________________ આવતા હોય તે, આ સર્વ લેકની સમક્ષ પ્રતીતિ કરાવું, સાંભળે છે જે મેં પૂર્વ પ્રવર નામનો બ્રાહ્મણ ખેડુત કહે, તે વૃષ્ટિ રહી ગયા પછી ક્ષેત્રની ભૂમિમાં આવ્યા. ત્યાં હળની સર્વ સામગ્રી પવનથી આ મતેમ વીંખાએલી પડેલી જોવામાં આવી. પેલી ચર્મ રજજુ અરધી ખાધેલી અને આગળ નિર્જિવા થઈ પડેલું શીયાળનું જોડું જોવામાં આવ્યું. શીયાળના છેડાને મૃત્યુ પામી પૃથ્વિ પર પડેલું જોઈ તે ખેડત નિદયપણે કેધ લાવી તેને ભચરડીને બેધીને ઘેર લઈ ગયો. ત્યાં બાંધીને મેડી ઉપર મુંકયાં. તે અદ્યાપિ તે જ ઠેકાણે પડ્યાં છે. જે મનમાં લેશ માત્ર શંકા હોય તે ત્યાં જઈને જુઓ. પછી તે પ્રવર ખેડુત બ્રાહ્મણ કુળનો ભક્ત હતા, તે વિવિધ યજ્ઞ કરી જપ હેમમાં પરાયણ થઈ, આયુષ્યને અંતે મૃત્યુ પામી મેહપાશને વશ થઈ, પિતાની પુત્રની વધૂના ઉદરમાંથી પુત્રરૂપે ઉત્પન્ન છેછે. બાળક હતો ત્યારેજ પિતાની ભૂમિને જોઈ, તેને જતિ સ્મરણ જ્ઞાન થઈ આવતાં તે હૃદયમાં ખેદ પામવા લાગ્યું. તે સમયે ચિંતા કરવા લાગે કે, અરે હું અભાગી હવે શું કરું ? મોહપાશેને . : * - 19 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust