ પ્રજા કે અત્યંત દુઃખી હૃદય સે સચ્ચી પુકાર મચાને પર ભગવાન અવતાર લેતા હૈ ઔર કરતે ક્યા હૈ? “परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्" અર્થાત “અસુર મારિ ધાપહિં સુરહિં, રાખહિં નિજ શ્રતિ વે; - જગ વિસ્તારહિં વિષદ યશ, રામજન્મ કરિ હેત.” ભગવાન શ્રીરામચંદ્ર ને અવતાર લે કર જે મર્યાદા સ્થાપિત કી હૈ, વહ અબ તક સબક માન્ય હૈ, ઔર આગે ભી પ્રજા જબ તક ઉનકી મર્યાદા કે અનુસાર ચલતી રહેગી, ઉસે કિસી પ્રકાર કે કષ્ટ કા સામના નહીં કરના પડેગા. - રામ- રાજ્ય મેં કિસીકો કિસી પ્રકાર કા કષ્ટ નહીં થા. રામ સરીખા રાજા અબ તક દસર નહીં હુઆ. ઉનકે શાસન કા હી પ્રભાવ થા, કિ લોગ અપને આપ હી કહતે થે – “વર્ણાશ્રમ નિજ નિજ ધરમ, નિરત વેદ-પથ લોગ; ચલહિં સદા પાવહિં સુખહિં, નહીં ભય-શેક ન રોગ.” રામચંદ્રજી ને સદૈવ પ્રજા કે હિતે કા પૂરા ધ્યાન રખા હૈ. સાધુ બ્રાહ્મણ કે તે વે જીવનપ્રાણ છે. વનવાસ મેં એક દિન સીતાજી ને કહા થા, કિ ભગવન્! અપના કુછ ભી નુકસાન ન કરનેવાલે ઇન રાક્ષસે કે મારકર આપ કર્યો પાપ સંગ્રહ કરતે હૈં? તબ ઉનકે ઉત્તર દેતે હુએ શ્રી રામચંદ્રજી ને યહાંતક કહ દિયા કિ– મુનિનામયથાર્ત-સત્યમ દિ એ સરા अप्यहं जीवितं जह्यां त्वां वा सीते स लक्ष्मणाम्॥ અર્થાત “હે સીતે! મેં તુહે લક્ષ્મણ કે ઔર અપને પ્રાણે કે ભી છોડ સકતા હું, લેકિન કી હુઇ પ્રતિજ્ઞા કે નહીં કેડ સકતા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #368 -------------------------------------------------------------------------- ________________ ૩૫ર: શુભસંગ્રહ-ભાગ ત્રીજો ભગવાન શ્રીરામચંદ્રજી કે સબ કામ આદર્શ ઔર અનુકરણીય હૈ. ઉનકા ચરિત્ર બડા પવિત્ર થા. ઉન્હોને પ્રવાસ મેં ભી સમય કી ખૂબ કદર કી થી. રામાયણ મેં અનેક સ્થાનપર, સમય હો જાનેપર, દૂસરે સબ કામ છોડકર સંધ્યા કરને ચલે જાને કા વિવરણ કવિ ને બડે ગર્વ સે લિખા હૈ. શ્રી રામચંદ્રજી કી આસ્તિકતા ભી પ્રશંસનીય હૈઅપને દઢ સંકલ્પ સે. કભી ભી વિચલિત નહીં હુએ. રામચંદ્રજી બ્રાતા એવં ભાર્યા સહિત ચિત્રકૂટ પર્વત પર વિરાજમાના થે. ભાઈ ભરત મિલને આયે થે; સાથ મેં અન્ય લોગે કે અતિરિક્ત બ્રાહ્મણોત્તમ જાબાલિ ભી. થે, જિન્હોંને કહા થા, કિ હે સાધુ રામ ! તુમ ચતુર ઔર ધર્મજ્ઞ હો, ઈસલિયે પિતા કે બચના કે માનકર વનમેં ન જા, અયોધ્યા મેં પધારિયે ઔર અપને રાજ્ય કે સંભાલિયે. ઇસકે ઉત્તર મેં શ્રીરામચંદ્રજી ને ઋષિ કા ખૂબ ફટકાર બતાવી. ઉન્હાને સાફ કહ દિયા, કિ મેં ને સત્ય. કા પાલન કરને કી પ્રતિજ્ઞા કર લી હૈ; અએવ મેં લોભ-મેહ અથવા અજ્ઞતાવશ વિમુગ્ધ હા કર. પિતા કે સત્યસ્વરૂપ સેતુ કે કિસી પ્રકાર નહી તડુંગા. “निंदाम्यहं कर्मकृतं पितुस्तद्यस्त्वामगृह्नाद्विषमस्थ बुद्धिम् । बुद्धथा न यैवं विधया चरंतं सुनास्तिकं धर्म यथादयेतम् ॥" અર્થાત “ આપકે વિચાર ધર્મભાવ સે ગિરે હુએ હૈ, ઔર નાસ્તિક કે સમાન હૈ.. આપકે સે વિચારવાલે વિષમબુદ્ધિ પુરુષ કે પિતા ને અપને યહાં કે રખ લિયા, ઈસ કારણ મેં અપને પિતા કી ભી તારીફ નહીં કરતા.” દેખિયે, ઉનકા સત્ય—પ્રેમ ઔર દઢ પ્રતિજ્ઞા ! શ્રીરામચંદ્રજી ને નિષાદ કે ગલે લગાકર એવું કે બેર ના કર યહ ભી બતા દિયા. કિ વહાં તે પ્રેમ કી આવશ્યકતા હૈ, છોટે, બડે, ઉંચે કા કઈ વિચાર નહીં. તુલસીદાસ ને કહા ભી હૈ-- “ જાતિ પાંતિ પૂછે નહીં કેઈ, હરિ કો ભજે સે હરિ કા હાઈ.” મર્યાદા પુરુષોત્તમ શ્રીરામચંદ્રજી કે પવિત્ર ચરિત્ર કા વર્ણન કર કે તે બ3 બડે કવિ ભી. હાર ગયે; પરંતુ તૃપ્તિ નહીં હુઈ ઈસ લિયે હમકે ભી વિદ્વાને દ્વારા બતાયી હુઈ મર્યાદા હૃદય મેં રખકર ઉત્તમ પુરુષ બનને કી ચેષ્ટા કરની ચાહિયે !! બોલો–ભગવાન શ્રીરામચંદ્રજી કી જય ! " (“હિંદૂપંચ”ના “રામાંક'માં લેખક શ્રી કેસરીમલ્લ અગ્રવાલ) ૧૬૫–બહર-તબીલ (રાગ ભૈડ ). મેરે ભેચ્યા! જરા કુછ ભજનકર ભલા—એ જનમ ફિર દુબારા તૂ પીવે નહીં; યે હૈ અંતિમ જનમ, કુંક કર રખ કદમ, કર ધરમ ઔર અધરમ કમાવે નહીં ! મેહ-મમતા કી નિદ્રામેં સેતા હૈ ક્યા! વ્યર્થ બકવાદ મેં વક્ત ખેતા હૈ ક્યા ! ધર્મ–તૈયાકે અપની ડુબતા હૈ ક્યા ! ઈસકે આલસ મેં વિલ ગંવાવે નહીં ! ૧? રૂહ અપની કે કર્યો બરમલાતા હૈ તૂ ? પારસા કે અબસ બગલાતા હૈ તૂ ! ક કિસી કે જિગર કે જલાતા હૈ તૂ ? આગ કાબે મેં મનુ! લગાવે નહીં ! હર બશર મેં રમા-રામ હી રામ હૈ, રામ બિન ના કિસી દિલ કે આરામ હૈ! રામ-સુમિરન વિના દેહ નિષ્કામ હૈ, બિન જિયારત જબાં કામ આવે નહીં. ૨. (“હિંદૂપંચ”ના “રામાંકમાં લેખક-શ્રી બૈજનાથ મિશ્ર “ વિઠ્ઠલ”). Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #369 -------------------------------------------------------------------------- ________________ રામનવમી ઔર હમારા કન્ય ૧૬૬–રામનવમી ઔર હમારા કન્ય હિંદૂ-જાતિ કે મુખ્ય ત્યાહારાં મેં રામનવમી કી ભી ગણના હાતી હૈ. ઇસી રામનવમી કે પુણ્ય-દિવસ મેં જગદીશ્વર ભગવાન શ્રીરામચંદ્ર ને પવિત્ર ભારત-ભૂમિપર જન્મ લિયા થા. આજ વહી રામનવમી પ્રતિવર્ષ કી તરહ હમારે સામને સમુપસ્થિત હૈ. ભગવાન રામચંદ્ર હમ ભારતવાર્તાસયેાં કૈ હી નહીં, વરન અખિલ ભૂમ`ડલ કે આદર્શ દેવ થૈ. હમારે ઉન દેવ કા નામ આજ સારે સંસાર મે' મનુષ્ય-જાતિ કા બચ્ચા-બચ્ચા જાનતા હૈ. ઉન્હી રઘુકુલ-શિરેામણિ શ્રીરામ કે ચરણાં મેં વારંવાર પ્રણામ કર કે દિ હમ ઉનકી જયંતિ મનાયે, તેા ઈસમે હમારા હી કલ્યાણ હૈ. કેવલ જયંતિ મનાને સે હી કાઈ લાભ નહીં હોગા, અકિ ઉનકે દિવ્ય ગુણાંપર ગૌર કર કે દેખના હૈાગા, કિ વે સંસાર કે કૈસે પૂજનીય દેવતા થે. શુ. ૨૩ ૩૫૩ યદિ શ્રીરામ કે એકાધ ગુણપર ભી હમ અમલ કરે, તેા ખસ ભગવાન્ હમપર પ્રસન્ન હા જાયે, ઔર હમારે ભારત એવં હમારી હિંદૂતિ કા ખેડા પાર હૈ। જાયે. યદિ હમ સૂક્ષ્મ-દૃષ્ટિ સે દેખેગે, તેા હમેં શ્રીરામ કે જીવન મે... એક વિલક્ષણ વસ્તુ દિખલાયી પડેગી. વહ વસ્તુ ઔર કુછ નહી', કૈવલ સગઠન હૈ. ઉસી સંગઠન કે સહારે ભગવાન રામ ને બદરાં કી સેના સે દુષ્ટ આતતાયી રાવણ કે મારા થા. હમ રામનવમી તે અવશ્ય મનાયેંગે, પરંતુ હૃદય મેં દ્વેષભાવ કી અગ્નિ જલતી રહેગી, તે! કિસ તરહ હમ ભગવાન રામ ! પ્રસન્ન કર સકતે હૈં? ભગવાન ને તેા હમારે સામને એક આદર્શ રખ દિયા હૈ. યદિ હમ ઉસ આદ` કા નહીં માનતે, તે હમારે પતન કા સમય શીઘ્ર હી નિકટ આયા સમઝ લીજિયે. વહુ કયા આદર્શ હૈ, જરા દેખિયે તેા સહી! વધુ દિવ્ય આદર્શો પ્રેમ' હૈ. રામ ને મનુષ્યાં કી તેા ખાત હી કયા, પશુ–યાતિ મે ઉત્પન્ન ખંદરાં તક સે પ્રેમ ક્રિયા થા—-ઉનકે સાથ રહે થે; પરંતુ આજ હમમેં, ઉન્હી ભગવાન રામચંદ્રજી કી ભક્ત કહાનેવાલી હિંદૂ-જાતિ મે' ફૂટ કી દાવાનલ ડે વેગ સે જલ રહી હૈ. શ્રીરામનવમી પર હમારા યા કબ્ય હૈ? રામચંદ્રજી કી હૈસી લેાક-પ્રિય નીતિ થી, સિપર હુમે મિલકર ગંભીર વિવેચના કરની ચાહિયે. જબ કભી હમ શ્રીરામ કે આદર્શો પર કુછ ગૌર કરતે હૈ ઔર કિ ંચિત્ તત્ત્વ દિખલાયી પડતા હૈ, તેા કહ દેતે હૈં, કિ વે તેા સમ” થે, ઉનકા હુમ કયા દોષ દે સકતે હૈ, હમ ઉનકી નકલ નહીં કર સકતે. વાહ ! હમ ક્યા હી વિચિત્ર ઉત્તર દેતે હૈ! હરરાજ જગહ જગહ રામલીલાયે હૈાતી હૈ, પરંતુ જબ રામચંદ્ર કે કબ્યાં કા અનુસરણુ કરને કે લિયે કહા જાતા હૈ, તેા ઝટ કહુ દેતે હૈ, કિ હમ કયા ભગવાન કી નકલ કર કે ઉનકા ચિઢાયેં ? પરંતુ હકા યહ બાત યાદ રખ લેની ચાહિયે, કિ જખતક ભગવાન રામ કે આદ–રિત્રાંપર હમ મનન ન કર લે ંગે ઔર રામાયણ કા ગૂઢ અ ન સમઝ લેગે, તખતક રામનવમી કા રહસ્ય હમ બિલકુલ નહીં જાન સકતે ઔર બિના કિસી ચીજ કા રહસ્ય અને હમ કભી કામયાબ નહીં હૈ। સકતે. ઇસ લિયે હમારા ઇસ રામનવમી પર પરમક બ્ય હૈ, કિ હમ ભગવાન રામચંદ્ર કા હ્રદય સે ધ્યાન કર ઉનકે પાદપદ્મો પર અપના મસ્તક ઝુકાયે' ઔર પ્રાથના કરે, કિ હે ભગવન્! આપ હમકૈા ભી અપને અપાર ગુણાં ઔર ચરિત્રાં કે સમઝને કી શક્તિ દે, સાથ—હી–સાથ ધર ધર રામાયણ કા પ્રચાર કિયા જાયે. શ્રીમદ્ભગવદ્ગીતા કી તરહ રામાયણ કા ભી સુલભ સંસ્કરણુ નિકાલા જાયે, જિસસે પ્રત્યેક હિંદૂ કે ધર મેં યહ પવિત્ર ગ્રંથ મિલ સકે. અસ, હિંદૂ-જાતિ કા રામનવમી કે દિન ચહી મુખ્ય કર્તવ્ય હૈ. ( “હિંદૂપ’ચ’” ના ‘રામાંક' માં લેખકઃ-શ્રી વાસુદેવ જોશી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો vvvvvvvvvvvvvvvvvvvv ૧૬૭–રામસ્વરૂપ કી રામનવમી X મનોરમા જેસા ચાહતી થી, ઉસે પૈસા હી પતિ મિલા. ઉસકે હૃદય કા સંદેહ હટ ગયાભય જાતા રહ્યા. ઉસકા ચરિત્ર શુદ્ધ થા-આત્મા પવિત્ર થી, વહ હૃદયહીન ન થી-વિદ્વત્તાપૂર્ણ થી, કાર્ય મેં દક્ષ થી ઔર સમય કી કિંમત જાનતી થી. ઉસમેં એક વિશેષ ગુણ યહ થા, કિ વટ મહત્વાકાંક્ષિણી થી. ઉસકે કાર્ય કરને કી શૈલી અન્ય સ્ત્રિય કે લિયે આદશ થી. પડોસ કી સ્ત્રિય ઉસકી દૂરદર્શિતા એવં ચતુરતાપર મુગ્ધ થીં'. વહ પ્રાતઃકાલ ચાર બજે ઉઠતી; ઘર મેં ઝાડૂ દેતી: બતન સાફ કરતી: બિછાવન ઉઠાતી; પુ૫ તેડતી ઔર સ્નાન કર કે પૂજા કરને બૈઠ જાતી. સાત બજે તક નિત્ય-કમ સે નિવૃત્ત હો અન્ય કાર્ય મેં લગ જાતી. મનોરમ કે ઘર મેં એક લૂઆ થા. ઉસને ઉસકે ચારે એર એક ફૂલવાડી લગા રખી થી. પાસ હી ઉસને અપને પતિ–ગોપાલપ્રસાદ સે કહ કર એક શિવાલય બનવા લિયા થા. ગોપાલપ્રસાદ કચેહરી મેં કલક કરતે થે. ઉનકી એક ટી-સી બેંક થી. ઉસકી સજાવટ દેખ કર હદય ફડક ઉઠતા થા. ચિત્ર ભી એકસે–એક બઢકર અંગે થે. એક કેને મેં પલંગ પડા થા. સરી ઓર પુસ્તક સે ભરી હુઈ અલમારી ખડી થી. પલંગ કે પાસ આરામ-કુસી રખી થી. છોટીપટિયા પર એક ટૂંક રખા થા ઔર ઉસકે ઉપર સ્વચ્છ કપડા પડા હુઆ થા. વહાં એક છેટા-સા ઝુલા ભી ડાલ દિયા ગયા થા. કભી-કભી મનોરમા ઔર ગોપાલપ્રસાદ ઉસમેં ઝુલા કરતે થે. મનેરમાં ગર્ભિણી થી. વહ કમરે મેં ધૂમ-ધૂમ કર ચિત્ર કો દેખ કર રહી થી. ગોપાલપ્રસાદ ગુલને બૈઠ ગુલ રહે છે. મનોરમા ને ચિત્ર દેખના બંદ કર દિયા ઔર ખુલે કે પાસ બૈઠ ગયી. ઉસને હંસતે હુએ કહા-મુશીજી ! ( રામજન્મ કે ચિત્ર કી એર ઇશારા કર કે ) ક્યા ઈશ્વર હમ લોગો કે ભી ઇસ તરહ કી લડકા દેગા ? કયાં કૌશિલ્યા સરીખી માતા બનને કા સુખ મુઝે ભી હોગા ? ગોપાલપ્રસાદને મારમાકે કા કુછ ભી ઉત્તર ન દિયા; વે ઉસકી ઓર દેખકર મુસ્કરા દિયે !! રામસ્વરૂપ કી અવસ્થા કરીબ ચૌબીસ સાલ કી હોગી. ઉસને ઈસી અવસ્થા મેં બી. એ. કી ડિગ્રી પ્રાપ્ત કર લી હૈ. મેં-બાપ દોનો માર ચૂકે હૈ. મનોરમાને અપને છતે હી ઉસકી શાદી કર દી થી અતએ વહ અકેલા નહી હૈ. રામસ્વરૂપ કા એહ બચપન સે હી હિંદુધર્મ કી ઓર થા. ઉસકા ઝુકાવ ઈસ એર ઇતના અધિક થા, કિ ઉસને અપને ધર્મ કી પ્રત્યેક બાતેં જાનને કી કોશીશ કી. હનુમાનજી કે સિંદૂર કર્યો લગાતે હૈં. શિવજી કો અક્ષત કર્યો ચઢાતે હં; બિવપત્ર ચઢાને કી યા આવશ્યકતા; ઘડી-ઘટે બજાને સે કયા લાભ આદિ કઈ પ્રકાર કી શંકા ઉસકે મન મેં ઉપસ્થિત હતી. વહ શંકાએ ઉઠા કર હી ન બૈઠા રહતા થા; કિંતુ વિદ્વાન પંડિતે કે પાસ જા કર ઈન બાત કા સ્પષ્ટ કરી લેતા થા. ઉસને તુલસીકૃત રામાયણ કી એક-એક ચૌપાઈ ઔર એક-એક શબ્દપર વિચાર કિયા થા. વહ જિતને સૂમ વિચારે કી ઓર બઢતા, ઉસે ઉસમેં ઉતની હી ગૂઢતા મિલતી. યહાંતક કિ બી. એ. પાસ કર લેને પર ભી ઉસે ઉસમેં નવીનતા હી મિલતી થી. ઈસ તરહ રામસ્વરૂપ સબ હારોં કો ઉસાહસહિત માનતા થા; કિંતુ “રામનવમી' કે દિન વહ ઔર ભી અસાધારણ ઉત્સાહ દિખાતા થા. વહ કહતા થા, યહ દિન મેરે ઔર શ્રીરામજી કે જન્મ કા હૈ, અએવ યહ દિન મેરે લિયે સબ દિને સે અધિક મહત્ત્વપૂર્ણ ઔર શાતિપ્રદ હૈ. જબ યહ દિન આતા, તબ ઉસે કૅલેજ કી એક-એક કર કે સબ બાત યાદ આ જાત. મિ કી તાનં-ભરી બાતેં કા સ્મરણ હો આતા. ઉનકે વિચાર સામને નાચને લગતે. વે સબ પ્રત્યક્ષ-સરીખી જાન પડતાં. ઉન દિને કી સુધ રામસ્વરૂપ કો ક્ષા દેતી. સાથિયાં કી સુધ કિતની દુઃખપ્રદ ઔર સુખપ્રદ હતી હૈ ! વહ ઇસકા અનુભવ કરને લગતા !! રામનવમી કા દિન થા. રામસ્વરૂપ મંદિર કી સફાઈ મેં લગા થા, કિ નૌકર ને આ કર - ૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #371 -------------------------------------------------------------------------- ________________ nnnnnnnnncona રામસ્વરૂપ શ્રી રામનવમી ૩૫ કહા–બાબુજી ! ટાંગે મેં કોઈ આયે હૈ ઔર બેઠક. મેં બૈઠે હૈ. બેઠક મેં જાકર રામસ્વરૂપ ને દેખા, કિ જગન્નાથપ્રસાદ કુર્સી પર બૈઠે હૈ. યે ઇનકે કૅલેજીય મિત્ર છે. ઈન દોને મેં પરસ્પર વિશેષ સનેહ હોતે હુએ ભી વિચારે મેં એકમત ન થા. દોને ધર્મસંબંધી બાતેંપર ન જાને કિતની બાર વાદાનુવાદ કર ચૂકે થે ઔર ન માલૂમ કિતની બાર ઇસ પારસ્પરિક મતભેદ કે કારણ આપસ મેં મનમુટાવ હુઆ થા. ઉસ પર ભી ઉનકા સ્નેહબંધન ન તૂટા થા. હદય કી તંત્રી વૈસી હી બન રહી થી. રામસ્વરૂપ ને કુશલ–સમાચાર પૂછા. આને કા કારણ કુછ ન જાન પડા. સિર્ફ મુલાકાત કે લિયે આયે હોંગે યહી રામસ્વરૂપ ને સમઝા. દસ બજ ચૂકે થે. રામસ્વરૂપ ને કહા-ભૈયા જગન્નાથ ! ચલિયે, મંદિર કે દર્શન કરતે હુએ સ્નાન ભી કર આયે. - જગન્નાથને કહા–મં ન જાઉંગા. કુઍ પર હી નહી લુંગા. દર્શન બર્શન સે કયા લાભ હૈ? ઉસસે હમેં કોઈ સંબંધ નહીં; જુલા દેખા હુઆ હૈ. રામસ્વરૂપ ને કહા–ભૈયા ! યહ તે આપકી ઇછા હૈ. ચલિયે અથવા ન ચલિયે–યહ તો ઠીક હી હૈ; કિંતુ આપને કહા, કિ ઉસસે હમેં લાભ નહીં. યહ કહાંતક ઉપયુક્ત હૈ? સેચિયે. “હાં, ઇસમેં આપકા કોઈ દેવ નહીં હૈ. યહ તો શિક્ષા કા પ્રભાવ છે, જે હમ લોગે કે ઐસા બના રહી હૈ. મેં આપકે ઉદાહરણ સે યહ નહીં કહ રહા હું, કિંતુ મિં પ્રતિદિન વહી દેખતા દં. હાઈસ્કૂલ કે અધિકાંશ વિદ્યાથી આપ હી કે સમાન ઉત્તર દેતે હૈં. ઉનમેં નાસ્તિકતા ઇતની ભર ગયી હૈ, કિ વે ધર્મ કિસ ચિડિયા કા નામ હૈ, યહ જાનને કી કશીશ હી નહીં કરતે. ઔર ન ઉસ ઓર ઉનકા કા હી હૈ. ભલા બતાવે, જબ હિંદ-બાલકે કી ઐસી દશા હૈ, તબ હમ કહાંતક આશા કરે', કિ હિંદૂ-જાતિ ફિરસે સુધરઃ જાયેગી; પરંતુ ઉનકે વિચાર કે હમ લોગ યહી કકર ટાલ દેતે હૈ, કિ વે ઉસ પરિસ્થિતિ મેં હુએ થે, જે ઉન્હેં ઐસા બનાને મેં સહાયક થી. અબ તે જમાના ઐસા આ ગયા હૈ, કિ હમ પગ-પગપર નીચે ગિર રહે હૈ. ઉઠે તો કૈસે ઉઠે' ? કહિયે, જિનકે વિચાર એસે હૈં, ઉનસે આપ ક્યા આશા કર સકતે હૈ ? વર્તમાન શિક્ષા ઉન એસે ગઢે મેં ઢકેલ રહી હૈ કિ વે ઉસસે નહીં નિકલ સકતે. યદિ દૂસરા કોઈ ઉન્હેં નિકાલને કા પ્રયત્ન કરતા હૈ, તો ઉસે નીચે ગિરે હુએ લોગ અપની એર ચુમ્બક-પથ્થર . કી નાઈ ખીંચ લેતે હૈ. આજ કયા કરના થા ઔર લોગ કયા કર રહે હૈં. અધિકાંશ અંગ્રેજી પઢે હુએ હાઈસ્કૂલ કે વિદ્યાથીઓ કા વ્યવહાર અપસે છોટાંપર કેસા હો રહા હૈ; ઉનકી કિતની બઢ ગયી હૈ; ઉનકા હદય કિતના કઠેર બન ચૂકા હૈ, યે અપની વિદ્વત્તાપર કિતને ફલે હુએ ઘૂમતે હૈ–ચહ બતલાને કી જરૂરત નહીં હૈ. ઉનસે ઉનકે ધર્મ કી બાતે કે પૂછો, તો તે અધિકાંશ બાતે ન બતા સકેગે. તે છોટે-છેટે બાલક કે સતા કર અપની તાકત કા ધમંડ કરતે હૈ, ન જાને ઉનકી પ્રવૃત્તિ કેસી બદલ ગયી હૈ? ઉનકે ઍ-બાપ સમઝતે હૈ. બેટી પઢકર વિધાન હો રહા હૈ, કિંતુ શિષ્ટતા કહાંતક હૈ, પતા નહીં! ઉનકે હૃદય મેં, શ્રીરામ ઐસે પવિત્ર કર્મ કરનેવાલોં કા આદર્શ કહાંતક હૈ, ઈસકા નિર્ણય આપ સ્વયં કર સકતે હૈ. જે રામ નીચ સે નીચ જાતિવાલોં કે સામને બુક કર ચલતે થે, ઉન્હીં કી સંતાન આજ અપને અછૂત ભાઈ કે ગલેપર છુરી ચેલાને કે લિયે તૈયાર હૈ—વહ પણ ઉઠા કર મારને કે લિયે ખડી હૈ. જિને રાવણ સરીખે રાક્ષસે કા નાશ કિયા હૈ, ઉનકી સંતાન પત્ત કે ખડકને સે ડર જાતી હૈ. ભલા બતાઇયે, ઈસસે હમ કયા અ૫ની ઔર દેશ કી ઉન્નતિ કર સકતે હૈ? જગન્નાથ-ભાઈ! તુમને તે થોડી દેર મેં મુઝે ખાસા એક વ્યાખ્યાન હી સુના દિયા. ચલિયે, મેં ચલતા હું. આજ સે મેં ઇસ બાત કી પ્રતિજ્ઞા કરતા હું, કિ ઇન ધર્મસંબંધી બાતે કી જ કર, ઇસે ઉન્નત દશા મેં પહુંચાને કે લિયે મેં જી-જાન સે પ્રયત્ન કરૂંગા; ઔર ઉન્હીં રામ સે પ્રાર્થના કરૂંગા, કિટૂ મુઝ મેં સાહસ ઔર ધૈર્ય દે; તાકિ મેરા કામ નિર્વિધ પૂરા હૈ જાયે. (“હિંદૂપંચ”ના “રમાંકમાં લેખક શ્રી રૂપચંદ્ર સિંહ વર્મા વિદ્યાર્થી') Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #372 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૬૮-હું મુસલમાન શામાટે થયો? ( અમેરિકાના સીનેમાનગર હોલીવુડમાં ફિલ્મ ડાયરેકટ કરનાર મશહુર મિ. રેકસ ઈગ્રામે સીનેમાનું જીવન છેડી, ઇસ્લામ ધર્મ પ્રત્યે કયી રીતે શ્રદ્ધા કેળવી અને લાખની આવક છોડી ઈસ્લામનું શરણું કેમ શેડ્યું, તેની રસિક હકીકત આ લેખમાં શ્રી. ઇ-ગ્રામ આપે છે. ) હું ખ્રિસ્તી ધર્મ છોડીને ઇસ્લામને ભેટ છું, તેથી ઘણા મિત્રોને અજાયબી થઈ છે. આમ ઇસ્લામધર્મને આશ્રય લેનારો હું એકજ નથી, મારા જેવા બીજા ઘણું ભાઈ છે. જેને ઈસ્લામધર્મની માહિતી છે, તેઓને ખબર છે કે, ઈસ્લામમાં ક્રાઈસ્ટને બેન મીરીઅમના નામથી સંબોધવામાં આવ્યા છે અને તેમને એક મહાન પયગંબરતરીકે ગણવામાં આવ્યા છે. શામાટે ધર્મ બદલ્યા ? મેં શામાટે ધર્મ બદલ્યું ? આખી દુનિયા મને પૂછે છે કે, તું મુસલમાન શામાટે થયો ? આનો જવાબ મારી પાસે એકજ છે અને તે એ કે, આખી દુનિયામાં ઇસ્લામ મને સૌથી વધારે શ્રદ્ધા અને આશ્વાસન આપી શકે છે. ભવિષ્યવાદ અને બુદ્ધિવાદનો ઈસ્લામમાં મધુર સંગમ થયે * બહસ્તિનાં દર્શન મારા નવા ધર્મની-ઇસ્લામની-ફિલ્સીમાં હું આ તબકકે ઉડે ઉતરવા માગતો નથી. હાલ તે એટલું જ કહેવું બસ થશે કે, હું કંઈ એકલા ક્ષણિક આવેશ કે ઉશ્કેરણીથી ઇસ્લામને શરણે ગયો નથી. ઘણાં વર્ષો સુધી મેં આ આઝાદ ધર્મને અભ્યાસ કર્યો છે. વર્ષો સુધી મારા આત્મા સાથે વાત કર્યા પછી, મારા દિલમાં લાંબા સમય સુધી મંથન થયા પછી જ મેં આ ધર્માન્તરનું પગલું ભર્યું છે. અમને પવિત્ર કુરાન શીખવે છે કે, જ્યારે અમે ગુજર પામશું, ત્યારે બે રસ્તાઓ અમારું શબ તપાસશે અને જો એ શબ વફાદાર અને ધર્મશ્રદ્ધાળુ માલુમ પડશે તે તેના આત્માને બહીસ્તમાં દાખલ કરવામાં આવશે. જો કેઈ બિનવફાદારનું શબ માલૂમ પડશે તે તેને ક્યામતના દિવસ સુધી રીબાવવામાં આવશે. સ્વર્ગમાં જ્યારે કોઈ પણ જીવ દાખલ થાય છે, ત્યારે તેના માનમાં ત્યાં દબદબાભરી મીજબાની ભરવામાં આવે છે. એ પછી તેને એક અલગ મહેલ કાઢી આપવામાં આવે છે. દરેક આત્માને તેણે દુનિયામાં કરેલી ભલાઈના પ્રમાણમાંજ ભવ્ય મહેલ મળે છે; પણ સ્વર્ગમાં પહોંચેલા નીચા દરજજાના રૂહને પણ ઓછામાં ઓછા ૮૦,૦૦૦ ગુલામે અને ૭૨ ઓરતો તે અવશ્ય મળે છેજ. આ હરીએ અતિશય ખૂબસુરત હોય છે. જીદગીમાં જે રિત હોય છે તે ઉપરાંત આપણને આ સુંદરીઓનો સંગ સાંપડે છે. વળી પાક કુરાને એક મુસલમાનને ચાર સ્ત્રીઓ કરવાની પરવાનગી આપી છે. ઓરત માટે ઈસ્લામને નથી ભેડ્યો અહીં મારે કબૂલ કરવું જોઈએ કે, બહુ બૈરીઓ મેળવવાની હોંશથી હું મુસલમાન થયું નથી. હું પતે તે ઘણી આરતો સાથે વિહાર કરવાના મતનો પણ નથી. મને તે ઈસ્લામનું બીજી જાતનું આકર્ષણ છે. આ દુનિયામાં આજે પૈસા, મદિરા-દારૂ, કેક, નાચ, ગાન, અયશઆરામ અને હવસી આનંદ ચાલી રહ્યા છે, તેનાથી દૂર રહેવા માટે અને આત્માની શાંતિ મેળવવા માટે * હિંદુઓનાં પુરાણોમાંથી પણ આવા પ્રકારની વાતે મળી આવશે, પણ જેમ જનસમાજમાં ત્રણ પ્રકારના શ્રોતાઓ (પામર, વિષયી, જિજ્ઞાસુ ) કહ્યા છે; તેમ તેમના ભલા માટે ઉપદેશવચને પણ ત્રણ પ્રકારનાં (ભયાનક, પાચક, યથાર્થ) કહેવાની જરૂર સમજવામાં આવે છે. હેતુ એમાં પલાને નીચે ઉતારવાને નહિ, પણ નીચલી કોટીવાળાને ઉપર ચઢાવવાનો હોય છે. નાના બાળકને ઉંધાડવા માટે ભયાનક વચન કહેવાય તે સાંભળીને બાળ કજ બહીએ છે. યુવાન કે વૃદ્ધ હોતો નથી. તેમ આવાં વચનોથી ઉચ્ચકક્ષ આત્માને નુકસાન નહિ અને બાળજીવાત્માને લાભ જ થાય છે. ભિક્ષુ-અખંડાનંદ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #373 -------------------------------------------------------------------------- ________________ હું મુસલમાન શામાટે ? ૩પ૭ જ મેં ઇસ્લામનો આશ્રય શોધ્યો છે. બહુ મોડું થઈ જાય તે પહેલાં આત્માનું કલ્યાણ સાધી લેવા માટે મને ઇસ્લામ ધર્મ જરૂરી લાગે છે. હેલીવુડથી તબાહ પોકારી ગયે અમેરિકાના સીનેમાનગર હોલીવુડમાં મેં ખૂબ વૈભવ ભોગવ્યા છે. ફિલ્મ ઉદ્યોગમાં મેં ખૂબ ભાગ ભજવ્યો છે. આજે દુનિયાની ધાંધલ અને ધમાલોથી દૂર રહીને મારા સહધમીઓ અને આરબ બિરાદરોની વરચે હું આમિક સુખ અનુભવું છું. પરવરદિગાર અલાએ મને દર્શન દીધાં છે અને ઈનશાઅલા ! એમના શુપાક હાથને મારી આંખોપર સ્પર્શ થયો છે. ખુદાએ મારા દેહમાંથી હલકી હવસને, પાપવાસનાઓને, મારી લોભવૃત્તિને અને પૈસાની ભૂખને દૂર કરી છે. હોલીવુડ સીનેમાનગરમાં લક્ષ્મી અને તાલેવરી માટે જે નાપાક પ્રયાસો અને કારસ્તાનો ચાલી રહ્યાં છે, ત્યાં આગળ ખરી કળાનું, ધર્મનું અને નીતિનું ઉઘાડે છોગે ખૂન થાય છે. માત્ર પૈસા રળવાને ખાતર ત્યાં આ બધી નાપાક અને અધમી બાજીએ ખેલવામાં આવે છે. હોલીવુડનાં હસપૂર્ણ ઘરોમાં અલાહને કે પરમેશ્વરને સ્થાન નથી. ત્યાં તો શયતાનનું સામ્રાજ્ય જામ્યું છે. ધર્મને ત્યાં હાંસીપાત્ર ગણવામાં આવે છે. હું આ બધી નાપાક બાજીએથી તબાહ પોકારી ગયો હતો, એટલામાં મારી ફિલ્મમાં એક આરબને કામ કરવાનો પ્રસંગ પ્રાપ્ત થયો. એ આરબ મીનારા ઉપરથી મુઅઝનની બાંગ પોકારતો હતો અને કેમેરાનાં ચક્રો ફર્યે જતાં હતાં. મેં એ આરબનો અવાજ સાંભળ્યો. મારા દિલને એણે આરપાર ભેદી નાખ્યું. જ્યારે મેં સીન “શુટ” કરવા પૂરા કર્યા, ત્યાર પછી મેં આરબને મારી કેબીનમાં બોલાવ્યો. અમારે ઇસ્લામધર્મવિષે વાતો થઈ. વાતો દરમિયાન આરબના ચહેરા ઉપર ધાર્મિક નૂર ઝળકી રહ્યું. એ જોઈને મને થયું કે, ખરેખર ! મારે જે વસ્તુની જરૂર છે, તે આ ઇસ્લામધર્મમાંથીજ મળી શકશે. એ દિવસથી ઇસ્લામ ઉપર મારી શ્રદ્ધા જામવા લાગી. મેં દારૂને ત્યાગ કર્યો. આથી મારા મિત્રને અજાયબી થઈ એ પછી તે મેં નાચ-પાટીઓમાં પણ જવાનું બંધ કર્યું. અને તે આરબની સાથે હું કુરાનને અભ્યાસ કરવા લાગ્યો. પછી મેં દિવસમાં પાંચ વખત નમાજ પડવી શરૂ કરી. આત્માને પડકાર છેવટે એક સમય એવો આવ્યો, કે જ્યારે આ ફિલ્મને લગતું કામ મારા આત્માને ખુંચવા લાગ્યું. મારી ધાર્મિક વૃત્તિઓ સાથે ફિલ્મના ધાંધલીઆ કામનો કોઈ રીતે બંધ બેઠે નહિ. બેમાંથી કયું છોડવું ? મનમાં ઘમસાણ મચ્યાં. રાતોની રાતો સુધી વિચારોમાં ઉજાગરા થયા. એક બાજુ સિનેમાની જંગી આવક મને ખેંચતી હતી, તે બીજી બાજુ અલાહનો-દીનનો પડકાર સંભળાતો હતે. આખરે અલ્લાહનું સ્પષ્ટ ફરમાન મને સંભળાયું અને મેં ફિલ્મનું કામ છોડી દીધું. હોલીવુડનાં પ્રલેભનોને તલાક આપી દઈને મેં ખુદાની મીઠી ગોદ સ્વીકારી. ઈસ્લામને બાળક આજે હું ઇસ્લામનો બ બની રહ્યો છું. હજરત મહંમદ પયગંબર (સલ.)ને ચરણે મેં મારી જીદગી અર્પણ કરી છે. આખી જીંદગીમાં હવે હું સૌથી સુખી થયે છું. કદાચ હું કાયમને માટે અમેરિકા અને હોલીવુડ છોડી મુસ્લીમ મિત્રોની સંગાથે આફ્રિકા તરફ ચાલ્યો જઇશ. એક વખત પૂર્વમાં જઈ, ઈસ્લામધમી બંધુઓની સાથે મળી ગયા પછી હું પાછો ફરીશ જ નહિ, એવી મારી મુરાદ છે. (દૈનિક “હિંદુસ્થાનના એક અંકમાંથી) ક - -- Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૫૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૬૯-ગેસ્વામી તુલસીદાસજી કે ભરત ગેસ્વામીજી કે ચરિત્ર-ચિત્રણ આદર્શ હૈ. ઉન્હોંને પ્રત્યેક પાત્ર કે પ્રધાન ગુણ કે સર્વોચ સીમા પર પહુંચા દિયા હૈ. રામાયણ કે નાયક-ભગવાન રામચંદ્ર પ્રત્યેક માનવી ગુણ કે સર્વોત્કૃષ્ટ, ઉદાહરણ હૈ. ઇસી કારણ હમ ઉન્હેં આદર્શ પુરુષ યા મર્યાદા–પુરુષોત્તમ કહેતે હૈ. ઇસી પ્રકાર ઉહેને શ્રી સીતા દ્વારા સતી કે સમસ્ત ગુણ, ભરત ઔર લક્ષ્મણ દ્વારા આદર્શ ભ્રાતૃ–પ્રેમ, દશરથ દ્વારા કર્તવ્ય-પાલન, હનુમાન દ્વારા આદર્શ સેવા ઔર રાવણ દ્વારા અત્યાચાર આદિ કે વાસ્તવિક સ્વરૂપે હમારે સંમુખ રખ દિયે હૈ. અન્ય પાત્ર મેં ભી કિસી ને કિસી ગુણ કા જવલંત ઉદાહરણ મિલતા હૈ. યહાં તક, કિ મંથરા જૈસી દુષ્ટા કે કાર્યો કે, અપની સ્વામિની કી ભલાઈ કે ભાવ સે પરિપૂર્ણ દિખલા કર, ગોસ્વામીજી ને એક સ્વામિભક્ત કી સેવા કા રૂપ દે દિયા હૈ. હમ ઉપર કહ આયે હૈ, કિ ભરત ઔર લક્ષ્મણ કે ચરિત્ર મેં હમેં ભ્રાતૃ–પ્રેમ કા - કષ્ટ ઉદાહરણ મિલતા હૈ. દોનોં હી પાત્રો મેં યહુ ગુણ ઈતને ચાતુર્ય એવં ઉત્તમતા સે પરિ. સ્ફટિત કિયા ગયા હૈ, કિ હમેં યહ નિશ્ચય કરના કઠિન હો જાતા હૈ, કિ દેને મેં કૌન શ્રેષ્ઠ હૈ.. એક ઓર હમારે સંમુખ ચૌદ વર્ષતક બન મેં ભાઈ કી ભત્ય સે ભી અધિક સેવા કરનેવાલે મન-કમ-બચન ચરણરત લક્ષ્મણ કી ત્યાગમૂર્તિ હૈ, તો દૂસરી એર “જટાજૂટ શિર મુનિ-પટધારી’ નંદિગ્રામ-વાસી ઉન ભરત કા ચિત્ર, જિન્હોંને બ્રાતૃ-સ્નેહ મેં “પિતૃઆજ્ઞા ટુકરા દી. ઔર જે રામચંદ્ર કી ખડાઉ સિંહાસના સીન કર ચૌદ વર્ષ રાજકાજ ચલાતે હુએ ભી બેકલધારી તપસ્વી બને રહે. હમ યહ નિશ્ચય કરને મેં અસમર્થ હ કર, કિ કૌન અધિક આદરણીય હે, બારંબાર દોને કી ઓર દેખતે હૈ. હમારે અંતર્પટ મેં એક એર બનવાસી, વીરાસની, ધનુશાયક-ધારી, રામ–જાનકી-સેવા-નિરત લક્ષ્મણ અંકિત હૈ, ઔર જતા એવા નિરત લસણ અંકિત હૈ ઔર દસરી એર મુનિર્વેષધારી, રામ. વિયોગાગ્નિ-તપિત, સતત રામચરિત-ચિંતન કરનેવાલે ભરત શેભિત હૈ! હમ એક કે પ્રશંસા કી. દષ્ટિ સે દેખતે હૈ, તે દૂસરે કે શ્રદ્ધા સે સિર ઝુકાતે હૈ. રામાયણ મેં હમેં સ્થાન-સ્થાન પર લક્ષ્મણ કા ચરિત્ર પઢને કા મિલતા હૈ. અધિકાંશ મેં હમ ઉસમેં ઉનકી વીરતા કા, જિસકા મૂલ રામ કે પ્રતિ પ્રગાઢ ભક્તિ હૈ, દર્શન કરતે હૈં. યદિ હમ લક્ષ્મણ કી પ્રશંસા કરતે હૈં; યદિ હમારે હદય મેં લમણ કે પ્રતિ આદર-ભાવ જાગૃત હેતા હૈ, તે કેવલ ઈસ લિયે કિ વે ભ્રાતૃનેહ કી જાજ્વલ્યમાન પ્રતિમા હૈ. લક્ષ્મણ કે ચરિત્ર સે યદિ શ્રાવ-પ્રેમ નિકાલ દિયા જાયે. તો હમારે લિયે વહ એક ઉદાસીન ચરિત્ર હો જાયેગા. ઉનકે પ્રતિ હમારા જે સ્વાભાવિક અનુરાગ હૈ, વહ ચલા જાયેગા. ઉનકી વીરતા ઔર બ્રહ્મચર્ય હમેં કુછ અધિક આકર્ષિત ન કર સકેગે; પરંતુ ભારત કે સંબધ મેં યહ બાત નહીં હૈ. યદ્યપિ ભરત કે ચરિત્ર મેં ગેરવામીજી ને ભ્રાતૃ-પ્રેમ કી-એસે ભ્રાતૃ-પ્રેમ કી જે લક્ષ્મણ કે પ્રેમ સે કિસી પ્રકાર કેમ નહીં હૈ-મહત્તા દિખાઈ હૈ: ફિર ભી ઉન્હોંને ઉનમેં કુછ ઐસે અન્ય ગુણે કા પ્રદર્શન ભી કર દિયા હૈ, કિ યદિ ઉનકે ચરિત્ર સે ભ્રાતૃપ્રેમ નિકાલ દિયા જાયે, તબ ભી આદરણીય બને રહેગે. લક્ષ્મણ કે ચરિત્ર સે ભ્રાતૃ-નેહ નિકલ જાને પર કેવલ ક્રોધ ઔર ચિડચિડાપન રહ જાતા હૈ, પરંતુ ભરત મેં ફિર ભી ઐસે ગુણ રહ જાતે હૈ, જો ઉનકે એક આદર્શ—ચરિત્ર બના રખતે હૈ–વે ગુણ હૈ કરુણું, નિરભિમાન ઔર સરલતા. અસ્તુ- યદ્યપિ દોનોં કા ભ્રાતૃ–પ્રેમ એક-સા આદરણીય તથા અનુકરણીય હૈ, ફિર ભી જબ હમ, દોને કે અન્ય ગુણો કી તુલના કરતે હૈ, તે લક્ષ્મણ પીછે રહ જાતે હૈ, ઔર હમેં ભરત કી મહત્તા સ્વીકાર કરની પડતી હૈ. કહના પડતા હૈ, કિ સબ દૃષ્ટિકોણો સે વિચાર કરને પર હમ ઇસ નતીજેપર પહુંચે હૈ, કિ લક્ષ્મણ કે ચરિત્ર સે ભરત કા ચરિત્ર કહીં અધિક શ્રેષ્ઠ છે. ગેસ્વામીજીને જિસ પ્રકાર લમણુ કા ચરિત્ર વિસ્તારપૂર્વક વર્ણન કિયા હૈ, ઉસ પ્રકાર ભરતક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #375 -------------------------------------------------------------------------- ________________ ગોસ્વામી તુલસીદાસજી કે ભરત ૩૫૯ કા નહીં કિયા. ઉોને ભરત કા ચરિત્ર અયોધ્યાકાંડ કે ઉત્તરાદ્ધ મેં હી ચિત્રિત કર કે સમાપ્ત સા કર દિયા હૈ. હાં, બાલ, લંકા ઔર ઉત્તરકાંડે મેં ભી એકાધ સ્થલપર પ્રસંગ-વશ ઉનકા વર્ણન આ ગયા હૈ. કહને કા તાત્પર્યો યહ હૈ, કિ ભરત કે ચરિત્ર કા વિસ્તૃત રૂપ સે નિદર્શન અયોધ્યા કાંડ મેં હી હુઆ હૈ; પરંતુ વહાં ભી ગોસ્વામીજી કા ઉદ્દેશ્ય ઉનકે ભ્રાતૃ-પ્રેમ કા નિદર્શન કરના હી થા. અએવ ઐસે સ્થલ બહુત કમ હૈ: જિનસે ઉનકે અન્ય ગુણે કી સરલતાપૂર્વક પતા લગતા હો, તથાપિ જે કુછ ભી ઉનહોને લિખા હૈ, વહ ઉનકે ચરિત્ર પર પર્યાપ્ત પ્રકાશ ડાલતા હૈ, ઔર હમ ઉનકે ચરિત્ર કી મહત્તા સમઝને મેં સમર્થ હો જાતે હૈ. ઉપર કહ ચૂકે હૈ, કિ જે ગુણ ભરત કે લક્ષ્મણ સે બઢા દેતે હૈ, યે હૈં-કરુણ, નિરભિમાનતા, સરલતા. અબ હમ દષ્ટાંતો દ્વાર દિખાયેંગે કિ ગોસ્વામીજી ને કિસ ચતુરતા સે સ્થલ-સ્થલ પર ઉનકા નિદર્શન-ભર કર દિયા હૈ:– (૧) ભરત કી કસણુંઅપની નનિહાલ સે લૌટકર ભરત કેકેયી સે મિલે. ઉવૅ જ્ઞાત હુઆ, કિ રામચંદ્ર બન ગયે ઔર સે ભી ઉન્હીં કે કારણ. તબ તો વે કેકેયી કી ભર્સના કરને લગે. ઈસી સમય અભાગ્ય કી મારી મંથરા ભી આ પહુંચી. ઉસે દેખ શત્રુ બહુત ક્રોધિત હુએ ઔર ઉસકા “ટ” પકડ કર ખીચને લગે. ભરત કી કસણા ઉમડ આઇ. કહાં તે વે શ્રા પર નારાજ હો રહે થે, કહાં એક સ્ત્રી કે ઇસ પ્રકાર ધટે જાતે દેખ. ઉહે દયા આ ગઈ ઔર ઉસે છુડા દિયા ! ! યદ્યપિ ગોસ્વામીજી ને ભરત કી દયા કે સિર્ફ એક ચરણ મેં દિખાયા હૈ, પરંતુ “ભરત દયાનિધિ દીહુ છુડાઈ હી મેં ઉન્હોંને ભરત કે કરણ-સ્વભાવ કા જ્વલંત દિગ્દર્શન કરા દિયા હૈ. (૨) ઉનકી સરલતા-મેં સે મિલકર ભરત કૌશિલ્યા કે પાસ ગયે. વહાં પે જિન શબ્દ મેં કથિી કે ઈસ જયંત્ર સે અપની અનભિજ્ઞતા કા પરિચય દેતે હૈ, યે ઉનકી સરલતા-ભોલેપન કે મૂર્તિમાન પ્રમાણુ હૈ. તે કહતે હૈ– ચ૦ “ જે અઘ માતુ પિતા ગુરુ મારે, ગાઈ શેઠ મહિસુર પુર જારે; જે અધ તિય બાલક બંધ કહે, મીત મહિપત માહુર દીહે. જે પાતક ઉપપાતક અહહીં, કર્મ---બચન-મન ભવ-કવિ કહહીં; તે પાતક મોહિં હોઉં વિધાતા, જે યહ હોઈ મેર મતિ માતા. દોહા-જે પરિહરિ હરિહર ચરણ, ભજહિં ભૂતગણુ ઘેર; તિન કી ગતિ મોહિં દેઉ વિધિ, જે જનની મતિ મોર.” દેખિયે હૃદય કી સરલતા ઔર સ્વરછતા શબ્દ શબ્દ સે ઝલકી પડતી હૈ ! ! (૩) દૂસરોં કે સુખ-દુ:ખ કા ધ્યાન-ભરત રામચંદ્ર સે મિલને જા રહે હૈ. રામજી કે બન મેં પૈદલ હી ચલના પડતા હોગા, યહ સેચ કર વે ભી દિલ ચલને લગે. ઉન્હેં દેખકર ઉન કે સાથિયો કે ભી પૈદલ ચલના પડા, ઇસપર કૌશિલ્યા બોલી – તાત ચઢહુ રથ બલિ મહતારી, હાઈહિં પ્રિય પરિવાર દુખારી; તુમ્હરે ચલત ચલહિં સબ લોગૂ, સકલ શોક-કૃશ નહીં મગ-ગે. યહ સુનતે હી, કિ ઉનકે કારણ ઔર કે ભી કષ્ટ મિલ રહા હૈ, યે રથ પર ચઢ ગયે. (૪) ઉનકી નિરભિમાનતા-જબ ભરત કે દલ-બલ સહિત આનેપર લક્ષ્મણ ક્રોધિત હુએ, તબ રામચંદ્ર ને લક્ષ્મણ કે સમઝાયા. વે ભરત કે સ્વભાવ કા વર્ણન ઈસ પ્રકાર કરતે હૈ– “ ભરતહિં હોઈ ન રાજમદ, વિધિ હર હરિ પદ પાઈ કબહું કિ કાંજી સીકરનિહ, ક્ષીર સિંધુ બિનસાઇ. મશકછુક વો મેરુ ઉકાઈ, હાઈ ન નૃપમદ ભરતહિં ભાઈ. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૬૦ શુભસ’ગ્રહ-ભાગ ત્રીજો ઇન ગુણોં કે અલાવા પરિસ્થિતિ કે અનુસાર ચલના ભી ઉનકી એક વિશેષતા થી. પહેલે તે। વે કિસ અનુનય–વિનય કે સાથ રામ સે લૌટને કા અનુરોધ કરતે હૈ, પરંતુ જખ રામચંદ્ર ઉન્હેં અપની સ્થિતિ સમઝા દેતે હૈ, તે વે કહતે હૈ ', “ અખ કૃપાલુ જસ આયસુ હાઇ, કરૌં સીસ ધર સાદર સાઇ. ' ઔર રામચંદ્ર કી ખડાઉપર હી સ ંતેષ કર લેતે હૈ. સાથ હી ઉનમેં ક્ષત્રિયાચિત વીરતા કા ભી અભાવ નહીં થા. યહુ ખાત સંજીવની લે કર લૌટતે હુએ હનુમાન સે વીર્ “એક બિનુ કર સાયક” સે ભૂમિપર ગિરા દેતે ઔર ફિર કહી રામ તક પહુંચને મેં વિલંબ ન હેા, યહુ સાચકર ભાણપર ચઢકર જાને કા કહને સે પ્રકટ હાતી હૈં. (હિંદૂપંચ”ના ‘રામાંક'માં લેખકઃ-શ્રી. રામકૃષ્ણે બલદુવા) ૧૭૦—દશરથ-નંદન આજ શ્રીરામનવમી હૈ. આજ કે હી દિન દશરથ-નંદન શ્રીરામચંદ્ર ને ભૂ-ભાર હરણ કરને કે લિયે અવતાર લિયા થા. અતએવ આજ કાદિન હમ ભારતવાસિયેોં કે લિયે મહાન ગૌરવ કા દિન હૈ ! ! આજ સારા ભારતવ હર્ષોંલ્લાસ મે મગ્ન હૈ, કારણ કિ આજ ઉત્ત મહાન પુરુષ, આદ રાજા એવં ઉસ પાપવિમાચન ભક્ત-ભયહારી ભગવાન કા જન્મ હુઆ થા, જિસકી કીર્તિ કી વિમલ પતાકા આજતક સાથે સંસાર મેં ક઼હરા રહી હૈ; જિસકે ગુણાં કા ગાન સૃષ્ટિ–ભર મેં હૈા રહા હૈ; જિસ અલૌકિક કાર્યોં સે આજ ભી ભારત કા મસ્તક ઉંચા હૈ તથા જિસકે આદશ ચરિત્રો કા અનુકરણ કર આજ ભી મનુષ્ય અપના લેાક-પરલેાક-દાનેાં સુધાર સકતા હૈ. શ્રીરામચંદ્ર કે નિલ ચરિત્રોં કા કાઁાતક વર્ણન કિયા જાયે ? જિનકે નામ કી મહિમા વણુન કરતે-કરતે બડે-બડે ઋષિમુનિ તક હાર ગયે; જિનકે ચરિત્ર કા વન કરને મેં વાલ્મીકિ સરીખે ઋષિવય' ને રામ-ચરિત કા હી એક આદર્શ ગ્રંથ તૈયાર કર ડાલા; જિનકે ગુણોં કા ગાન કરતે-કરતે ગોસ્વામી તુલસીદાસ રામચરિતમાનસ લિખ કર અમર હૈા ગયે, ઉનકે અપાર ગુણાં કા ગાન મ અલ્પબુદ્ધિ કહાંતક કર સકતી ? આજ ઘર-ઘર આનંદોત્સવ મનાયા જા રહા હૈ; ધર-ધર રામ ચર્ચા હા રહી હૈ; દેવસ્થાનાંમદિરાં મે શ્રીરામજન્મે ત્સવ મનાયા જા રહા હૈ; પર કયા તિને સે હી હમારા કબ્ય શેષ હા જાતા હૈ? કયા એક દિન રામ–ગુણ-ગાન કર લેને અથવા ઉત્સવ મનાને સે હમારી ભક્તિ પ્રકટ હેા ગયી? .આવશ્યકતા તે ઈસ બાત કી હૈ, કિ આજ કે દિન હમ પ્રતિજ્ઞા કરે, કિ હમ શ્રીરામ કે આદર્શો કા સચ્ચા અનુકરણ કરેગે; હમ ધર-ઘર મેં પ્રેમ કી ગંગા બહાયેંગે; હમ ઘર-ઘર મેં ભ્રાતૃપ્રેમ કા આદર્શો સ્થાપિત કર આપસકી કલહ કા દૂર કરેંગે; હમ સીતા મહારાની કા ચિરત્ર સમ્મુખ ર્ખ અપની મા-બહિનાં કૈા સતીત્વ કા પાઠ પઢા પઢા આદર્શો બનાયેંગે; તુમ વિભીષણુ, સુગ્રીવ ઔર હનુમાન કી નાઇ સચ્ચે રામ-ભક્ત અને ગે; હમ દેશ સે અત્યાચાર ઔર અનાચાર કી ઉડતા કિ ઇતિશ્રી કર દેંગે તથા અપહરણ કી હુઇ નારિયેાં કે રક્ષા, જટાયુ કી નાઇ અપને પ્રાણાંતક કા મેહ ન કરેંગે. જબ હમ કારી લકીર ન પીટ કર રામચરિત–માનસ કા અધ્યયન કર ઉસસે કુષ્ઠ શિક્ષા ગ્રહણ કરે. ઔર ઉસે નિત્યક્ર વ્યવહાર મેં લાયે, તભી હમારા રામ-જન્માત્સવ મનાના સાક હૈ। સકતા હૈ; તભી તમ રામચંદ્રજી કે ભક્ત હાને કા દાવા કર સકતે હૈં ઔર તભી હમ શ્રીરામ કૈા અપના ઇષ્ટદેવ કહને કે અધિકારી હૈ !! ( “ હિંદૂપંચ ”ના ‘રામાંક'માં લેખિકાઃ—શ્રીમતી વિમલાદેવી ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #377 -------------------------------------------------------------------------- ________________ ૩૬૧ ગુજરાતને એક તિર્ધર ૧૭૧–ગુજરાતનો એક જ્યોતિર્ધર દેશભક્તિનું મુખ્ય અંગ દેશના સદગત મહાત્માઓનું દર્શન છે. આ મહાત્માઓએ દેશને ભજવા યોગ્ય બનાવ્યો; એમની જ્યોતિથી આપણો સંસ્કારાગ્નિ પ્રગટાવ્યો અને એમનાં દર્શનથી જ આપણે દેશની ભૂત મહત્તા જોઈ શકીએ છીએ અને ભાવિ વિકાસ સાધી શકીએ છીએ; પણ એ દર્શન તે કૃત્રિમ નહિ, કાલ્પનિક નહિ, ધાર્મિક કે રાજકીય ઝનુનથી રંગેલું નહિ–પણ આબેહુબ અને નિષ્પક્ષપાત દર્શન; અને એ દર્શન તે દેવરૂપનું નહિ, દાનવરૂપનું નહિ પણ મનુષ્યરૂપનું-તેના હતા તેવા રૂપનું-સગુણ ને દુર્ગુણ, શક્તિ ને અશક્તિના સંભારરૂપ માનવરૂપનું. પ્રણાલિકા એવી છે કે, સદગતો અને ખાસ કરીને સદગત મહાત્માઓને દેવ જેવા પ્રતાપી અને ઈશ્વર જેવા અપૂર્વ માનવા. આ મૂર્ખાઇભરી પ્રણાલિકાથી સદ્ગત મહાત્માઓનું ખરૂં દર્શન થતું નથી–ન સમજાય એવું, ન ઉપયોગમાં આવે એવું, ન પ્રેરે એવું, ફટકી ગયેલા ચિત્ર જેવું દર્શન થાય છે; અને પરિણામે મનુષ્યતરીકે તે કેવો હતો, કેમ છળે, કેટલું કરી ગયો, કેની સાથે આથશે તે ખરેખરૂં સમજાતું નથી; અને ભૂતકાળ કે ભૂત મહત્તાનું ખરું રહસ્ય પરખાયા વિના રહી જાય છે. આ પ્રણાલિકા જૂનાં પુરાણ અને પ્રબંધને વારસો છે. અજ્ઞાન, શ્રદ્ધા. ધાર્મિક આડંબરના જમાનામાં રચાયેલું આ સાહિત્ય દંતકથાને ઇતિહાસ લેખે છે, ઈતિહાસને ધાર્મિક સિદ્ધાંતો પ્રચારવાનું સાધન બનાવે છે, અને સદગત મહાત્માઓની દૈવી શક્તિ ને પરાક્રમના અધિકારી બનાવવાના ઉત્સાહમાં તેની ખરી મહત્તાનું દર્શન કરવા દેતા નથી. પણ આપણે ખરેખર માનવી જેવો છે; કાલ્પનિક દેવ જેવો નથી. શ્રીકૃષ્ણને દેવાંશી તરીકે ગમે તેવા ગણુએ, પણ એક સ્વાભાવિક માડીજાયા તરીકે તેને ગણીએ તો તેનાં પરાક્રમ કેવાં મહાન લાગે છે ! આત્મબળને શૌર્ય ને મુત્સદ્દીપણાથી એક ગોવાળને છોકરા વાસુદેવ બને છે, સામ્રાજ્ય સાચવે છે ને ઉથલાવે છે, ગીતા ઉચ્ચારે છે, આર્યાવર્તન અહં બને છે. દેવ જન્મી દેવત્વ દર્શાવવા કરતાં ખરી મહત્તા મનુષ્ય જન્મી દૈવી પરાક્રમ કરવામાં છે. તેવીજ રીતે બધા મહાત્માઓનાં દર્શન કરવામાં જ તેમની મહત્તાની ખરી પીછાણ પડે છે. તેજ પ્રમાણે ચાચીગના પુત્ર ચાંગાનું માહાસ્ય પારખવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેને દેવાંશી માનીએ તો તેની કિંમત ઘટે છે અને ગુજરાતની મહત્તા પણ ઘટે છે; પણ તેનું માનવીતરીકે દર્શન કરીએ તોજ ગર્વપ્રદ ચિત્ર ખડું થાય છે. અંધાધુંધીનો અંધકારમસ્ત મધ્યયુગ પ્રવર્તતે હતો. તે સમયનું ધંધુકા; તેનો એક અવિદ્વાન વાણીએ; તેને એક પુત્ર–અજ્ઞાન જનતાના સાગરનું એક બિંદુ તે–ચાંગો. કુમળી વયે દેવચંદ્રસૂરિ તેને દીક્ષા આપે છે, ચાંગો સોમચંદ્ર બને છે. તેની તેજસ્વી કારકીર્દિમાં તે અનેક નામ ધારે છે, અનેક બીરૂદ પામે છે; જૈન સાહિત્યમાં તે ભલે “કલિ-કાલસર્વજ્ઞ હોય, સંસ્કૃત સાહિત્યમાં તે ભલે હેમચંદ્ર હોય; પણ એ મહત્તાના તેજમાં ધંધુકાને શેરીમાં રમતે પાહિણીને પુત્ર ચાંગો ગુજરાતના પ્રતાપના સ્કૂલિંગરૂપ મારી નજર આગળ તરે છે. સેમચંદ્ર હવે વણિક નથી; પણ જૈન સાધુ છે. તે સમયનો જૈન સાધુને સંધ એટલે જ્ઞાન અને વિવાદકલાના ઇજારદારોનો સમુદાય, વિશાળદષ્ટિ બ્રાહ્મણના ઈજારાની સ્પર્ધા કરવાની ઈચ્છા રાખનાર બંડખોર સૈન્ય. આ સૈન્યમાં રહી સોમચંદ્ર માત્ર જૈન સાધુ નથી રહેતા, પણ સારસ્વત મંત્રની સિદ્ધિ મેળવે છે. ધંધુકાના અનેક ચાંગાએ એકવીસ વર્ષે દુકાને બેસવાની શક્તિ મેળવતા હતા, પણ આ ચાંગે જાતિર્ધર થવા જ હતા. એકવીસ વર્ષે વિદ્વાન સાધુઓ તેના જ્ઞાન અને શક્તિની કિંમત આંકે છે. સંવત ૧૧૬૬ માં તે આચાર્યપદ લે છે. ધંધુકાને આ નાનકડો ચાંગે આત્મબળથી વિઠ૫રંપરાનું પરમ લક્ષ્ય એવું પદ લે છે. હેમચંદ્રસૂરિ એવું બીરૂદ ધારી તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #378 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો જિનશાસનનો નેતા બને છે, સૈનિક સેનાપતિ બને છે. નેલિયનની ધૂમકેતુસમ કારકીર્દિનું સ્મરણ થાય છે. કલ્પના તેની શક્તિને ખ્યાલ કરતાં કરતાં કાંપે છે. તે સમયમાં મહત્તાનું મૂલ રાજસત્તા હતી. જેને કીતિ જોઇતી હોય, તેણે રાજદરબારે શોભવું જોઈએ; જેને માન જોઈતું હોય તેણે રાજા પાસે તે મેળવવું જોઈએ; જેને આધિપત્ય જોઈતું હોય તેણે રાજાને હાથમાં રમાડવો જોઈએ. જેને પોતાના ધર્મને વિજય જોઇતો હોય તેણે રાજા પાસે તે સ્વીકારવો જોઈએ. આ કારણથી વિદ્વાનો રાજાના દરબારમાં બુદ્ધિની મલકુસ્તી-વિવાદ કરતા; રાજાને પોતાના હાથમાં લેવા મથતા; રાજાને પોતાના ધર્મના અનુયાયી કરવા સતત પ્રયાસો કર્યા કરતા. પહેલા બ્રાહ્મણ ને બૌદ્ધોએ, પછી બ્રાહ્મણ ને જેનોએ સદીઓ સુધી આ. સિદ્ધાંતે સ્વીકારી સ્પર્ધા કરી છે. જિનશાસનની સ્થિતિ તે વખતે કફોડી હતી. ગુજરાતસિવાય હિંદમાં બીજે તેનું પ્રાબલ્ય નહોતું અને અહીં પણ તેમનું બળ નિરંકુશ સત્તા અપાવે એવું જબરું નહોતું. સિદ્ધરાજ જયસિંહ ઉસ્તાદ હતું, બધાને શિરપાવ આપતેઃ પણ તે માનતો શિવ સંપ્રદાય ને નમતો સોલંકીઓના ઇષ્ટદેવ સોમેશ્વર ભગવાનને. તેના રાજયકાલમાં જિનશાસને તેને પિતાને કરવા પ્રયત્ન કર્યા ખરા, પણ તે એકનો બે થયો નહિ. તે છતાં તે બધા સંપ્રદાય તરફ ઔદાર્ય રાખતો અને નેમિનાથ ભગવાનને ભજતાં તેને વાંધો નહોતે. આચાર્યપદ પામી હેમચંદ્રસૂરએ જિનશાસનનો વિજય સાધવો શરૂ કર્યો. સંવત ૧૧૮૧માં* જયસિંહદેવ સમક્ષ વેતાંબરી દેવસૂરિ કુમુદચંદ્ર જોડે વિવાદ કરે છે અને ઉછરતો જુવાન હેમચંદ્રસૂરિ દેવસૂરિની પડખે ઉભો રહી તેને વિજય અપાવે છે. હેમચંદ્રનું વર્ણન મેહક છે. વિવિદ્ ચરિત્રનતરરાવ: અને તે પ્રખર ને વયેવૃદ્ધ વિદ્વાનોના કંઠયુદ્ધમાં નામ કાઢે છે. ધંધુકાને બાળક પાટણના ચક્રવત પરમ ભટ્ટાર્કની ધ્યાનમાં આવવા માંડે છે. આ સમયે શ્રાવક ઉદા મહેતા ખંભાત બેઠા બેઠા જિનશાસનના સૂત્રધારનો ભાગ ભજવતા હતા. તેનું ધન, તેની શક્તિ, તેની સત્તા બાલસૂરિને હિંમત આપી રહ્યાં હતાં. હેમચંદ્રસૂરિ સિદ્ધરાજ જયસિંહને મુગ્ધ કરવા પિતાની શક્તિનો ઉપયોગ કરી રહ્યા. એને માત્ર કીતિ નહોતી મેળવવી, વિવાદો નહોતા જીતવા; પણ પાટણને જિનશાસનનું પાટનગર, કરવું હતું અને એના પ્રભાવ સામું કાણું ટકી શકે ? કયી કલા ને કથી વિદ્યા એને નહોતી આવડતી ? શાકટાયનાદિ વ્યાકરણોને આધારે તેણે “સિદ્ધ હેમચંદ્ર ” લખ્યું; આગળ વૃદ્ધ સિદ્ધરાજ રીઝે એવી પ્રશસ્તિ લખી: આખરે ગુજરાત કાશ્મીરમાં શોભે એવું કાંઇ લખ્યું. પાટણ એ પુસ્તક પર મુગ્ધ થયું. રાજાએ તેની ત્રણ પ્રત કરાવી આખા આર્યાવર્તામાં મોકલી. કાયસ્થ કકલ વિયાકરણે તેને પાટણમાં શીખવવા માંડયું. મહાન હેમચંદ્ર વિજયેપ્રયાણ શરૂ કર્યું હતું. પ્રશંસા મેળવ્યા પછી વિજય મેળવવા વચ્ચે થોડોજ અંતર હોય છે. એ અંતર કેમ કાપવો, એ તેને આવડતું હતું. પછી તેણે “યાશ્રય લખે; અને વ્યાકરણુકારા સિદ્ધરાજની કીર્તાિ અમર કરી. કુમારપાલ-રાજ્યનો વારસ, સિદ્ધરાજના ભયંકર ક્રોધથી ત્રાસતો નાસતો ફરતો હતો. હેમચંદ્ર અને ઉદા મહેતાએ તેને મદદ કરી પિતાનો કર્યો અને જ્યારે સંવત ૧૧૯૯ માં સિદ્ધરાજનો સ્વર્ગવાસ થયો, ત્યારે જિનશાસનનો સૂર્ય આકાશે ચઢયો. વૃદ્ધાવસ્થામાં પ્રવેશવાની તૈયારી કરતો કુમારપાલ આખરે ગાદીએ આવ્યો. એ સૌભાગ્યના કારણભૂત હેમચંદ્રસૂરિ હોય કે ન હોય, પણ ઉદા મહેતા તો હતા જ. કુમારપાલના મુખ્ય મદદગાર ઉદા, તેના પ્રિય મિત્રો તે ઉદાના. પુત્રા વાગભટ્ટ અને આમ્રભટ્ટ: પછી હેમચંદ્ર જેવા પ્રખર મુત્સદ્દીને બીજા કેવા શુભ સંયોગ જોઈએ? તેણે કુમારપાલને જૈન કરવાના પ્રય કુમારપાલ સોમનાથ ગયો ત્યારે પણ સૂરિ સાથે ગયા અને આજના કેટલાક ચુસ્ત જૈનોજે જનો હિંદુએથી જૂદા છે એમ કહે છે અને મનાવે છે–તેમને ન રૂચે એવું કાર્ય કર્યું. ( પ્રભાવક ચરિત્ર ૨૧. ૧૫ મેતું. આ પ્રસંગ ૧૧૯૨ માં મૂકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #379 -------------------------------------------------------------------------- ________________ A AAAAAA ગુજરાતનો એક તિર્ધર ૩૬૩ શિવને પ્રણિપાત કરી કાર્યા. મહાદેવે આકાશવાણી વડે હેમચંદ્રની વિદ્વત્તા વખાણ. કેવી રીતે. તે કોયડો મધ્યકાલના મુત્સદ્દીએ ઉકેલી શકે? પરિણામે કુમારપાલે માંસ-મદિરા ત્યાખ્યાં. સૂરિએ જૈન અને બ્રાહ્મણે વચ્ચે ઝાઝે ભેદ માન્ય હોય એમ લાગતું નથી. | હેમચંદ્રની સત્તા વૃદ્ધ રાજાપર વધતી ગઈ, વૃદ્ધ રાજા સૂરિનાં પ્રવચન સાંભળી રહ્યો. સંવત : ૧૨૧૩ માં તે પરમ શ્રાવક થયો. સંવત ૧૨ ૧૬ ના અરસામાં-લગભગ ૬૫ વર્ષ-કુમારપાલ જૈન થયો. યશપાલ મંત્રીએ એ પ્રસંગને અમર કરવા “મેહરાજ પરાજયનું નાટક લખ્યું, જેમાં કુમારપાલને કાલ્પનિક “કૃપાસુંદરી' જોડે પરણાવ્યો છે. આ સમયે સૂરિની વિદ્વત્તા પણ પૂરેપૂરી પ્રકાશી રહી હતી. “અલંકારચૂડામણિ” “દાનુશાસન દેશી નામમાલા” “ગશાસ્ત્ર' વગેરે કૃતિઓ આ સમયની તેની પ્રવૃત્તિના ફળરૂપ ગણી શકાય. સરિના હાથમાં ધીમે ધીમે બધી રાજ્યસત્તા આવી; અને ગુજરાતમાં જિનશાસને પ્રસારી જીવનનું સ્વપ્ન સિદ્ધ કરવા તેણે પ્રયાસ કર્યો. હેમચંદ્રાચાર્યે ગુજરાતને ધાર્મિક વ્યક્તિત્વ આપવાનો ક્રમ શરૂ કર્યો. રાજ્ય કરવાનો અધિકાર મળ સહેલ છે, પણ પિતાની ભાવના પ્રમાણે જ રાજ્યની રચના કરવાનો લહાવો કઈકને જ મળે છે. કુમારપાળના સમયમાં આ લહાવો હેમચંદ્રને મળ્યો. હિંદની શ્રમણભાવનાનું એક પ્રબલ સાધને તે જિનશાસન અને તેનો પરમ મંત્ર તે અહિંસા. અજ્ઞાન ને તેફાનના જમાનામાં-જ્યારે મુસલમાનો ઉત્તરમાં હિંદુરાજ્યો જોડે આથડતા હતા ત્યારે-શ્રમણ ભાવનાના અવતારરૂપ બનેલા હેમચંદે ગુજરાતને અહિંસા ભૂમિ કરવા માંડી. માંસ અને મદિરાનો ઉપયોગ બંધ થયે; યજ્ઞમાં માંસને બદલે ધાન્ય નખાતું થયું; પાંડુરંગ: બ્રાહ્મણોને શ્રાવકની માફક રહેવાની આજ્ઞા થઈ શિકાર બંધ થયે; જૂ મારનારના ધનવડે “કાવિહાર બંધાયે; લાલોક ચચ આગળ કાચું માંસ મૂકનારને દેહાંત દંડ થયે; ચિત્ય, ઉપાયો વિહારો બંધાવા લાગ્યા: અહંતની રથયાત્રા કરવાને શ્રાવકાને હક મળે, લશ્કર વેખેિરી નાખવામાં આવ્યું; અમારી શેષણ થઈ બલરીથી અહિંસાનું સામ્રાજ્ય જામ્યું. * કુમારપાલે શિવધર્મ તો નહિ. તેણે શિવાલયો પણ બંધાવ્યાં; તે સમયના બ્રાહ્મણ ભાવ બહસ્પતિને સત્કાર સદાય કર્યા કર્યો અને માહેશ્વર કૃપાગ્રણિ” નું બીરૂદ પામે; પણ તે વૃદ્ધ હતો. સબળ અને પ્રભાવશાળી પુરુષોને ખુશ રાખી શાંત રીતે જીવન વિતાવવાનો પ્રયોગ તેણે આરંભ્યો લાગે છે. એક પ્રસંગે આખું રાજ્ય પણ ગુરુને ચરણે તેણે ધર્યું. તપસ્વી ગુરુએ તે લીધું નહિ, પણ રાજાને આજ્ઞા કરવાનો અધિકાર સ્વીકાર્યા. સુરિ સરસ્વતીને સેવ્યાજ ગયા. “ત્રિષષ્ટિશલાકા પુરુષ” “અભિધાન ચિંતામણિ” “અનેકાર્થ કોષ' વગેરે કૃતિઓ વૃદ્ધાવસ્થામાં પણ તેમની કીતિ વધારી રહ્યાં. ગુજરાતી મોઢ વાણીઆની પ્રતાપી મેધાના ચમકારા ચારે તરફ પ્રસર્યા-વ્યાકરણું ને અલંકારના ક્ષેત્રમાં ગુજરાતના આ વિઠાનના શિરેમણિને આખા આર્યાવર્તે સન્માનવા માંડયા. કુમારપાલે “ પરમહંત ” ને “પરમશ્રાવક' ના બિરૂદ શોધવા જતાં-ગુજરાતને અહિંસાભૂમિ કરવા જતાં બધું ખોયું. ભયંકર સિદ્ધરાજનું વિશાળ સામ્રાજ્ય વૃદ્ધ ને “મહારાજ પરાજય ” કરવામાં મશગુલ રાજાના રાજ્યમાં ટકી શકે એમ નહોતું. તે ત્રટયું. પાટણ નિર્બળ થયું. વિજયપ્રયાણનું સ્થાન રથયાત્રાઓએ લીધું. ગુજરાતનું ગૌરવ પરવારી ગયું. હેમચંદ્ર જીવનભર સેવેલા સ્વપ્નાની સિદ્ધિ અને ગુજરાતની મહત્તાને અસ્ત બે સાથેગાં થયાં. એક ચોમાસું આવ્યું અને રાજાએ ગુરુની આજ્ઞાથી વ્રત લીધું—પાટણ નહીં છોડવાનું.. મુસલમાન સૈન્ય ચઢી આવ્યું. દેશ બચાવવા કાંઈ વ્રત ભંગાય ? શિષ્ય ગુરુ પાસે ગયો અને મદદ માંગી. ગુરુની મંત્રસિદ્ધિથી મુસલમાન રાજાની પાલખી ઉડતી ઉડતી ત્યાં આવી, અનાર્ય રાજા જાગ્યો ને ગુરુને પ્રણિપાત કર્યા; પિતાના રાજ્યમાં છ મહિના જીવહિંસા ન કરવા દેવાનું વચન આપ્યું; ને કેમે કરતાં. છૂટ. ગુજરાતની મહત્તાને પૂજક અને વાસ્તવિક ઇતિહાસનો સંશોધક આ દંતકથામાં રહેલું રહસ્ય જેઈ આંસુ સારે તે શી નવાઈ ? ' સૂરિ સંવત ૧૨૨૯ સુધી ચોર્યાસી વર્ષ જીવ્યા અને કુમારપાલ ગુજરી ગયા તેના થડ - મહિના પહેલાં કાળ કર્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪. શભસંગ્રહ-ભાગ ત્રીજો - ગુજરાતને માટે થોડાજ મહાપુરુષો લખાયા છે. એમાંના આ એક છે. ધંધુકાને એક ગુજરાતી આત્મબળે વિદત્તા સંપાદન કરી “ કલિ-કાલ–સર્વજ્ઞ બને છે. ગુજરાત વિદ્વત્તામાં, રસમાં, સર્જકતામાં સદાય આર્યાવર્તની બહાર ગણાતું તે-ઈતિહાસમાં પહેલી વાર અને હજી સુધી છેલ્લી વારપિતાની વિદ્વત્તાને પડકાર આખા વિશ્વમાં અનંતકાળ સુધી સંભળાય એમ એ “કલિ-કાલ-સર્વજ્ઞ’ની કૃતિઓ દ્વારા કર્યું જાય છે. આર્યાવર્તના સરસ્વતી મંદિરમાં ભગવાન પતંજલિ, પાણિનિ ને મમ્મટ -આદિના સમૂહમાં એક ગુજરાતી પહેલી વાર આવે છે. તે ઉપરાંત આ દેશમાં સદીઓ થયાં શ્રમણભાવના ચાલી આવે છે. એ ભાવના એક સૂત્રમાં સમાઈ શકે છે – ચતરામયાધ:” એ ભાવનાવિષે વાત કરવી સહેલી છે, એને સિદ્ધ કરતાં માનવતાની ખરી કસોટી થાય છે. મધ્યકાલના અંધકારમાં આ ગુજરાતીએ એ ભાવના સાથે નતાદાભ્ય મેળવવા પ્રયાસો કર્યા, એટલું જ નહિ પણ એ ભાવનાથી રાજ્યકારભાર પ્રેર્યો. જિનશાસન સમસ્ત ગુજરાત પર ઇતિહાસમાં પહેલી ને છેલ્લીવાર પ્રવર્તાવ્યું. એક દેશને અહિંસાભૂમિની ભાવનામય ભૂમિકામાં સ્થાપવાનો પ્રયત્ન કર્યો. પ્રયત્નજ માનવીને નશીબે છે. સિદ્ધિ તેના હાથમાં નથી. આ પ્રયત્ન કરનાર ધંધુકાના ચાંગાનું સ્થાન ગુજરાતના તિધરામાં અમર નથી, એમ કોણ કહેશે ? (“મુંબઈ સમાચાર”ના સં. ૧૯૮૩ના દીપોત્સવી અંકમાં લે:-શ્રી. ક. મા. મુનશી) ૧૭૨–શ્રીરામ સાલ-ભર કે બાદ શ્રીરામનવમી નર- અવધપતિ મહારાજા દશરથ કે લાડકે કિશોર કી નિરુપમ કાર્યાવલિ સ્મૃતિ-પટ પર અંકિત કરાને, હમારી સોઈ હુઈ શક્તિ કે સંસાર કે અદ્વિતીય આદશવાદી કે પાવન ચરિત્ર કે સુના કર જાગૃત કરાને ઔર માતા-પિતા, બંધુ-ભાઈ, સમાજ, સાધુસંત, પુરુષ–સ્ત્રી આદિ કે પ્રતિ ઊંચિત કર્તવ્ય કી શિક્ષા દેને આતી હૈ. આજ કે હી દિન પુરુષોત્તમ શ્રી રામચંદ્રજી કા જન્મ હુઆ થા, જિનકી જોડ કા કોઈ વ્યક્તિ આજતક સંસાર કે કિસી સમાજ, કિસી રાષ્ટ્ર તથા કિસી ધમ-ગ્રંથ કે અંદર નહીં પાયા ગયા. ઉનકે આદર્શ—ચરિત્ર જે જવલંત ઉદાહરણ હમારે સન્મુખ રખે ગયે હૈ, યે ચિરકાલ તક હિંદુઓં કે મુખ કી લાલી બનાયે રખેંગે. ભગવાન રામ ધર્મનિષ્ઠ, કર્મનિષ્ટ, ગો-બ્રાહ્મણ-પ્રતિપાલક, ગુરુજન–સેવક, પિતૃ-ભક્ત, ભક્તવત્સલ, દુષ્ટકર્તા, બલબ્રેટ, સાધુસંતહિતૈષી ઔર અંત્યજો કે અપનાનેવાલે થે. વૈભવ, વિભૂતિ ઔર ધાન્ય સે પરિપૂર્ણ રાજ્ય કે આધિપત્ય કે તૃણવત પરે સે કરતે હુએ પિતા કા આદેશ–પાલન કરને કે લિયે ગિરિ, બન-કન્દરાઓ મેં નાના પ્રકાર કે કષ્ટ કે સાનંદ સહન કરના તથા પ્રજા કો પ્રસન્ન કરને કે લિયે કેવલ જરા-સી બાતપર અપની રહમયી ભાર્યા કે હંસતે-હંસતે તિલાંજલિ દે દેના ઉહી મહાન આત્મા કા કામ થા. ઉનકી જીતની કારવાઈ હૈ, સબ અનુષ્ઠાપન લિયે હુએ હૈ. બાલ્યાવસ્થા મેં હી ઉન્હોંને બડે બડે અનર્થકારી અસુર કા નાશ કિયા. સમગ્ર દેશ કે બલવાન રાજાઓ સે ભી ન નમનેવાલે શિવજી કે ધનુષ કો બાત-કી-બાત મેં ખંડ-ખંડ કર દિયા. ભીલની શબરી કે જૂઠે બૈર ખાયે ઔર નિકૃષ્ટ નિષાદ કે ભી ગલે લગાયા હી ઉનકે આદર્શ, ગૌરવ ઔર હૃદય કી સચ્ચી જ્યોતિ છે; પરંતુ સબ કુછ હોતે ભી હમ આજ ઉસકે આદર્શ કો ભૂલ ગયે હૈઆજ ઉનકે આદર્શ કેવલ કાલ્પનિક એવં કથન–માત્ર કો રહ ગયા હૈ. આજ અજ્ઞાનતા કે અંધકાર મેં હમ ઇસ તરહ બેહોશ હે કર ૫ડે હૈ, કિ હમમેં ધર્માધર્મ, સત્યાસત્ય, ન્યાયાખ્યાય-બુદ્ધિ હિ નહીં રહી. ઇતના હેતે હુએ ભી હમ અપનેકો રામ કા અનુયાયી માનતે હૈ ઔર સમઝતે હૈ, કિ સિફ ઉસકા નામ લેને સે તથા ઝાંઝ-ઢોલક પર “રામા-હ-રામા ગાને સે હી હમારે કર્તવ્ય કિ ઇતિશ્રી હો જાતી હૈ. યહ હમારી ભ્રાંતિ હૈ—વહ તો તભી પ્રસન્ન હોંગે, જબ હમ ઉનકે આદર્શી કા પ્રતિપાલન કરેંગે!! (“હિંદૂપચ”ના “રામાંક'માં લેખક –બી. દેવકીનંદન શ્રીવાસ્તવ ગૌર' ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #381 -------------------------------------------------------------------------- ________________ રામનવમી ૩૬૫ ૧૭૩–રામનવમી “નવમી ! તૂ જાનતી હૈ, તેરા ઇતના મહત્ત્વ કયાં છે ? – કર્યો પવિત્ર માની જાતી હૈ ? હિંદ કર્યો તેરી પૂજા-અર્ચા કરતે હં ? રામ-જન્મદાયિની નવમી હૈ ! સમઝી ! ઇસી લિયે ત. ઇતની મહત્વપૂર્ણ સમઝી જાતી હૈ, ઈસ લિયે તૂ પવિત્ર તિથિ માની ગઈ હૈ. યહી કારણ તેરે મંગલ-કારિણું હેને કા હૈ. ઇસી લિયે તુઝે “રામ-નવમી” કહા જાતા હૈ. રામનવમી! તૂ મહારાજ દશરથ કી પ્યારી ઔર કૌશલ્ય કી ચહિતી હૈ. સમસ્ત તિથિ મેં તેરા બડા માન હૈ! કયાં ન હૈ ? – રામ-વાલી હૈ ન? – રામ સે સંબંધિત નવમી હૈ, તુમ મેં બડી શક્તિ હૈ. રામ જૈસે માતૃ-પિતૃભક્ત, મહાપરાક્રમી ઔર ધર્માત્મા કે ઉત્પન્ન કરને કી સામર્થ્ય તુઝ હી મેં હૈ !! - રામનવમી! તૂ વીર-પ્રસવિની હૈ. આજ કરડે હિંદુ તેરા સ્મરણ કર રહે હૈં. હમ દેખતે હૈ કિ પ્રતિવર્ષ તેરા ઉત્સવ મનાયા જાતા હૈ, પર તૂ લાગે કી-ઉત્સવ મનાનેવાલે કી પ્રાર્થના નહીં સુનતી ! સચ બતાના, તૂ વંધ્યા તે નહીં હો ગઈ હૈ ? વંધ્યા નહીં હુઈ તો માલૂમ હતી, કયોંકિ હમ દેખતે હૈ, કિ એક દો નહીં, સેંકડો-હજાર બાલક તૂ આજ કે દિન જન્મ દેતી હૈ, ઐસી દશા મેં તુઝે કૈસે વંધ્યા કહા જાયે ? પર આશ્ચર્ય યહ હૈ કિ આજ – જિન બાલકે કો જન્મ દેતી હૈ, ઉનમેં રામ નહીં દિખાઈ પડતા ! ! આર્યજાતિ કી પ્રિયા નવમી ! તો ક્યા હમ સમઝ કિ અબ તેરી પહલે જેસી શક્તિ જાતી રહી ? ક્યા તુઝમેં એક બાર હી જન્મ દેને કી શક્તિ થી ? અબ ક્યા – ફિર કભી રામ કે. જન્મ નહીં દે સકતી ? સુખદાયિની નવમી ! માના કિ આજકલ લંકા મેં કુંભકર્ણ કા ભાઈ વહ રાવણ નહીં હૈ, પર અબ તે યહાં એક નહીં અનેક રાવણ મૌજૂદ હૈ. ફિર ક્યા તેરી દષ્ટિ. મેં અબ ભી રામ-જન્મ કી આવશ્યકતા નહીં હૈ? પ્યારી નવમી ! હમેં માલૂમ હૈ, કિ રાવણ તે તબ બધ હોતા હૈ, જબ વહ રામ કી પ્યારી સતી સીતા કે ઉડા લે જાયે. યા તુઝે યહ ભી નહીં માલૂમ કિ ભારત કી સીતા સાત સમુદ્ર પાર પહુંચા દી ગઈ ? આશાદાયિની નવમી ! એક નહીં, અનેક હનુમાનાં કે દ્વારા પતા ભી લગ. ગયા હૈ, કિ સીતા લંકા કે કિસ કોને મેં છિપાકર રખી ગયી હૈ ! ! ! રામનવમી ! આજ ઋષ્યમૂક પર્વત ખાલી હૈ. વહાં મિત્ર સુગ્રીવ કે સાથ રામ નહીં હૈ. સીતા કી જ લગા કર જે મહાવીર આયે હૈ, યે અપના સમાચાર કિસે સુનાયે? ઈસ પર્વત. પર તે રામ કે દર્શન હોતે નહીં, નવમી! તૂ હી બતા, રામ કહાં હૈ? નવમી ! હજાર વર્ષ સે લોગ તુઝે પ્રતિવર્ષ યાદ કરતે હૈ. બડી ભક્તિ સે રામ કે પુકારતે હૈં, ઉનકે બુલાતે હૈ. પ્રતિવર્ષ તેરા મહોત્સવ મનાયા જાતા હૈ, પ્રાર્થના ભી કી જાતી હૈ, કિ લગા કર ઉસે ફિર અપની જન્મભૂમિ મેં લાપર કુછ ભી નહીં હેતા, આશા નિરાશા મેં પરિણત જાતી હૈ !! - હમારી આશાભરી નવમી ! તૂ સચ કહતી હૈ-તેરી બાત માનને યોગ્ય હૈ. – ઠીક કહતી હૈ, કિ ભારત મેં કૌશલ્યા જૈસી વીર-પ્રસવિની માતા કી આવશ્યકતા હૈ. જબ ઈસ દેશ કી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #382 -------------------------------------------------------------------------- ________________ -૩૬૬ શુભસંગ્રહ-ભાગ ત્રીજો માતા કી ઓર દષ્ટિપાત કિયા જાતા હૈ, તો સચમુચ ઉનમેં કૌશલ્યા નહીં દિખાઈ દેતી. યહ ઠીક હી હૈ, કિ રામ જેસે પ્રતાપી ઔર તેજસ્વી બાલક આજકલ કસી કાયર ઔર ડરપોક માતા કી કેખ સે જન્મ નહીં લે સકતે !! ૪ રામનવમી ! બસ હમારી સમઝ મેં અબ આ ગયા–અબ હમને સમઝા કિ તૂ કિસ કારણ સે હમારી પ્રાર્થના નહીં સુનતી. અબ હમ સમઝે કિ ઇસમેં તેરા કુછ ભી દોષ નહીં દોષ હમારા હી હૈ. જબ તક હમ યહાં પર રામ કે સ્વાગત કો પૂર્ણ પ્રબંધ કર લે, તબ તક ઉનકા પદાર્પણ અસંભવ હૈ. અા તો એસા પ્રયત્ન હોના ચાહિયે, કિ જિસ દેશ મેં કૌશલ્યા-સી માતાર્યો છે. તભી રામ કા જન્મ હોગા: તભી સીતા કા પતા લગાકર ઉસે ફિર અપની રાજધાની-ભારતવર્ષ મેં લાયેંગે; તભી યહાં ફિર રામ-રાજ્ય હોગા ! ! (“હિંદૂપંચના ધરામાંકમાં લેખક-શ્રીમતી મનેરમાદેવી વિદુષી વિશારદ, શાસ્ત્રી) ૧૭૪–ભારતીય સંગઠન ઔર શ્રીરામ અહા ! ક્યા હી રમ્ય દશ્ય હૈ. પ્રકૃતિ કે ઈસ નૂતન શુંગાર કો દેખ કર સભી મસ્ત હો રહે હિં. મધુમાસ કા મધુર ભારત પ્રવાહિત હો રહા હૈ. વૃક્ષ-વૃક્ષ મેં નયે નયે પલ્લવ ઔર કાલ–ડાલ મેં ન-નયે ફૂલ નિકલ આયે હૈ. મંજરિત રસાલ કી ટહનિયાં પર બેઠી કકિલા અપની મોહિની સૂરીલી ફૂંક સે વિરહિનિયોં કે હદય મેં વેદના પૈદા કર રહી હૈ. સારે સંસાર મેં વસંત કા સામ્રાજ્ય ફેલા હુઆ હૈ; પર દાસતા કે બંધન મેં જકડે ભારતી કે ઇસ પ્રાકૃતિક સુંદરતા મેં ભી શાન્તિ નહીં. દીન-દુ:ખિયે કી હતંત્રી વેદનાપૂર્ણ વિલાપ કી કસણ ઝંકાર સે નાચ ઉઠતી હૈ; સાધુ-મહાત્માઓ કે પ્રાણ દિન-દહાડે લુટે જા રહે હૈ; ભારતીય કુલ-લલની કા પ્રતિદિન દુષ્ટદ્વારા અપહરણ કિયા જા રહા હૈ; ચારે એર અત્યાચાર નગ્ન-મૂર્તિ ધારણ કર તાંડવ નૃત્ય કરતા દિખાઈ પડ રહા હૈ; શિષ્ટતા, ધર્મ, આચાર, નિયમ આદિ દેવી સંપ્રદાય કા ખૂન કિયા જા રહા હૈ; અન્યાય, અધર્મ, અત્યાચાર,અવિચાર કી મૂર્તિ ધર્મ ઔર ધર્માત્મા કે ધ્વસ કરને પર તુલી બેઠી હૈ; સારે ભારતવર્ષ મેં એક વિપ્લવ મચા હુઆ હૈ. જહાં દેખિયે વહાં ખૂનહત્યા ઈત્યાદિ કા નામ સુના પડતા હૈ. યદિ હમ ઇનકે કારણો પર વિશેષ રૂપ સે ધ્યાન દેને કી ચેષ્ટા કરે, તો હમેં પ્રત્યક્ષ દિખલા પડેગા, કિ હમ અપને-હી-આપ અપને પરાં પર કુહાડી માર રહે હૈ હમમેં સંગઠન કા સર્વથા અભાવ હૈ. હમ સ્વયં હી ઈસ અત્યાચાર કે શિકાર બન અધિક કે બકરે તે રહે હૈ. ઇસકા મહાન કારણ હમારા પારસ્પરિક મતભેદ હૈ. હમ સ્વયં હી અપને અસંગઠિત કર નાના પ્રકાર કી આધિ-વ્યાધિ કા બીજ-વપન કર રહે હૈં--હમને સ્વયં હી અપને લિયે કબ્ર ખોદ રખી હૈ. હમમેં પરસ્પર વિરોધ હૈ. હમારે હૃદય મેં કેવલ રાગ, દ્વેષ, ઈર્ષા તથા ધૃણું કા આધિપત્ય હૈ-પ્રેમ કા નહીં. હમમેં મિલને કી શક્તિ નહીં-બિહૂડને કી હૈ. પ્રતિવર્ષ નયે-નયે ત્યોહાર તથા પર્વ આ કર હમેં નનયે સંદેશ દે જાતે હૈ પર હમ ‘ઉપર વિચાર કરને કા તનિક ભી પરિશ્રમ નહીં કરતે. આજ વહી દિન હૈ, જબ કિ હિંદૂ-કુલભૂષણ ભક્તવત્સલ શ્રી રામચંદ્રજીને અવધ કે મહલ કે સુશોભિત કિયા થા; આજ વહી દિન હૈ, જબકિ ઇસ વસુધરા કે પાપ સે મુક્ત કરને કે લિયે પતિત-પાવન ને જન્મ લિયા થા; આજ વહી દિન હૈ, જિસકે ગૌરવ સે આજ ભી પતિત ભારત કા શિર ઉંચા હૈ; આજ વહી દિન હૈ, જબ કિ મહારાજ કેશલેશ-દશરથ કે બુઢૌતી મેં સહારા મિલા થા; આજ વહી દિન હૈ જબકિ રાવણ કે માન-મર્દન કે લિયે લક્ષ્મીપતિ અવતીર્ણ હુએ થે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #383 -------------------------------------------------------------------------- ________________ ભારતીય સંગઠન ઔર શ્રીરામ ૩૬૭ ઉસ સમય ભારત કી સ્થિતિ ભી ડીક ઇસી તરહ કી થી. સારા ભારત રાવણુ કી મદાંધતા કે કારણ વ્યાકલ હો ઉઠા થા. અસત્ય-સત્યપર વિજય પાને કી લાલસા સે નાચ રહા થા, અધર્મ ધર્મ કે દબોચે જા રહા થા ઔર પ્રકાશ અંધકાર મેં વિલીન હુઆ ચાહતા થા. પૃથ્વી ઘોર પાપ ઔર અત્યાચાર કે બેઝ સે દબી જા રહી થી, માનવી મર્યાદા નષ્ટ હે રહી થી, મુનિગણું કાંપ રહે છે. સબકે મુંહ સે ત્રાહિ-ત્રાહિ કી પુકાર નિકલ કર ગગન-મંડલ કે થરથરા રહી થી. ભારત કી ઇસ કરુણાજનક સ્થિતિ કા દેખકર રામચંદ્ર કે હદય મેં ઉગ્ર દેશભક્તિ કી લાલસા જગ ઉઠી ! ઉન્હોંને ઉત્કટ જાત્યભિમાન કે મદ મેં ચૂર હો કર પ્રણ કર લિયા – નિશિચર હીન કરી મહિ.” ઉહેને સર્વપ્રથમ સંગઠન કી નીંવ ડાલી. શ્રીરામચંદ્ર કી સંગઠન દેવી સંપ્રદાય કા મૂર્તિમાન સ્વરૂપ થા, મુક્તિ કા સાધન થા ઔર થા જીવન કે અમર કરને કા એકમાત્ર ઉપાય. ઉસમેં સાત્વિક સાધનાઓ કા ખૂબ ફૂટ-ફૂટ કર સમાવેશ કિયા ગયા થા. ઉસકી પવિત્ર સ્થાપના સત્ય કી વેદી પર હુઈ થી. ઉનકા સંગઠન સાત્વિક ભાવે સે પૂર્ણ થા. વે ઈસ સુત્ર્ય સંગઠન કે સુયોગ્ય નાયક છે. ઉનમેં સેવાભાવ થા. વે સમાજ કી બલિ-વેદીપર અપના સર્વસ્વ ન્યોછાવર કરને કે તૈયાર છે. ઉનમેં સચ્ચી લગન થી. ઉનકે હૃદય મેં દેશભક્તિ તથા ધર્મ કી પ્રચંડ અગ્નિ ધધક રહી થી. ઉનને નીચ સે નીચ મનુષ્ય કે અપનાયો. ગુહ, શબરી તથા કીલ-કિરાત કે પ્રેમસૂત્ર મેં આબદ્ધ કિયા. ઉનમેં ભેદ-ભાવ કા નામમાત્ર ભી નહીં થા ! વે સર્વપ્રથમ ઇન સબ કાર્યો દ્વારા અપની નીંવ દૃઢ કર વિશ્વ-વિખ્યાત વિજય કે પ્રાપ્ત કરને કે લિયે અગ્રેસર હુએ થે. ઇસકે અતિરિક્ત ઉનમેં આમ-ત્યાગ થા. યહી નહીં, વરન ઉનકે સેવકે મેં ભી વૈસા હી આત્મત્યાગ થા. બિના આમ-ત્યાગ કે કઈ સમાજ યા દેશ ઉન્નતિ નહીં કર સકતા. સ્વયં ભગવાન ને અયોધ્યા લૌટ પર ગુરુ વસિષ કે દેખ કર બાનરે સે કહા થાઃ ગુરુ વસિઝ કુલ પૂજ્ય હમારે, ઈનકી કૃપા દનુજ સબ મારે.” ભલા! કહાં વસિષ્ઠ ઔર કહાં રાવણ સે પ્રતાપી વીર કા બધ ! ઇસકે અતિરિક્ત હનુમાન ને અપને કે નીચ દિખાતે હુએ વિભીષણ સે કહા થા પ્રાતઃ લેઈ જે નામ હમારા, તાદિન તાહિ ન મિલે અહારા.” અહા ! કિતના આત્મ-ત્યાગ હૈ, કિતની સચાઈ હૈ. ઉનકી ભાષા કિતની મધુર પ્રતીત હોતી હૈ. ઇસ પ્રકાર શ્રી રામચંદ્ર ને સંગઠન કી નીંવ ડાલી થી. અંત મેં વિજય કી કૃપ-કેર ઉનહીં પર પડી. પરંતુ આજ ભારત કી ક્યા દશા હૈ? સભી આત્મશ્લાઘા મેં વ્યસ્ત છે. કિસી મેં આત્મત્યાગ કા લેશ-માત્ર નહીં'. સેવાભાવ કી બાત તો દૂર રહી, અછૂતે કે દેખતે હી કિતને કો પાતક લગતા હૈ. જબ તક ઈસ હિંદ-સમાજ મેં અછુત કે યથોચિત સ્થાન ન દિયા જાયેગા. તબ તક હમારા સગઠન કદાપિ પૂર્ણ નહીં હો સકતા; ઔર વિજય કદાપિ હમારી વશવતિની નહીં હો સકતી. આજ ભારત મેં એસે સખતે કી આવશ્યકતા હૈ, જે સંગઠન કી બલિદીપર અપની આહુતિ દેને કે તૈયાર હે; જિનમેં દેશભક્તિ કી ઉત્કટ અભિલાષા હે; જિનમેં આત્મત્યાગ હે, તભી ભારત કે પ્રાચીન દિન ફિરંગે ઔર ભારત ઉસ પુરાતન મહત્ત્વ કે પ્રાપ્ત હોગા. હે ભગવન ! આજ તુમ્હારા જન્મ-દિવસ હ: હમકો અપની જયંતિ કે ઉપલક્ષ અપની દેશ-ભક્તિ તથા ધર્મ-પ્રવૃત્તિ કી ભિક્ષા પ્રદાન કરો. અહીં હમારે ધ્યાન વિષય હે–તુમ્હી હમારી આશા છે! - તુહીં હમારે મન મંદિર કી–એકમાત્ર અભિલાષા હો !! (“હિંદૂપચ”ના “રામાંક'માં લેખક શ્રી બદરીનાથ સહાય) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૭૫–વીર બનો લગભગ ઈ. સ. ૧૬૮૦ ની વાત છે. એક દિવસ એક અંગ્રેજ બાલક વાઈટીપના બ્રાન ચર્ચ નગરની એક દરજીની દુકાને બેઠો બેઠે કામ કરતો હતો. દુકાનનો માલિક ક્યાંક બહાર ગયો હતો. એ બાળક તે ત્યાં હજ. સય-દોરે છોડીને તે ખૂબ ધ્યાનપૂર્વક પોતાની સામે દર સુધી લહેરાતા સમુદ્રના આસમાની જળની શોભા નિહાળવા લાગે. તે માતાપિતારહિત એક કંગાલ અનાથ બાળક હતો. પાદરીઓએ તેને પાળી-પોષીને એક દરજીની દુકાને શિવણકામ શીખવા મૂક્યો હતો, પરંતુ સોય-દોરા સાથે માથું ફોડવાનું તેને પસંદ ન હતું. આસમાની સમુદ્રમાં પ્રથમ તે તેને શઢ દેખાયા. ત્યારબાદ જ મોજાં વિધતું, મસ્તાની ચાલથી ચાલતું તેને દૃષ્ટિગોચર થયું. બાળક દુકાનેથી ઉઠીને નાઠ, દોડતો દોડતે સમદ્રતીરે આપે. ત્યાં એક નાનકડી હોડી હતી, તેના ઉપર કૂદકો મારીને તે ચઢી બેઠો. નાનકડા પરંતુ દઢપ્રતિજ્ઞ બાહુઓથી ચાલતી હેડી મને વિંધતી, તીરની પેઠે ચાલી નીકળી. બાળક જળ-સેનાપતિ પાસે હાજર થયો. તે સમયે લડાયક જહાજમાં રહેવું એ બહુ જોખમભર્યું ગણાતું હતું. તેમાં કેઇ એકદમ ભરતી થવા ઇછતું નહિ. બાળકને તેને ભરતી થવાના વારંવાર આગ્રહ જોઈને કેાઈ ‘ના’ કહે બીજે જ દિવસે તેની પરીક્ષાનો સમય આવ્યો. તે વખતે ફાંસ અને ઇંગ્લેંડ વચ્ચે ભારે દુશ્મનાવટ હતી. સૂર્યોદય થતાંજ કાન્સનાં લડાયક જહાજે સાથે આ જહાજોનો ભેટો થઈ ગયો. જે કે બાળક જહાજમાં નો નવોજ આવ્યો હતો અને આ પહેલાં તેણે લડાઈની ભયંકરતા કદી [ ન હતી, પણ તે જરા પણ ગભરાયો નહિ. પિતાના અમલદારના હુકમ પ્રમાણે તે દોડી દોડીને પોતાનું કામ કરતો હતો. ઉત્તેજનાને સમયે પણ તે જરા પણ ચલિત થતો નહિ. ઘણી વાર સુધી લડાઈ ચાલી. બાળકે કંટાળી જઇને એક ખલાસી સાથીને પૂછયું કે “ આપણને શી રીતે ખબર પડે કે, આપણે દુશ્મનો હવે હારી ગયા?” - ખલાસીએ ફ્રેન્ચ સેનાપતિના જહાજના શઢની ટોચે ઉડતી ધજા તરફ આંગળી ચીંધીને કહ્યું કે “જે, જયારે પેલી ધજા નીચે ઉતારી લેશે ત્યારે અમે માનીશું કે, દુશ્મન હારી ગયા, અને અમારી જીત થઈ.” બસ એટલાથીજ ?' એમ કહીને બાળક ત્યાંથી જલદીથી નીકળી ચાલ્યો. તે જમાનામાં બન્ને પક્ષનાં જહાજો બહુ પાસે પાસે રહીને લડતાં હતાં. એક પક્ષનાં જહાજ બીજા પક્ષનાં જહાજે ઉપર ચક્કર લઇને ગળા-ગોળી વરસાવતાં હતાં. અને બીજા જહાજ ઉપર જબર્દસ્તીથી ચઢીને કબજે લેવાની કોશીશ કરતા હતા. ફ્રેન્ચ સેનાપતિનું જહાજ બાળકવાળા જહાજની પાસે જ હતું. બાળક બેધડક કુદીને તેના ઉપર ચઢી ગયો. પછી છાનોમાને બને તરફની ગોળીઓની પરવા કર્યા સિવાય દોરડાની સીડી ઉપર થઈને શઢની ટોચ ઉપર જઈ પહોં, કાળજીપૂર્વક ધજા ઉતારી લીધી અને બિલ્લીની પેઠે સંતાતો છુપાતો પિતાના જહાજમાં આવી પહોંચ્યો. બન્ને સેનાઓમાંથી કેઈએ પણ તેને જ આવતે ન દેખ્યો! એહ ! કેટલી ભારે વિરતા ! બન્ને બાજુથી સણસણાટ કરતી ગોળીઓ છૂટે છે, તો અગ્નિ વરસાવી રહી છે, એક પક્ષવાળા બીજા પક્ષવાળાને દેખતાં જ મારી નાખવામાં તે રાક્ષસોને પણ ભૂલાવી દે છે. જે એક પણ ગોળી, ભલેને ગમે તે પક્ષની (કેમકે તે દુશ્મનના જહાજ પર હતો અને અજાણે પોતાના જ માણસની ગોળી તેને લાગવાનો સંભવ હતે.) તેને વાગત યા તે સામા પક્ષવાળા તેને માત્ર દેખતજ, તો શું તેના ટુકડાનેય પત્તો લાગત ? અંગ્રેજ સૈનિકોએ ફ્રેન્ચ જહાજ પર ધજા ન દીઠી. તેઓ ફૂલ્યા ન સમાયા, તેમણે માન્યું કે દુશ્મનોએ હાર કબૂલ કરી છે. એક જ વાર ઉત્સાહ અને ઉમંગમાં આવી જઈને તેઓ કેન્ય જહાજે ઉપર કૂદી પડવ્યા. તેમના આ અચાનક હુમલાથી ફ્રેન્ચ સેના બહાવરી બની ગઈ. તેમના તપવાળાઓ તો છોડીને ઉભી પૂછડીએ નાઠા. ક્ષણભરમાં ફ્રેન્ચ જહાજો ઉપર અંગ્રેજોને કબજો થયે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #385 -------------------------------------------------------------------------- ________________ શ્રીરામજન્મ રહસ્ય ૩૬૯ અમે જીત્યા–એમ જાણીને આનંદથી ઝુલાતા તે બાળક આગળ આવ્યેા. તેના હાથમાં ફ્રાંસીસી ધજા હતી. સૌ લોકો એ જોઇને આશ્રય ચકિત થઇ ગયા ! આ ઘટનાના સમાચાર અંગ્રેજ સેનાપતિને મળ્યા. તેણે બાળકને ખેલાવ્યા–આખીએ કહાણી સાંભળી. ખુશી થઇને તેને છાતી સરસા ચાંપ્યા, તેની પીઠ થાબડી, કેટલુંયે ઇનામ આપ્યું અને તેને ઉંચી પદવી આપી. સાહસ અને વીરતાના કારણે તેની ઉત્તરેાત્તર પ્રગતિ થતી રહી અને તે એટલે સુધી કે તે એક દિવસ અગ્રેજી નૌકાસૈન્યના સૌથી મેાટા અધિકારી થયેા. અંગ્રેજી ઇતિહાસમાં તેનું નામ “જળસેનાપતિ હ્રાપ્સન ” તરીકે સુવર્ણાક્ષરે લખાયલુ' છે ! ભારતના પ્રિય બાળકા! આજે જે અંગ્રેજ જાતિને તમે આટલી બળવાન જુએ છે, તેનું ખાસ કારણુ હ્રાપ્સન જેવા અનેક સબળ, વીર અને સાહસિક બાળકા છે. ભારતવર્ષાંતે પણ આ સમયે વીર બાળકાની જરૂર છે. વીર ખને! (“ માધુરી ” વર્ષ ૬, ખંડ ૧,સંખ્યા ૪ના શ્રીરામ વૃક્ષ શમાં વેણીપુરીના લેખપરથી અનૂદિત) Com ૧૭૬–શ્રોરામ–જન્મ—રહસ્ય પૌરાણિક સમય કી કથા હૈ, ઉસ સમય આર્યાવર્તી મેં સ્વયંભુવ મનુ નામક એક મહા પ્રતાપી એવં ધાર્મિક રાજા રાજ્ય કરતે થે. ઉનકી રાની કા નામ શતરૂપા થા. ઈનકે દે! પુત્ર-રત્ન ઔર્ તીન કન્યાએ થી. પુત્રેાં કે નામ ઉત્તાનપાદ ઔર પ્રિયવ્રત થે તથા કન્યાઓ કે નામ દેવકૃતિ, પ્રસૂતિ ઔર આકુતી થૈ. મહારાજ મનુ કે પુત્રમાં મેં ઉત્તાનપાદ ઔર પુત્રિયાં મેં દેવહૂતિ બડી હી યેાગ્ય સતાન હુઇ હૈં. ઉત્તાનપાદ કે ભક્તરાજ ધ્રુવ ઔર દેવહૂતિ કે સાંખ્ય શાસ્ત્ર કે નિર્માતા કપિલમુનિ નામક સ’સાર--પ્રસિદ્ધ પુત્રરત્ન હુએ, જિનકી કીર્તિ આજ ભી દિગ–દિગંત મેં વ્યાપ રહી હૈ. વૃદ્ધાવસ્થા મે` અચાનક મહારાજ મનુ કે હૃદય મેં રાજ-પાટ સે વિરક્તિ હૈ। ગચી, ઉનકા દિલ એક ખાર હી ઈશ્વરારાધન કી એર ઝુક ગયા. ઉન્હાંને તુરંત હી અપને લડકે ઉત્તાનપાદ કે રાજ્ય કા સંપૂર્ણ ભાર દે, ઈશ્વર-ભજન--હેતુ રાનીસહિત જંગલ કી રાહ લી. ગેામતી નદી કે તટ નૈમિષારણ્ય ક્ષેત્રપર, જહાં અસંખ્ય ઋષિ-મુનિ તપસ્યા કિયા કરતે ચે, મહારાજ ભી યેગાભ્યાસ જ઼ી શિક્ષા લે કર તપસ્યા કરને લગે. મહારાજ ઔર મહારાની કી અટલ તપસ્યા સે આસપાસ કે મુનિ દંગ રહ ગયે. તે અન્ન-જલ ત્યાગ કર તપસ્યા મેં ઇતને તલ્લીન હુએ, કિ ઉનકે શરીર મેં હડ્ડી-માત્ર હી શેષ રહ ગયી. નાના પ્રકાર કે કષ્ટ સહે, કિંતુ ઇનકી લૌ સદા ઈશ્વર કી ઓર હી લગી રહી. અંત કા મહારાજ ઔર મહારાની કી પ્રચંડ તપસ્યા સે ક્ષીર–સાગર મે` શેષ-શય્યાપર શયન કરનેવાલે ચક્રધર વિષ્ણુ-ભગવાન કા આસન કપાયમાન હૈ। ઉઠા. ભક્ત કી ઐસી કઠિન તપસ્યાપર ચતુર્ભુજ કા નંગે પૈર આના પડા ! ! ભક્ત કે સમુખ ભક્ત-વત્સલ ને પ્રકટ હા કર કહા—વત્સ ! મૈં તુમ્હારી તપસ્યા સે અત્યંત હી પ્રસન્ન હૂઁ. માંગા, ક્યા વરદાન માંગતે હૈ?' અપને સમ્મુખ શંખ, ચક્ર, ગદા ઔર પદ્મધારી સ્વયં વિષ્ણુ-ભગવાન કા દેખ કર દંપતી ને સાષ્ટાંગ પ્રણામ કર કહા~~‘પ્રભા ! આપકા દર્શન કર મેરા રામ-રામ ધન્ય હૈ। ગયા. કિંતુ અભી ગેરે હૃદય મેં એક લાલસા ઔર બાકી હૈ. વહુ હું આપ જૈસે પુત્ર-રત્ન કી પ્રાપ્તિ! નાથ ! હૈ તા સમસ્યા કઠિન; કિંતુ યદિ આપ ચાહેંગે, તે સહજ હી સપન્ન હૈ। સકતી હૈ.” ચતુર્ભુજ ભગવાન ને તત્ક્ષણુ હી મુસ્કરાતે હુએ કહા—“તથાસ્તુ. મેં અવશ્ય હી તુમ્હારે ઘર મે' અપને સમસ્ત અશાં કે સાથ જન્મ લે કર તુમ્હારી મનેકામના પૂર્ણ કરૂંગા. ઈતના કહ કર વિષ્ણુ ભગવાન અંતર્ધ્યાન હે ગયે. ,, હી રાજા સ્વયંભુવ–મનુ દૂસરે જન્મ મેં શ્રીદશરથ હુએ ઔર રાની શતરૂપા ઉનકી જયેષ્ઠ રાની કૌશિલ્પા હુઇ ! ! (“ હિંદૂપ'ચ ”નારામાંક'માં લેખક શ્રી. વિશ્વનાથ પ્રસાદ ગુપ્ત.) શુ. ૨૪ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૭૭–પલંડ કી વીર માતાએ કૈસર વિલિયમ દ્વિતીય ને ૧૮૯૪ ઈ. મેં એક વસ્તૃતા દેતે હુએ કહા થા કિ યદિ પિલેડી લોગ બિલકુલ જર્મન બને જાય તે ફિર ઉનકી રક્ષા કી જાયગી. ઈસકે બાદ જર્મન સરકાર ને ભિંડી મદ્રસે મેં જર્મન ભાષા કી શિક્ષા જબરમાં શરૂ કરી દી. ૧૯૦૨ ઈ મેં કેસર વિલિયમ ને એક વ્યાખ્યાન દેતે હુએ સારે જર્મન કે યહ સલાહ દી કિ વે પલંગડી જાતીયતા કે મિટાને કે લિયે ભસક ઉદ્યોગ કરે. ઇસ તરહ જર્મન સરકાર ઈન દુઃખિ પર ન કેવલ અત્યાચાર હી કરતી થી બકિ ઉનકા નામ-નિશાન તક મિટા ડાલને કે લિયે તત્પર થી. પિલંડી બચ્ચે કે જર્મન જાતીયતા કે રંગ મેં રંગને કે લિયે પલંડ કી પાઠશાલા મેં સારે વિષય જર્મન ભાષા મેં પઢાયે જાને લગે. કેવલ ધાર્મિક શિક્ષા પલંકી ભાષા મેં દેને કી આજ્ઞા થી; પરંતુ ૧૯૦૧ ઈ. મેં યહ રિયાત ભી દૂર કર દી ગઈ ઔર પિલંડી બચ્ચાં કે જર્મન ભાષા મેં પ્રાર્થના પદને ઔર ભજન ગાને પર લાચાર કિયા ગયા. યે બચ્ચે ઘર મેં તો અપની માતૃભાષા બોલતે છે, પરંતુ મદ મેં-પાઠશાલા મેં બોર્ડ પર વિદ્યાથી સે યહ પ્રતિજ્ઞા કરાતે થે કિ “આજ હમ એક-દસરે સે કેવલ જર્મન ભાષા બોલેગે. જે ઐસા ન કરે ઉસે દેહ મિલના ચાહીએ.” ઇસ પ્રકાર ઇન નન્હીં આત્માઓ પર અત્યાચાર કિયા જાતા થા. એક વારહ બરસ કે લડકે ને અપને ઘર મેં કુછ દૂસરે લડકાં કે પલંકી ભાષા પાઈ. ઉસકે પિતા પર મુકદ્દમા ચલાયા ગયા, કાંકિ ઉસ લડકે ને અપને ઘર મેં એક પાઠશાલા જારી કરને કા પા૫ કિયા થા. બેચારે પિતા કે જર્માના અદા કરના પડા. એક સ્ત્રી કે ડેઢ સાલ કી કેદ કા દંડ દિયા ગયા, કોંકિ ઉસને બેટન કે મામલે મેં શાસકે કા વિરોધ કિયા થા, પરંતુ વહ ભાગ કર શહર કંગ ચાલી ગઈ. યહ શહર જમન ઈલાકે સે બાહર થા, યહ મહિલા જયાં મેં કિસી ને કિસી તરહ અપને ગરીબી કે દિન બિતાતી રહી. જમની કે પ્રધાન મંત્રી ને ઈન શબ્દોં મેં અપની રાજનીતિ કે પ્રકટ કિયા-જમની કા રાય એક જર્મન સંસ્થા હૈ ઔર હમારા કર્તવ્ય હૈ, કિ ઇસ રાજ્ય કે પ્રત્યેક ભાગ મેં એક માત્ર જર્મન ભાષા કા પ્રચાર કરે; હમ દૂસરી ભાષાઓ કા સંરક્ષણ નહીં કરેંગે. ઉનકે જર્મન જામાં પહિનાને કી કોશિશ કી ગઈ. અંતતઃ ઇસ બાતપર પલંકી જાતિ ને સત્યાગ્રહ આરંભ કર દિયા. વિદ્યાર્થિઓ ને જર્મન ભાષા મેં પ્રાર્થના કરને સે ઇનકાર કિયા; ઔર પ્રોં કા ઉત્તર દેને કી જગહ ચુપ્પી સાધ લી. એક લાખ બચે ઈસ સત્યાગ્રહ કે આન્ટાલન મેં શરીક થે. જર્મન સરકારને ન બચ્ચાં કે દંડ દિયા, ઉનકે બેત લગવાયે, વિશેષતઃ શહર બેટન મેં ઇસ સંબંધ મેં બડા અત્યાચાર કિયા ગયા. વહાં બચ્ચે કે અસભ્યોચિત દંડ દિયે ગયે; પરંતુ ઉનકી માતાએ મદ્રસે મેં ઘસ આઈ ઔર અપને લાલ કી રક્ષા કરને લગી'. ઈન સ્ત્રિયો કે ભી પુલિસ ને ગિરફતાર કર લિયા ઔર ઉનકે જેલ કા દંડ દિયા ગયા. કુછ સ્ત્રિયોં કે હાઈ સાલ કી કડી કેદ કા હુકમ સુનાયા ગયા. જર્મની કે પ્રધાન મંત્રી ખ્યાલ ને રાજસભા મેં કહ દિયા કિ બ્રેટન કી ઘટનાઓ સે હમારે શાસન કે નામ પર કોઈ ધબ્બા નહીં લગા હૈ. ખૂબ ! જે આખાં કે અંધે છે ઉન્હેં ધબા કાં કર દિખાઈ દે સકતા થા ! (“સત્યવાદી”માંના શ્રીયુત હરદયાલજીના એક લેખનો સાર) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #387 -------------------------------------------------------------------------- ________________ રામ! આ ! ૩૭ ૧૭૮-રામ! આઓ! ભગવાન્ ! આજ એક વર્ષ કે પશ્ચાત તુમ્હારે જન્મ કી શુભ તિથિ કા આગમન હમ - ભારતીય કે હૃદય મેં એક અપૂર્વ આનંદ કા સમાવેશ કર રહા હૈ, યે તો પ્રાયઃ પ્રત્યેક હિંદુ પ્રતિદિવસ તુમહારા સ્મરણ કરતા ઔર મંદિરાદિ મેં જા તુમહારી પૂજા કર અપને ધન્ય માનતા હે; પરંતુ આજ કે દિન તો કોઈ અભાગ હી ઐસા રહેતા હોગા, જે તુહે સ્મરણ ન કરતા હો. તુમ્હારી પિતૃ-ભક્તિ, ભ્રાતૃ-ભક્તિ, માતૃ-ભકિત, પત્ની-ભક્તિ તથા પ્રજા-ભક્તિ આજ “ભી સંસાર કી સભી જાતિય કે લિયે આદર્શ હૈ. કૌશલ્યાનંદન ! સંસાર કે મહાપુ કી સૂચિ મેં તુમહારા નામ સર્વોચ્ચ સ્થાન પર લિખા જાતા હૈ. સંસાર કા કોઈ ભી શુભ મુહુ તુમસે નહીં છૂટા. દુર્ગુણો કી ઓર તુમને દષ્ટિપાત - તકે નહીં કિયા. તુમને દૂસરે કે કષ્ટ કે નિવારણ કરને મેં અપને પ્રાણ તક કી પર્વાહ ને કી. પ્રજા કી તુષ્ટિ કે લિયે તમને પ્રાણે સે ભી પ્રિય પત્ની જાનકી કે બન મેં ભેજને મેં તનિક ભી સંકોચ ન કિયા. અપને જીવન કે અંતિમ ભાગ મેં અપને સુખ-દુ:ખ કે સાથી પ્રાણપમ છેટે ભાઈ લક્ષ્મણ કે ત્યાગને મેં તનિક ભી ખેદ પ્રકાશ નહીં યિા. અપને અંતકાલ મેં ભી અપની માતૃભૂમિ અયોધ્યો કે સભી નર-નારિયે કે ઐસા થાન દિયા, જો બડે—બડે મુનિર્યો કે ભી સહજ હી નહીં મિલતા. તેમને સંસાર કે સભી દેશે મેં ભારત કે ઉત્તમ સમઝા થા, અતએવ આવશ્યકતા પડનેપર તુમને ઇસ દેશ મેં અવતીર્ણ હે અપના કાર્ય–સંપાદન કિયા. યોગ્ય પિતા કે એગ્ય પુત્ર હે તુમને જે કુછ કિયા મનુષ્ય કે લિયે આદર્શ હે કર કિયા. તુમને કઈ ભી કાર્ય ઐસા નહીં કિયા, જિસસે અભિમાન, ઈશ્વરત્વ યા ગુરુના પ્રકાર હો. કિસી વિશેષ મય યા દેશ કે લિયે પરિમિત ન હો કર તુમ્હારે કાર્ય સભી સમય, સભી દેશ આદર્શ હોને કે. યોગ્ય હૈ. યહ નિશ્ચય હે, કિ યદિ ભારત આજતક તુમ્હારે આદર્શપર ચલતા હતા, તે ક્રમશઃ ઉન્નત હોતા જાતા ઔર આજ કઈ ભી દેશ ઇસકી સમતા કા ન દીખ પડતા; પરંતુ પ્રભો ! આજ તુમહારી જન્મ-ભૂમિ, ક્રીડા-સ્થલી ભારત-ભૂમિ કી ઐસી શોચનીય દશા હો ગયી હૈ, જિસકે મરણમાત્ર સે ભી હૃદય પ્રકંપિત હે ઉઠતા હૈ, લેખિની રૂદ્ધ હો જાતી હૈ તથા નેત્રો સે આંસુ વિરલ ધારા બહ કર સંસાર કો શરાબર કર દેતી હૈ. અન્ય દેશવાલે ઈસે અહર્નિશ પરે સે હુંકાતે જા રહે હૈં, ઇસકા ક્યા કારણ હૈ? ઇસકા એકમાત્ર કારણ યહ હૈ કિ ભારતિય ને તુમ્હારે આદર્શ કે વિસ્મરણ કર દિયા હૈ. યદિ તુહે આદર્શ માન કર અપના કાર્ય કરતે હોતે, તે પ્રતિશત એક વ્યક્તિ ભી કષ્ટ પાતા દષ્ટિગોચર નહીં હોતા. ફિર ઇસકી યહ દશા ક્યાં ન હો ? નાથ! તુહે લોગ સંસારાધિપતિ, અખિલ-બ્રહ્માંડનાયક, સવિતર્યામી, ઘટ-ઘટ-વ્યાપક કહતે હૈ. તુમ્હારી સ્વર્ણ, રપ તથા પ્રસ્તર કી સુગઠિત પ્રતિમા બના ઉસકી શેષોપચાર સે પૂજા કરતે હૈ, પુષ્પ કી વર્ષ કરતે હૈ, તુમ્હારે જયઘોષ સે વિશાલ આકાશ કો પરિપૂર્ણ કર દેતે હૈ; પરંતુ ક્યા ઈસસે તુમ્હારી તુષ્ટિ હોતી હૈ? આજ સારે દેશ મેં પિતા-પુત્ર મેં ઠેષ, પતિ-પત્ની મેં ઠેષ, ભાઈ-ભાઈ મેં દેશ તથા રાજા-પ્રજા મેં હેપ યા ઇસ ભાંતિ સારે સંસાર મેં ષ હી દષ્ટિગોચર હોતા હૈ. ફિર ભી લોગ તુમ્હારી કૃપા ચાહતે હૈ. પ્રભો ! યદિ તુમ ચાહતે હે કિ ભારત, તુમ્હારા ખારા ભારત અવનતિ કે કૂપ મેં ગિરને સે બચે, તો ઈન્ડે શીઘ હી સુબુદ્ધિ પ્રદાન કરે, જિસસે યે પુનઃ પૂર્વોન્નતિ કે પ્રાપ્ત હે, અન્યથા ભવિષ્ય મેં તુમ્હારી પૂજા કરનેવાલા ભી કોઈ ન મિલેગા. (“હિંદૂપંચ”ના “રામાંકમાં લેખકઃ-શ્રી. કાલીચરણછ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #388 -------------------------------------------------------------------------- ________________ ૭૭૨ શુભસંગ્રહ–ભાગ ત્રીજો ૧૭૯-ઉદ્ધાર કૈસે હે? થી કેવલ કામને રસ છે ઔર ચા કે કયા કહતે હૈ મારા પુરુષોત્તમ ભગવાન શ્રીરામચંદ્ર કે વિષય મેં બાતચીત કરતે કરતે લોગ પ્રાયઃ યહ કહ, બૈઠતે હૈ કિ શ્રીરામ તો ઈશ્વર કે અવતાર થે, ઈસલિયે ઉનકા આચરણ ઈતિના ઉચ્ચ ઔર કાર્ય– પ્રણાલી અતિપ્રશંસનીય થી. હમ તે સાધારણ જન હૈં, ઉનકે સમાન વ્યવહાર કરના, હમારે લિયે કેવલ કઠિન હી નહીં, અસંભવ હૈ.. જિસ સમય આર્યો કી યહ પવિત્ર ભૂમિ દુરાચારિયોં કે અત્યાચાર સે પીડિત હો રહી થી; ઋષિ-મુનિ સ્વછંદતાપૂર્વક ઈશ્વરપાસના ઔર યજ્ઞ નહીં કર પાતે થે; સજજન ગણ સ્વતંત્રતાપૂર્વક અપને ધાર્મિક કન્ય કા સંપાદન નહીં કર પાતે થે ઔર સ્ત્રિ કા સતીત્વ ખતરે મેં થા, ઉસ સમય શ્રીરામ ને અવતાર લિયા થા. લેગ કહતે હૈ, કિ નર-પિશાચાં કે કુકૃત્ય કે ભાર સે દબી હુઈ માતા વસુન્ધરા કા બેઝ ઉતારને કે લિયે શ્રીરામ ને અવતાર લિયા થા. હમ કહતે હૈ કિ નહીં; શ્રીરામ કેવલ પૃથ્વી કા ભાર ઉતારને કે લિયે હી નહીં આયે થે, બતિક માનવી કાર્યો દ્વારા મનુષ્યમાત્ર કે સમુખ એક આદર્શ રખને આયે થે, જિસસે ઇસ ભૂ-મંડલ કે મનુષ્ય ઉનકે બતાયે હુએ માર્ગો પર ચલ કર આર્ય-ધર્મ કી રક્ષા કર સકે. ઉનકે દ્વારા જિતને કાર્ય હુએ હૈ, સબ શિક્ષા સે પરિપૂર્ણ હ. બાલ્યકાલ સે લે કર ઉનકે જીવનપર્યત કે કાર્ય કી આલોચના કીજીએ. પિતૃ-ભકિત, ભ્રાતૃ-પ્રેમ, ગુરુ-જને કી આજ્ઞા કા. પાલન, આતતાયિય કે સાથે બર્તાવ, સ્ત્રિ કે સતીત્વ કી રક્ષા ઔર પ્રજાપાલન આદિ જિતને કાર્ય ઉનકે દ્વારા સંપાદિત હુએ, સબકે સબ શિક્ષાપ્રદ હૈ. યદિ ઉનકે જન્મ લેને કા અભિપ્રાય કેવલ પૃથ્વી કાં ભાર હલકા કરના હી હતા, તે વે કેવલ અપની ઇચ્છા માત્ર સે કર સકતે છે, કયોકિ વે ઈશ્વર કે અવતાર થે ઔર ઈશ્વર સર્વશક્તિમાન હૈ. - હિંદૂ-રાષ્ટ્ર કિસી સમય સબ રાષ્ટ્રો કે જગત-પિતા થા ઔર સંસાર કે રાષ્ટ્ર કા શિરમોર થા; કિંતુ આજ ઉસકી વહ હાલત ન રહી; કારણ હમ ઔર આપ ઉનકે બતાયે હુએ માર્ગો કા અનુસરણ ન કર સકે. હમ તે આજ ભી દાવે કે સાથ કહતે હૈ, કિ સમસ્ત હિંદૂજના શ્રીરામ કે બતાયે હુએ માર્ગો કા અવલંબન કરે, તો આજ ભી કિસી જાતિ અથવા રાષ્ટ્ર મેં ઇતની શક્તિ નહીં હૈ, કિ હિંદૂ-જાતિ કે નીચા દિખા સંકે અથવા ઉસકે કૉપર પરતંત્રમાં કા જુઓ રખ સકે. આજ હમ લાઈ–ભાઈ પરસ્પર એક-દૂસરે ન ગન કાટને કે લિપે તૈયાર રહતે હૈ, લોગ મેં અબલા કી રક્ષા કરને કી ક્ષમતા નહીં; માતા-પિતા ઔર સુરજનાં કી સેવા કરના હૈ દૂર રહા, ઉનકે સાથ અછી બર્તાવ ભી નહીં કિયા જાતા: લોગ અપને હી સહધમિયાં સે ધૂણું કરને લગે હૈં, તો ફિર હમ કિસ પ્રકાર સાંસારિક સુખ કે ભાગી હો સકતે હૈ ? હમારી તે યહ ધારણા હૈ, કિ જબતક શ્રીરામ કે બતાયે હુએ માર્ગો પર હમ નહી ચલેગે, તબતક હમારા ઉદ્ધાર હોના અસંભવ હૈ. આજ રામનવમી હૈ, પર ઈસ રામનવમી કા ઉત્સવ મનાના તભી સાર્થક હોગા, જબ હમ શ્રીરામચંદ્ર કે ચરિત્ર કા ગુણગાન કરતે હુએ ઉનકા અનુસરણ કર અપના જીવન સાર્થક કરેંગે !! (“હિંદૂપચ”ના “રામાંકમાં લેખક–શ્રી, ગૌરીલાલ યાદવ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #389 -------------------------------------------------------------------------- ________________ કેટલાક વૈદ્યકીય પ્રયોગો ૧૮૦–કેટલાક વૈદ્યકીય પ્રાગ (સ્વામી શ્રી સેવારામજી, અમૃતસરવાલી કૃષ્ણામાઈની ધર્મશાળામાં મુરદાઘાટ કષિકેશ. તેઓશ્રીએ સ્વાનુભવ પ્રાપ્ત કરીને તથા અનુભવી મહાત્માઓ પાસેથી - જાણી-અજમાવીને લોકકલ્યાણને ખાતર લખાવેલા અનુભૂત પ્રયોગો આ સંબંધો વધુ પૂછપરછ સ્વામીજી સાથેજ કરવા વિનંતી છે. ) સંગ્રહણી:મરી, રૂમી મસ્તકી, દાડમનાં ફૂલ, કેરીની ગોટલી, વંશલોચન, માયાં, જાયફળ, લવંગ, લધર, માઈ ધાવડીનાં ફૂલ, ચરસ, ઇંદ્રજવના ઝાડની છાલ (કડ છાલ), બીલાને ગર્ભ અને બાવળનાં ફૂલ, એ ચૌદ ચીજો એક એક તોલે લેવી. સર્વ ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. ભૂરા કેળાનાં બી ત્રણ તલા બારીક ખાંડીને તેમાં ભેળવી દેવાં. અફીણ તોલા ત્રણ, જે વાયુથી સંગ્રહણી હોય તો કસ્તૂરી બે વાલ, વાયુ ન હોય તો કસ્તુરી ન નાખવી. પ્રથમ અફીણનું પાણી કરી તેમાં બધી વસ્તુઓ ભેળવી દઈ ચણોઠી જેવી ગોળીઓ કરી છાંયામાં સૂકવવી. દેવાની વિધિઃ-૩ થી ૨૫ વરસની સંગ્રહણી હોય અને નવટાંક દૂધ પણ ન પચતું હોય તેને ત્રણ ત્રણ ગેળા કાચા ચેખાના ધાવણમાં સવાર, બપોર ને સાંજ, એમ દિવસમાં ત્રણ વાર આપવી. પંદર દિવસ સુધી દિવસની ૯ લેખે ગોળીઓ આપવી. ત્યારબાદ બબ્બે ગોળી આઠ દિવસ સુધી દર કે આપવી. તે પછી બે સવારે ને બે સાંજે એમ એક માસ સુધી આપવી. અનુપાન દૂધ અને ચોખા સિવાય પંદર દિવસ સુધી કંઈ પણ ખાવું નહિ. પંદર દિવસ પછી સહેજ બાજરી કે ઘઉંની રેલી લઈ શકાય. આરામ થયા પછી પણ શેરડી કે ગેળ, મિષ્ટાન્નાદિ ભારે ચીજ કંઇ ન ખાવી. આ પ્રયોગ ખાસ અનુભવેલો છે અને બરાબર અકસીર છે. લોહીને મરડો હોય તો ચેખાના ધાવણમાં બબ્બે કલાકે બબ્બે ગોળી આપવી. તેનાથી ડાજ દિવસમાં આરામ થશે. ખેરાક દૂધ-ભાતને રાખવો. - કમળ અથવા પીળાઓ:–ફેડયા વગરના પાકેલા કળી ચૂનાનો ભૂકે કરી મજબૂત બુચ- * વાળી શીશીમાં ભરી રાખો. તેમાંથી ૩ રતીભાર ગાયના અર્ધા તેલ માખણમાં ખાડો પાડી તેમાં મૂકી ગોળી કરી ગળાવી દેવી. ત્રણ દિવસમાં રોગ જશે, છતાં સાત દિવસ આપવી. દમ અને ક્ષય માટે -(૧) છ મહીનાની અંદરનો ક્ષય પણ મટશે. વડની વડવાઈને અગ્રભાગ લાલ રંગવાળો હોય છે તે એક શેર, નસોતરની છાલ એક શેર, આકડાનાં પાકાં પીળાં પાન એક શેર, ઓછામાં ઓછે પંદર વરસને અસેળી આવા જૂને ગોળ શેર, એ ગોળ ન મળે તો જૂને સાદો ગોળ પણ ચાલે. ઉપરની ચીજોને ખૂબ ઝીણી ખાંડવી, તેને ગોળમાં ભેળવવી અને તેનો ગેળે કરો. ગોળ ન થાય તે બીજે ગાળ ભેળવો. તેના ઉપર એક હજાર ઘણ મારવા. પછી એ ગોળાને મટ્ટી-કપડના બે ત્રણ આંટા દઈને ઉપર પાતળી માટી પડી છાંયડે સૂકવવું. પછી તેને બકરાની લીંડીનાં છાણાંની ગજપુટ આગ દેવી. આગ ઠંડી થઈ જાય ત્યારે એ ગાળે કાઢી લેવો. તેમાંથી જે રાખ નીકળે તે એક શીશીમાં ભરવી. જે કફ વધારે હોય તે ત્રણ ત્રણ રતી પાનમાં ત્રણ વાર આપવી અને કફ ન હોય તો મધ સાથે આપવી. દિવસમાં ત્રણ વખત એ પ્રમાણે ચૌદ દિવસ આપવી. તેલ, મરચાં, ખટાઈ, દૂધ, ઘીની એક મહીના સુધી પરહેજી પાળવી. - આરામ થયા પછી છ માસ પછી ફરી એક વાર ખાઈ લેવી અને ક્ષય રોગવાળાને લાગુ દોઢ - માસ સુધી આપવી. છ માસ ઉપરના ક્ષયના દરદીને આ દવા ન આપવી. દમ અને ખાંસી:–સિંધવ પાંચ તોલા, રાતી ફટકડી પાંચ તેલા, નવસાર અઢી તોલા, આકડાનું દૂધ ૬૦ તેલા; ઉપરની ચીજે આકડાના દૂધમાં નાખી વાસણનું મોટું કપડમટ્ટી કરવું અને ભદ્દી અથવા ગજપુટ આગ દેવી. તેની રાખ ચારથી પાંચ તેલ નીકળે તો ઠીક થઈ સમજવી; વધુ હોય તે ફરીથી આગ દેવી. ખેરાકમાં ઉપર પ્રમાણે પરહેજી પાળવી તેમજ લેવાની વિધિ પણ ઉપર પ્રમાણેજ સમજવી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #390 -------------------------------------------------------------------------- ________________ ૭૭૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો વાઈ અથવા મૃગી:શંખના કીડા અર્ધી તેલ, છીંકણું અર્ધો તોલો, નાગદેણ લાકડી અર્ધો તોલો અને સોડા ધાયેલો) અર્ધો તોલો; એ બધી ચીજો ઝીણી વાટી ચાર રૂપીઆભાર તાજા તલના તેલમાં નાખી ચાર કલાક સુધી ખૂબ ઘુંટી શીશીમાં ભરી લેવી. દરદીને ૪૧ દિવસ સૂર્ય સામે બેસાડી સવારમાં પાંચથી સાત વખત સુધાડવી. એકતાલીસ દિવસ સુધીમાં એક દિવસે ગંદા પાણી , નીકળી જશે; જે તેમ ન થાય તે દવા વધારે દિવસ સુધાડથા કરવી. મૃગીવાળાનો જોડો તેને : સુંઘાડ, તેથી તેને તુરત હોશ આવે તે મૃગી છે એમ જાણવું, નહિ તો વા વગેરે જાણવું અને ઉપકારી દવા તેવા માણસને ન આપવી. ચાંદીની દવા–રસકપૂર માસા પાંચ, લવિંગ એકવીસ, મરી માસા બે, એ ત્રણે ચીને : જૂદી જૂદી ખરલ કર્યા પછી એકત્ર કરીને તેની સારસા પરીવાના પાણીમાં સાત ગળી કરવી. પહેલાં દરદીને જુલાબ આપી પછી દવા શરૂ કરવી. એક ગેળી પાવલીભાર સારસાપરીલામાં આપવી.. ગાયનું દૂધ, ઘી અને ઘઉંની રોટી સિવાય કોઈ પણ ખોરાક લેવો નહિ; નહિ તો ફૂટી નીકળશે.. આ દવા ઘણાએ ઉપર અજમાવેલી છે. ચાંદીરોગમાં ચોપડવાની દવા –મુડદાશીંગ, રાળ અને લીલા રંગનું થાય ત્યાંસુધી જોયેલું ઘી (ઘીને બદલે ગાયનું માખણ મળે તે વધારે સારું; તેને પણ લીલું થતાં સુધી દેવું) ઉપરની ચીજો ખાંડી વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાં મેળવી તે ચોપડવું. આની ઉપર જે દવા જણાવી છે તેનાથી અંદરનો રોગ નાબુદ થશે અને તેના પછી લખેલી આ દવા ઉપરના ઘા રૂઝવવા માટે છે.. ધોળા કઢનીદવા –ગંધક,ગેરૂ, બાવચી અને દાડમનાં ફૂલ રોગના પ્રમાણમાં સરખા વજને લેવાં. તેના ચણાના દાણા જેવડા કડકા કરી કાચ અથવા માટીના વાસણમાં રાત્રે પલાળવાં. તેમાંથી એક તેલ પાણી સવારમાં ધીરેથી નીતારીને પી જવું. બાકીના પાણીમાં ખરલ કરવું. તેનું પાણી જરાય ફેંકી દેવું ન પડે તેટલું પહેલેથી નાખવું. તે દવા પિચે પોચે હાથે કાઢવાળા ભાગ પર બે કલાક સુધી મસળ્યા કરવી. પંદર દિવસમાં ચામડીનો રંગ બદલાઈ જશે. આ દવા ચાળીસ વર્ષની અંદરનાં માણસોએ કરવી, એથી વધુ ઉંમરવાળાને આરામ થતું નથી. દવા જ જોઈએ તેટલી તાજી બનાવવી અને રાજ પાણી પણ નીતારીને પીવું. પરહેજી કંઈ પણ નથી. આ થડા કેદ્રને માટે છે. આખા શરીરે અથવા ઘણી જગ્યાએ કેદ્ર હેય તેણે નીચે પ્રમાણે દવા કરવી. આખે શરીરે કોઢ ધોળા હોય તે માટે –બાવચી તેલો ૧, વકી હડતાલ તેલ , કુવાડીયાનાં બી તેલો ૧, લોઢાનો કાટ તેલ ૧, મનસીલ તેલ કા, ગંધક તેલો હા, ભાંગરાનો રસ તોલો ૧, રસવંતી (રસૌત) તેલો છે, હીરાકશી તોલે છે, એ બધી ચીજોને રોગના પ્રમાણમાં વધારે અથવા ઓછી લઇને ગાયની મૂત્રમાં ઝીણી લસોટીને તેને લોખંડના વાસણમાં ત્રણ દિવસ રાખી મૂકવી. પછી તેને ઉપર પ્રમાણે ચોપડવી. આ દવા છ માસ સુધી કરવી. ગર્ભ ન રહેતા હોય તેના ઉપાય–સ્ત્રી અને પુરુષની પહેલાં પરીક્ષા કરવી. થોડે છેડે અંતરે જમીનના બે નાના ખાડા કરી તેમાં તેલ બળે તેલ જવ વાવવા, તેમાં સ્ત્રી અને પુરુષે રોજ સવારમાંજ પોતપોતાના ખાડામાં પીશાબ કરવો. જેના પીશાબથી જવ ન ઉગે તેનામાં દેવ છે એમ જાણવું. જે સ્ત્રીમાં દોષ હોય તો તેને પ્રથમ નીચે પ્રમાણે જુલાબ આપવા. જે સ્ત્રીનું શરીર નબળું હોય તે દવા શરૂ કરતાં પહેલાં છ માસથી પુરશે તેને સંગ ન કરે અને દવા ત્યાર બાદજ શરૂ કરવી. સૂંઠ તોલો ૧, મીઠીઆવળ તાલે ૧, ગુલાબનાં ફૂલ તેલા ૨, જેઠીમધનાં મૂળ તોલો ૧, પોયણી ફૂલ તેલ ૧, નાની હરડે તોલો , ત્રબી તેલો ૧ (પીળી હોય છે), મોટી દ્રાક્ષ તેલા ૨, બદામની મંજ તેલા ૨, એ સર્વે ચીજો વાટી તેની ત્રણ પડીકી કરવી. સવાશેર પાણીમાં એક પડી. નાખી ઉકાળવું. અધું પાણી રહે એટલે પાંચ તેલ સાકર નાખવી. ઉતારીને ઠંડુ થયા પછી તે પીવું. એક પડીકાથી દશ દસ્ત થાય તે પછી બીજા પડીકાને ઉપયોગ કરે નહિ. એછા થાય તે કરો, સ્ત્રીને ઋતુકાળથી દશ દિવસ પહેલાં.. જુલાબ આપો. આથી અંદરનો કોઠે શુદ્ધ થશે. હવે ઋતુશોધન માટે -જાવંત્રી, કાંટાળું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #391 -------------------------------------------------------------------------- ________________ કેટલાક વૈદ્યકીય પ્રયોગો ૩૫ માયું, કુલવેલી ફટકડી, ધાવડીનાં ફૂલ, એ બધી ચીજો સમભાગે લઈ ભેગી બારીક પીસી છ આંગળ પહોળા અને દોઢ વેંત લાંબા મલમલના કકડા ઉપર તે દવા પાથરવી. પછી દવા અંદર રહે તેવી રીતે તેની વાટ કરવી. તે વાટને એક છેડે મજબૂત દોરો બાંધો અને તે દોરાને કેડે બાંધી રાખવો. ઋતુ આવી હોય તે દિવસની સાંજે તે વાટ કરીને રાત્રિએ સૂતી વખતે નિમાં રાખીને સૂવું. સવારે સ્નાને વખતે તેને કાઢી નાખવી. વચમાં પીશાબ વખતે કાઢી લઈ તેજ જગાએ પાછી રાખવી. ત્યારબાદ ત્રણ દિવસ પૂરા થાય ત્યારે ચોથે દિવસે નીચેની દવા સાંજે સ્ત્રીને આપવી. સ્ત્રીને ગર્ભ રહેવાની દવા.-શિવલિંગી તોલો બા, ભગલિંગી તોલો , પીપળાની વડવાઇ માસા ૪, પારસ પીપળાનાં બી માસા ૪, શંખાવળી (શંખપુષ્પી અથવા ધોળલી) પાવલીભાર, સેનાગેરૂ ૩ રતી, સાચાં મોતી બે આનીભાર (મોતીને કુલડીમાં ૭ તેલા દૂધમાં રાંધવાં ત્યાર પછી વાટવાં). ઉપરની સધળી ચીજે જૂદી જૂદી વાટી ખૂબ ઝીણી કરી તેને એકઠી કરી તેની એકવીસ ગોળી કરવી. તેમાંથી એકેક ગોળી દૂધની સાથે સવારે આપવી, તે સાત દિવસ સુધી ચાલુ રાખવી. ખોરાકમાં દૂધ (ગાયનું), ઘી, ચેખા, સાકર લેવું. આ સિવાય કંઈ પણ ખાવું નહિ. તે તે દિવસોમાં પુરુષ સ્ત્રી પાસે જવું. જે ફરીથી ઋતુ આવે તો ઉપર પ્રમાણે ફરી સાત દિવસ સુધી તે દવા આપવી. ત્રણ વખતમાંજ ઘણેભાગે કાર્યસિદ્ધિ થાય છે. સેંકડે પંચાણુ ટકાને ફાયદો થયેલ છે. પુરુષપરીક્ષા:–પુરુષના પીશાબથી જવ ઉગે અને પાછા કરમાઈ જાય અથવા બળી જાય અથવા નજ ઉગે તે તેને સવારમાં ઉઠતી વખતનો પીશાબ લઈ લે. તેમાં તે લાભાર તેજાબ નાખવો. તેજાબ નાખવાથી પીશાબ ચેખા પાણી જે થઈ જાય તે જાણવું કે તેનું વીર્ય શુદ્ધ છે. જે પિશાબમાં ફોદાફાદા જણાય અથવા દોરા જેવા રેસા જણાય તો તેને ધાતુસ્ત્રાવ થાય છે, માટે તેને ધાતુપુષ્ટિની દવા નીચે મુજબની આપવી; અને તેમાં દહીં જેવી ગાંઠે થાય તો તેનું વીર્ય કાચું છે, એમ જાણવું. તેના અંડકોશની એક ગોળી અથવા બને નબળી હોય તો તે અસાધ્ય રોગ છે. ધાતુપુષ્ટિના ઉપાયો –(૧) શિરોડીને ચુનો તોલા ૫ અને આકડાનું દૂધ ૪૦ તેલા, તેને ગજપુટ આગ દેવી. તેની ભસ્મ એકથી બે રતી નાગરવેલના પાનમાં અથવા મધમાં રોજ સવારે વી. તેલ, મરચું, ખટાઈ વગેરે ન ખાવું, સ્ત્રીસંગ ન કરવો, અગ્નિ પાસે બેસવું નહિ, ગરમાગરમ પીણાં પીવાં નહિ તેમજ ગરમ કે કોઈ અતિ ઠંડી ચીજ ખાવી નહિ. દવા પંદર દિવસ ખાવી અને ઘી-દૂધ પચી જાય તેટલું ખાવું. (૨) પાણી જેવું વર્ષ થઈ ગયું હોય તેને માટે અફીણ દશઆની ભાર, વછનાગ શાધેલો દશઆની ભાર, ધોળી કરેણનું મૂળીઉં બાળી તેની રાખ દશઆની ભાર, ચણીઉં દશઆની ભાર; ઉપરની ચીજો વાટી ભેળવીને તેને રાસ્નાની સાત ભાવના આપવી. પછી અક્કલકરો દશઆની ભાર, ભાંગનાં બી દશઆની ભાર, ભાંગરે ધોળે દશઆની ભાર, ગોળ દશઆની ભાર, કરંજ બી દશઆની ભાર, શોધેલાં ઝેરચેલાં દશઆની ભાર, ધતુરાનાં બી દશ આની ભાર અને સમુદ્રશેષ દશઆની ભાર, તે બધી દવાઓને વાટી ઉપરની દવામાં ભેળવી દેવી. પછી આદુના રસની સાત ભાવના આપવી. પછી નાગકેસર દશ આની ભાર, તજ દશઆની ભાર, તમાલપત્ર દશઆની ભાર, અજમેદ દશઆની ભાર અને જાયફળ દશઆની ભાર, એ બધી ચીજો વાટીને ઉપરની દવામાં ભેળવવી. પછી ખસખસનાં ડોડવાના પાણીની સાત ભાવના આપવી. પછી મધ સાથે મેળવી તે બધાની ચણી બોર જેવડી ગોળીઓ કરી તેને સેનાના વરખવાળી થાળીમાં ફેરવી તેના ઉપર વરખ ચઢાવી છાંયડે સૂકવી દેવી. પછી તે એક ગોળી ગાયના દૂધ સાથે સવારમાં આપવી. આ દવા એકવીસ દિવસ ચાલુ રાખવી. દૂધ ગરમ કરી પીવા જેવું ઠંડુ કર્યા પછીજ વાપરવું. પરહેજી ઉપર પ્રમાણે પાળવી. ઊર્વવાયુ યાને ઉલટીમાં ઝાડો આવે તે ઉપર–પાર (પારી નહિ પણ પારોજ) તેલા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #392 -------------------------------------------------------------------------- ________________ E જીભસ’ગ્રહ-ભાગ ત્રીજો ૮૦, તેને જાડા લુગડામાં સાત વાર ગાળવા અને તે દરદીને જાજરૂમાં બેસાડી પાઇ દેવા. તરતજ અધેાવાયુ થશે, અને તે માણસને આરામ થઇ જશે. આથી કાઈપણ નુકસાન નથી તે અજમાવેલું છે. ઉંચેથી પડવાથી છાતી અથવા પડખામાં લેાહી મરી જવાથી સ્થૂળ થતું હોય તથા શ્વાસ પણ ન લેવાતા હોય તેને માટે ઉપાય:—મારની અધાર અથવા તે ન મળે તે કષુતરની અધાર શેર ખે, તેને ગામૂત્રમાં માટીના વાસણમાં ખદખદાવવી. કળીચૂનાના જાડા પાણીમાં લઠ્ઠાના લુગડાને ખેાળી સૂકવી દેવુ અને એક શેર ના પીજારા પાસે પેાલ કરાવવેા. પહેલાં ઉપરની દવાવડે રાગીને કમરથી બગલ સુધી ચારે બાજુ જાડે લેપ કરવા અને તેના ઉપર રૂના પાલ ચેાટાડવેા. તેના ઉપર ચૂનાવાળુ` કપડું સહેજ ભીનું હોય તેના ચાર આંટા બરાબર મજબૂતીથી તે જગાએ વિટી' લેવા. દવા કેાઇ પણ જગાએ ખુલ્લી રહેવી ન જોઇએ. ઈંટ અથવા માટીના વાસણુ માં છાણાંની આગ ભરીને શેક કરવા. જ્યારે તેને દસ્ત અથવા ઉલટીદ્વાર! મરેલું લેહી બહાર નીકળવા માંડે કે તરત શેક ખધ કરવેા અને દવા પણ ઉખાડી નાખી લૂછી નાખવું, પાણીથી ધેાવું નહિ. જ્યાં ફેલ્લો પડ્યો હાય ત્યાં તથા બીજી જગાએ કરેલ ચેપડવુ. આથી દરદીને જલદી આરામ થશે. પડખામાં શૂળ માટે અથવા ખેન માટે:—આકડાના દૂધમાં ત્રણ વર્ષની જૂની જારને વાટી તેની ચણા જેવડી ગાળીએ કરી એક ગેાળી દરદીને પાણીમાં આપવી; પણુ એજ ગેાળી દીવેલ સાથે આપવાથી ઉદરદ્ધિના નાશ થાય છે. આ ગાળી દૂધ સાથે આપવાથી છ માસનુ જાનુ શૂળ પણ જાય છે. અતિશૂળ માટે:-ઘોડાની લાદમાં ગરમ પાણી છાંટી તેને કપડામાં ગાળી તેમાં શેકેલી હીંગ નાખીને પાવાથી આરામ થાય છે. કબજીઆત માટે ફાકી: હરડે મેટી ૧ શેર અને મી'ઢીઆવળ અર્ધો શેર, તેને અઢી તાલા દીવેલથી મેાહી નાખી તેને ગરમ રાખ ઉપર શેકી લેવ; અને પછી સિંધવ ન શેર લઇ એ ત્રણે ચીજોને ખાંડી ઝીણી ચાળણીએ ચાળી ડબ્બીમાં ભરી રાખવી. રાત્રે સૂતી વખતે પાવલીથી છ આનીભાર ગરમ પાણી અથવા દૂધ સાથે લેવી. હરડેને દીવેલથી મેાવી નહિ પણ એકલી મીઢીઆવળનેજ મેવી. તાવની દવા–કવાથ:—નાગરમાથા, ધાણા, લાલ સુખડ, પદ્મક, અરડુસીનાં પાન, સુગંધી વાળા, ઇન્દ્રજવ, ગળેા (લીમડાની), ગરમાળાનેા ગાળ, કાળી પાટનાં મૂળ, સૂ', કડુ, રિયાતુ, એ બધી ચીજ એ તાલા લેવી. બધી ચીજો ભેળવી તેના ત્રણ ભાગ કરવા. તેમાંથી એક ભાગમાં આઠગણું પાણી નાખી તેને માટીના વાસણમાં ખુલ્લે મેઢે ઉકાળવું. પાંચ તાલા પાણી રહે ત્યારે ઉતારી લેવુ. આ કવાથથી સર્વ પ્રકારના તાવ મટી જાય છે. વાથ સાંજ ઉપર પલાળી રાખી સવારમાં ઉકાળીને પીવા. લેહીના હરસની દવા:—રસવંતી સાળ ભાગ, લીંબાળાનાં મીજ એક ભાગ, કાથા એક ભાગ, લેાધર, ગાજરનાં ખી, મૂળાનાં બી એક એક ભાગ, ચાસુ ચાર ભાગ; એ બધી ચીજોમાંથી રસ વંતી સિવાયની બધીને બારીક ખાંડવી અને રસવતીમાં ચારગણું પાણી નાખી પથ્થર અથવા કાચના વાસણમાં (રાત ઉપર) ધેાળી રાખવી. સવારે ધીમેથી પાણી નીતારી લેવું. નીતારેલા પાણીમાં ઉપલી ચીજો નાખવી. પછી તેને કલાઇવાળા વાસણમાં ધીમી આંચે પકવવી. તે ગાળી વળે એવુ થાય એટલે ચણા જેવડી ગાળીએ વાળી લેવી. સાંજ-સવાર એક એક ગેાળી પાણી સાથે લેવી. ગરમ વસ્તુ, ખટાશ, શેરડી તેમજ તડપ્રુચાદિ ઉંડાં ફળ ખાવાં નિહ. અસાવાળા હરસ:—કાંટાળુ માયુ તેલા ૧, ફટકડી ૧૫ માસા, કાથે! ૩ માસા, હીરાકશી ટાઢ માસા, અપીણુ માસા, કપૂર ૧૫ માસા, એ બધી ચીજો સે! વાર ધેાયેલા ગાયના માખણમાં મેળવીને મસા ઉપર ચેાપડવાથી તે મસા નાશ પામે છે. મે કાનના સણકાની દવા:—હીંગ અ↑ રતી, લસણની એ કળી, આદુના રસ ૧ તેલે, અીણુ અર્ધી રતી, સરસી ૫ તાલા; ઉપલી ચીજો આ તેલમાં નાખી પાણીના ભાગ બર્બી ગયા પછી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #393 -------------------------------------------------------------------------- ________________ કેટલાક વૈદ્યકીય પ્રયાગા ૩૦૭ ગાળીને શીશીમાં ભરી લેવું. તેનાં ટીપાં કાનમાં નાખવાં. બહુ દરદ હેાય તે ગરમ ટીપાં નાખવાં. હૃદયમાં સાજાની દવા:–પાંચથી દશ કાળાં મરી ચવરાવી ઉપર તાજી ગેમૂત્ર એક તાલે પાંચથી છ દિવસ સુધી પાવાથી આરામ થશે. જાની કફવાળી ખાંસી તેમજ વાયુના ગાળાની દવા:–મુસખ્ખર, ટંકણખાર, રેવતીની, એ ત્રણે સરખા વજને લઇ અને ઝીણી વાટી વિરયાળીના અર્કમાં ચણા જેવડી ગાળી સાંજસવાર એકથી ખબ્બે ગોળી લેવી. કરવી. એળ, જાનાં ગુમડાં, ખરજવુ વગેરેના મલમ: કાથા તાલે ૧, મેદીનાં પાન તેાલા ૪, કબીલાં (રાણનાં ફળ) એ તેાલા, મારથુથુ ૧ તાલે, ઝુલાવેલી ફટકડી ૧ લેા, બધાને બારીક વાટી તેલમાં ઘુંટી ચેપડવુ. આથી આ દર્દીમાં ફાયદો થશે. . જીની ખાંસી કફવાળી વૃદ્ધાવસ્થામાં હેાય તેની દવા:-અરડુશીનાં પાનની રાખ, કેળનાં પાનની રાખ, પરવાળાંની ભસ્મ, સાફ કરેલ શક્રતગાર, એ ચીજો સમભાગે લઇ ખલ કરી મધની સાથે ચાર રતી આપવી. દૂધનું સેવન વધારે કરવુ અને દવા સવારે અથવા સાંજે આપવી. મરડાની દવા:—સમુદ્રપીણ એક માસા દહીંમાં મેળવીને ખવડાવવાથી મરડા મટી જાય છે. પ્રમેહની દ્વવા:—નીચે લખેલી ચીજોને ઇંદ્રિયજીલાખ આપવા. શરદચીની માસા ૩ અને સુરેઆર માસા ૫, એ ખતે ચીજો પાણીમાં વાટી બશેર પાણી તથા એક શેર દૂધ નાખી તે બે ચાર વખતે થઇને પાઇ દેવું. પિશાબમાં બળતરા થાય તેા ખાવળનાં કુણાં પાન તેાલા ૨, ઝીણાં માખણ જેવાં વાટી તેની પાટલી કરી ગાયના શૅરેક દૂધમાં ગાળો લઇ કુચા ફેકી દેવા. તેમાં ત્રણથી પાંચ તેલા સાકર નાખી સવારે પી જવું. ગરમ પ્રકૃતિવાળાએ સાત દિવસ અને વાયુ પ્રકૃતિવાળાએ પાંચ દિવસ પીવુ. તેલ, મરચુ, ખટાઇ ન ખાવી. પીશાબમાં બળતરા ન હેાય પણ પરૂ કે પીશાખમાં પહેલાં કે પછી કે વચ્ચે ધાતુ જતી હાય, તેણે લીમડાની અંતરછાલ, તાલમખાના, બાવળના ગુંદર, એ ત્રણે અર્ધો શેર લેવુ. ખાવળના ગુંદરને ઘીમાં તળવા. ખજી ચીજોને ઝીણી ખાંડી નાખવી. તેની અર્ધ તેાંલાની પડીકીએ કરવી. તે પડીકી પાણી સાથે સવારમાં એકતાળીસ દિવસ સુધી લેવી. પિત્ત પ્રકૃતિ હોય તે ચણાનાં છેડાં પાંચ તાલા ભીંજવી તેના પાણી સાથે લેવી. આ દવાથી પ્રમેહ નિર્મૂળ જાય છે. ટાઢા ધનુર્વા ઉપર:ટાઢા ધનુર્વા ઉપડયા હાય તેને કાંટાશેરીઆનાં મૂળ તાલા પા થી અર્ધા સુધી તે જુવારના દાણા જેટલું અપીણુ તેને આપવુ. તેનાથી ધનુવાં બેસી જાય છે અને ચમક ઉપડી હાય તથા રાડીયેા ધનુર્વા (ખૂમેા પાડે તે) હોય તે ખાજવણીનાં મૂળ અાઁ તાલે અને ચણાભાર અપીણુ મેળવીને પાઇ દેવાથી આરામ થાય છે. છેકરૂ ભરાઈ ગયું' હાય તા:—હરણનાં શીગડાંના ગાભાને બાળીને પાવલીભાર રાખ તેની માતાના ધાવણમાં પાવાથી આરામ થાય છે. મરણ વખત શ્વાસ ઉપડયા હાય તા:-—ઉપલી રાખ અર્થાથી રૂપીઆભાર પાણી સાથે . આપવાથી એસી ાય છે. મુંઝારાની દવા: જેમાં ઉધરસ સાથે લેાહી પડતું હેાય તેની ) આસેાંદરા(આશેતરીનાં)નાં મૂળ અર્ધું તાલે, સાબરશીંગાના ભૂકા, ગધેડાનું લીંડુ, એ બધાની પાટલી બાંધી તેને આઠગણા પાણીમાં ઉકાળવી. ઉપરની ચીજો અાઁ તેાલાથી એ તેાલા થાય ત્યાંસુધી વાંધા નિહ. પાણી એક તાલેા રહે એટલે ઉતારીને પાવું. આથી દરદીને તરત આરામ થાય છે. ઘણા દર્દીઓ ઉપર આ અજમાવેલેા છે. આંખના રોગ ઉપર:કાળા સુરમા ૧ તાલા, લીલુ. ખાપરીયું ૧ તાલેા, તુળસીના પાનના રસ અૌં તાલે, ભીમસેની (બરાસ) કપૂર અર્ધું તાલા, માતીને દૂધમાં પકાવેલા ભૂકા ખેઆની ભારતથા મેાચરસ,ટંકણખાર, ધેાળાં મરી, શંખના નાભી, ખીલીનેા રસ, કાઠાનાં ખીયાં, ઉનના ુચામાં રાખી ઝુલવેલી ફટકડી, મનશીલ, પરવાળાં, એ .બધી ચીજો પા પા તાલા લઇ એસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ શુભસંગ્રહ-ભાગ.ત્રીજો વસ્તુઓ બારીક ખરલ કરી આંખમાં આંજવાથી આંખનાં સર્વ દરદી ઉપર રામબાણ દવા છે. (૨) રીંગણનું મૂળ ચોખાના ધાવણમાં ઘસીને ચાર માસ સુધી આંજવાથી શીતળાનું કુલ પણ જાય છે. (૩) ચણોઠીની દાળ પાણી સાથે ઘસીને તેને નાસ લેવાથી કમળો જાય છે. હાથ–પગ બંધાઈ જાય તે માટેની દવા --કોઈના હાથ-પગ બંધાઈ જાય છેલીમડાનાં પાન બાફીને આઠ દિવસ બાંધવાથી આરામ થાય છે. • માથાના દુખાવા ઉપર-એરંડાનાં મૂળ, કાયફળ, કુકડવેલ, મરી, આ બધી ચીજોને વાટી ખદખદાવીને માથે લેપ કરવાથી શરદીથી દુખતું માથું ઉતરે છે. આદાશીશીની દવા:-૧) ગરમાળાનાં પાનનો રસ કાઢી તેનાં ટીપાં નાકમાં નાખવાથી આદાશીશી ઉતરે છે. (૨) અરણીનાં મૂળ અને તાંદળજાનું મૂળ ઘસીને પીવાથી આધાશીશીમાં આરામ થાય છે. ' દાદર, ખરજવું, ખસ વગેરેને મલમ --સફેદ, સાકર, હડતાલ, પાર, ગંધક, સાજીખાર, રાળ, હીમજ, મનશીલ, અફીણ, એળીએ, હળદર, આંબાહળદર, ટંકણખાર, બદાર, પીતપાપડે, એ બધી ચીજો સરખા વજને લેવી. ગંધક અને પારે ભેગાં વાટવાથી પાર મરી જશે. તેની કજલીમાં ઉપરનાં બધાં ઔષધે ઝીણાં વાટીને તેમાં મેળવી લીંબુના રસની એક ભાવના આપવી. તેની ગટીઓ બનાવવી. તેને લીબુના રસમાં ઘસી ચોપડવાથી દાદર, ખરજવું, ખસ, એવા લેાહીબિગાડના દરોમાં ફાયદો થાય છે. - મુંબઈની બિમારી માટે:- (અન ખાય ને નીકળી જાય તેને માટે) –કાગદી લીંબુ સૂકાયેલાં લઇ તેની બબ્બે ફાડ કરી અંદરનાં બી કાઢી નાખવાં, તે ફાડાને બાળી નાખી તેના અંગા: રાને બુઝવીને તેની ભૂકી મધ સાથે ચટાડવી. એમ સાત દિવસ આપવાથી ઉલટી બંધ થાય છે, એમ કરતાં ન મટે તે અંદર ત્રણ રતી લબાનનાં ફૂલ નાખીને તે ચટાડવું. આંગળીને નખ પાકે તે ઉપર-હાથ દાંતને વહેર પલાળીને આંગળી પર બાંધવો. ભગંદર માટે ખાવાની દવા-પીલુડી, અરણી અને ચિત્રક, એ ત્રણે ચીજોનું સરખા વજને ચૂર્ણ કરવું. તે ચૂર્ણ ગાયની જાડી છાશમાં પીવાથી આરામ થાય છે. કમજોરી તથા અન્ન ન પચે; જવર, પિત્ત, શરદી તથા વાયુ વગેરે માટે:-સોનીનું સોનું-ચાંદી ગાળવાનું વાસણ (જેમાં વીસ પચીસવાર સોનું-ચાંદી ગળાઈ હોય) લેવું. તેના ઉપલા ભાગની માટી ફેંકી દેવી અને અંદરના કાટનું બારીક ચૂર્ણ કરીને તે એકથી ત્રણ રતી સુધી મધમાં અથવા માખણમાં આપવું. પ્લેગની ગાંઠ ઉપર દવા:–બંગડી કે કડા જેવો સેનાના દાગીને તપાવીને ગાંઠ વચમાં આવે અને ચારે બાજુ દાગીને આવે એવી રીતે ડામ દેવાથી ગાંઠ મટી જાય છે. બાળકને મૂત્ર છવા માટે:-ઉંદરની લીડીઓ વાટી ગરમ કરી પેટ તથા પેટા ઉપર લેપ કરી જરા શેક કરવો. બાળકની પથરી ઉપર-ડાંગરનાં છોડાં અને સાહસ્રા રાત્રે ભીંજવી સવારે ગાળી ૫ તોલો હળદર અને અર્ધો તોલો ગોળ નાખી એકવીસ દિવસ પાવાથી બાળકની પથરી ગળે છે. • બાળકોને સેજા, તાવ, ઝાડા એકસાથે હોય તે ઉપર:–સહસ્ત્રા, ભોરિંગણ, ચિત્રક, સુંઠ, પીપર, નાગરમોથ, જીરૂ, હળદર, પાઢર જડ, એ સર્વ સમભાગે વાટી વસ્ત્રગાળ ચૂર્ણ કરી તેમાંથી ચાર ચણોઠીભાર તુલસીના રસમાં આપવું. બાળકના તાવ માટે સાધારણ દવા:–શણનાં પાન અને ચણાનાં ફોતરાં, એ બને સમાન વજને લઈ રાત્રે ભિંજવી રાખવાં. સવારે વાટી ઘુંટી ગાળીને ત્રણ દિવસ પાવાથી બાળકનો ગરમીનો તાવ જાય. ધાવણા બાળકના વિષમ વાર માટે-(૧) ગલકાનું સરસીઆ તેલમાં શાક કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaraganbhandar.com Page #395 -------------------------------------------------------------------------- ________________ કેટલાક વૈદ્યકીય પ્રયોગો ૩ છોકરાંની માતાએ એ શાક ઉપરજ બે ટંક કાઢવી. તેમ કરવાથી ધાવણ બાળકનો વિષમ જવર જાય છે. (૨) પીપળાની વડવાઈ, સહદેવી, લીંડીપીપર, એ સમભાગે લઈ ચણા જેવડી ગોળીઓ કરવી. સવારે ને સાંજે પાણી અથવા દૂધ સાથે તે આપવાથી વિષમ જવર જાય છે. બાળક હુંગરે, શ્વાસ રોકાઈ કાઇને આવે, ગર્દન તથા માથું પકે અને દાહજ્વર હોય, બેચેની હોય અને ધાવે નહિ તેનો ઉપાય:-લાલચંદન ( રતાંદળી), સહસ્ત્રા, કાકડશીંગી, સુરાખાની ખીલ, એ બધી ચીજો વાટી તેમાં ચાંદીથી છમકારેલું પાણી ભેળવવું અને તે. ઔષધવાળું પાણી થોડું થોડું પાવું. કાચી ધાતુ ખવાઈ હોય તેનું વારણ:--ઝીણા પાનની દુલીને રસ પાંચ તોલા પીવરાવી તેની ઉપર કાચા કેળાનું શાક ઘીમાં વઘારીને પેટ ભરીને ખવડાવવું. બીલકુલ અજ આપવું નહિ. ત્રણ દિવસ પછી માત્ર ઘી, સાકર અને રોટલી ૬ દિવસ સુધી ખવડાવવી. સ્ત્રીના સ્તન પાકે તેના ઉપર-નાગરમોથ અને મેથી બન્ને ભેગાં કરી વાટીને બકરીના દૂધમાં પકવીને સ્તન ઉપર બાંધવાથી આરામ થાય છે. છોકરાને આમણની દવા: રસવંતી અને કાળે ઘરને પાવાથી તથા ગુદા ઉપર ચોપડવાથી ગુદાના સર્વ રોગ નાશ પામે છે. મોડું આવ્યું હોય તેની દવા:–બરડીના મૂળની છાલ, બાવળની અંતરછાલ, કટગુંદીની અંતરછાલ, જાંબુની અંતરછાલ, ચંબલીનાં પાન, માયું, દામની છાલ; એને ઉકાળી હશેકા પાણીના ડે છે. ત્યારબાદ ઉનની અંદર મેરથુથુ ફુલાવીને મોરથુથાથી ચેથા. ભાગનું સોનાગેરૂ તેમાં મેળવી દાંત ઘસવાથી દાંત પણ મજબૂત થશે. ખરજવું, પાડું વગેરે ઉપર-ઘઉને રોટલો ત્રણ પડ કર. તે રોટલાને વચલે ગાભે લઈ તેની ઉપર મોરસ ખાંડ ભભરાવીને તે રોટલો ખરજવા ઉપર બાંધી દે. ખરજવાને હવા. લાગે નહિ તે મજબૂત પાટો બે દિવસ સુધી બાંધી રાખી ત્રીજે દિવસે છોડી નાખ. એમ ત્રણ વખત કરવું. પગ કહેવાયા જેવો દેખાય પણ ફીકર કરવી નહિ. બધાય કીડા પેટલામાં આવી જશે અને તે પછી સૂકાઈ જશે; છતાં મહીને બે મહીને અસર જણાય તે ફરીથી તે પ્રમાણે કરવું. આથી તે પૂરેપૂરૂં મટી જાય છે. નાક સળે, છોડાં બાઝે, ખરાબ વાસ આવે, જીવડા પડે, અંદર નાક બેસતું જતું હોય તેના ઉપર દવા --- તલના ત્રણ તલા તાજા તેલમાં બેઠી ભોરિંગણીનાં પાંચ સોલા લીલાં. કૂલ નાખી તળવાં. ફૂલ બળી ગયા પછી કાઢી નાખી તેલ શીશીમાં ભરી લેવું. તે તેલને વાંસની સુંવાળી સળી ઉપર રૂનું પુમડું કરી તેના વડે રાત્રે સૂતી વખતે સાત દિવસ સુધી ચેમડવાથી મટી જાય છે. * સાધારણ સોજાની દવા:-સુંઠ, સરસવ, સાટોડીનાં મૂળ, સરગવાની છાલ, દેવદારનું લાકડું, એ સમભાગે લઈ તેનું ચૂર્ણ કરી સહેજ ખદખદાવીને. ચોપડવાથી ફાયદો થશે. પગમાં ગોઠણ નીચે કાળો ઝામર થાય તેના ઉપર તથા અસાથ ગુમડાં તથા હાડગંભીર નાળાં (અંદર હાડમાંથી પરૂ નીકળતું હોય)ની દવા:–સૂકી કડવી તુંબડીને બાળી તેના અંગારાને વાસણ ઢાંકીને બુઝાવી દેવો (પાણીથી નહિ.) તે કોલસાની ભૂકી કરવી. દર્દીવાળા ભાગને દઈ પૂરેપૂરે વરછ કરી હાથે બનાવેલું પહેલી ધારનું રવચ્છ દીવેલ ચોપડી તેના. ઉપર તે ભૂકી ભભરાવવી. આ પ્રમાણે ચાર દિવસ સારી રીતે દેવું અને દવાની ભૂકી ભભરાવવી. પાટો બાંધવો નહિ, ૫ણું ખુલ્લું રાખવું અને પરૂ નીકળે તે લૂછી નાખવું. જ્યારે લાલ ચામડી આવી જાય, ત્યાર બાદ કોઈ પણ બીજો મલમ ચેપડવો. સીને મરેલું બાળક અવતરતું હોય કે પાછળથી મરી જતું હોય તેની દવા:– જમ્યા પછી ચાર પાંચ મહીને છોકરાને માથામાં ગડગુમડ થઇને બાળક મરી જાય તે જાણવું કે, એની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #396 -------------------------------------------------------------------------- ________________ :૩૮૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો માતાના ઉદરમાં વાયુ છે. છોકરી જીવે પણ છોકરા ને જીવે તેમને માટે પણ આ દવા ઉપયોગી છે.આસંધ, પીપર, જીરૂ, ઇંદ્રજવ, અજમાદ, રતાંધળી, મરી, એથમી જી૨, કડાછાલ, સિંધવ, સાંઢના લીંડાની રાખ, સુંઠ, દારુહળદર, ભેંસો ગુગળ, અજમે, હરડાં, બેડાં, આમળાં અને ગળીનાં પાન, એ દરેક સવા સવા તેલ લઈ તે બધાનું વસ્ત્રગાળ ચૂર્ણ કરીને ગર્ભાવસ્થા પહેલાં એક મહીના સુધી મધ સાથે રોજ સવારમાં આપવું. ખાટું, તીખું, તેલ, હીંગ, ગેળ અને શેરડી તથા અતિ ગરમ અને અતિ ઠંડી એવી ચીજો ખાવી નહિ. પથ્ય પાળીને દવાનું સેવન કરનારનાં બાળકે ઈશ્વરકૃપાથી જીવતાં રહે છે. સ્ત્રીઓના પ્રદરની દવા:–ઉંદરની લીંડીઓ તેલ વાટીને મધની સાથે સાત દિવસ સુધી ચટાડવી. તેલ, મરચું, ખટાઈ ન ખાવી. વિંછીની દવા:–(૧) પીપળાની પાપડી (ગળ ફળ-સૂકાં કે લીલાં) ચલમમાં ભરીને બે દમ મારવાથી વિંછી ઉતરી જાય છે. (૨) બોડી અઘાડીનાં પાને હાથમાં ચોળીને રસ કાઢી જ્યાંસુધી ચઢ હોય ત્યાં સુધી ઉપર લીટા કાઢવા, એટલે તે ઉતરવા માંડશે. છેવટે ખ ઉપર રસ ચેળવો. (૩) ગરમાળાની શીંગનું બી ઘસીને ડંખ ઉપર ચઢી દેવું, એટલે ઝેર ચૂસી લીધા પછી જ તે ઉખડી પડશે. દિવસે એ સૂઝતું હોય અને રાતે બીલકુલ સૂઝે નહિ તેને માટે દવા:–હળદર, દાંત હળદર, ચમેલીનાં પાન, લીમડાનાં પાંચ અંગ (પાન, ફૂલ, છાલ, ફળ અને મૂળ) સમાન વજને લેવાં. ગાયના છાણના રસમાં તેને બારીક સૂરમાની પેડે ખરલ કરી તેની પાણીમાં ગોળી કરવી. રાત્રે સૂતી વખતે તે ગોળી ઘસીને આંખમાં આંજવી. ગળીનો ગલ ખાધામાં આવે તો-એક એક તેલ ઘોડીને પિશાબ મટતાં સુધી પીધા કરે. બળદને ખાંધ પડી હોય તે આકડાના અંગારાને તેલથી ઓલવી નાખી તેનો મલમ કરી ખાંધ ઉપર રાત્રે ચોપડે; તેમજ ગાય અથવા ભેંસના આંચળના જખમ ઉપર ચોપડવાથી આરામ થાય છે. હેર બંધાઈ ગયું હોય અથવા તેને આફરો ચઢયો હોય:–ોરના સળેખમ ઉપર કોથળાને બાળીને તેનો ધુમાડો આપવાથી નાકમાંથી પાણી નીકળી મટી જાય છે. આફરે ચઢયો હોય તો બે મૂઠી રાફડાની માટી લઈ તેને ઢોરનાં ગલોફાંમાં અંદર ઘસવાથી તેને આફરો ઉતરી જાય છે. શીળસ (ચામડી ઉપર જાડું દગડું બંધાય છે તે ઉપર–ગુલાબનું તેલ ( તેલમાં એકતાળીસ દિવસ ગુલાબના ફૂલ નાખી હલાવતા રહેવાથી થાય છે.) અને સીરકે ચેપડવાથી મટી જાય છે. * સફેદ કેટ માટે:–માલકાંકણું શેર એક ગોમૂત્રમાં ચાળીસ દિવસ ભીંજવવી. ત્યાર બાદ તેને બહાર કાઢી સૂકવીને તેની ફાકી લો તોલો ચાળીસ દિવસ લેવાથી આરામ થાય છે. માથાની તાલ ઉપર–જૂના લાકડા ઉપરના બિલાડીના ટોપને બાળી તેલમાં મલમ કરીને ચોપડવાથી તાલ જાય છે. છોકરો થવાની દવા –મેરપીંછના સાત ચાંદલાને ઝીણા કાતરીને કચરી જૂને ગોળ સાથે મેળવી સાત ગળી વાળવી. ગર્ભ રહ્યા પછી એકવીસ દિવસ બાદ સાત દિવસ સુધી સવારમાં ખાવાથી કરજ થશે. ગરમી પ્રમેહ-પ્રદર ઉપર નાના પાનની દૂધી અર્થે તેલો અને પાંચ-સાત કાળાં મરી, ચણાનાં ફોતરાંના કસવાળા નવટાંક પાણીમાં વાટીને ખાંડ નાખી સાત દિવસ શરદાઈ પીવડાવવી, અને ઠંડે પ્રમેહ હોય તો ઉના પાણીમાં મધ નાખીને પીવાથી આરામ થાય છે. | વા ઉપર, મંદાગ્નિ ઉપર, કબજીયાત તથા તાવ ઉપર–કાળા ધતુરાનાં બી એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #397 -------------------------------------------------------------------------- ________________ અપસ્માર રાગના અનુભવેલ ઉપાય ૩૮૧ તાલેા, રેવંચી ના તાલેા, સૂ`છુ તેલે, બાવળનેા ગુંદર બેઆનીભાર, કુંવારપાઠાના ગ દશ તાલા, એ બધાને ખરલ કરવું. જ્યારે ગાળી વળે એમ થાય ત્યારે મરી જેવડી ગાળી વાળવી. રાજ એ ગાળી આપવી. ચેાથીઆ તાવની દવા:—જાયફળ અને કાચી ફટકડી, એ બેઉને ખાળી ખરલ કરી શીશીમાં રાખવી. તાવ આવ્યા પહેલાં બે કલાકે સાકરની વચ્ચે વાલભાર વા નાખી ફાકી જવી. મરડા ઉપર:—ઉમરડાના ફળને વાટી દહીં સાથે આપવાથી મરડા મટે. ઉમરડા ન મળે તેા રાળને વાટી વાલભાર દહી સાથે ત્રણ દિવસ આપવાથી મરડા મટે. કાનમાં પરૂ વહેતુ હાય તાઃ—કાડીની રાખ તથા સમુદ્રપીને ભૂકા એમાંથી ગમે તે નાખ વાથી વહેતું પરૂ તથા ગુમડુ વગેરે બંધ થાય છે. વાના સણકા:—કાનમાં આવતા હોય તે! બ્રાન્ડી દારૂનાં ટીપાં નાખવાથી અધ થાય છે. ખસની દવા:—ધી ગરમ કરીને અંદર ગંધક નાખી તેનાથી ચાથા ભાગના ખરાસકપૂર નાખી મલમ કરીને ખસ ઉપર ચાળવાથી મટી જાય છે. ધાતુનું પાતળા પડવુ' અને ધાતુક્ષય ઉપર:--કાળી મુસળી, મુગલાઇ દાણા અને બહુફળી,. એ ત્રણે વસ્તુ સમાન વજને લઇ ચૂર્ણ કરી આઠ દિવસ દૂધમાં પીવાથી સારા ફાયદા થાય છે. તેલ, મરચું ને ખટાઇ ન ખાવું. ૧૮૧–અપસ્માર રાગના અનુભવેલ ઉપાય An આવા પવિત્ર અને પાવનકારી ઘી ઉપર કદી પણ અવિશ્વાસ કરવા જોઇએ નહિ. રાજા કે પ્રજા, વૃદ્ધ કે જીવાન, સ્ત્રી કે પુરુષ દરેકને માટે તેને! ઉપયેગ ફાયદાકારક છે. મેં જોયું છે કે, જેમને કાઢની શરૂઆત થતી હતી, જેમના માથાના વાળ સફેદ થઈ ગયા હતા, તેમનામાં તેજીવન આપ્યું અને તેમનું શરીરજ બદલાઇ ગયું. આ અસત્ય વાત ન માનતા, સાચેજ તે પ્રત્યક્ષ ફળદાયક છે. એક વખત હું. ખંડવા પ્રાંતના એક ગામમાં ગયા હતા. ત્યાં એક દર્દીએ મતે ખેલાવવાથી હું તેની પાસે ગયા હતા. ત્યાંથી પાછા ફરતાં હું ટ્રેનના જે ડખામાં ખેડી હતેા ત્યાંજ પહેલાંથી એક સન્યાસી બેઠા બેઠા અન્ય સજ્જને સાથે વાદવિવાદ કરતા હતાં. હું તેા એક બાજુ એસીને તેમની વાતા સાંભળવા લાગ્યા. તે વાતે કાઇ ૨ાત્ર મટાડવાવિયેતી ચાલતી હતી. સ્વામીજીએ કહ્યું:-‘હું પ્રતિજ્ઞાપૂર્વક કહુ છુ કે, આ ઔષધિથી માનસિક અને શારીરિક સધળા વ્યાધિ દૂર કરીને માણસ જીવનમાં અપૂર્વ આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે.' મા ઔષધિ શી હતી, તે મને ખબર ન હતી. તેનું નામ મારા શાવ્યા પહેલાં દેવાઇ ગયુ હતું; પણુ આ ઔષધિ જાણી લેવાની મને તીવ્ર ઇચ્છા થઈ. વે હું પણ ધીમે ધીમે મહારાજની પાસે ગયે અને જણાવ્યું કે, ગુરુજી ! જેનાથી શારીરિક અને માનસિક યાતનાઓ નાશ પામે છે એવી એ કયી દિવ્ય ઔષધિ છે ? સાધુ પરમદયાળુ, શ્રદ્ધાળુ, ચતુર અને ઈશ્વરભક્ત હતા. વળી વેદને જાણનારા વ્યાકરણી હતા. તેમણે કહ્યું કે, તમે તેને પૂછીને શું કરશે! ? એટલે મેં હાથ જોડીને તેમને વૈદ્યકસ બાંધીને મારા પણ કઇક પરિચય જણાવીને કહ્યું કે, મહારાજ ! હું એ ઔષધિને લેકાના સદુપયેાગમાટે ફેલાવીશ. કાણુ જાણે શાથીયે હું તેમના પ્રેમપાત્ર બન્યું. વૃત્તાંત લાંબુ છે, તેમણે પેલા સજ્જને આગળ કહી બતાવેલી ઔષધિ મતે વિસ્તારપૂર્વક કહી હતી. તેજ શબ્દેશબ્દ નીચે રજી:કરૂં છું: ગાયનું દૂધ અર્ધો શેર (૨૦ તાલા), ગાયનું મૂત્ર ૫ તેાલા, ગાયના છાણુ રસ રા તાલા, ગાયનું સારૂં દહી ૧ તાલેા, ગાયનુ ઘી ૧૦ માસા અને મધ ૪ માસા, એ બધાને મેળવીને કાચના કે માટીના વાસણમાં ધુંટીને એકરસ કરી લેવુ. ત્યાર પછી સૂર્યોદયસમયે સ્નાનાદિથી પરવારી સ્વચ્છ થઇને સૂર્યનારાયણ તરફ મુખ રાખીને ભગવાનનું ધ્યાન કરીને પી જવું. એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ શુભગ્રહ–ભાગ ત્રીજો હંમેશાં નિયમસર કરતા રહેવાથી મનુષ્યના રાગમાત્ર છૂમંતર થઇ જાય છે. જ્યાંસુધી માણસ આ પ્રયાગ કરે, ત્યાંસુધી તેણે ઘેાડી ધણી પરહેજી પાળતા રહેવું. અસ્તુ. મહારાજે મને એમ પણ કહેલું કે, તેમાં બ્રાહ્મીના રસ પણ મેળવી શકાય છે અને મેાતીની ભસ્મનુ પણ તેની સાથે સેવન કરવાથી અપૂર્વ કાયદે થાય છે. આનું સેવન કરનાર માણસ ઈશ્વરભક્ત, દયાવાન અને સત્યવાદી હેવા છતાં પણ તે જ્વરથી પીડાતા .હાય, વિનાશકારક રોગોથી ગ્રસ્ત હેાય અને જીવનથી નિરાશ થઇ ચૂક્યા હેાય તે તેણે પેાતાની શક્તિના વિચાર કરીને આ ઔષિધનું ઓછા-વત્તા પ્રમાણમાં સેવન કરવુ. જો આનું પાચન ન થાય તે પછી આ પ્રયોગ કરવા નકામેા છે. વગેરે વગેરે. વૈદ્યકવિષે મહારાજશ્રી સાથે ખીજી અનેક વાતે થઇ. અંતે સ્વામીએ કહ્યું કે, મે' જે પ્રયાગ તમને બતાવ્યા છે તે અપસ્માર અને ઉન્માદ ઉપર પણ અચૂક પરિણામદાયક છે. મદ અને ભ્રષ્ટ બુદ્ધિવાળા પુરુષોને તે। તે નિર્મળ જ્ઞાન દેનાર છે. હું બીજી પણ એક વાત સાંભળીને આનંદ પામ્યા. વામીજીએ કહ્યું કે, આની વડે ઘી :પણ તૈયાર કરી શકાય છે. તે ઘણું કલ્યાણકારક છે. તે વિષે તમે ‘વૈદ્યક’માં જોજો. બસ માત્ર આટલી ચર્ચા થઇને સમાપ્ત થઇ; કેમકે એટલી વાતેામાં તે મારૂ ગામ આવી પહોંચ્યું. હું મહારાજની આ અદ્ભુત યેાજનાઓમાં એટલે! બધા મસ્ત થઈ ગયેા હતા કે મને મહારાજનું નામ દામ પૂછવાનું પણ ભાન ન રહ્યું. તે કયાં જાય છે, તે પણ કશું પૂછ્યાનું યાદ ન રહ્યું. ન તે મારૂં સરનામું કહેવાને અને વિચારમાં ને વિચારમાં બહાર નીકળ્યેા. ગાડી ઉપડી ગયા પછી યાદ કરતા કરતા ઘેર આવી ગૃહકાર્યમાં સામેલ થઇ ગયા. પણ મેં મહારાજના બતાવેલા ઉપાય એક પુસ્તક ઉપર લખી લીધા હતા. આજ કેટલાંક વર્ષ (દશ વર્ષ) પછી જયારે હું આ વિષય ઉપર લેખ લખવા બેઠા, ત્યારે અચાનક મહારાજે બતાવેલા પ્રયાગને ખ્યાલ આવ્યેા; એટલે મેં તે જેમને! તેમ આપ સૌની સમક્ષ રજુ કરવાની હિંમત કરી છે. મે આજપર્યંત આને અનુભવ નથી કર્યાં, મને તે ખ્યાલમાં પણ રહ્યું ન હતું. આશા છે કે, જે મહાશયેા આ પ્રયાગ કરે અને જે પરિણામ આવે તે મને જણાવશે તેા ઘણાજ ઉપકાર થશે. આ પ્રસંગમાં મેં ઘણીખરી વાતા લખી નાખી છે, ક્યાંક ક્યાંક મહાકણુ ઔષધિએ પણ લખી છે. નિવેદન એટલુંજ છે કે, જો કૈાઇ મહાશય આ પ્રયાગ જાતે ન કરી શકે તે કાઇ વૈદ્ય પાસે તૈયાર કરાવે. સંસારમાં અનેક પ્રકારની ઔષધિઓ છે, પણ જે જે મળી આવે છે અથવા માલમ પડે છે, તેને માણસ વિશેષ ઉપયાગ કરી શકે છે. આમાં ઘણી ઔષધએ વંશપર પરાગત અનુભવાતી આવેલી પણ લખેલી છે. મેં પણ મારા અનુભવની ઔષધિએ લખી છે અને ભગવાનને આદરપૂર્વક સાનદ પ્રાર્થના કરૂં છું કે, હે દયામય કરુણાનિધાન ! આ ઔષધિઓથી લેાકાનું જરૂર કલ્યાણ થજે. મારે લખેલે! કાઇ પણ ઉપાય કોઇ પણ માનવના ઉપયાગમાં આવશે તેા મારૂં જીવન સફળ સમજીશ. ( ‘ કૈલાસ ’ના તા-૨૧-૩-૨૭ના અંકમાંથી અનૂદિત લેખકઃ-૫૦ મુરલીધર પરસાઈ વૈદ્ય ) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ક્યાંથી આવ્યા ને પણ ખ્યાલ રહ્યો આવ્યું એટલે ખેદ www.umaragyanbhandar.com Page #399 -------------------------------------------------------------------------- ________________ બેજન ૩૪૩ ૧૮૨–ભાજન ભેજનસંબંધી અજ્ઞાન અને ઋતુ તથા પ્રકૃતિ પ્રમાણે નિયમિત ભજન નહિ કરવાથી પેટમાં અનેક વિકાર ઉત્પન્ન થાય છે, તેથી દસ્ત સાફ આવતો નથી અને બંધકોશ અથવા ન થાય છે, સર્વ કોઈ જાણે છે કે, દસ્ત સાફ ન આવવાથી અને પેટના વિકારોને લીધે જ માણસને અનેક જાતના સાધારણ તેમજ ભયંકર રોગ થાય છે. ડૉકટર કે વૈદ્યની પાસે જઈએ છીએ તો તે પ્રથમ એમજ પૂછે છે કે, દસ્ત સાફ આવે છે કે નહિ. દસ્ત સાફ આવતું હોય તે રોગજ કયાંથી થાય ? પ્રથમ તે દસ્ત ઉતારવાનીજ દવા આપે છે, અથવા જે રોગની દવા આપે છે તેના ભેગી દસ્તની દવા ભેળવી આપે છે. દસ્ત સાફ આવવાથી રોગ પણ શાંત થાય છે. જે રોગ વધારે થાય છે, તે તેને મારી હઠાવો વૈદ્ય કે વેંકટરને પણ ભારે થઈ પડે છે. કોઈ પણ રોગ પેટના વિકારથીજ ઉત્પન્ન થાય છે. કબજીઆત રહેવાથી આંતરડાં બરાબર કામ કરતાં નથી અને આંતરડાં બરાબર કામ કરતાં નહિ હોવાથી પાચનક્રિયા સારી થતી નથી, તેનાથી લોહી અને વીર્ય સારૂં થતું નથી; લોહીમાં બગાડ થવાથી ફોલ્લા, ખસ વગેરે દર્દ, પાંસળીમાં શૂળ થવું, હાડકાંમાં પીડા થવી, કૅલેરા વગેરે જેટલા રોગે છે, તે બધા પેટના વિકારથી થાય છે; પરંતુ માણસ અજ્ઞાનતાને લીધે તે તરફ કંઇ પણ ધ્યાન આપતો નથી; અને તેને સાધારણ સમજીને મહાન રેગમાં સપડાઈ દુઃખ ભોગવે છે. કબજીઆત એ બહુજ ભારે દર્દ છે, તેથી તેનાથી હરઘડીએ બચવાનું ધ્યાનમાં રાખવું જોઈએ. આપણા દેશમાં કઈ પણ ઘર આ રોગવિનાનું રહ્યું નથી. દરેક ઘેર કોઈ ને કોઈ માણસને આ રોગની ફરિયાદ હોય છે જ; તેથી આ રોગને સાધારણ નહિ સમજતાં તેના ઉપાય સર્વેએ કરવા જ જોઈએ. માણસે નિરોગી અને દીર્ધાયુ થવાને આ એકજ સરળ ઉપાય છે કે રોજનો આહાર-વિહાર વિચારપૂર્વક જ કરવો અને ઋતુ તથા પ્રકૃતિ પ્રમાણે ભોજન કરવું. ઉપરની રીતે ભોજન નહિ કરવાથી મનમાં ગ્લાનિ પેદા થાય છે, અપ્રસન્નતા રહે છે, શરીરમાં સુસ્તી, બેચેની, કોઈ પણ કામમાં મન ન લાગવું, માથું દુ:ખવું, નિર્બળતા, મનમાં અનેક પ્રકારના સંકલ્પ-વિકલ્પ થવા, ખરાબ વ્યસને તરફ મનનું જવું વગેરે અનેક પીડાઓ થાય છે; પણ માણસ જાણતો નથી કે, આનું કારણ શું છે? યકૃત અને પ્લીહા, હદય તથા ફેફસાં ઉપર કબજીઆતની ખરાબ અસર થાય છે, વીર્યમાં પણ અનેક વિકારો પેદા થાય છે. પ્રમેહ, રવપ્નદોષ, હરસ વગેરે સામાન્ય તેમજ ભયંકર રોગો પણ આજ કારણે થાય છે. રોજ દસ્ત સાફ ન આવવાથી પેટમાં મળ એકઠા થાય છે, તેથી દુર્ગધવાળો વાયુ લેહીમાં મળી આખા શરીરમાં ફેલાઈને શરીરને રોગી બનાવે છે; આ રીતે કબજીઆતથી જ અનેક રોગો ઉત્પન્ન થાય છે. સ્ત્રી, પુરુષ, બાળક, વૃદ્ધ, એ બધાંને પેટનાજ વિકારથી રેગ થાય છે. પરંતુ જ્યાં સુધી તે રોગ શરીર ઉપર પૂરેપૂરો જામી જતો નથી, ત્યાં સુધી લોકે અજ્ઞાનતાને લીધે તેની પરવા પણ કરતા નથી; તેથી દસ્ત હમેશાં સાફ આવે એ અત્યંત જરૂરનું છે. હમેશાં બરાબર પચી જાય તેવું ભોજન કરવું જોઈએ. કેમકે – ભજનના અજ્ઞાનથી જ કબજીઆત થાય છે. જરૂર કરતાં વધારે ભોજન કદાપિ કરો નહિ. ભૂખ્યા રહેવા જેટલું બહુજ ઓછું ભોજન પણ કરે નહિ. જરૂર કરતાં વધારે વસ્તુઓ કદી ખાઓ નહિ. શરીર તંદુરસ્ત હોય છે તેથી પણ વધારે બળવાન થવા માટે ભૂલે ચૂકે પણ નકામી દવાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૪ શુભસ’મહુ–ભાગ ત્રીજો કે પુષ્ટિ આપનાર પદાર્થો ખાતા નહિ. જે પદાર્થો પુષ્ટિ આપનારા છે, તેમાંના ધણા ખરા કબજીત કરનારા હૈાય છે. વધારે મસાલા ખાવા તે પણ હિતકારક નથી. શરીરના પોષણમાટે જેટલા ખારાકની જરૂર હાય છે, તે પચાવવા માટે રાજ પાંચ જાતના રસ પેદા થાય છે; અને તે ખારાકને પચાવી તેનું લેાહી વગેરે બનાવી શરીરને પાષણ આપે છે. પરંતુ અનેક પ્રકારના મસાલાવાળું સ્વાદિષ્ટ ભેોજન હોવાથી માણસ ખૂબ ખાય છે, ત્યારે તે પચાવવા માટે રસ એછે! પડવાથી બરાબર પચી શકતું નથી; કેમકે પાચક રસ ઉત્પન્ન કરનાર પેટ વધારે ભરાવાથી તે પેાતાનું કામ ખરાબર કરી શકતું નથી. તેથી પાચક રસ એછે! થવાથી તેમજ પચવામાં વાર થવાથી મળ સૂકાઇને આંતરડાંમાં જામી જાય છે; એટલે તે બહાર નીકળવા મુશ્કેલ થઇ પડે છે. તેથી દરત સાફ નહિ ઉતરતાં તે સૂકાયેલા મળ આંતરડાંમાં એકઠા થઇ તેમને કમજોર બનાવે છે. આ રીતેજ કબજીતમાંથી વધીને બીજા રેગા પેદા થાય છે. નિયમિત ભાજન નહિ કરવાથી અથવા શરીરના પાષણપૂરતા ખેારાક કરતાં એછે. લેવાથી પણ શરીરનાં યંત્ર તેમનું કામ સારી રીતે નથી કરતાં, તેથી પણ મળ સૂકાને એજ દશા થાય છે. જરૂરવિનાના પુષ્ટિકારક ખેારાકા લેવાથી પણ આંતરડાં તે પચાવવાને અશક્ત થાય છે અને તેથી કબજીઆત થાય છે. તેથીજ કુદરતે શરીરને નિરંગી રાખી પાષણ કરનારા પદાર્થો સારી રીતે પચે તેટલા માટે તેની સાથે ખીનજરૂરી પદાર્થો પણ ભેળવી દીધેલા છે. જેમકે: ઘઉં અને તેની ઉપરનાં છેડાં. સ કાઈ જાણે છે કે, ઘઉંના લેટ જેટલે જાડે! તેટલે જલદી પચે છે. .ઘઉંના મેડા જેટલેા વધારે ખારીક તેટલાજ વધારે સમય તેમાંથી બનાવેલી ચીજો પચવામાં લાગશે. માંદા માણસાને જલદી પચે તેટલા માટે ઘઉંનાં ફાડીયાંજ ખવડાવે છે. ઘઉંના લેટ કરતાં મેદા પચવામાં વધારે ભારે છે; તેજ પ્રમાણે મગ, અડદ અને મસુરની છેાડાં વિનાની દાળ પચતાં વધારે વાર લાગે છે; અને છેડાંવાળી જલદી પચી જાય છે. કુદરતે કાઇ પણ પદાર્થ અને તેના કાઇ પણ ભાગ નકામેા બનાવ્યા નથી. તેથી બને ત્યાંસુધી કબજીઆત કરનારા પદાર્થોનુ સેવન નહિ કરવું તેઇએ. કાઇ કહેશે કે, સઘળા પદાર્થ ખાવા માટેજ બનાવેલા છે. તેા શામાટે ન ખાવા? માણસ કુદરતના નિયમે। પ્રમાણે ઋતુ અને પ્રકૃતિને વિચાર કરીને હંમેશાં તેનું સેવન કરે તે કઈ નુક સાન નથી; પરંતુ વાત એવી છે કે, લેાકેા અજ્ઞાનતાને લીધે જે ભાળ્યું તે ખાધાજ કરે છે. તેમને નથી હેતુ ઋતુનુ ભાન કે નથી થતા પ્રકૃતિને વિચાર કે અમુક વસ્તુ નુકસાન કરશે. અનેક દર્દીએ વધવાનું બસ આ એકજ કારણ છે. કેટલાક તમાકુ, સીગારેટ, બીડી વગેરે પીએ છે અને કહે છે કે, તેનાથી દસ્ત સાફ આવે છે. તમાકુ ખાઇને દસ્ત સાફ ઉતરવાની આશાએ તેએ જાજરૂ જાય છે, પણ તે જાણી જોઇને પેાતાને હાથેજ પેાતાના પગમાં કુહાડી મારી રહ્યા છે. ભવિષ્યમાં તેમને તેથી ખૂબજ નુકસાન થવાનું છે, કેમકે આ બીનજરૂરી વસ્તુએથી પણ કમજીત થાય છે; પરંતુ તેની તેમને કંઇ ખબરજ નથી. વીની નબળાઇથી તેમજ વધારે વિષયસેવનથી પણ પાચનશક્તિ ઓછી થાય છે. તેમને પણ કબજીત અને અજીણું થાય છે; તેથી ઉપર લખેલી કબજીત કરનારી ખાટી આદતેને છેડી દેવી જોઇએ. કબજીત દૂર કરવાના સરળ ઉપાય અનેક પ્રકારના ભારે પદાર્થો જમવાથી કબજીઆત થઇ હાય તા મસાલા અને ભારે પદાર્થો ખાવાના છેડવા જોઇએ. અને ત્યાંસુધી સાદું ભેજન અને ફળનું સેવન કરવુ જોઇએ, શાકભાજી જરૂર ખાવી અને ભાજન હમેશાં સારી પેઠે ચાવીને કરવુ જોઇએ. નિયમિત ભાજન નહિ કરવાથી તથા ઓછુ ખાઇ ભૂખ્યા રહેવાથી કબજીઆત થઈ હેાય તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #401 -------------------------------------------------------------------------- ________________ ભાજન ૩૮૫ આંતરડાંમાં એકદમ દાખલ થાય તેવું બહુજ હલકુ` ભાજન જેવુ–ખીચડી, દાળ, જૂના ચેાખાને ભાત, ખીર, દૂધ વગેરે લેવું જોઇએ. નિયમસર ભેાજન ન મળવાથી આંતરડાં ખાલી હાઇને કાચાઇ જાય છે અને ભૂખથી વાયુ કુપિત થઇને આંતરડાંના મળને સૂકવી દે છે; તેથી આંતરડાંમાં ફેલાઇને સૂકાયેલા મળને કાઢી નાખે એવા પદાર્થીનું સેવન કરવુ' લાભકારક છે. વધારે પૌષ્ટિક વસ્તુએ તથા ઔષધિઓ ખાવાથી કબજીઆત થઇ હોય તેા ધઉંનાં કારીઆ, છેડાં સાથે મગની દાળ, ચેાળાફળી, પાલખ, ખવે (ચીલ), મેથી વગેરેનું શાક, લીંબુ અને તાજા ફળ ખાવાં જોઇએ. વધારે પાન ખાનારા, તમાકુ ખાનારા-પીનારા તથા સીગારેટ-બીડી પીનારાઓને કમજીઆત થાય તા તેમણે તેનુ સેવન ઓછું કરવું જોઇએ. વીર્યની નબળાઈથી મદાગ્નિ થાય છે અને ભયંકર કબજીઆત થાય છે-અર્થાત્ કમજીઆતથી ખીજા પણ અનેક રાગ ઉત્પન્ન થાય છે. તેને માટે વિષયને ત્યાગ કરીને વિષયવિકાર દૂર કરવા અને વીર્યવૃદ્ધિ કરનારા તથા પુષ્ટિ આપનારા પદાર્થોનું સેવન કરવુ જોઇએ; પરંતુ એ પણ ધ્યાનમાં રાખવુ' જોઇએ કે, જેએ પારા વગેરે એકદમ બળદાયક વસ્તુએનું સેવન કરે છે, તેએ પહેલા તે એટલા બધા વિષયાસક્ત થયેલા હાય છે કે આગળ પાછળની કઈ ખબરજ નથી રાખતા. જ્યારે વીર્ય એન્ડ્રુ થવાથી અગ્નિ મ થઇ જાય છે અને અનેક રાગ થવા માંડે છે, ત્યારેજ તેએ એકદમ બળવાન બનાવે એવી દવાઓ ખાળે છે. આ લાલચમાં ફસાઇને તે અજ્ઞાનીએ શરીરમાં હાથી અને વાધ સાથે લડવા જેવું ખળ પેદા કરવા માટે તે જાતની જાહેર ઔષિધઓનું સેવન કરીને વધારે નુકસાન ભાગવે છે. એકદમ પારા વગેરેનું સેવન કરવાથી તેમની સ્થિતિ વળી વધારે ખરાબ થાય છે. વળી યાદ રાખવું જોઇએ કે, ખળદાયક દવાઓ પચાવવામાટે પણ ખળની જરૂર છે, તેથી પ્રથમ તે બળદાયક દવાએ પચાવવા માટે શરીરમાં બળ પેદા કરવું જોઇએ; અને ત્યારેજ તે દવાએ કાયદેા કરશે. આને માટે કુદરતી પદાર્થી(ખારાક)જ પૂરતા છે. વીય ઉત્પન્ન કરનારા, વીને પુષ્ટ કરનારા અને વધારનારા ખારાક લેવા જોઇએ. જરૂરની સૂચના કખઆત થતાં લેાકેા આઠમે દશમે દિવસે કે મહીને બે મહીને જુલાબ લીધા કરે છે. કેટલાક તેા આઠમે દિવસે જુલાબ લીધાજ કરે છે. આ તેમની જખરી ભૂલ છે. વારવાર જુલાબ લેવાથી વળી વધારે કબજીઆત થાય છે, એછી નથી થતી; અને આંતરડાં દિનપ્રતિદિન નિળ થતાં જાય છે. કાઈ કાઈ તા દસ્ત સાફ લાવવાની દવા રાજ લે છે, નહિ તેા તેમને દસ્ત પણ ન ઉતરે. આવી ટેવ પાડવી એ તંદુરસ્તી માટે અત્યંત હાનિકારક છે. કેટલા બધા દુઃખની વાત છે કે, વૈદકશાસ્ત્રનું કઇં પણ જ્ઞાન ન હોવાથી મનુષ્ય પેાતાને હાથેજ રાગ ઉત્પન્ન કરે છે. જુલાબની સધળી ધ્વા જલદ હેાય છે. પ્રથમ તા તે તેની ગરમીથી મળને કાઢી નાખે છે; પરંતુ પાછળથી તંદુરસ્તીને ખૂબ નુકસાન કરે છે. વારંવાર જુલાબ લેવાથી શરીરના આંતિરક અવયવના નિળ થઇ જાય છે, તથા તેને લીધે આગળ જતાં અનેક રાગ શરીરમાં ધર ધાલીને બેસે છે; અને શરીર છૂટે છે ત્યારેજ તેમને નાશ થાય છે. ( “શ્રીચિકીત્સક”ના આગષ્ટ ૧૯૨૬ના એક ઉપરથી અનુવાદ) શુ. ૨૫ Bakers Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ શુભસ’ગ્રહ-ભાગ ત્રીજો ૧૮૩–ગુરુ ગાવિંદના પુત્રાનું બલિદાન યાને આ સંસ્કૃતિનું ભાન! ઇતિહાસ પેકાર કરી રહ્યો છે કે, જુલમથી કદી કાઈ જાતિ ખાઈ જતી નથી, ઉલટુ એવા પ્રસંગે મરેલી પ્રજામાં પ્રાણનેા સંચાર થાય છે. શીખાના દશમા ગુરુ ગોવિંદસિંહે મેાગલ ખાદશાહના જુલ્મથી દબાઈ જવાને બદલે શીખ પ્રજાને એક લડાયક કામ બનાવી દીધી. ગુરુ પેાતાનાં આદ` ચિરત્ર અને અનુપમ વ્યક્તિત્વના લીધે શાખામાં ધર્મનું બીજારાપણુ કરવા માટે યોગ્ય બની ગયા હતા. તેમણે ધર્મોને માટે સસ્વનું બલિદાન કરી દેવાથી અનેક લોકેા તેમના અનુયાયી બની ગયા. આ કારણથી મેગલ બાદશાહ ભય પામવા લાગ્યા અને કાઇ પણ પ્રકારે ગુરુગોવિંદના નાશ થાય, તેવા ઉપાયા વિચારવા લાગ્યા. ગુરુ આનંદપુર નામના ગામમાં રહેતા હતા. તે ગામને એક દિવસ મેાગલસેનાએ ઘેરી લીધું. એકાએક આ હુમલે આવી પડવાથી વીર શીખા ગભરાઇ ગયા, ગુરુ પેતે પણ વિચારમાં પડી ગયા અને થે!ડા સમયમાટે મુંઝવણમાં પડી ગયા. આટલા ગુણ્યાગાંયા શાખા લઇને મેાગલસેના સામે થવામાં આગમાં કૂદીને ભસ્મ થઇ જવા બરાબર હતું; તેમજ પેાતાનું સર્વસ્વ દુશ્મનાને આપી દેવા કરતાં મૃત્યુ પસંદ કરવા જેવું હતું. આ બેમાંથી ક્યા મા ગ્રહણ કરવા તેના વિચારમાં ગુરુ હતા, તેવામાં મેગલા તરફથી સંદેશા મળ્યા કે “ જે આ સમયે તમે આનંદપુર ાડીને ચાલ્યા જશા તે તમને કાઇ પણ જાતની હરકત કરવામાં નહિ આવે. ” ગુરુ ગોવિંદસિંહને આ સ ંદેશા ઉપર વિશ્વાસ ખેડા નહિ, પરંતુ તેમ કર્યાં સિવાય અન્ય માર્ગો હતેાજ નહિ. ખીજે દિવસે સવારે ગુરુએ આનંદપુરમાંથી બહાર નીકળી ચાલવા માંડયું; પરંતુ મુસલમાનેા કદી વચનની કિંમત સમજતાજ નથી. તેમણે વચનને! ભાંગ કરી મુઠ્ઠીભર શાખા ઉપર માર્ગોમાં હુમલે કર્યો અને તેઓને ઘેરી લીધા. શીખા મેગલા તરફથી આવી આશા રાખતાજ નહેાતા, તેઓ એકાએક આ હુમલાથી ગભરાઈ ગયા અને જેને જેમ ફાવે તેમ નાસવા લાગ્યા. અનેક મેાગલેાના હાથે કતલ થઇ ગયા. કેટલાકે સતલજ નદીમાં કૂદી પડી પેાતાના પ્રાણ ગુમાવ્યા. ગુરુ પેાતે કેટલાક વિશ્વાસુ સાથીએ સાથે રૂપનગર તરફ ચાલી નીકળ્યા. તેમની ધર્મપત્ની કેટલાક સાહસી શિખાને લઇ દિલ્હી રવાના થઈ ગઈ ! તેમની માતા કુંતેસિંહ તથા જોરાવરસિંહ નામના પેાતાના એ પૌત્રાને ( ગુરુના પુત્રાને) લઇને પેાતાના બ્રાહ્મણ રસાઈયા સાથે તેને ઘેર ગયાં; પરંતુ અહીં તે દુષ્ટ બ્રાહ્મણે વિશ્વાસધાત કરીને ઉક્ત બાળક-રત્નાને મેગલ સુબા વજીરખાનના હાથમાં સાંપી દીધા. તેમનાં ઘરેણાંની પેટી પેાતાના ધરમાં રાખી લીધી. વજીરખાનને ગુરુ ઉપર પ્રથમથીજ દ્વેષ હતા. તેને ગુરુના પુત્રે પેાતાના હાથમાં આવવાથી બદલેા લેવાને ઉત્તમ અવસર મળ્યા ! તેણે વિચાયું કે, આ ખાળકેાનેા વધ કરવા કરતાં તેમને મુસલમાન બનાવી દેવાથી ગુરુની આબરૂને વધારે ધકકા પહેાંચશે અને શરમથી ગુરુ ઊંચું મુખ કરી શકશે નહિ. ’ આવા વિચારથી એક દિવસ તેણે ઉક્ત બને બાળકાને પેાતાની પાસે ખેલાવ્યા. યવનેાના હાથમાં સપડાયાથી આ બંને ધર્માંવીર બાળકેાએ કેટલાક દિવસથી ખાધુ નહાતું. આથી તેમનાં ગુલાબ જેવાં તેજસ્વી મુખ ચીમળાઇ ગયાં હતાં. જ્યારે તેએ દરબારમાં આવ્યા, ત્યારે એક મુસલમાન સિપાઇએ વજ્રર્ખાનને સલામ કરવાની તેમને સૂચના કરી. જોરાવરસિંહે જવાબ આપ્યો કે “ અમે એકમાત્ર અકાલ પુરષ સિવાય કોઇને માથુ નમાવતા નથી. '' એમ કહી અક્કડ ઉભા રહ્યા. વજીરખાને તે બન્ને બાળકાને કહ્યું કે તમારા પિતાના અપરાધ અક્ષમ્ય છે, પરંતુ તમે નિર્દોષ બાળક છે.. તમારા ઉપર મને દયા આવે છે. જો તમે ઈસ્લામધર્માંતે સ્વીકારી લ્યે, તે તમને છેડી દેવામાં આવશે અને મેટા થશે, ત્યારે મેટી જાગીર બક્ષીસ આપી મેટા હાદ્દાઓ આપવામાં આવશે. વજીરખાન સમજતેા હતેા કે, જીવનદાન મળવાથી તેમજ મેાટા હેદ્દાની લાલચથી બંને બાળકેા ઇસ્લામને સ્વીકાર કરશે. તેને સ્વપ્નમાં પણ ખ્યાલ નહાતા કે, આ બાળકાની kr Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #403 -------------------------------------------------------------------------- ________________ ww w wwww w ગુરુ ગોવિંદના પુત્રોનું બલિદાન યાને આર્ય સંસ્કૃતિનું ભાન! ૩૮૭ નાડીઓમાં કેવળ ધર્મનું રુધિર વહે છે, ધર્મ માટે જ તેઓ જીવે છે. બંને બાળકો વજીરખાનની વાત સાંભળી કાંઈ પણ બોલ્યા નહિ, તેથી તે ગુસ્સે થઈ ગયે અને રૂવાબમાં બોલ્યો કે “ જે તમે જીવવાની ઈચ્છા રાખતા હો તો જલદી મુસલમાન બની જાઓ, નહિ તે દિવાલની અંદર તમને બંનેને જીવતા ચણી લેવામાં આવશે.” મહાતમા તેગબહાકરના પૌત્રો સામે ધર્મત્યાગ કરવા જેવી અસંભવ વાત ! બંને વીરબાળકેના ચહેરા ધર્મઝનુનથી લાલચોળ જેવા બની ગયા. તેઓ પૈડી વાર તે કંઈ બોલ્યા નહિ. છેવટે મેટા બાળકે કહ્યું “સુબા સાહેબ ! શું તમે જાણતા નથી કે, અમે ગુરુ નાનકદેવના વંશજ : છીએ ? શું તમે એમ સમજે છે કે, અમે ધર્મ વેચીને જીવન રા તુ પ્રાણીઓ છીએ ? શું ગુરુ વિદસિંહની હયાતીમાં જ તેનાં બાળકે જયારે ત્યારે પણ નાશ પામનારા આ તુચ્છ દેહમાટે પિતાના મેઘા ધર્મને વેચી દઈ શકે? કદી નહિ. મહાશય! આપની ઈરછામાં આવે તેમ કરો! ગમે તો મસ્તક ઉતારી ! ચાહે અમારા એક એક અંગને ટુકડેટુકડા કરી નાખે, પરંતુ ધર્મ ત્યાગ કરવાની આશા સ્વપ્નમાં પણ રાખશે નહિ. અમારી માતાના દૂધનું પાન કર્યું ત્યારથીજ મૃત્યુને ભય અમારા અંતઃકરણમાંથી વિદાય થઈ ગયું છે !” આટલા નાના બાળકોની આવી નિર્ભય વાણી સાંભળીને વજીરખાન કોધથી સળગી ઉઠવ્યો. તેણે આ બંને બાળકોને દિવાલમાં ચણી લેવા માટે ઘાતકને હુકમ કર્યો. ધાતકે એક દિવાલમાંથી ડી ઈટો પડાવી નાખી. ત્યાં બંને ભાઈઓને ઉભા કરવામાં આવ્યા, કડીઓને બોલાવી તેમની આસપાસ ઈટાને ગોઠવવા માંડી. ઇતિહાસમાં આટલાં નાનાં બાળકોએ ધર્મ માટે આ મહાન ભોગ આપ્યાના દાખલા ભાગ્યે જ મળશે. દિવાલમાં નિર્ભયતાની મૂર્તિસમા આ બંને બાળકો ઉભા રહ્યા ! દેવતાને પણ દર્શન કરવાની ઈચ્છા થાય, એવું દિવ્ય દશ્ય બની ગયું ! કમર સુધી ઈટો ચણાઈ ગઈ. મુસલમાન હાકેમ સામે ઉભે ઉભે જોયા કરે છે. તેણે કહ્યું “હે અભાગી બાળક ! હજી વિચાર કરે, તમારી સામે એક બાજુ મેરી જાગીર અને ધન-દોલત છે, બીજી બાજુ મૃત્યુ છે! આ બનેમાંથી તમને શું પસંદ છે ? ઇસ્લામ સ્વીકારે તે નિર્ભય બનીને સુખ-ચેનમાં જીવન ગુજારી શકશે; માટે હજી પણ સમજી જાઓ.” જવાબમાં બંને બાળકે હસે છે. હંમેશાં હુકમ કરવા અને પળાવવાના સ્વભાવવાળા હાકેમ પોતાની વાતનો અનાદર થવાથી વધારે છે અને તેઓને જલદી આ દુનિયામાંથી ગુમ કરી દેવા માટે કડીઆને હુકમ કર્યો. કડીઆએ ગર્દન સુધી ઈટો ગોઠવી દીધી ! ગુરુ ગોવિંદનાં આ ગભરૂ બાળકને આમ નિય રીતે ચાળી નંખાતાં જોઈ દિશાઓ ધ્રુજી ઉઠી અને આસપાસ ઉડતાં પંખીઓ પણ કકળી ઉઠયાં! પરંતુ યવન હાકેમનું પાષાણ હૃદય પીગળે તેમ નહોતું ! જે આ સમયે નેપલીઅન, સિઝર કે સિકંદર જે કઈ દુશ્મન હોત, તો તે આ ધર્મવીર બાળકોની આવી અપૂર્વ વીરતા અને ધર્મપ્રેમ જોઇ મુગ્ધ બની જાત અને છેડી મૂકત ! અરે તેમને અપાય તેટલું માન આપીને પૂજત.. પ્રભુની સૃષ્ટિનાં આવાં અણમોલ રત્નાને ધૂળમાં રોળી નાખત નહિ; પરંતુ અહીં તે હતી અરબ રણમાં ઉત્પન્ન થયેલી અને પૂર અને આત્મવિહોણી ઇસ્લામી સંસ્કૃતિ ! તેને આ બાળકોમાં રહેલી અલૌકિક ધર્મભાવના જોવાને આખોજ હતી નહિ ! હાકેમ તેમને જલદી ખતમ કરી નાખવા માટે કડીઆને ઉપરાઉપરી હુકમ આપવા લાગ્યો ! કીડીઆએ નાના પુત્રના પવિત્ર દેહને ઈટા અને માટીથી ઢાંકી દીધે! મોટાભાઈનું મસ્તક બહાર હતું, તેની આંખોમાંથી અશ્રુબિંદુઓ પડવા લાગ્યાં ! મુસલમાન હાકેમ સમજો કે, બાળક મૃત્યુથી ડરે છે. તેણે કહ્યું “ભાઈ! રડે છે શા માટે? જે હજી પણ ઈસ્લામ સ્વીકારવાને કબૂલ થાય, તે છોડી મૂકવામાં આવશે.” યવનની આ ઉદારતા!)ને બાળકે શે ઉત્તર આપે ? એ આજકાલના ધર્મભીરુઓ ! આ પાંચ-પચીસના પગાર માટે વારંવાર જાત જાતનાં ટીલાં-ટપકાં કરીને કપાળ બગાડનારા ભવાઈઆઓ ! તમે ધર્મ વેચીને પ્રાપ્ત કરેલા પૈસાવડે ચળકતાં બૂટ-કોલર પહેરીને આ ધરતી માતાને ક્ષણવાર કચડવાનું છોડી દે. આ વીર બાળકની પવિત્ર વાણી સાંભળે ! અને તમારા અંતરનો થોડે ઘણો મેલ ઓછો થવા દે ! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #404 -------------------------------------------------------------------------- ________________ શુભસ’ગ્રહ ભાગ ત્રીજો યવન હાકેમની વાત સાંભળી બાળકનાં આંસુ એકદમ અદૃશ્ય થઇ ગયાં અને તેની આંખેામાં ધર્માંતેજ ભભુકવા લાગ્યું! તે ખેલ્યેા કે “અરે મૂર્ખ સુબા ! તું હજી આ સસ્કૃતિને એળખતે નથી. મૃત્યુના ભયથી ડરતા નથી; પણ તેનુ કારણ બીજીજ છે. શું તે કારણ સાંભળવાને અને સમજવાને તારી પાસે કાન અને હૃદય છે? જો હાય તે સાંભળ. અમે એ ભાઇએમાં હું મેટા છું. ધને માટે પેાતાના પ્રાણની આહુતિ પ્રથમ મેટાએ આપવી જોઇએ, અને પછી નાનાએ; પરંતુ મારા પહેલાં મારા નાનાભાઈના ભાગ લઇને તેં મને એ દિવ્ય યશ લેવા દીધેા નહિ ! મારા પહેલાં મારા નાના ભાઈ એ મહાપુણ્ય કમાઈ ગયા ! મારા એ કમનસીમમાટે મને રડવુ' આવે છે. ” ૩૮ યવન હાકેમ આકાશવાણી થતી હેાય તેમ આ ધર્મવીર બાળકની વાત કાષ્ટના પૂતળાની માફક સ્તબ્ધ બનીને સાંભળી રહ્યો ! કડીઆએ છેલ્લી ઈંટ મૂકીને તે દિવ્ય બાળકના જીવનદીપક બૂઝાવી દીધે ! જે ધ વૃક્ષના મૂળમાં આવાં નિર્દોષ અને પવિત્ર રુધિરનુ સિંચન થયું છે. એવા મહાન ધર્મવૃક્ષનુ એક પણ પાંદડુ તેડવાની ઈચ્છા રાખનારા વિધમી ભાઈએ !તમે નાહક જખ શામાટે મારા છે ? ( ‘‘આર્યપ્રકાશ”ના જ્ઞાનઅંકમાં લેખક:–શ્રી. હરિશંકર વિદ્યાર્થી) ૧૮૪-મર્યાદા-પુરુષાત્તમ યહ એક પ્રાકૃતિક નિયમ હૈ, કિ વિશિષ્ટ વ્યક્તિયાં કે ચરિત્ર, ઉનકા જીવન ઔર જીવન ક પ્રભાવશાલિની ગતિ, જનસાધારણ કે હૃદયપર અંકિત હુએ બિના નહીં રહે. વિશિષ્ટ વ્યક્તિયે કા મહત્ત્વ ભિન્ન-ભિન્ન દૃષ્ટિ સે ભિન્ન-ભિન્ન વિશેષતા સે સમઝા જાતા હૈ. જિન મહાપુરુષાં કા ચરિત્ર, જિતના હી ન્યાય-પૂર્ણ, સુધારક, નિષ્કપટ એવં છલ-છદ્મશૂન્ય હાતા હૈ, વહ ઉતને હી અધિક સમય તક માનવ-હૃદય પર અંકિત રહેગા. સંસાર કી પ્રત્યેક સભ્ય જાતિ અપની જાતિ કે મહાપુરુષોં કા અનુકરણ કરતી હૈ ઔર કરેગી. યહ ભિન્ન ખાત હૈ, કિ વહ ઉસ મહાપુષ કે જીવનદ્દેશ્ય કા લક્ષ્ય ભૂલ સે કુછ ઔર ખના લે, યા વહી રખે. યહ એક સંદેહહીન ખાત હૈ, કિ હમારી જાતિ કે મહાપુરુષેણં મેં મર્યાદા પુરુષાત્તમ ભગવાન રામ કા જીવન જિતના ધર્મ, સુધાર, કવ્ય, જિતેન્દ્રિયતા આદિ અસાધારણ ગુણાં સે વિભૂષિત હૈ—ઉતના શાયદ હી કિસી દૂસરે કા હા. 'यद्यदाचरति श्रेष्ठस्तत्तदेवेतरो जनः । स यत् प्रमाणं कुरुते लोकस्तदनुवर्तते ॥ અર્થાત્ મહાપુરુષ જો કા કરતે હૈ, સાધારણ-જન ભી ઉન્હીકા કરને કા પ્રયત્ન કરતે હૈ. શ્રીમદ્ભગવદ્ગીતા કા યહ વચન અક્ષરશઃ શ્રીરામપર ટિત હાતા હૈ. ઇસ ક્ષુદ્ર લેખ મે હમ ગ્રહ દિખાને કા પ્રયત્ન કરેંગે, કિ ભગવાન શ્રીરામ ને મર્યાદા કા કિતની ઉત્તમતા સે ઔર કિતના ગંભીર હા કર પાલન કિયા હૈ. મર્યાદા' શબ્દ કા અથ હૈ ન્યાય-પથ-સ્થિતિ. ભગવાન રામ ને ઈસી ન્યાય-પથ-સ્થિતિ કા સેંકડાં કષ્ટ સહ કર ભી નિર્વાહ કિયા. ઉનકે પ્રારંભ કે જીવન સે લે કર અત તક હમેં ઉનકા કાઈ ભી કા ઐસા નહીં દેખ પડતા, જિસમે· અન્યાય કા થાડા સા ભી આભાસ હેા. કહી' કહી તેા ઉનકા ચરિત્ર અત્યંત સુંદર તથા ચમત્કારપૂણું હૈ. જરા ધ્યાન દેને કી બાત હૈ, કિ રાજ્ય-ભર મેં ઉનકે સિહાસનારૂઢ હૈ।ને કૈં લિયે આનંદ મંગલ હૈ। રહે હૈ. લેગ ફૂલે નહીં. સમાતે હૈ, મહારાજ આજ અપના જીવન સફલ સમઝ રહે હૈં ઐસે સમય મે સૌતેલી માતા કૈકેયી ને અપને સ્વા કી વર્તિની હા કર ઉનકે સુખ કી લતાપર એકદમ કુઠારાધાત કર દિયા. ફિર ભી રામ ઉજ્જૈ અપની પ્રિય માતા કૌશલ્યા જૈસા હી આદર કરતે હૈં. અહા ! આજ ભી ઉન વે અક્ષર—અક્ષર હમારી હૃદયશિત્તિપર અંકિત હૈ, ને ઉન્હાંને વન જાતે સમય કૈકેયી કા કહે થે કિ “હું માતા! Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #405 -------------------------------------------------------------------------- ________________ મર્યાદા-પુરુષોત્તમ ૩૮૯ ક્યા આપકા મઝ૫ર વિશ્વાસ નહીં થા, જે પિતાજી કો કહને બૅડીં? આપ મુઝસે હી વન - જાને કે લિયે કહ સકતી થીં. મેં આપકો પરમ પૂજ્યા સમઝતા હૂં.” ઔર યહ કહ કર વે પિતા કી ચરણવંદના કર કે કેકેયી કા ભી પદસ્પર્શ કરતે હૈ. યહ હૈ માતૃ-પિતૃ-ભક્તિ કા જવલંત આદર્શ !! અનેક કષ્ટો કે સહતે હુએ ભી ભગવાન રામ કે હદય મેં ક્રોધ ઉત્પન્ન નહીં હુઆ ઔર ઉહાંને સ્વાર્થ કે નહીં અપનાયા. યદિ તે ચાહતે. તો ઉસ સમય, જબ ભરત સેના સહિત ચિત્રકુટ પર મિલને ગયે થે, લક્ષ્મણ કી સહાયતા સે યુદ્ધ મેં જય-લાભ કર, રાજ્ય કર સકતે થે. પરંતુ ઉન્હોંને ઉસ સમય કુદ્ધ લક્ષ્મણ કે જે ઉપદેશ દિયે હૈં, વે સુવર્ણાક્ષર સે લિખને -યોગ્ય હૈ. કહાં ઉનકા ભરત કે હી કારણ વનવાસ ઔર કહાં દોને ભાઈ કા ગલે-ગલે મિલ, ફૂટ-ફૂટ કર રોના ! ઈસે કહતે હૈ બ્રાતૃ-પ્રેમ !! ઇતના હી નહીં, ભરત ઉનસે લૌટને કે લિયે અનેક પ્રાર્થના કરતે હૈં. સભી પુરવાસી * ઉનકે સ્વર કે સાથ સ્વર મિલા રહે હૈ, ઔર ફિર ભી વે અપની પ્રતિજ્ઞાપર અડે હુએ હૈં. -પ્રતિજ્ઞાપાલન કા કિતના ઉચ્ચ આદર્શ હૈ ! સુગ્રીવ ને રામ કી કૃપા સે રાજ્ય પાયા, સ્ત્રી પાયી; પર ઉસી નશે મેં વહ રામ સે કી હુઈ પ્રતિજ્ઞા કે ભૂલ ગયા-અર્થાત સીતાપણું કે લિયે ઉસને કોઈ પ્રયત્ન નહીં' કિયા. અબ ઈસ અવસ્થા મેં શ્રીરામ ને કેવલ લક્ષ્મણ કે ભેજ કર ઉસે ઉસકી પ્રતિજ્ઞા કી યાદ દિલાયા. ઈસપર સુગ્રીવ ને જબ ક્ષમા માંગી, તે આપ કહતે હૈં કિ “મેરે આ૫૫ર જેસે ભાવ પહલે થે, વસે હી -અબ ભી હૈ. યહ થા ઉનકા સૌહાર્દ !! અબ તનિક ઉનકા શત્રુઓ કે સાથ ભી વ્યવહાર દેખિયે. સભી જનતે હૈ કિ ઉન્હોંને રાવણ કે અનુચર શુક-સારણ કે સાથ, જે રામ કી સેના કે ગુપ્ત ભેદ તેને આયે થે, કૈસા સવ્યવહાર કિયા થા : ઉન્હને વિભીષણ કો અપને પરમ શત્રુ રાવણ કે ભાઈ જાન કર ભી અપને હદય મેં સ્થાન દે દિયા, જરા ભી અવિશ્વાસ નહીં કિયા. યહ થા શરણુગતરક્ષા કી વત!! ભગવાન રામ કે ચરિત્ર મેં કહીં કહીં કઈ કઈ કટ.તાર્કિક ધર્મ સે પતન કા મિથ્યા આભાસ ભી દેખ પાતે હૈ, પર તનિક વિચાર કરને સે ઉનકે કર્યો કા વાસ્તવિક તથ્ય સમઝ મેં આ જાતા હૈ, ઔર પ્રતીત હતા હૈ, કિ વહ ભી ઉચ્ચકોટિ કી ન્યાય-પથ-સ્થિતિ હી હૈ. - હમારા દઢ વિશ્વાસ હૈ, કિ ઐસા વ્યક્તિ અભી સંસારભર કી કિસી જાતિ મેં નહીં હુઆ; ઔર હમ યહ ભી કહ સકતે હૈ, કિ યદિ ઉનકે ચરિત્ર કા સૂમ દષ્ટિ સે વિવેચન કિયા જાયે, તો દેશ કો ઉન્નત બનાને કી સંપૂર્ણ આધુનિક વિવાદપૂર્ણ સમસ્યાઍ હલ હે સકતી હૈ. (“હિંદૂપંચ”ના “રામાં કમાં લેખક:-શ્રી. નૃસિંહદેવ સારસ્વત શાસ્ત્રી) 1 2 Sાટક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #406 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૮૫–ભગવાન રામચંદ્રની પ્રતિજ્ઞા–એકાંકી નાટક (પ્રથમ દશ્ય) સ્થાન-શ્રીરામનું વિશ્રામભવન (શ્રીરામ એકલા, ચિંતામગ્ન થઈને ડી વાર બેસે છે અને વળી પાછા ઉભા થઇને ટહેલવા લાગે છે.) રામ “રાજાનું જીવન ચિંતા. આપદા અને કલેશની ધગધગતી ભહી છે, કે જેમાં કર્તાયનો દેવતા સુખ અને સૌભાગ્યની આહુતિ આપે છે. રાજાનું જીવન એ એક વિશાળ પર્વત છે, . જેની દૂરથી ઉંચાઈ જોઈને પ્રત્યેક વ્યક્તિ ઇર્ષ્યા કરે છે; પરંતુ પાસે જઈને એ કઈ નથી જોતા કે, તે પર્વત કેવી દશામાં દિવસ વીતાવે છે. જેઠ–અષાઢમાં અગ્નિસ્વરૂપ સૂર્યનો તાપ સહે છે, શ્રાવણ-ભાદરવામાં વાવાઝોડાં અને વરસાદ સાથે ભયંકર યુદ્ધ ખેલે છે, પોષ અને માઘ માસમાં મડદાની પેઠે બરફની ચાદર ઓઢી રહે છે. આટલાં દુઃખ ઉપરાંત જ્યારે કોઈ વાર તેના એકાન્તમય સુનસાન હૃદયમાંથી “હાહાકાર” નીકળે છે, ત્યારે દુનિયા તેને ધરતીકંપ માનીને તેનાથી ડરે છે અને તેની ધૃણા કરે છે. રાજ્યભાર ! તને નીતિ અનુસાર વહન કરવો એ એક કઠિન વ્યાપાર છે ! જે વિધાતાએ મને ભરત, લક્ષ્મણ યા તે શત્રુનાજ બનાવ્યો હોત તો આજે મારે, આવી દુ:ખદ વેદના ન સહેવી પડત--- " सीने में जब दिल न रहा, तब राज्य फिर किस काम का ? सीता बिना जीवन निकम्मा, है जहाँ में राम का ॥ मैने प्रजा के चरण में, कर दी समर्पण जानकी। ત્રણ વાર વિધાતા! તે શુ , મેટ અપ જ્ઞાની ” શત્રુન--(પ્રવેશ કરીને) “નહિ, નહિ–ભાઈ! એવી નિષ્ફરતા ના ઘટે.” રામ--“પ્રિય શત્રુદન ! કેમ? શું થયું ?” શત્રુદન--“કેમ તો શું આ બધી ફેગટ ચર્ચા છે ?” રામ--“ફેગટ ચર્ચા નથી, સાચી છે.” શત્રુત--“શું કહ્યું ! સાચી છે ?” ભરત--(પ્રવેશ કરીને) “શું સાચી છે ?” રામ--“ભાઈ ભરત ! પ્રિય શત્રુન! સૌ વાત સાચી છે.” ભરત--“રઘુનાથ અને આ વજાત ! મર્યાદાપુરુષોત્તમ રામ અને પ્રેમનું આવું ભીષણ પરિણામ ! બન્ને હાઈજ ના શકે.” રામ--“નહિ, એ તો થઈ ચૂક્યું અને કયારનુંયે થઈ ચૂક્યું. શું કરું, ભાઈ ! તમે બધા જણે છે. અયોધ્યાની પ્રજા મારી પાસે સીતાને માગે છે અને આજે પણ માગી રહી છે.” ભરત—“ રઘુકુલતિલક ! તો શું પ્રજા જે કંઈ માગશે તે આપવું પડશે?” રામ-“ અવસ્ય.” ભરત—“અને જે તે નીતિવિરુદ્ધ હોય તો?” રામ–“પણ આપવું જ જોઈશે.” ભરત—“ આપવું પડશે? જે અયોધ્યાની પ્રજા રાજદ્રોહી થઈને રાજયલક્ષ્મી લૂંટવા ઇછે, જે તે ભારતવર્ષનાં બધાં દેવાલયો તોડી પાડવા ઈછે, જે તે દેવતાઓનું અપમાન કરવા ઈચ્છે, જે તે બ્રહ્મહત્યાને ધર્મનું અંગ બનાવવા ઇરછે, તે પણ શિર ઝુકાવી માનવું પડશે?” રામ–“ નિ:સંદેહ–” ભરત—“ કારણ?” રામ—“ કારણ એ જ કે, રાજા પ્રજાને સેવક છે – Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #407 -------------------------------------------------------------------------- ________________ ભગવાન રામચ’ની પ્રતિજ્ઞા–એકાંકી નાટક " धन्य है वह भूपति, जिसको प्रजासे प्यार है । जो न हो राजा प्रजा का, उसको सौ धिकार है ॥ तुच्छ है सीता-सती, प्रजा - प्रेम के सामने | कह दिया बस आजसे, सीता को छोडा रामने भरत — " हे डे, लात ! आये मे शुधु ? म्यां मे पवित्रतानी भूर्ति, सतीत्वनी भालु, "" દેવી સીતા; અને ક્યાં અયેાધ્યાની ગલીએમાં ભટકનારાં એ કુતરાં ?ઃ— यह शब्द है अपमान के । की, योग्य है सम्मान के ॥ ," " आपकी सुनते नहीं, जानकी माता सभी शुभ - " योग्य है सम्मान के सचमुच ही सीता राम की । पर जो न भायी हो प्रजा को, वह मेरे किस काम की ॥ हो खुशी जिसमें प्रजा की, उसमें सुख है, क्षेम है। मैं हूँ चातक स्वाति-जल, मेरा-प्रजा का प्रेम है ॥ "" ભરત ́ પરંતુ જેમ આપ પ્રજા-પ્રેમનું પાલન કરે છે, તેમ આપે નારી-પ્રેમનું પણ પાલન કરવું જોઇએ— 66 कारण कि नारी - प्रेम से ही, गृहस्थ का कल्याण है । जिस घर में हो नारी दुःखी, वह घर नहीं, श्मशान है ॥ नारी न हो दुनियाँ में तो, दुनियाँ है फिर किस काम की ? है जानकी दुनियाँ में तो, दुनियाँ है सारी राम की ।। " राभ--“ लरत ! भरत !! या मधी भिथ्या अर्था छे. रामे मे निश्श्रय भरत--“ लाघ ! लाई !! मे आप शु उडे। छो?" राम--" भरत ! राम नथी आहेत, सभ्य ही रह्यो छे :( गाय छे. ) " सब दिन होत न एक समान । दुःख सुख जीवन भोग हि मानो, दो दिन की गुजरान ॥ इक दिन राजा हरिश्चंद्र की, संपत्ति मेहमान । इक दिन जाय डोम घर सेवत, अंबर हरत मसान ॥ इक दिन ध्रुव की माता शुचिने, कीन बडा अपमान | इक दिन ध्रुव का दर्शन करने आये श्री भगवान || इक दिन सीता रुदन करती थी, महा विकट उद्यान | इक दिन राम सिया दोऊ मिल, विहरत पुष्प - विमान || प्रकट है पूरव की करनी ही, तज मन सोच अजान । तुलसीदास गुण कहँ लग वरणूं, विधि के अंक प्रमान ॥ " લક્ષ્મણ--(જલદીથી પ્રવેશ કરીને) “દુર્મુખ પાગલ છે. અવશ્ય કાઇ भीषण अव छे." राम--" अव नहि, लक्ष्मणु ! अयोध्यानी अल खेडेवाले उही रही छे. " सक्ष्मणु--" ला ! क्षमा २; शु उही रही छे ?" ૩૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat छे, ते मयज छे.” सब दिन० सब दिन० सब दिन० सब दिन० सब दिन० सब दिन० सब दिन० सब दिन० सब दिन० રાયદ્રોહીનુ આ राम--" मेन } सीता रम-सती छे. " लक्ष्मणु--" य-सती छे--सीता यस्ती छे ! आड! या 'म' अक्षरे लये यद्रभानी पूर्ण કળાને રાહુ થને ગ્રસી લીધી. આ ‘અ' અક્ષરે જાણે કાળા નાગનું રૂપ લઇને મારા અંતઃકરને દંશ દીધેા. સૂનાં ઉજજવળ પ્રકાશમય કિરણાથી ખીલેલી કુમુદિની સમાન નિર્માળ, નક્ષત્રसमान पवित्र ने रात्रिधिवस पति नामनी भाषा भयनारी सीता स-सती छे ? ला ! ला !! www.umaragyanbhandar.com Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો શું એક જુટ્ટાબેલા, નિંદક અને ધોબીના રૂપમાં આવેલા કાળા ઝેરી નાગની વાતને મનરૂપી મણિમય સિંહાસન ઉપર બેસાડીને સાચા સતી–રત્નને ફગટ કાદવ-કીચડમાં ફેંકી દેવા ઈચ્છો છે? જે સંતશિરોમણિ સીતાની સાથે સ્વયં મર્યાદાપુરુષોત્તમ શ્રીરામજ આવું વર્તન કરશે, તો પછી પતિવ્રતા સીતાનું સરળ હૃદય એ પુરુષના વિલાસની સામગ્રી જ ગણાશે. સૌને હાર્દિક પ્રેમ પુરુષના ઉપહાસનું રમકડુંજ બની જશે. ભારતીય રમણીઓની પતિભક્તિનો ભારતવર્ષમાંથી લોપ થઈ જશે “દિ તો ના-ધર્મ ના, ના 7 ના હૈ जब कि जनता के लिये, पित्तल व सोना एक है ॥ इस लिये मानो मेरी भैया! न त्यागो जानकी । जानकी संसार की, शोभा है जीवन-प्राण की ॥" રામ – જ્ઞાન મા નર, વિકટ હૈ ઘટ્ટ અપમાન કરી डर के मारे त्याग दी, जीवन में मैंने जानकी । कह दिया परित्याग तो, परित्याग टल सकता नहीं। મે પ્રતિજ્ઞા વિશ્વ મેં, વોર્ડ વત્ર શતા ની ” લમણ-(રામને ચરણે પડીને) “આહ ! ભાઈ ! ભાઈ! !:-- __ " भैया ! ऐसे न कठोर बनो, माँ सीता परम पुनीता है। सीता भी वह सीता जिसने, पति-सेवा का धन जीता है। श्रीराम ! प्रतिज्ञा की दृढता का, त्याग करो, वह सीता है। સીતા માત કી પુuથમથી, iT-Tયત્રી-રતા હૈ !” રામ “લક્ષ્મણું! લક્ષ્મણ !! તે શું રામને ભૂલી ગયો? “चिह्न बाकी हैं रघुकुल के, अभी तक भालपर । क्योकी बेटा हूँ मैं दशरथ का, पितामह थे सगर । इस लिये मुझको लखन ! अपने बचन से प्रीति है। प्राण जाये पर न जाये, धर्म कुल की रीति है ॥" લમણુ“એ સત્ય છે, ભાઈ ! પરંતુ સીતા-અ-સતી ” રામ-(ધુરકીને) “લમણું !” લક્ષ્મણ-(ધ્રુજતાં પ્રજતાં) “ભાઈ !” રામ-પંઢર દૃષ્ઠ મારિ વઢવાનાતુમ હૈં તાત સવા વસ્થાના | यह मम बचन पाल लघु भाई । प्रात जानकी जाओ लिवाई ॥ શા મોરિ જાદુ તાતા ! દેન પ્રાણ તાત મા જાતા ! ” (શ્રી તુ ત-રામાયણ). (શ્રીરામ છાતીમાં છરી મારવા જાય છે, લક્ષ્મણ રોકે છે. ) લક્ષ્મણ-“શાન્ત થાઓ, ભાઈ ! શાન્ત થાઓ !! રામ-પ્રતિજ્ઞા પૂર્ણ થશે—” (જાય છે) (રામનું મૂર્ણિત થઈ પડી જવું.) કૌશલ્યા–(પ્રવેશ કરીને) “હે હે બેટા! આ શું અનર્થ કરવા બેઠે છે? શું સર્વસ્વ નાશ કરવા ઈચ્છે છે ?” રામ-(ભાન આવતાં) ““લક્ષમણ ! ગયો ?-માતા! તું અહીં ?” કૌશલ્યા–“બેટા! શું હું અહીં ન આવું? તું જડમૂળથી કપાયેલા વૃક્ષની પેઠે ભૂમિ ઉપર બેભાન અવસ્થામાં પડે છે અને હું ન આવું ? મારા પેટનું રત્ન, રધુકલને દી૫ક અને ભારતને સમ્રાટ આત્મહત્યા કરે અને હું ન આવું?” રામ-“આ માતા ! આ એ જનની ! આ ઓ માતેશ્વરી ! આવ! રામને આપની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #409 -------------------------------------------------------------------------- ________________ ભગવાન રામચંદ્રની પ્રતિજ્ઞા-એકાંકી નાટક ૩૩ ચરણરજ આપે, કે જેને આ શુન્ય લલાટે લગાવીને મારી કર્મ-રેખાઓને છુપાવું, આપને વૃથા કલ્પાંત ન કરાવું.” કૌશલ્યા- “હું બધું જાણું છું, બેટા! હું બધું જાણું છું. એજ ને કે, તું મારી રાજરાણું વહુ, સાક્ષાત લક્ષ્મી સ્વરૂપા સીતાને ત્યાગ કરશે; પણ રામ ! શું એ સત્ય વાત છે ?” રામ–“જો ઉદય અને અસ્ત સત્ય છે. ઉત્પત્તિ અને વિનાશ સત્ય છે, તો આ પણું સત્ય છે, માતા !” કૌશલ્યા “શું હું પણ એ સત્ય ઉપર વિશ્વાસ કરું?” રામ-“અવશ્ય ! આપના વિશ્વાસથી તે પ્રતિજ્ઞા સફળ થશે.” કૌશલ્યા–“રામ ! હું જાણું છું, કે રાજકાર્યસંબંધી “આ કેમ થયું ? આ શાથી થયું?” એમ કહીને દખલ કરવાને સ્ત્રી જાતિનો ધર્મ નથી-તેથી હું તને આજ્ઞા નથી કરતી, માત્ર વિનય...” રામ–“નહિ-નહિ, માતા ! એ મારાથી નહિ બને.” કૌશયા–“નહિ બને ! શું કહ્યું? નહિ બને ?' રામ–“જનની! એ જનની !! ઈશ્વરને ખાતર અટકાવ ન કરો.” કૌશલ્યા–“તે શું હું મારી ભાગ્યલક્ષ્મીને જતી કરૂં? મારા કુળની આબરૂને ઉકરડે ફેંકી દઉં? મારી વંશવૃદ્ધિની અમર વેલીને વનમાં મોકલી દઉં ? નહિ બને, રામ ! મારા જીવતાં છતાં તો એવું નહિ બનવા દઉં...” રામ-“માતા ! હું પ્રતિજ્ઞા કરી ચૂક્યો છું.” કૌશલ્યા–“પ્રતિજ્ઞા કરી ચૂક્યો છે? જે પ્રતિજ્ઞા કરી ચૂકયો હોય તો પછી બતાવ કે, તને પ્રતિજ્ઞા નિભાવવાની શકિત કોણે આપી? મેં–મારા દધે-રામ! આજ એજ દૂધ પોતાની શક્તિ પાછી લઈ લેવા ઇચ્છે છે. હું તારી પાસેથી તે પાછી લઈશ, અવશ્ય પાછી લઈશ રામ ! ઈશ્વરને ખાતર સીતાનો ત્યાગ ન કર. જો, જે, આજ તારી માતા-રામની માતા–મર્યાદાપુરુષોત્તમ પુત્રની સમક્ષ હાથ લંબાવીને ભિક્ષામાં સીતા માગે છે ! શું તું નહિ આપે ? સીતા નહિ આપે ? રામ ! રામ !! બેલ, બોલ !” - રામ-“જનની! એ જનની ! ! આવું હૃદયવિદારક દશ્ય! આહ! મારું ભાવિ ! જે ચરણરજના પ્રતાપે મારા પૂર્વજ ભગીરથ હિમાદ્રિણ ગંગાને દેવલોકમાંથી પૃથ્વી ઉપર લાવ્યા, જે ચરણરજના પ્રતાપે વ્યાસપુત્ર શુકદેવ જન્મ લેતાંજ આત્મજ્ઞાની કહેવાયા, જે ચરણરજના પ્રતાપે ભગવાન પરશુરામે ૨૧ વાર ક્ષત્રિયવંશનો સંહાર કર્યો, જે ચરણરજના પ્રતાપે મેં લંકાપતિ રાવણ ઉપર વિજય મેળવ્યો, આજ તેજ ચરણરજની સ્વામિની મારી માતા, અશ્રુધારાભરી આંખે, દીન અધીન ભાવે ઘૂંટણીએ પડીને, મારી પાસે ભિક્ષા માગી રહી છે અને હું નહિ આપું” “નહિ આપું” એમ કહીને માતાને તિરસ્કાર કરું? નહિ, નહિ, કદી નહિ. ન્યાય-મર્યાદા નાશ પામે, રામને માનસિક દુઃખ થાય અને સંસારમાં રામ પ્રતિજ્ઞાભ્રષ્ટ થાય, તો પણ હું એમ કહીશ, આકાશના નક્ષત્રને સુણાવીને એમજ કહીશ, કે માતા ! ઉઠે, એ જનની ! ઉઠેતમારી ઈચ્છા પૂર્ણ થાઓ.” કૌશલ્યા–“ઈચ્છા પૂર્ણ થાઓ?–શું કહ્યું બેટા? મારી ઈચ્છા પૂર્ણ થાઓ ” કર્મ–(પ્રવેશ કરીને) “ઈચ્છા પૂર્ણ થાઓ.” - “મનુદ-8 પૂર્ણ હો જાતી હૈ શ્રીરઘુવીર લેવા पर कर्म का लिक्खा नहीं टलता किसी तदबीर से ॥" રામ–“કાણુ, કર્મ? જનની ! સાંભળ્યું?” કૌશલ્યા--“હા સાંભળ્યું.” રામ–“મા! હું વિવશ છું-પરાધીન છું.” કૌશલ્યા–“બેટા! 'બેટા !આહ ! કર્મ–ગતિ! આહ ! સીતા સતી-(મૂર્છા આવે છે.) રામ–“આહ ! સીતા ! સીતા !! સીતા ! ! !” (‘હિંદૂપંચના વિજયાંક ઉપરથી અનૂદિત. લેખક-નાટયાચાર્ય પંડિત શૈદા') Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #410 -------------------------------------------------------------------------- ________________ ૩૮૪ શુભસંગ્રહ-ભાગ ત્રીજો ૧૮૬–વિજયાદશમી કેાની છે ? વિજયાદશમી ાની છે ? એ પ્રશ્નના ઉત્તરમાં પ્રત્યેક શિખાસૂત્રધારી એમજ કહેશે કે ‘વિજયાદશમી' અમારી છે; પણ હું કહીશ કે, એ કાયર, નામ, ડરપોક, અશિક્ષિત, સ્વાવલંબનહીન, પરતંત્ર હિંદુજાતિ ! હરગીજ આ વિજયાદશમી તારી નથી. વિજયાદશમી તે! તેજ વીરાતિની છે કે જેની વીરતાને વિજયકે! સમસ્ત સ`સારમાં વાગી ચૂક્યા હાય, જેની વિજયવૈજયંતી દશે દિશામાં ફરફરતી અને જેની યશઃપતાકા ગગનચુંબી હિમાચળસમા પતાનાં શિખર ઉપર લહેરાતી હાય ! હિ દુજાતિ! વિજયાદશમી ઉજવતાં પહેલાં શું તારૂં' મસ્તક નીચે નથી નમી પડતું? શું તારી જાતને પરતંત્રતાની એડીમાં જકડાયલી જોવા છતાં પણ તારાં તેમાંથી પ્રબળ અશ્રુધારાએ નથી વહેતી ? શું તારા શુષ્ક ક્લેવરમાં તારા પૂગૌરવનું જરા પણ ભાન નથી રહ્યું ? શું હાડમાંસનાં આ સુકલકડી પૂતળાંની નસામાં તેમના વીર, પવિત્ર, સ્વનામધન્ય, કવ્યપરાયણ પૂર્વજોના લાહીનું એક ખુદ પણ નથી રહ્યું? શું ભૂલેચૂકે સ્વપ્નમાં પણ તમે ભૂતકાળના વીર ભારતવર્ષનું સ્મરણ પણ નથી થતું? શું વિજયાદશમી ઉજવવા પહેલાં તને તેનું મહત્ત્વ યાદ નથી આવતું ? હા હિંદુન્નતિ ! તારી નિદ્રાવસ્થા ઉપર તો એમ થઈ જાય છે કે, પોર્કપેાક મૂકીને રડું! પણ હા ! આજ એટલું પણ સાહસ નથી રહ્યું. આજે અમે અમારા ભારતવર્ષમાં નથી તે રડી શકતા કે નથી હસી શકતા ! કેમ ? કેમકે હિમગિરિનાં શિખર ઉપર ઉડનારા ભગવા ઝુડા ઉપર હવે ભગવાન સહસ્રરસ્મિને પુણ્ય-પ્રતાપ નથી રહ્યો, પણ માત્ર વાંકી ચૂકી રેખાઓનાં નિશાનજ રહ્યાં છે. હિંદુજાતિના રહ્યા સદ્યાએ નવજુવાન ! વિજયાદશમી”ના વિજય-મહેાત્સવ ઉજવવા પહેલાં એક વાર જરા વિચારી લે! કે, તમને આ વિજયાદશમી ઉપર વિજયેાલ્લાસને મહે.ત્સવ ઉજવવાના અધિકાર છે ? શું કહ્યું ? “અમારા તહેવાર છે ?' દૂર રહે!! તહેવાર ઉજવનારાએ દૂર રહે ! શી વીરતા ઉપર તહેવાર ઉજવવા નીકળ્યા છે ? તમારાં ધરાની સીતાએને આજે ગુંડાએ હાવી તમારી નજરસમક્ષજ જાય છે અને તમે હસતા હસતા તહેવાર ઉજવવા નીકળ્યા છે ! જ્ઞાનવિહીન, નિષ્પ્રાણ હિ ંદુજાતિ ! ગુંડાએ-રાક્ષસેાના હાથમાં તારાં ગૃહેરની કુલલક્ષ્મીસ્વરૂપા, સતી સાધ્વી સીતાસમી કુલલલનાઓનાં નગ્ન શરીર જોઇને તારી આંખેા શું નથી ફાટી પડતી ? આત્મા કલેવરને કેમ ત્યાગ નથી કરતા ? પ્રાણ કેમ નીકળી જતા નથી ? શરીર કેમ ફાટી પડતું નથી? પણ કાટીયે શી રીતે પડે ? કાયર, માન-અપમાનરહિત, રક્ત-વીશૂન્ય, પરતંત્ર અને શક્તિહીન જાતિ સસારમાં કાઇ પણ હોય તે તે આ હિંદુતિજ છે; નહિ તે એક ગોરી ચામડીવાળી ચારિત્રહીન, ધર્મવિહીન અને વારાંગનાને ‘ભારતીય નારીએ ભ્રષ્ટ ચારિત્રવાળી અને વેશ્યાઓ જેવી છે' એવુ લખવાનુ સાહસ ક્યાંથી થાત? જો તું તારા માન-અપમાન ઉપર મરી ફીટતાં જાણતી હૈાત તે! પછી કાની ગુંજાશ હતી કે અમારી દેવીઓ ઉપર દષ્ટિપાત પણ કરે ? દુર્યોધને દ્રૌપદીને જાધ દેખાડી હતી, પણ સાચા હિંદુ દ્રૌપદીપતિ ભીમે તેને ખલે દુર્યોધનની જાંધ તેાડી નાખીનેજ લીધે હતે! ! છે તમારામાં પણ એવું જોશ ? જેએ! તમારી લલના એને પેાતાની જાંધ ઉપર બેસાડવા ઇચ્છે છે, તે દુષ્ટોની જાધ તેાડી નાખવાની છે એવી તાકાત ! જે દુષ્ટો તમારી બહેન-દીકરીઓને ભેટવાનાં સ્વપ્ન જોઇ રહ્યા છે, તેમની ગળચી દબાવવા જેટલી છે તાકાત ? ફાડી શકે! તેમ છે એ નપિશાચાની આંખા કે જેઓ તમારી મા-બહેને ઉપર કુદૃષ્ટિ કરે છે? પી શકે તેમ છે! એ દુઃશાસન જેવા દૈત્યાનાં કલેજાનાં ગરમાગરમ લેહી અને બાંધી શકે છે! તેમના લેાહીથી તમારી કુલલક્ષ્મીની વીખરાયલી વેણી ? છે એ રાવણ જેવા રાક્ષસ પ્રકૃતિના દુષ્ટોને નાશ કરવાની તમારી સીતાસરખી સતી-સાધ્વી, તાકાત, કે જે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #411 -------------------------------------------------------------------------- ________________ મહાન નરેને કેમ જન્મ આપશે? ૩૫", દેવી સ્વરૂપ ધર્મપત્નીને ઉઠાવી જાય છે? નથી ? તે પછી વિજયાદશમી શી રીતે ઉજવવા. નીકળ્યા છો? કેવળ રામલીલા ભજવાથી વિજયાદશમી તમારી નહિ બની શકે. સાચી લીલા કરે. હર-- હમેશ સીતા-હરણ થયેજ જાય છે. અને લીલા કરવાનીજ ઇચ્છા હોય તો રામ બનીને-રામની. શક્તિ પ્રાપ્ત કરીને, તેમની પેઠે સુખશાંતિની સ્થાપના કરીને, તેમની પેઠે અદમનીય પ્રતાપ વિસ્તારીને-વિજયાદશમી ઉજવો તોજ તેની સાર્થકતા છે. જો તમારામાંથી એક પણ રામની પેઠે. સર્વ સુલક્ષણયુક્ત થઈ શકે, તે તે વખતે હું કહીશ અને હિંદુજાતિ પણ અભિમાન લેશે કે, આજે વિજયાદશમી છે! તે સમયે વિજયાદશમી ઉજવજે, સારી પેઠે ઉજવ, ખુલ્લે હદયે. ઉજવજે, નાચી કુદીને ઉજવજે કેમકે તે વખતે તો તમારાજ વિજયવજ ફરફરતે હશે. કિંતુ પ્રિય હિંદુજાતિ ! ત્યાંસુધીને માટે તું વિજયાદશમી ઉજવવી–મારી પ્રાર્થનાને ખાતર નહિ, પણ તારી મા-બહેને અને પત્નીઓની દુર્દશા અને દૃણાજનક પરિસ્થિતિ તરફ લક્ષ આપીને-છેડી દે. આ વિજયાદશમી ઉપર એ હિંદુજાતિ ! તું હાસ્ય ન કર ! કુદ નહિ !! ખેલ નહિ ! ! ! આ, વિજયાદશમીના રામલીલાના ચોગાનમાં એકત્ર થઈને એ અભિનય કર, કે જે અરણ્ય કાંડમાં થયે હતો-અર્થાત વાનરોમાં પણ સંગઠનનું બ્યુગલ બજાવ. વિજયાદશમી ઉપર આ વખતે સીતાહરણને શોક પાળ, એકાગ્રચિત્તે વિચાર કરો કે તારી સતી સાધવી, સીતા સમી અપહરણ કરાયેલી મા-બહેનનો શી રીતે ઉદ્ધાર થઇ શકે ? રામે કેવળ સુગ્રીવનામધારી વાનરની સલાહ લીધી હતી. તું હજારો, લાખે અને કરોડોની સંખ્યામાં એકત્ર થઈ સીતા-ઉદ્ધારને ઉપાય વિચાર.. એકજ વાર એ પ્રમાણે કરવાથી એ હિંદુજાતિ ! તારી સીતાનો અવસ્ય ઉદ્ધાર થશે ! (“હિંદૂપંચના વિજયાંકમાંથી અનુદિત. લેખક-શ્રીયુત હરદ્વારપ્રસાદ જાલાન), ૧૮૭–મહાન નરેને કેમ જન્મ આપશે? મરજી પ્રમાણેનાં ખૂબસુરત અને બુદ્ધિશાળી બાળકે પેદા કરવાની વિદ્યા x x x “ ભાષણો માટે દુનિયાની ફરતી મુસાફરી વખતે ચૂરેપ-અમેરિકામાં સ્ત્રીમંડળો આગળ ધણાંક ભાષણ આપવાની મને તક મળી હતી. એક વખતે ન્યુક શહેરના “ઓએસીસ” નામના સ્ત્રીમંડળમાં તા. ૨૦ મી માર્ચ ૧૯૨૪ ના રોજ “પૂર્વમાં સ્ત્રીને દરજજો” એ વિષય ઉપર ભાષણ આપ્યું હતું. તે વખતે જણાવ્યું હતું કે, હિંદી સ્ત્રીઓ જેવી વફાદાર અને પવિત્ર છંદગી ગુજારનાર સ્ત્રીઓ દરિયામાં બીજે કોઈ ઠેકાણે માલમ પડતી નથી; ત્યારે અમેરિકાની સ્ત્રીઓને ખીજવાટ લાગ્યો અને ભાષણ ઉપર બળવા લાગી. આ સ્ત્રીઓને વળતો જવાબ આપતાં મેં જણાવ્યું કે, હિંદી સ્ત્રીઓ એટલી તો વફાદાર છે કે પિતાના ધણીને ઈશ્વરનું સ્વરૂપ માને છે અને જ્યારે ધણી મરણ પામે ત્યારે અસલના વખતમાં તે હાર સ્ત્રીઓ પિતાના ધણી સાથે જીવતી ચેહમાં બળી મરતી અને કેટલીક સ્ત્રીઓ તે પોતાના સતીત્વના બળથી પિતે જ દેવતાઈ અગ્નિ ઉત્પન્ન કરી બળી મરતી. આવી ધણી તરફની વફાદારીના દાખલા દુનિયાની કોઈ પણ સ્ત્રીઓની તવારીખમાં માલમ પડતા નથી. તમે પશ્ચિમની સ્ત્રીઓ જરા પણ વધુ પડતાં છૂટાછેડા કરવા તૈયાર થાઓ, જ્યારે હિંદી સ્ત્રીઓ કદી છુટાછેડા કરતી નથી, પણ પિતાના ધણીને હંમેશાં વફાદાર રહે છે અને તેની સાથે બળી મરવા પણ તૈયાર થાય છે, અને કોઈ પણ પરપુરુષ સાથે ક્ટ લેતી નથી; જ્યારે તમે પરપુરુષો સાથે નાચતાં પણ શરમાતાં નથી. પેલી અમેરિકાની બાનું મીસ મેયોએ હિંદી સ્ત્રીઓની નિંદા કીધી છે, તેણીને આ ટુંક જવાબ પૂરત છે. આવી વફાદાર અને પવિત્ર હિંદી બહેનની સેવામાં આજે હાજર રહેવાને મને ધણી. ખુશાલી ઉત્પન્ન થાય છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #412 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો સ્ત્રીનું માતાતરીકેનું દેવી કાર્ય સ્ત્રી માતાતરીકેનું દૈવી કાર્ય કરવા સરજાઈ છે, જે માટે તમામ જગત તેમને નમન કરે છે. હિંદ માતા, સ્ત્રી માતા, પ્રજાની માતા, ધરતી માતાને સર્વે જગતનું નમન છે. સ્ત્રી માતાતરીકેની પોતાની ફરજો બજાવવા છે જે કષ્ટ ખમે છે, જે જે ભોગ આપે છે તેવો ભોગ બીજી કોઈ આપતું નથી. નવ મહીના સુધી બાળકને પેટમાં રાખવા કેટલી વેદના તેણી ખમે છે, વળી બાળકને જન્મ આપતી વખતે કેટલું કષ્ટ ખમે છે ! ઘણીક સ્ત્રીએ જન્મ આપતાં પોતાના જીવને ભેગ આપે છે-મરણ પામે છે. એક સિપાઈ બચે લડાઈના મેદાનમાં " જે જખમે ખમે છે અને જીવન ભેગ આપે છે, તે કરતાં વધુ કષ્ટ અને ભાગ એક માતાને છે; એટલું જ નહિ પણ બાળકના જમ્યા પછી તેની માવજત કરવા જે જે કાળજી તેણી દેખાડે છે, તેવી સેવા કેણ કરી શકશે ? પરમાથી આદમીઓ ભૂખ્યાને અન્ન આપે છે, પણ કોઈ એવું આદમી છે કે ભૂખ્યાને પોતાના લોહીમાંથી ખોરાક બનાવી આપે ? માતા પિતાના લોહીમાંથી દૂધ બનાવી બાળકને ખોરાક આપે છે. આ કેવો ભોગ છે! વળી બાળકની માવજત કરવા ન પેાતે સૂવે ને આશાયરી લે. વળી બાળકને બોલતાં, ચાલતાં, કેળવણી આપવા અને છેવટે સંસારમાં નાખવા શી રીતની એક માતા કાળજી દેખાડે છે અને કષ્ટ ખમે છે? ખરેજ, માતાને • આભાર આપણે કેમ વાળી આપીશું ? માતાને ઈશ્વરના સ્વરૂપતરીકે ભજવી જોઈએ. સ્ત્રીઓને પવિત્ર માતા તરીકે માન આપવું જોઇએ અને પવિત્ર લાગણી હંમેશાં દેખાડવી જોઈએ. આટલી કાળજી-આટલું કષ્ટ ખમવા છતાં ઉત્તમ બાળક પેદા થતાં નથી તેનું કારણ શું? કારણ એજ કે, એ બાબતનું જ્ઞાન માબાપને આપવામાં આવતું નથી. માણસજાતનું સ્વરૂપ ફેરવનાર શોધ ૉકટર ફાઉલર જણાવે છે કે “માણસને માબાપ કેમ થવું તે પહેલાં શીખો, પછી કેળવણી આપ; જેથી આખી દુનિયામાં ફેરફાર થઈ જશે.” આજે તમારી સમુખ જે શોધે રજુ કરવામાં આવશે તેથી માણસજાતનું સ્વરૂપ કરી જશે, હિંદમાં મહાન નરેશ પેદા થશે, હિંદને સ્વરાજ અપાવશે અને હિંદમાતાની ઉન્નતિ થશે; માટે પ્રિય બહેને ! આ શેધ ઉપર દિલોજાનીથી અમલ કરજો. બેબી-વીક હાલમાં “બેબી–વકની હીલચાલ ચાલી રહી છે, જે ઘણી સ્તુતિપાત્ર છે. એક બાળક કદ-રૂપે જન્મ ને “ઈડીયટ” યાને દિવાનું જમે, અથવા અવયવની ખેડખાંપણવાળું જન્મ, તો તે બાળકને ગમે તેવી કેળવણી કે જતનથી તે ખૂબસુરત કે બુદ્ધિશાળી કે તંદુરસ્ત બનતું નથી, માટે માબાપને ઉત્તમ બાળક પેદા કરવા, તે જન્મે તે અગાઉની, ગર્ભ રહ્યા પછીની બાબતેનું જ્ઞાન આપવાની ખાસ જરૂર છે અને એ બાબતની પહેલી હીલચાલ થવી જોઈએ; તેજ “બેબીવીક'ની હીલચાલનું ઉત્તમ પરિણામ આવે, અને હિંદની ઓલાદ ખૂબસુરત અને બુદ્ધિશાળી થાય. આલાદથી ઉતરતા ગુણ ડોકટર ગ્રેગરી જણાવે છે કે, માબાપે પિતાનાં છોકરાંમાં પાછી જીંદગી ગુજરે છે; કારણ છોકરાંઓ માબાપને આબેહુબ મળતાં આવે છે. ફક્ત ચહેરામાં અને શરીરના બંધારણમાં એટલું જ નહિ પણ મનની સાધારણ વલણે અને સદગુણે અને દુર્ગુણેમાં પણ આપણે સાધારણ રીતે તપાસ્યું છે કે, કેટલાંક માને મળતાં આવે છે, કેટલાંક બાપને મળતાં આવે છે; એટલે સુધી કે કેટલાક દાખલામાં જે માબાપને મેં ઉપર ડાધ અથવા ખાડે હોય છે તે છોકરાંને પણ તેમજ હોય છે. કેટલીક વખતે એવું બને છે કે, શરીર અને ચહેરાનું ચોક્કસ મળતાપણું અથવા તો મનની વલણે પાંચમી અથવા છઠ્ઠી પેઢી પછી એકદમ પ્રગટી નીકળે છે, જેને અંગ્રેજીમાં “રિવર્ઝન” કહેવામાં આવે છે. એ ઉપરથી અમુક માણસ, જાનવર અથવા ઝાડપાનની પેહલી એલાદ કેવી હતી તે માલમ પડે છે. એક સફેદ માબાપને ત્યાં શામળું બાળક જન્યું, જેથી પેલા ભરથારને પોતાની સ્ત્રીની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #413 -------------------------------------------------------------------------- ________________ મહાન નરેશને કેમ જન્મ આપશા ? ૩૯૭. પવિત્રતા ઉપર શક ઉત્પન્ન થયા. સ્ત્રીએ પોતાની નિર્દોષતા માટે સેગંદ ખાધા, જેથી તેણીને ભરથાર ફ્રાન્સમાં પેાતાના બાપદાદાના મકાનમાં ખબર કાઢવા ગયા, તે માલૂમ પડયું કે, તેને પાંચમી પેઢીને વડવા એક આફ્રિકન સીધી હતા, જેની અસરથી તેનું પાંચમી પેઢીનું બાળક સીધીજેવું કાળું અવતર્યું. આવા ઘણાક દાખલા-દલીલેાથી માલમ પડે છે કે, માબાપની જેવી મનેત્તિ હેાય તેવા ગુણા એલાદમાં ઉતરે છે; તેથી જો માબાપને બાળકની ઉત્પત્તિ વખતેની ચાક્કસ મનેાત્તિ રાખવાનું જ્ઞાન આપવામાં આવે તે બાળકો પણ તેવીજ મનેાવૃત્તિ ધરાવતાં પેદા થાય; જે દલીલ આપણે હવે દાખલાઓથી પૂરવાર કરી શકીશું. પ્રેમથી ખૂબસુરત ઉત્તમ સ્વભાવનાં બાળક પેદા થાય છે. ડૉકટર ફાઉલર એક વખતે પેાતાની પત્ની સાથે ફરતા હતા. તે વખતે તેમણે એ બાળકેઘણાં ખૂબસુરત અને ઉમદા સ્વભાવનાં નિહાળ્યાં. તુરત એ બાળકાનાં માબાપ કેવાં હશે તેની તપાસ કરવા ‘તેઓનું ઠેકાણું પૂછી લઇ તેઓને ત્યાં તપાસ કરવા ગયા તા માલૂમ પડયું કે, એ બાળકાનાં માબાપ કાંઈ ઘણાં ખૂબસુરત નહેાતાં, પણ તે એકબીજા તરફ ધણા પ્રેમ દેખાડતાં હતાં; અને જણાવતાં હતાં કે, તેઓએ આખી પરણેલી જીંદગીમાં એક પણ સખત અને કુસ’પ ઉત્પન્ન કરે એવા શબ્દ કે કાર્ય કર્યુ નહેતું. જો ખૂબસુરત, ઉમદા અને શાંત સ્વભાવનાં બાળકો દ્વેતાં હાય તેા પતિ અને પત્નીએ એકબીન તરફ પ્રેમ અને ભક્તિ દેખાડવી જોઇએ અને જરા પણ કુસંપ કે કજીયેા-કંકાસ થાય એવા શબ્દો કે કાર્યો કરવાં જોષે નિહ. આવા ઉત્તમ સદ્ગુણુના ફળતરીકે તમને ઘણાં ખૂબસુરત અને ઉમદા સ્વભાવનાં બાળકા પેદા થશે. જે વિચાર કરશેા તા માલૂમ પડશે કે, પરસ્પર પ્રેમ અને ભક્તિભાવવાળાં પતિ-પત્ની જ્યારે એકબીજાના પ્રેમમાં લીન થાય છે, તે વખતે તેઓના ચહેરા ઉપર કેવી ખૂબસુરતી અને શાંતિ પ્રગટી નીકળે છે, તેએનાં શરીરનાં જ્ઞાનતંતુ કેવાં આનંદી થાય છે! આવી સ્થિતિમાં આળકનું બીજ ઉત્પન્ન થાય છે તે તેમાંથી ખૂબસુરત અને ઉમદા બાળક પેદા થાય છે. જે પતિ-પત્નીની સંગત હવસી જુસ્સાથી, ગુસ્સાથી કે વઢવાથી થાય છે, તેએાનાં બાળકા કદરૂપાં, ગુસ્સાવાળાં, ઝનુની કે ખૂની લડાયક પેદા થાય છે. રૂપા માય્યાપ છતાં ખૂબસુરત બાળકે કેમપેદા થાય? અમેરિકાને જાણીતે તખીબ ડૉક્ટર કૈલોગ એક દાખલા પેાતાની ચેાપડીમાં નીચે મુજબ આપેછે: શમશહેરના ન્યાયાધીશ નાના કદના, કદરૂપા અને ખુધા હતા. તેને ત્યાં એક બાળક જન્મ્યું. તે તેના જેવુંજ કપુ અને ઇસાપના પુતળા જેવુ... આબેહુબ હતું. આ ધાસ્તી ઉપજાવે તેવા નાના રાક્ષસના દેખાવથી તે આપને ભય ઉત્પન્ન થયેા કે, તેની આખી એલાદ આ પ્રમાણે કદરૂપી જન્મશે તેથી તે એક બહુજ વખણાયલા ડૉકટર ગેલનની સલાહ લેવા ગયા. ડૉક્ટરે સલાહ આપી કે, બિછાનાની આસપાસ તારે ત્રણ નાનાં ખૂબસુરત પૂતળાં રાખવાં. એક પગ આગળ,. એક જમણા હાથ તરફ અને ખીજું ડાબા હાથ તરફ, કે જેથી તારી સ્ત્રી જ્યાં પશુ નજર ફેકે ત્યાં આ ખૂબસુરત પૂતળાં તેની નજરે પડે. પેલા છૂપા ન્યાયાધીશે ડાક્ટરની સલાહ પ્રમાણે બરાબર અમલ કર્યો અને જે બચ્ચુ જન્મ્યું' તેનાથી સાખીત થયું કે, તે ધારણાથી પણ વધારે ખૂબસુરત હતું. ચિત્રાની અસરથી ખૂબસુરત ખાળક એક જુવાન મહેારદાર અને તેના ભરથારે એક ધણાજ ખૂબસુરત બાળકનું ચિત્ર ખરીદવા આખા એસ્ટન શહેરમાં મુસાફરી કરી. આખરે એવુંજ ચિત્ર ખરીદી પેાતાની પત્નીની આંખે તે ચિત્રપર પાળ્યા કરે તેમ દિવાલપર ટાંગ્યું, કે જેથી કરીને તે ખૂબસુરત બચ્ચાના ચહેરાના ખ્યાલ કરે અને પેાતાના ભવિષ્યના બાળકના ચહેરાની તેવી ખૂબસુરતી બનાવે. થાડા વખતમાં તેઓને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮ શુભસંગ્રહું-ભાગ ત્રીજો ત્યાં બાળક જન્મ્યું તે આબેહુબ પેલા ચિત્રમાં દર્શાવેલા ચહેરા જેવુંજ ખૂબસુરતીમાં અને સ્વભાવમાં હતું; એટલે સુધી કે તેઓને ત્યાં આવનારા પરાણાએ પેલું ચિત્ર વ્હેતા ત્યારે પેલા અચ્ચાનુંજ ચિત્ર છે, એમ માનતા હતા. આવીજ રીતે માબાપનાં મનપર દ્રૂપા દેખાવા પડે છે, ત્યારે કછૂપાં ખચ્ચાં જન્મે છે, જેના પણ ઘણા દાખલાઓ મળી આવે છે. સુથારી-લુહારને ત્યાં મહાન નરે કેમ પેઢા થાય છે ? હવે સુથાર, લુહાર કે ખેડુતને ત્યાં મહાન નરેશ કેવી રીતે પેદા તપાસીએ. શીલાડેલ્ફિયાના એક લુહારને ત્યાં એક ધણીજ મુદ્ધિમાન અને હતી. તેણીના બાપ આ છેાકરી પેદા કરવાના કાય વખતે મનની કેવી પ્રમાણે જણાવે છે: “ આ છેાકરીના જન્મની એક વર્ષ અગાઉ વરાળથી ચાલતું એક વહાણ બનાવવાને તે ખતથી રોકાયા હતા. આ વહાણની યેાજના રચવા અને બનાવવાને મગજને એટલું બધું ઉશ્કેરવું પડતું હતું કે કપાળ અને લમણું (ટેમ્પલ) જ્યાં મસ્તકરેખાની વિદ્યા પ્રમાણે ચેતાએ અને કારણુ શે!ધવાની શક્તિઓનું રહેઠાણ આવેલું છે તે ભાગે એટલા તે ગરમ થઇ જતા કે તેઓને ઠંડા કરવા એ ભાગેાપર વારંવાર પાણી લગાડવું પડતું હતું. મનઃશક્તિ આ પ્રમાણે ઉશ્કેરાયલી હતી તે વખતે પેલા બાપે પેાતાની પત્નીની સંગતથી આ ખાળકનું ખીજ પેદા કીધું. આ છેકરી ઉંમરે પહોંચી ત્યારે તેણીનું માથું ૨૩) ઇંચ જેટલુ` મેટુ' હતું; અને કપાળ તથા લમા(ટેમ્પલ)ને ભાગ જે પેલા બાપે મનઃશક્તિ શ્રૃક્ષ વાપરવાથી ગરમ થયાં હતાં, તેજ ભાગે! આ છે!કરીમાં વધારે ખીલેલા માલમ પડતા હતા. આવા દાખલા ઉપરથી માલમ પડે છે કે, કેટલીક વખતે સુથાર-લુહારને નવા દાગીના બનાવવાને માટે યેાજના કરવાની, કારણ શોધવાની, અવલેાકન કરવાની, સંપૂર્ણ અને સુંદર બનાવવાની વગેરે શક્તિ ખૂબ વાપરવી પડે છે. આવી રીતે જ્યારે મનઃશક્તિએ ઘણીજ ઉશ્કેરાયલી હેાય, તે વખતે ખાળકનું બીજ ઉત્પન્ન કરવામાં આવે છે તે! તે ખીજમાંથી મહાન નર પેદા થાય છે. આવીજ રીતે આપણા ઘણાક મહાન તરા સુથાર-લુહારને ત્યાં જન્મ્યા હતા. થયા હતા તેના દાખલા હુશિયાર છે।કરી પેદા થઈ સ્થિતિમાં હતા તે આ આભારી છે મહાન ના માતાને કેટલાક વિદ્વાનનું એવુ કહેવું છે કે, આપણા મહાન નરે। મેટેભાગે પેાતાની માતાની હમેલના વખતની ઉચ્ચ મનની સ્થિતિને આભારી છે. જોસફ કુક નામના વિદ્વાન એ બાબતમાં લખે છે કે જ્યારે બાળક પેટમાં હોય છે, ત્યારે માતાની ઉપર નસીબવંત અથવા કમનસીબ બનાવા અસર કરે છે, તે તે સારા અથવા માઠા પરિણામતરીકે બાળકની જી ંદગીમાં ઘણા અગત્યના ભાગ ભજવે છે.’ પ્રોફેસર નાઇટના પ્રયાગા આ વિદ્વાને રાયલ સેાસાયટીમાં એક નિબંધ વાંચ્યા હતા તેમાં એ વિદ્વાન જણાવે છે કે, તેણે કેટલાંક જાનવરાપર હમેલની વખતે પ્રયોગા કર્યાં હતા. ગવાળાં જાનવા પાસે ચાક્કસ કાર્યો કરાવવામાં આવ્યાં અને તેને ચાક્કસ કળાઓ શીખવવામાં આવી તે માલૂમ પડયુ` કે, તેઓનાં બચ્ચાં વગરશીખવ્યે પેાતાની માતાના જેવાં કાર્યો અને કળા વાપરવા લાગ્યાં. આપણા કેટલાક મહાન ના પેાતાની માતાના હુમેલના વખતની ઉચ્ચ સ્થિતિને આભારી હતા, એમ આપણે દાખલાથી તપાસીશું. તેપેાલિયન મેાનાપા મહાન લડવૈયા તૈપેલિયન ખેાનાપાટ જેણે દુનિયાને જીતવાની કાશીશ કરી હતી, તે કેમ પેદા થયા હતા ? જોસ* કુક લખે છે કે, નેપોલિયનની માતા હમેલદાર હતી, તે વખતે ચૂનાન દેશના પ્રખ્યાત વિદ્વાન પ્લુટાર્ક જેણે નામાંકિત માણસોની જીંદગીના એધદાયક હેવાલા લખ્યા છે, તેની ચેપડી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #415 -------------------------------------------------------------------------- ________________ mmnnnnnnnnnnnnnnnnn મહાન નરેને કેમ જન્મ આપશે ? ૩૯ અને બહાદૂરીભરેલાં કાર્યોનું સાહિત્ય હમેલની વખતે વાંચતી હતી, જેની અસરથી નેપોલિયન મહાબુદ્ધિશાળી અને દુનિયા જીતનાર લડવૈયા થયો હતો. અદ્દભુત અંકગણિતશાસ્ત્રી રાહ કેલબર્ન આ ઝેરાહ કલબ અંકગણિતમાં અભુત શક્તિ ધરાવતા હતા અને પિતાની આ અદ્ભુત -શક્તિથી સઘળાં ભણેલા માણસને તેણે છક કરી નાખ્યાં હતાં. તેણે મેઢેથી ગણિત કરવાની નવી રીત શોધી કાઢી હતી. આ અદ્દભુત મનઃશકિત તેણે પોતાની માતા તરફથી વારસામાં કેવી રીતે મેળવી તે આપણે તપાસીએ. ઝેરાહ કેલબર્નની માતાને કાપડ પર જૂદી જૂદી આકૃતિ વણવાને ઘણી જ બારીકીથી ગણત્રી કરવી પડતી હતી. તેણી વારંવાર નવી નવી આકતિ પિતાના મનમાંથી ઉપજાવી કાઢતી હતી; અને પિતાના મનમાંથી ઉપજાવી કાઢેલી આકૃતિ વણવા માટે તેણીને તાંતણાઓની ઘણી બારીક ગણત્રી કરવી પડતી હતી. એક નવી આકૃતિ વણવા માટેની ગણત્રી કરવા દિવસના દિવસે સુધી તેણીએ કોશીશ કીધી, પણ સઘળી ફેકટ ગઈ. એક દિવસે તે આખી રાત આ આકૃતિ વણવાને માટે ગણત્રી કરી. નિરાશ થઈ અને વણવાનું છોડી દેવાની અણી પર હતી, તેવામાં તેણીના મનમાં એક નવી ગણત્રી એકદમ આવી કે, જો અમુક દોરા આવી રીતે વણવામાં આવે તો આ આકૃતિ વણી શકાય. સવારે તેણીએ આ ગણત્રી પ્રમાણે વણવાથી મહેનત વગર પેલી આકૃતિ વણી શકી; અને આ આકૃતિ પાછળ આટલી ખંતથી જૂદી જૂદી ગણત્રી જ્યાં સુધી નિરાશ થઈ ગઈ ત્યાંસુધી કર્યો કરી. ગણત્રીની મનઃશક્તિને આટલી બધી ઉકેરેલી હતી તે વખતે તેણીને હમેલ હતુ ઝેરાહ તેણીના પટમાં હતો. આ ઝેરાહ કોલબર્ન નવી ગણત્રીના શાસ્ત્રને શોધક અને અદ્ભુત મનઃશક્તિ ધરાવતો હતો, તેનું કારણ એટલું જ કે, જ્યારે તે પેટમાં હતું ત્યારે તેની માતાએ ગણુત્રીની ચોક્કસ આકતિ વણા હદબહાર મન:શક્તિ વાપરી હતી. આ અંકગણિતશાસ્ત્રી જ્યારે ફક્ત ત્રણ વરસનો હતો, ત્યારે ઉભે ઉભો પોતાના મનથી બબડતો હતો કે “ આમાંના આટલા લઈએ અને પેલામાંના આટલા લઈએ તો આટલા બીજા થાય.” જે પ્રમાણે તેની માતા પેલી આકૃતિ વણવા દોરાની ગણત્રી કરતી હતી, તેજ પ્રમાણે આ છોકરો નાની વયમાં ગણત્રી કરતો હતો. ચાર્લ્સ કિંસ્લી ચાર્લ્સ કિંલ્લીની જીંદગીના હેવાલપરથી માલમ પડે છે કે, તે પોતાની માતાના પેટમાં હતો. ત્યારે તેની માતાએ વિચાર કર્યો કે, મારે દુનિયાની લાલચથી દૂર રહી પરહેજગારી રાખવી, કે જેથી મારા પેટમાંના બાળકપર પવિત્ર અસર થાય. આવા વિચારથી તેણી શહેરમાંથી જતી રહી. ડેવનશાયર નામના ગામડામાં રહેવા ગઈ અને ત્યાં આ વખત કુદરતની ખૂબસુરતી ઉપર લક્ષ આપી સર્વશક્તિમાન ઈશ્વરનાં કાર્ય અને કરામતનાં વખાણ કરવા લાગી. આનું પરિણામ એ આવ્યું કે, તેણીને છોકરો જો તે મેટો થયો ત્યારે તેણે કુદરતની ખૂબસુરતીની પીછાણુવિષે નામાંકિત પુસ્તક લખ્યું, એટલું જ નહિ પણ તે એક માન પામેલે ધર્મગુરુ થયો. મરજી પ્રમાણેનાં ૪ બાળકો-એક માતાના પ્રાગે હમેલવાળી સ્ત્રી પિતાની મનઃ શક્તિથી મરજી પ્રમાણેનાં બાળકે કેમ પેદા કરી શકે, તેનું જ્ઞાન મેળવી, પ્રયાગ કરી પોતે ફતેહમંદ નીવડી તેને હેવાલ નીચે પ્રમાણે આપે છે – પહેલા બાળકની વખતે જ્યારે તેણી હમેલદાર હતી તે વખતે તેણીએ વિચાર કર્યો કે, તેણીના બાળકને એક છટાદાર બોલનાર બનાવો, જેથી તેણી એ વખતે સર્વે છટાદાર વક્તાઓનાં ભાષ માં જતી. બીજા છોકરાની વખતે હમેલ હતા ત્યારે તે છોકરાને એક નામીચે ચીતારો બનાવવાના વિચારથી તેણી યૂરોપના દરેક સ્ટેડિયમાં જઈ ત્યાં ઉમદા ચિત્રોનો અભ્યાસ કરતી હતી, જેથી એ છોકરો એક નામી ચીતારો થયો હતો અને પહેલે છોકરો છટાદાર બાલનાર થયે - હતો. પ્રોફેસર ફાઉલર જણાવે છે કે, આ સ્ત્રીના છોકરાઓ તેણીએ હમેલની વખતે જે રીતની * મરજી દેખાડી અને કોશીશ કીધી તેવા થયા હતા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #416 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો આ દાખલાઓ ઉપરથી માલમ પડે છે કે, મહાને નરો પોતાની માતાને આભારી છે. માતાએ ચાહે તો હમેલની વખતે જેવી ઈચ્છા ધરાવે અને મનઃશક્તિ વાપરે તેવાં બાળકે પેદા કરી શકે. | ડૉકટર ફાઉલરની એક અગત્યની શોધ ડૉકટર કાઉલરે ઘણાક દાખલાઓની તપાસ કરી એક ઘણી અગત્યની શોધ કરી છે, તે એ કે, હમેલ રહ્યા પછી પહેલા છ મહીના સુધી બાળકના શરીરનું બંધારણ થાય છે અને ફક્ત પાછલા ત્રણ મહીનામાં જૂદી જૂદી મનઃશક્તિ જેવી કે ધાર્મિક, ભક્તિભાવની, સગુણની, કારણ શોધવાની વગેરે શકિતવાળા ભેજના ભાગનું બંધારણ થાય છે; માટે દરેક હમલદાર સ્ત્રીએ હમેલના છ મહીના પછી માને છેલ્લા ત્રણ મહીના તો ખાસ કરી ઉમદા સગુણેમાં, ભક્તિભાવમાં અને પરમાર્થી કાર્યોમાં મનને વારંવાર રોકવું જોઈએ, કે જેથી ઉત્તમ મનઃશક્તિનાં બુદ્ધિશાળી બાળકે પેદા થશે. એજ પ્રમાણે મો બનાજીએ કેટલાક દાખલાઓ આપી જણાવ્યું કે, હમેલવાળી સ્ત્રી જે ગમગીન રહે છે તે બાળકને માથામાં પાણી ભરાય છે. જે તે ધાસ્તી અથવા ફાળ ખાય છે તો બાળકો લૂલાં, લંગડો, પાંગળાં, ભેજાંવગરનાં, બેવકુફ જન્મે છે. જે માતા એ વખતે વઢવાડ અથવા ગુસ્સો કરે છે, તે તે બાળક ઘણું ચીઢીયું, ઝનુની અને ખૂની જેવું પેદા થાય છે. માટે ઉમદા બાળકનો જન્મ આપવા હમેલવાલી સ્ત્રીએ શાંત, સદગુણી અને ભક્તિભાવથી. જીદગી ગુજારવી જોઈએ. સ્ત્રીઓ ! હિંદની ઉન્નતિ માટે મહાન નરે પેદા કરે સ્ત્રીઓએ મહાન નર પેદા કરવાનો કુદરતનો ભેદ હવે જાણો છે. આ ભેદની ચાવી તમને હવે મળી છે. હવે સ્ત્રીઓએ એ ચાવીને એ ઉમદા જ્ઞાનનો ઉપયોગ કરી ખૂબસુરત અને સગુણીબાળકે પેદા કરી હિંદની ઓલાદને ઉત્તમ બનાવવી જોઈએ. હિંદની ઉન્નતિ માટે, હિંદમાતાના કલ્યાણ માટે હવે દરેક સ્ત્રીની ફરજ છે કે, તેમણે મહાન નર પેદા કરવાની ફરજ સમજવી જોઈએ. એક હિંદી કવિ કહે છે તેમ જનની જણ તો ત્રણ જણે, ભકત, દાતાર કે રે; નહિ તે રહેજે વાંઝણી, મત ગુમાવતી નર. (મી. બેહમન સ. બનાજીનું ભાષણ “હિંદુસ્થાન” ના ૨૮-૪-૨૮ ના અંકમાંથી.) ૧૮૮–પગ પીછે નહીં હટાયેંગી. હમ વીર મેં ક્ષત્રાણી હૈ, પગ પીછે નહીં હટાયેંગી; પ્રતિજ્ઞા કરકે વેદી પર, વાલન્ટિયર મેં નામ લિખાયેંગી. ઝંડા લે કર રૂમ કા હમ, સ્વામી કા ઋણ ચુકાયેંગી; શસ્ત્ર લે કર શુદ્ધિ કા હમ, બલયુત મિદાન મેં આયેંગી. બિછુડ રહી જોબહિનેં હમસે,અબ ઉનકો ગલે લગાયેંગી, પ્રકાશ દિખાકર વેદ કા, ઈસ અંધકાર કે હટાયેંગી. (“હિંદૂપંચના એક અંકમાં લેખિકા શ્રીમતી કૈશલ્યાદેવી, અધ્યાપિકા-બિજનેર.) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #417 -------------------------------------------------------------------------- ________________ ૪૦૧ ی ک به یه ده ره وه ی مه به نه یه بی مه یه عمره مره مره مية مية مية بيع به ما میا بی عمومی રામાયણમાંની બે વીર જનની-આર્યમાતાઓ ૧૮૯-રામાયણમાંની બે વીર જનની-આર્યમાતાઓ આજ વિજયદશમી કા ત્યૌહાર હૈ, કઈ બહિરેં ઔર માતાઍ આજ અપને અપને શહરે મેં રામલીલા કા ખેલ મેં રામ ઔર સીતા કે દર્શન કરને કે લિયે જા રહી હોગી. ઇસ રામલીલા ને ભારત માતા કી જગ મેં હંસી કરાઈ હૈ. હમ આજ કે દિન ઇસ શુભ અવસર પર વાલ્મીકિ રામાયણ મેં સે માતા કૌશલ્યા ઔર માતા સુમિત્રા કે પવિત્ર ચરિત્ર કા પાઠ, પાઠિકાઓ કે સામને રખતે હૈં. આશા કરતે હૈં કિ વહ ઇન ચરિત્ર કે ૫ઢ કર, ફિર સે ભારત મેં ઉન પવિત્ર દેવિયોં કી આત્મા કે નિયંત્રિત કરેંગી. માતા કેશિલ્યા રાજા રામચંદ્ર જનકપુરી સે વિવાહિત હો કર અયોધ્યા મેં આતે હૈ. પ્રજાજન કી અભિલાષા કે કારણુ ઉરહે યુવરાજ બનાયા જાતા હૈ. વહ ઇસ સંદેશ કે સુન કર માતા કે પાસ જાતે હૈ. માતા કૌશલ્યા કે યહ સમાચાર સુમિત્રા તથા લક્ષ્મણ દ્વારા પહલે માલુમ હે ગયા થા. જબ રામચંદ્ર માતા કે મહલે મેં પહુંચતે હૈં તે ક્યા દેખતે હૈં – तस्मिन्कालेऽपि कौशल्या, तस्थावामीलितेक्षणा । सुमित्रया त्वास्यमाना, सीतया लक्ष्मणेन च। श्रुत्वा पुण्ये च पुत्रस्य यौवराज्येऽभिषेचनम् । प्राणायामेन पुरुषं ध्यायमाना जनार्दनम् ॥ યા ઈસ આનંદસમાચાર કો સુન કર સુમિત્રા, સીતા ઔર લક્ષ્મણ કે સાથ બડી હુઈ પ્રાણાયામપૂર્વક પરમાત્મા કા ધ્યાન કર રહી થી. થેડીસી સંપત્તિ વ ઐશ્વર્ય કે મિલ જાને પર સાધારણ પ્રિય આનંદ મેં નિમગ્ન હો અપને આપકો ભૂલ જાતી હૈ. ઔર નિત્યનિયમ કે છોડ બહતી હૈ; પરંતુ કૌશલ્યાં પુત્ર કે યુવરાજ બનતે હુએ દેખ કર ભી, ધાર્મિક નિયમે તથા ઈશ્વરારાધન કે કરતી હુઈ, અપની શુદ્ધ મનોવૃત્તિ કા પરિચય દેતી હૈ. એક તરફ યહ અવસ્થા હૈ. ઇસકે બાદ જબ કઈ કારણે સે રામચંદ્ર કે વન મેં જાના પડતા હૈ, ઉસ સમય ભી કૌશલ્યા ને જે ધૈર્ય દિખાયા હૈ વહ અલૌકિક હૈ. કવિ વાલ્મીકિ લિખતે હૈં – उपाचापि प्रहृष्टेव सा दुःखक्शवर्तिनी । वाङ्मात्रेण नभावन वाचा संसजमानया । . आनम्य मूर्ध्नि चाघ्राय परिष्वज्वयशस्विनी । अवदत्पुत्रमिष्टार्थो गच्छ राम! यथासुखम्॥ બનવાસ જાને કી બાત સુન કર વહ દુઃખિત હુઈ; પરંતુ અપને આપકે રોક કર, પુત્ર કા સિર ચૂમ કર રામચંદ્ર કે કહા–હે પુત્ર! જાએ, સુખપૂર્વક બન મેં રહો, અપને વચન તથા કર્તવ્ય કા પાલન કરે. કવિ લિખતા હૈ કિ યહ આશીર્વાદ દેતે સમય કૌશલ્યા પ્રસન્ન થી. વહ અપને પુત્ર કે ધર્મ પર દઢ દેખ કર, ખુશ થી. ઈસ લિયે ઉસને દુ:ખભરી આવાજ હાનેપર બી પ્રસન હદય સે રામ કો વિદાઈ દી. આજ દેશ મેં કિતની માતાએ હું જે અપને પુત્ર કે ધર્મક્ષેત્ર મેં પ્રસન્નતા કે સાથ સુખ-દુ:ખ મેં સમ રહતી હુઈ વિદા કર સકતી હૈ ? સુખ ઔર દુઃખ મેં સમ રહનેવાલી માતા હી રામ જૈસે ધીર પુત્ર કે જન્મ દે સકી. જિસ પ્રકાર યુવરાજ બનતે સમય તથા બનવાસ જાતે સમય રામ કે ચેહરે પર શિકન (ખેદ) નહીં આયા, ઉસી પ્રકાર કૌશલ્યા ને ભી દેને સમય, ધ્યાન ઔર જ્ઞાનબલ કે આધાર પર પુત્ર કે સન્માર્ગ મેં પ્રેરિત કિયા. અસી માતાએ તથા ઐસે પુત્ર ધન્ય હૈ. ઇનકે કારણ હી હમારી ભારત માતા ધન્ય હૈ. માતા સુમિત્રા જિસ સમય રામચંદ્ર બન કે જાતે હૈં લક્ષ્મણ ભી અપની માતા સુમિત્રાસે રામ કે સાથ બન જાને કી આજ્ઞા લેને કે લિયે જાતે હૈ. ઉસ સમય સુમિત્રા અપને દુઃખ કો ન દેખતી હુઈ લક્ષ્મણ કે કહતી હૈ – सृष्टस्त्वं वनवासाय स्वनुरक्तः सुहृजने । रामे प्रमादं माकार्षीः पुत्र ! भ्रातरिगच्छति ॥ रामं दशरथं विद्धि मां विद्धि जनकात्मजाम् । अयोध्यामटवीं विद्धि याहि वत्स यथासुखम् ॥ શુ. ૨૬ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #418 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ શુભસંગ્રહ-ભાગ ત્રીજો હે પુત્ર! આપને પ્રિય મિત્ર કે સ્નેહ કા નિભાને કે લિયે તુમ રામ કે સાથ બન જાઓ. ઈસ બાત મેં દેર મત કરો. રામ કે પિતાતુલ્ય સમઝ, સીતા કે માતા સમઝો, જંગલ કે અયોધ્યા સમઝ, આનંદપૂર્વક રામ કે સાથ બન જાઓ. આજ કિતની માતાએ હું જે નિષ્કામ ભાવ સે અપને પુત્ર કે ધર્મ કે લિયે ભેજ સકતી હૈ ? સૌતેલી (ઓરમાન) માતાઓ તથા સૌતેલે ભાઈઓ કે લિયે કૌશલ્યા, સુમિત્રા, રામ ઔર લમણ કે ઉદાહરણ અનુકરણીય હૈ. (“સત્યવાદી” ના આશ્વિન ૧૯૮૨ ના અંકમાંથી) ૧૯૦–અમેરિકા કે કિસને જા? મેકિસકે મધ્ય અમેરિકા ઔર યુકેટન પ્રાંત આજકલ જે અનુસંધાન હૈ રહે હૈં ઉનસે યહ પક્કા વિશ્વાસ હો રહા હૈ કિ કોલંબસ કે અમેરિકા કે ટૂંઢને કે કમ સે કમ એક હજાર વર્ષ પહલે એશિયાવાસિયે કે ઉસકા પતા લગ ગયા થા. વહાં ઐસે શિલાલેખ આદિ મિલે હૈ જિનસે પતા લગતા હૈ કિ કાબુલનિવાસી બૌદ્ધ ધર્મ કે પ્રચારક હુશેન આજ દિન કે યૂરાહલ ઔર એક્વેટિયન દ્વીપસમૂહે કે માર્ગ સે હેતે હુએ અપને બૌદ્ધ ધર્મ પ્રચારક દલ કે સાથ પહુંચે થે. વૈસે ધૂરાઈલ ઔર એલૂટિયન હિંપવાલોં કા ઉત્તર અમેરિકા સે હી બરાબર સંબંધ થા. ઈ-હીં લોગોં સે બૌદ્ધોં કે અમેરિકા પ્રદેશ કી ખબર મિલતી થી. મૈકિસકો તથા અન્ય સ્થાન મેં એસે શિલાલેખ તથા પ્રાચીન સમય કે ઐતિહાસિક લેખ મિલે હૈ. ઈનહીંસે સંબંધ રખનેવાલે બહુત સી ઐતિહાસિક કિંવદંતિથૈ ઔર કહાનિયાં પ્રચલિત હૈ, જિનમેં ચીન સે છે, હજાર મીલ પૂર્વ કી તફે મહોદધિ કે ઉપાર મહાદેશ કે હોને કી બાત હૈ ઔર યહ મહાદેશ અમેરિકા હી હો સકતા હૈ. ઉસ જમાને કે ચીની લોગ ઉસ મહાદેશ કે ફઅંગ કહા કરતે થે. હુશેન ને ચીન કે સમ્રાટ યુંગન કે સમય મેં ૪૯૯ ઇ. મેં મેકિસકો કી યાત્રા કી થી. વે સન ૫૦૩ મે મકિસક સે કઈ પ્રકાર કે આઈને, કપડે, સૂત, લે કર ચીન લૌટે. હુશેન ને અપની રિપોર્ટ મેં લિખા હૈ કિ કાબૂલ કે ચાર બૌદ્ધ ભિક્ષુઓ ને સન ૪૩૫ ઈ મેં હી ઇસ નયે મહાદેશ કા પતા લગાકર બોદ્ધ ધમ કી પુસ્તકો, સિદ્ધાંતે ઔર ભૂત યો કો પ્રચાર કિયા તથા વહા કે લાગી કો સુધારા થા. ઉનકે લેખ સે પતા ચલતા હૈ કિ ઉન દિને અમેરિકા કે દેશ મેં તાંબા બહુત થા; પર લોહા ન થા. સોનું-ચાંદી કા કોઈ મૂલ્ય નહીં થા. શહર, કિલે આદિ નહીં થે. ' મેકિસકે હુશેન કે જાને કે પ્રમાણ મૌજૂદ હૈ વહાં યહ કિંવદંતિ પ્રચલિત હૈ કિ “એક તરંગ કા ઢીઢા વસ્ત્ર ઔર ચટ્ટરધારી અસાધારણ વ્યક્તિ આયા, જિસને લાગે કે બુરાઈ સે બચને ઔર શાંત ધાર્મિક જીવન બિતાને કો કહા, ઉસે બડી યંત્રણાયે દી ગયી. જબ યંત્રણાર્થે અસહ્ય હો ગયી તો વહ એકાએક ગાયબ હો ગયા. પીછે ઉસકે પદચિન્હ એક ચટ્ટાન મેં (જે દક્ષિણ કેલિફોર્નિયા કે ભગલેને સ્થાન કે પાસ હૈ, વહાં ઉસકી મૂર્તિ સ્થાપિત કી ગયી. મિલેજલ કાટલ નામક એક અન્ય ધર્મગુરુ અપને સાથિયો સહિત ઉત્તર સે પનુ કે હોતે હુએ મેકિસકો ગયે થે. અભી ભી મેકિસકે મેં “ગૌતમ” “શાક્ય” કે નામ સુને જાતે હૈં. કઈ નગર, ગાં કે નામ મેં યે શબ્દ પાયે જાતે હૈ. પલેનાર સ્થાન કે પાસ એક બૌદ્ધ મૂતિ પાઈ ગયી હૈ. ઉપર “શાકમલ” (સાક્ય યુનિ) શબ્દ અંકિત હૈ. કંપીચે સ્થાન મેં બુદ્ધ કી એક ઠીક ઔર બડી મૂર્તિ મિલી હૈ. પલેકે મેં દે શેરપર પલથી મારકર બૈઠે હુએ પ્રચારક કી મૂર્તિ મિલી હૈ. બહુત સે મંદિર કી દિવાલોં કે પથ્થર ઐસે ચિત્રાદિ ખુદે હૈ, જે એશિયા કે દેશ કે પ્રાચીન સભ્યતા કે યુગ કી કલા સે મિલતે જુલતે હૈ. ( “વિશ્વામિત્ર'ના એક અંકમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #419 -------------------------------------------------------------------------- ________________ એક દિવાનાના અડખડાટ ૧૯૧--એક દિવાનાના બડબડાટ ધમીના ઢાંગ અને સુધારકના સાંગ લેનારાઓને નમસ્કાર સાથે અણ ( “મુંબઈ સમાચાર”ની અઠવાડીક આવૃત્તિમાં લખનાર એક મૂખ–અભણ ) ૧--તા. ૧૩-૫-૨૮ ના અકમાંથી જે ધર્મનાં ક્રમાના ખાલી વાંચી જઇનેજ અભ્યાસ તે જાય છે, તે પેાતાની અક્કલના ધાડે। આગળ દોડાવે છે તે પૈગંબરાની ખરાખર એકજ પક્તિપર હાય એમ દેખાડે છે; તે ખરા પેગ’ખરાને ઢાંકી દઈ જાણે કઈ નવું દેખાડતા હેય ને ખુદાને પહેાંચી ગયા હૈાય, તેમ તે પૂરા પહેાંચી ચૂકેલા પેગ’ખરાનાં લખાણાપર સુધારા-વધારા ને ટીકા કરે છે. આવુંજ માન જેએના દિલમાં પેાતાના પેગબરેાવિષે હાય, તે પોતે કેવા ધી તે કેટલા ભણેલા હશે, તેને વિચાર તેઓને કેમ નથી સૂઝતા ? આ તે શું ધમ ને પેગંબરની સેવા કરવાની રીત ? આશું તમારા શીખેલા, ભણેલા તે શાણામાં ખપતાએની વિદ્યાને ભાળ ? ધમીએ! એમાં તમે શાલા માતા છે! ? આપણા મનમાં વિચાર શા આધારપર ઉભા થયા તે આપણેજ જાણી શકીએ; તેમ પેગમ્બરાનાં ફરમાનેા શા આધારપર રચાયાં તે તમેા કેમ કરી જાણી શકે! ? જે કાઈ તે વખતે હાજર હાય તે થાડું ઘણું કલ્પી શકે; પણ અમારી ને પેગમ્બરાની વચ્ચે હજાર વર્ષોના ફરક પડી ગયે તે હવે કલ્પના પણ ચાલી શકવાની નથી. જો તમારી તે પેગંબરેની અક્કલને ખુદ્ધિ એકજ સરખી માના છે, તેા તે તમારે પણ કઇ નવાજ ધર્મ સ્થાપવા હતા; પણ તેમ થતું નથી એજ દેખાડે છે કે, તમારામાં તેટલી અક્કલને બુદ્ધિ નથી, તેથીજ જૂનાને હાથ લગાડેા છે. ‘નીમ હકીમ એર ખતર જાન, નીમ મુલ્લાં આર ખતરે ઇમાન' તેમ આવા ધર્મ ઝનુનીએ જેટલા ધર્મોને જગતમાં વગેાવે છેતે તેને નાશ કરે છે, તેટલે જેઓ સાધુસ ંતને નમસ્કાર કરે છે યા તે પોતાના ધર્માંમાંથી ન સમજાતું હાય તા કાઈ ખીજા ધમ માંથી સમજી લે છે, તેઓ તેા ખુલ્લા દિલે કબૂલ કરે છે કે, ધર્મો સમન્ જાતા નથી. આવા તેઓ ભેાળાભાળા ને બચ્ચા જેવા નિર્દોષ હેાય છે; પણ્ જેઓ સમજતા નથી, છતાં સમજતા હૈાય તેવું દેખાડે છે ને પેાતાના ધર્માં સૌથી સારા છે, એમ બીજાઓના મતે પ્રમાણે કહી સંભળાવશે, પણ યાં તે કેવી કરણી કરવી તે શુ કરમાને છે,તે વાતના અખાડા કરવામાંજ શાભા ને માન સમજે છે ને પરધર્માંતરફ તિરસ્કાર દેખાડે છે; એવા ધમી આ કેટલું ખાટું ખેલે છેને કેવી પાપી કરણી કરે છે, તેને કઇ ખ્યાલ તેઓ કરે છે કે ? પોતે તે ખાટાં કામેા કરી રહ્યા હેાય છે; પણ જેએ ખુદાને રસ્તે જતા હાય તેએને ધાકધમકી આપીને ઉધે રસ્તે દોરવવા માગે છે. પોતે જે લાભ-લાલચેામાં ક્રુસેલા છે–ાતે જે ખાટી કરણી કરી રહ્યા છે. તેએ, જેએ ખુદાને ભજીને લાભ-લાલચથી મન મારવા માગે છે, પાપી ખાટી કરણીથી દૂર રહેવાની કાશીષ કરે છે, તેઓને ખેાટુ' સમજાવી-લલચાવીને-ફસાવીને, પાતે જે કરણી કરી રહ્યા છે તેજ ખરૂં છે ને સૌ કોઇએ પણ એવીજ રીતે ચાલવું એમ સમજાવી રહ્યા છે ! આ તા પેલી કહેવત પ્રમાણે ‘શાણા દુશ્મન ભલેા, પણ મૂખ` દાસ્ત પરવડે નહિ' તેમ નામમાત્રના ધમી આ કરતાં તે જે સાધુસ તાને નમસ્કાર કરે છે, પરધર્મમાંથી પણ ખુદાને સમજે છે અને સ્વધર્મને અનામત રહેવા દે છે, તેની સાથે ધીઓની માફક ખાટી આસનાઇ કરતા નથી ચા તેા ચુંથી-પી’ખી નાખીને તેને નાશ કરતા નથી. જેઓ ધના નાશ કરે તે ધી` કહેવાયંજ કેમ ? એક કુટુંબનાં સર્વાં માણુસા એકજ શહેર યા મામમાં રહીને કમાતાં નથી. તેમાંના કાઇ પરદેશ જઇને પણ કુટુંબનું ગુજરાન કરે છે તે જુદા પડે છે, તેથી તે કુટુંબપરના તેના હક્ક ગયા યા ા તે કુટુંબનું નામ જતું રહ્યું કે ? જ્યાં પણ હોય ત્યાં તે તેજ કુટુંબને રહે છે; તેમ આપણા ધર્મોમાં રહીને પારકા ધર્મના સાધુસ ંતને નમસ્કાર કર્યાંથી કાંઈ આપણા ધર્મીપરના હક્ક જતા રહેતા નથી. કાઇ કપુત કુટુંબમાંજ રહીને—માબાપનું ખાઇ તેનેજ મારફાડ કરી ગાળ—ગલાચ આપીને દુઃખ તથા સતાપ આપે છે, તેવાજ આ કહેવાતા ધર્મીએ પણુ ધમ ના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat ૪૦૩ અનુભવવગર સમજાવ્યા પેાતાની અક્કલને મહાન પોતેજ પેગમ્બર હાય તેમ www.umaragyanbhandar.com Page #420 -------------------------------------------------------------------------- ________________ ૪૦૪ જીલસ’મહુ–ભાગ ત્રીજો કપુતજ છે ને ધર્મમાં રહીનેજ પેગબરેાનાં નામ તથા કામને ખાટુ લગાડે છે ને પેાતાના મત પ્રમાણેના અર્થોં કરીને પેાતાના ધમને દુઃખ તથા સંતાપ આપી રહ્યા છે. જે પવિત્ર પેગમ્બરે ધર્માં સ્થાપી ગયા તે જાતમહેનતના અનુભવ (પ્રેકટીકલ એક્સપિરિયન્સ) યાને જે પૂરવાર થયું. તેજ જાહેર કરી ગયા ને નહિ કે કલ્પનાથી સમજીને અનુમાના (થિયરીઝ) લખી ગયા. જે અનુભવથી લખાયું તેને અ જૂદા થતા નથી. તેને એકજ અ થાય છે. અનુમાનેા પૂરવાર થયાં નથી તેથી જૂદા જૂદા પડતા ને વિદ્વાના પેાતાના અનુમાન પ્રમાણેના અથ કરે છે તે ધર્મને નાશ કરે છે; તેથી જેટલા વહેલા આવા પડિતા ને વિદ્વાને ધર્મને સલામત રાખતાં શીખે તેટલુ સારૂં. કારણ તેઓ અનુભવથી સિદ્ધ થયેલા ધર્મને અનુમાનાની પક્તિપર ઉતારી નાખે છે; અને જે ખુદાના ડર રાખે છે તે સાધુસ ંતને નમસ્કાર કરે છે, તે તેા ધર્મના બચાવ ને રક્ષણ કરીને તેને અસલ હાલતમાં સાચવી રાખે છે. કારણ કે તેઓ અને અત પણ કરતા નથી અને ક્રમાના યા લખાણેામાં ફેરફાર કરવાની કાઇ રીતની ખટપટજ કરતા નથી. પેગંબર સાહેબેાએ પ્રથમ ઘર બાંધીને તે પછીજ નકશા (પ્લાન) ઉતારીને તમાને સાંપ્યા છે, તે એવી આશાથી કે તમે ખાલી પ્લાનજ જોયા કરીને પાસે નિહ રાખી મૂકતાં આ પ્લાન પ્રમાણે જે સુંદર ને સુખનું મકાન ઉભુ થઇ શકયું છે, તેવુ ંજ તમેા પણ તમારે હાથે કરણી કરીને બાંધી લેશો તે તમારૂં ધર પણ આબેહુબ આ મકાન જેવુ જ થશે ને તમે! તમારે સારૂ સદાનું સુખ મેળવી રહેશે. જેમ વહેવારમાં એટલે કે દુનિયાનાં ધરા તમે। પેાતે બાંધતા નથી, પણ કાઈ પાસે ઉભાં કરાવી લ્યેા છે, તેમ આ ધરનું નથી; પણ એવું છે કે જે આંધે છે તેનેજ કામમાં આવે છે-બીજાને તે ઉપયેાગનું નથી. કારણ કે તેની રચનાથી તે ખીનમાહિતગાર હેાય છે, તેથી તે વાપરી શકતે નથી. જે બાંધે છે તેજ ધરમાં દાખલ થવાના રસ્તે જાણે છે તે જોઈ શકે છે, ખીજાઓને દેખાતાજ નથી.. હવે આપણા દીનદારા ને ધર્મી ડાળધાલુએ તેા રાજ પોપટની માફક પોથી વાંચી જઇને મેાટા ધર્મી હેાય તેમ ખાલી પ્લાન જોયા કરે છે ! પણ ધર બાંધવાના સામાન એકઠા કરવાની તે ઘર અંધાવવાની તેા કરણીજ કરતા નથી. તેા ઘર ઉભું` કેવી રીતે થાય તે સદા-સદાનું ખુદાઈ સુખ તેા કેમજ મળે ? એ માત્ર પ્લાનજ જોવાથી સુખ મળતું હેત તે તેા લેાકા ધરાજ ખાંધત નહિ. પ્લાનપરનું ઘર જ્યારે ખરેખર સુંદર મકાનતરીકે તૈયાર થયેલુ નજરેશનજર જોઇએ છીએ, ત્યારે તે જોવાની ખુશાલી તે મજાતુ કંઈ જૂદીજ રહે છે. પ્લાનરથી તેટલુંજ સુખ, ખુશાલી કે મજાહ લાગતી નથી. જે જાતમહેનતથી અનુભવ થાય છે, તેજ ખરૂં તે ખીજું તે ખાલી મેઢેથી થુંક ઉડાડવા જેવું છે; તેમ જેએ નમસ્કાર કરીને તેના સુખનેા અનુભવ મેળવે છે તેવા અનુભવ અભિમાનીઓને તે ક્યાંથીજ મળે ? જેમ એક નકટા ખીજાઓને પણ નકટાજ જોવા ઇચ્છે છે; તેમ આ અધર્મીઓ પણ બીજાને અધજ રાખવાને ને બનાવવાનેા ધર્માં લઈ બેઠા હૈાય છે. વિલાયત (લંડન) યા તે। કાશ્મીરની ઠંડીને અનુભવ ત્યાંને લગતી ચેાપડી વાંચવાથી મળે ખરે। કે ? હિમાલયના પહાડપર જવાની તથા તી યાત્રાએ જવાની હાડમારી તે દુ:ખના અનુભવા વાંચવાથી મળે ખરા કે? જેમ ત્યાં ગયા સિવાય તે અનુભવ મળે નહિ, તેમ ધ'ની કરણીવગર તેની સમજ પણ પડે ખરી કે ? ત્યારે ધર્મના ખરા ભેદ શું? વ્યાકરણ ને ડીક્ષનેરી ઉથલાવ્યાથી તે પંડિતા તથા વિદ્વાન પાસે પોથાંજ શીખવાથી એ અનુભવ મળવાનેા હતેા ખરા કે ? કેટલીક બાબતે સમજાવ્યાથી પણ સમજાતી નથી; પણ જે તે સમજવા લાયક ઉંમર કે અક્કલ ધરાવતા હેય છે, જેઓની તેવી કરણી પૂરી થવા આવી છે, તેમને આપે!આપ અનુભવ થઈ રહે છે ને સહેજમાં સમજ પણ પડી જાય છે, જે કવખતે સમજાવવાની કાશીષ કરી તેા તેા ઉકા વધુ ગોટાળા પેદા થાય છે, તે તેની મુશ્કેલીએ કમી થવા યાતા દૂર થવાને બદલે, તેમાં ઉમેરે થઈ રહે છે. જેમ નાના હેકરા ખાપતે પૂછે કે, હું ક્યાંથી આવ્યેા, કયાં આવ્યા, કાણુ લાવ્યુ', કૈાની સાથે આવ્યા, કાણે પેદા કીધા, કેવી રીતે પેદા કીધા; યા તા નાની છેાકરી માતાને પૂછે કે, અડકાવાતું યાને માસિક માંદગી એટલે શું, અમસ્થાં દૂર ખેસી રહેવાનું, શા માટે તમે! બેસે ને હું ન બેસું ? મહીના તે શું, કેમ રહે, કાંય રહે? આવી બાબતે બાળકેાને સમજાવીજ શકાતી નથી. આપણે તે જાણતા નથી એવું નથી. આપણને જે રીતે અનુભવ થઇ રહ્યો છે, તેજ રીતે તેઓને પણ વખત Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #421 -------------------------------------------------------------------------- ________________ એક દિવાનાના અડખડાટ ૪૦૫ આવ્યે અનુભવ થઇ રહેશે. આપણે અત્યારે તેમને સમજાવી શકતા નથી તેનું કારણ એજ છે કે, જે ચીજ તેઓએ જો-જાણી નથી, તે તેમને સમજાવીજ શકાતી નથી તે સમજાવવા જઇએ તેા એક સવાલના જવાબ આપતાં અનેક સવાલ ઉભા થયા કરીને તેને છેડેાજ આવતા નથી. કેમકે પૂછનાર પેાતેજ તે સવાલ સમજ્યું હતું નથી. જેને એ વાતની સમજ પડી હોય, તેના સવાલ આપે!આપજ અંધ થવા જોઇએ; તેમ ખુદાની બાબત પણ માણસ એકદમ અધટતે વખતે સમજવા માગે તે તે પણ બની શકતુ નથી. કેમકે તે એક જવાબમાંથી અનેક સવાલે ઉભા કરશે તે ગેટાળા વધ્યાજ કરશે. તેથી કહેવત છે કે “જિનને પાયા ઉનને છુપાયા.” જેણે મેળવ્યું તેણે પાવ્યું. તેને છુપાવવાની જરૂર પણ હેાતી નથી ને તે છુપાવવા માગતા પણ નથી; પણ લેવાને લાયક લેનારજ કાઈ તૈયાર નથી, તેને તે શું કરે? લેવાને લાયક બનવાની જે કાઈ કરણી કર્યો જાય છે, તેને આપેઆપ ખરાબર અનુભવ થતા જાય છે. માટે ધર્મોની પેાથીએ વાંચ્યાથી તે કાઇ સમજાવે તેથી પણુ ખુદાની સમજ પડતી નથી. જે જાણે છે તે તે! સમજે છે તે સમજાવી પણ શકે છે; પરંતુ સમજ લેવાવાળામાં તેટલી અક્કલ, મુદ્ધિ ને જ્ઞાનનું ભડાળ પણ જોઇએ ને ! જ્યારે સમજ પડતી નથી ત્યારે પછી અયેાગ્ય શ્રોતાતે। એમજ કહેશે કે, બધુ' ખાટુ' તે દગા છે તે નહિ બની શકે તેવું છે. વળી સમજાવનાર વાહિયાત તે ભેજાના ધસેલા, ને ધખારાના ભરેલા છે, એવું પણ માનવા તેવાએ તૈયાર થઇ જાય છે. વળી કરણી પણ ચેાક્કસ પ્રકારની જોઇએ ને તે ષષ્ણુ તેની મુદત સુધી ને તેની સ`ખ્યા જેટલી ઠેરવી હેાય તેટલી પૂરી કર્યાંથીજ અનુભવ થાય છે. એજ પ્રમાણે ખુદા પણ મેઢેથી સમજાવ્યાથી સમજાતા નથી ને આંખેાથી જોઇ શકાતા નથી. ખુદ્દા અનુભવથીજ દેખી શકાય એવા છે તે જેતે અનુભવ થયા હાય તેજ જાણે છે કે, તે ક્યાં છે તે ક્રમ જોઈ શકાવાના છે. માટે એ લેભાગુ અભ્યાસીએ ને ધી'માં ખપતા પણ ખાતેનમાં તે। ધર્મના ખરા દુશ્મના! ધની સાહદા ટાંકી ખતલાવવાથી હાથ ઉઠાવા ને જેએ ખુદાને માર્ગે જઈ રહ્યા છે તેને ઉત્તેજન આપેા. ખુદાને (લૌકિક) ધમની સાથે પહેાંચાતું નથી. નદીને પેલે પાર જવા ઈચ્છનારે પાણી ને નાવ બન્ને પાછળ મૂકી દેવાં પડે છે, તેમ ખુદા પાસે પણ (લૌકિક) ધર્માંની સાથે પહેાંચી શકાતું નથી. પણ જેમ આખી નદી એળંગ્યા સિવાય પેલે પાર ઉતરાતું નથી, તેમ સપૂ` રીતે ધર્મને અનુસરતી કરણી કરીને ચાલશેા ત્યારેજ પેલે પાર ખુદાના દરબારમાં દાખલ થઈ શકશેા. ખુદાને કાઇ પણ ધર્મ નથી, કારણ તે નિરાકાર છે. તેને શરીરજ નથી તે। ધર્મ ક્યાંથી? તેથી ખુદા ધરહિત છે તે તેની પાસે જઇ રહેવા સારૂ ધરહિત અવસ્થાની જરૂર છે. ધર્મારહિત અવસ્થા ધમ સંપૂર્ણ રીતે પાળામૈં પૂરા થયા પછીજ આવે છે. ખુદાને સ ધર્મો એકસરખાજ છે. તે દરેક ધર્મોમાંથી ખુદાને પહેાંચાય છે. તેથી એક ધમ છેડીને બીજો લેવાની જરૂર નથી; પણ એમ બને છે કે, કેાઈ રસ્તા વપરાશ વગર લાંખે વખત પડી રહેલા હેાવાથી તેનાપર ધૂળ ને કચરે! જમા થઈ જવાથી ભૂંસાઅંને નિરુપયેાગી થઈ પડે છે તે કાઇમાના સપુત રંજ ઉઠાવીને તે રસ્તા સાફ કરીને પાછે વપરાશમાં ન લાવે ત્યાંસુધી, જ્યાં જવું છે ત્યાં ખીજે રસ્તે ન જવું એવુ ક્માન પણ નથી; તેમ ડહાપણનું કામ પણ નથી. જે રસ્તાપર ધૂળ ને કચરા જમા થયેલે! હાય છે, તે રસ્તાપરથી ડાળધાલુ ધર્મી કચરા કાઢીને સાફ કરવાને ખદલે ઉલટા પેાતાની અજ્ઞાનતા ને અભિમાનને કચરા તે પર નાખીને તેને વધુ નિરુપયેાગી બનાવે છે. રસ્તા હયાત છે, ભૂલાઇ ગયેા છે, પણ ભુસાઇને નાખુદ નથી થયા; તેથી જેએતે તે પિતાના અસલ ઘેર જવાની કાળજી ને પ્રેમ ઉત્પન્ન થયા છે, તેઓ પરમાર્થ સાધવા સારૂ ખીજે રસ્તે લે નહિ તે શું કરે ? તમારામાં ખીજે રસ્તા લેવાની હિંમત નથી, તમારા પેાતાના નિરુપયેાગી તે ભૂલાઈ ગયેલા રસ્તા ખુલ્લા કરવાનુ તમારામાં બળ તે જ્ઞાન નથી; પણ જેએ બાપિકા મકાને કાઇ પણ રસ્તે જવા નીકળ્યા છે તેને દુઃખ દેવાનુ` ને હરકતા ઉભી કરવાનુ` તમારામાં અભિમાન છે. જેએએ બીજો રસ્તા પણ લીધેા તે તે કઈ દુનિયાના સુખ તરફનેા નથી લીધેા, ખુદા તરફનાજ લીધેા છે. ધર્મ ખુદા તર જવાને સારૂ છે, દુનિયાનાં સુખ મેળવવા સારૂ નથી. જેમણે ખીજે રસ્તે જઇને દુનિયાનુ સુખ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #422 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ ભાગ ત્રીજો મેળવવા ઈછ્યું તેઓને ખુદાઈ સુખ નથી મળ્યું, પણ જેઓએ બીજે રસ્તે જઈને ખુદાઈ સુખ મેળવી લીધું હોય તેને બને-દુનિયા તથા ખુદાનું ઘર મળી રહે છે. ખાલી બળાપો કરીને બેસી રહેવામાં સાર નથી કે, આપણે ધર્મના લોકો પરધર્મની ક્રિયાને રીતરિવાજે શા માટે પાળે છે ! પણ જે રસ્તા આપણું ધર્મમાંથી ભૂલાઈને નિરુપયોગી થઈ પડયા છે, તે ખોલવા સારૂ મહેનત ને કોશીષ કરે ને હરકત ને અટકાવી નાખવાની ખાટી કરણી બંધ કરો. પછી ખુદાની ઇચ્છા હશે. તે તમારી મહેનતનું ફળ તમોજ નહિ પણ તમારા બીજા જાતિધર્મનાઓને પણ મળી રહેશે. અને તે ભૂલાઈ ગયેલો રસ્તો જાહેરના ઉપયોગને માટે ખુલ્લો કરી શકશે. જે એવું કરે છે તે જ ખરો ધર્મ. બાકી આજના યુનિવર્સિટીની ડીગ્રીઓ ને સરકારી માનપાનનાં પૂછડાં વળગાડવાવાળા અને નવાં પૂછડાંઓની શોધમાં ફરનારા તથા પિતાને ભણેલા ને દરેક બાબત(સંસાર, વહેવાર કે ધર્મ)માં હશિયાર સમજનારા પણ હમેશાં છબરડે ને ગેટાળોજ કરતા આવ્યા છે. આવા શાણું ને ભણેલા પણ ગણેલા નહિ એવાઓની અજ્ઞાનતાથી ધર્મનું કોઈ પણ રીતે સાર્થક ને ભલું થતું પણ નથી ને થવાનું પણ નહિ. કારણ તેઓને પોતાના ભંડાળ, પંડિત પણ ને વિદ્વત્તાનું અભિમાન છેની ! ધર્મ સમજવા માટે અભિમાનની જરૂર નથી, ને જ્યાં અભિમાન છે ત્યાં ખરો ધર્મ નથી. જ્યાં “હુંપણું” આવ્યું ત્યાં પિતાની જ અક્કલનું અભિમાન રહે છે ને પગ બરોના કહેવાને અભરાઈપર મૂકાય છે. જ્યારે આપણી એ અકકલને અભરાઈ પર બાજુએ મૂકાય. છે, ત્યારેજ ધર્મની સાચી સમજ પડે છે. કંઈ નવું ઉભું કરવાનું હોય તેજ આપણી અકકલની જરૂર પડે; પણ આ તે સર્વ તૈયાર મસાલો છે ને જેમ તેઓએ કરણી કીધી તેમ કરણ કરી લઈને અનુભવ મેળવવાની જ ખોટી છે. સરસામાન ને મસાલે પણ તૈયાર છે ને બાંધેલું ઘર પણ તૈયાર છે. હવે આપના ફાળે તે બાંધવાની મહેનત કરવાનું જ બાકી છે ત્યાં કરણી કરી લેવાની છે ને જેવું તે તૈયાર ઘર છે તેવું જ જોઈને યાને તેની નકલ કરીને આપણે સારૂ બાંધી લઈને સુખથી રહેવાનું છે. નથી કંઇ લેવા-મૂકવાનું કે લાવવાનું. નથી કંઈ પ્લાન ઘડવાને, સર્વ તૈયાર છે; તો હવે અક્કલ દોડાવવાની જરૂર શી? છતાં પણ જેઓ ધર્મમાં પોતાની અક્કલ (દોઢડહાપણ) દોડાવવા માગે છે, તેઓ મૂખ ને અજ્ઞાન હોવા જોઈએ. ૨–તા. ૨૦-૫-૨૮ ના અંકમાંથી વાર્તાઓની ચોપડીઓ (ધણીખરી તો માત્ર) વખત પસાર કરવા સારૂજ વાંચવાની હોય છે, અને તેમાં અભ્યાસ જેવું કંઈજ હોતું નથી. રસાયણની ચોપડી (કેમીસ્ટ્રી) વાંચીને તે પ્રમાણે પ્રયોગ કરી જોઈએ તોજ તેમાં જણાવ્યા મુજબનું જ પરિણામ આવે છે–કંઈ જ આવતું નથી; તેમ ધર્મની ચેપડીઓ પણ કંઈ વાર્તાની ચોપડીઓ નથી, પણ પ્રયોગો યાને કરણ કરી જેવા સારૂજ હેાય છે; કેમકે એ પ્રમાણે કરીએ તોજ તેનું ખરું પરિણામ આવે ને ખુદાને પહોંચીએ. નાટકને એકટર જે ભાગી ભજવી બતાવવાનો હોય છે તે ભાગ કાંઈ માત્ર તે વાંચી જતું નથી, પણ તે પ્રમાણેની કરણી થાને “એકટીંગ પણ સાથે સાથે કરે છે. તેમ આ જગતના તખ્તાપર માણસેએ ધર્મોની ચાપડીએ વોચીને બેસી નથી રહેવાનું, પણ તે પ્રમાણેને ભાગ ભજવો જોઈએ, યાને તેવીજ “એકટીગ’ યા કરણી કરવી જોઈએ. જે નાટક લખાયું હોય તેમાં એક્ટર પિતાની મરજીનું યા અક્કલનું કંઈ પણ વચ્ચે મૂકી શકતું નથી, ને તેને અક્કલ દોડાવવાની જરૂર પણ નથી. જેમ દેખાડયું તેમ તેને માત્ર કરી રહેવાનું છે–ફેરફાર કરવાનું કામ તેનું નથી, તે તો માત્ર એકટરજ છે. તે જ પ્રમાણે ધર્મમાં પણ જ પ્રમાણે કરી રહેવાનું છે. ફેરફાર કરવાનું યા ભળતે અર્થે કરવાનું આપણું કામ નથી. અક્કલ દેડાવવાની પણ જરૂર નથી. જેમ લખાયું છે તે પ્રમાણે બસ કરવાનું છે. જેણે આખું નાટક રચ્યું તેણે દરેક ભાગો ધ્યાનમાં લઈને જૂદા જૂદા એકટરોને તેઓને લાયકનુંજ ને બંધબેતું જ પ્રસંગોપાત લખ્યું છે. જેણે નાટક લખ્યું તેના ધ્યાનમાં એક થ્યો. ભાગ નથી રમી રહ્યો, પણ આખું નાટક રમી રહ્યું છે, તેથી તે જ સારૂં, ખરાબ યા ભૂલભાલ જોઈને જાણી શકે. એકટર તે માત્ર પિતાનોજ પાર્ટી આખા નાટકથી થ્થો પાડીને જતો હોવાથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #423 -------------------------------------------------------------------------- ________________ એક દિવાનાના બડબડાટ ૪૦૭ તેને ફેરફાર યા સૂચના કરવાનુ` મન થાય છે, પણ તે ફેરફાર આખા નાટકને ખધખેતા થઈ પડતા નથી તે નાટકની મઝામાં ભગ પડે છે. જેઓ નાટકપર ટીકા કરે છે, તેઓ દરેક ભાગ છૂટા છૂટા તપાસતા હેાવાથી તેઓને ભૂલ જેવું યા ખેાટુ' માલૂમ પડે છે, પણ જો સામટા યા આખા નાટક એકસામટા સમજી લે તેા તેવી ટીકા કરવાની જગાજ રહે નહિ. ધર્માનું પણ એમજ સમજવું. જે પેગ ખરા ધર્માં લખી ગયા તે કઇ એકજ માણસને કામ લાગે તેવા લખ્યા નથી, પણ સર્વાંને કામ લાગે તેવા લખ્યા છે. તેમાંથી જેએ છૂટાં છૂટાં વાક્યે તપાસવા તથા અ કરવા બેસે છે, તેઓને તેમાં સુધારા ને ફેરફાર કરવાનું સૂઝે છે તે ભૂલેા હેાય તેમ માલૂમ પડે છે, પણ તે ભૂલા નથી. ભૂલ આપણા તરફની છે કે આખા ધર્માં તપાસતા નથી ને એક ભાગ લઇને તેને છૂ તપાસીએ છીએ; માટે જે ધર્મોપર ટીકા કરે છે, તે પૂરા ધર્માં જાણતાજ નથી, એવુ' તેએ પેાતેજ પૂરવાર કરી આપે છે; તેા એવા અધુરાઓના ટીકા યા ફેરફાર યા સુધારાઆને કેટલુ' વજન આપવું તે તમે!જ નક્કી કરી લેજો. એ ધર્મોપર ટીકા લખે છે, તેઓને મન ધર્મીમાં અધૂરાપણું હાવુ જોઇએ. અને તેથી તે ધર્મના પેગંબરે પણ તેમને મન અધુરાજ ઠર્યાં ને તેથી તેઓ પેાતાને પેગ બરેા કરતાં ચઢતા દરજ્જાપર મૂકવાની કાશીષ કરે છે, એવાજ સાર નીકળે છે. આ તેઓનુ ધમી'પણું ને તેઓની પેગમ્બરે તરફની જાનફેશાની તે માન–મહેાખત જોઇ લ્યા. જેએ વિદ્રત્તા તે પતિપણામાં આગળ વધે છે, તેઓ ધર્મમાં ઉલટા પાછળ પડે છે ને ખુદાથી દૂર જાય છે. વિદ્યામાં જોર મેળવે છે, તે પછી બીજાઓને વિદ્વત્તા દેખાડવાની લેાભલાલચ થાભાવી શકતા નથી. કેમકે પેાપટીયા વિદ્યા એ માયા યાને ખોટી બનાવટજ છે ને માયામાંજ લેાભ-લાલચની શક્તિ છે. તેથી વિદ્વાને તેડા પેાતાના વિદ્યાના જોરે ધર્મોપર ટીકા કરે છે ને પેાતાની વિદ્યા ખીજાઓને દેખાડી શકે છે. સાચા જ્ઞાનીની પાસે ગેાખણીયા વિદ્યા હેાતી નથી (તે હાય છે તે દેખાડવા ઈચ્છતા નથી) તેથી તે દેખાડી શકતા નથી, ને જ્ઞાન નિરાકાર હાવાથી દીસી શકતું નથી; તેથી આવા જ્ઞાનીએ, આપણા પડિતે ને વિદ્વાનને તદ્દન સાધારણુ માણુસ યા તે અલવગરના હેાય યા તે। મૂર્ખ હોય તેવા દેખાય છે ને તેનુ પેાતાનું પણ માનવું તેવુંજ હાય છે. દુનિયાઈ વિદ્યા જોઇ શકાય એવી વસ્તુ છે અને ઈશ્વરી સાચું જ્ઞાન જોઈ શકાતું નથી. વિદ્વાન પાસે એવું સાચુ' જ્ઞાન હતુ` નથી પણ દેખાડવાની વિદ્યાજ હાય છે; તેથી તે વિદ્યા અજ્ઞાનતામાંથી બહાર કાઢતી નથી, પણ વધુ ઉંડા અંધકાર તરફ્ જવાના રસ્તા કરી આપે છે. ધ અંધકારમાંથી નીકળવાનેા રસ્તા છે, તેથી વિદ્યા ને ધર્માં ઉલટા-સુલટા છે; તેા વિદ્યાથી ધર્મી કેમ સમજી શકવાના તે તેના ખરે। અ પણ કેમ નીકળી શકવાને ? તેથી જેટલી દુનિયાઇ વિદ્યા વધુ લઈએ તેટલા ધર્માં વધુ છૂટે છે. એવી વિદ્યાએ વિશ્વાસ જાય છે ને તર્ક-કુતર્ક યાને તકરાર, અવિશ્વાસ, શંકા તે મન ડામાડેાલ થાય છે. આ એમ કહે છે તે પેલેા એમ કહે છે; આને મત ને આને મત એક નથી; પેલેા શુ કહેતા હતા તે આ તે કંઇ ઉલટુ જ ખેલે છે-એમ હજારા વિચારા ઉભા થાય છે તે નક્કી છેવટપર અવાતું નથી. આથી એવી વિદ્યા જેમ ઓછી હાય છે. તેમ મન વધારે સ્થિર કરી શકાય છે અને અવિશ્વાસ આવવાનું કારણ રહેતું નથી. એવી વિદ્યા અવિશ્વાસનું કારણ છે, અને ધર્મોની વિરુદ્ધ છે, એવી વિદ્યાથી અભિમાન વધે છે, અભિમાન એ પાપનું મૂળ એટલે પેપટીયા વિદ્યાપણું પાપનું મૂળ છે. જેમ જેમ વિદ્યા આગળ વધે છે, તેમ તેમ આપણે દુગુ ણે તે પાપેા જગતમાં વધી રહેલાં જોઇ રહ્યા છીએ. આગળ લેાક એટલા શીખેલાભણેલા નહિ હતા, પણ ભેાળાભાળા, સદ્ગુણી ને સદાચરણી હતા. હાલના શીખેલા ને સુધરેલાએના જમાનામાં નજર કરેા તે દુગુ તે પાપેા નજરે પડશે, તે માણસે। દહાડે દહાડે વધારે દુર્ગુણી ને દુરાચરણી બનતાજ જાય છે. હાલમાં કાર્ટ ચઢતા ઝઘડા, છુટાછેડાની ફરિયાદીઓ, કુટુ બક્લેશા, ચેરી–લૂંટફાટ, હુલ્લડ તે લડાઇની સખ્યા તપાસે; અને તે આગળ કેટલી કમી હતી તે ધ્યાનપર લ્યા તે ફરક માલમ પડશે. એ સર્વી વિદ્યાનાં ફળ, એ સર્વાં પાપજ છે. જેમ જેમ ભડાળ વધતું જાય છે, તેમ તેમ આપણી વિદ્યાનું માપ મેાટું મપાય છે તે અભિમાની વધુ થતા જએ છીએ; તે પાપેા વધુ તેથી ખુદાથી વધુ દૂર જઇ રહીએ છીએ. જેમ એવી વિદ્યા કમતી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #424 -------------------------------------------------------------------------- ________________ શુભસંગ્રહ-ભાગ ત્રીજો તેટલું અભિમાન પણ કમી; ને પાપ ઓછું તેથી ખુદા સાથ સહેલાઈથી મળી જઈ શકાય છે. એક પાઉડરમાં બીજો પાઉડર મેળવવાનો હોય ને તે થોડો જ હોય તો જલદી મેળવણી કરી શકાય છે, પણ તેનું માપથી પ્રમાણ વધુ હોય તે તે જલદીથી મળી શકતો નથી; તેમ (હાલની અવિદ્યા જેવી) વિઘા કમી હોય તેમ સહેલાઈથી ખુદા સાથે મળી જવાય છે, અને એવી વિદ્યાનું પ્રમાણ મોટું હોય તેટલું સહેલાઈથી મળી શકાતું નથી, કામ મુશ્કેલ થઈ પડે છે. જેમ જેમ ( લોભલાલચમાં નાખનારી) વિદ્યાના પાસામાં વધુ જઈએ છીએ, તેમ તેમ તે આપણને પિતાના તાબામાં લઈ લેવાની વેતરણમાંજ રહે છે. પછી તે પોતાનું જોર ને શક્તિ ધર્મ ઉપર ને અવતાર તથા પેગંબરપર અજમાવીને તેઓને ઉથલાવી પાડવાની તે વિદ્વાનો મારફતે કોશીષ કરાવે છે ને ત્યાં ફતેહ મળી કે પછી તે વિદ્વાન મારફતે ખુદા સાથે હાથ અજમાવે છે ને તમેને ખુદા જેવું કંઈ છે કે નહિ તેની શંકામાં નાખીને નાસ્તિકપણાને રસ્તે ઉતારે છે. જેટલા નાસ્તિક છે એટલા સર્વ વિદ્વાનેજ છે. તેઓ વિદ્યાનો ભોગ થઈ પડડ્યા છે. અભણોમાંથી કોઈ નાસ્તિક થતું નથી; કારણ કે તકરાર કરવા જેટલું તેમાં પોપટીયા વિદ્યાનું જોર નથી, ને વિદ્યા નથી તેથી અવિશ્વાસુ પણ બનતા નથી. જેમ જાદુગર દેરીની મદદથી માટીનાં પૂતળાં ગમે તેમ નચાવી શકે છે, તેમ આ વિદ્યા આ માણસનાં પૂતળાં યાને વિદ્વાનને પિતાના જોરથી ગમે તેમ નચાવે છે ને શંકાશીલ તથા અવિશ્વાસુ બનાવી મૂકીને નાસ્તિક કરી મૂકે છે. વિદ્યા દુનિયાનું યાને ખોટું સુખ મેળવવાનું સાધન છે ને ધર્મ ખુદાનું યાને ખરું સુખ મેળવવાનું સાધન છે; તે ખુદાનું સુખ જેને જોઇતું જ હોય તેને એવી વિદ્યાની જરૂર શી છે? જે પેલે પાર ઉતરે છે તેજ તે મુલકનું તેમજ દરિયાની સફર કરીને દરિયાનું પણ સુખ મેળવે છે; પણ જે પેલે પાર જતો નથી ને ખાલી દરિયામાંજ યાને ભવસાગરમાંજ કર્યા કરે છે, તે તે માત્ર દરિયાનુંજ સુખ ભોગવે છે; પણ પેલે પારના મુલકનું સુખ શું છે ને કેવું છે તેનું ભાન યા કલ્પના પણ કરી શકતું નથી. દુનિયાઈ વિદ્યાને હદ રહે છે, તેનું માપ થઈ શકે છે, તેથી તે જોઈ-જાણી શકાય છે ને શીખાય છે. મુદાઈ જ્ઞાનને હદ નથી, તેનું માપ છેજ નહિ. તે બે-માપ ને બે—હદ છે, તે અનંત છે તેથી તે નજરે જોઈ શકાતું નથી. તેથી આવા વિદ્વાને પિતાનું માપ યા કિંમત કરી શકે છે ને આવા જ્ઞાનીઓની કિંમત કરી શકતા નથી. સાચા સાધુ-સંતે પાસે (અમલી) જ્ઞાન છે; (મેઢાની) વિદ્યા નથી તેથી તેમને પિતાને માટે અભિમાન નથી, કિંમત નથી તેથી માન-અપમાન નથી, સુખદુઃખ નથી. જ્યાં (ગોખણીયા) વિદ્યા છે તેવા વિદ્વાનો અભિમાનની કિંમત કરતા હોવાથી તેઓને માન-અપમાન ને સુખ-દુઃખ છે, માટે કોઈપણ દુનિયાઈ ચીજની) કિંમત કરવી નહિ, અભિમાન લેવું નહિ, વિદ્વાન થવું નહિ; તોજ આ ઉલટસુલટ યાને એકથી વિરુદ્ધ જે બીજું જોઈ રહ્યા છીએ તે સર્વ દેખાતું બંધ પડશે. ન સારું કે ન ખરાબ, ન સુખ કે દુઃખ, ન મેટાઈ કે હલકાઈ એવું કંઈપણ રહેનાર નથી. કિંમત મૂકવી એજ પાપ થઈ પડે છે. દુનિયાના સુખ સારૂ વિદ્યાપર કિંમત મૂકી, શરીર પર કિંમત મૂકી એટલેજ સ્વાર્થમાં ને જન્મ-મરણના ચક્રમાં સપડાઈ જવું. દુનિયાનાં સુખ કે શરીર યા જગતની સર્વ પેદાશ કિંમતવગરની જ ગણી, એટલેજ પરમાર્થને રસ્તો પામ્યા ને જન્મ-મરણમાંથી મુક્ત થવાના. અંતકાળે યા મરતી વેળાએ પણ માણસ આનું એમ કરજો, પેલાનું તેમ કરજે, એવી કિંમત મૂકવા ચૂકતો નથી તેથી તેને પાછું જગતમાં આવવું જ પડે છે. કેમકે તેને જગતનો હિસાબ તેણે બાકી રાખ્યો છે, એટલે ચૂકતે કરવા આવવું જ પડવાનું; પણ જેને હિસાબ ચૂકતે થઈ ગયો, જેણે કિંમત જેવું કંઈ રાખ્યું જ નહિ તેજ જીવનમુક્ત છે અને તેને હિસાબ રહ્યોજ નથી, તો પછી તેને પાછું જગતમાં આવવાનું પણ રહ્યું નહિ. આ પ્રમાણે એણે ફરી જન્મનું કંઈ પણ સાધન રાખ્યું જ નથી; જેથી તેને પણ ક્યાંથી હોય ? જેણે ફરી જન્મવાનું સાધન તૈયાર કરી રાખ્યું હોય, તેનેજ મરણ રહે છે; કારણ કે મરણ એકલું રહી શકતું નથી. મરણ સાથે જન્મ રહેલો છે, તેથી જે પાછો જન્મવાનો હોય તેને જ મરણ આવે છે. જે પાછો જન્મવાને નહિ હોય તેને માટે મરણ પણ નથી. તેથી સાચા સાધુ-સંતોને તમો જોશો તો કોઈ પણ ચીજ કિંમતી નથી, સર્વ કિંમતવગરની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #425 -------------------------------------------------------------------------- ________________ A wwwwwwwww ભગવાન આદિશંકરાચાર્યની પુન: વેદધર્મસ્થાપના ૪% છે; તેથી જ તેઓ નાગા, ઘરબારવગરના; સોનું ને પથ્થર, હીરા ને કાચ એકસરખાં જ જાણે છે ને ગણે છે. પણ જે તેના જેવા થશે તેજ તેઓની હાલત સમજી શકશે. અહી (પોપટીયા) વિદ્યાનું કામ નથી, અનુભવનું કામ છે. સાધુ-સંતોને ઉપદેશ હમેશાં સ્વાર્થ છોડીને પરમાર્થને માર્ગે લગાડવા સારૂ રહે છે. તેઓનું બોલવું આટલું જ છે કે, નિરભિમાની થાઓ, હલકાપણું છોડે; એટલે કિંમત જેવું કંઈ રહેનાર નથી. વસ્તુપર કિંમત મૂકીને તેની સાથે બંધાઈ જાઓ છે, તે પર કિંમત નહિ મૂકો તોજ તે વસ્તુથી અલગ રહેતાં શીખશે, ને એજ પરમાર્થ સાધવાનો રસ્તો છે. હવે ધર્મીઓ ને સુધારકે, ચર્ચાપત્રીઓ ને અધિપતિઓ જેઓ એકબીજાને સલામ કે નમસ્કાર કરે છે, તેઓ પણ તેમના આગળ પોતાનું હલકાપણું સ્વીકારે છે. અને પિતાનું અભિમાન કમી કરે છે, તો પછી પરમાર્થને રસ્તે ચાલનારા અધમ કેવી રીતે થયા ? ત્યારે હવે હલકાપણામાં શરમ જેવું કંઈ નથી કે લજવાવું પડે; પણ જેમ ધર્મના અર્થનો અનર્થ કરો છો, તેમ ભાષાના શબ્દોને પણ અનર્થ કરી રહ્યા છો. હલકાપણાથી જ સ્વાર્થ તજી શકીને યાને કિંમત નહિ મૂકતાં શીખીને પરમાર્થને રસ્તો મળી રહે છે અને ખુદા પોતે પણ મળી રહે છે. કિંમત મૂકવી એટલે હદ બાંધવી. જેમ જેમ માણસ પિતાની કિંમત કરવાનું છોડતો જાય છે, તેમ તેમ તેના તાબાનું સર્વ કમતી થતું જાય છે, એટલે તેમને દૃશ્ય આંખનો ઉપયોગ પણ કમતી કરવો પડે ને જ્યારે જ્યારે દેખતી આંખોને અંધાપે આવે છે, ત્યારે અદશ્ય આંખ ફૂટી નીકળે છે ને તે અદશ્ય યાને નિરાકાર ને બેહદ-અપાર-અનંત-રૂપે જોઈ રહે છે. તે અદશ્ય આંખ તે પિતેજ જોઈ શકે છે, પણ બીજા જોઈ શકતા નથી. જેનું તેને જ કામ આવે છે. જે પોતે જોઈ રહ્યો છે તેવું બીજા આ દેખતી આંખોથી જોવા માગે છે તે કેમ દેખાવાનું ? તેથીજ સાધુ-સંતો ને પેગંબરો વાંચવા કરતાં કરણી પર વધારે ભાર મૂકી ગયા છે. જેઓ ભાવી કરણ કરી રહ્યા છે, જે વસ્તુની કિંમત છોડતા જાય છે, તેઓને તે આંખ-અદશ્ય આંખ મળી રહેશે, ત્યારે જ તે સાધુ-સંતો ને પિગંબર જે બેલી રહ્યા હતા તે ખરૂં હતું, એમ અનુભવ થઈ રહેશે. તેથી જે વિદ્વાનો કરણ વગર માત્ર ચોપડીઓમાંથીજ વિદ્યા મેળવીને થયા હોય છે, તેઓનેજ સાધુ-સંત ને પેગંબરનું બોલવું ભેદી યા તો ખોટું લાગે છે. જેવી કેળવણી માબાપોએ મેળવી, તેવીજ કેળવણી આપણને આપી ને જન્મોજન્મના આપણા સંસ્કાર પણ તેવાજ છે. તેથીજ નાનપણથી આપણે વસ્તુની કિંમત કરવા લાગીએ છીએ. તેથીજ બે-હદને ખુદા અવળી કરણી કરનારાઓને દેખાતો નથી ને દે પણું નહિ. ધર્મની સમજ પડતી નથી ને સમજવાના પણ નહિ. પાણી શાંત હોય છે ત્યારેજ નિર્મળ ને સ્વસ્થ રહે છે, પણ જ્યારે આપણે યા કાઈ બીજે, કોઈ પણ રીતની ખટપટ કરીને તેની સ્થિરતાનો ભંગ કરીને પાણી હલાવી મૂકીએ છીએ, ત્યારે જ તે ગદલ ને ગંદીલું થાય છે. તેમ માણસ બચપણમાં શાંત ને ચૂપ અભણ હાલતમાં હોય છે, ત્યાં સુધી જ તેનું મન સ્વછ ને નિર્મળ રહે છે. નિર્દોષ બચું જ્યારે ખટપટ કરીને વિદ્યા મેળવે છે, ત્યારે જ તેનું મન ગંદુ થવા લાગે છે, અભિમાન આવી જાય છે ને પવિત્રતા ગુમ થઈ જાય છે ને જેવો બાલ્યાવસ્થામાં નિર્મળ, સ્વચ્છ યાને નિર્દોષ હતો તે તે વિદ્યા મેળવીને રહેતું નથી. તેથીજ બચપણની સાત વર્ષની ઉંમર ઠરાવીને તેઓની નિર્દોષ હાલત છે તેથી તેઓને ધર્મ નહિ, ત્યારપછીજ તેઓને ધર્મ માં દાખલ કરીને ધર્મના કાયદા ને ફરમાને લાગુ પડે છે. કારણ કે હવે તેનું મન તેટલું જ સ્વચ્છ ને પવિત્ર રહેનાર નથી ને રહેતું પણ નથી. ૧૯૨-ભગવાન આદિ શંકરાચાર્યની પુન: વેદધર્મ સ્થાપના અને હાલના સંન્યાસીઓનું માયાવીપણું અંધારૂં એટલે શું ? અંધારૂં એ કોઈ પદાર્થ નથી, પણ પ્રકાશની ગેરહાજરી હોય તેને આપણે અંધારૂ કહીએ છીએ. એક મેટ એારડો આખું વરસ બંધ રાખ્યું હોય તે તેમાં આખું વર્ષ અંધારું છે, એમ કહેવાય; અને એ આખા વર્ષનું અંધારું ફક્ત એકજ દીવાસળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #426 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ શુભસંગ્રહ-ભાગ ત્રીજો પેટાવ્યાથી દૂર ભાગશે. ખરું પૂછો તે અંધારું ઓરડામાંથી નાસીને દૂર જતું નથી, પરંતુ અજવાળું થાય, એટલે અંધારૂં નજ રહે. માટે અજવાળું એ પદાર્થ છે અને અંધારૂં એ પદાર્થની ગેરહાજરી છે. જૂના કાળમાં, વેદના મહાજ્ઞાનને સમજનારા જ્યારે હિંદમાં ઓછા થઈ ગયા, ત્યારે વંશપરંપરાના ઉંચપણનો ઈજારો લઈ બેસનારા લેભાગુ બ્રાહ્મણોએ પશુને હોમવાના યજ્ઞો વગેરે કરી કરાવીને લોકોને હેરાન હેરાન કરી નાખ્યા હતા. ખુદ “વેદ” જેવા મહાગ્રંથના નામથી પણ લેકે કંટાળી ગયેલા. તેઓને એમ થતું હતું કે, વેદમાં તે બધે આજ ગડબડ ગોટાળો ભેગો થયે હશે ? એવા કઢંગા સમયમાં લોકસમાજ ઉપર પ્રભુને દયા આવી અને ભગવાન બુદ્ધ તથા ભગ વાન મહાવીર સ્વામીના અવતાર થયા; અને વેદને બાજુએ મૂકીને એ દયાળુ મહાપુરુષોએ સ્વતંત્ર શાસ્ત્રો રચીને જનસમાજનું સાચું કલ્યાણ સાધ્યું. હળવે હળવે એ બે ધર્મોને કે આખા હિંદમાં વાગ્યે અને ત્યાર બાદ, ચઢતી-પડતીના નિયમ પ્રમાણે એ ધર્મોમાં પણ ધતીંગ પેસવા માંડ્યાં ને તેનાથી લોકસમાજને ત્રાસ પેદા થયો. એને પરિણામે ભગવાન શંકરસ્વામીનો અવતાર થયો. એમણે પોતાની અલૌકિક શક્તિવડે “વેદ”ના લુપ્ત થયેલા સત્યને યથાવત પારખી લીધું અને પોતાની મહાસમર્થ ભાષામાં એનું વિવેચન ચેતક પ્રગટ કર્યું. એમણે વેદધર્મને નવેસરથી સ્થાપન કર્યો ખરો. પણ તે કાંઇ એના જુનાખખ સ્વરૂપમાં નહિ, પરંતુ પોતાના જમાનાને અનુકૂળ પડે એવા તાજા સ્વરૂપમાં સ્થાપન કર્યો અને આખા ભરતખંડમાં વેદમાર્ગને પાછો કે વગડાવ્યો. આ બીના અગાઉ આપણે કહી ગયા છીએ. શંકરસ્વામીના સંપ્રદાયને “અત” સંપ્રદાય કહે છે. અદ્વૈત એટલે કે જયાં બીજું કાંઈ છેજ નહિ, પરમાત્મા એકજ છે. એ પરમાત્મા એટલે કે ઘટઘટ વ્યાપી રહેલું પ્રભુચંતન્ય' અથવા ફોર્સ” આપણે આપણી પામર આંખથી દેખી શકતા નથી. એ ચિંતન્ય દીવા જેવું સ્વયપ્રકાશિત છે; પરંતુ જ્યાં સુધી આપણે ઘટઘટમાં વ્યાપી રહેલા એ દીવાને દેખી નથી શકતા, ત્યાસુધી આપણને માત્ર અંધારૂં જ જણાયા કરે છે. આ કારણથી આઠે પહેાર આ ફાની દુનિયામાં આપણે મૂઢની પેઠે ઘસડાયા કરીએ છીએ; એટલે કે આપણે અંધારામાં ફાંફાં માર્યા કરીએ છીએ. અંધારામાં ફાંફાં મારનારને અથડાવાનો ભય હોય, પડી જવાને ભય હાય, વીંછીસર્પ વગેરેનો ભય હોય, વળી ખરેખરા વીંછી ને સર્ષ અંધારા ઓરડામાં જોકે હમેશાં નથી હતા, તો પણ આપણને એના ભયની કલ્પના તો થયા જ કરે છે. એ જ પ્રમાણે આ સંસારના અંધારામાં અથડાયા કરનારા જે આપણા મૂઢ બંધુઓ-તેએાને અનેક પ્રકારના સાચા-ખોટા માયાના ભયમાં ભટકવું પડે છે. જે જ્ઞાનરૂપી દીવો પ્રગટે તે સંસારને ભય એની મેળે જ દૂર ભાગે. સંસારના એવા અટપટા ભયને શંકરસ્વામી “માયા” કહે છે. માયા એ કલ્પિત ચીજ છે. દીવાની ગેરહાજરીમાં અંધારા જેવા કલ્પિત પદાર્થને જેમ આપણે સાચે માનીએ છીએ; તેજ પ્રમાણે સત્ય-જ્ઞાનની ગેરહાજરીમાં આ સંસારની માયાને આપણે સાચી માની બેઠા છીએ; અને તેને પરિણામે ભૂલભૂલામણીમાં ભટકી ભટકીને આપણું આ કઠોર જીવતર પૂરું કરીએ છીએ. માટે હે સજજનો ! જ્ઞાનરૂપી દીવો પ્રગટાવો, એટલે માયા ઉભી જ નહિ રહે, એમ ભગવાન શંકરસ્વામી પિકારી પોકારીને કહે છે. શંકરસ્વામીના પહેલાં ઘણાં વર્ષો ઉપર ભાગવત શાસ્ત્ર રચાયેલું હતું. એ સુંદર અને અનુપમ ભાગવત શાસ્ત્રમાં મંગળાચરણના સૌથી પહેલા લોકમાં એવીજ વાત કહેલી છે કે, હે સજજન ! આવો, આપણે પરમપદાર્થ જે “સત્ય” નામે ઓળખાય છે તેનું ધ્યાન ધરીએ. એ સત્ય સ્વયંપ્રકાશિત છે. એ સત્યને ઓળખાવવા માટે બીજે દીવા કરવાની જરૂર નથી. વળી એ સત્ય પિતાના પ્રકાશવડે આ ફાની માયાની ઠગબાજીને-માયાના ગડબડ ગોટાળાને હડસેલી કાઢે છે. મતલબ કે, આપણે સર્વવ્યાપી પરમાત્માના ચૈતન્યસ્વરૂપનુંજ્ઞાનસ્વરૂપનું જે રક્ષણ કર્યા કરીશું તો આ બિચારી કલ્પિત માયા આપણી સામું પણ જેવાની હિંમત નહિ કરે. યજ્ઞ કરવા, પશુ મારવાં, નાના-મોટા રાજાઓને નમાવવા, એવા રાજાઓ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #427 -------------------------------------------------------------------------- ________________ nnnnnnnnnnnnnnnnn ભગવાન આદિશંકરાચાર્યની પુન: વેદધર્મ સ્થાપના ૪૧૧ ની પ્રજાને વગરવાંકે લૂંટવી અને એ લૂંટનાં નાણાંવ , વરુણ, અગ્નિ વગેરે દેવતાઓને રીઝવવા, એ બધી શેખી માયાજાળ છે. હમણાંના કેટલાક દેશી રાજાએ એજ રીતે પિતાની રાંકડી પ્રજાને લુંટીને વિલાયત દેશમાં જઈને એ લૂંટનાં નાણાં યૂરોપી દેવતાઓના મુખમાં હામી દે છે. એવા કામમાં કલ્યાણ કેમ હોઈ શકે? મુંબઈના મેટા વેપારીઓ પણ એવી જ જાતનો યજ્ઞ કરે છે. આખા હિંદનાં તમામ ગામડાંને ચૂસીચૂસીને તેઓ મુંબઈમાં પૈસે ઘસડી લાવે છે.. મને ન્યુયૅક ફીચરને સટ્ટો ખેડીને યૂરોપ-અમેરિકાવાળાનાં મોઢાંમાં સામટું નાણું હોમી દે છે; અથવા તકલાદી રમકડાં આપણા દેશનાં ગરીબ ગામડાંમાં દાખલ કરીને ગરીબોના પૈસા ઠેઠ જર્મની સુધી પહોંચાડે છે. શંકરાચાર્યે પોતાના જમાનાની રૂઢિ પ્રમાણે વેદશાસ્ત્રનો અર્થ કરી. દેખાડવ્યો. આપણે પણ આપણા જમાનાની દષ્ટિએજ વેદશાસ્ત્રને અર્થ કરવાનો છે. ભાગવતમાં કહ્યું છે કે, “વેદ” એ કલ્પતરુ છે અને તેમાંથી જેવી જાતના શુભ અર્થ ઉપજાવવા હોય તેવા ઉપજાવી શકાય. માત્ર ઠગબાજીભરેલા સ્વાથી અર્થો કરવાથી અને એવા સ્વાથ અર્થી ઉપર ધ્યાન આપવામાંથી સજજનોએ વેગળા રહેવું ઘટે. માયા જડ છે-નાશવંત છે, એનામાં નવાં નવાં રૂપ લેવાની તાકાત છે જ નહિ. પરંતુ પ્રભુનું ચૈતન્ય કે જે તમામ ઠેકાણે ફેલાયેલું છે, તેની હયાતીને લીધેજ માયા નવું નવું રૂપ ધારણ કરીને આપણને ફસાવી શકે છે. પ્રભુનું ચિતન્ય એજ એક સત્ય પદાર્થ છે; માટે એ ચૈતન્યનું જ નિરંતર રટણ કરવું. એ ચેતન્ય અનેક અવતાર ધારણ કરે છે, તેમાં દશ અવતાર મુખ્ય છે; એ વાત આપણે અગાઉ જોઈ ગયા. આ સૃષ્ટિ દિવસે દિવસે આગળ વધે છે, એમ યુરોપીયન વિદ્વાને પણ કબૂલ કરે છે અને ભાગવતમાં પણ પ્રભુના પહેલા અવતાર કરતાં બીજો અવતાર અને બીજા કરતાં ત્રીજો અવતાર વધારે ચઢીઆતો છે, એમ બતાવ્યું છે. દશ અવતારમાંથી આઠ અવતારનું વર્ણન ભાગવતમાં આવે છે. એ આઠમો અવતાર શ્રીકૃષ્ણને છે અને આઠેય અવતારોમાં તે ઉત્કૃષ્ટ છે, એમ સિદ્ધ કરવાને સમર્થ પ્રયત્ન ભાગવતમાં કરેલ છે. શ્રી પરમાત્મા એક એક અણુમાં પ્રવેશ કરીને રહેલા હોવાથી તેમને વિષ્ણુ કહેવામાં આવે છે. વળી વિષ્ણુ ભગવાન જળમાં શયન કરીને રહેલા છે, એમ પણ મનાય છે. જળનું બીજું નામ “નારા” છે. એ નારાને વિષે જેનું રહેઠાણ છે તે પ્રભુને નારાયણ પણ કહે છે. ભગવાન શંકરાચાર્યો અને તેમની ગાદી ઉપર થયેલા શિખ્યો તથા એ સંપ્રદાયના સંન્યાસીઓને આપણે પ્રણામ કરવા હોય તો “-નમે-નારાયણાય” બોલવું પડે છે અને તેના ઉત્તરમાં એ સ્વામી મહારાજ “નારાયણ” એમ બોલીને આપણું પ્રણામ સ્વીકારે છે. માટે શંકચાર્યનો સંપ્રદાય શિવ અથવા મહાદેવને સંપ્રદાય નથી, પણ વિષ્ણુને સંપ્રદાય છે, એમ જાણવું. પણ ઘણી વાર સમજફેરથી લોકો એ સંપ્રદાયને શિવજીનો સંપ્રદાય ધારી બેઠા છે. શિવનું બીજું નામ કરે છે અને આ સંપ્રદાયના. પ્રથમ આચાર્યનું નામ શંકરસ્વામી છે, એ કારણથી સમજફેર ઉત્પન્ન થાય છે. તેની ખાત્રીને માટે શંકરસ્વામીનાં રચેલાં વિષ્ણુ અને કણનાં ભાવપૂર્ણ સંસ્કૃત પદ્યો વાંચી લેવાં. પરંતુ કાળની બલિહારી છે. કાળે કરીને મોટી મોટી ઉથલપાથલ થઈ જાય છે. શંકરસ્વામી, મહાસમર્થ ત્યાગી હતા અને સંન્યાસીનો આશ્રમ પણ તેમણે જ નવેસરથી સ્થાપન કર્યો. સંન્યાસીઓ કોઈપણ ચીજની માલકી ધરાવી ન શકે, એમ તેઓએ ફરમાન કાઢયું; જગતની માયામાં. સંસારીઓએ પણ લપટાવું નહિ. એમ પ્રત્યક્ષ દેખાડી આપવાને સંન્યાસીઓને ઠેરઠેર કરીને દેશ દેવાની યોજના ઘડી; પરંતુ આ પાપી કળિયુગમાં તેઓની ગાદી ઉપર બિરાજવાને વલખાં મારનારા અનેક ધૂતારા ઉત્પન્ન થવા લાગ્યા છે. તેઓ ગાદી જેવી એક ફાની વસ્તુ માટે આપસઆપસમાં વહે છે. વકીલો તથા સોલીસીટરને ત્યાં ધકેલા ખાય છે અને સાચાં ખાટાં કરવાને લલચાય છે. એ ગાદી ઉપર બિરાજનારા મહાપુઓ “રાજરાજેશ્વર”ને ઈલ્કાબ ધરાવે છે, છતાં રાજા તો શું પણ તેના એકાદ ન્યાયાધીશ કે માજીસ્ટ્રેટ ઉપર કંગાલ અરજીઓ લખવામાં તેઓ નીચું માનતા નથી! વળી તેઓ “જગદગુરુ” કહેવાય છે, છતાં જગતને તેઓ કોઈ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #428 -------------------------------------------------------------------------- ________________ ૪૧૩ શુભસ’ગ્રહ–ભાગ ત્રીજો સારૂં કામ શીખવી શકતા નથી; પણ ઉલટા પોતે આ જગતનાં પામમાં પામર પ્રાણીને પેાતાના ગુરુ બનાવી તેઓની પાસે વઢવાડ કરવાની ભુંડી રૂઢિઓ શીખી લે છે. મારા એક મહા વિદ્રાન બાળમિત્ર પણ સંન્યસ્ત લઈને આગળ જતાં એવી કઢંગી લાલચમાં લપટાઈ ખેડા છે અને તેએને મફતીયા વકીલ તથા સેાલીસીટર) પણુ મળી રહે છે! એ બધી કાળની બલિહારી છે. જે ધર્મના ગુરુએ મૂળથીજ સસારી હોય અને તેને લીધે સંસારની માયામાં રચ્યાપચ્યા રહે, તેઓને પણ આપણે પસંદ નથી કરતા, તે સન્યાસ ધર્માંના ગુરુઓને કા માં ધકેલા ખાતા આપણે કેમ પસંદ કરીશું ? માટે મારી નમ્ર પ્રાર્થના છે કે, આપણા કૃપાળુ ભગવાન આદિશકરાચા આપણા દિલમાં આવીને વસે અને ગારી માયાને આપણાથી દૂર રાખીને તે આપણને આપણા જન્મનું સાર્થક કરી લેવામાં તત્પર બનાવે. તથાસ્તુ. (તા૦ ૨૩-૫-૧૯૨૮ ના “મુંબઈસમાચાર” માં લેખકઃ-રા. નાત્તમ જેઠાભાઇ નરમણ ) ૧૯૩–પુસ્તકાના વૃથા સંગ્રહ કરી રાખનારાઓને સલાહ આપણે મધ્યમ વર્ગના માણસા, આપણા ઘરમાં જે પુસ્તકા પડયાં છે તેને જોઇ જશું તે જણાશે કે, તેમાંનાં કેટલાંએકને આપણે કદી વાંચ્યાંજ નથી. તેઓ પહેલેથી ઘરમાં પડવાં છે તે પડ્યાં રહેતાં આવ્યાં છે, તેમને ઉપાડીને જોવાની કે વાંચવાની આપણને પુરસદજ મળી નથી, તેમને વારંવાર સાચવીને રાખવાની આપણી રીતિ ચાલુજ રહી છે. કેટલાંએક પુસ્તકા એક વાર આપણે આપણા માટે ખરીદેલાં હતાં . તે એક જગાએ પડેલાં દેખાશે. તેને ઉપયાગ વર્ષો પહેલાં હતેા, હવે તે નકામાં છે. તેથી આપણે તેને હાથ ઝાલતા નથી—અર્થાત્ વાપરતા નથી; પણ તેને પણ સંભાળ્યા કરીએ છીએ. કેટલાંએક પુસ્તકા આપણે સારાં જાણી મગાવેલાં છે, પરંતુ માલવનાનાં હાવાથી આપણે તેને કારે મૂકેલાં છે. કેટલાંએક એવાં પણ છે, કે જે ભયંકર અથવા ઉત્તેજક સાહિત્યના વિભાગમાં પડે અને તેને આપણે જોઈ ગયા પછી તેમાંથી લાભ-અલાભ લીધા પછી ધ્રુપાવીને કાળથી વેંઢાર્યો કરીએ છીએ. કેટલાંએક આપણા ધંધાને લગતાં છે, પરંતુ અઘતન નથી તેથી નકામાં છે, કેટલાંએક ભેટતરીકે આવેલાં અગર લેખકાએ વળગાડેલાં છે, કે જેની આપણને પરવા સરખી નથી. કેટલાંએક કામનાં છે એમ લાગે છે ને દીકરાએ મેટા થશે ત્યારે વાપરશે, એવી બુદ્ધિથી ર્ખાએલાં છે. બધાંને ધરમાં શામાટે રાખવાં? ભારરૂપ કે ખાટી શાભારૂપ છે. આપણે જરા મનથી વિચારીએ તે લાગવું જોઇએ કે, આ એક તે તેએ જગા રેશકે છે, સ`ભાળ માગે છે તે છતાં કેવળ આ આપણી અયોગ્ય પરિગ્રહવૃત્તિનું ફળ છે. ધરડાંઓને જેશું તે દેખાશે કે, તેએ જે આવ્યુ તે ભેગુ' કરવામાં સમજે છે. મેડા ઉપર કે કાતરીઆમાં તે નજરે ચઢે તે ફેકતા જાય છે. તે બધું ઉતારીને જોઇએ તેા ત્રીસ ત્રીસ વર્ષોથી ન વપરાયેલી, કાટ ખાઇ ગયેલી ને ન વાપરી શકાય તેવી ચીજો તેમાંથી મળે. તે નાખી દીધાના બરનીજ હાય. નાખી દીધેલીજ છે, પરંતુ અવિવેકી પરિગ્રહવૃત્તિ તેને બહાર નાખી દેવાની ના પાડે છે તેમમત્વને ખાટા સતાષ લે છે. પુસ્તકા રાખી મૂકવાની બાબતમાં પણ એમજ છે. જે પુસ્તક! સાથે હવે કશું લેવાદેવા નથી, તેવાં પુસ્તકે અભરાઇ કે કબાટમાં રાખી આપણે આપણી બુદ્ધિ અને વિવેકનું અધારૂ' બતાવીએ છીએ. સાપ પેાતાની કાંચળી જૂની થતાં ઉતારી દે છે, જૂના નકામા જોડાને વસ્ત્રોનેા ત્યાગજ કરીએ છીએ; એમજ આપણા પૂરતાં જે પુસ્તકા જૂનાં, ઘરડાં, નકામાં થઇ ગયાં છે, તેને આપણે આપણી છાતીપર રાખી તેને ભાર ન વેઠવા જોઇએ. એ કેવળ નકામી ઉપાધિ છે. આપણને પુસ્તકાલયા શાખ હેાય તે ખરૂં, પણ ઘણાં પુસ્તકા રાખવા કરતાં ઉપયાગી પુસ્તકા રાખવાં તે સાચા શેાખ છે. આપણી તે મિલ્કત છે, માટે તેને છેાડી દેવાનું મન ન થાય તે ખરૂં; પણ પુસ્તકમાં જે મિલ્કત છે તે તેમાંથી જ્ઞાન મેળવવાની ઉપયોગિતાપૂરતી છે ને હાવી જોઇએ. પુસ્તકના સ્થૂળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #429 -------------------------------------------------------------------------- ________________ આરોગ્યવિષે કિંમતી સૂચનાઓ ૪૧૩ ની ખરી કિંમત નથી. માત્ર સ્થૂળ પુસ્તક ખરૂં ધન નથી. આપણે આપણાં બાલબચાં માટે પસ્ત રાખવા માગતા હોઈએ તે સંભવિત છે, પરંતુ તેમ રખાયેલાં પુસ્તકે આખરે નવી પ્રજાને જૂનાં પડે તેમ હોય તે તે નકામાં છે. પ્રગતિ સાથે નવું સાહિત્ય થયે જાય છે ને ખરી ઉપગિતા તેની છે. આમ વિચારી આપણે આપણા ઘરમાંથી કાઢી નાખવા જેવાં પુસ્તકોને નોખાં કાઢવાં જોઈએ. આપણે તે પુસ્તકો રાખીએ, કે જે કાયમના ઉપયોગનાં હોય, જે આપણને આપણી જાત જેટલાં પ્રિય હેય ને તેથી તેને અળગાં નજ કરી શકતા હોઈએ; કારણ કે તેના વાચનમનનથી આપણને પ્રાણ, ઉત્તેજન અને ઉત્સાહ મળે છે. તે પુસ્તક ન નાખી દઈએ કે જે સ્મૃતિરૂપ હય, જે વડીલની પૂજારૂપ હોય, જે આપણા જીવનનાં શકવતી હોય, જે નિરંતરનું જીવન રેડી શતાં હોય, જે સનાતન સત્યનાં હોય; પણ બાકીનાં આપણે બહાર કાઢી તેને મોકલી આપીએ. તેની જગાએ નવાં નવાં પુસ્તક મૂકીએ ને હમેશ નવું એટલે પ્રગતિવાળું પુસ્તકાલય રાખીએ. પણ કાઢી નાખેલાં પુસ્તકા કયા નાખવા ?: અમરતાં એ પુસ્તકા નકામાં ઘરમાં પડયાં હતાં, પણ છતાં તેને વેચીને પૈસા ઉપજાવવાનું મન થશે. ખરી રીતે તે આપણે નકામી વસ્તુમાંથી છુટયા એજ મોટો લાભ છે. પૈસા મેળવવા જઈશું તો બુકસેલરો અધ કિંમત પણ નહિ આપે; માટે એ બધાં પુસ્તકોને આપણે આપણા ગામના કે શહેરના પુસ્તકાલયને આપી દઈ શકીએ. ત્યાં બધી જાતનાં પુસ્તકોનો ઉપયોગ છે, ત્યાં વિવિધ જાતના વાચકો છે. આપણે જેનો ઉપયોગ્ય નથી. તેનો ઉપયોગ કરવાવાળા ત્યાં આવી ચઢે છે. વળી ગામનું એક પુસ્તકાલય આપણાં જૂનાં પુસ્તકોથી સમૃદ્ધ થતું રહે તો તેને માટેના પૈસા નવાં પુસ્તકે વધારે પ્રમાણમાં ખરીદવામાં મળે. આથી પુસ્તકાલય બમણું સમૃદ્ધ થાય. આમ ન કરીએ તો આપણું પુસ્તકો જેને ઉપયોગ લાગે તેવા ગરીબ વિદ્યાર્થીઓ, સગાંસંબંધીઓને આપીએ; પણ વિશાળ ઉપગ તે પુસ્તકાલયમાં મોકલવાથી છે; માટે આપણને જે ખરેખર ભારરૂપ છે, તેને વેંઢારવાનો મેહ છેડી દઈને આપણે બીજાઓને ઉપયોગી થઈએ. (“પુસ્તકાલય” માસિકમાં લેખક-શ્રી. ગિજુભાઈ) ૧૯૪–આરોગ્યવિષે કિંમતી સુચનાઓ ૧-એરંડિયું અથવા કેસ્ટર ઓઈલના ગેરફાયદા આપણા દેશીઓ જરા જરામાં બાળકોને જાલાબ લાવવા માટે એરડીયાને ઢીંચારો ઢીંચાડે છે. આ તબેહ ઘણી નુકસાનકારક છે. તે જેમ બાળક માટે તેમ મેટી વયના માણસોમાટે પણ નુકસાનકારક થઈ પડે છે. એરંડીયું લેવાની ટેવ પડી જવાથી પરિણામ એ આવે છે કે, કબજીઆતને રોગ જાથકનો થઈ પડે છે. એ જ પ્રમાણે જુલાબ લાવનારી બીજી દવાઓ માટે પણ સમજવું. માટે બાળકને કે પિતાને કદી પણ એરંડીયું લેવાની તબેહ પાડવી નહિ. પેરેલીન ઑઇલ અથવા કઈક રૂપમાં પેરેફીન લેવાની અથવા યુવાનો છૂટથી ઉપયોગ કરવાની રીત તંદુરસ્તી માટે ઘણીજ સલામતીભરી છે. આથી એરંડીયું કે જુલાબ લાવનારી બીજી દવાઓને ઉપયોગ કરવાની કદી પણ જરૂર પડશે નહિ. ૨-થુલું એ એક ઘણોજ કિંમતી ખોરાક છે. હાલની તબીબી વિદ્યાએ થલાના ખોરાકને ઘણે કિંમતી ગણવાથી તે તરફ આપણા દેશીએનું પણ ઘણું સારું લક્ષ ખેંચાવા લાગ્યું છે. તબીબો કહે છે કે, ખોરાકની ખરી ખુબી જેવી હોય તે તે થુલામાં મળી આવે છે. એ ખેરાકમાંથી ચૂનો, લોખંડ અને વિટામીનોને કુદરતી જો મળી આવે છે; એટલું જ નહિ પણ જરપત થઈ શકે એટલા જથામાં સ્ટાર્ચ અને પ્રોટીન પણ યુલાના ખેરાકથી શરીરને મળે છે. આ ઉપરથી ખુલ્લું માલમ પડી આવે છે કે, થુલાને ખોરાક શરીરને માટે ઘણી પુષ્ટિ આપનારો થઈ પડે છે. તબીબો તરફથી ખોરાકતરીકે થુલું છૂટથી વાપરવાની મજબૂત ભલામણ કરવામાં આવે છે. દરેક વખતના ખાણ વેળાએ એક મોટો ચમચો Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #430 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ શુભસંગ્રહ-ભાગ ૩ જે ભરી થુલું લેવાથી ઘણો ફાયદો થાય છે. એક તબીબ તો આગળ વધીને કહે છે કે, કોઈક રૂપમાં પેરેડીન એંઈલ સાથે તેનો ઉપયોગ કરવાથી શરીરને કઈ પણ ચીજ કરતાં વધુ તાકાત આપે છે. ભીનું થુલું વધુ નરમ અને સુવાળું લાગે છે. વળી થલાની એક વધુ ખુબી જુલાબ લાવવા માટેની છે. ગમે તેટલી લાંબી મુદત સુધી તેનો ઉપયોગ કરવાથી તંદુરસ્તીને તેનાથી સહેજ પણ નુકસાન થવાનો સંભવ રહેતો નથી. તેમાં જુલાબ લાવવાનો ગુણ એટલા માટે છે કે તેમાં જોઈ સેલુલાસને જ કુદરતે સમાવેલ છે. એક તબીબ ઘણે ભાર મૂકી જણાવે છે કે, થલાના વધતા ઉપયોગથી સહેજ પણ ગભરાવું નહિ. એથી મોઢાને, હાજરીને કે આંતરડાંના કોઈ પણ ભાગને સહેજ પણ અલવલ આવતી નથી. થુલું જે મોટી ખુબી ધરાવે છે તે એ છે કે, તંદુરસ્તી માટે જેટલો ચુનો, લોખંડ વગેરેની જરૂર છે તેટલો જો તે ધરાવે છે. ઘઉંમાંના આવા પુષ્ટિકારક ભાગને આપણે રદ્દી ચીજતરીકે ફેંકી દેતા હતા. ૩-હદય બંધ પડી જવાના કારણે આજકાલ હાર્ટ ડીઝીઝ અને હાર્ટ ફેલ્યોર એટલે કે હૃદય બંધ થઈ જવાની બીમારી ઘણી વધી પડવાની ફરિયાદ લગભગ દરેક કેમ કે દેશમાં થતી રહી છે પણ હૃદય બંધ પડવાનાં કારણોથી થોડાએજ જાણીતા હશે. એક જાણીતા અમેરિકન તબીબ જે આજે માટી સત્તાસમાન ગણાય છે, તેણે હદય બંધ થઈ જવાનાં કારણોમાં નીચલાંને ઘણું અગત્યનાં હોવાનું જાહેર કર્યું છે – (૧) તમાકુમાં રહેલું નીકોટીન, (૨) દારૂમાં રહેલું આલહોલ, (૩) ચા અને કેફી, (૪) માંસને ખોરાક, (૫) ઝાડાની કબજીઆત. ઉપલી ચીજે શરીરમાં જવાથી લોહીમાં ઝેરની મેળવણું થાય છે, જેથી ધેરી નસે કમજોર થાય છે, અને હૃદય બંધ થવાનું આ મુખ્ય કારણ છે. ૪-એક તબીબની ઉપયોગી સૂચનાઓ રાતના વખતે મેટું અને જીભ સૂકાઇ જવાને સબબ મોટું ઉધાડું રાખી સૂવાનો છે. (ર) મીડી પીસાબના રોગનું મુખ્ય કારણ શેરડીમાંથી બનેલી ખાંડ અને માંસને ખોરાક છે. (૩) તંબાકુના ચાલુ ઉપયોગથી ફેફસાંમાં ક્ષયરોગને પાયો નંખાય છે. (૪) બાળકને તેના દરેક રતલ વજન દીઠ દરરોજ અઢી આઉસ પ્રવાહી ખેરાકની જરૂર છે. (૫) છ મહીનાની વય પછી બાળકને પાકેલા ફળને રસ ફાયદાકારક થઈ પડે છે. (૬) ધાવતાં બાળકોને દાંત આવવાનું શરૂ થતું હોય તે વખતે તેઓને માતાના દૂધ કરતાં વધુ લાભકારક બીજો એકે ખોરાક નથી. (૭) બાળકો માટે ધાવણુ મૂકાવવાનો અનુકૂળ વખત ૯ થી ૧૦ મહીનાની ઉંમરને વખત છે. (૮) બાળકોને અંગુઠ ચૂસવાની ટેવ પાડવાથી દાંત બેડોળ ઉગે છે અને મોઢાનું જડબું પણ કદરૂપું બને છે. બનતાં સુધી બાળકોને આ તબેહથી દૂરજ રાખવાની કોશીશ કરવી. (૯) આપણાં શરીરને પ્રટેનની ઘણી ઓછી જરૂર પડતી હોવાથી પ્રેટનવાળો ખોરાક જેમ અને તેમ ઓછો લે. (૧૦) માંસને કે બીજો ભારે ખોરાક વધુ લેવાય છે, તેમ ગુરદા ઉપર કામને વધુ બોજો પડે છે. | અને પ્રજામિત્ર”માં લેખક-એફ. ડી.) ૧૯૫–ચા અને કૉફીના ઉપગથી થતી દુનિયાની બરબાદી 2નીનની માઠી અસર હા દુનિયાનું એક એવું જબરદસ્ત પીણું થયું છે કે તેને આપણે છેડી શકીશું કે કેમ, તે મુશ્કેલીભરેલો પ્રશ્ન માલુમ પડે છે. ચા અને કૅરી બેઉમાં જે કાંટ અગર તેજી લાવનારું સત્ય છે તે સ્કીન છે. આ કેફીન સૂકાં પાંદડાંમાં ૨ થી ૩ ટકા હોય છે. ચાનાં પાંદડાં ૫ ગ્રામમાંથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #431 -------------------------------------------------------------------------- ________________ ચા અને ફીના ઉપયોગથી થતી દુનિયાની બરબાદી જાપ બનાવેલી ચાહ, અગર ૧૫ થી ૧૭ ગ્રામમાંથી બનાવેલી કૅરી ૧ ગ્રામ જેટલું કેફીન ધરાવે છે. આ ઉપરાંત બીજા તો પણ બેઉ પીણાંમાં હોય છે. કોફીમાં ચરબી અને કલોરોનિક એસીડ રહેલું હોય છે, જ્યારે ચાહમાં ટેનીન અને થીબોનીન હોય છે. ચાહમાં કેફીન અને ટેનીન મેટા અંશમાં હોય છે. ચાહનો ઉપયોગ કેઈ પણ રીતે ખોરાકતરીકે ગણી શકાય નહિ. હલકી ચાહમાં જેટલા પ્રમાણમાં ટેનીન હોય છે, તેટલાજ પ્રમાણમાં ટેનીન ઉંચી ચામાં હોય છે. ચાહ બનાવવાની રીતમાં જ ટેનીન કેફીન કેટલું અંદર આવે છે તેનો આધાર રહે છે. જેમ લાંબે વખત ચા ગરમ પાણીમાં વધુ ઉકળે કે રહે, તેમ ટેનીન વધારે અંદર દાખલ થાય અને થોડા વખતમાં થોડુંક કેફીન ભળે છે. એમાંથી જ બીજો પ્યાલો કાઢવાથી પણ કેફીન મેળવાય છે તે ખેટી હકીકત છે; કારણ કે કેફીન પહેલા પ્યાલામાં પૂરેપૂરા પ્રમાણમાં ચાલ્યું જાય છે, પછી બીજામાં ટેનીન મોટા અંશમાં આવે છે. કેફીન તેજી લાવનારું તવ છે અને તેથી જ હૃદયના દરદીઓનું મરણપ્રમાણ વધે છે, કેમકે કેફીનની અસર હૃદય ઉપર તાત્કાલિક થાય છે. આરોગ્યશાસ્ત્રીઓને. એવો અભિપ્રાય છે કે, વિચારની ગતિ ઝડપી અને શુદ્ધ હોય છે અને સુસ્તી ઉડી જાય છે, થાક દૂર થાય છે અને કેપીનથી બધી જ્ઞાને િતીવ્ર અને તેજ બને છે. આથી અફીણના પ્રતીકારરૂપે કેફીન ઘણે ભાગે વપરાય છે. કેફીન લીધા પછી નબળાઈ કેટલી આવે છે, માણસની તાકાત કેટલી નાશ પામે છે તેને અખતરે મી હાલિંગથે કર્યો છે. તાજી ચા પીવાથી ટાઈપ કરવાનું કામ, આકડા ગણવાનું કામ, કાગળ લખવાનું, છાપવાનું વગેરે ઝડપથી બનતું હતું; કારણ કે કેફીનને અંશ મોટો હતો. આ બધી અસર મગજમાંથી–મનની ઇન્દ્રિયોની તેને માલુમ પડી હતી. કેફીનની અસર સ્નાયુ ઉપર થાય છે અને તેમને તે વેગ આપે છે. કેફીનની માઠી અસર શરીરના બીજા એકે વિભાગ ઉપર થતી નથી. પરંતુ હૃદય ઉપર થાય છે, લોહીના દબાણમાં ઉછાળો આવે છે. કેફીન સારી રીતે એટલે કે ઔષધતરીકે કીડનીના રોગમાં અસર કરે છે; અને થોડા પ્રમાણમાં લેવાથી, અંદરની નળીઓને તાકાત આપે છે. ડાયરેટીન રસાયણની દષ્ટિએ કેફીન સાથે જોડાયેલું સત્વ માલૂમ પડે છે, અને તેમાં સોડિયમ સીલીકેટન ઉમેરે થાય છે. આવી રીતે ડાયરેટિક અસર મેળવવા માટે કેફીન ઘણું અગત્યનું ઔષધ થાય છે. જેથી આંતરડાના રોગોમાં ચા ગુણકારી માલમ પડે છે અને ચામાંથીજ કેફીન મેળવી શકાય છે. ચાને દુરૂપયોગ અને નુકસાન ચા બનાવવાની ખરાબ રીતથી થાય છે. કેફીન મોટા પ્રમાણમાં જે લેવામાં આવે છે તેથી ગભરાટ, મુંઝારે છૂટે છે. માથામાં આંચકા આવે છે, નિકારહિત થવું પડે છે અને તેથી મગજને માટે ક્ષોભ થાય છે. દરરોજ જે કોઈ માણસ પાંચ પ્યાલા ચા પીએ તે કેફીન મોટા પ્રમાણમાં શરીરમાં નાખી, બાદીઓ પેદા કરે છે. ટેનીન થોડી પણ વધારે લાંબી વખત લેવાથી ખરાબ અસર કરે છે. આ ટેનીનથી બદહજમીનો રોગ ચાલુ થાય છે. કુશની નામના વિજ્ઞાનશાસ્ત્રીએ પૂરવાર કર્યું છે કે, પાચન કરનારા તંતુઓ ચાહથી ઓછી રીતે પાચન કરે છે અને જાણીતી નાચનારી નટી પાવલોવાએ પણ આથી ચાહ છોડી દીધી છે. ચામાં દૂધ વધારે લેવાથી ટેનીનની અસર ઓછી થાય છે. ભૂખે પેટે ચાહ પીવાથી શરીરનાં આંતરડાની શક્તિ ચૂસી લે છે, ડાયરીઆ(ઝાડા)ના રોગમાં આથી નીનને ઔષધ તરીકે વાપરવામાં આવે છે. ચા અને કેટલીક જાતના દારૂઓ, બંધકોશમાટે ઉપયોગી છે, એ કહેવું અયોગ્ય છે; પરંતુ ઝાડાના રોગમાં કશી ઉપચારતરીકે ઘણે ઠેકાણે વપરાય છે. કે ચા અને કાશી હિંદમાં હવે ઘરે ઘરે વપરાય છે, પરંતુ હૈટેલોમાં અને ઘરોમાં દરેક માણસ ચાનાં પાંદડાં ઉકાળી ટેનીનનો મોટો ભાગ શરીરમાં નાખી શરીરને ક્ષય કરે છે. ચાની બનાવટમાં જ કેફીન કેવી રીતે લેવું એ જણાઈ આવે છે. જે કેફીન લેવાની ઈચ્છા હોય તે એક જ પ્યાલામાં ઈન્દયુઝનથી ચા બનાવી પીવી કે જેથી કેફીન બરાબર લઈ શકાય; અને ટેનીનનો ભાગ ઓછો આવે, નહિ તે ટેનીન શરીરમાં અનેક રોગો પેદા કરશે. (૩૧-મે ૧૯૨૮ ના દૈનિક “હિંદુસ્થાનમાંથી) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com Page #432 -------------------------------------------------------------------------- ________________ मारतवर्ष में सबसे सस्ती, सचिन उच्च-कोटि की TRE त्याग-भूमि - जीवन, जागृति, बल और बलिदान की मासिक पत्रिका सम्पादक--श्री. हरिभाऊ उपाध्याय, श्री क्षेमानन्द राहत पृष्ठ-संख्या 120, दो रङ्गीन और कइ सादे चित्र स्त्रियों के लिए खास तौर से 32 पृष्ठ सुरक्षित वार्षिक मूल्य केवल 4) सूचना-इतने ही पृष्ठों और लगभग इतने ही चित्रों के अन्य मासिक पत्रों का मूल्य 6) या 6 // ) वार्षिक है, पर प्रचार के लिए इसका मूल्य लागत से भी कम रक्खा गया है। इसके अलावा इसमें बाहरी कोइ भी विज्ञापन नहीं छापे जाते, जिससे कि अन्य पत्रों को हजारों रुपयों की आमदनी होती है। चित्र भी इसमें बहुत उच्च कोटि के और ज्ञानप्रद छापे जाते हैं। नमूने की प्रति के लिए // ) के टिकट भेजिए। ____ आशा है, साहित्य और देश-सेवा के इस उद्योग में पाठकगण हमारे साथी बनेंगे और स्वयं ग्राहक बनकर व अपने मित्रों को बनाकर सहायक होंगे। सस्ता-मण्डल, अजमेर की सस्ती और उपयोगी पुस्तकें पुस्तकों का विषय, उनकी पृष्ठ-संख्या और मूल्य पर विचार कीजिए अन्य प्रकाशक प्रायः१०० पृष्ठों की पुस्तक का॥) या 1) मूल्य रखते हैं। पर मण्डल इतने ही पृष्ठों का मूल्य केवल / ) रखता है। म. गांधीजी के आत्मचरित्र पृष्ठ 416 का मूल्य तो केवल 1) रक्खा गया है। आत्मचरित्र के साथ ही महात्माजी के सत्याग्रह-इतिहास पृष्ठ 500 मूल्य 1) का ऑर्डर भी देना चाहिए, क्योंकि यह महात्माजी के जीवन-चरित्र का एक महत्त्वपूर्ण अंश है। थोडी-सी कॉपियाँ बची हैं। मण्डल ने अब तक बहुत सस्ती 31 पुस्तकें प्रकाशित की हैं। कुछ के नाम ये हैं-(१) भारत के स्त्री-रत्न (पृष्ठ 738) मूल्य 1), (2) यूरोप का सम्पूर्ण इतिहास (पृष्ठ 830) मूल्य 2), (3) गोरों का प्रभुत्व (पृष्ठ 274) m4), (4) ब्रह्मचर्य-वि अमृतमय उपदेश) मूल्य // 4),(6) दिव्य जीवन (पृष्ठ 136) मूल्य।),(७) अनोखा (क्रान्तिकारी उपन्यास-पृष्ठ 474) मूल्य 10), (8) हाथ की कताई-बुनाई (एक हजार इनामवाली पोथी; पृष्ठ 267) मूल्य // ), (९)जीवन-साहित्य (पृष्ठ 418) मूल्य 1), (10) क्या करें ? (टॉल्स्टॉय) मूल्य // 3), (11) स्त्री और पुरुष (टॉल्स्टॉय) मूल्य =, अम्य पुस्तकों के लिए बड़ा सूचीपत्र मगावें। पता-सस्ता मण्डल, अजमेर -विज्ञान (पत्र 374) मल्य ||-), (5) तामिल-वेद (पृष्ठ 248 धर्म और नीति के Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com