________________ જેના સાંભળવાથી ભવ્ય જનની બુદ્ધિઓ ઉત્તમ થાય છે. તેવું તે પ્રધુમ્ન ચરિત્ર જિન ધર્મમાં બુદ્ધિ રાખીને સર્વ વિવેકી જનો સર્વદા શ્રવણ કરે. इति श्री प्रद्युम्न चरित्रे श्री सोमकीर्त्याचार्य _ विरचिते श्रेणिक प्रश्न वर्णनो नाम પ્રથમ ર મ ? સ 2 છે. - સર્વ દ્વિપની મધ્યમાં જંબૂ વૃક્ષથી પ્રસિદ્ધ થતો જંબૂ નામે પૃથ્વિમાં પ્રખ્યાત દ્વિપ છે. તેની દક્ષિણે ભારત નામે ક્ષેત્ર અત્યંત રમણિક છે. તેનું વર્ણન શું કરવું ? તીર્થકરોના તીર્થથી પવિત્ર એવું એ પાપનો નાશ કરનારૂં તીર્થ છે. જ્યાં દેવતાઓનું આગમન થાય છે, અને જે જિનેશ્વર ભગવંતના કલ્યાણનું સ્થાનરૂપ છે. આ સુંદર ક્ષેત્રમાં પુ- " ણ્ય કરનારા પ્રાણીઓને સ્વર્ગ જે સૌરાષ્ટ્ર નામે વિખ્યાત દેશ આવેલ છે. જેમાં પવનથી કંપાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust