________________ લપિ મૃત્યુને પામી ગયા. બીજા પણ મહા બળવાન અને ઉદ્ધત શૂરવીર હતા, તે કરેલા કર્મના પ્રભાવથી ક્ષય પામી ગયા. જે સુર અસુર તથા મનુષ્યની અને ધિપતિ, ખેચર નાયક અને તિર્યંચ તથા નાગ કુમા૨ જેવા હતા, તેઓ પણ યમરાજના મંદિરમાં ગયા છે. શ્રી તીર્થંકર પ્રભુએ કહ્યું છે કે, જે પ્રાણી જન્મ્યો તેનું અવશ્ય મૃત્યુ થવાનું જ. પ્રાણ પિતા. ના કર્મને વશ થઈ સુખ દુઃખ ભોગવે છે. આ પ્રમાણે વિચારી, હે સ્વામી ! સંસારનું કારણરૂપ શેક તથા દુઃખ છોડી ઘો. શેક કરવાથી કોઈ પ્રાણુંને દુઃખ જતું નથી. પંડિત પુરૂષો ગયેલાને શોક કરતા નથી. ચિંતા, શેક, સુધા અને નિદ્રા જેમ જેમ કરીએ, તેમ તેમ તે વિશેષ વૃદ્ધિ પામે છે. વિશ્વના ભત્તે તમે જ્યારે આમ શેક કરશે તે પછી આ સર્વ લેક શેકાકુલે થઈ વિકળ થઈ જશે. હે નાથ ! આ બધા વિચાર કરી તમારે શોક કરવે નહીં. જેમણે આ કાળની ચેષ્ટા જાણે છે, તેમને શેક કર શું ઘટે ? પ્રાયે કરીને એટલું જાણજે કે જે બાળક યાદવ કુળમાં જન્મ્યો છે, તે સૌભાગ્ય બળવાળા તથા ચિરકાળ આયુષ્યવાળે છે. તેમાં કો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust