________________ 151 પિતાએ તિરસ્કાર કરેલો છે, તેથી એ દુષ્ટ, ખળ અને શઠ આપણને મારવા ઉભા થયા છે. આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી સત્યકિ મુનિ કંપી ચાલ્યા. મુનિઓનું પિતાના નિમિત્તે મરણ થશે, એ તેને મહા દુઃખ લાગ્યું. તે બોલ્યા- કૃપાનિધિ ! સાંભળે. હવે મુનિઓના સંઘની રક્ષા થાય તે ઉપાય મને કહો. મારા અપરાધના દેષથી જે મુનિઓનું મરણ થાય, તે મારું જીવિત શા કામનું? મારી પિતાની મારા મૃત્યુ પછી અધોગતિ થશે. ગુરૂ બોલ્યા- વત્સ ! જે ઉપાય છે તે સાંભળ. જે સ્થાને તે વાદ કર્યો હતો, ત્યાં તું રાત્રે જા. ત્યાં ક્ષેત્રપાળની સમીપે બે પગલાં ભૂમિ માગીને અવધિ સહિત સન્યાસ લઈ ધ્યાન સહિત 2 હેજે. તે બ્રાહ્મણે તને દુર્નયને જોઇ કેધ કરી તનેજ મારવા આવશે. તેને માર્યા પછી તેઓ શાંત થશે, એટલે મુનિ સમુદાયની રક્ષા થઈ જશે. આ પ્રમાણે ગુરૂનું વચન સાંભળી સત્યકિ મુનિ મનમાં હર્ષ પામ્યા. પછી ગુરૂના ચરણને નમી વારંવાર સમસ્ત મુનિ સમુદાયને ભક્તિથી ખમાવ્યો. નિશલ્ય ક્ષમા માગી સત્યકિ મુનિ બેલ્યા કે, જો હું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust