________________ વશ થઈ મારાજ પુત્રને ઘેર, પુત્ર થઈ અવતર્યો છું. પાપ સંભવ એ પાપી હું મારા પુત્રને પિ તા અને પુત્ર વધૂને માતા શી રીતે કહી શકે? તે કહેતાં મને લજ્જા આવે છે. હવે શું કરું? અને શું બેલું? આવું વિચારતાં તેને એવી - દ્ધિ સુઝી આવી કે, હવેથી મારે મુંગાજ રહેવું. આવું ચિંતવી તે લજજાથી મુંગે થયે. કાળ ક્રમે ચાવન વયને પ્રાપ્ત થયો છે, તથાપિ તે હજુ બેલ વાદ સાંભળવા આવ્યા છે. જુઓ, તે કેતુક જુએ છે. પછી સર્વ લેકોની સમક્ષ તે દયાળુ મુનિએ તે મુંગા બ્રાહ્મણને બેલાવ્યો. હે ઉત્તમ દ્વિજ ! તું પ્રવરને જીવ છું. અહીં આવ. જ્ઞાનહીનપણે વૃથા ધારણ કરેલા મનને હવે છોડી દે. અમૃત જેવાં વિચનવડે તું તારા બંધુઓને આશ્વાસન આપ સંસારની એવી વિચિત્રતા છે કે, પુત્રી માતા થાય, પિતા પુત્ર થાય, સ્વામી સેવક થાય, સેવક સ્વામી થાય, પુત્રવધૂ પુત્રી થાય, અને પુત્રી પુત્રવધૂ થાય ધનવાન નિધન થાય, નિધન ધનવાન થાય, થાન દેવતા થાય, અને દેવતા શ્વાન થાય. આ પ્રમાણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust