Page #1
--------------------------------------------------------------------------
________________ દામજી અરજણની કુ. ની જૈન ગ્રંથમાળા 20 1 . डत श्री सोमकीर्ति आचार्य विरचित श्री प्रद्युम्न चरित्र. ___ भाग 1 लो. શેઠ દામજી અરજણની કુ. ના ખરચે છપાવી પ્રસિદ્ધ કરનાર, - મી જન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ-પાલીતાણા नम्र सूचन स ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत me समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. पालीताणा-शंभु प्रीन्टींग प्रेस. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #2
--------------------------------------------------------------------------
________________ ન 1 19 - થળ વિ. 100/ જૈન ધર્માભિમાની, જ્ઞાતિ હિતેચ્છુ શેડ પાશવીર અરજણ, મુ. મુંબઈ.. શેઠજી ! આપ એક ઉદાર અને શ્રીમાન જૈન ગ્રહસ્થા છે, આપના ઉત્તમોત્તમ ગુણની સહેજમાં તારી: થઈ શકે તેમ નથી, જૈન ધર્મ પ્રત્યેની આપની શ્રદ્ધા અને લાગણી પ્રસંશનીય છે, જ્ઞાતિ. હિત માતેની આપની કાળજી વખાણવા લાયક છે. ધર્મ અને વિદ્યા વૃદ્ધિને માટે આપ હમેશાં ઉદાર દાલથી મદદ આપતા આવ્યા છે, અને આ પ્રદ્યુમ્ન ચરિત્રના પહેલા ભાગનું ભાષાંતર આયની કંપનીના ખરચે આપે પ્રસિદ્ધ કરાવીને મેટા પુન્યના સં-- ચયને સંગ્રહ કર્યો છે. આ બધા આપના ઉત્તમ ગુણથી પ્રસન્ન થઈને અમે આપને આ પુસ્તક અર્પણ કરવાની રજા લઈએ છીએ. અમે છીએ આપના ધર્મ બંધુઓ, શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગના વ્યવસ્થાપ PP AC. Gunratnasuri M.S. હા. ( Tir/ - રાજા Jun Gun Aaradhak Trust ર જાન શિર ના હા, હા.
Page #3
--------------------------------------------------------------------------
________________ તા૧e : : પ્રસ્તાવના. એ તો “પ્રદ્યુમ્ન ચરિત્ર” ના ભાષાંતરનું આ પુ. સ્તક વાચકેના હસ્ત કમલમાં મુકતી વખતે અમો તેની પ્રસ્તાવનારૂપે નીચેના બે બોલ કહેવા ઇચ્છીએ છીએ. . ? ' . ' કે ' - આ પ્રધુન ચરિત્ર ગ્રંથ સંસ્કૃતમાં પંડિત શ્રી સમકીર્તિ આચાર્યે રચેલું છે. તે નવ રસથી ભરપૂર છે. તેથી વાંચનારને રસસાગરમાં તલ્લીન કરી નાંખશે, એમ અમને સંપૂર્ણ વિશ્વાસ છે. સંસ્કૃત ભાષાની એવી ખુબી છે કે, તેમાં સર્વે પ્રકારના વિચારે રસમય શૈલીથી દર્શાવી શકાય છે. ફીલસુફી, તત્વજ્ઞાન અને હૃદયના ઉંચામાં ઉંચા ભાવે દર્શાવી શકાય, એવું ભાષા બળ ધરાવનારા શબ્દો સંસ્કૃતમાંથી મળી શકે છે. આવી મઢ અને ગહન ભાષામાં દર્શાવેલા વિચારો સંપૂર્ણપણે ગુજરાતી જેવી પ્રાકૃત ભાષામાં લખવા, તે સહેલી વાત નથી. તેથી આ ભાષાંતરમાં મૂળ લેખકનો આશય સાચવવા માટે ઘણું રૂદ્ધ અને પરિચીત સંસ્કૃત શ બ્દો મૂળ પ્રમાણેજ વાપરવાનું, યોગ્ય ધારવામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #4
--------------------------------------------------------------------------
________________ આવ્યું છે. આવા સંસ્કૃત શબ્દ રાખવામાં આવ્યાથી ભાષાંતર કઠીણ થવાને બદલે વધારે રસીક થયું છે, એમ વાચક વર્ગને જણાયા વગર રહેશે નહિ. હવે ભાષાંતર કેટલે દરજે સરલ અને હૃદયને રંજન કરનારું થયું છે, તેને તેલ કરવાનું કામ ચતુર વાચકોનું છે. તેથી તે સંબંધમાં અત્ર અમારે બેલવું, તે અનુચિત છે. માટે આ ગ્રંથની પ્રસિદ્ધિનું કાર્ય શી રીતે ઉદ્ભવ્યું, અને પાર પડયું, તેજ વિષય ઉપર અમે થોડા શબ્દો કહીને આ પ્રસ્તાવિના પૂરી કરશું. " શેડ દામજી અરજણની કુ. ના કરતા કારવતા શેઠ પાસવીર અરજણ, જેઓ બહુ ધાર્મિક અને ઉંદાર હૃદયના છે, ધર્મ પ્રત્યેની એમની શ્રદ્ધા અનુકરણીય છે, અને જૈન ધર્મના ઉદ્ધાર અને ઉન્નતિને માટે જેઓ તન, મન, ધનથી હમેશાં મદદ આપતા આવ્યા છે, તે શેઠ પાસવીર અરજણની ઉદાર મદદથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પુસ્તકની પ્રસિદ્ધિનું તમામ ખર્ચ ઊત શેઠ શ્રીએ પિતાની કુ. તરક્કી અપાવ્યું છે, અને તેથી આ પુસ્તકનું નામ શેઠ દામજી અરજણની કુ. ની જૈન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #5
--------------------------------------------------------------------------
________________ ગ્રંથમાળા એ પ્રમાણ રાખવામાં આવ્યું છે. - શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગ તરફથી માચીન જૈન ગ્રંથના જીર્ણોદ્ધારનું કામ ચાલે છે. તે શુભ કાર્યને અત્યાર સુધીમાં રા. સા. શેઠ વસનજી ત્રીકમજીની કું. તથા શેઠ હીરજી ખેતશીની કુ. એ સારી મદદ આપી છે, અને તે બંને કુ. ના નામની ગ્રંથમાળાઓ રચાવી છે, અને હજી પણ બીજી ગ્રંથમાળાઓ તેમના ખરચે છપાવીને પ્રસિદ્ધ કરવાની શ્રી જૈન ધર્મ વિશે પ્રસારક વર્ગને આજ્ઞા આપી છે. આ કંપનીઓ શિવાય બીજા જે જે ગૃહસ્થને ખરચે જે પુસ્તકો છપાવવાની મદદ મળી છે, તેમનાં નામ તથા પુસ્તકોનાં નામ વાચક વર્ગની જાણને માટે નીચે પ્રસિદ્ધ કરીએ છીએ. શેઠ ખીઅસ કરમણના સ્મરણાર્થે તેમના સુપુત્રની આજ્ઞાથી “શ્રી ધર્મરત્ન પ્રકરણ” ના પ્રથમ ભાગનું ગુજરાતીમાં ભાષાંતર કરાવીને મુળ સાથે છપાવવાનું કામ શરૂ કર્યું છે. ' શેઠ કેશવજી શામજીના સ્મરણાર્થે તેમના સુપુત્રાની આજ્ઞાથી " શ્રી શ્રેણિક ચરિત્ર” ના પહેલા ભાગનું મુળ સાથે ગુજરાતી ભાષાંતર છપાવવાનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #6
--------------------------------------------------------------------------
________________ કામ શરૂ થઈ ચુક્યું છે. તે , - A શેઠ લાડણ ખીમજીના સ્મરણાર્થે તેમના ટ્રસ્ટી શેઠ કાનજી લધા તથા શેઠ ટેકરી કાનજીએ રૂા. પાંચસો એક ઉત્તમ પુસ્તકની પ્રસિદ્ધિ માટે આપેલા છે. તેથી તે પુસ્તક પણ થોડા સમયમાં પ્રસિદ્ધ થશે. - * * આ શિવાય બીજા પણ કેટલાકે ગૃહસ્થાએ પિતાના કુટુંબીઓની સ્મરણાર્થે પુસ્તકો પ્રસિદ્ધ કરવાને માટે ઇચ્છી દર્શાવી છે, તેથી આશા છે કે, થડા સમયની દરમીયાન તે પુસ્તકો પ્રસિદ્ધ કરવાને અમો શક્તિમાને થઈશું. 1} અમારી જ્ઞાતિના બીજા શ્રીમંતે પણ ઉપરના ગૃહસ્થની માફક પિતાના કુટુંબીઓનો પુન્યાર્થ પુસ્તકો પ્રસિદ્ધ કરાવવાની આજ્ઞા આ વર્ગને આપરશે તે, તેમની ઇચ્છાનુસાર કાર્ય કરી આપવામાં એમવશે. . . . . . * !' અમે આશા રાખીએ છીએ કે, અમારા શ્રીમંત જ્ઞાતિ બંધુઓને આવા શુભ કાર્યમાં દ્રવ્ય વાપરવાની બુદ્ધિ સુઝે. ' ' , શ્રી જૈન ધર્મ વિદ્યા પ્રસારક વર્ગના, "; ":": ", " . " * * વ્યવસ્થાપનnik Trust P.P. Ac. Gunratnasuri M.S. 49241431ednak Trust E
Page #7
--------------------------------------------------------------------------
________________ YKALANI/ 28 - C न.१८ // श्री पार्श्वनाथाय नमः॥ जापानी प्रद्युम्न चरित्र. श्रीमंतं सन्मतिं नत्वा नेमिनाथं जिनेश्वरम् / विश्वजेतापि मदनो बाधितुं नो शशाक यम् // 1 // वर्द्धमानं जिनं नत्वा वर्द्धमानं सतामिह / यद्रूपदर्शनाजातः सहस्रनयनो हरिः // 2 // प्रणम्य भारती देवीं जिनेंद्रवदनोद्गताम् / / कृष्णपुत्रस्य चरितं वक्ष्ये सूत्रानुसारतः // 3 // 'त्रिभिर्विशेषकम् / વિશ્વનો વિજ્ય કરનાર કામદેવ પણ જેને પરાભવ કરી શક્યો નહીં, એવા સદ્ બુદ્ધિમાન અને મોક્ષ લક્ષ્મીવાળા શ્રી નેમિનાથ જિનેશ્વરને તથા જેના રૂપનું દર્શન કરવા ઇંદ્રિ હજાર નેત્રવાળો થયેલ છે, એવા સત્પરૂષમાં શ્રેષ્ઠત્વ પામેલા શ્રી વર્ધમાન સ્વામીને અને શ્રી જિનેંદ્રના મુખથી પ્રગટ થયેલી શ્રી ભારતી દેવીને પ્રણામ કરીને સૂત્રને અનુસાર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #8
--------------------------------------------------------------------------
________________ શ્રી કૃષ્ણના પુત્ર પ્રધુમ્ન કુમારનું ચરિત્ર વર્ણવીશ. મહસેન વિગેરે વિદ્વાન સૂરિવરેએ જેનું વર્ણન કરે. લું છે, તે વર્ણન હું બાળક શી રીતે કહી શકીશ? તથાપિ તેઓના ચરણ કમળમાં પ્રણામ કરવાથી ઉપાર્જન કરેલા પુણ્યવડે આ પ્રદ્યુમ્ન ચરિત્ર નામનો ગ્રંથ કહેવામાં મને શ્રમ પડશે નહીં. નિરંતર નિમિળ ચિત્તવાળા, પર નિંદા કરવામાં સ્તબ્ધ અને સર્વ પ્રાણુઓના ઉપકારી એવા સજ્જનોને નમસ્કા૨ થાઓ. જેમને પ્રસાદ પ્રાપ્ત કરી મનુષ્ય નિપુણ થાય છે, એવા છિદ્ર શોધનાર દુર્જન પણ ભલે નિંદા કરે. કૃષ્ણ વાસુદેવના પુત્રનું ચરિત્ર કહ્યાં ! અને મારી અલ્પ બુદ્ધિ કયાં ! બે હાથ વડે વિશાલ અને અગાધ સમુદ્ર કણ તરી શકે ? હું મંદ બુદ્ધિ છતાં કવિપણની કામના રાખું છું, તેથી હાસ્યને પાત્ર થઈશ. ઠીંગણો માણસ ઉંચા વૃક્ષનાં ફળ પતાને હાથે લેવાની ઈચ્છા કરે છે, લઘુતાન પામે, તે નથી. માત્ર પવિત્ર ઉત્સાહથીજ આ પાપને નાશ કરનારૂં ચરિત્ર કરૂં છું. જ્યારે ઈંદ્રો ઉત્તમ પુષ્પથી જિન પૂજા કરે ત્યારે માણસો સામાન્ય જાતિનાં પુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #9
--------------------------------------------------------------------------
________________ 'બ્દ સમૂહથી તે પૂજા શામાટે ન કરે? જિનસેન વિગેરે પૂજ્ય આચાર્યોએ જે નિરૂપણ કરેલું છે, તે શકિત મારામાં નહીં છતાં તેઓના ચરણ કમળની સજજન મનુષ્યએ આ ચરિત્ર વિશેષ સાંભળવા ચોગ્ય છે. કહેનારા અને સાંભળનારાઓનાં પાપને નાશ કરનારું આ ચરિત્ર છે. હું મંદ બુદ્ધિવાળે છું, તથાપિ આ શુભ ચરિત્ર પાપરૂપી શત્રુનો વિનાશ કરવા અને કેવળ પુણ્ય ઉપાર્જન કરવાના હેતુથી કરૂં છું. ભવ્ય જીવના સમૂહને પ્રતિબંધ પમાડવા અર્થે પવિત્ર દ્રષ્ટાંતનું કારણરૂપ આ ચરિત્ર બાલ જીવની બુદ્ધિની વૃદ્ધિ થવા સુગમ કરું છું, જબ વૃક્ષ જેવી આકૃતિવાળે જમ્ નામે દ્વિપ છે. જે સદાચરણવાળા રાજાની જેમ વાહિનીનાથ [ સેનાપતિ અને સમુદ્ર ] વડે લેવા ગ્ય છે. જેબૂ દ્વિપમાં વિખ્યાત, તીર્થરૂપ, તીર્થકરોના સ્થાનથી પવિત્ર, અને પાપને નાશ કરનારૂં ભરત નામે ક્ષેત્ર છે. તેની અંદર વાપિકા, કુવા, તળાવ અને વિવિધ - જાતનાં વનવડેયુકત અને પૃથ્વિમાં વિખ્યાત મગધ નામે દેશ છે, જેની રાજ્યધાની વૃશ્વિમાં વિખ્યાત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #10
--------------------------------------------------------------------------
________________ રાજગૃહ નામે નગર છે, જે જિનેંદ્રના મંદિરથી પૃથ્વિ ઉપર સ્વર્ગની અલકાપુરી જેવું શેભે છે. તે નગરને શ્રેણિક નામે પૃથ્વિમાં પ્રસિદ્ધ રાજા હતો. જે શત્રુઓના સમૂહને જિતનાર, નિર્મળ, વિવેકી, દુષ્ટનું નિકંદન કરનાર, સાધુજનને પાળનાર, શ્રાવકના આચારવાળે અને સમકિતથી વિભૂષિત હતે. તેને સરલ અંતઃકરણની ચલણા નામે રાણું હતી. જેણુએ પોતાની રૂપ સંપત્તિથી દેવાંગનાના રૂપને જીતી લીધું હતું. તે પાપને ભય રાખનારી, ગુણથી વિખ્યાત અને ગુણરાશિથી પરિપૂર્ણ હતી. તે સમકિત પ્રાપ્ત કરી શ્રાવકના આચારથી નિર્મળ હતી. પિતૃકુળ અને પતિકુળથી શુદ્ધ હતી. પતિ ઉપર ભરપૂર સ્નેહ રાખનારી હતી. તેમજ જિનમાર્ગમાં કુશળ અને સતીના ગુણની ધુરંધરા હતી. તેની સાથે સર્વદા વિવિધ સુખને ભગવતે રાજા સુખસાગરમાં મગ્ન થઈ નિર્ગમન થતા કાળને જાણતો નહોતો. એક વખતે વિશાલ ઉદ્યાનવાળા વિપુલ નામના પર્વત ઉપર શ્રી વર્ધમાન સ્વામી આવી સમસ્યા તે પ્રભુ મુનિવરોઓ સહિત, ગણધરોએ સેવેલા અને શરીર સેંદર્યતાશ્ય લક્ષ્મીથી સુશેષિત હતા. ભગ - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #11
--------------------------------------------------------------------------
________________ વંતના પ્રભાવથી પર્વતનું અખિલ વન લીલોતરીથી સુશોભિત થઈ ગયું. પ્રાણીઓના પરસ્પર વૈરભાવ દૂર થઈ ગયા. વિશેષ વૈભવવાળું આ વનને જોઇ વનનો સ્વામી વનપાળક વિચાર કરવા લાગે - ને આસપાસ તે જેતે ભમવા લાગ્યો. આમ તેમ ભમતા ભગવંતનું સમવસરણ જોવામાં આવ્યું. તેનું દર્શન થતાંજ વનપાળ હર્ષથી પૂર્ણ થઈ ગયે. વનનાં વિવિધ જાતનાં ફળ લઈ પ્રતીહાર દ્વારા કહેવરાવી રાજ્ય સભામાં આવ્યું. વિધિથી રાજાની આગળ ફળની ભેટ મુકી, નમન કરી બોલ્યો. મહારાજ ! આપના વનમાં કેવળ જ્ઞાનથી સુશોભિત એવા શ્રી વર્ધમાન સ્વામી પધાર્યા છે. તેમના પ્રસાદથી આપ દીર્ઘાયુષી અને સર્વ ગુણના આધારરૂપ થાઓ, તથા ધન ધાન્યાદિ સમૃદ્ધિ વૃદ્ધિ પામે. પ્રભુને પધારેલા જાણી શ્રેણિક રાજા શિધ્રપણે સિહાસનથી બેઠો થયો. સમવસરણની દિશા તરફ સાત આઠ પગલાં ચાલી પ્રભુને પ્રણામ કર્યા. પક્ષમાં વિનય કરવો, એ સજજનનું લક્ષણ છે. પાછો રમણીય સિંહાસન ઉપર બેસી વનપાળને સોળ આ ભૂષણે વધામણીમાં આપ્યાં. પછી આનંદની ભેરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #12
--------------------------------------------------------------------------
________________ વગડાવી, નગરના જન સમુદાયને એકત્ર કરી પરિ વાર સાથે રાજા, પ્રભુને વંદના કરવા ચાલ્યો. દૂરથીજ સમવસરણ જોઈ તે હાથી ઉપરથી ઊતરી પડે, અને વેગથી પંચાભિગમનો ત્યાગ કર્યો. મા અહંકારને સ્તંભન કરનાર, ભગવંતના પ્રભાવથી માન રહિત થયે, અને ભાવનાની ઉત્કૃષ્ટ સમૃદ્ધિથી ભૂતિ થયો. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી હસ્તકલા જોડી પરમ આલાદથી પૂર્ણ થઈ રાજાએ ગદ્ય પદ્ય વડે નીચે પ્રમાણે સ્તુતિ કરી. હે વિભુ ! આપ ત્રણ જગતના સ્વામી છે, સપુરૂષોને વંદના કરવા યોગ્ય, અને આ ઘેર સંસારમાં નાવ તુલ્ય છે. હે નાથ ! તમે કામદેવરૂપ શત્રુના વિજેતા અને મોહરૂપ મલ્લને વિનાશ કરનારા હો જાણે બીજ ચિંતામણિ હો તેમ મન ચિંતિત અને આપનાર છે. તેમજ આપ જ્ઞાનમૂર્તિ, તેજોર્તિ, સ્વયંભૂ, સ્વયંબધ અને સહજાનંદથી પરિપૂર્ણ છે. હે સ્વામી ! આપે સમગ્ર દે'ષને દૂર કર્યા છે. આપ જરા મરણથી વર્જિત છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયીના આપ ભંડાર છે, અને માન તથા માયાથી રહિત છે. જૈન P.P. Ac. Gunratnasuri M.S. .. Jun Gun Aaradhak Trust
Page #13
--------------------------------------------------------------------------
________________ આવેદ, શાસ, ધ્યાન અને ગીતમાં આપજ શ્રેય છે. તેજથી કેટી સૂર્ય સમાન અને કાંતિથી કોટી ચદ્રની સદશ છે. તમારાં દર્શન માત્રથી જ મનુષ્યનાં પાપ પ્રલય થાય છે. ત્રણ લેકમાં સુખ કરનાર શંકર છે. ત્રણ જગતમાં વ્યાપક વિષ્ણુ છે. બ્રહ્મચર્યથી પરબહા છે, પાપરૂપ પંકને હરનાર હર છે. સંસારના આવાસથી મુકો અને આપના અશ્રિતના તારક છો. હે દેવાધિદેવ ! આપ લક્ષીનાથ, જગન્નાથ, ધર્મનાથ અને દયાનિધિ છે. તેમજ સુખ સંતતિ પરંપરાના વધારનાર વર્ધમાન સ્વમી છે. આ પ્રમાણે સ્તુતિ કરી જગન્નુરૂને પ્રણામ કરે શ્રેણિક રાજાએ પરમ ભક્તિવડે વિધિપૂર્વક પ્ર ની પૂજા કરી. જળ, ચંદન, પુષ્પ, સૂપ, દીપ, અક્ષત, નૈવેધ, ફળ વિગેરેથી અષ્ટ પ્રકણો પૂજા કરી સમવસરણમાં મનુષ્યની પર્ષદામાં જઈ ગ્ય સ્થાનકે બેઠા. ત્યાં બેસી આ પ્રમાણે ધર્મ દેશના શ્રવણ કરી, સાગાર અને અણગાર એવા બે પ્રકારનો ધર્મ છે. તેમાં અણગાર ધર્મ યતિને છે. અને સાગાર ધર્મ ગ્રહસ્થનો છે. યતિ ધર્મથી મોક્ષ પ્રાપ્ત થાય છે, અને ગ્રહસ્થ ધર્મથી સ્વર્ગ મળે છે. શ્રી P.P. Ac. Gunratnasuri M.S: Jun Gun Aaradhak Trust
Page #14
--------------------------------------------------------------------------
________________ * * જિન ભગવતે તે પ્રકારનું ચારિત્ર કહેલું છે. પં. ચ મહાવૃત, પંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ પ્રમાણે યતિઓનું ચારિત્ર છે. પંચ મહાવૃતરૂપ મૂળ ગુણ અને તેવાજ ઉત્તર ગુણ આગમમાં વિ ખ્યાત છે. તે મોક્ષનું સાધન છે. વળી સાગારી અને વૃાની જાતિઓ પૃથક રીતે કહેલી છે. પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવૃત, એમ શ્રાવકન વૃત બાર પ્રકારે છે. તેમાં જિનેશ્વરોએ ગ્રહસ્થને પાંચ અણુવ્રતરૂપ પાંચ મૂળ ગુણ કહેલા છે. ગ્રસ્થ ધર્મના વેગથી પ્રાણીઓ સ્વર્ગની ગતિ પ્રાપ્ત કરે છે. તેથી ભવ્ય જીવે જેમાં વિશેષ લાભ હોય તે ધચારીને યથાશક્તિ પ્રવર્તવું. - આ પ્રમાણે બે પ્રકારનો ધર્મ સાંભળી રાજા શ્રેણિક હથી પરિપૂર્ણ થઈ ગયો. કારણ કે, ભવ્ય પુરૂષ માત્ર ધર્મના શ્રવણથી જ સંતુષ્ટ પામે છે. ધર્મ શ્રવણ કરી રહ્યા પછી, અવસર જાણી રાજા બે હાથ જે બે - ભગવાન ! મદન–પ્રધુમ્ર કુમારનું ચરિત્ર સાંભળવાની મને ઇચ્છા થઈ છે. તે પ્રધુમ કુમ કેવી રીતે ઉત્પન્ન થયા? તેનું હરણ શત્રુએ કેવી રીતે કર્યું ? તેણે કેવી રીતે ધર્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #15
--------------------------------------------------------------------------
________________ નું આરાધન કર્યું હતું? તેની વિભૂતિ કેવી ઉત્તમ હતી? તેનામાં યુક્તિ, શક્તિ અને વીર્ય કેવાં હતાં? એ સર્વ આપના પ્રસાદથી સાંભળવાને ઇચ્છું છું. હે વિભુ ! તમે સંદેહરૂપ અંધકારને છેદવામાં સૂર્યરૂપ છે, તેથી મેં મારી અભિલાષા પૂર્ણ કરશે. અને નંતર અમૃત સમાન દેશના રૂપ વાણીથી પ્રભુએ કહ્યું–હે શ્રેણિક ! પ્રધુમ કુમારનું ચરિત્ર પાપના નાશનો હેતુ છે. પૂર્વ પુણ્યના ઉદય વિના એવું ચરિત્ર સાંભળવામાં આવતું નથી. તેથી ભવ્ય પ્રાણીઓએ મેક્ષનું કારણરૂપ એ ચરિત્ર અવશ્ય સાંભળવા યોગ્ય છે. તે સાંભળવાથી મનુષ્યના હૃદયમાં પ્રબળ ધર્મ જીજ્ઞાસા ઉત્પન્ન થાય છે. ભવ્ય પ્રાણીઓને બંધ કરવા માટે એ ચરિત્ર કહું છું. હે બુદ્ધિમાન શ્રેણિક ! સાવધાન થઇ મનને સ્થિર કરી એ કૃષ્ણના પુત્રનું ચરિત્ર સાંભળજે. તે સમયે સમસ્ત પરિષદા સ્થિર ચિત્તવાળી અને દ્રઢ આસનવાળી થઈ ગઈ. સજ્જનો ઉત્તમ પુરૂષનાં ચરિત્ર સાંભળવા ઇચ્છે છે. પછી શ્રેણિક રાજાએ ઉજ્વળ અને દિવ્ય ચરિત્ર પુછવાથી ભગવંત વઇર્ધમાન સ્વામીએ તે પ્રધુમ્રનું ચરિત્ર કહેવા માંડયું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #16
--------------------------------------------------------------------------
________________ જેના સાંભળવાથી ભવ્ય જનની બુદ્ધિઓ ઉત્તમ થાય છે. તેવું તે પ્રધુમ્ન ચરિત્ર જિન ધર્મમાં બુદ્ધિ રાખીને સર્વ વિવેકી જનો સર્વદા શ્રવણ કરે. इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकीर्त्याचार्य _ विरचिते श्रेणिक प्रश्न वर्णनो नाम પ્રથમ ર મ ? સ 2 છે. - સર્વ દ્વિપની મધ્યમાં જંબૂ વૃક્ષથી પ્રસિદ્ધ થતો જંબૂ નામે પૃથ્વિમાં પ્રખ્યાત દ્વિપ છે. તેની દક્ષિણે ભારત નામે ક્ષેત્ર અત્યંત રમણિક છે. તેનું વર્ણન શું કરવું ? તીર્થકરોના તીર્થથી પવિત્ર એવું એ પાપનો નાશ કરનારૂં તીર્થ છે. જ્યાં દેવતાઓનું આગમન થાય છે, અને જે જિનેશ્વર ભગવંતના કલ્યાણનું સ્થાનરૂપ છે. આ સુંદર ક્ષેત્રમાં પુ- " ણ્ય કરનારા પ્રાણીઓને સ્વર્ગ જે સૌરાષ્ટ્ર નામે વિખ્યાત દેશ આવેલ છે. જેમાં પવનથી કંપાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #17
--------------------------------------------------------------------------
________________ માન એવી રસ ભરેલી શેલડીની વાટિકાઓ છે. રાજહંસોથી શબ્દાયમાન અને કમલથી પરિપૂર્ણ એવાં સરોવરે જ્યાં પૃથ્વિ ઉપર શોભી રહ્યાં છે. બને તટ ઉપર આવેલા વૃક્ષના પુષ્પરાશિથી સુ ગંધી એવા જળવડે પરિપૂર્ણ એવી સરિતાઓ જ્યાં નિરંતર વહે છે. જળરાશિથી પરિપૂર્ણ એવી વાપિકાઓ જ્યાં વિરાજમાન છે. જે કોક પક્ષીના મધુર સ્વરથી પ્રવાસીઓને આમંત્રણ કરતી હોય, તેવી દેખાય છે. જેમાં સ્થાને સ્થાને જળની પરબ અને રમણીય દાનશાળાઓ આવી રહેલી છે. જેનાં ગામડાઓ મનોહર કુકડા પ્રમુખ અનેક પક્ષીઓના ઉડવાથી રમણીય લાગે છે. વિવિધ જાતનાં ઉદ્યાનવડે સુશોભિત એવો તે દેશ, પુણ્યવંત પ્રાણીઓને પુણ્ય ભેગવવા માટે વિધાતાએ બીજો સ્વર્ગ લોક સો હોય, તેવો દેખાય છે. જ્યાં સ્થળે સ્થળે પાકથી પીળી થયેલી શાળના કયારડા જાણે જળ પિવાને નગ્ન થયા હોય, તેવા દેખાતા હતા. જ્યાં ધાન્યની ખાણો એટલી સંખ્યાબંધ જોવામાં આવતી કે, કોઈ વાર દુકાળની વાર્તા શ્રવણ મનનમાં આવતી જ નહીં. જ્યાં બાહ્ય ભૂમિ ઉપર લીલોતરી P.P. AC Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #18
--------------------------------------------------------------------------
________________ ના સરસ ભાગ ગાયોના ધણથી શ્વેત થયેલા જેવા માં આવતા હતા. જ્યાં દરેક વનમાં સોપારીનાં વૃક ક્ષે નાગરવેલ સાથે લપટાએલાં રહેલાં હતાં. જે લેવાને તાંબૂલના અર્થિ અનેક લેકો આવતા હતા ત્યાં મોચ, કદલી વૃક્ષ અને દ્રાક્ષના મંડપ એવા હતા કે, જેમાં પ્રવાસી લેકે પાથેય [ ભાતાં ] વિના મુસાફરી કરતા હતા. તેવા સૈારાષ્ટ્ર દેશમાં પૃથ્વ વિષે પ્રખ્યાત અને ને સ્વર્ગની અમરાવતી જેવી દ્વારિકા નામે નગરી હતી. વાપિકા, કુવા, તળાવ અને વાટિકા વિગેરેથી સુશોભિત, એવી તે નગરી લેકોએ પુણ્યવર્ડ પ્રાપ્ત કરેલ અમરાવતી હોય, તેવી દેખાતી હતી. જેમાં સાત માળના, આઠ માળના અને નવ માળના મહેલે સુવર્ણની ભીંતથી અને રત્નમાળાઓથી શોભતા હતા. કળીચુનાના છંટકાવથી ઉજવલ એવી હવેલી માંથી નિરખતી, સુંદરીઓના મુખની પરંપરા જોઈને લેકે સર્વદા શુક્લ પક્ષની જ શંકા કરતા હતા પાણીની પરબે તથા ભવ્ય જીવોએ અલંકૃત કરેલાં અને મહોત્સવથી વિરાજિત એવાં જિન મંદિર સ્થળે સ્થળે જોવામાં આવતાં હતાં. તેને કિલ્લે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #19
--------------------------------------------------------------------------
________________ - રમણીય હતે. આસપાસ સમુદ્રની ખાઇ હતી. જાત જાતના દેશના લેકેથી તે મનોહર લાગતી હતી. “આ નગરી મારા અમૂલ્ય રત્નોનું હરણ કરી ક્યાંઈક ચાલી જશે,” એમ માની ખાઈના મિષથી સમુદ્ર તેને વીંટોઈ વળ્યા હતા. જેમની ઉ. પર રત્નો જડાયેલાં છે, એવી ચચકિત સુવર્ણમય હવેલીઓથી એ નગરી પૃથ્વિતલમાં વિશેષ શોભતી હતી. રત્નરાશિથી વિરાજિત એવી તેની દુકાનની શ્રેણિ નિરંતર ઈદ્રિ ધનુષ્યની શંકા કરાવતી હતી. જતાં આવતાં ગજે દ્રોના મદ જળવડે તેના રાજમા કાદવવાળા થઈ શંભતા હતા. ચિરકાળ રાજાના નિવાસથી પૃથ્વિપર ઉત્કૃષ્ટ એવી એ રાજધાની યાચકોને ચિંતામણિની જેમ ફળદ્રુપ હતી. તેમાં રહેતી સ્ત્રીઓનું રૂપ જોઈ, દેવાંગનાઓ પિતાના રૂપ લાવણ્યનો ગર્વ તજી દેતી હતી. વધારે શું કહેવું! ટૂંકામાં કહેવાનું કે એ નગરી આ પૃથ્વિ મંડળ ઉપર વિધાતાએ ત્રણ લોકના તત્વથી નિર્માણ કરી હોય, તેવી લાગતી હતી. આ દ્વારિકા નગરીમાં ત્રણ ભુવનમાં વિખ્યાત એવે શ્રીમાન નારાયણ નામે રાજા હતા. જાણે પ્રજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #20
--------------------------------------------------------------------------
________________ 14 નો પિતા હોય, તેવા તે રાજાના જેવો પૃથ્વિમાં દાતા, ભુતા, વિવેકી અને જ્ઞાન વિજ્ઞાનથી વિભૂષિત કઈ બીજે હતું નહીં. બાલ્યાવસ્થામાં પણ જેણે કંસ પ્રમુખ અનેક શત્રુઓને મારી નાંખ્યા હતા, અને વાછડાની રક્ષા માટે ગોવર્ધન નામનો પર્વત ધારણ કર્યો હતે. જે રાજાએ યમુના નદીના ધરામાંથી કાળીનાગને નાથ્યો હતો. જે નાગની શચ્યા, ધનુષ્ય અને શંખ, શત્રુના ઘરમાંથી લઈ આવ્યો હતો. જરાસંધના ભાઈ અપરાજિતને જેણે રણ સંગ્રામમાં મારી નાંખ્યો હતો, તેવા નારાયણના વૈર્યનું વિશેષ શું વર્ણન કરવું? સમુદ્ર નામના દેવતાએ બાર યોજન સુધી સમુદ્રને દૂર કરી, જેને મનોહર ભૂમિ આપી હતી. પછી તેમાં ઇંદ્રની આ જ્ઞા મેળવી કૃષ્ણ રાજાની શક્તિથી પ્રસન્ન થયેલા કુબેરે દ્વારિકા નગરી પૂર્ણ કરી આપી હતી. રાજા પોતાના બંધુ જનનો સેવક થઈ, સેવકનો મિત્ર થઈ અને શરણાર્થિ લેકને રક્ષક થઈ રહેતો હતો. પૃથ્વિ ઉપર યાચકોને કલ્પવૃક્ષ સમાન હતો. શગુઓની સ્ત્રીઓના મુખચંદ્રમાં રાહુ તુલ્ય હતું, અને ને યાદવેના કુળરૂપી સમુદ્રમાં નિત્ય ઉદય પામેલ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #21
--------------------------------------------------------------------------
________________ 15 ચંદ્ર હતું. સારાંશ કે તેના જેવાં લક્ષણ અને ગુણવાળો પૃથ્વિ ઉપર કોઈ બીજે રાજા હતે નહીં. કેટી શિલા ઉપાડનારા તે રાજાનું પરાક્રમ જોઈ રાજાઓએ પોતાના પરાક્રમ સંબંધી માન છોડી દીધું હતું. મનેથ અને સંપત્તિ કરતાં પણ અધિક એવી તેની દાનશક્તિ જોઈ વ્યતીત થઈ ગયેલાં કલ્પવૃક્ષે અદ્યાપિ આગમન કરતાં નથી. હે નાથ ! તમે ગુણને આદર કેમ કરે છે ? એમ કહીને ક્રોધ વિગેરે દોષ તેનાથી દૂર થયા હતા. તેં મારૂં નિર્ચાળપણું, સુવૃત્તપણું અને આફ્લાદપણું લઈ લીધું. " એમ વિચારી ચંદ્ર કલંકને ધારણ કર્યું હતું. જે રાજાના પ્રયાણવડે જ ચિત્તમાં ચિંતવને આકાશમાં ઉડી ગઈ હતી. જે રાજાની નિર્મળ પ્રભુતા જોઈ ઇંદ્ર પણ પોતાની પ્રભુતાને ગર્વ દૂર કર્યો હતે. તે રાજા સાધુઓને પાલન કરવામાં દક્ષ, દુષ્ટનો નિગ્રહ કરવામાં સમર્થ, સમુદ્રના જેવો ગંભીર અને પર્વતરાજના જે ધીર હતો. તે રાજાએ પર સ્ત્રીઓને વક્ષસ્થળ, સંગ્રામમાં શત્રુઓને પિઠભાગ અને યાચકોને નકાર કદાપિ આપ્યા નહોતા. આવા ગુણ ગણને આધાર તે હરિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #22
--------------------------------------------------------------------------
________________ [ કૃષ્ણ ] રાજા અતિ સુંદર અને હરિવંશના રાજએને શૃંગારરૂ૫ શોભતે હતે. ' તે કૃષ્ણરાયને સત્યભામા નામે એક સુંદર પટરાણ હતી. તે સતીઓમાં અગ્રણી અને ગુણની સ્થાનરૂપ હતી. તેનામાં હાવભાવ તથા લાવણ્યનાં લક્ષણે હતાં. પિતાની રૂપસંપત્તિથી તેણુએ દેવાંગનાનું રૂપ તર્જિત કર્યું હતું, " હે રાજા ! લક્ષ્મી ચપળ છે, અને હું ચપળ નથી, તે પછી લક્ષ્મી ઉપર મમત્વ કેમ કરે છે ? એ તે ઉપદેશ નિરંતર આપતી હોય, તેવી લક્ષ્મી સમાન દેખાતી હતી. તે વિનયાદિ ગુણને ધારણ કરનારી, પતિની મને વૃત્તિને અનુસરનારી, ઉભય કુળથી શુદ્ધ અને વિધાધરના શરીરથી ઉત્પન્ન થયેલી હતી. ચંદ્રકલંકી અને કૃષ્ણ પક્ષમાં ક્ષય પામનારે છે, તેથી તેને ણના મુખની ઉપમા શી રીતે પ્રાપ્ત કરે ? તેની કેવેણી મયૂરના કલાપને, તેનું લલાટ અષ્ટમીના ચંદ્રને અને તેની નાસિકાશુક પક્ષીને ઝાંખી પાડતી હતી. તેણીનાં નેથી પરાભવ પામેલી મૃગલીઓ લજા પામી વનમાં ગયેલી હોય, તેમ લાગતું હતું. તેણના દાતાએ ડોલરની કળીઓને, હઠે બિંબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #23
--------------------------------------------------------------------------
________________ ફળને, કેકે શંખની રેખાને અને સ્તનએ શ્રીફળને હરાવી દીધાં હતાં. તેણીના બન્ને બહુ સુંદર આ કૃતિવડે માલની પુષ્પની માળાની ઉપમા ગ્રહણ કરતા હતા. શુભ રેખાઓયુક્ત એવા કર કમલવડે તે ઘણી રમણીય લાગતી હતી. એ અનુપમ સુંદરીના કટિ ભાગે સિંહને, નિતંબ ભાગે પર્વતની શિલાઓને અને ઉરૂ ભાગે કદલી સ્તંભને અવશ્ય જીતી લીધા હોય, એમ લાગતું હતું. કમળ, રક્ત, મનહર અને શુભ રેખાવાળાં તેણીનાં ચરણકમળ રાજ લક્ષણોથી શોભતાં હતાં. તે સુંદરી સરસડાના પુષ્પ જેવી કોમળ, ગજેદ્રની ગતિ ચાલનારી અને સર સ્વતિની જેમ સર્વ શાસ્ત્રાર્થમાં નિપુણ હતી. - તે સત્યભામા રાણી સાથે કૃષ્ણ રાજા ભેગ વિલાસ કરતાં રાજ્ય લક્ષ્મીવાળું અને સર્વદા નિષ્કટક એવું દ્વારિકાનું રાજ્ય કરતા હતા. મેઘને વિજળીની જેમ, અગ્નિને શિખાની જેમ અને સમુદ્રને ભરતીની જેમ એ રાણી કૃષ્ણને અનુસરી રહેતી હતી. શંકરને જેમ પાર્વતિ અને ઈંદ્રને જેમ ઈદ્ર[, તેમ કૃષ્ણને સત્યભામા પ્રિય રાણી થયાં હતાં. એ રાણી સાથે સુખ વિલાસમાં છતાં કૃષ્ણ રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #24
--------------------------------------------------------------------------
________________ જિન ધર્મમાં સદા આસક્ત, જિન પૂજામાં તત્પર જૈન પાત્રમાં દાન આપનાર અને પરિજન સાથે ભંગ કરનાર હતે. પ્રતિદિન રાજ્યનું પાલન કરતે, ધર્મ શાસ્ત્ર સાંભળતે, ગુરૂ જનને અભિવંદન કરતે અને પ્રીતિથી અન્ય સ્ત્રીઓ સાથે ક્રિડા કરતો હતે. નિરંતર બંધુઓને માન આપતા હતા. સમ્યવને દ્રઢ રીતે પાલન કરતે, આ સંસારને ચિત્તમાં કદવીના સ્તંભના જે ગણતે હતે. એવી રીતે સુખ સમુદ્રમાં લીન થઈ રાજા કૃષ્ણ પિતાને કાળ નિર્ગમન કરતા હતા. તેને બળભદ્ર નામે પશ્વિમાં અને તિ વિખ્યાત ભાઈ હતા. હજારે યાદ ઉપર નીતિથી શાસન ચલાવનાર કૃષ્ણ રાજા વિવિધ જાતનાં ઉધાનમાં સત્યભામાં સાથે ક્રિડા કરતા હતા. મદન્મત હાથીઓ, પવનવેગી ઘોડાઓ, રથ અને સેવકે તેની પાસે અસંખ્ય હતા. એ મહારાજા પિતાના સાત અંગવાળા સનાતન રાજ્યને સમૃદ્ધિથી ચલાવતા હતા. જેમાં સુખસાગરમાં મગ્ન થયેલ તે રાજા ગત કાળને જાણતા નહતા. સાત જાતની ઈતિઓથી રહિત અને લેકના હિતનું કારણરૂપ એ વિશાળ રાજ્ય કૃષ્ણરાય સર્વદા ચલાવતા હતા. એ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #25
--------------------------------------------------------------------------
________________ ગને શું પ્રાપ્ત થતું નથી ? જે ચંદ્ર તુલ્ય કૃષ્ણ રાજા પોતાની કુળભૂમિને છોડી ધન કનકના સમુદરૂપ આ દ્વારિકાના વિદેશમાં રહેતા હતા. इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकीाचार्य विरचिते श्री कृष्णभूति वर्णनो नाम દ્વિતીય + 2 सर्ग 3 जो. એકદા કૃષ્ણરાય રાજ્યલક્ષ્મીવાળી અને પિતાના બંધુઓથી સુશોભિત એવી સભા ભરી બેઠા હતા. સભા જનને આનંદ આપતાં રાજ્ય સંબંધી તેમજ દેશદેશાંતરની વાર્તા કરતા હતા. આ પ્રમાણે વાર્તા વિનોદ થઈ રહ્યો છે, તેવામાં આકાશમાંથી ઉતરતે એક તેજ પુંજ જોવામાં આવ્યા. તે જેતાંજ સભામાં બેઠેલા જન સમુદાયને વિસ્મય ઉત્પ 1 કળભૂમિ એટલે ગોકુળ મથુરને દે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #26
--------------------------------------------------------------------------
________________ ન થયા. " અરે ! આ શું સૂર્યનું તેજ હશે? વા. શું અગ્નિનું તેજ હશે ? જે સૂર્ય હોય છે, તેનું ગમન તિરછું હોય ! અગ્નિ હોય છે, તેની વાના ઉદ્ઘ ચાલતી હોય ! આ તેજનો પુંજ તે નીચે ઉતરે છે. આ શું હશે ?" એમ લેકોના ચિ. ત્તમાં વિસ્મય થવા લાગ્યો. જ્યારે તે નજીક આવ્યો એટલે ". આ મનુષ્ય છે ' એમ ફુટ રીતે જણાવા લાગ્યું. અતિ નજીક આવતાં " પુરૂષ છે ". એ. નિય થશે. જ્યારે સમીપ આવ્યો એટલે કે એ આ તે નારદજી આવ્યા " એમ અનુક્રમે નિર્ણય કર્યો. નારદ મુનિએ જટા રાખી હતી, અને તેમના હાથમાં ભસન હતું.. કલહ જેને પ્રિય છે, એવા નારદજીનું ચિત્ત જૈતુકથી આકુલ હતું. તે જિન માગમાં રાગી, અભિમાનરૂપ ધનવાળા, નિરંતર હાર સ્ય કરવામાં રક્ત અને જિનને વંદન કરવામાં તત્પર હતા. તે નારદ મુનિ સમીપ આવ્યા એટલે કૃષ્ણ જ હર્ષથી સભાજન સહિત ઉભા થયા. સમગ્ર સભા વિનય સહિત રભુખ જઈ નારદને વંદના કરવા લાગી. કૃષ્ણ નારદને અભિનંદન વિગેરે આપવા પૂર્વક પૂર્ણ સત્કાર કર્યો. પછી કૃષ્ણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #27
--------------------------------------------------------------------------
________________ - 21 હર્ષથી પોતાના સિંહાસન ઉપર બેસારી, " આપ ભલે પધાર્યા, આપના પધારવાથી આ ઘર પવિત્ર થયું, " ઇત્યાદિ ભક્તિ પૂર્વક સ્તુતિ કરવા લાગ્યા. હે નારદજી! હે મહાભાગ ! તમે તપથી પવિત્ર છે. અમારાં ભાગ્ય ગે તમે ઘેર આવ્યા છે. તમારા જેવા પવિત્ર પુરૂષનાં દર્શનથી અમે આજે પવિત્ર થયા. ભાગ્ય વિના સજ્જન પુરૂષે ઘેર આ- :: વતા નથી. મેં પૂર્વે કરેલાં પુણ્યથી તમારું આગમન ન થયું છે. સાંપ્રત કાળે મારું પાપ નાશ પામે છે, અને ભવિષ્યમાં પાછું પુણ્ય ઉપાર્જન થાય છે. .. એવી રીતે તમે આવી મને આ જગતમાં ત્રણે કાળે યોગ્ય કર્યો. જો એમ ન હોય તે, તમારું આ ગમન મારે ઘેર કેમ થાય ? હે નારદજી ! જેઓને ; ઘેર આપના જેવા પુરૂષો આવે, તેઓ આ જગતમાં : ધન્ય, વિવેકી અને પ્રશંસનીય છે. પછી નારદજીની .. આજ્ઞા લઈ વિનયથી મસ્તક નમાવતા હરિ બીજા. આસન ઉપર બેઠા. નારદજી બોલ્યા– કૃષ્ણ રાજા : 8 મરૂં વચન સાંભળે. હું તમને અવશ્ય મળવામાટે આવ્યું છે. મારા જેવાને અવતાર જે કોઈ કારણ કે થી હોય છે, તે તમારા જેવાના ઘરમાં આવી વિ : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #28
--------------------------------------------------------------------------
________________ સર્જિત થાય છે. હે રાજા ! જિનેંદ્ર, બલદેવાદિક અને કૃષ્ણાદિ વાસુદેવે મારા જેવાએ કેમ જોવા રોગ્ય ન હોય ? પછી મુનિવર નારદે અનેક દેશની વાર્તા કરી, અને સર્વ તીર્થમાંથી લાવેલી આશિષ કૃષ્ણને આપી. કૃષ્ણ અને મુનિ નારદ વચ્ચે એમ વાર્તાલાપ થત હતા, તેવામાં ત્યાં શ્રી નેમિનાથ આવી ચડ્યા. ભગવંતને આવેલા જાણી સમગ્ર સભા ઉભી થઈ. કૃષ્ણ સાથે નારદ મુનિ પણ પ્રભુને જોઈ ઉભા થયા. બીજા સિંહાસન ઉપર શ્રી નેમિનાથને બેસારી, નારદજી ભાવથી શ્રી નેમિનાથની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. હે નાથ ! હે જિનાધીશ ! તમે જય પામે. પાપને નાશ કરનાર અને જરા મરણના દુઃખનો અંત કરનારા તમે છે. હે નાથ ! તમે આ જગતનાં ચક્ષુ છે. ભવ્યરૂપ કમળમાં સૂર્ય છે. કળાવાન અને સદા ઉદય પામનાર તમે શાંતિમય ચંદ્ર છે. દેવના દેવ, દેવને સેવવા યોગ્ય, અને સર્વ કલ્યાણના કારણરૂપ એવા તમે જિનનાથને નમસ્કાર છે. કામદેવરૂપ ગજેંદ્રમાં કેશરી સમાન, મેહરૂપ સર્ષમાં ગરૂડરૂપ અને જન્મ મૃત્યુને વિનાશ કરનાર આપને P.P.Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust.
Page #29
--------------------------------------------------------------------------
________________ 23 નમસ્કાર છે. આ પ્રમાણે વિવિધ રીતે સ્તુતિ કરી, નારદજી વિનયથી શ્રી નેમિનાથની આજ્ઞા લઈ સિંહાસન ઉપર બેઠા. પછી જિન ભગવંત, કૃષ્ણ અને બળદેવ વિગેરે પરસ્પર પરમાનંદ પ્રાપ્ત કરી કુશળ પ્રશ્ન 5 ક વાર્તા કરવા લાગ્યા. તે સમયે મુનિવર નારદજી, સર્વ લેકના કરી લેવામાં આવ્યા. નારદજીનાં દર્શનથી લેક પરમ હર્ષને પ્રાપ્ત થયા. ક્ષણ વાર રહી નારદજી બોલ્યા...હે કૃષ્ણ રાજન! હે મહાભાગ ! હું વિવિધ દેશમાં ફરી જિન વંદના કરું છું. પ્રતિ દિવસ તમારું સ્મરણ કરે છું. હે રાજન! તમે પણ ધર્મના અગ્રેસર છે. મારા ચિત્તમાં તમારું સુખ જોવાની ઇરછા છે. હું તમારા સુખથી સુખી અને દુઃખથી દુઃખી છું. હું રાજા ! તમારા અંતઃપુરની સ્ત્રીઓનું વિલોકન કરવા મારી ઇચ્છા છે. તમારી સ્ત્રીઓ જેવી બીજી સ્ત્રીઓ છે કે નહીં એ મારે અવલોકનથી જાણવું છે. તે સાંભળી કૃષ્ણ આજ્ઞા આપી, એટલે નારદજી પ્રમોદ પામી તેમને જોવાની લાલસાથી વેગવડે અંતપુરમાં ગયા. કાકી નારદ પ્રથમ " હું કૃષ્ણની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #30
--------------------------------------------------------------------------
________________ વલભા સ્ત્રી સત્યભામાને જેઉં, " એવી ઇચ્છાથી - સત્યભામાના ભુવનમાં ગયા. જેવામાં નારદ એ સલેચનાને જોવા ગયા, તેવામાં તે સુંદર સ્નાન કરી સિંહાસન પર બેઠેલાં હતાં. આગળ દર્પણ રાખી છેતાની રૂપ સંપત્તિ જોતાં હતાં, અને પોતાના શરીર ઉપર આભૂષણો ધારણ કરતાં હતાં. વળી વારંવાર પોતાના વિભૂષિત શરીરને જોતાં હતાં, અને રાજાના સન્માનનો મનમાં પરમ હર્ષ લાવતાં હતાં. તે કાળે જેને કુતુહળ પ્રિય છે, એવા નારદજી આવી પછવાડે ઉભા રહ્યા. દર્પણમાં જોવા વડે વ્યગ્ર ચિસવાળાં સત્યભામાએ નારદને જોયા નહીં. તેવામાં નારદના રૂપનું દર્પણમાં પ્રતિબિંબ પડયું. મુખ ઉપર ભસ્મ હતી. જટાના ભારથી તે ભયંકર લાગતું હતું. દર્પણ વિષે પોતાના મુખની સામે આવું વૈદ્ર મુખ જોઇ મનમાં ગર્વ કરતાં સત્યભામાએ પિતાનું મુખ વક કરી દીધું. મનમાં ચિંતવવા લાગીમારા ચંદ્ર જેવા મુખની આગળ આ કયા દુષ્ટનું આવું પ્રતિબિંબ છે ? પૃષ્ટ ભાગે રહેલા નારદે પતાની ઉપર સત્યભામાએ મુખ વક કર્યું એમ જોઈ તત્કાળ કેધ કરી ચાલી નીકળ્યા. સર્વ સ્થળે સ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #31
--------------------------------------------------------------------------
________________ 25 ન્માન્ય એવા નારદજીનું સત્યભામાએ અપમાન કર્યું. ચાલતાં ચાલતાં નારદજી અતિ દુઃખથી ચિંતવવા લાગ્યા. " અરે ! મારા જેવા મંદભાગ્યને આવી બુદ્ધિ કયાંથી થઈ ? હું સત્યભામાને ઘેર ગચે, એ મેં સારું કર્યું નહીં. જેનાં કુળ તથા શીળ જાણ્યાં ન હોય, તેવા માણસને ઘેર જવું યોગ્ય નશી. " આમ ચિંતવતા તે મુનિ વિચારમાં પડ્યા. છેવટે નિશ્ચય કર્યો કે, કૈલાસ પર્વતના શિખર ઉપર જઈ રહેવું સારું છે. પછી નારદજી ત્યાં જઈ રહ્યા. ચિંતા કરવા લાગ્યા. હવે શું કરું ? કયાં જાઉં? મારા દુઃખની શાંતિ શી રીતે થાય ? હવે નારદજી પ્રવૃત્તિ કરે તે નકામી સમજવી. મોટું વાઘ વાગે, ત્યાં તુતિનો અવાજ શી રીતે સંભળાય ? એક ભક્તિથી મારૂં સન્માન કરે, અને બીજી મૂઢ મારા ઉપર દ્વેષ કરે. હવે મારે શું કરવું ? હું આ અખિલ પૃથ્વમાં વિચરૂં છું. અને સર્વ લેકે મને નમે છે. માત્ર આ પાપી ચિત્તવાળી સત્યભામાએ મારું અપમાન કર્યું. હવે હું તેને શું કરું? મારું દુઃખ શી રીતે મટે ? એ દુષ્ટાને પરાભવ શી રીતે થાય ? તેને દુઃખી ક્યારે જોઉં ? જે કઈ વીર પુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #32
--------------------------------------------------------------------------
________________ રૂષની આગળ તેના રૂપનું વર્ણન કરૂં તે, પાપી નું હરણ થાય, તે તેને ઘણું દુઃખ પડે. ફરી નારદજીએ વિચાર્યું કે જે તેનું હરણ થાય છે, તેના વિરહથી કૃષ્ણ હૃદયમાં દુઃખી થાય. કૃષ્ણને દુખ થાય, એ મને દુઃખ છે. કારણ કે, કૃષ્ણ મારો ઉત્તમ મિત્ર છે, તેથી એ ઉપાય કરવો એગ્ય નથી. કઈ બીજો ઉપાય કરું. જો હું માયા કરી પર પુરૂ સાથે રહેલી સત્યભામા, કૃષ્ણને બતાવું તે, પ્રાણથી પણ પ્રિય એવી તે સ્ત્રીને કૃષ્ણ છોડી દે. એ શિવાય બીજો ઉપાય નથી. આવું વિચારી નારદજીએ દ્રઢ નિશ્ચય કર્યો. ફરી વિસ્મયનું કારણરૂપ બીશું ચિંતવન ઉત્પન્ન થયું. એ સત્યભામાં ગુણવતી અને સતીઓમાં શ્રેષ્ઠ છે. તે વખતે કઈ પ્રતીતિ બતાવી પાછી શુદ્ધ થઈ જાય, અને કૃષ્ણ એ ગુણભૂષિત સ્ત્રીને શુદ્ધ જુએ તે, પાછા તેની ઉપર કૃપા કરે, અને મારી ઉપર વિરક્ત થાય. પછી એક પણ મારું વાક્ય માનશે નહીં. કારણ કે, વિચક્ષણ પુરૂષ અસત્યવાદીને ત્યજી દે છે. તે કાળે મારે સત્ય જાય, અને મનમાં દુઃખ થયાં કરે, તે પછી હું ઉભય ભ્રષ્ટ થઈ શી રીતે રહું ? આવું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #33
--------------------------------------------------------------------------
________________ ચિંતવી નારદજીએ તે વિચાર માંડી વાળ્યું. અને ફરી બીજે વિચાર કરવા માંડે. ચિરકાળ વિચાર કરતાં વિચિત્ર બુદ્ધિ ઉત્પન્ન થઈ. મનનું દુઃખ નાશ થવા ચિત્તમાં સત્ય જ્ઞાન ઉદય આવ્યું. નારદજીએ વિચાર્યું કે, સ્ત્રીઓને ખરેખરૂં મોટું દુઃખ [ શક્ય ] સપત્નીનું છે. તેના જેવું બીજું દુઃખ થતું નથી, અને થાય પણ નહીં. સપત્નીના દુઃખ જેવું વિધવાપણાનું દારિદ્રનું કે વંધ્યાપણાનું દુઃખ નથી. વારંવાર આ પ્રમાણે વિચાર કરતાં પોતાના હૃદયમાં તે વિચાર નિશ્ચલ થયો. બહુ બહુ રીતે વિચાર કરી આખર મનને દ્રઢ કરી અઢી દ્વિપ ભૂમિ જેવાને તત્પર થયા. મુનિ નારદજી મનમાં તે કાર્ય કરવાનો નિશ્ચય કરી સત્યભામાની સપત્નીના શેને માટે બાર નીકળી પડ્યા. અર્ધ વિજયમાં જઈ સર્વ રાજધાનીઓ જોઈ, અને પ્રત્યેક રાજાઓને આદરથી મળ્યા. ભુવનાંતરમાં પ્રવેશ કરી વિદ્યાધરેના અધિપતિઓને પુછવા માંડ્યું. તેમનાં અંતપુર જોતાં જુદે જુદે સ્થળે ફરવા લાગ્યા. ફરતા ફરતા કઈ વિદ્યાધરના મંદિરમાં અવિવાહિત સુંદર કન્યા જોવામાં આવી. પરંતુ તે સત્યભામાના એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #34
--------------------------------------------------------------------------
________________ પગના અંગુઠાની તુલ્યતા પણ પ્રાપ્ત કરતી નહોતી. તેની કટિને ભાગ જોઈ નારદજી ખેદ પામી ગયા. હવે શું કરું? ક્યાં જવું ? કઈ તેવી સ્ત્રી જોવામાં આવતી નથી કે જે, સત્યભામાના ગર્વને તેડવા સમર્થ થાય. જ્યારે વિદ્યાધરને ઘેર તેવી સ્ત્રી નથી, તે પછી પૃશ્વિમાં શી રીતે મળશે ? આમ ખેદ કરતા નારદજીએ પાછો વિચાર કર્યો કે, ચાલ ફરીથી મનુષ્ય લેકમાં શોધ કરૂં, અને મનની ચિંતા નિવારૂં. આવો દ્રઢ વિચાર કરી નારદજી ફરી મને નુષ્ય લોકમાં આવ્યા. ત્યાં સર્વ રાજાઓના અંતપુર અને રાજ્યધાની જેવા માંડી. ત્યાં પણ કોઈ. સ્થળે સત્યભામાં જેવી સ્ત્રી જોવામાં આવી નહીં. મનમાં ચિંતા ધરતા નારદજી ભૂતલમાં ભમવા લાગ્યા.. એક દિવસે સર્વ સ્થળે જોતા નારદજી આકાશ માર્ગે ચાલ્યા. ત્યાં એક કુંદનપુર નામે રમણીય નગર જેવામાં આવ્યું. લક્ષ્મીનું નિવાસરૂપ તે નગર વિદ્યા, રૂપ અને ગુણવાળી સ્ત્રીઓની ખાણુરૂપ હતું. તેમાં પૃથ્વિમાં વિખ્યાત, શત્રુ સમૂહને વિજેતા, શરણર્થિને પાલક, રૂપ-દહૈંયુક્ત, ગુણથી મંડિત અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #35
--------------------------------------------------------------------------
________________ રાજ ચિન્હોથી અલંકૃત ભીષ્મક નામે માન્યવર રાજા હતો. તેને કપટ વિનાની અને રૂપ સંપત્તિથી પ્રસિદ્ધ શ્રીમતી નામે ગુણવતી રાણી હતી. તે રાત જાની સભામાં નારદજી ઉતરી આવ્યા. નારદજીને જોતાંજ રાજા ઉભે થે. વિનયથી અભિનંદન આપી પોતાને આસને બેસારી પ્રણામ કરી પોતે બીજે આસને બેઠા. ભીષ્મક રાજાને વિનીત જોઈ નારદજીએ કુશળ પ્રશ્ન પુછો. મુનિ રાજા સાથે નેહાલાપ કરતા હતા, ત્યાં રાજાની પાસે તેનો એક સુંદર કુમાર જોવામાં આવ્યા. તે રાજકુમારને જોઈ નારદજીએ વિચાર્યું કે, જે આ કુમારને બેન હોય તે તે તેના કરતાં રૂપવતી અને ગુણવતી હશે. જે તે ચોગ બની જાય છે, મારા સર્વ મનોરથ સફળ થાય. આ પ્રમાણે ચિંતવી મુનિએ રાજા ભીષ્મકને પુછયું. હે રાજન ! જે આપણી પાસે બેઠા છે, તે પુત્ર કોના છે? રાજાએ નીચું મુખ કશ કહું– મુનિશ્વર ! આપના પ્રસાદથી તે મારે પુત્ર છે. મુનિ બોલ્યા– નરેદ્ર ! બહુ સારી વાત છે, તમારે આ કુમારની માતાથી કેટલાં સંતાન છે ? રાજા - સ્વામી ! માત્ર બે સંતાન છે. એક આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #36
--------------------------------------------------------------------------
________________ . 30 પુત્ર અને બીજી પુત્રી છે. નારદજી બોલ્યા– ભૂપતિ, તમે ભાગ્યવાન છે. તમારી તે કન્યા વિવાહિત છે કે કુંવારી છે ? રાજાએ કહ્યું, મુનિરાજ ! સાંભળે. એ કન્યા હજુ કુંવારી છે. પણ રાજા શિશુપાળને આપવાની છે. તે સાંભળતાંજ નારદજી પરમ હર્ષ પામી ગયા. તેની સાથે મને હર ગણી કરવા થોડી વાર વિલંબ કર્યા પછી નારદજી બેઠા થયા. વિનયથી નમ્ર મસ્તક કરી રહેલા રાજાને કહ્યું કે, રાજન ! તમારો મહેલ જોવાની ઇચ્છા છે, તેથી હું જાઉં છું. મનમાં હર્ષ પામતે રાજા બે - હે નાથ ! બહુ સારું. મારા મનહર મહેલને પધારીને પવિત્ર કરે. રાજાનાં એવાં વચનથી નારદજી તેના ઉત્તમ અંતપુરમાં ગયા. ત્યાં રાજાની એક બાળ વિધવા બેન જોવામાં આવી. તેણીએ નારદ મુનિને આવેલા જોઈ ઓળખી લીધા. સામી ઉભી થઈ સન્માન આપ્યું. આગળ સિંહાસન મુકી નષ્ટ થઈ બેલી– હે વિભુ ! આ દિવ્ય સિંહાસન ઉપર બિરાજે. તેણીના વિનયથી નીરદજી ઉત્તમ સિંહાસન ઉપર બેઠા. મુનિ બેઠા પછી ભીષ્મક સુતા બોલી કે, મહામુનિ ! આપ અહિં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #37
--------------------------------------------------------------------------
________________ પધાર્યા તે સારૂ કર્યું. આપે ચરણ કમલથી અમારા મંદિરને પવિત્ર કર્યું. પુણ્ય વગર આપ જેવા પુરૂષ પ્રાણુને મળતા નથી. આટલું કહી તેણીએ ભીષ્મક રાજાની રાણીઓ પાસે નારદજીને પ્રણામ કરાવ્યા. પ્રણામ કરતી રાજયુવતિઓને નારદજીએ આશીર્વાદ આપી સંતુષ્ટ કરી. પછી નારદજી પુણ્યાત્મક વાર્તા કરતા હતા, તેવામાં આગળ રહેલી રૂમિણી નામે રાજકુમારી જોવામાં આવી, નારદજીએ ભીષ્મક રાજાની અનુજ બેનને પુછયું કે, આ મનોહર બાળા કેની છે ? તે બોલી-મહારાજ ! આ બાળા મારા બંધુ ભીષ્મક રાજાની પુત્રી રૂકિમણી છે. એમ કહી તેની પાસે નારદજીના ચરણમાં વંદના કરાવી. મુનિએ સર્વથી અધિક એવી આશિષ આપી કે, હે વત્સ ! તું દ્વારિકાના રાજા કૃષ્ણની પટરાણી થા. મુનિનું આ વચન સાંભળી રુકિમણી હૃદયમાં ચકિત થઈ ગઈ, અને પોતાની વિધવા પુઈનું મુખ વિસ્મયથી જેવા લાગી. કુઈને સમશ્યાથી પુછયું કે, આ નારદજીએ મને શું કહ્યું? અનંતર તે બાળાએ નારદજીને પુછયું, હે મહારાજ ! આપે મને શું કહ્યું ? તે કૃષ્ણ રાજા કેણ છે ? તેનો ક્યાં નિવાસ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #38
--------------------------------------------------------------------------
________________ છે ? તેમનું કુળ, રૂપ, સમૃદ્ધિ અને કુટુંબ કેવાં છે? નારદજી બેલ્યા- હે વત્સ ! કૃષ્ણ રાજાનું સર્વ વૃત્તાંત કહું તે સાંભળ. - સૌરાષ્ટ્ર દેશમાં દ્વારિકા નામે નગરી છે. તેમાં હરિ વંશના શૃંગારરૂપ, યાદવકુળના આભૂષણ, નવ યવનથી સંપન્ન, રૂપમાં કામદેવ જેવા, ઋદ્ધિ સિદ્ધિવાળા અને ધન ધાન્યથી ભરપૂર, કૃષ્ણ નામે રાજા છે. તેના કુટુંબમાં હજારો યાદવો છે. તે શગુઓના વંશના ઉમૂલન કરનાર છે. મોટા રાજાઓ તેના શાસનને આધિન છે. તે કૃષ્ણ રાજાએ બાલ્યાવસ્થામાં ગોવર્ધન ગિરિ હાથવડે ધારણ કર્યો હતો. દુષ્ટ હૃદયવાળી પૂતનાને ક્ષણ વારમાં મારી નાંખી હતી, જેણે યમુના નદીની ધ્રોમાંથી કાલિંદી નાગને મર્દન કર્યો હતો. જેણે મુષ્ટિ અને ચાણૂરમલ્લ સાથે કંસને હણી નાંખ્યો હતો. સમુદ્રના તી૨ ઉપર આવી સમુદ્રના અધિષ્ઠાયકને વશ કરી જેણે દ્વારિકા નગરી વસાવી હતી. અને જેના બ્રાતા નેમિનાથ જેવા તીર્થકર છે, એવા કૃષ્ણ રાજના અતિશયવંત વૈર્યનું શું વર્ણન કરૂં? હે વત્સ, બ્રહસ્પતિ પણ પોતાની એક હાથી તેના ઘેર્યની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #39
--------------------------------------------------------------------------
________________ સંપત્તિ વર્ણવી શકે તેમ નથી, તો પછી મારાથી શી રીતે વર્ણન થાય ? આવાં નારદજીનાં વચન સાંભળી કુઇ બેલીરૂકિમણી ! મુનિરાજનું જગતને હિતકારી વચન સત્ય માનજે. રુકિમણી બેલી– કુઈબા ! તમે સત્ય કહો છે, પણ પિતાએ મને અન્ય સ્થળે આપી છે, અને આ નારદજી અન્ય રાજાની વાત કહે છે. તમે આ મુનિનાં વચનને અનુમોદન આપો છે, તે શી રીતે બનશે ? આ પ્રમાણે રૂકિમણીનાં વચન સાંભળી ભીષ્મક રાજાની અનુજા બેલી- ભદ્રે, એક વખતે કોઈ યોગી આપણે ઘેર ભિક્ષા લેવા આવ્યા હતા. તેમનું નામ અતિમુક્તિક હતું. તે જ્ઞાનવાનું અને શાસ્ત્રના પારગામી હતા. તારા પિતાએ ભક્તિથી તેમને ભિક્ષા આપી. ભિક્ષા કર્યા પછી તેઓ સ્વસ્થ થઈ બેઠા. તારા પિતા તેમની આગળ બેસી ભક્તિ કરવા ઉજમાળ થયા, તે વખતે આગળ રહેલી સુંદર સ્વરૂપવાળી તું તેમના જેવામાં આવી. તારૂં અનુપમ રૂપ જોઈ યોગીએ પુછ્યું, હે રાજા ! આ કોની પુત્રી છે ? રાજાએ કહ્યું, મુનિશ્વર ! તે મારી પુત્રી છે. પુનઃ રાજાએ પુછયું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #40
--------------------------------------------------------------------------
________________ 34 સ્વામી ! આ મારી પુત્રી તેની પ્રાણવલ્લભા થશે ? કોને આપીને હું સુખી અને કૃતાર્થ થઇશ ? રાજાનું વચન સાંભળી યોગી બેલ્યા– મહાભાગ ! તારી પુત્રીને પતિ, યાદવના કુળરૂપ આકાશને સુર્યની જેમ પ્રકાશનાર, પૃથ્વિમાં વાસુદેવથી પ્રખ્યાત અને ગુણ સંપત્તિથી વિખ્યાત, એ મહાન રાજા થશે. વળી દૈત્યોનું નિકંદન કરનાર યાદવ પતિજ, તારી પુત્રીને સ્વામી થશે. હે નરેશ્વર ! આ મારૂં વચન સત્ય માનજે. આ પ્રમાણે કહી તે યોગી તપોવનમાં ચાલ્યા ગયા. વત્સ ! તેમનાં એ વચન મેં સમીપ રહી સાંભળ્યાં હતાં. તેથી આ મુનિનું વચન ન સત્ય છે. કદિ પણ અસત્ય થનાર નથી. ત્રણ ભુવનમાં પ્રસિદ્ધ એવા આ મુનિનું વચન અન્યથા થતું નથી. તે વખતે રૂકિમણી બેલ્યાં– કુઈબા ! તમે કહો છો તે ઠીક, પણ મને પિતાએ શિશુપાળને આપી છે, તે તમે જાણે છે. કુઈ બેલી- વજો ! મન દુઃખીત કરીશ નહીં. સુંદરી ! તે વાત મારી પાસેથી સાંભળ. તને તારા પિતાએ શિશુપાળને આપી નથી. પણ ત્યાં જઈ ચડેલા તારા દુષ્ટ ભાઇએ શિશુપાળને આપી છે. અહીં વચમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #41
--------------------------------------------------------------------------
________________ 35. શ્રેણિક રાજાએ ગતમ ગણધરને પ્રશ્ન કર્યો. સ્વામી ! રુકિમણીને ભાઈ ત્યાં શા માટે ગયો હતે ? તે વૃત્તાંત કહો. ગૌતમ બેલ્યા- રાજા શ્રેણિક ! તે વૃત્તાંત સાંભળો. એક વખતે શિશુપાળ શત્રુની ઉપર ચડાઈ કરી જતા હતા, તે સમયે તેણે ભીષ્મક રાજાને દૂત મોકલી કહેવરાવ્યું કે, તારે સૈન્ય લઈ સત્વર મારી પાસે આવવું. તે દૂતનું વચન સાંભળતાંજ રાજા ભીષ્મક આયુધ સાથે સૈન્યને સજજ કરી જવાને તૈયાર થયા. ચાલતી વખતે પિતાના આત્મ સમાન કુમારને રાજ્ય આપવા તત્પર થયો. બુદ્ધિમાન પુરૂષિાની એ મર્યાદા છે. તે કાર્યમાં ઉજમાળ થયેલા પિતાને કુમારે કહ્યું- હે નાથ ! આ શું કરે છે? તમે જવા કેમ તૈયાર થયા છે ? રાજાએ કહ્યું- હે વત્સ ! મારું વચન સાંભળ. આ પરંપરાઓ પ્રાપ્ત થયેલું રાજ્ય નિરંકુશપણે પાલન કર. હું રાજા શિશુપાળના સૈન્યમાં જાઉં છું. તે સાંભળી કુમાર બે - તાત ! મારા જેવો પુત્ર છતાં તમે યુદ્ધ : માં કેમ જાઓ છો ? પિતાને સુખ આપે તેજ પુત્રની પુત્રતા છે. શેક સંતાપ કરનારા ઘણું પુત્રા થા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #42
--------------------------------------------------------------------------
________________ ય તેથી શું? પણ પિતાનો ભક્ત એકજ સત્ય થાય તે બસ છે. રાજા બે - વત્સ ! તું સુમારા બાળક છે. ધર્મયુદ્ધમાં તારે અભ્યાસ નથી, તેથી તારે ત્યાં જવું યોગ્ય નથી. કુમારે કહ્યું– તાત! મારું વચન સાંભળે. પુરૂષનું સત્વ જોવાનું છે, શરીરનું પ્રમાણ જોવાનું નથી. જુઓને, હાથીનું સ્થળ ઘણું મોટું છે, અને સિંહ કૃશ શરીરવાળ તથા નાનો છે. તથાપિ સિંહના એક નાદથી ક્ષણમાં સેંકડો હસ્તી નાશી જાય છે. સર્વ વસ્તુ તેજથી સાધ્ય છે. તેમાં શરીરનું મેટાપણું કે ઉ મ્મર જેવાની નથી. તેથી પિતાજી ! હું શત્રુઓને ક્ષણમાં જીતી લઈશ. પુત્રનાં આવાં વચન સાંભળી ભીષ્મક રાજા સંતુષ્ટ થયો. મોટા સૈન્ય સાથે શુભ શુકને સજ્જ થયેલા કુમારને મોકલ્યો. રૂપકુમાર ત્યાંથી જઈને ચેદિ દેશના રાજા શિશુપાળને મળે રાજાએ સન્માન પૂર્વક તેનું બહુ માન કર્યું. તેને સાથે લઈ.. શિશુપાળ યુદ્ધ કરવા ગયો. શત્રુઓને મારી ખંડણું લઈ ચેદિપતિ પોતાના રાજ્યમાં આ વ્યિો. કુંદનપુરના રૂપકુમારના સાનિધ્યથી શિશુપાળે યુદ્ધમાં જીત મેળવી, તેથી તે રાજાને અતિ વલ્લભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #43
--------------------------------------------------------------------------
________________ 37 થઈ પડે. વારંવાર અતિ સન્માન આપી તેનું મન રંજન કર્યું. રાજા શિશુપાળના બહુ માનથી રૂપકુમાર સંતુષ્ટ થયું. તે વખતે રૂપકુમારે શિશુપાળને પિતાની બેન રૂકિમણું આપી. રુકિમણીના આ પવાથી રાજા શિશુપાળ ખુશી થયો. રૂપકુમારને વસ્ત્રાભૂષણથી સન્માન કરી તેના રાજ્યમાં મોકલ્યો. તેણે સંતુષ્ટ થઈ આ સર્વ વાર્તા માતા પિતાને નિવેદન કરી. તે સાંભળી સર્વ બાંધે સંતોષ પામ્યા. હે શ્રેણિક રાજા ! આ પ્રમાણે કુમારનું તે વૃત્તાંત છે. અનંતર સુઈબાએ રૂક્મિણીને કહ્યું– વત્સ ! માતા પિતાએ તેને શિશુપાળને આપી નથી. માત્ર તારા ભાઈ રૂપકુમારે આપેલી છે. જગતમાં માતા પિતા પુત્રીને જ્યાં આપે ત્યાં પુત્રી જવાને ગ્ય છે. એથી તું દુઃખ કરીશ નહીં. સહ સારાં વાનાં થશે. વત્સ ! જેવી રીતે કૃષ્ણ રાજા તારા પતિ થાય, તેવો યત્ન હું અવશ્ય કરીશ. આવાં વચન સાંભળી રૂકિમણીને હર્ષ સમાયે નહીં. કૃષ્ણ મારા પતિ થશે એમ જાણી તે પરમ પ્રમોદથી પરિપૂર્ણ થઈ ગઈ. પછી કૃષ્ણની વિવિધ પ્રશંસા કરી રૂકિમણીનું મન હરી લઈ, નારદજી ત્યાંથી નીકળ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #44
--------------------------------------------------------------------------
________________ 38 કૈલાસ પર્વત ઉપર પાછા આવી બેસીને તેણે એક ઉત્તમ પટ ઉપર રૂકિમણીનું સુંદર રૂપ ચિતર્યું. તે ચિત્રપટ સંકેલી હર્ષ પામતા નારદજી વેગથી દ્વારિકામાં આવ્યા. સભામાં બેઠેલા કૃષ્ણ નારદજીને આ કાશ માર્ગે આવતા જોયા. નજીક આવ્યા એટલે ષ્ણ રાજાએ ઉભા થઈ અભ્યત્થાન કરી પોતાનું સિંહાસન આપ્યું. નારદજી કૃષ્ણને આશીર્વાદથી સંતોષી સિંહાસન પર બેઠા. નેહથી પૂર્ણ અને મનમાં અતિ પ્રીતિ ધરતા તે વિચક્ષણ કૃષ્ણ અને નારદજી પરસ્પર વાર્તાલાપ કરવા લાગ્યા. અવસર જાણ કૃષ્ણ કહ્યું– નારદજી ! મારા મનમાં તમને પુછવાની ઈચ્છા થાય છે. મહામુનિ ! આ અઢી દ્વિપ લેકમાં સર્વત્ર તમારી ગતિ છે. કોઈ ઠેકાણે કાંઇ અપૂર્વ વિનોદ જોવામાં આવ્યો હોય તે કહી સંભળાવે. અથવા મારા લાયક કાંઈ સુખડી લાવ્યા હો તે આપ. તમે મારા પરમ મિત્ર છે. તમારા જેવો બીજો મિત્ર મારે નથી. કૃષ્ણનાં આવાં વચન સાંભળી નારદજી સંતોષ પામ્યા. કાંઈ વચનથી ઉત્તર આપ્યો નહીં. માત્ર પેલે ચિત્રપટ પ્રસારીને કૃષ્ણની આગળ છે. કૃષ્ણ હર્ષથી ચિત્રપટ જોવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #45
--------------------------------------------------------------------------
________________ માંડે, તેવામાં મનોહર સ્ત્રીનું સ્વરૂપ જોવામાં આવ્યું. એ તવંગીનું ચિત્રમાં રૂપ જોઈ કૃષ્ણ વિસ્મય પામી ગયા. જાણે તેણએ ચોરી લીધા હોય, જાણે પટમાં આખ્યા હોય, તેમ દેખાવા લાગ્યા. ક્ષણ વાર તેમ રહી પછી તેણે ચિત્તમાં ચિંતવ્યું કે, આવું સુંદર રૂપ નારદજી કયાંથી લાવ્યા ? આવી રૂ૫ લાવણ્યવતી સુંદરી વિધાતાએ કેમ સજી હશે? આવી સુંદરી જગતમાં થઈ નથી અને થશે પણ નહીં. આ સુંદરીની કેશ વેણીએ મયૂરવૃંદનો પરાજય કર્યો છે. તેણીના લલાટે અષ્ટમીના ચંદ્રને ફિકકો પાડે છે. તેના મુખે ચંદ્રને, નાસિકાએ શુકની ચંચને, નેત્રાએ હરણીના નેત્રને, ભ્રકુટીએ કામદેવના ધનુષ્યને, કંઠે શંખને, સ્વરે કોયલને, સ્તનોએ શ્રીફળને, બાહુએ પુષ્પમાળાને અને કટીએ કેશરીને ઝાંખા કર્યા છે. આ બાળા ઉદરના ભાગથી મનોહર છે. જાણે લાવણ્ય જળની વાપિકા - ય, તેની તેવી નાભિ છે. નિતંબથી તે પ્રઢ છે. તેણીના સાથળે કદલીના સ્તંભ જેવા છે. વર્તુળાકાર તેણના જાનુ છે. ચરણથી તે મનોહર છે. તે ના હાથ પગે કમલ સમૂહને જીતી લીધેલ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #46
--------------------------------------------------------------------------
________________ તેણીની આકૃતિ તપેલા સુવર્ણના જેવી છે. કાંતિથી તેણીએ ચંદ્ર કાંતિને મંદ કરી છે. તેજથી સૂર્યને અને સ્થિરતાથી સમુદ્રને હરાવ્યા છે. તેણી સર્વ લક્ષણથી સંપૂર્ણ છે, અર્થાત તેણના સર્વ અવયવ સુંદર છે. આ સ્ત્રી કોણ હશે ? અહીં પટ ઉપર ચિતરી કોણ આવ્યું હશે ? નારદજીના જોવામાં શી રીતે આવી હશે, અને તેણે આળેખી હશે ? શું આ ઇંદ્રની, કામદેવની, ચંદ્રની કે સૂર્યની સ્ત્રી હશે ? કીર્તિમય મૂર્તિવાળી સરસ્વતી તે નહીં હોય ! અને થવા યક્ષણી કે કિન્નરી હશે ? આવું રૂપ કોનું હન શે? આ પ્રમાણે વિસ્મયથી ચિંતવન કરતા બહુ વખત સુધી મનમાં ચિંતવી નિશ્ચય કર્યો કે, આ વિષે ચિત્રપટ લાવનાર નારદજીને પુછું. હાથમાં કંકણ હોય અને આરશી કોણ જુએ. આ પ્રમાણે ચિંતવી કૃષ્ણ નારદજીને નમી પિતાના સંદેહનું કારણ વિનયથી પુછયું. મુનિરાજ ! આવું ઉત્તમ રૂપ કયાંથી લાવીને ચિતર્યું ? તે કૃપા કરી મને નિવેદન કરો. આ ચિત્રપટમાં રહેલા રૂપિવડે મારું મન ખંભિત, ખીલાઈ ગયેલું અને મોહિત થયેલું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #47
--------------------------------------------------------------------------
________________ 41 વળી ક્ષણમાં ચંચલ થાય છે. કૃષ્ણના પુછવાથી પરમ હર્ષ પામી નારદજી બોલ્યા- હે મહાભાગ ! સાંભળે. મનને દુઃખી કરશે નહીં. આ રૂપ દેવતાનું, ગંધર્વનું, વિધાધરનું કે બીજા કોઈનું નથી. હે કંસારે ! આ રૂપ મનુષ્યનું છે. કુંદનપુર નગરમાં ભીષ્મક નામે રાજા છે. તેને શ્રીમતી નામે પૃશ્વિમાં વિખ્યાત પ્રિયા છે. તેને રૂકિમણી નામે પૃથ્વિમાં લક્ષણ ગુણની નિધાનરૂપ પુત્રી છે. તે આ ચિત્રમાં આળેખેલ છે. મેં સમુદ્ર પર્યત પૃથ્વિ તલ જોયું, વિદ્યાધરનાં તથા રાજાઓનાં ઘર જયાં પણ રૂકિમણીના એક ચરણના અંગુઠા જેવી પણ કોઈ સ્ત્રી જોવામાં આવી નહીં. આ ભૂતલ ઉપર તેણીના જેવી રૂપવતી કઈ ભામિની નથી. તે સુંદરીને નિમાણ કરી વિધાતા પોતાને કૃતાર્થ માને છે. તેવી સુંદરી પ્રાપ્ત કરીને તમે કૃતાર્થ થશો. અન્યથા કૃતાર્થ થશો નહીં. એ ગુણભૂષિત બાળા જ્યાં સુધી તમારે ઘેર આવી નથી, ત્યાં સુધી તમારે " હું પરણ્ય છું” એમ કદિ બલવું નહીં. જ્યારે તમારા ઉત્સંગમાં એ લોક વિખ્યાત રમણી રમશે, ત્યારેજ તમારો અવતાર સંસારમાં પ્રશંસા પાત્ર થશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #48
--------------------------------------------------------------------------
________________ આવાં વિવિધ વાયે કહી નારદજીએ કૃષ્ણને મોહિત કરી દીધા. પછી નારાયણ નિર્દોષ, નારદજી પ્રત્યે બેલ્યા- મુનિરાજ ! એ બાળા પરણી છે કે નહીં ? તે સર્વ વાત કહો. નારદજી બેલ્યા– એ ઉત્તમ સુંદરી હજુ પણ નથી, પણ તેના ભાઈ રૂપકુમાર, કે જે ચેદિ દેશમાં ગયો હતો, તેણે માનથી સંતોષ પામી સ્વજન બંધુઓને પુછયા વગર ચેદિ દેશના રાજા શિશુપાળને તે વાદાનથી આપી છે. તે ચેદિપતિને રણમાં માર્યા વગર એ કન્યા પ્રાપ્ત થાય તેમ નથી. વળી શિશુપાળ બળવાન છે. જીવતા લોકો તેની શંકા રાખે છે. તે સાંભળી કૃ ષ્ણનું મુખ પ્લાન થઈ ગયું. તે જોઈ નારદજી બેલ્યા- હે રાજન ! ચિત્તને કાયર કરો નહીં. એ બાળા સુખ પ્રાપ્ત થશે. શૂરવીરો સર્વ મેળવી શકે છે. કાયર પુરૂષો કદી મેળવી શકતા નથી. તેથી સત્વર કાયરપણું છોડી મનને શૈર્ય ઉપર લાવે. મેં એ રમણીને તેના પિતાને ઘેર તમારા ઉપર મેહ પામેલી જોઈ છે. તેથી હે શૂરવીર ! એ તમારે ઘેર આવી ચુકી, એમ નિશ્ચયથી સમજો. વૃથા દુઃખ કરો નહીં. કાર્ય અકાર્યમાં ઉદ્યમી મન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #49
--------------------------------------------------------------------------
________________ 43 સુખ મેળવે છે, આળસથી સુખ મેળવાતું નથી. જ રમણી સાથે રતિવિલાસ કરવાની તમારી સ્પૃહા હોય તે, એ ભુવન વિખ્યાત લોક સુંદરીને વરી લેજે. ચંદ્ર કળાવાન અને દ્વિજ ઔષધીનો પતિ છે, પણ એક પૂર્ણિમા શિવાયની રાત્રિ તેને શોભા આપતી નથી. જ્યાં સુધી એ અતિ વિચક્ષણ બાળા તમારે ઘેર આવી નથી, ત્યાં સુધી તમારે હજા૨ કે લાખ સ્ત્રી હોય પણ તે વ્યર્થ છે. આ પ્રમાણે વિવિધ વાક્યોથી કૃષ્ણને વધારે માહિત કરી નારદજી પોતાના યોગ્ય સ્થાને ચાલ્યા ગયા. નારદજી ગયા પછી કૃષ્ણ ક્ષણ વાર મૂછા પામી ગયા. થોડી વારે બંધુ જનના ઉપચારથી સાવધાન થયા. કૃષ્ણ સાવધાન થઈ ચિંતવવા લાગ્યા. એ બાળા શી રીતે પ્રાપ્ત કરાય ? કેની આગળ એ વાત કરવી ? ઇત્યાદિ ચિંતવન કરતા અને તેજ કાયને મનમાં વિચારતા એ વિચક્ષણ કૃષ્ણ ઘરમાં સુસ્ત થઈ પડી રહ્યા. દિવસે કે રાત્રે સુધા સહન કરી નિદ્રાવશ થતા નહીં. આ પ્રમાણે કૃષ્ણ દ્વારિકામાં ચિંતા કરે છે. અહીં રુકિમણીનું શું બન્યું, તે હવે સાંભળે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #50
--------------------------------------------------------------------------
________________ 44 સુંદરી રુકિમણીનું બુદ્ધિમાન્ શિશુપાળની સાથે લગ્ન લીધું, એ ખબર સાંભળી શકવડે કિમણીનું શરીર ગ્રસ્ત થયું. તેણુએ પોતાની વિધવા કુઈને મનનું દુઃખ કહેવા માંડયું. ભદ્રે ! હવે - ષ્ણ રાજાના વિયોગથી મારું મરણ થશે. રુકિમણીનાં આવાં વચન સાંભળી પિતૃ ભગિની બેલી– વત્સ ! વૃથા શેક કર નહીં. હું તારૂં ચિંતિત કરી આપીશ. પછી તે બન્નેએ વિચારી કુશલ નામના એક દુતને તૈયાર કર્યો. તે કુશલ દુત સર્વ ભાષામાં અને કળાઓમાં કુશળ હતો. સ્નેહ ભરેલાં વચનેથી પત્ર લખી આપી તે યુવાન દતને કૃષ્ણની પાસે મોકલ્યો. શુભ શુકનોએ પ્રેરેલો તે દુત હર્ષ ભમેં ઉત્સુક થઈ કૃષ્ણની રાજ્યધાની દ્વારિકામાં આ દ્વારિકાની દિવ્ય ભા ઇ દુત વિસ્મય પામી ગયે. તેને લાગ્યું કે, શું આ સ્વર્ગપુરી પૃથ્વિ ઉપર આવી તો નહીં હોય ? આ પ્રમાણે વિસ્મય પામતો દુત રાજ માર્ગ હર્ષયુક્ત થઈ આમ તેમ જેવા લાગ્યો. રાજ લેકની દોઢીએ જઈ પ્રતિહારને જણાવ્યું કે, મહાભાગ ! મારું આગમન અંદર જઇ વિદિત કરે. પ્રતિહારે પુછ્યું, તમે કોણ છે ? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #51
--------------------------------------------------------------------------
________________ કયાંથી આવો છો? અને કોણે મોકલ્યા છે? આ પ્રમાણે પ્રતિહારના પુછવાથી દુત બે - હું વિદેશમાંથી આવેલે વિદેશી દુત છું. પ્રેમ બંધનરૂપ ઉત્તમ કાર્ય ઉદેશીને અહીં આવ્યો છું. પ્રભુની પાસે જઈ મારૂં આગમન જણાવો. દુતનાં આવાં વચન સાંભળી પ્રતિહાર કૃષ્ણ પાસે આવ્યો. નારાચણને નમન કરી ભક્તિથી દુતનું સર્વ વૃત્તાંત નિવેદન કર્યું. કૃષ્ણ પ્રતિહારને કહ્યું, તેને માનથી મારી પાસે સત્વર લાવો. પછી પ્રતિહાર દુતને સભામાં લાવ્યા. વિષ્ણુની સભા જોઈ દુત હર્ષથી પરિપૂર્ણ થઈ ગયા. કૃષ્ણને નમી, તેમણે દર્શાવેલ આસન ઉપર બેઠે. તે સંજ્ઞા કરી કૃષ્ણ રાજાને જણાવ્યું. પછી કૃષ્ણ પ્રતિહારની સામું જોઈ સંજ્ઞા કરી, એટલે પ્રતિહારે સભાને વિસર્જન કરી. સભા વિસર્જન થયા પછી કૃષ્ણ રાજાએ દુતને આગમનનું કારણ પુછયું. તત્કાળ તે વિચક્ષણ દુત બોલ્યાસ્વામી ! એકાંતે મારું કથન સાંભળે. તે સાંભળવાથી તમારા હૃદયમાં હર્ષ થશે. પછી કૃષ્ણ તેનાં વચનથી બળદેવ સાથે રહી મંદિરનાં દ્વાર બંધ કર્યા. બન્ને ભાઈ પ્રેમથી યોગ્ય સિંહાસન ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #52
--------------------------------------------------------------------------
________________ 46 બેઠા. દુત યંગ્ય આસને બેસી કૃષ્ણના પુછવાથી બેલે– નાથ ! મારું વચન સાર સંગ્રહરૂપ જ જે. આપને તે સાંભળવા અને માનવા યંગ્ય છે. પછી દુતે હૃદય સ્વસ્થ કરી પોતાનો સંદેશે કહેવા માંડયો. શ્રી કુંદનપુર નામના રમણીય નગરમાં રાજાઓએ સેવન કરેલે શત્રુઓના સમૂહને જીતનાર, ભીષ્મક નામે વિખ્યાત રાજા છે. તેને લક્ષ્મી સમાન જગદ્વિખ્યાત શ્રીમતી નામની રાણી છે. તેણીએ ગુણ શીલવાળા રૂપકુમાર નામના પુત્રને જન્મ આખે છે. એ રૂપકુમાર ઇંદ્રિના જયંત જેવો તથા મહાદેવના કાર્તિકેય જે, શૂરવીર, ધીર, અને માની છે. તે સિવાય બીજી એક રૂપ ગુણનું સ્થાન પુત્રી થયેલી છે. તે નવ વૈવનથી સંપન્ન અને પૂર્ણ ચંદ્ર જેવા મુખવાળી છે. જેમ સમુદ્રમાંથી કમળાલક્ષ્મી ઉત્પન્ન થયેલી છે, જેમ હિમાલયમાંથી શંકરની પ્રાણવલ્લભા પાર્વતી થયેલી છે અને જેમ બ્રહ્માથી પૃથ્વિમાં વિખ્યાત ભારતીદેવી પ્રગટ થયેલી છે, તેમ ભીષ્મક રાજાથી એ રૂકિમણી નામે પુત્રી ઉત્પન્ન થઈ છે. તેના ભાઈ રૂપકુમારે રણમાં ઉત્પન્ન થયેલ ગર્વથી અને રાજાએ આપેલા બહુ મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #53
--------------------------------------------------------------------------
________________ 47 નથી સંતુષ્ટ થઇ વિવેકવડે તે રૂકિમણીને રાજા શિશુપાળને આપેલી છે. પોતાના સ્વજન બાંધવોને પુછયા વગર માત્ર ગર્વથી એ કામ કરેલું છે. તેના સ્વજનોએ શિશુપાળની યેગ્યતા જોઈ અતિ ભક્તિથી તેનું વાક્ય સ્વિકાર્યું છે. યોગ્ય કોને રૂચે નહીં ? હવે તે સ્વજનોએ મળી જેવીને બેલાવી તે ચેદિ રાજા શિશુપાળની સાથે તેણીનું લગ્ન લીધેલું છે. માઘ માસની શુકલ અષ્ટમીને દિવસે તેમનાં નિર્દોષ લગ્ન થવાનાં છે. આ અરસામાં મુનિ નાયક નારદજી આવી ચડ્યા. પ્રથમ રાજાને મળી અંતઃપુરમાં પ્રવેશ કર્યો. ત્યાં રાજા ભીષ્મકની એક વિધવા બેન છે, જે ચતુર, રાજાની માનેલી અને અંતઃપુરમાં પ્રવીણ ગણાય છે, તેણીએ ભક્તિથી નમ્ર થઈ નારદજીની પૂજા કરી. પછી બીજી સર્વ સ્ત્રીઓ નારદજીના ચરણમાં નમી. સુખાસન ઉપર બેસી નારદજીએ તેમને કુશળ વાર્તા પુછી. તે સમયે એ રૂકિમણું આગળ રહેલ નારદજીના જોવામાં આવ્યાં. નારદજીએ ભીષ્મક રાજાની બેનને પુછયું કે, આ આગળ રહેલી બાળા કેની પુત્રી છે? ભીષ્મક રાજાની અનુજ બેન બોલ્યાં– સ્વામી ! આ રૂપવતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #54
--------------------------------------------------------------------------
________________ 48 કુમારીકા મારા ભાઈ ભીષ્મકનાં પુત્રી છે. એમ કહી તે રૂકિમણુને નારદજી આગળ લાવી, તેમના ચરણમાં નમાડી. મુનિએ તેણીને આ પ્રમાણે આ શીર્વાદ આપે. હે વત્સ ! હરિવંશના આભૂષણરૂપ, શત્રુના સમૂહને જીતનાર, કૃષ્ણ નામે દ્વારિકાના રાજા છે. પુણ્ય મેગે તેમની તું મુખ્ય પત્નિ થજે. આ પ્રમાણે આશીર્વચન સાંભળી તે કન્યા વિસ્મય પામી ગયાં. હે સ્વામી છે. નારદજી ગયા પછી તમારા ઉપરના સ્નેહને લીધે તેણીએ જે ચેષ્ટા કરી છે, તે સર્વે સાંભળે. ચિંતાથી વ્યાપ્ત એ બાળાને અન્ન રુચતું નથી. જળની સ્પૃહા થતી નથી, અને ને રાત્રે નિદ્રા આવતી નથી. કદલીના પત્રની શસ્થામાં સુખ મળતું નથી. તમારા વિયોગને લીધે સખીઓની સાથે આલાપ કરવો પણ ગમતો નથી. ચંદ્રની સ્ના તેને સર્ષના વિષ જેવી લાગે છે, ચંદન અગ્નિ જેવું લાગે છે, એટલું જ નહીં, પણ તમારામાં જ મન રોપી તે વારંવાર નિશ્વાસ મુક્યા કરે છે. એ સુંદર રાજકુમારી તમારા નામ ઉપર જીવે છે, એ નિઃસંશય વાત છે. આ સર્વ વૃત્તાંત ધ્યાનમાં લઈ, આપને જે સુખકારી અને ગ્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #55
--------------------------------------------------------------------------
________________ ભાસે તે કરવું. હે વિભુ! અમારા જેવા દુર્તની વાણીમાં તે યુક્તિજ હોય, પણ જે કર્તવ્ય છે, તે આપે યત્નથી ધ્યાનમાં લેવા કૃપા કરવી. બળદેવ સહિત કૃષ્ણ દુતનાં આવાં વચન સાંભળી પ્રેમવશ થઈ વાચાળપણે બેલ્યાદુત ! તેં કહ્યું તે સત્ય છે, પણ અમારે ત્યાં જઈ ક્યાં રહેવું ? કેવી રીતે આવવું ? એ બાળા મને શી રીતે મળે? એ સવૈ તું જેમ કાર્ય સિદ્ધ થાય, તેમ બતાવ. દુત બોલ્ય– સ્વામી ! મારું વચન સાંભળે. તમારે બેગથી કુંદનપુરમાં આવવું. તે નગરની પાસે વિવિધ વૃક્ષોથી સંકુલ એવું એક પ્રમાઘાન છે. તેમાં અને શેક વૃક્ષ નીચે એક કામદેવની મૂર્તિ છે. તે મૂર્તિ તમારે માટે જ એ બાળાએ સ્થાપેલી છે. તેની પાસે રહેલા આશપાલવ ઉપર મદનની વૈજયંતી ધ્વજા બાંધેલી છે, ત્યાં આવી વૃક્ષના કુંજમાં તમારે રહેવું. તે સમયે કામદેવની પૂજા કરવા રાજકુમારી આવશે, સર્વ બંધુઓને છેતરી એ વનમાં પૂજાને સ્થળે આવી તમને જરૂર મળશે. તેથી તે વિભુ ! તમારે વિચારીને અવસરને ઉચિત્ત સર્વ પ્રકારે પિતાનું હિત કરવું. એ બાળા તમારા સિવાય બીજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #56
--------------------------------------------------------------------------
________________ પદ પતિને સેવશે નહીં. સિંહણ શિયાળની સાથે શું રતિ કરશે? તેમ તમને છોડી તે બીજાને પસંદ કરશે નહીં. તમારે માટે તે રાહ જોઈ બેઠી છે. છેવટે તમને નહીં જુએ તે, એ બાળા અવશ્ય મૃત્યુ પામશે. હે નાથ ! તમને સ્ત્રી હત્યા થશે. એથી આત્મહિત સાથે પરમાર્થ કરવા આ કાર્યમાં ધ્યાન આપશે. આ પ્રમાણે કહી કૃષ્ણને નમી દુત જવા તૈચાર થયો. કૃષ્ણ વસ્ત્રદાનથી સંતેષ પમાડી તેને વિદાય કર્યો. દુતને વિદાય કર્યા પછી બળદેવ સહિત કૃષ્ણ રુકિમણીનું જ સ્મરણ કરતાં વિચાર કરવા બેઠા. તેણે વિચાર્યું કે, સત્યભામા ફુટ રીતે જાણે નહીં તેમ, આ કાર્ય કરવું. કારણ કે, વિદ્યાધરની પુત્રી દુષ્ટ થઈ આ કાર્યમાં વિધ્ર કરે તેવી છે. આવો વિચાર કરી કૃષ્ણ અને બળદેવ કુંદનપુર પ્રત્યે જવા તૈયાર થયા. બન્ને ભાઈ રાત્રિને છેલ્લે પહેરે વેગથી બખ્તર પહેરી રથમાં બેસી ગુપ્ત રીતે ચાલી નીકળ્યા. વિવિધ આયુધોએ સજ્જ થઈ માત્ર ધૈર્યની સહાય લઈ, રુકિમણીમાં ચિત્ત આપી, કળા ગુણમાં ચતુર એવા તે બન્ને ભાઈ મનના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #57
--------------------------------------------------------------------------
________________ ' 51 વેગ જેવા રથમાં બેસી, મને રથ કરતા કુંદનપુરના મનહર ઉધાનમાં આવી પહોંચ્યા. જ્યારે દૂરથી કુંદનપુર જેવામાં આવ્યું, એટલે કૃષ્ણ ચિંતવ્યું કે, અહીં શું થશે ? સુંદર મુખવાળા અને ધર્મરૂપી ધનથીયુક્ત એવા તે કૃષ્ણ બળદેવ સર્વ કાર્યને મનમાં ધારી કુંદનપુરના વનમાં ક્ષણવારમાં આવી રહ્યા. इति श्री प्रद्युम्न चरित्रे श्री सोम्कीाचार्य विरचिते श्री बळकुष्णवनागमनो नाम " તૃતીયઃ સ + | सर्ग 4 थो. કેતુકડે દ્વારિકા નગરને જેવા પૃથ્વિ પર જાણે નંદનવન આવ્યું હોય, તેવું વિવિધ વૃક્ષથીયુક્ત અને પુષ્પ શ્રેણથી વિરાજિત એવા વનમાં ઇંદ્ર ઉપેંદ્ર જેવા રામ કૃષ્ણ પ્રવેશ કર્યો. ત્યાં શેકને નાશ કરનાર અશોક વૃક્ષની ઉપર મનહર ધ્વજા જેવામાં આવી. વાયુથી ચલાયમાન એવી તે દવા જાણે વાસુદેવને બોલાવતી હોય, તેવી દેખાતી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #58
--------------------------------------------------------------------------
________________ પર તેની નીચે કામદેવની મૂર્તિ હતી. જે જોઈ કૃષ્ણ પર મ સંતોષ પામ્યા. ત્યાં રથ છોડી, ઘોડા બીજે રખી તેની સમીપ આવેલા કુંજમાં બળદેવ અને કન ષ્ણ પેશી ગયા. ત્યાં રૂકિમણીને મુક્ત કરવાની ઈચ્છાથી ગુપ્ત રીતે સંતાઈ રહ્યા. આ અરસામાં લેકને હર્ષ ઉપજાવે તેવું બીનું એક વૃત્તાંત બન્યું. મુનિશ્વર નારદજી દ્વારિકામાંથી નીકળી ચેદિ દેશના રાજા શિશુપાળની આ ગળ આવ્યા. શિશુપાળે તેને માન આપ્યું. નારદજી લાગ જોઈને કલહ ઉત્પન્ન કરે તેવું વચન બોલ્યા- રાજા શિશુપાળ ! તમારા વિવાહ થવાના ખબર મેં સાંભળ્યા છે. તે કુંદનપુરમાં થવાના છે કે બીજે ? જે સત્ય હોય તે કહો. નારદજીનું વચન સાંભળી શિશુપાળ બોલ્યો– ભગવન ! તમા૨ પ્રસાદથી કુંદનપુરમાં થવાના છે. પછી ઘણા સ્નેહયુક્ત શબ્દોથી નારદજી બોલ્યા- તમારું લગ્નપટ મને દર્શાવો, મારે જવું છે. આ પ્રમાણે કહી શિશુપાળે તેમને લગ્નપટ દર્શાવ્યું. કલહ પ્રિય નારદજીએ લગ્નપત્ર જોયું. ચિરકાળ જોઈ નારદજીએ મસ્તક ધુણાવ્યું. તે જોઈ ચેદિ દેશનો રાજા શિશુ P.P. AG. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #59
--------------------------------------------------------------------------
________________ પાળ બેલ્યો– મુનિશ્વર ! આપે મસ્તક કેમ દુણાવ્યું? કૃપા કરી કહો. નારદજી બોલ્યા વિચક્ષણ રાજા ! સાંભળ. આ લગ્ન જોતાં તારા શરીર ઉપર કાંઈક કષ્ટનું કારણ જોવામાં આવે છે. એથી તારે અતિ યત્નથી કુંદનપુરમાં જવું. તારા શરીર ઉપર કેાઈ મોટું કષ્ટ ઉત્પન્ન થવાને સંગ મને જવામાં આવે છે કે, તેથી જે જવું હોય તે પણ, ઘણું સાધન લઈ ત્યાં જવું. આ પ્રમાણે કહી ચિંતા ઉત્પન્ન કરી નારદજી ચાલ્યા ગયા. નારદજી ગયા પછી રાજા શિશુપાળ ચિંતામાં ગરક થઇ ગચે. શંકાયુક્ત થઈ, નારદજીનું વચન સત્ય માની ચેદિપતિએ મોટું સૈન્ય એકઠું કર્યું. મોટું સાધન સાથે લઈ કુંદનપુરમાં આવ્યો. મેરૂ ગિરિને જેમ તારાઓને સમૂહ ઘેરી લે, તેમ પોતાના મોટા સૈન્યથી શિશુપાળે કુંદનપુરને ઘેરી લીધું. શિશુપાળે જેવામાં નગરને ઘેરી લીધું, તેવામાં કૃષ્ણ બળભદ્ર પણ સાથે વનમાં સંતાઈ રહ્યા હતા. નગરને ઘેરેલું જોઈ રુકિમણી ચિંતાથી દુઃખી થઈ ચિંતવન કરવા લાગી. કૃષ્ણથી સુશોભિત એવા વનમાં મારે હવે શી રીતે જવું ? તેને ચિંતાતુર જઈ તેની કુઈ આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #60
--------------------------------------------------------------------------
________________ 54 વ્યાં. તેણીએ પુછ્યું કે, બાળા ! કેમ મુખ ઉપર ગ્લાનિ લાવે છે ? રૂકિમણ બોલી- પૂજ્ય ફુઈ બા ! ચેદિપતિ શિશુપાળે નગરને ચારે તરફ સૈન્યથી ઘેરી લીધું છે. હવે મારાથી વનમાં શી રીતે જઈ શકાશે ? રૂકિમણુનું આવું દીન વચન સાંભળી ભીષ્મક રાજાની સહેદરા જરા વિચાર કરી બેલી બેન ! મનને દુઃખી કરીશ નહીં. હું એવો પ્રયત્ન કરીશ કે, જેથી સર્વ જોતાં તારૂં ગમન વનમાં થશે. આ પ્રમાણે મધુર વચનથી સાંત્વન કરીતેણીએ સદ્ય ઉપાય શોધવા માંડ્યો. ક્ષણવારમાં તે ઉપાય શોધી કાઢયો. સ્ત્રીઓની બુદ્ધિ બહુધા તાત્કાળિક હોય છે. પૂજાને ઉપહાર લઈ રુકિમણીની સાથે ભીષ્મક રાજની બેન, વાઘ અને ગીતના નાદ સાથે નગર બહાર નીકળી. તે જોઈ શિશુપાળના સૈનિકોએ તેમને અટકાવ્યાં, અને રાજાને તે જાહેર કર્યું. મહારાજ ! રૂકિમણી કન્યા પરિવાર સાથે નીકળી કે વૃક્ષવાળા વનને સ્થળે જાય છે. તે સા ભળી શિશુપાળે હુકમ કર્યો કે, સત્વર રાજકન્યાને વનમાં જતી અટકાવે. તત્કાળ તેમણે જઇને રાજકન્યા રૂમિણને સપરિવાર અટકાવી, અને કહ્યું કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #61
--------------------------------------------------------------------------
________________ પપ તમારે આ પ્રમાણે વનમાં જવું નહીં. રાજાની આ જ્ઞા પ્રમાણ કરવી. તે કાળે કુઈબા બોલી ઉઠયાં. સાંભળે. રાજકુમારી રુકિમણીએ કામદેવના વનની યાત્રાએ જવાની માનતા કરી છે. ભદ્ર! એક વખતે આ બાળા સખીઓની સાથે મળીને એ વનમાં ગઈ હતી. ત્યાં મનહર કામદેવની મૂર્તિ જોવામાં આવી. તે દેવને પ્રણામ કરી રૂકિમણીએ માનતા કરી કે, “હે દેવ ! જે શિશુપાળ રાજા મારા સ્વામી થાય તે, લગ્નને દિવસે તમારા વનમાં યાત્રા કરવા હું આવીશ. " રુકિમણીએ એ વરની ઇચ્છાથી આ પ્રમાણે માનતા કરી હતી. તેણીના ભાગ્ય ચગે શિશુપાળ ઉત્તમ પતિ મળ્યા, તેથી આજે લગ્ન દિવસે તેની યાત્રા માટે જાય છે. ત્યાં જઈ એ દેવ પાસે શિશુપાળ રાજાની કુશળતા માગશે. સર્વ સ્ત્રીઓ પતિ પુત્રની કુશળતા ઈચ્છે છે. આવાં ભી- - મક ભગિનીનાં વચન સાંભળી તે સેવકોએ શિશુપાળ પાસે આવી તે સર્વ વૃત્તાંત જણાવ્યું. તે સાંભળતાંજ રાજાના મનમાં અપાર હર્ષ થયા. પતિ ઉપરના સ્નેહની ઈચ્છા જોઈ રુકિમણીના ગુણની પ્રશંસા કરી. પછી તે આનંદથી બોલ્યો- જાઓ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #62
--------------------------------------------------------------------------
________________ વનમાં યાત્રા માટે તેમને જવા દે. સેવકોએ આજ્ઞા આપી, એટલે રૂકિમણું ફુઈ સાથે સખીઓથી વીટાઈને સમીપના વનમાં આવી. તેની કુઈ પરિવાર સાથે ઉભી રહી બેલી– રુકિમણ ! હું કહું તે સાંભળ. તે વનમાં જે દેવતા છે, તેની પાસે એકલી જઈ તું ભક્તિથી તેમની ઉપાસના કરજે. તે પછી રુકિમણું પૂજાનો ઉપહાર લઈ વનમાં મંદ મંદ ચાલતી થઈ. ચૂથમાંથી ભ્રષ્ટ થયેલી મૃગલીની જેમ તે ચારે દિશાઓમાં ચકિત થઈ જેવા લાગી. એ મને નેહરા મનભવ દેવની સમીપ આવી, ત્યાં તે લતાકુંજમાં રહેલા કૃષ્ણના જોવામાં આવી. એ સુંદર બાળા ઉત્તમ લક્ષણેથી યુક્ત હતી. તેણીને કેશપાશ પટ્ટીયા પાડી ગુંથેલે હતો. કામદેવનાં બાણ જેવાં તેણીનાં નેત્ર હતાં. ચંદ્રના બિંબ જેવું મુખ હતું. શંખના જે કંઠ હતો. શરીરે નાજુક હતી. સ્તન પુષ્ટ અને ઉન્નત હતા. કંઠ મધુર હતું. માલતીના જેવા તેના બાહુ હતા. નાભિ ગંભીર હતી. તેને મધ્ય ભાગ વજી જે હતે. ઉદર કૃશ હતું. નિતંબ દીગ્ગજેંદ્રના કુંભસ્થળ જેવા હતા. મેખલા ને સ્થાને મદન મંદિર ઉત્તમ હતું. ઉરૂ કદલીના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #63
--------------------------------------------------------------------------
________________ | પ૭ સ્તંભ જેવા હતા. ચરણમાં કમળની સુંદરતા ઝળકતી હતી. તે ઉપર નુપૂરને ઝણકાર થઈ રહ્યા હતે, હંસલીના જેવી ચાલ હતી.. . આવી દેવ કન્યા જેવી રુકિમણીને જેઈ, લતા કુંજમાંથી કૃષ્ણ જેવામાં નીકળતા હતા, ત્યાં તે બોલી કે " જો મારાં પુણ્યથી દ્વારિકાપતિ અહીં આવ્યા હોય તે, મને વચન અને દર્શન આપે.” આ પ્રમાણે રૂકિમણીએ કહ્યું, ત્યાં તરતજ બળવાન અને સ્વરૂપવાન, વાસુદેવ સમ્મુખ ઉભેલા જોવામાં આવ્યા. પોતાના સ્વામીને સમીપ ઉભા રહેલા જોતાંજ તે બાળા અધોમુખ કરી અંગુઠાવડે પૃથ્વિને ખણવા લાગી. કૃષ્ણ બેલ્યા- પ્રિયા ! હું દ્વારિકાપતિ, તમારાં વચનથી અહીં આવ્યો છું. સુંદરી ! પ્રસન્ન થઈ મારા સામું જુઓ. કૃષ્ણનાં વચન સાંભળી તેણુનું મુખ લજજાથી નષ્ટ થઈ ગયું. જેની ગ્રીવા વળેલી છે, એવા મુખને ધારણ કરતી તે બાળા, શિશુપાળ લઈ જશે એવા ભયથી, કંપવા લાગી. આ સમયે રથને તૈયાર કરી બળદેવ બેલી ઉઠયા- બંધુ કૃષ્ણ! સ્ત્રીઓને સ્વભાવથી લજા હોય છે, તેમાં કન્યાઓને વિશેષ હોય છે. હવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #64
--------------------------------------------------------------------------
________________ સત્વર બે હાથવડે ઉપાડી બાળાને રથમાં બેસારો. તમે સ્ત્રીઓનું ચરિત્ર જાણતા નથી. ખરેખરા ગેવાન ળ છે. બળદેવનાં વચન સાંભળી કૃષ્ણ પ્રેમના ભારથી મંદ થઈ રુકિમણને રથમાં બેસાડી, અને તે મિષવડે દ્રઢ આલિંગન કર્યું. પછી બળભદ્ર વેગથી રથ હંકારવા માંડશે. રથ ચાલ્યો એટલે કૃષ્ણ બે લ્યા કે, આપણે જાણતા થવું જોઈએ. એમ કહી પિતાને પાંચજન્ય નામનો મનહર શંખ કું, અને આ પ્રમાણે સર્વ વૃત્તાંત જણાવ્યું. “શિશુ પાળના સૈનિકો અને કુંદનપુરના નિવાસીએ, વીર વચન સાંભળજે. હું વીર કૃષ્ણ બળાત્કારે રૂકિમણુને હરી જાઉં છું. જે કોઈ તમારામાં શક્તિવાન હોય તે, તેણીને છોડાવવા આવજો. તમે સર્વ જેતાં જ્યારે રૂકિમણીને હરી જઉં છું, તે પછી તમા રે જેવા સેવકોવડે રાજા શું કરી શકવાનો ? હે શિશુપાળ ! તું સાંભળજે. જ્યારે હું રૂકિમણીને હરી જાઉં, ત્યારે પછી તારૂં જીવિત શા કામનું ? અરે ભીમક મહારાજા ! હું બળવાન દ્વારિકાપતિ કૃષ્ણ, તારી પુત્રીને હરી જાઉં છું. રૂપકુમાર ! સાભળજે. તારી બેનને હું હરી જાઉં છું. હવે તારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #65
--------------------------------------------------------------------------
________________ શર્ય, ગર્વ અને શૈર્ય શા કામનું છે? જો તેને મા રી પાસેથી છોડાવવાની તારામાં શક્તિ હોય તે, આવજે. નહીં તે તારૂં જીવિત સત્વ વગરનું થઈ ગયું છે. તમે બધા વિદ્યમાન છતાં હું રૂક્મિણીને હરી જાઊં તે પછી તમારૂં શૈર્ય વૈર્ય અને સત્વ - થા છે. મારી સાથે રણમાં યુદ્ધ કર્યા વગર તમારા જેવા સર્વ અધમ પુરૂષ શી રીતે કૃતાર્થપણું મેળવશે ? " આ પ્રમાણે કહી વેગથી રથ હંકારી બહારની પૃથ્વિના સવિસ્તર ભાગ ઉપર આવ્યા. કૃ ષ્ણનાં આવાં વચન અને રૂકિમણીનું હરણ જોઈ શિશુપાળ વિગેરે સર્વ ક્ષેભ પામી ગયા. તત્કાળ ભીમક રાજાનું સર્વ સૈન્ય નગરની બહાર નીકળ્યું. તેની સાથે ભીમક અને રૂપકુમાર તૈયાર થ-- યા. ચેદિરાજ શિશુપાળનું સમુદ્ર જેવું સૈન્ય ખળ-- ભળી ચાલ્યું. “આ શઠ અને મલિન ચોરને પકડે " એમ કહી સર્વ સૈનિકો રથ, હાથી, ઘોડા અને સેવક ગણ સાથે બહાર આવ્યા. વાજીિત્રાના ઘેષ, હાથીઓની ગર્જના, ઘેડાના ખારા, બંદિજનની જયનાદ, રથના ચમત્કાર, ધનુષ્યના ટંકારવ અને સુભટના અટ્ટહાસ કાને સાંભળ્યા જતા નહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #66
--------------------------------------------------------------------------
________________ તા. મોટા વિસ્તાર સાથે સૈનિકો કૃષ્ણ અને બળ દેવની પછવાડે વેગથી દોડવા લાગ્યા. તેમને ચારે તરફ ઘેરી લીધા. ઉદ્ધત નદીઓને વેગ જેમ સમુદ્ર રેકે, તેમ તે સર્વ સૈન્યને વેગ તે બન્ને ભાઈઓએ રેકી દીધો. એક તરફ સર્વ સેંકડો સુભટોનું સૈન્ય, અને એક તરફ માત્ર એકાકી બે બધુઓને જોઈ રુકિમણી ચિંતવન કરવા લાગી. અરે ! આ માંથી શું થાશે ? મારાં અભાગ્ય યોગે કદિ આ બન્નેને આયુષ્યને ક્ષય તે નહીં થાય? આ મેહું સિન્ય કયાં ! અને આ રૂ૫ ગુણવાળા સુકુમાર બે બંધ કયાં! શું મારે માટે જ તેમનું મરણ થશે? આ પ્રમાણે ચિંતા કરતી રુકિમણું અત્યંત દુઃખી થઈ ગઈ. નેત્રમાંથી અશ્રુ પાડવા લાગી. બળભદ્ર, રૂકિમણીને આવી સ્થિતિમાં જોઇ કૃષ્ણ પ્રત્યે બેલ્યા- ભાઈ જુઓ, આ સુંદર મોટું સૈન્ય જોઈ શેક કરે છે. તેને કાંઇક પ્રતીતિ દર્શાવી સત્વર આશ્વાસન આપો કૃષ્ણને રૂક્મિણીનું દુઃખ જોઈ મનમાં કરૂણ આવી ગઈ. તે બેલ્યા- બાળા ! મારું વચન સાંભળે. આ મોટું સૈન્ય જે વૃથા દુઃખ કરે નહીં. આ સુભટના સૈન્યને તેના સ્વામી: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #67
--------------------------------------------------------------------------
________________ ઓ સાથે ક્ષણમાં ચમરાજના મંદિરમાં મોકલી દઈ શ. કૃષ્ણ આમ કહ્યું, તોપણ રુકિમણીના મનમાં પ્રતીતિ ન આવી. પુનઃ શોક કરતી રૂક્મિણીને જો ઇ, તે બોલ્યા--મહાભાગ ! મારી અલૈકિક શક્તિને જોઈ લે. તમને પ્રતીતિ થવા માટે હું દર શૈવું છું. એમ કહી રૂકિમણીની આંગળીની મુદ્રિ કામાંથી વજ ( હરે) લઈ, તેના હાથમાં તેનો સાથિઓ કરી લખી દીધે. એક બાણવડે એકજ ક્ષણમાં સાત તાલે ભેદી રુકિમણને બતાવી દીધા. કૃષ્ણની આવી અદ્ભુત શક્તિ જોઈ, તથાપિ રૂકિમણ પુનઃ ચિંતાતુર થઈ શેક કરવા લાગી. તે જોઈ કૃષ્ણ બોલ્યા- હે ચંદ્રમુખી બાળા ! અદ્યાપિ પા છો કેમ દુઃખ લાવે છે ? તે નિવેદન કરે. પછી લજ્જા ઓછી કરી બે હાથ જોડી, અને વિનયથી. મસ્તક નમાવી તે બાળા બોલીપ્રાણનાથ! સાંભળે. તમારા પરાક્રમને હું જાણું છું. મારી ઉપર કૃપા કરી મારી એક વિનંતિ ધ્યાનમાં લ્યો. તમારે રણભૂમિમાં મારા પિતા અને ભ્રાતાને છોડી દેવો. નહીં તે આ જગતમાં મને લોકાપવાદ લાગશે, અ ને તેથી મને દુખ થશેતેથી કપા કરીને મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #68
--------------------------------------------------------------------------
________________ પિતા તથા ભ્રાતાને આપે હણવા નહીં. તે સાંભળી કૃષ્ણ હસતા હસતા બેલ્યા– દેવી ! મનમાં દુખદાયક ચિંતા કરશો નહીં. તમારા પિતા અને બ્રાતને હું રણમાં છોડી મુકીશ. કૃષ્ણનાં એવાં વચન સાંભળી રૂકિમણી હર્ષથી બોલ્યાં–નાથ! તમારે શત્રુના રણમાં વિજય થાઓ. તે પછી બળદેવ, શ્રીપતિ એવા શ્રી કૃષ્ણ પ્રત્યે બોલ્યા- બંધુ ! એક શિશુપાળ દુષ્ય છે. તેની સાથે મારાથી યુદ્ધ કરી શકાશે નહીં. શિશુપાળ શિવાય આ સર્વ સભ્યોના સિન્યને હું ક્ષણમાં જીતી લઈશ. તેને હવે કયાં નાશી જવું, તેમ ચિંતવતું કરી દઈશ. તમે એ મહા શૂરવીર શિશુપાળને રણમાં જીતી લેજે. તે સાંભળી કૃષ્ણ બોલ્યા- બળભદ્રા એ ચેદિ રાજાની શી બિશાત છે ? તેને ક્ષણ માત્રમાં છતી લઈ યમદ્વારમાં પહોંચાડી દઉં. એમ કહી તેઓ બન્ને તે સમુદ્ર જેવા સિન્યની સામે ચાલ્યા. રૂમિણીને રથમાં બેસારી રાખી. વિજય કરવામાં સાવધાન, ધીર, સાહસીક અને વિદ્યામાં ચતુર એવા બન્ને ભાઈ રણને મોખરે ઉભા રહ્યા. જેમ કેશરીસિંહ નિર્ભય થઈ ઉન્મત્ત ગજેની સામે આવે, તેમ કચ્છ ધિથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #69
--------------------------------------------------------------------------
________________ લાલ મુખ કરતા શિશુપાળની સામે આવ્યા. શિશુ પાળ પણ કેધથી પરિપૂર્ણ થઈ, માધવની સામે આવ્યું. બન્ને વીરોએ લેકને આશ્ચર્ય થાય, તેવું યુદ્ધ કરવા માંડ્યું. અહીં બળદેવે પણ તીણ બા થી સર્વ સૈન્યની સાથે ભયંકર યુદ્ધ કરવા માંડયું. પર્વત જેવા ગજેને અને વેગવાળા ઘોડાઓને રણભૂમિમાં પાડી નાખ્યા. હાથી અને ઘેડાના રથને ચૂર્ણ કરી નાંખ્યા. સૈન્ય બળવાળા શૂરવીરોને વેગથી હણી નાંખ્યા. આ પ્રમાણે બળવાન બળદેવે એક તરફ ઘણું ભયંકર યુદ્ધ કર્યું. તે ક્ષય કરનારૂં મહા યુદ્ધ દેવતાને પણ આશ્ચર્ય કરનારૂં થઈ પડ્યું. બળદેવની આગળ કે ટકી શકતું નહતું. જ્યારે બધું સૈન્ય ક્ષય પામેલું અને “કઇ દિશામાં નાશી જવું " એમ ચિંતવતું કરી દીછું, ત્યારે ભીષ્મક રાજાનો પુત્ર રૂપકુમાર બળદેવની સામે આવ્યો. સૈન્યનો ભંગ થવાથી ક્રોધવડે જેનું મુખ કમલ લાલ થઈ ગયું છે, એવા રૂપકુમારે બળભદ્રની ઉપર તીફણ બાણ છોડવા માંડ્યાં. તે તીણ બાણ જઈને વાગ્યાં, તથાપિ તે વમય બળદેવને કાંઇ પણ વિદ્ધ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #70
--------------------------------------------------------------------------
________________ થયું નહીં. જેમ લોઢાનો સંગમ થતાં પાષાણમાંથી અગ્નિ ઉત્પન્ન થાય, તેમ તે બાણુના સ્પર્શથી બળભદ્રને કે પાગ્નિ પ્રગટ થયો. બળભદ્ર રૂપકુમારને ર ણમાં નિષ્ફળ કરી કેપથી નાગપાશ નામનું બાણ મુક્યું. તે નાગપાશથી ભીષ્મકનો કુમાર નખથી શિખા સુધી રજુની જેમ બંધાઈ ગયો. તેને બાંધી બળભદ્ર રુકિમણી પાસે લાવ્યા, અને કહ્યું કે, હવે તેની ઉપરથી મક્ષિકા ઉડાડો. છે. અહીં કૃષ્ણ શિશુપાળની સાથે મોટું યુદ્ધ માચાવ્યું. વિવિધ જાતનાં શસૈાથી સર્વને તે ભયંકર લાગતું હતું. કૃષ્ણ અને શિશુપાળ એ બંને વીરોએ પ્રથમ તે ઘણીવાર લેહમય શસ્ત્રોથી યુદ્ધ કર્યું, અને તે પછી પરસ્પર દિવ્ય આયુધોથી યુદ્ધ ચલાવ્યું. આ ઘેર સંગ્રામ વખતે કલહ પ્રિય નારદ મુનિ વારંવાર મનમાં સંતુષ્ટ થઈ આકાશમાં નૃત્ય કરતા હતા. કૃષ્ણ એવી રીતે વિવિધ યુદ્ધથી શિશુપાળ સાથે યુદ્ધ કરી શત્રુને શૈર્ય ભંગ કરી દીધું. પછી દાની, ગુણ, શૂરવીર, ધન સંપત્તિએ યુક્ત, ભયંકર, કુલીન અને રૈદ્ર, એવા શિશુપાલ-ગજોને, સિંહની જેમ કુણે મારી નાખ્યું. તે સમયે રણભૂમિનો .P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #71
--------------------------------------------------------------------------
________________ 65 દેખાવ વિચિત્ર દેખાવા લાગ્યા. અશ્વના ચરણ ખડગથી ખંડિત થયેલા હતા. ધડના નૃત્યથી રણસ્થાન રિદ્ર અને બીભત્સ લાગતું હતું. ગજેંદ્રના કુંભસ્થળમાંથી નીકળેલા રૂધિરનો કાદવ થઈ ગયો હતો. તે કાદવમાં રથના સમૂહ ભાંગીને પડ્યા હતા. દશે દિશાઓ તેથી રૂંધાઈ ગઈ હતી. આવા રણમાં બળિથી ઉગ્ર એવા શત્રુને મારી કૃષ્ણ અને રામ હર્ષ પામતા રૂકિમણી પાસે આવ્યા. રુકિમણી નમ્ર મુખ કરી મનમાં લજ્જા પામી. અંજલિ જેડી નારાયણ પ્રત્યે બોલી- હે મહાબાહુ સ્વામી ! મારી ઉપર કૃપા કરી બળભદ્દે બાંધેલા મારા સદર બંધુને છોડી મુકે. તે સાંભળી કૃષ્ણ " તમે અમારા પરમ બંધુ અને સ્વજન છે,” એમ કહી રૂપકુમારને છેડી મુકો. પછી કહ્યું કે, તમારે અમારા ઉપર સ્નેહ રાખવો. આ તમારી બેન રૂકિમણીને હમેશાં સ્મરણમાં લાવવી. તમારી બેન ઉપર હૃદયમાં સ્નેહ ધરી અમારા દે શમાં, ગામમાં અને ઘેર તમારે અવશ્ય આવવું. આવાં આવાં વિવિધ વચનથી સંતુષ્ટ કરેલો રૂપકુમાર મનમાં લજા પામી, કેટલાએક વિનય વચન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #72
--------------------------------------------------------------------------
________________ બેલતે હતે. આવી રીતે રૂકિમણીને લઈ બળદેવ સાથે કૃષ્ણ દ્વારિકાની સન્મુખ ચાલ્યા. બળભદ્ર હર્ષ પામી રથ હાંકતા હતા. કૃષ્ણ રુકિમણીને મેળવી મને નમાં પિતાને કૃતાર્થ માનતા હતા. કૃષ્ણના વિચક્ષણ સ્નેહીઓ પરસ્પર આલાપ કરતા વાંછિત વસ્તુ મેળવી કૃતાર્થપણે મનહર લાગતા હતા. જેણે શત્રુ ઓને જીતી ભીષ્મક રાજાની પુત્રી પ્રાપ્ત કરી, એવા કૃષ્ણ વાસુદેવનું ચરિત્ર કોનાથી કહી શકાય તેમ છે? રનાર પર્વત પાસે આવ્યા. એ સુંદર ગિરિને જોઈ નવન જેવા અને વૃક્ષ તથા લતાઓથી ભરપૂર એ. વા વનમાં બળદેવે, કૃષ્ણ અને રુકિમણીનું પાણીગ્રહણ કરાવ્યું. ત્યારથી એ વન પૃથ્વિમાં રૂકિમણી વન એવા નામથી પ્રખ્યાત થયેલું છે. મહાજનના સંગમથી ઉચ્ચતા કેને પ્રાપ્ત નથી થતી ? મહા પુરૂષો લેકમાં ગામ કે વનમાં ગમે ત્યાં જાય, તેને પણ તેઓ પુણ્ય યોગથી ત્યાં પણ શુદ્ધ વ્યવહારઆચારથી વર્તે છે. નંદનવન જેવા તે વનમાં બળ- ભદ્ર સહિત કૃષ્ણ, નવ વધુ સાથે ક્રીડા કરવા માં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #73
--------------------------------------------------------------------------
________________ 67 ડી. રૂકિમણી અને બળદેવ તે વનને હૃદયમાં નગર જેવું માની સ્વજનના સમૂહ સાથે રહેતા હતા, જ્યાં સુધી કૃષ્ણ રુકિમણી અને બળદેવ સાથે તે વનમાં રહ્યા હતા, ત્યાં સુધી દ્વારિકામાં સ્વજનના મંદિરમાં તેમની શોધ થતી હતી. દ્વારાવતી નગરીના લેકએ સાંભળ્યું કે, કૃષ્ણ શત્રુઓને જીતી નવ વધુ સાથે આવે છે, એટલે તેઓ હર્ષથી પૂર્ણ થઈ ગયા. તેઓએ તરણ તથા વજઓથી દ્વારિકાને શણગારવા માંડી. રાજમાર્ગમાં પુષ્પ પુરવામાં આવ્યાં. અને ચંદનના જળનો છંટકાવ કરી દીધો. આ પ્રમાણે નગરને શણગારી લોકો વિવિધ વેષ પહેરી સ્વજન વર્ગ સાથે તેમની સામા આવ્યા હજારે વાગો તથા ચારણ ભાટના સમૂહ સાથે લઈ મોટા ઉત્સવથી કૃષ્ણ બળરામનું સામૈયું કર્યું. કૃષ્ણ તે લેકોને તથા સુહૃદ જનને સન્માનદાનથી સંતુષ્ટ કરી તેમની સાથે દ્વારિકામાં પ્રવેશ કર્યો. દ્વારિકા નગરીમાં કૃષ્ણને પ્રવેશ થતાં, તે વધુ વરને જોવા લેકે ઉસુક થઈ માર્ગમાં એકઠા થયા. આ કેતક જેવા જેમનું ચિત્ત આસક્ત થયેલું હતું, એવી દ્વારિકાની સ્ત્રીઓને જે જે વિવિધ વિનોદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #74
--------------------------------------------------------------------------
________________ થયા, તે સંક્ષેપથી આ પ્રમાણે હતા– આ વધ વરને જોવા ઉત્સુક થયેલી કોઈ સ્ત્રીએ ચૂડાબંધ કટી ઉપર અને મેખલા મસ્તકમાં પહેર્યા હતા. કેઈ બાળા નેત્રમાં કુમકુમ અને કપાળમાં કાજળ એમ નવીન વેષ કરી આવી હતી. કોઈ સુંદરી સ્તન ઉપર છેડે નાંખી ઉઘાડે માથે રહી વધુ વરને જેવા લાગી. ઘરમાં બાળકને સ્તનપાન કરાવતી કઈ બાળા, તેમજ બાળકને સ્તન ઉપર રાખી જેવા આવી. કેઈ રમણ પિતાને શિથિલ કેશપાશ મુખની આગળ ધારણ કરતી વ્યગ્ર થઈ વેગથી દેડતી આવી. કોઈ કટી ઉપર વસ્ત્ર લઈ પતિ પાસેથી વર વધૂને જોવા આવી. લેકોના સંઘટ્ટથી કઈનો હાર તુટી ગયું હતું. કોઈ સ્ત્રીનાં વસ્ત્ર ફાટી ગયાં હતાં. કોઈ લજા મુકી જળ માર્ગ ઉભી ઉભી વારંવાર હરિને જોતી હતી. કોઈ તાંદુલ લઈ કૃષ્ણની ઉપર ફેંકતી હતી. આ કૌતુક જોઈ સ્ત્રીઓના સમૂહ હાથે તાળી આપતા ઉંચે સ્વરે હાસ્ય કરતા હતા. લેક પરસ્પર કહેતા હતા કે, આ મંગળમય વરઘોડો જુઓ. કેઈ કૃષ્ણ રુકિમણીને જોઈ કહેતા હતા કે, આ સ્ત્રી પુરૂષની જેડી પુણ્ય યોગે મળી * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #75
--------------------------------------------------------------------------
________________ છે. કોઈ સ્ત્રીએ કહ્યું કે, આ કુલીન બાળાને ધન્ય છે, કે જેને રૂપથી કામદેવને જીતનાર વિષ્ણુના જે વર માન્યો. તે યોગ્ય સંગમને જોઈ કઈ સ્ત્રી બેલી કે, આ જોડી કામદેવ અને રતિને બરાબર અનુસરે છે. બીજી સ્ત્રી બેલી કે, આ સુંદરીએ પૂર્વ દાન, તપ, વ્રત, ધ્યાન, યાત્રા અને જપ કર્યો હશે, તેનું આ ફળ છે. કોઈ બુદ્ધિવંતે કહ્યું કે, આપણે પણ દાન, પુણ્ય, વ્રત વિગેરે કરીએ, કે જેથી શ્રી કૃષ્ણ જેવા રાજા પ્રાપ્ત થાય, પુણ્ય વગર પ્રાણુઓના મરથ સફળ થતા નથી. - આ પ્રમાણે સ્ત્રીઓના મુખમાંથી વિવિધ વાક્ય સાંભળતા કૃષ્ણ, રુકિમણું સાથે રાજમાર્ગમાં ચાલતા હતા. રૂકિમણી દ્વારિકા નગરીને જોઈ પરમ હર્ષ પામી ગઈ. જે નગરી જિન ભવનના સમૂહથી સુશેભિત હતી. દ્વારિકાને જોઈ રૂકિમણીએ વિચાર્યું કે, હું હમેશાં હર્ષથી આ જિન ચિત્યને વંદના કરીશ, અને મનુષ્ય જન્મને સફળ કરીશ. પછી વિષ્ણુ રૂકિમણું સાથે પિતાના મંદિરમાં પેઠા, તે સમયે સિભાગ્યવતી સ્ત્રીઓએ માંગલ્ય કર્યું. પિતાના વિરોગથી દુઃખી એવી રેવતીનાં દર્શન કરવાને ઉત્સુક * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #76
--------------------------------------------------------------------------
________________ એવા બળદેવ, કૃષ્ણના મંદિર પાસે આવેલા પિતાને ના ઘરમાં ગયા. પિતાને ઘેર જઈ બળદેવ સુખી થયા. લેકમાં જે પુરૂષ સ્વગ્રહ આવે, તે સુખી અને ને કૃતાર્થ થાય છે. કૃષ્ણ રુકિમણીને નવ ભૂમિકા વાળું, ધન ધાન્યથી ભરેલું, દાસ દાસીઓથી પૂર્ણ, રથ વાહનેયુક્ત, હાથી ઘેડા અને વિવિધ આયુધથી ભરપૂર તથા આભૂષણથી ભૂષિત એવું એક સુંદર રાજ્ય મંદિર આપ્યું. સ્નાન, ભજન, આ સન, શયન અને બીજી સર્વે કિયા તે ઘરમાં જ કૃ ષ્ણ કરવા લાગ્યા. બીજે કઈ ઠેકાણે કરતા નહીં. એ ગુણવતી રુકિમણી કૃષ્ણના મન, વચન અને શરીરમાંજ વસી ગઈ. . - હવે સત્યભામાં કૃષ્ણના વિરહથી પીડિત થઈ કૃશ થવા લાગી. તથાપિ મનમાં અહંકાર લાવી કોઈ પણ ગણતી નહોતી. શ્રી કૃષ્ણરૂપ ભ્રમર રૂકિમણીના મુખ કમલ ઉપર ફરતાં, તે તે મન વચનથી સુખ સાગરમાં મગ્ન થઈ ગઈ. સત્યભામાને દુઃખી તથા વિરહાગ્નિથી દગ્ધ થતી જોઇ મનવાંચ્છિત થવાથી નારદજી આનંદ માનવા લાગ્યા. તે વારંવાર સત્યભામાને જઈ કહેતા કે, તે જે વક્ર કામ કરેલું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #77
--------------------------------------------------------------------------
________________ - 71 છે, તે યાદ આવે છે ? નારદજી પ્રતિ દિવસ આવી સત્યભામાને ઘણું ચીડાવતા હતા. શત્રુને દુખી જોઈ ને હર્ષ ન થાય ? રાત્રી દિવસ, સ્વપ્નમાં કે જાગરણમાં કૃષ્ણને રુકિમણુજ મનમાં વસી હતી. કઈ બીજી સ્ત્રી મનમાં આવતી નહીં. સર્વ ઠેકાણે ગુણની પૂજા થાય છે. વિદ્યા કે કુળ કાંઈ જેવાતું નથી. સત્યભામા વિદ્યાધરની પુત્રી હતી, તે છેતાં કૃષ્ણ તેણુને અત્યારે ભુલી ગયા. 1 - એક વખતે રૂકિમણી સાથે કીડા સુખ કરતા કણે જે કર્યું હતું, તે આશ્ચર્યકારી વૃત્તાંત આ પ્રમાણે હતું - રતિ કીડા થઈ રહ્યા પછી રુકિમણી, કૃષ્ણ પ્રત્યે બેલ્યાં– હે કૃપાળુ રાજા ! મારું વચન શ્રવણ કરો. મેં પૂર્વે સાંભળ્યું હતું કે, તમારે સત્યભામા નામે એક પ્રિયા છે. તમે તેને ઘેર કેમ નથી જાતા ? કૃષ્ણ બોલ્યા- દેવી! જે કારણથી હું તેના મંદિરમાં જતું નથી, તે સાંભળે. જેનામાં અહંકાર આવે, તે સ્ત્રી અને રૂચતી નથી. જે સુવર્ણનું આ ભૂષણ કાન તેડે, તે શા કામનું ? રૂકિમણી વિનયથી પુનઃ બેલ્યાં હે નાથ ! કૃપા કરી, જે હું તમારી આગળ કહું, તે ધ્યાન દઈ સાંભળજે. જે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #78
--------------------------------------------------------------------------
________________ માણસની સાથે જેનું લગ્ન થયું, તે માણસને શી રીતે છેડાય ? કદિ સુવર્ણ કાન તેડે, તે પણ તેને કેઈ ત્યજી દેતું નથી. રુકિમણીનાં આ વચનથી સંતુષ્ટ થઈ કૃષ્ણ બેલ્યા- પ્રિયા ! તમારાં વચનથી હું સત્યભામાને ઘેર જઈશ. પછી રૂકિમણીએ સોપારી, ચુને, કાશે અને કપૂરના ખંડથીયુક્ત એવા તાંબૂલની પીચકારી મારી. પછી તાંબૂલનું ચવિત રૂકિમણુએ ભૂમિ ઉપર નાખ્યું, એટલે કૃષ્ણ હાથે લઈ તેને વસ્ત્રના છેડામાં બાંધી લીધું. પછી ક્ષણ વાર રહી ત્યાંથી ચાલી સત્યભામાને છેતરવા, તેણીના અનેક અદ્ભુતવાળા ઘરમાં આવ્યા. સત્યભામા, નવ વધુના પતિ કૃષ્ણને જોઈ ઇષ્યોથી વક વચન બેલવા લાગ્યાં– હે સ્વામી ! આ તમારી વલ્લભાનું ઘર નથી. તમે મૂઢ બની ચાલ્યા આવ્યા જણાઓ છે. અહીંથી ત્યાં જાઓ. કૃષ્ણ બોલ્યાપ્રાણુ વલ્લભે ! હું અજાણથી તમારે ઘેર આવ્યો છું, તથાપિ ઘરમાંથી ચાલ્યા જવું, તે સારૂં નહીં. ફરીથી કૃણ પણ વારંવાર વક્રોક્તિનાં વચનથી તેને સંતુષ્ટ કરી, મશ્કરી અને પ્રેમ ભરેલી વાણી બોલ્યા દેવી! કદિ જે તમે કહેશે કે, હું નિદ્રાને વશ છું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust'
Page #79
--------------------------------------------------------------------------
________________ તો હવે તે નિદ્રા તમારા ઘરમાં લેવી છે. અહીં માને નિદ્રા સારી આવશે. સત્યભામાં બેલ્યાં– ખરેખર તમે નિદ્રાથી ભરેલા છે. તે નવી વહુ તમને સુખે નિદ્રા કરવા દેતી નહીં હોય. હે મધુસૂદન ! તમારે તે નવી વહુને જ સંતોષવી. મેં ઘણા કાળ ભોગ ભોગવ્યા. હું તમને કાંઈ કહેતી નથી. તમે જ્યારે કંટાળી જાઓ, ત્યારે તમારે મારે ઘેર આવી પ્રતિ દિવસ શયન કરવું. હું ખરેખરી તમારી હિતેચ્છું છું. કૃષ્ણ બોલ્યા- દેવી ! તમે મારૂં હિત કેમ ન કરો? નવીઓ તો ઘણું થાય, પણ તમે મારી અગ્રણી પ્રિયા છે. આ પ્રમાણે કહી કૃષ્ણ પિતાનું મુખ કમલ વસ્ત્રથી ઢાંકી, મનમાં કપટ રાખી નિદ્રા કરવા લાગ્યા. તે વખતે રૂકિમણીના તાંબૂલનું ચવિત જે કૃષ્ણ પોતાના ઉત્તરીય વસ્ત્રને છેડે બાંધ્યું હતું, તેની સુગંધથી ભમરાઓ ત્યાં આવી ઉડવા લાગ્યા. તે ગાંઠની આસપાસ ભમરાઓની શ્રેણી જેઈ સત્યભામાને અતિશય કેપ ચડી આવ્યો. તે એ ચિંતવ્યું કે, આ કાંઇક સુગંધી વસ્તુ રૂકિમણી માટે વિશ્વને છેડે બાંધી રાખેલ છે. કૃષ્ણ મારે ઘેર આવ્યા તે પણ, તે વસ્તુ મને આપી નહીં. 10 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #80
--------------------------------------------------------------------------
________________ અહા ! મેહનું માહાત્મ કેવું છે? સર્વ સભાદાયક સુગંધી વસ્તુ એકજ ભાર્યાને આપી દેવાય છે. આવું ચિંતવી સત્યભામાએ કૃષ્ણને નિદ્રાવશ જાણું, ઈર્ષોથી તે ગાંઠ છોડી છેડામાંથી તે ચર્વિતને લઈ લીધું. તેને ચંદનના પાત્રમાં મુકી ચંદન સાથે ભેળવી, પિતાના સૈભાગ્ય માટે મુખ તથા શરીર ઉપર તેને લગાડી દીધું. શરીરે ચોપડી સત્યભામાએ ચિંતવ્યું કે, આ વસ્તુની સુગંધ એગે કૃષ્ણ મારે વશ થઈ જશે. આવું ચિંતવતી મઢ સત્યભામાં હર્ષ પામતી હતી. તે સમયે કૃષ્ણ કૌતુકથી મુખ ઉઘાડી હસતા હસતા બોલ્યા અરે મૂઢ સ્ત્રી ! તમે આવું નિંદિત કાર્ય કેમ કરવા માંડયું ? હે અનઘે ! સપત્નીના મુખનું તાંબૂલ મુખ ઉપર કેમ ચાપડ્યું? પત્ર, સેપારી, કાથે, ચુને વિગેરેથી બનેલા તાંબૂલનું તે ચર્વિત છે. પ્રિયાના મુખની લાળ સાથે યુતિ એવું તે ચર્વિત મેં પ્રેમથી વસ્ત્રના છેડા સાથે બાંધ્યું હતું. તે સત્પરૂષોને નિંધ વસ્તુ, તમે મુખ ઉપર કેમ પડી ? આ પ્રમાણે કહેતા કૃષ્ણ વારંવાર હાથે તાળી આપી હસવા લાગ્યા, પુનઃ કૃષ્ણ બોલ્યા- હે વિશાળ લેચના ! તમારે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #81
--------------------------------------------------------------------------
________________ ઉપ પિતા ખેચર પતિ છે. તમે મને પ્રાણથી પણ અધિ કે વલ્લભા છો. વળી મારી સર્વ સ્ત્રીઓમાં તમે અ“ ગણી છે. તે છતાં આવું જગતને નિંદવા ગ્ય કર્મ કેમ કર્યું? નદી અને નારીઓની ગતિ નીચી હોય છે. એ લેકનું કથન સત્ય છે. આ પ્રમાણે વારંવાર કૃષ્ણ ઉપહાસ્ય કરવા લાગ્યા. પછી વિચક્ષણ સત્યભામા લજજા પામી છેલ્યાં - અરે હાસ્યવિનોદી પતિ ! આમ શું હસે છે ? રૂકિમણી મારી બેન થાય છે. તમે શિશુપાળ રાજાની પાસેથી બળાત્કારે પકડી લાવ્યા છે. મેં જાણીને જ મારી બેન રૂકિમણીને તમારી આગળ મેટી કરી છે. તેણના મુખનું તાંબૂલ જાણીને જ મેં તે લીધું છે. તેણીના અંગને ભેગ પ્રાપ્ત કરી મારા અંગમાં સુખ થાય છે. મેં તે બાળાને બાલ્યાવસ્થામાં ઉછેરી છે. તેણીનાં મૂત્રાદિ મેં ધોયાં છે. તેણીના અંગના ભેગથી મને કાંઈ દુર્ગધ આવતી નથી. અરે સ્વામી ! કારણ વિના હાસ્ય શું કરે છે? કૃષ્ણ બેલ્યા– દેવી ! જે રુકિમણીના મુખનું તાંબૂલ તમને મનમાં પ્રિય હોય તે, હું હમેશાં લાવી આપીશ. સત્યભામાં બોલ્યા- વાસુદેવ ! મારું વચન સાંભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #82
--------------------------------------------------------------------------
________________ છે, તમારે એ પ્રિય તબૂલ મારે માટે લાવી આપવું. મારી રૂકિમણથી ઉત્પન્ન થયેલું, અને મારા પ્રાણનાથના વસ્ત્રને છેડે બાંધેલું તાંબૂલ મને કેમ પ્રિય ન હોય ? સ્વામી ! તેમાં શું હસો છે? કૃષ્ણ બેલ્યા– દેવી ! હવેથી તેમ કરીશ. હું હા સ્ય કરીશ નહીં. એમ કહી કૃષ્ણ ન રહ્યા. થોડી વાર રહી સત્યભામા બેલ્યાં– પ્રિય ! રુકિમણીને મળવાની મારા મનમાં ઇચ્છા છે. કૃષ્ણ કહ્યું, સુંદરી! તમારું વચન સત્ય કરીશ. હું રુકિમણ સાથે તમારે મેલાપ કરાવીશ. જે તમને તે વહાલી હોય તે, પછી શો વિચાર કરવાનું છે ? આ પ્રમાણે કહી ક્ષણ વારે કૃષ્ણ હળવે હળવે નીકળી, રુકિમણના મંદિરમાં પ્રેમ ભર્યા આવ્યા. કૃષ્ણને આવેલા જોઈ રુકિમણી સત્વર બેઠાં થયાં. વિનયથી પિતાના પ્રાણનાથને નમન કર્યું. કુલીન સ્ત્રીઓની એવી જ મને ચંદા હોય છે. કૃષ્ણ બેલ્યાદેવી ! મારું વચન સાંભળે. તમે શ્વેત વસ્ત્ર ઓઢે. તેમાં રાતી કાંચળી પહેરે. સર્વ અલંકાર ધારણ કરો. એવું દિવ્ય રૂપ ધરી મારા કહેવાથી સત્યભામાના વનમાં જાઓ. " પ્રભુનું વચન પ્રમાણ છે” એમ કહી રૂકિમણી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #83
--------------------------------------------------------------------------
________________ ઉ૭ એ તે શૃંગાર ધારણ કર્યો. તેણીને લઈ કૃષ્ણ સત્યભામાના વનમાં આવ્યા. તે વન વિવિધ વૃક્ષથી આકુલ હતું. ચારે તરફ પુષ્પની શ્રેણી આવેલી હતી. કૃષ્ણ રુકિમણીના આવવાથી ભમરાઓએ પંક્તિથી તેરણની શોભા કરી હતી. જેમની શાખાઓ વાયુએ કંપાવી છે, એવાં વૃક્ષો તાંડવ નૃત્ય કરતાં હતાં, પક્ષીઓના સમૂહ જય જય ધ્વનિ કરી રહ્યા હતા, કેફિલના મધુર સ્વર સાથે મયૂર નૃત્ય કરતા હતા. આવા વનમાં કૃષ્ણ રાજાની સાથે રહેલાં રૂકિમણી, ઇંદ્રિ સાથે નંદનવનમાં રહેલાં ઈંદ્રાણીની જેમ શોભતાં હતાં. તે વનમાં એક રમણીય વાપિકા આવેલી હતી. તેનાં પગથી સુવર્ણનાં હતાં. અગાધ જળથી પૂર્ણ હતી. તેમાં રાજહંસ વિરાજતા * હતા, કમલનાં વૃંદ તથા ચક્રવાક પક્ષીઓથી તે યુ ક્ત હતી. તેના કાંઠાઓ રત્નથી બાંધ્યા હતા, તેની અંદર અનેક પ્રાણીઓના સમૂહ રહેલા હતા. તે વાપિકાની પાસે એક અશોકનું મનોહર વૃક્ષ હતું. તેની નીચે એક સ્થાટિકની રમણીય શિલા હતી. તેની ઉપર રૂકિમણીને પર્યકાસન કરી બેસાર્યા. તેણીના વામ કરમાં કર્ણિકાને ગુચ્છ આપ્યો હતો, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #84
--------------------------------------------------------------------------
________________ 78 વડે એ રમણ ભ્રમરાને નિવારતી હતી. આવું વનદેવીમય સ્વરૂપ કરી રૂક્મિણીને ત્યાં બેસારી, કૃષ્ણ સત્યભામાને ઘેર આવ્યા. આવી કહ્યું કે, પ્રિયે ! તમે રુકિમણુને મળવા ઉત્સુક છે? સત્યભામાં બેલ્યાં– નાથ ! જે તમારી કૃપા હોય તે, મને મારી પ્રિય ભગિની રુકિમણીને મેળા. કૃષ્ણ બેલ્યા- દેવી ! તમે પ્રથમ વનમાં જાઓ, પછી તે આવશે. હું તેમને તેડવા તેણુના ભવનમાં જાઉં છું. એમ કહી કૃષ્ણ વનમાં આવ્યા. કેઈ લતાગ્રહની અંદર કૌતુકથી તેમના રૂપ વનને ગર્વ જોવાને સંતાઈ રહ્યા. કૃષ્ણ ગયા પછી સત્યભામા વનમાં આવ્યાં. ત્યાં રૂપ યવનથી પરિપૂર્ણ અને વિવિધ આભૂષણથી અલંકૃત એવી રૂકિમણી વનમાં અશક વૃક્ષ નીચે બેઠેલી જોવામાં આવી. સત્યભામાએ વિચાર્યું કે, શું આ વનદેવી હશે ? અથવા સિદ્ધ કન્યા, કિન્નરી કે સુરાંગના હશે? વા નાગ લેકમાંથી નાગ વધુ તો નહીં આવી હોય? અથવા ચંદ્રની સ્ત્રી રોહિણી, કામદેવની સ્ત્રી રતિ, બ્રાહ્મી કે લક્ષ્મી તે, નહીં હોય? આ સુંદર બાળા કેણ હશે ? જાણ વામાં આવ્યું. આ તો વનદેવતા મારા પુણ્ય યોગે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #85
--------------------------------------------------------------------------
________________ પ્રગટ થયેલા છે. દેવતાઓ પુણ્યના ભેગથી જ પ્રગટ થાય છે. પુણ્ય રહિત પ્રાણીઓને દેવતા દ્રષ્ટિગોચર થતા નથી. લોકમાં દેવતાની આરાધના ઈષ્ટવરને આપનારી છે. તે સ્વીકાર્ય સાધવાની ઈચ્છાથી હું ભક્તિવડે તેનું આરાધન કરૂં. આ પ્રમાણે મનમાં ચિંતવી સત્યભામા વસ્ત્રાભરણ સાથે તે વાપિકામાં સ્નાન કરવા પડ્યાં. " કાર્યથી માણસ શું ન કરે ?" જળનું અવગાહન કરી તેમાંથી કમલનાં પુષ્પ લઈ સત્યભામા, કૃષ્ણ આવવાની શંકા લાવી સત્વર મહાર નીકળી ગયાં. પછી તે જ્યાં કૃષ્ણવલ્લભા રુકિમણી અશોક વૃક્ષ નીચે બેઠી હતી, ત્યાં આવ્યા. વિવિધ પુષ્પોથી રુકિમણીની પૂજા કરી, તેમના ચરણમાં પ્રણિપાત કરી આ પ્રમાણે વચન બેલ્યાં દેવી ! તમે મારાં પુણ્ય વેગે અહીં પ્રગટ થયાં છે. મને ઉત્તમ વરદાન આપો. " દેવતાઓનું દર્શન કરી પણ નિષ્ફળ થતું નથી. " દેવી ! મારે એટલુંજ માગવાનું છે કે, કૃષ્ણ મારા સેવક અને ભક્ત થાય તેમ કરે. જેવા તે રૂકિમણી પ્રત્યે રક્ત અને આસક્ત છે, તેવા મારા પ્રત્યે કરે. અને રુકિમણી ઉપર વિરક્ત કરી દે. મહાદેવી ! કૃષ્ણનું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #86
--------------------------------------------------------------------------
________________ ચિત્ત રૂકમણી ઉપર જરા પણ ટકે નહીં, તેમ કરે. દેવી ! કૃશ્ન રુકિમણી સાથે પછવાડે અહીં આવે તે પહેલાં મારી ઉપર કૃપા કરી વરદાન આપી છે. જેમ નાકે નાથેલો બળદ રાશ ખેંચે તેમ ચાલે, ઉભે રહે, તેમ કૃન મારી સાથે વર્તે તેમ કરે. રૂકિમણીને તેના ચિત્તમાંથી દૂર કરાવે. હે માતા ! આવો વર મને આપો, વિલંબ કરે નહીં. આ પ્રમાણે કહી સત્યભામાં ભક્તિથી વિલાપ કરતી વારેવાર તેણીના ચરણમાં પડવા લાગી. આ પ્રમાણે વિવિધ ચેષ્ટા કરતી સત્યભામાને જોઈ કૃશન, લતાગ્રહમાંથી બહાર નીકળ્યા. હાથે તાળી આપી હસવા લાગ્યા. પછી વાચાળ કૃશ્ન, સત્યભામાને સુખ ઉપજે તેવું વચન બોલ્યા– વિચક્ષણ સત્યભામા ! મારૂં વચન સાંભળે. રુકિમણીના ચરણ પૂજ્યાથી તમારું સૌભાગ્ય વધશે, એ સત્ય છે. એ કામદા રૂકિમણીની પૂજાથી તમારું મન વાંછિત ફળ પૂર્ણ થશે. હે માનધારિણી ! રુકિમણી સાથે શા માટે માન ધરે છે ? તમારે પૂજાનાં ઉપકરણ લઈ તેણીની હમેશાં પૂજા કરવી. તેણીની પૂર જાના પ્રભાવથી તમને ચિંતિત ફળ પ્રાપ્ત થશે. Jun Gun Aaradhak Trust P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #87
--------------------------------------------------------------------------
________________ રૂકિમણીના પગ પૂજવાથી હું પણ તમારે કિંકર - ઈશ, આ ઉપહાસ્ય નથી કરતે, ખરેખર કહું છું, કૃષ્ણનાં આવાં વચનથી તે વનદેવી નથી, પણ રૂમિણી છે, એમ સત્યભામાએ જાણી લીધું. મનમાં અને ત્યંત શરમાઈ, અને ખેદ પામી ગઈ. મનમાં કોપ શમાવી, ઉપરથી સ્વસ્થ થઈ, વિચક્ષણ સત્યભામાં બેલી - કપટ શિરોમણિ કૃષ્ણ! સાંભળો, જેવા તમે નંદના નંદ બાલગોપાલ કહેવાઓ છે, તેવાજ છે, તેમાં કાંઈ અસત્ય નથી. ગોવાળની ચેષ્ટા એવીજ હોય છે. જગતમાં ગોવાળના જે નિંઘ કે જડ કોણ કહેવાય છે ? બ્રહ્માને શો ઓલંભે આપ, કે તમારા જેવા કપટીને ત્રિખંડનું રાજ્ય આપ્યું ? અરે હાસ્ય કર્મમાં કુશળે બનેલા કૃષ્ણ! તમારે હાસ્ય કરવાનો છે અધિકાર છે ? મેં મારી બેન રૂકિમણને શું નતી જાણી ? અનુજ બેનને પ્રણામ કરવામાં શું દોષ છે ? જે તમે અવિવેકીથી હસો છે ? જ્યાં સ્ત્રીઓ કાર્ય પ્રસંગે એકઠી થઈ હોય, ત્યાં વિવેકી પુરૂષને આવવું શું ઘટે ? તમારા જેવાજ અવિવેકી પુરૂષ આવું કામ કરે છે. આ પ્રમાણે બેલતી સત્યભામાને વિલખી થએલી 11 * P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #88
--------------------------------------------------------------------------
________________ જોઈ, કૃષ્ણ પિતાના સ્થાનમાં ચાલ્યા ગયા. પછી કૃષ્ણના વચન ઉપરથી સત્યભામાને જાણું લઈ, રૂ. કિમણી દેવીનું સ્વરૂપ મુકી, લજજા પામી તત્કાળ ઉઠી ગયાં. આવીને રુકિમણું, સત્યભામાના ચરણમાં વિનયથી નમ્યાં. " કુલીન મહાશયને એ વિનય છે " પછી તેઓએ પરસ્પર આલિંગન કરી રૂમિણીએ પુછયું, કલ્યાણ ! તમારા શરીરે કુશળ વર્તે છે? સખિ ! તમારા પુણ્યથીજ વય, રૂપ, લાવણ્ય અને સંદર્ય પ્રાપ્ત થયું છે. ઇત્યાદિ પરસ્પર પ્રેમ ભરેલાં વચનથી ભાષણ કરી, તે ગુણવતી સ્ત્રીઓ પિતપોતાને સ્થાને ચાલી ગઈ. - હવે સત્યભામા અત્યંત દુઃખી થવા લાગ્યાં. પોતાના પતિના અપમાનથી કઈ સ્ત્રીને દુઃખ ન થાય? રુકિમણી કૃષ્ણની કૃપાથી આનંદમાં રહેવા લાગ્યાં. પિતાના પતિના માનથી કઈ સ્ત્રીને સુખ ન થાય ? આવી રીતે પોતપોતાને ઘેર તે બન્ને સ્ત્રીઓ રહેવા લાગી, તેવામાં આ પ્રમાણે હકીક્ત બની. | એકદા કુર પતિ દુર્યોધન રાજાને દૂત કૃષ્ણ ની સભામાં આવ્યું, દૂત સભામાં બિરાજેલા માધવને વિનયથી નમી તેમની આગળ એક પત્ર મુકી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #89
--------------------------------------------------------------------------
________________ યોગ્ય સ્થાને બેઠે. લેખ હાથમાં લઈ કૃષ્ણ જે, અને પછી પિતાના મંત્રીના હાથમાં આપ્યો. સર્વ સભા સમક્ષ કૃષ્ણને આનંદદાયક તે પત્ર મંત્રીએ વાં. જેમાં નીચે પ્રમાણે લખ્યું હતું | સ્વસ્તિ શ્રી દ્વારાવતી નગરીમાં શ્રી જિન ભાગવંતને નમી, રાજાઓનો સમૂહ જેના ચરણકમલને સેવે છે, એવા કૃષ્ણને હસ્તિનાગપુરથી શ્રી દુર્યોધન રાજા પ્રણામ કરી આદર ભક્તિ સાથે વિજ્ઞપ્તિ કરે છે. આપની કૃપાથી અહીં અમારે કુશલ છે, ત્યાં સર્વ પ્રકારે તમારી કુશલતા હું ઇચ્છું છું. અમે અહિં રહ્યા છીએ તે પણ તમારા છીએ, એમાં સંશય રાખશો નહીં. હે રાજા ! તમે અમારા પરમ બંધુ છે. મારું એક વચન આપને માન્ય કરવું ઘટે છે. તે સર્વદા હિતકારક છે. તે એ છે કે, આપણ બનેને હવે ભવિષ્યમાં જે સંતતિ થાય તેમનો વિવાહ કરે. કારણ વિવાહ વિધિથી કરેલી મૈત્રી સર્વ પ્રાણુઓને પ્રશંસવા ગ્ય છે. હે નરાધીશ ! જો તમારે પુત્ર થાય, તે મારી પુત્રી તેની પટરાણ થાય. એમ વર કન્યાને અવશ્ય વિવાહ કરે. કદિ મારા પુણ્ય ભેગે મારે પુત્ર થાય અને તમારે પુત્રી થાય, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #90
--------------------------------------------------------------------------
________________ તથાપિ વિધિથી તેમને વિવાહ કરો. સર્વ પ્રાણીએને ગે યોગ્ય સંબંધ થાય છે, તેથી તમારે મનમાં આ નિશ્ચય અવશ્ય કરવું. આ પ્રમાણે લેખ સાંભળી કૃષ્ણ હર્ષ પામી ગયા. પછી સભા વચ્ચે વાચાલ કૃષ્ણ હસતા હસતા બોલ્યા. - દૂત ! હું દુધન રાજાના સંતાન સાથે યોગ્ય વિવાહ કરીશ. યોગ્ય સંબંધ કરવામાં શો દોષ ? સત્યુરૂષોને યોગ્ય સંબંધ કર ઘટિત છે. આ પ્રમાણે કહી કૃષ્ણ તે તને પોષાક આપે. વસ્ત્ર, તાંબૂલ આપી તેનું વિશેષ સન્માન કર્યું. સંતોષ પામેલા કૃષ્ણ રાજાએ આભૂષણ સાથે પિતાના દુત, તે દુતની સાથે મોકલ્યા. કૃષ્ણ રાજાના દુત દુર્યોધનની પાસે આવ્યા. દુર્યોધને સંતોષ પામી તેમનું સન્માન કર્યું, અને પોતે ધારેલા કાર્યનો નિશ્ચય કર્યો. દુર્યોધને કૃષ્ણના દુતને સંતુષ્ટ કરી મેકલ્યા. તે દુત આવ્યા અને મળ્યા તેથી કૃષ્ણ અત્યંત આનંદ પામ્યા. આ દૂત સંબંધી વાર્તા રૂકમણી જાણતી ન હતી. માત્ર સત્યભામાજ જાણતી હતી. સત્યભામાં શિવાય બીજી કોઈ સ્ત્રીને તે વાતની ખબર નહતી, શ્રીપતિ કૃષ્ણ રુકિમણી સાથે રહી સુખને અનુભવે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #91
--------------------------------------------------------------------------
________________ કરતા હતા. યાદવના વૃંદ સાથે રાજા કૃષ્ણના શાસનને માન આપતા હતા. કૃષ્ણ વાંચ્છિત અર્થ પ્રાપ્ત કરી ઉત્તમ સુખ ભેગવતા હતા. સર્વ પ્રાણીઓને પુણ્યના યોગથી જ સુખ પ્રાપ્ત થાય છે. પુણ્યથી કૃષ્ણ રુકિમણીને પ્રાપ્ત કરી, પુણ્યથી શત્રુના સમૂહને છતિ લીધો, અને પુણ્યથી કૃષ્ણ દ્વારિકાનું ઉત્તમ રાજ્ય સંપાદન કર્યું. ભવ્ય જીવ પુણ્યથી શું શું પ્રાપ્ત નથી કરતા? શ્રી જિન મતમાં તીર્થકરોએ પુણ્ય કરવાને કથન કરેલું છે. પુણ્યથી ભવિ પ્રાણું ને સોમની જેમ સામ્ય ચિત્ત થઈ જાય છે. સર્વ જગતમાં જે સુખ દુષ્પાપ્ય છે, અને જે સુખ અતિ દૂર છે, તેવું મનુષ્ય અને દેવ ગતિનું સુખ પુણ્યના ગથી પ્રાપ્ત થાય છે. * इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकीर्त्याचार्य विरचिते कृष्ण रुक्मिणी परिणयन, शिशुपाल वध, सत्यभामा विडंबन, अजात सुत विवाह मिलन - વર્ણનો નામ તુઃ | P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #92
--------------------------------------------------------------------------
________________ सर्ग 5 मो. પ્રધુમ્ન હરણ, ( રૂકિમણીથી પરાભવ પામેલી સત્યભામા મનમાં દુઃખ પામી નિશ્વાસ મુકતી હતી. એ મૂઢ સ્ત્રી ચિતમાં વારંવાર ચિંતવતી કે, કયા ઉપાયથી રુકિમણી અતિ દુસહ દુઃખ પામે. ઘણે કાળ ગયો, તથાપિ રુકિમણુને દુખ આપવાને ઉપાય તેને પ્રાપ્ત થયો નહીં, “જ્યાં સુધી પુણ્યને ઉદય હાય, ત્યાં સુધી દુઃખદાયક ઉપાય ચાલતેજ નથી. " એવી રીતે રાત્રિ દિવસ દુઃખનો ઉપાય ચિંતવતાં તેને પેલા દૂત સાથે જે વિવાહની વાર્તા ચાલેલી હતી, તે સ્મરણમાં આવી. તત્કાળ તેના મનમાં હર્ષ થયો. તેણુએ નિશ્ચય કર્યો કે, મને જે હવે ઉપાય સુઝ છે, તે એવો છે કે, જેથી મારે દુઃખમાંથી મોક્ષ થાય, અને રુકિમણીને દુઃખ થાય. વળી તે એવો ઉપાય છે કે, મને પ્રથમ ત્વરાથી પુત્ર થશે, અને તે પછી રૂકિમણીને પુત્ર થાય કે ન થાય. હું રુકિમણીથી ગુણ અને શરીરવડે સર્વથા જ્યેષ્ટ છું, તે અનુમાને પુત્રને પણ તેમ થશે. તેથી દખને નિવારે તે એજ ઉ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #93
--------------------------------------------------------------------------
________________ પાય બળદેવ અને કૃષ્ણની સમક્ષ કરૂં. આવો ઉપાય હૃદયમાં દ્રઢ રીતે ચિંતવી સત્યભામાએ રૂકિમણીના મંદિર તરફ એક દુતીને સત્વર મોકલી. દુતી ભય સહિત મંદ મંદ ચાલતી રૂકિમણી પાસે આવી. વિનયથી રુકિમણીને કહ્યું–માતા ! મારૂં વચન સાંભછે. કાંઈ કારણને લઈ સત્યભામાએ મને આપને ઘેર મોકલી છે, અને દુર્ભાષ્ય વચન કહેવરાવ્યું છે. પણ મારાથી શી રીતે કહેવાય? રુકિમણી બેલી– દાસી ! તારે શા માટે ન કહેવું? તમારા લકેની વાણી પ્રતિધ્વનિના જેવી છે. તું નિર્ભય થઈ સત્યભામાએ જે કહેલું હોય, તે કહે. હું તને સત્ય રીતે નિર્ભય દાન આપું છું. રુકિમણીએ એમ કહ્યું, એટલે દુતી બેલી - માતા ! સત્યભામાએ કહ્યું છે કે, તમારે પુણ્યના પ્રભાવથી પુત્ર થશે, અને તેનો વિવાહ પણ અવશ્ય થશે, તે તમારા પુત્રના પગ નીચે હું મારા નીલવર્ણ મુખના કેશ કરીશ, તે કાળે નિશ્ચયથી લગ્ન થશે. કદી પુણ્ય વેગે જે મને પુત્ર થાય તે, તમારે મારા પુત્રને તેમ કરવું. તે સાંભળી રુકિમણી હસીને બેલી - મારી બેન સત્યભામાએ જે કહ્યું, તે મારે પ્રમાણ છે. આવો નિશ્ચય કરી, તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #94
--------------------------------------------------------------------------
________________ બંનેએ દુતીને માન સાથે સભામાં મોકલી. સભાની અંદર સર્વ યાદવની સાક્ષીએ દુતીઓએ બળદેવને સાક્ષી રાખી શ્રી કૃષ્ણને તે ઠરાવ જાહેર કર્યો. સર્વ લેકોની સાક્ષીએ આ નિશ્ચય કરી, સત્યભામાં અને રૂકિમણી બંને ગર્વ સાથે પિતતાને ઘેર રહી આનંદ કરવા લાગ્યાં. એક વખતે ભીષ્મક રાજાની પુત્રી રૂકિમણી રાત્રિના છેલ્લા પહોરે પુષ્પમય કોમળ શય્યામાં સુખે સુતી હતી, તે સમયે સર્વ લેકને પરમ સુખનું કારણ અને કામદેવના જન્મને સૂચવનારાં એવાં આ પ્રમાણે સ્વપ્નાં જોયાં. પહેલે સ્વપ્ન જાણે પોતે વિમાન નમાં બેસી રાજ્ય લીલા સહિત સ્વેચ્છાએ વિચરતી હાય, તેમ પિતાને જોઈ. બીજે સ્વને ઇંદ્રિને ઐરાવત નામનો હસ્તી ગર્જના કરેત જોવામાં આવ્યો. ત્રીજે સ્વપ્ન ઉદયાચલના મસ્તક પર સન્મુખ રહી કમલને પ્રકાશ કરતો સૂર્ય જોવામાં આવ્યો. ચોથે સ્વને નિર્ધમ અગ્નિ દેખવામાં આવ્યો. પાંચમે સ્વને ચંદ્ર જેવામાં આવ્યો. છઠે સ્વપ્ન ગર્જના કરતે સમુદ્ર અવલેવામાં આવ્યો. આવી રીતનાં સ્વપ્નાં જોઈને પ્રભાતના નોબતના નાદથી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #95
--------------------------------------------------------------------------
________________ બંદીઓના ઇવનિથી રૂકિમણી જાગી ઉઠી, શય્યામાંથી બેઠી થઈ, વિધિથી સ્નાન કરી, આભૂષણ ધારણ કરી, કૃષ્ણની પાસે આવી. કૃષ્ણને નમસ્કાર કરી વામ તરફ બેઠી. પતિએ આગમનનું કારણ પુછયું, એટલે રૂકિમણી બેલી- સ્વામિ નાથ ! આજે રાત્રિના પાછલા પહોરે દિવસના ઉદય વખતે મેં આ પ્રમાણે સ્વપ્નાં જોયાં. તેમનું ફળ કહે. પછી કૃષ્ણ પાસે તે સ્વપ્નાં નિવેદન કર્યા. તે સાંભળી કૃશ્ન બેલ્યા– રાણી ! આ સ્વપ્નાનું ફળ ચરમશરીરી અને આકાશે ગમન કરનારે તમારે પુત્ર થશે. તે વાક્યથી સંતુષ્ટ થયેલી રુકિમણી પિતાના મંદિરમાં આવી. એ વિચક્ષણ રમણી પિતાના ઉલ્લંગમાં પુત્ર આવ્યો હોય તેમ માનવા લાગી, મધુરાજાને જવ જે બારમા દેવલોકે દેવ હતે, તે ચવીને રૂકિમણીના ગર્ભમાં આવ્યો. પૂર્વનાં પુણ્યવડે ચિરકાળ સ્વર્ગનું સુખ ભોગવી, એ રાજાને જીવ રુકિમણીના ઉદરનો આભૂષણરૂપ થયે. એવી જ રીતે સત્યભામાએ પણ સ્વપ્નાં જોયાં. તેણીએ પણ તે કૃષ્ણને જણાવ્યાં. કૃષ્ણ તે સ્વપ્નનું 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #96
--------------------------------------------------------------------------
________________ ફળ સત્યભામાને કહ્યું. સ્વર્ગવાસી દેવને જીવ પણ તેના ઉદરમાં આવ્યો. આ બને સ્ત્રીઓને હર્ષનું કારણરૂપ બને ગર્ભ વૃદ્ધિ પામતાં જે બન્યું તે કહીએ છીએ. તે બન્ને રમણીનાં નેત્રમાં નિર્મળતા પ્રગટ થ ઈ. શરીર પાંડુ વર્ણ થઈ ગયું. સ્તનની ડીંટડીઓ અત્યંત કાળી થવા લાગી. ચાલવામાં આળસ થવા લાગ્યું. ઉદરની કૃશતા મટી ગઈ, અને વળીયાને ભંગ થઈ ગયો. તેમ શરીરનું રૂપ ઉત્તમપણે ખીલી નીકળ્યું. તે બન્નેનાં શરીર વિવિધ વિકારને પ્રાપ્ત થયાં. કૃષ્ણની તે વલ્લભાના દોહદ સંપૂર્ણ કરવામાં આવ્યા. સમય પૂર્ણ થયે, એટલે રૂકિમણએ શુભ તિથિ, નક્ષત્ર, યોગ અને કરણમાં પુત્રને જન્મ આપ્યું. પુત્રના જન્મથી રુકિમણી હર્ષને પ્રાપ્ત થઈ. વિવિધ લક્ષણવાળા અને સૂર્યના જેવા પુત્રને જોઈ રુકિમણી બાંધવો સાથે પરમ સંતોષને પ્રાપ્ત થઈ. કૃષ્ણને વધામણી આપવા માંગલ્યથી સુશોભિત એવા સેવકોને કૃષ્ણની પાસે મોકલ્યા. તે પુરૂષ કૃષ્ણની પાસે આવી જુએ, ત્યાં કૃષ્ણ સુતા હતા કૃષ્ણને નિદ્રાથી આકુલ જોઇ, તેમના ચરણની પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #97
--------------------------------------------------------------------------
________________ વિનયથી મસ્તક નમાવી, તેઓ ઉઠવાની રાહ જોઈ બેઠા. " જેવા સ્વામી તેવા સેવક હોય છે. " તેવામાં સત્યભામાએ વધામણી આપી મેકલેલા પુરૂષો આવ્યા. કૃષ્ણને સુતેલા જોઈ, તે સેવકો પોતાની પ્રઢતાનો ગર્વ કરતા, કૃષ્ણના મસ્તક આગળ બેઠા. થોડી વારે કૃષ્ણ નિદ્રા છોડી શય્યામાંથી ઉઠયા. ત્યાં ચરણની પાસે બેઠેલા સેવકએ હર્ષથી વધામણી આપી. રાજાધિરાજ ! રુકિમણુને પુત્રનો જન્મ થ , તે ચિરકાળ છો, ચિરકાળ રાજ્ય સુખ બેગ. સેવકોએ આ પ્રમાણે પુત્ર જન્મની વધામણું આપી તેથી, રાજાધિરાજ પરમ સંતોષ અને હર્ષ પામ્યા. તત્કાળ રાજ્ય ચિન્હ શિવાય સર્વ વસ્તુ સેવકોને ઇનામમાં આપી. પછી કૃષ્ણ સમીપ રહેલા પિતાના સેવકોને આજ્ઞા કરી કે, મંત્રીઓને મારી સમીપ બેલાવી લાવે, રાજાની આજ્ઞાથી સેવકોએ મંત્રીઓને બેલાવ્યા. મંત્રીઓ આવી રાજાને નમી આગળ ઉભા રહ્યા. કૃષ્ણ આદરથી મંત્રીઓને જણાવ્યું કે, આ પુત્ર જન્મમાં ઈચ્છા પ્રમાણે દાન આપો. શત્રુઓના સમૂહને કારાગ્રહમાંથી છેડી મુકે, જિનેંદ્રના ભવનમાં ભાવથી પૂજા ભણાવો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #98
--------------------------------------------------------------------------
________________ મહત્સવ પૂર્વક નગરને શણગાર. મંત્રીઓને આ પ્રમાણે આજ્ઞા કરી, કૃષ્ણ પિતાની ગ્રીવા વાંકી કરી જોયું, ત્યાં મસ્તક ઉપર બેઠેલા સેવકોએ સત્યભામાને પુત્ર થવાની વધામણી આપી. “સત્યભામાને પણ એક પુત્રને જન્મ થયો છે " એમ સાંભળી કૃષ્ણ મંત્રીઓને કહ્યું કે, આ સેવકને દ્રવ્ય આપો. સર્વ પ્રાણીઓની બુદ્ધિ ભાગ્યને અનુસરનારી છે. અતિ ગર્વથી વિનાશ થાય છે. અતિ ગર્વ કરવાથી રાવણ નષ્ટ થયો. હવે કૃષ્ણના પુત્રને મહોત્સવ નગરમાં પ્રવર્તી રહ્યા. યાચને ઈચ્છા પૂર્વક દાન આપવામાં આવ્યાં. સર્વે સ્વજન બાંધવોને આદરથી પૂજવામાં આવ્યા. કુલીન સ્ત્રીઓને વિવિધ વસ્ત્રો આપવામાં આવ્યાં. નગરમાં ઘેર ઘેર તેરણ બાંધ્યાં, સર્વ ઠેકાણે દવા પતાકા ફરવા માંડી. સર્વ લેકના ઘરમાં મહત્સવ થઈ રહ્યા. કૃષ્ણ રાજાને પુત્રને લાભ થવાથી તેને હર્ષ ન થાય ? પૂર્વે હસ્તિનાપુર માં શાંતિનાથ, કુંથુનાથ અને અરનાથ પ્રભુના જન્મ સમયે દેવતાઓએ જે મહોત્સવ કર્યો હતો તેવા મહોત્સવ અત્યારે દ્વારિકામાં થયેલ હતું. રાજા એ યાચકને અનર્ગળ ધન ઇચ્છા પ્રમાણે આપ્યું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #99
--------------------------------------------------------------------------
________________ પિતાની વલ્લભાને પુત્ર થવાથી કૃષ્ણ આધીને થઈ ગયા. પિતાના બાંધવને બહુ પ્રકારે પૂજા સન્માન કરતા હરિ મનમાં પરમ સંતોષ પામી સુખે રહેવા લાગ્યા. આ પ્રમાણે યાદવપતિના દરબારમાં પાંચ દિવસ સુધી મહત્સવ થઈ રહ્યા. જ્યારે છ દિવસ આવ્યો, એટલે રાત્રે કૃષ્ણના પુત્રનું, સ્વજન વર્ગને દુઃખદાયક એવું ભવિષ્યમાં હરણ થવાનું જાણું, તે દુઃખ સહન કરવાને જાણે અસમર્થ હોય, તેમ સૂર્ય અસ્ત પામી ગયો. સત્પરૂષની ચેષ્ટા એવી જ હોય છે. સૂર્ય અસ્ત પામ્યા પછી કમલવૃંદ સંકોચ પામવા લાગ્યું. તે ઉપર મલિનતા છવાઈ ગઈ નલિનીરૂપ વધુ ચક્રવાક પક્ષીના શબ્દથી રૂદન કરવા લાગી. તે મુકુલરૂપ લેચનમાંથી ભમરારૂપી અશ્રુનાં બિંદુ ખરવા લાગ્યાં. સંધ્યા કાળે વિરહથી કાતર બનેલી વિયેગિની ચક્રવાકી સૂર્ય ઉપર કોપ કરવા લાગી. સૂર્ય સમુદ્રમાં પડતાં, આકાશ ઉપર શોભા થઈ આવી, અને તેના વિયોગથી સંધ્યા કાષ્ટ ભક્ષણ કરવા તૈયાર થઈ. પિતાનો પતિરૂપ સૂર્ય અને સ્ત પામતાં અપર દિશારૂપ વધુ વિચિત્ર અંબર ધારણ કરી, અંધકારને સેવવા લાગી. પૃથ્વિ ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #100
--------------------------------------------------------------------------
________________ 94 અંધકારનો સમૂહ વિસ્તાર પામતાં, નીચા અને . ચા સ્થળની સમાનતા દેખાવા લાગી. વિવિધ આ ચારમાં વર્તનારા લેકને પોતાને પ્રભુ મલિન થાય ત્યારે, આચારમાં સમાનતા આવે છે. કાજળ જે અંધકારનો સમૂહ વિસ્તાર પામવાથી દિશાઓ, સમુદ્ર, ભૂમિ, પર્વત, નદી અને વન, જન સમૂહના જોવામાં આવતાં હતાં. સ્વામી અરત થવાથી પૃશ્વિમાં લેકે મર્યાદા રહિત થવા માંડયા. અંધકારને સમૂહ પ્રસર્યો એટલે, લેકેએ તેજસ્વી દીવા પ્રગટ કરવા માંડયા. મલિનતાની મધ્યમાં રહેલે એ દીપક સારી દિશા [ વાટ ] સાથે રહેલો હોવાથી તેમજ સુપાત્ર [ કોડીયા ] ને સેવક હોવાથી તેજવડે શેભવા લાગે. આ સમયે રૂકિમણે પોતાના પ્રિય પુત્ર સાથે ઘરમાં સુતી હતી. તેની આસપાસ ગીત નૃત્ય કરનારી નારીઓનો સમૂહ ઉભો હતો. તેમના રક્ષણ માટે વિવિધ આયુધ ધરનારે સુભટને સમૂહ રાખી, કૃષ્ણ નિશ્ચિંત થઈ, પોતાના સ્થાનમાં જઇ સુ ખે સુઈ રહ્યા. અંગ રક્ષકોથી રક્ષણ કરાતાં કૃષ્ણ નિદ્રા કરવા લાગ્યા. અહીં રુકિમણી હજારો યુવતી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #101
--------------------------------------------------------------------------
________________ 95 ઓ સાથે પુત્રનું મુખ જોઈ મનમાં હર્ષ પામતી, રાત્રે પિતાના સ્થાનમાં રહી હતી. વિવિધ મહોત્સવ થતા હતા. તે કાળે રુકિમણને દુઃખદાયક એ નીચે પ્રમાણે બનાવ બની આવ્યો. હેમરથ નામે એક રાજા હતો. તેની સ્ત્રીને પા૫ લુબ્ધ એવા મધુરાજે મોહથી, પૂર્વે હરણ કરી હતી. સ્ત્રીના હરણથી રાજા વિરહાતુર થઈ, સર્વ રાજ્ય છોડી નિર્જન વનમાં ભમતું હતું, અતિ દખકારક મોહવડે તે ગર્ગ થયો હતો. નગર તથા વનમાં ભમતાં ભમતાં તે પંચત્વને પામી ગયા. તાપસએ બેધ કરેલો તે હઠથી પંચાગ્નિ સાધવા લાગ્યું. તે કષ્ટના પ્રભાવવડે મૃત્યુ પામીને દૈત્યરૂપે ઉત્પન્ન થયે. એક વખતે વિમાન ઉપર બેસી લીલાથી વિચરતે રાત્રે રુકિમણના ઘર ઉપર આવ્યો. જ્યાં રૂકિમણના બાળક ઉપર તે દૈત્ય વાયુ વેગે આવ્યો, તેવામાં તેના વિમાનની સ્કૂલના થઈ ગઈ. તે જાણું અસુરે ચિંતવ્યું કે, ક્યા દુષ્ટ બુદ્ધિએ મારા વિમાનને ખલિત કર્યું ? અધે ભાગે જૈનની પુરાતની પ્રતિમા તે નહીં હોય ? અથવા કોઈ શન વા કષ્ટ પામતો મિત્ર આવ્યો હશે ? અથવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #102
--------------------------------------------------------------------------
________________ કેઈને શરીરે દુખ થઈ આવ્યું હશે ? અન્યથા મારા વિમાનની ગતિને રાધ ન થાય. આ ત્રણ ભુવનમાં એ કેણ છે, કે જે મારી ગતિનો રોધ કરે ? જેણે મારું વિમાન અલિત કર્યું હોય, તેને યમરાજના મંદિરમાં પહોંચાડી દઉં. આ પ્રમાણે વિચાર કરતાં તેને કુબુદ્ધિથી ઉત્પન્ન થયેલ અવધિ જ્ઞાન થઈ આવ્યું. તેવટે તેણે સર્વ વૃત્તાંત જાણી લીધો. તેણે વિચાર્યું કે, મધુરાજાને એ પાપી જીવે પૂર્વ જન્મમાં મહાતુર થઈ મારી સ્ત્રીનું હરણ કકર્યું હતું. તે પછી નિશંકપણે રાજ્ય કરી, સ્વર્ગનાં વિવિધ સુખ ભેગવી, તે પાછો પુર્વનાં પુણ્ય યોગે આ રૂકિમણીના ગર્ભમાં આવ્યું છે. એણે મને ઘશું દુઃખ આપેલું છે. તે કાળે તે સમર્થ હતા, અને ને હું અસમર્થ હતો. હાલ હું સમર્થ છું, અને તે બાળરૂપે રહેલે અસમર્થ છે. તેથી હું એ દુરાચારીને બળાત્કારે મારી નાંખ્યું. " જે એને ન મારે તે, પછી મારું દૈત્યપણું વૃથા થાય.” આ વિચાર કરી અને તેમ કરવાનો નિશ્ચય કરી, તે દૈત્ય આકાશમાંથી રૂકિમણીના ભવન પ્રત્યે ઉતર્યો. ત્યાં આવી જોયું તે, ઉઘાડાં હથિઆરે સુભટનો સમૂહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #103
--------------------------------------------------------------------------
________________ જોવામાં આવ્યો. તે જોઈ જરા મનમાં વિચારમાં પડે. છેવટે વિચાર્યું કે, “હું દૈત્ય છું અને આ બધાં મનુષ્ય છે.” આમ વિચારી કેધ કરી પાછા આવ્યો. તત્કાળ સુભટના સમૂહને મોહ પમાડી, વાસેલાં કમાડનાં વિવરમાંથી અંદર પેઠે. ત્યાં પુત્રના સ્નેહભરથી ભરપૂર એવી રૂકિમણીને જોઈ, તેને વ્યાહિત કરી દીધી. પછી એ બાળકને ઉપાડે. કમાડ ઉઘાડી બાહર લાવી પાછાં કમાડ બંધ ક . આકાશમાં બાળકને લઈ જઈ, એ દુષ્ટ બુદ્ધિ વાળ દૈત્ય કેધથી રાતાં નેત્ર કરી. વારંવાર જેતે જેતે બાળક પ્રત્યે બે - અરે દુષ્ટ મહા પાપી ! મધુ રાજા થઈ તે જે કાર્ય કર્યું હતું, તે તને યાદ છે? તે મારી સ્ત્રીનું હરણ કર્યું હતું. તે કાળે તું સમર્થ હતા, અને હું અસમર્થ હતા. અધુના કહે, તને કેવું ઉગ્ર દુઃખ આપું ? નખવડે તારા તિલ જેવડા કટકા કરૂં, કે વિવિધ ઊર્મિવાળા સમુદ્રમાં તને ફેંકી દઉં? તારા હજાર ખેડ કરી દિશાઓને તારૂં બલિદાન આપું ? અથવા પર્વતની ગુફામાં પથ્થર નીચે તને દાટી દઉં? અરે દુરાશય ! કહે, તને શું શું દુઃખ આપું ? ધન તથા વૈવનના ગ 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #104
--------------------------------------------------------------------------
________________ 98 થી પૂર્વે કરેલાં તારાં કુકર્મનું તું સ્મરણ કર. - 4 કર્મને અનુસરે તને પરમ દુખ શી રીતે થાય? તે કહે, હું તે કરૂં. આ પ્રમાણે કહી વિવિધ વાકોથી તેને તિરસ્કાર કરતા અને ધવડે રક્ત નેત્રથી તેને જેતે દૈત્ય આકાશમાં ફરવા લાગ્યા. પછી તે દૈત્ય બાળક પ્રત્યે કરવાના કર્તવ્યનો નિશ્ચિય કરી, તે બાળકને તક્ષક નામના પર્વત ઉપર લઈ ગયો. તે પર્વતમાં નાના પ્રકારનાં વૃક્ષથી સંકીર્ણ, કાંટા, તીણ કાંકરા અને ગોખરૂથી વ્યાપ્ત, ઈગરીયાં, ખેર, બીલી, ધાવડી, ખાખરા અને ઝેરી ઝાડથી ભરપૂર એવું ખેરનું જંગલ હતું. તે નેળીયાં, સર્પ, સિંહ તથા વ્યાઘ વિગેરેથી ભયંકર હતું. તેમાં દૈત્ય એ બાળકને લઈ ગયો. ત્યાં એક શિલાતલની નીચે બાળકને મુક્યો. એ શિલાતલ બાવન હાથ લાંબું હતું. તેની નીચે અને ઉપર તે બાળકને ચાંપી, એ નિર્દય દૈત્યે તે ઉપર પગની પાટુ મારી કહ્યું કે, અરે દુષ્ટાશય ! તે પૂર્વે જે કમેં ઉપાર્જન કરેલું છે, તે ભોગવ. આમાં મારે કોઈ દેષ નથી. તારે જ દેષ છે. આ પ્રમાણે કહી, તે રૂચિ પ્રમાણે સ્વસ્થાને ચાલ્યા ગયે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #105
--------------------------------------------------------------------------
________________ દે બે શિલા વચ્ચે બાળકને દાખે, તથાપિ તે બાળક મૃત્યુ પામ્યો નહીં. “પુણ્યવંતને આપત્તિઓ અસર કરતી નથી.” પૂર્વ તેણે જે કાંઈ ધ્યાન, જપ અને તપ કરેલું, તે પુણ્યના પ્રભાવથી તે ચરમશરીરી થયે. વળી તેનું મરણ થયું નહીં. તેમજ લવ માત્ર પણ તેને દુઃખ પડ્યું નહીં. વન કે નગરમાં પ્રાણીઓનું રક્ષણ પુણ્યજ કરે છે. જે ભવ્ય પ્રાણીને પૂર્વનું પુણ્ય હોય, તેને વિવિધ જાતના શત્રુઓ પણ કાંઈ કરી શકતા નથી. રાત્રે તે દૈત્યે બાળકને શું કર્યું હશે, અને મારા શિવાય તે પૂર્વનું વૈર શી રીતે જોવાશે?” આવું જાણી તે જોવાને દયાળુ સૂર્ય ઉદયાચલના મસ્તક ઉપર આવ્યો શિલા નીચે દબાયેલા બાળકને પુણ્ય કર્મથી શું થયું, તે સર્વ વૃત્તાંત સાંભળે. જંબુદ્વિપમાં વિજ્યાબ્ધ પર્વત છે. તેની દક્ષિણ દિશા તરફ મેઘકૂટ નામે નગર છે. તે પ્રખ્યાત લેકેથી પરિપૂ{, જિન ચેત્યોથી મંડિત, ધન ધાન્યવડે સમૃદ્ધિવાન અને ઇંદ્રના નગર જેવું હતું. તેમાં ગુણ સંપરિવડે વિખ્યાત અને શત્રુઓના સમૂહનું નિકંદ-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #106
--------------------------------------------------------------------------
________________ 100 ન કરનાર, કાલસંવર નામે રાજા હતો. તેને ગુણેથી વિખ્યાત અને પિતાની રૂપ સંપત્તિથી દેવાંગના ના રૂપને તિરસ્કાર કરનારી કનકમાલા નામે સ્ત્રી હતી. રાજા કાલસંવર નિષ્કટક રાજ્ય કરતો હતે. એક સમયે તે રાજા વનમાં કીડા કરવાને ગયે. કનકમાલા રાણુની સાથે વિમાનમાં બેસી, વનના રમણીય અને વિવિધ પ્રદેશમાં તે ક્રીડા કરતે હતે. મેરૂ પર્વતના રમણીય શિખર ઉપર, ગંગાના મનહર કાંઠા ઉપર અને સુંદર કદલી વન તથા નંદન વિગેરે વનમાં ક્રીડા કરી વિવિધ દેશને છોડી દેતો તે કનકમાલા સાથે પેલા બાળકથી સુશોભિત એવા પર્વત ઉપર આવ્યું. બાળકના પુણ્ય વેગથી કાલસંવર રાજાનું વિમાન થોભાઈ ગયું. ચાલી શકવાને અસમર્થ થયું. તે જોઈ રાજા ચિંતવન કરવા લાગ્યો. આ શું થયું ? મારા વિમાનને કોણે અટકાવ્યું હશે ? અહીં નીચે કોઈ જ્ઞાનભૂષિત મુનિ, કે પ્રતિમા સહિત જિતેંદ્રનું મંદિર તે નહીં હોય? અથવા મારો કોઈ શત્રુ કે મિત્ર અહીં રહે તે - હીં હોય? વા કઈ અહીં ચરમશરીરી કષ્ટ પામતો રહ્યા હશે ? ચાલ, હું પોતે જઈ તપાસ કરું. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #107
--------------------------------------------------------------------------
________________ 101 . તું ચિંતવી તે પર્વત પાસે આવ્યા. કનકમાલાને સાથે લઈ, તે તક્ષક પર્વતનું ખેરનું જંગલ જ્યાં હતું ત્યાં આવ્યો. તેની વચ્ચમાં દબાએલા બાળકના મુખના પવનથી ઉંચી નીચી થતી, તે પૈઢ શિલા તેના જેવામાં આવી. શિલાને ચાલતી જોઈ, રાજા વિસ્મય પામી ગયે. આ શિલા ચાલવાનું શું કારણ હશે ? મેં આવું કયારે પણું જોયું નથી. પછી તે ખેચર રાજાએ કાંઈક શરીરની શક્તિથી અને કાંઈક વિદ્યાના પ્રભાવથી તત્કાળ તે શિલા ઉંચી કરી. તેની નીચે જેના મુખ ઉપરના વાળ ચપલ છે એવો તે સુંદર બાળક, હાસ્ય કરતે જેવામાં આવ્યો. તેના હાથ પગ ચપલ હતા, હાથવડે મજબૂત મુષ્ટિઓ વાળી હતી. પ્રફુલ્લિત કમલા જેવાં તેનાં નેત્ર હતાં. તપેલા સુવર્ણ જેવી ત્વચા હતી. પોતાના મુખની શોભાથી તેણે પૂર્ણચંદ્રને છતી લીધું હતું. તેની ભુજા કમલ નાળ જેવી કેમલ અને સર્વ લક્ષણોથી યુક્ત હતી. બળવાન, ધીર, સર્વ રીતે પ્રકાશિત અને સુંદર એવો તે બાળક, સર્વ પ્રાણીઓના મનહરણ કરવાનું કારણ થતું હતે. પૂર્વ જન્મમાં કરેલ પોતાના પુણ્ય પ્રકાશ તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #108
--------------------------------------------------------------------------
________________ 102 નામાં જણાઈ આવતું હતું. પિતાના ચરમ શરીર વિડે તેણે દૈત્યરૂપ મહા શત્રુને જીતી લીધું હતું, આવા ગુણયુક્ત બાળકને જોઈ રાજાએ તે બાળકને ભૂમિતલ ઉપરથી હાથમાં લીધે. તેને લઈ રાજા ચિંતા કરવા લાગ્યો. આ અતિ પૈઢ કુળમાં ઉત્પન ન્ન થયેલે ભાગ્યવાન બાળક કોણ હશે ? ક્ષણ વાર 2 વિચારી તેણે પોતાની સ્ત્રીને કહ્યું– પ્રિયા ! સુ દર શરીરવાળા આ બાળકને ગ્રહણ કર. વહાલી ! તું પુત્રની અર્થી છું. તારે પુત્ર નથી માટે આ સર્વ ગુણનિધિ બાળકને સ્વીકારી લે. આ પ્રમાણે કર્ણમાં અમૃતરૂપ આલાદક વચન સાંભળી કનકમાલાએ બે હાથ પહોળા કર્યા. પછી રાજ તે બાળકને તેમાં મુકતાં તેણીના બન્ને હાથ સંકોચ પામી ગયા. રજા બોલ્યો - દેવી ! તમારા હાથ કેમ સંકોચ્યા? કનકમાલા બેલી - નાથ ! સાંભળો. મારા હાથને જે સંકેચ થયે, તેનું કારણ એ છે કે, તમારે ઘેર બીજી સ્ત્રીઓના પાંચસો પુત્ર છે. તે બધાને અનુ ચર થઈ, આ બાળક જીવે તે મારા હૃદયમાં શલ્ય જેવું લાગે, તેમજ પછી મારૂં જીવિત પણ શા કામનું ? જે મેં પૂર્વ જન્મમાં નિશ્ચલ પુણ્ય કર્યું P.P. Ac. Gunratrasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #109
--------------------------------------------------------------------------
________________ 103 હોય તે, મારા ઉદરમાં બાળકને પ્રવેશ કેમ ન થાય ? સ્વામી ! હું પુણ્ય વગરની છું, જેથી મને પુત્ર પ્રાપ્ત થયે નહીં. હવે બીજાના પુત્રથી મને શું સુખ થવાનું છે ? નાથ ! આ મહા દુઃખનું કારણ રૂપ આ પુત્રવડે આપ મારા હાથ પૂર્ણ કરો. આ પ્રમાણે કહેતી કહેતી કનકમાલા ગદ્ગદ્ સ્વરે રૂદન કરવા લાગી. આ પ્રમાણે રાણીને દુખી જોઈ રાજાને દયા આવી. તેણે કહ્યું– દેવી ! દુઃખ સંતાપ કરો નહીં. વૃથા દુખ કરવાથી તમારું મુખ કમલ ગ્લાનિ પામશે. શરીર કૃશ થઈ જશે, અને તેની હાની થશે. પ્રિયા ! જુઓ, તમારી સમક્ષ હું આ તમારા પુત્રને યુવરાજ પદ આપું છું. આ પ્રમાણે કહી મુખમાંથી તાંબૂલ કાઢી તેવડે તે બાળકના લલાટ ઉપર તિલક કર્યું. અને કહ્યું કે, વત્સ ! હું તને યુવરાજ પદ ઉપર સ્થાપું છું. મારા રાજ્યમાં એક હું અને બીજે તું, તે સિવાય બીજો કોઈ રાજા નહીં. આ પ્રમાણે કહી તિલક કરી રાજાએ તે બાળક કનક્લાલાને આપ્યો. કનકમાલાએ પિતાના હાથ પ્રસારી લઈ લીધો. " વત્સ ! માતા પિતાને સુખકારી થઈ ચિરકાળ છવ.” એમ કહી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #110
--------------------------------------------------------------------------
________________ 104 મસ્તક ઉપર ચુંબન કરી કનકમાલા હર્ષિત થઈ. પછી તે બન્ને ખેચર દંપતી વિમાન ઉપર બેસી પિતાના નગર તરફ આવ્યાં. રાજાને આવતા સાંભળી નગરના લેકે સામા આવ્યા.. રાજાની આજ્ઞાથી લેકએ મહત્સવ કર્યો. મોટા મોટા ઠાઠમાઠથી મંદિરમાં પ્રવેશ કરી રાજાએ મંત્રીઓને બેલાવી, આ પ્રમાણે કહ્યું– મંત્રીઓ ! મારૂં સર્વને સાનદાશ્ચર્યકારી વચન સાંભળો. મારાં રાણું કેઈથી જાણવામાં ન આવે તેમ ગૂઢ ગર્ભવતી હતાં. સ્ત્રીઓ ગૂઢ ગર્ભવાળી થાય છે એવું તમે કેઈએ સાંભળ્યું છે ? રાજાના મનને સંતોષ આપવા મંત્રીઓ બેત્યા– સ્વામી ! " સ્ત્રીઓ ગૂઢ ગર્ભવાળી થાય” એવું અમે ઘણી વાર સાંભળ્યું છે. શાસ્ત્રમાં પણ તેવું સાંભળ્યું છે. તેમજ પ્રત્યક્ષ પણ જોવામાં આ આવે છે. પછી રાજા - તેવી રીતે આ દેવીએ વનમાં પુત્રરત્નને જન્મ આપ્યો છે. તેણીને સત્વર સૂતિકાગ્રહમાં પ્રવેશ કરાવે. સૂતિકાની ક્રિયા કરનારી સ્ત્રીઓ તેણુનું બધું સૂતિકા કર્મ કરે. જે જેને યોગ્ય હોય, તે તે કર્મ કરો અને કરાવે. આ મહા ભાગ્યશાળી દેવીએ ઉત્તમ પુત્રને જન્મ આપે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #111
--------------------------------------------------------------------------
________________ 105 રાજાના મુખમાંથી જે વચને નીકળ્યાં, તે પ્રમાણે મંત્રીઓએ ગેડવણ કરી દીધી. પુનઃ રાજાએ કહ્યું, મંત્રીઓ નગરમાં સર્વ સ્થળે ઉત્સવ કરાવે. જિન મંદિરમાં સ્નાત્ર તથા પૂજા મહત્સવ કરાવે. યાચકેને ઈચ્છિત દાન આપે. બંદી ગ્રહમાંથી શત્રુઓને છોડી મુકો. એક રાજ ચિન્હ શિવાય બીજું સર્વ આપી ઘે. રાજાની આવી આજ્ઞા થતાં મંત્રીઓએ મહોત્સવ પૂર્વક તે પ્રમાણે સર્વ કરવા માંડયું. તગરને ધ્વજા તેરણથી અલંકૃત કર્યું. સજ્જનેનું સન્માન કર્યું. બાંધવોની પૂજા કરી, અને સર્વ પ્રાણીએનું દુઃખ નિવારણ કર્યું. અરે ભવ્ય પુરૂષો ! પુણ્યનું મહાસ્ય જુઓ. ઉત્તમ પુરૂષો જ્યાં જાય છે, ત્યાં શુભ થાય છે. આ પ્રમાણે તે દિવસે આ ખા નગરમાં મહત્સવ પ્રવર્તી રહ્યાસાતમો દિવસ આવ્યો, એટલે કુમારનું નામ પાડયું. સર્વ સ્વજનો એકઠા થયા. મહત્સવ પૂર્વક શત્રુઓને પ્ર=ઉત્કર્ષ દમન કરે એ અર્થ લઈ પ્રધુમ્ન એવું નામ પાડયું. દિવસે દિવસે વૃદ્ધિ પામતો તે બાળક સ્વજનને સંતેષ આપવા લાગ્યા. જેમ જેમ તે બાળક વૃદ્ધિ પામતે, તેમ તેમ તેની સમૃદ્ધિ વિગેરે 14 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #112
--------------------------------------------------------------------------
________________ 106 વધતી હતી. જેમાં ભમર એક કમલમાંથી, બીજે કમલ જાય, તેમ તે બાળક એક હાથથી બીજે હાથ તે હતે. આ પ્રસંગે કોઈ લેક એવી વાત કરવા લાગ્યા કે, આ પુત્ર શી રીતે થયો? ગર્ભ વગર સ્ત્રીઓને પુત્ર ક્યાંથી થાય ? આ પુત્ર કેને હશે, રાજાને હાથ કયાંથી આવી ચડ્યો હશે ? રાજા સ્ત્રી સાથે નિર્જન વનમાં ગયા હતા, ત્યાંથી લાવ્યો છે. વળી કઈ એમ બેલતા કે, તેનું તમારે શું કામ છે? રાજાએ જે કર્યું, તે સત્ય માનવું. આ બાળક પુણ્ય રહિત લાગતો નથી. કારણ કે, પુણ્ય રહિત પ્રાણુઓના જન્મ વખતે ઉત્સવ થતું નથી. પુણ્યથીજ મનમાં હોય તે સર્વ પ્રાપ્ત થાય છે. એ થી માણસેએ જન્મો જન્મ પુણ્ય કરવું. આ કુમાર પુણ્યના પ્રભાવથી બીજી સ્ત્રીઓને પણ વહાલો લાગે છે. પ્રાણી પુણ્યના પ્રભાવથી સ્વજનને કે પર જનને પ્રિય થાય છે. [ કવિ કહે છે ] આ બાળક શત્રુથી મહા કષ્ટમાં આવ્યા હતા, તે છતાં વિદેશમાં આવીને પણ સુખ ભોગવવા લાગે, તેનું કારણ પુણ્ય જ છે. વિવિધ પુણ્યવાળાં પ્રાણીઓને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #113
--------------------------------------------------------------------------
________________ 107 અનેક પ્રકારનું સુખ થાય છે, એમ જાણું ભવ્ય પુરૂષોએ સર્વદા હિતકારી અને ઉત્તમ પુણ્ય આચરવું. પુણ્યનું કારણ ધર્મ છે. એ ધર્મ સર્વ સુખ કરનાર અને હિતકારી છે. ધર્મ ગુરૂને ગુરૂ છે. ધર્મથી સ્વર્ગનાં અનેક પ્રકારનાં સુખ તથા મેલનાં સુખ મળે છે. ધર્મથી ચંદ્ર જેવી ઉજવળ કીર્તિ પ્રાપ્ત થાય છે. તેથી હે પ્રાજ્ઞ છે ! તેવા જિન ભાષિત અને મુનિઓએ સ્તવેલા ધર્મનું સેવન કરો, / इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकीाचार्य विरचिते . આ બઘુત્ર ગામપાને નામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #114
--------------------------------------------------------------------------
________________ 108 - ' અ 6 . ! નારદનું મહા વિદેહમાં આવવું, પ્રધુમ્નના પૂર્વ પ્રશ્ન અને અગ્નિભૂતિ તથા વાયુભૂતિનું ગમન. તે સ્વર્ગ જેવા નગરમાં ખેચરના રાજ્ય ભવનમાં પ્રધુમ્ન કુમાર, માતા પિતાને યથેચ્છ સુખ આપતા હતા. હવે શ એ બાળકનું હરણ કર્યું તે પછી દ્વારિકામાં જે દયાજનક બનાવ બન્યો તે સાંભળે શણું બાળકને લઈ ગયા પછી રૂમિણ જાગ્રત થઇ, સર્વ ગુણના નિધાનરૂપ બાળકને જોવા લાગી. જ્યારે પિતાની શમ્યા બાળકથી શૂન્ય - વામાં આવી, એટલે તેણીએ મનમાં ભીતિ ધરી પરિવારને પુછયું- બહેન ! આ શયામાંથી માર ગુણી બાળક ક્યાં ગયે? પછી એ બાળા વારંવાર મનમાં ચિંતવવા લાગી. અહો ! આ શું થયું ? કોઈ અસુરે માયા કરી હશે, અથવા ઇંદ્રજાળ હશે ? મને સ્વપ્ન તે નહીં હોય ? મારા નેત્રમાં તિમિર આવેલ હશે ? અથવા હું ચિત્ત શૂન્ય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #115
--------------------------------------------------------------------------
________________ થઈ છું, વા મને વાયુ થયું હશે ? અથવા કંઈ પૂર્વના વેરી અસુરે મારા બાળકને મારી નાંખ્યો હશે, અથવા કોઈ દાસીના હાથમાં રમાડવા આપે હશે ? કોઈ પાત્રી પાસે સ્તનપાન કરવા આપ્યો હશે, અથવા મારે પરિજન અતિ પ્રેમથી તેને રમાડવા લઈ ગયે હશે ? આ પ્રમાણે અનેક વિવિધ વિકલ્પજાળ કરતી રુકિમણું પ્રેમના ભારથી મંદ થઈ. નિચેષ્ટ બની મૂછ પામી ગઇ. એ બાળક દારૂણ દૈવથી મૃત્યુવશ થયે હશે, એવો નિશ્ચય થવાથી રૂકિમણી છુટા કેશ મુકી મૂછવશ થઈ ગઈ. પછી તેણીના પરિજને એ વિચક્ષણ બાળાને હરિચંદન વિગેરેનો શપચાર કરી મૂછા રહિત કરી. ભાનમાં આવેલી ભામિની બે હાથે છાતી ફુટતી કરૂણ સ્વરે મુક્ત કંઠે પરિવાર સહિત રૂદન કરવા લાગી. અરે બાળક ! તું કયાં ગયો ?- વાંકડીયા કેશવાળા, સુંદર, નાસિકાવાળા અને પૂર્ણ ચંદ્ર જે વા મુખવાળા હે પુત્ર ! તને કયાં જોઇશ? અરે - મારા વહાલા પુત્ર ! તારાં નેત્ર, કમલ જેવાં હતાં, તારી ભ્રકુટી સુંદર હતી, તું કામદેવ જેવો સુંદર હત, અરે બાળક શંખના જે તારે સુંદર કંઠ P.P. Ac. Gunratnasuri M.S. Jun cun Aaradhak Trust .
Page #116
--------------------------------------------------------------------------
________________ 110 અને હાથીની સુંઢના જેવા તારા બાહુ મારી નજરે તરે છે. આ પ્રમાણે વિવિધ વાક્યથી વિલાપ કરતી રુકિમણુને જે કૃષ્ણનું સર્વ અંતાપુર રૂદન કરવા લાગ્યું. આ વૃત્તાંત જાણવામાં આવતાં નગરના સર્વ લેકો દુખકારક વિલાપ કરવા લાગ્યા. તે સાંભળી યાદ મૈક્તિકના હાર જેવાં અણુ બિંદુ પાડી રૂદન કરવા લાગ્યા. આ આકસ્મિક દુઃખદાયક નાદ ઈ વાર નહીં સાંભળેલ તે સાંભળી, કૃષ્ણ તત્કાળ જાગી ઉઠયા. કૃષ્ણ પાસવાનને પુછ્યું કે, આ હાહાકાર મિશ્ર કોલાહલ શેનો છે? પછી ચાપદારને કહ્યું, તું સત્વર જા, ત્યાં જઈને તે જાણી પાછો જલદી આવ. પ્રભુની આવી આજ્ઞાથી છડીદાર વેગથી દો. અંતપુરમાં જઈ તે ચરિત્ર જાણું લઈ છડીદાર મનમાં દુઃખ પામતે પાછો આ વ્યો. કૃષ્ણની આગળ આવી ઉભે રહ્યા. નીચું મુખ કરી રહ્યું. કાંઈ પણ બે નહીં. કૃષ્ણ બે ત્યા– છડીદાર ! કેમ કાંઈ બેલ નથી? પછી ગદ્ વાણીએ વેત્રી કૃષ્ણ પ્રત્યે બે- નાથ ! હાલ કાંઈ કહી શકાય તેમ નથી. હું શું કહું? કૃષ્ણ એલ્યા– આવું અસંભવિત વચન કેમ બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #117
--------------------------------------------------------------------------
________________ 111 લે છે ? તું આ અતિ દુઃખી કેમ દેખાય છે ? છડીદાર બેલ્યો-નાથ ! કઈ દુષ્ટ રૂકિમણીના બાળ પુત્રને હરી ગયો છે. તેનું કારણ જાણવામાં આવ્યું નથી. વજપાત જેવું આ વચન સાંભળી કૃષ્ણ " શું શું " એમ કહેતા મૂછા પામી ગયા. તે દુખના ભારથી ભગ્ન થઈ વૃક્ષની જેમ પૃથ્વિ ઉપર પડી ગયા. પડખે આવેલા લેકએ જાણ્યું કે, શું આ પર્વત પડશે? પછી પરિજનોએ દુઃખથી શીતોપચાર કર્યો, એટલે કૃષ્ણ મંછા રહિત થઈ ભાનમાં આવ્યા. સંજ્ઞા પામી કૃષ્ણ વિલાપ કરવા લાગ્યા. વિલાપના નાદથી સર્વ લેક શેકના ભારથી આકુલ વ્યાકુલ થઈ ગયા. કૃષ્ણ વિલાપ કરતાં બેલ્યા- હે પુત્ર આ શું થયું ? તું ક્યાં ચાલ્યો ગએ? તારા વિના મારે જીવિતનું કાંઈ પ્રયોજન - થી. પ્રિય પુત્ર ! તારા વિના આ રાજ્ય, કેશ, પરિજન, ગામ, નગર, ખીણ અને નેહડા મારે શા કામના છે ? આ રાજાઓને સમૂહ, હાથી, ઘોડા અને રથ મારે નકામાં છે. આ સર્વે તારે માટેજ છે. તારા સિવાય આ બધું જગત મારે શુન્યાગાર છે. પુત્ર ! પુણ્યહીન એવા મને છોડી તું કેમ ચા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #118
--------------------------------------------------------------------------
________________ ગયે ? દીન, દુઃખી અને બંધ વગરના, મને તેં કેમ છોડી દીધે? વહાલા પુત્ર ! દુખસાગરમાં પડતા આ તારા પિતાને બચાવી લે. વત્સ ! તું ગુણ અને કુળરૂપ કમલમાં સૂર્યરૂપ છે. હે તાત યાદવોના કુળરૂપ સમુદ્રમાં તું ચંદ્ર છું. અરે પુત્ર! તારો સુંદર અને મધુર સ્વર મને યાદ આવ્યા કરે છે. હે મહાભાગ ! હે બાંધવ ! મારા મનરૂપ કમ લમાં તું રાજહંસ સમાન છું. હે ગુણી બાળક ! તું ક્યાં ચાલ્યો ગયો છું ? આ પ્રમાણે વિવિધ વાકયવડે વિલાપ કરી, કૃષ્ણ બંધુઓ સાથે અશુપાંત કરી, અધરને ધેવા લાગ્યા. દુઃખથી મસ્તક ધુણાવતા કૃષ્ણ, પિતાને કાંઈક એલંભે મળશે, એવી શંકાથી મંદ મંદ ગમને રુકિમણીના મંદિરમાં આ વ્યા. તે વખતે આ પ્રમાણે બેલતા હતા. હે વિધા તા ! લાવણ્ય તથા લક્ષણવાળું આવું મનોહર નરરૂપ તું કેમ સજે છે ? કદી તેવું રૂપ સૂજે તે, પાછું તે કેમ હરી લે છે ? જ્યારે તું હરણ કરી લે, તે પછી તારા પાંડિત્યને ધિક્કાર છે. આમ બને લતા બોલતા કૃષ્ણ રુકિમણીના ઘરમાં આવ્યા. તે મને આવતા જોઈ રૂમિણ સત્વર બેઠાં થયાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #119
--------------------------------------------------------------------------
________________ 113 કુળ રીતિ પ્રમાણે વિનય કરી પાછાં મૂછ પામી ગયાં. " પ્રાણ સમાન સંબંધી જન જોવામાં આવવાથી માણસને પાછું વિશેષ દુઃખ પ્રગટ થાય છે.” પુનઃ શીત ઉપચારથી રુકિમણની મૂછો દૂર કરવામાં આવી. માન પામી રૂકિમણી પાછી વિલાપ કરવા લાગી. કૃષ્ણ દુઃખી થઈ તેણીની સામે બેઠા. તે જોઈ રુકિમણી બાળકને વિશેષ સંભારી વિલાપ કરતી કૃષ્ણ પ્રત્યે બેલી– સ્વામી ! તમારા જેવા સમર્થ પ્રાણનાથ છતાં મારે બાળક કેમ ગયો ? નાથ ! મારાં અભાગે મારે પુત્ર માર્યો ગયો. હું મંદ ભાગ્યવાળી શું કરું? પુત્ર વગરની બની ગઈ. એમ કહેતી રુકિમણી વિવળ મન કરી પૃથ્વિ ઉપર આળેટવા લાગી, પડવા લાગી અને બે હાથે છાતી કેટવા લાગી. છુટા કેશ મુકી એ બાળા મુક્ત કંઠે રૂદન કરવા લાગી. હું શું કરું ? કયાં જાઉં ? અને કેમ ધીરજ રાખું ? એમ કહેવા લાગી. રૂકિમણુને વિલાપ કરતી જોઈ, કૃષ્ણ અત્યંત દુઃખી થઈ ગયા. પછી પિતાની વિલાપ કરતી પ્રિયાને કણે કહ્યું - દેવી ! મારૂં વચન સાંભળે. મારા પ્રમાદને લીધે તમારે બાળક ઘરમાંથી હરાયે છે. હવે હું મૂઢ શું 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #120
--------------------------------------------------------------------------
________________ 114 કરૂં ? વિધિએ મને છેતર્યો છે. છે. આ પ્રમાણે રૂકિમણું અને કૃષ્ણ દુઃખાકુલ - ઈ.વિલાપ કરતાં હતાં, તેવામાં કુળના વૃદ્ધ અમાત્ય ત્યાં આવ્યા. તેમણે પરમ ભક્તિથી પ્રણામ કરી રૂ. કિમણું સહિત કૃષ્ણને શોકથી ગદ્ગદ્ સ્વરે આ પ્રમાણે કહ્યું- હે મહાભાગ ! નાથ ! સાંભળે. તમે આ સંસારની ચેષ્ટા જાણો છો. જેટલા સંસારી * જીવે છે, તેમનો અવશ્ય નાશ થવાનો છે. જે જે ચક્રવર્તિઓ, તિર્થકરે, ખેચરો અને રાજાઓ થઈ ગયા, તે તે સર્વને યમરાજે વશ કરેલા છે. આ છે ખંડ પૃથ્વિ અને તેના જીવ મૃત્યુના કોળીયા છે. છેવટે નામ અવશેષ રહે, તેમ પૃથ્વિમાં રહેવાના છે. દેવ અસુરોથી નમસ્કાર કરાયેલા, કેવળ જ્ઞાનરૂપ દીપકથી વિશ્વની ચેષ્ટાને જાણનારા અને આ સંસારમાંથી સર્વ જીવને તારવા સમર્થ, એવા જે તીર્થકર ભગવત થયેલા છે, તેઓ પણ યમરાજના મુખમાં કળીયા થઈ પડયા છે. જે જે બળદેવ, જેજે મને હાબળવાન વાસુદેવ અને જે. જે પ્રતિ વાસુદેવ, કે - જેઓની રક્ષા હાથી, ઘોડા તથા રથવાળા દ્ધાઓ કરતા હતા, તે સર્વે પણ યમરાજના દાંતમાં રાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #121
--------------------------------------------------------------------------
________________ લપિ મૃત્યુને પામી ગયા. બીજા પણ મહા બળવાન અને ઉદ્ધત શૂરવીર હતા, તે કરેલા કર્મના પ્રભાવથી ક્ષય પામી ગયા. જે સુર અસુર તથા મનુષ્યની અને ધિપતિ, ખેચર નાયક અને તિર્યંચ તથા નાગ કુમા૨ જેવા હતા, તેઓ પણ યમરાજના મંદિરમાં ગયા છે. શ્રી તીર્થંકર પ્રભુએ કહ્યું છે કે, જે પ્રાણી જન્મ્યો તેનું અવશ્ય મૃત્યુ થવાનું જ. પ્રાણ પિતા. ના કર્મને વશ થઈ સુખ દુઃખ ભોગવે છે. આ પ્રમાણે વિચારી, હે સ્વામી ! સંસારનું કારણરૂપ શેક તથા દુઃખ છોડી ઘો. શેક કરવાથી કોઈ પ્રાણુંને દુઃખ જતું નથી. પંડિત પુરૂષો ગયેલાને શોક કરતા નથી. ચિંતા, શેક, સુધા અને નિદ્રા જેમ જેમ કરીએ, તેમ તેમ તે વિશેષ વૃદ્ધિ પામે છે. વિશ્વના ભત્તે તમે જ્યારે આમ શેક કરશે તે પછી આ સર્વ લેક શેકાકુલે થઈ વિકળ થઈ જશે. હે નાથ ! આ બધા વિચાર કરી તમારે શોક કરવે નહીં. જેમણે આ કાળની ચેષ્ટા જાણે છે, તેમને શેક કર શું ઘટે ? પ્રાયે કરીને એટલું જાણજે કે જે બાળક યાદવ કુળમાં જન્મ્યો છે, તે સૌભાગ્ય બળવાળા તથા ચિરકાળ આયુષ્યવાળે છે. તેમાં કો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #122
--------------------------------------------------------------------------
________________ 116 ઈ પણ સંશય રાખવે નહીં. કોઈ શત્રુઓ હરે તે બાળક કોઈ ઠેકાણે હયાત છે, કાળાંતરે તે પાઆવશે. આ પ્રમાણે મંત્રીઓનાં વચન સાંભળી કૃષ્ણ શોક કરે છોડી દીધો. પછી જેના મુખ ઉપર ચપળ વાળ આવેલા છે એવી કિમણ પ્રત્યે બે ત્યા- હે વિચક્ષણું ! તમારા દીર્ધાયુ પુત્રનું મરણ થયું નથી, તેથી તમારે શેક કરવો નહીં. હે પૂર્ણ ચંદ્રમુખી ! મારા પ્રમાદને લઇ કે વૈરીએ તે બાળકને હરી લીધું છે. હે મૃગાક્ષી ! શોક કરે છોડી દે. સુભટોના સમૂહ મોકલી સમગ્ર પૃથ્વિમાં શેધ કરાવી, હે સુવદના ! હું તમારા પુત્રને તમારા ઉત્સંગમાં લાવી આપીશ. જેણીનાં નેત્ર શેકથી આકુલ છે, એવાં રૂકિમણીને રૂદન કરતી અટકાવી કૃષ્ણ મેટા સૈન્ય સાથે ઉત્તમ સુભટોને શેધ માટે મોકલ્યા. દુર્લંઘ કવચવાળા, શૂરા, તીણ આયુધને ધરનાર, નવ વૈવનથી યુક્ત, અશ્વ ઉપર બેઠેલા, સૈન્યવાળા, સારા વંશ તથા કુળમાં ઉત્પન્ન થયેલા, અને સત્ય વ્રત ધરનારા એવા વીર સુભટોને પુત્ર ની શેધ માટે પ્રત્યેક દિશામાં મોકલ્યા. તે સુભટે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #123
--------------------------------------------------------------------------
________________ 117 ચાલ્યા. પૃથ્વિના સર્વ પ્રદેશ જોઈ વળ્યા, પણ તે બાળક જોવામાં આવ્યું નહીં. પછી મનમાં કેદ પામતા, પાછા વળી દ્વારિકા નગરીમાં આવ્યા. અને છે દ્રષ્ટિ કરતા કૃષ્ણની આગળ ઉભા રહ્યા. તેમનાં મુખ ગ્લાનિ પામેલાં જોઈ કૃષ્ણ મનમાં વિચાર્યું કે, આ સુભટેએ મારા પુત્રની શેધ મેળવી નથી. પછી કૃષ્ણ મનમાં શેક દબાવ્યો. કૃષ્ણના વચનથી રુકિમણીએ પણ શેકને દબાવ્યો. દ્વારિકાના લેકે શોક શમાવી બેસી રહ્યા. આખી નગરી ઉત્સવ - ગરની થઈ ગઈ. " નગર રાજાને આધીન હોય છે. " દ્વારિકા નગરીમાં ઉત્સવ થતા નથી. કેઈ ઠેકાણે ગીત, વાજીંત્ર કે નૃત્ય થતા નથી. રાજકુમારના વિરહથી નગરીની શોભા નષ્ટ થઈ ગઈ. આ અરસામાં આકાશમાંથી નારદ મુનિ આવી ચડયા. વનમાં ઉતરી ભૂમિ ઉપર રહી નગરીને જોઈ, ત્યાં તે ઉત્સવ વગરની અને શેભા રહિત જોવામાં આવી. કોઈ પુરૂષ પાસેથી બધે વૃત્તાંત જાણવામાં આબે રૂકિમણીના પુત્રનું હરણ કૃષ્ણને શોકનું કારણ થયેલ છે, એ વાત વજયાત જેવી અને કાનમાં દુઃખદાયક થઈ પડી. નારદજી દુખથી આકુલ થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #124
--------------------------------------------------------------------------
________________ 118 પૃથ્વિ ઉપર પડી ગયા. થોડે કાળ મુનિ મૂછો પામી રહ્યા પછી, વનના પવનથી મુનિની મૂછો વળી ગઈ. ક્ષણ વાર તે ગુણ દેષ વિવેક વિગેરેથી શ. ન્ય થઈ દુખી થયા. એક મુહૂર્ત વાર પછી નગર પ્રત્યે ચાલ્યા. જ્યાં કૃષ્ણ રાજા હતા ત્યાં હળવે હળવે આવ્યા. કૃષ્ણ નારદજીને જોઈ આસન ઉપરથી બેડા થયા. મુનિના ચરણમાં નમી કૃષ્ણ શોક કરવા માંડ. નારદજી દુઃખના ભારથી દબાઈ મૈન ધરી રહ્યા. ક્ષણ વાર મૌન કરી મનમાં દુઃખ દબાવી નારદ મુનિ દુખથી ગદ્ગદ્ વાણીવડે નીચે પ્રમાણે બોલ્યા- : ' ' રાજન ! શ્રી જિન ભગવંતે સ્યાદ્વાદ ગર્ભિત જે વચન કહેલાં છે, તે બેધના બળવડે પ્રાણીએ પિતાના દુઃખને વિચાર કરો. હું મુનિ, પ્રતિ બેધ કરવામાં પંડિત છું અને સર્વ તત્વ જાણું છું, તથાપિ તમારા દુઃખથી દુઃખી થાઉં છું. હે કૃષ્ણ રાજા ! શી જિન ભગવંતે કહેલ વચન સાંભળે. જે સંસારી જીવ છે, તેમને અવશ્ય નાશ થવાને છે. તેથી શાસ્ત્રાર્થમાં કુશળ એવા પુરૂષોએ શેક કરવો નહીં. શેક કરવાથી ગયેલું કે મરી ગયેલું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #125
--------------------------------------------------------------------------
________________ 119 પાછું આવતું નથી. જે પુરૂષે આ અસાર સંસારને જાણ છેડી વનમાં ચાલ્યા ગયા છે, તેઓને ધન્ય છે. જેમને ત્યાં માતા પિતાના વિયોગનું દુઃખ તેમ પુત્રને શત્રુ મારી નાખે, વા મૃત્યુ પામે કે નષ્ટ થાય, તેનું દુઃખ પણ થતું નથી, તેમને ધન્ય છે. હે રાજા ! હું સંસારીક સુખ છોડી વનમાં ગયો છું. વળી હું દેશવ્રત લઈ સમ્યકત્વવડે વિભૂષિત થઈ કરૂં છું. તથાપિ તમારા શોકવડે હું શેકવાન થઇ ગયો છું. " સર્વ પ્રાણુઓને બંધનું નિમિત્ત સ્નેહ છે. " તમારૂં પુત્ર વિયોગે દુઃખ જોઈ હું મારા જીવિતને નિષ્ફળ માનું છું. બાંધનું દુઃખ તથા શેક જોઈ તેનું નિવારણ કર્યા વિના પુરૂષ સંતોષ પામે?. તમારા દુઃખને લીધે અમારા જેવાને દુઃખ થાય છે. માટે હે કૃષ્ણ! તમે આ પુત્ર વિયોગનું દુખ તથા શોક છેડી છે. પોતાના પુત્રને સ્નેહ કેને દુઃખ ન આપે? બ્રહસ્પતિ જેવો હોય તોપણ દુઃખ પામે, તો તમે કેમ ન પામે ? હે રાજા ! કાળનું સ્વરૂપ મનમાં વિચારી જુઓ. તમે શાસ્ત્રાર્થમાં કુશળ છે. સંસારનું કારણરૂપ શેક છેડી છે. આ લેકમાં એ કર્યો પુરૂષ છે કે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #126
--------------------------------------------------------------------------
________________ 120 જે તમને બોધ આપવાને સમર્થ થાય ? સૂર્યના પ્ર કાશ પાસે દીપક કોણ આપે ? આ પ્રમાણે નારદ મુનિએ વિવિધ વાક્યો બેધ કરેલા કૃષ્ણ આ પ્રમાણે બેલ્યા– મુનિશ્વર ! મારું વચન સાંભળે. તમે રૂકિમણના મંદિરમાં જ ઓ. મારા જેવું રૂકમણુનું દુઃખ છે, તેણીને તમે બેધ આપે. પછી નારદજી કૃષ્ણને દુઃખમાંથી છેડાવી રૂમિણુના મંદિરમાં આવ્યા. રૂકિમણીનું દુર ખ જોઈ પોતે દુઃખી થયા. મુનિને આવેલા જાણી રુકિમણું બેઠી થઈ, નારદજીને આસન આપ્યું. ભક્તિથી મુનિને નમસ્કાર કર્યો. “મેટા લેકેને દુખમાં પણ વિનય જ નથી. " રુકિમણી મુનિના ચરણમાં પડી રૂદન કરવા લાગી. ઇષ્ટ જનને જોવાથી દુઃખનું દ્વાર ઉઘડે છે. રુકિમણું બોલી - મહારાજ ! કઈ પૂર્વના વૈરીએ મારા પુત્રને હરી મારી નાંખ્યો, તેથી હું દુઃખના મહાસાગરમાં મગ્ન થઈ ગઇ છું. હું શું કરું? મને તે કઈ પાપીએ લુંટી લીધી છે. તમારા જેવા પિતારૂપ મુનિ વિદ્યમાન છતાં મને આવું દુખ પડે તે શું ? રુકિમણીનાં આવાં વચન સાંભળી નારદજીને દુઃખ લાગી આવ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #127
--------------------------------------------------------------------------
________________ 121 શેકને મહા મહેનતે દબાવી નારદજી બેલ્યાવત્સ ! બેઠી થા. વૃથા દુઃખ અને શેક કર નહીં. ઉત્તમ બુદ્ધિવાળાં માણસો ગત, મરેલ અને નષ્ટનો શોક કરતાં નથી. પુત્રી ! તું શું એમ જાણે છે કે, આવું દુઃખ મનેજ થયું છે, પૂર્વ કોઈને થયું ન થી ? એવું મનમાં લાવીશ નહીં. સંતાનના વિરહનું દુઃખ સર્વ પ્રાણીઓને સાધારણ છે. તે કેઈથી વારી શકાય તેમ નથી. શાસ્ત્રમાં પૃથ્વિ પર ઘણાને પુત્રના વિરહનાં દુઃખ થયેલાં છે, એમ પ્રખ્યાત રીતે અમે સાંભળ્યું છે. જેના પિતા કૃષ્ણ છે, અને જેની માતા તમારા જેવી પૃશ્વિમાં વિખ્યાત છે, તે બાળકને મારવાને કોણ સમર્થ છે? તેમજ તે અલ્પ આયુષ્યવાળ પણ કેમ થાય ? પૂર્વ ભવને વૈરી કોઈ દૈત્ય તેને હરી ગયો હશે. તે બાળક લાભ તથા સૈભાગ્ય સહિત પાછો આવશે. શાસ્ત્રમાં સાંભળ્યું છે કે, ભામંડળ વિગેરેને જન્મતાંવેંત જ તેમના શત્રુએ પૂર્વ કર્મના ગે હરેલા હતા. તેઓ વિદ્યાધરને ઘેર મેટા થઇ વિધા તથા વૈભવ સાથે જ્ઞાન વિજ્ઞાનવડે. વિભૂષિત થઈ પોતાને ઘેર પાછા આવેલા હતા. અને માતા પિતાને મળ્યા હતા. તે 16 " '' - 1 , : P.P. AC. Gunratnas Jun Gun Aaradhak Trust
Page #128
--------------------------------------------------------------------------
________________ 122 પ્રમાણે તમારે પણ થશે. પછી રુકિમણી શેક અટકાવી બેલી– નારદજી! સુભટોએ અશ્વ ઉપર બેસી તે બાળકને સમુદ્ર સુધી ઘણે શે, તથાપિ પત્તેિ મળે નહીં. તે પુત્ર મને કેમ મળશે ? તથાપિ તમારું વચન મારે કલ્યાણકારક થાઓ. તે સફળ થાઓ. તમારું ભાષણ અન્યથા થતું નથી. હે મુનિશ્વર ! તમે મારા પિતા છો, તમે માતા છે. તમારા ચરણ કમલના રજથી હું નિષ્પાપ અને અનુગ્રહિત થઈ છું. મૃગાક્ષી રૂકિમણી પુનઃ બેત્યાં– મુનિશ્રેષ્ટ ! જ્યાં તે બાળકનું હું મનમાં સ્મરણ કરું છું, ત્યાં તેને આગળ રહેલ જોઉં છું. જેમ ગ્રીષ્મ ઋતુમાં મૃગલાંનું વૃંદ ઝાંઝવાને જોઈ તલખે છે, તેમ હું લખું છું. આ પ્રમાણે કહેતી રૂકિમણુને નારદજીએ કહ્યું– વત્સ ! શેક છોડી દે. તારું કલ્યાણ થશે. હું સમગ્ર પૃથ્વિમાં ધ કરી તારા પુત્રને લાવું છું. હું કાંઈ પણ કાર્ય વિના હમેશાં પૃથ્વિમાં ફરું છું. પૃથ્વિમાં ફર તાં મને જરા પણ ખેદ થતું નથી. વત્સ ! તો તારે માટે ફરતાં ખેદ શેનો થાય? આ અઢી દ્વિપ માં કઈ સ્થળે મારી ગતિ અલિત થતી નથી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #129
--------------------------------------------------------------------------
________________ 123 હું પૃથ્વિ મંડળ ઉપર સર્વ સ્થળે તારા પુત્રને જઈશ. રુકિમણું બેલી- વિભે ! મારા પુત્રની તે વાર્તા પણ લભ્ય થતી નથી. હાલ તે હું ભાગ્યહીન છું. તથાપિ તમારું વાક્ય મારા મંગળ માટે છે. તેણીને દીન થયેલી જોઈ નારદજી બે વ્યા– વત્સ ! મારું વચન સાંભળ. મારું વચન સત્ય માનજે. હું કદી પણ અસત્ય બેલ નથી. કે પાપી દુષ્ટ શત્રુ તારા પુત્રને લઈ ગયે છે. જે હું તારા પુત્રને ન લાવું તે મારું વચન વૃથા છે. વત્સ ! ધીરજ રાખ. મનમાં શાંતિ રાખ. અતિમુક્તિક " નામે એક શાનભૂષિત મુનિ હતા. તે વિશ્વની ચેષ્ટાને જાણનાર હતા. તે મુનિ કંસના અનુજ' બંધ થતા હતા. પરંતુ તે મુનિ કર્મરૂપ મહા શત્રુને હણી મુક્તિને પ્રાપ્ત થયા છે. ત્રણ જ્ઞાનવડે યુક્ત એવા શ્રી નેમિ ભગવંત પણ કાંઈ કહેતા નથી. તેથી પૃથ્વિ ઉપર પૂર્વ વિદેહ. ક્ષેત્ર પ્રખ્યાત છે. હવે હું ત્યાં જઈશ. ત્યાં પુંડરિ. ગિણી નામે રમણીય નગરી છે. ત્યાં રહેલા શ્રી સીમંધર સ્વામીને પરમ ભક્તિથી પ્રણામ કરી ત્રણ પ્રદક્ષિણા આપી વિધિથી સ્તવન કરીશ. તે જિન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #130
--------------------------------------------------------------------------
________________ નાયકને પુછી તારો પુત્રનું વૃત્તાંત જાણી હું શી આવીશ. વત્સ ! ધીરજ રાખજે. વૃથા શેક કરીશ નહીં. હું અવશ્ય આવીશ. નારદજીનાં આવાં વચન સાંભળી રૂકિમણું શક રહિત થઈ. પછી નારદજી, રાજપુત્રી રૂકમણની મધુર વચને આજ્ઞા લઈ આ કાશમાં દૂર ચાલ્યા ગયા. રુકિમણીને પરિજન ઉંચું મુખ કરી જોઈ રહ્યા. નારદજી આકાશમાં જ્યાં સુધી જોવામાં આવ્યા, ત્યાં સુધી સેકોએ તેમને જોયા. પછી જોવામાં આવ્યા નહીં. માર્ગમાં ચાલતા નારદજી મેરૂગિરિ ઉપર આવ્યા, ત્યાં રાત્રી પડી ગ ઈ. તે સમયે પોતાનું યંગ્ય કર્મ કર્યું. પછી મનમાં હર્ષ પામી જિનબિંબોને નમસ્કાર કર્યો. ગુરૂ ભક્તિ પૂર્વક ચારણ મુનિઓને વંદના કરી. ત્યાં રાત્રી નિર્ગમન કરી પ્રભાતે પોતાની નિત્ય ક્રિયા કરી, શ્રી જિન ચિત્યને નમસ્કાર કરી, નારદજી વેગથી ચાલ્યા. ક્ષણ વારમાં પુંડરિગિણી નગરમાં આવી પહોંચ્યા. તે નગરને જોઈ નારદજી. વિસ્મય પામી ગયા. પૂર્વ પ્રમાણે કઇ જોવામાં આવ્યું નહીં. ત્યાં નિરંતર તીર્થકર વિચરતા હતા. છ ખંડ ભૂમિની * પતિ ચક્રવર્તીઓ, બળદેવ, વાસુદેવ, રાજાઓ અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #131
--------------------------------------------------------------------------
________________ 125 સુર અસુરો જિન ભક્તિથી પ્રેરાઈને ત્યાં આવ્યા હતા. તે સુંદર નગરનું વિશેષ શું વર્ણન કરવું ? ત્યાં નારદજીએ દૂરથી એક મનોહર સમવસરણ જોયું. સુર અસુરોએ વંદિત એવા શ્રી સીમંધર પ્રભુનું તે સમવસરણ હતું. મનુષ્ય, દેવતા અને નાગપતિના અસંખ્ય ગણેથી તે પૂર્ણ હતું. જાણે બીજું શૈલેકયે એકત્ર થઈ અહીં મળ્યું હોય, તેવું તે સમવ સરણ જોઈ નારદજી હર્ષ પામતા આકાશમાંથી ઉતા. જેના મનમાં રૂકિમણના કાર્યની પ્રતિજ્ઞા છે, એવા નારદજીએ પરમ ભક્તિથી તે સમવસરણમાં પ્રવેશ કર્યો. ત્યાં તીર્થકર પ્રભુને જોઈ, તેમનાં દર્શન નથી હર્ષ પામતા નારદજી, પ્રભુની નીચે પ્રમાણે સ્તુતિ કરવા લાગ્યા. આ છે કે તે એ - “દેવતાને સેવવા યોગ્ય, કામદેવશ્ય હાથીને પરાસ્ત કરવાને સિંહ સમાને એવા આપ દેવાધિ દેવને નમસ્કાર છે. ભવ્ય જીવરૂપ કમલમાં સૂર્ય સમાન, કલંક–દેષને ટાળનાર અને મોહનો ક્ષય કરનાર એવા તમને નમસ્કાર છે. સુર અસુરેના સહેજેમનાં ચરણને વદેલાં છે, અને મેહરૂપ અંધકારને દૂર કરવા જે ચંદ્ર સમાન છે, એવા તેને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #132
--------------------------------------------------------------------------
________________ મને નમસ્કાર હો. સંસારરૂપ વનમાં દાવાનળ જેવા. અને મોક્ષ સુખના લાભ માત્રની જ ઈચ્છાવાળા, એવા તમને નમસ્કાર હો. સત્ જ્ઞાનરૂપ નેત્રવાળા, સ્યાદ્વાદ મત સ્થાપનારા અને મુક્તિપદને ભજનારા, એવા તમને નમસ્કાર છે. સંસારરૂપ સમુદ્રના પાર ને પામેલા, વિશ્વ પાળક, તત્વના જાણનાર, અને અનંત વીર્યમય, એવા તમને નમસ્કાર હો. શંકર, સુખકર, દુરિતરૂપ શત્રુને હરનાર, પાપરૂપ કંદને નાશ કરનાર અને જ્ઞાનમૂર્તિ એવા, તમને નમસ્કાર હો. હિરણ્યગર્ભરૂપ, પરમ વિષ્ણુ, અને ભક્તોને કલ્પવૃક્ષ, એવા શ્રી જિનેંદ્રને નમસ્કાર છે.” | ઉપર પ્રમાણે વિવિધ વાયથી શ્રી જિનેંદ્રની સ્તુતિ કરી નારદજી પોતાના માનવ શરીર માટે ચિંતા કરવા લાગ્યા. અહીં પુરૂ પાંચસે ધનુષની કાયાવાળા છે, અને હું દશ ધનુષની કાયાવાળે શક્તિહીન છું, તે કદિ તે લોકોના ચરણના ઘાતથી મૃત્યુ પામી જાઉં, તે આ પ્રભુના ચરણ પાસે શી રીતે રહી શકીશ? આવું ચિંતવી નારદજી શ્રી સીમંધર પ્રભુના સિંહાસનની નીચે પેશીને નિર્ભય થઈ રહ્યા. તેવામાં પ્રભુની આગળ જે ચક્રવર્તિ હતા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #133
--------------------------------------------------------------------------
________________ 127 તેમણે નારદજીને જે તેને પિતાના હાથમાં પકડી મનમાં ચિંતવવા માંડ્યું. વિસ્મયથી આકુલ થઈ વારંવાર મસ્તક ધુણાવી વિચાર્યું કે, આ કેણ હશે? કઈ જાતિ હશે ? કદિ પૂર્વે આ મનુષ્ય જોવામાં આવ્યો નથી. તેમ વિચારતાં સંદેહને નાશ કરનારી બુદ્ધિ ઉત્પન્ન થઈ. શ્રી જિન ભગવંત વિદ્યમાન છતાં આ સંદેહ કેમ કરૂં છું? હાથમાં કંકણ હોય તે પછી આરસીમાં જવું વૃથા છે. પછી વિનય પૂર્વક નમસ્કાર કરી પ્રભુને પુછયું– દેવ ! મારા મનમાં મેટો એક સંદેહ છે. હે સ્વામી ! તમે ચાર ગતિઓ કહેલી છે, તે ચાર ગતિમાં આ કઈ ગતિનું પ્રાણી છે ? પ્રભુ બેલ્યા - મહામતિ રાજા, સાંભળે. આ ભરત ક્ષેત્રના મનુષ્ય છે. તે “નારદ એવા નામથી પૃથ્વીમાં પ્રસિદ્ધ છે. તે પ્રાજ્ઞ, ચતુર અને કૃષ્ણ વાસુદેવના સ્નેહી છે. પ્રભુનાં આવાં વચન સાંભળી ચક્રવર્તી બોલ્યા - સ્વામી ! ભરત * ક્ષેત્રમાં શું આવાં મનુષ્ય છે? મેં જાણ્યું કે આ કેઈ કીડા હશે, તે તમારા સિંહાસન નીચે આવ્યા છે, તે મરી જશે એવી શંકાથી મેં તેને હાથમાં લીધા. પ્રભુ બેલ્યા- હે વત્સ ! તે અવસર્પિણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #134
--------------------------------------------------------------------------
________________ 128 કાળનો પ્રભાવ છે. ત્યાં કેવાં માણસો હોય છે તે સાંભળે. પેહેલે કાળે [ આરે ] ત્રણ ગભૂતિ માત્ર ઊંચા અને ત્રણ પલ્યોપમની આયુષ્યવાળા બધાં માણસે થાય છે. બીજે આરે બે ગભૂતિ માત્ર ઉચા અને બે પલ્યોપમની આયુષ્યવાળાં માણસો થાય છે. ત્રીજે આરે એક કોશ ઉંચા અને એક પપલ્યોપમની આયુષ્યવાળાં માણસે આ ભરત ક્ષેત્રમાં થાય છે. તેમાં યુગની આદિમાં ત્રીજા આરાના પ્રાતમાં સર્વ જિનના અગ્રણી શ્રી ઋષભ નામે તીર્થકર થયેલા છે, તેમનું રાશી લાખ પૂર્વનું આયુષ્ય અને પાંચસો ધનુષ્યનું દેહમાન હતું, તે પછી અનુકમે ચોથા આરામાં મોક્ષ માર્ગનો ઉપદેશ કરનારા એકવીશ તીર્થકર થયેલા છે. તે પછી પૃથ્વીમાં અવસર્પિણી કાળ વિસ્તાર પામતાં હરિવંશમાં આભષણરૂપ બારિશમા તીર્થકર થયા, તે કાળે જિન ભગવંતને કહેવા પ્રમાણે સર્વ લેકની કાયાનું પ્રમાણ દશ ધનુષ્યનું હોય છે, હે રાજા ! આ નારદ નામે દેશ વ્રત ધારી મુનિ તે કાળના છે. તે, મને ઉદ્દેશીને અહિં આવ્યા છે. તે પછી પાંચમે આરે સાડાત્રણ હાથની કાયાવાળા અને સો વર્ષની આયુષ્યવાળા કે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #135
--------------------------------------------------------------------------
________________ 129 થશે. તે પછી છઠે આરે એક હાથની કાયાવાળા અને વીસ વર્ષની આયુષ્યવાળા માણસે થશે. એવી રીતે સર્વ કાળ વધે છે અને ઘટે છે. આ પ્રમાણે પ્રભુનાં વચન સાંભળી ચક્રવર્તિએ પ્રભુને કહું - સ્વામી ! આ નારદજી, પર્વત તથા સમુદ્રને એવા ભાગને એલંગી આ દુસ્તર પ્રદેશમાં આવવાનું શું પ્રયજન છે? મનમાં કેવું કાર્ય ધારી તમારી પાસે આવ્યા છે ? તે સર્વ કૃપા કરી કહો. ચવર્તિએ આ પ્રમાણે પ્રભુને નિવેદન કર્યું, એટલે પ્રભુ મહા આનંદદાયક વચન બેલ્યા - જંબુ દ્વિપના ભરત ક્ષેત્રમાંથી કૃષ્ણ વાસુદેવના પુત્રની શોધ માટે આ નારદજી મારી પાસે આ વેલ છે. કૃષ્ણના સ્નેહને લીધે તે અત્યંત આકુલ વ્યાકુલ થયેલ છે. સર્વ પૃથ્વિ જોઈ તે વૃત્તાંત જાણવા અહીં આવેલ છે. ચક્રવર્તિ બોલ્યા–એ કૃષ્ણ વાસુદેવ કોણ છે? તેનું બળ તથા ભૈર્ષ કેવું છે ? તેનું ગોત્ર કોણ છે ? અને તેમના નિવાસની ભૂમિ કયાં છે ? તેનો પુત્ર ક્યાં હશે, તેને કયે વૈરી કરી ગયો છે અને યે વખતે આવશે ? તે સર્વ આપ 17 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #136
--------------------------------------------------------------------------
________________ 130 કૃપા કરી નિરૂપણ કરો. શ્રી જિનેશ્વર બેલ્યા— હે મહામતિરાજા! શ્રેતાઓના પાપનો નાશ કરનાર તમે ઘણું સારું પુછયું. કૃષ્ણ નામે ત્રિખંડ ભૂપતિ દ્વારિકા નગરીના રાજા છે. તે યાદોના કુળને શૃંગાર અને હરિવંશમાં શિરોમણું છે. તેને પ્રાણથી ઘણી વહાલી રુકિમણી નામે પ્રિયા છે. તેટલું સાંભળી વચમાં ચક્રવર્તિ બેલ્યા– સ્વામી ! તમે સર્વ વાં છના પૂરનાર કલ્પવૃક્ષ છે, અને મને રથને પૂર્ણ કરનારા છે, તેથી તે કૃષ્ણનું ચરિત્ર સંક્ષેપમાં સાંભળવા મને ઈચ્છા થઈ છે. નાથ ! મારી ઉપર કૃપા કરી, તે ચરિત્ર આદિ, મધ્ય અને અંત્ય સુધી કહે. ચક્રવર્તિની આવી વિજ્ઞાપના સાંભળી પ્રભુ બેલ્યારાજા ! ચિત્તને પ્રમોદ કરનારૂં તે ચરિત્ર સાંભળે– યાદવ કુળમાં કૃષ્ણ નામે વિચક્ષણ રાજા છે. તેને રુકિમણું નામે જગતમાં વિખ્યાત સ્ત્રી છે, તેને એક પુત્ર થયો હતો. તેને જન્મથી છઠે દિવસે રાત્રે માતા સાથે સુતો હતું, ત્યાંથી કોઈ પૂર્વને દુષ્ટ વૈરી હરી ગયે. તે તક્ષક નામના પર્વતમાં લઈ ગયા. ત્યાં પૂર થનું વૈર સંભારી તે બાળકને બે શિલા વચ્ચે દબાવી દીધું. તેવામાં કાલસંવર નામે ખેચરનો રાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #137
--------------------------------------------------------------------------
________________ " 131 પિતાની કનકમાળા રાણી સાથે ત્યાં આવી ચડે. ત્યાં તે પુણ્ય મેગે જીવતા બાળકને તે રાજાએ ગ્રહણ કર્યો. હર્ષ સાથે તેને પિતાના નગરમાં લઈ ગયો. તે દિવસે દિવસે ચંદ્રની જેમ વધવા લાગે. તેનું પ્રદ્યુમ્ન એવું પૃથ્વિમાં વિખ્યાત નામ પાડ્યું. તે પ્રદ્યુમ્ન સોળ વર્ષે સોળ લાભ સાથે બે વિદ્યા સાધી પાછો ઘેર આવશે, તે સર્વ લક્ષણવાળે પુત્ર માતા પિતાને મળશે, તે કુમાર ઘેર આવશે, ત્યારે જે શુભ ચિન્હ થશે, તે સાંભળે તે આવતાં રુકિમણીના બે સ્તનમાંથી ૫યની ધારા છુટશે, વનના અખિલ પ્રદેશમાં પણ સર્વ શુભ સૂચક થઈ જશે. સુકાઈ ગયેલી વાપિકાએ જેમાં પ્રફુલ્લિત કમળ છે, એવી થઈ જશે. ઘર આગળ સુકાઇ રહેલ અશોક વૃક્ષ મૂળમાંથી ખીલી પલ્લવ ગુછવડે પૂરિત થઈ જશે. વનની અંદર રહેલ તમાલનાં વૃક્ષ, પત્ર, પુષ્પથી પૂર્ણ અને ગંધથી આકર્ષાએલાં મધુરકના ગુંજારવડે આકુળ વ્યાકુળ થઈ જશે. બીજાં બધાં વૃક્ષે પિતાને સમય ઓળંગી સર્વ જંતુઓ જેમાં વાસ કરી રહ્યાં છે, તેવાં થઈ જશે. કોકિલાનો મનોહર નાદ થઈ જશે. મયૂરનું તાંડવ નૃત્ય થવા માંડશે. આઝ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #138
--------------------------------------------------------------------------
________________ 132 વૃક્ષ પુષ્પ અને ફળવાળાં થશે. એવી રીતે વનમાં સર્વ વૃક્ષો હર્ષદાયક થઈ પડશે. વળી નગરમાં મુંગાં માણસો વિચિત્ર વચન બોલનારાં થઈ જશે. કુબડાં માણસ પાંસરાં થઈ જશે. કાણાં આંખવાળાં થશે. આંધળાં મૃગના જેવાં નેત્રવાળાં થશે. કંઠ વગરનાં સુકંઠી, કુરૂપવાળાં સુરૂપી અને લક્ષણ વગરનાં લક્ષણવાળાં થઈ જશે. શરીરના વર્ણ વગરનાં વર્ણવાળાં અને બધિર, સાંભળનારાં થઈ જશે. તેમજ રુકિમણીના શરીરમાં રેગમ થઈ આવશે. એ પ્રધુમ્ન કુમાર આવતાં એ પ્રમાણે થઈ જશે. હે. રાજા ! આ સર્વ શુભ સૂચક ચિન્હ થાય, ત્યારે જાણવું કે, પ્રધુમ્ન કુમાર આવ્યો. હે રાજા ! તમે જે હાથમાં રાખેલ છે, તે જગતમાં માન્ય અને પ્રખ્યાત એવા નારદજી મુનિ છે. નિર્વાણ માર્ગમાં કુશળ એ નવમા નારદજી છે. તે દેશ વ્રતધારી નારદજી કૃષ્ણના હિત માટે અહીં આવેલ છે. હે ચક્રવર્તિ ! આ પ્રમાણે તે કૃષ્ણનું સંક્ષેપમાં ચરિત્ર છે. પછી શ્રી જિન ભગવંતને નમી ચક્રવત્તિ વચન બોલ્યાકૃપાળુ નાથ ! મારી એક વિનંતિ સાંભળે. હવે તે કૃષ્ણના પુત્રનું વૃત્તાંત મને કૃપા કરી કહો. તે કુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #139
--------------------------------------------------------------------------
________________ 133 મારને પૂર્વે દૈત્યની સાથે કેમ વૈર થયું હતું, તે તથા તેના જન્માંતર તથા પુણ્ય પાપનું વૃત્તાંત સમજાવો. ચક્રવર્તિએ આ પ્રમાણે પુછયું, એટલે ભગવંત સતભંગી યુક્ત ગિરાથી નીચે પ્રમાણે બેલ્યા- જંબૂ દ્વીપને વિષે પૃથ્વિમાં વિખ્યાત એવા ભરતક્ષેત્રમાં સુપ્રસિદ્ધ લેકથી ભરપૂર એવો મગધ નામે દેશ છે. તે દેશમાં “શાલિગ્રામ' નામે એક નગર છે. તેમાં સમ જે મુખવાળ “સોમદત્ત' નામે બ્રાહ્મણ રહે છે. પિતાના જાતિ કુળના ગર્વથી પૂરિત જેનું મન છે, એવી “અગ્નિલા” નામે તેને એક ઉત્તમ સ્ત્રી છે. તેમને શાસ્ત્રાર્થના પારગામી, નવ વનથી સંપન્ન અને ધન ધાન્ય તથા બળવાળા બે વિખ્યાત પુત્ર થયા હતા. પિતાના જાતિ કુળના ગર્વથી તેઓ આ ત્રણ જગતને જીર્ણ તૃણ જેવાં માનતા હતા. તેમને વિધા વૈભવ પૂર્ણ હતા. તેમાં એકનું નામ “અગ્રભૂતિ " અને બીજાનું નામ “વાયુભૂતિ” હતું. તે બંને મિથ્યાત્વના ભરેલા અને જિન ધર્મથી પરાગમુખ હતા. સ્વભાવથી મિથ્યા પદાર્થની ઘટના કરવામાં પુષ્ટી કરી, તેઓએ અનેક મુર્ખ લોકોને પોતાના મતમાં ભેળવ્યા હતા. સ્મૃતિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #140
--------------------------------------------------------------------------
________________ 134 શાસ્ત્રના અર્થના પારગામી તે બંને વાસુપૂજ્ય પ્રભુના પવિત્ર તિર્થમાં વિદ્યમાન હતા. આ પ્રમાણે એ ગર્વધારી વિના પુત્ર રહ્યા હતા, તેવામાં વચમાં એક નીચેનું વૃત્તાંત બની આવ્યું. શ્રી નંદિવર્ધન નામે એક મુનિંદ્ર તે નગરની બાહરના વનમાં આવી ચડ્યા, તે મુનિ કામદેવને ભગ્ન કરનાર હતા. સર્વ શાસ્ત્રાર્થમાં કુશલ, જ્ઞાનરૂપ નેત્રવાળા, ગંભીર વાણું બોલનારા, વિવિધ પ્રકારની લબ્ધિવાળા, અને ત્રણ ચોગ ધરનારા શિબ્દો સાથે રહેનારા હતા. વનમાં આવી વિધિ પ્રમાછે તે વનના રક્ષકની રજા લઈ શ્રી જિન ભગવંત કહેલ સર્વ યોગ્ય કર્મ પતે આચર્યું. પછી ત્યાં રહેલા એક અશોક વૃક્ષના મૂળમાં જંતુ રહિત એક એકાંતે શિલાતલ હતું, તેને અલંકૃત કર્યું. તે ઉપર બેસી પોતાના શિષ્યોને પઠન પાઠન કરાવવા લાગ્યા. તેવામાં તે મુનીશ્વરના પ્રભાવથી તે વનની અકસ્માત નવીન થઈ ગયેલી વન શોભા વનપાલના જોવામાં આવી. વનપાલે વિસ્મય પામી મુનીશ્વરને આવી ને દના કરી, ગુરૂ ભક્તિ સાથે ત્રણ પ્રદક્ષિણા કરી. આ યેગીંદ્ર સર્વ લક્ષણે યુક્ત, સમુદ્ર જેવા ગંભીર, અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #141
--------------------------------------------------------------------------
________________ , 135 પર્વત જેવા ધીર હતા. તે પાપરૂપ વૃક્ષને નિર્મળ કરવામાં ગજેંદ્ર હતા, મદ રૂપ ગજે દ્રને દૂર કરવામાં કેશરી સિંહ હતા. પરીષહને સહન કરવામાં મેરૂ સમાન નિઃપ્રકંપ હતા, અને ઈદ્રિયનો વિજય કરવામાં સુભટ હતા. તે સર્વે સંગથી મુક્ત, ગુણ સંપત્તિથી યુક્ત, સન્માર્ગ દર્શનમાં તત્પર અને ત્રણ જ્ઞાનથી વિભૂષિત હતા. આવા મુનિંદ્રને આવેલા જાણી નગરીને સર્વ જૈન ધર્મ પરાયણ લેકો ભક્તિથી તેમને વાંદવા આવ્યા. શ્રી જિન શાસનથી ભાવિત એવા કેટલાએક ગુરૂ ભક્તિથી આવ્યા, કેટલાએક લાજથી આવ્યા, કેટલાએક બીજાના આમત્રણથી આવ્યા, અને કેટલાએક મધ્યસ્તભાવે આવ્યા હતા. " સર્વનું એક ચિત્ત કદાપિ હેતું નથી. " ઉત્તમ વેષ ધારણ કરી હર્ષ વિનોદથી પૂર્ણ થઈ આ પ્રમાણે જતા નગરીના લેકને જોઈ પેલા બે બ્રાહ્મ ના પુત્રએ કોઈ શ્રાવકને પુછયું કે, ઉત્તમ વેષ પહેરી આ લેકે વનમાં કયાં જાય છે ? તેમનું વચન સાંભળી તેણે કહ્યું, આકાશથી ઉતર્યા હોય છે, ગમે ત્યાંથી આવ્યા હોય, તે અમને ખબર નથી, પણ કોઈ સર્વ શાસ્ત્રરૂપ સમુદ્રના પારગામી, મુનિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #142
--------------------------------------------------------------------------
________________ 136 સમૃદ્ધિએ યુક્ત અને મનુષ્ય તથા દેવતાને સેવવા યોગ એવા મુનીંદ્ર આવ્યા છે, તેમને વંદના કરવાને આ સર્વ લેકે જાય છે. શ્રાવકનાં આવાં વચન સાંભળી તે મન્મત હિજ પુત્ર બેલ્યા - અરે મૂઢ શિરોમણિ ! આવાં અયુક્ત વચનો કેમ બેલે છે ? જગતમાં નિંદવા ગ્ય, મળથી શરીરમાં લિસ થયેલા, અને વેદ રહિત એવા પુરૂષને તું સાધુ કહે છે ? જે બ્રાહ્મણના ઉત્તમ કુળમાં થયો હોય, વેદ તથા વેદાથે જાણનાર હોય, ઉત્તમ બુદ્ધિવાળા હોય, અને તરવામાં તથા તારવામાં સમર્થ હોય તે જ ખરે સાધુ અને મુનિ કહેવાય છે. બીજો કઈ મુનિ કહે વાત નથી. હે શઠ ! આ પૃથ્વીમાં અમેજ પૂજાવા યોગ્ય છીએ, આ મૂઢ લેકે એ સાધુને વંદના કરવા વ્યર્થ જાય છે. તે સાંભળી મુનિ ભક્તિથી જેનું હૃદય આદ્ધ છે એવો શ્રાવક બેલ્યો - અરે મૂઢ મહા દુષ્ટ, ધર્મ ક્રિયાથી રહિત, ગ્રહ ધર્મમાં તત્પર, નિંદવા યોગ્ય, અને કાન્તાના પ્રેમમાં ભરપૂર એવા તમે છે. તમારામાં શી રીતે સાધુતા ઘટે ? જેમના ચરણ કમળની રજથી પવિત્ર થયેલા ભવ્ય પુરૂષો આ લોકનું સુખ ભોગવી મેક્ષ પદને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #143
--------------------------------------------------------------------------
________________ 137 પામે છે, તેવા સાધુઓજ જગતમાં પૂજ્ય છે. તેઓ સર્વ પ્રાણીઓનું હિત કરનારા, કાપવાદ કહેવામાં મુંગા અને કામદેવની કથાને છેડનારા છે, તેવા મુનિઓજ તરવાને અને તારવાને સમર્થ થાય છે. તમારા જેવા વિષયાસક્ત બ્રાહ્મણો તેવા હોતા નથી. હે દ્વિજ પુત્રો ! મને આશ્ચર્ય થાય છે કે, તેવા પવિત્ર સાધુઓની નિંદા કરવાથી તમારી જિહાના સે કડકા કેમ થઈ ગયા નહીં? આ પ્રમાણે શ્રાવકનાં વચન સાંભળી તે અગ્નિભૂતિ અને વાયુભૂતિને ક્રોધ ચડી આવ્યો. તેમનાં મુખ રેષથી રાતાં થઈ ગયાં. તેઓ આ પ્રમાણે ઉગ્ર વચન બેલ્યાઅરે મૂર્ખ ! તારી સાથે વૃથા વિવાદ શામાટે કરીએ ? અમે તે તે પૂર્વ સાધુની પાસે જઈને વાદ કરીશું. એમ કહી શ્રાવકને ત્યાં મોકલી, તે બન્ને ઘેર ગયા. તે દુરાશયોએ પિતાના ચરણમાં નમી આ પ્રમાણે કહ્યું– તાત ! અહીં કોઈ જૈન મુનિઓ આવેલા છે, તેમની સાથે વાત કરવાને અમે વનમાં જઈએ છીએ. તેઓ બે ત્રણ દિવસ અહીં વનમાં રહેવાના છે. જિન માર્ગને પ્રકાશ કરી, વેદ માર્ગની નિંદા કરે છે. સર્વ લોકોને વેદથી વિમુખ 18 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #144
--------------------------------------------------------------------------
________________ 138 - કરવા બેઠા છે. પોતાના શાસ્ત્રનાં દ્રષ્ટાંત આપી વેદનું ઉમૂલન કરે છે. અમે પોતાના શાસ્ત્રના બળથી તેમને વાદમાં જીતી એવું કરીશું કે, તેઓ વનમાં એક ક્ષણ વાર પણ ટકી શકશે નહીં. તે સાંભળી માતા પિતાએ તેમને વાર્યો. કહ્યું કે, પુત્ર ! તમારે વનમાં જવું નહીં. તેઓ વિવિધ દેશમાં ફરી પંડિત થયેલા અને અતિ ચતુર હોય છે. જૈન મુનિઓની સાથે કેઈથી વિવાદ કરી શકાતું નથી. તેઓ સર્વ શાસ્ત્રમાં કુશળ અને હમેશાં પઠન પાઠનમાં તત્પર હોય છે. માતા પિતાએ આ પ્રમાણે કહ્યું, તે સાંભળી મનમાં ગર્વ ધરતા તે અભિમાની પુત્ર આ પ્રમાણે ઉદ્ધત વચન બેલ્યા– માતા પિતા ! તમે આવું દીન વચન કેમ બેલે છે ? આ પૃથ્વિ ઉપર અમને વિવાદમાં જીતનાર કોણ છે ? અમે હમણાંજ વનમાં જઈને તેમને અવશ્ય જીતી લઈશું. આ પ્રમાણે કહી માતા પિતાએ વાયા છતાં તેઓ ઘરમાંથી નીકળ્યા. જ્યાં મુનિશ્વર હતા તે દિશા પ્રત્યે ચાલ્યા. તેમની સાથે બીજા ઘણા ઉખલ પુરૂષો હતા. નંદિવર્ધન મુનિને જીતવા માર્ગે ચાલતા તેઓ ગનાં વચન બેલતા હતા. તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #145
--------------------------------------------------------------------------
________________ 139 માર્ગ નીચે સત્યકિ નામના કોઈ મુનિ રહ્યા હતા, તેમણે તે સાંભળી પુછયું– તમે આવાં અભિમાનનાં વચન બેલતા ક્યાં જાઓ છો ? તેઓએ મદથી પિતાનું જવાનું કારણ તેની આગળ જણાવ્યું. નંદિવર્ધન નામે કોઈ મુનિ નાયક આવેલ છે, તેને વિદ્યા વાદમાં જીતવાને અમે જઈએ છીએ. તે મુનિ બોલ્યા– દયા રસથી ભરપૂર અને ક્રિયારૂપ કમળથી નિર્મળ નંદિવર્ધનરૂપ સરોવરને મલીન કરવા પાડાની જેમ, તમે મનમાં અતિ ગર્વ ધરતા કેમ જાઓ છો ? પ્રથમ અહીં મારી સાથે વિવાદ કરે. તમારા મનોરથને હુંજ પૂરા કરીશ. તેમનું વાદહેતુ ઉત્કૃષ્ટ વચન સાંભળી તે મદ્દત બન્ને જણ તેની પાસે આવ્યા. તેઓ બેલ્યા- અરે નિર્લજ ! અરે વેદ માર્ગથી પરગમુખ, વૃથા ગાળ કેમ આ પે છે? હે યતિ ! જો તું જ્ઞાતા, ગુણવાન અને વિદ્વાન હો તે, અમારી સાથે વાદ કરવા સજ્જ થા. પુનઃ કેધથી કહ્યું, હે મૂઢ ! ગર્વવાળાં વચન બેલવાથી શું વળવાનું છે? જે તે વિદ્વાનોની સમક્ષ અમને વાદમાં જીતી લે તો ખરે. વળી આપણા વાદમાં જે હારી જાય, તેને શે નિગ્રહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #146
--------------------------------------------------------------------------
________________ 140 કરે ? તે નિશ્ચય કરી કહે હે મુનિ ! સભા જ નની સમક્ષ વિચારીને કહેજે. વિદ્વાનોને વિવાદ પણ” વિના થતો નથી. મુનિ પતિ બેલ્યાહે વિખે ! જે તમને રુચતું હોય તે વિદ્વાનોની સભામાં " પણ કરે. પછી તે બન્ને વિપ્ર મુનિ પ્રત્યે ઉત્કટ વચન બોલ્યા- હે શઠ ! જે વિકાનની આગળ અમને બન્નેને જીતી લે તે, અમે તારા શિષ્ય થઈ રહીએ. અને જો તું હારી જા તે, તને આ દેશમાંથી તિરસ્કાર પૂર્વક કાઢી મુકે. આવું “પણ” અમે સ્કુટ રીતે કરીએ છીએ. મુનિ બેલ્યા- જે તમને રુચતું હોય તે, મારા હૃદયમાં તે પ્રમાણ છે. આ પ્રમાણે તટસ્થ વિદ્વાનેની આગળ પ્રતિજ્ઞા લઈ ઈર્ષ્યા સાથે પરસ્પર વાદ કરવા તૈયાર થયા. તેમના વાદના ખબર સાંભળી લોકોના ટોળે ટોળાં કૌતુકથી આવી તે વિરલ દેશને ઘાટો દેશ કરી મુક્યો. સર્વ લોકો સભામાં આવી બેઠા, અને વિચાર કરવામાં દક્ષ એવા તટસ્થ પુરૂ હાજર રહ્યા. સત્યકિ મુનિ પ્રથમ બેલ્યા– હે બટુક ! પ્રથમ તમે ભક્તિ પૂર્વક મને પુછો. તમે જે શાસ્ત્ર સમજ્યા ન હો, અથવા જેમાં કાંઈ સં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #147
--------------------------------------------------------------------------
________________ 141 દેહ હોય, તે તમે બને પુછો, એટલે હું કહીશ. સત્યકિ મુનિનાં આવાં વચન સાંભળી તે બન્ને બટુક ગર્વથી હાસ્ય કરતા કરતા દૂષિત વચન બે લ્યા- હે મૂઢ ! તને જ્યાં સંદેહ હોય, તે અમારી પૂજા કરી સત્વર તું પુછી લે. હે શઠ ! તને અમે અવશ્ય તેનો ઉત્તર કહીશું. તારે અમારા ચરણમાં નમીને પુછવું. આ પ્રમાણે તેમણે કહ્યું, એટલે મુનિ બેલ્યા- અસ્તુ, ચાલો હું પુછું. પ્રથમ તે એટલું પુછું છું કે, તમે અહીં કયાંથી આવ્યા ? આ પ્રમાણે પુછવાથી તેઓ હસીને બોલ્યા. અરે મૂઢ ! તું નથી જાણતા ? અમે ગામમાંથી આવ્યા. આ ટલું પણ તારા જાણવામાં નથી ? હે મૂઢ ! તું તે સૂર્ય ચંદ્રને પણ ઓળખાતો નથી, એમ લાગે છે. સત્યકિ મુનિ બોલ્યા- એ વાત તે હું જાણું છું કે, તમે બન્ને ગામમાંથી આવ્યા છે. તમે સેમશર્માના પુત્ર છે. તમારી માતા અગ્નિલા છે. તમે વેદના ગર્વ ધરનારા બ્રાહ્મણ છે. તમારાં અગ્નિભૂતિ અને વાયુભૂતિ એવાં નામ છે. એ બધું મારા જાણવામાં છે, પણ હું તમને એટલું પુછું છું કે, તમે ક્યા પરભવમાંથી આવ્યા ? આ વચન સાંભળી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #148
--------------------------------------------------------------------------
________________ 142 તે બ્રાહ્મણ બેલ્યા- અરે મૂર્ખ ! શું મનુષ્ય પૂ. ના ભવને જાણનાર હોય ? તું શંકા વગરને થઇ સભાની અંદર આ પ્રમાણે પુછે છે. અમે જેવો કહેલો છે. તેવોજ તું શઠ છે. મુનિંદ્ર બેલ્યા હે બ્રાહ્મણે ! તમે જ્યારે પિતાને પૂર્વ ભવ જાણ તા નથી, તે વિવાદ શા માટે કરો છો ? તેઓ બેલ્યા– મૂઢ ! અમે તે જાણતા નથી, પણ જો તું જાણુ હોય તે સત્વર કહે. સત્યકિ બોલ્યાહે વિપ્રે! મારું વચન સત્ય સાંભળે. હું આ સભાની સમક્ષ તમારા બન્નેને પૂર્વ ભવ કહી દઉં ? બન્ને બ્રાહ્મણ કોપથી બોલ્યા- હે શઠ જે તું જા તે હોય તે કહે. મુનિરાજ બોલ્યા- સર્વ સભા જન, સાંભળે. જગતને પ્રતીતિ આવે એ આ બને બ્રાહણેનો પૂર્વ ભવ હું કહું છું. આજ શાલિગ્રામ નગરમાં પ્રખ્યાત, ધનવાન અને ક્ષેત્રને ધણું પ્રવર નામે બ્રાહ્મણ ખેડત હતું. તેના ક્ષેત્રની પાસે એક વડનું ઝાડ હતું. તેની નીચે દૈવગે શીયાળનું એક જોડું ઉત્પન્ન થયું ભક્ષ્યને યોગ થવાથી અનુક્રમે તે મેટું થયું. ત્યાં કેટલેક કાળ સુખે રહેતાં ચાલ્યા ગયા. એક વખતે વર્ષ ઋતુ આવ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #149
--------------------------------------------------------------------------
________________ 143 તાં પેલે પ્રવર ખેડુત બીજા કામ કરનારાને સાથે લઈ તે ક્ષેત્રને હળવા આવ્યો. તેવામાં દૂરથી આ કાશમાં ધનુષ્ય કરતો અને ગર્જના કરતા મેઘ ચડી આવ્યું. વિશ્વને સંતાપ કરનાર ગ્રીષ્મરૂપ શત્રુને તિરસ્કાર કરતા હોય તેમ પવનની સુસવાટીથી પૃશ્વિને કંપાવવા લાગ્યો, અને પૃથ્વિ પર ધબંધ જળ છોડવા લાગ્યા. તે સમયે પ્રવર ખેડુત વિકલ થઈ દુઃખી થઈ ગયો. હળની સર્વ સામગ્રી ત્યાં મુકી ધ્રુજતે શરીરે વેગથી ઘેર ચાલ્યો આવ્યા. સાત દિવસ સુધી ઘાટી વૃષ્ટિ થઈ. પ્રાણુઓ સુધાથી વ્યાપ્ત થઈ દુખી થઈ ગયાં. પેલું શીયાળનું જોડું સુધાથી આકુલ વ્યાકુલ થઈ ગયું. આઠમે દિવસે વૃષ્ટિ ઓછી થઈ ગઈ, એટલે વડના ગુલ્મમાંથી તે શીયાળ નીકળ્યાં. ત્યાં ક્ષેત્રમાં પેલા ખેડુતના હળની સામગ્રીમાંથી રસ ભરેલી ચર્મની રજજુ જોવામાં આવી. સુધાથી અતિ પીડિત એવાં તે શીયાળ તે રજજુને ખાઈ ગયાં. તેનાથી પેટમાં શુળની મહા પીડા થવા લાગી. દિશાઓમાં પગ તરફડાવતાં તે મૃત્યુ પામી ગયાં. તે બન્ને શીયાળ મૃત્યુ પામીને સમશર્મા બ્રાહ્મણને ઘેર તમે બન્ને પુત્રરૂપે ઉત્પન્ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #150
--------------------------------------------------------------------------
________________ થયા છે. દૈવયોગે તે બન્ને શીયાળ તમે બ્રાહ્મણના પુત્રરૂપે છે. માણસની ઉત્તમ કે અધમ જાતિ જે વાની નથી. આ મોટું આશ્ચર્ય છે કે, તમે પોતે ભેગવેલું પોતે જાણતા નથી. તથાપિ જાતિમદને ગર્વ કરે છે. પૂર્વે જે અશુચિનું ભક્ષણ કરી તમે મૃત્યુ પામ્યા છે, તેના કારણથી અત્યારે વિદ્વાનની આગળ શ્રેષ્ટતાને ગર્વ કરે છે. જે તમને ખરેખ નિર્વેદ થવાનું કારણ છે, તે તે તમે ભુલી ગયા છે. પ્રાણી પુણ્ય પાપરૂપ વૃક્ષનાં ફળ સર્વ સ્થળે ભગવે છે. ધર્મ વગરને પ્રાણી જાતિ કુળહીન, રૂપ સભાગે રહિત, ધન ધાન્ય વગરનો, વિદ્યાહીન, કીર્તિ - હિત, બળ તથા લાભથી રહિત થાય છે, અને સૈભાગ્ય સુખના લેશને વિભાગી તે કદિ પણ તે નથી. સદ્ધર્મથી પ્રાણુ અંગમાં પટુતા, ઉત્તમ કુળમાં જન્મ, વિદ્યા, ધન, ભેગ તથા લાભ ગુણયુક્ત, દેવ પૂજામાં તત્પર, સર્વ જીવ ઉપર દયાળુ, સવે પ્રાણીનું હિત કરનાર, અને કેધ માનથી રહિત થાય છે. તેથી ધર્મ અધર્મનું ફળ જાણ તત્વજ્ઞાનમાં હમેશાં બુદ્ધિ યોજવી, અને પાપને દૂરથી વર્જવું. હે વિપ્ર ! જો તમને પૂર્વનો ભવ સ્મરણમાં ન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #151
--------------------------------------------------------------------------
________________ આવતા હોય તે, આ સર્વ લેકની સમક્ષ પ્રતીતિ કરાવું, સાંભળે છે જે મેં પૂર્વ પ્રવર નામનો બ્રાહ્મણ ખેડુત કહે, તે વૃષ્ટિ રહી ગયા પછી ક્ષેત્રની ભૂમિમાં આવ્યા. ત્યાં હળની સર્વ સામગ્રી પવનથી આ મતેમ વીંખાએલી પડેલી જોવામાં આવી. પેલી ચર્મ રજજુ અરધી ખાધેલી અને આગળ નિર્જિવા થઈ પડેલું શીયાળનું જોડું જોવામાં આવ્યું. શીયાળના છેડાને મૃત્યુ પામી પૃથ્વિ પર પડેલું જોઈ તે ખેડત નિદયપણે કેધ લાવી તેને ભચરડીને બેધીને ઘેર લઈ ગયો. ત્યાં બાંધીને મેડી ઉપર મુંકયાં. તે અદ્યાપિ તે જ ઠેકાણે પડ્યાં છે. જે મનમાં લેશ માત્ર શંકા હોય તે ત્યાં જઈને જુઓ. પછી તે પ્રવર ખેડુત બ્રાહ્મણ કુળનો ભક્ત હતા, તે વિવિધ યજ્ઞ કરી જપ હેમમાં પરાયણ થઈ, આયુષ્યને અંતે મૃત્યુ પામી મેહપાશને વશ થઈ, પિતાની પુત્રની વધૂના ઉદરમાંથી પુત્રરૂપે ઉત્પન્ન છેછે. બાળક હતો ત્યારેજ પિતાની ભૂમિને જોઈ, તેને જતિ સ્મરણ જ્ઞાન થઈ આવતાં તે હૃદયમાં ખેદ પામવા લાગ્યું. તે સમયે ચિંતા કરવા લાગે કે, અરે હું અભાગી હવે શું કરું ? મોહપાશેને . : * - 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #152
--------------------------------------------------------------------------
________________ વશ થઈ મારાજ પુત્રને ઘેર, પુત્ર થઈ અવતર્યો છું. પાપ સંભવ એ પાપી હું મારા પુત્રને પિ તા અને પુત્ર વધૂને માતા શી રીતે કહી શકે? તે કહેતાં મને લજ્જા આવે છે. હવે શું કરું? અને શું બેલું? આવું વિચારતાં તેને એવી - દ્ધિ સુઝી આવી કે, હવેથી મારે મુંગાજ રહેવું. આવું ચિંતવી તે લજજાથી મુંગે થયે. કાળ ક્રમે ચાવન વયને પ્રાપ્ત થયો છે, તથાપિ તે હજુ બેલ વાદ સાંભળવા આવ્યા છે. જુઓ, તે કેતુક જુએ છે. પછી સર્વ લેકોની સમક્ષ તે દયાળુ મુનિએ તે મુંગા બ્રાહ્મણને બેલાવ્યો. હે ઉત્તમ દ્વિજ ! તું પ્રવરને જીવ છું. અહીં આવ. જ્ઞાનહીનપણે વૃથા ધારણ કરેલા મનને હવે છોડી દે. અમૃત જેવાં વિચનવડે તું તારા બંધુઓને આશ્વાસન આપ સંસારની એવી વિચિત્રતા છે કે, પુત્રી માતા થાય, પિતા પુત્ર થાય, સ્વામી સેવક થાય, સેવક સ્વામી થાય, પુત્રવધૂ પુત્રી થાય, અને પુત્રી પુત્રવધૂ થાય ધનવાન નિધન થાય, નિધન ધનવાન થાય, થાન દેવતા થાય, અને દેવતા શ્વાન થાય. આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #153
--------------------------------------------------------------------------
________________ કર્મને વશ સંસારની વિચિત્રતા જાણું, બુદ્ધિમાન પુરૂષે હર્ષ કે ખેદ કરવું નહીં. સર્વ સુખનું કારણ અને સંસારના ભયને નાશ કરનાર, એક ધર્મનું જ અવલંબન કર, જેથી બીજા જન્મમાં બંધુઓની વિપરીતતા કરનાર અને પાપનું ફળરૂપ દુખે તું જોઈશ નહીં. આ પ્રમાણે મુનિનું વચન સાંભળી તે વારંવાર દેવની નિંદા કરતે નેત્રમાંથી અમું પાડવા લાગ્યા. પછી તે મુંગે મુનિને નમી અતિ વિના નયથી બે હાથ જોડી પૃથ્વિ પર મસ્તક નમાવી બે - કામદેવરૂપ હાથીમાં કેશરીસિંહ જેવા છે સાધુ શિરોમણિ ! મને સંસારને તારનારી દીક્ષા આપ હવે મારે સંસાર, બંધુ જન, સ્ત્રી, પુત્ર, મિત્ર, ધાન્ય તથા ધનનું કોઈ પ્રયોજન નથી. હું પ્રભુ ! હું આ સંસાર સુખથી નિર્વેદ પામ્યો છું. કૃપા કરી મને સંસારના આવાસને નિવારનારી દીક્ષા આપો. તેને દીક્ષા લેવામાં ઉજમાળ થયેલો છેઈ મુનિશ્વર બોલ્યા- ભદ્ર! તું પ્રથમ મારાં વચનથી કુટુંબને મળી આવ, ત્યાં તેનું કુટુંબ આવેલું હતું, તેને મુનિનાં વચનથી તે મળે. " ગુરનું વચન ઉલ્લંઘન ન કરવું.”. કુટુંબને મળી બેલ . - - P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #154
--------------------------------------------------------------------------
________________ તાં તેનું સઘળું કુટુંબ રેવા લાગ્યું. પિતાએ કહે વત્સ! અમને આટલે વખત તે કેમ છે? તું શા માટે મન ગ્રહણ કર્યું. મુંગે બેલેન્સ સજ્જને ! એ મારી ઉપર ક્ષમા કરવી. મેં પ્ર જે કાંઈ દુકૃત્ય કરેલ, તેથી મેં તેમ કર્યું હતું, હવે સંસારરૂપ શત્રુને નાશ કરનારી જૈની દીક્ષા લઉં છું. સંસારમાં સર્વ પ્રાણીઓને વ્યત્યય [ ઉ લટાપણું] થયા કરે છે. પ્રાણ પૂર્વે કરેલ કર્મ ભગવે છે, તે એકાકી ઉત્પન્ન થાય છે, અને એકાકી મૃત્યુ પામે છે. આ પ્રમાણે જાણુ સંસારને વધારનારે મોહ કરવો નહીં. એથી હું ચારિત્ર છેમંરૂપ દીક્ષા ગ્રહણ કરીશ. પછી કુટુંબને ખમાવી વારંવાર ગુરૂના ચરણમાં નમી ગુરૂના વચનને અનુસરી તે સદ્ બુદ્ધિવાળા પુરૂષે ઉત્કંઠાથી દીક્ષા ગ્રહણ કરી તેને દીક્ષા લેતો જેઈ સર્વ. સભાસદા માંથી કેટલાએક સમ્યક્તને, અને કેટલાએકે ગ્રહ ધર્મને અંગીકાર કર્યો. કેટલાએક મહાવ્રત, કેટલું એકે દેશવ્રત, કેટલાએકે જિન પૂજાદિક અને કેટલાક એક શીલ અંગીકાર કર્યો. આ પ્રમાણે કેટલાએક લે જેવામાં ધર્મને પ્રાપ્ત થયા, તેવામાં તુકમાં P.P. AreGuaratnasuti M.S. Jun Gun Aaradhak Trust
Page #155
--------------------------------------------------------------------------
________________ 149 આનંદ માનનારા લેકે તે બ્રાહ્મણના ઘરમાંથી પેલા શીયાળના બેખાની બેખ સત્વર લાવ્યા, અને સર્વ લેકને જ્ઞાનની પ્રતીતિ કરાવવા તે દર્શાવી. તે ચર્મની બેખ જોઈ, તે બને બ્રાહ્મણ પુત્રે નિતેજ થઈ ગયા. તેમનાં મુખ વિલખાં અને દીન થઈ ગયાં. તેમનો ગર્વ ઉતરી ગયો. લોકોને તિર સ્કાર પામી વનમાંથી ઘેર ચાલ્યા આવ્યા. પુત્રને નિસ્તેજ થઈ આવેલા જોઈ, માતા પિતાને કેધ ચડી આવ્યા. તેઓ કેપથી બોલ્યાં રે પાપી પુગઇ હારીને આવ્યા કે અમને મુખ બતાવશે નહીં. અમોએ ઘણું દ્રવ્ય આપી તમને શાસ્ત્ર - ણાવ્યાં હતાં, તથાપિ તમે વનમાં એક જૈન મુનિ સાથે હારી ગયા. હે મૂઢ ! તમારા નિમિત્તે મેં જે દ્રવ્ય ખર્યું, તે બધું નિષ્ફળ થઈ ગયું. મેં તમને પ્રથમથી વાયા હતા, કે તમે વનમાં જશે નહીં. તે છતાં તમે વનમાં ગયા અને હારીને કેમ આવ્યા? એ જૈન મુનિઓને તવાને તમે શાસથી સમર્થ ન થયા, તે હે મૂઢ ! તમે શાસ્ત્રથી કેમ તેમને જીત્યા નહીં ? , માતા પિતાનું આવું વચન સાંભળી તે અને પરસ્પર દીન તથા દુઃખી થઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #156
--------------------------------------------------------------------------
________________ ૧પ૦ ચિંતા કરવા લાગ્યા. તેઓએ ચિંતવ્યું કે, આપ. છે જે મત હતું, તેવેજ પિતાએ મત આપે છે. એથી આજે રાત્રે વનમાં જઈ તે મુનિઓને મારી નાંખવા. પછી તેઓ રાત્રિ પડી ત્યાં સુધી ઘરમાં બેસી રહ્યા. રાત્રિ થતાં હાથમાં રસ લઈ ઘરમાંથી નીકળ્યા. કેડ બાંધી તેની વામ તરફ ખડગ લઈ, નામ કર્ણ ઉપર હક બંધ કરી દેધથી રાતાં ને વ કરતા નગરની બહાર નીકળ્યા. જ્યાં તે મુનિ હતા, તે વનમાં આવ્યા. - અહીં સત્યકિ મુનિને શું બન્યું તે સાંભળે. તે મુનિશ્વર બ્રાહ્મણના પુત્ર સાથે વિવાદ કરી ગુર પાસે ગયા. ત્યાં ગુરૂના ચરણ કમલમાં નમી વિનચથી બેલ્યા– સ્વામી ! મારૂં વચન સાંભળે. હે વિભુ ! મેં આજે બ્રાહ્મણના બે પુત્રો સાથે વિવાદ કરેલ છે, તે કૃપા કરી તેનું યોગ્ય પ્રાયશ્ચિત કહે. પછી ગુરૂએ મરતક ધુણાવી કહ્યું, વત્સ ! - 4i મુનિઓને નાશ કરનારું આ વિપરીત કામ તમે કર્યું. આજે તે દુરાશય બ્રાહ્મણના પુત્રે આવી સર્વ મુનિચંદ્રને મારી નાંખશે. માનભંગ થઈ જવાથી એ પાપ વિલખા થઈ ગયા છે. તેઓને તેમના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #157
--------------------------------------------------------------------------
________________ 151 પિતાએ તિરસ્કાર કરેલો છે, તેથી એ દુષ્ટ, ખળ અને શઠ આપણને મારવા ઉભા થયા છે. આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી સત્યકિ મુનિ કંપી ચાલ્યા. મુનિઓનું પિતાના નિમિત્તે મરણ થશે, એ તેને મહા દુઃખ લાગ્યું. તે બોલ્યા- કૃપાનિધિ ! સાંભળે. હવે મુનિઓના સંઘની રક્ષા થાય તે ઉપાય મને કહો. મારા અપરાધના દેષથી જે મુનિઓનું મરણ થાય, તે મારું જીવિત શા કામનું? મારી પિતાની મારા મૃત્યુ પછી અધોગતિ થશે. ગુરૂ બોલ્યા- વત્સ ! જે ઉપાય છે તે સાંભળ. જે સ્થાને તે વાદ કર્યો હતો, ત્યાં તું રાત્રે જા. ત્યાં ક્ષેત્રપાળની સમીપે બે પગલાં ભૂમિ માગીને અવધિ સહિત સન્યાસ લઈ ધ્યાન સહિત 2 હેજે. તે બ્રાહ્મણે તને દુર્નયને જોઇ કેધ કરી તનેજ મારવા આવશે. તેને માર્યા પછી તેઓ શાંત થશે, એટલે મુનિ સમુદાયની રક્ષા થઈ જશે. આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી સત્યકિ મુનિ મનમાં હર્ષ પામ્યા. પછી ગુરૂના ચરણને નમી વારંવાર સમસ્ત મુનિ સમુદાયને ભક્તિથી ખમાવ્યો. નિશલ્ય ક્ષમા માગી સત્યકિ મુનિ બેલ્યા કે, જો હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #158
--------------------------------------------------------------------------
________________ 152 ક્ષેમ કુશળ આવીશ તે, પ્રાતઃકાળે તમને મળીશ. આ પ્રમાણે કહી તે યોગી જે સ્થાને યાદ કર્યો હતે, તે સ્થાને સંધ્યા કાળે સત્વર આવ્યા. ત્યાં પિતાનું નિત્ય કર્મ કરી બે પગલાં સ્થાન ક્ષેત્રપાળ પાસેથી માગી લઈ, અવધિ સહિત સંન્યાસ લઈ, તે મુનિ ધ્યાનસ્થ થયા. એવામાં તે યોગી ધ્યાન સહિત ઇંદ્રિય દમન કરી રહ્યા. તેવામાં પેલા દુષ્ટ હૃદયવાળી બે બ્રાહ્મણે ત્યાં આવ્યા. જ્યાં તે ઉત્તમ મુનિ હતા, ત્યાં તેમની દ્રષ્ટિ પડી. મુનિને ત્યાં રહેલા જોઈ, તેઓ પરમ હર્ષને પ્રાપ્ત થયા. તેઓ બેલ્યા- આપણી ઈષ્ટ સિદ્ધિ થઈ ચુકી કે, આપણે મહા શત્રુ દ્રષ્ટિએ પડશે. આ વિચાર કરી તે અને તે પ્રદેશમાં આવ્યો, અને નિશ્ચલ અંગવાળા મુનિશ્વરને આ પ્રમાણે કહ્યું - અરે દુષ્ટ, પાપી ! વિદ્વાનની આગળ વાદ કરતાં તે જે અન્યાય કર્યો છે, તે યાદ કર. જ્યેષ્ટ બંધુએ 'નાનાભાઈને કહ્યું- તું તારા ખડગથી એ શત્રુને માર, પછી આપણે સુખી થઈએ. અનુજ બંધુ બેલ્ય–મેટા ભાઈ ! મારું વચન સાંભળો– પહેલાં તમે એ મુ. નિને મારે, પછી હું મારીશ. આ પ્રમાણે તેમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #159
--------------------------------------------------------------------------
________________ 153 વિવાદ થઈ પડ્યો. તેમાં એકે કહ્યું કે, હું પ્રથમ શા માટે મારું ? મુનિ હત્યાનું પાપ મને લાગે. બીજે કહ્યું, હું મુનિશ્વરને શા માટે મારૂં? મને પણ મુનિ ઘાતનું પાપ લાગે. પિતાના શાસ્ત્ર જ્ઞાનના બળથી તેમણે ચિરકાળ વિવાદ કર્યો. કહેવત છે કે, " જ્ઞાનવાન શત્રુ હોય તે સારો, અને મૂર્ખ હિતકારી હોય તે નહીં મારે.” આ પ્રમાણે ચિરકાળ મનમાં વિચારી તે બન્ને કેથી મનિને એકી સાથે મારવા આગળ ધસી આવ્યા. ભયંકર ભગુટી ચડાવી તેમનાં નેત્ર રાતાં થઈ ગયાં. યમરાજ જેવા, દુષ્ટ ચેષ્ટાવાળા અને નિર્દય પાપીઓ હથીયાર ઉગામી મુનિને મારવા તૈયાર થાય છે, તેવામાં કોઈ યક્ષ વનમાં રમતો રમત ત્યાં આવી ચડ, મુનિને એકી સાથે મારવા તૈયાર થયેલા તે બને બ્રાહ્મણોને જોઈ, તેના મનમાં દયા આવી. તેણે ચિંતવ્યું કે, આ નિરપરાધી મુનિ યાન કરે છે, તેમને આ દુષ્ટ પાપી કેમ મારવા તૈયાર થયા છે ? શત્રુ તથા મિત્રમાં સમાન બુદ્ધિ રાખનારા, સર્વ પ્રાણીઓનું હિત કરનાર આ ગીશ્વરને આ પાપીઓ કેમ મારે છે ? આવા પવિત્ર સાધુની રક્ષા 20. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #160
--------------------------------------------------------------------------
________________ 154 જે હું નહીં કરું, તે પછી મારું વનપાળકપણું વૃથા છે. આ બન્ને પાપીઓના સો કડકા કરી નાખું. આમ ચિંતવી તે યક્ષ જ્યાં તે બને હતા ત્યાં આવ્યો. તેમને જોઈ યક્ષે ચિંતવ્યું કે, હમણું એમને મારવા તે યોગ્ય નથી. એમને મારવાથી લેકમાં અપયશ થશે. પ્રભાત કાળે અહીં તેમને મરેલા જોઇ, લેકે કહેશે કે, આ મુનિએ પતે બે બ્રાહ્મણોને મારી નાંખ્યા. એ લોકાપવાદ લાગે તો પછી રક્ષા કરવી શા કામની ? વિવેકી પુરૂષોએ સર્વથા લેકાવાદથી ભય રાખવે. તેથી સૂર્યને ઉદય થાય તે વખતે સર્વ લેક તથા રાજની સમક્ષ એ બંનેને હું બળાત્કારે મારી નાંખીશ. આ પ્રમાણે વિચારી તે ક્ષેત્રપાળ યક્ષ અને બ્રાહ્મણને ત્યાં ખંભિત કરી પિતાના સ્થાનમાં ચાલ્યા ગયે. બીજે દિવસે સૂર્યોદય થતાં સર્વ નગરીના લેકે તેમને ખંભિત થયેલા સાંભળી ત્યાં વેગથી જેવા આવ્યા. સર્વ નગરમાં એ વાર્તા પ્રસરવાથી કેતુક્વડે તેમને જોવાને સર્વે ત્યાં આવ્યા. ત્યાં તેને મને મુનિને મારતાં તંભિત થયેલો જોઈ નગરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #161
--------------------------------------------------------------------------
________________ 155 ના લોકો નિંદા કરવા લાગ્યા. અરે દુરાચારી, પાપી ! તમે આવું વિપરીત કેમ આરંવ્યું હતું ? કાલે વિદ્વાનોની સમક્ષ શાસ્ત્રના વાદમાં તેમની સામે હારી ગયા હતા. અધુના વિલખા થઈ, અરે પાપીઓ ! આ મુનિને મારવા કેમ તૈયાર થયા ? લેના મુખની આ વાર્તાને લાહલ રાજાએ સાંભળ્યો. રાજાએ પરિજનને પુછ્યું કે, નગરની બહાર આ શેને મહાન કલાહલ સંભળાય છે ? ત્યાં કેઈએ કહ્યું, મહારાજા ! ગઈ કાલે બે બ્રાહ્મણના પુત્રોએ મુનિ સાથે વાદ કર્યો હતે. વિદ્વાનોની સમક્ષ વનમાં તેઓ વાદમાં હારી ગયા પછી વિલખા થઈ તેઓ ઘેર ગયા. રાત્રે તે મુનિને મારી નાંખવા વનમાં આવ્યા. ત્યાં વનના અધિષ્ઠાયક દેવતાએ તેમને ખંભિત કરી નાખ્યા છે. આ વૃત્તાંત સાંભળી રાજા સ્વજનની સાથે ત્યાં આવ્યો. ત્યાં તેઓ ખંભિત થયેલા જોવામાં આવ્યા. લેકો કહેવા લાગ્યા કે, આ ગી સર્વ પ્રાણુઓનું હિતા કરનાર અને ધર્મ કર્મના ધુરંધર છે. જેમાં સર્વ પ્રાણીઓની દયા કહેલી છે, એવો જિન ભગવંતે કહેલ ધર્મ હમણું તેમને શરણરૂપ થાઓ. પછી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #162
--------------------------------------------------------------------------
________________ 156 લોકો તેમને ઘેર જઈ તેઓનાં માતા પિતાને પુત્રોએ વનમાં જે કર્યું, તે સર્વ જણાવ્યું. જગતમાં નિંદવા યોગ્ય પુત્રનું કૃત્ય માતા પિતાએ પુછયું, કહો, તેમણે શું કર્યું? લોકોએ કહ્યું, તમારા પુત્રનું દુરિત્ર સાંભળે. તે દુષ્ટ અને શઠ પુત્ર વનમાં જઈ મુનિને મારવા તૈયાર થયા હતા. તેવામાં વનપાળ યક્ષે તે પાપીઓને વનમાં તંભિત કરી નાંખ્યા છે. આ પ્રમાણે સાંભળતાં તેમનાં માતા પિતા તરતજ વનમાં આવ્યાં. ત્યાં પુત્રોને સ્ત ભિત. થયેલા જોઈ દુઃખ લાગી આવ્યું. નેત્રમાંથી અમુનાં બિંદુઓ પાડવા લાગ્યાં. અરે પુત્રો ! તમે આ વી દખદાયક અવસ્થાને કેમ. પ્રાપ્ત થયા ? એમ કહી તેઓ મુનિના ચરણ કમલમાં નમી પડયાં. અને કહ્યું, હે નાથ ! અમારી વિનંતિ સાંભળે. તમે દયાળુ છે. આ પુત્રરૂપ ભિક્ષા અમને આપો. ઉપકારી માણસ ઉપર જે સાધુ દયા કરે, તેમાં તેના સાધુપણાનો શે ગુણ? પણ જે અપકારી માણસ ઉપર સાધુ દયા કરે, તેને જ સત્યરૂષ સાધુ. કહે છે. આ પ્રમાણે કહી તે માતા પિતા વિલાપ કરવા લાગ્યાં. તેવામાં તે મુનિએ ધ્યાન છોડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #163
--------------------------------------------------------------------------
________________ 157 દીધું. મેગીન્દ્ર પિતાનો યોગ છોડી જોયું, ત્યાં તે વિના પુત્રો ખંભિત થયેલા જોવામાં આવ્યા. તેમને જોઈ દયા લાવી મુનિ બોલ્યા- જે વનપાળ ચક્ષનાથ સ્તંભન કરનાર હોય, તે અહીં પ્રગટ થઈ દયા લાવી આ બન્નેને છોડી મુકે તેટલું કહેતાજ પુણ્ય ભેગે તે યક્ષપતિ ત્યાં હાથમાં દંડ લઈ પ્રગટ થયા. તેણે મુનિને કહ્યું, મહા મુનિ ! શી આજ્ઞા છે ? હે નાથ ! તમે તેની શા માટે ચિંતા કરો છો? લેને જણાવા માટે મેં તેમને રાત્રે તંભિત કરેલા છે. તેમાં તમને લોકાપવાદ નહીં લાગે. હે નાથ ! હવે તે મદાંધ બ્રાહ્મણોને હું મારી, નાખીશ, એટલું કહી તે વનપાળ યક્ષ રાજાને મારવા તૈયાર થયા. રાજા પાસે આવી કહ્યું, અરે માહીપાળ ! તારા રાજ્યમાં આવા શઠ બ્રાહ્મણે કેમ રહે છે? જેઓ મુનિને મારવા તૈયાર થયા હતા. રાજા - હે યક્ષ ! મને ખબર વિના તે પાપી બ્રાહ્મણે મુનિને મારવા પ્રવૃત્ત થયા હતા. જે તે વાત મારા જાણવામાં હેત તે, મારો દોષ કહેવાય. તે વખતે મુનિ બોલ્યા- યક્ષ ! રાજા તે વાત જાણ નહોતે, તેથી રાજાને જરા પણ દેષ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #164
--------------------------------------------------------------------------
________________ 158 નથી. મુનિનું વચન સાંભળી યક્ષ, રાજાની પાસેથી દંડ પાછો લઈ કેધ કરી પેલા બે બ્રાહ્મણને મારવા આવ્યા. ત્યાં મુનિ બોલ્યા- યક્ષરાજ ! તારે મારે માટે બ્રાહણેને મારવા તે યુક્ત નથી. અમે યતિઓ ઉપસર્ગને સહન કરનારા છીએ. અમારા શાસનમાં ઉપસર્ગને જય કરે, એ તપ કહેલું છે. મુનિઓને ઉપસર્ગ કર્મરૂપ શત્રુને નાશ કરનારે છે. ઉપસર્ગને જય કર્યા વિના પાપન ક્ષચ શી રીતે થાય ? મુનિનાં આ વચન સાંભળી યક્ષપતિ બે - કર્મરૂપ શત્રુને નાશ કરનારા હે દયાળ મુનિ ! સાંભળે. જ્યારે હું નિરપરાધીને વિનાશ કરે, ત્યારે તમારે મને નિવાર. તે શિવાય મને નિવારવો તે યોગ્ય નથી. તમે તમારી ચિંતા રાખે. બીજાની ચિંતા છોડી દે. એ મુનિ હિંસક દુરાચારી પાપીઓને હું મારી નાંખીશ. ચક્ષને મારવા તત્પર થયેલ જોઈ મુનિ બેલ્યાયક્ષરાજ ! સાંભળ. બીજું એક કારણ છે. શ્રી નેમિનાથના તીર્થમાં આ બન્ને કૃષ્ણના શરીરમાંથી ઉત્પન્ન થઈ કર્મ ક્ષય કરી અનુક્રમે મેક્ષે જવાના છે, તેથી તેઓને વિનાશ કરે ગ્ય નથી. આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #165
--------------------------------------------------------------------------
________________ ૧પ૯ વાં મુનિનાં વચન સાંભળી યક્ષરાજે મુનિને નમી તે બન્ને વિપ્રોને છોડી મુકયા. પછી રાજની સમક્ષ ધર્મની પ્રભાવના કરી, તે યક્ષ અંતર્ધાન થઈ ગચે. આ વૃત્તાંત નજરે જોઈ રાજા સાથે સર્વ કેને કૈતુક થયું, અને હર્ષ ઉત્પન્ન થયો. ધર્મની પ્રભાવના જોઈ કોને હર્ષ ન થાય ? પછી બ્રાહ્મણના બન્ને પુત્રો મુનિને નમી વિનયથી આગળ ઉભા રહી આ પ્રમાણે બેલ્યા- કૃપાનાથ અમેએ જે દુકૃત્ય કર્યું તે ક્ષમા કરે. તમારા જેવા સત્પરૂષો શું બાળક ઉપર કોપ કરે ? મુનિ બોલ્યા– વસો ! અમોએ તે સમગ્ર જગતને માટે ક્ષમા કરેલી છે. હવે કેમ ન કરીએ? સર્વ લેક પોતાના કર્મને વશ છે. કોઈને કાંઈ દેષ નથી. જેણે પૂર્વ દુખ આપેલું હોય, તે તેને દુખ આપે છે. જે પ્રાણુ જેનો પૂર્વે ઉપકાર કરે, તે તેને પાછે ઉપકાર કરે છે. તે સિવાય ઉપકાર થતું નથી. પૂર્વ જન્મ જેવું માઠું કર્મ કર્યું હોય, તેવું તે અનર્થનું કારણે થાય છે. સુખ, દુઃખ, જય અને લાભમાં કર્મજ કારણ છે. આ પ્રમાણે માની જીવે કેઈન દેષ ગ્રહણ કરે નહીં. હે વિષે ! તમોએ મારૂં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #166
--------------------------------------------------------------------------
________________ 16o અનિષ્ટ કાંઈ કર્યું નથી. તમારે જરા પણ મનમાં ખેદ કરવો નહીં. મુનિનાં આ વચનથી તે બ્રાહ્મણેને બોધ થયું. તે બેલ્યા- હે ધર્મનિધિ ! અમારૂં વચન સાંભળો. તમારું શરીર ધર્મરૂપ ઘરનો મહા સ્તંભ છે. ધર્મના સાધનરૂપ એવા તમારા શરીરનો વિનાશ અમોએ કારણ વિના ચિંતવ્ય કેમ હશે ? હે નાથ ! કાંઇ પણ વ્રત, પુ ય, જપ અને તપ બતાવ, કે જેથી તમારા ઘાતને ચિંતવવાનું અમારું પાપ નાશ પામી જાય. મુનિ બેલ્યા- હે વત્સ ! ધર્મનું કારણ સાંભળે. પાપરૂપી વૃક્ષમાં કુહાડારૂપ અને ધર્મરૂપ મહા વૃક્ષ નું બીજ, સમ્યકત્વથી યુક્ત, મલ રહિત, અને શંકાદિ દેષથી રહિત, એવું અહિંસા પૂર્વક પાંચ પ્રકારે અણુ વ્રત છે. ચાર પ્રકારે શિક્ષા વ્રત છે. અને ને ત્રણ પ્રકારે ગુણ વ્રત છે. એમ બાર ભેદથી તે કહેવાય છે. રાત્રે ભજનનો ત્યાગ, દિવસે મૈથુન ત્યાગ, અને જિન પૂજા વિગેરે પર્ કર્મ ચતુર પુર એ કરવા યોગ્ય છે. મધ તથા માંસનો ત્યાગ કરો. સર્વ અતિચાર વર્જવા. કંદમૂલાદિ છેડી દેવાં. જે દૂષિત કર્યો છે, તે બધાં ત્યજી દેવાં. જીવ ઉ : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #167
--------------------------------------------------------------------------
________________ 161 ત્પન્ન થાય તેવા નિંઘ અને પાપવાળા પદાર્થોને છેડી દેવા. બુદ્ધિમાન પુરૂષે હમેશાં પરોપકાર કરવ. પર નિંદાનું કાર્ય, મન વચન કાયાથી છોડી દેવું. આ પ્રમાણે શ્રી જિન શાસનમાં ધર્મ કહેલ છે. તે ધર્મ ભવ્ય જીવોને સંસારને તારવા સમર્થ થાય છે. તમે બન્ને આ પ્રમાણે ધર્મનું કારણ મનમાં જાણી સર્વ પાપનો વિનાશ કરવાને ધર્મનાં કાર્યો કરે. આવાં મુનિનાં વચન સાંભળી તે બને માતા પિતા સાથે ભક્તિથી ધર્મનાં કાર્યો કરવા લાગ્યા. નિર્મલ જિન ભાષિત સમ્યત્વે પ્રાપ્ત કરીને માતા પિતા સહિત તેઓ મનમાં સંતોષ પામ્યા. ધર્મ રત્ન મેળવીને તેને સંતોષ ન થાય ? અમૃત પાન કરવાથી સર્વ પ્રાણુઓને સંતોષ થાય છે. પછી તે બન્ને વિપ્ર કોઈથી નિંદાતા અને કેઇથી સ્તવાતા મુનિને નમી બંધુઓથી આકુલ એવા નગરમાં આવ્યાં. શ્રી જિનેંદ્રના ચરણ કમલની રજથી જેનાં મસ્તક પવિત્ર થયાં છે, એવા તે બને જૈન ધર્મમાં આસક્ત થઈ સુખે ઘેર રહેવા લાગ્યા. શ્રી જિન ધર્મના મહત્સાહમાં, શ્રી જિન ચત્યમાં અને ગુરૂને વંદનાદિ કરવામાં તેઓ નગરમાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #168
--------------------------------------------------------------------------
________________ આગળ પડવા લાગ્યા. આવી રીતે ઉત્તમ વિધિથી તે બન્નેને કાળ નિર્ગમન થતો હતો. તેમનાં માતા પિતા તે મિથ્યાત્વને વશ થયાં હતાં. એક વખતે તેમણે પિતાના પુત્રોને કહ્યું, પુ ! અમારૂં વચન સાંભળે. તમારે વેદ માર્ગનો શત્રુરૂપ ધર્મ નિરંતર અંગીકાર કરવો યુક્ત નથી. તે વખતે કાર્ય સાધવાને આપણે તેમનું કથન સ્વીકાર્યું હતું. પણ હવે કાર્ય સિદ્ધ થવાથી એ વેદ વિમુખ માગને છોડી છે. એ નાસ્તિક ધર્મ પાળવાથી મનુષ્યોને અધમ ગતિ થાય છે. માતા પિતાનાં આવાં વચન સાંભળી તેઓ કાંઈ બોલ્યા નહીં. તેઓએ જાણ્યું કે, હવે આપણે શું કરવું ? કોને કહેવું ? માતા પિતાનું મન પાપી થયું છે. આવું વિચારી તેઓ કાંઈ પણ બોલ્યા નહીં. પછી સમ્યકત્વ સંપાદન કરી, દેશ વિરતિપણું પાળતાં ચતુર્વિધ સંઘની અનેક પ્રકારે ભકિત કરી, જિતેંદ્ર ભવનમાં અઠાઈ મહોત્સવ પૂજા કરી, અને પછી વિધિ પૂર્વક દીક્ષા લઈ તે બન્ને બ્રાહ્મણના પુત્રો સ્વર્ગ ગયા. ત્યાં ઉપપદ શય્યામાં ઉત્પન્ન થયા. ત્યાં દેવાંગનાઓએ કરેલ ગીત નૃત્યાદિ જોવામાં આવ્યાં. તેમને વિસ્મય થયો કે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #169
--------------------------------------------------------------------------
________________ 163 આ ય જય શબ્દ શેનો છે? ત્યાં તેમને માલમ પડ્યું કે, અમે પુણ્ય યોગે સૈધર્મ દેવલેકે ઈંદ્ર જેવા થયા છીએ. શ્રી જિનેંદ્રના મુખથી નીકળેલ પિતાનું પૂર્વનું પુણ્ય તેમણે સંભાર્યું, અને તેથી દેવ વિમાનનું અનેક જાતનું સુખ પોતાને પ્રાપ્ત થયું છે, એ પણ જાણી લીધું. તેમને પુણ્યના ફળથી સ્વર્ગનું સુખ પ્રાપ્ત થયું હતું. મંદ ભાગ્યવાળાથી સ્વર્ગનું સુખ ભોગવી શકાતું નથી. તે બન્ને બ્રાહ્મણે જિન મત સ્વીકારી શુદ્ધ સત્ત્વને ચિત્તમાં ધારણ કરી, પિતાના પૂર્વ ભવને સંભારતા સૈધર્મ દેવલેકે પાંચપલ્યોપમ સુધી રહી અનુપમ સુખને ભેગવતા હતા. પ્રાણીઓને ધર્મથી અનુપમ વાંછિત, રૂપ, કાંતિ, વિશાલ બુદ્ધિ, ચાતુર્ય, નિર્મલતા, અધિક સમૃદ્ધિ, ત્રણ લેકમાં વિખ્યાતિ અને ચંદ્રના જેવો ઉજ્વળ યશ પ્રાપ્ત થાય છે. इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकीर्त्याचार्य विरचिते . नारद महाविदेह गमन, प्रद्युम्न पूर्व प्रश्न, अग्निभूति, वायुभूति गमनो नाम ઘg if I 6 . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #170
--------------------------------------------------------------------------
________________ ? ક જ 7 મો. 9 પ્રધુમ્નનો ત્રીજો ભવ મણિભદ્ર, અને પૂર્ણભદ્રનું - વર્ણન, ધર્મ અધર્મનું શ્રવણ, અને તેમનું છે સધર્મ દેવલોકમાં ગમન. " . આ ભરત ક્ષેત્રમાં કેશલ નામે દેશ છે. જાણે બીજે સ્વર્ગ લોક હોય, તેમ તેમાં અપ્સરાઓ જેવી સુંદર સ્ત્રીઓથી તે વ્યાપ્ત હતો. ચંપક, આસોપાલવ, નાગકેશર, નારંગી અને બેડસલીનાં વૃક્ષવાળી તથા પુષ્પના સમૂહથી સુશોભિત એવી સુંદર વાટિકાઓ તેમાં આવેલી હતી. સ્વછા જળથી પૂર્ણ, કમલથી વિરાજિત અને સુવર્ણના પાનની શ્રેણી સુશોભિત, એવી વાપિકાઓ ત્યાં બંધાવેલી હતી. તેમાં હંસ સારસના મધુર શબ્દોથી શબ્દાયમાન એવા સેરેવર માન સરોવરના જેવી શોભાને ધારણ કરતાં હતાં. પ્રસન્ન જળના પૂરથી પરિપૂરિત જેમના પ્રવાહ છે, એવી સરિતાઓ ત્યાં શોભી રહી હતી. મેઘની જેમ નીર on: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #171
--------------------------------------------------------------------------
________________ 165 ના નાદથી જેમનાં અંતરે પૂર્યા છે, અને જેમને તાગ ( ઉંડાઈ ) જાણવામાં આવતું નથી, એવા ઉજવળ ધરાઓ તેમાં આવેલા હતા. જ્યાં સ્થાને સ્થાને ઈક્ષના વાઢથી સુશોભિત અને ધાન્યની શોભાથી પ્રકાશિત એવી ક્ષેત્ર ભૂમિઓ રહેલી હતી. કુકડાના ઉડવાથી લક્ષમાં આવતાં, ધન ધાન્યથી ભરપૂર અને પર ઉપદ્રવથી રહિત, એવાં જ્યાં મન નેહરે ગામડાં દીપી રહ્યાં હતાં. જે દેશમાં દુકાળ તે કદિ પણ સાંભળવામાં આવતું નહોતું. તેમ લેઓમાં સાત ઇતિઓ અને ચાર લોકોનો ઉપદ્રવ બીલકુલ હતો નહીં. જ્યાં કેઇનો પરાભવ કરવાને કઈ સમર્થ હતું નહીં. જ્યાં અચાનક મૃત્યુ અને વ્યાધિ તે કાને પણ સાંભળવામાં આવતા નહોતા. જ્યાંના નિવાસી લોક કુબેરના જેવા ધનવંત, પુણ્ય કર્મ કરનારા, ન્યાયી અને ગુણથી ચેષ્ટ હતા. છેતે કેશલ દેશમાં અયોધ્યા નામે દેવાલયોથી. સ્વર્ગપુરી જેવી સુંદર નગરી હતી. શ્રી નાભિ રાત જાના પુત્ર નષભદેવ પ્રભુના ર્જન્મ વખતે તે ન ગરી કુબેરે રચેલી હતી. દુર્ગથી તે શત્રુઓને દુર્ગમ હતી. જે પુણ્યવાન લેખકોથી ભરપૂર શેભતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #172
--------------------------------------------------------------------------
________________ 166 હતી. કેઈ પાપી પુરૂષ તેમાં જોવામાં આવતો ન હોતે. જેમાં સુવૃત્ત, નિષ્કલંક અને કળાવાન લેક પૂર્ણ ચંદ્રના જેવા હતા. તે ચંદ્રની જેમ ક્ષયી અને ને દોષાકર નહોતા. ગીત, નૃત્ય કળા અને લીલા વિલાસથી પ્રકાશિત એવી કમનીય અંગવાળી કામનિઓ જ્યાં ઘેર ઘેર છે. જ્યાં ષટ્ કર્મમાં ત~૨, વિચક્ષણ, ઉદાર, ગુણી, શૂરવીર અને જૈન ધર્મમાં તત્પર એવી પ્રજાઓ રહે છે. જેમાં તીર્થકરો અને ચક્રવર્તિઓની ઉત્પત્તિ છે, અને જ્યાં ક્ષણે ક્ષણે દેવતાઓએ ઉત્સવ કરેલા છે, એ અયોધ્યા નગરીનું શું વર્ણન કરવું ? તે નગરીમાં શત્રુઓના સમૂહને નાશ કરનાર અને શરણાર્થિન રક્ષક અરિજય નામે રાજા હતે. તેના દરબારમાં અનેક સહસ્ત્ર હાથીઓ, અધ્ધા અને ને રથ એટલા હતા કે, તેની સંખ્યા જાણવામાં આવતી નહોતી. કુલીન, શક્તિવાળા, રાજ ભક્ત, કુળ પરંપરાએ આવેલા, અને શત્રુઓના વંશને વિનાશ કરનારા, તે રાજાને સેવક હતા. રાજા પિતે ગુણ તથા લક્ષણથી સંપૂર્ણ, દ્રવ્યમાં કુબેર જેવે, પ્રજા પાળવામાં દક્ષ અને દોષ વિનાનો હતો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #173
--------------------------------------------------------------------------
________________ 167 જેની દાન શક્તિ જોઈ, કલ્પ વૃક્ષ એવાં લજજા પામ્યાં છે, જે ગયાં તે પાછાં પૃથ્વિ ઉપર આવ્યાજ નહીં. સ્ત્રીઓનાં નેત્ર અને મનનો ચોર, કામદેવના જે વિલાસી અને પ્રજા પાલનમાં પંડિત એવો તે રાજા પૃથ્વિને સારી રીતે ભેગવતો હતે. - ઈદ્રને જેમ ઈંદ્રાણી અને ચંદ્રને જેમ રોહિણી, તેમ તેને પ્રિયંવદા નામે ગુણવતી સ્ત્રી હતી. તેણી પતિ ભક્તિવાળી, ધર્મમાં તત્પર, પ્રેમવતી, સતી ગુણવાળી અને સર્વ લક્ષણથી યુક્ત હતી. અને મૃત સમાન ભાષણ કરનારી, લાવણ્યથી સુશોભિત એવી તે રાજાને પ્રાણવલ્લભા હતી. તે નગરીમાં ધર્મમાં તત્પર એવો સમુદ્રદત્ત નામે ઉત્તમ શ્રાવક શ્રેણી રહેતો હતો. તે શુદ્ધ કુળમાં ઉત્પન્ન થયેલે, ગુણ તથા શીલથી અલંકૃત અને શંકાદિ દોષથી રહિત હતે. ષટ્ કર્મ પાળવામાં દક્ષ, જિન પૂજામાં પરાયણ અને દાન શિળાદિ ધર્મથી યુક્ત હતે. તેણે દેશવ્રત ધારણ કર્યું હતું, અને મિથ્યાત્વને છોડી દીધું હતું. તે હમેશાં પાત્રને દાન આપતે હતું. તે શ્રાવકના આચારમાં ચતુર, જૈન આગમન, શ્રેતા અને વેત્તા તથા દેવ, ગુરૂ અને શા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #174
--------------------------------------------------------------------------
________________ 168 અને ભક્ત અને દયાળુ હતા. તે સમુદ્રત્ત શેઠને હારિણી નામે રમણીય સ્ત્રી હતી. તે સર્વ લક્ષણે યુક્ત, લાવણ્ય રૂપ જળની વાપિકા, ઉત્તમ કુળમાં જન્મેલી, સગુણવતી, વિનયવાળી, કામદેવના ધનુષ્યની યષ્ટિરૂપ, પતિના ચિત્તને ભેદનારી, દેવ, શાસ્ત્ર, અને ગુરૂમાં ભક્તિવાળી, શીળ તથા સમકત્વથી અલંકૃત, પતિવ્રતા, સદાચારી અને ઉભર્યા કુલથી શુદ્ધ હતી. એવી રમણી સાથે શ્રેષ્ટી એવું સુખ ભેગવતે કે, તે ગત કાળને જાણ નહોતે. તે બન્ને દંપતી પુત્રનાં અર્થિ હતાં. પેલા વિપ્રો જે સ્વર્ગમાં દેવતા થયા હતા, તેઓ પુણ્યના યોગે તેને મને ઘેર અવતર્યા. જૈન ધર્મના પ્રભાવથી સ્વજનરૂપ કમલમાં સૂર્ય સમાન તે પુત્ર ઉત્પન્ન થતાં માતા પિતાએ તેમને જન્મોત્સવ કર્યો. ચાચકોને દાન આપ્યાં, સ્વજનનું સન્માન કર્યું, અને જિનાલયમાં ભક્તિથી પૂજા ભણાવવામાં આવી. શ્રેષ્ટીએ દ્રવ્યને અનુસારે નગરમાં અભયદાન અપાવી છે દિવસ સુધી મહોત્સવ કર્યો. સાતમો દિવસ આવ્યો એટલે સર્વ સ્વજનોએ મળી વિધિ પૂર્વક પહેલાનું શ્રી મણિભદ્ર અને બીજાનું પૂર્ણભદ્ર એવાં નામ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #175
--------------------------------------------------------------------------
________________ 169 પાડ્યાં. તેઓ ચંદ્રની જેમ પ્રતિદિન વૃદ્ધિ પામવા લાગ્યા. જ્યારે પાંચમું વર્ષ બે, એટલે માતા પિતાએ જિન મંદિરમાં પૂજા ભણાવી. દેવ, શ્રત અને ગુરૂને ભક્તિથી નમી વિધિથી પાઠશાળામાં મોકલ્યા. શ્રી જિનાલયમાં પૂર્વ પુણ્યના પ્રભાવથી જૈન ઉપાધ્યાયની પાસે ભણવા લાગ્યા. અલ્પ સમયમાં તે અનેક શાસ્ત્ર, અને કળા લક્ષણમાં પ્રવિણ થઈ ગયા. તેમને પઠિત થયેલા જોઈ પિતા ખુશી થયો. સોળમે વર્ષે સ્વજનને આનંદદાયક ચાવન વયને પ્રાપ્ત થયા. પિતાએ પોતાના કુળને યોગ્ય એવો સંબંધ કરી, તેમને વિવાહ કર્યો. જે માતા પિતાને હર્ષનું કારણ થયું. તેઓ બન્ને ધર્મ અર્થ અને કામના ભેગમાં રક્ત થયા. સુખ સાગરમાં મગ્ન થયેલા તેઓ કાળ નિર્ગમનને જાણતા નહોતા. એક વખતે પ્રમદ ઉદ્યાનમાં “મહેન્દ્રસૂરિ " નામે ભૂમંડળમાં વિખ્યાત એક મુનિશ્વર આવ્યા. તે મુનિ મંડળથી પરિવૃત, નિર્દોષ, જ્ઞાનત્રય ધારી અને વિવિધ આગમના જાણકાર હતા. તે મહા મુનિ આવતાં અખિલ વન મનહર થઈ ગયું. પુ૨૨ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #176
--------------------------------------------------------------------------
________________ 170 Mના સમૂહ ખીલી નીકળ્યાં. પલ્લવની શ્રેણી શેભવા લાગી. વૃક્ષોને નવીન ફળ આવવા લાગ્યાં. તે મુનીંદ્રના સમાગમથી તે વન સર્વ ઋતુઓના પુષ્પોથી ભરપૂર અને ભમતા ભ્રમરાઓથી આકુલ વ્યાકુલ . થઈ ગયું. ગાય વાઘનાં બચ્ચાં સાથે, મારી હંસનાં બાળક સાથે, મૃગલી સિંહનાં શિશુ સાથે, અને મયૂરી સર્ષના કણ સાથે રમવા લાગી. બીજાં પણ પ્રાણીઓ મુનિના પ્રભાવથી જાતિ વૈર છોડી પ્રેમથી પૂર્ણ થઈ ક્રીડા કરવા લાગ્યાં. ત્યાં વનને પાળક આવ્યું. ત્રડતુના સમય વિના વનનાં વૃક્ષને ફલિત થયેલાં જોઈ મનમાં વિસ્મય પામી ચિંતવવા લાગ્યો. આ વિપરીત બનાવ કેમ બ ? શું શુભ અશુભ તે નહીં થાય ? એમ ચિંતાતુર થઈ આગળ જુએ ત્યાં મુનિના પરિવાર સહિત ઉત્તમ મુનિશ્વર જોવામાં આવ્યા. તે મહા યેગીને જઈ વનપાળને અતિ હર્ષ થઈ આવ્યું. વનને બનાવ અને તેના વિસ્મયનું કારણ તે મુનિનું મહાત્મ્યજ એમ જાણી લીધું. પછી સર્વ ઋતુઓનાં પુષ્પ ફળની ભેટ લઈ તે ઉતાવળે રાજારમાં આવ્યા. દૂરથી રાજાને પ્રણામ કરી ઉભે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #177
--------------------------------------------------------------------------
________________ 171 રો. પ્રતિહારના નિવેદનથી રાજાની નજીક આવ્યા. આગળ ભેટ ધરી વિનયથી બે - સ્વામી ! મસ્તકોકિલથી કૂજિત એવા રમણીય વનમાં કઈ સંયમશ્રીથી વિભૂષિત એવા મહા મુનિ આવ્યા છે. નરાધિપ! તેમના આગમનથી આખું વન નવપલવિત થયું છે. વનપાળનાં આ વચન સાંભળી રાજા હર્ષ પામે. તે દિશા તરફ સાત આઠ પગલાં ચાલી પક્ષમાં વિનયથી મુનિને પ્રણામ કર્યો. પુણ્યથી પ્રેરાએલા રાજાએ વનપાળને સોળ આભૂષણ આપી સંતુષ્ટ કર્યો. આનંદનો ભેરી વગાડી લોકોને મુનિ આગમનની જાણ કરી. તે દવની સાંભળી લેકો હપંથી એકઠા થયા. પૂજાનાં ઉપકરણ લઈ લેકો રાજાના દ્વારની દેઢી આગળ જિન ભકિતએ વશ થઈ આવવા લાગ્યા. મુનિને આવેલા જાણું, રાજા પુરજન સાથે લઈ ગજેન્દ્ર ઉપર આરૂઢ થઈ મુનિને વાંદવા ચાલ્યો. રાજાને જતો જોઈને નગરીના બધા લેક મુનિને વાંદવા ઉત્સાહથી પછવાડે ચાલ્યા. નૃપતિએ વનમાં આવી મુનીશ્વરને જોઈ, મુનિ ભ. ક્સિથી ભરપૂર થઈ, રાજ ચિન્હ છોડી દીધાં. ગુરૂને પરિવાર સાથે ત્રણ પ્રદક્ષિણા કરી, ગુરૂ ભક્તિવડે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #178
--------------------------------------------------------------------------
________________ ૧૭ર. પંચાંગ પ્રણામ કર્યો. બીજા સર્વ ભવ્ય લેક ગ્ય સ્થાને બેઠા. પછી રાજાએ બંધ તથા મેક્ષના કારણ વિષે મુનિને પ્રશ્ન કર્યો. ભગવન્! કેવાં કાર્યથી બંધ થાય? અને કેવાં કાર્યથી મેક્ષ થાય? હે કૃપાનાથ ! તે બધું મને વિવેચનથી કહે. મુનિ બેલ્યા - રાજન ! જેનાથી જીવને બંધ અને મોક્ષ થાય છે તે સર્વ સંક્ષેપથી સાંભળ. મિથ્યાત્વ અને અવિરતિના યુગથી થયેલે પ્રમાદ બંધનું કારણ થાય છે. શ્રી જિન ભગવંતે પચીશ કષાય કહેલ છે, તેને લઈ, તેમજ મિથ્યાત્વને લઈ, તત્વ ઉપર અશ્રદ્ધા થાય તે પણ બંધનું કારણ થાય છે. જ્ઞાનરૂપ નેત્રવાળા જિને દ્રોએ અભિગ્રહિક પ્રમુખ પાંચ પ્રકારે મિથ્યાત્વ કહેલ છે, તે પાંચ પ્રકારના મિથ્યાત્વ બંધનું કારણ થાય છે. સંશયાદિ ભેદથી, મિથ્યાત્વ કર્મના યોગથી અને પાપાશ્રવના સંબંધથી બંધ થાય છે, એમ શ્રી જિન ભગવંતે કહેલું છે. તેમ વળી પ્રકૃતિયુક્ત એવા આઠ કર્મના બંધ એગ વડે પાપાશ્રવને લીધે પણ બંધ થાય છે. હું રાજા ! સંક્ષેપથી પાંચ પ્રકારનાં મિથ્યાત્વ તથા અવિરતિ બાર, પંદર ગ, અને પચીશ કષાય, એ બધાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #179
--------------------------------------------------------------------------
________________ 173 મળી સત્તાવન બંધનાં કારણ છે. હે રાજા ! હવે મેક્ષનાં કારણ કહું તે સાંભળ. જીવ અને કર્મનું જુદાપણું કરે તેવાં જ્ઞાન, દર્શન અને ચારિત્ર મેક્ષનાં કારણે થાય છે. જીવાદિ સાત તત્વ ઉપર જે શ્રદ્ધા તે દર્શન કહેવાય છે. દર્શન વિને મેક્ષ થયે નથી, અને થશે પણ નહીં. શુક્લ ધ્યાનના ગવડે આત્મા અને કર્મને જુદા જુદા ચિંતવી કર્મને ક્ષય કરાય છે. નિસર્ગ ( સ્વભાવ ) અને અધિગમ એમ બે પ્રકારે દર્શન થાય છે, તે બન્ને દર્શન કર્મના ક્ષયથી કે ઉપશમથી પ્રાપ્ત થાય છે. તે પ્રત્યેક ત્રણ પ્રકારના ભગવતે કહેલા છે. નવ તત્વનું યથાર્થ જ્ઞાન શ્રી જિનાગમથી થાય છે. જ્ઞાનાવરણી કર્મના ક્ષયોપશમ તથા ક્ષયથી મતિ, શ્રુત, અવધિ, મન:પર્યય અને કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય છે. શ્રી જિન ભગવંતે પાંચ મહાવ્રત યુક્ત ચારિત્ર કહેલું છે. અંગીકાર કરેલું ચારિત્ર યથાર્થ પાળવું જોઈએ. જ્ઞાન, દર્શન અને ચારિત્ર વડે મેક્ષ માર્ગની પ્રાપ્તિ થાય છે. તત્વ ઉપર શ્રદ્ધા તે સમ્યગદર્શન કહેવાય છે. મનુષ્યએ " શરીર જુદું અને હું આત્મા જુદો” એમ હમેશાં રિતવવું. તેમ વળી આત્માને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #180
--------------------------------------------------------------------------
________________ 174 કાયાના પ્રમાણ જેટલો, વ્યાપક અને નિરંજન ચિતવવો. તે આત્મા અવિનાશી, જન્મ મરણથી રહિત. નિષ્કલંક, નિરાબાધ, નિશ્ચયથી રત્નત્રયીયુક્ત, અને વ્યવહારથી કર્મ પ્રકૃતિથી મુક્ત, હૃદયમાં ધાવ. એમ કરવાથી અવશ્ય કર્મનો ક્ષય થઈ જશે. જ્યારે કર્મનો ક્ષય થયો એટલે પછી મેક્ષ થાય છે એમ ભગવંતે કહેલું છે. હે રાજા ! આ સર્વ સંક્ષેપમાં જાણી લેજે. જે તેં પુછયું, તે બંધ અને મેક્ષનું કારણ મેં તને કહી બતાવ્યું. બંધ વડે જીવ ઘોર વેદનાવાળા નરકમાં પડે છે, અને મેક્ષ વડે જીવ નિર્ભય, જરા, જન્મ મરણ વિયોગ, રોગ અને શેકથી રહિત એવા મુક્તિ પદને પામે છે. આ પ્રમાણે મુનીશ્વરનાં વચન સાંભળી રાજા સંતુષ્ટ થયો. પછી તેણે અંજલિ જોડી કહ્યું - કૃપાનિધાન સ્વામી ! સર્વ પ્રાણી માત્રને હિતકારી મેં જે પુછયું હતું, તે આપે યથાર્થ કહ્યું છે. તે ઉપરથી આ સંસારની ચેષ્ટા મારા જાણવામાં આવી છે. હે નાથ ! આ અસાર સંસાર ઉપર પ્રીતિ કરવી, તે ક્ષણભંગુર છે. આ દેહ સેંકડો રેગથી ભરેલો છે, વિષએ વિષના જેવા છે, વન ક્ષણભંગુર છે, સંગ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #181
--------------------------------------------------------------------------
________________ 175 સ્વપ્નાના જેવા છે, સુખ દુઃખ મિશ્રિત છે, અને જીવિત શરદ ઋતુનાં વાદળાં જેવું છે. હે નાથ ! સંસારીના ભેગ કિં પાકનાં ફળ જેવા અને સંપત્તિઓ હાથીના કાનના જેવી ચપળ મારા જાણવામાં આવી છે. હે મહા મુનિ ! ઘણું ચિંતવન કરી, હું આ ભવસાગરમાંથી નિર્વેદ પામ્યો છું. તમારા ચરણના પ્રસાદથી મારી ઈચ્છા દીક્ષા લેવાની થઈ છે. તે વિભુ ! મારી ઉપર પ્રસન્ન થઈ કૃપા કરો, અને સંસારને નિવારનારી મને દીક્ષા આપો. રાજાનાં આવાં વચન સાંભળી મુનિ બોલ્યા- તમારે દીક્ષા ગ્રહણ કરવાનું કારણ મારા ધ્યાનમાં આવ્યું છે. નિર્ભગીને જૈની દીક્ષા પ્રાપ્ત થતી નથી, તો મેક્ષ તથા સ્વર્ગાદિકની તો શી વાત કરવી? આ પ્રમાણે જાણીને તમારે સ્વર્ગ મોક્ષને આપનારી જૈન દીક્ષા ગ્રહણ કરવી. મુનિનાં વચનથી રાજાએ પોતાના પુત્રને રાજ્ય સોંપી, બીજા રાજાઓની સાથે સર્વ પ્રાણીને હિતકારી જૈન દીક્ષા ગ્રહણ કરી. આ વૃત્તાંત સાંભળી, સમુદ્રદત્ત શ્રેણી જે ત્યાં આવ્યો હતો, તે વિચક્ષણ શ્રેણી, ગુરૂએ કહેલ ધર્મ સાંભળી પોતાના પુત્રને ગ્રહભાર સોંપી, સર્વ સંગથી મુક્ત એ મુનિશ્વર થયો. આ સમયે શ્રેષ્ટીના બે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #182
--------------------------------------------------------------------------
________________ 176 પુત્ર મણિભદ્ર અને પૂર્ણભદ્ર ત્યાં આવ્યા. તેમણે મુનિને નમી ગૃહસ્થનો હિતકારી ધર્મ પુછો. મહારાજા સાંપ્રત કાળે અમે દીક્ષા લેવાને અશક્ત છીએ, માટે અમને ગૃહસ્થને પર્વતની જેમ અચળ ધર્મ કહો. મુનિનાથ બોલ્યા.– વત્સ! તમને ગૃહસ્થનો ધર્મ સંક્ષેપથી કહ્યું, તે આદરથી એક ચિત્તે સાંભળે. આ સંસારરૂપ કુવામાં પડતા પ્રાણુઓને ધારણ કરે, તે “ધર્મ” કહેવાય છે. જે સર્વ પ્રાણીઓને આ ત્મવત્ જુવે, પરદ્રવ્યને ઢેફાની જેમ જુવે, અને પર સ્ત્રીને માતાવત્ જુવે, તે ખરેખર ધર્મ કહેવાય છે. તે ધર્મ, સાગાર અને અનગાર એવા બે પ્રકારે કહેલે છે. તેમાં અનગાર ધર્મ મુનિઓને અને સાગાર ધર્મ ગૃહસ્થનો છે. તે ગૃહસ્થનો ધર્મ હું તમારી પાસે કહું છું. સમ્યમ્ દર્શન પૂર્વક વ્રત, શીલ વિગેરે ગૃહસ્થ ધારણ કરવાં. સમ્યકત્વને નાશ કરનારા મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરવો. શ્રી જિન ભગવંતે જે બાર વ્રત કહેલાં છે, તેમને ગૃહસ્થ ગીકાર કરવો. શ્રાવકનો નિર્મળ આચાર પાળવે. કઈ પ્રાણીની નિંદા કરવી નહિ. તે નિંદા દુર્ગતિનું કારણ છે. પાપનું કારણ વિશ્વાસઘાતાદિ કુકર્મ કરવાં નહિ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #183
--------------------------------------------------------------------------
________________ 177 અષ્ટમી ચતુર્દશીનું નિરંતર આરાધન કરવું. ચંદ્રના જેવું નિર્મળ સમકિત પાળવું. મિથ્યાત્વના યોગથી મૂળમાંથી નષ્ટ ધર્મ થવાય છે. નષ્ટ થયેલો ધર્મ રત્નાકરમાં રત્નની જેમ દુર્લભ છે. એવા મિથ્યાત્વનો સર્વથા ત્યાગ કરે. સમ્યકત્વને સર્વથા ગ્રહણ કરવું. મિથ્યાત્વથી અવશ્ય નરક મળે છે. અને સમ્યકત્વથી અવશ્ય સ્વર્ગ યાવત્ મેક્ષ મળે છે. ગુણવાળું, સર્વ ઇન્દ્રિઓને સુખદાયક, અને દેવ દેવીઓથી સેવવા યોગ્ય એવું સ્વર્ગનું સુખ ધર્મથી પ્રાપ્ત થાય છે. ભયંકર રણમાં ધરમ બંધ બખ્તર જેવો છે. અને દસ્તર સમુદ્રમાં ધર્મ નાવના જેવું છે. આ લેકમાં માણસોને ધર્મ કલ્પ વૃક્ષ છે, ધર્મ ચિંતામણી છે, ધર્મ કામદુઘા છે, અને ધર્મ મન વાંછિત વસ્તુને આપનારે છે; ધર્મરૂપ પાથેયવાળે પાંથ સંસારમાં ભ્રમણ કરતાં પણ સીદાતે નથી, તે સર્વ સ્થળે સુખી થાય છે. ધરમમાં આસક્ત મનવાળા પ્રાણુને ગ્રહ, ભૂત, પિશાચ અને શાકિની વિગેરે પરાભવ કરી શક્તાં નથી. તીર્થંકરપણું, ચક્રવર્તિપણું, બળદેવ તથા વાસુદેવપણું, રાજાપણું અને રામ શરીરપણું ધ૨૩ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #184
--------------------------------------------------------------------------
________________ 178 મેથીજ પ્રાપ્ત થાય છે. સાત માળને મનોહર મને હેલે, હાથી, ઘોડા, અને રથ ધર્મ માણસને પ્રા. પ્ત થાય છે. સુંદર સ્ત્રીઓ, સારા પુત્રો, ઉત્તમ સહોદર, અને ધન ધાન્યાદિ સર્વ, ધર્મના સેવન થી લભ્ય થાય છે. સમુદ્રમાં, દ્વીપાંતરમાં કે દેશતરમાં રહેલી વસ્તુ ધર્મના પ્રભાવથી પોતાને ઘેર પ્રાપ્ત થાય છે. ધર્મના જેવો બંધુ નથી, ધર્મના જે મિત્ર નથી અને ધર્મના જેવો સ્વામી નથી, તેથી ધર્મમાં તત્પર મન કરવું. - આ પ્રમાણે ધર્મમય કથા સાથે ગ્રહસ્થ ધર્મ સાંભળી તે બન્ને શ્રેણી પુત્ર મનમાં હર્ષ પામ્યા, અને મુનિના ચરણમાં નમી પડયા. મુન્દ્રના પ્રસાદથી તેમણે સમ્યત્વ ભૂષિત બાર વ્રતવાળા ધર્મ સ્વીકાર્યો. પછી મુનિને નમી તે વિચક્ષણ છેછી પુત્ર ઘેર આવ્યા, અને ધમ ધ્યાનમાં તત્પર થઈ જીવ દયા પાળવા લાગ્યા. જિન ભવનમાં ભગવંતે જેનો મહિમા કહે છે, એવી અષ્ટ પ્રકારી પૂજા કરવા લાગ્યા. સત્પાત્રમાં ચતુર્વિધ દાન આપવા લાગ્યા. ધર્મ, અર્થ અને કામમાં આસક્ત - હેવા લાગ્યા. પાપ કર્મને ત્યજવા લાગ્યા તેઓ લી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #185
--------------------------------------------------------------------------
________________ 179 લાવડે ધર્મ જનિત વિશાલ ભેગ ભેગવતા હતા. સુખ સાગરમાં મગ્ન થયેલા, તેઓ કાળ નિર્ગમન જાણતા નહતા. - એમ કેટલેક કાળ જતાં એક વખતે કઈ મુનિ વનમાં આવી ચડ્યા. તે બન્ને ભાઈઓ ધર્મ વાસનાએ યુક્ત થઈ અને પૂજા દ્રવ્ય સાથે લઈ તેમને વાંદવા ચાલ્યા. માર્ગમાં જતાં દૈવ મેગે અધમ આકૃતિવાળાં એક ચાંડાળ અને કુતરી મળ્યાં. તેવા દુષ્ટ ચાંડાળને જોતાંજ તેઓની તેની ઉપર પ્રતિ ઉત્પન્ન થઈ. આ શુભાશુભ તે અંતરાત્મા જ્ઞાની જાણે. તે કુતરી અને ચાંડાલનું મન પણ તે બન્નેની ઉપર જોતાંજ સ્નેહાકુલ થઈ ગયું. તેઓની વચ્ચે પરસ્પર ઉદ્ધત પ્રીતિ જામી ગઈ. તેઓ મેહથી મનમાં અને અન્ય આલીંગન કરવા લાગ્યાં. તે ચારે મુનિની પાસે આવ્યાં. બને છેષ્ટી પુત્ર મુનિને વાંદી શ્રદ્ધાથી આગળ બેડા. તેમણે મુનિને પુછયું, નાથ ! આ કુતરી અને ને ચાંડાલ ઉપર અમારી પ્રીતિ શા માટે થઈ હશે? તે કૃપા કરીને કહે. મુનિ બેલ્યા– વત્સ ! તમને તેની ઉપર પ્રીતિ થવાનું કારણ એક ચિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #186
--------------------------------------------------------------------------
________________ 180 તે સાંભળે. કારણ વિના કોઈ કાર્ય કદિ પણ . . તું નથી. એ શુની અને ચાંડાલ તમારાં પૂર્વ જન ન્મનાં માતા પિતા છે. તેથી તેમની તમારી ઉપર અને તમારી તેમની ઉપર પ્રીતિ થઈ છે. સર્વ પ્રાણી માત્રને અંતરાત્મા જ્ઞાની હોય છે. મુનિનાં વચન સાંભળી તેઓ બેલ્યા- વિભુ ! એ અમારાં પૂર્વ જન્મનાં માતા પિતા શી રીતે થાય ? મુનિ બેલ્યા– શ્રેષ્ઠી પુત્રો! તમારાં એ માતા પિ. તા શી રીતે થાય, તે સાંભળે. પૂર્વે શાલિગ્રામમાં બ્રાહ્મણ કુળને વિષે " અગ્નિલા” અને " સોમશર્મ” નામે તે વેદ વિદ્યામાં પ્રવીણ સ્ત્રી પુરૂષ હતાં. તેઓ પ્રતિગ્રહ લઈ દ્રવ્ય મેળવતા, યજ્ઞ કતા, હિંસાથી મનને નિંદિત કરતા, અને શ્રી જિન ધર્મના દ્વેષી હતા. તમે તેમના " અગ્નિભૂતિ " અને વાયુભૂતિ " નામે ત્રીજે ભવે પુત્ર થયા હતા. જાતિના દર્ષથી તમે આ જગતને જીર્ણ તૃણના જેવું ગણતા હતા. તમે કાર્યને વશ થઈ શ્રી જિનંદ્ર કથિત ધર્મને પ્રાપ્ત થયા અને તમારાં માતા પિતા મૃત્યુ પામીને પહેલી નરકે ગયાં. ત્યાં તાડન, પાલન, છેદન અને ભેદન વિગેરેનાં દુઃખ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #187
--------------------------------------------------------------------------
________________ 181 ભેગવી કાળ યોગે તેમાંથી નીકળી કોશલા નગરીમાં ઉત્પન્ન થયાં. મિથ્યાત્વ કર્મના યોગે અને જિન ધર્મ નિંદવાથી તમારી માતા તે આ કુતરી થઈ છે, અને પિતા તે આ ચાંડાળ થયો છે. તે શુની અને ચાંડાળ પૂર્વ ભવના સંબંધને લઈને અહીં તમારી ઉપર પ્રીતિ કરે છે. મિથ્યાત્વથી જિન ધ નો તિરસ્કાર કાળક્ટ વિષના વૃક્ષ જેવો છે, તે સત્વર અશુભ ફળને આપે છે. તમે બન્ને જિન ધર્મ પામીને સ્વર્ગ ગયા, ત્યાં સ્વર્ગનાં સુખ ભેગવી અહીં આ ગેટ્ટી પુત્ર થઈ અવતર્યા છે. હે વસો ! શ્રી જિન ધર્મના પ્રભાવથી તમારે પુણ્ય પાપનું ફળ મનની અંદર જાણું લેવું. | મુનિનાં આ વચન સાંભળી નેહ પાશને વશ થઈ તેમણે વિશેષ ધરમ પ્રાપ્ત કર્યો. પેલા ચાંડાળે પણ શુની સાથે જિન ધરમ સંપાદન કર્યો. ચાંડાળ - મહા મુનિ ! તમારા પ્રસાદથી મેં પૂર્વ ભવનું સ્વરૂપ જાણું છે. ક્યાં ઉત્તમ બ્રાહ્મણ જાતિને જન્મ? અને ક્યાં આ અપવિત્ર ચાંડાલ જાતિનો જન્મ ? એમ ચિંતવતાં મારું મન અતિ દુભાય છે. સ્વામી ! શોક, રોગ, અને ભયથી ભ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #188
--------------------------------------------------------------------------
________________ 182. રપૂર અને જન્મ, મૃત્યુ અને જરામય આ સંસાર મને પ્રાપ્ત થાય નહીં તેમ કરે. ચાંડાલનાં આવાં વચનથી મુનિએ તેને નિઃશંકાદિ ગુણભૂષિત સખ્યત્વ અને અતિચારાદિ દોષ રહિત બાર વ્રત બતાવ્યાં. તે ચાંડાલ તેને વિધિ પૂર્વક પ્રાપ્ત કરી ધરમ વાસિત થઈ એક માસે મૃત્યુ પામી ગયો. ત્યાંથી તે નંદીશ્વર દ્વીપમાં પાંચ પલ્યોપમની આ યુષ્યવાળે, દેવતાએ સન્માનેલ અને જૈન ધરમ પ્રભાવક એ દેવતા થયો. પેલી કુતરી ઉત્તમ ભાવથી સાત દિવસ નિર્ગમન કરી મૃત્યુ પામી, ત્યાંનાજ રાજાની મનોહર પુત્રી થઈ અવતરી. તેણી ભેટવાળાં અનેક શાસ્ત્ર ભણી, સર્વ અવયવથી સુંદર એવા વન વયને પ્રાપ્ત થઈ. એક વખતે રાજાએ તેનું વૈવન રૂપ જોઈ, લેખહારક દૂતે એકલી રાજાઓને બોલાવી, તેનો મહોત્સવ પૂર્વક સ્વયંવર કર્યો. સર્વ રાજાઓ એકઠા થયા, એટલે તેમાં તે રાજપુત્રી વરમાળા લઈને નીકળી. તેવામાં તે નંદીશ્વર દેવ કઈ જિનાલયમાં જ હતું. તેણે આ રાજાએ કરેલે સ્વયંવર જે. તત્કાળ તે ત્યાં આવ્યો. ત્યાં રાજપુત્રીને પિતાની પૂર્વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #189
--------------------------------------------------------------------------
________________ 183 ભવની સ્ત્રી જાણી, તે વિસ્મય પામી ગયો. તેણે ગુપ્ત રીતે રહી રાજકન્યાને કહ્યું. રાજકન્યા ! કેમ પૂર્વનો ભવ ભુલી ગયાં? મેહથી તમને જે દુઃખ થયેલ, તે શું વિસ્મરણ થઈ ગયું? હવે આ પાછું નિરર્થક સ સારનું કારણરૂપ પાણિગ્રહણ કેમ કરો છો ? તમે ત્રણ જન્મ સુધી નારકીનું અને ચાંડાલ તથા કુતરીના ગે થયેલું દુઃખ શું ભુલી ગયાં ? તે દેવતાનાં આવાં વચનથી રાજકન્યાને પૂર્વ ભવનું મરણ થઈ આવ્યું. તત્કાળ પ્રતિબોધથી પરમ વૈરાગ્ય પામી, ત્યાંથી પાછી વળી. સત્વર વનમાં જઈ, વૈરાગ્ય વિભૂષિત એવી તે બાળાએ શ્રી શ્રુતસાગરસૂરી પાસે નિર્મળ દીક્ષા ગ્રહણ કરી. કન્યાને સ્વયંવરમાંથી પાછી વળેલી જોઈ, " સહસા આ શું થયું ?" એમ સર્વ રાજાઓ વિસ્મય પામી ગયા. રાજાએ પણ પિતાની પુત્રીનું એ વૃત્તાંત જાણ્યું નહિ. પહેલો દેવતા કન્યાને બંધ કરી, સ્વસ્થાને ચાલ્યો ગયો. એ રાજકન્યા સાધ્વીની મહા દીક્ષા ચીરકાળવાળી છેવટે સ્ત્રી વેદ છેડી દેવલેકે દેવતા થઈ. શ્રી જૈન ધર્મના પ્રભાવથી માણસને શું શું પ્રાપ્ત નથી થતું? અચૈત્ સર્વ વસ્તુ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે જાણીને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #190
--------------------------------------------------------------------------
________________ 184 હમેશાં જિન ભાષિત ધર્મ આચરવો. કથા પ્રસંગે તમારા માતા પિતાનું પૂર્વ ચરિત્ર મેં સંક્ષેપથી કહી બતાવ્યું છે. આ પ્રમાણે સાંભળી તે બંને છી પુત્રો મુનિને વાંદી હર્ષથી પિતાને ઘેર ગયા. શ્રી જિન ધરમને આરાધી શ્રી જિનેશ્વરની પૂજા કરી, સમ્યકત્વ પાળી અને ઉત્તમ ધરમ સન્યાસ–સંગ યુક્ત લઈ, મૃત્યુ પામીને સૈધર્મ દેવલોકમાં દેવતા થયા. તેઓ આકાશમાં મેઘ અને પવનની જેમ પપાદિક વૃત્તિવડે ઉત્પન્ન થયા. આકાશમાં ઇંદ્ર ધનુષ્ય અને વિદ્યુતની જેમ તેઓ સહસા દેહમાં પૂર્ણ થતા હતા. પુણ્યથી સ્વર્ગમાં ગયેલા, તેઓને દેવ દેવીઓ આવી જતા હતા. દેવ અને દેવીઓના સમુહ વસ્ત્ર, આભરણ તથા દિવ્ય વાહનોથી તેમની સેવા કરતા હતા. સર્વ લક્ષણે સંપૂર્ણ, સર્વ આભૂષ એ વિભૂષિત, એવા તે દેવતાઓ દેવલોકમાં વિમાન નના વાહનમાં આરૂઢ થઈ ફરતા હતા. સુકૃતના પ્રભાવથી સ્વર્ગમાં જઈ, પ્રાણી ચિત્યમાં જિનેંદ્રને મહિમા કરે છે. સુરાંગનાનાં મુખ કમળમાં ભ્રમર થઈ, સુખસાગરમાં મગ્ન થાય છે. નવેવનથી પરિપૂર્ણ રહે છે. તેમને વલિ કે પલિઓ આવતાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #191
--------------------------------------------------------------------------
________________ 185 નથી. અમૃતના ભેજનથી તેમના દેહમાં સાત ધાતુઓ હોતી નથી. એવી રીતે વિવિધ સુખ તથા ભેગડે પૂર્વ પુણ્યને યોગે ગત કાળને તેઓ જાણતા નથી. આ મનુષ્ય લેકમાં સમકિતવાળ માશું પુણ્યથી રાજાપણા વિગેરેનાં સુખ ભોગવે છે. તેમજ સ્વર્ગનાં સુખ ભોગવે છે. પુણ્યથી પ્રાણી કામદેવ જે થાય છે. પુણ્યથી મેટું રાજ્ય, અનુપમ ગુણ, વિદ્વતા, કીર્તિ, કાંતિ, શૈર્ય, અને ભાગ્યનો સમૂહ પ્રાપ્ત થાય છે. પુણ્યથી આ પૃથ્વીમાં એવું શું છે કે જે નથી પ્રાપ્ત થતું ? અર્થાત્ ' સર્વ પ્રાપ્ત થાય છે. इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकी-चार्य विरचिते प्रद्युम्न तृतीयभव मणिभद्र, पूर्णभद्र वर्णन ' ' નામ વર્ષ થવા, લૌ મનો . " " ના સમ H | 7 | " 24 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #192
--------------------------------------------------------------------------
________________ 186 सर्ग 8 मो. પ્રધુમ્નના ત્રીજા ભવનું વર્ણન, ધર્મ અધર્મનું શ્રવણ, અને સૌધર્મ દેવલોકમાં ગમન. પૂર્વે કેશલા નામે જે નગરી કહેલી છે, તે નગરી દેવતાઓથી પણ સેવિત હતી. તેમાં “પદ્મનાભ” નામે મનોહર રાજા હતા. તેણે પોતાના પ્રતાપથી શત્રુઓને જીતી લીધા હતા, તેથી તેની વિજયકીર્તિ દિશાઓમાં પ્રસરી રહી હતી. જેમ સ્વર્ગમાં ઇન્દ્ર અને પાતાલમાં નાગપતિ, તેમ ન્યાય શિરેમણિ આ રાજા પૃથ્વી ઉપર પોતાનું વિસ્તીર્ણ રાજ્ય કરતા હતા. ઇન્દ્રને જેમ ઈન્દ્રાણ, અને મહાદેવને જેમ પાર્વતી, તેમ તેને સુંદર આકૃતિવાળી, મંદ ગમન કરનારી, નવ વૈવન સંપન, સર્વ અંગમાં સુંદર અને સર્વના ચિત્તને ચેરનારી “ધારિણી " નામે રાણી હતી. તેણુની સાથે રાજા પૂર્વ પુણ્યના પ્રભાવથી ભેગ વિલાસનાં સુખ ભેગવત, મનોહર રાજ્ય ચલાવતે હતો. તેને મ કરતાં તે રાજાને તે રાણીથી સ્વર્ગમાંથી ચવી, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #193
--------------------------------------------------------------------------
________________ 187 બે પુત્ર ઉત્પન્ન થયા. પૂર્વ પુણ્યના પ્રભાવથી તે બન્ને તેણીની કુક્ષિમાં અવતર્યા. તેમાં પહેલાનું નામ મધુ " અને બીજાનું નામ “કૈટભ” એવું રાખવામાં આવ્યું. રાજાએ પુત્ર જન્મને મહેસવ કર્યો. તે બન્ને પુત્ર અનુક્રમે સર્વ લક્ષણેથી લક્ષિત થઈ સર્વ અવયવમાં સુંદર, રૂપ સંપન્ન - વન વયને પ્રાપ્ત થયા. કુળ, રૂપ અને ગુણથી યોગ્ય એવી કન્યાઓ સાથે રાજાએ તેમનું પાણિગ્રહણ કરાવ્યું. એક વખતે તે બંને પુત્રને મનોહર નવ ૌવન સંપન્ન જઈ, રાજાએ આ પ્રમાણે ચિંતવવા માંડયું- આ માનુષ જન્મ અને મનહર કુળ પ્રાપ્ત થવું દુર્લભ છે, તેમાં પણ પ્રાણુને રા જ્યની પ્રાપ્તિ થવી અતિ દુર્લભ છે. પુત્ર પાત્રને યોગ, હાથી, રથ, ઘોડા વિગેરે, તથા પ્રતાપ અને શાર્ય એ કદિ પણ પ્રાપ્ત થતાં નથી. તથાપિ એ સર્વ સુખ મને પ્રાપ્ત થયું છે. એ કદિ સર્વ પ્રાપ્ત થાય, પણ જૈનધર્મની પ્રાપ્તિ તે, પુણ્યહીન પ્રાણીને કદિ પણ મળતી નથી. આ સંસારમાં પ્રાણીને જે સુખ જોવામાં આવે. તે સર્વ સુખ મને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #194
--------------------------------------------------------------------------
________________ 188 પુણ્ય યોગે પ્રાપ્ત થયું છે. હવે મારે આત્માનું હિત કરવું ઉચિત છે. જેથી શાશ્વત સુખનું કારણ મુક્તિ પ્રાપ્ત થાય. આવું ચિંતવી રાજા પત્રનાભે સર્વ સામતની સાક્ષીએ પોતાના જયેષ્ઠ પુત્ર મધુને રાજ્યપદ અને કૈટભને યુવરાજ પદ આપ્યું. પછી પોતે ગુરૂને શરણે જઈ ભક્તિથી ચાદિક કરી શીલ ધારી યતિઓની પદવીનો અંગીકાર કયો. તેમની સાથે બીજા ઘણા રાજપુત્રોએ વૈરાગ્યથી સહસ્ત્ર સ્ત્રીઓનો પરિગ્રહ છોડી દીક્ષા ગ્રહણ કરી. તે મધુ અને કૈટભ બન્ને રાજકુમારો સૂર્ય ચંદ્રની જેમ ઉત્તમ સુખ આપતા પિતાનું કમાગત રાજ્ય કરવા લાગ્યા. પ્રતાપ અને વીર્ય વિગેરે સદ્ ગુણોથી અલંકૃત તેઓ સેવકોની સાથે મિત્રની જેમ વર્તતા હતા. શરણાર્થિને શરણ આપતા હતા, શત્રુ અને મિત્રોની સાથે યોગ્ય રીતે વર્તતા. તે કુમારોએ પોતાના પ્રતાપથી જગતને આઝાંત કર્યું - એક વખતે મધુ રાજા સભામાં બેઠો હતો, ત્યાં નગરમાં અચાનક કોલાહલ સાંભળવામાં આ . તત્કાળ પ્રતિહારને બોલાવી પુછયું કે, આજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #195
--------------------------------------------------------------------------
________________ 189 સુધી નગર અને દેશમાં કોઈ વાર નહીં સાંભળેલું એવો આ કોલાહલ શેનો છે? પ્રતિહારે વિનયથી બે હાથ જોડી કહ્યું, નાથ ! મારું વચન સાંભળો. એક કિલ્લાના બળવાળે ભૂપાળ છે, તે તમારા સન દેશને પાયમાલ કરે છે. હમેશાં પશુ અને મનુષ્યોને પકડી લઈ જાય છે. કોઈ વખત ધાડ પાડી દેશને બાળે છે. કદિ તેની પછવાડે મહા સૈન્ય જાય છે, તો તે પોતાના દુર્ગમાં નિર્ભય રહી ગર્જના કરે છે. આપણું નગરમાંથી પણ સર્વ લઈ જાય છે, એથી લેકોનો આ મહાન કોલાહલ થાય છે. પ્રતિહારનાં આવાં વચન સાંભળી રાજા સભા વચ્ચે કોપાલથી પ્રજ્વલિત થઈ ગયો. તેના મુખ ઉપર “ગુટી ચડી ગઈ. તે પોતાના કુલ મંત્રીઓ પ્રત્યે બે - મંત્રીઓ ! તમે આટલા દિવસ સુધી આ વાર્તા મને કેમ કહી નહીં? મંત્રીઓ બેલ્યા- રાજન ! સાંભળે.. એ પાપી દુર્ગના બળને લઈ સર્વ રાજાઓને અજેય છે. તમે બાળક છેવાથી અમારે પાળવા એગ્ય છે. માટે તે વાર્તા આપને જણાવી નહોતી. મધુ રાજા બે - મારૂં વચન સાંભળે. તમે બુદ્ધિ વગરના છે, નવીન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #196
--------------------------------------------------------------------------
________________ 190 બાળ સૂર્ય શું રાત્રીના અંધકારને નથી હરતે ? શા માટે તમે મને બાળક જાણ કહ્યું નહીં ? હું ઘણું સૈન્ય લઈ જરૂર તેની સામે જઈશ, અને તેને ના અજેય કિલ્લાને તોડી તેનો નાશ કરીશ. જાએક મોટું સૈન્ય એકઠું કરો. પછી તરતજ ભેરીના નાદથી મોટું સન્ય એકઠું કરવામાં આવ્યું. મધું રાજાએ સૈન્યને સાથે લઈ તેની ઉપર ચડાઈ કરી. હાથીઓના સમૂહથી વૃક્ષને પાડો, રથનાં ચક્રથી માર્ગને વિષમ કરતે, અને અન્યાની ખરીઓના ઘાતથી પર્વતને ખંડિત કરતે ચાલ્યો. જ્યાં આગળ પ્રથમ અગાધ જળ હતું, ત્યાં સૈન્યના ચાલવા - છી તે જળ કાદવમય થઈ જતું હતું. જે જે પ્રદેશ વિષમ હતા તે સમ થઈ જતા, અને સમ હતા તે વિષમ થઈ જતા હતા. રાજ મધુ અનુકમે પ્રયાણ કરતો વટપુર પાસે આવ્યો. તેને આવેલ જાણી તે નગરનો રાજા હંમરથ સામે આવ્યો. દ્રઢ ભક્તિ સાથે હેમરથે પૃથ્વી ઉપર મસ્તક નમાવી રાજા મધુને પ્રણામ કર્યું. રાજા મધુએ આલિંગન કરી તેને કુશળ સમાચાર પુછયા. પછી હેમરથ વિનયથી બોલ્ય– નાથ ! સેવક ઉપર પ્ર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #197
--------------------------------------------------------------------------
________________ 191 સાદ કરી ચરણ કમલના રજથી મારા ઘરને પવિત્ર કરે. પાનિધિ ! એક દિવસ મારા નગરમાં રહો. આદરથી આ સેવકની સમૃદ્ધિ જુવે. વિશેષ આદર થતાં તેની આગળ કયો પુરૂષ જઈ શકે ? મધુરાજાએ તેના નગરમાં જવાને અંગીકાર કર્યું. રાજાએ તે વાત માની, એટલે રાજા હેમરથ નગરની શેભા કરવાને આગળ ગયા. નગરમાં જઈ તેણે મોટા આડંભરથી નગરને શણગાર્યું. ધ્વજા, તેરણ, પુષ્પને સમૂહ, વાજિંત્રના નાદ અને બંદિજનના જય ધ્વનિથી મહોત્સવ પૂર્વક રાજાને નગરમાં પ્રવેશ કરાવ્યો, પછી રાજ હેમરથ મધુરાજાને પિતાના રાજ મહેલમાં લઈ ગયા. ત્યાં સુવર્ણનાં રત્નજડિત આસન ઉ 2 તેને બેસાય. પછી હેમરથે પિતાની રાણું ખાભાની પાસે આવી કહ્યું - દેવી ! તમે જાતે આવી મધરાજાને વધાવો. ચંદ્રપ્રભા બેલી– નાથ ! સાંભળે - કોઈ રાજાઓને પોતાની મનહર વસ્તુ બતાવવી ન જોઈએ. કારણ કે, કદી તે જોતાં રાજાઓનું ચિત્ત ચલાયમાન થઈ જાય. તેથી મારે બદલે કઈ બીજી સુંદરી પાસે તેને વધાવે. હેમરથ બે - હે ચતુર રાણું ! એવી શંકા કરે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #198
--------------------------------------------------------------------------
________________ નહીં તારા જેવી તે તેના ઘરમાં ઘણી દાસીઓ છે. હે શુભાનના ! મનમાં એવી ભ્રાંતિ લાવશે - હીં. તમારે પિતાને આવીને રાજાને વધાવવા પડશે. રાજાના આગ્રહથી રણ ચંદ્રપ્રભા દધિ અક્ષત અને ઉત્તમ મેતીએ ભરેલો થાળ લઈ હેમરથ રાજાના કહેવાથી ઉત્તમ શિંગાર ધરી જ્યાં મધુ રાજા હતું, ત્યાં આવી. રાણુએ પોતાના પતિ સાથે વિનય અને ભક્તિથી અક્ષત અને મોતીથી રાજા - ધુને વધાવ્યું. તે વખતે મધુ રાજા સર્વ લક્ષણવાળી, સર્વ અવયવમાં સુંદર એ મનહર ચંદ્રપ્રભાને જઈ, કામદેવનાં બાણથી વીંધાઈ ગયો. તે મનમાં ચિંતવવા લાગ્યો કે, શું આ લક્ષ્મી ? શું ઈન્દ્રાશું? શું પાર્વતી? શું ચંદ્રની સ્ત્રી રોહિણું ? શું કામદેવની સ્ત્રી રતિ? અથવા શું મૂરિ કૉમ કીર્તિ ! લેકમાં કહેવાય છે કે, ચંદ્ર સમુદ્રમાંથી થયેલ છે, તે વાત શું ખરી છે ? જુઓ, આ રમણયના કપિલને ભાગ સ્વેદ બિંદુથી તે લાગે છે. ચંદ્ર, કમલ, હાથીના કુંભસ્થલ, મૃગલીઓ, અને હંસલીઓથી શું વિધાતાએ આને નિર્મિ છે ? જુઓ, મુખ, હાથ, સ્તન, નેત્ર અને મનમાં તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #199
--------------------------------------------------------------------------
________________ 193 તેઓને અનુક્રમે અનુસરે છે. અથવા વિધાતાએ આ બાળાનું રૂપ કોઈ જાતના સરખાપણ વગર રચેલું લાગે છે. જે રૂપ ન ભૂતં ન ભવિષ્યતિ છે. આ પ્રમાણે મદનનાં તીવ્ર બાણથી વીંધાએલ મધુ રાજા ખંભિત થઈ ગયે. જાણે લુંટી લીધું હોય અથવા ભૂત વળગ્યું હોય તેવો દેખાવા લાગ્યો. ફરીથી તેણે વિચાર્યું કે, આ સુંદર બાળા જેની પ્રાણવલ્લભા છે, તેને જન્મ સફળ છે, તેનું જીવિત પ્રમાણ છે, તે આ જગતમાં કૃતાર્થ છે, તેને ભાગ્યોદય મેટો છે, અને તેણેજ પૂર્વ મહત્પષ્ય કરેલું છે. આ પ્રમાણે રાજા ચિંતવતું હતું, તેને વધાવી તેના હૃદયને હરી ચંદ્રપ્રભા પિતાના મંદિરમાં ચાલી ગઈ. રાજા મધુ ત્યારથી તેણીના વિરહવડે શુન્ય અને ચિંતાતુર રહેવા લાગ્યો. રાત્રે શય્યામાં પડયો પડયે રાજા તરફડવા લાગ્યો. તે ખાતે નથી, અને દુઃખથી કાંઈ સારી રીતે બોલતા પણ નહીં. એક વખતે મંત્રી મધુ રાજા પાસે આવી ચડ. તેણે ગુપ્ત રીતે રાજાને પ્રથમ જોયો હતો. રાજાની વિચિત્ર સ્થિતિ જોઈ મંત્રી બે– P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #200
--------------------------------------------------------------------------
________________ 194 સ્વામી ! આવું મન કેમ રાખે છે? પ્રથમની જેમ પોશાક કેમ પહેર્યો નથી ? મહારાજા ! આપની ચેષ્ટા પૂર્વના જેવી દેખાતી નથી. શું દુષ્ટ શત્રુ તે પીડા કરતું નથી ? મનમાં વૃથા ખેદ કરશે નહીં. હું ક્ષણ વારમાં તમારી આગળ એ દુછ શત્રુને જીતી લઇશ. હે વિભુ ! આપના મુખ ઉપર શત્રુના ભયથી ગ્લાનિ જોવામાં આવવાથી આપણું સુભટો પણ ચિંતામાં પડશે. મંત્રીનાં આવાં વચન સાંભળી મધુ રાજા બોલ્યો– મંત્રી ! સાંભળો. મારે શત્રુનું કાંઈ દુઃખ નથી. મંત્રી બે - મહારાજ ! ત્યારે એવું શું કારણ છે, કે જેથી તમે આવા, ચિંતાથી દુઃખી બની ગયા છો? મધુ રાજા બે મંત્રી ! મારે હેમરથ રાજની સ્ત્રીનું મહા દુઃખ થયું છે. એ રૂપ યૌવનવતી - મણીને જ્યારથી મેં જોયેલ છે, ત્યારથી મારું મન મદનથી પીડાય છે. રાજાનાં આવાં વચન સાંભળી મંત્રી બેલ્યો- સ્વામી ! આવું વિપરીત કેમ ચિંતવે છે ? એ કાર્ય નિંદિત અને ઉભય લોક વિરૂદ્ધ છે. આવું ચિંતવવાથી તમારું અપયશ થશે. તેથી તમારા સુભટનાં ચિત્ત વ્યગ્ર થઈ જશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #201
--------------------------------------------------------------------------
________________ 195 આ લેક નિંદિત કાર્ય મનથી પણ કરવું નહીં. અમાત્યનાં વચન સાંભળી મધુ રાજા બેલ્યોમંત્રી ! તે વાત સત્ય છે, પણ તે સુંદરી વિના મને એક ક્ષણ પણ ગમતું નથી. જો તમારે મારા જીવિતનો ખપ હોય તે જે કંઈ ઉપાય કરીને તે બાળા પ્રાપ્ત કરી. તે સુંદર રમણ વિના મારે રાજ્ય, ધન, સૈન્ય, બળ અને સર્વસ્વનું પણ કાંઈ પ્રયોજન નથી. મધુ રાજાને તેણમાં આ આસક્ત જાણી મંત્રી તેના ચિત્તનું સમાધાન કરવા બેલ્યો- સ્વામી ! હમણું તેને પ્રેમ છોડી દો. ને આ પર સ્ત્રીની વાર્તા રાજાઓ કે સુભટો સાંભળશે તે, તેઓ વ્યગ્ર ચિત્તવાળા થઈ પાછા ચાલ્યા જશે. તે પછી આ યુદ્ધમાં આપણે શું કરીશું ? તેથી આ વિચાર હૃદયમાં રાખજે. પછી તમારૂં વાંચ્છિત કાર્ય હું સિદ્ધ કરી આપીશ. તેમાં સંશય રાખશે નહીં. પ્રથમ સામંત રાજાઓના બળથી શત્રુઓને જીતી લે. વૈરી જીત્યા પછી તે બધા તમારે વશ થઈ જશે. મંત્રીનું આવું મનહર વચન સાંભળી અને પોતાના કાર્ય સિદ્ધિ વિછે તેવું વચન જાણ રાજા બે - મંત્રી ! ત P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #202
--------------------------------------------------------------------------
________________ 196 મારે આ મારું કાર્ય અવશ્ય કરવું, એવું વચન આપો તે, સ્વસ્થ થાઉં. પછી મંત્રીએ રાજાને વચન આપ્યું, એટલે મધુ અસ્વસ્થ થયો, અને તે સર્વ સૈન્ય લઈ યુદ્ધ માટે આગળ ચાલ્યા. મંત્રીના આગ્રહથી રાજા હેમરથની સાથે સમગ્ર સૈન્ય લઈ, મધુ પ્રયાણ કરવા લાગે. પર્વતના શિખરને પાડતે, સરિતાઓને શેષતો અને વૃક્ષને ભાંગ, મધુ રાજા એ મોટા સૈન્ય સાથે અર્ધ રાત્રે આવી શગુના નગરને ઘેરી લીધું. વાજિંત્રોના શબ્દથી નગરમાં કોલાહલ થઈ રહ્યા. નગરના લોકે આકુલ વ્યાકુલ થઈ ભય વડે કંપવા લાગ્યા. તે કોલાહલ સાંભળી ભીમ રાજાએ મંત્રીને પુછયું કે, નગરમાં આ કોલાહલ કેમ થાય છે ? મત્રી બે - મહારાજા ! મધુ રાજા મોટું સૈન્ય લઈ ચડી આવ્યો છે. ભીમ રાજા - મંત્રી ! વૃથા બેલ નહીં. મારી ઉપર ચડી આવનાર જગતમાં કોઈ નથી. શું કદિ ક્યારે સાંભળ્યું છે કે, સિંહ ઉપર મૃગલાંની શ્રેણ, મૃત્યુ ઉપર પ્રાણીઓ, અને ગરૂડ ઉપર સર્પો આવે? મંત્રી બેલ્યો - સ્વામી ! એ વાત સત્ય છે. મધુ રાજા આપણું નગરને ઘેરી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #203
--------------------------------------------------------------------------
________________ 197ii બેઠો છે. લેકોએ ભય પામી દરવાજા બંધ કર્યો છે. મધુ રાજા નગર બહાર પોતાના મોટા સૈન્ય સાથે ગાજે છે. તે સાંભળી ભીમ ગર્વથી - નગર જનોએ શા માટે દરવાજા બંધ કર્યા ? એક વરાક-દીન આવે તેમાં દરવાજા બંધ શા માટે કરવા ?. હું હમણાં જ બહાર નીકળી યુદ્ધ કરીશ. આ પ્રમાણે કહી ભીમ રાજા વેગથી મોટી સેના લઈ બહાર નીકળ્યો. ચતુરંગ સેના લઈ બહાર આવેલા ભીમને જોઈ, મહા બળવાન મધુ સામો થચિ. બને ઉદ્ધત અને શૂરવીર રાજા તુમુલ યુદ્ધ કરવા સામે સામા મળ્યા. વાજિંત્રના શબ્દોથી, બંદી જનના જય નાદથી રથના ચિત્કારથી, અના ખુંખારાથી, હાથીઓના ઘંઘાટથી, સુભટોના અટ્ટહાસથી અને ધનુષ્યોનાં ટંકારવથી કાંઈ પણ કાને સંભળાતું નહોતું. તે સમયે કાયર પુરૂષના હાથમાંથી હથીઆર પડી જવા લાગ્યાં. અને શૂરવીરેના શરીરમાં રોમાંચ ખડાં થવા લાગ્યાં. બળથી ઉદ્ધત અને સૈન્યએ મહા યુદ્ધ કરવા માંડ્યું. પરસ્પર વધ થવા લાગ્યા. ભાલાં, ખગ, બાણ, ચક, મુર, બરછી, નારાચ, ભીંદિપાલ, હલ, શ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #204
--------------------------------------------------------------------------
________________ 198 તિ, મુશલ, છરી, યષ્ટિ અને મુષ્ટિના પ્રહારથી મહા ઉત્કટ યુદ્ધ પ્રવર્તવવા લાગ્યું. તે વખતે તે સૈન્ય બરાબર સમુદ્ર જેવું દેખાવા લાગ્યું. ચપલ અશ્વરૂપ તેમાં તરંગો હતા, ઉજ્વળ ચામર ફીણના જેવા લાગતા હતા. શાથી હણાએલા ગજેન્દ્રો પર્વત જેવા દેખાતા હતા. તેઓના કુંભસ્થળમાં નીકળતાં મેતી, તે ત્યાં ખરેખરાં મોતી હતાં. પડેલા સુભટના મુગટનાં રત્ન, તે ત્યાં ખરેખરાં રત્નો હતાં. હાથીઓના કપાઈ ગયેલા ચરણ મઘર જેવા દેખાતા હતા. અાના ચરણ માસ્ય જેવા હતા. સુભટનાં મસ્તક કાચબાની ગરજ સારતાં હતાં. દ્ધાઓનાં આંતરડાં, સેવાલ અને રૂધિર જળને સ્થાને હતાં. આવા સૈન્યરૂપી સમુદ્રમાં સુભટને મેટો સંહાર થવા માંડે. , છેવટે આ ભયંકર યુદ્ધમાં મધુ રાજાએ ભીમરાજને જીતી લીધો, અને દેવ ગે તેને બાંધી લીધો. શને તાબે કરી જ્યને નાદ કરી, મધુએ ભીમને બીજા દેશમાં છેડી મુક્યા. કુલ ૫રંપરાએ ચાલ્યા આવતા પોતાના સામંતેને ભીમના રાજ્ય ઉપર રાખી મધુ રાજા કૃતાર્થ થઈ, પિતાની રાજ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #205
--------------------------------------------------------------------------
________________ 199 ધાની તરફ વળ્યો. મધુ રાજાને પુણ્ય ને જાત જાતના દેશના રાજાઓ માર્ગમાં ભેટો લઈ મળવા આવતા હતા. તેઓને પોતાની આશા નીચે પિત પિતાના દેશમાં સ્થાપિત કરી મધુ રાજા સ્વસ્થ થયે. માર્ગમાં પૂર્વની વાત યાદ કરી મધુ રાજાએ મંત્રીને કહ્યું, મંત્રી ! મારે હવે સૈન્ય લઈ પેલા વટ નગરમાં જવું છે. જ્યાં મારા મનને હરનારી ચંદ્રપ્રભા રહેલી છે. મંત્રીએ મનમાં વિચાર્યું કે, રાજા હજુ તે વાત ભુલી ગયે નથી. હવે શું કરવું ? રાજા તે સ્ત્રી ઉપર ખરેખર મહા થયે છે. મંત્રીએ કહ્યું, સ્વામી ! તે સત્ય છે. હું સૈન્ય સાથે ત્યાં જઈશ. ચિંતા કરશો નહીં. તમારે વટપુર છોડીને કેશલા તરફ જવું. પછી સઘળા સૈન્ય સહિત રાજાને ત્યાં મુકી રાત્રે તે માર્ગ છેડી તે કેશલા નગરીમાં ગયો. રાજા મધુને આવતે સાંભળી નગરના લેકે તેરણ ધ્વજાથી નગરીની શેભા કરવા લાગ્યા. સર્વ બજાર શણગારી. રાજમાર્ગ પુષ્પોથી ઢાંકી દીધા. નગર લોક વિવિધ જાતની ભેટ લઈ સામા આવ્યા, અને ન્યાય લ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #206
--------------------------------------------------------------------------
________________ 200 - વાળા રાજાને ત્યાં આવી મળ્યા. પિતાનો પ્રજા વર્ગ આવેલે જાણી રાજા મધુએ જાણ્યું કે, આ તે કોશલા નગરી આવી. તેથી ચિત્તમાં ખેદ પામ્યો. તત્કાળ મનમાં ઉગ ધરી, મંત્રીને કહ્યું, મૂઢ ! આ શું કર્યું ? આવું વિપરીત કરી, તે તારૂં દુધરિત્ર પ્રકાશ્ય. વટપુરનું નામ લઇ, તું મને અહીં કેમ લાવ્યો ? મહા પાપી ! તેં અસત્ય બેલી મને કેમ ઠગ્યો? વળી સેનાપતિને કહ્યું, તું વટપુરનો માર્ગ છોડી સૈન્યને આ માર્ગે લાવ્યો, તેથી મને અત્યંત ખેદ થાય છે. સેનાપતિ બે - સ્વામી ! રાત્રે અંધકારને લીધે હું માર્ગ ભુલી ગયા. નાથ ! એજાણે હું સેના અહીં લાવ્યો છું. અજ્ઞાનથી કરેલ આ મારે અપરાધ ક્ષમા કરો. પછી રાજા ચિંતા કરતે મહોત્સવ સાથે જય જય શબ્દ કરતો પિતાના દરબારમાં આવ્યો. રાજા મધુને આવેલ જેમાં સ્ત્રી એ પણ ગીત, નૃત્ય વિગેરેથી મહોત્સવ કર્યો. ઉત્તમ સ્ત્રીઓએ સૈકડો મંગલ કર્યો, પણ શૂન્ય ૮દયવાળા રાજાને તે કોઈ રૂચિકર થયાં નહિ. આભૂષણ, શય્યા, ભેજન, વિવિધ જાતનાં ખાનપાન અને ગધ તથા પુષ્પમાળા પણ તેને ગમતી ન હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #207
--------------------------------------------------------------------------
________________ 201 નવ વનવાળી, સર્વ લક્ષણથી યુક્ત, હાવભાવ તથા વિલાસથી મંડિત, ઉન્નત સ્તન ભારથી નમ્ર અને વિનયવાળી સુંદર વનિતાઓ પણ વિષ તુલ્ય લાગતી હતી. મંત્રી ઠપકાના ભયથી રાજાની પાસે કદિ પણ આવતો નહીં. તે હમેશાં પેતાને ઘેર રહેતો હતા. રાજા મધુ ચંદ્રપ્રભાની ચિંતાથી રોગ પીડિતની જેમ દુર્બળ થઇ ગયે. કામ વરથી આકુલ એવા એ રાજાને કોઈ સ્થાને ચેન પડતું નહીં. આ અરસામાં રાજાને ક્ષત ઉપર ક્ષારપાત થવા જેવી ઋતુરાજ વસંત ઋતુ આવી. વનમાં આમ વૃક્ષને મંજરી થવા લાગી. કદંબની શ્રેણુઓ પુષિત થવા લાગી. અશોક, બેડસલી વિગેરે વૃક્ષની જાતિઓ પોતાનો સમય આવતાં નવ પલ્લવિત થવા લાગી, સરોવરમાં કમલેની ઉપર ભમરાઓ ગુંજારવ કરવા લાગ્યા, તે વિજય કરવાને ઇચ્છતા કામદેવનાં જાણે છત્ર હોય, તેવા દેખાવા લાગ્યા. કેફિલેના કજિત મુરજ જેવા અને ભમરાઓના ઝંકાર, ગીત જેવા થવા લાગ્યા. મલયાચલનો પવન સર્વ વનરાજિને નચાવવા લાગે. કોઇ એવાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #208
--------------------------------------------------------------------------
________________ 202 વૃક્ષ નહોતાં, કે જે વસંતમાં નવ પલ્લવિત કે પુત્ર ષિત ન થયાં હતાં. સર્વ વૃક્ષનું સેવન મધુકરો કરતા હતા. આ મનહર વસંત પૃથ્વી ઉપર વ્યાપ્ત થતાં કામદેવનાં બાણથી મધુ રાજ વિશેષ ઘાયલ થવા લાગે. સુંદર મેતીના હારથી, કપૂરથી, કમલના નાલથી, કદલી પત્રના વાયુથી, શીતલ પંખાથી, ચંદનના લેપથી, ચંદ્રની સ્નાથી અને બીજા તેવા સૈકડો શીતપચારથી પણ રાજાનો તાપ શાંત થતો નહોતો. વિચિત્ર ઔષધો અને કમલો પણ એ કાંતાના વિરહથી તપેલા રાજાને વિષરૂપ લાગતાં હતાં. આ પ્રમાણે વિરહાગ્નિના તાપથી રાજા પરિતાપ પામતાં તેના પરિવાર શેક કરવા લાગ્યા. છેવટે રાજાએ વિરહ પીડિત થઈ, અન્ન અને જળ છોડી દીધાં હતાં, ત્યાં સુધી પણ તેની પાસે મંત્રી આવ્યા નહીં. . . ! . એક વખતે મંત્રીએ કેઇના મુખથી રાજાની આ સ્થિતિ સાંભળી, એટલે તે તત્કાળ જ્યાં રાજા દુઃખી થઈ પડયા હતા, ત્યાં આવ્યો. રાજાને નમન કરી મંત્રી વિનયથી આગળ બેઠે. તેને જોતાંજ રાજા બે હાથે તેને વળગી પડ્યો. અને કહ્યું, વ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #209
--------------------------------------------------------------------------
________________ 203 ત્સ ! હું મૃત્યુ પામીશ. મારું મૃત્યુ થતાં તને કેમ સુખ થશે? તે સાંભળી મંત્રી વિચારમાં પડશે. હવે હું શું કરું ? કયાં જાઉં ? કોને પુછું ? જે હેમરથ રાજાની પ્રિયા ઇન્દુમતીને લાવું તે, રાજાની અપકીર્તિ થાય, અને એ નવ યવન ભૂષિત ભામિનીને લાવું નહીં તે, આ રાજાનું મૃત્યુ થાય. આ ઉભય વિરૂદ્ધ છે. હવે શું કાર્ય કરવું ? ચિરકાળ આ પ્રમાણે ચિંતવી તેણે વિચાર્યું કે, મારે રાજાનું કાર્ય કરવું પડશે. રાજા વિનાશ પામશે, તે પછી મારું સર્વ કાર્ય વિનાશ પામશે. હવે જે તે ઉપાય કરી મારે તે સ્ત્રીને લાવી આપવી. આ પ્રમાણે વિચારી મંત્રીએ રાજાને કહ્યું, સ્વામી ! સ્વસ્થ થાઓ. દુઃખ અને ચિંતા છેડી દો. તમારા મનમાં વસનારી એ રમણીને હું હવે લાવી આપીશ. આટલા દિવસ સુધી મેં વિચાર્યું કે, રાજા, હેમરથની રાણીને ઘણે દિવસે ભુલી જશે, પ આવે તે, તમને મોટું વિને જોવામાં આવે છે. મેં આ કાર્ય વિષે ઘણું ચિંતવ્યું છે. આ કામ કરવાથી અપકીર્તિ થશે, પણ તે ભલે થાય. હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #210
--------------------------------------------------------------------------
________________ 204 બધું સહન કરીશ. મહારાજા ! તમારે હવે સ્વસ્થ રહેવું. સ્વસ્થતાથી સર્વ કાર્ય સારૂં થશેમંત્રીનાં આવાં વચન સાંભળી, રાજા મનમાં સંતોષ પામે, વિરહનું બધું દુઃખ છોડી દીધું. ના મંત્રીએ હવે તે કાર્યની સિદ્ધિ વિષે વિચાર કરી, સર્વ ઠેકાણે દૂતને મોકલવા માંડયા. દૂતની દ્વારા કહેવરાવ્યું કે, " જે રાજાઓ મધુ રાજાના શાસનમાં વર્તે છે, તેઓએ પોતાની સ્ત્રીઓને સાથે લઈ, અહીં સત્વર આવવું. રાજા મધુ વનમાં સ્ત્રી સહિત રાજાઓની સાથે વસંતેત્સવની કીડા કરવાના છે.” રાજાઓમાં ચંદ્ર સમાન, એવા મધુ રાજાની આવી આજ્ઞા માથે ચડાવી મંડળિક રાજાઓ પોતપોતાની સ્ત્રી સહિત આવવાને હર્ષથી તૈયાર થયા. આવી આજ્ઞા એક પ્રેમ ભરેલા અક્ષર સાથે સુંદર પત્ર લખી, રાજા હેમરથની ઉપર દૂતની સાથે મેકલવામાં આવી. તે પત્ર લઈ, ત હેમરથની પાસે આવ્યા. રાજ હેમરથે પત્ર વાંચે, અને હર્ષથી તે વાત પોતાની રાણીને જણાવી, અને કહ્યું, પ્રિયા ! આ મધુરાજાનો પ્રેમ ભરેલે પત્ર જુવો. તેણે મારી ભક્તિથી સંતુષ્ટ થઈ આ પત્ર પ્રેમ પૂર્વક મેકલ્યો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #211
--------------------------------------------------------------------------
________________ 205 છે. દેવીએ પિતાની જાતે તે પત્ર, જે મધુ રાજાએ મોકલ્યો હતો, તે વાંચવા માંડશે. તેમાં નીચે પ્રમાણે લખ્યું હતું . . . . . . * જ છે, - " સ્વસ્તિ શ્રી વટપુરમાં હેમરથ રાજાને કુશળ પ્રશ્ન પૂર્વક લખવાનું કે, તમારી ભક્તિથી હું ઘણે સંતોષ પામ્યો હતો. તમને હું એક મિત્ર તરીકે માનું છું. મારા રાજ્યમાં તમારા જેવા કે બીજો મિત્ર નથી. મારું બધું રાજ્ય તમારૂં છે, એમ જાહો. તમારે મારી સાથે જુદાઈ જાણવી નહિ. આપ્રમાણે મનમાં લાવી, મારી ઉપર પ્રીતિ કરી, તમારે તમારાં પાણીની સાથે અહીં આવવું. હું એક માસ સુધી મેટા ઉત્સવ સાથે રાજ કુટુંબ સહિત વનમાં જઈ વસંત્સવ કરવાનો છું. તે પ્રસંગે બીજા રાજાઓને પણ અંતાપુર સાથે બોલાવ્યા છે, તેથી તમારી ચંદ્રપ્રભા રાણુને લઈ અવશ્ય આવવું.” આ છે આ પત્ર વાંચી રાણી ચંદ્રપ્રભાએ કહ્યું, સ્વામી ! મારું એક વચન સાંભળે. રાજા પિતે સેવકની ઉપર અતિ આદર કરે તે ઘટિત નથી, એમાં કાંઈક ભેદ છે. હે સ્વામી ! તમે મારા સિવાય ત્યાં જાઓ. કદિ રાજા મને જોશે તે જરૂર મારું હરણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #212
--------------------------------------------------------------------------
________________ કરશે. હંમરથ રાજા બેલ્યો- અરે મૂઢ સ્ત્રી આવું નિંદિત કેમ બેલે છે ? તારા જેવી છે તેને ઘેર હજારો દાસીઓ છે. રાણી બોલી- ભલે જે. વિ આજ્ઞા. પણ તમારી ઉપર જે થશે તે તમે જાભણશે. રાજ બોલ્યો- ભદ્રે ! સર્વ સારાં વાનાં થશે. તારે અવશ્ય મારી સાથે આવવું. પછી રાજા હેમરથ પરિવાર લઈ ત્યાં જવા તૈયાર થયે. અપશુકોએ તેને વાર્યો, તોપણ તે નહીં ગણકારી આ ગળ ચાલ્યો. - . રાજા હેમરથને આવો જાણી, મધુ રાજા પરિવાર લઈ વિનયથી સામો આવ્યો. સ્નેહથી આલિંગન કરી, કુશલ પ્રશ્ન પુછી તેને ઉત્તમ સ્થાનમાં ઉતારો આપે. રાજાએ ભેજન વિગેરેથી સન્માન કરી તેને સંતુષ્ટ કર્યો. બીજાઓને પણ સન્માન આપ્યું. રાજાએ વસંતોત્સવ માટે વનને શ‘ણગાર્યું. રાજાઓને છેતરવાને માયા-કપટથી શું ન - થાય ?. ઉન્મત્ત કેફિલના નાદથી અને ભમરાઓના ગુંજારવથી અખિલ વન ગાજી ઉઠયું હતું. તેમાં ચારે તરફ સુંદર શેભા કરવામાં આવી હતી. કૃત્રિમ પતેથી તેને રમણીય બનાવ્યું હતું. વન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #213
--------------------------------------------------------------------------
________________ 27 ને સુગંધી સંપત્તિવડે અને રજથી તે વ્યાપ્ત હતું. હરિચંદન, કપૂર અને કુંકુમ વિગેરે સુગંધી વસ્તુથી પૂર્ણ એવી સેંકડો વાપિકાઓ ત્યાં આવી રહેલી હતી. રેશમી અને કણબી વિવિધ જાતનાં તેરણે બાંધી વનને વિશેષ સુશોભિત કર્યું હતું. આવી રીતે વનને શણગારી રાજા મધુ પોતાના અંતઃપુરથી પરિવૃત થઈ બીજા રાજાઓને સ્ત્રી સહિત સાથે લઈ હર્ષથી કીડા કરવાને તેમાં ગયો. રાજા વનમાં આવતાં જ લતાઓના પલ્લવથી, પુપાથી, ભમરાના ગુંજારવથી, કોકિલાના ધ્વનિથી, આંબાઓની મંજરીથી તેને અર્થ આપી તે માન પામતો હોય એમ દેખાવા લાગ્યો. તે . . થોડી વારે મધુ રાજા મનહર કીડા કરવા લાગ્યા. કુંકુમથી વાસિત એવા જળવડે જળયંત્ર [ પીચકારીઓ ] ભરી ઉછાલવા માંડી. વારાંગનાઓનો સમૂહ. રાજાની સામે રમે છે, તથાપિ પેલી મનમાં વસેલી સ્ત્રીના વિરહથી રાજાને જરા પણ આનંદ આવતો નથી. બીજા રાજાઓ પણ પિત પિતાની રાણીઓ સાથે વિવિધ જાતની કીડા કરતા હતા. એવી રીતે રાજા મધુએ અંતઃપુર સાથે એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #214
--------------------------------------------------------------------------
________________ 208 માસ સુધી વસંત્સવની કીડા કરી. પછી રાજા મહોત્સવ સાથે નગરમાં પોતાના દરબારને વિષે આવ્યો. સર્વ આવેલા રાજાઓને સ્ત્રી સહિત વસ્ત્ર, વાહન, આભૂષણથી સન્માન કરી, વિદાય કરવા માંડ્યા. છેવટે હેમરથ રાજાને મધુ રાજાએ કહ્યું, મિત્ર ! તમારે અને તમારાં રાણુને લાયક આભૂષણો હાલ તૈયાર નથી. માટે તમે એકલા તમારા દેશમાં એક આંટો જઈ આ. કારણ કે, નાયક વગરના રાજ્યને શત્રુઓ આવી વિનાશ કરી નાંખે છે. મિત્ર ! જ્યારે હું તમારે ઘેર આવ્યા હતા, ત્યારે તમે મને બહુ સંતોષ આપ્યો હતો. તેથી આ વખતે મારે તમને યોગ્ય ઉત્તમ પોશાક આપ જોઈએ. તમારે અને તમારી પ્રિયાને યોગ્ય થાય, તેવાં આભૂષણે હાલ નથી. તેની લોકો તેને યાર કરે છે. મધુ રાજાનાં આવાં વચન સાંભળી હેમરથ તે વાત સ્વીકારી પોતાની પ્રિયાની સમીપ આવ્યો. તેણે પોતાની વલ્લભાને કહ્યું, દેવી ! તમને અહીં મુકીને હું આપણા નગરમાં જાઉં છું. મધુ રાજાની પાસે આપણે માટે નવો પોષાક તૈયાર થાય છે, હાલ તે તૈયાર નથી. તમે આ અંતઃપુરના વૃદ્ધ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #215
--------------------------------------------------------------------------
________________ 209 રક્ષકની સાથે રહેજો. તે આભૂષણાદિ પિશાક તૈયા૨ થાય, એટલે લઈને સત્વર આવજે. રાજા મધુ મને રાજ્યના હિત માટે રજા આપે છે. તમને અહીં રહેવાનું કહેલું છે. રાજા મધુ પ્રેમ અને ભક્તિથી આપણી તરફ જુએ છે. દેવી ! તમે અહીં સુખે રહેજે. હું સ્વસ્થાન પ્રત્યે જાઉં છું. તે સાંભળી ચંદ્રપ્રભા દુઃખાતુર થઈ બેલી– રાજા ! તમે તમારાં અભાગ્યથી પ્રેરાઈને અહીં આવ્યા છે. વિચાર કરે, મને અહીં એકલી મુકી ઘેર જાઓ નહીં. તમે હવે જરૂર જાણજો કે, મધુ રાજા તમારી સ્ત્રીને પિતાની સ્ત્રી કરી લેશે. તે સાંભળી રાજા - મૂઢ ! હૃદયમાં એવા વિચાર લાવ નહીં. તારા જેવું મધુ રાજાનું હૃદય નથી. રાજા મધુ મારી ઉપર શુદ્ધ પ્રીતિવાળે છે. કદિ પણ તેનું હૃદય વિપરીત જોવામાં આવતું નથી. હે ભદ્રે ! તેથી તું અહીં નિશ્ચીત થઈને રહે. થોડા દિવસ પછી તારે આપણા નગરમાં આવવું. ચંદ્રપ્રભા બેલી– સ્વામી ! આ કાર્ય કરવું રહેવા દો. પછી તમે જાણશે. મધુ રાજાની કેવી પ્રીતિ છે, તેની સ્પષ્ટતા ફળવડે થઈ જશે. આ પ્રમાણે રાણીએ 27 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #216
--------------------------------------------------------------------------
________________ 21 મરથ રાજાને ઘણે વાર્યો, તે પણ તે તેણીને ત્યાં મુકી ચાલ્યો ગયો. શુકનોએ તેને સૂચના આપી, તે પણ તે મૂઢ રાજાએ ગણું નહીં. અવશ્ય ભાવી ભાવ હોય તેનો ઉપાય છે જ નહીં. - હેમરથ રાજા ગયા પછી શું બન્યું તે સાંભછે.– મધુ રાજાએ મોહવશ થઈ મંત્રીને કહ્યું, વિચક્ષણ મંત્રી ! હવે એ પ્રાણવલ્લભાને અહીં લાવે. મંત્રીએ કહ્યું, મહારાજા ! ક્ષણ વાર પૈર્ય રાખે. રાત્રિ પડે ત્યાં સુધી રહો. મંત્રીનાં આ વચનથી રાજા સંતોષ પામી સુખે રહ્યા. તે અરસામાં જાણે રાજાને દુઃખી જોઈ દયા આવી હોય, તેમ સૂર્ય મંદ મંદ રીતે અસ્ત પામી ગયે. અસ્ત પામતા સૂર્ય ચક્રવાક પક્ષીના જોડાને વિયોગ કર્યો, કમલને સંકેચ આપ્યો, અને કામીઓને સંતોષ આપે. પશ્ચિમ દિશા રક્ત વર્ણિ કરી દીધી. સંધ્યાએ આકાશરૂપ આંગણામાં પંચરંગી વર્ણ ધારણ કર્યો. સૂર્યની કાંતિથી નષ્ટ થયેલું અંધકાર જે ગિરિગુહામાં પેશી ગયું હતું, તે પિતાને વખત આવવાથી બહાર નીકળી આવ્યું. નીચું, ઉંચું, ચલ, અચલ, સમ અને વિષમ બધું અંધકારથી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #217
--------------------------------------------------------------------------
________________ 211 સમાન થઈ ગયું. ઈંદ્ર નિલમય ભૂમિમાં માલતીના પુષરાશિની જેમ, આકાશમાં તારા ગણ પ્રગટ થયો. કેતકીના પુષ્પ જેવી આકૃતિવાળી પોતાની પાંડુરતાથી પૃથ્વીને પાંડુ વર્ણિ કરતા ચંદ્ર ઉદિત થયા. જગતને અંધકારથી બાધિત થતું જોઈ, હિતકારી ચંદ્ર રાજાએ બાણની જેમ કીરણનો સમૂહ છોડવા માંડે. | ચંદ્ર જ્યોનાથી રાત્રિનો પ્રથમ પ્રહર ધવલ થયે, એટલે ઉત્કંઠિત એવા સધુ રાજાએ મંત્રીનાં. વચનથી પોતાની એક દુતને હેમરથ રાજાની સણી પાસે એકલી. દુધી ચંદ્રપ્રભા આગળ આવી,. પ્રણામ કરી આ પ્રમાણે બલી- દેવી ! સાવધાન થઈ મારું વચન સાંભળશે. મહારાજા મધુએ એકે સુંદર સંદેશો કહેવરાવ્યો છે, ચંદ્રપ્રભાએ કહ્યું, જે કહ્યું હેય તે કહે- એટલે દુતી વિનયથી બેલી– દેવી ! માર્ગમાંથી તમારા પતિએ એક દુત મોકલી કહેવરાવ્યું છે કે, સ્વામી ! જો તમારે મારા પર સનેહ હેય તે, તમે બાણ પછવાડે મારી સ્ત્રીને શૃંગારથી સુશોભિત કરી મેકલાવશે.. હેમરથ રાજાના આવા સંદેશાથી અમારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #218
--------------------------------------------------------------------------
________________ 212 મહારાજા મધું આપને બેલાવે છે. અત્યારે તમને આભૂષણ આપી પ્રાતઃકાળે તમારા સ્વામી પાસે મોકલશે, માટે સત્વર ત્યાં પધારો. દુતીનાં આવાં વચન સાંભળી ચંદ્રપ્રભા ચિંતામાં પડી. જે અત્યારે મધુ રાજાને ઘેર જાઉં તે, તે કામી રાજા મને પિતાની સ્ત્રી કરી દેશે. જે નહીં જાઉ તે, રાજા મારી ઉપર કેધ કરશે. આવું વિચારી છેવટે નિઃશ્વાસ મુકી પોતાના નાજર લોકોને સાથે લઈ તેણી દુતી સહિત રાજા મધુને મંદિર આવી. - રાજા મધુ બીજા પરિવારને નીચે રાખી પોતે - સાતમે માળ બેઠે હતો ત્યાં, ચંદ્રપ્રભાને લઈ જઈ રાજાને મેલાપ કરાવી દુતી પોતાના સ્થાન પ્રત્યે - ચાલી ગઈ. રાજાને એકાંતે રહેલે જોઈ તે વિચક્ષણા રાણું ચિંતા કરવા લાગી. તેણીનું શરીર કંપવા લાગ્યું. લજજાથી તેણું કાંઈ બોલી નહીં. પછી રાજાએ પોતાના હાથવડે તેણને શમ્યા ઉપર નાંખી. તે સુંદર દેવીને શય્યા પર નાંખી, ખુશામત ભરેલાં વચનથી અને હાસ્યની કથાથી કહેવા લા - દેવી ! સામ્ય થઈ પ્રસન્ન થાઓ. તું હર્ષને બદલે શેક કેમ કરે છે ? તારે પતિ હેમરથ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #219
--------------------------------------------------------------------------
________________ 23 રાજા મારે અનુચર છે. તેનું નિરાકરણ કરી તું મારી પ્રાણવલ્લભા થઈ છું. એથી તારે તારા માનમાં આનંદ રાખ. રાજનાં આવાં વચન સાંભળી ચંદ્રપ્રભા બેલી - મહીપતિ ! વિશ્વને નિંદવા યોગ્ય આરંભ્ય છે. વાડ ચીભડાને ખાય, એવું કોઈએ ક્યાંઈ જોયું નથી. વિદ્વાનોએ પરસ્ત્રી ત્યાગ કરવા યોગ્ય અને તે કાર્ય જગતમાં નિંદવા યોગ્ય કહેલ છે. વળી કુલીન સ્ત્રીઓએ પિતાના પતિને કદિ પણ છેતરવા ન જોઈએ. ઇત્યાદિ ઘણું વિવિધ વાક્યથી રાજાને પ્રતિબંધ આપે, પણ કામદેવના બાણથી વીધાએલે રાજા તે નહીં ગણ, તેની સાથે બલાત્કારે કીડા કરવા લાગે. ' કૃજિત, હાસ્ય, ચુંબન અને આલિંગનેથી - રાજા તેની સાથે રમણ કરવા લાગ્યો. રાણીએ પણ આખરે મોહાવેશથી નુપૂરના વિનિથી, મનહર હાવભાવથી, અને ગીત, નૃત્ય તથા કળાઓથી તેને રંજિત કર્યો. સુરતના ઉત્સ, રાગે, દેહાઓ અને શિંગારની ગાથાના વિદથી મધુ તેની સાથે આ નંદ લેવા લાગ્યો. છેવટે મધુ રાજાએ મેહથી એ સુંદરીને પિતાના ઘરમાં બેસાડી. તેથી રાજા મનનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #220
--------------------------------------------------------------------------
________________ 214 ઈષ્ટ અને રાજ્ય સાર્થક થયાં, એમ માનવા લાગે. ચંદન, અગરૂ, પંક અને વાપિકાઓના જળથી કીડા કરવા લાગ્યો. કોઈ વિવિધ વનના વિહારથી, હીંડોળાથી અને મધુર સંગિતના વિનોદથી તેણીની સાથે આનંદ લેવા લાગ્યો. સુખસાગરમાં મગ્ન થએલા તે બંને ગત કાળને જાણતા નહતા. છેવટે મધુ રાજાએ તેને પટરાણનું પદ આપ્યું. ' ' હેમરથ રાજાએ જે મંત્રીઓ અને અંતઃપુરના રક્ષકો ચંદ્રપ્રભા સાથે મેકલેલા હતા, તેઓ વટપત્તનમાં સત્વર પાછા આવ્યા. તેમણે હેમરથ રાજાને તે વિપરીત વૃત્તાંત જણાવ્યું. રાજા હેમરથ પિતાની પ્રાણલાલભાનું મધુ રાજાએ હરણ કર્યું, તે વાર્તા સાંભળી બંછા પામી પૃથ્વી ઉપર ઢળી પડયો. રાજ લકોએ શીત ઉપચાર કરી, તેને ક્ષણ વારમાં સાવધાન કે. રાજા સંજ્ઞા પામી ક્રોધથી રાતાં નેત્ર કરી, મંત્રીઓ પ્રત્યે ઓલ્યા - જોઈ શું રહ્યા છો? સિન્ય તૈયાર કરે. અયોધ્યા નગરીમાં સત્વર જઇ, મધુ રાજાને જીતી મારી પ્રાણવલ્લભાને લાવો. મંત્રીઓ બેલ્યા- હામી ! મધુ રાજા બળવાન છે, તે આપણાથી જીરઈ શકાશે નહિ. મંત્રીનું આ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #221
--------------------------------------------------------------------------
________________ 215 વચન સાંભળી હેમરથે મનમાં વિચાર્યું કે, એ સત્ય છે, મધુ રાજા દુઃસાધ્ય છે. ચિરકાળ ચિત્તમાં તે ચિંતવન કરતો હેમરથ કામ પીડિત થઈ, દુઃખવડે વિદ્ગલ થઈ ગયો. કોઈ વાર શુન્ય થઈ હસતે, કઈ વાર ઘરમાં ફર્યા કરતે, અને કોઈ વાર સભા વિચારવાતને ગ્રસ્ત થયેલું તે કઈ વાર મંદિરના ગોખ ઉપર બેસી સર્વ તરફ શૂન્ય થઈ જતો હતો. પ્રિયા વગરનું શૂન્ય ગૃહ જોઈ, તે મુક્ત કઠે રૂદન કરતે હતે. હે પ્રિયા ! હે દયિતા ! હે પ્રાણવલ્લભા ! મારા પ્રમાદથી તે પાપીએ તારૂં હરણ કરેલું છે. હવે હું શું કરું ? કયાં જાઉં? શું પુછું ? અને શું કહું ? આવાં વચન બોલ્યાં કરતો હતે. એમ કરતાં તે એક વાતલ થઈ નગરમાં ભમવા લાગે. દુષ્ટ કામદેવરૂપ પિશાચે પરવશ કરેલ, તે છેવટે પિતાનું રાજ્ય છોડી, પૃથ્વીપર ભટકવા લાગે. તેની પાછળ છોકરાઓનાં યુથ ફરતાં હતાં. હે પ્રિયા ! એવો શબ્દ કરતે નગર અને વનમાં વસ્ત્રના ભાન વિના મૂઢ થઈ ભમવા લાગ્યું. તેનું ગાત્ર ધુળથી ધુંસરું થઈ ગયું હતું. કેશ વીખરાઈ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #222
--------------------------------------------------------------------------
________________ 216 ગયા હતા, કાંતિ નષ્ટ થઈ હતી. જીર્ણ વસ્ત્રની કથા માત્ર સ્કંધ ઉપર ધારણ કરી હતી. પ્રત્યેક પુર તથા તેની શેરીઓમાં ભમતે ભમતે તે દેવગે કેશલામાં આવી ચડ્યો. ત્યાં જ્યાં સ્ત્રીઓને સમૂહ જેવામાં આવે કે તરત “હે ચંદ્રપ્રભા ! ઉભી રહે " એમ કહેતે તેમની પાછળ દોડતો હતો. તે વખતે સ્ત્રીઓ તેને પથ્થરના ઘા કરી મારતી, એટલે આ કંદ કરતે તે દૂર નાશી જતો હતો. તે નગરમાં લેકેથી તાડન થતો, અને આક્રંદ કરતે, શેરીઓમાં રખડતે, તે હેમરથ રાજમહેલની પાસે આવી ચડે. ત્યાં પિતાની પ્રિયા ચંદ્રપ્રભાની ધાત્રી માતા ગેખ ઉપર બેઠેલ, તેણીના જોવામાં આવ્યું. આકૃતિથી અને પૂર્વના અતિ પરિચયથી હેમરથ રાજાને - ળખી, ધાત્રી અત્યંત વિલાપ કરવા લાગી. અકસ્માત્ વિલાપ કરતી ધાત્રીને જોઈ, તેના દુખે દુઃખી થયેલી ચંદ્રપ્રભા ત્યાં આવી બોલી– માતા ! કહો, કેણે તમારે પરાભવ કર્યો? કારણ વિના કેમ રુદન કરો છે? ધાત્રી બેલી - તમારા સ્વામી હેમરથ રાજાના વિચગથી દુઃખ થઈ આવ્યું. ધાત્રીએ આ સિવાય બીજું રેવાનું કારણ કહ્યું નહિ, એટલે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #223
--------------------------------------------------------------------------
________________ 217 ચંદ્રપ્રભાએ અતિ આગ્રહથી પુછવા માંડયું, એટલે ધાત્રી બોલી- દેવી બાળકોથી વીંટાએલ તારા સ્વામી હેમરથ ગાંડા થઈ ભટકે છે, તેને જોતાં મને રૂદન આવ્યું છે. રાણી ચંદ્રપ્રભાએ આવું અસંભવિત અને પૂર્વ નહીં સાંભળેલું વાક્ય સાંભળી તત્કાલ કેપ કરી કહ્યું– અંબિકા ! આવુ અઘટિત બોલવું યોગ્ય નથી. મને દુઃખ થાય, તેવું આ કટુ વાકય કેમ બોલ્યાં ? જે હું વિસ્તૃત થઈ છું, તે સંભારી આપવું તે તમને ઘટિત નથી. જેવી દાસી હોય, તેવાંજ તેનાં વચન નીકળે છે. નહીં તે ભુલાએલા દુઃખને શા માટે સંભારી આપે ? ધાત્રી ! તું મારે માતા સમાન છે. તમારું રતન પાન કરી હું ઉછરેલી છું, નહીં તો તારૂં મહા અનિષ્ટ કરત. પૂ. ર્ણ ચંદ્ર જેવા મુખવાળા, વિશાળ નેત્રવાળા, સુંદર આકૃતિ ધરનારો, દીર્ધ અને પુષ્ટ ભુજાવાળે અને રૂપથી કામદેવને જીતનારે, મારો તે સમર્થ પતિ છે. બીજા રાજાઓ જેની આજ્ઞા માથે ચડાવે છે. આવા મારા સ્વામીને તું શું જોઈને નિંદે છે ? રાણી ચંદ્રપ્રભાનાં આવાં દુર્વચન સાંભળી ધાત્રી મનમાં તેને વિષે વિચાર કરવા લાગી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #224
--------------------------------------------------------------------------
________________ આ કહેવાથી દેવીને ખોટું લાગ્યું છે. હવે આ વાતથી મને તેનું સંતાપ કર્યા કરશે, માટે તેણેને સંદેહ દૂર કરવા હેમરથને પ્રત્યક્ષ બતાવું. આવું ચિંતવી ધાત્રી બેલી- વત્સ ! તારા સું* દરાકૃતિ પતિને અહીં આવ બતાવું. ચંદ્રપ્રભા બે લી- કયાં છે ? મને બતાવ. એમ કહી તેણી ગોખ ઉપર આવી. તેવામાં પેલે વિકલ વેધ ધરી ત્યાં નીકળે. ધાત્રીએ કહ્યું, વજો ! ચાલ, લક્ષણ અને ચેષ્ટાથી આ તારા સ્વામીને ઓળખી લે. ક્ષણ વાર જોઈ લક્ષણ અને ચેષ્ટા ઉપરથી તેણીએ હેમરથ રાજાને ઓળખી લીધો. તત્કાળ હે પ્રિય ! હે દયિત ! એમ પોકારતી આકંદ કરવા લાગી. આ પ્રમાણે ચંદ્રપ્રભાને શેકાકુલ જોઈ, ધાત્રી તેણના દુઃખથી ચિંતાતુર થઈ ગઈ. ચંદ્રપ્રભાએ આક્રંદ કરી કહ્યું, મારા જીવિતને ધિક્કાર છે. હું પાપિણી પાપથી ભરપૂર છું. મારા વિયેગથી આ રાજા દુઃખી થયો. હું આ મધુ રાજા સાથે સુખ ભેગવું છું. સદા પરવશ એવી સ્ત્રીઓના અવતારને ધિક્કાર હો. આમ કહેતી ચંદ્રપ્રભા, ધા* ત્રીની સાથે ઘરમાં રહી હતી, તેવામાં મધુ રાજા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #225
--------------------------------------------------------------------------
________________ ત્યાં આવ્યો. દુઃખથી મૂઢ થએલી ચંદ્રપ્રભા સન્મખ આવી હાથ સાથે હાથ આપી બેલવા લાગી. આ વખતે તેણીનો સ્નેહ પૂર્વથી સૂન થઇ ગયે હતો, તથાપિ બનાવટી સ્નેહ દર્શાવવા લાગી. રાજા તેણીને લઈ મહેલના શિખર ઉપર ગયા. ત્યાં દેવી સાથે બેસી શરદ ઋતુની શોભા જેવા લાગ્યો. - આ વખતે એક બીજે વૃત્તાંત બન્યો. ચંડકર્મો કોઈ પુરૂષને મજબુત બાંધી ત્યાં આવ્યો. રાજાને નમી આ પ્રમાણે બે દેવ ! સાંભળો. આ યુવાન પુરૂષ પર સ્ત્રીને સેવનાર છે. તે અપરાધીને પકડી હું આપની પાસે લાવ્યો છું. તેનો શે દંડ કરે? તે આપ અનુમાનથી કહો. આ પ્રમાણે કહી ચંડક ક્ષમા માગી ઉભે રહ્યા. પછી રાજા કેપ કરી લ્યોચંડકર્મ ! જા તેને શૂળી ઉપર ચડાવી દે. રાજાની આગળ તેવા દેષની વાર્તા અવિવેકી પુરૂષો કરે છે, તેથી તેને સખ્ત શિક્ષા થવી જોઈએ. રાજાનાં આવાં વચન સાંભળી ગુપ્ત કાપવાળી રાંદ્રપ્રભા કેધ આવ્યા છેતાં વિનયથી બોલી– સ્વામી ! આવા સુંદર અને યુવાન પુરૂષને શા માટે હણાવે છે ? એણે . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #226
--------------------------------------------------------------------------
________________ : 220 એવો છે અપરાધ કર્યો છે ? રાજા બે - ચતુર દેવી ! સાંભળો. એ પાપીએ પર સ્ત્રી ગમન કર્યું છે. તે પાપની શિક્ષા વધ કરવાની જ છે. બીજી નથી. રાણી હસીને બેલી– નાથ ! પર સ્ત્રી ગમનમાં તેવું શું પાપ છે? શા માટે રૂપ સંપન્ન યુવાન નરને વ્યર્થ હણે છે ? રાજા પિતાનું કર્મ ભૂલી જઈ બે - મહા ભાગ્યવતી દેવી ! એના જેવું બીજું પાપ નથી. ચંદ્રપ્રભા ફરીથી બેલી– તેમાં તે કાંઈ પાપ દેખાતું નથી. રાજા શાસ્ત્રનું વચન સંભારી બોલ્યોદેવી ! પર સ્ત્રી ગમન કરવાથી, અને દેવ દ્રવ્ય ભક્ષણ કરવાથી પ્રાણું સાતમે નરકે જાય છે. તેમાં કાંઈ પણ સંશય નથી. એક તરફ સર્વ પાપ, અને એક તરફ પર સ્ત્રી ગમન, એ સમાન છે. તેના જેવું બીજું પાપ નથી. વળી તે કુકર્મ કરવાથી આ લેકમાં અપયશ, પરેલેકમાં નરક અને રાજા પ્રમુખથી વધનો દંડ થાય છે, તેથી એ પાપનો સર્વથા ત્યાગ કરો. કોઈએ ભુક્ત કરી ઉચ્છિષ્ટ થયેલી, વિદ્વાનોએ નિંદવા યોગ્ય, ધન ધાન્યને નાશ કરનારી, પાપની ખાણ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #227
--------------------------------------------------------------------------
________________ 221 - અને કલિનું મૂળ, એવી પર સ્ત્રીને સર્વથા ત્યા| ગ કરો. - રાજાનાં આવાં વચન સાંભળી રાણી બોલી - નાથ ! જે પરસ્ત્રીનું હરણ કરવામાં તેવું પાપ હોય અને તમે પુણ્ય પાપનો વિચાર જાણતા હો, તે તમે મને પરસ્ત્રીને કેમ હરી લીધી? તમે મને પર ક્યા નથી. પોતાની સાથે અવિવાહિતા સ્ત્રીને તેના મંદિરમાંથી હરી લાવ્યા, તે કેવું કર્મ ? ચંદ્રપ્રભાનાં આવાં વચન સાંભળી મધુ રાજાને વૈરાગ્ય ઉત્પન્ન થયો. તે મનમાં ચિંતવવા લાગ્યું. મેં પાપીએ જગતમાં સિંધ એવું, આ શું કામ કર્યું? ધમાં જનને આવું કરવું ઘટે નહિ. હું ધર્મ અધર્મનું બધું ફળ જાણું છું, તે છતાં મોહને વશ થઈ હું કેમ અંધ થઈ ગયો ? કદિ પણ અસત્ય સત્ય થતુ નથી, અને અધર્મ ધર્મ થતું નથી. તેથી બુદ્ધિમાન પુરૂષે નિંધ કર્મ કરવું નહિ. આ શરીર નિંધમાંથી થયું છે, નિંઘ સ્થાનમાં રહ્યું છે. માતાના નિંધ સ્થાન-સિંઘ દ્વારમાંથી નીકળ્યું છે. સાત ધાતુમય ચર્મ તથા અસ્થિના જળથી ભરપૂર એવા શરીરને જોઈ ને શે મેહ થયો ? આ સંસારની સર્વ ચેષ્ટા ઇંદ્રજાળના P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #228
--------------------------------------------------------------------------
________________ : - 222 જેવી છે, તે ઉપર મૂઢ પુરૂષ શું જોઈ મેહ પામે છે? મારા અંતપુરમાં મનહર સ્ત્રીઓ શું નથી ? તથાપિ મેં પાપીએ આ પરસ્ત્રીની અભિલાષા કેમ કરી ? જેવું કર્મ કરે, તેવું ફળ મળે છે. જેવું બીજ વાવે, તેવું ફળ ઉગે છે. રૂપ વૈવનવાળી, પીન-પુષ્ટ અને ઉન્નત સ્તનવાળી અને મનને ચેરનાર ચતુરાઓ શું મારા ઘરમાં ન હતી, કે જે મેં મેહને વશ થઇ, આવું નિંઘ કર્મ કર્યું? ખરેખર મોહ નરકન નેતા અને સંસારનું કારણ છે. ધન, ધાન્ય, નારી, ચાવન, વિષય, બળ, બાંધવ, પુત્ર, મિત્ર અને જીવિત ચિરકાળ રહેવાનાં નથી. આ પ્રમાણે વૈરાગ્ય પામેલે રાજા ચિત્તમાં ચિંતવતો ભેગ સુખથી વિમુખ થઈ ગયો. પેલા ચંડકમોએ લાવેલા પુરૂષને છોડાવી પોતાના મંદિરમાં ગયો. ત્યાં કોઈ મુનીશ્વર વહારવા માટે આવી ચડ્યા. રાજા તે મુનિ નાયકને આવતા જોઈ, નીચે ઉતરી હર્ષથી સન્મુખ આવ્યો. ત્રણ પ્રદક્ષિણા કરી, મુનિને આસનને વિનય કરી આગળ બેઠો. મુનિની ત્રિકર્ણ શુદ્ધિએ ભક્તિ કરી ચંદ્રપ્રભા સાથે મુનિને આનંદથી વંદના કરી. પછી રાજાએ હર્ષથી દાન . PP. Ac. Gunrapsuri M.S. Jun Gun Aaradhak Trust
Page #229
--------------------------------------------------------------------------
________________ 223 આપ્યું. પરમ ભક્તિએ યુક્ત એવા કે રાજાએ પિતાની રાણી સાથે નવ પ્રકારે પુણ્ય ઉપાર્જન કર્યું. મુનિએ અંતરાય વિના તે શુદ્ધ ભિક્ષા લઈ, ઘર્મલાભ આપ્યો. તે રાજ અને પારણાથી અક્ષય દાન થયું. તે દાનથી રાજાએ શુભ પુણ્ય ઊપાર્જન કર્યું. જે ભાવથી કરવામાં આવે, તે સર્વ સફળ થાય છે. મુનીંદ્ર તે આહાર લઈ, વનમાં ગયા. અને તેનો આહાર કશ, સર્વ વસ્તુમાં નિર્મળ થઈ, ધ્યાનાર્થયન કરવા લાગ્યા. તે શુભ ધ્યાનના ગથી ઘાતી કર્મનો ક્ષય કરી, સુર અસુરોએ સ્તુતિ કરેલા દિવ્ય કેવળ જ્ઞાનને પ્રાપ્ત થયા, રાજાએ આ વૃત્તાંત વનપાળના મુખથી સાંભન્યો. તત્કાળ આનંદ ભેરીનો નાદ કરાવી સર્વ લોકોને ખબર આપ્યા. પોતે ભાવથી ગજેંદ્ર ઉપર ચડી, રિજન તથા પરિવાર સાથે મુનિને વાંદવા ચાલ્યો. મુનિને દૂરથી જોઈ, રાજ ચિન્હ છોડી, ગજેદ્ર ઉપરથી ઉતરી પડ્યો. ઉતરી મુનિ નાયકને આવી નમ્યો. મુનીન્દ્ર ધર્મલાભની આશિષ આપી. પછી રાજ વિનયથી ભૂમિ ઉપર બેઠે. અંજળિ જોડી રાજાએ મુનિવરને પુછયું કે, કૃપા કરી જિન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #230
--------------------------------------------------------------------------
________________ ધર્મ સંભળાવે મુનીંદ્ર બોલ્યા– રાજેદ્ર ! સાંભછે. શ્રી જૈન ધર્મ દશ પ્રકારનો કહે છે. તે હું સંક્ષેપમાં કહું છું. જે ધર્મના પ્રભાવથી ભવિ મા ને સ્વર્ગ તથા મેક્ષનું સુખ દૂર નથી, તે બીજાની તો શી વાત કરવી ? સમ્યકત્વ પૂર્વક એવા એ ધર્મમાં બાર વ્રત છે. તે વિદ્વાન બ્રાવકોએ ભતિથી પાળવાં જોઈએ. આ સંસાર અસાર અને દખદાયી જાણી ભવિ જીએ શ્રી જિનેંદ્રના મુખ માંથી ઉત્પન્ન થયેલે ધર્મ આદર કરવા યોગ્ય છે. ધન, ધાન્ય, કોશ, વિવિધ રત્નો, સ્ત્રી, પુત્ર, અને કુટુંબ વિગેરે સર્વ અસાર છે. આ પ્રમાણે મુનિનો " ઉપદેશ સાંભળી મધુ રાજાને પરમ વૈરાગ્ય ઉત્પન્ન થયો. પિતાનું રાજ્ય પોતાના અગ્રજ બંધુ શ્રતને સેંપી, પોતે મુનીંદ્રની પદવીને પ્રાપ્ત થયો. તેની સાથે તેની અચ મહિષી [ પટરાણ ] એ પણ દિક્ષા લીધી. મધુ રાજાને અનુજ બંધુ જે કૈટભ હતે, તેણે પણ પોતાની સ્ત્રી સાથે વ્રત ગ્રહણ કર્યું. બંનેમાંથી ભ્રષ્ટ થએલી ચંદ્રપ્રભાએ અતિ ભકિતથી જૈન દિક્ષા ગ્રહણ કરી. તેઓ સર્વે વૈરાગ્યથી મનને મારી, ઉગ્ર તપ કરવા લાગ્યાં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #231
--------------------------------------------------------------------------
________________ 225 અને ગુરૂ ભક્તિમાં પરાયણ થઈ, જૈન શાસ્ત્ર ભણવા લાગ્યા. પૂર્વ પુણ્યના ગે શાસ્ત્રસાગરને પાર પામી સમાધિથી કાળ કરી, સર્વે દેવલોકમાં ગયા. જે ચંદ્રપ્રભા હતી, તે પૂર્વનું પુણ્ય સ્વર્ગમાં ભોગવી પિતાના મલીન કર્મથી ચવીને વિજયાર્ધગિરિમાં આવેલા ગિરિપત્તન નગરના " હરિ નામના રાજાને ઘેર તેની “હરિવતી નામની પ્રિયાના ઉદ૨માં અવતરી. તે મેઘકૂટ નગરના રાજા કાળસંવરની કનકમાળા નામે સ્ત્રી થઈ. જે મધુ રાજા હતો, તે દેવલોકમાં દિવ્ય સુખ ભેગવી, અ યુષ્યને ક્ષય થતાં દ્વારાવતી નગરીના યાદવવંશી રાજા હરિ [ કૃષ્ણ ] ની સ્ત્રી રૂકિમણીના ઉદરમાં પુત્રરૂપે અવતર્યો. જે મધુનો અનુજ બંધુ કૈટભ હતા, તે પણ હરિકૃષ્ણની જાંબવતી નામની સ્ત્રીમાં ઉત્પન થશે. રાજા હેમરથ સ્ત્રીના વિયેગના અતિ દુઃખથી મૃત્યુ પામી, ચિરકાળ દુઃખ સાગર સંસારમાં ભમી નિચ નિમાં ચિરકાળ ભ્રમણ કરી, " ધૂમકેતુ” નામે અસુરેનો નાયક થયો. તે ધૂમકેતુ એક વખતે અર્ધ રાત્રે વિમાનમાં બેસી લીલાથી ફરતા ફરતે દ્વારકા નગરી ઉપર દૈવ વેગે આવી ચડ્યો. રાજ્ય મહેલ ઉપર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #232
--------------------------------------------------------------------------
________________ 229 આવતાં તેનું વિમાન ઔલિત થયું. પોતાના જ્ઞાનથી વિચારતાં બધું વૃત્તાંત તેના જાણવામાં આવ્યું. પૂર્વ પિતાની સ્ત્રી હરણ કરેલ, એ કોપથી તેણે તે કુમારનું હરણ કર્યું. કુમારના હરણથી કૃષ્ણને મહા શેક ઉત્પન્ન થયો. આ પ્રમાણે ચક્રવર્તિએ શ્રી તિર્થકરને તે વૃત્તાંતનો પ્રશ્ન પુછવાથી પ્રભુએ તે સર્વ દ્વિરનું કારણ વિસ્તારથી જણાવ્યું. પ્રભુ બોલ્યા: હે રાજા ! કોઇની સાથે વૈર કરવું નહિ. લેકમાં દુઃખદાયક અને ધર્મને નાશ કરનારૂં વૈર છે. વૈરથી પ્રાણુઓ ઘોર નિર્કમાં પડે છે. વિરનું આવું અશુભ ફળ. જાણી, વિચક્ષણ એ સંસારના કારણરૂપ વૈરનો સર્વથા ત્યાગ કરે. પ્રભુનાં વચન સાંભળી સર્વેએ પરસ્પર વૈર છોડી સર્વ પ્રાણી સાથે ક્ષમા માગી. તે સમયે ત્યાં આવેલા નારદ હર્ષ પામ્યા. શ્રી તિર્થક રને નમી, કૃષ્ણના પ્રેમને લીધે ત્યાંથી ચાલ્યા.. છે. વિજયાર્ધ પર્વત ઉપર આવેલા મેઘકૂટ નગર : માં કૃષ્ણના હરેલા બાળકને જોવાની ઈચ્છાથી આવ્યા. ત્યાં કાલસંવર રાજાની સભામાં નારદજી આવ્યા, નારદજીને આવેલા જોઈ રાજા ઉભો થયે, અને ભક્તિથી નારદજીનો સત્કાર કર્યો. નારદજી આશીવાદ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #233
--------------------------------------------------------------------------
________________ 227 : - જ - આપી ઉત્તમ આસન ઉપર બેઠા. રાજાએ પ્રેમ વાર્તા કશે. ક્ષણવાર રહી નારદજી બોલ્યા– રાજેદ્ર ! તમારું અંતપુર જોવાની મારી ઇચ્છા છે. રાજા બેલ્યોસ્વામી ! સત્વર પધારે, તમારા ચરણ કમળની - જેથી મારાં ઘરને પવિત્ર કરો. એમ કહી મુનિ વેગથી રુકિમણીના પુત્રને જોવાની ઈચ્છાએ રાજ ભવનમાં ગયા. મુનિને આવેલા જોઈ રાણી કનકમાલા બેઠી થઈ, અદ્વૈપાદ લઈ સામી આવી, મહર્ષિને યોગ્ય આસન આપ્યું. ક્ષણવાર પછી નારદજી બોલ્યાદેવી ! મેં સાંભળ્યું હતું કે, તમારે ગૂગર્ભથી એક પુત્ર થયો છે. રાણી બેલી– નાથ ! તમારા પ્રસા- દથી તેમ થયું છે. મુનિ બોલ્યા- દેવી ! તે સુખ* કારી પુત્ર મને બતાવશે ? તત્કાલ કનકમાલા ઉઠી અંદરથી પુત્રને લાવી, નારદના ચરણજીમાં મુકો. નારદજીએ તે બાલકને જોઈ આશીષથી અભિનંદન આપ્યું. નારદજી બોલ્યા- વત્સ ! ચિરંજીવી રહેજે, ચિરકાલ આનંદ ભેગવ, અને સુખી થજે. અર્ભક ! અમારી આશીષથી તું તારા માતા પિતાના મનોરથ પૂરા કરજે, પછી દેવીને કહ્યું, રાણું ! તમારો આ પુત્ર ભવ્ય લક્ષણવાળો છે. અતિ પુણ્ય તમે જણેલે આ P.P.Ac. Guiratnasuri M.S. Jun Gun Aaradhak Trust
Page #234
--------------------------------------------------------------------------
________________ 228 પુત્ર ચિરંજીવી થાઓ. આ પ્રમાણે કહી, - જોઈ નારદજી વેગથી બાહર નીકળ્યા, અને સ લી દ્વારકામાં રૂકિમણીના મંદિરમાં ગયા. મ0 તિ હર્ષથી પ્રથમ કૃષ્ણને અને તે પછી રુકિમ વૃત્તાંત જણાવ્યું. તે સ્થાને સ્થાન, વય, રૂ તેને સમાગમ વખતે જે ચિન્હ થવાનાં તે આપ્યાં. વળી શ્રી જિન ભગવંતે કહેલ બે લાભ સાથેના સમાગમથી સર્વ હકીકત જણ ( આ પ્રમાણે શુભ વાર્તાથી રુકિમણુને કરી નારદજી પિતાના યોગ્ય સ્થાને ચાલ્યા ગય આગમનની વાત સાંભળી મનમાં પ્રસન્ન થયે ણ નારદજીનાં વચન સંભારતી તે સમયની તી હતી. આ પ્રમાણે વિવિધ ગતિવડે સુખદુ તે જીવ કર્મ પાશથી બંધાઇને સર્વદા નાના નિમાં ભમ્યા કરે છે, તેથી આત્મહિતમાં વા અને નિર્મલ બુદ્ધિવાળા પુરૂષોએ સ્વર્ગ તા આપનારઅને ચંદ્રના જે નિર્મલ શ્રીજૈનધર્મ इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकीाचार्य / - પશુન્નપૂર્વમવન નામg : - P.P. Ac. Gunratnasuri M.S.. Jun Gun Aaradhak Trust