________________ 111 લે છે ? તું આ અતિ દુઃખી કેમ દેખાય છે ? છડીદાર બેલ્યો-નાથ ! કઈ દુષ્ટ રૂકિમણીના બાળ પુત્રને હરી ગયો છે. તેનું કારણ જાણવામાં આવ્યું નથી. વજપાત જેવું આ વચન સાંભળી કૃષ્ણ " શું શું " એમ કહેતા મૂછા પામી ગયા. તે દુખના ભારથી ભગ્ન થઈ વૃક્ષની જેમ પૃથ્વિ ઉપર પડી ગયા. પડખે આવેલા લેકએ જાણ્યું કે, શું આ પર્વત પડશે? પછી પરિજનોએ દુઃખથી શીતોપચાર કર્યો, એટલે કૃષ્ણ મંછા રહિત થઈ ભાનમાં આવ્યા. સંજ્ઞા પામી કૃષ્ણ વિલાપ કરવા લાગ્યા. વિલાપના નાદથી સર્વ લેક શેકના ભારથી આકુલ વ્યાકુલ થઈ ગયા. કૃષ્ણ વિલાપ કરતાં બેલ્યા- હે પુત્ર આ શું થયું ? તું ક્યાં ચાલ્યો ગએ? તારા વિના મારે જીવિતનું કાંઈ પ્રયોજન - થી. પ્રિય પુત્ર ! તારા વિના આ રાજ્ય, કેશ, પરિજન, ગામ, નગર, ખીણ અને નેહડા મારે શા કામના છે ? આ રાજાઓને સમૂહ, હાથી, ઘોડા અને રથ મારે નકામાં છે. આ સર્વે તારે માટેજ છે. તારા સિવાય આ બધું જગત મારે શુન્યાગાર છે. પુત્ર ! પુણ્યહીન એવા મને છોડી તું કેમ ચા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust