________________ [ કૃષ્ણ ] રાજા અતિ સુંદર અને હરિવંશના રાજએને શૃંગારરૂ૫ શોભતે હતે. ' તે કૃષ્ણરાયને સત્યભામા નામે એક સુંદર પટરાણ હતી. તે સતીઓમાં અગ્રણી અને ગુણની સ્થાનરૂપ હતી. તેનામાં હાવભાવ તથા લાવણ્યનાં લક્ષણે હતાં. પિતાની રૂપસંપત્તિથી તેણુએ દેવાંગનાનું રૂપ તર્જિત કર્યું હતું, " હે રાજા ! લક્ષ્મી ચપળ છે, અને હું ચપળ નથી, તે પછી લક્ષ્મી ઉપર મમત્વ કેમ કરે છે ? એ તે ઉપદેશ નિરંતર આપતી હોય, તેવી લક્ષ્મી સમાન દેખાતી હતી. તે વિનયાદિ ગુણને ધારણ કરનારી, પતિની મને વૃત્તિને અનુસરનારી, ઉભય કુળથી શુદ્ધ અને વિધાધરના શરીરથી ઉત્પન્ન થયેલી હતી. ચંદ્રકલંકી અને કૃષ્ણ પક્ષમાં ક્ષય પામનારે છે, તેથી તેને ણના મુખની ઉપમા શી રીતે પ્રાપ્ત કરે ? તેની કેવેણી મયૂરના કલાપને, તેનું લલાટ અષ્ટમીના ચંદ્રને અને તેની નાસિકાશુક પક્ષીને ઝાંખી પાડતી હતી. તેણીનાં નેથી પરાભવ પામેલી મૃગલીઓ લજા પામી વનમાં ગયેલી હોય, તેમ લાગતું હતું. તેણના દાતાએ ડોલરની કળીઓને, હઠે બિંબ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust