________________ 95 ઓ સાથે પુત્રનું મુખ જોઈ મનમાં હર્ષ પામતી, રાત્રે પિતાના સ્થાનમાં રહી હતી. વિવિધ મહોત્સવ થતા હતા. તે કાળે રુકિમણને દુઃખદાયક એ નીચે પ્રમાણે બનાવ બની આવ્યો. હેમરથ નામે એક રાજા હતો. તેની સ્ત્રીને પા૫ લુબ્ધ એવા મધુરાજે મોહથી, પૂર્વે હરણ કરી હતી. સ્ત્રીના હરણથી રાજા વિરહાતુર થઈ, સર્વ રાજ્ય છોડી નિર્જન વનમાં ભમતું હતું, અતિ દખકારક મોહવડે તે ગર્ગ થયો હતો. નગર તથા વનમાં ભમતાં ભમતાં તે પંચત્વને પામી ગયા. તાપસએ બેધ કરેલો તે હઠથી પંચાગ્નિ સાધવા લાગ્યું. તે કષ્ટના પ્રભાવવડે મૃત્યુ પામીને દૈત્યરૂપે ઉત્પન્ન થયે. એક વખતે વિમાન ઉપર બેસી લીલાથી વિચરતે રાત્રે રુકિમણના ઘર ઉપર આવ્યો. જ્યાં રૂકિમણના બાળક ઉપર તે દૈત્ય વાયુ વેગે આવ્યો, તેવામાં તેના વિમાનની સ્કૂલના થઈ ગઈ. તે જાણું અસુરે ચિંતવ્યું કે, ક્યા દુષ્ટ બુદ્ધિએ મારા વિમાનને ખલિત કર્યું ? અધે ભાગે જૈનની પુરાતની પ્રતિમા તે નહીં હોય ? અથવા કોઈ શન વા કષ્ટ પામતો મિત્ર આવ્યો હશે ? અથવા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust