________________
શ્રીરામજન્મ રહસ્ય
૩૬૯
અમે જીત્યા–એમ જાણીને આનંદથી ઝુલાતા તે બાળક આગળ આવ્યેા. તેના હાથમાં ફ્રાંસીસી ધજા હતી. સૌ લોકો એ જોઇને આશ્રય ચકિત થઇ ગયા !
આ ઘટનાના સમાચાર અંગ્રેજ સેનાપતિને મળ્યા. તેણે બાળકને ખેલાવ્યા–આખીએ કહાણી સાંભળી. ખુશી થઇને તેને છાતી સરસા ચાંપ્યા, તેની પીઠ થાબડી, કેટલુંયે ઇનામ આપ્યું અને તેને ઉંચી પદવી આપી. સાહસ અને વીરતાના કારણે તેની ઉત્તરેાત્તર પ્રગતિ થતી રહી અને તે એટલે સુધી કે તે એક દિવસ અગ્રેજી નૌકાસૈન્યના સૌથી મેાટા અધિકારી થયેા.
અંગ્રેજી ઇતિહાસમાં તેનું નામ “જળસેનાપતિ હ્રાપ્સન ” તરીકે સુવર્ણાક્ષરે લખાયલુ' છે ! ભારતના પ્રિય બાળકા! આજે જે અંગ્રેજ જાતિને તમે આટલી બળવાન જુએ છે, તેનું ખાસ કારણુ હ્રાપ્સન જેવા અનેક સબળ, વીર અને સાહસિક બાળકા છે. ભારતવર્ષાંતે પણ આ સમયે વીર બાળકાની જરૂર છે. વીર ખને!
(“ માધુરી ” વર્ષ ૬, ખંડ ૧,સંખ્યા ૪ના શ્રીરામ વૃક્ષ શમાં વેણીપુરીના લેખપરથી અનૂદિત)
Com
૧૭૬–શ્રોરામ–જન્મ—રહસ્ય
પૌરાણિક સમય કી કથા હૈ, ઉસ સમય આર્યાવર્તી મેં સ્વયંભુવ મનુ નામક એક મહા પ્રતાપી એવં ધાર્મિક રાજા રાજ્ય કરતે થે. ઉનકી રાની કા નામ શતરૂપા થા. ઈનકે દે! પુત્ર-રત્ન ઔર્ તીન કન્યાએ થી. પુત્રેાં કે નામ ઉત્તાનપાદ ઔર પ્રિયવ્રત થે તથા કન્યાઓ કે નામ દેવકૃતિ, પ્રસૂતિ ઔર આકુતી થૈ. મહારાજ મનુ કે પુત્રમાં મેં ઉત્તાનપાદ ઔર પુત્રિયાં મેં દેવહૂતિ બડી હી યેાગ્ય સતાન હુઇ હૈં. ઉત્તાનપાદ કે ભક્તરાજ ધ્રુવ ઔર દેવહૂતિ કે સાંખ્ય શાસ્ત્ર કે નિર્માતા કપિલમુનિ નામક સ’સાર--પ્રસિદ્ધ પુત્રરત્ન હુએ, જિનકી કીર્તિ આજ ભી દિગ–દિગંત મેં વ્યાપ રહી હૈ.
વૃદ્ધાવસ્થા મે` અચાનક મહારાજ મનુ કે હૃદય મેં રાજ-પાટ સે વિરક્તિ હૈ। ગચી, ઉનકા દિલ એક ખાર હી ઈશ્વરારાધન કી એર ઝુક ગયા. ઉન્હાંને તુરંત હી અપને લડકે ઉત્તાનપાદ કે રાજ્ય કા સંપૂર્ણ ભાર દે, ઈશ્વર-ભજન--હેતુ રાનીસહિત જંગલ કી રાહ લી.
ગેામતી નદી કે તટ નૈમિષારણ્ય ક્ષેત્રપર, જહાં અસંખ્ય ઋષિ-મુનિ તપસ્યા કિયા કરતે ચે, મહારાજ ભી યેગાભ્યાસ જ઼ી શિક્ષા લે કર તપસ્યા કરને લગે. મહારાજ ઔર મહારાની કી અટલ તપસ્યા સે આસપાસ કે મુનિ દંગ રહ ગયે. તે અન્ન-જલ ત્યાગ કર તપસ્યા મેં ઇતને તલ્લીન હુએ, કિ ઉનકે શરીર મેં હડ્ડી-માત્ર હી શેષ રહ ગયી. નાના પ્રકાર કે કષ્ટ સહે, કિંતુ ઇનકી લૌ સદા ઈશ્વર કી ઓર હી લગી રહી.
અંત કા મહારાજ ઔર મહારાની કી પ્રચંડ તપસ્યા સે ક્ષીર–સાગર મે` શેષ-શય્યાપર શયન કરનેવાલે ચક્રધર વિષ્ણુ-ભગવાન કા આસન કપાયમાન હૈ। ઉઠા. ભક્ત કી ઐસી કઠિન તપસ્યાપર ચતુર્ભુજ કા નંગે પૈર આના પડા ! !
ભક્ત કે સમુખ ભક્ત-વત્સલ ને પ્રકટ હા કર કહા—વત્સ ! મૈં તુમ્હારી તપસ્યા સે અત્યંત હી પ્રસન્ન હૂઁ. માંગા, ક્યા વરદાન માંગતે હૈ?'
અપને સમ્મુખ શંખ, ચક્ર, ગદા ઔર પદ્મધારી સ્વયં વિષ્ણુ-ભગવાન કા દેખ કર દંપતી ને સાષ્ટાંગ પ્રણામ કર કહા~~‘પ્રભા ! આપકા દર્શન કર મેરા રામ-રામ ધન્ય હૈ। ગયા. કિંતુ અભી ગેરે હૃદય મેં એક લાલસા ઔર બાકી હૈ. વહુ હું આપ જૈસે પુત્ર-રત્ન કી પ્રાપ્તિ! નાથ ! હૈ તા સમસ્યા કઠિન; કિંતુ યદિ આપ ચાહેંગે, તે સહજ હી સપન્ન હૈ। સકતી હૈ.”
ચતુર્ભુજ ભગવાન ને તત્ક્ષણુ હી મુસ્કરાતે હુએ કહા—“તથાસ્તુ. મેં અવશ્ય હી તુમ્હારે ઘર મે' અપને સમસ્ત અશાં કે સાથ જન્મ લે કર તુમ્હારી મનેકામના પૂર્ણ કરૂંગા. ઈતના કહ કર વિષ્ણુ ભગવાન અંતર્ધ્યાન હે ગયે.
,,
હી રાજા સ્વયંભુવ–મનુ દૂસરે જન્મ મેં શ્રીદશરથ હુએ ઔર રાની શતરૂપા ઉનકી જયેષ્ઠ રાની કૌશિલ્પા હુઇ ! ! (“ હિંદૂપ'ચ ”નારામાંક'માં લેખક શ્રી. વિશ્વનાથ પ્રસાદ ગુપ્ત.)
શુ. ૨૪
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com