________________ 23 રાજા મારે અનુચર છે. તેનું નિરાકરણ કરી તું મારી પ્રાણવલ્લભા થઈ છું. એથી તારે તારા માનમાં આનંદ રાખ. રાજનાં આવાં વચન સાંભળી ચંદ્રપ્રભા બેલી - મહીપતિ ! વિશ્વને નિંદવા યોગ્ય આરંભ્ય છે. વાડ ચીભડાને ખાય, એવું કોઈએ ક્યાંઈ જોયું નથી. વિદ્વાનોએ પરસ્ત્રી ત્યાગ કરવા યોગ્ય અને તે કાર્ય જગતમાં નિંદવા યોગ્ય કહેલ છે. વળી કુલીન સ્ત્રીઓએ પિતાના પતિને કદિ પણ છેતરવા ન જોઈએ. ઇત્યાદિ ઘણું વિવિધ વાક્યથી રાજાને પ્રતિબંધ આપે, પણ કામદેવના બાણથી વીધાએલે રાજા તે નહીં ગણ, તેની સાથે બલાત્કારે કીડા કરવા લાગે. ' કૃજિત, હાસ્ય, ચુંબન અને આલિંગનેથી - રાજા તેની સાથે રમણ કરવા લાગ્યો. રાણીએ પણ આખરે મોહાવેશથી નુપૂરના વિનિથી, મનહર હાવભાવથી, અને ગીત, નૃત્ય તથા કળાઓથી તેને રંજિત કર્યો. સુરતના ઉત્સ, રાગે, દેહાઓ અને શિંગારની ગાથાના વિદથી મધુ તેની સાથે આ નંદ લેવા લાગ્યો. છેવટે મધુ રાજાએ મેહથી એ સુંદરીને પિતાના ઘરમાં બેસાડી. તેથી રાજા મનનું P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust