________________ 165 ના નાદથી જેમનાં અંતરે પૂર્યા છે, અને જેમને તાગ ( ઉંડાઈ ) જાણવામાં આવતું નથી, એવા ઉજવળ ધરાઓ તેમાં આવેલા હતા. જ્યાં સ્થાને સ્થાને ઈક્ષના વાઢથી સુશોભિત અને ધાન્યની શોભાથી પ્રકાશિત એવી ક્ષેત્ર ભૂમિઓ રહેલી હતી. કુકડાના ઉડવાથી લક્ષમાં આવતાં, ધન ધાન્યથી ભરપૂર અને પર ઉપદ્રવથી રહિત, એવાં જ્યાં મન નેહરે ગામડાં દીપી રહ્યાં હતાં. જે દેશમાં દુકાળ તે કદિ પણ સાંભળવામાં આવતું નહોતું. તેમ લેઓમાં સાત ઇતિઓ અને ચાર લોકોનો ઉપદ્રવ બીલકુલ હતો નહીં. જ્યાં કેઇનો પરાભવ કરવાને કઈ સમર્થ હતું નહીં. જ્યાં અચાનક મૃત્યુ અને વ્યાધિ તે કાને પણ સાંભળવામાં આવતા નહોતા. જ્યાંના નિવાસી લોક કુબેરના જેવા ધનવંત, પુણ્ય કર્મ કરનારા, ન્યાયી અને ગુણથી ચેષ્ટ હતા. છેતે કેશલ દેશમાં અયોધ્યા નામે દેવાલયોથી. સ્વર્ગપુરી જેવી સુંદર નગરી હતી. શ્રી નાભિ રાત જાના પુત્ર નષભદેવ પ્રભુના ર્જન્મ વખતે તે ન ગરી કુબેરે રચેલી હતી. દુર્ગથી તે શત્રુઓને દુર્ગમ હતી. જે પુણ્યવાન લેખકોથી ભરપૂર શેભતી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust