________________
એક દિવાનાના અડખડાટ
૧૯૧--એક દિવાનાના બડબડાટ
ધમીના ઢાંગ અને સુધારકના સાંગ લેનારાઓને નમસ્કાર સાથે અણ
( “મુંબઈ સમાચાર”ની અઠવાડીક આવૃત્તિમાં લખનાર એક મૂખ–અભણ ) ૧--તા. ૧૩-૫-૨૮ ના અકમાંથી
જે ધર્મનાં ક્રમાના ખાલી વાંચી જઇનેજ અભ્યાસ તે જાય છે, તે પેાતાની અક્કલના ધાડે। આગળ દોડાવે છે તે પૈગંબરાની ખરાખર એકજ પક્તિપર હાય એમ દેખાડે છે; તે ખરા પેગ’ખરાને ઢાંકી દઈ જાણે કઈ નવું દેખાડતા હેય ને ખુદાને પહેાંચી ગયા હૈાય, તેમ તે પૂરા પહેાંચી ચૂકેલા પેગ’ખરાનાં લખાણાપર સુધારા-વધારા ને ટીકા કરે છે. આવુંજ માન જેએના દિલમાં પેાતાના પેગબરેાવિષે હાય, તે પોતે કેવા ધી તે કેટલા ભણેલા હશે, તેને વિચાર તેઓને કેમ નથી સૂઝતા ? આ તે શું ધમ ને પેગંબરની સેવા કરવાની રીત ? આશું તમારા શીખેલા, ભણેલા તે શાણામાં ખપતાએની વિદ્યાને ભાળ ? ધમીએ! એમાં તમે શાલા માતા છે! ? આપણા મનમાં વિચાર શા આધારપર ઉભા થયા તે આપણેજ જાણી શકીએ; તેમ પેગમ્બરાનાં ફરમાનેા શા આધારપર રચાયાં તે તમેા કેમ કરી જાણી શકે! ? જે કાઈ તે વખતે હાજર હાય તે થાડું ઘણું કલ્પી શકે; પણ અમારી ને પેગમ્બરાની વચ્ચે હજાર વર્ષોના ફરક પડી ગયે તે હવે કલ્પના પણ ચાલી શકવાની નથી. જો તમારી તે પેગંબરેની અક્કલને ખુદ્ધિ એકજ સરખી માના છે, તેા તે તમારે પણ કઇ નવાજ ધર્મ સ્થાપવા હતા; પણ તેમ થતું નથી એજ દેખાડે છે કે, તમારામાં તેટલી અક્કલને બુદ્ધિ નથી, તેથીજ જૂનાને હાથ લગાડેા છે. ‘નીમ હકીમ એર ખતર જાન, નીમ મુલ્લાં આર ખતરે ઇમાન' તેમ આવા ધર્મ ઝનુનીએ જેટલા ધર્મોને જગતમાં વગેાવે છેતે તેને નાશ કરે છે, તેટલે જેઓ સાધુસ ંતને નમસ્કાર કરે છે યા તે પોતાના ધર્માંમાંથી ન સમજાતું હાય તા કાઈ ખીજા ધમ માંથી સમજી લે છે, તેઓ તેા ખુલ્લા દિલે કબૂલ કરે છે કે, ધર્મો સમન્ જાતા નથી. આવા તેઓ ભેાળાભાળા ને બચ્ચા જેવા નિર્દોષ હેાય છે; પણ્ જેઓ સમજતા નથી, છતાં સમજતા હૈાય તેવું દેખાડે છે ને પેાતાના ધર્માં સૌથી સારા છે, એમ બીજાઓના મતે પ્રમાણે કહી સંભળાવશે, પણ યાં તે કેવી કરણી કરવી તે શુ કરમાને છે,તે વાતના અખાડા કરવામાંજ શાભા ને માન સમજે છે ને પરધર્માંતરફ તિરસ્કાર દેખાડે છે; એવા ધમી આ કેટલું ખાટું ખેલે છેને કેવી પાપી કરણી કરે છે, તેને કઇ ખ્યાલ તેઓ કરે છે કે ? પોતે તે ખાટાં કામેા કરી રહ્યા હેાય છે; પણ જેએ ખુદાને રસ્તે જતા હાય તેએને ધાકધમકી આપીને ઉધે રસ્તે દોરવવા માગે છે. પોતે જે લાભ-લાલચેામાં ક્રુસેલા છે–ાતે જે ખાટી કરણી કરી રહ્યા છે. તેએ, જેએ ખુદાને ભજીને લાભ-લાલચથી મન મારવા માગે છે, પાપી ખાટી કરણીથી દૂર રહેવાની કાશીષ કરે છે, તેઓને ખેાટુ' સમજાવી-લલચાવીને-ફસાવીને, પાતે જે કરણી કરી રહ્યા છે તેજ ખરૂં છે ને સૌ કોઇએ પણ એવીજ રીતે ચાલવું એમ સમજાવી રહ્યા છે ! આ તા પેલી કહેવત પ્રમાણે ‘શાણા દુશ્મન ભલેા, પણ મૂખ` દાસ્ત પરવડે નહિ' તેમ નામમાત્રના ધમી આ કરતાં તે જે સાધુસ તાને નમસ્કાર કરે છે, પરધર્મમાંથી પણ ખુદાને સમજે છે અને સ્વધર્મને અનામત રહેવા દે છે, તેની સાથે ધીઓની માફક ખાટી આસનાઇ કરતા નથી ચા તેા ચુંથી-પી’ખી નાખીને તેને નાશ કરતા નથી. જેઓ ધના નાશ કરે તે ધી` કહેવાયંજ કેમ ? એક કુટુંબનાં સર્વાં માણુસા એકજ શહેર યા મામમાં રહીને કમાતાં નથી. તેમાંના કાઇ પરદેશ જઇને પણ કુટુંબનું ગુજરાન કરે છે તે જુદા પડે છે, તેથી તે કુટુંબપરના તેના હક્ક ગયા યા ા તે કુટુંબનું નામ જતું રહ્યું કે ? જ્યાં પણ હોય ત્યાં તે તેજ કુટુંબને રહે છે; તેમ આપણા ધર્મોમાં રહીને પારકા ધર્મના સાધુસ ંતને નમસ્કાર કર્યાંથી કાંઈ આપણા ધર્મીપરના હક્ક જતા રહેતા નથી. કાઇ કપુત કુટુંબમાંજ રહીને—માબાપનું ખાઇ તેનેજ મારફાડ કરી ગાળ—ગલાચ આપીને દુઃખ તથા સતાપ આપે છે, તેવાજ આ કહેવાતા ધર્મીએ પણુ ધમ ના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
૪૦૩
અનુભવવગર સમજાવ્યા પેાતાની અક્કલને મહાન પોતેજ પેગમ્બર હાય તેમ
www.umaragyanbhandar.com