________________ માણસની સાથે જેનું લગ્ન થયું, તે માણસને શી રીતે છેડાય ? કદિ સુવર્ણ કાન તેડે, તે પણ તેને કેઈ ત્યજી દેતું નથી. રુકિમણીનાં આ વચનથી સંતુષ્ટ થઈ કૃષ્ણ બેલ્યા- પ્રિયા ! તમારાં વચનથી હું સત્યભામાને ઘેર જઈશ. પછી રૂકિમણીએ સોપારી, ચુને, કાશે અને કપૂરના ખંડથીયુક્ત એવા તાંબૂલની પીચકારી મારી. પછી તાંબૂલનું ચવિત રૂકિમણુએ ભૂમિ ઉપર નાખ્યું, એટલે કૃષ્ણ હાથે લઈ તેને વસ્ત્રના છેડામાં બાંધી લીધું. પછી ક્ષણ વાર રહી ત્યાંથી ચાલી સત્યભામાને છેતરવા, તેણીના અનેક અદ્ભુતવાળા ઘરમાં આવ્યા. સત્યભામા, નવ વધુના પતિ કૃષ્ણને જોઈ ઇષ્યોથી વક વચન બેલવા લાગ્યાં– હે સ્વામી ! આ તમારી વલ્લભાનું ઘર નથી. તમે મૂઢ બની ચાલ્યા આવ્યા જણાઓ છે. અહીંથી ત્યાં જાઓ. કૃષ્ણ બોલ્યાપ્રાણુ વલ્લભે ! હું અજાણથી તમારે ઘેર આવ્યો છું, તથાપિ ઘરમાંથી ચાલ્યા જવું, તે સારૂં નહીં. ફરીથી કૃણ પણ વારંવાર વક્રોક્તિનાં વચનથી તેને સંતુષ્ટ કરી, મશ્કરી અને પ્રેમ ભરેલી વાણી બોલ્યા દેવી! કદિ જે તમે કહેશે કે, હું નિદ્રાને વશ છું, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust'