________________ દે બે શિલા વચ્ચે બાળકને દાખે, તથાપિ તે બાળક મૃત્યુ પામ્યો નહીં. “પુણ્યવંતને આપત્તિઓ અસર કરતી નથી.” પૂર્વ તેણે જે કાંઈ ધ્યાન, જપ અને તપ કરેલું, તે પુણ્યના પ્રભાવથી તે ચરમશરીરી થયે. વળી તેનું મરણ થયું નહીં. તેમજ લવ માત્ર પણ તેને દુઃખ પડ્યું નહીં. વન કે નગરમાં પ્રાણીઓનું રક્ષણ પુણ્યજ કરે છે. જે ભવ્ય પ્રાણીને પૂર્વનું પુણ્ય હોય, તેને વિવિધ જાતના શત્રુઓ પણ કાંઈ કરી શકતા નથી. રાત્રે તે દૈત્યે બાળકને શું કર્યું હશે, અને મારા શિવાય તે પૂર્વનું વૈર શી રીતે જોવાશે?” આવું જાણી તે જોવાને દયાળુ સૂર્ય ઉદયાચલના મસ્તક ઉપર આવ્યો શિલા નીચે દબાયેલા બાળકને પુણ્ય કર્મથી શું થયું, તે સર્વ વૃત્તાંત સાંભળે. જંબુદ્વિપમાં વિજ્યાબ્ધ પર્વત છે. તેની દક્ષિણ દિશા તરફ મેઘકૂટ નામે નગર છે. તે પ્રખ્યાત લેકેથી પરિપૂ{, જિન ચેત્યોથી મંડિત, ધન ધાન્યવડે સમૃદ્ધિવાન અને ઇંદ્રના નગર જેવું હતું. તેમાં ગુણ સંપરિવડે વિખ્યાત અને શત્રુઓના સમૂહનું નિકંદ-- P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust