________________ ' 51 વેગ જેવા રથમાં બેસી, મને રથ કરતા કુંદનપુરના મનહર ઉધાનમાં આવી પહોંચ્યા. જ્યારે દૂરથી કુંદનપુર જેવામાં આવ્યું, એટલે કૃષ્ણ ચિંતવ્યું કે, અહીં શું થશે ? સુંદર મુખવાળા અને ધર્મરૂપી ધનથીયુક્ત એવા તે કૃષ્ણ બળદેવ સર્વ કાર્યને મનમાં ધારી કુંદનપુરના વનમાં ક્ષણવારમાં આવી રહ્યા. इति श्री प्रद्युम्न चरित्रे श्री सोम्कीाचार्य विरचिते श्री बळकुष्णवनागमनो नाम " તૃતીયઃ સ + | सर्ग 4 थो. કેતુકડે દ્વારિકા નગરને જેવા પૃથ્વિ પર જાણે નંદનવન આવ્યું હોય, તેવું વિવિધ વૃક્ષથીયુક્ત અને પુષ્પ શ્રેણથી વિરાજિત એવા વનમાં ઇંદ્ર ઉપેંદ્ર જેવા રામ કૃષ્ણ પ્રવેશ કર્યો. ત્યાં શેકને નાશ કરનાર અશોક વૃક્ષની ઉપર મનહર ધ્વજા જેવામાં આવી. વાયુથી ચલાયમાન એવી તે દવા જાણે વાસુદેવને બોલાવતી હોય, તેવી દેખાતી હતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust