SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ 25 ન્માન્ય એવા નારદજીનું સત્યભામાએ અપમાન કર્યું. ચાલતાં ચાલતાં નારદજી અતિ દુઃખથી ચિંતવવા લાગ્યા. " અરે ! મારા જેવા મંદભાગ્યને આવી બુદ્ધિ કયાંથી થઈ ? હું સત્યભામાને ઘેર ગચે, એ મેં સારું કર્યું નહીં. જેનાં કુળ તથા શીળ જાણ્યાં ન હોય, તેવા માણસને ઘેર જવું યોગ્ય નશી. " આમ ચિંતવતા તે મુનિ વિચારમાં પડ્યા. છેવટે નિશ્ચય કર્યો કે, કૈલાસ પર્વતના શિખર ઉપર જઈ રહેવું સારું છે. પછી નારદજી ત્યાં જઈ રહ્યા. ચિંતા કરવા લાગ્યા. હવે શું કરું ? કયાં જાઉં? મારા દુઃખની શાંતિ શી રીતે થાય ? હવે નારદજી પ્રવૃત્તિ કરે તે નકામી સમજવી. મોટું વાઘ વાગે, ત્યાં તુતિનો અવાજ શી રીતે સંભળાય ? એક ભક્તિથી મારૂં સન્માન કરે, અને બીજી મૂઢ મારા ઉપર દ્વેષ કરે. હવે મારે શું કરવું ? હું આ અખિલ પૃથ્વમાં વિચરૂં છું. અને સર્વ લેકે મને નમે છે. માત્ર આ પાપી ચિત્તવાળી સત્યભામાએ મારું અપમાન કર્યું. હવે હું તેને શું કરું? મારું દુઃખ શી રીતે મટે ? એ દુષ્ટાને પરાભવ શી રીતે થાય ? તેને દુઃખી ક્યારે જોઉં ? જે કઈ વીર પુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust
SR No.036469
Book TitlePradyumna Charitra Part 01
Original Sutra AuthorN/A
AuthorSomkirti Acharya
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size145 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy