________________ જોવામાં આવ્યો. તે જોઈ જરા મનમાં વિચારમાં પડે. છેવટે વિચાર્યું કે, “હું દૈત્ય છું અને આ બધાં મનુષ્ય છે.” આમ વિચારી કેધ કરી પાછા આવ્યો. તત્કાળ સુભટના સમૂહને મોહ પમાડી, વાસેલાં કમાડનાં વિવરમાંથી અંદર પેઠે. ત્યાં પુત્રના સ્નેહભરથી ભરપૂર એવી રૂકિમણીને જોઈ, તેને વ્યાહિત કરી દીધી. પછી એ બાળકને ઉપાડે. કમાડ ઉઘાડી બાહર લાવી પાછાં કમાડ બંધ ક . આકાશમાં બાળકને લઈ જઈ, એ દુષ્ટ બુદ્ધિ વાળ દૈત્ય કેધથી રાતાં નેત્ર કરી. વારંવાર જેતે જેતે બાળક પ્રત્યે બે - અરે દુષ્ટ મહા પાપી ! મધુ રાજા થઈ તે જે કાર્ય કર્યું હતું, તે તને યાદ છે? તે મારી સ્ત્રીનું હરણ કર્યું હતું. તે કાળે તું સમર્થ હતા, અને હું અસમર્થ હતા. અધુના કહે, તને કેવું ઉગ્ર દુઃખ આપું ? નખવડે તારા તિલ જેવડા કટકા કરૂં, કે વિવિધ ઊર્મિવાળા સમુદ્રમાં તને ફેંકી દઉં? તારા હજાર ખેડ કરી દિશાઓને તારૂં બલિદાન આપું ? અથવા પર્વતની ગુફામાં પથ્થર નીચે તને દાટી દઉં? અરે દુરાશય ! કહે, તને શું શું દુઃખ આપું ? ધન તથા વૈવનના ગ 13 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust