________________ શર્ય, ગર્વ અને શૈર્ય શા કામનું છે? જો તેને મા રી પાસેથી છોડાવવાની તારામાં શક્તિ હોય તે, આવજે. નહીં તે તારૂં જીવિત સત્વ વગરનું થઈ ગયું છે. તમે બધા વિદ્યમાન છતાં હું રૂક્મિણીને હરી જાઊં તે પછી તમારૂં શૈર્ય વૈર્ય અને સત્વ - થા છે. મારી સાથે રણમાં યુદ્ધ કર્યા વગર તમારા જેવા સર્વ અધમ પુરૂષ શી રીતે કૃતાર્થપણું મેળવશે ? " આ પ્રમાણે કહી વેગથી રથ હંકારી બહારની પૃથ્વિના સવિસ્તર ભાગ ઉપર આવ્યા. કૃ ષ્ણનાં આવાં વચન અને રૂકિમણીનું હરણ જોઈ શિશુપાળ વિગેરે સર્વ ક્ષેભ પામી ગયા. તત્કાળ ભીમક રાજાનું સર્વ સૈન્ય નગરની બહાર નીકળ્યું. તેની સાથે ભીમક અને રૂપકુમાર તૈયાર થ-- યા. ચેદિરાજ શિશુપાળનું સમુદ્ર જેવું સૈન્ય ખળ-- ભળી ચાલ્યું. “આ શઠ અને મલિન ચોરને પકડે " એમ કહી સર્વ સૈનિકો રથ, હાથી, ઘોડા અને સેવક ગણ સાથે બહાર આવ્યા. વાજીિત્રાના ઘેષ, હાથીઓની ગર્જના, ઘેડાના ખારા, બંદિજનની જયનાદ, રથના ચમત્કાર, ધનુષ્યના ટંકારવ અને સુભટના અટ્ટહાસ કાને સાંભળ્યા જતા નહે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust