________________ 179 લાવડે ધર્મ જનિત વિશાલ ભેગ ભેગવતા હતા. સુખ સાગરમાં મગ્ન થયેલા, તેઓ કાળ નિર્ગમન જાણતા નહતા. - એમ કેટલેક કાળ જતાં એક વખતે કઈ મુનિ વનમાં આવી ચડ્યા. તે બન્ને ભાઈઓ ધર્મ વાસનાએ યુક્ત થઈ અને પૂજા દ્રવ્ય સાથે લઈ તેમને વાંદવા ચાલ્યા. માર્ગમાં જતાં દૈવ મેગે અધમ આકૃતિવાળાં એક ચાંડાળ અને કુતરી મળ્યાં. તેવા દુષ્ટ ચાંડાળને જોતાંજ તેઓની તેની ઉપર પ્રતિ ઉત્પન્ન થઈ. આ શુભાશુભ તે અંતરાત્મા જ્ઞાની જાણે. તે કુતરી અને ચાંડાલનું મન પણ તે બન્નેની ઉપર જોતાંજ સ્નેહાકુલ થઈ ગયું. તેઓની વચ્ચે પરસ્પર ઉદ્ધત પ્રીતિ જામી ગઈ. તેઓ મેહથી મનમાં અને અન્ય આલીંગન કરવા લાગ્યાં. તે ચારે મુનિની પાસે આવ્યાં. બને છેષ્ટી પુત્ર મુનિને વાંદી શ્રદ્ધાથી આગળ બેડા. તેમણે મુનિને પુછયું, નાથ ! આ કુતરી અને ને ચાંડાલ ઉપર અમારી પ્રીતિ શા માટે થઈ હશે? તે કૃપા કરીને કહે. મુનિ બેલ્યા– વત્સ ! તમને તેની ઉપર પ્રીતિ થવાનું કારણ એક ચિ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust