SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૬ શુભમ ગ્રહ-ભાગ ત્રીજો મુલાકાત લીધી. વાતચીત ઉપરથી તે ભલાં ભાનુએ ડૉકટરને આ પાપકારી કામ કાઇ ચાલુ સંસ્થારૂપે કરવાની સૂચના કરી અને તે માટેના બંદોબસ્તનું એક અંદાજપત્ર માગ્યું. ડૉક્ટર વેન્કટેસુલુએ પેાતાનીયેાજના તે ભલી ખાઈ પાસે રજી કરી અને તેમાં માત્ર એ જણાવ્યું કે, એગલેારના ગરી અને ભિખારીને રાતના આરામ લેવા માટેના એક છપ્પરની ઘણીજ આવશ્યકતા છે. તે ખાનુએ તેઓને એવી કાઇ જગ્યા ખાળી કાઢવાને જણાવ્યુ; પણ એવી જગ્યા તુરત ડૉક્ટર વેકટેસુલુને મળી શકી નહિ. છેવટે માંડમાંડ રૂ. ૬૫ ના માસિક ભાડાનું એક કુશા મકાન મળી શકે એમ તેમને જણાયું. તે ભાડુ તે બાઇએ આપવા કબૂલ્યું અને ડૅક્ટર વેન્કટેસુલુને આશ્રમ ચાલુ કરવા જણાવ્યુ`. ૧૯૨૩ ના મે માસમાં ડૅા. વેન્કટેસુલુએ ગરીખે અને રસ્તામાં લટકતા લોકોને આરામ લેવાનું સ્થાન ચાલુ કર્યું. એટલામાં તે મિસિસ ટનને અમેરિકા જવાનું થયું; પણ જતાં જતાં તેએ વચન આપતાં ગયાં કે, આ કામમાટે તેઓ સારૂ' એવુ લડાળ માકલશે. ટુંક મુદતમાંજ એ અમેરિકન ખાનુએ રૂપિયા ૧૮૦૦૦ અઢાર હજાર મેાકલ્યા. ડા.વેંકટેસુલુએ મ્યુનિસિપાલીટી પાસેથી વાર્ષિક એક રૂપીઆના ભાડાની જમીન મેળવી અને અમેરિકાથી આવેલાં નાણાંથી તેના ઉપર આ આશ્રમનાં મકાના બધાવ્યાં. પુણ્યશીલા દાનેશ્વરી ભારતવર્ષની ભૂમિમાં દાનના પ્રવાહ ધોધ ચાલ્યા જાય છે. અત્યારે એ પ્રવાહને ઉપર નિર્દિષ્ટ માર્ગોમાં વહેવડાવવાની જરૂર છે. આ આશ્રમમાં જોકે આશ્રય દરેક હિંદુ-મુસલમાન ગરીબ અને ભિખારીને મળે છે, પશુ પ્રાનાએ તે। ખ્રિસ્તીધર્મોના પ્રમાણેની અને શિક્ષણ પણ ખ્રિસ્તીધર્મનેજ અનુસરતું હેાય છે. આ દેશનાં આ પ્રમાણે હિંદુ-મુસ્લીમ સંતાનેાને પરદેશના અને પરધર્મનાં મનુષ્યા પાપી રહ્યાં છે! લાખે। શ્રીમ’તાની હયાતી છતાં કેટલા વિષમ જમાનેા છે ! ! (‘મલખાર સમાચાર’ના એક અંકમાથી) ૯૭–‘ દુ:ખિયા કે આસ્’ મત સમા મેરા યા ધા સકતે હૈં દુઃખિયા કે આંસૂ— દો બૂઢાં મે વિશ્વ ડુબે સકતે હૈં દુ:ખિયા કે આંસૂ ! કહી નિકલ કર બહતે હૈં ચે કહી... પ્રભાવ દિખાતે હું— નર ક્યા પરમેશ્વર કા ભી દૃઢ આસન શીઘ્ર હિલાતે હૈં ? કહી સિચતે ઔર કહી પર આગ પ્રચંડ લગાતે હૈં— કહી" સખતે કહી. અનેકાં ધારા ખન કર આતે હૈં, ખડાં—ખડાં કા જડ સે ખા સકતે હૈં દુ:ખિયા કે આંસૂ—— દા જુદાં મેં વિશ્વ ડુબા સકતે હૈં દુખિઃયા કે આંસૂ. ૧ સીતાજી કે આંસૂ ને રાવણ કા ખટાઢાર ક્રિયાપાંચાલી કે આંસૂ ને કૌરવકુલ કા સંહાર કિયા, દુઃખિયા જનતા કે આંસૂ સે સુખિયોં કા સુખ ઊખ રહા—— વિધવા કે આંસૂ મેં યહ હિંદૂ-જીવન ડૂબ રહા ! કભી ‘રમેશ' ન નિષ્ફળ હા સકતે હૈં દુઃખિયા કે આંસૂ— દે ખુદાં મેં વિશ્વ ડુબે સકતે હૈં દુ:ખિયા કે આંસૂ. ૨ (‘માધુરી’ તુલસી સ. ૩૦૪, પોષમાસના અંકમાં લેખક શ્રી.શિવરામ શર્મા વિશારદ રમેશ”) Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
SR No.034612
Book TitleShubh Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorBhikshu Akhandanand
PublisherSastu Sahityavardhak Karyalay
Publication Year1928
Total Pages432
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy