Page #1
--------------------------------------------------------------------------
________________
ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથ ૯
આઝાદી પહેલાં અને પછી
(ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૬૦)
T 110 20
શેઠ ભાળાભાઈ શિગભાઈ અધ્યયન— સંશાધન વિદ્યાભવન, અમદાવાદ
Page #2
--------------------------------------------------------------------------
Page #3
--------------------------------------------------------------------------
________________
૧૯૪૭ પહેલાંનું ગુજરાત (રાજકીય)
25 68
71°
( 69"
70* Present external boundary of India-.-.
પા ફિ ૨-તા ન,
--
પા
લ
/
ને
૫ ૨
/
2.
+2Ā]
ઈ
ડ ૨
-
234
મા
નીઝ રગ દ્વારા ધ્રાં ગ ધ્ર
અમદાવાદ,
મમમમમ
ક
દી નો
એ
ખી
છે
|
ખ
ગ .
© भारत सरकार का प्रतिलिप्यधिकार १९८७ © Government of India Copyright 1987
Surveyor General of India Based upon Survey of India map with the permission of the भारत के महासवेक्षक की अनुज्ञानुसार भारतीय सवेक्षण विभाग के मानचित्र पर आधारित ।
તા
ગ
૨
જા
મ
ન
.
છે ,
વડોદરા :
- he
*
o p le _
૨
|2
+
( અ ના તપ છે,
M ભા ત ના છે
બી
૪૦
#
દૈવી .
(गोआ, दजण और दीय) 4િ ૨૬ ૩૨ ૪૮ માઈલ 69 70
71
દમણ, (ગોY, ડુમન રીવ)
2[ 68
|
The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line.
Page #4
--------------------------------------------------------------------------
________________
સંશાધન ગ્રંથમાલા-ગ્રંથાંક ૮૪
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશોધન વિદ્યાભવન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ
ગ્રંથ ૯
આઝાદી પહેલાં અને પછી
(ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૯૦)
સંપાદકે
હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ. એ., પીએચ.ડી. અનુસ્નાતક અધ્યાપક, સંશોધન- માર્ગદર્શક અને નિવૃત્ત અધ્યક્ષ શેઠ . જે. અધ્યયન-સંશાધન વિદ્યાભવન, અમદાવાદ
છે અને તે પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ, એમ. એ., પીએચ.ડી. અનુસ્નાતક અધ્યાપક, સંશાધન–માર્ગદર્શક અને અધ્યક્ષ શેઠ ભો. જે અધ્યયન-સંશાધન વિદ્યાભવન, અમદાવાદ
શેઠ ભોળાભાઈ જેસિંગભાઈ અધ્યયન-સંશાધન વિદ્યાભવન
અમદાવાદ-૩૮૦૦૦૮
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રથમ સંસ્કરણ
f, ૨૦૪૩
ઈ. સ. ૧૯૮૭
નકલ : ૨૦૦૦
मानचित्रों के आंतरिक विवरणों को
सही दर्शाने का दायित्व प्रकाशक का है । “Responsibility for the correctness of internal details shown on the maps rests with the publisher."
કિંમત : રૂ. ચાર
પ્રકાશક પ્રવીણચંદ્ર ચિ. પરીખ
અધ્યક્ષ જે. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૯
મુદ્રક નરેન્દ્ર ડી. પટેલ ઉમિયા પ્રિન્ટરી
નારણપુરા ગામ અમદાવાદ-૩૮૦૦૧૩
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની સચિત ગ્રંથમાલાને આ અંતિમ ગ્રંથ પ્રકાશિત થતાં અમે કૃતકૃત્યતા અનુભવીએ છીએ.
ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી શ્રી બળવંતરાય મહેતાના પ્રોત્સાહનથી ભો. જે. વિદ્યાભવને ૧૯૬૭માં આ ગ્રંથમાલાની યોજના ઘડી ને રાજ્ય સરકારે એને ૭૫ ટકાના અનુદાનની આર્થિક સહાય કરવાનું મંજૂર કર્યું,
ગ્રંથ ૧માં ઇતિહાસની પૂર્વભૂમિકા રૂપે ગુજરાતની પ્રાગૈતિહાસિક તથા આઘ–એતિહાસિક સંસ્કૃતિઓનું નિરૂપણ કરવામાં આવ્યું. ગ્રંથ ૨ માં મૌર્યકાલથી ગુપ્તકાલ, ગ્રંથ ૩ માં મૈત્રક અને અનુ-મૈત્રક કાલ, ગ્રંથ માં સોલંકી કાલ, ગ્રંથ ૫ માં સલ્તનત કાલ, ગ્રંથ માં મુઘલકાલ અને ગ્રંથ ૭ માં મરાઠા કાલનાં રાજકીય ઈતિહાસ, રાજ્યતંત્ર, સામાજિક અને આર્થિક સ્થિતિ, ભાષા અને સાહિત્ય, લિપિ, ધર્મસંપ્રદાયે, સ્થાપત્યકીય સ્મારકે, શિલ્પકૃતિઓ, ચિત્રકલા ઇત્યાદિનું નિરૂપણ કરાયું. બ્રિટિશ કાલને લગતી માહિતી અતિવિપુલ હેઈ ગ્રંથ ૮ માં ઈ. સ. ૧૯૧૪ સુધીના ઇતિહાસને આવરી લઈ ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૪૭ સુધીને ઈતિહાસ ગ્રંથ માં લેવામાં આવ્યું, જેમાં એ પછી સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ (૧૯૪૭) થી ગુજરાત રાજ્યની સ્થાપના(૧૯૬૦) સુધીના સ્વાતંત્ર્યોત્તર ઇતિહાસને પણ સમાવેશ કરાયે. છેલ્લા બે ગ્રંથોમાં કેળવણું, મુદ્રણકલા, પત્રકારત્વ, હુન્નરકલાઓ, પુરાતત્ત્વની પ્રવૃત્તિ, મ્યુઝિયમ ઇત્યાદિ કેટલાક નવા વિષય ઉમેરાયા.
આ ગ્રંથમાલાના ગ્રંથ કેઈ એકાદ વિદ્વાને લખ્યા નથી, પરંતુ દરેક ગ્રંથનાં પ્રકરણ તથા પરિશિષ્ટ તે તે વિષયના તજાએ તૈયાર કર્યા છે ને સંપાદકોએ તે તે લખાણની પૃષ્ઠસંખ્યા નિયત કરી તે સંદર્ભગ્રંથો તથા સંદર્ભ લેખેથી પ્રમાણિત રહે ને તેમાં પાટી વગેરેની એકધારી પદ્ધતિ જળવાય તથા વંશાવળીએ. વિગતવાર સંદર્ભ સૂચિ અને શબ્દસૂચિ અપાય તેમજ જરૂરી આલેખે તથા ફોટાઓ વડે લખાણું સચિત્ર બને તેની કાળજી રાખી છે. આ સમગ્ર ગ્રંથમાલાની સફળતાને યશ એ સહ તજજ્ઞ વિદ્વાનોના સક્રિય સહકારને તથા રાજ્ય સરકારની આર્થિક સહાયને ઘટે છે.
Page #7
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથ ગુજરાતના અર્વાચીન ઇતિહાસના બે તબક્કાને આવરી લે છેઃ ૧. ગાંધીજીના આગમન(ઈ. સ. ૧૯૧૫)થી સ્વાતંત્ર્ય-પ્રાપ્તિ (૧૯૪૭) અને ૬,
સ્વાતંત્ર્ય-પ્રાપ્તિથી ગુજરાત રાજ્યની સ્થાપના(૧૯૬૦). આ ઈતિહાસ એવા આધુનિક કાલને સ્પર્શે છે, જેને અનેક વ્યક્તિઓએ સાવૅત પ્રત્યક્ષ નિહાળે હેય. પહેલા તબક્કામાં આઝાદી માટે પુરુષાર્થ અને બીજા તબક્કામાં પ્રાદેશિક રાજ્યની સ્થાપના માટે પુરુષાર્થ ધબકે છે. આઝાદી પહેલાંના તથા આઝાદી પછીના નજીકના તબક્કાના ઈતિહાસે વર્તમાન ગુજરાતના ઘડતરમાં મહત્ત્વને ભાગ ભજવ્યો છે.
ખંડ ૧ : પ્રાસ્તાવિકમાં આ કાલના ઈતિહાસને લગતી વિવિધ સાધન સામગ્રીને પરિચય આપવામાં આવ્યા છે, જેમાં સરકારી દફતરે, વસ્તી–ગણતરીના અહેવાલે, ગેઝેટિયરો અને વર્તમાનપત્રો તથા સામયિકે જેવા નવા પ્રકારની સામગ્રીનો સમાવેશ થાય છે.
ખંડ ૨ઃ રાજકીય ઈતિહાસમાં બ્રિટિશ મુલકમાંની રાજકીય જાગૃતિ, રાજકીય પક્ષ, રચનાત્મક પ્રવૃત્તિઓ તેમજ અગ્રગણ્ય દેશી રાજ્યોને ઈ. સ. ૧૯૪૭ સુધીને પરિચય આપી, ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૬૦ ના રાજકીય ઈતિહાસની રૂપરેખા આલેખવામાં આવી છે. સ્થાનિક પ્રશ્નો અંગેના સત્યાગ્રહમાં તેમજ રાષ્ટ્રના સ્વાતંત્ર્ય માટેના સત્યાગ્રહમાં ગુજરાતની પ્રજાનું પ્રદાન ગૌરવાસ્પદ છે. એમાં મહાત્મા ગાંધીજી સમસ્ત રાષ્ટ્રમાં જાગૃતિ લાવી રાષ્ટ્રપિતા ગણાયા અને સરદાર પટેલ દેશી રાજ્યના વિલીનીકરણ દ્વારા રાષ્ટ્રિય ઐકયના ઘડવૈયા ગણાયા એ ખાસ નોંધપાત્ર છે. સ્વાતંત્ર્યોત્તર ઈતિહાસમાં ગુજરાત રાજયની સ્થાપના માટેનાં પરિબળાની સમીક્ષા મહત્વની છે.
રાજ્યતંત્ર બ્રિટિશ શાસન નીચેના જિલ્લાઓમાં તથા દેશી રાજ્યમાં ૧૯૪૭ સુધી કેવું હતું ને ૧૯૪૭ થી ૧૯૬૦ સુધી એમાં કેવાં પરિવર્તન આવ્યાં તે પ્રકરણ ૬માં નિરૂપાયું છે. એના પરિશિષ્ટમાં બ્રિટિશ રાજ્યના, દેશી રાજ્યના અને પ્રજાસત્તાક ભારતના સિક્કાઓને સંક્ષિપ્ત પરિચય અપાય છે.
- ખંડ ૩ઃ સામાજિક સ્થિતિ(પ્રકરણ ૭)માંના નિરૂપણમાં દલિત વર્ગોના અભ્યદય તથા સામાજિક સુધારાઓ અને સામાજિક પ્રવૃત્તિઓ નોંધપાત્ર છે. આર્થિક સ્થિતિ(પ્રકરણ ૮)ના નિરૂપણમાં ખેતી, વેપાર, બંદરો, વાહનવ્યવહાર, બે કે, વિમો અને વિવિધ ઉદ્યોગોમાં થયેલ વિકાસની સમીક્ષા કરવામાં આવી છે. એના -
Page #8
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટમાં અન્ય પ્રદેશોમાં તથા વિદેશોમાં વસેલા ગુજરાતીઓને આ પરિચય આપવામાં આવ્યું છે. . કેળવણીને લગતા પ્રકરણ ૯ માં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણમાં
આઝાદી પહેલાં અને પછી થયેલા વિકાસની સમીક્ષા કરાઈ છે. પૂર્વ-પ્રાથમિક શિક્ષણમાં કિન્ડરગાર્ટન તથા મોન્ટેસરી પદ્ધતિઓની પ્રવૃત્તિઓ નેંધપાત્ર છે. એના પરિશિષ્ટમાં ગ્રંથાલય-પ્રવૃત્તિના વિકાસની રૂપરેખા આલેખવામાં આવી છે.
સાહિત્યને લગતા પ્રકરણ ૧૦માં સાહિત્યમાંના નવા પ્રવાહે તથા નવી દૃષ્ટિઓ, અન્ય ભાષાઓમાંથી થયેલા ગુજરાતી અનુવાદ અને ગુજરાતમાં ઇતર ભાષાઓમાં થયેલા સાહિત્ય-સર્જનની સમીક્ષા કરીને, પરિશિષ્ટમાં ગણનાપાત્ર સાહિત્યિક સંસ્થાઓને પરિચય આપવામાં આવ્યું છે.
પ્રકરણ ૧૧ માં નિરૂપિત ધાર્મિક સ્થિતિમાં વિવિધ ધર્મ સંપ્રદાય ઉપરાંત સંતો અને ભક્તજનો અને ધાર્મિક સંસ્થાઓનું તેમજ નવી ધાર્મિક વિચારસરણીઓનું અવલોકન કરાયું છે.
કલાઓને લગતા ખંડ ૪ માં પહેલાં (પ્રકરણ ૧રમાં) ચિત્રકલા, સંગીત, ગરબા, રાસ અને નૃત્યકલા, નાટયકલા અને લલિત કલાઓને લગતી સંસ્થાઓને અને પછી (પ્રકરણ ૧૩માં) સ્થાપત્ય અને શિલ્પને તેમજ હુન્નર કલાઓ અને લેકકલાઓને પરિચય આપવામાં આવ્યા છે. અહીં ગ્રંથનાં મુખ્ય પ્રકરણ પૂરાં થાય છે.
પરંતુ આધુનિક કાલને લગતી ત્રણ પ્રવૃત્તિઓની સમીક્ષા આવશ્યક હેઈ, પત્રકારત્વ, પુરાતત્ત્વ અને મ્યુઝિયમ વિશે ખાસ પરિશિષ્ટ આપવામાં આવ્યાં છે.
ગ્રંથ ૨ થી ૬ માં તે તે ગ્રંથના અંતે વંશાવળીઓ આપવામાં આવેલી. ગ્રંથ ૭ અને ૮ને લગતી વંશાવળીઓને ગ્રંથ માં આવરી લેવાનું યોજાયેલું. એ અનુસાર મરાઠા કાલના આરંભથી માંડીને દેશી રાજ્યોના વિલીનીકરણ સુધીની મહત્ત્વની રાજવંશાવળીઓ આ ગ્રંથમાં ગ્રંથ ૬ ના અનુસંધાનમાં સળંગ આપવામાં આવી છે. . એ પછી સંદર્ભ સૂચિ સામાન્ય તથા પ્રકરણવાર અગાઉના ગ્રંથોની જેમ આપેલી છે ને અંતે વિશેષ નામોની શબ્દસૂચિ અકારાદિ ક્રમે આપવામાં આવી છે. - ગ્રંથના અંતે આપવામાં આવેલ આલેખે તથા ફેટા સિક્કાઓ, સ્મારકે, શિલ્પકૃતિઓ, ચિત્ર, લલિત કલાઓ, હુન્નર કલાઓ તથા નામાંકિત વ્યક્તિઓને - સચિત્ર સાક્ષાત્કાર કરવામાં ઉપયોગી નીવડશે.
Page #9
--------------------------------------------------------------------------
________________
ઈતિહાસ, અર્વાચીન વિભાવના અનુસાર રાજકીય ઘટનાઓમાં સીમિત ન રહેતાં પ્રજાના સાંસ્કૃતિક જીવનનાં વિવિધ પાસાને આવરી લે છે. વળી ઇતિહાસના લેખનમાં ઉપયોગી નીવડે તેવી વધુ ને વધુ સામગ્રી હંમેશાં પ્રકાશમાં આવતી રહે છે. આથી ગુજરાતનું રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ અદ્યતન સાધનસામગ્રીના આધારે સંકલિત રીતે નવેસર લખાય તેની લાંબા સમયથી જરૂર રહી હતી. ગુજરાત રાજ્ય સરકારે ૭પ ટકાના અનુદાનની આર્થિક સહાય દ્વારા આ પ્રવૃત્તિ માટે માર્ગ મોકળો કરી આપે ને ગુજરાતના ઇતિહાસના અન્વેષણ, સંશોધન અને નિરૂપણમાં સક્રિય રસ લેતા અનેકાનેક વિદ્વાનેના સક્રિય સહકારે આ યોજનાને સાકાર સ્વરૂપ અપાવ્યું. ગુજરાતના સર્વાગ, સંકલિત અને અદ્યતન ઇતિહાસના લેખન તથા પ્રકાશનની અમારી આ પ્રવૃત્તિને ગુજરાતના ઇતિહાસરસિક વ્યક્તિઓ તથા સંસ્થાઓએ સારું પ્રોત્સાહન આપ્યું છે ને આ ગ્રંથમાલાના ગ્રંથ ગુજરાતના ઈતિહાસના અનેક જિજ્ઞાસુઓ તથા અભ્યાસીઓને ઉપયોગી નીવડ્યા છે.
આ ગ્રંથમાલામાં લેખકે પાસેથી પહેલેથી પૂર્વ પ્રાપ્ત અને પ્રકાશિત માહિતીની અપેક્ષા રાખવામાં આવેલી છે. પિતાને સોંપેલ લખાણ માટે નવેસર અનવેષણ કરવાની અપેક્ષા રાખી નથી. આથી આધુનિક ઈતિહાસમાં એવું ઘણું છે કે જેમાં હજી ઘણું અન્વેષણ, સંકલન અને સંશોધન કરવું બાકી છે. બીજુ, અમારે સૂચિત પ્રજનાની નિયત પૃષ્ઠસંખ્યા અનુસાર તે તે પ્રકરણની પૃષ્ઠસંખ્યા અંદાજવી પડી છે. તેથી ઘણાં લખામાં, વિપુલ માહિતી ઉપલબ્ધ હોવા છતાં ઘણું સંક્ષિપ્ત આપવું પડયું છે. વળી રાજકીય વિચારસરણીઓ તથા ધાર્મિક-સાંપ્રદાયિક માન્યતાઓ જેવી બાબતમાં લેખકે એ પ્રાયઃ પ્રકાશિત માહિતી પર અને કયારેક તજજ્ઞો પાસેથી પત્રવ્યવહાર દ્વારા મળેલી માહિતી પર આધાર રાખવો પડ્યો છે. કેટલાક વિષયમાં તૌયાર માહિતી ઉપલબ્ધ ન હોઈ અનેક સાધનેમાંથી લેખકોને માહિતી એકત્ર કરવી પડી છે, જે સંકલિત રૂપે અહીં પ્રથમવાર રજૂ થાય છે. આમાં લેખકે બને તેટલા તટસ્થ અને વસ્તુલક્ષી રહેવા તથા કેઈ પક્ષ કે સંપ્રદાયની લાગણી ન દુભાય તેની કાળજી રાખવા પ્રયત્નશીલ રહ્યા છે. હકીક્તની રજૂઆતમાં કઈ વિગત-દેષ આવી ગયા હોય ને તે તરફ તજ ધ્યાન ખેંચશે તે તે ભવિષ્યમાં તપાસ કરીને સુધારી લેવામાં આવશે, પરંતુ કોઈ લેખકે એ સમાજ, ધર્મસંપ્રદાય, સાહિત્ય કે કલા જેવા કેઈ વિષયમાં અમારી જાણ મુજબ કઈ રાગદ્વેષથી દેરાઈ લખ્યું નથી તેની ખાતરી આપીએ છીએ. અર્થઘટનની કે મૂલ્યાંકનની બાબતમાં મતભેદ હોઈ શકે, પણ તે અપરિહાર્ય ગણાય.
Page #10
--------------------------------------------------------------------------
________________
છતાં ઈતિહાસ એવો વિષય છે કે જેમાં હમેશા નવી નવી સામગ્રી મળતી રહે તે ઉપલબ્ધ માહિતીની રજૂઆતમાં હંમેશા સુધારાવધારા થયા કરે એટલું જ નહિ, અટકળે અને અર્થધટનમાં વૈવિધ્ય રહ્યા કરે. આથી આ ગ્રંથમાં રજૂ થયેલાં સર્વ વિધાનને હંમેશ માટે સુનિશ્ચિત ત તરીકે અપનાવી ન લેતાં નવાનવા સંશોધનના પરિપ્રેક્ષ્યમાં એમાં જરૂરી સુધારાવધારા કરતા રહેવાની દષ્ટિ રાખવી હિતાવહ ગણાય. અલબત્ત, આ ગ્રંથમાં બને ત્યાં સુધી સર્વ અગત્યનાં વિધાનને સંદર્ભોથી પ્રમાણિત કરવાની અને અર્થઘટનમાં બને તેટલા વસ્તુલક્ષી રહેવાની કાળજી રાખવામાં આવી છે. ઈતિહાસના ગ્રંથોનું, જ્ઞાનકેશના ગ્રંથોની જેમ, ચેડા થડા ગાળે, સંરકરણ કરતા રહેવાની જરૂર રહેવાની જ.
આ ગ્રંથમાલા ગુજરાતીમાં લખાઈ હેઈ ગુજરાતી ભાષા જાણનાર વર્ગોને ઘણી ઉપયોગી નીવડી છે. પરંતુ ગુજરાતી ન જાણનાર ઈતિહાસઉસિકા મટે એનું હિંદી અને / અથવા અંગ્રેજી રૂપાંતર પ્રકાશિત થાય એ અતિ આવશ્યક છે. ગુજરાત રાજ્યના જિલ્લા સર્વ સંગ્રહ (ગેઝેટિયર) પહેલાં અંગ્રેજીમાં લખાયા ને હવે નવેસર ગુજરાતીમાં પણ લખાય છે, તેમ આ ગ્રંથમાલા પહેલાં ગુજરાતીમાં લખાઈ તે હવે અંગ્રેજીમાં લખાય એ ઈષ્ટ છે. નવ ગ્રંથોના સંસ્કારિત રૂપાંતર માટે તાત્કાલિક આર્થિક અનુદાનને પ્રબંધ ન થઈ શકે તેમ હોય, તે પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન કાલને લગતા ત્રણ ગ્રંથ સંક્ષિપ્ત સ્વરૂપે અંગ્રેજીમાં અને અથવા હિંદીમાં પ્રકાશિત થાય તે પણ આ ગ્રંથમાલામાં રજૂ થયેલ માહિતીને સાર બિન-ગુજરાતી સમાજના ઇતિહાસરસિકે તથા ઈતિહાસ-અભ્યાસીઓને સુલભ થાય. રાજ્ય સરકાર અમારા આ સૂચનને સ્વીકારી અનુદાનપાત્ર ગણવાનું માન્યા કરશે એવી આશા રાખીએ.
આ ગ્રંથના લેખન તથા પ્રકાશનના ખર્ચ માટે અમને રાજ્ય સરકાર તરફથી ૭૫ ટકા અનુદાનની આર્થિક સહાય મળી છે તેને માટે અમે સરકારને ઘણે ઉપકાર માનીએ છીએ.
રાજ્ય સરકાર વતી અગાઉ સામાન્ય વહીવટ ખાતાના ભાષાનિયામક વિભાગ તરફથી સક્રિય માર્ગદર્શન મળતું હતું તેમ હવે શિક્ષણ ખાતાની સાહિત્ય અકાદમી તરફથી મળતું રહ્યું તે માટે અમે અકાદમીના અત્યંત આભારી છીએ. ઇતિહાસના અનેક અભ્યાસીઓએ અમને આ ગ્રંથનાં પ્રકરણે તથા પરિશિષ્ટોનું પ્રદાન કર્યું છે તે માટે અમે તે સહુને પણ આભાર માનીએ છીએ.
Page #11
--------------------------------------------------------------------------
________________
આ ગ્રંથના પ્રફવાચન વગેરેમાં અમને અમારા સહકાર્યકર અધ્યા. કે. કા. શાસ્ત્રીને તથા અધ્યા, રામભાઈ સાવલિયાને સક્રિય સહકાર સાંપડ્યો છે. અધ્યા. સાવલિયાએ વંશાવળીઓ, સંદર્ભ સૂચિ, શબ્દસૂચિ અને ચિત્રો તથા બ્લેક તૌયાર કરવા-કરાવવામાં અમને ઘણું સહાય કરી છે. •
ચિત્ર માટેના ફોટાઓ અથવા બ્લોક આપવા માટે તેમજ એના પ્રકાશનની અનુજ્ઞા આપવા માટે અમે તે તે સંસ્થા તથા વ્યક્તિના સૌજન્યની કૃતજ્ઞતાપૂર્વક નોંધ લઈએ છીએ. નકશાઓ તપાસી એના પ્રકાશનની મંજુરી આપવા માટે સર્વેયર જનરલ ઑફ ઈન્ડિયાને પણ આભાર માનીએ છીએ.
અનેક તજજ્ઞ વિદ્વાને વડે તૈયાર કરાયેલે ગુજરાતના ઇતિહાસને લગતા આ ગ્રંથ ૮ : “આઝાદી પહેલાં અને પછી (ઈ.સ ૧૯૧૫ થી ૧૯૬૦)” આ ગ્રંથમાલાના અગાઉના ગ્રંથની જેમ ગુજરાતના ઈતિહાસના રસિકેને તથા અભ્યાસીએને ઉપયોગી નીવડશે ને રાજ્ય સરકારના માતબર અનુદાનને લીધે ઘણી ઓછી કિંમતે મળી શકતા આ દળદાર સચિત્ર પ્રમાણિત ગ્રંથની પ્રતે ખરીદીને ગુજરાતના ઇતિહાસમાં રસ ધરાવતી સર્વ સંસ્થાઓ તથા વ્યક્તિઓ આ સમગ્ર ગ્રંથમાલાને સક્રિય આર્થિક પ્રોત્સાહન આપશે એવી આશા રાખીએ છીએ.
ભો. જે. વિદ્યાભવન, આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦૦૦૮ તા. ૭-૩-૧૯૮૭
હરિપ્રસાદ સં. શાસ્ત્રો પ્રવીણચંદ્ર ચિ. પરીખ
સંપાદકે
Page #12
--------------------------------------------------------------------------
________________
અનુક્રમણી
પ્રસ્તાવના અનુક્રમણી ચિત્રોની સૂચિ ગાણસ્વીકાર સંક્ષેપ સૂચિ મહત્ત્વની શુદ્ધિઓ
ખડ ૧
પ્રાસ્તાવિક
પ્રકરણ ૧ : સાધન-સામગ્રી ૧. સરકારી દફતરે અને પત્રવ્યવહાર ૨. વસ્તીગણતરીના અહેવાલ ૩. ગેઝેટિયર
લે. રામભાઈ ઠાકરશીભાઈ સાવલિયા, એમ. એ,
અધ્યાપક, ભે. જે. વિદ્યાભવન, અમદાવાદ ૪. સમકાલીન ઇતિહાસ-ગ્રંથ
. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ.એ., પીએચ.ડી.
| નિવૃત્ત અધ્યક્ષ, ભે. જે. વિદ્યાભવન, અમદાવાદ ૫. વર્તમાનપત્રે અને સામયિકે
લે. પ્રફુલલ મહેતા, એમ. એ., પીએચ.ડી.
વ્યાખ્યાતા, ગુજરાતી વિભાગ, હ.કા. આર્ટૂસ કેલેજ, અમદાવાદ ૬. ઈતિહાસેપગી લલિત સાહિત્ય લે. ગીલ જયચંદભાઈ સાંડેસરા, એમ.એ., પીએચ. ડી.
નિવૃત્ત નિયામક. પ્રાચ્યવિદ્યામંદિર, વડોદરા
Page #13
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨
રાજકીય ઈતિહાસ
પ્રકરણ ૨: રાજકીય જાગૃતિ: બ્રિટિશ મુલમાં
| (ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૩૧) લે. રમેશકાંત ગે. પરીખ, એમ.એ, પીએચ. ડી. ઇતિહાસ વિભાગના વડા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ
૧૬
પ્રકરણ ૩: રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
| (ઈ.સ. ૧૯૩૨ થી ૧૯૪૭) . લે. શિવપ્રસાદ રાજગોર, એમ.એ,
એમ.એડ, પીએચ. ડી., ડી.ઈ. એસ. (લિડ્ઝ) નિવૃત્ત મુખ્ય સંપાદક, જિલ્લા સર્વસંગ્રહ, ગુજરાત રાજ્ય, અમદાવાદ
પરિશિષ્ટ ૧: નવા રાજકીય પક્ષ લે. શિવપ્રસાદ રાજગર, એમ.એ., એમ.એડ, પીએચ ડી.,
ડી. ઈ. એસ. (લિઝ) પરિશિષ્ટ ૨: રચનાત્મક પ્રવૃત્તિઓ લે. શિવપ્રસાદ રાજગર, એમ.એ., એમ.એડ., પીએચડી.,
ડી. ઈ. એસ. (લિઝ) પ્રકરણ ૪: દેશી રાજ્યો (૧૯૧૪ થી ૧૯૪૭) - ૧૩ લે. શિવપ્રસાદ રાજગે, એમ.એ., એમ.એડ., પી.એ. ડી.
ડી. ઈ. એસ. (લિઝ). પ્રકરણ ૫: રાજકીય ઇતિહાસ (૧૯૪૭ થી ૧૯૬૦ ૧૪૩
લે, વિષ્ણુભાઈ પંડયા, એમ. એ. સહાયક તંત્રી, લેકસત્તા, અમદાવાદ
પ્રકરણ ૬: રાજ્યતંત્ર (અ) બ્રિટિશ શાસન નીચેના જિલ્લાઓમાં
(૧૯૧૪ થી ૧૯૪૭) ૧૬૮ લે. યતીત ઈશકર દીક્ષિત, એમ.એ., પીએચ. ડી. ઇતિહાસ વિભાગના વડા, હકા. આર્ટસ કોલેજ, અમદાવાદ
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૭૬
૧૮૦
,
(આ) દેશી રાજ્યોમાં (૧૯૧૪ થી ૧૯૪૭) (ઈ) રાષ્ટ્રના સંયુક્ત રાજ્યમાં (૧૯૪૭થી૧૯૫૬) લે. મુગટલાલ પોપટલાલ બાવીસીએમ.એ, પીએચ. ડી. વ્યાખ્યાતા, ઇતિહાસ વિભાગ, એમ.ટી.બી. આર્ટ્સ કોલેજ, સુરત (ઈ) બહમુંબઈ રાજ્યમાં (૧૯૪૭ થી ૧૯૬૦) લે. યતી' ઈદ્રશંકર દીક્ષિત, એમ.એ., પીએચ. ડી.
પરિશિષ્ટ : સિક્કા લે. ભાસ્કરરાય લ. માંકડ, બી. એ., એલએલ. બી, ડિપ્લોમા ઇન
યુઝિયોલેજી, નિવૃત્ત નિયામક, મ્યુઝિયમ્સ, ગુજરાત રાજ્ય
૧૮૩
૧૫
ખંડ ૩
૨૦૨
૨૪૧.
સાંસ્કૃતિક ઈતિહાસ પ્રકરણ ૭ સામાજિક સ્થિતિ
લે. તારાબહેન પટેલ, એમ. એ. પીએચ. ડી. નિવૃત્ત વડા, સમાજશાસ્ત્ર વિભાગ, સમાજ વિદ્યાભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ
પુરવણું લે. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રા, એમ. એ. પીએચ. ડી.
પ્રકરણ ૮ઃ આર્થિક સ્થિતિ અને વિકાસ ૨૪૬ લે. શિવપ્રસાદ રાજગોર, એમ.એ., એમ. એડ, પીએચ. ડી, ડી.ઈ.એસ. (લિ) પરિશિષ્ટ
૨૯૮ ભારતમાં અન્ય પ્રદેશમાં તથા વિદેશોમાં ગુજરાતીઓ
લે. વિનોદચંદ્ર શાહ પ્રમુખ, વિશ્વગુર્જરી, અમદાવાદ
પ્રકરણ ૯ઃ કેળવણી : લે. મૃદુલાબહેન હરિપ્રસાદ મહેતા, એમ. એ., પીએચ. ડી. નિવૃત્ત અધ્યાપક, ભારતીય સંસ્કૃતિ વિભાગ, માતુ શ્રી વીરબાઈ મહિલા
કૉલેજ, રાજકેટ
૩૦૪
Page #15
--------------------------------------------------------------------------
________________
૩૨૮
૩૩૨
૩૬૩
૩૫૬
પરિશિષ્ટ ઃ ગુજરાતમાં ગ્રંથાલય-પ્રવૃત્તિના વિકાસ ૩૨૮
લે. ચંપકલાલ શુકલ, એમ. એ. પીએચ. ડી. નિવૃત્ત ગ્રંથાલયી, મ. સ. યુનિવર્સિટી, વડોદરા
પ્રકરણ ૧૦ઃ સાહિત્ય ૧, ગુજરાતી સાહિત્યમાં નવા પ્રવાહ તેમ દૃષ્ટિઓ
લે. અનંતરાય રાવળ, એમ. એ.
નિવૃત્ત ભાષા-નિયામક, ગુજરાત રાજ્ય, ગાંધીનગર નિવૃત્ત અધ્યક્ષ, ભાષા સાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ પુરવણી
૩૫૩ લે. હરિપ્રસાદ ગંગાશંકર શાસ્ત્રી, એમ. એ., પીએચ. ડી. ૨. ગુજરાતી અનુવાદ સાહિત્ય
લે. રામભાઈ ઠાકરશીભાઈ સાવલિયા, એમ. એ. ૩. ઇતર ભાષાઓમાં થયેલું સાહિત્ય-સર્જન લે. કેશવરામ કાશીરામ શાસ્ત્રી, વિદ્યાવાચસ્પતિ, મહામહોપાધ્યાય
માનાર્હ અધ્યાપક, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ
પરિશિષ્ટ : સાહિત્યિક સંસ્થાએ લે. પ્રફુલ મહેતા, એમ. એ. પીએચ. ડી, પ્રકરણ ૧૧ઃ ધાર્મિક સ્થિતિ
હિંદુધર્મ ૧. સામાન્ય સમીક્ષા
૩૬૮ લે. નવીનચંદ્ર આચાર્ય, એમ. એ., પીએચ. ડી. | નિવૃત્ત અધ્યાપક, ભારતીય સંસ્કૃતિ વિભાગ, હ, કા. આ કેલેજ, અમદાવાદ (૨) વસ્તી
(૪) સંતો અને ભક્તજને (૩) સંપ્રદાય
(૫) ધાર્મિક સંસ્થાઓ ૨. જૈન ધર્મ
૩. ઈસ્લામ ૪. પારસી ધર્મ
૫. શીખ ધર્મ ક, બૌદ્ધ ધર્મ
૭. યુહૂદી ધર્મ ૮. બહાઈ ધર્મ
લે. ભારતી કી. શેલત, એમ. એ., પીએચ. ડી.
રીડર, ભે. જે. વિદ્યાભવન, અમદાવાદ
Page #16
--------------------------------------------------------------------------
________________
૮. પ્રસ્તી ધર્મ
૩૮ લે. થોમસ બેરામ પરમાર, એમ. એ. અધ્યાપક, ભારતીય સંસ્કૃતિ વિભાગ, હ. કા. આ કેલેજ, અમદાવાદ ૧૦. નવી વિચારસરણીઓ અને તેઓને પ્રભાવ
૪૦૧ લે. ચીનુભાઈ જગનાથ નાયક, એમ. એ.પીએચ. ડી.
આચાર્ય, હ. કા. આર્ટસ કોલેજ, અમદાવાદ
ખંડ ૪
૪૧૩
કલાઓ
પ્રકરણ ૧૨ઃ લલિત કલાઓ ૧. ચિત્રકલા
લે. વાસુદેવ સમાd, જી. ડી. એ. નિવૃત્ત રીડર, ચિત્રકલા વિભાગ, મહિલા મહાવિદ્યાલય, વારાણસી ૨. સંગીતકલા
લે. અમુભાઈ દોશી, “સંગીત-પ્રવીણ
આચાર્ય, મ્યુઝિક કેલેજ, રાજ કેટ
૪૧૦
૪
૪૪૬
૩. ગરબા, રાસ અને નૃત્યકલા
૪૨૩ લે. સુભાષ વાડીલાલ બ્રહ્મભટ્ટ, એમ. એ.
અધ્યાપક, ભારતીય સંસ્કૃતિ વિભાગ, હ. કા. આર્ટૂસ કેલેજ, અમદાવાદ ૪, નાટયકલા : વ્યવસાયી અને અવેતન
ચીનુભાઈ જગનાથ નાયક એમ. એ., પીએચ. ડી. પરિશિષ્ટઃ લલિતકલાઓને લગતી સંસ્થાઓ
લે. સુભાષ વાડીલાલ બ્રહભર. એમ. એ. પ્રકરણ ૧૩ઃ સ્થાપત્ય, શિ૯૫, હુન્નરકલાઓ અને લોકકલાઓ ૧. સ્થાપત્ય અને શિલ્પ લે. પ્રવીણચંદ્ર ચિમનલાલ પરીખ, એમ. એ.; પીએચ. ડી.
અધ્યક્ષ, ભો. જે. વિદ્યાભવન, અમદાવાદ ૨. હુન્નરકલાઓ અને કલાઓ
લે. રામભાઈ ઠાકરશીભાઈ સાવહિયા, એમ. એ.
૪૫૩
Page #17
--------------------------------------------------------------------------
________________
१६
પરિશિષ્ટ
પરિશિષ્ટ ૧: પત્રકારત્વ
લે. નાગજીભાઈ ભટ્ટી, એમ. એ., પી.એચ. ડી. નિવૃત્ત રીડર, ગુજરાતી વિભાગ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટ પરિશિષ્ટ ૨ઃ પુરાતત્ત્વીય પ્રવૃત્તિઓના વિકાસ લે. છેટુભાઈ મ. અત્રિ, એમ. એ. નિવૃત્ત પુરાતત્ત્વ નિયામક, ગુજરાત રાજ્ય, અમદાવાદ પરિશિષ્ટ ૩ઃ મ્યુઝિયમ-ક્ષેગે વિકાસ
લે, નંદન હરિપ્રસાદ શાસ્ત્રી, એમ.એસ. સી., પો. જી, ડિપ્લામા ઈન મ્યુઝિયાલાજી, કયુરેટર, યુનિવર્સિટી મ્યુઝિયમ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર વશાવળીઓ
સંદર્ભ સૂચિ શબ્દસૂચિ
ચિત્રોની સૂચિ
૧. ૧૯૪૭ પહેલાંનું ગુજરાત (રાજકીય) (મુખપૃષ્ઠ સામે)
૨. ગુજરાત, ૧૯૪૭ અને ૧૯૫૬ વચ્ચેના સક્રાંતિકાલ
ગુજરાત રાજ્ય, ૧૯૬૦ (રાજકીય)
૩.
૪. ગુજરાત (સાંસ્કૃતિક સ્થળા) ૫. સ્વાતંત્ર્ય સંગ્રામનાં સ્થળા
૪૮૬
પૂઠા ઉપર
૧. ‘જયહિન્દ' લખેલા કચ્છ-ભૂજ રાજ્યના પાંચકારીના સિક્કો : અગ્રભાગ ૨. ભારત સરકારને સિંહશિખરવાળા સિક્કો : અગ્રભાગ
નકશા
આલેખ : ૧ પારસી અગિયારીનું. તલમાન
૨ દુખમાનું તલમાન
૪૯૫
૪૦૫
૫૧૫
પર૯
Page #18
--------------------------------------------------------------------------
________________
ચિત્રના પર પદ આકૃતિ
વિગત
૦.
=
૧૧
દ
૧૨ ૧ ૩
+
૧૫
6
વાધ-છાપ રૂપિયે, ૧૯૪૭, પૃષ્ઠભાગ ચેરસ કાંગરીવાળી ૪ આની, ૧૮૧૮ પૃષ્ઠભાગ જર્જ પની આકૃતિ ધરાવતી ૧ આની, ૧૯૩૭ઃ અગ્રભાગ ગાય- છાપ અડધે આને, ૧૯૫૦, ૬ પૃષ્ઠભાગ ઘોડા-છાપ ૧ પિસે, ૧૯૫૦, પૃષ્ઠભાગ ૫ નયે પૈસે, ૧૯૫૮: પૃષ્ઠભાગ કાણાવાળો પિસે, ૧૯૪૪, ૯ પૃષ્ઠભાગ પાયલે, કચ્છ, વિ. ૨૦૦૩ (ઈ.સ. ૧૯૪૭) : પૃષ્ઠભાગ મહાત્મા ગાંધીજી હૃદયકુંજ, અમદાવાદ દાંડીકૂચ સરદાર વલ્લભભાઈ પટેલ કસ્તૂરભાઈ લાલભાઈ ૧૪ નાનજી કાળિદાસ ચીનુભાઈ બેરેનેટ ૧૬ વિક્રમ સારાભાઈ ગિજુભાઈ બધેકા મણિલાલ નભુભાઈ ૧૯ રમણભાઈ નીલકંઠ કવિ કાન્ત' ૨૧ કવિ “કલાપી' કવિ નાનાલાલ ૨૩ ઝવેરચંદ મેઘાણું વિદ્યાબહેન નીલકંઠ ૨૫ અબ્બાસ તૈયબજી દાદાસાહેબ માવળંકર પં. સુખલાલજી ૨૮ મુનિ પુણ્યવિજયજી પુનિત મહારાજ પં. ઓમકારનાથ ૩૧ રવિશંકર રાવળ મૃણાલિની સારાભાઈ (નૃત્ય કરતાં) બાપુલાલ નાયક અને જયશંકર “સુંદરી’ ‘એક દશ્યમાં) “મેના ગુજરીનું એક દૃશ્ય ગરબો
૩૬ ભવાઈ–ભૂંગળ ટાઉન હોલ, અમદાવાદ
૧૭
-
૧૮
૨૪
૮
૨૭
૨ ટ
૧૧ ૧૨ ૧૩ ૧૪
૩૩. ૩૪ ૩૫ ૩૭
Page #19
--------------------------------------------------------------------------
________________
પટ્ટ આકૃતિ
૧૫
૩૮
૧૬
૧૭
૧૮
૧૯
२०
૨૧
૨૨
૨૩
૨૪
૩૮
૪૦
૪૧
૪૨
૪૩
૪૪
१८
વિગત
સસ્કાર કેંદ્ર, અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી ભવન, અમદાવાદ કીર્તિ મંદિર (નવું), પેરબંદર
સમાધિ મદિર, ગાંધીધામ (કચ્છ)
શહીદ સ્મારક, અમદાવાદ (વિનેાદ કિનારીવાલાવાળું) નિર્વાસિતેશ્વર મહાદેવ, ગાંધીધામ (કચ્છ)
સામનાથ મ`દિર છÍદ્વાર પ્રારંભના પ્રસંગ (જામ સાહેબ,
મુનશી વગેરે)
૪૫
૪૬
૪.
સામનાથ મ ́દિર (કલાસ–મહામેરુ–પ્રાસાદ), પ્રભાસ પાટણ કંડલા બંદરના પાયાના પથ્થર ૪૭ ઘંટાકર્ણ વીર, મહુડી સયાજીરાવ ૩ જાનુ બાવલું, વડાદરા ગાંધીજીનુ બાવલું, અમદાવાદ સિનગોગ, ખમાસા ગેટ, અમદાવાદ સૈયદ મૌલાઈ અબ્દુલ્લાને કુખેા (સાલ્વા), ખંભાત
૪૯
૫૦
૫૧
પર
પારસી અગિયારી, ખમાસા ગેટ, અમદાવાદ
૫૩ ગુજરાત રાજ્યની સ્થાપના(ઉદ્ઘાટન પ્રવચન કરતા રવિશંકર
મહારાજ)
ઋણસ્વીકાર
(ચિત્રાના ફાટાગ્રાફ પૂરા પાડવા માટે)
ગુજરાત ફ્સિમ, અચ. કે. હાઉસ, અમદાવાદ : આ. ૧૦, ૪૫ શ્રી બલવતભાઈ ભટ્ટ, અમદાવાદ : આ. ૧૧ શ્રીમતી મૃણાલિની સારાભાઇ, અમદાવાદ : આ. ૩૨ ડા. ચીનુભાઇ નાયક, અમદાવાદ : આ. ૩૪, ૩૫, ૩૬ ડા. નાગજીભાઈ ભટ્ટી, સુરેન્દ્રનગર : આ. ૪૩ શ્રી અવિનાશ મણિયાર, વાદરા
આ, ૪૮
પુરાતત્ત્વખાતુ, ઉત્તર વર્તુળ, ગુજરાત રાજ્ય, અમદાવાદ: આ. ૫૩ (ચિત્રાના બ્લેક પૂરા પાડવા માટે)
ડો. ચીતુભાઈ નાયક, અમદાવાદ : આ ૩૩
પારસી પંચાયત, ખમાસા ગેટ, અમદાવાદ : આ. પર
Page #20
--------------------------------------------------------------------------
________________
- સંક્ષેપ સૂચિ
BASDJS GDG GSG PWG गुसंहिसादे
અગુરાસાંઈ
અગુરેદ
અભાકવિ
આગુસં
Bombay Art Society Diamond Jubilee Souvenii' 'Gujarat District Gazetteer' 'Gujarat Stat: Gazelleer' Pust-War Gujarat' by A. B. Trivedi 'गुजरात के सतो की हिन्दी साहित्य को देन'
(છે. રામકુમાર સુરત) અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ
(લે. રાજગોર) અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન'
(લે. હી. ત્રિ. પારેખ) અર્વાચીન ભારતીય કેળવણીને વિકાસ
(લે. રાજગર) ‘આધુનિક ગુજરાતના સરતો”
(કેશવલાલ ઠક્કર) ઊર્મિ નવરચના” ગુજરાત એકદર્શન'
(લે. રાજગોર) ગુજરાત એક પરિચય
(સંપા. રામલાલ પરીખ) ગુજરાતની કેળવણુને ઈતિહાસ
(લે. રાજગર) “ગુજરાતી ગ્રંથકાર સંમેલન વ્યાખ્યાનમાલા ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ચરોતર સર્વસંગ્રહ
(સંપા. પુરુષોત્તમ શાહ, ચંદ્રકાંત શાહ) “સાહિત્ય અને પત્રકારત્વ
(સંપા. કુમારપાળ દેસાઈ)
ઊ, ન. ગુએદ
ગુએપ
ગુઈ
ગુગ્રંસંધ્યા
ગુસાઈ
ચસર્સ
સાપ .
Page #21
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પ ક્તિ
૩
૪
૫
७
૧૦
૧૧:
1323
૧૩
૧૪
૧૬
૧૯
૨૮
૩૪
૪૧
૪૫
૪૬
૫૦
}}
૬૭
૯૫
દ
૩૧
૯૯
૧૧૨
૧૨૨
~ - ăજી ~
૧
૨૯
૧૫
૧૦
૧૧
૪
૨૨
૧૭
૬,૧૯
૨૮
૨૯
m
૭૩
૭૬
વ
૨૯ ヒ
૨૪
.
૧૭
૯.
૧૪
૩૨
૧૯
૧૯
૧૮
૧૯
૨૨
મહત્ત્વની શુદ્ધિએ
અશુદ્ધ
નય. ગાંધીના
સ્વાત ત્ર્યાતર
સ સગ્રહ સામાયિક
સ્પષ્ટ તથા
સ’સ્કૃતિ સૌરાષ્ટ્રના
જયંતીલાલ
સાહિત્યસેાપાન ાવા છતાં
જીવનમાં
અસહકાર
૧૯૩૨
મંત્રા
પત્રા
લેકાના
સુધરાઈ
ગાધીજી
સત્યગ્રહનાં
રહ્યા.
પગારવધારાના
‘કુવલયાનંદ’ સમિતિ
એમનાથી
મશિન
એના
અને
દીલખુશ
મઢડા
વગેરે....
(મીરા બહેન)
ધીરાણ
શુદ્ધ
નયગાંધીને
સ્વાત ત્ર્યાત્તર
સ સ ગ્રહ સામયિક
સ્પષ્ટતા
સસૃષ્ટિ ‘સૌરાષ્ટ્રના
જયંતિ દલાલ,
રસાવહ
જીવનનાં
અસ્વીકાર
૧૯૩૧
મત્રી
પત્રા
લેાકાની
در
સુધરાઈ
ગાંધીજી
સત્યાગ્રહનાં
રહ્યો.
પગારવધારા
‘કુવલયાનંદ સમિતિ’
એમાંથી
મશીન
39
એની
એમને
દિલખુશ
ગઢડા
વગેરેએ (મીરાંબહેન) ધિરાણ
Page #22
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ પ ક્તિ
૧૨૯
૧૩૮
૧૪૩
૧૫૪
૧૭૧
૧૭૭
૧૭૮
૧૭૯
૧૮૧
૧૮૪
૧૯૩
૨૦૦
૨૦૨
૨૦૪
૨૦૬
૨૧૦
૨૧૪
ર
૧૮
૩
222 223
૨૮
૧૫
४
૧૪
૧૨
ૐ
૧૧
૧૦
૧૧
૧૬
૧૭
૨૦
૧૬
૧.
૩
૫
૨૫
૨૨
૨૫
૯
૨૧૭
૨૨૧
૨૨૭ ૨૮
૨૩૨
૨૭
૨૩૭
૧૨
૨૪૦
૧૦
૨૪૨
૨૮
૨૪૩
૧૫
૨૯૫
૨૧
૩૦૮
૧૪
૩૦૯
૩
અશુદ્ધ
ડબકાના
માથાદીઢ
તવારિખમાં,
ધરાવતા
અસિસ્ટન્ટ
મજૂર
ભગતસિંહજીએ
૧૯૩૨
નાળખાનું ન્યુયત ત્ર
૧૪.
૧૫.
૧૨.
૧૯.
૨
ઘેરાણે
ધરવતાં
પસીાર
દૂધમાં
એમ પ્રમાણ
જ્ઞાતિવ્યયવસ્થા અતવાસીએ
આમ
પરિણીતાની
કારમસજી
એમને
ઇન્ડ્રસ્ટીઅલ
२१
Enter fneneurship
અધરણીને
સ્વભાવિક્ર
૨૫.
એમ
વિધાસભા'
શુ
ડબકાના
માથાદીઠ
તવારીખમાં,
ધરાવતા
આસિસ્ટન્ટ
! હજૂર
ભગવતસ હુજીએ
૧૯૨૩
માળખાનું
ન્યાયત ત્ર
૧૫.
૧૪.
૧૯.
. ૧૮.
૦૮
ધારણે
ધરાવતાં
પારસી
દૂધમાં
એ પ્રમાણે
જ્ઞાતિવ્યવસ્થા અંતેવાસીએ
આશ્રમ
પરિણીતાની
ુરમસજી
એમના
ઇન્ડસ્ટ્રીઅલ
Enterpreneurship
અઘરણીને સ્વાભાવિક
૨૪.
એવી વિદ્યાસભા'
Page #23
--------------------------------------------------------------------------
________________
૨૨
પૃષ્ઠ પંક્તિ ૩૧૧ ૧૦ ૩૧૨ ૨૬
અશુદ્ધ મહાવિધાલય સંધ”...... ૧૯૫૦
મહાવિદ્યાલય સંઘ' ...૧૯૩૯ અને ૧૯૫૦ “આંગણવાડી” ઘણે ૧૯૫૪ સંસ્થાઓએ વિસ્તાર્યા
૩૧૩ ૩૧૫ ૩૧૬
એને
૩૨૧ ૩ર૪
૩૨૫
૩૩૨ ૩૩૩
૧૫
આંગિણવાડી ધણ ૧૯૪૪. સંસ્થાએ વિસ્તર્યા એણે ઈન્ડસ્ટ્રીઝ ઈલેક્ટ્રોનિકસને ફાઈન આર્ટ પ્રતીકાર ઝિલવાને સંદેશોના પળતે થે -પ્રતીકારક ઈદુકુમાર શ્રેથે નાટકનાં થવાને
૩૭૪
૨૩૬
ઇન્ડસ્ટ્રીઝ ઈલેનિસને ફાઈન આર્ટસ પ્રતિકાર ઝીલવાને સદેશોના પળતી થઈ પ્રતિકારક ઈંદુકુમાર' શ્રેયાર્થે નાટકનાં થયાને જેવી આખું વાકય ભાષાની સરળતા ભણ ગતિના પ્રસ્તુત મુદ્દાને અસંગત એવું અન્યનું ઉમેરણ છે તેથી આ વાકય રદ કરે. પૂરે છે. આસમાની-સુલતાની સરસ્વતી
૧૪ ૨૯
૩૩૯
અને
૨૩
અહીં........ શકીએ.
૩૪૧ ૩૪ર ૩૪૪
૧૯ ૧૪ ૧
આસમાની-સુલતાની, સરતી અમરે આરંભાયું, માંડતાં
૩૪૫
૧૩ ૨૪
આરંભાયું. માંડી માં
૩૪૫
૩૪૮
૧
માં
Page #24
--------------------------------------------------------------------------
________________
२३
શુદ્ધ
પૃષ્ઠ પતિ
૨૫ ૧૫
૩૪
૩૧.
અશુદ્ધ પ્રકારે રાષ્ટ્રને સમાનાર્થે ઉત્તમ ને સિદ્ધિઓને બતાવતાં... બનતે
પ્રહારે રાષ્ટ્રના સમાનાર્થ ઉત્તમને સિદ્ધિને બતાવતા.તે બનતો
' ૩૫૦
૧૦
૧૮
૩૫૧
તેની
, જેની
૨૫
દાખવ્યાં છે. આકર્ષાઈ, જયંતિ
૩૦ ૩૫ર ૬, ૧૭
૧૬
૧૮ ૩૬૫ ૪
દાખવ્યાં છે આકર્ષાઈ. જયંતી હાથ સાહિત્ય કાર એનેકવિધ બુનિયાદી
સાહિત્યપ્રકાર અનેકવિધ બુનિયાદી of the
of
૧૮ ૧૮
૩૬૮
શિથિલ
૨૬
૩૭૩
3८४
રર
૨૪
૩૮૫
૨૩
૩૯૬ ૩૮૮
શિથીલ જાહર પેટલાદના સામાજના સંચલન આર્ય સમાજને બાદ્ધધમ શિરીન ઉમાર, tones), સોસાયટી કલાકારાન -પરંપર ના
૪૧૩
૧૯
૨૦
જોહર મહેળાવ(તા. પેટલાદ)ના સમાજના સંમેલન આર્ય સમાજની બૌદ્ધધર્મ શીરીન ઉભાર, (tones),
સાયટી કલાકારોના –પરંપરાના એ ટૂંકી વર્તળાકારમાં જહ . ડોસાના, “તખત માનસિંહ અભયસિંહ, કીમી
૪૧૪
૧૮
છે
છે
છે
૪૨૫ ४२७ ૪૩૧ ૪૩૨
૧૧ ૩૦. ૧૨
વર્તુળાકારમાં જહા ડોસાના,' તખતે માનસિંહ, કામી
૪૩૩
Page #25
--------------------------------------------------------------------------
________________
२४
૧૭
૨૮
પૃષ્ઠ પંક્તિ અશુદ્ધ
ભક્તરાજ, અંબરીષ, ભક્તરાજ અંબરીષ. પામ્યા,
પામ્યા. ૧૮ કામલત્તા’
કામલતા ગુણબંકાવલી,
ગુલબંકાવલી, ૪૩૪ ૨ જમાને
ચાલુ જમાને, ચીડમાં કરણ....કામલત્તા, ચીડને કરણ,
•..કમલતા, વીર મણું
વિરમણિ, આંખે,
આંખે ઇત્યાદિ ૪૩૫ રા માંડલિક
રા' માંડલિક, ૧૩ મેઘ-મધુરી,
મેઘ–મયુરી, ૪૩૬ રોજમદારીના
રેજિદારીના ૪૩૮ લેહચાહનાની
લેકચાહનાની ૪૪૧ વનલના
વનલતા ૪૪૮ ૧૦ આકાશવાણાએ
આકાશવાણીએ ૨૫ કલાને
કલાના ૪૪૯ ૧૩
વર્ષ ૪૫૧ બેરેનેટ (બીજા),
બેરોનેટ, મહેત
મહેતા ૪૫૭ શર્મા
શર્મા વડે ચંદ્રપ્રભુસ્વામીનું
ચંદ્રપ્રભસ્વામીનું ૪૬૧ કોલસાને રેતિયા
કેલસા ને રેતિયા ४७८ સામાયિક
સામયિકે પરાકારત્વક્ષેત્રે
પત્રકારત્વક્ષેત્રે સામજિક
સામાજિક ४८० વૃત્તપત્રા
વૃત્તપત્રો ૪૮૮ ૨૪ ચર્ચિત
– ચર્ચિત ૪૯૧ ૧૪ દિક્ત
કેંદ્રીત ૧૯ ઈજનેરોની
ઈજનેરોની ૫૩૫ ૨૦
કાંતિલાલ મડિયા કાંતિલાલ મડિયા પ૩૯ ૪ ધિયા,
ધિયા, નોંધ : આલેખ ૨ માં ઉમેરો :
૧ પગથિયાં ૨. અંદર ના રસ્તે; ૩–૫. પાવીએ; ૬. ભંડાણ; ૭. નીકે; ૮. કેલસા-રેતિયા પથ્થરનાં પડ, ૯. નાના કુવા. *
વર્ગ
૯
૮
Page #26
--------------------------------------------------------------------------
________________
ખંડ ૧ પ્રાસ્તાવિક
પ્રકરણ ૧ સાધન-સામગ્રી
૧. સરકારી દફતરે અને પત્રવ્યવહાર
આ કાલખંડને ગુજરાત પ્રદેશને ઈતિહાસ તારવવા માટેની સામગ્રી વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ થાય છે. આમાં સરકારી દફતરો અને પત્રવ્યવહાર પ્રમાણભૂત તેમજ વિપુલ માહિતી આપનાનું સાધન હોવાથી એનું વિશેષ મહત્ત્વ છે.
આવાં દફતરે અને પત્રવ્યવહારે સરકારી દફતર-ભંડારેમાં સુરક્ષિત છે.'
દફતરમાં મુખ્યત્વે બ્રિટિશ રાજ્ય દરમ્યાન જાગીર અને વાડીવજીફા અપાયેલાં તેઓનાં સનદી ફરમાન, રાજ્યના હિસાબ સરકાર સાથે પત્રવ્યવહાર, મુલ્કગીરીના કાગળ, બ્રિટિશ સરકાર અને બીજાં રજવાડાંઓ સાથેના ગાયકવાડના કેલ-કરાર, વંશપરંપરાગત સામાજિક અને આર્થિક અધિકારે, ટંકશાળ, ન્યાય, રજવાડાઓની વહેંચણી, સત્યાગ્રહો, નગરપાલિકા અને દેવસ્થાને તથા તીર્થસ્થાનના વહીવટ, બંદર, મહેસૂલી વસૂલાત, કળવણીવિષયક સંસ્થાઓ, વેપાર-ઉદ્યોગ અને એને લગતા કાયદા વગેરે બાબતો વિશેની વિપુલ માહિતી પ્રાપ્ત થાય છે.
એ ઉપરાંત સરકારી ખાતાના પત્રવ્યવહાર અને અમલદારોના અહેવાલ ઐતિહાસિક દષ્ટિએ ઘણા ઉપયોગી નીવડે છે. આમાં બ્રિટિશ સરકાર સામે ચાલેલા આંદોલન દરમ્યાન બહાર પાડવામાં આવેલા હુકમોને લગતાં દફતર ભારે મહત્ત્વ ધરાવે છે.
જુદી જુદી અદાલતમાં ચાલેલા કેસ અને ન્યાયાધીશોએ આપેલા ચુકાદાઓની વિગતોમાંથી આર્થિક તેમજ સામાજિક અને કેટલીક સાંસ્કૃતિક બાબતોને ખ્યાલ મળે છે. પેન્શન અને વર્ષાસન વગેરેની માગણી, જમીનદારોના હકક, મંદિરના મહંતો વગેરેએ કરેલ “દયા’ની અરજીઓ ઇત્યાદિને લગતી ફાઈલ પરથી પણ લેકજીવનનાં કેટલાંક પાસાઓ વિશે જાણકારી પ્રાપ્ત થાય છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
આ માહિતીનું વર્ગીકરણ કરી એને તુલનાત્મક અભ્યાસ કરવાથી બ્રિટિશ હકુમત હેઠળના વિસ્તારો તેમજ રજવાડાંઓમાંની વહીવટી તથા આર્થિક પરિસ્થિતિનું ચિત્ર મળે છે. વળી પત્રવ્યવહાર અને દફતરમાંથી ગુજરાતમાં ચાલેલી આઝાદીની ચળવળને પ્રમાણભૂત ઈતિહાસ મળે છે તેમ એ અંગેના અનેક ખૂટતા અંકેડા પણ પ્રાપ્ત થઈ શકે છે.
આઝાદી બાદ કેંદ્ર સરકારના વહીવટને લગતાં દફતરો તેમજ સૌરાષ્ટ્રના એકમ-રાજય દરમ્યાન થયેલ છે તે પ્રદેશના વહીવટને લગતા સુધારા તથા સર્વાગી વિકાસ માટે હાથ ધરવામાં આવેલ યોજનાઓને પરિચય પણ એને લગતાં દફતરોમાંથી મળી આવે છે. એવી રીતે દ્વિભાષી મુંબઈ રાજ્યના દફતર તળગુજરાતમાં થયેલ વિકાસ અને ગુજરાતનું અલગ રાજ્ય સ્થાપવા માટે ચાલેલી ચળવળ વગેરે વિશે પ્રમાણભૂત માહિતી પૂરી પાડે છે. ૨. વસ્તી ગણતરીના અહેવાલ
બ્રિટિશ કાલ દરમ્યાન આવેલ જાગૃતિ, રાષ્ટ્રિય ચળવળે તથા એના પરિણામે અનેકવિધ ક્ષેત્રે આવેલ ફેરફારની કેટલીક અસરે વસ્તી–ગણતરીના અહેવાલ પરથી તારવી શકાય છે. ખાસ કરીને જુદાં જુદાં ક્ષેત્રમાં વિકાસ થયે છે કે હાસ થયે છે એની તુલનાત્મક સમીક્ષા કરવા માટે આ પત્રકોના આંકડા ખૂબ ઉપયોગી નીવડે છે. આમાં ૧૯૨૧, ૧૯૩૧ અને ૧૯૪૧ ના બામ્બે પ્રેસિડેન્સીના અહેવાલ અને વડોદરા રાજ્યના એ જ વર્ષોના અહેવાલ તેમજ ૧૯૫૧ ને મુંબઈ રાજયને અહેવાલ તથા ૧૯૬૧ ને ગુજરાત રાજ્યને અહેવાલ પણ એટલા જ ઉપયોગી છે.
આ પત્રકોમાંથી પ્રજાજીવનને લગતી વિવિધ ચોક્કસ અને પ્રમાણભૂત માહિતી, જેવી કે ખેતી-સિંચાઈ, સહકારી મંડળીઓ, મજૂરો અને મજૂરીના દર, ઉદ્યોગ-ધંધાપાર, ગ્રામજીવન અને નગરજીવન, શહેરીકરણ વાહન-વ્યવહાર, જાહેર આરોગ્ય, કોમો અને જ્ઞાતિ, ધર્મો–સંપ્રદાયે ઉત્સવો વ્રત, લગ્ન, શ્રેયઃસાધક અધિકારી વર્ગ, શિક્ષણ, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ, શરાફી, સંયુક્તવિભક્ત કુટુંબની પદ્ધતિ, જમીન મહેસૂલ વગેરે પ્રાપ્ત થતાં હોવાથી વસ્તી ગણતરીનાં પત્રકને ઈતિહાસના સાધન તરીકે ખૂબ જ અગત્યનાં ગણાવી શકાય. ૩. ગેઝેટિયર
આઝાદી પૂર્વે બ્રિટિશ સરકારે જૂના મુંબઈ ઇલાકાનાં તેમજ ત્યાર પછી મુંબઈ રાજ્ય અને ૧૯૬૦માં સ્થપાયેલા ગુજરાત રાજ્ય જિલ્લા-સર્વસંગ્રહ બહાર પાડ્યા. આમાં જે તે જિલ્લાને સંક્ષિપ્ત ઇતિહાસ અપાવે છે. એ
Page #28
--------------------------------------------------------------------------
________________
સાધન સામગ્રી
ઉપરાંત અન્ય વિપલ વિગતો વિવિધ શીર્ષ કે નીચે આપેલી છે તે પણ આ કાલખંડને ઇતિહાસ તારવવામાં ઉપયોગી છે.
પ્રત્યેક ગેઝેટિયરમાં સહુ પ્રથમ એ પ્રદેશનું વર્ણન, એમાં એનું સ્થાન, સ્થાનિક ઈતિહાસ, નદીઓ અને તળાવો, કુદરતી વાયુ, પશુ-પક્ષી વિશેની વિગત, આઘ–ઇતિહાસ, પ્રાચીન અને અર્વાચીન ઈતિહાસ, તે તે પ્રદેશની વસ્તી, જ્ઞાતિઓ અને કેમ, એમનાં ધર્મો ભાષા ઉત્સવો વ્રતો વગેરેનો નિર્દેશ વિભાગવાર કરવામાં આવ્યો છે. એ પછી આર્થિક બાબતોમાં ખેતી અને સિંચાઈ, ઉદ્યોગો મહેસૂલ વેપાર ઉત્પાદન વગેરેનો સમાવેશ થયો છે. વહીવટી માળખામાં પેટા-વિભાગ, ન્યાય, વહીવટી સંસ્થાઓ, મ્યુનિસિપાલિટીઓ અને નગરપાલિકાઓ, શિક્ષણ અને સંસ્કૃતિને લગતી સંસ્થાઓ, આરોગ્ય, બીજી સામાન્ય સેવાઓની સંસ્થાઓ અને જોવાલાયક સ્થળની બહુ જ ઝીણવટભરી વિગતે આપેલી છે. ૪. સમકાલીન ઇતિહાસગ્રંથ - બ્રિટિશ કાલ દરમ્યાન ગુજરાતના ઇતિહાસમાં પ્રાચીન અને મધ્ય કાલના ઇતિહાસનું જેટલું અન્વેષણ તેમ નિરૂપણ થયું તેની સરખામણીએ અર્વાચીન કાલના ઈતિહાસનું ઘણું ઓછું થયું છે, છતાં અગાઉના કાલખંડની જેમ આ કાલખંડ દરમ્યાન પણ કેટલાક મોટા નાના ઇતિહાસ–ગ્રંથ લખાયા, જે એ કાલના ઈતિહાસનાં સમકાલીન સાધન તરીકે ઉપયોગી નીવડે છે.
પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે સામાન્ય (વ્યાપક) ઇતિહાસ લખાતા રહ્યા; જેમકે “ગુજરાતનો ઈતિહાસ (સાદી રમૂજી વાર્તાઓ), લે. ચિમનલાલ ચ. આચાર્ય (૧૯૩૧) અને વડોદરા રાજ્યને ઈતિહાસ' (૧૯ર ૬), લે. ચુનીલાલ મ. દેસાઈ, પરંતુ સમકાલીન ઇતિહાસના સ્ત્રોત તરીકે ઉપયોગી નીવડે તેવું અર્વાચીન કાલને લગતું લખાણ એમાં અત્યલ્પ રહેતું. વસ્તુતઃ સમગ્ર ગુજરાતના અર્વાચીન ઇતિહાસને લગતા કોઈ ગ્રંથ આ કાલખંડમાં ભાગ્યેજ લખાયે. અપવાદરૂપે શ્રી હીરાલાલ પારેખના “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શનને ખંડ ૩ (૧૯૦૮ થી ૧૯૩૫) એ આ પ્રકારનું એકમાત્ર ઉપયોગી ગ્રંથ છે. એમાં રાજકીય ઈતિહાસનું નિરૂપણ નહિવત થયેલું છે, પરંતુ એ કાલના સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંઓ(ખાસ કરીને સાહિત્ય કેળવણી સમાજ)નું વિશદ રેખાદર્શન કરાવ્યું છે. ૧૯૭૬ માં પ્રકાશિત થયેલ એના સંસ્કરણમાં ડે. મધુસૂદન હી. પારેખે એમાં સુધારા-વધારા અને સંક્ષેપ કરી મૂળ પુસ્તકમાં રજૂ થયેલી વ્યક્તિઓ તથા સંસ્થાઓની વિકાસરેખા અદ્યતન બનાવી છે.
પ્રદેશ ખંડોના ઈતિહાસમાં શ્રી. જયરામદાસ જે. નય ગાંધીને “કચ્છને બહદ્દ ઇતિહાસ' (૧૯૨૬) અને શ્રી ગોરધનદાસ ના. મહેતાનું “સૌરાષ્ટ્ર ઈતિહાસ-દર્શન
Page #29
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
(૧૯૩૭) નોંધપાત્ર છે. શ્રી પાપટલાલ લ. ચૂડગરના કાઠિયાવાડના રાજદ્વારી ઇતિહાસ’ (૧૯૨૨) તત્કાલીન રાજકારણને લગતા છે.
૪
રાજવંશના ઇતિહાસમાં રાજન નથુરામ શુકલને શ્રીઝાલાવ`શવારિધિ' (૧૯૧૭), શ્રી ભાઈશંકર વિદ્યારામને સાલકી વંશની ગાધરા શાખાના ઇતિહાસ' (૧૯૧૮), શ્રી જગજીવન કા. પાઠકની ‘મકરધ્વજવંશી મહીપમાલા' (૧૯૨૨), શ્રી જીવરામ કા. શાસ્ત્રીના ગાંડળને ઇતિહાસ' (૧૯૨૭) અને માવદાનજી ભી. કવિના ‘શ્રીયદુવંશ-પ્રકાશ અને જામનગરના ઇતિહાસ' (૧૯૩૪) જેવા ગ્રંથ તે તે રાજકુલના તથા રાજ્યના ઇતિહાસ પર પ્રકાશ પાડે છે.
વડાદરા રાજ્યે શ્રી. ગાવિંદભાઈ હા. દેસાઈ પાસે ગાયકવાડના ચારેય પ્રાંતા(વડોદરા કડી નવસારી અને અમરેલી)ના સંસગ્રહ તૈયાર કરાવી પ્રકાશિત કર્યાં (૧૯૨૦-૨૧) તેમાં ઈતિહાસનાં પ્રકરણ એ રાજ્યના તત્કાલપંત ઈતિહાસ માટે ઉપયેગી નીવડે છે.
1:
સ્થળાના સ્થાનિક ઇતિહાસમાં શ્રી. રત્નમણિરાવ ભીમરાવે લખેલુ ‘ગુજરાતનું પાટનગર : અમદાવાદ' (૧૯૨૯) સહુથી મહત્ત્વનું છે. એ લેખકના ખંભાતના ઇતિહાસ’ (૧૯૩૫) તથા શ્રી સારાબજી મ. દેસાઈની ‘તવારિખે નવસારી’ની સુધારેલી—વધારેલી આવૃત્તિ (૧૯૩૯) પણ કેટલેક અંશે ઉપયોગી છે.
ગાંધીજીનું ‘સત્યના પ્રયોગે અથવા આત્મકથા' (૧૯૨૫) આત્મકથાત્મક હાવા છતાં ગુજરાતના આ કાલના ઇતિહાસના સમકાલીન સ્રોત બની રહે છે. એવી રીતે હિંદી રાષ્ટ્રિય મહાસભ (કૅાંગ્રેસ)ના ઇતિહાસના ગ્રંથના અમુક અંશ પણ આ કાલના ઇતિહાસના સંદર્ભ"ગ્રંથ બની રહે છે. આ કાલ દરમ્યાન ગુજરાતમાં અનેક સ્થાનિક સત્યાગ્રહ–સંગ્રામ ખેલાયા તે પૈકી ખેડાની લડત (લે. શંકરલાલ ઠા. પરીખ, ૧૯૨૭) અને બારડોલી સત્યાગ્રહને ઇતિહાસ' (લે. મહાદેવભાઈ દેસાઈ, ૧૯૩૦) આ કાલખંડ દરમ્યાન લખાયા.
એ અગાઉ ઉપર જણાવેલા ગ્રંથામાંથી, ખાસ કરીને તેના અંતિમ ખડામાંથી, તે તે વર્ષી સુધીના અર્વાચીન ગુજરાતના ઇતિહાસની કેટલીક સામગ્રી સાંપડે છે, પરંતુ ગુજરાતના બ્રિટિશકાલના ઈતિહાસનું સળંગ અને સર્વાંગીણ નિરૂપણ કરે તેવું કાઈ સમકાલીન પુસ્તક એ દરમ્યાન કે એ પછી ભાગ્યેજ લખાયું છે.
સ્વાતંત્ર્યાતર કાલના આરંભિક ખંડ (૧૯૪૭ થી ૧૯૬૦) દરમ્યાન ગુજરાતના પ્રસ્તુત કાલના ઈતિહાસ માટે ઉપયોગી નીવડે તેવાં કેટલાંક પ્રકાશન થયાં તેમાં
Page #30
--------------------------------------------------------------------------
________________
સાધન–સામગ્રી
‘અમદાવાદ સČસંગ્રહ' (લે. કપિલરાય મહેતા, ૧૯૪૮), ‘ચરોતર સ`સગ્રહ', ભાગ ૧-૨ (૧૯૫૪), ‘સૌરાષ્ટ્રના ઇતિહાસ', (લે. શંભુપ્રસાદ હ. દેસાઈ, ૧૯૫૭), ‘સૂરત–સાનાની મૂરત' (લે. ઈશ્વરલાલ હ. દેસાઈ, ૧૯૫૮), ‘કચ્છનું સંસ્કૃતિદર્શન (લે. રામિસંહજી કા. રાઠેાડ, ૧૯૫૯) ખાસ નાંધપાત્ર છે. ગાંધીજીની આત્મકથાની જેમ શ્રી ઇંદુલાલ યાજ્ઞિકની આત્મકથા ભાગ ૧-૩ (૧૯૫૫–૫૬) તથા ‘મહાદેવભાઈની ડાયરી,' ભા. ૧-૧૮ (૧૯૪૮-૮૧) પણ સંદર્ભ ગ્રંથ તરીકે ઉપયેાગી નીવડે એમ છે.
૫
૧૯૬૦ માં ગુજરાત રાજ્ય સ્થપાયું ત્યારથી ગુજરાતના અર્વાચીન ઇતિહાસના ક્ષેત્રે ગણનાપાત્ર પ્રગતિ સધાઈ. એનાં પગરણ થયાં સ્થાપના-દિને પ્રકાશિત થયેલ ‘ગુજરાતદર્શન’(સંભોગીલાલ ગાંધી)થી. એમાં અર્વાચીન રાજકીય ઇતિહાસ નહિવત્ અપાયા છે, પરંતુ અર્વાચીન સાંસ્કૃતિક ઇતિહાસનાં વિવિધ પાસાંઓની રૂપરેખા આલેખાઈ છે. ૧૯૬૧ માં ભારતીય રાષ્ટ્રિય કાંગ્રેસનું ૬૬ મું અધિવેશન ભાવનગરમાં ભરાયું તે પ્રસ ંગે એની સ્વાગત સમિતિ તરફથી જે સ્મૃતિગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યા તેમાં ગુજરાતને અર્વાચીન ઇતિહાસ અતિસંક્ષેપમાં અપાયા છે, પરંતુ એમાં ‘જાહેર જીવન'ના ખંડમાંનાં અનેક પ્રકરણ અર્વાચીન રાજકીય ઘટના પર ઘણા પ્રકાશ પાડે છે. ‘ગુજરાત : એક પરિચય' નામે આ ગ્રંથના સોંપાદક શ્રી રામલાલ પરીખે ગુજરાતનાં અનેક સાંસ્કૃતિક પાસાં વિશે તજ્ઞ લેખાના લેખ પ્રાપ્ત અને સંકલિત કરી ગુજરાતના વિવિધ જીવનનું સુરેખ દર્શન કરાવ્યું છે. આ દળદાર સ્મૃતિગ્રંથ સંદર્ભગ્રંથ તરીકે ઘણા ઉપકારક નીવડયો છે.
કાકાસાહેબ કાલેલકરે ‘ગુજરાતમાં ગાંધીયુગ'(૧૯૬૮)માં ગાંધીયુગના શૈક્ષણિક સામાજિક અને સાહિત્યિક પ્રવાહનું ઐતિહાસિક અવલાયન ક્યું છે.
અર્વાચીન ગુજરાતના ઇતિહાસનું એક વ્યવસ્થિત પુસ્તક ૧૯૭૪ માં પ્રકાશિત થયું, એ છે શ્રી શિવપ્રસાદ રાજગોરે લખેલા ‘અર્વાચીન ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ'. એમાં આ ગ્રંથના કાલખાંડને લગતા ઇતિહાસ એનાં છેલ્લાં પ્રકરણામાં આલેખાય છે ને એમાં રાજકીય તથા સાંસ્કૃતિક ઇતિહાસનું સુરેખ સોંકલન કરવામાં આવ્યું છે. આ પ્રકાશને એ વિષયના પુસ્તકની લાંબા વખતની ખેાટ ઘણે અંશે નિવારો છે.
દરમ્યાન ગુજરાત રાજ્ય સરકારના માહિતી ખાતા તરફથી ખારસદ લીબડી બારડાલી રાજકાટ ધ્રાંગધ્રા માસા ધેાલેરા વગેરેના સ્થાનિક સત્યાગ્રહે। વિશે
Page #31
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
તેમજ દાંડીકૂચ અને ધારાસણાને જંગ તેમજ જૂનાગઢની આરઝી હકૂમત જેવી અતિહાસિક ઘટનાઓ વિશે પરિચય–પુસ્તિકાઓ પ્રગટ થતી રહી છે. વળી, ગુજરાતની યુનિવર્સિટીઓમાં બ્રિટિશ કાલનાં દેશી રાજ્યના તથા સ્વાતંત્ર્યસંગ્રામમાં ગુજરાતે, ગુજરાતના અમુક વિભાગે કે ગુજરાતના અમુક સ્થળે કરેલા પ્રદાનના ઈતિહાસ વિશે પણ સંશોધન થતું રહ્યું છે. ગુજરાતના ક્રાંતિવીરોની પ્રવૃત્તિઓ, દેશી રાજ્યનું વિલીનીકરણ તથા મહાગુજરાતની લડત તેમજ સ્થાનિક દેખાવમાં ભોગ બનેલ વ્યક્તિઓની જાનહાનિ જેવી અન્ય એતિહાસિક ઘટનાઓ વિશે હજી અભ્યાસ પૂર્ણ વિગતવાર પુસ્તકની ખેટ સાલે છે. ગુજરાતનાં ડિસ્ટ્રિકટ ગેઝેટિયરમાં ઈતિહાસના પ્રકરણમાં તે તે જિલ્લાના અર્વાચીન ઇતિહાસની મુખ્ય માહિતી મળી રહે છે, પરંતુ ગેઝેટિયરને સામાન્ય ગ્રંથ પ્રકાશિત થશે ત્યારે એમાં ગુજરાતના અર્વાચીન ઈતિહાસની મુખ્ય સંકલિત માહિતી ઉપલબ્ધ થશે. ૫. વર્તમાનપત્રો અને સામયિકે
ભારતમાં અને ગુજરાતમાં વર્તમાનપત્રો સામયિક અને છાપખાનાં અંગ્રેજોના આગમન પછી અસ્તિત્વમાં આવ્યાં છે. પ્રારંભમાં વર્તમાનપત્રો પર સરકારને સખ્ત જાપ હતો. “મુંબઈ સમાચાર' “જામે જમશેદ “રાસ્તોસ્તાર બુદ્ધિપ્રકાશ' ડાંડિયે “પારસીપંચ” “ગપસપ “સત્યપ્રકાશ” “સ્વધર્મવર્ધક “ખેડાવર્તમાન “શાળાપત્ર' “સમશેર બહાદુર' “વસંત “પ્રિયંવદા' “ચંદ્રોદય’ ‘હિતેચ્છું ગુજરાતી “ગુજરાતદર્પણ” “સ્ત્રી-બોધ' “પ્રજામિત્ર” “સમાલોચક “સુંદરી સુબોધ પ્રજાબંધુ' “ગુજરાતી પંચ” વગેરે જેવાં અનેક વૃત્તપત્રો અને માસિક શરૂ થયેલાં, પરંતુ મોટા ભાગનાં કાલના પ્રવાહમાં ટકી શક્યાં નહીં, જેની વિગત અગાઉના ગ્રંથ ૮ માં આવી ગઈ છે.
ગુજરાતી વૃત્તપત્રના ઈતિહાસમાં ત્રણ યુગ અથવા તબક્કા પાડી શકાય ? (૧) ઈ. સ. ૧૮૨૨ માં “શ્રી મુમબઈના સમાચારની સ્થાપનાથી તે
ઈ. સ. ૧૮૮૦ સુધીને, (૨) ઈ. સ. ૧૮૮૦ માં “ગુજરાતી' સાપ્તાહિક શરૂ થયું ત્યારથી તે
ગાંધીજીએ ૧૯૧૯ માં ‘નવજીવન’ સંભાળ્યું ત્યાં સુધી, અને (૩) ઈ. સ. ૧૯૧૮ થી અદ્યપર્યતને.૪
પ્રથમ યુગનાં વૃત્તપત્રોમાં અણઘડ ભાષા, સમાચારોમાં સામાજિક બાબતોને પ્રાધાન્ય અને રાજકીય બાબતે પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે. “અખબારે સોદાગર' “ચાબુક' “મુમબઈ શમશેર” “સ્વતંત્રતા' ઇત્યાદિ વૃત્તપત્રો એનાં ઉદાહરણ છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
સાધન–સામગ્રી
બીજ યુગમાં ૧૮૮૦ માં ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ “ગુજરાતી સાપ્તાહિકને પ્રારંભ કર્યો એ સાથે ગુજરાતી પત્રકારત્વમાં એક નવા યુગને સંચાર થયે. સમાજ-સુધારા કરતાંયે રાજકીય પ્રશ્નોને વિશેષ વાચા આપવામાં આવી. ભાષાની શુદ્ધિ પર પણ ધ્યાન આપવામાં આવ્યું. મહાત્મા ગાંધીજીએ ગુજરાતી પત્રકારત્વક્ષેત્રે પ્રવેશ કર્યો અને નવજીવનનું સુકાન હાથમાં લીધું તે સાથે પ્રજાજાગૃતિને જુવાળ આરંભાયે. વીસમી સદીની શરૂઆતથી ગુજરાતી અખબારોએ રાજકારણમાં સવિશેષ રસ લેવા માંડ્યો, જેના પરિણામે પ્રજામાં રાજકીય જાગૃતિ આવી અને ગાંધીજીના વિચારોને પ્રચાર વૃત્તપત્રો દ્વારા થવા લાગ્યા.
ત્રીજા યુગમાં એટલે કે ઈ. સ. ૧૯૧૮ થી જીવનના પ્રત્યેક ક્ષેત્રે ક્રાંતિકારી વિચારોની અસર પ્રબળ બની એમાં ‘યંગ ઈન્ડિયા” “નવજીવન” “હરિજનબંધુ' (ગુજરાતીમાં તેમજ હિંદુસ્તાનમાં) “હરિજન” (અંગ્રેજીમાં) સૌરાષ્ટ્ર કચ્છ-વર્તમાન ફૂલછાબ કછ–મિત્ર કેસરી” “સન” “નવ સૌરાષ્ટ્ર “પ્રજાબંધુ' “ગુજરાતી પંચ ગુજરાત મિત્ર “ગુજરાત-દર્પણ” “દેશીમિત્ર “ખેડા -વર્તમાન પ્રજામત “જન્મભૂમિ વંદેમાતરમ' વગેરે અનેક વૃત્તપત્રોએ મહત્વનો ફાળો આપ્યો છે. ગાંધીજીએ વૃત્તપત્રના માધ્યમ દ્વારા પ્રજા-ઘડતરનું કાર્ય કર્યું અને સમાચારપત્રને એક ન આદર્શ લેકે સમક્ષ મૂકી આપે. દેશમાં રાજકીય જાગૃતિ લાવવામાં ‘નવજીવનને અમૂલ્ય ફાળો છે. એણે સ્વાધીનતાને અવાજ રજૂ કરી આઝાદીની અહિંસક ચળવળને વેગ આપ્યું.
સૌરાષ્ટ્ર પણ બીજાં અન્ય ક્ષેત્રોની જેમ પત્રકારત્વમાં પણ મહત્વનું પ્રદાન કર્યું છે. દેશી રાજ્યના વહીવટમાંથી જન્મેલા પ્રશ્નોએ સૌરાષ્ટ્રને પિતાનું વૃત્તપત્ર હોવાની લાગણી જન્માવી અને એમાંથી સૌરાષ્ટ્રમાં સ્વતંત્ર પત્રકારત્વ ઉદ્દભવ્યું. સર્વશ્રી શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ, ઝવેરચંદ મેઘાણી, ગુણવંતરાય આચાર્ય, કક્કલભાઈ કોઠારી, હરગોવિંદ પંડયા, મણિશંકર કીકાણી વગેરેએ સૌરાષ્ટ્રને અવાજ રજૂ કરીને સમગ્ર દેશના રાષ્ટ્રિય પત્રકારત્વમાં પ્રણેતાનું કાર્ય કર્યું છે. વિજ્ઞાનવિલાસ ગુજરાત શાળાપત્ર' “જ્ઞાનદીપક “કાઠિયાવાડ ટાઈમ્સ “પ્રિયંવદા' “શારદા “કૌમુદી' “માનસી” “રોહિણી” “સૌરાષ્ટ્ર (પાછળથી ફૂલછાબ') “જયહિંદ' “નવ સૌરાષ્ટ્ર વગેરે વૃત્તપત્રોએ મહત્વનો ફાળો આપ્યો છે. - આ ઉપરાંત જુદાં જુદાં શહેરોમાંથી અવારનવાર નાનાં નાનાં અનેક સામાયિક નીકળેલાં એમાનાં ઘણાં બહુધા અલ્પજીવી રહ્યાં. આ પત્રોમાંથી બહુ ઓછા આજે ચાલુ છે. ભારતમાં જેમ અનેક કામો જ્ઞાતિઓ અને પેટાજ્ઞાતિઓ છે તેમ એનાં કેમ પત્રો અને જ્ઞાતિનાં સામયિક છે; જેમકે : લેહાણા હિતેચ્છું” જૈનહિતેચ્છુ“કપોળ” “ક્ષત્રિયમિત્ર” “આત્માનંદપ્રકાશ પ્રણામી ધર્મપત્રિકા
Page #33
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
મઢમહેય “ઈસમાઈલી' “મુસ્લિમ ગુજરાત' “કાઠી રાજપૂત” “શ્રીમાળી હિતેચ્છું” કલમ કડછી બડછી' – વગેરે. ઈ. સ. ૧૯૨૬ માં ભાવનગરથી શરૂ થયેલ સ્વ. ગિજુભાઈ બધેકા-સંપાદિત “શિક્ષણપત્રિકા પ્રાથમિક કેળવણીના પ્રશ્નોનો ચર્ચા માટે નેધપાત્ર ગણાય છે. એ જ રીતે ઈ. સ. ૧૯૩૮ માં આરંભાયેલ ‘ભાવનગર સમાચારને તથા રાજકોટથી પ્રકાશિત “ઊર્મિ-નવરચના'ને પણ ઉલ્લેખ કરવો જોઈએ.
હાલમાં, સૌરાષ્ટ્રમાં ચૌદેક જેટલાં દૈનિક પત્રો પ્રગટ થાય છે, જેમાં રાજકેટથી છ, ભાવનગરથી ત્રણ, જૂનાગઢથી ત્રણ, અને જામનગરથી બેને સમાવેશ થાય છે. રાજકોટથી ફૂલછાબ” “જયહિંદ' “જનસત્તા (રાજકોટ આવૃત્તિ) નૂતન સૌરાષ્ટ્ર “લેકમાન્ય” અને “અકિલા;' ભાવનગરથી “સૌરાષ્ટ્ર સમાચાર” લેકરાજ' અને “પગદંડી (શરૂઆતમાં સાપ્તાહિક); જૂનાગઢથી “સૌરાષ્ટ્રભૂમિ કેસરી’ અને ‘લેકદૂત' અને જામનગરથી “ભૂમિ' અને “બ” પ્રગટ થાય છે." આ ઉપરાંત “જન સૌરાષ્ટ્ર” “સમીસાંજ' “ઉત્કર્ષ ઢેલક “જલારામત” “માતૃવાણી “વૈષ્ણવજન' “યારાબાપુ” “ઉદાત્ત શિક્ષણ” “ઘરશાળા” “પરમાર્થ “ફૂલવાડી" કેડિયું' વગેરે મહત્ત્વનાં પત્ર અને સામયિકે છે. રાજકોટથી વીસેક જેટલાં લઘુપત્ર પ્રગટ થાય છે. ગ્રામ સહગ” “જનયુગ” “સારથિ “યુગવાણી” “તરુણ ગુજરાત” “રામબાણ” જનવિજય” વગેરે નેંધપાત્ર છે.
પત્રકારત્વના ક્ષેત્રે સુરતે પણ મૂલ્યવાન ફાળો નોંધાવ્યા છે. સુરતની સમૃદ્ધિ કેવી હતી અને રાજકારણમાં એનું કેટલું મહત્વ હતું એની ઝાંખી ગુજરાત મિત્ર “ગુજરાત દર્પણ” “પ્રતાપ” અને દેશી મિત્ર જેવાં અગ્રગણ્ય વૃત્તપત્રો કરાવે છે. તેઓએ પ્રજાના લાભાથે વિટંબણા વેઠીને લોકકલ્યાણાર્થે રચનાત્મક કાર્ય કર્યું છે.
ઈ. સ. ૧૯૩૪-૩૫ થી ગાંધીશૈલીની વૃત્તપત્રાની ધાટીમાંથી ગુજરાતી પત્રકારત્વ બહાર નીકળી ગયું છે. અગ્રલેખની લખાવટ, સમાચારની રજૂઆત, જાહેરખબરની ગોઠવણુ, વિષય-વૈવિધ્ય વગેરેની વ્યવસ્થામાં ફેરફાર થયો છે. પ્રજાવત્સલ અને રાષ્ટ્રિય હિતચિંતક સર્વશ્રેષ્ઠ ગુજરાતી સાપ્તાહિકમાં “પ્રજાબંધુને ગણી શકાય. ૧૮૯૮ માં શરૂ થયેલ આ સાપ્તાહિક સાથે સાથે ૧૬ મી જાન્યુઆરી ૧૯૩ર થી “ગુજરાત સમાચાર' દૈનિકરૂપે પ્રગટ થાય છે. ૧૯૪૦ થી આ બંનેનું સંચાલન “લેકપ્રકાશન લિમિટેડને સોંપાયું. હાલમાં “ગુજરાત સમાચાર' એક નીડર અને લોકપ્રિય પત્ર તરીકે ગુજરાતનાં દેનિકમાં સૌથી વિશેષ ફેલાવો
Page #34
--------------------------------------------------------------------------
________________
સાધન-સામગ્રી
ધરાવે છે. “ઝગમગ” “શ્રીરંગ “શ્રી” ચિત્રલોક ધર્મલોક' વગેરે વૃત્તપત્રો એ પ્રગટ કરે છે.
“ગુજરાત સમાચાર' ની જેમ ગુજરાતનાં જાણતાં દૈનિકમાં “સંદેશ” જનસત્તા' (-હવે લેકસત્તા') “પ્રભાત જયહિંદ વગેરેને ગણી શકાય. ઈ. સ. ૧૯૦૧ માં “ગુજરાતી પંચ” નામે સાપ્તાહિક શ્રી સેમલાલ મંગળદાસ શાહે શરૂ કરેલું, જેમાં વ્યંગ્યચિત્રો-ડઠ્ઠાચિત્રો અને રમૂજી લેખે પણ પીરસવામાં આવતાં. ૨૮ ઓગસ્ટ, ૧૯૨૩માં “સાંજનું દેનિક નીકળ્યું અને ૭–૩–૧૯૩૦ થી એ “સંદેશ” નામે પ્રગટ થાય છે. ૧૯૪૩ માં એની માલિકી બદલાઈ અને “સંદેશ લિમિટેડને સોંપાઈ. એના તંત્રી સ્થાને આરંભમાં શ્રી નંદલાલ બંડીવાળા હતા. હાલમાં શ્રી ચિમનભાઈ પટેલ છે. સેવક “આરામ” “ધર્મસંદેશ' “સ્ત્રી' “બાલસંદેશ” વગેરેનું એ સંચાલન કરે છે. એ જ પ્રમાણે “જનસત્તા' (હવે “લેકસત્તા') અને જયહિંદ' પણ પ્રગતિ કર્યા કરે છે. શ્રી કકલભાઈ કોઠારીએ “પ્રભાત' દૈનિક પણ ચલાવેલું, જે હજુ ચાલુ છે.
ગુજરાત મુંબઈ અને ભારતની બહાર બ્રહ્મદેશ, આફ્રિકા, રંગૂનમાં પણ - ગુજરાતી વૃત્તપત્રો પ્રગટ થાય છે એની પણ નોંધ લેવી ઘટે. ઈ.સ. ૧૯૦૦ થી શરૂ થઈ ૧૯૨૫ ૨૬ માં બંધ થયેલ “રંગૂન સમાચાર', એ જ પ્રમાણે ગાંધીયુગમાં નીકળેલું “બર્મા–વર્તમાન',ને ઈ. સ. ૧૯૨૮માં આરંભાયેલ “બ્રહ્મદેશ” જે ૧૯૩૦ થી “નૂતન બ્રહ્મદેશ” નામે પ્રગટ થાય છે. આ ઉપરાંત મદ્રાસમાંથી “તિ', કાચીનમાંથી “મલબાર સમાચાર', મોમ્બાસાથી “ઈસ્ટ આફ્રિકન ક્રોનિકલ’ ‘કેન્યા મેલ” ઈન્ડિયન ઈસ’ ‘ઝાંઝીબાર સમાચાર વગેરે પણ ઉલ્લેખપાત્ર છે.
ઈ. સ. ૧૯૪૬ સુધી પ્રગટ થયેલ અખબારોને લગતી માહિતી સરકારી અહેવાલમાં પ્રગટ થતી હતી તે મુજબ ૩૧મી માર્ચ, ૧૯૪૬ ના રોજ મુંબઈ ઇલાકામાં ગુજરાતી ભાષામાં ૨૯ દૈનિક, ૭૮ સાપ્તાહિક અને ૧૨ પખવાડિકેમળી કુલ ૧૧૮ પત્રો પ્રગટ થતાં હતાં.
ઈ. સ. ૧૯૧૫-૧૯૬૦ ના સમયગાળામાં ગુજરાતમાંથી પંદરેક દૈનિકપત્રો પ્રગટ થાય છે, જેમાં “ગુજરાત સમાચાર” “સેવક' “સંદેશ” “લેકસત્તા” “જયહિંદ જનસત્તા (હવે “લોકસત્તા') “કચ્છમિત્ર' “ફૂલછાબ' “જનશક્તિ' “જન્મભૂમિ મુંબઈ સમાચાર' વગેરે મુખ્ય છે.
આ ઉપરાંત ૩ અર્ધ–સાપ્તાહિક, ૩૫ સાપ્તાહિક, રર પાક્ષિક, ૨૮ સામયિક, ૧૩૦ થી યે વધારે માસિક પ્રગટ થાય છે. તેઓમાં બુદ્ધિપ્રકાશ' ભૂમિપુત્ર
Page #35
--------------------------------------------------------------------------
________________
૧૦
આઝાદી પહેલાં અને પછી “ કેસ પત્રિકા' “પ્રબુદ્ધ જીવન “સંસ્કૃતિ “સ્વાધ્યાય વિદ્યા વિદ્યાપીઠઅખંડ આનંદ” “આરામ” “ચાંદની”, “ઘરશાળા” “જનકલ્યાણ” જીવનશિક્ષણું” કોડિયું કુમાર” “નવચેતન “સ્ત્રી–જીવન “યુગદ્રષ્ટા” “પ્રસ્થાન “અનુગ્રહ’ ‘પથિક' ગ્રંથ” ભાષા–વિમર્શ “પરબ” “ગ્રામ-સ્વરાજ’ ‘પુરાતત્ત્વ “શ્રી ફોબર્સ ગુજરાતી સભાૌમાસિક “સંબધિ” “દક્ષિણ” “કવિલક' વગેરે અનેક ગુજરાતી સામાયિકોને સમાવેશ થાય છે.
ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ તારવવામાં આ સમકાલીન સાધન ઘણું ઉપયોગી નીવડે એમ છે. અલબત્ત, એમાંના અતિરેકને ગાળવા– ચાળવા પડે અને તુલનાત્મક અભ્યાસ કરીને સત્યાસત્ય તપાસી સત્યને સ્વીકાર કરવો પડે. ઇતિહાસ પગી લલિત સાહિત્ય
અર્વાચીન કાળમાં વિકસેલા લલિત વાયના વિવિધ પ્રકારોમાં સમકાલીન જીવનને ધબકાર વરતાય છે, પરંતુ એમાંની કેટલીક કૃતિઓએ સમકાલીન જીવનનાં પરિબળો કે ઘટનાઓ પ્રત્યક્ષ ઝીલ્યાં છે અને એ રીતે લલિત વામને કેટલોક અંશ સ્પષ્ટ તથા ઇતિહાસોપયોગી છે. પ્રસ્તુત કાલખંડમાં રચાયેલી એવી કેટલીક મુખ્ય સાહિત્ય-કૃતિઓને નિર્દેશ અહીં કરીશું. દેખીતું છે કે આ નિદેશ સંપૂર્ણ હોઈ શકે નહિ, એ કેવળ ઉદાહરણાત્મક હશે.
સાહિત્યનાં સ્વરૂપમાં પ્રથમ કવિતા લઈએ. પ્રસ્તુત કાલખંડ સ્વાતંત્ર્યની લડતને અને સ્વાતંત્ર્યપ્રાપ્તિને છે. રાષ્ટ્રભક્તિનાં કાવ્ય નર્મદના સમયથી લખાયેલાં છે, પણ ૧૯૨૦ પછી રાષ્ટ્રજીવનમાં પલટો આવ્યો તેને અનુસરી આ પ્રકારનાં કાવ્યોની રીતિમાં પણ પલટો આવ્યો. વિવિધ પ્રકારની ગુણવત્તાવાળાં પુષ્કળ રાષ્ટ્રગીત લખાયાં, પણ એમાંનાં સારાં ગીત સંગ્રહવાના કેટલાક ગંભીર પ્રયત્ન થયાં છે. કાંતિલાલ અમુલખરાય મહેતાએ સંગૃહીત કરેલ “સ્વદેશ ગીતામૃત' (૧૯૧૮), ઇંદુલાલ યાજ્ઞિક-સંપાદિત રાષ્ટ્રગીત' (૧૯૨૨) અને કલ્યાણજી વિઠ્ઠલભાઈ સંપાદિત “સ્વરાજનાં ગીત' (૧૯૩૧) આનાં ઉદાહરણ છે.
સ્વદેશભક્તિનાં કાવ્યોમાં વિપુલતા તેમજ ગુણવત્તા બંને દષ્ટિએ વિશિષ્ટ પ્રદાન અરદેશર ફરામજી ખબરદારનું છે. એમના કાવ્યસંગ્રહ-પ્રકાશિકા' (૧૯૦૯)
ભારતને ટંકાર'(૧૯૧૯) સંદેશિકા (૧૯૨૫) અને “રાષ્ટ્રિકા'(૧૯૪૦) આ વિધાનના પ્રમાણરૂપ છે. ગુજરાત–ભક્તિનું કાવ્ય “ગુણવંતી ગુજરાત' તથા બારડોલી સત્યાગ્રહ પ્રસંગે રચાયેલું “ભર ભર મારું ખપ્પર ભૈયા, એ ભારતના
Page #36
--------------------------------------------------------------------------
________________
સાધન-સામગ્રી
૧૧
વાસી' એ પ ક્તિથી શરૂ થતું કાવ્ય વગેરે એમની યાદગાર કૃતિ છે. ખબરદારના લગભગ સમકાલીન ચંદુલાલ મણિલાલ દેસાઈ ‘વસંતવિનેાદી’–કૃત કાવ્યસંગ્રહ ‘ટહુકાર’ (૧૯૧૯)માં દેશભક્તિનાં કેટલાંક સુંદર ગીત છે.
F
નાનાલાલ ભાવના અને આદર્શોના કવિ છે, પણ સમકાલીન ઇતિહાસનાં કેટલાંય સુભગ પ્રતિબિંબ એમની કૃતિઓમાં છે. એમની આ પ્રકારની રચનાઓમાં ગુજરાતના તપસ્વી' શ્રેષ્ઠ છે. મહાત્મા ગાંધીજીને એમના પચાસમે વર્ષે અપદ્યાગદ્ય શૈલીમાં કવિએ અપેલી એ સ્નેહાંજલિ છે. આ રાષ્ટ્રવિભૂતિની કવિએ પેાતાની સકળ કલાશક્તિથી અહીં અર્ચના કરી છે, તેથી એ નવયુગની સ્વાગતગીતા–સમી અપૂર્વ રચના છે. ‘પિતૃતપણુ’ એ પિતા ક્લપતરામને આપેલી પિતૃસ્નેહ અને પશ્ચાત્તાપની સંસ્કૃતિ સમાન કવિની ભાવાંજલિ છે, જ્યારે ‘સૌરાષ્ટ્રના સાધુ' એ અમૃતલાલ સુદરજી પઢિયારને અપેલી નિવાપાંજલિ છે. આ બંને કૃતિ પણ અપદ્યાગદ્યમાં છે. ધન્ય હેા ધન્ય જ પુણ્યપ્રદેશ, અમારી ગુણિયલ ગુરદેશ” એ પક્તિથી શરૂ થતુ નાનાલાલનું કાવ્ય ગુજરાતભક્તિનાં ઉત્તમ કાવ્યેામાંનું એક હાવા સાથે ગુજરાતને કાવ્યમય સાંસ્કૃતિક ઇતિહાસ પણ આલેખે છે.
ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ-કૃત ‘નવાં ગીતા'(૧૯૨૫)માંના ‘રતનબાને ગરમા’ એ કાવ્યમાં જલિયાનવાલા બાગની કથનીને લેાકગીતની વેધક શૈલીમાં સરળતાથી આલેખી છે. ‘લાકવાણી’ તરફ વળવા લાગેલા આપણા કાવ્યસાહિત્યમાં આ કાવ્ય નવા યુગની ભાવના અને જૂના યુગની શૈલીના મિશ્રણના એક સીમાચિહ્ન જેવું છે,' એની સાથે સરખાવી શકાય તેવું ખીજું એક કાવ્ય તે રમણુલાલ દેસાઈ-કૃત ‘જલિયાનવાલા બાગ' છે.
કેશવ હ. શેઠ-કૃત ‘સ્વદેશ ગીતાવલિ' (૧૯૧૯) અને 'સરિયા રણના રાસ’ (૧૯૩૦)માં રાષ્ટ્રભાવનાનાં ગીત છે. ગાકુળદાસ રાયચૂરાકૃત ‘નવગીત’(૧૯૨૧) એ રાષ્ટ્રપ્રેમનાં ગીતાના સંચય છે. એમાં ગાંધીજી વિશેનુ ગીત સર્વોત્તમ છે. હરિહર ભટ્ટ-કૃત ગાંધીજીને ઉદ્દેશી રચાયેલા ઉત્તમ કાવ્ય ‘ભવ્ય ડાસાતે પણ આ વર્ગમાં મૂકી શકાય. શયદા-કૃત ‘જય ભારતી’(૧૯૨૨)માં રચનાના પ્રસાદ છે. લતીફ્ કૃત ‘મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ’ (૧૯૨૩) એ સમયના વીસ વર્ષના એક મુગ્ધ મુસ્લિમ યુવકની ડેાલનશૈલીમાં વિચરતી રચના છે.
અસહકારયુગ પછીનાં નવા જીવનેત્સાહ, નૂતન પુરુષ અને યૌવનસહજ બલિદાનનું ગાન કરનાર કવિઓમાં સમયષ્ટિએ દેશળજી પરમાર અગ્રિમ છે. ઉમાશ’કર-કૃત ‘વિશ્વશાન્તિ’(૧૯૩૧)માં વિશ્વવ્યાપી માનવતાવાદર ગદી ‘પ્રાસાદિક’
Page #37
--------------------------------------------------------------------------
________________
૧૨
આઝાદી પહેલાં અને પછી
કાવ્યોચિત સ્વરૂપે પ્રગટ થાય છે. એ પછીના એમના ગંગોત્રી' (૧૯૩૪) આદિ અનેક કાવ્યસંગ્રહોમાં અન્યાન્ય વિષય સહ રાષ્ટ્રવ્યાપી સંચલને કવિતા, અંગત અનુભવો અને ભાવાભિવ્યક્તિ-સમેત દેખાય છે. સુંદરમ-કૃત કાવ્યમંગલા' (૧૯૩૩) માટે પણ આ જ કહી શકાય. એમાં “અભયદાને “જવાનદિલ' અને “બુદ્ધનાં ચક્ષુ' જેવી કૃતિઓ નવીન યુગની ભાવનાઓને પ્રસાદ અને ઓજસ સમેત વ્યક્ત કરે છે. નવયુગનાં મંથન અને વિષાદ, રાષ્ટ્રભક્તિ અને સેવાવૃત્તિ તથા દીન અને પ્રત્યેની સહાનુભૂતિ આ બંને કવિઓમાં ભરપૂર છે. શ્રીધરાણીકૃત કાડિયાં' (૧૯૩૪) અને સ્નેહરશ્મિ-કૃત “પનઘટ' (૧૯૪૮)ની કાવ્યરચનાઓનું પણ અહીં સ્મરણ કરવું જોઈએ. તનસુખ ભદ્રકૃત દાંડીયાત્રા' (૧૯૪૯) રાષ્ટ્રજીવનની એક મહાન ઘટનાનું નિરૂપણ કરે છે.
અસહકારયુગમાં આપણી પ્રજાના નવીન વિક્રમનાં “બુલંદ ગાન લોકવાણીની ઘેરી ગંભીરતાથી ઝવેરચંદ મેઘાણીએ ગાયાં છે. એમને કાવ્યસંગ્રહ “સિંધુડે' (૧૯૩૦) એ વાતનું વિશિષ્ટ ઉદાહરણ છે. એમને કાવ્ય સંગ્રહ “યુગવંદના' (૧૯૩૫) એ નામને સાર્થક કરે છે. ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જવા ટાણે ગાંધીજી પણ મેઘાણીના કાવ્ય “છેલ્લે કટોરે” થી કવિત થયા હતા. દીનદલિત પ્રત્યે સહાનુભૂતિ અને એમને વિશેની દાઝ ૧૯૩૦ અને પછીનાં સંચાલનનું એક પ્રધાન લક્ષણ છે, સુંદરમ-કૃત “કયા ભગતની કડવી વાણી અને ગરીબનાં ગીત(૧૯૩૩)માં એ સુરેખ સ્વરૂપે વ્યક્ત થાય છે.
બ. ક. ઠાકોરે નિરુત્તમાં' કાવ્યમાં સ્ત્રી સ્વાતંત્ર્યને વિષય ચર્યો છે. એ કાવ્ય રચાયા પછી અનેક વાર કર્તાએ સુધાર્યું મઠાર્યું, પણ એમના અવસાન પછી ૧૯૫૭ માં એ પ્રગટ થયું છે
નાટક-સાહિત્યને વિચાર કરીએ તે કનૈયાલાલ મુનશીનાં ‘સામાજિક નાટક' (૧૯૩૧) બહુશઃ પ્રહસનકેટિનાં છે અને એમાં ગુજરાતી મધ્યમ વર્ગના જીવનનું ચેતનભર્યું નિરૂપણ છે. મુનશી-કૃત “બ્રહ્મચર્યાશ્રમ' (૧૯૨૪) જેલ નિવાસ કરતા સત્યાગ્રહી નેતાઓની ગમત ઉડાવતું આકર્ષક પ્રહસન છે. ઉમાશંકર જોશી કૃત “સાપના ભારા' (૧૯૩૬) અર્વાચીન નાટક-સાહિત્યમાં સ્થાન ધરાવે છે. એકાંકીઓનાં સંગ્રડ તરીકે તે એ વિશિષ્ટ છે, પણ રામનારાયણ વિપાઠકના શબ્દોમાં કહીએ તે શ્રી ઉમાશંકરે ગામડું જોયું છે, એની સાચી સ્થિતિ એઓ. સમજ્યા છે અને એનું એમણે સમભાવ અને વિચારપૂર્વક નિદાન કરેલું છે. એમ કરવામાં એમને જે રહસ્ય જણાયું તે એમણે નાટક દ્વારા મૂર્ત કરેલું છે.
Page #38
--------------------------------------------------------------------------
________________
સાધન–સામગ્રી
ચંદ્રવદન મહેતા, રસિકલાલ છે. પરીખ આદિનાં નાટકામાં તથા એમનાં અને જયંતીલાલ ચુનીલાલ મડિયા, દુર્ગેશ શુકલ, ગુલાબદાસ બ્રેાકર, પન્નાલાલ પટેલ, યશેાધર મહેતા, પુષ્કર ચંદરવાકર, કે. કા. શાસ્ત્રી આદિનાં એકાંકીએમાં ગુજરાતના નગરજીવન અને ગ્રામજીવનનુ અને કાઈ વાર એમાંનાં ઐતિહાસિક પ્રવાહેતું પણ સુભગ નિરૂપણુ છે.
૧૩
નવલિકાસાહિત્યમાં રામનારાયણ વિ. પાઠક-કૃત ‘દ્વિરેફની વાત।’ ભાગ–૧ (૧૯૨૮) ગુજરાતના જીવનનું સાહિત્યસેાપાન હૈ।વા છતાં તર્ક યુક્ત આલેખન કરે છે. ઉમાશ’કર જોશી-કૃત ‘શ્રાવણી મેળા’ (૧૯૩૭) અને સુંદરમ્-કૃત ‘પિયાસી’ (૧૯૬૩) આદિષ્ટએ નોંધપાત્ર છે. સુંદરમની નવલિકા ‘ભીમજીભાઈ' ગાંધી ચીધ્યા આચારના જડ અનુસરણના ઉપહાસ ઉડાવે છે
ઝવેરચંદ મેધાણીકૃત ‘ચિતાના અંગારા’(૧૯૩૭) વગેરેમાંના પ્રયોગ ‘કલાત્મક નવલિકા નહિ તેટલે અંશે, મુખ્યત્વે આપણા સમાજનાં અમુક થરાનાં, પીંછી બહુધા ઘેરા રંગામાં ખેાળાને ચીતરેલાં પ્રસ`ગચિત્રો કે શબ્દચિત્ર છે’.૧૦ મેઘાણીના ખીન્ન એ વાર્તાસંગRsઆપણા ઉંબરમાં’ ૧૯૪૨) અને ‘ધૂપછાયા' (૧૯૩૫) પણ નિરૂપણની દૃષ્ટિએ આ ક્રાટિમાં આવે. ‘જેલ સિની બારી'(૧૯૩૪)માં સત્યાગ્રહ-સંગ્રામ દરમ્યાન જેલજીવનના અનુભવ મેઘાણી લેાકભાષાથી રંગાયેલી એમની વિશિષ્ટ કથનશૈલીમાં રજૂ કરે છે. રવિશંકર મહારાજના પ્રભાવથી જેમના જીવનમાં ભારે પરિવર્તન થયું હતું. તેવા ચાતરના બહારવટિયાની સ્મરણીય ચિત્રાત્મક સત્યકથાએ ‘માણસાઈના દીવાં’ (૧૯૪૫)માં મેઘાણી આપે છે.
પેટલીકર પન્નાલાલ મડિયા અને પુષ્કર ચંદરવાકર આદિની નવલિકાએ આપણા ગ્રામજીવનનું તથા એમાં થયેલાં અને થતાં પિરવત નાનું પ્રતિબિંબ રજૂ કરે છે.
પ્રસ્તુત કાલખંડના નવલકથાસાહિત્યમાં આ દષ્ટિએ રમણલાલ વસંતલાલ દેસાઈનું નામ સર્વપ્રથમ યાદ આવે, વિવેચક વિશ્વનાથ ભટ્ટે ઉચિત રીતે જ રમણલાલને ‘યુગમૂર્તિ વાર્તાકાર' કહ્યા છે, કેમકે સમકાલીન જીવનમાં પરિસ્પ ંદના એમણે ઝીલ્યાં છે અને એનુ કલાત્મક પ્રતિક઼લન એમની નવલકથાઓ ાં થયું છે. રમણલાલની નવલકથાએ બહુસંખ્ય છે, પણ સમકાલીન ઇતિહાસના સાધન તરીકે ‘જયંત’(૧૯૨૫) ‘શિરીષ’(૧૯૨૭) કૈાકિલા'(૧૯૨૯) ‘હ્રદયનાથ’(૧૯૩૦) ‘સ્નેહયજ્ઞ' (૧૯૩૧) ‘દિવ્યચક્ષુ’(૧૯૩૨) ‘ગ્રામલક્ષ્મી’(૧૯૩૩) ‘હૃદય
Page #39
--------------------------------------------------------------------------
________________
૧૪
આઝાદી પહેલાં અને પછી
વિભૂતિ'(૧૯૪૦) આદિ નોંધપાત્ર છે. જયંત અને “શિરીષ'માં આદર્શવાદી અને વીર નાયકના જીવન દ્વારા સ્વદેશાભિમાન અને દરિદ્રનારાયણની ભક્તિની ભાવનાઓનું નિરૂપણ છે. સરકારી નોકરીને અસહકાર કરી “કિલા'ને નાયક જગદીશ વેચ્છાએ ગરીબાઈ સ્વીકારે છે. હૃદયનાથના પાત્ર દ્વારા સમકાલીન અખાડા-પ્રવૃત્તિ અને એની પાછળની ભાવના વ્યક્ત થાય છે. “સ્નેહયજ્ઞ”ના નાયક કિરીટની ફકીરીની અદેખાઈ ગવર્નરના પ્રધાન સર સુરેદ્રલાલને આવે છે. દિવ્યચક્ષુ' તો સત્યાગ્રહયુગના ચિરંજીવી સુદીર્ઘ આખ્યાન સમાન છે. “ગ્રામલક્ષ્મીમાં ગ્રામસુધારણું અને ખેતીને પ્રશ્ન વચ્ચે છે અને આપણું જીવનના અપ્રતિબિંબિત અંશે અને પ્રવૃત્તિઓને નવલસાહિત્યમાં લગભગ પ્રથમ વાર પ્રતિબિંબિત કર્યા છે. “હદયવિભૂતિ'માં કહેવાતી ગુનેગાર જાતિઓને પ્રશ્ન ઊંડા સમભાવથી નિરૂપ્યો છે. પૂર્ણિમા' (૧૯૩૨) ગણિકાજીવનને લગતી એક પ્રશ્નકથા છે.
અમે બધાં'(૧૯૩૬)માં ધનસુખલાલ મહેતા અને જતી દવેએ વેધકતાથી, વિલોલ તરંગવૃત્તિથી તથા ઊંડી તત્ત્વગ્રાહી અને વ્યાપક હાસ્યવૃત્તિથી સુરતી જીવનને ચિરંજીવ કર્યું છે.૧૧
ઝવેરચંદ મેઘાણ-કૃત “સેરઠ તારાં વહેતાં પાણી'(૧૯૩૭) વીતી ગયેલા સેરઠી જીવનને વેગપૂર્વક અને સ્નેહથી સજીવન કરે છે. સમાજના વિવિધ વર્ગોનાં પાત્રો તથા એમનાં વિચારે ભાવનાઓ અને સંચલને આ નવલમાં નૈસર્ગિક આલેખન પામે છે અને ડુંગરે નદીઓ તથા સેરઠની સમગ્ર ભૂમિ જાણે કે અહીં સજીવ બને છે. - ચુનીલાલ વર્ધમાન શાહ-કૃત “કંટકછાયો પંથ' ભાગ ૧ થી ૪ (૧૯૬૧-૬૨) આ રીતે એક ગણનાપાત્ર સુદીર્ઘ નવલકથા છે. સને ૧૮૧૩ થી ૧૯૪૭ સુધીનું એક ગુજરાતી કુટુંબનું સળંગ વિસ્તૃત જીવન આલેખતી એ સુવાચ્ય નવલકથા છે અને કુટુંબજીવનના પટંતરે સમગ્ર ગુજરાતનું સાંસ્કૃતિક સામાજિક અને રાજકીય જીવન પણ એમાં આલેખાયું છે. પ્રારંભનાં કેટલાંક પાત્ર અતિહાસિક છે, પણ પછીની પાત્રસૃષ્ટિ બહુશઃ કાલ્પનિક હોવા છતાં તથ્યોના કલાત્મક નિરૂપણને બાધ આવતું નથી. ચાર ભાગમાં વહેંચાયેલા ત્રણ ગ્રંથને અંતે આપેલાં સાલવાર વંશવૃક્ષ ઉપરથી જણાય છે કે સમગ્ર નવલકથાનું લેખકનું સાવંત કપન ઐતિહાસિક સંરચનાની દૃષ્ટિએ પણ ખૂબ સુસ્પષ્ટ છે.
દર્શક કૃત “ઝેર તે પીધાં છે જાણી જાણી'(ભાગ-૧, ૧૯૫૧; ભાગ ૨, ૧૯૫૮) એ અદ્યાપિ અપૂર્ણ રહેલી નવલકથામાં આપણા સ્વાતંત્ર્યસંગ્રામના વિવિધ
Page #40
--------------------------------------------------------------------------
________________
સાધન-સામગ્રી
૧૫
પ્રશ્નોનું ચેતનભર્યા અને સુવ્યક્ત પાત્રો દ્વારા નિરૂપણ છે. બસપાનની કેટલીક નવલકથાઓ પણ આ કોટિમાં આવે.
ઈશ્વર પેટલીકર-કૃત જનમટીપ'(૧૯૪૪)માં ચરોતરની પછાત ગણાતી જાતિની એક નાયિકાના વાસ્તવિક પરાક્રમી જીવનનું આકર્ષક આલેખન છે. પેટલીકર સ્વભાવથી અને પ્રવૃત્તિથી સામાજિક કાર્યકર હાઈ એમની અનેક નવલકથાઓ સમકાલીન ગુજરાતનાં વિવિધ સામાજિક પ્રશ્નો અને સમસ્યાઓ તેમજ એ વિશેની એમની સુચિંતિત વિચારણા રજૂ કરે છે.
પન્નાલાલ પટેલ-કૃત “માનવીની ભવાઈ' (૧૯૪૭) મુનશી અને રમણલાલ પછીની એક અત્યુત્તમ નવલકથા છે. ઈડર આસપાસના ગ્રામજીવનની નવલકથા તે એ છે જ, પણ આદિવાસી પ્રદેશમાં ભયાનક દુષ્કાળના આતંકનું બીભત્સ નિરૂપણ એમાં છે. પન્નાલાલની બીજી નવલકથાઓમાં પણ ઈશાન ગુજરાતના ગ્રામપ્રદેશનું સુભગ ચિત્રણ છે
ચુનીલાલ મડિયાની કેટલીક નવલકથાઓ સૌરાષ્ટ્રના ગ્રામજીવનનું રંગભરી બોલીમાં સરસ આલેખન કરે છે. “સધરા જેસંગને સાળો' (૧૯૬૨) જેવી એમની નવલમાં સ્વાતંત્ર્યોત્તરકાલીન રાજકારણ અને રાજકીય ખટપટો તથા કાવાદાવાનું વેધક કટાક્ષથી ભરેલું–એક દષ્ટિએ હાસ્યરસિક, તે બીજી દૃષ્ટિએ ગ્લાનિપ્રેરકનિરૂપણ છે.
પાદટીપ 1. ગાંધીનગર (મુખ્ય કચેરી), વડેદરા, રાજકોટ, પોરબંદર (ગુજરાત રાજ્ય); નેશનલ
આઈઝ ઓફ ઈન્ડિયા, દિલ્હી, મુંબઈ આઈઝ (મહારાષ્ટ્ર રાજ્ય) ૨. રમેશકાંત ગે. પરીખ, ગુજરાતના ઇતિહાસ-સંશોધનમાં દફતરોનું મહત્વ ગુજરાત
ઇતિહાસ પરિષદ (૭મું જ્ઞાનસત્ર, ભાણવડ) અમદાવાદ, ૧૯૮૨ ૩. મકરંદ મહેતા ગુજરાતના ઇતિહાસ - શેધનમાં દફતરનું મહત્વ ' ગુજરાત ઈતિહાસ
પરિષદ (મુ જ્ઞાનસત્ર, ભાણવડ) અમદાવાદ, ૧૯૮૨ ૪. રતન રૂ. માર્શલ, “ગુજરાતી પત્રકારિત્વનો ઇતિહાસ' પૃ. ૨૯૭ ૫. યાસીન દલાલ, “અખબારનું વલેન” પૃ. ૧૭૮-૧૯ ૧. સુંદરમ્, “અર્વાચીન કવિતા', પૃ. ૨૭૨ . વિજયરાય વૈદ્ય, ‘અવાચીન ગુજરાતી સાહિત્યની રૂપરેખા,' પૃ.૧૬ ૮. સુદરમ ‘અર્વાચીન કવિતાપૃ. ૪૨૫ ૯. રા. વિ. પાઠક, પરિચય” “સાપના ભારા", પૃ. 1 ૧૦. વિજયરાય વૈદ્ય, ગુજરાતી સાહિત્યની રૂપરેખા', પૃ. ૩૨૯ ૧૧. એજન, પૃ. ૩૩૧
Page #41
--------------------------------------------------------------------------
________________
ખંડ ૨ રાજકીય ઈતિહાસ
પ્રકરણ ૨ રાજકીય જાગૃતિઃ બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૧૫ થી ૧૯૩ર) ૧૯૧૫ પહેલાં
ગાંધીજીનું ૧૯૧૫ માં દેશમાં અને ગુજરાતમાં આગમન થયું એ પહેલાં રાજકીય ક્ષેત્રે સેંધપાત્ર પરિવર્તન આવ્યું હતું, જેને આરંભ વીસમી સદીની શરૂઆતથી થયે હતે.
૧૯૦૦ થી સ્વદેશી આંદોલન શરૂ થયું હતું. ૧૯૦૨ માં અમદાવાદમાં કોંગ્રેસનું અધિવેશન યોજાયું હતું. સ્વદેશી ચળવળની સાથે સાથે બંગાળના ભાગલાના પરિણામે હિંસક અને ક્રાંતિકારી પ્રકૃત્તિઓ અને બમ્બ યુગ'ની શરૂઆત થઈ હતી. સ્વદેશી ચળવળનું જેર અમદાવાદ નડિયાદ સુરત અને ભાવનગર જેવા શહેરોમાં વિશેષ હતું.
વડોદરા રાજ્યમાંની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ નેંધપાત્ર બની. કારકુન તરીકે કામ કરતા નરસિંહભાઈ પટેલે વનસ્પતિ દવાઓ નામની પુસ્તિકા છપાવીને તેમાં બોમ્બ બનાવવાની રીતે વર્ણવી હતી. ૧૯૦૬ થી ૧૯૧૧ સુધી આ પ્રવૃત્તિ ગુજરાતમાં ઠીક ઠીક પ્રમાણમાં ચાલી હતી. ગુજરાત બહાર જઈને જે ગુજરાતીઓએ ક્રાંતિકારી પ્રવૃત્તિઓમાં ભાગ લીધે તેઓમાં શ્યામજી કૃષ્ણ વર્મા, માદામ ભીખાયજી કામા, સરદારસિંહ રાણુ જેવાને સમાવેશ થતો હતો. વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજા ગાયકવાડ સ્વદેશપ્રેમ અને દેશભક્તિની ભાવના ધરાવતા હતા. બ્રિટિશ સરકાર સાથે સયાજીરાવે કેટલાક પ્રસંગોએ ઘર્ષણમાં આવી, ટકકર ઝીલી પિતાનું રાજવી તરીકેનું આંતરિક વહીવટી સ્વાતંત્ર્ય જાળવી રાખ્યું હતું.' ગુજરાતમાં હેમલ ચળવળ
બાળ ગંગાધર ટિળક ૧૯૧૪માં જૂનમાં જેલમુક્ત બની રાજકારણમાં સક્રિય બની કેસના ઉદ્દામવાદી અને વિનીતવાદી પક્ષોને એક કરવાની પ્રવૃત્તિ કરતા
Page #42
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
૧૭.
હતાં. વળી આ સમયે એની બિસન્ટ હિંદના ઉત્કર્ષના કાર્યમાં પહેલેથી પ્રવૃત્ત હતાં તે સક્રિય બન્યાં હતાં. કોંગ્રેસનું કાર્ય મંદ ગતિથી ચાલતું હતું એનાથી એમને અસંતોષ હતો. એએ ૧૮૧૪ માં કોંગ્રેસમાં જોડાયાં અને એની સાથે એઓ નવા વિચાર, નવું બળ, નવી દૃષ્ટિ અને નવી સાધનસામગ્રી લેતાં આવ્યાં. ટિળકે ૧૯૧૫ માં રાષ્ટ્રવાદીઓની એક પરિષદ મુંબઈમાં બોલાવ્યા બાદ ચર્ચા વિચારણાના અંતે “હેમરૂલ લીગની સ્થાપના કરી (૧૬ ફેબ્રુઆરી, ૧૯૧૬).
હેમલ ચળવળ એટલે હિંદીઓ પિતાનું રાજ્ય પોતે કરે એવું સ્વરાજ્ય સ્થાપવાની ચળવળ. સ્વદેશી ચળવળ પાછળ સ્વરાજ્ય સ્થાપવાને આશય હતો, પણ એને તાત્કાલિક હેતુ બંગાળના ભાગલા રદ કરવા અને પ્રજામાં રાજકીય જાગૃતિ આણવાને હતો. જોકે સ્વરાજ્યની વ્યાખ્યા આ સમયમાં સ્પષ્ટ ન હતી છતાં લેકશાહી ઢબનું એક પ્રકારનું સ્વશાસન હિંદને મળે એ આશય એની બિસન્ટ ચલાવેલી હોમરૂલ ચળવળને હતા.પ
આમ દેશમાં ટિળક અને બિસન્ટની એમ બે હેમરૂલ લીગ' સ્થપાઈ. આમ છતાં એ પરસ્પર સહકારથી કામ કરતાં રહ્યાં. ટિળકનું કાર્યક્ષેત્ર મુખ્યત્વે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ જેવા પ્રદેશમાં હતું, તે બિસન્ટનું દેશવ્યાપી હતું.
ગુજરાતમાં હેમરૂલ ચળવળની નેંધપાત્ર અસર દેખાઈ. મુંબઈમાં સ્થપાયેલી ગુર્જર સભા'ના ગુજરાતી કાર્યકરોએ ગુજરાતની ઘણીવાર મુલાકાત લઈ ભાષણ આપી હોમરૂલ ચળવળને કપ્રિય બનાવવા પ્રયાસ કર્યા હતા. દાદાભાઈ નવરોજી(૧૮૨૫ –૧૯૧૭)એ પણ આ ચળવળને ટેકે આ હતો. એની બિસન્ટની ધરપકડ મદ્રાસમાં ૧૯૧૭(જુલાઈ)માં કરવામાં આવી ત્યારે ગાંધીજીએ એમની મુક્તિ માટે અસહકારની ચળવળ શરૂ કરવા સૂચન કર્યું હતું. એ અંગે સુરત અબ્રામા કછોલી ભરૂચ જંબુસર આમોદ નડિયાદ આણંદ ઉમરેઠ ચિખોદરા ચકલાસી ગોધરા દાહોદ વગેરે સ્થળોએ સભાઓ થઈ હતી. અમદાવાદમાં ગાંધીજીના પ્રમુખપદે દશ હજારની સભા એની બિસન્ટની ધરપકડના વિરોધરૂપે થઈ હતી. એની બિસન્ટને ત્રણ મહિના બાદ છુટકારો થતાં સત્યાગ્રહ કરવાની હવા દેશભરમાં ફેલાઈ હતી તે મંદ પડી ગઈ. એની બિસન્ટને છુટકારો થયો એ સમયમાં ‘નવજીવન અને સત્યમાં બંકિમબાબુના બંગાળી રાષ્ટ્રગીત વંદેમાતરમનું સમલૈકી ગુજરાતી પહેલી વાર પ્રગટ થયું હતું. ૧૯૨૭માં એની બિસન્ટ કોંગ્રેસ–પ્રમુખ બન્યાં હતાં.
આમ ૧૯૧૬ થી ૧૯૧૮-૧૯ નાં વર્ષોમાં હોમરૂલ ચળવળે દેશમાં અને ગુજરાતમાં જાગૃતિ લાવવાનું અને સ્વરાજ્યની લડત માટે લેકેને તૈયાર કરવાનું
Page #43
--------------------------------------------------------------------------
________________
૧૮
આઝાદી પહેલાં અને પછી
મહત્વનું કામ કર્યું. ટિળકની હોમરૂલ ચળવળની પણ અસર પડી. બંને ચળવળાથી લેકેમાં જો પેદા થયે અને કાંઈક કરવાની તમન્ના ભગી, પણ હજુ કોઈ નિશ્ચિત કાર્યક્રમ કે સાધન પ્રાપ્ત થયાં ન હતાં. આમ છતાં
સ્વરાજ્યની લડત ચલાવવા ગાંધીજી માટે સક્રિય કાર્યક્રમ આપવાની માગ સરળ બન્યા હતા. ગાંધીજીના આગમન અને ટિળકના અવસાનથી હેમરૂલ ચળવળને અંત આવ્યે. ગાંધીજીને વસવાટ
ગોપાળકૃષ્ણ ગેઇલે(૧૮૬૬-૧૯૧૫)ની પ્રેરણાથી ગાંધીજી હિંદમાં આવ્યા (જાન્યુઆરી, ૧૯૧૫) અને એમની સલાહથી ગાંધીજીએ એક વર્ષ સુધી રાજકીય પ્રવૃત્તિમાં પડ્યા વગર દેશની સાચી સ્થિતિનું અવલોકન કર્યું.
ગાંધીજીએ સૌરાષ્ટ્રમાં પ્રવાસ કર્યો. શાંતિનિકેતનમાં થોડો સમય રહ્યા, જ્યાં રવીંદ્રનાથ ટાગોરે એમને “મહાત્મા'ની પદવીથી વિભૂષિત કર્યા. ગાંધીજીએ અમદાવાદ આવી કે ચરબ નામના પરા પાસે બેરિસ્ટર જીવણલાલને બંગલે ભાડે રાખી ત્યાં સત્યાગ્રહાશ્રમની સ્થાપના કરી (મે, ૧૯૧૫). આશ્રમના એક મહત્વના અંગરૂપ કાઢવા માટે ધારેલી રાષ્ટ્રિય શાળાની પણ એક યેજના એમણે હાથ ધરી હતી.૧૦ એ યોજના સમજવા બેએક વખત ગુજરાત કલબમાં જવાનું થતાં એ ત્યાં સરદાર વલ્લભભાઈ, દાદાસાહેબ માવળંકર, ચિમનલાલ ઠાકર જેવાના પરિચયમાં આવ્યા. એ સમયે એઓ ગાંધીજી પ્રત્યે આકર્ષાયા ન હતા, પણ ગાંધીજીએ ૧૯૧૭ માં ચંપારણમાં કરેલા કાર્યથી અને ચંપારણ છોડી જવાના મેજિસ્ટ્રેટના હુકમને સવિનય અનાદર કર્યા બાદ એમના પર ચાલેલા કેસ દરમ્યાન એમણે કરેલા ગૌરવયુક્ત નિવેદનના અખબારમાં આવેલા અહેવાલની અસર ગુજરાત કલબના સભ્યો પર પડી. પરિણામે તેઓએ ગાંધીજીને ગુજરાત સભાના પ્રમુખ થવા વિનંતી કરી.૧૧
જેની સ્થાપના ૧૮૮૪ માં થયેલી તે ગુજરાત સભા રાજકીય પ્રશ્નોમાં રસ લેતી હતી. ૧૯૧૭ માં ગાંધીજીને પ્રમુખ બનાવ્યા બાદ નકકી કર્યું કે દર વર્ષે ગુજરાતમાં રાજકીય પરિષદ ભરવી. એ મુજબ પહેલી ગુજરાત રાજકીય પરિષદ ગેધરામાં મળી. આ પરિષદની કેટલીક બાબતો નેંધપાત્ર હતી. એમાં મુંબઈથી આવેલા ટિળક, એમના મિત્ર છે. એસ. ખાપડે તથા હિંદુ-મુસ્લિમ એકતાના એ સમયના ચુસ્ત હિમાયતી મહમદઅલી ઝીણાની હાજરી નેંધપાત્ર હતી. ગાંધીજીએ દેશમાં ભરતી અન્ય રાજકીય પરિષદોની સરખામણીમાં આ પરિષદને અપૂર્વ બનાવી.
Page #44
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
૧૮
બધા વક્તાઓ પાસે ગુજરાતીમાં ભાષણ કરાવ્યાં. મહમદઅલી ઝીણું પણ ગુજરાતીમાં બોલ્યા. ટિળકને ગુજરાતી આવડતું ન હોવાથી એમણે મરાઠીમાં કરેલું પ્રવચન પાપડેએ એમની વિલક્ષણ ગુજરાતીમાં ભાષાંતર કરીને સરસ રીતે સમજાવ્યું. અન્ય પરિષદમાં પહેલે ઠરાવ બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે વફાદારીને કરવામાં આવતું હતું એ શિરસ્તો ત્યજી દેવાયે. બીજે વર્ષે આવી પરિષદ ભરાય ત્યાંસુધી કામ કરતા રહેવાને ઠરાવ કરી કારોબારી સમિતિની રચના કરવામાં આવી. પોતે પરિષદના પ્રમુખ હોવાથી ગાંધીજી કારોબારી સમિતિના પ્રમુખ બન્યા. સરદાર પટેલ એના મંત્રા અને ઇંદુલાલ યાજ્ઞિક એના સંયુક્ત મંત્રી નિમાયા. સંસ્થાનું મથક અમદાવાદ રાખવામાં આવ્યું.૧૨ પરિષદના મંત્રી તરીકે સરદાર વલ્લભભાઈએ વેઠની પ્રથા નાબૂદ કરવા માટે મક્કમ બની મુંબઈ પ્રાંતના વડા તરીકે રહેલા ઉત્તર વિભાગના કમિશ્નર મિ. પ્રેટ સાથે રેવન્યૂ ખાતાના સચોટ પત્રવ્યવહાર ચલાવ્યું. વેઠ વિરુદ્ધ પત્રિકાઓ છપાવી અને ગામડે ગામડે વહેંચાવી. બેશક, એ પ્રથા નાબૂદ તો ન થઈ, પણ એને ત્રાસ ઓછો થયો. ગુજરાત સભાએ ૧૯૧૭–૧૮ માં અમદાવાદ જિલ્લામાં દુષ્કાળ પડ્યો ત્યારે દુષ્કાળ-સંકટ-નિવારણની અને ૧૯૧૮ માં અમદાવાદમાં ઈન્ફલુએન્ઝા બહુ જોરથી વ્યા ત્યારે ઘેર ઘેર ફરી લેકેને દવાઓ પહોંચાડવાની માનવતાભરી કામગીરી કરી હતી. ૧૯૧૭ માં જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ નાજુક તબકકામાં આવી પડયું હતું ત્યારે હિંદના લેકોને જવાબદાર રાજતંત્ર આપવામાં આવશે એવી જાહેરાત હિંદના મંત્રી મૅન્ટગ્ય તરફથી કરવામાં આવી હતી. એ ઍન્ટેગૂ ઇંગ્લેન્ડથી હિંદ આવી ગાંધીજીને મળવા જાય ત્યારે ઓછામાં ઓછી લાખ માણસોની સહીવાળી સ્વરાજ્યપ્રાપ્તિ માટેની અરજી રૂબરૂમાં સુપરત કરવાની હતી. અરજી પર સહીઓ ભેગી કરવાનું કામ ગુજરાત સભાએ કર્યું હતું. ખેડા જિલ્લામાં ૧૯૧૭ માં ચોમાસામાં અતિવૃષ્ટિને કારણે પાક નિષ્ફળ જવાથી મહેસૂલ-ફી મેકૂફ રાખવાની ચળવળ પણ ગુજરાત સભાએ ઉપાડી હતી.
ગુજરાત રાજકીય પરિષદના અધિવેશન ૧૯૧૭ માં ગોધરામાં ગાંધીજીના, ૧૯૧૮ માં નડિયાદમાં વિઠ્ઠલભાઈ પટેલન, ૧૯૧૯ માં સુરતમાં ગોકુળદાસ કહાનદાસ પારેખના, ૧૯ર૦માં અમદાવાદમાં અબ્બાસસાહેબ તૈયબજીની, ૧૯૨૧માં ભરૂચમાં સરદાર વલ્લભભાઈ પટેલની, ૧૯૨૨ માં આણંદમાં કસ્તૂરબાના અને ૧૯૨૩ માં બારસદમાં કાકાસાહેબ કાલેલકરના પ્રમુખપદે યોજાયાં હતાં. આમ ગુજરાત સભા અને ગુજરાત રાજકીય પરિષદે ગુજરાતમાં લોકજાગૃતિ લાવવાની અને બ્રિટિશ સરકાર સામે લડત આપવા લેકેને તૈયાર કરવાની મહત્વપૂર્ણ કામગીરી કરી.૧૩
Page #45
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
૧૯૨૦માં નાગપુર અધિવેશનમાં કેંગ્રેસનું ધ્યેય “શાંતિનાં અને સચાઈનાં બધાં સાધનથી સંપૂર્ણ સ્વરાજ્ય મેળવવું એવું સ્પષ્ટ કરાયું અને ત્યાં નવું બંધારણ ઘડવામાં આવ્યું.૧૪ આ અધિવેશનમાં અસહકારના ઠરાવને પણ બહાલ રાખવામાં આવ્યું. ગાંધીજીએ કૅગ્રેસને પૂર્ણ લોકશાહી ધેરણે ચાલતી સામુદાયિક સંસ્થા બનાવી. સંપૂર્ણ શાંતિમય કાર્ય કરવાને આ સંસ્થાને પાયે સ્વીકારાયે. પદ્ધતિ શાંતિમય હોવા છતાં અન્યાયને તાબે ન થતાં, પરિણામે આવી પડનારાં કષ્ટ અને દુઃખ સ્વેચ્છાપૂર્વક વહોરી લેવાનાં હતાં. અન્ય રચનાત્મક કાર્યક્રમ પણ સ્વીકારાયા હતા. ગાંધીજી પત્રકારત્વના ક્ષેત્રે
ગાંધીજીએ ગુજરાતમાં આવીને પત્રકારત્વના ક્ષેત્રે પ્રવેશ કર્યો એનાથી પત્રકારત્વના ઈતિહાસમાં આધુનિક યુગને આરંભ થયે. દૈનિક વર્તમાનપત્રોને યુગ ગુજરાતમાં ૧૯૨૦ પછી ગાંધીયુગમાં શરૂ થયેલો ગણાય છે. "
વિસમી સદીના આરંભથી ગુજરાતી અખબારોએ કોંગ્રેસનાં નીતિ અને કાર્ય પ્રત્યે મિત્રભાવે પ્રશંસા કરવાનું કે ટીકાત્મક દૃષ્ટિએ વિવેચન કરવાનું વલણ અપનાવ્યું હતું,
રોલેટ કાયદાના સંદર્ભમાં ગુજરાતમાં જે પ્રત્યાઘાત પડ્યા તે નેંધપાત્ર બની રહ્યા. ચંપારણ અને ખેડાના સત્યાગ્રહથી ગુજરાતની પ્રજામાં જાગૃતિ આવી હતી. મિ. હનિમૂન અંગ્રેજી પત્ર “એ ક્રોનિકલ’ના તંત્રી હતા તેમણે એ અખબારને પ્રચંડ શક્તિશાળી બનાવ્યું હતું. એમને બ્રિટિશ સરકારે દેશનિકાલ કર્યા પછી “બોમ્બે ક્રોનિકલ’ના વ્યવસ્થાપકોએ એ પત્રને ચલાવવાની જવાબદારી ગાંધીજીને શિરે નાખી, પણ સરકારે થોડા સમયમાં આ સામયિકને બંધ કરાવ્યું ૧૭
‘યંગ ઈન્ડિયા' ૧૯૧૭ માં હેમરૂલ પક્ષે શરૂ કરેલું તેના તંત્રી તરીકે જમનાદાસ દ્વારકાદાસ હતા. બબ્બે ક્રોનિકલ’ બંધ પડ્યા પછી “યંગ ઈન્ડિયા ચલાવવાની જવાબદારી ગાંધીજીને સોંપાઈ. સત્યાગ્રહનું રહસ્ય લેકેને સમજાવવાને ગાંધીજીને ઉત્સાહ હેવાથી એમણે “યંગ ઈન્ડિયાને અઠવાડિયામાં એક વખતને બદલે બે વખત પ્રગટ કરવાનું નક્કી કર્યું. આ સમયે મુંબઈમાં ઈદુલાલ યાજ્ઞિક નવજીવન અને સત્ય'૧૯નામનું માસિક ચલાવતા હતા. ગુજરાતી માધ્યમ દ્વારા પિતાની વિચારસરણી લેકે સુધી પહોંચાડવાની જરૂર ગાંધીજીને લાગતી હતી, આથી ઇદુલાલ યાજ્ઞિક અને એમના મિત્રોએ પિતાનું આ પત્ર ગાંધીજીને સોંપ્યું. ૨૦ ગાંધીજીએ આ પત્રને માસિકમાંથી સાપ્તાહિકમાં ફેરવી ‘નવજીવન’
Page #46
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
તરીકે ૧૮૧૯(ઑકટોબર, ૭)માં અમદાવાદથી શરૂ કર્યું. આ પત્રે એની લાંબી કારકિદી દરમ્યાન પ્રજામાનસને વિકાસ સાધવાનું, જીવનના દરેક ક્ષેત્રમાં શિક્ષણ આપવાનું તથા પ્રજાને દરવણ આપવાનું અનન્ય કાર્ય કર્યું. ૧
આ સમયમાં બોમ્બે ક્રોનિકલ' ફરી શરૂ થયું એટલે “યંગ ઈન્ડિયા” ફરી સાપ્તાહિક બન્યું. ગાંધીજીની સૂચનાથી “યંગ ઈન્ડિયાને મુંબઈથી અમદાવાદ લાવી પ્રગટ કરવાનું નકકી કરાયું. આમ ગાંધીજીએ લેકેને સત્યાગ્રહની તાલીમ આપવાને યથાશક્તિ આરંભ કર્યો. આ પત્રે ગુજરાતી પત્રકારત્વના ક્ષેત્રમાં જ નહિ, પણ ગુજરાતના સમાજજીવનમાં પલટો આ , નવીન બળ પ્રેર્યું અને ગુજરાતી ભાષા સાહિત્ય અને એના અભ્યાસને અભૂતપૂર્વ વેગ આપે. એ પત્ર ન્યાય અને નીતિ, સત્ય અને વિશ્વબંધુત્વના ધેરણ પર ચલાવવામાં આવતું હતું, જે તત્વ આધુનિક પત્રકારત્વમાં વિરલ ગણાય. રાજકીય વાતાવરણ અને સત્યાગ્રહી ચળવળને લીધે ૧૯૩૨ માં “નવજીવન' બંધ થયું. ૧૯૩૧ માં ગાંધીજીને જેલમાં રહેવું પડયું હતું. એમની અટકાયત દરમ્યાન એમને લાગ્યું કે માત્ર હરિજનના ઉદ્ધાર માટે જ હોય તેવું એક પત્ર ચલાવવું. થોડા સમય બાદ હરિજન”ના નવા નામે એક પત્ર ૧૯૩૩(ફેબ્રુઆરી, ૧૧)થી શરૂ થયું તેના તંત્રી તરક ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ હતા. ગાંધીજીના અને અન્ય વિચારકાના લેખ એમાં આવતા. ગાંધીજીએ એમનાં “ઈન્ડિયન ઓપિનિયન” યંગ ઈન્ડિયા” નવજીવન” અને “હરિજન” પત્રો દ્વારા પોતાના વિચાર પ્રસરાવ્યા, એટલું જ નહિ, પણ એ દરમ્યાન તંત્રી માટેનાં ધોરણ પણ નક્કી કરી આપ્યાં. ૨૪ “હરિજન” ગાંધીજીની ૧૯૪ર માં ધરપકડ થતાં બંધ પડયું. ૧૯૪૪ માં ગાંધીજી છૂટયા પછી છેક ૧૯૪૬માં એ પુનઃ શરૂ થયું અને ૧૯૪૮ માં ગાંધીજીની હત્યા થયા બાદ બે મહિના સુધી ચાલી બંધ પડી ગયું.૨૫
આ સમયમાં ગુજરાતી વર્તમાનપત્રો અને એમાં પણ વિશેષ કરીને સાપ્તાહિકોમાં તંત્રીઓ તરફથી અંગ્રેજીમાં નેધ (Notes) લખવામાં આવતી. પ્રાંતીય ભાષાથી અજાણ હોય તેવા સરકારી અધિકારીઓ આવી નેંધ વાંચી પ્રજાની ઈચ્છા જાણી શકે એવો એની પાછળ આશય હતું. ગાંધીજીએ આવી નેંધ પ્રગટ કરવા સામે વિરોધ કરતાં ઘણાં વર્તમાનપત્રોમાં આવી ન આપવાનું બંધ થયું. ગાંધીજીનું આ પ્રદાન નોંધપાત્ર ગણું શકાય.
ગુજરાતમાં સ્વતંત્ર સમાચારવ્યવસ્થા સાથેના દૈનિકોની જરૂરિયાત સમજવા લાગી. સુરત અને અમદાવાદમાં દૈનિક યુગ શરૂ થયું. ૨૨
Page #47
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
અમદાવાદમાં ‘પ્રજાબંધુ' નામનુ' ગુજરાતી સાપ્તાહિક ભગુભાઈ તેચંદ કારભારીએ શરૂ કરેલું (૧૮૯૮). એણે ૧૯૨૦ સુધીમાં શિક્ષણ ન્યાય આર્થિક વૈધાનિક જેવી બાબતામાં પ્રજાગૃતિ લાવવામાં ફાળા આપ્યા.૨૭ ૧૯૨૦ પછી ગાંધીજીની રાષ્ટ્રિય પ્રવૃત્તિઓ અને ૧૯૩૦ ના અસહકાર અને સવિનય ભંગના પગલામાં ‘પ્રજાબંધુ’એ ગાંધીજીને પ્રબળ ટેકે આપ્યા. સરકારના આદેશ પ્રમાણે જામીનગીરી આપવાનું ફરજિયાત હતું, પણ એમ ન કરતાં પ્રકાશન સ્વેચ્છાપૂર્વક બંધ રાખવું એવી ગાંધીજીની સલાહથી ‘પ્રજાબંધુ'નું પ્રકાશન બધ પડયું.ર૮ લાકાને સમાચાર મળતા રહે એ માટે સચાલકોએ રાજ ‘ગુજરાત સમાચાર' નામે સમાચાર-પૂર્તિએ પ્રગટ કરવાનું શરૂ કર્યું. (૧૬ જાન્યુઆરી, ૧૯૩૨), જે ખૂબ લેાકપ્રિય નીવડી. ૧૯૩૪ માં લડત બંધ પડી, પણ ‘પ્રજાબંધુ’ની એ સમાચાર-પૂતિ દૈનિક પત્ર ‘ગુજરાત સમાચાર'રૂપે ચાલુ રહી, ‘પ્રજાબ’ જ્યારે ફરી શરૂ થયું ત્યારે એની અંગ્રેજી કટારા બંધ કરવામાં આવી. આમ ‘પ્રજાબંધુ' અને ‘ગુજરાત સમાચારે' ગુજરાત અને સૌરાષ્ટ્રમાં જાગૃતિ લાવવામાં અને કૅાંગ્રેસના આદેશ ફેલાવવામાં માંધપાત્ર ફાળા આપ્યા. અમદાવાદમાં જ નંદલાલ ખેાડીવાલાએ ‘સદેશ' નામના સાંજના નવા નિકની શરૂઆત ૧૯૨૩ માં કરી હતી.
૨૨
સૌરાષ્ટ્રનાં વમાનપત્રોમાં સૌથી જૂના અને ખ્ય પત્ર તરીકે ‘કાઠિયાવાડ ટાઈમ્સ' ૧૮૮૮(જાન્યુઆરી-૧થી સાપ્તાહિક તરીકે શરૂ થયેલું તેને ગણવામાં આવે છે.૨૯ એ ૧૮૮૮માં એપ્રિલથી અધધ સાપ્તાહિકમાં ફેરવાયું, ૧૮૯૦ માં (૧ લી જાન્યુઆરી) પૂર્ણ પણે અંગ્રેજી દૈનિક બન્યું અને અર્ધસાપ્તાહિક દ્વિભાષી આવૃત્તિ પણ ચાલુ રાખી શકયું', પણ આર્થિક સમસ્યાને લીધે ૧૯૦૨ પછી માત્ર સાપ્તાહિક આવૃત્તિ ચાલુ રખાઈ.૩૦ સૌરાષ્ટ્રમાં જોમવંતા, નીડર અને પ્રજાલક્ષી પત્રકારત્વની શરૂઆત ૧૯૨૧(૨૭, કટાબર)માં રાણુપુર નામના નાના ગામમાંથી અમૃતલાલ દલપતભાઈ શેઠે ‘સૌરાષ્ટ્ર' નામે સાપ્તાહિક પ્રગટ કરીને કરી.૩૧ ૧૯૩૦ માં ધાલેરા સત્યાગ્રહ વખતે આ પત્રનું કાર્યાલય સત્યાગ્રહસ’ગ્રામનું મુખ્ય મથક બની ગયું હતું. આવી પ્રવૃત્તિઓના કારણે એ ૧૯૩૧ માં બંધ પડયું. ૧૯૩૨ માં જેલમાં છ મહિના રહ્યા બાદ છૂટીને બહાર આવી કકલભાઈ કાઠારીએ સૌરાષ્ટ્ર' પત્રે અધૂરા રાખેલા કાને આગળ ધપાવવા એને ‘ફૂલછાબ’ને નામે સાપ્તાહિક તરીકે શરૂ કરાવ્યું. પછીના સમયમાં એનું સંપાદન કલભાઈ સાથે રહીને ઝવેરચંદ મેધાણીએ પણ સંભાળ્યું હતું. આજે એ દૈનિક તરીકે રાજાટથી પ્રસિદ્ધ થાય છે.૩૨ કકલભાઈ કાઠારી સમય જતાં
Page #48
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
૨૩
રાણપુર છેાડી અમદાવાદ ગયા અને ૧૯૩૬ માં ‘નવ સૌરાષ્ટ્ર' સાપ્તાહિક તરીક અને ‘પ્રભાત' દૈનિક તરીકે શરૂ કર્યાં.
અન્ય વમાનપત્રો કે જેઓએ ગુજરાતમાં અસહકારની અને સવિનય કાનૂનભંગની સત્યાગ્રહ ચળવળા દરમ્યાન પ્રજામત કેળવવામાં અને જાગૃતિ લાવવામાં મહત્ત્વના ભાગ ભજવ્યા તેઆમાં સુરતમાં દૈનિક તરીકે ‘સમાચાર’ (૧૯૨૨) અને ‘ગાંડીવ’ (૧૯૨૫) હતાં, જે પાંચેક વર્ષ ચાલી બંધ પડયાં હતાં. ૧૯૨૬ થી શરૂ થયેલું ‘પ્રતાપ' પહેલાં સાપ્તાહિક અને પછી દૈનિક તરીકે પ્રગટ થવા લાગ્યું હતું. અન્ય પત્રામાં દાંડિયા' 'ગુજરાત' ‘સ્ત્રીશક્તિ' વગેરેએ પણ લોકમત કેળવવામાં ફાળા આપ્યા હતા.૩૩
રાષ્ટ્રિય કેળવણીના આરંભ
ગાંધીજીને મન રાજકીય સ્વર!ન્ય એક સાધન હતું અને એ મેળવ્યા બાદ રાષ્ટ્રિય પુનર્રચનાનું કામ કરવાનું હતું.... એને માટે એમણે કેળવણીને મુખ્ય ગણી હતી. ૧૯૧૩ માં અંબાલાલ સાકરલાલે ગુજરાતી ભાષા દ્વારા કેળવણીના વ્યાપક પ્રસાર કરવા ગુજરાતી કેળવણી મંડળ”ની સ્થાપના અમદાવાદમાં કરી હતી. ખીજે વર્ષે સુરતમાં ચુનીલાલ ઘેલાભાઈ શાહ અને ખીજી વ્યક્તિએ સાર્વજનિક એજ્યુકેશન સેાસાયટી'ની સ્થાપના કરી હતી. ૪ આવાં કેળવણીમ`ડળાએ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની શાળાઓ તથા છાત્રાલયા, પુસ્તકાલયા અને વ્યાયામશાળાઓ શરૂ કરી હતી. પ્રાથમિક સાથે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધવા લાગ્યું હતું. પરંતુ એના અભ્યાસક્રમામાં રાષ્ટ્રિય શિક્ષણનો અભાવ હતા.
6
'
ગુજરાતમાં કેળવણીને વિકાસ થઈ રહ્યો હતા, પણ એમાં ધાર્મિક શિક્ષણને સ્થાન ન હતું. આ ઊણપ દૂર કરવા શ્રીમન્—નથુરામ શર્માએ ૧૯૧૦ માં ભાવનગરમાં ‘દક્ષિણામૂ’િ’ નામે વિદ્યાર્થીગૃહની સ્થાપના કરી હતી. એના ગૃહપતિ તરીકે નૃસિંહપ્રસાદ ઉફે નાનાભાઈ ભટ્ટ હતા. વિદ્યાથી ગૃહને આદર્શ સંસ્થા બનાવવા સ્વતંત્ર શાળાની જરૂર જણાતાં વિનય-મ ંદિર શરૂ કરવામાં આવ્યું. ગિજુભાઈ બધેકા એના આચાર્ય બન્યા (૧૯૧૬), એમણે મોન્ટેસારી પદ્ધતિનું બાલમંદિર શરૂ કરાવ્યું. ૧૯૧૮ પછી આ દક્ષિણામૂર્તિ સંસ્થા સાચા અર્થાંમાં રાષ્ટ્રવાદી સંસ્થા બની, પરંતુ એની કામગીરીની અસર મેાટાં ગામેાથી આગળ જઈ ન શકી. અને પ્રચાર ઉપલા વર્ગમાં વિશેષ રહ્યો.૩પ પરંતુ સંસ્થાના વિકાસ થતા રહ્યો. સમય જતાં ‘દક્ષિણામૂર્તિ' નામનું ત્રૈમાસિક૩૬ ચાલુ કરાયુ' (૧૯૨૪) અને
Page #49
--------------------------------------------------------------------------
________________
૨૪
આઝાદી પહેલાં અને પછી
સ્વતંત્ર પ્રકાશનમ"દિરની સ્થાપના પણ કરવામાં આવી (૧૯૨૬). ત્યાં નવી પ્રાથમિક અને માધ્યમિક શાળા પણ સ્થાપવામાં આવી ૩૭
ૉંગ્રેસના ૧૯૨૦ માં નાગપુર ખાતે મળેલા અધિવેશનમાં થયેલા ઠરાવેામાં રાષ્ટ્રિય કેળવણીના પશુ ઠરાવ હતા. ગાંધીજીએ આ ઠરાવ દ્વારા દેશના નવજુવાનને કરેલી હાલના જવાબ ઉત્સાહભર્યા મળ્યા. દેશમાં ઠેર ઠેર રાષ્ટ્રિય વિદ્યાપીઠા, રાષ્ટ્રિય મહાવિદ્યાલયો અને તમામ કક્ષાની રાષ્ટ્રિય શાળાએ સ્થાપવામાં આવ્યાં. ગાંધીજીએ કલકત્તા અને બિહાર જઈ રાષ્ટ્રિય મહાવિદ્યાલયેા વિધિસર ખુલ્લાં મૂકવાં. બિહાર વિદ્યાપીઠની સ્થાપના કરી. આમ ૧૯૨૧ ના આરંભના ચાર મહિનાથી આછા સમયમાં અલીગઢની રાષ્ટ્રિય મુસ્લિમ વિદ્યાપીઠ, ગૂજરાત વિદ્યાપીઠ, બિહાર વિદ્યાપીઠ, કાશી વિદ્યાપીઠ, બંગાળ રાષ્ટ્રિય વિદ્યાપીઠ, ટિળક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ તેમજ બધાં ધારણા ધરાવતી હજારો વિદ્યાથી આવાળી અનેક શાળા શરૂ થઈ.૩૮
આવા રાજકીય વાતાવરણમાં ગુજરાતમાં પ્રજાને રાષ્ટ્રિય કેળવણો કેમ આપી શકાય એ પરત્વે પશુ વિચાર થવા લાગ્યા હતા. નિડયાદમાં મળેલી ગુજરાત રાજકીય મ`ડળની બેઠકમાં સરદાર વલ્લભભાઈની દરખાસ્તથી રાષ્ટ્રિય કેળવણી આપે તેવી શાળાએ મહાપાઠશાળાએ ઉદ્યોગશાળાએ ઉશાળાએ તેમજ આયુર્વેદિક શાળાઓ સ્થાપવાની અને એ બધી સંસ્થાઓને સમન્વય કરવા માટે ‘ગૂજરાત વિદ્યાપીઠ (યુનિવર્સિટી)' સ્થાપવાની જરૂર જણાવવામાં આવી,૩૯
ગૂજરાત વિદ્ય:પીઠની સ્થાપના ૧૯૨૦(ઍકટાબર)માં થઈ અને ગુજરાત મહાવિદ્યાલયની સ્થાપના બીજા મહિને થઈ. ૧૯૨૨ ના જૂનના અરસામાં રાષ્ટ્રિય 'કેળવણીનુ' કામ દેશના બીજા પ્રાંતે કરતાં સંગીત પ્રકારે થયું હતું. મહાવિદ્યાલયમાં ૨૫૦ વિદ્યાથી તાલીમ લેતા હતા. ગુજરાતમાં સ્થપાયેલાં વિનયમ દિશ તથા કુમારમંદિરમાં વિદ્યાથી આની કુલ સ`ખ્યા ૩૭,૦૦૦ હતી. વિદ્યાપીઠના પુરાતત્ત્વમાઁદિરના તથા મહાવિદ્યાલયના ગ્રંથાલયમાં ૭૫,૦૦૦ ઉપરાંત પુસ્તક હતાં. વિદ્યાપીઠનું મકાન બાંધવા માટે સરદારશ્રીએ દસ લાખ રૂપિયાની ટહેલ નાખી. ફાળા ઉઘરાવવામાં મણિલાલ કેાઠારીએ ભારે જહેમત ઉડાવી, જેમને રાષ્ટ્રભિક્ષુ'નુ બિરુદ અપાયું. ફાળાની એકત્ર થયેલી રકમમાંથી ગૂજરાત વિદ્યાપીઠ'નું મકાન બાઁધાયું. ૪૦ વિદ્યાપીઠના સ્નાતકા અને વિનીતાને બીજી ક્રાઈ પણ સરકારમાન્ય યુનિવર્સિટીઓના ગ્રૅજ્યુએટા તથા મૅટ્રિકયુલેટા બરાબર ગણવા માટે સરદાર વલ્લભભાઈ જ્યારે અમદાવાદ સુધરાઈના પ્રમુખ બન્યા ત્યારે ૧૯૨૪ ના ઑગસ્ટ પહેલાં ઠરાવ કરાવ્યા હતા.૪૧
Page #50
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
૨૫
૧૯ર૦–૨૧ ની અસહકારની ચળવળ અને એની ઉત્તેજના પાંચેક વર્ષના સમયમાં મંદ પડી. કોંગ્રેસે ૧૯૨૪-૨૫ પછી અસહકારની પ્રવૃત્તિઓને શિક્ષણક્ષેત્રમાંથી દૂર કરી. અંતે કેળવણી દ્વારા સ્વરાજ્ય અને સ્વતંત્રતાને ગાંધીજીને પ્રયોગ સમય જતાં ગૂજરાત વિદ્યાપીઠમાં સીમિત થયે. વ્યાયામપ્રવૃત્તિઓ
ગુજરાતમાં વીસમી સદીના આરંભમાં લેકેમાં વ્યાયામ પ્રત્યે ભારે ઉદાસીનતા અને અરુચિ હતી.
૧૯૦૫ માં બંગાળના ભાગલાના કારણે દેશમાં બનેલા ક્રાંતિકારી બનાવની છોટુભાઈ પુરાણીના મન પર ભારે અસર પડી. છોટુભાઈ અરવિંદ ઘોષના ક્રાંતિકારી વિચારથી ભારે આકર્ષાયા હતા અને એમના દ્વારા સંપાદિત “વંદે માતરમ' (૧૯૦૬,૪૨, વર્તમાનપત્રમાંથી પ્રેરણા મેળવવા લાગ્યા હતા. અરવિંદ ઘોષના ભાઈ બારી છેટુભાઈને ત્રણ દિવસ રોજ નવ નવ કલાક સુધી ક્રાંતિકારી બંગાળની ત્રાસવાદી અને ભૂગર્ભ અને બૌધ્ધ પ્રવૃત્તિઓની તથા સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે વ્યવહારુ હોય તેવી બાબતોની માહિતી આપી હતી.
છેટુભાઈએ ૧૯૦૬ માં વડોદરામાં વર્ષ દરમ્યાન પિતાના શરીર અને સ્વાથ્યને દંડ બેઠક દોડ, નિયમિત આહાર, બ્રહ્મચર્ય વગેરેનું પાલન કરી ખડતલ અને સપ્રમાણ બનાવ્યું. એમને દેશી વ્યાયામપદ્ધતિમાં અડગ શ્રદ્ધા બેઠી અને પિતે ગુજરાતીઓની શરીરસંપત્તિ સુધરે તેવી પ્રવૃત્તિને જીવનકાર્ય બનાવશે એવો દઢ સંકલ્પ કર્યો. ૪૩
આ અરસામાં વડોદરામાં જ લક્ષ્મીનાથ નામને એક ઉત્સાહી જુવાન છેટુભાઈના સંપર્કમાં આવ્યા. એ એક “વકતૃત્વ શિક્ષણ સમિતિ' નામનું મંડળ ચલાવતા હતા. છેટુભાઈએ એને આવાં “મણુબંધી” ભાષણ કરવા કરતાં રૂપિયાભાર કામની કિંમત વધારે છે એવું કહી વિદેશી અમલમાંથી દેશને મુક્ત કરવો હોય તે એ કામ કંઈ ઢીલાપચા શરીરવાળા જુવાને ન કરી શકે, પણ એને માટે બળવાન શરીરવાળા જુવાને જોઈએ એવું સમજાવ્યું. એમણે પોતે વ્યાયામશાળા શરૂ કરી (૧૯૦૮).
વ્યાયામશાળાના જુવાનેના ચારિત્ર્ય ભણતર અને શારીરિક વિકાસને લીધે લેકેમાં વ્યાયામશાળા પ્રત્યે આકર્ષણ વધતું ગયું અને યુવકે સારી સંખ્યામાં ત્યાં જોડાતા થયા. વ્યાયામશાળામાં વિવિધ કસરતે ઉપરાંત જુવાનીમાં ખડતલપણું
Page #51
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
લડાયક જુસ્સો અને સમયસૂચકતા વિકાસ પામે એ માટે ટેકરીયુદ્ધ અને શનિવારે ગામ બહાર જંગલમાં ઘણે દૂર સુધી લાંબી દેડ અને અવારનવાર પગપાળા પ્રવાસ જવાને કાર્યક્રમ અપનાવાત.
વ્યાયામશાળામાં શરૂઆતમાં દંડ અને બેઠક અને પછીથી મલખમ અને કુસ્તી ઉમેરાયાં, પણ અખાડાના કાર્યકરોને ખરા વ્યાયામ પ્રકારોના દાની ખબર ન હતી. બાબુરાવ ફણસલકર વ્યાયામના સર્વ પ્રકારના નિષ્ણાત હતા. એમણે વડોદરામાં જ સૂરસાગરની પાળ પર આવેલા પિતાના અખાડામાં છોટુભાઈ, એમના નાના ભાઈ અંબુભાઈ તથા નાજુકલાલ ચોકસીને શિયાળાના ત્રણ માસ દરમ્યાન સવાર સાંજ ત્રણ ત્રણ કલાક ખરા પ્રેમ અને ઉત્સાહથી વ્યાયામના સર્વ પ્રકારો અને ખાસ કરીને કુસ્તી મલખમ ફરીગદકા વગેરેનું શિક્ષણ આપ્યું.
૧૯૦૮ માં લક્ષ્મીનાથ વ્યાયામશાળાની સ્થાપના પછી ૧૯૧૭ સુધીમાં આઠ વર્ષના ગાળા દરમ્યાન ભરૂચની બટુકનાથ વ્યાયામશાળાને અપવાદરૂપે બાદ કરતાં, વડેદરા બહાર પદ્ધતિસરની એક પણ વ્યાયામશાળા હયાતીમાં આવી ન હતી. લક્ષ્મીનાથ વ્યાયામશાળામાં તૈયાર થયેલા જુવાનોએ ગુજરાતના ગામોમાં જઈ રાષ્ટ્રિય જાગૃતિ પ્રેરવાનું કામ ગાંધીજીના આગમન પહેલાં શરૂ કરી દીધું હતું.
ગુજરાતમાં વ્યાયામશાળાઓએ જાહેર જીવનમાં જે પ્રદાન આપ્યું છે તેમાં તહેવારની શુદ્ધિ, સામાજિક સુધારા, ચાર ચારની ટુકડીમાં કૂચ કરતાં સરઘસ, ભૂરી ચડ્ડી તથા સફેદ ખમીસને ગણવેશ, પગપાળા પ્રવાસો, શ્રમકાર્યમાં ગૌરવ લેવું, એવી બાબતોને સમાવેશ થાય છે.
છોટુભાઈએ વીસમી સદીના બીજા દાયકામાં કામ કરવાની વિસ્તૃત યોજના તૌયાર કરી તેમાં ખેતીમાં સુધારા કરી એને પ્રચાર કરવાની અને ગુજરાતમાં
વ્યાયામપ્રચાર કરવાની બાબતે મુખ્ય હતી. ૧૯૧૭ માં સજોદ (તા. અંકલેશ્વર, જિ. ભરૂચ) મુકામે ખેતીવાડીનું ક્ષેત્ર ચાલુ કરી પહેલી યેજના શરૂ કરી. બીજી યેજના વ્યાયામપ્રચાર કરવાની હતી તે ખૂબ નેધપાત્ર બની.
૧૯૦૯ પછી લક્ષમીનાથ વ્યાયામશાળાના પગલે પગલે વ્યાયામપ્રવૃત્તિને પ્રચાર ગુજરાતના ઘણું મોટા ભાગમાં થયે. ઠેર ઠેર વ્યાયામશાળાઓ સ્થપાવા લાગી. અંબુભાઈ પુરાણી ભરૂચમાં સ્થપાયેલી ન્યૂ ઇગ્લિશ સ્કૂલમાં જોડાયા અને ગુજરાતમાં પથરાયેલી વ્યાયામશાળાઓની કામગીરી પર દેખરેખ રાખવા લાગ્યા, પણ એમણે ૧૯૨૪ માં અરવિંદ આશ્રમમાં જોડાવા પંડિચેરી જવાનું
Page #52
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
નકકી કરતાં ગુજરાતના વ્યાયામક્ષેત્રે એક મોટા કાર્યકરની ખોટ પડી. ૧૯૨૫ થી ૧૯૩૬ ના સમય દરમ્યાન ગુજરાતભરમાં ઘણું વ્યાયામશાળા શરૂ થઈ અને વ્યાયામને પ્રચાર વધે, છતાં વ્યાયામ પાછળની પ્રેરક ભાવનામાં શિથિલતા આવી.
૧૯૨૬ માં રાવજીભાઈ ચતુરભાઈ પટેલ મદ્રાસની શારિરીક શિક્ષણ કોલેજમાં તાલીમ લેવા ગયા અને પાશ્ચાત્ય વ્યાયામ તથા રમતગમતની વ્યવસ્થિત તાલીમ લઈ આવ્યા. કેટલાક જુવાન કાર્યકરો અમરાવતીમાં “શ્રી હનુમાન વ્યાયામ પ્રચારક મંડળ”—સંચાલિત તાલીમ–શિબિરોમાં જોડાઈ “વ્યાયામવિશારદ' થયા. આમ હિંદની પદ્ધતિવાળા વ્યાયામ અને પાશ્ચાત્ય વ્યાયામ વચ્ચે સુમેળ સધાયે.
છોટુભાઈ પુરાણીના પ્રયાસોથી નડિયાદમાં ૧૯૨૮ માં પ્રથમ ગુજરાત વ્યાયામ પરિષદ ડે. હરિપ્રસાદ દેસાઈના પ્રમુખસ્થાને યોજાઈ, જેમાં ગુજરાત વ્યાયામ મંડળની સ્થાપના કરવાનો ઠરાવ થયો.
રાવજીભાઈ પટેલે ચરોતર કેળવણી મંડળના ઉપક્રમે દર વર્ષે ઉનાળાની લાંબી રજાઓમાં એક માસની મુદતના ગ્રીષ્મ વ્યાયામ તાલીમવર્ગે જવાને આરંભ કર્યો. આ તાલીમવર્ગોમાં બધી હિંદી રાષ્ટ્રિય અને પાશ્ચાત્ય વ્યાયામની તથા રમતગમતના વિવિધ પ્રકારોની વિસ્તૃત ક્રિયાત્મક અને જ્ઞાનાત્મક તાલીમ વ્યાયામ પ્રકારના નિષ્ણાતોની મદદથી આપવામાં આવતી. આવી ત્રણ વર્ષની તાલીમ બાદ “વ્યાયામ વશારદ'ની ઉપાધિ અપાતી. આવા તાલીમવર્ગો યુવકે શિક્ષણસંસ્થાઓ અને સમાજમાં ખૂબ જોકપ્રિય નીવડ્યા. આ પ્રવૃત્તિને લીધે શાળાઓ મહાશાળાઓ અને રમતમંડળોને ઉત્સાહી નિષ્ઠાવાન અને શક્તિશાળી વ્યાયામશિક્ષકે મળતા રહ્યા,
આમ ૧૯૨૫ થી ૧૯૩૬ના સમય દરમ્યાન આર્થિક સામાજિક રાજકીય એવી અનેક મુશ્કેલીઓ હોવા છતાં ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિ સ્થિરતાપૂર્વક ટકી અને સમાજની જરૂરિયાત અનુસાર પ્રગતિશીલ રહી શકી. ગુજરાતમાં સ્થાનિક સત્યાગ્રહ
સત્યાગ્રહ એ એવું એક રસાયણ હતું કે જેમાં સત્ય અને આગ્રહના મિશ્રણ દ્વારા ધર્મ અને ક્રાંતિને સમન્વય થયો અને આવા અદ્દભુત સમન્વયને લીધે એ જીવનનાં તમામ ક્ષેત્રોમાં પરિવર્તન લાવે તેવું ચાલક બળ બની રહ્યો.૪૪ દક્ષિણ આફ્રિકા એ સત્યાગ્રહના શસ્ત્રની પ્રયોગશાળા હતું અને હિંદ એનું પ્રોગક્ષેત્ર બન્યું.
ગાંધીજીના નિવાસસ્થાન ગુજરાતમાં પ્રસંગોપાત્ત કેટલાક સત્યાગ્રહ થયા,
Page #53
--------------------------------------------------------------------------
________________
૨૮
આઝાદી પહેલાં અને પછી
વીરમગામની લાઈનદારી (૧૯૧૨–૧૯)
ગાંધીજી ૧૯૧૫ માં દક્ષિણ આફ્રિકાથી મુંબઈ આવ્યા ત્યાંથી ગાપાળકૃષ્ણ ગોખલેની સૂચનાથી તેઓ પૂણે ગયા. ત્યાંથી શાંતિનિકેતન જવાના હતા. ત્યાં જતાં અગાઉ તેઓ એમના વડીલ ભાઈની વિધવાને અને બીજા કુટુંબીજનને મળવા રાજકાટ અને પેારબંદર જવા રેલવે માર્ગે નીકળ્યા. માર્ગમાં વઢવાણુ સ્ટેશને પ્રજાસેવક તરીકે પડકાયેલા મેાતીલાલ દરજીએ ગાંધીજીને વીરમગામની લાઈનદારી (જકાત-તપાસણી) અને એને અંગે થતી લેાકેાની કનડગત અને વિટંબણાઓની વાત કરી. એ સાંભળી ‘જેલ જવાની તૈયારી છે ?' એમ પ્રશ્ન પૂછી કષ્ટ સહન કરવાની મેતીલાલ દરજીની તૈયારી માપી લીધી.૪૫ ગાંધીજી સૌરાષ્ટ્રમાં જ્યાં જ્યાં ફર્યા ત્યાં ત્યાં વીરમગામની જકાત અંગે વેઠવી પડતી હાડમારીએની ફરિયાદો સાંભળી અને કંઈક કરવું એવા એમણે સંકલ્પ કર્યો. ગાધરામાં મળેલી ગુજરાત રાજકીય પરિષદ (૧૯૧૭)ના પ્રમુખ તરીકે ગાંધીજી ચૂંટાયા હતા તેની બેઠકમા વીરમગામની લાઈનદોરી નાબૂદ કરાવવા ઠરાવ કર્યા એ પછી ગાંધીજીએ મુંબઈ સરકાર સાથે પત્રવ્યવહાર ચલાવ્યા. ત્યાંના સંબંધકર્તા સેક્રેટરીને અને લોર્ડ વિલિંગ્ઝનને પણ મળ્યા, છતાં સફળ પરિણામ ન આવતાં લન્ડનમાં વડી સરકાર સાથે બે વર્ષોંના પત્રવ્યવહાર બાદ જ્યારે વાઈસરોય લાડ ચેમ્સફર્ડને મળવાના પ્રસંગ આવ્યા ત્યારે ગાંધીજીએ આ પ્રશ્નની રૂબરૂ રજૂઆત કરી ચર્ચા કરી. ટૂંક સમયમાં જ વીરમગામ આગળનો જકાત રદ્દ થવાની જાહેરાત સરકારે કરી. ગાંધીજી આ પ્રશ્નમાં મક્કમ હતા તેથી એમણે “ આ જીતને સત્યાગ્રહના પાયારૂપ માની’’
*
જ્યારે ગાંધીજી ચંપારણની પ્રવ્રુત્તિઓમાં કાર્યરત હતા ત્યારે ખેડાથી મેાહનલાલ પંડયા અને શંકરલાલ પરીખે પત્રા લખીને ખેડા જિલ્લાના ખેતીપાક નિષ્ફળ ગયાની અને તેથી જમીનમેહલ-માફીની બાબત સમસ્યારૂપ બની હાવાથી લેાકેાને માદર્શન આપવાની માગણી કરી હતી. બીજી બાજુ અમદાવાદથી મજૂર બાળકા અને સ્ત્રીએની ઉન્નતિ માટે કાર્ય કરી રહેલાં અનસૂયાબહેને પત્ર લખી મજુરોના પગાર સંબધી દેારવણી આપવા અનુરોધ કર્યો હત!.
મિલમજૂર હડતાલ (૧૯૧૮)
મહાદેવભાઈ દેસાઈએ જેને ‘ધર્મયુદ્ધ'નુ' નામ આપ્યું હતું તે અમદાવાદના મિલ મજૂરો અને મિલમાલિકા વચ્ચે ગાંધીજીની રાહબરી હેઠળ ટૂંકી મહત્ત્વની લડાઈ' હતી. પ્રથમ વિશ્વયુદ્ધમાં હિંદને સામેલ કરવામાં આવ્યુ હતુ. તેથી
Page #54
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
ર .
મોંઘવારી ઘણી વધી હતી. મજૂરોને ઓછા પગારે કામ કરવું પડતું. ૧૯૧૭ ના ચોમાસામાં અમદાવાદમાં પ્લેગ(મરકી)ને રોગ ભયંકર વ્યાપ્યો તેથી ઘણું મજુર શહેર છેડી જતા રહેલા. એ સમયે વધુ મજૂરે શહેર છોડી ન જાય અને ચાલ્યા ગયેલાઓને પાછા બોલાવવાના હેતુથી પગારના ૭૦ % થી ૮૦ %. જેટલું પ્લેગ-બેનસ આપવામાં આવ્યું હતું. પ્લેગ બંધ થયા પછી એ ચાલુ રહેલું, કારણ કે મહાયુદ્ધને લીધે મોંઘવારી સખત પ્રવર્તતી હતી, પરંતુ મિલમાલિકે એ જ્યારે એ બંધ કરવા વિચાર્યું ત્યારે મજૂરોમાં કચવાટ શરૂ થયો અને પ્રશ્ન વિવાદાસ્પદ બન્યો. આમ પણ મજૂરોની પગારવધારાની માગણે લાંબા સમયથી થતી હતી. અનસૂયાબહેને ગાંધીજીને તાર કરતાં તેઓ અમદાવાદ આવ્યા અને મજૂરોની લડતનું સુકાન સંભાળી લીધું.૪૭ ગાંધીજીએ મિલમાલિકે પર યોગ્ય દબાણ લાવવાને બદલે શાંતિ–સમાધાનને માર્ગ શોધવા માંડ્યો. પરિણામે બંને પક્ષે લવાદને સિદ્ધાંત કબૂલ કરાવ્યો. જે પંચ નિમાયું તેમાં ગાંધીજી, સરદાર, શંકરલાલ બૅન્કર, શેઠ અંબાલાલ સારાભાઈ, શેઠ જગાભાઈ, શેઠ ચંદુલાલ અને પ્રમુખ તરીકે કલેકટર હતા. ગાંધીજીએ ૩૫ ટકા મોંઘવારી ભથ્થુ સૂચવ્યું, તે કેટલાક મજુરો અને મજૂર-આગેવાનોએ ૫૦ ટકાની માગણી કરી. મિલમાલિકે ૨૦ ટકાથી વધુ આપવા સહમત ન હતા. કટોકટી સર્જાતાં મિલમાલિકોએ મજૂરોની માગણી ન સ્વીકારી, કામબંધી (લોક આઉટ) જાહેર કરી, આથી ગાંધીજીએ મજૂરોને હડતાલ પર જવાની સલાહ આપી. આમ હડતાલ શરૂ થઈ, પણ થોડા દિવસમાં આંદોલનમાં ઓટ આવતાં, મજૂરોને જુસ્સો ટકાવી રાખવા ગાંધીજીએ ઉપવાસ શરૂ કર્યા. વાતાવરણ સભાએ નિવેદને ચર્ચાઓ વગેરેથી તંગ બન્યું. અંતે હડતાલના ૨૧ મા દિવસે અને ઉપવાસના ૪થા દિવસે (૧૮–૩–૧૮૧૮) પ્રશ્નો ઉકેલ આનંદશંકર ધ્રુવના એક વ્યક્તિના બનેલા પંચ દ્વારા લાવવા સમજૂતી સધાઈ. પંચે ૩૫ ટકા વધારો વાજબી જાહેર કર્યો, પણ મજૂરોની માગણી અને મિલમાલિકનું વલણ બંને સચવાય એવી રીતે નક્કી કરી આપી. આથી પ્રશ્નનું સુખદ સમાધાન આવ્યું. ગાંધીજીની જીત થઈ.
આ પ્રશ્નમાં સૌથી મોટું સારું પરિણામ એ આવ્યું કે એ સમયથી અમદાવાદના મિલમાલિક અને મજૂરો વચ્ચે જ્યારે જ્યારે વિવાદ સર્જાય ત્યારે લવાદી નીમવાની પરંપરા શરૂ થઈ, એટલું જ નહિ, પણ કોંગ્રેસના નેતાઓ અને મજૂર કામદારો વચ્ચે “સ્નેહની અતૂટ ગાંઠ બંધાઈ.૪૮ ૧૯૨૦ માં “મજૂર મહાજનની અમદાવાદમાં સ્થાપના થઈ અને રાષ્ટ્રિય આંદલનમાં મજૂર મહાજને કોંગ્રેસની સાથે રહીને ભાગ લીધે અને પિતાને વિકાસ સાથે.
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૦
આઝાદી પહેલાં અને પછી .
ખેડા સત્યાગ્રહ (૧૯૧૮)
ખેડા જિલ્લામાં ૧૯૧૭માં અતિવૃષ્ટિના કારણે પાક નાશ પામ્યા હતા, ઉંદરોને પણ ઉપદ્રવ ભારે હતા, આથી દુકાળ જેવી સ્થિતિ સર્જાઈ. જિલ્લાના પાટીદારો, કઠલાલ ગામના મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ વગેરેએ પિતાનાં અને આસપાસના ગામેની તપાસ કરાવી તે ચાર આની કરતાં પણ ઓછો પાક થયે હેવાનું જણાયું, આથી એમણે સરદાર વલ્લભભાઈનું ધ્યાન ખેંચ્યું અને મુંબઈ ધારાસભાના ધારાસભ્ય વિઠ્ઠલભાઈ પટેલ તથા ગોકળદાસ કહાનદાસ મારફતે જમીન–મહેસૂલ માફ કરાવવા પ્રયાસ કર્યા, જે સફળ ન થયા. સરકારી નિયમ પ્રમાણે જ્યાં ચાર આની કરતાં પાક એ છે થયે હેાય ત્યાં એ વરસે જમીનમહેસૂલ માફ કરવાનું હતું, પણ સરકારી અધિકારીઓએ તલાટીઓને ધાકધમકી આપી પાકની આનાવારીના આંકડા ચાર આની ઉપર કરાવ્યા, આથી આખા જિલ્લામાં ભારે અસંતોષ વ્યાપે. કલેકટર પાસે રજૂઆત થતાં જમીન-મહેસૂલ-વસૂલાતમાં ઉદાર રહેવા વચન આપ્યું. પણ અમલ બજવણી કડક ભાષામાં કાઢી. કેટલાક ગામોનું મહેસૂલ બંધ રાખવાના સરકારે કરેલા હુકમ મામલતદારોએ દબાવી રાખ્યા.
ગાંધીજી આ સમયે ગુજરાત સભાના પ્રમુખ હતા. સભાના મંત્રીઓ કૃષ્ણલાલ દેસાઈ અને દાદાસાહેબ માવળંકરે આ બાબતમાં કમિશનર અને ગવર્નરને અરજી કરી હતી, પણ અમલદારો એમનાં દેર દમામ અને સખતાઈમાં કડક હતા. ગાંધીજીને ચંપારણમાં ખબર અપાતાં એમણે ખેડા આવી સરદાર વલ્લભભાઈ મારફતે તપાસ કરાવી અને પૂરી ખાતરી થતાં એમણે સરકાર અને પ્રજાકીય ગૃહસ્થમંડળના બનેલા પંચની માગણી કરી. અનેક પત્ર લખ્યા અને પછી પૂરતી ચર્ચાવિચારણા કર્યા બાદ સત્યાગ્રહ કરવાનો નિર્ણય લીધે (માર્ચ, ૧૯૧૮). પ્રજાને લડાઈ માટે તૈયાર રહેવા, દંડ થાય, જમીને ખાલસા થાય, કેદ થાય કે ઘરની ચીજવસ્તુઓ લઈ જવામાં આવે તે એ બધાં કષ્ટ મૂંગે મોઢે સહન કરી લેવા જણાવવામાં આવ્યું. જમીન-મહેસૂલ ન ભરવાની પ્રતિજ્ઞા એક ખેડૂતોએ લીધી અને વલ્લભભાઈએ ગામે ગામ ફરીને લેકેને પિતાની ટેકને વળગી રહેવા સમજાવ્યું. પ્રચાર કરવામાં અને લેકે જુસ્સે ટકાવવામાં અનસૂયાબહેન, ઈદુલાલ યાજ્ઞિક અને મહાદેવભાઈ દેસાઈને પણ સમાવેશ થતો હતે.૪૯
સરકારે જમીન-મહેસલ-વસૂલાત માટે જપ્તીઓ શરૂ કરી. લેકે ખૂબ જુસ્સાવાળા અને હિંમતવાળા હતા. સરકારી પગલાં આરંભમાં નરમ હતાં,
Page #56
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
પણ લેકેની દઢતા જેમ વધતી ગઈ તેમ સરકારે ઉગ્ર પગલાં લેવા માંડ્યાં, જેમાં લેકનાં ઢોરઢાંખર વાસણ ઘરેણાં સામાન વગેરે જપ્ત કરીને લઈ જવાતાં. કેઈ ગામને આખે પાક પણ જપ્ત કરાત.૫૦ લેકે જુસ્સો મંદ પડવા લાગ્યો ત્યારે ગાંધીજીએ એમનામાં ઉત્સાહ જગાડવા અગ્ય રીતે જપ્ત થયેલા ખેતરને ડુંગળીને પાક ઉતારવાની મેહનલાલ પંડયાને સલાહ આપી. મેહનલાલે એના સાથીઓની મદદથી એ કામ કરતાં તેઓ ડુંગળી ચોર' તરીકે બિરુદ પામ્યા. એમને અને સાથીઓને થયેલી સજા અને જેલમાં ભોગવેલાં કષ્ટોથી લેકમાં નવું જોમ આવ્યું.
ગાંધીજીએ કમિશનરને પત્ર લખીને ફરી એક વાર જણાવ્યું હતું કે જે નબળી સ્થિતિવાળા ખેડૂતોનું મહેસૂલ માફ થશે તે સારી સ્થિતિવાળા ભરી દેશે, પણ સરકાર ગાંધીજીને યશ આપવા માગતી ન હતી. ખેડાની આ લડતને અંત અણધારી રીતે પણ વિચિત્ર આવ્યો! ગાંધીજી તા. ૩ જી જૂને ઉત્તરસંડા ગામે ગયા હતા. ત્યાંના મામલતદારે જણાવ્યું કે જો સારી સ્થિતિવાળા માણસો મહેસૂલ ભરી આપે તે ગરીબોનું મહેસૂલ મુલતવી રાખવામાં આવશે. ગાંધીજીએ લિખિત કબૂલાત માગતાં એ પ્રમાણે આપવામાં આવી, પણ મામલતદાર એના તાલુકા પૂરતી જ જવાબદારી લઈ શકે અને જિલ્લા માટે કલેકટર જ નિર્ણય લઈ શકે, એવું સ્પષ્ટપણે જણાવ્યું હતું. છેવટે કલેકટરે એ જ હુકમ આપ્યો તેથી ગાંધીજીએ પ્રતિજ્ઞામાં એ જ વસ્તુ હતી તેથી એ હુકમથી “સંતોષ માપ (જૂન ૧૯૧૮).
ખેડાની લડત પરિણામની દષ્ટિએ નહિ, પણ સિદ્ધાંતની દષ્ટિએ મહત્ત્વની બની રહી. એનાથી ગુજરાતના ખેડૂતવર્ગની જાગૃતિને અને એમની રાજકારણની કેળવણીને આરંભ થયો તેમજ ખેડૂતજીવનમાં શિક્ષિત વર્ગને અને સ્વયંસેવકનો ખરે પ્રવેશ આ લડતથી જ થયો. સરકાર તરફન હાઉ અને ભડક જે ખેડૂતને લાગતાં હતાં તે હવે જતાં રહ્યાં. બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩-૨૪)
ખેડાની લડત (૧૯૧૭–૧૮) અને બોરસદ સત્યાગ્રહ (૧૯૨૩-૨૪) વચ્ચેના સમયમાં દેશમાં રોલેટ કાયદા વિરુદ્ધ થયેલ વિરોધ હડતાલે ઉપવાસ, સરકારે અન્ય સ્થળોએ અને અમૃતસરમાં આચરેલી ભારે દમનનીતિ, જલિયાંવાલા બાગહત્યાકાંડ, એની જગવ્યાપી અસર, અમદાવાદ-વિરમગામમાં થયેલાં હુલ્લડ, નડિયાદમાં રેલવેના પાટા ઉખેડવાના પ્રયાસ, ચૌરી ચોરાને બનેલ બનાવ અને
Page #57
--------------------------------------------------------------------------
________________
૩ર
આઝાદી પહેલાં અને પછી
ગાંધીજીએ પાછી ખેંચેલી અસહકારની લડત વગેરે બનાવોમાં લેકજાગૃતિનાં દર્શન થાય છે.
બોરસદ સત્યાગ્રહ ૩૮ દિવસ(તા. ૨-૧૨-૧૮૨૩ થી તા. ૮-૧-૧૯૨૪)ના ટૂંકા ગાળામાં સરદાર વલ્લભભાઈના સીધા માર્ગદર્શન હેઠળ થયે હતે. ખેડા જિલ્લામાં બહારવટિયાઓને ખૂબ ત્રાસ હતો. સરકાર એ ત્રાસ નાબૂદ કરી શકી નહિ. પ્રજા જ બહારવટિયાઓને મદદ આપે છે અને તેથી ત્રાસ દૂર થતું નથી. એવું ઠરાવી, બહારવટિયાઓને જેર કરવા ખાસ પોલીસની ટુકડી રાખવામાં આવી અને એને ખર્ચ બોરસદ તાલુકાની પ્રજા પાસેથી મેળવવા રૂ. ૨,૪૦,૦૭૪ ને વેરો નાખવા ઠરાવ્યું (તા. ૨૫-૯-૧૯૨૩). પુખ્ત વયનાં દરેક સ્ત્રી-પુરુષ પાસેથી માથાદીઠ રૂ. ૨-૭–૦ ને વેરો લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું, લેકેએ આ દંડરૂપી વેરાને હૈડિયા વેરાનું નામ આપ્યું.
ગુજરાત કોંગ્રેસે આ અંગેની તપાસ કરવા મેહનલાલ પંડયા અને રવિશંકર મહારાજને મોકલ્યાં. તપાસ બાદ બોરસદની બેઠકમાં આ દંડ ન ભરવા માટે સલાહ આપતે ઠરાવ કરવામાં આવ્યો.પર લેકેને સમજાવવા તાલુકાનાં એકસા. ચાર ગામડાંઓમાં સત્યાગ્રહીઓના થાણાં નાખવામાં આવ્યાં. સરદાર પટેલ, દરબાર ગોપાળદાસ, અબાસ સાહેબ વગેરે નેતાઓ પ્રવાસ કરી લેકેને અડગ રહેવા સમજાવવા લાગ્યા. સરકારે દંડની રકમ વસૂલ કરવા બહારવટિયાઓને પકડવા માટે રાખેલી ખાસ પિલીસને ઉપયોગ કરવા માંડ્યો. વસૂલાતી અમલદારોને વીલે મેઢે પાછા ફરવું પડે એ માટે લેકએ દિવસે ઘરને તાળાં મારવાની અને રાત્રે બજાર ખુલ્લાં રાખી દિવસે બંધ રાખવાની પદ્ધતિ અપનાવી. આવી પરિસ્થિતિમાં સરકાર અઢી લાખમાંથી માત્ર નવસે રૂપિયા વસૂલ કરી શકી !
આમ આ આદેલન દરમ્યાન સંપૂર્ણ અહિંસા જળવાઈ હતી, એટલું જ નહિ, પણ એ સમયમાં બહારવટિયાઓના ત્રાસને કઈ પ્રસંગ બન્યો ન હતા. ગુજરાતનાં અખબારોએ આ સત્યાગ્રહના સમાચારોને સારા પ્રમાણમાં છાપીને પ્રચાર કર્યો હતો. તાલુકાના બારૈયા અને પાટણવાડિયા લેકોએ પણ પૂર્ણ શાંતિ જાળવી હતી. આ લડતમાં જ્ઞાતિસંસ્થાના સંગઠનને ઉપયોગ થયો હતો. આ સમયે ગાંધીજી જેલમાં હેવાથી લડતનું સંચાલન સરદાર વલ્લભભાઈએ કર્યું હતું.
છેવટે મુંબઈના ગવર્નરે તાલુકાની સ્થિતિની તપાસ કરાવતાં, પોલીસ ટુકડીને ખર્ચ પ્રજા પર ન રાખતાં પાછા ખેંચી લીધે અને વસૂલ થયેલ દંડ
Page #58
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
પણ પાછો આપે. આમ આ લડતમાં પ્રજાને વિજય થયો.પ૩ મહાદેવભાઈ દેસાઈએ આ સત્યાગ્રહને “ક્ષિપ્ર વિજયી” સત્યાગ્રહ તરીકે ઓળખાવ્યો હતો. બારડેલી સત્યાગ્રહ (૧૯૨૮)
બારડેલી સત્યાગ્રહને પ્રસંગ આપોઆપ જ ઊભું થયું. ગાંધીજીએ ૧૯૨૧ ની સવિનય કાનૂનભંગની દેશવ્યાપી ચળવળ ચલાવી ત્યારે બારડોલીમાં ૧૯૨૨ માં નાકરની લડત ચાલુ કરવાને પિતાને ઈરાદો હોવાને પત્ર એમણે વાઈસયને લખ્યું હતું (તા. ૧-૨-૧૯૨૨).૫૪ ગાંધીજીએ ગુજરાતમાં બારડોલી પર જ કેમ પસંદગી ઉતારી એ બાબતમાં એવું જણાય છે કે સામુદાયિક સવિનય ભંગને પ્રથમ પ્રયોગ એમને પોતાની નજર હેઠળ જ કરવો હતો. બારડોલી તાલુકામાં દક્ષિણ આફ્રિકાથી પાછા આવેલા એવા ઘણા માણસ હતા, જેમણે ગાંધીજીએ ત્યાં ચલાવેલી સત્યાગ્રહની લડત જોઈ હતી અને ગાંધીજીની રીતિ એમને પરિચિત હતી, તેથી આખો દેશ એમને આ પ્રયોગ જુએ અને લોકેમાં એ રીતે શક્તિ અને ઉત્સાહ પ્રેરાય એવી એમની ઈચ્છા હતી, પરંતુ ચૌરીએરાની બનેલી કરુણ ઘટનાથી અને મુંબઈમાં થયેલાં તેફાનને કારણે બારડોલીમાં મળેલી કારોબારી સમિતિએ સામુદાયિક સવિનય ભંગ મોકૂફ રાખવાનું ઠરાવતાં બારડોલીમાં આ ચળવળ બંધ રાખવામાં આવી હતી, પરંતુ તાલુકાના જુદા જુદા ભાગોમાં થાણું નાખીને ઘણું કસાયેલા સેવક રહેલા હતા, જેમણે ૧૯૨૮ માં જમીનમહેસલ-વધારાના પ્રશ્નમાં સરકારને પડકાર આપવાની તક ઝડપી લીધી.
મુંબઈ ઇલાકામાં દર ત્રીસ વર્ષે ખેડૂતોની આર્થિક સ્થિતિની તપાસ કરી જમીન–મહેસૂલની આકારણીમાં સુધારો કરવાની રીત પ્રચલિત હતી. તાલુકાની આકારણી છેલ્લે ૧૮૯૬માં થઈ હતી. ૧૯ર ૬ માં ગુજરાતમાં કેટલાક તાલુકાઓમાં જમીન-મહેસૂલની આકારણી નિયમ મુજબ કરી નવી જમાબંધી ફરી કરવાને સમય આવ્યે. બારડેલી તાલુકામાં આ કામ સુરતના બિન–અનુભવી ડેપ્યુટી કલેકટર શ્રી જયકર, જે સેટલમેન્ટ ઑફિસર હતા, તેમણે કર્યું. એના અહેવાલમાં ૩૦ ટકા વધારે સૂચવાયે હતો. એ અહેવાલ મુંબઈ સરકારમાં મોકલતાં પહેલાં સેટલમેન્ટ કમિશનર ઍન્ડર્સન પાસે મોકલાયો. ઍન્ડર્સને આખા અહેવાલની સખત ઝાટકણી કાઢી, ગણતને પાયામાં રાખી નવું જ ધોરણ અપનાવ્યું. સાત વર્ષના ગણતને એક વર્ષનું ગણોત ગણી જ્યાં માત્ર ૧૫ ટકા જેટલી જમીન ગણાતે અપાતી હતી ત્યાં અડધોઅડધ જમીન ગણેતે અપાય છે એમ ગણી ફેર–આકારણું કરી.૫૫ સરકારમાં આવા બે અહેવાલ ગયા.
Page #59
--------------------------------------------------------------------------
________________
૩૪
આઝાદી પહેલાં અને પછી
સરકારે સેટલમેન્ટ ઑફિસરની માલના વધેલા ભાવની દલીલ સ્વીકારી ૩૦ ટકાને વધારે સ્વીકાર્યો તથા સેટલમેન્ટ કમિશનરની સૂચના પ્રમાણે ગામનું નવું વગીકરણ બહાલ રાખ્યું અને ૨૮ ટકાને વધારે પણ સ્વીકાર્યો. આમ બંનેના અહેવાલ અડધા અડધા સ્વીકાર્યા અને બંનેના ભાવ-વધારાના ટકા ન
સ્વીકારતાં ૨૨ ટકા વધારો મંજૂર રાખ્યો. પરિણામે ૨૩ ગામોને નીચલા વર્ગમાંથી ઉપર ચડાવવામાં આવ્યાં તેથી એ ગામો પર વધારાના મહેસૂલને અને વધારેલા દરને એમ બેવડે બેજો પડ્યો. આખા તાલુકાનું મહેસૂલ લગભગ ૨૮ ટકા વધારે સૂચવાયું હતું, આથી અગાઉ રૂ. ૫,૧૪,૭૬ર હતું તે રૂ. ૬,૭૨,૨૭૩ થઈ ગયું. આથી તાલુકામાં ભારે કચવાટ ફેલાયે. ગામે ગામે ગયા વગર અને સાચી પરિસ્થિતિને ખ્યાલ મેળવ્યા વગર બેટા ગણાતને આધારે સરકારી અમલદારોની સલાહથી બેટા આંકડા નક્કી થયા હતા એમ સ્પષ્ટ જણાયું.
પ્રજાની માગણી આખા તાલુકાની ફેર–આંકણું (રિવિઝન) રદ કરવાની થઈ શક્ત, પણ એ કેવી રીતે કરવું એને નિર્ણય કરવાનું કામ સરદાર વલ્લભભાઈને સેંપવામાં આવ્યું. સરદારે તમામ લેકેની માગણું મહેસૂલના ઘેરણ પૂરતી કેંદ્રસ્થાને રાખવા ઠરાવ્યું અને ઉગ્ર લડત ઉપાડવા તૈયારી કરી. લડત ઉપાડતાં અગાઉ એમણે ખુશાલભાઈ કુંવરજીભાઈ અને કલ્યાણજીભાઈ જેવા તાલુકાના કાર્યર્તાઓ પાસે લેકીને ત્યાગ કરવાની તૈયારીની તપાસ કરાવેલી. માત્ર વધારાનું જ નહિ, પણ પૂરું મહેસૂલ ન ભરવાની લેકેની તૈયારી હોય તે જ પોતે આ પ્રશ્ન હાથમાં લેશે એમ પણ કહ્યું હતું (તા. ૨૦–૧–૧૯૨૮). એ વખતે ચોર્યાસી તાલુકાના કેટલાક ખેડૂતે પણ આ સત્યાગ્રહમાં સામેલ થવા આવ્યા હતા, કારણું કે ત્યાં પણ જમીન-મહેસૂલમાં વધારે થયો હતો, પરંતુ સરદાર સત્યાગ્રહ બારડેલી પૂરતો સીમિત રાખવા માગતા હેવાથી એમને સમજાવીને ના પાડી હતી.
સરદારે બારડોલીની લડત શરૂ કરી એ પહેલાં લેકની લડત દરમ્યાન આવી પડનારાં જોખમોને શાંતિપૂર્વક વિચાર કરવા સાત દિવસની મુદત આપી હતી. એ પછી લડત શરૂ થઈ. લોકસેવકોની છાવણીઓ ઠેર ઠેર નખાઈ, જે પ્રજાને માર્ગદર્શન આપતી ગઈ. આંદોલનની ખબર આપવા જુગતરામ દવેએ “સત્યાગ્રહ પત્રિકા બહાર પાડી. સરદારનાં જોરદાર ભાષણથી બીજા ક્રમે આ પત્રિકાએ ભાગ ભજવ્ય. સૌરાષ્ટ્રથી આવેલા ફૂલચંદભાઈએ રચેલાં યુદ્ધગીત લોકભોગ્ય બન્યાં. અન્ય નેતાઓમાં કલ્યાણજીભાઈ કુંવરજીભાઈ તથા બહારથી આવેલાઓમાં અબ્બાસ સાહેબ તૈયબજી, દરબાર સાહેબ, મેહનલાલ પંડ્યા, રવિશંકર મહારાજ, ડે ચંદુભાઈ દેસાઈ, ગોરધનદાસ ચેખાવાલા, ઈમામ
Page #60
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
૩૫.
સાહેબ, ડે. સુમંત મહેતા તથા કુ. મણિબહેન પટેલ, શ્રીમતી ભક્તિલક્ષી દેસાઈ વગેરે આવ્યાં અને સભાઓમાં હાજરી આપતાં, લડત—ગીતે તૈયાર કરતાં અને લેકેમાં ઉત્સાહ જગાડતાં. સરકારે મહેસૂલ વસૂલાત માટે જલદ પગલાં લીધાં. રાનીપરજ જેવી ગરીબ જાતિને પણ ગભરાવવા-ડરાવવા પ્રયાસ કર્યા, પણ બધા અણનમ અને અડગ રહ્યા. કેટલાકે ઢીલા પડી જઈ મહેસૂલ ભર્યું તે એમને માટે સમાજમાં રહેવું ભારે થઈ પડયું અને પ્રાયશ્ચિત્ત રૂપે સત્યાગ્રહ-ફંડમાં નાણાં ભરવાં પડ્યાં. પિતાની જમીન ખાલસા થતી વખતે, પિતાના ઢોરની જપ્તી કે હરરાજી થતી વખતે તેમજ દિવસોના દિવસો સુધી ઢોરઢાંખર સાથે ઘરની અંદર પુરાઈ રહેવા જેવી બાબતમાં લેકેનાં સહનશક્તિ ટેક અને જુસ્સો દેખાઈ આવતાં હતાં. મીઠુબહેન પિટીટ, ભક્તિલક્ષમી, શારદાબહેન જેવાં સ્ત્રી કાર્યકર્તાઓએ સ્ત્રી–વર્ગને શૂરાતન ચડાવી પિતાની સાહસ અને પરાક્રમવૃત્તિ દેખાડી આપવા કરેલા પ્રયાસ મહત્વપૂર્ણ બની રહ્યા.
સરકારે ખેડૂતો પર ત્રાસ ગુજારવા પઠાણેને પણ રોકયા હતા. સરકારનાં આવાં પગલાઓની અસર મુંબઈ ધારાસભામાં ચૂંટાયેલા સભ્યો પર પડી. એમણે પિતાનાં રાજીનામાં આપ્યાં. એ પછી પટેલ-તલાટીઓએ રાજીનામાં આપ્યાં, આથી આખા તાલુકાનું કામ અશક્ય બની રંભે પડ્યું. આ લડતે ખેતમજૂરો, ગણેતિયાઓ અને જમીન–માલિકે, રાનીપરજ તથા ઉજળિયાત અને હિંદુ મુસલમાનોને એક કર્યા હતા. આ લડતની અસર ગુજરાત બહાર પણ પડી. પૂણેમાં ખાસ સભા યોજાઈ અને સત્યાગ્રહીઓની સફળતા ઈચ્છવામાં આવી.
આંદોલન વખતે ઘણા કાર્યકર્તાઓ જેલમાં ગયા, જેમાં જેલમાં જનાર પ્રથમ રવિશંકર મહારાજ હતા. આમાં લડત દરમ્યાન જેલમાં ગયેલાઓમાંથી કોઈએ માફી માગી છૂટવાનું સ્વીકાર્યું ન હતું. લડત આખા ગુજરાતની બની ગઈ હતી. દાનને પ્રવાહ વહેતો થયો હતો. વિષ્ટિકારો અને વિનીત પક્ષના સભ્યએ પણ સમાધાન માટે રસ લીધે. ટાઈમ્સ ઑફ ઈન્ડિયા' સિવાયનાં ઘણાંખરાં છાપાં તટસ્થ અને મૌન હતાં. ‘પાયોનિયર’ અને ‘સ્ટેટ્સમૅને લેકેની માગણને ન્યાયયુક્ત ગણાવી ટેકે આપ્યો હતો. સુરતની જિલ્લા પરિષદમાં પ્રમુખસ્થાને રહેલા હૈદરાબાદના જ્યરામદાસે સૂચવ્યા પ્રમાણે ૧૨ મી જુનને દિવસ “બારડોલી દિન' તરીકે ઊજવવામાં આવ્યું. સરકારે યુક્તિ-પ્રયુક્તિઓ ઘણું અજમાવી જોઈ, પણ એમાં નિષ્ફળતા મળી. બારડેલીમાં લશ્કર મોકલવાની પણ તૈયારી સરકારે રાખી હતી. એ વખતે ગાંધીજીએ લેકેને સંભવિત ગોળીબાર સામે સહનશીલતા ત્યાગ અને બલિદાનની ફરી કસોટી લીધી હતી. વડી
Page #61
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
ધારાસભાના પ્રમુખ વિઠ્ઠલભાઈએ પણ વાઈસયને પત્ર લખી સરકાર પિતાને માર્ગ બદલશે નહિ તે પોતે પણ રાજીનામું આપી લડતમાં જોડાશે એવી ચેતવણી આપી હતી.
છેવટે સરકારનું માન રહે એવી યોજના ઘડવામાં આવી. વધારાનું મહેસૂલ ભરાઈ જાય તે સરકાર તપાસ કરવા તૈયાર હતી એવું કહેવામાં આવ્યું, પણ સરદાર જૂના ધોરણે જ મહેસૂલ ભરાવવા તૈયાર હતા. છેવટે જે વિટિાઘાટો થઈ તેમાં જૂના દર પ્રમાણે મહેસૂલ ભરવાનું, કેદીઓને છોડી મૂકવાનું, જપ્ત કરેલી જમીન પાછી આપવાનું અને પટેલ–તલાટીઓને એમની નેકરી પર પાછા લેવાનું સ્વીકારાયું. જેના પર અત્યાચારો થયા હતા તેઓની તપાસ કરવાનો આગ્રહ સરદારે ન રાખે. આમ છ મહિનાની આકરી કસોટી પછી બારડોલીના ખેડૂતોએ વિજય મેળવ્યો.
સરકારે તપાસ-પંચ નીમવામાં વધે નથી એમ ગણું બે સભ્યનું ન્યાયખાતાના બુમફિલ્ડ અને કારોબારી ખાતાના મેકસવેલનું બનેલું તપાસપંચ નીમ્યું. પંચે ૧ લી નવેમ્બરે કામગીરી શરૂ કરી. ૧૯૨૯ના ફેબ્રુઆરી સુધીમાં બારડોલી અને ચેર્યાસી તાલુકાઓમાં ફરીને કામગીરી પૂરી કરી. એણે સમગ્ર પ્રશ્નને અભ્યાસ કરી મહેસૂલમાં સવા છ ટકાથી વધુ વધારે થવો ન જોઈએ એમ જાહેર કર્યું. આમ આ સત્યાગ્રહને અંત પ્રજાની તરફેણમાં વિજયમાં આવ્યું.
દેશભરમાં ગુજરાતને પ્રખ્યાતિ અપાવનાર, ખેડૂતોને ઉન્નત મસ્તક રાખી ચાલવાનું શીખવનાર, દેશને કુશળ અને કાબેલ સેનાપતિ પૂરો પાડનાર અને સત્યાગ્રહના પ્રયોગનાં વિવિધ પાસાં વિશ્વ સમક્ષ મૂકનાર બારડોલી–સત્યાગ્રહ અભૂતપૂર્વ બની રહ્યો. સરદાર વલ્લભભાઈએ એ પહેલાં લેકોને ઉત્સાહના પાઠ ભણાવ્યા પછી નાશી ત્યાગ બલિદાનના અને છેવટે વિજયના પ્રસંગે નમ્રતાના પાઠ શીખવ્યા. એમણે આ પ્રશ્નમાં પિતાની અજબ કુનેહબુદ્ધિ અને કાબેલિયતથી. પિતાનામાં રહેલી તેજસ્વી નેતાગીરીનાં દર્શન કરાવ્યાં અને તેથી જ એઓ “સરદારને નામે ઓળખાયા.
બારડોલીની લડત કંઈ સ્વરાજ્ય માટે ન હતી કે સવિનય ભંગના કાર્યક્રમના ભાગરૂપે પણ ન હતી, એ માત્ર ખેડૂતોની ફરિયાદ સંભળાવવા પૂરતી હતી. એમાં સરકાર જક્કી હતી તે એની સામે ખેડૂતે પણ જી હતા. એમાં ખેડૂતે એટલે કે પ્રજાને આર્થિક લાભ થયો અને પ્રજાને આત્મવિશ્વાસ પણ વધે. દેશમાં એક નવી જ શક્તિનો સંચાર થયો. સમગ્ર દેશને બારડેલીરૂપ બનાવી દે
Page #62
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
(બારડાલાઈઝ ઈન્ડિયા) એટલે કે બારડોલીની લડતની શક્તિ લાગુ કરે એવાં ભાવના અને નાદ ગુંજતાં થયાં. ગાંધીજીએ ચીંધેલા માથી બારડેાલીની લડતે લેાકેાની અને નેતાઓની શ્રદ્ધાને ટકાવી, એટલું જ નહિ, પણ વધુ દૃઢ કરી, એ પછીથી કેંૉંગ્રેસને પૂર્ણ સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના ઠરાવ કરવા માટે બળ મળ્યું. સત્યાગ્રહની વાત માત્ર આદર્શમય જ નથી, પણ પૂરેપૂરી વ્યવહારુ છે એવી પ્રતીતિ બધાંને થઈ રહી હતી.
३७
દારૂનિષેધ-પ્રવૃત્તિ
બારડાલીમાં જ્યારે સત્યાગ્રહની લડત ચાલતી હતી ત્યારે સુરત જિલ્લામાં અને એની આજુબાજુમાં દેશી રાજ્યાના વિસ્તાર માં મદ્યપાનનિષેધની પ્રવૃત્તિ ચલાવવા માટે સરદારના પ્રમુખપદે ‘મદ્યનિષેધ મંડળ' સ્થપાયું હતુ. મીઠુબહેન પિટીટ એ મંડળનાં મંત્રી હતાં. લડત વખતે બહેનેામાં એઆ ફરતાં હતાં ત્યારે એમને લાગતુ હતું કે સુરત જિલ્લા જેવી દારૂ-તાડીની બદી દેશમાં બીજે ક્યાંય નહિ હાય. દારૂનાં પીઠાંના ઘણા માલિક પારસી હતા. દારૂનિષેધપ્રવૃત્તિ સાથે વેઢ અને સસ્તી મજૂરી સામે પણ ઝુંબેશ ચલાવવાનું વિચારાયું હતું. લડત દરમ્યાન આ ક્ષેત્રમાં ઘણું કામ થયું અને લડત પછી જિલ્લાનાં બધા કાર્ય - કર્તાઓ માટે ભાગે આ કામ કરવા માટે ત્યાં રોકાયા હતા. જિલ્લાની રાનીપરજ અને કાળી ક્રામમાં આ પ્રવૃત્તિને લીધે નવું જીવન આવ્યું હતું. ૧૯૨૯ ના એપ્રિલમાં ઉનાઈ(તા. વાંસદા, જિ. વલસાડ)માં ભરાયેલી રાનીપરજ પરિષદમાં સરદારે વડાદરા અને વાંસદા રાજ્યની દારૂ અંગેની નીતિની ઝાટકણી સખત શબ્દોમાં કાઢી હતી અને દારૂના ધંધામાં પડેલા પારસીઓને આ ધંધામાંથી દૂર થવા અને આત્મનિરીક્ષણ કરવા સલાહ આપી હતી.૫૮
લકડિયા હિંમ
૧૯૨૯ ના જાન્યુઆરી આખરમાં ગુજરાતમાં સખત હિમ પડયું, જેને ખેડૂતાએ ‘લકડિયા હિમ’ તરીકે એળખાવ્યું. એ સમયે સરદારે ખેડૂતને આશ્વાસન આપ્યું અને સરકારને જમીન—–મહેસૂલ મુલતવી રાખવાને અનુરોધ કરી પત્રવ્યવહાર ચલાવ્યાં. મહેસૂલ મુલતવી રાખવાના ચાખ્ખા કેસ હતા, પણ ૧૯૨૯ ની મેાટી લડત નજીકમાં આવી રહી હતી એટલે એ પ્રશ્ન પર સત્યાગ્રહ કરવાને બદલે સરકાર પર બને તેટલું દબાણ લાવી માતર અને મહેમદાવાદના ખેડૂતાને રાહત અપાવી હતી.
આ પછીના સમયમાં ગુજરાતમાં થયેલી સત્યાગ્રહ-ચળવળા રાષ્ટ્રિય સ્વાતંત્ર્યચળવળના પ્રવાહમાં એકરૂપ બની ગઈ હતી.
Page #63
--------------------------------------------------------------------------
________________
૩૮
આઝાદી પહેલાં અને પછી
રાષ્ટ્રિય ચળવળામાં તથા ગુજરાત બહારના સ્થાનિક સત્યાગ્રહેામાં ગુજરાતનું પ્રદાન
ચંપારણ સત્યાગ્રહ (૧૯૧૭)
૧૯૧૬ માં કૅૉંગ્રેસના લખનૌ અધિવેશનમાં ગાંધીજીને જવાનું થયું અને ત્યાં એમને બિહારના ચંપારણુ વિભાગમાં ગળીના વાવેતર બાબતમાં સ્થાનિક ખેડૂતા અને જમીનદારા ગેારા લેાકેા હતા તેમની વચ્ચેની સમસ્યાને અભ્યાસ કરવાના પ્રસંગ પ્રાપ્ત થયા. ચંપારણમાં ‘તીન-કઠિયા'ની આરૂઢ થયેલા પ્રથા નાબૂદ કરવા, ખેડૂતાના થતા શાષણના અંત લાવવા અને એમની દુર્દશાનુ નિવારણ કરવા ગાંધીજીએ સત્યાગ્રહની લડત ઉપાડી. લડત જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ ગાંધીજીએ અમદાવાદથી પેાતાના આશ્રમી સાથીઓને એમાં જોડાવા માટે મેાકલવા માંડયા હતા. આમાં કસ્તૂરબા, મહાદેવભાઈ અને એમનાં પત્ની દુર્ગાબહેન, નરહર પરીખ અને એમનાં પત્ની મણિબહેન વગેરેના સમાવેશ થતા હતા. એએએ ત્યાં ગામડાંઓમાં સફાઈ કરવાની તેમ ઘરગથ્થુ દવાઓ અને શિક્ષણ આપવા જેવી રચનાત્મક કામગીરી કરી અને કરાવી હતી. ગાંધીજીએ સ્થાનિક આગેવાનાની સહાયથી રાજકીય લડતમાં પ્રતીકારાત્મક શક્તિ વડે સફળતા પ્રાપ્ત કરી હતી. પરિણામે ‘તીન-કઠિયા'ના કાયદા રદ કરવામાં આવ્યા હતા. આ રીતે ચંપારણની પ્રથમ લડત લડનારા ગુજરાતીએ હતા અને ગાંધીજીએ સમગ્ર દેશને પ્રતીકારાત્મક અને રચનાત્મક એવી દ્વિમુખી સત્યાગ્રહની શક્તિને પરિચય કરાવ્યા હતા.
રોલેટ બિલ સામે સત્યાગ્રહ (૧૯૧૯)
પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન હિંદુ-મુસ્લિમ એક્તા સધાઈ અને ખતે કામાએ હિંદને સ્થાનિક સ્વરાજ્ય આપવા અને સામ્રાજ્યમાં ભાગીદારી આપવા અનુરોધ કર્યો. પરિણામે બ્રિટિશ સરકારે હિંદનું રાજકીય વાતાવરણ ઘેરાતું જોઈ મેન્ટેગ્યૂ ચેમ્સફર્ડ સુધારા જાહેર કર્યા (જૂન ૧૯૧૮), પણ એ મેાહકરૂપ નીવડયા, એની આખીય યેાજના કાઇને સળંગ રૂપે ગમતી ન હતી. કેંગ્રેસમાં જ વિવિધ મત પૈદા થયા હતા. યુદ્ધ પછી અમેરિકા બ્રિટન વગેરે દેશેાના રાજનીતિજ્ઞાએ પ્રજાઆના સ્વાતંત્ર્ય-નિર્ણયના સિદ્ધાંતની જાહેરાત કરેલી, એ સદંમાં હિંદના નેતાઓએ પણ સરકારને પ્રસ્તુત સુધારાઓમાં ફેરફાર કરવા જણાવ્યું, પણુ સરકારે અવળાં પગલાં લેવા માંડયાં. બ્રિટનની ખિલાત અને તુર્કસ્તાન પ્રત્યેની અવળી નીતિના કારણે બે મુસ્લિમ ભાઈઓ-મહમદઅલી અને શૌકતઅલીએ વિરાધ કરતાં એમની ધરપકડ કરાઈ. ખીજી બાજુ ક્રાંતિકારી ચળવળા પર અંકુશ મૂકવા
Page #64
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
૩૯
એ રાલેટ બિલ' વડી ધારાસભામાં રજૂ કરાયાં, પણ એમાંનું ખીજુ બિલ પડતું મુકાયું અને પહેલું પસાર કરાયું, જેનાથી ક્રાંતિકારી ગુનાઓ માટેને ન્યાય ન્યાયાધીશ નક્કી કરે અને એના પર અપીલ ન થઈ શકે એવી પ્રબળ સત્તા સરકારને પ્રાપ્ત થઈ. ગાંધીજીએ દેશભરમાં ફરીને લેાકમતને બરાબર કેળવ્યા અને એ રાલેટ કાયદા સામે દેશમાં ઉપવાસ પ્રાર્થના અને હડતાલ માટે અનુરાધ કર્યા. ૧૯૧૯ ની ૬ ઠ્ઠી એપ્રિલે દેશભરમાં આવા સત્યાગ્રહનું પાલન થયું. અહિંસાથી દેશના ઇતિહાસમાં નવા જ પ્રકરણને આરંભ થયા. સરકારે પુજાબને પસંદ કરી ત્યાં જુલ્મ અને દમન-નીતિ અપનાવી, પરિણામે કેટલાક હિંસાત્મક બનાવ બન્યા. ગાંધીજી દિલ્હી પહેાંચે એ પહેલાં સરકારે એમની ધરપક્ડ કરી, મુંબઈ લઈ જઈ છેાડી મૂકયા.
F o
ગાંધીજીની ધરપકડના સમાચાર સાંભળીને અમદાવાદમાં હુલ્લડ યુ., કેટલાક અંગ્રેજ અને દેશી અમલદારાનાં ખૂન થયાં, વીરમગામ અને નિડયાદમાં તાાન થયાં, સરકારી કચેરીએ બાળવામાં આવી, રેલવેના પાટા ઉખેડવામાં આવ્યા. સરકારે તાક્ાના અંગે તપાસ કરાવી અને નિડયાદ અમદાવાદ વીરમગામ વગેરેના લાંકા પર દંડાત્મક વેરા નાખ્યા. કલકત્તામાં પણ રમખાણુ થયું હતું, આથી ગાંધીજી મુંબઈથી અમદાવાદ આવ્યા. તાક્ાના માટે લોકોને ઠપકો આપી પ્રાયશ્ચિત્તરૂપે ૨૪ કલાકના ઉપવાસ કરવા સૂચના આપી અને એમણે છર ક્લાકના ઉપવાસ કર્યા. એ પછી મુંબઈ જઈ રાલેટ કાયદા સામેની લડત મેાકૂફ રાખી. અસહકારની લડત (૧૯૨૦–૨૨)
ખિલાત ચળવળના પ્રશ્નમાં બ્રિટિશ સરકારે મુસ્લિમેાની માગણી અને લાગણીને ઠુકરાવતાં મુસ્લિમેા નિરાશ થયા હતા. ગાંધીજી અને કેંગ્રેસની ખિલાકૃત ચળવળમાં પૂરી સહાનુભૂતિ હતી અને એ પ્રશ્નમાં ગાંધીજીએ અસહકારનું આંદોલન ચલાવવાનું માન્ય રાખી કાર્યક્રમ જાહેર કર્યો હતા (૧૦ માર્ચ, ૧૯૧૯). લાકાતે અહિંસક રીતે કામ કરવાનું અને આત્મબળથી લડવાનું જણાવવામાં આવ્યું. ૬ ઠ્ઠી એપ્રિલથી આ સત્યાગ્રહ શરૂ થયેા. ૧૩ મી એપ્રિલે જલિયાનવાલા બાગ હત્યાકાંડને બનાવ બન્યા. અસહકારનું આંદોલન ૧ લી ઑગસ્ટથી શરૂ થયું. ગાંધીજી કૅૉંગ્રેસના બંધારણમાં રહીને લડત ચલાવવાની પદ્ધતિ છોડી દઈને અસહકાર અને સત્યાગ્રહના નવે માર્ગ અપનાવવા માગતા હતા તેથી કૅૉંગ્રેસની કલકત્તાની અસાધારણ ખેટક (સપ્ટેમ્બર, ૧૯૨૦)માં અસહકારના ઠરાવ પસાર કરાયેા. સરકારે અસહકારની ચળવળ પ્રત્યે પેાતાની નીતિ જાહેર કરી. કોંગ્રેસે એની ૧૯૨ ૦ ની નાગપુરની બેઠકમાં અસહકારના ઠરાવને અનુમેદન આપ્યું,
О
Page #65
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
પરિણામે હિંદના ઇતિહાસમાં આધુનિક યુગને આરંભ થયેા. અસહકારનુ’ આંદોલન એના વિવિધ રૂપે ચાલુ થયું. ગાંધીજીએ પેાતે એમને મળેલા ખિતાબચાંદ સરકારને પાછા સાંપ્યા. પરદેશી માલ, સરકારી શિક્ષણ—સ...સ્થાએ, અદાલતા, સરકારી નોકરી તેમજ ધારાસભાના બહિષ્કાર કરવાનું એમણે લેાકેાને જણાવ્યું તથા દારૂબંધી અસ્પૃશ્યતાનિવારણ અને ખાદી અપનાવવા અનુરોધ કર્યો. અસહકારના આંાલનની અસર દેશમાં વ્યાપકપણે દેખાઈ. રાષ્ટ્રિય કેળવણીના ક્ષેત્રમાં પરિવર્તન આવ્યું. રાષ્ટ્રિય વિદ્યાલયો અને વિદ્યાપીઠ સ્થપાયાં, જેમાં ‘ગૂજરાત વિદ્યાપીઠ' પણ એક હતી. દરબારી કે ઠકરાતી વર્ગ ઉપર આની અસર થઈ. ઢસાના દરબાર ગાપાળદાસ અંબાઈદાસ દેસાઈએ પેાતાની ગાદી છેાડી અને એએ અસહકારની લડતમાં જોડાયા. એમનાં પત્ની ભક્તિલક્ષ્મી પણ એમની સાથે જોડાયાં. એમણે આત્મભેગ આપી સ્રવ ને પ્રેરણા આપવાનું કામ કર્યું" અને પછી તેઓ સ્વાતંત્ર્ય--ચળવળમાં કાર્યરત રહ્યાં.
૪૦
૧૯૨૧ માં અમદાવાદમાં કૉંગ્રેસનું ૩૬ મું અધિવેશન થયું. ખુરશીટેબલની જગાએ ગાદી-તકિયા ગાઠવાયા. ખાદી અને ગ્રામેાદ્યોગનું પ્રદર્શન યાાયુ', કોંગ્રેસના વરાયેલા પ્રમુખ શ્રી દેશબંધુદાસની ધરપકડ થતાં શ્રી હકીમ અજમલખાને પ્રમુખપદ સંભાળ્યું. મહાત્મા ગાંધીજીએ અસહકારના મુખ્ય ઠરાવ રજૂ કર્યો.
અસહકારની લડત પૂરજોસમાં ચાલતી હતી. કાયદાભંગને લીધે સરકારી તંત્ર સ્થગિત થઈ ગયું હતું અને વાઇસરાય સહિત કારોબારી તંત્ર મૂંઝવણમાં મુકાયું હતું. ૧૯૨૨ ના ફેબ્રુઆરીની પહેલી તારીખે બારડાલીમાં સવિનય કાનૂનભંગની લડત પાતે ચલાવશે એવા ઇરાદાની ગાંધીજીએ વાઇસરૉયને ાણુ કરી રાજકેદીઓને છેડી મૂકવા અને પ્રજાની સ્વરાજ્યની માગણી સ્વીકારવા સાત દિવસના સમય આપ્યા, પણ એ સમય પૂરો થાય એ પહેલાં ઉત્તર પ્રદેશમાં ચૌરીચારાના હત્યાકાંડ બન્યા. પ્રજા હજુ અસહકાર અને અહિંસાને અ બરાબર સમજી નથી અને અહિંસક લડત માટે તૈયાર નથી એમ ગાંધીજીને સમજાયું. બારડાલીમાં ૨૨ મી ફેબ્રુઆરીએ મળેલી કૉંગ્રેસની કારાબારી સમિતિએ સવિનય કાનૂનભંગની લડત માકૂફ રાખવા પૂરતાં કારણુ ગણ્યાં અને એ અંગે ઠરાવ કર્યા અને સભા સરઘસા જાહેરસભા વગેરે કાર્યક્રમા બંધ કરી દેવા આદેશ આપ્યા. પરિણામે ૧૯૨૦–૧૯૨૨નું લાક–મ દેશલન પૂરું થયું. સુરતમાં અનાવિલ અને પાટીદારોના આશ્રમાની રાષ્ટ્રિય લડતમાં સારી કામગીરી રહી. એમના આગેવાનો દયાળજીભાઈ, કલ્યાણજીભાઈ, ડો. ચંદુલાલ દેસાઈ વગેરેએ રૂપિયા એક કરોડના ફાળામાં પેાતાનું સર્વસ્વ અર્પણ કર્યું હતું . F
Page #66
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
અસહકારની લડત બંધ રહી, પણ એને અંત આવ્યો ન હતો. રાષ્ટ્રિય લડતમાં ગુજરાતે સત્યાગ્રહ અને અસહકાર કરીને એક અનોખી ભાત પાડી હતી.
નાગપુર ઝંડા-સત્યાગ્રહ (૧૯૨૩)
૧૯૨૨ ના ઑગસ્ટમાં ઝંડા સત્યાગ્રહનું બીજ જબલપુરમાં રોપાયું. એ સમયે સવિનયભંગ-તપાસસમિતિ જબલપુર ગઈ હતી. ત્યાંની સુધરાઈએ હકીમ અજમલખાનને માનપત્ર આપ્યું. સુઘરાઈના ટાઉન હોલ પર યુનિયન જક ચડાવવો કે યુનિયન જેક સાથે કોંગ્રેસને રાષ્ટ્રિય ધ્વજ ચડાવવો એ પ્રશ્ન પર વિવાદ થયે. વિવાદના અંતે કોંગ્રેસને રાષ્ટ્રિય ધ્વજ ચડાવવામાં આવ્યું આ પ્રશ્ન પર બ્રિટિશ સંસદમાં પ્રશ્નોત્તરી થઈ અને એ પરથી હિંદની સરકારે કડક નીતિ અપનાવી. એ પછીના બનાવો અને પ્રસંગો ઝડપથી બનતા ગયા.
સરદારે ગુજરાત પ્રાંતિક સમિતિ પાસે ઠરાવ કરાવી નાગપુર ઝંડા–સત્યાગ્રહ માટે સૈનિકે મોકલવાનું નક્કી કરાવ્યું. એ અનુસાર મોહનલાલ પંડયા(ડુંગળીચોર)ની આગેવાની નીચે ૭૫ સ્વયંસેવકેની ટુકડી તૈયાર કરીને મોકલાઈ. એ પછી દેશના તમામ પ્રાંતમાંથી સ્વયંસેવકો મોકલવાના ઠરાવ થયા અને ટુકડીઓ રોજે રોજ નાગપુર મોકલાતી રહી અને એમની ધરપકડ થતી રહી. ગુજરાતની ટુકડીમાં ગોકુલદાસ તલાટી, રવિશંકર મહારાજ વગેરે મળી કુલ ૧૫ જણ પકડાયા અને એમને દરેકને છ માસની સખત કેદની અને એક માસની સાદી કેદની સજાઓ થઈ હતી. ૧૭ મી જૂને સરકારે સરઘસ અને ઝંડાબંધી આખા સિવિલ લાઈન્સ વિસ્તાર ઉપરાંત શહેર-સુઘરાઈ સરહદને લાગુ કરી, છતાં સત્યાગ્રહીઓ આવતા રહ્યા. એઓ સરહદમાં પ્રવેશ કરે એ પહેલાં પકડી લેવાતા. ૩ જી જુલાઈએ ડે. ચંદુલાલ દેસાઈની આગેવાની હેઠળ ૪૫ જણની ટુકડી નાગપુર જતાં જ પકડાઈ ગઈ. એવી રીતે અમદાવાદથી દયાશંકર ભટ્ટ અને પરીક્ષિતલાલ મજમૂદારની આગેવાની હેઠળની ટુકડી નાગપુર પહોંચે એ પહેલાં પકડી લેવાઈ.
સત્યાગ્રહીઓને નાગપુર જતા અટકાવવા સરકારે નાગપુર જવાની રેલવેટિકિટ ન મળે એવાં પગલાં લેવા માંડ્યાં એટલે અમદાવાદથી સુરેંદ્રજીની સાત ટુકડી પગરસ્તે ત્યાં જવા નીકળી. ડો. ધિયાની સરદારી નીચે ૪૮ ની ટુકડી ૩૧ મીએ નાગપુર પહોંચી અને પકડાઈ ગઈ. હવે સત્યાગ્રહીઓની ટુકડીઓએ જૂહ બદલ્ય. એક જ જણ એક વખતે ધ્વજ લઈને જાય, જેથી એને સરઘસની
Page #67
--------------------------------------------------------------------------
________________
૪૨
આઝાદી પહેલાં અને પછી
વ્યાખ્યામાં સમાવેશ ન થાય. આથી એક વ્યક્તિને પકડવી કે નહિ એને મૅજિ સ્ટ્રેટને વિચાર કરવા પડયો. આવા સ ંજોગામાં સરકારે રાજકીય કેદીઓ પર સખતાઈ કરી ખૂબ પજવણી કરવાની નીતિ અપનાવી.
કોંગ્રેસ કારાબારીએ હવે નાગપુર ઝંડા-સત્યાગ્રહનું સુકાન સરદાર વલ્લભભાઈને સાંપ્યું સરદારે જુલાઈની ૨૨ મીએ નાગપુર પહેાંચી લડતને વ્યવસ્થિત કરી. સ્ત્રીઓની ટુકડીના પણ ઉપયોગ કરવાનું નક્કી કર્યું. દરમ્યાન વિઠ્ઠલભાઈએ ધારાસભામાં આ સત્યાગ્રહ પાછા ખેંચાય એ માટે સરકારને અનુરોધ કરતા ઠરાવ પસાર કરાવ્યા, પણ ગવનરે એ રદ કર્યા.૬૪ સરકાર પણ આ સત્યાગ્રહનું સ્વરૂપ જોઈ સમાધાન થાય એ મ!ટે આતુર હતી, એ અંગે વિઠ્ઠલભાઈ ગવર અને સરદાર વચ્ચે વાટાઘાટા ચાલી. સભાસરઘસના મનાઈ હુકમની મુક્ત પૂરી થવાના આગલા દિવસે સમાધાન સધાયું. નવા મનાઈ હુકમ ન નીકળ્યા, પણ પોલીસ સુપરિન્ટેડન્ટની રા સિવાય સરઘસ નહિ કાઢવાની જાહેરાત કરાઈ હતી. સરદારે સેટી કરવા પત્ર લખીને સિવિલ લાઇન્સમાંથી સરઘસ કાઢવું અને પૂરી શાંતિથી એ પસાર થઈ ખ્રિસ્તી દેવળ સુધી ગયુ` એમ છતાં પેાલીસે કાઈ પગલાં ન લીધાં. આમ આ ઝડા-સત્યાગ્રહના વિજય થયા. સરદારે ઝંડાસત્યાગ્રહને પૂરા થયેલા જાહેર કર્યો. આ પછી સરદાર વલ્લભભાઈએ ગુજરાતના કરતાં રાષ્ટ્રિય કક્ષાના નેતા તરીકે મહત્ત્વપૂર્ણ ભાગ ભજવવા માંડયો.
૧૯૨૨ ના પ્રારંભમાં સરકારે ગાંધીજીને પકડયા. એ પછી તરત જ સરદારે ગુજરાતીઓ માટે નિવેદન પ્રગટ કરી, એએ ગાંધીજીને સમજે એ માટે ‘સિપાઈની ફરજ' જેવા લેખ લખ્યા. એમણે ગુજરાતીને અને કાર્ય કરાને પરદેશી કાપડના બહિષ્કાર, ખાદીનું વેચાણુ અને રાષ્ટ્રિય શિક્ષણ વગેરે માટે કાર્ય કરવા અનુરોધ કર્યો. એ દિશામાં કામ પણ થયાં. ગાંધીજીએ જેલમાંથી છૂટયા બાદ ગુજરાતને અને ગુજરાતની નેતાગીરીએ કરેલાં રચનાત્મક કાર્યોને બિરદાવ્યાં અને સરદારને એમણે ‘ખેરસદના રાજ' તરીકે ઓળખાવ્યા. સરદારે નાગપુર ઝંડા-સત્યાગ્રહના સમયમાં ખેારસદ સત્યાગ્રહ પણુ સફળતાપૂર્વક ચલાવ્યો હતા. ૧૯૨૪ માં ગાંધીજી કૅૉંગ્રેસના પ્રમુખ બન્યા અને સ્વરાજ્ય-પક્ષને છૂટા દર આપ્યા, પણ ૧૯૨૪ થી ૧૯૨૮ સુધીના સમયમાં દેશમાં એક પ્રકારની રાજકીય મંદી આવી ગઈ હતી, છતાં ગુજરાતમાં રચનાત્મક કાર્યક્રમને સરદાર વેગ આપતા
રહ્યા હતા.
દાંડીકૂચ (૧૯૩૦-૩૧)
૧૯૨૯ ના ડિસેમ્બરમાં લાહાર ખાતે કેંગ્રેસના અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યને ઠરાવ થયા. ૧૯૩૦ ના જાન્યુઆરીની ૨૬ મી તારીખે ‘સ્વાત’ત્ર્ય ટ્વિન' ઊજવવાને
Page #68
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
૪૩
લકોને અનુરોધ કરવામાં આવ્યો. આ સમયમાં ઇંગ્લેન્ડમાં ગોળમેજી પરિષદ ભરવાની યોજના સરકારે જાહેર કરી હતી. કેંગ્રેસ એમાં ભાગ લે એ માટે ગાંધીજીએ અગિયાર મુદ્દા નમૂનારૂપ રજૂ કર્યા, જેમાં દારૂનિષેધ હૂંડિયામણ જમીન-મહેસુલ મીઠાવે અને લશ્કરી ખર્ચા સંબંધી બાબતોને સમાવેશ થતો હતો. આવી શરતે મંજૂર થતાં કેસ ગોળમેજી પરિષદમાં ભાગ લઈ શકશે એમ એમણે વાઈસરોયને જણાવેલું, પણ વાઈસરોયે એ માટે કોઈ બાહેધરી ન આપી અને જણાવ્યું કે બધા પક્ષ ગોળમેજી પરિષદમાં જાય કે ન જાય, પણ પરિષદ યોજાશે જ. સરકાર સત્યાગ્રહી પ્રવૃત્તિ દાબી દઈ કાયદો અને વ્યવસ્થા સ્થાપવા માટે બધાં જ પગલાં લેશે એવી પણ એમણે ચેતવણી ઉચ્ચારી હતી."
આથી અમદાવાદમાં ૧૯૩૦ ની ફેબ્રુઆરીની ૧૪ મીએ મળેલી કોંગ્રેસની કારોબારી સમિતિમાં સામુદાયિક સત્યાગ્રહ કરવાને ઠરાવ કરાયો અને સત્યાગ્રહની તમામ રીતને એમાં ઉપયોગ કરવાની અને લડતનું સુકાન સંભાળવાની ગાંધીજીને સંપૂર્ણ સત્તા આપવામાં આવી. ઈંગ્લેન્ડમાં કોંગ્રેસના આ ઠરાવના અવળા પ્રત્યાઘાત પડ્યા અને ગાંધીજી સહિતના તમામ આગેવાનને પકડી લેવાની સલાહ ત્યાં અપાવા લાગી. આ બાજુ સરદાર, જવાહરલાલ નહેરુ અને અન્ય આગેવાને દેશમાં પ્રજાની વચ્ચે જઈને આવનારી અહિંસક લડતને ખ્યાલ આપી જરૂરી સૂચનાઓ આપતા હતા. ગાંધીજીએ વાઈસ ય લોર્ડ ઈર્વિનને આખરીનામું કહી શકાય તે એક પત્ર લખે (૨ જી માર્ચ), જે અતિહાસિક બની રહ્યો. એમાં હિંદની પ્રજા સાથે સંઘર્ષ ટાળવા અનુરોધ કર્યો અને એમ ન થાય તે હું ૧૨ મી માર્ચે સત્યાગ્રહ શરૂ કરીશ એમ જણાવ્યું હતું. આમ એક બાજુ લડતની પૂરી ઝીણવટથી તૈયારી ચાલી રહી હતી અને બીજી બાજુ આખરી
સલા માટે વાઈસરોયને આખરીનામું અપાયું હતું. લડતને મુદ્દો ગરીબ અને તવંગર સૌને એકસરખી રીતે લાગુ પાડનારા મીઠાવેરાને બનાવ્યું. દસ પાઈના મીઠા પર બસો પાઈની જકાત સરકારે નાખી હતી. કાયદાને પોતે પ્રથમ ભંગ કરે અને પછી સમગ્ર પ્રજામાં એને વ્યાપક ભંગ થાય એવી ગાંધીજીની ખુલ્લી યોજના હતી. - સત્યાગ્રહને આરંભ સાબરમતી આશ્રમથી ગાંધીજી પોતાના ૮૧ સૈનિકો સાથે નીકળીને કરે એમ નક્કી થયું. એ કૂચ ખેડા જિલ્લાના બેરસદ તાલકાના મહી નદીના કાંઠા પર આવેલા બદલપુર સુધી લઈ જઈ ત્યાં અગ્નિથી દરિયાનું પાણું ઉકાળી એમાંથી મીઠું બનાવવાની યેજના વિચારાઈ, પણ સુરતના કાર્યકર્તા કલ્યાણજીભાઈ મહેતાનાં સૂચન અને આગ્રહથી સત્યાગ્રહી કૂચને સુરત
Page #69
--------------------------------------------------------------------------
________________
४४
આઝાદી પહેલાં અને પછી
જિલ્લાને વીંધીને દરિયાકિનારે લઈ જવાનું નકકી કરાયું. પસંદગી સમિતિએ તીથલ ધરાસણ લસુંદરા કરાડી અને દાંડીનાં સ્થળોમાંથી છેવટે દાંડી પર પસંદગી ઉતારી. સાબરમતીથી દાંડી જવાને માર્ગ પણ નિશ્ચિત કરાયો. ૨૭ સાત સાત સફળ સત્યાગ્રહ કરી ચૂકેલી ગુજરાતની પ્રજાએ લાયકાત પ્રાપ્ત કરી હોવાથી આ રાષ્ટ્રિય કક્ષાના સત્યાગ્રહની યજ્ઞવેદી બનવા ગુજરાત તત્પર થઈ ગયું. લડતની પૂર્વ તૈયારીઓ કરી લેવામાં આવી.
આવા જંગી યુદ્ધના સમાચાર દેશભરમાં અને પરદેશોમાં પહોંચી ગયા. સ્વિન્ઝર્લેન્ડ જેવા યુરોપીય દેશથી ફોટો પાડવા પત્રકારો આવી પહોંચ્યા હતા. કેટલાક ગેરા પણ આવ્યા હતા. ૧૨ મી માર્ચે કૂચ શરૂ થવાની હતી. સરકારના મંતવ્ય પ્રમાણે ગાંધીજી કરતાં સરદાર વધુ ખતરનાક હતા એથી એમની ૭મી માર્ચે ખેડા જિલ્લાના રાસ ગામેથી ધરપકડ કરી, એમને બોરસદ લઈ જઈ એમના પર નાટયાત્મક અને હાંસીરૂપ કેસ ચલાવી સજા કરી. આની અસર ગામલેકે પર ભારે થઈ. ત્યાંના બધા જમીનદારે અને અમલદારે વિશેષ હકક ભોગવતા હતા. એમણે આના વિરોધમાં રાજીનામાં આપી દીધાં. આ જ ગામમાંથી ૫૦૦ વ્યક્તિઓએ સ્વયંસેવક તરીકે નામ નોંધાવ્યાં હતાં. સરદાર પર કેસ ચલાવી સરકારે પક્ષ રીતે લેકને ઉગ્ર લડત આપવા માટે વધુ ઉત્તેજિત કર્યા હતા એમ કહી શકાય.
નક્કી કર્યા મુજબ ગાંધીજીએ ૧૨ મી માર્ચે સાબરમતી આશ્રમથી ઐતિહાસિક કૂચ આરંભી. કૂચના માર્ગ પરનાં ગામમાં સભાઓ ભરાતી. ગાંધીજી એમનાં ભાષણોમાં લેકેને મીઠાના કાયદાને સવિનય ભંગ સમજાવી નવી નવી રીતે સ્વરાજ્ય-લડત અને સત્યાગ્રહનું મહત્ત્વ સમજાવતા રહ્યા. આમ એઓ તા. ૫ મી એપ્રિલે દાંડી પહોંચ્યા અને બીજે દિવસે સવારે દરિયાકિનારે જામેલા મીઠાની ચપટી ઉપાડી અને મીઠાને કાયદે તેડ્યો. બ્રિટિશ સામ્રાજ્યની વિશાળ ઇમારતના પાયામાં જાણે આ રીતે લૂણે લગાડ્યો. એ પછી એમણે દાંડી વિજલપુર કરાડી વગેરે સ્થળોએ ઉત્તેજનાત્મક ભાષણ કરવા માંડ્યાં છતાં સરકારે એમની ધરપકડ ન કરી અને એમને થકવવાની ચાલબાજી કરી. દેશભરમાં મીઠાના આવા સત્યાગ્રહ થયા. લેકેને જુસ્સો ટકાવી રાખવા અને સરકારને પગલાં લેવાની ફરજ પડે એ માટે ગાંધીજીએ ધરાસણના મીઠાના અગરો પર અહિંસક હલ્લે લઈ જવાનું નક્કી કર્યું એટલે એમની ધરપકડ ૫ મી મેના રોજ કરવામાં આવી. અહીંથી ધરાસણને સત્યાગ્રહ શરૂ થયો. દાંડીકૂચના પડઘા ઈગ્લેન્ડ અમેરિકા જાપાન અને બીજા દેશમાં પડ્યા હતા. ૨૪ દિવસમાં લગભગ ૩૮૮ કિલોમીટર (૨૪૧
Page #70
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
માઈલ) જેટલી કૂચ કરવામાં આવી હતી. દેશભરમાં મીઠાના કાયદાના વ્યાપક રીતે ભંગ શરૂ થઈ ગયા હતા. લેકા મીઠું પકવતા અને આગેવાના એનું જાહેર લીલામ કરતા અને લેાકેા એ ખરીદીને કાયદાના ખુલ્લી રીતે ભંગ કરતા. આમ દેશમાં સવિનય કાનૂનભંગની લડત ચાતરફ વ્યાપી ગઈ. ૬૮
૪૫
ધરાસણાના સત્યાગ્રહ
ગાંધીજીની ધરપકડ પછી અબ્બાસ સાહેબ, નરહરિ પરીખ અને અન્ય નેતાઓએ ધરાસણાની લડત ચલાવી. મીઠાના અગરા લૂટવા એ સત્યાગ્રહી સૈનિકાની ટુકડીઓ લઈ ગયા. પેાલીસેાના મારથી ત્યાં નરહિર પરીખ સારી રીતે ઘવાયા અને સ્વયંસેવા પણ ઘવાયા. એ પછી સરોજિની નાયડુ પણ ધરાસણા ગયાં૯ અને ત્યાં એમણે સારી લડત આપી. ત્રણ હાર જેટલા સ્વયં સેવકા ગભીર રીતે ઘવાયા હતા. આ લડત દરમ્યાન બહેનેાએ પરદેશી કાપડ અને દારૂની દુકાનનું પિકેટિંગ કરવાનું કાર્ય મીઠુબહેન પિટીટ જેવાની આગેવાની નીચે ' હતું. બહેનેાએ આ લડતમાં પેાતાની શક્તિનાં પારખાં કરાવ્યાં હતાં.
ખાલી અને રાસ
મીઠા-સત્યાગ્રહના સમયમાં બારડાલીના કાર્યકર્તા કુંવરજીભાઈ અને એમના સાથીઓએ બારડાલી તાલુકામાં નાકરની લડત ચલાવવાનું નક્કી કર્યું. ગાંધીજી જ્યારે બહાર હતા ત્યારે આવી લડત ચલાવવા કુંવરજીભાઈએ મંજૂરી માગી હતી, પણ પીઢ આગેવાનાની ગેરહાજરીમાં આવી લડત ચલાવવા ગાંધીજીને જોખમ લાગતું હતું, પણ એ વખતે સરદારે સ ંમતિ આપી હતી એટલે મીઠા-સત્યાગ્રહની લડતમાં જ્યારે ગાંધીજી અને સરદાર જેલમાં હતા ત્યારે કુંવરજીભાઈએ ખેડૂતાની સભા ખેાલાવી અને નાકરને ઠરાવ પસાર કરાવી જીવણભાઈ મેરારજીભાઈ ખુશાલભાઈ વગેરેની મદદથી નાકર લડત આરંભી. કાર્યકર્તાઓએ ભૂગર્ભ માં રહી ચામાસાના વરસાદના દિવસેામાં ખેડૂતાની ઘરવખરી પાસેપાસેનાં ગાયકવાડ રાજ્યની હદમાં આવેલાં ગામામાં ખસેડાવી લીધી. આ હિજરત ૧૯૩૦ ના ઍકટાબરના મધ્યભાગથી શરૂ થઈ તે ૧૯૩૧ની ૧૫ માર્ચ સુધી ચાલુ રહી. એ સમયમાં ખેડૂતા હિજરતમાં રહ્યા. બિન-ખેડૂતાએ હિજરત કરી ન હતી, ખેડૂતાએ પેાતાની જમીનમાં વાવણી કરી હતી, પણ પાક તૈયાર થતા એ મધરાતે આવીને લણણી કરીને જતા રહેતા. ખેડૂતાની આ લડત પાંચ-છ મહિના ચાલી. ગાધીજી અને સરદાર બારડેાલી આવ્યા ત્યારે હિજરતીઓને માનભેર એમના વતનમાં પાછા લાવવામાં આવ્યા હતા.
Page #71
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
નેતાઓની ગેરહાજરીમાં બારડોલીની જેમ ચરોતરના રાસ ગામના લેકેએ પણ સ્થાનિક નાનામોટા નેતાઓનાં પ્રેત્સાહન અને પ્રેરણાથી તથા આપસૂઝથી નાકરની લડત આપી હતી એમાં પ્રજાએ મહેસૂલ ન ભર્યું, સરકારી કર્મચારીઓ અને અમલદારોને બહિષ્કાર કર્યો અને જરૂર પડતાં ગામમાંથી હિજરત પણ કરી હતી. આ સ્વયંભૂ લડતે દિલ્હી સરકારનું જ નહિ, પણ ઇંગ્લેન્ડમાં પણ અગ્રણી નેતાઓનું ધ્યાન ખેંચ્યું હતું અને આમસભા(હાઉસ ઓફ કેન્સમાં)માં એ અંગે પ્રશ્નોત્તરી પણ થઈ હતી.૭૦ વિરમગામ-ધોલેરા સત્યાગ્રહ
૧૯૩૦ના મીઠા-સત્યાગ્રહની લડતમાં ભાગ લેવા સૌરાષ્ટ્રના જુવાને સજજ થઈ હુકમની આતુરતાપૂર્વક રાહ જોતા હતા, આથી ગુજરાત પ્રાંતિક સમિતિએ વિરમગામ અને ધોલેરાના બે મરચા ખેલ્યા. મણિલાલ કઠારીએ વીરમગામને મોરચે અને અમૃતલાલ શેઠે ધોલેરાને મેરો સંભાળ્યો.
વિરમગામના સત્યાગ્રહ માટેની છાવણ વઢવાણ કેમ્પમાં નખાઈ હતી. મણિલાલ કોઠારી, ફૂલચંદભાઈ શાહ વગેરેની આગેવાની નીચે ભાવનગર જોરાવરનગર વઢવાણ અને અન્ય વિસ્તારોમાંથી આવેલા સ્વયંસેવકોએ સત્યાગ્રહ કર્યો. આરંભમાં પિલીસે નેતાઓને પકડીને છોડી દેવાની નીતિ અપનાવી, પણ પાંચેક દિવસ બાદ માર મારવાની અને મીઠું ઝૂંટવી લેવાની નીતિ અપનાવી. વિરમગામ ઉપરાંત પાટડી, નળકાંઠાની શાહપુરની ખાડી, ખારાધોડા જેવાં સ્થળોએ સત્યાગ્રહી ચળવળ કરવામાં આવી. વિરમગામમાં પિલીસે અત્યાચાર કર્યા હતા.9 જેના પ્રત્યે ગાંધીજીએ વાઈસરોયનું ધ્યાન ખેંચ્યું હતું. મહાદેવભાઈ અને નાનાભાઈ ભટ્ટે આ અત્યાચારની તપાસ કરી જણાવ્યું હતું કે શાહપુરમાં કરવામાં આવેલે જુલ્મ ધરાસણા-સત્યાગ્રહ કરતાં ઓછો ન હતો. વિરમગામ-સત્યાગ્રહ દસ મહિના (૧૯૩૦ના એપ્રિલથી ૧૯૩૧ ના જાન્યુઆરી સુધી ચાલ્યો હતે.
ધોલેરા-સત્યાગ્રહમાં અમદાવાદ જિલ્લાના કાર્યકરો ઉપરાંત સૌરાષ્ટ્રના કાર્યકરો હતા, જેમાં અમૃતલાલ શેઠ, બળવંતરાય મહેતા, મેહનલાલ મહેતા, રસિકલાલ પરીખ, ઝવેરચંદ મેઘાણી વગેરેએ મહત્વને આગળ પડતો ભાગ ભજવ્યા હતા. ધોલેરા ઉપરાંત બરવાળા ધંધુકા રાણપુર વગેરેના નાગરિકો પણ આ સત્યાગ્રહમાં સામેલ થયા હતા. સરકારે જપ્તી દંડ લાઠીમાર અને જેલની સજાઓ કરી સત્યાગ્રહ કચડી નાખવા પ્રયાસ કર્યા. સત્યાગ્રહનાં સ્થળોએ અંગ્રેજ અધિકારીઓ અને એમના મદદનીશોએ સત્યાગ્રહીઓ પર જુલ્મ
Page #72
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
४७
ગુજાર્યા હતા. ઝવેરચંદ મેઘાણીએ આ સત્યાગ્રહ દરમ્યાન ધરપકડ સ્વીકારી ધંધુકાની કોર્ટમાં મૅજિસ્ટ્રેટ ઈસરાણી સમક્ષ એમનું પ્રખ્યાત રાષ્ટ્રગીત બુલંદ અવાજે ગાઈને સહુને પિગળાવી નાખ્યા હતા.
બ્રિટિશ સરકાર એક વર્ષની લડતથી એવી હચમચી ગઈ હતી કે વાઈસરોય લઈ ઈર્વિને ગાંધીજી સાથે સુલેહ કરી, પરિણામે ગાંધી-ઇવિન કરાર થયા (૧૯૩૧ માર્ચ–૫) અને આંદોલન શાંત પડયું. ગાંધીજીએ બીજી ગેળમેજી પરિષદમાં લન્ડનમાં હાજરી આપી, પણ કંઈ મેળવ્યા વગર પાછા આવ્યા. એ પછી નવા વાઈસરોય લોર્ડ વિલિંગ્ડનના સમયમાં ગાંધીજી સરદાર વલ્લભભાઈ વગેરે નેતાઓની ધરપકડ થઈ અને સરકારી જુલમ અને દમનને દોર વધતા ગયા, જ્યારે પ્રજા તરફથી એને ગાંધીજીએ બતાવેલી પદ્ધતિઓથી પ્રતીકાર થતો રહ્યો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ અને અસહકારની ચળવળ
ગુજરાતમાં ગાંધીજીની અસહકારની ચળવળ ઘણું ક્ષેત્રને અસર કરી ગઈ એમાં સરકારી અંકુશ ધરાવતી અને અનુદાન રકમ મેળવતી અમદાવાદ નડિયાદ અને સુરતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ એટલે કે શહેર-સુધરાઈઓએ પેતાનું પ્રદાન ફક્ત પ્રાથમિક કેળવણીના ક્ષેત્રે સરકાર સાથે અસહકાર કરીને કેવી રીતે આપ્યું એ નોંધપાત્ર છે. અમદાવાદ
૧૯૨૦ માં નાગપુર કોંગ્રેસમાં અસહકારને ઠરાવ પસાર થયા પછી સરકારી સંસ્થાઓને બહિષ્કાર કરવાને કાર્યક્રમ અમલમાં આવે ત્યારે અમદાવાદ સુધરાઈએ પણ પિતાની મર્યાદામાં રહી પિતાના અધિકારક્ષેત્રની પ્રાથમિક શાળાઓને એ લાગુ કરવાનું અને એ માટે સરકારની અનુદાન(ગ્રાન્ટ)-સહાય બિલકુલ ન લેવાનું અને સરકારી શિક્ષણ ખાતાને કોઈ પણ અંકુશ ન સ્વીકારવાનું નક્કી કર્યું" (તા. ૩–૨–૧૮ર૧). એ પછી કલેકટર અને ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેકટર તથા સુધરાઈ વચ્ચે પરીક્ષાઓ પર નિરીક્ષણ, રજાઓ, હિસાબે તપાસવા અને નીતિવિષ્યક મુદ્દાઓ પર પત્રવ્યવહાર થતા રહ્યા, પણ સુધરાઈ-સભાસદે મક્કમ રહ્યા, સરકારને નમતું ન આપ્યું અને કરેલા ઠરાવને અમલ કર્યો. સરકારે સુધરાઈની શાળાઓમાંથી વિદ્યાર્થીઓને અને એમના વાલીઓને સરકારી શાળાઓ તરફ વાળવા નિષ્ફળ પ્રયાસ કર્યા. લડતના દરેક તબકકે સુધરાઈ–સભાસદોને સરદાર વલ્લભભાઈ અને અન્ય કેંગ્રેસી નેતાઓનું સાચું અને તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું
Page #73
--------------------------------------------------------------------------
________________
४८
આઝાદી પહેલાં અને પછી
સરકારે પ્રસ્તુત પ્રશ્ન પર અમદાવાદ સુધરાઈને બરતરફ કરી (તા. ૮-૨-૧૯૨૨), તે સુધરાઈએ પ્રાથમિક કેળવણી સરકાર હસ્તક ચાલી ન જાય એ માટે એક પ્રજાકીય પ્રાથમિક કેળવણી મંડળની સ્થાપના કરી અને પંદર દિવસમાં જ ૩૩ જેટલી નવી અલગ શાળાઓ ખોલી અને વાર્ષિક પરીક્ષાઓ પણ લીધી. પાછળથી શાળાઓની સંખ્યા ૪ર ની થઈ અને એમાં ૮,૪૦૦ જેટલા વિદ્યાર્થી અભ્યાસ કરતા હતા. બીજી બાજુએ સરકારે નીમેલી સમિતિની પ૭ શાળાઓમાં ૧૬૦૦ થી ૧,૭૦૦ જેટલા કુલ વિદ્યાર્થી હતા. છેવટે સરકાર સુધરાઈ સામે હારીને થાકી ગઈ. રાજકીય વાતાવરણ બદલાતાં અમદાવાદ સુધરાઈને ફરી પાછી અસ્તિત્વમાં આણી (તા. ૨૧૯૨૪). આમ છતાં નવી સુધરાઈએ કેળવણી મંડળની શાળાઓ ચાલુ રાખી અને દેઢ લાખ રૂપિયાની નિભાવ અનુદાન-સહાય આપી.
સુધરાઈ સાથે સમાધાન કરવાના શુભ ઇરાદાથી મુંબઈ સરકારના કેળવણું ખાતાના નિયામક મિ. લેરીએ સંનિષ્ઠ પ્રયાસો કર્યા. એમણે જાતે અમદાવાદ આવી સમાધાન કર્યું. પરિણામે કેળવણી મંડળની બધી શાળા બંધ કરાઈ. શિક્ષકોની કરી તેમ પગાર અને રજાઓ સંબંધમાં પણ સુખદ ઉકેલ લવાયો.
એમ છતાં સરકારના પરાજિત થયેલા કેળવણ ખાતાએ એક નવે મુદ્દો ઊભો કર્યો. અમદાવાદ સુધરાઈએ જ્યારથી (તા. ૧-૩–૧૯ર૧ થી) સરકારી કેળવણી ખાતાને પરીક્ષા અને નિરીક્ષણને અંકુશ ન સ્વીકારવાનો ઠરાવ કર્યો ત્યારથી શરૂ કરીને સરકારે સુધરાઈ શાળાઓને કબજો લીધે ત્યાં સુધીના (તા. ૧૭-૧૨૧૯૨૧ સુધીના) સમય દરમ્યાન સુધરાઈએ પિતાના ભંડોળમાંથી કેળવણી મંડળને આપેલી અનુદાન રકમને બેટ અને ગેરઉપયોગ કર્યાનો આક્ષેપ કરી રૂ. ૧,૬૮,૬૦૦ ની રકમ અસહકારને ઠરાવ કરનારા ૧૯ સુધરાઈ સભાસદ પાસેથી વસૂલ લેવા અદાલતમાં દા માંડ્યો, પણ સુધરાઈએ પ્રાથમિક શાળાઓ ચલાવી શિક્ષણ આપવાનું જે કાર્ય કર્યું છે તે એના અધિકારક્ષેત્ર બહારનું ઠરતું નથી અને કરેલે ખર્ચ એ નાણને દુરુપયેગ છે એમ ન કહેવાય એ ચુકા દે અદાલતે સરકાર વિરુદ્ધ આપે. સરકારે હાઈકોર્ટમાં અપીલ કરી, પણ એમાં પણ એ હારી ગઈ. નડિયાદ
નડિયાદ સુધરાઈએ અમદાવાદ સુધરાઈ કરતાં પણ વહેલી લડત શરૂ કરી હતી (તા. ૧-૧૦-૧૯૨૦). પિતાના હસ્તકની પ્રાથમિક શાળાઓને અસહકારી કરી નાખવા લેકમત કેળવ્ય. સરદાર વલ્લભભાઈએ અસહકાર કરવાનાં જોખમે અને જવાબદારીઓને ખ્યાલ આપા માર્ગદર્શન આપ્યું. ખેડા જિલ્લાના કલેકટરે
Page #74
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
૪૮
પણ સરકારી અનુદાન-સહાય અને અંકુશ ન સ્વીકારી અસહકારનું પગલું' ના લેવા સમજાવ્યું. એમ છતાં સુધરાઈ સભાસદેએ મક્કમ રહી સામાન્ય સભામાં અસહકાર કરવાને ઠરાવ કર્યો (૮મી ઓકટોબર). એણે પિતાની શાળાઓ માટે નવેસર અભ્યાસક્રમ તૈયાર કર્યો અને શાળાઓને ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડવાનું નકકી કરી અમલ શરૂ કર્યો. રચવામાં આવેલા રાષ્ટ્રિય કેળવણી મંડળે ૫૪ શાળા ચલાવી.
સરકારી નોકરીમાં ચાલુ રહીને વફાદારી બતાવનારા શિક્ષકોને સરકારે આપેલી ખાતરી મુજબ નડિયાદમાં જ રાખવાની સરકારને ફરજ પડી. સરકારે પિતાના ખચે શાળાએ ખેલી, પણ વિદ્યાથીઓની જૂજ સ ખ્યાને લીધે બધા શિક્ષકને પૂરતું કામ ન આપી શકાયું. જ્યાં સુધરાઈની શાળાઓ ચાલતી હતી તે ત્રણ મકાન સરકારી માલિકીનાં છે એમ કાયદેસર બતાવી બળજબરીથી એ મકાનને કબજે સરકારે લીધે, પણ છેવટે એમાં એની નાલેશી થઈ અને મકાને પાછાં સુધરાઈને સોંપવાની ફરજ પડી.
અસહકાર બતાવતી અમદાવાદ સુરત અને નડિયાદની સુધરાઈઓને પિતાની ભૂલ સુધારવા સરકારે ૧૯૨૧ ઓકટોબરની ૧૭ મી તારીખની મુદત આપી હતી. નડિયાદ સુધરાઈએ તાત્કાલિક પગલાં લઈ તા. ૧૬ મી એકિટોબરે જ ઠરાવ કરીને સ્થાનિક શિક્ષણ સમિતિને શાળાઓને બધો હવાલો સોંપ્યું અને રૂ. ૨,૫૦૦ની અનુદાન સહાય આપવા ઠરાવ્યું. સરકારે એ રકમ આપવા ન દીધી અને પિતાના વહીવટ હેઠળની શાળાઓને ખર્ચ, સુધરાઈનું ભંડોળ જે પિતાના હસ્તક હતું તેમાંથી, કાપી લેવા માંડ્યો. સરકારે સુધરાઈની ચૂંટણી ફરીથી કરાવી (નવેમ્બર, ૧૯૨૨), છતાં પણ નવા સભાસદોમાં પ્રમુખ સહિત વીસ સભ્યો અસહકારી વલણવાળા હતા. સુધરાઈના તાબાની શાળાઓને ખર્ચ લેક પાસેથી ઉઘરાવીને કરવામાં આવતા.
સુધરાઈને નમાવવા માટે સરકારે અમદાવાદ સુધરાઈની જેમ કાયદાને આશ્રય લીધો. સુધરાઈ-પ્રમુખ સહિત બીજા દસ સભ્યોએ સરકારી અંકુશ ન સ્વીકારી સુધરાઈની શાળાઓ જે સમય દરમ્યાન (એટલે કે તા. ૧૫-૨-૧૯૨૧ થી તા. ૫-૧-૧૯૨૨ સુધી) ચલાવી હતી તે સમય દરમ્યાન થયેલા ખર્ચની રકમ રૂ. ૧૭,૦૬૭–૭– વસૂલ લેવા અદાલતમાં દા માંડ્યો. બીજી તરફ સુધરાઈને એના મનસ્વી વર્તન બદલ બરતરફ કરવા જેવી પરિસ્થિતિ સરકારે નિયુક્ત સભ્યો
Page #75
--------------------------------------------------------------------------
________________
૫૦.
આઝાદી પહેલાં અને પછી નીમીને ઊભી કરી. સરદારની સલાહથી કર નહિ ભરવાની લડત એક વર્ષ ચાલી. અદાલતમાં કેસ ચાલી જતાં સુધરાઈના શિક્ષણ આપવાના હક્કને અદાલતે સ્વીકાર્યો, પણ અભ્યાસક્રમમાં મૂળભૂત રીતે ફેરફાર કરેલ હતો એવા મુદ્દા પર સરકારની તરફેણમાં ચુકાદો આપ્યા. આમાં અગિયાર સુધરાઈ સભ્યને જવાબદાર ગણી ખર્ચ અને રૂ. ૧૨,૨૯૬–૨-૦ની રકમનું હુકમનામું સરકારને કરી આપ્યું. સભાસદોએ હાઈકોર્ટમાં અપીલ કરતાં નીચલી અદાલતને ચુકાદે માન્ય રહ્યા. હુકમનામાની રકમ તથા ખર્ચની મળીને લગભગ પણ બે લાખની રકમ લેકે પાસેથી તથા વેપારીઓ પર લાગા નાખીને અને બહારગામ વસતા નડિયાદના વતનીઓ પાસેથી ફાળા તરીકે ઉઘરાવીને ઊભી કરવામાં આવી હતી.
સુરત
સુરત સુધરાઈએ પણ નાગપુરમાં મળેલી કેંગ્રેસના ઠરાવ અનુસાર સુધરાઈની શાળાઓને સરકારના અંકુશમાંથી મુક્ત કરવા ઠરાવ્યું (તા. ૪-૭-૧૯૨૧) અને અમદાવાદ તથા નડિયાદ સુધરાઈઓની જેમ કાર્યવાહી શરૂ કરી. સરકારે પોતાના ખર્ચે શાળાઓ કાઢી અને સુધરાઈની શાળાઓની વ્યવસ્થા તૂટી પડે એવા પ્રયાસ કર્યા. સુધરાઈને પિતાની ભૂલ સુધારવા અમદાવાદ-નડિયાદની જેમ આદેશ આયે. સુરત સુધરાઈએ પણ સ્થાનિક રાષ્ટ્રિય કેળવણી મંડળ ઊભું કરી શાળાઓ એને સેંપી દીધી અને ખર્ચ માટે રૂ. ૪૦,૦૦૦ ની અનુદાન-સહાય રકમ સરકારે આપેલે મનાઈ હુકમ મળે એ પહેલાં રાષ્ટ્રિય કેળવણું મંડળને સોંપી દીધી. એ પછી સરકારી કડક પગલાંઓને દેર શરૂ થયે, પણ સુધરાઈએ એને મક્કમતાપૂર્વક સામને કર્યો અને એક વિરોધી પગલું ભર્યું. સરકાર સુધરાઈની શાળાઓને કબજે ન લે એ માટે શાળાઓમાં એક મહિનાની રજાઓ જાહેર કરી અને શાળાના શિક્ષકને અમદાવાદમાં મળનારા કોંગ્રેસ અધિવેશનમાં ભાગ લેવા જવું હોય તે જઈ શકે એવી છૂટ આપી. સરકાર માટે સુધરાઈનું આ પગલું અસહ્ય બની રહ્યું. ગાંધીજીએ આ માટે સુધરાઈને અભિનંદન આપ્યાં હતાં.૭૩ સરકારે સુધરાઈને બરતરફ કરતાં હતા. ૨-૧૨-૧૯૨૨) નાકરની લડત ચલાવવામાં આવી, જે ૧૯૨૩ માં જોરદાર બની હતી.
સુધરાઈને અમદાવાદ અને નડિયાદની જેમ શિક્ષા કરવા માટે સરકારે અદાલતમાં દાવો માંડ્યો એમાં સુધરાઈ પ્રમુખ અને બીજા ત્રીસ સભાસદેએ તા. ૪-૭–૧૯૨૧ થી તા. ૧૭–૧ર-૧૯૨૧ સુધી સરકારના અંકુશ વગર ચલાવેલી શાળાઓ પાછળ ખર્ચેલી રકમ રૂ. ૬૭,૮૦૩-૬-૩ અને રાષ્ટ્રિય કેળવણી મંડળને આપેલી અનુદાન-સહાયની રકમ રૂ. ૪૦૦૦૦ મળી કુલ
Page #76
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
૫૧
રૂ. ૧૦૭,૯૦૩-૬-૩ ની રકમ સુધરાઈ-ભંડાળમાંથી ખેંચીએ એના ખાટા અને ગેરકાયદે ઉપયોગ કર્યો હતા એવી રજૂઆત અદાલતમાં કરવામાં આવી હતી. આ કેસમાં અદાલતે માત્ર રૂ. ૪૦,૦૦૦ ની અનુદાનની રકમ માટે સુધરાઈના સભાસદોને દાષિત ગણી એટલી રકમનું હુકમનામું સરકારને કરી આપ્યું. ગાંધીજીએ હુકમનામાની આ રકમની જવાબદારી સુરતના અસહકારીશહેરીઆ પરની ગણાવી હતી.૭૪ અલબત્ત, આ રકમ માટે પણ નડિયાદ સુધરાઈની જેમ ઉઘરાણું કરવામાં આવ્યું હતું.
સરકારે ૧૯૨૫ માં સુરતની પ્રજાની સુધરાઈ પાછી આપી ત્યારે રાષ્ટ્રિય કેળવણી મંડળે પેાતાની શાળાએ પણ સુધરાઈને પાછી સાંપી.
આમ ગુજરાતની ત્રણે શહેર-સુધરાઈઓની લડત સાચા સ્થાનિક સ્વરાજ્યના સત્તા અને જવાબદારી દર્શાવવા માટેની બની રહી. અલબત્ત, એમાં માત્ર પ્રાથમિક કેળવણીના અધિકાર સ્થાનિક સુધરાઈના હતા અને એને અદાલતે માન્ય રાખ્યા હતા એ મુખ્ય મુદ્દા પર લડતા ચલાવવામાં આવી હતી. લડત માત્ર તે તે ક્ષેત્ર પૂરતી જ મર્યાદિત રાખવામાં આવી હતી. એ લડતામાં શિક્ષકોને કંઈ ને કંઈ ભાગ આપવા પડયો, એમાંથી એમને કિંમતી તાલીમ મળી. વળી સ્થાનિક સ્વરાજ્યના વહીવટમાં લેાકેાને રસ લેતા કરવાના અને પેાતાના શહેરના વહીવટના પેાતે માલિક થઈ શકે છે એવાં સભાનતા અને આત્મવિશ્વાસ પ્રેરવાના આ સફળ પ્રયાગ હતા એમ જરૂર કહી શકાય. ૧૯૨૭ ના જુલાઈમાં સુરત ખાતે પહેલી સ્થાનિક સ્વરાજય પરિષદ સરદાર વલ્લભભાઈના પ્રમુખપદે યશાઈ હતી તેમાં સરકારની નીતિ સુધરાઈને મદદ કરવાને બદલે સુધરાઈઓનાં કામેામાં અવરોધ નાખવાની રહી હતી એની સખત ઝાટકણી સરદારે કાઢી હતી.૭૫
૧.
પાટીપ
Government of Bombay-Source Material for a History of the Freedom Movement in India, (SMHFMI) Vol, II : 1885-1920 p. 600
૨. વલ્લભદાસ અક્કડ,‘સ્વાતંત્ર્યસ’ગ્રામને। એક સૈકા', “ગુજરાત એક પરિચય', પૃ. ૬૩૦-૬૩૧
૩, SMHFMI, Vol. II, pp. 557 ff.
Page #77
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
૪. પટ્ટાભી સીતારામૈયા, “મહાસભાને ઈતિહાસ', પૃ. ૧૭ર ૫. એજન, પૃ. ૧૭૨-૭૩ ૬. વલ્લભદાસ અકડ, ઉપર્યુક્ત, ગુજરાત એક પરિચય', પૃ. ૬૩૪ ૭. સીતારામૈયા, ઉપર્યુક્ત, પૃ. ૧૮૮ ૮. અંબાલાલ ના. જોશી, “મહાત્મા ગાંધી'-ભાગ ૧, પૃ. ૨૪૪ ૮મેહનદાસ ક. ગાંધી, “આત્મકથા', પૃ. ૩૯ ૧૦. નરહરિ દ્વારકાદાસ પરીખ, “સરદાર વલ્લભભાઈ, ભાગ ૧, પૃ. ૬૮ ૧૧. એજન, પૃ. ૬૦
૧૨. એજન, પૃ. ૭ર ૧૩. એજન, પૃ ૭૪ ૧૪. સીતારામૈયા, ઉપર્યુક્ત, પૃ. ૨૮૧ ૧૫. જવાહરલાલ નહેરુ, “મારું હિંદનું દર્શન” (ગુજરાતી અનુવાદ), પૃ. ૪૮૭ ૧૬. કપિલરાય મહેતા, “ગુજરાતનું પત્રકારત્વ”, “ગુજરાત એક દર્શન”—ખંડ ૨, | પૃ. ૬૫ ૧૭. મે. ક. ગાંધી, ઉપર્યુક્ત, પૃ. ૪૭ર-૪૭૩ ૧૮. સીતારામૈયા, ઉપર્યુક્ત, પૃ. ૨૪૩ ૧૯. અંબાલાલ ના. જોશી, “મહાત્મા ગાંધી–ભાગ ૨, પૃ. ૧૬૭-૧૬૮ 20. S. N. Bhattacharya, Mahatma Gandhi-The Journalist,
p. 36 ૨૧. રતનજી રુસ્તમજી માર્શલ, “ગુજરાતી પત્રકારત્વને ઈતિહાસ', પૃ. ૨૪ર
૨૪૩ ૨૨. મે. ક. ગાંધી, ઉપર્યુંકત, પૃ. ૪૭૪ ૨૩. હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ, “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન', પૃ. ૫૧૧ 28. Bhattacharya, op. cit., p. 156 ૨૫. Ibid, pp. 185 f. ૨૬. કપિલરાય મહેતા, ગુજરાત એક દર્શન'-ખંડ ૨, પૃ. ૬૭ ૨૭, રતનજી રુ. માર્શલ, ઉપર્યુક્ત, પૃ. ૧૯૦–૧૯૧ ૨૮, તા. ૧૦-૧-૧૯૩ર થી તા. ૧૭–૧૯૩૩ સુધી ૨૯. યાસિન દલાલ, “અખબારનું અવલોકન', પૃ. ૧૩ ૩૦, એજન, પૃ. ૧૧૨
૩૧. એજન, પૃ. ૧૧૫ ૩ર, એજન, પૃ. ૧૨૫ ૩૩, રતનજી રુ. માર્શલ, ઉપર્યુક્ત, પૃ. ૨૫૬
Page #78
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં
૫૩
૩૪. હીરાલાલ ત્રિ. પારેખ, ઉપર્યુક્ત, પૃ. ૪૭૮ ૩૫. મગનભાઈ દેસાઈ, ગાંધીયુગ”, “ગુજરાત એક પરિચય”, પૃ. ૩૭ ૩૬. હીરાલાલ ત્રિ. પારેખ, ઉપર્યુક્ત, પૃ. પરર ૩૭, એજન, પૃ. ૪૭૮ ૩૮. સીતારામૈયા, ઉપર્યુક્ત, પૃ. ૨૮૨–૨૮૬ ૩૯, નરહરિ દ્વા. પરીખ, ઉપર્યુક્ત, ભાગ ૧, પૃ. ૧૪૬ ૪૦. એજન, પૃ. ૨૪૪-૨૪૫
૪૧, એજન, પૃ. ૩૬૦ 82. FR. C. Majumdar, 'The Press', "Struggle For Freedom”,
[p. 1020 ૪૩, ચિનુભાઈ પુ. શાહ, વ્યાયામપ્રચારનાં પચાસ વર્ષ, “ગુજરાત, એક
પરિચય”, પૃ. ૬૮૩ ૪૪, નારાયણ દેસાઈ, “ગુજરાતનાં સત્યાગ્રહ આદેલને', “ગુજરાત એક દર્શન–”
ખંડ ૧, પૃ. ૨૧૪ ૪૫. મો. ક. ગાંધી, ઉપર્યુક્ત, પૃ. ૩૮૨ ૪૬. અંબાલાલ ન. જોશી, ઉપર્યુક્ત, ભાગ ૧, પૃ. ૨૫૧ ૪૭, શાંતિલાલ બૅન્કર, “ગાંધીજી અને મજૂરપ્રવૃત્તિ', પૃ. ૨૫ થી ૩૦ ૪૮. સીતારામૈયા, ઉપર્યુક્ત, પૃ. ૨૦૬ ૪૯. મો. ક. ગાંધી, ઉપર્યુક્ત, પૃ. ૪૩૮ ૫૦. નરહરિ દ્વા. પરીખ, ઉપર્યુક્ત, ભાગ ૧, પૃ. ૧૧૫ ૫૧. મો. ક. ગાંધી, ઉપર્યુક્ત, પૃ. ૪૪૧-૪૪ર પર, શાંતિલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૮૧ ૫૩. નરહરિ દ્વા. પરીખ, ઉપર્યુક્ત, ભાગ ૧, પૃ. ૩૨૫-૩૨૮ ૫૪. સીતારામૈયા, ઉપર્યુક્ત, પૂ. ૩૨૧-૩૨૪ ૫૫. નરહરિ દ્વા. પરીખ, ઉપર્યુક્ત, ભાગ ૧, પૃ. ૩૮૯ પ. નારાયણ દેસાઈ, “ગુજરાતનાં સત્યાગ્રહ આદેલને', “ગુજરાત દર્શન”
ખંડ ૧, પૃ. ૨૩૭ પ૭. સીતારામૈયા, ઉપર્યુક્ત, પૃ. ૪૩૫-૪૩૬ ૫૮. નરહરિ દ્વા. પરીખ, ઉપર્યુક્ત, ભાગ ૧, પૃ. ૪૬૬-૪૬૮ ૫૯, શાંતિલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૦૫–૧૧૦ ૬૦. R. C. Majumdar, “Annus Mirabilis'–1919, “Struggle for
Freedom," op. cit, p. 302
Page #79
--------------------------------------------------------------------------
________________
૫૪
આઝાદી પહેલાં અને પછી
૬૧. શાંતિલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૪૧ દર, રામનારાયણ ના. પાઠક, “સરદાર વલ્લભભાઈ પટેલ', પૃ. ૧૨૮ ૬૩. એજન, પૃ. ૧૩૪ ૬૪. નરહરિ ઠા. પરીખ, પૃ. ૨૬૧-૬૬ ૬૫. કલ્યાણજીભાઈ વિ. મહેતા, અને ઈશ્વરલાલ ઈ. દેસાઈ, “દાંડીકૂચ', પૃ. ૧૩ ૬. એજન, પરિશિષ્ટ ૧૦, પૃ. ૨૮ ૬૭, એજન, ૫, ૨૩ $1. Sardar Vallabhbhai Patel, Vol. II (English Translation),
pp. 1 f. ૬૯, ઈશ્વરલાલ ઈ. દેસાઈ, ધરાસણાની શૌર્યગાથા, પૂ. પ-૨૧ ૭૦. શાંતિલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૩ર-ર૩૪ ૭૧, કાંતિલાલ મ, શાહ, “વીરમગામ સત્યાગ્રહ', પૃ. ૨૬–૩૩ ૭૨. નવજીવન, તા, ૨૫-૬૧૯રર ૭૩. નરહરિ પરીખ, ઉપર્યુક્ત, ભાગ ૧, પૃ. ૨૧૭ ૭૪, નવજીવન, તા. ૧૫-૬-૧૯૨૪ ૭૫. નરહરિ પરીખ, ઉપર્યુક્ત, ભાગ ૧, પૃ. ૩૬૭
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૩
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં
| (ઈ. સ. ૧૯૩ર-૪૭) ૧૯૩૨ સત્યાગ્રહ
બીજી ગોળમેજી પરિષદમાંથી ગાંધીજી ખાલી હાથે ૨૮–૧૨–૩૧ ના રોજ લન્ડનથી પાછા ફરી મુંબઈ ઊતર્યા. મુંબઈના રોકાણ દરમ્યાન પ્રાંતના આગેવાનેએ ગાંધી-ઈર્વિન કરારને ભંગ કરીને દમનને દેર સરકારે છૂટ મૂકી દીધો હતો એવી ફરિયાદ કરી હતી. ત્રણ વટહુકમ આ અંગે બહાર પાડ્યા હતા, જે ઉપર્યુક્ત કરારના ભંગ સમાન હતા. દારૂના પીઠાં અને પરદેશી કાપડના વેચાણ અંગે કરાતા પિકેટિંગ અંગે અમલદારોએ મુશ્કેલી ઊભી કરી હતી. લડત દરમ્યાન જે મુખીએાએ રાજીનામાં આપ્યાં હતાં તેમને ખાલી જગ્યા હોય તે પાછા સમાવવાના હતા, પણ આ ખાતરીનું પાલન થયું ન હતું. ૧૯૩૦-૩૧ ના સત્યાગ્રહ દરમ્યાન ગુજરાતમાં કરેલ અત્યાચાર અંગે તપાસ કરવાની ખાતરી સરકારે ગાંધીજીને બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા ગયા તે પૂર્વે આપી હતી. આ તપાસ દરમ્યાન સરકારે બહાર પાડેલ વટહુકમો રજૂ કરવા ભૂલાભાઈ દેસાઈએ કોંગ્રેસ પક્ષ તરફથી માગણી કરી છે એ નકારાઈ હતી અને એ કારણે કોંગ્રેસ પક્ષ તપાસમાંથી ખસી ગયો હતો. આ બધાં કારણોસર પરિસ્થિતિ ફેટક બની હતી. ગાંધીજીએ આથી વાઈસરોય લૈર્ડ વિલિંગ્ડનને રૂબરૂ મળવા માગણી કરી, પણ એ નકારાઈ. એમ છતાં ૨૯-૧૨-૩૧ ના રોજ આ અંગે ગાંધીજીએ તાર કર્યો. સરકારે એમનાં પગલાંઓને બચાવ કરતે વળતો તાર કર્યો. ૩૧-૧૨-૩૧ ના રોજ મળેલ કોંગ્રેસની કારોબારીએ એમની ફરિયાદ સરકાર ન સાંભળે ને ન્યાય ન મળે તે ફરી લડત ચલાવવા નકકી કર્યું અને પ્રજાને કાર્યક્રમની જાણ કરી. ગાંધીજી અને વાઈસરાય વચ્ચે વધુ તારોની આપલે થઈ, પણ પરિણામ આવ્યું નહિ. નેતાઓ એમના પ્રાંતોમાં લડતની તૈયારી કરવા ઊપડી ગયા અને સરકારે પણ તૈયારી કરી, લીધી હતી. ૪-૧-૩૨ ના રોજ ગાંધીજી અને સરદાર વલ્લભભાઈની સરકારે ધરપકડ કરી, કોંગ્રેસને ગેરકાયદેસર સંસ્થા તરીકે જાહેર કરી અને સભા સરઘસ પર લાઠીમાર કરવો અને ઘોડા દેડાવવા, ગોળીબાર કરવો, લોક-અપમાં માર મારવો, વાળ સળગાવવા,ગામડાંધેરવાં અને જપ્તી કરવા જેવા જુલ્મી
Page #81
--------------------------------------------------------------------------
________________
પક
આઝાદી પહેલાં અને પછી
પગલાં લીધાં. આ વખતના સિતમને બટ્રાન્ડ રસેલે નાઝી પક્ષના જુલ્મ સાથે સરખાવ્યું હતું.૧
અમદાવાદમાં કોંગ્રેસ ભવનને જાન્યુઆરીમાં સીલ મારવામાં આવ્યાં, સરકારે ૫-૧-૩૨ ના રોજ ગૂજરાત વિદ્યાપીઠ, એનું પુસ્તકાલય અને નવજીવન પ્રેસ જપ્ત કર્યા. મગનભાઈ દેસાઈ તથા જેઠાલાલ ગાંધીએ એને વિરોધ કરતાં એમની ધરપકડ કરી અને જેલ અને દંડની એમને સજા કરી. દસક્રોઈમાં ભવાનીશંકર મહેતાની આગેવાની નીચે નાકરની લડત પૂરજોશમાં હતી. મગનભાઈ મેઘજીભાઈ કોરડિયા ધંધુકા-ધોળકા સંગ્રામ સમિતિના સરમુખત્યાર હતા, તેમને દેઢ વરસની સજા કરવામાં આવી હતી. વિદ્યાગૌરી બળવંતરાય કાનૂગા પિકેટિંગ એસેસિયેશનનાં પ્રમુખ હતાં. ગુજરાત પ્રાંતિક સમિતિનાં પ્રમુખ લીલાવતી દેસાઈની ધરપકડ થતાં એમનું સ્થાન વિદ્યાગૌરીએ લીધું હતું. એસોસિયેશનનાં મંત્રી વસુમતી રામપ્રસાદ હતાં. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીની એક બેઠક ગાંધીજીની ગેરહાજરીમાં પંડિત માલવિયાજીના પ્રમુખપણું નીચે દિલ્હીમાં ૨૪-૪-૧૯૩૨ ના રોજ મળવાની હતી, પણ એમની ધરપકડ થતાં અમદાવાદના રણછોડલાલ અમૃતલાલ શેઠે પ્રમુખપદ સંભાળ્યું હતું, સમિતિના સભ્યોની ધરપકડ કરાઈ ને કેદની સજા કરાઈ હતી, સાતમી ગુજરાત રાજકીય પ્રાંતિક પરિષદ મારૂતિસિંહ ઠાકરના પ્રમુખપણું નીચે મળી હતી. ગુજરાતના બધા ભાગમાંથી સ્વયંસેવક આવ્યા હતા. રર-૭-૧૯૩૨ ના રોજ નવીનતરાય ખારોડ, પ્રભુદાસ પટવારી અને ફૂલસિંહજી ડાભીની આગેવાની નીચે ગુજરાતભરમાંથી આવેલા સ્વયંસેવકે એ ગુજરાત કોંગ્રેસ સમિતિની કચેરીને કબજે લેવા હલે કર્યો હતો, આગેવાને પિકી ફૂલસિંહજીને અને પ્રભુદાસ પટવારીને છ માસની સજા થઈ હતી. પટવારી અમદાવાદ સંગ્રામસમિતિનું સંચાલન પણ સંભાળતા હતા.
ખેડા જિલ્લામાં ૪–૧–૩ર ના રોજ ગાંધીજી અને સરદારની ધરપકડના વિરોધમાં પેટલાદની શાળાના વિદ્યાથીઓએ હડતાલ પાડી હતી. દરબાર ગોપાલદાસને બોરસદમાંથી અને રવિશંકર મહારાજને બચાસણમાંથી પકડવામાં આવ્યા હતા. એમને બે માસની સજા કરાઈ હતી. જેલમાંથી મુક્ત થયા બાદ રવિશંકર મહારાજને મહેમદાવાદની હદ ન છોડવા અને દરરોજ પોલીસમાં હાજરી પુરાવવા જણાવ્યું હતું. આ હુકમના ભંગ બદલ એમને નવ માસની જેલ ને રૂ. ૫૦ દંડ કરાય હતા. અબ્બાસ તૈયબજીની ધરપકડ કરી એમને સાબરમતી જેલમાં બે માસ અટકાયતમાં રાખ્યા હતા. એમના ખેડા જિલ્લામાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકાયો હતા. પેટલાદમાં ૧૮-૧-૧૯૩૨ ના રોજ પ્રભાતફેરીના સરઘસ ઉપર અને
Page #82
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૩ર -૪૭)
પ૭
આણંદમાં પિલીસ કસ્ટડીમાંથી છૂટા કરાયેલા આગેવાનોના સરઘસ ઉપર લાઠીચાર્જ કરાયો હતો. ચરોતર એજ્યુકેશન સોસાયટીના કમ્પાઉન્ડમાં દાખલ થઈને એમાં રહેતા લેકેને પોલીસે માર્યા હતા અને બિનરાજકીય સભામાંથી પાછા ફરતા લેકે ઉપર પણ લાઠીચાર્જ કરાય હતે રાસ ઉપરાંત ત્રાજ લીંબાસી ખંડેલી ઈસણાવ આમોદ વડાલા કઠાણા પાલજ સુરકૂવા બોરસદ આંકલાવ પિપળાવ સેજપુર સુણાવ ગાન વહેરા અને બોચાસણના લકોએ નાકરની લડતમાં સાથ આપ્યો હતો. ૪–૨–૧૯૩૨ ના રોજ “ગાંધીદિન ઊજવવામાં આવ્યું હતા અને બોરસદ તાલુકાનાં કેટલાંક ગામમાં સરઘસ કાઢવામાં આવ્યાં હતાં. રાસ વિરોલ સૈજપુર વાસણું જંત્રાલ વગેરેમાં સભા અને સરઘસના પ્રતિબંધને ભંગ કરાયો હતો. સુણાવમાં લાઠીચાર્જથી ૫૦ માણસ ઘવાયા હતા અને રેડકેસના માણસોને પણ ઝૂડી નાખવામાં આવ્યા હતા. કોંગ્રેસના પ્રચારક રાવજીભાઈ મણિભાઈની પણ ધરપકડ કરવામાં આવી હતી, એમને ૧૦ દિવસ આણંદ લેક-અપમાં રાખ્યા બાદ પંદર માસની સજા કરાઈ હતી. દારૂના પરવાનાની હરરાજી વખતે પિકેટેગ કરતાં ૬૭ માણસોની ધરપકડ કરાઈ હતી. ૧૯૩ર ની શરૂઆતથી સાત માસ દરમ્યાન ખેડા જિલ્લામાંથી ૭૦૦ જેટલા દંડ ન ભરનાર કે કર ન આપનારના ઘરોમાં જતી કરવામાં આવી હતી. રાસની મુલાકાતે આવેલ ઈન્ડિયા લીગના ડેલિગેશનને રાસની બહેને એ કહેલ કે રાસનું પ્રત્યેક ઘર કોંગ્રેસ-કચેરી છે.
પંચમહાલમાં ૭–૧-૩૨ ના રોજ માંદા હોવા છતાં વલ્લભદાસ મોદીની ધરપકડ કરી એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અઠવાડિયા પછી એમને છેડયા, પણ ગોધરા તાલુકાની હદ છોડવા અને કોંગ્રેસની પ્રવૃત્તિમાં ભાગ લેવા મનાઈ કરી હતી, અને પોલીસમાં હાજરી પુરાવવા જણાવ્યું હતું. ૭–૮–૩ર ના રોજ એમની ફરી ધરપકડ થઈ હતી. ૧૪-૧-૩૨ ના રોજ દાહોદમાં પ્રભાતફેરીના સરઘસ ઉપર આડેધડ લાઠીચાર્જ થયો હતો અને સ્થાનિક જેલમાં રખાયેલા અટકાયતીઓ ઉપર પણ ૨૮–૧–૩૨ ના રોજ લાઠીચાર્જ કરાયું હતું. ૧૯૩ર ના ફેબ્રુઆરીમાં કલેલમાં નાકરની લડત શરૂ થઈ હતી. સરકારે મારૂતિસિંહ ઠાકરની જમીન કર ન ભરવા બદલ જપ્ત કરી હતી, પંચમહાલ જિલ્લામાં લડતમાં ભાગ લેવા બદલ ૧૧૫ વ્યક્તિઓની ધરપકડ થઈ હતી. સણસોલીના હિંમતલાલ ગુપ્તાની ધરપકડ બાદ એમનું સ્થાન લેનાર જિલ્લાનાં પ્રથમ સ્ત્રી સત્યાગ્રહી ચંચળબહેન મિસ્ત્રીની દાહોદની સભામાં લાઠીચાર્જ કરાયો હતો, એમને છ માસની જેલ સાથે રૂ. ૨૦ ને દંડ કરાયે હતા. ગોધરાના ડે. માણેકલાલ શાહને બે વરસની સજા
Page #83
--------------------------------------------------------------------------
________________
૫૮
આઝાદી પહેલાં અને પછી
સાથે રૂ. ૧૦૫૦ દંડ કરાયા હતા. દિલ્હી અધિવેશનમાં ભાગ લેવા જતાં ગોવિંદલાલ ગોકળદાસ અને ગિરધરલાલ શાહની દિલ્હી સ્ટેશને ધરપકડ કરાઈ હતી. દિલ્હી કોંગ્રેસ દિનની ઉજવણીમાં ભાગ લેવા બદલ તથા પત્રિકા વહેંચવાના ગુના બદલ ગણેશ ભાગવત અને ત્રણ સ્વયંસેવકેની ધરપકડ કરાઈ હતી. કલમાં પાણીની પરબ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવવા બદલ અંબાલાલ સુથારને પકડવામાં આવ્યા હતા.
૧૯૩ર ના એપ્રિલમાં દિલ્હીમાં ભરાયેલ કોંગ્રેસ અધિવેશને પૂર્ણ સ્વરાજ્યની માગણી કરી હતી. અને ગાંધીજીની નેતાગીરી અને અહિંસાની નીતિમાં પૂર્ણ શ્રદ્ધા વ્યક્ત કરતા ઠરાવ કર્યા હતા. કોગ્રેસ કારોબારીએ આપેલ અસહકારની લડતના આદેશને એમાં બહાલી અપાઈ હતી. ૧૪-૬-૧૯૩૨ ના રોજ ઉપર્યુક્ત ઠરાવોને ટેકે આપવા ગુજરાત પ્રાંતિક સમિતિની બેઠક મળી હતી, પ૩૦ પ્રતિનિધિ સમગ્ર ગુજરાતમાંથી આવ્યા હતા. પંચમહાલના ૩૫ પ્રતિનિધિઓ રતનસિંહ નવલસિંહ ઠાકોરની આગેવાની નીચે અમદાવાદ ગયા હતા, રતનસિંહની ધરપકડ કરી એને કેદ ને દંડની સજા કરી હતી. પ્રાંતિક પરિષદ દિનની ઉજવણીમાં ભાગ લેવા બદલ જટાશંકર જોશીને અને એમના છ સાગરીતને પકડી વિવિધ સજા કરાઈ હતી. ર૦–૬–૩૨ ના રોજ પંચમહાલ જિલ્લા પરિષદ દાહોદમાં માણેકલાલ ગાંધીના પ્રમુખપણું નીચે ભરાઈ હતી. સ્વાગતાધ્યક્ષ ચિમનલાલ દેસાઈની પરિષદ મળે એ પહેલાં દાહોદથી ધરપકડ કરાઈ હતી. આ પરિષદે દિલ્હીના ઠરાવોને અનુમોદન આપ્યું હતું. માણેકલાલ ગાંધી અગાઉ વડોદરામાં ભૂગર્ભમાં ગયા હતા તેમની અધિવેશન વખતે ૩૭ સત્યાગ્રહીઓ સાથે ધરપકડ કરાઈ હતી. માણેકલાલ ગાંધીને દોઢ વરસની સજા સાથે રૂ. ૩૦૦ને દંડ કરાયો હતો. દાહોદમાં લાઠીચાર્જ કરવાથી બાળકે સહિત ૭૦ વ્યક્તિઓને ઈજા થઈ હતી. રર-૭–૩૨ ના રોજ મેતીલાલ ચેકસી તથા નવ સ્વયંસેવકોની ધરપકડ કરાઈ હતી. એ પંચમહાલમાંથી અમદાવાદ કોગ્રેસ સમિતિની કચેરીને કબજે લેવા આવ્યા હતા. ૩૧-૭–૩ર ના રોજ રમેશ આશ્રમને હાલમાં કબજે લેવા ઈશ્વરલાલ ઝ. પટેલ અને બીજા ૧૨ સ્વયંસેવકોની ધરપકડ થઈ હતી. એમને જેલની તથા દંડની સજા થઈ હતી. ૨૨-૮-૩ર ના રોજ રુદ્રપ્રસાદ દેસાઈ તથા ગંગાશંકર પુરાણી અને છ જણને કાલેલમાંથી પંચમહાલ જિલ્લા પરિષદ કચેરીને કબજે લેવા પ્રયત્ન કરવા બદલ ધરપકડ અને કેદની સજા થઈ હતી. દાહોદમાં કાપડની દુકાને ઉપર પિકટિંગ કરનાર ઝીણાભાઈ આશાભાઈ, ખોડીદાસ હ. પટેલ વગેરેની ધરપકડ થઈ હતી. પત્રિકા વહેંચવા બદલ પાચ સ્વયંસેવકોને ત્રણ માસની સજા કરાઈ હતી.
૩૧-૮-૩ર ના રામનાથના મેળામાં અને મેડારના મેળામાં ગેરકાયદેસર
Page #84
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૩૨-૪૭)
પ
પત્રિકા વહેંચતા સ્વયંસેવાને કેદ અને દંડની સજા થઈ હતી. રસિકલાલ કડકિયાની ધરપકડ કરી લાક-અપમાં મારવામાં આવ્યા હતા. ડભોઈના સેાળ વરસના સત્યાગ્રહી ગભીરસિદ્ધ સેાલકને પંચમહાલમાં સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ એક વરસની સજા કરાઈ હતી. ૨૩–૯–૧૯૩૨ ની સત્યાગ્રહ પત્રિકામાં જણાવ્યા પ્રમાણે પાઁચમહાલમાંથી ૫૦૬ ની ધરપકડ અને ૩૭૭ તે જેલની સજા કરવામાં આવી હતી. સરકાર કર અને દંડ વસૂલ કરવા ભેંસે બળદો ધરવખરી વગેરે જપ્તીમાં લેતી હતી, અને પાણીના મૂલે એ હરાજીમાં વેચી નાખતી હતી.૪
સુરત જિલ્લામાંથી કનૈયાલાલ દેસાઈ, મેરારજીભાઈ દેસાઈ, ઈશ્વરભાઈ ગુલાબભાઈ, ઈશ્વરભાઈ છેટુભાઈ દેસાઈ, ઉમેદરામ નાયક, કલ્યાણુજીભાઈ મહેતા, કુંવરજીભાઈ, કીકુભાઈ ગુલાબભાઈ, પ્રભુભાઈ વિ. મહેતા, નારગુભાઈ ભક્ત, અમૃતલાલ નાણાવટી, અરુચદ્ર પંડયા, સુશીલ દુર્લભજી વગેરે અનેક વ્યક્તિઓએ આ સત્યાગ્રહમાં ભાગ લીધે હતા, એમને જેલ અને દંડની સજા થઈ હતી. દંડ ન ભરનારને વધારે કેદની સજા કરાતી હતી. નાકરની લડતમાં ભાગ લેનારની ઘરવખરી દ્વારઢાંખર વગેરે જપ્તીમાં લઈને પાણીના મૂલે હરાજ કરાતી હતી. વલ્લભદાસની રૂ. ૫૦૦ના દંડ બદલ રૂ. ૨૦,૦૦૦ ની મિલકતની હરાજી કરી હતી. કલ્યાણજીભાઈ મહેતાના આશ્રમને સીલ લગાડીને માલમિલકતની હરાજી કરાઈ હતી. નારણભાઈ માધાભાઈ ભક્ત(મલેકપુરા)ની મિલક્તની બારડેાલી નાકર સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ રૂ. ૩૦૦ માં હરાજી થઈ હતી. અમૃતલાલ નાણાવટી રાસની ગાંધીજીની કૂચમાં સાથે હતા, તેમને ચાર વખત થઈને ૨૭ માસની સજા કરાઈ હતી. રઘુભાઈ હરિભાઈ નાયક, વલ્લભદાસ અક્કડ, નગીનદાસ પારેખ વગેરેની ગેરકાયદે પત્રિકા વહેંચવા કે લખવા બદલ કેક ને દંડની સજા થઈ હતી. અરુણુચંદ્ર પંડયાની ૨૧ વરસની વયે દિલ્હીમાં પૂર્ણ સ્વરાજ્યની પ્રતિજ્ઞા લેવા બદલ ધરપકડ કરાઈ હતી. ઈશ્વરલાલ છેટુભાઈ દેસાઈ થ લીગના યૂસુફ મહેરઅલી સાથેના સ્થાપક હતા. સમાજવાદી પક્ષના એ મંત્રી પણ હતા. એ સુરતના નવજવાન સંઘના સ્થાપક હતા. સરકારે એમને વિસાપુર જેલમાં એ વરસ રાખ્યા હતા. મારારજીભાઈ દેસાઈને પ્રથમ છ અઠવાડિયાંની અને પછી એ વરસની કેદની સજા કરાઈ હતી. આ જિલ્લામાં ઘણા લકાને કેદ અને ૬'ડની સન્ન થઈ હતી. સભા સરઘસ અને પિકેટિંગમાં બહેના અને વિદ્યાયી એ પણ ભાગ લેતાં હતાં. આ પ્રમાણે ભરૂચમાં સત્યાગ્રહમાં ભાગ લેનારાં ઘણાં હતાં, પણુ ઍની વિગત મળતી નથી. છેાટુભાઈ પુરાણી અને બટુકનાથ વ્યાયામમંદિરના કાર્યકર્તાઓએ ભરૂચ જિલ્લામાંથી ભાગ લીધે। હતા. સૌરાષ્ટ્રમાંથી બળવંતરાય
Page #85
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી મહેતા, મનુભાઈ બક્ષી, મનુભાઈ પંચોળી, રણછોડદાસ ગોરડિયા, પ્રભુદાસ ભુતા (બરવાળા), વીરચંદભાઈ શેઠ, વ્રજલાલ આસ્તિક, હંસરાજ અંધકવિ, બાલકૃષ્ણ શુક્લ, બબલભાઈ મહેતા (ખેડા-મૂળ સાયલા) વગેરેએ ભાગ લીધો હતો. અમદાવાદમાંથી નીરુભાઈ દેસાઈ, મુકુંદલાલ દેસાઈ, મોહનલાલ ભટ્ટ, વિઠ્ઠલદાસ કોઠારી, શાંતિલાલ ગાંધી, સારાભાઈ કાશીપારેખ રમણલાલ મશરૂવાળા, વસુમતી ઠાકર, વાડીલાલ લલુભાઈ, વાસુદેવ ભટ્ટ, હરિપ્રસાદ મહેતા, બળવંતરાય ઠાકર, ફૂલચંદ તંબોળી, પૂર્ણિમા પકવાસા (મુંબઈ), પાંડુરાવ ઠાકર, અમીનાબહેન કુરેશી, અર્જુન લાલા, પરીક્ષિતલાલ મજમૂદાર, પન્નાલાલ ઝવેરી, નાનીબહેન ઝવેરી, નાનશા ઠાકર વગેરેએ સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ખેડામાંથી ફૂલચંદ બાપુજી, રાવજીભાઈ પરાગજી દેસાઈ, નાકુશંકર ભટ્ટ (ડાસા), માધવલાલ શાહ, ફૂલસિંહજી ડાભી, ઈશ્વરભાઈ જે. પટેલ વગેરેએ ભાગ લીધો હતો. બેરસદ આણંદ અને માતર તાલુકાને ફાળો વિશેષ હતા. પંચમહાલમાંથી કમળાશંકર પંડયા, મારૂતિસિંહ, માણેકલાલ ગાંધી, ડાહ્યાભાઈ નાયક, મામા સાહેબ ફડકેએ ભાગ લીધો હતો.
સરકારના હુકમોને ભંગ કરીને સભા સરઘસ પિકેટિંગ બહિષ્કાર પત્રિકાનું પ્રકાશન, રાષ્ટ્રધ્વજનું સંમાન, નાકરની લડત, પેરોલ પર હાજરી આપવાને વિરોધ, મીઠાનું ઉત્પાદન વગેરે કાર્યક્રમ ચાલુ રાખ્યા હતા.
સરકારે ૧૯૩૦ના સત્યાગ્રહ કરતાં પણ વધારે આકરાં પગલાં લીધાં હતાં. બ્રિટિશ સરકાર લડતને નિર્દયતાથી દાબી દેવા માગતી હતી અને કેસનું નામનિશાન મિટાવવા ચાહતી હતી, તેથી જંગલી કહી શકાય એવાં પગલાં લેતાં એ અચકાઈ ન હતી." પૂના પેકેટ
સરકારે આ લડત દરમ્યાન “ભાગલા પાડો અને રાજ કરો'ની નીતિ અપનાવી મુસલમાનની માફક હરિજનેને અલગ મતાધિકાર આપવાની કુચેષ્ટા કરી હતી. બીજી ગોળમેજી પરિષદમાં ગાંધીજીએ આવા કઈ પ્રયાસને પ્રાણના ભોગે પણ સામનો કરીશ એવી ચેતવણી ઉચ્ચારી હતી. એમ છતાં કોમી ચુકાદ બહાર પડવાની તૈયારીમાં હતા ત્યારે ૧૧-૩-૩૨ ના રોજ ભારત-મંત્રી સેમ્યુઅલ હારને પત્ર લખી હરિજનેને અલગ મતાધિકાર આપવામાં આવશે તે આમરણાંત ઉપવાસ કરીશ એવી ચેતવણી આપી હતી, એમ છતાં બ્રિટિશ સરકારે ૧૩-૮-૩૨ ને રોજ કમી ચુકાદે આપી હરિજનેને અલગ મતાધિકાર આપ્યું. ગાંધીજીએ ૧૮-૮-૩૨ ના રોજ ૨૦ સપ્ટેમ્બર સુધીમાં આ પ્રશ્ન એગ્ય રીતે નહિ પતે તે
Page #86
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૩ર-૪૭)
૧
આમરણાંત ઉપવાસ કરશે એમ જાહેર કર્યું. બ્રિટિશ વડાપ્રધાને ચુકાદાને બચાવ કરતે જવાબ ૨૦–૮–૩૨ ના રોજ આપે. ગાંધીજી એમના નિશ્ચયને વળગી રહ્યા, આથી સમગ્ર દુનિયામાં હલચલ મચી ગઈ. ડૉ. આંબેડકર, રાજાજી, માલવિયાજી, સરદાર પટેલ, જયકર વગેરે આગેવાનોએ વાટાઘાટ કરી અને દલિત વર્ગો માટે અમુક બેઠકે નક્કી કરાઈ. આ સમાધાન પૂના મુકામે થયું તે “પૂના પૈક્ટ” તરીકે ઓળખાય છે. આ સમાધાન પછી હિંદુઓની પરિષદ મુંબઈમાં મળી અને હિંદુ સમાજ વતી અસ્પૃશ્યતાનું કલંક દૂર કરવા નિર્ણય લેવાય.
૧૯૩૩માં કલકત્તામાં કોંગ્રેસનું અધિવેશન કરવામાં આવ્યું. એમાં દેશના સ્વાતંત્ર્યનું ધ્યેય અને સત્યાગ્રહ એ સાધન બનાવી લડતમાં લેકને વધુ ને વધુ ડાવાની અપીલ કરવામાં આવી. ત્યાર બાદ હરિજન પ્રવૃત્તિમાં પડેલાની શુદ્ધિ માટે અને એ પ્રવૃત્તિમાં સહાયભૂત થવા ગાંધીજીએ આત્મશુદ્ધિ અથે ૮-૫-૧૯૩૩ થી ૨૧ દિવસના ઉપવાસ શરૂ કર્યા. સરકારે એમને એ દિવસે જ છોડી મૂક્યા. ગાંધીજીએ છૂટતાં જ છ અઠવાડિયાં સુધી સત્યાગ્રહની લડત મોકુફ રાખી હતી. સરકારને એમણે સાબરમતી આશ્રમને કબજો લઈ લેવા જણાવ્યું, પણ સરકારે એમ ન કરતાં ગાંધીજીએ આશ્રમ છોડડ્યો અને એ વ્યક્તિગત સત્યાગ્રહ માટે રાસ જવા નીકળ્યા. ગાંધીજીને અને એમની સાથે ૩૪ સાથીઓને સરકારે ૩૧-૭-૧૯૩૩ ના રોજ પકડ્યા. મહાદેવ દેસાઈ, રાવજીભાઈ નાથાભાઈ, કસ્તૂરબા વગેરે ગાંધીજી સાથે હતાં. આ દરમ્યાન ગાંધીજીની અનિચ્છા છતાં કોંગ્રેસ પ્રમુખ અણેએ સત્યાગ્રહની લડત પાછી ખેંચી લેવાની જાહેરાત કરી અને આમ એને અંત આવ્યા. ૧૮, ૧૯ મે ૧૯૩૪ ના રોજ પટણા મુકામે મળેલ કે ગ્રેસ પક્ષની કારોબારી સમિતિએ ચળવળ બંધ કરવાનું ઠરાવ કર્યો અને ૨૦-૫-૧૯૩૪ થી એને અંત આવ્યો. લડતમાં ગુપ્તતા અને અશુદ્ધિ પ્રવેશવાની ટીકા ગાંધીજીએ કરી, પણ લડતમાં ભોગ આપી સત્યાગ્રહમાં ભાગ લેનારાઓની કદર કરી એમણે ધન્યવાદ આપ્યા હતા. ધીમે ધીમે લડતને જુસ્સો મંદ પડ્યો હતો. બારડેલી અને બોરસદ આ લડતમાં મોખરે રહ્યાં હતાં. સત્યાગ્રહની સફળતા અંગે લેકેની શ્રદ્ધા ડગી ગઈ હતી. સમાજવાદી પક્ષની સ્થાપના
૧૯૩૪ માં કોંગ્રેસની નીતિથી અસંતુષ્ટ થઈને કોંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના આચાર્ય નરેંદ્રદેવ, યૂસુફ મહેરઅલી, અશોક મહેતા, જયપ્રકાશ નારાયણ, અશ્રુત પટવર્ધન વગેરેએ કરી. ગુજરાતમાં રામાજવાદી પક્ષ ૧૭–૩–૧૯૩૪ ના રેજ વડોદરાની બેઠકના નિર્ણય મુજબ અસ્તિત્વમાં આવ્યો. સામ્યવાદી પક્ષ
Page #87
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
ઉપર પ્રતિબંધ હોવાથી એઓ પણ આ પક્ષમાં ભળ્યા હતા. રર-૬–૩૪ ના રોજ સમાજવાદીઓનું પ્રથમ સંમેલન મળ્યું હતું. નીરુ દેસાઈ, બચુભાઈ ધ્રુવ ને ચંદ્રવદન શુકલ એના મંત્રી હતા. અમદાવાદ શહેર તથા પંચમહાલના ગેધરા અને દાહોદ તાલુકાઓમાં એમની અસર વિશેષ હતી. સમાજવાદીઓ તથા સામ્યવાદીઓએ કામદાર અને કિસાન વર્ગોમાં પગપેસારો કર્યો હતો. યુવકે અને વિદ્યાથીઓ એમની વિચારસરણીથી આકર્ષાયા હતા. ખેડા જિલ્લાના માતર બોરસદ ને આણંદ તાલુકાના અને સુરતના માંગરોળ માંડવી વગેરે તાલુકાઓના તથા પંચમહાલના ભીલ આદિવાસી અને અન્ય હળપતિ બારેયા ઠાકર વગેરે કિસાને આકર્ષાયા હતા. ગુજરાતમાં ગાંધીજી અને સરદારની પ્રબળ અસર હતી તેથી અને પ્રજા વ્યવહારુ હેવાથી સમાજવાદની વિચારસરણી વ્યાપક બની શકી નહિ. રચનાત્મક પ્રવૃત્તિ અને પ્રધાનપદ સ્વીકાર
સરકારે ગૂજરાત વિદ્યાપીઠ, બેચાસણ વિદ્યાપીઠ, સુરતના અનાવિલ અને પાટીદાર આશ્રમ તથા બારડેલી મઢી વેડછી વગેરેના આશ્રમોનાં મકાને પરથી જપ્તી ઉઠાવી લીધી. નવજીવન પ્રેસ પણ ગાંધીજીના છુટકારા પછી પાછું સેપ્યું હતું. ગુજરાત પ્રાંતિક સમિતિ અને એની શાળાઓ પણ વ્યવસ્થિત રીતે કામ કરતી ક્રમશઃ થઈ હતી. ૧૯૩૫ ની શરૂઆતમાં સરદાર ગુજરાતને પ્રવાસ ખેડી ખેડૂતોને મળવા લાગ્યા હતા. ગાંધીજી તથા એમના સાથી પરીક્ષિત મજમૂદાર, મામાસાહેબ ફડકે વગેરેએ હરિજન-કાર્ય ઉપાડી લીધું હતું અને હરિજન-ફાળો ઉઘરાવતા હતા. ગાંધીજીએ આ માટે કાઠિયાવાડ તથા કચ્છને પ્રવાસ ખેડ્યો હતો.
૧૯૩૪ ને માર્ચ–એપ્રિલ દરમ્યાન ચૂંટણીમાં ભાગ લઈ વડી ધારાસભામાં જવા સ્વરાજ પાટીને પુનર્જીવિત કરવા કનૈયાલાલ મુનશી, ડે. અનસારી, ડો. બી. સી. રોય, ભૂલાભાઈ દેસાઈ, સત્યમતિ, એમ. એસ. અણે વગેરેએ પ્રયત્ન કર્યો, પણ મોટા ભાગના કોંગ્રેસીઓને એને ટેકે મળ્યું ન હતું. પટણામાં ૧૮, ૧૮ અને ૨૦ મી મે ના રોજ મળેલી એ.આઈ.સી.સી.એ કાઉન્સિલ પ્રવેશના કાર્યક્રમને માર મારી અને ૨૦ મે ના રોજ ર૫ સભ્યના બનેલ પાર્લમેન્ટરી બોર્ડની રચના કરી. ૧૯-૬-૧૯૩૪ના પાર્લમેન્ટરી બેડે ચૂંટણીના હેતુસર દેશનું ચાર વિભાગમાં વિભાજન કર્યું અને કનૈયાલાલ મુનશીને મુંબઈ વરાડ અને મધ્ય પ્રદેશના બનેલ પશ્ચિમ વિભાગની કામગીરી સોંપી. આમ સ્વરાજય પાટીની વાતને પડદો પડી ગયે. જવાહરલાલ ઑગસ્ટ ૧૯૩૪ માં પેરોલ ઉપર છૂટયા બાદ કાઉન્સિલ પ્રવેશ કાર્યક્રમની સખત ટીકા કરતો પત્ર ગાંધીજીને લખે હતો, જેને ગાંધીજીએ બહુ
Page #88
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩ર-૪૭)
74243 79104 241221 gal }“After explosion, I want construction". જવાહરલાલને આનાથી સંતોષ થયો ન હતો અને ૧૯૩૬ ના લખનૌને કોંગ્રેસ અધિવેશનમાં એમની અને સરદારની વચ્ચે સખત શાબ્દિક યુદ્ધ ખેલાયું હતું. કોંગ્રેસ સમાજવાદી પક્ષ અને સામ્યવાદીઓ પણ ધારાસભા-પ્રવેશ વિરુદ્ધ હતા. ૧૯૩૬ માં અમદાવાદમાં યુવક સંમેલન મળ્યું હતું.
૧૯૩૫ માં ગવર્મેન્ટ ઍકટ પસાર થયે તે પ્રમાણે કેંદ્રમાં દ્વિમુખી શાસન અને પ્રાંતોમાં અમુક અપવાદરૂપ બાબત બાદ કરતાં સંપૂર્ણ સ્વશાસન મળતું હતું. ૧૯૩૬ માં કોંગ્રેસે ૧૯૩પ ના ઈન્ડિયા ઍકટને વખોડ્યો હતો, છતાં ૧૯૩૭ના ફેઝપુર અધિવેશનમાં નક્કી કર્યા મુજબ એણે ચૂંટણીમાં ભાગ લેવાનું સ્વીકાર્યું હતું, આથી એને ચૂંટણીની તૈયારી અને એ અંગેનું જાહેરનામું તૈયાર કરવાનું હતું. જાહેરનામામાં ખેડુતોની સ્થિતિ સુધારવા, ગણેત અને મહેસૂલના કાયદા કરવા, ખેતમજૂરોની રોજીને દર વધારવા, દારૂબંધી દાખલ કરવા વગેરે બાબતોને સમાવેશ કરાયો હતો. ચૂંટણીની કામગીરી પાર્લામેન્ટરી બોર્ડની રચના કરી સરદાર પટેલને સંપાઈ હતી. ઢંઢેરાના મુસદ્દામાં ઉપર્યુક્ત મુદ્દાઓ ઉપરાંત ખેતી ઉદ્યોગ શિક્ષણ અને મધ્યમ વર્ગ વગેરે સર્વને વિકાસ અને પ્રગતિ માટે માગણીઓ જયપ્રકાશ, આચાર્ય નરેદ્રદેવ વગેરેના સહકારથી નહેરુજીની લાક્ષણિક ભાષામાં રજૂ થઈ હતી. ૧૯૩૭ની ચૂંટણીમાં મુંબઈ સહિત છ પ્રાંતમાં મોટી બહુમતી મળવા છતાં સત્તાને સ્વીકાર કર્યો ન હતો. બંધારણમાં રાખવામાં આવેલી સલામતી અને ગવર્નર-જનરલ અને પ્રાંતના ગવર્નરોને આપવામાં આવેલી વિશેષ સત્તાઓને કારણે આ સુધારા ફારસ જેવા લાગ્યા હતા, તેથી ગાંધીજીએ સૂચવ્યું કે ૧૯૩પ ના બંધારણ પ્રમાણે આપેલી ખાસ સત્તાઓ અને હકકો ગવર્નર વાપરે નહિ અને પ્રધાનમંડળની સલાહ મુજબ વર્તવાની એઓ ગેરન્ટી–બાંહેધરી આપે તો કેંગ્રેસે પ્રધાનપદ સ્વીકારવું જોઈએ. ગવર્નરો. બંધારણની વિરુદ્ધ આવી ખાત આપી શકે એમ ન હતું. તેથી મડાગાંઠ ઊભી થઈ અને મુંબઈ પ્રાંતમાં કૂપર-પ્રધાનમંડળ લઘુમતી પક્ષનું રચાયું. એમાં જમનાદાસ મહેતા નાણાપ્રધાન તરીકે જોડાયા હતા. વાઇસરોય અને હિંદી વજીરે સ્પષ્ટ જાહેરાત કરી કે કેંગ્રેસ જે જાતને ભય સેવે છે તે પાયા વિનાને છે. ગવર્નર કઈ પ્રધાનની નીતિમાં અને કામકાજમાં દખલ કરવાના પ્રસંગ શોધવાના નથી ગવર્નરોને જે ખાસ સત્તાઓ આપી છે તેનું ક્ષેત્ર બહુ મર્યાદિત છે, પણ એઓ હંમેશાં પિતાના પ્રધાનોને સાથ મેળવવાની કાળજી રાખશે. આ જાહેરાતને બાંહેધરી સમાન ગણ ૭ મી જુલાઈ, ૧૮૩૭ના રોજ કેગ્રેસ વર્કિંગ કમિટીએ
Page #89
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
પદ્મહણને મહેાર મારી. ૧૭–૭–૧૯૩૭ ના રાજ ખી. જી. ખેરના નેતૃત્વ નીચે નવું પ્રધાનમંડળ રચાયું, ગુજરાતમાંથી કનૈયાલાલ મુનશી ગૃહ-પ્રધાન, મેારારજી દેસાઈ મહેસૂલ–પ્રધાન, ગુલઝારીલાલ નંદા મજૂર પ્રધાન અને સંસદીય સચિવ અને નિકરરાવ દેસાઈ કેળવણી–પ્રધાન થયા.૧૦
કોંગ્રેસ પ્રધાનમંડળનું કા
૬૪
કોંગ્રેસ પ્રધાનમંડળની રચના બાદ કેટલીક છૂટછાટા વધી હતી. મેરઠ કાવતરા કેસના સામ્યવાદી નેતાએ! સા પૂરી કર્યા પહેલાં છૂટયા. વી. ડી સાવરકરને આંદામાનમાંથી છુટકારો થયા હતા અને એ મુંબઈ આવ્યા. સામ્યવાદી પક્ષ ગેરકાયદેસર હતા, છતાં લગભગ ખુલ્લી રીતે કામ કરવા શક્તિમાન થયા હતા. એએએ મુંબઈમાંથી નેશનલ ફ્રન્ટ' નામનુ અઠવાડિક શરૂ કર્યું... હતું. ગુજરાતમાં દિનકર મહેતા સામ્યવાદી પક્ષના મંત્રી હતા. એએ સમાજવાદીએ સાથે કામ કરતા હતા, પણ ધીમે ધીમે અંતર વધતું જતું હતુ. સમાજવાદી પક્ષે અશક મહેત!ના તંત્રીપણા નીચે ‘કૅૉંગ્રેસ સેાશિયાલિસ્ટ' અઠવાડિક એમના મુખપત્ર તરીકે શરૂ કર્યું હતું. અમદાવાદમાં ‘કામદાર' અને કિસાન' નામનાં અઠવાડિક મગનભાઈ પટેલ અને ચંદ્રભાઈ ભટ્ટના તંત્રીપણા નીચે શરૂ કરાયાં હતાં. ‘નવી દુનિયા ગ્રંથમાળા' દ્વારા નિયમિત પુસ્તક બહાર પડતાં હતાં. કામદારો અને કિસાનાની પ્રવૃત્તિને વેગ મળ્યા હતા. ઇંદુલાલ યાજ્ઞિક અને એના સહ-કાર્ય કરા કમળાશંકર પંડયા, રમણલાલ શેઠ, ડી. જી. પાગાંરકર, ડૈા. સુમ'ત મહેતા વગેરેએ ખેડા પૉંચમહાલ અને અમદાવાદ જિલ્લાઓમાં અને રાધનપુર પાલનપુર માણસા ઈડર અરાલ સચીન વિઠ્ઠલગઢ વડાદરા વગેરે દેશી રાજ્યામાં કિસાનપ્રવૃત્તિ શરૂ કરી હતી. ખેડૂતા તાલુકદારા ઇનામદારા અને જાગીરદારા સરકારના ભારે કરવેરાના અને મહેસૂલના ખેાજા નીચે તેમ શાહુકારાના દેવા નીચે કચડાઈ ગયા હતા. માતર મીરાખેડી વ્યારા લીંબડી વગેરે સ્થળાએ કિસાન-પરિષદે ભરીને એમણે જમીનદારો વિરુદ્ધ ખેતમજૂરા ગણાતિયા વગેરેને રક્ષણ આપવા અવાજ ઉઠાવ્યા હતા. હાળીપ્રથા સામે જુગતરામ દવે, ડ. સુમંત મહેતા અને નરહરિ પરીખે બૌદ્ધિક અને વાસ્તવિક નેતૃત્વ પૂરું પાડયું હતું. દેશી રાજ્યામાં ચાલતી વેઠપ્રથા સામે પણ એએએ એમને અવાજ સત્તાવાળાઓ સમક્ષ રજૂ કર્યા હતા. કિસાનપ્રવૃત્તિ હક અને માનવ-ન્યાયની ચળવળરૂપે શરૂ થયેલી, પણ ધીમે ધીમે એનું નેતૃત્વ સમાજવાદી અને સામ્યવાદી કાર્યકરાના હાથમાં સરકી ગયું હતું. ગણાતધારા અને ઋણરાહતધારા પસાર કરી કૅૉંગ્રેસ પ્રધાનમડળે કિસાનાને રાહત આપી હતી.
Page #90
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩ર-૪૭)
૬૫.
“સંદેશ” દૈનિકના કામદારોના પગારવધારાને પ્રશ્ન હડતાલ બાદ અંશતઃ ઉકેલા હતા. કામદારોએ ગિરફતારી અને જેલ પણ આ અંગે વહેરી હતી. ત્યાર બાદ સમાધાન થતાં કેટલીક માગણીઓ મંજૂર રહી હતી. અમદાવાદના મિલકામદારોને પ્રશ્ન ચકડોળે ચડ્યો હતો. હરસિદ્ધભાઈ દિવેટિયાના પ્રમુખપણું નીચે આ માટે પંચની રચના થઈ હતી.
૧૯૩૮ માં કામદાર યુનિયન તરફથી મિલ-ઉદ્યોગની પરિસ્થિતિ, કામદારોની હાલત, એમના ઉપર કામનો બોજો, અપૂરતું વેતન વગેરે અંગે આવેદન તૌયાર કરાયું હતું અને પગારવધારાની માગણી મુકાઈ હતી. મિલમાલિકેએ મંદી, અમદાવાદ અને મુંબઈની મિલે વચ્ચેની હરીફાઈ, ઘસાયેલી મશિનરી વગેરે બાબત રજૂ કરી કામબજ વધારવા જણાવ્યું હતું. આ ઉપરાંત એમણે પગારમાં ૨૫ ટકા કાપ મૂક્યો હતો, એના વિરોધમાં મજૂરે લાલવાવટા મિલ કામદાર યુનિયનની આગેવાની નીચે હડતાલ ઉપર ઊતર્યા હતા. ૨૧ દિવસ ચાલેલી આ હડતાલનું નંદજીની દરમ્યાનગીરી પછી સમાધાન થયું હતું. પણ-ઓગણીસ ટકા પગારકાપ ઓછો થયો હતે. કામદારોમાં મજૂર મહાજનની લાગવગ અને પ્રતિષ્ઠા સારા પ્રમાણમાં હોવા છતાં અમદાવાદ અને વડોદરાના મિલમજૂરોમાં સામ્યવાદી અસર વધતી જતી હતી. સરકારે ઔદ્યોગિક ધારો ઘડી કામદારોને રાહત આપી હતા.
કિસાને અને કામદારે ઉપરાંત દેશી રાજ્યની પ્રજામાં સારી જાગૃતિ આવી હતી. રાજકોટ લીંબડી ભાવનગર પાલીતાણા ઈડર માણસા લુણાવાડા વગેરે રાજ્યમાં પ્રજામંડળ સક્રિય બન્યાં હતાં. પરિણામે કોંગ્રેસે દેશી રાજ્યના પ્રશ્નોમાં માથું ન મારવાની અને તટસ્થ રહેવાની નીતિને ત્યાગી હતી ને એ તેઓને મદદરૂપ થઈ હતી. હરિપુરા કોંગ્રેસમાં આ અંગે ઠરાવ થયા હતા. રાજકોટમાં ઢેબરભાઈ તથા વજુભાઈ શુકલ વગેરેની આગેવાની નીચે સમગ્ર સૌરાષ્ટ્રની પ્રજાએ રાજકોટના ઠાકર તથા દીવાન વીરાવાળાની આપખુદી અને ઉડાઉગીરી સામે સત્યાગ્રહ કર્યો હતું. ગાંધીજી તથા સરદારની દરમ્યાનગીરીથી જવાબદાર તંત્ર આપવા રાજ્ય સહમત થયું હતું, પણ લઘુમતીઓ ગરાસદારે ભાયાત હરિજન વગેરેના હિતના બહાના નીચે વીરાવાળાની કુટિલ નીતિને કારણે સમાધાન પડી ભાંગ્યું હતું અને ગાંધીજીના હાથ હેઠા પડ્યા હતા. લીંબડીનાં પ્રજાજને હિજરત કરીને તથા લીંબડીના રૂ ને બહિષ્કાર પકારીને રાજ્યની સાન ઠેકાણે લાવ્યા હતા. માણસા રાજ્ય મહેસૂલ ઘટાડીને સમાધાન સ્વીકાર્યું હતું. ભાવનગર તથા પાલીતાણું રા સુધારા દાખલ કરવા તત્પરતા દાખવી હતી, પણ રાજકોટમાં લડત નિષ્ફળ
Page #91
--------------------------------------------------------------------------
________________
કિ
આઝાદી પહેલાં અને પછી
જતાં એઓ નિષ્ક્રિય રહ્યાં હતાં. ભાવનગરે ૧૯૪૦માં ધારાસભા આપવાની જાહેરાત કરી હતી, પણ અમલ ૧૯૪૧ માં કર્યો હતો. બળવંતરાય મહેતા, અમૃતલાલ શેઠ, મણિભાઈ ત્રિવેદી, ઉછરંગરાય ઢેબર, લવણપ્રસાદ શાહ વગેરેએ દેશી રાજ્યના પ્રશ્નોમાં ખૂબ રસ લીધો હતો.
મુંબઈ રાજ્યમાં કોંગ્રેસ પ્રધાનમંડળની રચના થતાં અગાઉ સત્યાગ્રહ દરમ્યાન અને ચૂંટણી ઢંઢેરામાં અપાયેલાં વચન સાકાર કરવા કે ગેસીઓ કટીબદ્ધ થયા હતા. બોરસદ બારડેલી તથા અન્યત્ર નાકરની લડત દરમ્યાન ખેડૂતોની જમીન હરાજ થઈ હતી. મુંબઈ ધારાસભાએ એક ઠરાવ કરી હરાજ થયેલી જમીને એના ખરીદનારાઓ પાસેથી સરકારી ખર્ચે વેચાતી લઈ મૂળ માલિકને પાછી સોંપી દેવી એમ નકકી કર્યું. આ કામમાં ઉત્તર વિભાગના કમિશનર ગેરેટે હરકત ઊભી કરી હતી છતાં ખેડા જિલ્લામાં કેટલીક જમીન ખરીદીને મૂળ માલિકને એ પરત કરી હતી. ૧૯૩૮ ના ઓકટોબરમાં સરકારે આવી જમીન પાછી લેવા કાયદો કર્યો હતો અને હાઈકોર્ટના ન્યાયધીશને નીમી એના દ્વારા એ જમીનની કિંમત નકકી કરાવી સરકારી ખર્ચે એ મૂળ માલિકોને સોંપી હતી. સરદારે ભૂતકાળમાં વચન આપેલ કે એમની જમીન એમનાં બારણાં ઠેકતી પાછી આવશે એ વચન આમ પળાયું હતું. ખેતમજૂરોની રોજનો દર નકકી કરી એમનું શેષણ પણ અટકાવ્યું હતું.
ગ્રામવિસ્તારોમાં ૨,૦૦૦ થી વધારે વસ્તીવાળા ગામમાં ૧,૫૦૦ જેટલી ગ્રામપંચાયતો અસ્તિત્વમાં આવી હતી. રૂપિયા આઠથી નવ કરોડની આવક ગુમાવી દારૂબંધી દાખલ કરી હતી. પીઠાના માલિકોએ આ અંગે ઊહાપોહ કર્યો હતો, પણ એમને સમજાવી લેવાયા હતા, આથી દારૂની લતથી પાયમાલ થતાં ઘણાં કુંટુંબે, ખાસ કરીને કામદાર વર્ગનાં, અટકી ગયાં હતાં. ભંગી સફાઈ, કામદારની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી. એમને રૂ. સાત જેટલું માસિક વેતન મળતું હતું. ક્યાંક ઘરાકી-પદ્ધતિને કારણે એમને થોડી રાહત રહેતી હશે, પણ એકંદરે ખૂબ જ ગરીબીમાં તેઓ જીવતા હતા. ભરૂચમાં રૂ.બે ના પગારવધારાને તથા કેટલીક સગવડો આપવા એમણે માગણી કરી હતી તે નકારાઈ હતી અને બરતરફી ધાકધમકી અને બહારના નવા કામદારે લાવી એમની હડતાલ તેડવા પ્રયાસ થયા હતા. ઠક્કરબાપાના પ્રયાસથી આ હડતાલને અંત આવ્યો હતો. આની અસર અન્યત્ર પણ પડી હતી. શહેરોમાં, ખાસ કરીને અમદાવાદના મિલમજૂરની ચાલીઓનાં, ભાડાં વધારવા મુંડા રોકી ભાડૂતને ત્રાસ અપાતો હતો. વસવાટ માટે અયોગ્ય મકાનમાં ગટર જાજરૂ નળ વગેરેની સગવડ ન હતી એમ છતાં મકાનમાલિકે મોંઘવારી વધી એ માટે વધારે ભાડું માગતા હતા અને
Page #92
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ; બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩૨-૪૭)
સગવડા વધારવા કે મકાનની મરામત કરવા ઇન્કાર કરતા હતા. કશળચંદભાઈએ ઇંદુલાલ યાજ્ઞિકનું આ પ્રશ્ને ધ્યાન દારતાં ૧૯૩૯ માં ધારાસભાએ ઘરભાડાનિયમનના કાયદો પસાર કર્યો, એ પ્રમાણે વેપારીઓને ત્યાં નેકરી કરતા મુનીમા અને ગુમાસ્તાને પ્રશ્ન ઇંદુલાલ યાજ્ઞિકે હાથ ધર્યા હતા. એમના પ્રયાસથી મુંબઈની ધારાસભામાં હિંદ સેવાસમાજના સભ્ય શ્રી બખલેએ આ અંગે કાયદા ઘડીને મુંબઈ ધારાસભામાં રજૂ કર્યો હતા, જેને ગુમાસ્તામંડળે ટકા આપ્યા હતા. કમળાદેવી ચટ્ટોપાધ્યાયના પ્રમુખપણા નીચે ભરાયેલ ગુમાસ્તા પરિષદે એમના કામકાજના ક્લાર્કા પગાર રજા વગેરે નક્કી કરવા માગણી કરી હતી. પરિણામે ‘ગુમાસ્તા ધારે' પસાર થઈને અમલમાં આવ્યા હતા. મુબઈ પ્રાંતમાં પ્રાંતિક સ્વરાજ્યની આડક્તરી અસર દેશી રાજ્યાના વહીવટ ઉપર પણ પડી હતી અને એ કારણે દેશી રાજ્યામાં સુધારા દાખલ કરવા પ્રાત્સાહન મળ્યું હતું. સમાજવાદીએ તથા સામ્યવાદીઓને ગણાતધારાથી સ ંતાષ થયા ન હતા. એનાથી ગણાતિયાને જમીન છેાડી દેવા મૂળ માલિકા તરફથી દબાણ વધ્યું હતુ અને એમને જમીન છેાડી દેવા ફરજ પડી હતી, એમ છતાં એકંદર ફાયદા થયા હતા. માધ્યમિક શાળામાં શિક્ષણનું માધ્યમ અંગ્રેજી હતું એમાં ફેરફાર થયા હતા અને ગુજરાતીમાં કેટલાક વિષય શીખવવા છૂટ મળી હતી. શારીરિક શિક્ષણના વિષયને અભ્યાસક્રમમાં સ્થાન અપાયુ હતુ. અને ‘કુવલયાનંદ' સમિતિ તેને અભ્યાસક્રમ વગેરે નક્કી કરવા નિમાઈ હતા. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કરી શકાયુ' ન હતું, પણ શાળા વિનાનાં ગામેામાં વૅલન્ટરી સ્કૂલ” યાજના નીચે વધુ શાળાએ ઊઘડી હતી. શાળાનું નિરીક્ષણ જિલ્લા સ્કૂલ ખા` અને મ્યુનિસિપલ સ્કૂલ ખે` પાસેથી પાછુ લઈ શિક્ષણની ગુણવત્તા વધે અને શિક્ષણમાં સ્થાનિક ઘાલમેલ ઘટે એ માટે એની જવાબદારી ઉપશિક્ષણાધિકારીને સાંપાઈ હતી. વાલાડ તથા બારડાલી તાલુકાનાં અને ખીજાં કુલ ૧૯ ગામામાં ખુનિયાદી શિક્ષણના પ્રયોગ કરાયા હતા. પ્રૌઢશિક્ષણ તથા પુસ્તકાલયપ્રવૃત્તિને પશુ ઉત્તેજન અપાયું હતું.૧૧ હરિપુરા અધિવેશન
૬૭
મુંબઈ પ્રાંતમાં કૅૉંગ્રેસના શાસન દરમ્યાન સુરત જિલ્લાના હરિપુરા મુકામે કાંગ્રેસ પક્ષનું અધિવેશન ૧૯-૨-૧૯૩૮ ના રોજ સુભાષચંદ્ર ખેઝના પ્રમુખપણા નીચે થયું હતું. ગ્રામજનતા ભાગ લઈ શકે એ કારણસર આ સ્થળ પસંદ કરાયું હતું. અધિવેશનમાં શકય હાય તેટલી ગ્રામ-ઉદ્યોગની વસ્તુ વાપરવા તકેદારી રખાઈ હતી. ખેડૂતે માટે ખાસ રસેાડું ખાલવામાં આવ્યુ` હતુ`. પ્રમુખના ભાષણમાં સુભાષબાબ્રુએ બ્રિટિશ હિંદમાંની સરકારી નીતિ, દેશપરદેશમાં વસતા
Page #93
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
હિંદીઓની પરિસ્થિતિ, બ્રિટિશ સસ્થાનામાં અંગ્રેજોની પકડ અને શાષણનીતિ, રાજકીય સુધારા, પ્રધાનમ`ડળની રચના, જવાબદારી અને વાઇસરોય તથા ગવનર તરફથી બાંહેધરીના ભંગ, દેશી રાજ્યાની પ્રજાના જવાબદાર રાજ્યતંત્ર માટે અધિકાર અને એ અંગે કોંગ્રેસની નીતિ વગેરેની સ્પષ્ટતા કરી હતી. કુલ ૨૦ ઠરાવ કરાયા હતા. આ પ્રસંગે ગુજરાતના સિાનાએ એમના પ્રશ્ન પરત્વે જંગી રેલી દ્વારા અધિવેશનનું ધ્યાન ખેંચ્યું હતું અને એમણે એમનું માગણીપત્રક રજૂ કર્યું" હતું. ઇંદુલાલ યાજ્ઞિક, ડી. જી. પાંગારકર, ડૉ. સુમત મહેતા તથા બીજા કાકાએ કિસાનાની આગેવાની લીધી હતી. આ જ પ્રમાણે આ અધિવેશનમાં કોંગ્રેસે દેશી રાજ્યાની પ્રજાકીય સંસ્થાઓને કારોબારીની સૂચના પ્રમાણે અને એના અંકુશ નીચે કામ કરવાની છૂટ આપી હતી. રાજદ્વારી પ્રવૃત્તિ કે લત કૉંગ્રેસના નામે ઉપાવી નહિ એવી સ્પષ્ટ શરત મૂકવામાં આવી હતી. કિસાનચળવળ અંગે એમનું સ ંગઠન રચવાની હક્ક સ્વીકાર્યા હતા. ઝાંઝીબારના લવિંગના પ્રશ્નને હિંદી વેપારીઓના હિતને હરિપુરા અધિવેશનમાં ટેકમાં આપવામાં આવ્યો હતા. ઝાંઝીબારની સરકારના અન્યાય સામે ઝાંઝીબારના લવિંગની આયાત ભારતે બંધ કરી બહિષ્કાર પાકાર્યા હતા.૧૨
૬૮
બીજુ વિશ્વયુદ્ધ અને સત્તાત્યાગ
માર્યાં, ૧૯૩૯ માં ત્રિપુરા ખાતે કેંગ્રેસ અધિવેશન સુભાષબાજીના પ્રમુખપણા નીચે થયું હતું. કાંગ્રેસ પક્ષના આગેવાને પટ્ટાભી સીતારામૈયાને પસંદ કરવાના મતના હતા. પંજાબ બંગાળ અને મહારાષ્ટ્રના તથા સમાજવાદી અને સામ્યવાદી પ્રતિનિધિઓના સબળ ટેકાને કારણે સુભાષબાબુ ચૂંટાઈ આવ્યા હતા, પણ કારોબારીની રચના ગાંધીજીની સલાહ મુજબ કરવાના પ્રશ્નને સમાજવાદી અને સામ્યવાદી પ્રતિનિધિએ તટસ્થ રહેતાં એમની હાર થઈ અને એમણે પ્રમુખપદનુ રાજીનામું આપ્યું હતું. યુરોપમાં યુદ્ધનાં વાદળ ઘેરાતાં હતાં તેથી અગમચેતી તરીકે લાડ" લિનલિથગેાના આગ્રહથી એપ્રિલ, ૧૯૩૯ માં બ્રિટિશ પાલમેન્ટ તરફથી ૧૯૩૫ના ભારત કાયદામાં ૧૨૬ અ સુધારા આમેજ કરી મધ્યસ્થ સરકાર દ્વારા કટોકટી જાહેર કરવાની, પ્રાંતેનાં પ્રધાનમંડળેાને યુદ્ઘના કારણે સલાહ આપવાની તથા એમના વતી પ્રાંત હસ્તકના વિષય અ ંગે કાયદા ધડવાની અને હસ્તક્ષેપ કરવાની સત્તા મધ્યસ્થ ત ત્રને અપાઈ. વાઇસરોય ઇચ્છે ત્યારે પ્રાંતિક સરકારોના અધિકાર એ હાથમાં લઈ શકે અથવા એમના હુકમાનુ પાલન કરાવી શકે એવા આ સુધારા બ્રિટિશ પાલમેન્ટે એક જ દિવસમાં પસાર કર્યાં હતા. ૩-૯-૧૯૩૯ ના રાજ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું. કોંગ્રેસ પ્રધાનમ ઢળા અને લોકોને વિશ્વાસમાં
Page #94
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૩૨-૪૭)
લીધા વિના ભારત સરકારે પણ જમની સામે યુદ્ધ જાહેર કર્યું. આ પગલું પણ વિશ્વાસભંગ સમાન હતું. વાઈસરોયે યુદ્ધમાં કેંગ્રેસને સહકાર આપવા જણાવ્યું ત્યારે એણે સરકારને લેકશાસન સામ્રાજ્યવાદ અને ભારતના ભાવિ અંગે નવી વ્યવસ્થાની ચેખવટ કરવા જણાવ્યું. આને જવાબ હિંદી વજીરે વાળ્યો કે “બ્રિટન જીવનમરણના સંગ્રામમાં રોકાયેલું છે ત્યારે કેંગ્રેસે બ્રિટિશ ઇરાદાઓની સ્પષ્ટ જાહેરાત માગવી એ કવખતનું છે. પિતાની માગણીઓ માટે એમણે આ ખોટો વખત પસંદ કર્યો છે.” ત્યારબાદ વાઈસરોયે એક જાહેરનામું બહાર પાડ્યું કે જે કોંગ્રેસને કે કોઈ પણ દેશપ્રેમીને સંતોષ આપી શકે એમ ન હતું. પરિણામે કોંગ્રેસ કારોબારીએ ૩૦-૧૦-૩૮ સુધીમાં કોંગ્રેસી પ્રધાનમંડળને રાજીનામું આપવા જણાવ્યું, આથી નવેમ્બર, ૧૯૩૯ દરમ્યાન મુંબઈના પ્રધાનમંડળે રાજીનામું આપ્યું.૧૩
સવા બે વરસના ટૂંકા ગાળામાં મુંબઈ સરકારે કામદારો કિસાને અને મધ્યમ તથા પછાત વર્ગના ઉત્કર્ષ માટે અનેક પગલાં લીધાં હતાં અને મુસ્લિમ લીગ વગેરેને વિરોધ છતાં કુશળતાથી રાજ્યવહીવટનું સંચાલન કર્યું હતું. લડતના માર્ગ : વ્યક્તિગત સત્યાગ્રહ
કોંગ્રેસ પક્ષને બ્રિટિશ સરકારની મુશ્કેલીને લાભ લેવાનું પસંદ ન હતું, પણ સાથે સાથે સરકારનાં જડ વલણ અને જોહુકમીને તાબે થવાનું પણ એને યોગ્ય જણાતું ન હતું, આથી જવાહરલાલ લોકશાહીના સંરક્ષણ માટે બ્રિટનને મદદ કરવાના મતના હતા તે પણ બ્રિટિશ શાહીવાદી નીતિથી કંટાળી ગયા હતા. સુભાષ તે લડી લેવાના મતના પહેલેથી હતા અને તેથી એ વેશપલટો કરી નજરકેદમાંથી છટકી અફઘાનિસ્તાન થઈ ને જમની પહોંચી ગયા અને ત્યાંથી જાપાન ગયા ને આઝાદ હિંદ ફેજ એકત્ર કરી કોંગ્રેસના રામગઢ અધિવેશને એક વાત સ્પષ્ટ કરી હતી કે જુવાને વાટાઘાટોથી કટાળીને, આવેલી તક વધાવી લઈને અંગ્રેજ સત્તા સામે જલદ લડત આપવા તૈયાર હતા. સર્વપક્ષીય સરકાર રચી સ્વતંત્રતા બક્ષવાની કોંગ્રેસની માગણી નકારાઈ વાઈસરોયે એની જાહેરાતમાં સ્પષ્ટતા કરી હતી કે હાલની કાઉન્સિલને વધુ વિસ્તારીને વધુ વ્યક્તિઓને લેવા સિવાય એ વધુ છૂટછાટ આપી શકે એમ નથી. ૧૮ મી ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ મળેલી કોંગ્રેસ કારોબારીએ કોંગ્રેસ સમિતિઓને પિતાની પ્રવૃત્તિ પૂરજોશથી ચલાવવા ને રચનાત્મક કાર્યક્રમ વગેરે હાથ ધરવા જણાવ્યું હતું. ૧૬ મી સપ્ટેમ્બરના રોજ મળેલી મહાસમિતિની બેઠકમાં તાત્કાલિક અને સ્વતંત્રતા મળ્યા બાદ અનુસરવાની નીતિ જાહેર કરાઈ અને ગાંધીજીને સવિનય ભંગની લડતમાં દરવણી આપવા વિનંતિ
Page #95
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
કરાઈ. ગાંધીજીએ વાઈસયને પત્ર લખે, રૂબરૂ પણ મળ્યા અને એમને કોંગ્રેસના નિર્ધારની જાણ કરી. ૧૨ મી ઓકટોબરની કારોબારી સમિતિની બેઠકમાં ગાંધીજીએ
વ્યક્તિગત સવિનય ભંગની યોજના સમજાવી. ગાંધીજીએ નિયમિત કાંતણ અને રચનાત્મક કામમાં શ્રદ્ધા ધરાવનારને જ લાયક ગણી સત્યાગ્રહ માટે પસંદ કરવા પ્રાંતિક સમિતિને જણાવ્યું. જિલ્લા મેજિસ્ટ્રેટને પત્ર લખી આ અંગે જાણ કરવાની આવશ્યક્તા પણ એમણે સ્પષ્ટ કરી. વ્યક્તિગત સત્યાગ્રહમાં વિનોબા અને જવાહરલાલ પછી સરદારને વારે આવ્યા. પત્ર લખી મૅજિસ્ટ્રેટને જાણ કર્યા બાદ એમની ૧૭-૧૧-૪૭ ના રોજ ધરપકડ થઈ હતી. ૧૯૪૦ દરમ્યાન મોરારજી દેસાઈ રાવજીભાઈ પટેલ, લક્ષ્મીદાસ શ્રીકાંત, દાદાસાહેબ માવળંકર, લલુભાઈ હરિભાઈ પટેલ, બાબુભાઈ પટેલ, શિવાભાઈ આશાભાઈ, શિવાભાઈ હ. પટેલ અને એમનાં પત્ની, ગુલામરસૂલ કુરેશી વગેરેએ વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. ૧૯૪૧ દરમ્યાન મનુભાઈ કે. પટેલ, વામનરાવ મુકાદમ, માણેકલાલ , ગાંધી, માણેકલાલ મ. ગાંધી, રમણલાલ મશરૂવાળા, રામપ્રસાદ કેન્સેક્ટર, લક્ષ્મીદાસ આશર, દરબાર ગોપાલદાસ, બળવંતરાય મહેતા, પ્રમોદાબહેન ગોસળિયા, પ્રભાવતી અંબાલાલ, પન્નાલાલ ઝવેરી, નાનીબહેન ઝવેરી, નીરુ દેસાઈ, અસગરઅલી ગાંધી, ઈશ્વરલાલ છોટાલાલ દેસાઈ, કમળાશંકર પંડ્યા, ચિમનભાઈ દાદુભાઈ દેસાઈ, કાંતિલાલ શિયા. સૂર્યકાંતા રુદ્રપ્રસાદ વગેરેએ ભાગ લીધે હતે. સત્યાગ્રહીઓ જેલમાં કાંતવા ઉપરાંત પુસ્તકોનું અને વર્તમાનપત્રોનું વાચન, ટેનિસ કે શતરંજ કે પાના રમવામાં અને નેધ વગેરે લખવામાં એમને સમય ગાળતા હતા. ૧૯૪૧ના એપ્રિલ માસમાં અમદાવાદમાં કોમી રમખાણ ફાટી નીકળ્યું હતું, કેમી રમખાણ દરમ્યાન સરકારી અધિકારીઓનું એકતરફી મુસ્લિમેની તરફેણ કરતું વલણ કેમવાદને ઉત્તેજન આપનાર હતું. કોમી રમખાણ અને ક્રિસ મિશનની વાટાઘાટો દરમ્યાન પણ આંદોલન ચાલુ હતું, પણ થોડા વખત બંધ રહ્યા બાદ ૫–૧–૧૯૪૧ થી એ ફરી ચાલુ કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશમાંથી ૨૦,૦૦૦ જેટલા સત્યાગ્રહીઓએ જેલવાસ સ્વીકાર્યો હતે.૧૪ ૧૯૪ર ની પૂર્વસંધ્યાએ
૧૯૪૧ની વસંત ઋતુમાં જર્મનીએ રશિયા ઉપર ચડાઈ કરી હતી. આ કારણે સામ્યવાદીઓ બ્રિટન-તરફી બની ગયા હતા અને આ યુદ્ધને તેઓ લયુદ્ધ તરીકે ખપાવતા હતા. આ કારણે તેઓ લેકેની સહાનુભૂતિ ગુમાવી બેઠા હતા અને જુવાને તથા વિદ્યાથીઓ ઉપરની એમની પકડ ગુમાવી હતી. રાતે પલ હાર્બર ઉપર હુમલે કરી, સમગ્ર અગ્નિ એશિયાના દેશે હડપ કરી
Page #96
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩૨-૪૭)
બ્રહ્મદેશની સરહદ સુધી એ આવી પહોંચ્યું હતું. બ્રિટિશ નૌકાસૈન્યના વિરાટકાય યુદ્ધ-જહાજોને પલકમાં એઓએ નાશ કર્યો હતે. સિંગાપુર પાકેલા ફળ માફક લડત વિના એઓએ હાથ કર્યું હતું, આથી પ્રેસિડેન્ટ રૂઝવેલ્ટે યુદ્ધદેવતા બ્રિટિશ વડાપ્રધાન ચર્ચિલ ઉપર ભારત સાથે સમાધાન કરવા દબાણ કર્યું અને સ્ટેફર્ડ ક્રિસને એણે વાટાઘાટ માટે ૧-૪-૪૨ ના રોજ મેકલ્યા. યુદ્ધ બાદ સાંસ્થાનિક
સ્વરાજ્ય, બંધારણ સભા તથા જે પ્રાંત અલગ થવા ચાહે તેઓને સ્વતંત્ર થવાની છૂટ રહે એ એની જનાની મુખ્ય શરત હતી. દેશી રાજ્યની પ્રજા અંગે એમાં કઈ જોગવાઈ ન હતી. તાત્કાલિક છૂટછાટ કાઉન્સિલના સભ્ય વધુ સંખ્યામાં રખાય તેટલી હતી. ગાંધીજી તથા ગ્રેસના નેતાઓને દેશના વિભાજનની ને કાયમ વિવિધ કેમેને લડતા રાખવાની આમાં ગંધ જણાતાં એમની દરખાસ્ત નકારવામાં આવી. ક્રિસ મિશનની અમેરિકન પ્રજા અને પ્રમુખ રુઝવેલ્ટને દેખીતે સંતોષ આપવાની રમત હતી. હેરેલ્ડ લાસ્કીને મતે “લે કે છોડો” જેવાં વલણવાળી આ યોજનાનો હેતુ હિંદ સ્વરાજય આપવાને બદલે પ્રચારને વધુ હતો. ૧૯૪ર ની હિંદ છોડો ચળવળ અને ગુજરાત
જાપાને પલ હાર્બર ઉપર હુમલો કરી યુદ્ધમાં ઝંપલાવતાં અને દક્ષિણ એશિયાના પ્રદેશે મલાયા બ્રહ્મદેશ વગેરે જીતી લેતાં ભારતની પૂર્વ સરહદ સળગી ઊડી અને જાપાને વિશાખાપત્તન તથા કાકીનાડા ઉપર હુમલે કરતાં ગાંધીજીએ અંગ્રેજોને ભારત છોડી જવા માટે “હરિજન” પત્રના લેખો દ્વારા જણાવ્યું. ક્રિસ મિશન નિષ્ફળ ગયું અને અંગ્રેજોની દાનત શુદ્ધ જણાતી ન હતી. ગાંધીજી તથા અન્ય નેતાઓએ આખરી આંદોલન માટે લેકને તૈયાર કરવાનું નક્કી કર્યું. સરદારે ગુજરાતની પ્રજાને લડતને સંદેશ આપતાં જણાવ્યું કે “આવી પળ ફરીથી આવવાની નથી. મનમાં કશો ભય રાખશે નહિ. એમ કહેવાનું ન મળે કે ગાંધીજી એલા હતા. ૭૪ વરસની ઉંમરે હિંદની લડત લડવા આ બે ઉપાડવા તેઓ બહાર પડ્યા છે ત્યારે આપણે પણ આપણી ફરજ વિચારી લઈએ. તમારી પાસે માગણી થાય કે ન થાય, વખત આવે કે ન આવે, તમારે કશું પૂછવાપણું રહેતું નથી. હવે કયો કાર્યક્રમ એમ પૂછી બેસી ન રહેશે. ૧૯૧૮માં રૉલેટ ઍકેટના વિરોધથી માંડીને આજ સુધી જેટલા કાર્યક્રમ કર્યા છે તે બધાને આમાં સમાવેશ કરવાનું છે. નાકરની લડત, સવિનય કાનૂનભંગ અને એવી જ બીજી જે લડત સીધી રીતે સરકારી તંત્રને અટકાવી દેનારી હશે તેને કોંગ્રેસ અપનાવી લેશે. રેલવે. વાળા રેલવે બંધ કરીને, તારવાળા તારખાતું બંધ કરીને, ટપાલવાળા ટપાલખાતું છોડીને, સરકારી નોકર નેકરીઓ છોડીને, શિક્ષક અને વિદ્યાથીઓ શાળાઓ
Page #97
--------------------------------------------------------------------------
________________
૭ર
આઝાદી પહેલાં અને પછી
અને કોલેજો બંધ કરીને, એમ સહુ સરકારનાં તમામ યંત્રોને અટકાવી દે આ જાતની લડાઈ થવાની છે તેમાં તમે સૌ ભાઈ બહેને સાથ આપજો. ગાંધીજી ઉપર હાથ પડે તે ચોવીસ કલાકમાં બ્રિટિશ સરકારનું તંત્ર તૂટી પડે એમ કરવાની તાકાત તમારા હાથમાં છે. તમને સઘળી ચાવીઓ બતાવવામાં આવી છે, તેને અમલ કરજો.”
૮મી ઓગસ્ટની મધરાતે મળેલી કોંગ્રેસની મહાસમિતિએ અંગ્રેજોને ભારત છોડવા અને એમ ન કરે તે અહિંસક વ્યાપક આંદોલન કરવા ઠરાવ કર્યો. ગાંધીજીએ કરેંગે યા મરેંગે' ને મંત્ર આપી સત્યાગ્રહની બધી રીતે ઉપયોગ કરવા જણાવ્યું. આ આંદોલનને પ્રારંભ કરતાં પહેલાં ગાંધીજી વાઈસરોયને મળીને છેલ્લે પ્રયાસ કરવા ઈચ્છતા હતા, પણ એમ ન બન્યું અને ૯મી ઑગસ્ટે ગાંધીજી તથા બીજા આગેવાન કેગ્રેસીઓની સરકારે ધરપકડ કરી. સભા સરઘસ હડતાલ અને ભાંગફોડ દ્વારા પ્રજાએ સરકારનાં પગલાને જવાબ આપે. સરકારે ટેન્ક અને મશિનગનનું પ્રદર્શન કર્યું. પોલીસ થાણ, સરકારી ચોરા, તાર-ટપાલ ફિક્સ, રેલવે ઉપર હુમલા થયા, અનેક સ્થળોએ પાટા ઉખેડાયા. બિહાર સતારા વગેરે વિસ્તારમાં સરકારી શાસન થંભી ગયું. સમાજવાદી નેતાઓએ તથા અન્ય કેંગ્રેસી નેતાઓએ ભૂગર્ભમાં રહીને આંદોલનનું સંચાલન કર્યું. અશ્રુત પટવર્ધન, રામમનોહર લોહિયા, અરુણા અસફઅલી, અશોક મહેતા વગેરે સમાજવાદી આગેવાન હતા. સતારાના નાના પાટીલ વગેરેએ તથા છોટુભાઈ પુરાણી ને એમના સાથીઓ મનજી સોલા, પંચમહાલના કેટલાક કાર્યકર વગેરેએ ભાંગફોડના કાયક્રમમાં ભાગ લીધે હતા. સૌરાષ્ટ્રમાં ભાવનગરના ગુણવંતરાય પુરોહિત અને એમના ભાઈઓ તથા અમરેલીના કેશુભાઈ ભાવસાર તથા કેટલાક વિદ્યાથીઓ આ પ્રવૃત્તિમાં ભળ્યા હતા. સરકારે ગોળીબાર લાઠીચાજ ધરપકડ વગેરે દમનનાં પગલાં લેવા છતાં આંદોલન શમ્યું નહિ. ૧૯૪ર ના અંત સુધીમાં ૧,૦૨૮ માણસ માર્યા ગયા, ૩૨૦૦ ઘાયલ થયા, ૬૦,૦૦૦ ની ધરપકડ થઈ અને ૨૬,૦૦૦ને જેલ મળી તેમ ૧૮,૦૦૦ને અટકાયતમાં રાખવામાં આવ્યા હતા. | ગુજરાતમાં આંદોલનમાં અમદાવાદે રંગ રાખ્યા હતા. અમદાવાદના મિલમજરેએ સાડા ત્રણ માસ સુધી હડતાળ જાળવી રાખી હતી. અન્ય કારખાનાં અને બજારે પણ બંધ હતાં. શાળા અને કોલેજો છ થી આઠ માસ સુધી બંધ રહી. અમદાવાદ મ્યુનિસિપાલિટીએ હિંદ છેડો’ ના ઠરાવને બહાલી આપી અને તેથી ૨૩–૯–૧૯૪૨ ના રોજ એની બરતરફી થઈ. ૧૬મી ઓકટોબરથી મ્યુનિસિપાલિટીના કામદારો પણ હડતાલ ઉપર ઊતર્યા. ૧૯૪૪ માં ચૂંટણી થતાં ગ્રેસ પક્ષના કાર્યકરો ચૂંટાયા. સરકારે મ્યુનિસિપાલિટીને ગેરકાયદેસર રીતે બરતરફ
Page #98
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૩ર-૪૭) કરી છે એ એમણે ઠરાવ કર્યો ને પ્રવર્તમાન સંજોગોમાં કામ થઈ શકે એમ નથી એમ જાહેર કર્યું, તેથી ૧૩-૪-૪૪ના રેજ મ્યુનિસિપાલિટી ફરી બરતરફ થઈ, એના અમલદારને પણ બરતરફ કરાયા હતા.
ઓગસ્ટની આઠમી તારીખે રવિશંકર મહારાજે ગુજરાત કોલેજના છાત્રાલયમાં એકઠા થયેલા વિદ્યાર્થીઓને લડત માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. ૧૦ મી ઓગસ્ટે લૅ કૅલેજ સામેના મેદાનમાંથી ધ્વજવંદન બાદ ૨,૦૦૦ વિદ્યાર્થીઓએ અને ર૦૦ વિદ્યાર્થિનીઓએ રાષ્ટ્રધ્વજ સાથે સરઘસ કાઢ્યું. સરઘસ ગુજરાત કોલેજ નજીક પહોંચ્યું ત્યારે પિલીસે એમને અટકાવ્યું અને તેઓ ન વીખરાતાં લાઠીમાર કર્યો. એમનાથી કેટલાક વિનોદ કિનારીવાળા વગેરે ગુજરાત કોલેજના કમ્પાઉન્ડમાં પ્રવેશ્યા. પિલીસે ઉપર પથ્થરમારો થયો. પ્રિ. પટવર્ધન તથા પ્રો. ધીરુભાઈ વચ્ચે પડા ને ધીરુભાઈને લાઠીને ફટકો પડ્યો. વિનોદ કિનારીવાળા ધ્વજ સાથે આગળ હતું. એણે છાતી ખુલ્લી કરી પોલીસને પડકાર ફેંક્યો અને એ પોલીસની ગોળીથી વીંધાઈ ગયો ને શહીદ થયે. ૧૬ મી ઑગસ્ટના દિવસે રાષ્ટ્રિય વિદ્યાથી સંગ્રામ સમિતિ રમણિકલાલ શાહના પ્રમુખપણું નીચે રચાઈ. તેઓ લડતના સમાચાર આપતી ગુપ્ત “વિદ્યાથી પત્રિકા” બહાર પાડતા હતા. આ લેકે શાળા કેલેજો પર પિકેટિંગ ગોઠવીને હડતાલને અનુમોદન આપતા હતા. ૧૫-૯-૪ર ના રોજ “વિદ્યાથી–દિન'ની ઉજવણી કરાઈ ને ગુજરાત કોલેજ ઉપર રાષ્ટ્રધ્વજ ફરકાવા. ટેલિફેનના તાર પણ કપાયા હતા અને થાંભલા પણું ઉખેડી નખાયા હતા. ૧૯૪૨ ના સપ્ટેમ્બરમાં સરસપુર વિસ્તારમાં પોસ્ટ ઓફિસને આગ લગાડી હતી અને તાર-ટેલિફોનનાં દેરડાં કાપી નખાયાં હતાં. સેન્ટ ઝેવિયર હાઈસ્કૂલ, સરકારી ગલ્સ હાઈસ્કૂલ, એચ. એલ. કોમર્સ કોલેજ, એલ. એ. શાહ લો લેજ વગેરે ઉપર હુમલા થયા હતા અને તેઓનું કામકાજ અટકાવી દેવાયું હતું. અમદાવાદના ૮૦,૦૦૦ વિદ્યાથીઓએ ૨૫૦ દિવસ લાંબી હડતાલ પાડી હતી વિદ્યાથીઓના ૧૬ આગેવાનોની ૨૭–૩–૧૯૪૩ ના રોજ ધરપકડ કરાઈ હતી. વિદ્યાથીઓએ “રાજકીય કેદી ફંડ ઉઘરાવ્યું હતું. કેટલાક વિદ્યાર્થી નેતાઓ વિદ્યાથી—લડતને ટેકે અને માર્ગદર્શન આપવા મુંબઈ વડોદરા ભરૂચ અને સુરત ગયા હતા.
મહિલાઓ સરઘસ કાઢવા ઉપરાંત શહીદોનાં કુટુંબની દેખભાળ રાખવાનું તથા પત્રિકા છાપવાનું અને વહેંચવાનું કામ કરતી હતી. પોલીસના લાઠીમારમાં ૩૫ બહેનને ઈજા થઈ હતી અને ૨૬ બહેનેની ધરપકડ કરાઈ ને તેઓને કેદની સજા કરાઈ હતી.
Page #99
--------------------------------------------------------------------------
________________
७४
આઝાદી પહેલાં અને પછી
મ્યુનિસિપાલિટીની શાળાઓ તથા અન્ય શાળાઓ બંધ રહી હતી. સરકારની ધમકી સામે તેઓ ડગ્યા ન હતા. ૪૦૦ ઉપરાંત શિક્ષકોને છૂટા કરાયા હતા, ૨૩ માધ્યમિક શાળા બંધ રહી હતી અને એના ૧૪,૦૦૦ વિદ્યાથી શાળામાં ગયા ન હતા. ૧,૧૦૦ માધ્યમિક શિક્ષકોને છૂટા કરવા નેટિસ અપાઈ હતી, એમ છતાં આઠ માસ શાળાઓ બંધ રહી હતી.
લડતના સમાચાર “ઈક્લિાબ” “રાજદ્રોહ કેગ્રેસ પત્રિકા” “આઝાદ હિંદ ‘તણખા” “વિદ્યાથી પત્રિકા” વગેરે દ્વારા મળતા હતા. આ માટે જુદાં જુદાં સ્થળોએથી પત્રિકાઓનું પ્રકાશન થતું હતું. ગૂજરાત વિદ્યાપીઠ તરફથી પણ ખાસ પત્રિકા બહાર પડતી હતી,
અમદાવાદ શહેરને જુદા જુદા વિભાગમાં વહેંચી લડતનું સંચાલન શહેરસૂબા ડૉ. જયંતીભાઈ ઠાકર કરતા હતા. વર્ડ પિળ અને શેરીને નાયકે નીમ્યા હતા. પત્રિકા લખવાનું કામ ઉત્સવભાઈ પરીખ, ઉમાશંકર જોશી વગેરે કરતા હતા. પત્રિકા વહેંચવાનું કામ વેશપલટ કરી શાકવાળા દૂધવાળા વગેરે બનીને કરતા હતા. આ સંગઠન અદૂભુત હતું.
ભૂગર્ભમાં રહીને લડતમાં ભાગ લેનારાઓ માટે યુવેરા’ તરીકે રૂ. ૨૧,૦૦૦ એકઠા કરાયા હતા. ગાંધીજીએ ૧૦-૨-૧૯૪૩ ના રોજ ૨૧ દિવસના ઉપવાસ કર્યા ત્યારે અમદાવાદની મિલએ બે દિવસ કામ બંધ રાખ્યું હતું. ઉપવાસને બીજે દિવસે શહેરમાં સંપૂર્ણ હડતાલ પડી હતી. ગાંધીજીના દીર્ધાયુષ માટે પ્રાર્થનાસભાઓ જાઈ હતી. ગુપ્ત કાર્ય કરે વડોદરા તથા અન્ય દેશી રાજ્યમાં આશ્રય લઈને કામ કરતા હતા.
વાનરસેના પોલીસ તથા પોલીસ ચેકીઓ વગેરે ઉપર પથ્થરમારો કરતી હતી. અમદાવાદના વીજળીઘરને બોમ્બથી ઉડાવી દેવાને પ્રયત્ન થયો હતો. ૧૯૪૨ ના ઍક્ટોબરથી ડિસેમ્બર દરમ્યાન પથ્થરમારાના સૌથી વધારે બનાવ બન્યા હતા. સરકારી અને અર્ધ સરકારી કચેરીઓ અને સુધરાઈની શાળાઓને આગ લગાડવાના ૫૮ બનાવ બન્યા હતા. મિલેમાં પણ આગ ચંપાઈ હતી. પિળોમાં ઘૂસી લાઠીમાર કરનાર પોલીસ ઉપર તેજાબ નાખવાના ૨૬ બનાવ બન્યા હતા, તેથી ત્રીસેક પિલીસે અને અધિકારીઓ દાઝળ્યા હતા. ૨૧૦ સ્થળોએ તાર-ટપાલનાં દોરડાં પાયાં હતાં. માદલપુર અને કેચરબના સરકારી ચોરા ઉપર હુમલે કરી સરકારી ભરણાની રકમ લૂંટવામાં આવી હતી. વાહનવ્યવહારમાં અડચણ ઊભી કરવા રસ્તે ખાદી ખાડા કરાતા હતા. ૧૫૦ જેટલા યુવકે લેહીથી સહી કરી ખપ્રવૃત્તિમાં જોડાયા હતા. કે. જી. પ્રભુ, નંદલાલ જોશી, હરિભાઈ ડાયર, નારાયણભાઈ પટેલ
Page #100
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ ઃ બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩૨-૪૭)
૭૫ વગેરે મોખરે હતા. માદલપુર પાસેનું રેલવેનું નાળું તોડવા પ્રયાસ થયે હતે. બૉમ્બ ફૂટવાના, મળી આવવાના કે ફેક્વાના કુલ ૬૬ બનાવ બેંધાયા હતા. આ પ્રવૃત્તિમાં સંડોવાયેલાઓ પૈકી નંદલાલ જોશી તથા નરહરિ રાવળ મરણ પામ્યા હતા. વીજળીઘરમાં ને એનાં સબ-સ્ટેશનમાં બોમ્બ મૂક્યા હતા, તેથી શહેરમાં અંધારપટ છવાયો હતો. કલેલ-ઈસંડ વચ્ચે અને નડિયાદ નજીક ટ્રેન ઉથલાવવાના પ્રયાસ થયા હતા. અમદાવાદમાંથી ૧,૦૫૭ માણસની ધરપકડ થઈ હતી. ૩૯૭ ને હિંદ સંરક્ષણ ધારા નીચે અટકાયતમાં રાખ્યા હતા. ૪૩૦ ને સજા કરાઈ હતી અને રૂ. ૧૮,૦૦૦ જેટલે દંડ કરાયું હતું. લાઠીમાર ઉપરાંત પકડાયેલાઓને ટાંકણી ભેંકવાના, બરફની પાટ ઉપર સુવડાવવાના ને હાડકાં ઉપર માર મારવાના બનાવ બન્યા હતા.
અમદાવાદમાંથી પ્રગટ થતા હરિજનબંધુ, ગુજરાત સમાચાર, પ્રભાત, નવસૌરાષ્ટ્ર, યુદ્ધ વગેરેને લડતના સમાચાર છાપવા મનાઈ કરી હતી નવજીવન પ્રેસ તથા અન્ય પ્રેસે ઉપર દરોડા પડાયા હતા અને જતી કરાઈ હતી. લડતમાં ભાગ લેનારને છ માસથી પાંચ વરસ સુધીની કેદ થઈ હતી. આ લડતમાંથી મુસ્લિમ લીગ તથા સામ્યવાદીઓ અલગ રહ્યા હતા. પરોક્ષ રીતે મિલમાલિકા તથા કેટલાક શ્રીમંતોએ આ લડતને મદદ કરી હતી. કોંગ્રેસીઓ સમાજવાદીઓ તથા વ્યાયામશાળાના કાર્યકરેએ લડતમાં સારો રસ લીધો હતે. અમદાવાદ ઉપરાંત નડિયાદ ડાકોર ચકલાસી ભાદરણ અને કરમસદમાં સરકારે ગોળીબાર કર્યો હતે. ભરૂચમાં એક હથિયારધારી ટુકડી પોલીસ સ્ટેશન ઉપર હુમલે કરી હથિયાર ઉપાડી ગઈ હતી. એમણે વાગરા તાલુકામાં પોલીસમથક ઉપર હુમલે કર્યો હતે. પંચમહાલ જિલ્લાની એક ઑફિસ બાળી મૂકી હતી. કાલેલ તાલુકામાં ભાંગફોડ થઈ હતી. સુરત જિલ્લામાં કરાડી-મટવાડના તથા અન્ય જવાનોએ ભાંગફોડ કરી હતી. મકનજી સોલા અને ઠાકોરભાઈ દેસાઈ એના આગેવાને હતા. ભરૂચમાં છોટુભાઈ પુરાણી, ચંદ્રશંકર ભટ્ટ, મેઘજી બચન, લલ્લુભાઈ વગેરેએ સરકારને રંજાડવાની પ્રવૃત્તિ કરી હતી. ગુણવંતરાય પુરોહિત, જશુ મહેતા વગેરેએ ઘોઘા ઉમરાળા વરતેજ અને ધોળા નજીક તાર કાપવાની અને પિસ્ટ લૂંટવાની પ્રવૃત્તિ કરી હતી. લીલાપુર અને લખતર વચ્ચે બે વખત પિસ્ટલવાન એમણે લૂટ્યાં હતાં. વડોદરાના કેટલાક વિદ્યાર્થીઓ પત્રિકાઓ વહેંચવા ખેડા જિલ્લાનાં ગામોમાં ફરતા હતા તેમને અડાસ સ્ટેશન પાસે આંતરીને પોલીસોએ ગોળીબાર કર્યો હતો, જેમાં ત્રણ વિદ્યાથી શહીદ થયા હતા. ઘાયલ થયેલાને પાણી પીવા માટે લોકોને પોલીસોએ જવા દીધા ન હતા. અમદાવાદમાં ઉમાભાઈ કડિયા શહીદ થયા હતા. આ લડત દરમ્યાન કસ્તુરબા તથા મહાદેવ દેસાઈ જેલવાસ દરમ્યાન મૃત્યુ પામ્યાં હતાં.
Page #101
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
પંચમહાલમાંથી ૮મી ઔગસ્ટે માણેકલાલ ગાંધી અને મારુતિસિહની કાલેલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કાલોલ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ રતનલાલ દેસાઈ, નવનીતલાલ મહેતા અને છબીલદાસ મહેતાને પકડવામાં આવ્યા હતા. ઇંગ્લિશ હાઇસ્કૂલ–કાલેલની શાળામાં એક માસ સુધી વિદ્યાથીઓએ હડતાલ પાડી હતી ડેરોલમાંથી સામાજિક કાર્યકર જાહ્નવીબહેન દેસાઈની ધરપકડ કરાઈ હતી. જિલ્લા લેકલ બોડે ચળવળને ટેકો આપ્યો હતો. કમળાશંકર પંડયા, ડાહ્યાભાઈ લેખંડવાળા, રસિક્લાલ કડક્યિા, મામા સાહેબ ફડકે, લક્ષ્મીકાંત શ્રીકાંત વગેરેને પકડી લાંબી કેદની સજા કરવામાં આવી હતી. ભીલ સેવામંડળના ડાહ્યાભાઈ નાયક, સુખદેવભાઈ ત્રિવેદી, પાંડુરંગ વણકર અને અંબાલાલ વ્યાસને અનિશ્ચિત મુદત માટે અટકાયતમાં લેવામાં આવ્યા હતા. ભીલ સેવામંડળના ૩૫ વિદ્યાર્થીઓને અને છે વિદ્યાર્થિનીઓને કેદની સજા કરાઈ હતી. સરઘસ કાઢવાના ને એમાં ભાગ લેવાના આરોપસર બાબુભાઈ ગાંધી, વલ્લભદાસ મોદી અને રતિલાલ દેસાઈની તથા નવ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. નટવરલાલ માસ્તરને સાઈકલેસ્ટાઈલ મશિન રાખવા બદલ ૨૫ દિવસ લક-અપમાં રાખ્યા હતા, પણ કેસ પુરવાર થઈ શક્યો ન હતે. ઘરમાં ગેરકાયદેસર પત્રિકા રાખવા ચિમનલાલ આયને નવ માસની સજા કરાઈ હતી. દાહોદમાં ૨-૫-૧૯૪૭ ના રોજ ધ્વજ સાથે સરઘસ કાઢવા બદલ જયંતીલાલ કડક્યિાની ધરપક્ત કરાઈ હતી ને કેદની સજા કરાઈ હતી. દિવાળીના દિવસે ગેધરા સ્કૂલ બોર્ડના મકાનને આગ લગાડાઈ હતી. ૧૯૪૨ ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયા દરમ્યાન અગરવાડાની પોલીસચોકી (ચાવડી). અને ઍકિસ બાળી મૂકવામાં આવી હતી. તલાટી પાસેની રેકડ રકમ લૂંટી લેવાઈ હતી. જિલ્લાની એક ઐફિસ માં તથા કાલેલમાં ભાંગફોડ કરાઈ હતી. સત્યાગ્રહીઓ સાથે કાલેલમાં પોલીસને એક વાર અથડામણ થઈ હતી. ભીમસિંહ વેચાતભાઈ પરમાર બ્રિટિશ રાજ્ય સામે બહારવટે નીકળ્યા હતા. ૨૧-૨–૧૯૪૭ ના રોજ બેરડિયા ગામ અને ૨૨-૨-૧૯૪૩ના રોજ વાઘજીપરા ગામ એણે લૂટયાં હતાં અને પરદેશી માલને આગ લગાડી હતી. ૧૨-૩-૧૯૪૭ ના રોજ કુવજાર લૂંટયું હતું. આ લૂંટમાં હાથ હોવાથી ૧૧ શિક્ષકોની તથા ગ્રામપંચાયતના એક મંત્રી સહિત ૬. માણસની ભીમસિંહને મદદ કરવાના આરોપસર સરકારે ધરપકડ કરી હતી. આ વખતે ભીમસિંહે પોતે જ લૂંટ કરી હતી એમ જણાવી પિતાને પકડવા પડકાર ફેંકયો હતો. દાહદમાંથી આઝાદ પત્રિકા” બહાર પડતી હતી. પંચમહાલ જિલ્લા લોલ બોર્ડના સભ્ય ભાઈલાલભાઈ પટેલને સરકારનાં દમનકારી પગલાં વખતે ઠરાવ પસાર કરાયો હતે.
Page #102
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિ : બ્રિટિશ મુલકમાં (ઈ.સ. ૧૯૭૨-૭)
૭૭ કેટલાંક દેશી રાજમાં સભા સરઘસ હડતાલ પત્રિકા પ્રકાશન વગેર પ્રવૃત્તિ હાથ ધરાઈ હતી. ભાવનગરમાં ૯મી ઑગસ્ટના દિવસે કેશવલાલ ઠક્કરના પ્રમુખપણ નીચે સભા મળી હતી. જગુભાઈ પરીખને લડતનું નેતૃત્વ લેવા આદેશ અપાયું હતું. લડતના કાર્યક્રમના ભાગરૂપે સરકારના યુદ્ધના કાર્યક્રમને મદદ થાય એવી પ્રવૃત્તિઓ બંધ કરાવવા પિકેટિંગ કરવા નિર્ણય થયો હતો. દરબારગઢ ચેકમાં દરરોજ લતના સમાચાર અપાતા હતા. લડતના સમાચાર માટે ‘ગે આઝાદી' નામની પત્રિકાનું કામ બાબુભાઈ શાહે ઉપાડી લીધું હતું. સાંજની સભામાં વજુભાઈ શાહ, જાદવજી મોદી, આત્મારામભાઈ ને જગુભાઈ પ્રવચન કરતા હતા. લશ્કરના ગણેશને ઑર્ડર એક દરજી ભાઈ એ લેતાં એને સમજાવી એ ઑર્ડર રદ કરાવ્યો હતો.
ભાવનગર પરાની રેલવેની વર્કશોપમાં યુદ્ધ માટેની યાંત્રિક સામગ્રી તૈયાર થતી હતી, તેથી ૩૦-૮-૧૯૪૨ ના રોજ જગુભાઈ પરીખની નેતાગીરી નીચે ત્યાં પિકેટિંગ ગોઠવવા વિચારાયું હતું, પણ ૩૧-૮-૪ર ના રોજ ડૉ. કેશવલાલ, જગુભાઈ પરીખ, આત્મારામભાઈ, વજુભાઈ શાહ, જાદવજી મેદી, લલ્લુભાઈ મણિયાર અહમદઅલી વોરા, છેલભાઈ ઓઝા, રહેમાન લાખાણી વગેરે ૧૯ આગેવાની ધરપકડ કરવામાં આવી હતી. બળવંતરાય મહેતા કેંગ્રેસની બેઠકમાંથી પાછા ફરતા હતા ત્યારે એમને સુરેંદ્રનગર સ્ટેશને પકડી લેવામાં આવ્યા હતા. નાનાભાઈ ભટ્ટની ર૭-૮-૪૨ ના રોજ ધરપકડ કરાઈ હતી ૨–૧૦-૪૨ ના રોજ બંદર ઉપર દારૂગળે ઊતરતે હતે એવા સમાચાર મળ્યા હતા. ૨,૦૦૦ જેટલાં સ્ત્રી-પુરુષોએ એ અટકાવવા ભાગ લીધો હતે. મનુભાઈ પંચોળી, દેવેંદ્ર દેસાઈ અને પ્રહલાદરાય વકીલની ગેરકાયદેસર પ્રવેશ માટે ધરપકડ કરાઈ હતી. કુલ ૧૧૧ વ્યક્તિ પકડાઈ હતી. મુખ્ય નેતાઓને બે વરસની સખત સજા ને રૂ. ૨,૦૦૦ દંડની સજા કરાઈ હતી. ૫૧ સેનાનીઓને રૂ. ૧,૦૦૦ દંડ કરાયા હતા. ૧૮ જણને કોટ ઊઠતાં સુધીની સજા અને રૂ. ૫૦૦ ને દંડ કરાયો હતો, બાકીનાને છોડી મૂકવામાં આવ્યા હતા. મોટા ભાગના જેલમાં જતાં માણેકબહેન, જયાબહેન શાહ, સરોજબહેન શાહ વગેરેએ લડતની આગેવાની લીધી હતી. એમને કાચી જેલની સજા થઈ હતી. પિોલીસ લાઠીમાર કરતી હતી ત્યારે સરોજબહેને ખસ્યા વિના એમને પડકાર કર્યો હતો. ૨૧-૧૦-૧૯૪૨ ના રોજ સેનાનીઓને કેદ ને દંડની સજા થઈ એ માટે આંબાચોકમાં સભા ભરી હતી અને ૨૩-૧૦-૪૨ ના રોજ સરઘસ-આકારે ભાવનગરના મહારાણીને મળવા ગયા હતા. ૨૩-૧૦-૪રથી દીવાન અનંતરાય પટણીએ મ્યુનિસિપલ હદમાં સભાસરઘસ અને પ્રભાતફેરીની મનાઈ કરી હતી. કુંડલામાંથી ગુપ્ત પત્રિકા બહાર પડતી હતી. એમાં સાઈકલેસ્ટાઈલ મશિન દરબારી હાઈસ્કૂલનું વપરાયું હતું
Page #103
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલા અને પછી
એ શ`કાથી હાઈસ્કૂલના આચાયની તપાસ થઈ હતી. ગુણવંતરાય પુરાહિત અને એના ભાઈએ નારણ, કાનજી, જશવંત મહેતા વગેરેએ ટપાલ ને તાર કાપવાની પ્રવૃત્તિમાં ભાગ લીધા હતા.
૭૮
વડોદરા રાજ્યમાં અગ્રગણ્ય કાર્યકરોની ધરપકડ કરાઈ હતી. કેટલાક જુવાતા બામ્બ બનાવવાની કે ભાંગફાડ કરવાની પ્રવૃત્તિમાં જોડાયા હતા. અમરેલી તથા પાટણની હાઇસ્કૂલે તે કન્યાશાળા ખાળવામાં આવી હતી. ધારી-અમરેલી વચ્ચેના તાર કેશુભાઈ ભાવસાર વગેરેએ કાપ્યા હતા. રતુભાઇ અદાણીએ પણ ભાંગફાડ–પ્રવૃત્તિમાં ભાગ લીધા હતા. ઊંઝામાં મુધાલાલ શાહ નામના ધનિકના પુત્રને ઉઠાવી જવા કાવતરું ઘડાયુ હતું. એમાં ઇજનેર શ્રી મેવાડા, નટવરલાલ રાવળ, તુલસીભાઈ પટેલ વગેરે સંડોવાયા હતા, કાવતરું પકડાઈ ગયુ હતું. સૈજ શેરથા પાસે નટવરલાલ પંડિતની આગેવાની નીચે ૫,૦૦૦ માણસાના ટાળાએ પોલીસને નસાડ્યા હતા અને ઈસડ-કલેલ વચ્ચે ટ્રેન ઉથલાવવા પ્રયાસ થયા હતા. રાજકોટમાંથી ઉછરંગરાય ઢેબર અને વજુભાઈ શુક્લની ધરપકડ કરાઈ હતી. રાણપુર અને વઢવાણમાંથી ફૂલચંદભાઈ અને શિવાનંદ, મુંબઈમાં ઉષા મહેતા વગેરેએ આઝાદ ભારતનું રેડિયા સ્ટેશન શરૂ કર્યુ` હતુ`. સુભાષબાબુની આઝાદ હિંદ ફોજમાં કેટલાક ગુજરાતી જોડાયા હતા, અને બ્રહ્મદેશ મલાયા થાઇલૅન્ડમાં વસતા ગુજરાતીઓએ એને સારી મદદ કરી હતી.
૧૯૪૨ ના અંતભાગમાં ‘હિંદ છેડા'ની ચળવળ, વ્યાપક પ્રજાકીય આંદલન આપોઆપ ધીમુ પડે એ ન્યાયે ધીમી પડતાં ૧૯૪૩ માં એના અંત આવ્યા હતા. આ ચળવળમાં અહિંસક અને હિંસક અને પ્રકારે પ્રતિકાર કરવામાં આવ્યા હતા. સરકારને લશ્કર માટે કાપડ, અનાજ, દવાઓ વગેરેની ખૂબ જ જરૂર હતી તેથી એણે અનાજ ખાંડ કેરોસિન કાપડ વગેરેની માપાધી દાખલ કરી હતી. માંધવારી ખૂબ જ વધી ગઈ હતી અને કાળાં બજાર અસ્વિમાં આવ્યાં હતાં. ઉદ્યોગાને સારો તડાકો પડયો હતેા અને નફાખોરી સાવ`ત્રિક બની હતી. બંગાળના માનવસર્જિ`ત દુકાળમાં લાખા માણસ મરી ગયા હતા. આ પ્રસંગે અનાજ કાપડ અને નાણાંની સહાય ગુજરાતે કરી હતી અને રાહતકેદ્રોના સંચાલન માટે કાયકરા પણ મોકલ્યા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છ પરદેશી વિસ્તાર ગણાતા હાવાથી આ પ્રદેશના લોકોને કાપડ ગાળ અનાજ વગેરે પૂરતા પ્રમાણમાં મેળવવાની મુશ્કેલી પડી હતી. બ્રિટિશ હિંદના ભાગામાંથી દેશી રાજ્યામાં ઉપયુ ક્ત વસ્તુ મોકલવા ઉપર અંકુશ હતા એમ છતાં સૌરાષ્ટ્રનાં ખદરા દ્વારા મધ્યપૂર્વ"ના દેશામાં કાપડ ખાંડ દીવાસળી વગેરે છૂપી રીતે વહાણા દ્વારા મેકલાયાં હતાં.
Page #104
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિઃ બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૭૨-૭) ઓખા પાસે ઓખામી નજીક જાપાને સબમરીન દ્વારા જાસૂસે મોકલ્યા હતા, પણ એ પકડાઈ ગયા હતા. સ્ટીમર-વ્યવહાર લગભગ બંધ થઈ ગયું હતું. સરકારે બધી સ્ટીમરો યુદ્ધના વ્યવહાર માટે હસ્તગત કરી હતી, આથી વેપારવણજમાં હરકત ઊભી થઈ હતી, અને લેકે મુશ્કેલીમાં મુકાયા હતા. બર્મામાંથી લડાઈને કારણે જંગલના રસ્તે ગુજરાતીઓ ભારત આવી ગુજરાત પાછા ફર્યા હતા, જ્યારે મલાયા હોંગકોંગ ઈસ્ટ ઈન્ડીઝ (ઇન્ડોનેશિયા) વગેરે દેશે જાપાને વીજળીવેગે આક્રમણ કરી જીતી લીધા હેવાથી બહુ થોડા જણ વિમાનમાગે આવી શક્યા હતા. વિમાન અને અન્ય સાધનો લશ્કરના અધિકારીઓની નાસભાગ માટે વપરાશમાં લેવાયાં હતાં.
૧૯૪૨ ની ‘હિંદ છોડો' ચળવળ દરમ્યાન અને એ પછી મુસ્લિમ લીગની અસર મુસ્લિમોમાં વધતી જતી હતી. ૧૯૩૭ની મુંબઈની ધારાસભાની ચૂંટણીમાં કેંગ્રેસના બે મુસ્લિમ ઉમેદવાર ચૂંટાઈ શક્યા ન હતા, જ્યારે મુસ્લિમ લીગે પસ દ કરેલા બધા ઉમેદવાર ચૂંટાયા હતા. ૧૯૪૨ની ચળવળ દરમ્યાન એમણે રાષ્ટ્રવિરોધી વલણ દાખવ્યું હતું અને સામ્યવાદીઓ સાથે રહીને શાહીવાદી હિતેની આસનાવાસના કરી હતી.૧૫ આઝાદીની પૂર્વસંધ્યા
૬ ઠ્ઠી મે, ૧૯૪૪ ના રોજ ગાંધીજીને જેલમાં મેલેરિયા લાગુ પડતાં સરકારે એમને મુક્ત કર્યા હતા. એમણે જૂનની ૧૭ મીએ વાઈસયને મળવાની અને એ પછી કોંગ્રેસ કારોબારીને મેળવવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સરકાર હિંદને સ્વરાજ્ય આપે તે સરકારના યુદ્ધપ્રયાસને તેઓ મદદ રૂપ થવા ઇચ્છતા હતા અને સત્યાગ્રહ પાછા ખેંચી લેવા સલાહ આપવા તૈયાર હતા, પણ એમની માગણીને સ્વીકાર થયો ન હતો, આથી ગાંધીજીએ મહમદઅલી ઝીણું સાથે મળીને વાટાઘાટો કરી, પણ એ નિષ્ફળ ગઈ. લોર્ડ વેવલે ચાલુ બંધારણના માળખામાં રહી કામચલાઉ સરકાર રચવાની અને એને વધુ સત્તા અને જવાબદારી આપવાની યોજના ઘડી, એમણે મુસ્લિમ લીગને વીની સત્તા આપ્યા જેવું કર્યું હતું, એને પરિણામે વાઈસરેય વેવલે કેંગ્રેસને વિશ્વાસ ગુમાવ્યું. ચર્ચિલના રૂઢિચુસ્ત પક્ષની સરકારનું ભારત તરફ અનુદાર અને સહાનુભૂતિવિહીન વલણ હતું તેથી અને મુસ્લિમ લીંગની પાકિસ્તાનની માગણીને વળગી રહેવાની અને મુસ્લિમોનું પ્રતિનિધિત્વ કરતી એકમાત્ર એ જ સંસ્થા છે એવાં એનાં વલણએ કઈ પ્રકારનું હિંદુ-મુસ્લિમ સમાધાન અશક્ય બનાવ્યું હતું. ૧૯૪૪ માં ઈટાલી અને જર્મનીએ શરણાગતિ સ્વીકારતાં બ્રિટિશ સરકારની સમાધાન માટેની ઇંતેજારી પણ ઓછી થઈ હતી.
યુદ્ધશાંતિ પછી ઈંગ્લેન્ડમાં નવી ચૂંટણી યોજાતાં યુદ્ધદેવતા ચર્ચિલ સત્તા ઉપરથી ફેંકાઈ ગયા હતા અને મજૂરપક્ષ સત્તા ઉપર આવ્યો હતે. હિંદી
Page #105
--------------------------------------------------------------------------
________________
૮૦
આઝાદી પહેલાં અને પછી
વછર પેથિક-લોરેન્સની આગેવાની નીચે પાર્લામેન્ટ ડેલિગેશન બ્રિટનના વડાપ્રધાન ઍટલીએ કહ્યું હતું. ૧૯૪પના ડિસેમ્બરમાં કેદ્રની વડી ધારાસભાની ચૂંટણી થતાં એમાં લીગને મુસ્લિમોના ૮૬ ટકા અને કોંગ્રેસને બિનમુસ્લિમોના ૯૦ ટકા મત મળ્યા હતા. જાપાને શરણાગતિ સ્વીકારતાં સંપૂર્ણ શાંતિ થઈ હતી. આઝાદ હિંદ ફોજના અગ્રગણ્ય અફસરોના ખટલાને કારણે તથા નૌકાદળના સૈનિકના બળવાને કારણે દેશમાં નવું વાતાવરણ સર્જાયું હતું. સરદાર પટેલની દરમ્યાનગીરીથી નૌકાદળના બળવાને થેંડા રક્તપાત બાદ અંત આવ્યો હતે. આઝાદ હિંદ ફેજના અફસરોને ભૂલાભાઈ દેસાઈએ સમર્થ રીતે બચાવ કર્યો હતું અને આ અફસરેને મુક્ત કરવાની સરકારને ફરજ પડી હતી. સરકારને સમજાઈ ગયું હતું કે ભારતને હવે બળજબરીથી કબજે રાખી શકાશે નહિ, તેથી બ્રિટનની મજૂર સરકારે લઘુમતીના હકોનું રક્ષણ કરવાની જાહેરાત પછી હિંદને સ્વરાજય આપવા માટે ૨૪-૩-૧૯૪૬ ના રોજ કેબિનેટ મિશન વાટાઘાટ માટે મે કહ્યું હતું. મહમદઅલી ઝીણાએ આ જનાને પ્રથમ સ્વીકાર કર્યા બાદ ઇન્કાર કરતાં આ યોજનાને અંત આવ્યો હતે.
૧૯૪૬ માં વચગાળાની મિશ્ર સરકાર કોંગ્રેસ અને લીગ પક્ષની બની હતી, પણ એ મનમેળથી કામ કરતી ન હતી અને સરકાર બે બ્લોકમાં વહેંચાઈ ગઈ હતી. બંધારણ સભામાં દાખલ થવાનું એનું વચન લીગે પાળ્યું નહિ. અને પાકિસ્તાનનું ગાણું ચાલુ રાખ્યું હતું. આ કારણે ગુજરાત સહિત બંગાળા બિહાર ઉત્તર–પ્રદેશ વગેરેમાં હિંદુ-મુસ્લિમ કોમી રમખાણ થયાં. ગુજરાતમાં રજબઅલી લાખાણી અને વસંત હેગિષ્ટએ આ રમખાણમાં શાંતિ સ્થાપવા પ્રયત્ન કરતાં જાન ખેયા હતા. ૨૪–૩–૪૭ ના રોજ લેવલના સ્થાને લોર્ડ માઉન્ટબેટન વાક્સરય તરીકે નિમાતાં વાટાઘાટની ક્રિયા ઝડપી બની અને ૧૪-૧૫ જૂનના દિવસે દરમ્યાન દેશના ભાગલા પાડવાની યોજના કેસ તથા લીગે સ્વીકારી. ગાંધીજી આ યોજના સ્વીકારવાની વિરુદ્ધ હતા, એમ છતાં સાથીઓની ઈચ્છાને એમણે માન આપ્યું. ૧૯૪૭ ની ૧૫ મી ઓગસ્ટે દેશ આઝાદ થતાં ૧૭૫૭ થી શરૂ થયેલ બ્રિટિશ શાસનને અંત આવ્યો. ૧૬
પાદટીપ ૧. શિવપ્રસાદ રાજગર, “અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક
ઇતિહાસ, પૃ. ૨૧૧-૨૧૨; શાંતિલાલ દેસાઈ, “રાષ્ટ્રને સ્વાતંત્ર્યસંગ્રામ
અને ગુજરાત,' પૃ. ૨૪૫-૪૬ 2. Gujarat District Gazetteer, Ahmedabad', pp. 165 f.
Page #106
--------------------------------------------------------------------------
________________
રાજકીય જાગૃતિઃ બ્રિટિશ મુલકમાં (ઈ. સ. ૧૯૩૨-૪૭)
૮૧
3. Gujarat District Gazetteer, Kheda, pp. 126 ff. 8. Gujarat District Gazetteer, Panchamahals, pp. 167 ff. ૫. “સ્વાતંત્ર્યસંગ્રામના લડવૈયા,' માહિતી ખાતું, અમદાવાદ, ૧૯૬૯ ૬. શિવપ્રસાદ રાજગોર, ઉપર્યુક્ત, પૃ. ૨૧૨; શાંતિલાલ દેસાઈ ઉર્યુક્ત,
પૃ. ૨૪૭-૪૮ ૭. અમદાવાદ અને પંચમહાલ જિલ્લા ગેઝેટિયર, પૃ. ૧૬૬, ૧૭૧; શાંતિલાલ
દેસાઈ ઉપર્યુક્ત, પૃ. ૨૪૮, ૨૭૪ ૮. કમળાશંકર પંડ્યા , ‘વિરાન જીવન, પૃ. ૭૦-૭૨, ૭૬–૭૭
. K. M. Munshi, Pilgrimage to Freedom, pp. 33 ff. ૧૦. એજન, પૃ. ૪૪-૪૭; શાંતિલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૭૯-૨૮૦ ૧૧. શાંતિલાલ દેસાઈ, ઉપયુક્ત, પૃ. ૨૮૧-૨૮૪; ઈદુલાલ યાજ્ઞિક, “આત્મકથા',
ભાગ ૧, પૃ. ૧૮, ૧૯, ૩૩, ૪૧, ૫૯, ૧૨૫-૩૬, ૨૦૦, ૨૯૩; શિવપ્રસાદ
રાજગોર, ઉપયુક્ત, પૃ. ૨૧૩ ૧૨. “ગુજરાત એક પરિચય', પૃ. ૬૫૧–પર ૧૩. K. M. Munshi, op. cit, pp. 54 fr. ૧૪. શાંતિલાલ દેસાઈ, ઉપયુક્ત, પૃ. ૩૦૪-૩૧૦ ૧૫. જયકુમાર શુક્લ, “હિંદ છોડો લડતમાં અમદાવાદનું પ્રદાન' પૃ. ૪-૬, ૮,
૧૧, ૧૭, ૨૪-૩૦, ૩૪-૩૬, ૩૯-૪૦, ૪૮-૫૦, ૫ર-પ૩; Gujarat District Gazetteer (GDG), Ahmedabad, pp. 169 f; GDG, Kheda pp. 126 ff; GDG, Panchamahals pp. 174 ff; GDG, Surındranagar, pp. 135 ff; મહેબૂબ દેસાઈ, ‘જરની ચળવળમાં ભાવનગર,” “પથિક” વર્ષ ૨૦,
અંક ૧૦, પૃ. ૧૯-૨૧ ૧૬. શિવપ્રસાદ રાજગોર, ઉપયુક્ત, પૃ. ૨૨૫-૨૨૬; શાંતિલાલ દેસાઈ ઉપર્યુક્ત,
પૃ. ૩૨૬-૩૩૪
Page #107
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૧ નવા રાજકીય પક્ષો
ઇન્ડિયન નૅશનલ કોંગ્રેસની સ્થાપના ૧૮૮૫ માં થઈ હતી. એ પછી વીસમી સદીના પૂર્વાર્ધમાં બીજા કેટલાક નવા રાજકીય પક્ષ સ્થપાયા હતા ને તેઓએ પણ હિંદના રાજકારણમાં ભાગ ભજવ્યું હતું. ગાંધીજીની આગેવાની નીચે કેંગ્રેસે સ્વરાજ્ય માટે બ્રિટિશ સરકાર સામે અસહકાર અને અહિંસક સત્યાગ્રહની લડત ઉપાડી હતી, પરંતુ એનું કોઈ નક્કર પરિણામ આવતું નહતું, આથી કેટલાકની અહિંસામાંથી શ્રદ્ધા ઊઠી ગઈ હતી અને ગાંધીજીની નેતાગીરી સામે અસંતોષ જાગ્યો હતે.
રશિયામાં સામ્યવાદની સફળતા અને એણે મેળવેલી સિદ્ધિને કારણે કેટલાક જુવાન સમાજવાદ અને સામ્યવાદ તરફ આકર્ષાયા હતા. જેલમાં નવરાશના સમયમાં માર્કસ લેનિન વગેરેનાં પુસ્તકોનું અધ્યયન પણ આ જુવાને કર્યું હતું અને એમને ગાંધીજીની વગ મેળની નીતિ, ટ્રસ્ટીશિપને સિદ્ધાંત વગેરે મૂડીવાદની આળપંપાળ જેવાં લાગતાં હતાં. આવાં કારણોસર કેંગ્રેસમાં રહીને ઉદ્દામવાદીઓએ સમાજવાદી પક્ષ શરૂ કર્યો હતો. સામ્યવાદી પક્ષ ભારતમાં ૧૯૨૫ માં સ્થપાયે હતો, પણ એ ગેરકાયદેસર ગણાતો હોવાથી ભૂગર્ભમાં રહીને પ્રવૃત્તિ કરતું હતું. કોંગ્રેસ-વિધી પ્રત્યાઘાતી અને કેમવાદી વિચારસરણી ધરાવતે પક્ષ મુસ્લિમ લીગ હતા. એની લાગવગ મુસ્લિમોમાં વધતી જતી હતી. એના પ્રત્યાઘાતરૂપે હિંદુ સંસ્કૃતિ અને સમાજના સંરક્ષણ માટે હિંદુ મહાસભા અને રાષ્ટ્રિય સ્વયંસેવકદળ સક્રિય બન્યાં હતાં. આમ આ સમયગાળામાં હિંદના રાજકારણમાં કેંગ્રેસ ઉપરાંત કેટલાક નવા રાજકીય પક્ષ વત્તાઓછું વર્ચસ્ ધરાવવા લાગ્યા હતા. સમાજવાદી પક્ષ
સમાજવાદી વિચારસરણીના પુરસ્કર્તા જવાહરલાલ હતા. ૧૯૩૪ માં કેંગ્રેસમાં રૂઢિચુસ્તોનું વધતું જતું પ્રાબલ્ય ખાળવા માટે અને માસવાદી વિચારસરણી ફેલાવવા માટે જયપ્રકાશ નારાયણ, નરેંદ્રદેવ, યૂસુફ મહેરઅલી, અશ્રુત પટવર્ધન, મીનુ મસાણી, અશોક મહેતા, રામમનોહર લોહિયા, એસ. એમ. જોશી, ગેરે
Page #108
--------------------------------------------------------------------------
________________
નવા રાજકીય પક્ષ
2૩
વગેરેએ કોંગ્રેસમાં એક જૂથ તરીકે “ગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપના કરી હતી. આ અંગે મુંબઈમાં ‘જન્મભૂમિ' પત્રના કાર્યાલયમાં મળી એમનું નિવેદન બહાર
પાડયું હતું.'
ગુજરાતમાં પંચમહાલના કમળાશંકર પંડયા ફેબિયન સમાજવાદની વિચારસરણીથી આકર્ષાયા હતા. ૧૯૩૦-૩૨ ના જેલવાસ દરમ્યાન રોહિત મહેતા, ઈશ્વરલાલ દેસાઈ, હરિલાલ શાહ વગેરે પણ સમાજવાદ તરફ ઢળ્યા હતા. ૧૯૩૩ ના ઉનાળામાં માલસરના મંદિરમાં ત્રણચાર અઠવાડિયાં સાથે રહીને દિનકર મહેતા, રણછોડ પટેલ, કમળાશંકર પંડયા, ઇશ્વરલાલ દેસાઈ ચંદ્રભાઈ ભટ્ટ વગેરેએ હિન્દ્રાત્મક ભૌતિકવાદ, સામ્યવાદના સિદ્ધાંત અને રશિયાની સિદ્ધિ અંગેનાં પુસ્તક લેખો વગેરેને ઊંડાણથી અભ્યાસ કર્યો હતે.
બિહારમાં જયપ્રકાશ નારાયણે સમાજવાદી પક્ષની શાખા શરૂ કરી હતી. એનાથી પ્રેરાઈને ગુજરાતમાં “કેંગ્રેસ સમાજવાદી પક્ષની સ્થાપનાની વિચારણા માટે ૧૭–૩–૩૪ ના રોજ વડોદરા મુકામે રહિત મહેતા, કમળાશંકર પંડ્યા, કલ્પભાઈ કોઠારી, ઈશ્વરલાલ દેસાઈ, ઠાકર પ્રસાદ પંડ્યા, રંગીલદાસ કાપડિયા વગેરે મળ્યા હતા. ત્યાર બાદ ૩૦-૬-૧૯૩૪ ના રોજ સાંજે સત્યાગ્રહ આશ્રમના હરિજન છાત્રાલયમાં ગુજરાત સમાજવાદી પક્ષની સ્થાપનાને ઠરાવ કર્યો હતે. ઈશ્વરલાલ દેસાઈ અને કમળાશંકર પંડ્યા મંત્રી તરીકે અને દિનકર મહેતા સહમંત્રી તરીકે જોડાયા હતા. સમાજવાદી પક્ષની અમદાવાદની શાખાના મંત્રી તરીકે નીરુ દેસાઈ હતા.૫ કેટલાક આગેવાનોનાં જૂથેએ “ગુજરાત મહાસભા સમાજવાદી જૂથની રચના કરી હતી, પણ ૨-૭–૩૪ ના રોજ પક્ષના નામમાંથી મહાસભા’ શબ્દ રદ કરવામાં આવ્યા હતા.
૧૯૩૪ ના ઍક્ટોબરમાં મુંબઈમાં કોંગ્રેસ અધિવેશન સાથે “અખિલ ભારતીય કેગ્રેસ સમાજવાદી પક્ષનું સંમેલન થયું હતું. આ અધિવેશનમાં ગુજરાતમાંથી કમળાશંકર પંડયા, દિનકર મહેતા, જીવણલાલ, ઈશ્વરલાલ દેસાઈ, નીરુ દેસાઈ રણછોડ પટેલ વગેરેએ ભાગ લીધે હતો.
ગુજરાતમાં કોંગ્રેસ સમાજવાદી પક્ષનું અધિવેશન થયું એ પહેલાં એની વિરુદ્ધ ગુજરાતનાં છાપાંઓમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ થઈ ગયું હતું, આથી કમળાશંકર પંડયા તથા દિનકર મહેતા ગુજરાતમાં ઠેકઠેકાણે દેઢ માસ સુધી પ્રચારાર્થે ફર્યા હતા. જૂન, ૧૯૩૫ માં ભરાયેલ આ પરિષદના પ્રમુખ નરેંદ્રદેવ હતા, જ્યારે સ્વાગતાધ્યક્ષ સુમંત મહેતા હતા. મુંબઈથી અશોક મહેતા, મીન મસાણી વગેરે અધિવેશનમાં હાજર રહ્યા હતા.૮
Page #109
--------------------------------------------------------------------------
________________
૮૪
આઝાદી પહેલાં અને પછી
૧૯૩૪ માં કેંગ્રેસ સમાજવાદી પક્ષની કારોબારીએ અશોક મહેતા, રામમનોહર લેહિયા અને દિનકર મહેતા વગેરેની સમિતિની ભલામણ મુજબ મિલ કામદારોના અલગ ટ્રેડ યુનિયનની સ્થાપના કરી હતી. “હું સમાજવાદી કેમ થયો” એ અંગેની લેખમાળા કમળાશંકરે શરૂ કરી હતી. રોહિત મહેતા, રણધીર દેસાઈ અમેદ દેસાઈ, જનક દવે, છે. દાંતવાળા વગેરે સુરત જિલ્લાના આદિવાસી સિનેમાં કામ કરતા હતા. કમળાશંકર પંડ્યા રાજપીપળા અને પંચમહાલમાં કામ કરતા હતા. જીવણલાલ ચાંપાનેરિયાએ “સમાજવાદનાં મૂળ તો’ પુસ્તક લખ્યું હતું. હરિલાલ શાહ રેલવેના કામદારોના યુનિયનનું કામ સંભાળતા હતા. કમળાશંકર સમાજવાદી પક્ષ તથા કિસાન આંદોલનનું કાર્ય સંભાળતા હતા. ઇંદુલાલ યાજ્ઞિક ઇગ્લેન્ડથી આવ્યા બાદ કિસાન–ચળવળમાં જોડાયા હતા.૦
મીરાખેડીમાં ૨૬-૧-૧૯૭૬ ના રોજ ઝાલોદ-દાહોદ તાલુકાના કિસાનોનું સંમેલન થયું હતું તેમાં જમીનદાર શાહુકાર અને તાલુકદારોને પંપાળવાની સરકારની નીતિની ટીકા કરવામાં આવી હતી. દાહોદ-ઝાલેદ ખેડૂત સંધની રચના કરાઈ હતી અને ઈદુલાલ યાજ્ઞિક એના પ્રમુખ થયા હતા ને મંત્રી તરીકે કમળાશંકર પંડ્યાની વરણી થઈ હતી.૧૧
માતર તાલુકાના કિસાની ચળવળની આગેવાની ઈદુલાલ યાજ્ઞિકે લીધી હતી. ચોમાસું નિષ્ફળ ગયું છતાં ભારે આનાવારીને કારણે આંદોલન શરૂ થયું હતું. ૧૯૩૬ ના પહેલા અઠવાડિયામાં ખેડૂતોને પ્રતીકાર માટે એમણે તયાર કર્યા હતા. ઇંદુલાલ યાજ્ઞિકને નાકરની લડત શરૂ કરવાના બહાના નીચે હદપાર કર્યા હતા. ૧૨
ખેડા જિલ્લામાંના ઉમેટાના ઠાકોરે ખેડૂતોને જમીન ઉપર કાયમી હક રદ કર્યો હતો, આથી કમળાશંકર પંડ્યાની આગેવાની નીચે આંદોલન શરૂ થયું હતું. ઠાકરે ખેડૂતોને કાયમી હક સ્વીકારી મહેસૂલ-વધારે રદ કરીને સમાધાન સ્વીકાર્યું હતું. ૧૩
કિસાની તકલીફ ને ફરિયાદ અંગે ૧૯૩૬ ના માર્ચમાં ઇંદુલાલ કિસાન પત્રિકા' શરૂ કરી હતી. ઈદુલાલ યાજ્ઞિક કિસાન-સભાના મંત્રી બન્યા હતા.૧૪
ઇદુલાલે ગુમાસ્તા અને ચાલીઓના ભાડૂતને પ્રશ્ન હાથ ઉપર લીધો હતે. બખલેએ મુંબઈની ધારાસભામાં ગુમાસ્તાધારા અંગેને ખરડે દાખલ કર્યો હતું. આ અંગે અમદાવાદમાં ગુમાસ્તા પરિષદ ભરાઈ હતી અને છેવટે કામના કલાક નક્કી થયા હતા.૧૫
૧૯૩૬ માં કેગ્રેસ પક્ષ ૧૯૩૫ ના હિંદ કાયદાની વિરુદ્ધ હતું એમ છતાં કેંગ્રેસે ચૂંટણીઓમાં ભાગ લીધે અને ગવર્નર એમના વહીવટમાં માથું ન મારે
Page #110
--------------------------------------------------------------------------
________________
નવા રાજકીય પક્ષ
અને એમની ખાસ સત્તાઓના દુરુપયોગ ન કરે એ શરતે પ્રધાનપદ સ્વીકાયુ"", સમાજવાદીએ ચૂંટણી તથા હોદ્દા સ્વીકારવા અંગે એમના વિરોધ પ્રગટ કર્યા હતા. ૧૬
૨૫
ફૈજપુરના ૧૯૩૭ ના કોંગ્રેસ અધિવેશનમાં જમીનદારી–નાબૂદી સિવાયના દેવાની વસૂલાત-મેકૂફી, મહેસૂલ અને ગણાતમાં અડધા કાપ વગેરે મુદ્દાઓને ઇંદુલાલ યાજ્ઞિક તથા અન્ય સમાજવાદીઓના આગ્રહથી કોંગ્રેસના ઠરાવમાં સ્થાન આપવામાં આવ્યું હૂંતુ ૧૭
સમાજવાદી પક્ષમાં બે જૂથા વચ્ચે તીત્ર સંધ'ની શરૂઆત થઈ હતી. કેટલાક જવાહરલાલ જેવી સમાજવાદી વિચારસરણી ધરાવતા હતા. અશાક મહેતા અને મીનુ મસાણી આ દિશામાં ઘસડાયા હતા. જયંતી દલાલ, જિતેંદ્ર મહેતા અને ઇશ્વરલાલ દેસાઈ આ વલણ તરફ વળ્યા હતા. ભોગીલાલ ગાંધી, નીરુ દેસાઈ, કમળાશંકર પંડ્યા, દિનકર મહેતા, રણછેાડ પટેલ સામ્યવાદ તરફ ઢળેલા હતા. ૧૮
સમાજવાદીએ ઇંદુલાલ યાજ્ઞિક તથા સામ્યવાદી કાય કરાને કારણે પાંચમહાલના ભાલા, ખેડા જિલ્લાના ખેરસદ અને આણંદ માતર વગેરે તાલુકાના સીમાંત ખેડૂતા તથા ઠાકોર ખેડૂતે અને સુરત જિલ્લા અને વડોદરા રાજ્યના નવસારી પ્રાંતના માંડવી માંગરાળ બારડોલી સોનગઢ વ્યારા વગેરે તાલુકાના ખેડૂતામાં જાગૃતિ આવી હતી. આદિવાસી ખેડૂતેમાં ડૉ. સુમંત મહેતા, ડી. જી. પાંગારકર, ચંદ્રભાઈ ભટ્ટ, જયંતીભાઈ પારેખ, જમનાદાસ મેદી વગેરે કામ કરતા હતા. સુમ'ત મહેતાએ હાળીઓની અવદશા ઉપર લેખ લખ્યા હતા.૧૯
૨૪-૨૫ એપ્રિલ, ૧૯૩૭ ના રાજ કમળાદેવીના પ્રમુખપણા નીચે દાહેદમાં ખીજી સમાજવાદી પરિષદ મળી હતી. યુવાધ અને દુષ્કાળરાહત અંગે ઠરાવેા કર્યાં હતા. મીનુ મસાણી, મહેરઅલી વગેરે હાજર રહ્યા હતા.૨૦
૧૯૩૮ ની શરૂઆતમાં લાહોરમાં કેંગ્રેસ સમાજવાદી પક્ષનુ` વાષિર્ષીક સ ંમેલન થયું તેમાં સમાજવાદી તથા સામ્યવાદીઓ વચ્ચે વિચારસ''ની શરૂઆત
થઈ હતી.ર
૨૧
૧૯૩૯ માં ત્રિપુરી ૉંગ્રેસના પ્રમુખ તરીકે ઉદ્દામવાદીઓના અને સમાજવાદીઓના સહકારથી સુભાષબાપુ ચુંટાઈ આવ્યા હતા, પણ કારાબારીની રચના અ ંગે મતભેદ પડતાં મતગણતરી વખતે સમાજવાદી પક્ષ તટસ્થ રહ્યો હતા અને
Page #111
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
એઓ ત્રીજા ભાગના મત ધરાવતા હતા તેથી સુભાષચંદ્ર બહુમતી પ્રાપ્ત કરી શક્યા ન હતા.૨૨
૧૯૩૯ માં બીજું વિશ્વયુદ્ધ શરૂ થયું ત્યારે સમાજવાદીઓએ બ્રિટિશ સરકારને ટેકે ન આપો એવું વલણ અખત્યાર કર્યું હતું અને એની સામે આઝાદી માટે સીધી લડત શરૂ કરવા મંતવ્ય વ્યક્ત કર્યું હતું. લશ્કરી ભરતીના કાયદાને વિરોધ કરીને તેઓએ દાહોદમાં સળગતી મશાલવાળું સરઘસ કાઢયું હત. ૨૩ કોંગ્રેસ સમાજવાદી પક્ષમાંથી સામ્યવાદીઓને દૂર કરવા નિર્ણય લેવાયો હતું અને ગુજરાતના સમાજવાદી પક્ષનું વિસર્જન કરી કમળાશંકર પંડ્યાને તંત્રવાહક તરીકે જ્યપ્રકાશે નીમ્યા હતા. ૨૪ રામગઢ અધિવેશન પછી વર્ધામાં કોંગ્રેસ કારોબારી સાથે સમાજવાદીઓની કાર્યવાહક સમિતિ મળી અને સત્યાગ્રહની અનિવાર્યતા સ્વીકારાઈ વ્યક્તિગત સત્યાગ્રહમાં સમાજવાદી વિચારસરણીવાળા કાર્યકરેએ ભાગ લઈ જેલવાસ સ્વીકાર્યો હતે. સમાજવાદીઓએ ગાંધીજીની ભારત છોડો' લડતને ટેકો આપ્યો હતો.૨૫ ૮-૮-૧૯૪૨ ના રોજ લડતને ઠરાવ થયા બાદ સમાજવાદી પક્ષની કારોબારીના સભ્યોની ધરપકડ થઈ હતી. ગુજરાતમાં તથા અન્યત્ર કેટલાક સભ્યોએ ગુપ્ત વાસ સ્વીકારી અંગ્રેજી શાસન સામે લડત ચાલુ રાખી હતી. છોટુભાઈ પુરાણી અને એમના સાથીઓ આમાં અગ્રેસર હતા. વલસાડમાં કમળાશંકર પંડ્યા તથા શ્રીકાંતે સાથે મળી લડતમાં સહકાર આપવા મસલત કરી હતી. કમળાશંકર પંડ્યા ભૂગર્ભમાં ગયા ન હતા અને એમની ૧૪-૮-૪૨ ના રોજ ધરપકડ થઈ હતી. નીરુ દેસાઈ, નરભેરામ પોપટ, બાબુલાલ મારળિયા, ઠાકરભાઈ શાહ વગેરેની ધરપકડ થઈ હતી. ભરૂચના વિદ્યાથી કાર્યકરે યોગેશ દેસાઈ સજજનલાલ તલાટી વગેરેએ ઠાકરલાલ શાહને ટેકો આપી લડતમાં સાથ આપ્યો હતે. સમાજવાદી નેતાઓ પૈકી અમ્યુત પટવર્ધન, અરુણા અસફઅલી, રોહિત દવે, પીટર અવારીસ વગેરે ભૂગર્ભમાં રહીને પ્રવૃત્તિ કરતા હતા. ગુજરાતમાં અમદાવાદ સિવાયના બધા સમાજવાદીઓ કમળાશંકર પંડ્યા સાથે હતા.૨૦ સમાજવાદીઓએ ૧૯૪૨ની ચળવળ દરમ્યાન ભાંગફોડની પ્રવૃત્તિ અપનાવી હતી અને જરૂર પડ્યે અહિંસાને ત્યાગ કરી હિંસક પ્રવૃત્તિ શરૂ કરી હતી. ૧૯૪૭ની શરૂઆતમાં સમાજવાદી પક્ષનું કાનપુર અધિવેશન ભરાયું ત્યારે એમણે કોંગ્રેસ શબ્દ રદ કર્યો. આમ સ્વતંત્ર સમાજવાદી પક્ષ ૧૯૪૭ થી અસ્તિત્વમાં આવ્યો.૨૮ સામ્યવાદી પક્ષ
ભારતના જે બુદ્ધિજીવીઓને ગાંધીજીની અહિંસાની તથા વર્ગ મેળની અને ટ્રસ્ટીશિપની ફિલસૂફી માન્ય ન હતી તેઓ રશિયાની સામ્યવાદી વિચાર
Page #112
--------------------------------------------------------------------------
________________
નવા રાજકીય પક્ષ
સરણીથી આકર્ષાયા હતા. ૧૯૨૨-૨૪ દરમ્યાન એમણે કામદાર-પ્રવૃત્તિ શરૂ કરી હતી. ૧૯૨૪ માં કૉમિન્ટન" (કોમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલ)નાં અંકુશ અને દેરવણી નીચે અને મોટે ભાગે અમેરિકન અને બ્રિટિશ સામ્યવાદીઓના માગ દશ`ન દ્વારા ભારતમાં સામ્યવાદી ચળવળની શરૂઆત થઈ હતી. ગુજરાતના પારસી શાપુરજી સકલાતવાળા લન્ડનની એમની સારી નોકરી છોડીને આ પક્ષમાં જોડાયા હતા. માનવેદ્રરાય તે રશિયન પોલિટબ્યૂરોના સભ્ય તરીકે ચીનમાં સલાહકાર તરીકે કામ કરતા હતા. ભારતમાં સામ્યવાદી પક્ષની સ્થાપના ૧૯૨૫ માં થઈ હતી.૨૯
८७
કોંગ્રેસ તથા ગાંધીજી અને સરદારની પ્રબળ અસરને કારણે સામ્યવાદની અસર અમદાવાદ વડોદરા સુરત વગેરે શહેર પૂરતી મર્યાદિત રહી હતી અને મજૂરામાં અને કિસાનામાં અમુક અંશે એમણે પગદંડો જમાવ્યો હતા. સમાજવાદીએ સાથે રહીને ૧૯૩૫ સુધી સામ્યવાદીએ “ગાંધી લુચ્ચા સુધારાવાદી છે અને લેાકલાગણીને આડે માગે ચડાવી દેવા માટે અંગ્રેજ શાહીવાદીઓનું સાધન છે” એવા પ્રચાર કરતા હતા, પરંતુ ૧૯૩૫ પછી રાષ્ટ્રવાદી તથા શાહીવાદવિરોધી બળા સાથે સંયુક્ત મારા સ્થાપવાની નીતિ રશિયાએ અપનાવતાં ગુજરાતમાં પણ સામ્યવાદી કોંગ્રેસ સમાજવાદી પક્ષમાં જોડાઈ ગયા હતા.૩૦ ગુજરાતમાં રÈાડ પટેલ, હરિપ્રસાદ દેસાઈ વગેરે સક્રિય કાર્યાંકરા હતા. મુંબઈથી ભારદ્રાજ, જલાલુદ્દીન મુખારી વગેરે આવીને માગદશન આપતા હતા. તા. ૩૧-૧૨-૧૯૩૩ નારાજ ગુજરાતના સામ્યવાદી પક્ષની સ્થાપના કરવામાં આવી હતી. એએ ગુપ્ત રીતે રાત્રિવર્ગો અને અભ્યાસવતુ ળમાં રશિયાની સિદ્ધિ, માસ અને એ ંગલ્સના મેનિફેસ્ટો અને રશિયન નેતાનાં જીવનચરિત્રોની ચર્ચા દ્વારા સામ્યવાદી વિચારસરણીને ફેલાવા કરતા હતા. એમની પ્રવૃત્તિ માટે ભાગે ગુપ્ત રીતે ચાલતી હતી. ૧૯૩૪ માં ભારત સરકારે સામ્યવાદી પક્ષ અને લાલ વાવટા કામદાર મંડળ સહિત નવ પક્ષા ઉપર પ્રતિબંધ મૂકો હતા તેથી કોંગ્રેસ સમાજવાદી પક્ષમાં જોડાઈ ને તેઓ અંગ્રેજી શાસનની ઝાટકણી કાઢવામાં અને એમની સામેની લડતમાં ભાગ લેતા હતા. દિનકર મહેતા ગુજરાતી સામ્યવાદી પક્ષના કામચલાઉ મંત્રી પણ હતા. કામેશ્વરરાવ નામના તેલુગુ જુવાન અમદાવાદ ખાતે રહી સામ્યવાદી સાહિત્ય લાવવાનું કાય` સંભાળતા હતા.૩૧
૧૯૩૫ ના ઑગસ્ટ માસમાં નવા કામદાર યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી અને એનું જોડાણ અખિલ હિંદ ટ્રેડ–યુનિયન કૅૉંગ્રેસ સાથે યુ હતુ. રણછોડ પટેલ, દિનકર મહેતા વગેરે સાંજે મિલે છૂટવાના સમયે હાથમાં લાલ વાવટો લઈને મિલના ઝાંપે કે નજીક મજૂર–સભા ભરતા હતા અને એમને મૂડીવાદીશાષણ, કામદારોની સ્થિતિ, મજૂર મહાજનની કામદાર-વિરોધી નીતિ
Page #113
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
તથા સાંપ્રત રાજકીય પ્રશ્નો વિશે માહિતગાર કરતા હતા. આ કામદારોમાંથી જ મગનભાઈ પટેલ, અબ્દુલહક વગેરે કામદાર નેતાઓ તૈયાર થયા હતા. આ ઉપરાંત કામદારોની વસવાટની ચાલીઓમાં અભ્યાસવતુળની પ્રવૃત્તિ ચલાવતા હતા.૩૨ કામદારો ઉપરાંત શાહપુરના હરિજનવાસ અને વાઘરીવાસમાં અભ્યાસવર્તુળ વ્યાયામપ્રવૃત્તિ વગેરે પણ સામ્યવાદીઓ કરતા હતા. સામ્યવાદીઓ સમાજવાદીઓની સાથે રહીને સુરત જિલ્લાના કિસાનોમાં અને વિદ્યાથીઓમાં અભ્યાસવા અને ચર્ચાસભાઓ ગોઠવીને કામ કરતા હતા.૩૩ ૧૯૩૬ માં શેરથા મુકામે સુમંત મહેતાના આશ્રમમાં સામ્યવાદીઓએ અભ્યાસ–શિબિર યોજી હતી. આ શિબિરમાં વૈજ્ઞાનિક સમાજવાદના મૂળભૂત સિદ્ધાંતની સમજ અપાઈ હતી.૩૪ ૧૯૩૬ માં કેંગ્રેસ પક્ષે ચૂંટણીમાં ભાગ લેવા નિર્ણય કર્યો હતો અને ત્યાર બાદ પ્રધાનપદ
સ્વીકાર્યું હતું એને સામ્યવાદીઓએ વિરોધ કર્યો હતે.૩૫ લાખની ગ્રેસમાં કિસાનના પ્રશ્નને ઉપસ્થિત કરવામાં સફળતા મળી હતી. આ અધિવેશન પ્રસંગે સમાજવાદી અને સામ્યવાદી પક્ષ દ્વારા કામદાર કિસાન વિદ્યાથી વગેરે પ્રવૃત્તિઓમાં સહકારથી કામ કરવા નિર્ણય લેવાયો હતો.
૧૯૩૮ માં લાહેર કોંગ્રેસ સમાજવાદી પક્ષના અધિવેશન વખતે પક્ષના કાર્યકરો વચ્ચે મુકાબલાની સ્થિતિ ઉપસ્થિત થઈ હતી. ગુજરાતમાં આ વૈચારિક અથડામણને પડઘા પડ્યો હતો. નીરુ દેસાઈ વગેરે એ સામ્યવાદી પક્ષમાંથી છૂટા થયા હતા. ૧૯૩૮ માં અમદાવાદમાં રૉયવાદીઓનું સંમેલન થયું હતું. એઓને સામ્યવાદીઓએ વિરોધ કર્યો હતે.
સમાજવાદીઓ અને સામ્યવાદીઓ મતભેદો હોવા છતાં કામદાર-પ્રવૃત્તિ સહકારથી કરતા હતા.૩૭ એમ છતાં ગુજરાતમાં જિદ્ર મહેતા, નીરુ દેસાઈ જયંતી દલાલ વગેરે સામ્યવાદવિરોધી બની ગયા હતા. ચંદ્રવદન શુક્લ અને ગોરધન પટેલ ટ્રદ્ધીવાદી હતા.૩૦
૧–૯–૩૯ ના રોજ બીજુ વિશ્વયુદ્ધ ફાટી નીકળતાં આ લડાઈ બંને સામ્રાજ્યવાદીઓ વચ્ચેની હેઈને સામ્યવાદીઓએ બ્રિટનને સહકાર ન આપવાની નીતિ અપનાવી હતી. આ કારણે સામ્યવાદીઓની ધરપકડની શરૂઆત થઈ હતી અને દિનકર મહેતા વગેરે ભૂગર્ભમાં રહીને પક્ષની પ્રવૃત્તિ કરતા હતા. રેયવાદીઓએ લેકલહતની વાત આગળ કરી બ્રિટનતરફી નીતિ અપનાવી હતી.૩૮ સામ્યવાદીએની અસર સુરત વડેદરા રાજકોટ ભાવનગર ગોધરા બેરસદ નડિયાદ વગેરે સ્થળોએ હતી. માંગરોળ અને માંડવીના આદિવાસીઓમાં એઓ સયિ હતા. રાજકોટના સત્યાગ્રહ વખતે સામ્યવાદી પક્ષે એને ટેકે આયે હતે. સામ્યવાદ
Page #114
--------------------------------------------------------------------------
________________
નવા રાજકીય પક્ષ
પક્ષી આગેવાને વજુભાઈ શુક્લ અને ઈસ્માઈલ હિરાણીએ સક્રિય રસ લીધે હતે. ભાવનગરમાં યુદ્ધની જાહેરાત બાદ સરદાર પૃથ્વીસિંહની ભાવનગરમાંથી ધરપકડ થઈ હતી. દિનકર મહેતાએ શ્રમજીવીમાગ” નામની સામ્યવાદના સિદ્ધાંત સમજાવતી પુસ્તિકા પ્રસિદ્ધ કરી હતી. સામ્યવાદી પક્ષ રશિયા ઉપર હિટલરે હુમલો કર્યો નહિ ત્યાંસુધી સામુદાયિક સત્યાગ્રહ અંગે ઝુંબેશ ચલાવતે હતા.
૧૯૪રમાં બ્રિટન અમેરિકા અને સામ્યવાદીઓ વચ્ચે ફેસિઝમ અને નાઝિઝમ વિરુદ્ધ સંયુક્ત મરચો રચાતાં કોમ્યુનિસ્ટ ઇન્ટરનૅશનલનું વિસર્જન થયું. સામ્યવાદી પક્ષ બ્રિટનવિધી મટી એને તરફેણ કરનાર પક્ષ બન્યા હતા અને યુદ્ધને જનતાયુદ્ધ તરીકે એ ખપાવતું હતું. આ નીતિને કારણે સામ્યવાદીઓ અપ્રિય થઈ પડ્યા હતા.૪૦ ૧૯૪૩ ની શરૂઆતમાં ગુજરાતમાં સામ્યવાદી પક્ષનું અસ્તિત્વ વડોદરા અમદાવાદ જેવાં શહેર પૂરતું મર્યાદિત થઈ ગયું. સામ્યવાદીઓ-સમાજવાદીઓને સાંસ્કૃતિક ફાળે
રાજકીય દષ્ટિએ સામ્યવાદીઓ લોકેથી અળગા થયા હતા, પણ એમની સાંસ્કૃતિક પ્રવૃત્તિ ચાલુ હતી. ૧૯૩૬ ના ઓકટોબર પછી “નવી દુનિયા કાર્યાલય' નામની પ્રકાશનસંસ્થા શરૂ કરી હતી. સમાજવાદી પક્ષમાં ભંગાણ પડયું એ પહેલાં ૧૯૩૯ માં પ્રગતિશીલ લેખક મંડળની સ્થાપના હિંદના અને ગુજરાતના ધોરણે કરાઈ હતી. ગુજરાતમાંથી ઉમાશંકર જોશી, સુન્દરમ, જયંતી લાલ, ધનવંત ઓઝા, ચંદ્રભાઈ ભટ્ટ, ભોગીલાલ ગાંધી વગેરે એમાં જોડાયા હતા. કાકાસાહેબ કાલેલકર જેવાને પણ સાથ એમને મળ્યા હતા. ૧૯૪૩ પછી અખિલ હિંદ તથા અમદાવાદના ધોરણે “લેકનાટય સંઘ'ની પ્રવૃત્તિ શરૂ કરાઈ હતી. જશવંત ઠાકર, દીના ગાંધી, નલિની, કૈલાસ પંડયા વગેરે લેકનાટય સંધનાં કાર્યકર્તા હતાં. લોકનાટય સંઘનાં નાટકોએ નવી ભાત પાડી હતી. અખિલ હિંદ લેકનાટય સંઘની પરિષદ ૧૯૪૬ માં અમદાવાદમાં મળી હતી.૪૧ મુસ્લિમ લીગ
૧૯૬૦ માં મુસ્લિમ લીગને જન્મ થયે હતે.૪૨ બંગાળના ભાગલા લોડ કઝને પાડવા એમાં પણ હિંદુ-મુસ્લિમને લડાવવાની નીતિ હતી. ૧૨૬ થી મહમદઅલી ઝીણાને ભારતના રાજકારણમાં ઉદય થયે. શરૂઆતમાં એમણે સહકારભર્યું વલણ દાખવી અંગ્રેજો સામેની લડતમાં બંધારણીય રીતે ભાગ લીધે, પણ ગાંધીજીની સવિનય ભંગની અસહકારની ચળવળની નીતિ એને પસંદ ન હતી અને એ ધીમે ધીમે મુસ્લિમ-હિંદુ એક્તાના પ્રતીક મટી જઈને કેમવાદના
Page #115
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
પુરસ્કર્તા બન્યા અને ૧૯૩૦ પછી આ વિરોધની માત્રામાં ઉમેરે થયે.૪૩ ૧૯૩૦ માં ગોળમેજી પરિષદને કેંગ્રેસે વિરોધ કર્યો ત્યારે મહમદઅલી ઝીણાએ એને બિનશરતી ટેકો આપ્યો. બે કેમ વચ્ચે એકતા ન સધાય ત્યાંસુધી રાજકીય સત્તા હિંદને આપવામાં આગળ ન વધવાની બ્રિટિશ નીતિ અને કોંગ્રેસ અને વિનીત પક્ષની મુસ્લિમેની આળપંપાળ કરવાની નીતિને કારણે મુસ્લિમ કોમવાદને ઉત્તેજન મળ્યું અને વી જેવી સત્તા પ્રાપ્ત થઈ ૧૯૩૦ માં ઈકબાલ વગેરે નેતાઓએ અલાહાબાદની મુસ્લિમ લીગની મીટિંગમાં પાકિસ્તાનને ખ્યાલ રજૂ કર્યો૪૪ અને અંગ્રેજોની ‘ભાગલા પાડે અને રાજ્ય કરો'ની કુટિલ નીતિએ આમ કેમવાદના વિષવૃક્ષને જળ-સિંચન કર્યું. પરિણામે ભારતમાં અને ગુજરાતમાં ઠેરઠેર હુલ્લડ થયાં. ૧૯૩૭ માં કેંગ્રેસ પક્ષ જે પ્રાંતમાં સત્તારૂઢ થયે ત્યાં મુસ્લિમ લીગને સહભાગી ન બનાવતાં એણે છંછેડાઈને કેંગ્રેસ વિરોધી પ્રચાર જલદ બનાવ્યો અને હિંદુ-જુલ્મની બાંગ પિકારી ઇસ્લામ ખતરામાં છે એવો પ્રચાર કરી મુસ્લિમોને ઉશ્કેર્યા.૪૫
ગુજરાતમાં મુસ્લિમ લીગની અસર અમદાવાદ સુરત ભરુચ વડોદરા ખેડા અમરેલી ગોધરા દાહોદ જેવાં મુસ્લિમોની વસ્તીવાળાં શહેરમાં જ મુખ્યત્વે હતી, પણ અંગ્રેજ નોકરશાહીના ટેકાને લીધે એ અમદાવાદ વિજાપુર ભાવનગર વગેરે શહેરોમાં કોમી હુલ્લડો કરાવી શક્યા હતા. અમદાવાદમાં ૧૯૪૧ અને ૧૯૪૬માં કોમી હુલ્લડ થયેલ તેમાં મુસ્લિમોને ગોરી નોકરશાહીએ છૂટો દોર આગે હતે. એમ કહેવાય છે. ૧૯૪૬માં વસંત-રજબને ભોગ લેવાયેલ હતો. આઝાદી પૂર્વે વિજાપુરમાં કોમી તોફાનો થયાં હતાં અને ગામની બજાર બાળી નખાઈ હતી. સિદ્ધપુરમાં હિંદુ-મુસલમાને વચ્ચે છમકલાં અવારનવાર થતાં હતાં જૂનાગઢમાં નવાબી શાસન દરમ્યાન કોમવાદને છૂટો દોર મળ્યું હતું. પ્રભાસપાટણ ને વેરાવળમાં કેમી તે ફાન થયાં હતાં. ૧૯૪૨ની ચળવળ દરમ્યાન મુસ્લિમ પ્રાયઃ લડતમાં ભાગ લેવાથી અલગ રહ્યા હતા અને તેઓએ રાષ્ટ્રવિરોધી વલણ દાખવ્યું હતું.૪૭ અંતે ભાગલાને સ્વીકાર કરાતાં દેશને આઝાદી મળી અને મુસ્લિમ લીગે પાકિસ્તાન મેળવ્યું, પણ એ માટે ભારે રક્તપાત થયા અને હિંદુ-મુસ્લિમોને મેટા પાયા ઉપર સ્થળાંતર કરવું પડયું હતું. ગુજરાતમાં જૂનાગઢના શાસકોએ પાકિસ્તાન સાથે જોડાણ કરવા ઇચ્છા વ્યક્ત કરતાં આરઝી હકૂમતે લડત આપી જૂનાગઢને નવાબના શાસનમાંથી મુકત કર્યું હતું. હિંદુ મહાસભા
| હિદુ મહાસભાને જન્મ મુસ્લિમ કોમવાદી રાજકારણના પ્રત્યાઘાતરૂપે થયો હતો. એ ઉપરાંત હિંદુ ધર્મમાં પેસી ગયેલાં કેટલાંક અનિષ્ટને દૂર કરી
Page #116
--------------------------------------------------------------------------
________________
નવા રાજકીય પક્ષ
હિંદુ સંસ્કૃતિનું જતન કરવાને પણ એને હેતુ હતું. ૧૯૦૭માં પંજાબમાં હિંદુએનાં હિતેની રક્ષા માટે હિંદુ પરિષદ શરૂ થઈ હતી અને અખિલ હિંદના ધરણે એનું સંગઠન કરવા ૧૯૧૦ પછી પ્રયાસ શરૂ થયા હતા ૧૯૫૫ માં એનું પ્રથમ અધિવેશન થયું હતું. ૧૯૨૩ માં હિંદુ મહાસભાની સ્થાપના થઈ હતી.
૧૯૩૦ પછી કોંગ્રેસે કોમવાદી પક્ષના સભ્ય થવા ઉપર પ્રતિબંધ મૂક્યો હતે. ૧૯૩૮ માં વીર સાવરકર હિંદુ મહાસભાના પ્રમુખ થતાં મુસ્લિમ લીગ ઉપરાંત રાષ્ટ્રિય કોંગ્રેસ પણ એની ટીકાઓનું લક્ષ્ય બની હતી. એનું વલણ મોટે ભાગે મૂતિ પૂજા જ્ઞાતિવાદ બાળલગ્ન અને માંસાહારવિરોધી રહેવા ઉપરાંત હિંદુ ધર્મની અને સમાજની સુધારણા એ મુખ્ય ધ્યેય રહેલ છે. ૧૯૪૬ પછી એની રાજકીય પક્ષ તરીકે ગણના બ્રિટિશ સરકારે શરૂ કરી હતી. ગુજરાતમાં સિદ્ધપુર વિરમગામ અમરેલી જેવાં નાનાં શહેરમાં આ મહાસભાને કંઈક પ્રભાવ વરતાય છે.૪૦ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ
રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘના પ્રણેતા ડે. હેડગેવાર આંધ્રના બ્રાહ્મણ હતા. એઓ થોડો વખત જર્મનીમાં રહ્યા હતા અને ત્યાંના લેકેની શિસ્તની એના ઉપર પ્રબળ અસર પડી હતી. એમના જેવા કેટલાક નેતાઓની પ્રેરણાથી હિંદુઓમાં આત્મવિશ્વાસ અને આત્મગૌરવની ભાવના જગાવવા અને હિંદુ-મુસ્લિમેનાં રમખાણોને પ્રસંગે એમનું રક્ષણ કરવા આ સંસ્થા ૧૯૨૫ માં રચાઈ હતી.૪૮
હિંદુ મહાસભા સાથે શરૂઆતમાં એ સક્રિય રીતે જોડાઈ હતી. બંને સંસ્થાઓ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ પ્રવતતે હતો. હિંદુ મહાસભાના સ્વયંસેવક દળ તરીકે પણ આ સંસ્થા કામ કરતી હતી. આમ છતાં બંને સંસ્થા વચ્ચે સંગઠન અંગે મૂળભૂત તાત્વિક ભેદ પ્રવતતે હતે. હિંદુ મહાસભાનું સંગઠન એસોસિએશન પ્રકારનું સુગ્રથિત ન હતું, જ્યારે રાષ્ટ્રિય સેવક સંઘના સભ્ય શિસ્ત વગેરે નિયમનું ચુસ્ત રીતે પાલન કરતા હતા. પાછળથી હિંદુ જતિના સંગઠન અને પુનર્જીવન અને હિંદુ સંસ્કૃતિના સંરક્ષણ માટેના રાષ્ટ્રિય પક્ષ તરીકે એને વિકાસ થયો હતો. ૧૯૩૦ થી હિંદુ મહાસભાએ રાજકારણમાં ભાગ લેવાનું શરૂ કરેલ, જ્યારે આર. એસ. એસ. અલગ રહીને રાષ્ટ્ર અને વ્યકિતના ચારિત્ર્યનિર્માણનું અને હિંદુઓને આઝાદી માટે તૈયાર કરવાનું કાર્ય ઉપાડયું હતું.પ૦ ૧૯૪૦ માં ગોળવેલકરજીએ એમના સભ્યોને રાજકારણથી દૂર રહેવા જણાવ્યું હતું. ૧૯૪૨ની ચળવળ વખતે કોંગ્રેસી નેતાએ જેલમાં હતા અને મુસ્લિમ લીગ
Page #117
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
પાકિસ્તાન માટે ઝેરી પ્રચાર કરતી હતી ત્યારે રાષ્ટ્રિય સ્વય ંસેવક સંધ વધારે સક્રિય બન્યા હતા.
સંધ જુદી જુદી વયના લોકોને ધ્યાનમાં રાખીને ખાલશાખા તરુણશાખા અને પ્રૌઢશાખા ચલાવે છે. બાળકાને મેદાન ઉપર ગીતા રમતા પર્યટના તથા મનાર જન–કાય મા દ્વારા ભેગા કરી આકર્ષે છે અને વ્યાયામ માટેની અભિરુચિ એમનામાં કેળવે છે. વિદ્યાથી" વના નાના મોટા અધિકારીઓને તાલીમ આપીને બાળકો અને વિદ્યાથી'ના ચારિત્ર્યધડતરનું કામ કરે છે. વસંત પંચમી, દશેરા જેવા ઉત્સવે। અને હિંદુ તહેવારાની ઉજવણી કરે છે. જાહેર કવાયત વખતે ભગવા ઝંડો ફરકાવે છે. ક્વાયતના શબ્દો ‘ઉત્તિષ્ઠ' ‘પ્રચલ' જેવા સ ંસ્કૃતમય હાય છે અને એમની પ્રા”ના પણ સ ંસ્કૃતના પ્રચુર શબ્દોથી યુક્ત છે. એમના ગણવેશ ખાખી ચડ્ડી, અધી' બાંયનું સફેદ ખમીસ તથા કાળી ટોપી હાય છે.પ૧
ર
કસખા અને શહેરમાં સધનું કાય' વિસ્તરતું રહ્યું છે. ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત નવસારી ભાઈ છેટાઉદેપુર વડનગર મહેસાણા સિદ્ધપુર સુરેંદ્રનગર ભાવનગર રાજકોટ જામનગર દ્વારકા વગેરે સ્થળામાં આર. એસ. એસ.ની પ્રવૃત્તિ ચાલે છે.
પાટીપ
૧. કમળાશંકર પડથા, ‘વેરાન જીવન', પૃ. ૮૦; શાંતિલાલ દેસાઈ, ‘રાષ્ટ્રના સ્વાત ત્ર્યસ ંગ્રામ અને ગુજરાત', પૃ. ૨૭૬-૭૭; નગીનદાસ સ ંઘવી વગેરે, ‘સ્વરાજ દર્શન’, પૃ–૨૧૭
૨. કમળાશકર પંડયા, ઉપયુક્ત, પૃ. ૫૭–૧૯, ૬ ૫
૩. દિનકર મહેતા, ‘પરિવતન,' પૃ. ૧૧૦-૧૧
૪. એજન, પૃ. ૧૧૩, ૧૧૮
૫. દિનકર મહેતા, ઉપયુક્ત, પૃ. ૧૩૨
૬. કમળાશંકર પંડયા, ઉપયુક્ત, પૃ. ૭૬
૭. એજન, પૃ. ૮૦; દિનકર મહેતા, ઉપયુ*ક્ત, પૃ. ૧૩૨
૮. ક્રમળાશંકર પંડથા, ઉપયુ*ક્ત, પૃ. ૭૭, ૯૧-૯૪; દિનકર મહેતા, ઉપયુ ક્ત,
પૃ. ૧૪૫-૪૬
૯. મળાશંકર પંડયા, ઉપયુક્ત, પૃ. ૯૦-૧૦૨
Page #118
--------------------------------------------------------------------------
________________
નવા રાજકીય પક્ષ
૧૦. એજન, પૃ. ૮૦-૮૧, ૮૭, ૯૦, ૧૦૧
૧૧. એજન, પૃ. ૧૦૧-૧૦૩; ઇંદુલાલ યાજ્ઞિક, ‘આત્મકથા', ભાગ ૧, પૃ. ૨૪,
૨૭, ૨૮, ૩૨,૪૩
૧૨. ઇંદુલાલ યાજ્ઞિક, ઉપયુ*ક્ત, પૃ. ૨૪-૨૫
૧૩. મળાશંકર પંડયા, ઉપયુક્ત, પૃ. ૧૫૪
૧૪. ઇંદુલાલ યાજ્ઞિક, ઉપયુ*ક્ત, પૃ. ૪૪, ૫૦-૫૧, ૫૪
૧૫. એજન, રૃ. ૧૮-૧૯, ૩૩
૧૬. કમળાશંકર પંડયા, ઉપયુ ક્ત, પૃ. ૧૨૪–૧૨૮; S. P. Aiyar, Studies in Indian Democracy, p. 592; B. B. Mishra, The Indian Political Parties, p. 326
૧૭. દિનકર મહેતા, ઉપયુક્ત, પૃ. ૧૭૮; કમળાશંકર પંડથા, ઉપર્યુક્ત, પૃ. ૧૩૦-૩૧; નરહરિ ભટ્ટ, ‘હિ’દી રાષ્ટ્રીય મહાસભાના ઇતિહાસ,' પૃ. ૨૩૮, ૨૫૨, ૨૬૨-૨૬૭, ૨૭૭–૨૭
૧૮. મળાશંકર પંડયા, ઉપયુ*ક્ત, પૃ. ૧૧૩-૧૧૪; દિનકર મહેતા, ઉપયુ ક્ત, પૃ. ૧૫૨; S. P. Aiyar, op. cit., p. 592
૧૯. કમળાશંકર પંડયા, ઉપયુક્ત, પૃ. ૧૩૪–૧૩૬
૨૦. એજન, પૃ. ૧૫૧, ૧૫૭
૨૧. દિનકર મહેતા, ઉપયુ*ક્ત, પૃ. ૨૦૮
૨૨. એજન, પૃ. ૨૫૩
૨૩. કમળાશંકર પંડયા, ઉપયુક્ત, પૃ. ૧૭૯, ૧૮૩ ૨૪. એજન, પૃ. ૧૭૯
૨૬. એજન. પૃ. ૧૯૮, ૧૯૯-૨૦૦
૯૩
૨૫. એજન, પૃ. ૧૮૨-૧૮૩
૨૭. એજન, પૃ. ૨૨૬
૨૮. એજન, પૃ. ૨૪૬
૨૯. દિનકર મહેતા, ઉપયુ ક્ત, પૃ. ૭૪-૭૫; Ram Gopal, How
India Struggled for Freedom, pp. 354 f.
૩૦. દિનકર મહેતા, ઉપયુક્ત, પૃ. ૧૩૬
૩૧. એજન, પૃ. ૧૫૩
૩૩. એજન, પૃ. ૧૫૨
૩૪. દિનકર મહેતા, ઉપયુ ક્ત, પૃ. ૨૦૫–૨૦૭, ૨૪૦ .
૩૫. Myron Weiner, ‘Party Politics in India : The Development of a Multiparty System p. 43, નરહર ભટ્ટ, ઉપયુ*ક્ત, પૃ. ૨૦૭-૨૦૨, ૨૨૫
૩૨. એજન, પૃ. ૧૪૮-૪૯
Page #119
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
૩૬. નરહરિ ભટ્ટ, ઉપયુક્ત, પૃ. ૨૧૧, ૨૮,૨૩૪ ૩૭. Myron Weiner, op. cil, pp. 251 f, દિનકર મહેતા, ઉપયુક્ત, | પૃ. ૨૩૫ ૩૮. દિનકર મહેતા, ઉપર્યુક્ત, પૃ. ૨૧૨, ૨૩૭ ૩૯. શાંતિલાલ દેસાઈ ઉપયુક્ત, પૃ. ૩૧૬; દિનકર મહેતા, ઉપયુક્ત, પૃ. ૨૪,
૨૬૨ ૪૦. દિનકર મહેતા, ઉપર્યુક્ત, પૃ. ૨૬૯ ૪૧. એજન, પૃ. ૧૩૨-૩૩, ૨૩૬, ૨૯૮, ૩૨૮ ૪૨. B. B. Mishra, op. cit., p. 316 ૪૩. શાંતિલાલ દેસાઈ, ઉપયુક્ત, પૃ. ૨૮૯ xx K. 1. Munshi, Pilgrimage to Freedom, p. 47 ૪૫. શાંતિલાલ દેસાઈ, ઉપયુક્ત, પૃ. ૨૮૮ 8's. Gujarat District Guzetteer, Ahmedabad, p. 168 Yu. Myron Weiner, op. cit., pp. 166 ff ૪૮. એજન, પૃ. ૧૭૭
૪૯. એજન, પૃ. ૧૭૮, ૧૮૦ ૫૦. એજન, પૃ. ૧૮૩ ૫૧. રામલાલ પરીખ, “ગુજરાત-એક પરિચય, પૃ. ૬૯૦-૯૧
Page #120
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૨
રચનાત્મક પ્રવૃત્તિઓ
રચનાત્મક પ્રવૃત્તિની શરૂઆત ગાંધીજીના ભારત-આગમન સાથે થઈ. એ અગાઉ સ્વદેશીની ચળવળને જન્મ થયો હતો અને એનાથી રાજકીય અને સામાજિક પ્રવૃત્તિ ઉપરાંત ઔદ્યોગિક પ્રવૃત્તિઓને વેગ મળ્યું હતું. ગાંધીજીના આગમન બાદ રેંટિયાની અને ગેસેવાની શરૂઆત થઈ હતી. કોચરબ આશ્રમમાંના નિવાસ દરમ્યાન એને પાયો નખાયે હતે. અસ્પૃશ્યતાનિવારણની શરૂઆત તરીકે ભંગીની પુત્રી લક્ષ્મીને પિતાની પુત્રી તરીકે એમણે અપનાવી હતી. આશ્રમની પ્રવૃત્તિના બીજમાંથી આ વટવૃક્ષને જન્મ થયો હતો. ગાંધીજી માનતા હતા કે સ્વરાજ્યની ચાવી રચનાત્મક કામ છે. બેરસદની સત્યાગ્રહ છાવણીને રચનાત્મક પ્રવૃત્તિનું કેન્દ્ર રવિશંકર મહારાજ, બબલભાઈ તથા સુરેંદ્રજીએ બનાવ્યું હતું. સુખદેવભાઈ તથા ઠક્કરબાપાએ ૧૯૨૩ માં ભીલ સેવામંડળની સ્થાપના ભીષણ દુષ્કાળના પ્રસંગ પછી કરી હતી. દક્ષિણ ગુજરાતમાં ચુનીભાઈ અને જુગતરામભાઈએ હાળી પ્રથા રદ કરાવવા પ્રયાસ કર્યો હતે. છેટુભાઈ નાયકે આહવામાં સ્વરાજ્ય–આશ્રમ સ્થાપી ડાંગ તથા ધરમપુરના આદિવાસીઓની સેવા શરૂ કરી હતી. ડૉ. સુમંત મહેતા, કમળાશંકર પંડ્યા, દિનકર મહેતા, ડી. જી. પાંગારકર વગેરે પંચમહાલ ખેડા માંગરોળ માંડવી અને દેશી રાજ્યોમાં કિસાન–ચળવળ સાથે આદિવાસી ખેડૂતે, સીમાંત ખેડૂત ને તાળીઓની સ્થિતિ સુધારવા પ્રયત્ન કર્યા હતા. બોચાસણ વેડછી અને મઢીના આશ્રમ રચનાત્મક પ્રવૃત્તિનાં ધામ બન્યા હતા. દિલખુશ દિવાનજીએ દાંડી આસપાસ ગાંધી-કુટિરને સેવાધામ બનાવ્યું હતું.' હરિજન પ્રવૃત્તિ
હરિજનની સ્થિતિ આદિવાસીઓ કરતાં પણ બદતર હતી. ૧૯૨૪-૨૫ માં ગાંધીજીએ અસ્પૃશ્યતાનિવારણ માટે સૌરાષ્ટ્ર-કચ્છને પ્રવાસ ખેડ્યો હતો. ગોળમેજી પરિષદ પછી હરિજનને ૧૯૩૨ માં અલગ મતાધિકારની બ્રિટિશ સરકારે નવાજેશ કરી ત્યારે એમણે પિતાની જાતને હોડમાં મૂકી હતી. પરીક્ષિતલાલ મજમૂદાર તથા મામા સાહેબ ફડકેએ અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિ અપનાવી હતી. શંકરલાલ બેન્કર “ડિપ્રેસ્ડ કલાસ મિશનનું કામ કરતા હતા. ગાંધીજીના ૨૧ દિવસના
Page #121
--------------------------------------------------------------------------
________________
૯૬
આઝાદી પહેલાં અને પછી
ઉપવાસ આત્મશુદ્ધિ અને હરિજન સેવકોની યોગ્યતા વધારવા માટેના હતા. ૩૦-૯-૧૯૩૨ ના રોજ સવર્ણ હિંદુઓની સભા મુંબઈમાં મળી હતી અને અસ્પૃશ્યતાનિવારણ સંઘની સ્થાપના કરી હતી, જે પાછળથી હરિજન સેવા સંઘ બને. મંદિર પ્રવેશ માટે તથા સાવજનિક કૂવા ધર્મશાળા સ્મશાનઘર વગેરે હરિજન માટે ખુલ્લો મૂક્વા ઝુંબેશ શરૂ થઈ હતી. એના પ્રચાર માટે ‘નવજીવન’ સાપ્તાહિકને “હરિજન બંધુ' નામ આપ્યું અને ૧૮-૧૨-૩૨ અને ૩૦-૪-૧૯૩૩ ના દિવસ “હરિજન દિન” તરીકે ઊજવાયા હતા. ત્યારબાદ હરિજન–સપ્તાહની ઉજવણી શરૂ થઈ હતી. સાબરમતીને સત્યાગ્રહ આશ્રમ ગાંધીજીએ હરિજનોને ભેટ આપ્યો હતો. ખાદીકામ
ખાદીપ્રચારનું કામ ગાંધીજીએ શંકરલાલ બૅન્કરને સેપ્યું હતું. કાકીનાડામાં ખાદીમાં રસ લેનારાઓ ડે. રેયના નેતૃત્વ નીચે ભેગા થયા હતા અને અખિલ ભારત ખાદી-મંડળની રચના થઈ હતી. શકરલાલ બૅન્કર એના મંત્રી બન્યા હતા. ૧૯૨૪માં ખાદીસંગ્રહસ્થાન ઊભું કરાયું હતું. સુરત અને બારડેલીમાં જુગતરામ દવે તથા ચુનીભાઈએ નમૂનેદાર ખાદીકે દ્રો સ્થાપ્યાં હતાં. વડોદરા અને અમરેલીમાં એનું અનુકરણ થયું હતું. નડિયાદ ભરુચ આણંદ વડોદરા પાલનપુર અને જામનગરમાં પ્રથમ અને ત્યાર બાદ નવસારી અને ભાવનગરમાં ખાદીભંડારો. શરૂ થયા હતા. સૌરાષ્ટ્રમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સંધે ખાદી પ્રવૃત્તિ સાવરકુંડલા તરવડા રાજકોટ મઢડા બોટાદ ગોંડળ ધ્રાંગધ્રા વગેરે સ્થળોએ મણિભાઈ ત્રિવેદી રતુભાઈ અદાણી વગેરેના સહકારથી અપનાવી હતી. ગ્રામોદ્યોગ
ખાદી સિવાય અન્ય ગૃહ-ઉદ્યોગોના વિકાસ માટે ગ્રામ-ઉદ્યોગ સંઘની સ્થાપના ૧૪-૧૨-૧૯૩૪ ના રોજ કરવામાં આવી હતી. એમાં હાથછડના ચોખા, હાથઘંટીએ દળેલ લેટ, મધમાખ-ઉછેર, શેરડી અને તાડને ગેળ, ઘાણીનું તેલ, ચર્મોદ્યોગ, હાથકાગળ બનાવવાની પ્રવૃત્તિ, અખાદ્ય તેલમાંથી સાબુ બનાવવા વગેરે પ્રવૃત્તિઓને સ્થાન મળ્યું હતું.
દારૂબંધી
મજૂરો તથા અન્ય લેકે દારૂની બદીને કારણે પાયમાલ થતા હતા. ભાવનગર રાજ્ય ૧૯૧૯ માં દારૂબંધી દાખલ કરી હતી." તાડીના ગોળ અને નીર અંગે ગજાનંદ નાયકે દક્ષિણ ગુજરાતમાં સારું કામ કર્યું હતું. ૧૯૪૦ના સત્યાગ્રહ
Page #122
--------------------------------------------------------------------------
________________
રચનાત્મક પ્રવૃત્તિઓ
૯૭
દરમ્યાન દારૂ-તાડીનાં પીઠાઓ ઉપર પિકેટિંગ કરાયું હતું. કસ્તૂરબા અને મીઠુબહેન પિટીટે ૧,૨૦૦ સ્વયંસેવિકાઓની ભરતી કરી હતી. દારૂ-નિષેધપ્રવૃત્તિનું શરૂઆતમાં સુરત અને પછી મરોલી કેદ્ર બન્યું હતું. ૧૯૩૭ માં કોંગ્રેસ પક્ષ સત્તારૂઢ થતાં એણે સમગ્ર મુંબઈ ઈલાકામાં દારૂબંધી દાખલ કરી હતી અને રૂ. આઠ-નવ કરોડ રૂપિયાની આવક જતી કરી હતી. નઈ તાલીમ
સુરત જિલ્લાના વાલેડ અને બારડોલી તાલુકાઓના કેંકિત વિસ્તારમાં અને તારગામ વાંઝણ મેર અને મટવાડની ટી શાળાઓ મળીને કુલ ૨૧ શાળાઓમાં ઉદ્યોગ સમૂહજીવન વગેરેને સ્થાન આપી નઈ તાલીમને પ્રયોગ શરૂ કરાયું હતું. કોંગ્રેસ પ્રધાનમંડળના રાજીનામા બાદ એ પૈકી ફક્ત નવ શાળા ચાલુ રહી હતી, પણું ૧૯૪૬ માં કોંગ્રેસ સત્તા ઉપર આવતાં આ શાળાઓની સંખ્યા વધી હતી. ગાંધીજીએ વર્ધામાં ઝાકીરહુસેનના પ્રમુખપણ નીચે કેળવણીકારોને બોલાવી આખી
જના સ્પષ્ટ કરી હતી. માતૃભાષા રાષ્ટ્રભાષા અને ઉદ્યોગને અભ્યાસક્રમમાં પ્રથમ સ્થાન અપાયું હતું. શ્રમને મહિમા વધારાયો હતે. ઈદુલાલે સરઘા ઉદવાડા ખડકી પ્રતાપનગર વગેરે સ્થળોએ છાત્રાવાસવાળી આશ્રમશાળાઓ પછાત વર્ગ માટે શરૂ કરી હતી. દિદરડામાં ઠાકોર કોમના બાળકો માટે ડે. સુમતે શાળા શરૂ કરી હતી. કિસાન-પ્રવૃત્તિ
ખેડા અને બારડોલીમાં મહેસૂલમાં વધારો થતાં કોંગ્રેસે આંદોલન કરી એમાં ઘટાડે કરાવ્યું હતું. ઇંદુલાલ યાજ્ઞિક તથા સામ્યવાદી કાર્યકરોએ દાવેદ-ઝાલેદ, રાજપીપળા રાજ્ય, માતર તાલુકા, સોનગઢ વ્યારા માંડવી અને માંગરોળ તાલુકાઓમાં, અમદાવાદ જિલ્લામાં અને ખેડા જિલ્લામાં તથા રાધનપુર લુણાવાડા પાલનપુર માણસા ઈડર ઐરાલ દેવગઢબારિયા સચીન વિઠ્ઠલગઢ વડોદરા વગેરે દેશી રાજ્યમાં અર્ધો ભાગ લેવાની પ્રથા, ખેડૂતોના દેવાં, મહેસૂલવધારે, વેઠનાબૂદી તથા હાળીપ્રથા અંગે આંદોલન કર્યા હતાં. મીરાખેડી માતર લીમડી ગુસર માંડવી સંખેડા–મેવાસનાં ગામે વગેરે સ્થળે કિસાન સંમેલને એમની સ્થિતિ સુધારવા પ્રયાસ થયા હતા. કેંગ્રેસના હરિપુરા અધિવેશન વખતે વિરાટ કિસાન-સરઘસ કાઢી કોંગ્રેસનું આ પ્રશ્ન તરફ ધ્યાન દોર્યુ હતું. કમળાશંકર પંડ્યા, ઈદુલાલ યાજ્ઞિક, દિનકર મહેતા, ડો. સુમંત મહેતા, ડી. જી. પાંગારકર વગેરે આ પ્રવૃત્તિના પ્રણેતા હતા. ૧૯૩૭ માં કોંગ્રેસે ગણેતધારે તથા ઋણ–રાહતધારે
Page #123
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
પસાર કરતાં ખેડૂતની સ્થિતિ સુધરી હતી. સત્યાગ્રહ દરમ્યાન જેની જમીન જપ્ત થઈ હતી તે મૂળ ખેડૂતને પાછી અપાવી હતી. કામદાર-પ્રવૃત્તિ
વગ મેળના સિદ્ધાંતને અનુસરતાં મજૂર મહાજન સંઘની સ્થાપના ૧૯૧૮-૧૯ ની મિલકામદારોની મેઘવારીની લડત પછી ૧૯૨૦માં થઈ હતી. અમદાવાદ ઉપરાંત આ સંઘની વડોદરા કલેલ સિદ્ધપુર નડિયાદ સુરત બીલીમોરા ભાવનગર વગેરે શહેરમાં શાખા છે. અનસૂયાબહેન તથા શંકરલાલ બૅન્કરે એની સ્થાપનામાં રસ લીધો હતો. ગાંધી સેવાસંઘની પુરી ખાતેની બેઠકમાં ગાંધી મજર સમિતિ' નિમાઈ હતી અને એનું કાર્યાલય અમદાવાદ ખાતે હતું. ૧૯૪૭ બાદ “હિંદી રાષ્ટ્રિય મજૂર સંઘ (ઈન્દુક)ની સ્થાપના થઈ હતી. ગુલઝારીલાલ નંદા, શ્યામપ્રસાદ વસાવડા, દિનકર મહેતા, રણછોડભાઈ પટેલ, હરિભાઈ દેસાઈ વગેરેને આ પ્રવૃત્તિમાં વિશેષ ફાળો છે. ૧૦
ઈદુલાલ યાજ્ઞિક તથા દિનકર મહેતાએ ગુમાસ્તાઓ ભંગીઓ કામદારો અને શહેરી વિસ્તારના મકાન–ભાડૂતોના પ્રશ્ન હલ કરવામાં ૧૯૩૩–૩૮ દરમ્યાન સારો રસ લીધો હતો." યુવાસંઘ અને વિદ્યાથી મંડળ
ગાંધીજીના આગમન પૂર્વે મોતીભાઈ અમીનની પ્રેરણાથી ચરોતરના રાષ્ટ્રવાદી યુવકે એ સંગઠિત થઈને ૧૯૦૫ માં સ્વદેશી ચળવળને આગળ ધપાવી હતી. જ્ઞાનક્ષેત્રે “ચરોતર કેળવણી મંડળ” દ્વારા તેઓ પ્રગતિ સાધતા અને ૧૯૧૭ માં ખેડા અને હોમરૂલ ચળવળમાં મોખરે રહ્યા હતા. ૧૨ ૧૯૨૧ માં રાજકોટમાં યુવક સંમેલન થયું હતું. ૧૯૨૮-૨૯ બાદ અમદાવાદમાં અને સુરતમાં રોહિત મહેતા, જીવણલાલ ચાંપાનેરિયા, સ્નેહરશ્ચિમ અને ઉમાશંકર, હિતેંદ્ર દેસાઈ, જયંતી દલાલ વગેરેએ આ પ્રવૃત્તિ આગળ ધપાવી હતી. ૧૩
કમળાશંકર પંડ્યાની આગેવાની નીચે સમાજવાદી પક્ષે ગુજરાત યુવક મધ્યસ્થ સંઘની સ્થાપના કરી હતી. સૌરાષ્ટ્રમાં વજુભાઈ શુક્લે આ પ્રવૃત્તિને આવકારી હતી.૧૪ અક્ષય દેસાઈ, હિતેન્દ્ર દેસાઈ વગેરે “તિ મંડળ’ના આશ્રયે અભ્યાસવર્તુળની પ્રવૃત્તિ ચલાવતા હતા.૧૫ ગુજરાતના ઉદ્દામવાદી યુવકની સભા ખાડિયામાં કે. ટી. દેસાઈના ભારતી વિદ્યાલયમાં મળી હતી. ચંદ્રકાંત દડ, સૂર્યદત્ત ભટ્ટ, નીરુ દેસાઈ અને વજુભાઈ શાહે ગાંધીજીના કાર્યક્રમને અપનાવવા અને આઝાદીના સંગ્રામમાં ભાગ લેવા યુવકોને અનુરોધ કર્યો હતે.૧૪ ૪-૭-૩૬ ના રોજ અમદાવાદમાં કાઠિયાવાડ યુવકનું સંમેલન મળ્યું હતું તેમાં નીરુ દેસાઈએ
Page #124
--------------------------------------------------------------------------
________________
રચનાત્મક પ્રવૃત્તિઓ
૯૯
વર્ગ અને વર્ગ'ભેદ મિટાવી જૂની નેતાગીરી સામે લડી લેવા હાકલ કરી હતી. યુવક સંધના મ ંત્રી તરીકે નીરુ દેસાઈ, કે. ટી. દેસાઈ ને ઇશ્વરલાલ દેસાઈ ચૂંટાયા હતા.૧૭ ૧૯૪૬ ના અત-ભાગમાં ગણદેવીમાં યુવક સંમેલન થયું હતું તેમાં ઇંદુલાલ યાજ્ઞિકે હાળીપ્રથાની ભીષણતા અંગે તથા સાનાનીદુદ શા અંગે અંગુલિ-નિર્દેશ કર્યાં હતા. ગુજરાત યુવક પરિષદ પછી વિસનગરમાં ઉત્તર ગુજરાત યુવક પરિષદ ભરાઈ હતી. દિનકર મહેતા પ્રમુખ હતા. સ્વાગત પ્રમુખ ડૉ. સુમંત મહેતા હતા. ૧૮
પંચમહાલના દાહોદ તથા ગોધરામાં ૨૮-૮-૩૮ તથા ૧૧-૨-૩૮ ના રાજ કમળાશંકર પંડવા, સામાલાલ શિરોયા, રાશનઅલી વારા, યાહ્યાભાઈ લોખંડવાળા વગેરેએ યુવકમંડળની સ્થાપના કરી લશ્કરી ભરતીને વિરોધ તથા હિંદુ-મુસ્લિમ એકતા અંગે ઠરાવ કર્યાં હતા. ૨૩-૧-૩૯ ના રાજ કમળાશંકર પંડયાની આગેવાની નીચે પંચમહાલ વાકાંઠા યુવક પરિષદમાં યુવકો અને શહેરીઓની લુણાવાડામાં મળેલી સભામાં દેશી રાજ્યાની ઝારશાહી નીતિની ઝાટકણી કાઢવામાં આવી હતી અને લુણાવાડા પ્રજામંડળની સ્થાપના કરાઈ હતી. વિવિધ યુવકમ`ડળાની ર૯-૪-૩૯ ના રાજ ગોધરામાં મળેલી સ ંયુક્ત સભાએ દાહેાદમાં યુવકપરિષદ ભરવા ઠરાવ કર્યાં હતે.૧૯ અમરેલી રાણપુર વગેરે સ્થળોએ અભ્યાસવર્તુળની તથા ગ્રીષ્મવર્ગોની પ્રવૃત્તિ ઇંદુલાલ, દિનકર મહેતા તથા કમળાશંકર પડવા વગેરે કરી હતી.૨૦ છેટુભાઈ પુરાણી અને એમના સાથીઓ તથા સરદાર પૃથ્વીસિંહે ગ્રીષ્મ-વ્યાયામ વગની પ્રવૃત્તિ કરી હતી.
૧૯૪૨ ની ‘ભારત છેડો' ચળવળમાં યુવકોએ ભૂગભ'માં રહીને હિંસકઅહિંસક પ્રવૃત્તિ કરી હતી. જ્યંતી ઠાકોર, છેાટુભાઈ પુરાણી, ગુણવંતરાય પુરાહિત, ભરૂચના અને કરાડી-મટવાડના યુવકે એના આગેવાન હતા.
ગાંધીજીએ શાળા અને કૉલેજોના બહિષ્કાર કરવા ૧૯૨૧ ની અસહકારની ચળવળ દરમ્યાન જણાવ્યુ` હતુ`. એ દરમ્યાન સરધસ કાઢવાં, પત્રિકાઓ વહેંચવી, અને શાળા કૉલેજો બંધ કરાવવા જેવી પ્રવૃત્તિએ વિદ્યાથી એની વાનરસેનાએ હાથ ધરી હતી. અખાડા તથા પુસ્તકાલયની પ્રવૃત્તિ દ્વારા વિદ્યાથી એમાં રાષ્ટ્રભાવનાના પ્રચાર થતા હતા. ગુજરાત કૅૉલેજના પ્રિન્સિપાલ ફ્રિલે શિરાઝની જોહુકમી સામે ઉમાશ કર, રાહિત મહેતા વગેરેએ ચળવળ ચલાવી હતી.૨૧ અમદાવાદનુ વિદ્યાથી’–મંડળ ‘પડકાર' નામનુ અઠવાડિક પ્રસિદ્ધ કરતું હતું, જેના સંચાલક જશવંત સુતરિયા હતા. સુરતમાં જશવંત ઠાકર વિદ્યાથી એમાં અભ્યાસપ્રવૃત્તિ ચલાવતા હતા અને સમાજવાદના પ્રચાર કરતા હતા. નલિની મહેતા આ પ્રવૃત્તિમાં રસ લેતાં હતાં. રાજકોટ રાજ્ય સામેની લડતમાં ભાવનગરના વિદ્યાથી –મ`ડળના
Page #125
--------------------------------------------------------------------------
________________
૧૦૦
આઝાદી પહેલાં અને પછી
આગેવાને બાલકૃષ્ણ શુકલ, રસિકલાલ શુકલ, રજબઅલી લાખાણી વગેરેએ ઝંપલાવ્યું હતું. ૧૯૩૬ માં એપ્રિલની ૧૬ મીએ રાજકોટમાં કાઠિયાવાડના વિદ્યાથીઓની પરિષદ ઇંદુલાલ યાજ્ઞિક ના પ્રમુખપણ નીચે મળી હતી. ૧૯૩૭ માં ભાવનગરમાં યુવક સપ્તાહ યોજાયું હતું.
૧૯૪૩ માં કાઠિયાવાડ વિદ્યાર્થી પરિષદનું ત્રીજ' સંમેલન ભાવનગરમાં થયું. સનત મહેતા અને દિવ્યાં બધેકા એમના નેતા હતાં. અમરેલીમાં ગ્રીષ્મવર્ગ ચલાવાયા હતા તેમાં રાષ્ટ્રિય નેતાઓએ ઉધન કર્યું હતું. ૨૨ ૧૯૪૧ માં શામળદાસ કૅલેજમાં ફી-વધારો જાહેર કરાયો હતે. વજુભાઈ શાહ, રસિકલાલ શકલ વગેરેની આગેવાની નીચે એને વિરોધ કરાયો હતો અને અનંતરાય પટ્ટણીની આપખૂદ નીતિને વિરોધ કર્યો હતો. ૨૪-૨૮ મી સપ્ટેમ્બર, ૧૯૪૧ ના દિવસો દરમ્યાન ભાવનગરના વિદ્યાર્થીઓનું સંમેલન શામળદાસ ગાંધીના પ્રમુખપણા નીચે થયું હતું. શામળદાસ ગાંધી તથા વજુભાઈ શાહે વિદ્યાર્થીઓને આઝાદીની લડત માટે તૈયાર રહેવા હાકલ કરી હતી. રાજકોટ લીંબડી વગેરે દેશી રાજ્યની પ્રવૃત્તિમાં યુવક અને વિદ્યાથીઓએ સારે રસ લીધો હતો.
૧૯૪૧ ના અંતમાં અમદાવાદમાં વજુભાઈ શુકલના પ્રમુખપણ નીચે વિદ્યાર્થી પરિષદ ભરાઈ હતી. એણે યુદ્ધમાં સહાય કરવાની તરફેણ કરવા ઇન્કાર કર્યો હતે. વિદ્યાથીઓ ઉપર સામ્યવાદીઓનું વર્ચસ હતું તે તેડવા ૧૯૪૨ માં રાષ્ટ્રિય વિદ્યાથી–મંડળની સ્થાપના કરવામાં આવી હતી. લોકલ બોડીના મેદાનમાં મળેલી સભામાં સરદારે બધું છોડીને રાષ્ટ્રિય લડતમાં ઝંપલાવવા માટે તૈયાર રહેવા વિદ્યાર્થીઓને અનુરોધ કર્યો હતો. ૧૯૪૨ ની “ભારત છોડો'ની લડતમાં એમણે છૂપી પત્રિકાઓ વહેંચવામાં સભા સરઘસના અને પિકેટિંગના કાર્યક્રમમાં ભાગ લીધો હતો. અમદાવાદની શાળાઓ આઠ માસ પર્યત બંધ રહી હતી. ૧૯૪૩ ના જૂનથી રાષ્ટ્રિય વિદ્યાથી–મંડળ વધુ વ્યવસ્થિત થયું હતું. ૧૯૪૩-૪૪ દરમ્યાન વિમલ શાહના મંત્રી પણ નીચે અભ્યાસવર્તુળ ચર્ચાસભા વ્યાખ્યાનો વગેરે પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી. ૧૯૪૪-૪૫ માં બ્રહ્મકુમાર ભટ્ટ, ૧૯૪૫-૪૬માં શાંતિ શાહ અને ૧૯૪૬-'૪૭ માં રામુ પંડિત એના મંત્રી હતા.૨૩ રાષ્ટ્રિય સ્વયંસેવક સંઘ દ્વારા અખિલ હિંદ વિદ્યાર્થી પરિષદની સ્થાપના કરાઈ હતી. આમ સામ્યવાદી સમાજવાદી, રાષ્ટ્રિય કોંગ્રેસ અને આર. એસ. એસ. ની અસર નીચે જુદાં જુદાં વિદ્યાથીમંડળ વિવિધ પ્રવૃત્તિ કરી રહ્યાં હતાં. હિંદુ-મુસ્લિમ એકતા
હિંદુ-મુસ્લિમ એકતા અંગેના કાર્યક્રમ પણ યોજાયા હતા. કોંગ્રેસ પક્ષના અનેક કાર્યકર તથા ગુલામ રસૂલ કુરેશી, રજબઅલી લાખાણી, ઈસ્માઈલ હિરાણી
Page #126
--------------------------------------------------------------------------
________________
રચનાત્મક પ્રવૃત્તિઓ
૧૦૧
વગેરે રાષ્ટ્રિય મુસ્લિમ હિંદુ-મુસ્લિમ એક્તા માટે પ્રયત્નશીલ હતા. ૧૯૪૬ ના કોમી રમખાણ વખતે વસંત હેગિટે તથા રજબઅલી લાખાણીએ એમનું આત્મબલિદાન આ એક્તા માટે આપ્યું હતું. ૨૪ પ્રૌઢ શિક્ષણ
પ્રૌઢ શિક્ષણની મિલમજૂરોમાં પ્રવૃત્તિ સામ્યવાદી પક્ષ તરફથી ચાલતી હતી. ૧૯૩૭ માં કોંગ્રેસી પ્રધાનમંડળની રચના થતાં આ પ્રવૃત્તિને વેગ મળ્યો હતે. ત્યારબાદ ૧૯૪૬ માં પણ કેંગ્રેસ પક્ષ ફરી સત્તારૂઢ થતાં સધન ક્ષેત્રો પસંદ કરી આ પ્રવૃત્તિ ખેડા અને સુરત જિલ્લામાં વિકસી હતી.૨૫ ગાયકવાડી પ્રદેશમાં તથા બ્રિટિશ જિલ્લામાં મોતીભાઈ અમીન અને ઈદુલાલ યાજ્ઞિકના પ્રયાસથી પુસ્તકાલયપ્રવૃત્તિ વિક્સી હતી. ૨૬
આમ ૧૯૩૨ થી ૧૯૪૭ સુધી અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી અને એ દ્વારા પાયાનું કાર્ય થયું હતું.
પાદટીપ
૧. રામલાલ પરીખ, “ગુજરાત એક પરિચય, પૃ. ૬૭૬ ૨. શાંતિલાલ દેસાઈ, “રાષ્ટ્રને સ્વાતંત્ર્યસંગ્રામ અને ગુજરાત', પૃ. ૧૫૧–પર,
૧૫૪, ૧૫૬ ૩. શંકરલાલ બૅન્કર, ગાંધીજી અને રાષ્ટ્રિય પ્રવૃત્તિ, પૃ. ૩૭૦; નરહરિ ભટ્ટ,
‘હિંદી રાષ્ટ્રિય મહાસભાને ઈતિહાસ, પૃ. ૨૬ ૪. શંકરલાલ બેંકર, એજન, પૃ. ૪૫૫ 4. Gujarat District Gazetteer, Bhavnagar, p. 83 ૬. શાંતિલાલ દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૫૭ ૭. શિવપ્રસાદ રાજગોર, ગુજરાતની કેળવણીને ઈતિહાસ, પૃ. ૧૧૫-૧૧૭ ૮. ઇંદુલાલ યાજ્ઞિક, “આત્મકથા' ભા. ૧, પૃ. ૨૪૨-૪૫, ૨૪૭-૪૮, ૨૫૬-૫૭ ૯. શિવપ્રસાદ રાજગર, “અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ,
પૃ. ૨૧૩; દિનકર મહેતા, “પરિવર્તન', પૃ. ૧૬૬ ૧૦. રામલાલ પરીખ, ઉપયુક્ત, પૃ. ૬૭૨-૬૭૪ ૧૧. ઈદુલાલ યાજ્ઞિક, “આત્મકથા.” પૃ. ૧૮, ૧૯, ૪૧,૬૪, ૬૫, ૩૯૩; દિનકર
મહેતા, પરિવર્તન,’ પૃ. ૧૭૬, ૧૭૯; કમળાશંકર પંડ્યા, વેરાન જીવન, પૃ. ૧૧૩
Page #127
--------------------------------------------------------------------------
________________
૧૦૨
આઝાદી પહેલાં અને પછી
૧૨. રામલાલ પરીખ, ઉપર્યુક્ત, પૃ. ૬૩૪ ૧૩. કમળાશંકર પંડ્યા, ઉપયુક્ત, પૃ. ૪૧ ૧૪. એજન, પૃ. ૧૧૯ ૧૫. દિનકર મહેતા, ઉપયુક્ત, પૃ. ૧૯૪; કમળાશંકર પંડ્યા, ઉપર્યુક્ત, પૃ. ૧૧૯ ૧૬. દિનકર મહેતા, ઉપયુક્ત, પૃ. ૧૪૫-૪૬ ૧૭. કમળાશંકર પંડ્યા, ઉપર્યુક્ત, પૃ. ૧૧૯-૨૦ ૧૮. ઈદુલાલ યાજ્ઞિક, ઉપર્યુક્ત, પૃ. ૧૦૯-૧૧૦ ૧૯. કમળાશંકર પંડયા, ઉપર્યુક્ત, પૃ. ૧૫૮-૫૯, ૧૬૪, ૧૬૮-૬૯ ૨૦. ઇંદુલાલ યાજ્ઞિક, ઉપયુક્ત, પૃ. ૪૦, ૬૧-૬૨, ૧૨૯ ૨૧. દિનકર મહેતા, ઉપયુંકત, પૃ. ૭૩–૭૪ ૨૨. ઈદુલાલ યાજ્ઞિક, ઉપયુક્ત, પૃ. ૯૨-૯૩, ૨૬૨-૬૪; દિનકર મહેતા, ઉપયુક્ત,
પૃ ૧૩૭, ૧૯૪ ૨૩. કપિલરાય મહેતા, “અમદાવાદ સર્વસંગ્રહ, પૃ. ૨૬૮; દિનકર મહેતા,
ઉપર્યુક્ત, પૃ. ૨૭૩ ૨૪. રામલાલ પરીખ, ઉપયુક્ત, પૃ. ૬૩૯ ૨૫. શિવપ્રસાદ રાજગાર, ઉપર્યુક્ત, પૃ. ૨૦૪, ૨૫૬ ૨૬. એજન, પૃ. ૨૫૬-૫૭
Page #128
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૪
દેશી રાજ્યા (૧૯૧૪ થી ૧૯૪૭)
૧. એજન્સીએ
એકલા સૌરાષ્ટ્રમાં જ ૪૧૮ જેટલાં નાનાં મોટાં રાજ્યા અને જાગીરા હતાં. તેઓનુ સાત શ્રેણીઓમાં વિભાજન કરી ગાહિલવાડ ઝાલાવાડ સારઠ અને હાલાર એમ ચાર પ્રાંતામાં એ વહેંચી નાખવામાં આવ્યાં હતાં. ૧૯૨૩ માં ચાર પ્રાંતાના ચાર વિભાગાને બદલે બે વિભાગ કરવામાં આવ્યા હતા અને તેઓનાં વિભાગીય મથક રાજકોટ અને વઢવાણ ખાતે રાખવામાં આવ્યાં હતાં. રાજકોટની કાઠી-કચેરી નીચે હાલાર અને સારઠ પ્રાંત હતા, જ્યારે વઢવાણની કૉડી-કચેરી નીચે ગોહિલવાડ અને ઝાલાવાડ પ્રાંત હતા. તેને અનુક્રમે વેસ્ટન કાઠિયાવાડ એજન્સી' અને ઇસ્ટન કાઠિયાવાડ એજન્સી' એવાં નામ આપવામાં આવ્યાં હતાં. ઈ. સ. ૧૯૨૪ માં કચ્છ નવાનગર(જામનગર) મોરબી ગાંડળ ધ્રોળ રાજકોટ જૂનાગઢ પાલનપુર રાધનપુર જાફરાબાદ ભાવનગર પાલીતાણા પોરબંદર ધ્રાંગધ્રા વાંકાનેર લીંબડી અને વઢવાણુનાં સત્તર સલામી રાજ્ય સીધાં દિલ્હીની દેખરેખ નીચે મુકાયાં હતાં અને તેની દેખરેખ રાખનાર તે તે મુખ્ય અધિકારી એજન્ટ ટુ ધ ગવન`ર્–જનરલ' તરીકેના હાદ્દો ધરાવતા હતા. બાકીનાં રાજ્ય પૉલિટિકલ એજન્સીની સત્તા નીચે હતાં. ‘પાલનપુર એજન્સી’નું નામ બદલીને ‘બનાસકાંઠા એજન્સી' એવું નવું નામ અપાયું હતું. આમ વેસ્ટન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીના ‘વેસ્ટન કાઠિયાવાડ એજન્સી', 'ઇસ્ટન કાઠિયાવાડ એજન્સી’ અને ‘બનાસકાંઠા એજન્સી' એમ ત્રણ પેટા-વિભાગ હતા. વેસ્ટન ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી' નીચે કુલ ૨૦૧ રાજ્યો અને તાલુકા હતાં. એ પૈકી ૮૮ હુકૂમતી અને બાકીનાં બિનહુકૂમતી હતાં. ૧
વેસ્ટન* ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સી' નીચેનુ કચ્છ રાજ્ય ૧૯૨૪ પૂર્વ° ‘કચ્છ અને મારી નીચેના આધાઈના પૉલિટિકલ એજન્ટ' નીચે હતુ તે એ. જી. જી. નીચે સીધેસીધું દિલ્હીની દેખરેખ નીચે મુકાયું હતુ. ખાખરા ત્રાફ્રા લોધિકા અને લાખાપાદરનાં ચાર થાણાં વેસ્ટન કાઠિયાવાડ એજન્સી' નીચે મુકાયાં હતાં, જ્યારે
Page #129
--------------------------------------------------------------------------
________________
૧૦૪
આઝાદી પહેલાં અને પછી
વઢવાણ થાન દસાડા ઝીંઝુવાડા ભોઈક સોનગઢ ચેક-દાઠા પાળિયાદ અને ચોટીલાનાં થાણું “ઇસ્ટને કાઠિયાવાડ એજન્સી’ નીચે હતાં.
“ઈસ્ટને કાઠિયાવાડ એજન્સી’ નીચે ૧૯૭૧ અને ૧૯૪૧ માં બજાણા ચૂડા લખતર લાઠી મૂળી પાટડી સાયેલા વળા તેમ વઢવાણ સિવિલ સ્ટેશન વગેરે મુકાયાં હતાં. વેસ્ટને કાઠિયાવાડ એજન્સીમાં બીલખા જસદણ જેતપુર ખિરસરા કોટડા-સાંગાણી માળિયા માણાવદર થાણાદેવળી વડિયા વીરપુર અને રાજકોટ સિવિલ સ્ટેશન વગેરે મુકાયાં હતાં. બનાસકાંઠા એજન્સીમાં થરાદ વાવ વારાહી અને અન્ય થાણાં આવેલાં હતાં. પાલનપુર અને દાંતા “રાજસ્થાન એજન્સી નીચે ૧૯૩૧ થી મુકાયાં હતાં. “સાબરકાંઠા એજન્સી' નીચે આંબલિયારા માલપુર માણસા મેહપુર થરા વગેરે રાજય હતાં.
સને ૧૯૪૧ માં તળ-ગુજરાતમાં અન્ય રાજ્ય ગુજરાત સ્ટેટ્સ એજન્સી' નીચે હતાં. આ રા વાડાસિનોર વાંસદા બારિયા ખંભાત છોટાઉદેપુર ધરમપુર લુણાવાડા રાજપીપળા સચીન સંતરામપુર ડાંગ સંખેડા–મેવાસ વગેરે હતાં. “રેવાકાંઠા અને સુરત એજન્સી’ની એકત્ર એજન્સી ગુજરાત સ્ટેટ્સ એજન્સી તરીકે ઓળખાતી હતી. આ રાજ્યોને સંબંધ મુંબઈ રાજ્ય સાથે હતા, તેઓને ૧-૪-૩૧ થી ભારત સરકારની સીધી દેખરેખ નીચે મૂકવામાં આવ્યાં હતાં અને તેથી બડૌદા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી તરીકે એ ઓળખાતી હતી. એને ચાજ વડોદરાના રેસિડેન્ટ પાસે હતો અને એને હેદ્દો “બડીદા અને ગુજરાત સ્ટેટ્સ ના રેસિડેન્ટને કરવામાં આવ્યો હતો. ૧૯૪૪ માં આ એજન્સી નાબૂદ થઈ હતી.
સને ૧૯૪૩ માં એજન્સી બંધ કરીને નાનાં રાજ્ય અને તાલુકાઓને નજીકનાં મોટાં રાજ્ય સાથે ઍટેચમેન્ટ યોજના નીચે જોડવાનું ભારત સરકારે નક્કી કર્યું. બીજી એજન્સી બંધ કરતાં વેસ્ટ ઈન્ડિયા સ્ટેટસ એજન્સી' અને બડીદા અને ગુજરાત સ્ટેટ્સ એજન્સી એમ બે વિભાગ રહ્યા હતા. ૫-૧૧-૪૪ ના
જ એ પણ રદ કરવામાં આવ્યા હતા અને વડોદરાના રેસિડેન્ટને “વડોદરા અને સ્ટેટ્સ ઑફ વેસ્ટ ઈન્ડિયા અને ગુજરાતીને રેસિડેન્ટ બનાવવામાં આવ્યો. આમ ગુજરાતનાં બધાં દેશી રાજ્યના વહીવટની દેખરેખનું કામ એક જ વ્યક્તિ પાસે આવ્યું હતું, જ્યારે મોટાં રાજ્યોને દિલ્હીના પિલિટિકલ ડિપાર્ટમેન્ટ સાથે સીધો સંબંધ હતા.
૧૯૪૧ માં બનાસકાંઠા અને મહીકાંઠાનું એકત્રીકરણ કરી “સાબરકાંઠા એજન્સી’ નામ અપાયું હતું અને “રેવાકાંઠા અને સુરત એજન્સીનું એકત્રીકરણ કરવામાં આવ્યું હતું.
Page #130
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૫
૨. અગ્રગણ્ય રાજ્ય
(૧) વડોદરા
સયાજીરાવ ૩ જા (૧૮૭૫–૧૯૩૯)
સયાજીરાવ ત્રીજા ઈ. સ. ૧૮૭૫ માં ગાદીએ બેઠા પછી વડોદરામાં નવા યુગની શરૂઆત થઈ હતી. આ કાર્યમાં સયાજીરાવના દીવાને સર ટી. માધવરાવ, આર. સી. દત્ત, મનુભાઈ નંદશંકર, વી. ટી. કૃષ્ણમાચારી તથા બી. એલ. મિત્રને મહત્ત્વને ફાળો હતો. એમણે વડોદરાના મધ્યયુગી સામંતશાહી તંત્રને બ્રિટિશ ભારતવર્ષના તંત્રની હરોળમાં મૂક્યું હતું. સમગ્ર તંત્ર રાજાભિમુખ હતું તે કલ્યાણલક્ષી અને પ્રજાભિમુખ બન્યું હતું. પરિણામે નકામાં વેરા ભાગબટાઈ ઈજારાશાહી વગેરે રદ થયાં હતાં. એમણે ન્યાયતંત્રને કારોબારીથી અલગ કર્યું હતું. હાઈકોટ સ્થાપી, બ્રિટિશ ભારતના ન્યાય અંગેના કાયદા લાગુ પાડી જૂની પદ્ધતિ દૂર કરી હતી. પ્રાથમિક શિક્ષણ ફરજિયાત અને મફત કરીને શિક્ષણના સાર્વત્રિકીકરણની શરૂઆત કરી હતી. માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધ્યું હતું. કલાભવનની સ્થાપનાથી ટેકનિકલ શિક્ષણની શરૂઆત થઈ હતી. પુસ્તકાલય-પ્રવૃત્તિએ મોતીભાઈ અમીનના નેતૃત્વ નીચે વિશાળ વટવૃક્ષનું સ્વરૂપ ધારણ કર્યું હતું. દરેક શહેરમાં નગરપાલિકા સ્થપાઈ હતી અને ગ્રામપંચાયત અને પ્રાંત-પંચાયતે સ્થાપી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની જવાબદારી લેકેને સોંપી હતી. દીવાન અને અમલદારોના એક કારભારને બદલે ધારાસભા દ્વારા સ્વશાસનની દિશામાં વડોદરા રાજ્ય પહેલ કરી હતી. અનેક સામાજિક સુધારા પણ કરાયા હતા અને જ્ઞાતિને ત્રાસ નિવારા હતું. આમ ઈ. સ. ૧૯૧૪ પૂવે ગાયકવાડી તંત્રને સંપૂર્ણપણે પુનઃ વ્યવસ્થિત કરીને લેકાભિમુખ બનાવાયું હતું.'
ઈ. સ. ૧૯૧૪-૧૮ ના પ્રથમ વિશ્વયુદ્ધના ગાળા દરમ્યાન વડોદરા રાજ્ય બ્રિટિશ સરકારને ઘણું સહાયભૂત થયું હતું. ઈ. સ. ૧૯૨૦ માં ઓખામંડળને કબજે વડોદરા રાજ્યને સોંપાયે હતે.
સયાજીરાવના શાસન દરમ્યાન સાંસ્કૃતિક પ્રવૃત્તિઓને ઉત્તેજન મળ્યું હતું. ઈ. સ. ૧૯૧૬ માં વડેદરામાં પ્રેમાનંદ સાહિત્ય સભા'ની અને ભેઈમાં ‘દયારામ સાહિત્ય સભા'ની સ્થાપના થઈ હતી. મરાઠીભાષી પ્રજાએ મરાઠી વાડૂમય પરિષદની શરૂઆત કરી હતી. ઈ. સ. ૧૯૧૫ માં સંસ્કૃત મહાવિદ્યાલય શરૂ કરવામાં આવ્યું હતું, એ ઉપરાંત શ્રાવણમાસ દક્ષિણ પરીક્ષા દ્વારા સંસ્કૃત ભાષા અને આયુર્વેદને ઉત્તેજન આપવામાં આવ્યું હતું. પુરોહિત ધાર્મિક વિધિ સારી રીતે
Page #131
--------------------------------------------------------------------------
________________
૧૦૬
આઝાદી પહેલાં અને પછી
કરાવે એ માટે પુરોહિત-શાળા શરૂ કરવામાં આવી હતી. ઈ. સ. ૧૯ર૭ માં ‘પ્રાગ્ય વિદ્યામંદિર” પ્રાચીન હસ્તલિખિત ગ્રંથની સાચવણી અને પ્રકાશન તથા સંશોધન માટે શરૂ કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૨૪ અને ૧૯૨૫ માં મોતીભાઈ અમીન દ્વારા “પુસ્તકાલય સહાયક સહકારી મંડળ” અને “પુસ્તકાલય” માસિક શરૂ કરવામાં આવ્યાં હતાં. વડોદરાની મધ્યસ્થ લાઈબ્રેરીમાં ગુજરાતી હિંદી મરાઠી અંગ્રેજી વગેરે ભાષાઓનાં વિવિધ વિષયોનાં દસ લાખથી વધુ પુસ્તક હતાં. પ્રાચ વિદ્યામંદિરમાં ૧૪,૦૦૦ હસ્તપ્રત અને ૧૦,૦૦૦ છપાયેલાં પુસ્તક હતાં. ભાષાંતર–શાખા દ્વારા વિવિધ વિષયોનાં–ગંભીર વિષયનાં અને બાળકોને ઉપયોગી પુસ્તક પ્રસિદ્ધ થતાં હતાં. વડોદરા મ્યુઝિયમ અને પિકચર ગેલેરી સિક્કા ચિત્રો, ધાતુકામ અને લકકડ કામના નમૂના, પ્રાચીન મૂતિઓ, આધુનિક ચિત્રો અને શિલ્પા વગેરેને ભવ્ય સંગ્રહ ધરાવવા લાગ્યું. પ્રો. માણેકરાવ તથા છોટુભાઈ પુરાણીએ ગુજરાતમાં વ્યાયામપ્રવૃત્તિને વેગ આપ્યો હતો. આ સમય દરમ્યાન વડોદરામાં યુનિવર્સિટી સ્થાપવા માટે પ્રયત્ન થયા હતા. ૧૯૩૫ માં એસ. ટી. ટી. કોલેજની સ્થાપના કરવામાં આવી હતી. આમ સંસ્કારધામ વડોદરામાં અનેકવિધ પ્રવૃત્તિઓ થઈ હતી.
સને ૧૯૧૭-૧૮માં સેનિટરી બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી, જેના પ્રયાસથી રોગચાળે કાબૂમાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૧૯ માં દરેક ગામને પાંચ માઈલના વિસ્તારમાં વૈદકીય સહાય મળી રહે તે રીતે ગ્રામ-દવાખાનાં શરૂ કરાયાં હતાં.
ઈ. સ. ૧૯૧૭ માં માસર -જંબુસર અને બોડેલી-છોટા ઉદેપુર રેલવે લાઈન શરૂ કરાઈ હતી. ડભોઈ–સમલાયા–ટીંબા લાઈન ૧૯૧૩-૧૯ દરમ્યાન નખાઈ હતી. છૂછાપરા તણખલા રેલવે લાઈન ઈ. સ. ૧૯૨૨ માં પૂરી કરાઈ હતી. ૧૯૨૬ માં ઓખા બંદરને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. ઓખાને જામનગર-દ્વારકા રેલવે લાઇન દ્વારા જોડવામાં આવ્યું હતું. બીલીમેરા બંદરને વિક્સાવવા પ્રયત્ન થયા હતા. ઈ. સ. ૧૯૩૬ માં વડોદરામાં એરોડ્રામ બાંધવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૩૬ માં ગ્રામવિસ્તારના ઉદ્ધાર માટે ડાયમંડ જ્યુબિલી ટ્રસ્ટ એક કરોડ રૂપિયાના ભંડોળથી શરૂ કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૧૮ માં “ઇકોનોમિક ડેવલપમેન્ટ બેઈની સ્થાપના વિકાસના હેતુસર કરવામાં આવી હતી. પાછળથી એને “ઇકોનોમિક કમિટી' નામ અપાયું હતું અને ૧૯૩૭-૩૮ દરમ્યાન એની શાખા દરેક પ્રાંતમાં ખેલવામાં આવી હતી.
Page #132
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૦૭
૧૯૨૧-૪૧ દરમ્યાન વડેદરા રાજ્યમાં ઔદ્યોગિકીકરણની શરૂઆત થઈ હતી. સયાજી મિલ ઈ. સ. ૧૮૮૫ માં રાજ્યના સહકારથી શરૂ કરાઈ હતી. ૧૯૨૩ માં યમુના મિલ અને ૧૯૩૫ માં દિનેશ વૂલન મિલ વડેદરામાં શરૂ કરાઈ હતી. સિદ્ધપુર કડી લેલ બીલીમોરા અને નવસારીમાં થઈ સાતેક મિલ શરૂ કરાઈ હતી. આ સિવાય તે મિલ દાળમિલ જિન-પ્રેસ અને દવા બનાવવાનાં કારખાનાં પણ શરૂ કરાયાં હતાં.
સયાજીરાવના શાસન નીચે વડોદરા રાજ્ય ભારતવર્ષનું અગ્રગણ્ય દેશી રાજ્ય બન્યું હતું, પણ લેકેની જવાબદાર રાજ્યતંત્રની માગણી તરફ સયાજીરાવ ઉદાસીન રહ્યા હતા. આ દેશભક્તિ અને દીર્ધદષ્ટિવાળા રાજવીનું અવસાન ૬-૨-૧૯૩૯ ના રોજ થયું હતું. પ્રતાપસિંહરાવ (રાજત્વ ૧૯૩૯-૧૯૪૯)
સયાજીરાવની હયાતી દરમ્યાન એમના જ્યેષ્ઠ પુત્ર ફતેહસિંહરાવ મૃત્યુ પામ્યા હતા તેથી હવે પૌત્ર પ્રતાપસિંહરાવ વડોદરાની ગાદી ઉપર ૭-૨-૧૯૩૯ ના રોજ બેઠા હતા. એમણે વડોદરા અને પુણેમાં અભ્યાસ કર્યો હતે. એમના શાસન દરમ્યાન એમણે ચૂંટાયેલા સભ્યોની બહુમતીવાળી ધારાસભાની નવાજેશ કરી હતી. નવું લેકજ્ઞ પ્રધાનમંડળ ૧૯૪૬ માં રચાયું ત્યારે પ્રજામંડળે ચૂંટણીમાં મેટા ભાગની બેઠકે કબજે કરી હતી. જીવરાજ મહેતા મુખ્ય પ્રધાન થયા હતા. પ્રતાપસિંહરાવે રૂ. ૨૨ લાખની મહેસૂલ ઘટાડી હતી. સયાજીરાવની સ્મૃતિમાં એક કરોડનું ભંડોળ એકઠું કર્યું હતું તેમાં રૂ. એક કરોડનું ઉમેરીને બે કરોડનું ટ્રસ્ટ એમણે કર્યું હતું. શરૂઆતમાં એમણે સારી રીતે શાસન ચલાવ્યું હતું, પણ પાછળથી સલાહકારની દેરવણીને લીધે એમના દાદાએ શરૂ કરેલી લેકકલ્યાણની પ્રવૃત્તિઓ થંભી ગઈ હતી. ઈ. સ. ૧૯૪૪ માં એમણે રાજ્યના કાયદા વિરુદ્ધ જઈને, રાણી શાંતાદેવી હોવા છતાં, સીતાદેવી સાથે બીજાં લગ્ન
ક્યાં હતાં અને રાજ્યનાં નાણાં વેડફી નાખ્યાં હતાં, આથી પ્રજામાં એમના વતન અગે તીવ્ર અસંતોષ પ્રવતતે હતા. ૧૯૪૭ માં સરકારી નોકરેએ અભૂતપૂર્વ હડતાળ પાડીને રાજ્યને નેકરોના પગાર-ધોરણમાં ૧–૧–૧૯૪૮ થી સુધારણા કરવા ફરજ પાડી હતી. ૧૯૩૯-૧૯૪૭ દરમ્યાન વડોદરામાં વધારે કારખાનાં ઊઘડ્યાં હતાં. ૧૯૪૭માં ભારત દેશ આઝાદ થયું ત્યારે વડોદરા રાજ્ય બંધારણસભામાં ભાગ લેવાની અને ભારત સંઘ સાથે જોડાવાની પહેલ કરી.
પ્રજામંડળના દબાણના કારણે પ્રતાપસિંહરાવે જવાબદાર તંત્રની માગણી સ્વીકારી ખરી, પણ તેઓ પ્રજામાં અપ્રિય થઈ પડયા હતા. પરિણામે તેઓ વડોદરાને મુંબઈ
Page #133
--------------------------------------------------------------------------
________________
૧૦૮
આઝાદી પહેલાં અને પછી
રાજ્ય સાથે જોડવા તૈયાર થયા. ૧-૫-૪૯ ના રોજ વડેદરાનું મુંબઈ સાથે જોડાણ થયું. પાછળથી મહારાજાએ મુંબઈ સાથેના વડોદરા રાજ્યના જોડાણને પડકાય, એ ઉપરાંત રાજવીમંડળ રચી ભારત સરકાર સાથે જોડાણ વિરુદ્ધની કાર્યવાહી પણ શરૂ કરી હતી. આ કારણે પ્રતાપસિંહરાવને પદભ્રષ્ટ કરવાની ભારત સરકારને ફરજ પડી છે
પ્રતાપસિંહરાવના શાસન દરમ્યાન ૩૦-૪–૧૯૪૯ ના રોજ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીઅસ્તિત્વમાં આવી. વડોદરા રાજ્યનું વિલીનીકરણ થતાં એના ચાર પ્રાંતે પૈકી ત્રણના અલગ ત્રણ જિલ્લા બન્યા અને નવસારીને તથા પેટલાદને તેઓ ની નજીકના રાજયના જિલ્લાઓમાં જોડી દેવાયા.
(૨) ભાવનગર
ભાવસિંહજી ૨ જા (૧૮૯૬–૧૯૧૯)
ભાવસિંહજી સને ૧૮૯૬ થી ગાદી ઉપર હતા. ઈ. સ. ૧૯૧૪ ના વિશ્વયુદ્ધ દરમ્યાન ભાવનગર રાજ્ય બ્રિટિશ સરકારને સારી મદદ કરી હતી, આથી મહારાજાનું માન પંદર તેપનું કરવામાં આવ્યું હતું. ૧૯૧૪–૧૯૧૯ દરમ્યાન મહારાજા ભાવસિંહજીએ પ્રજાહિતનાં કેટલાંક પગલાં લીધાં હતાં, જેમકે મ્યુનિસિપાલિટીની સમિતિનું વિસ્તૃતીકરણ, પ્રજાપ્રતિનિધિ સભાની રચના (૧૯૧૮), ખેતી સહકારી સંસાયટીઓ (૧૯૧૭), દારૂબંધી (૧૯૧૯), સ્ત્રીકેળવણીને ઉરોજન અને “પડદાના રિવાજની નાબૂદી.
રિજન્સી કાઉન્સિલ (૧૯૧૯-૧૯૩૧)
ભાવસિંહજીના પુત્ર કૃષ્ણકુમારસિંહજી સગીર વયના હોવાથી રાજ્યવહીવટ કરવા દીવાન પ્રભાશંકર પટણી વગેરેની રિજન્સી-કાઉન્સિલ નિમાઈ હતી.
સ્વરાજ્ય માટેની માગણીની અસર ભાવનગર રાજ્યમાં પણ થઈ હતી અને પ્રજાપ્રતિનિધિ સભાએ આ અંગે નિયુક્તિને બદલે ચૂંટણીનું તત્ત્વ દાખલ કરવા માગણી કરેલી. ૧૯૨૧-૨૨ દરમ્યાન ખેડૂતોનું મંડળ રચાયું હતું. ૧૯૨૨-૧૯૩૪ દરમ્યાન ખેડૂતોનું દેવું ખૂબ વધી ગયું હતું તે દૂર કરવા કરજ-કમિટી' નીમીને રાયે રૂ. ૨૦ લાખ ચૂકવી ૮૬ લાખનું દેવું રદ કરવા કાર્યવાહી કરી હતી.
Page #134
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૦૯
દેવચંદભાઈ પારેખ, ગુલાબરાય દેસાઈ દેલતરાય દેસાઈ વગેરેના નેતૃત્વ નીચે ભાવનગરમાં રાષ્ટ્રિય શાળા શરૂ કરાઈ હતી. ૧૯૨૯માં રાજ્ય ગ્રામપંચાયતને પ્રોત્સાહન આપી મહેસૂલ ઉઘરાવવાની અને ગ્રામ-સુધારણા ફંડ વાપરવાની સત્તા આપી હતી. ૧૯૨૫ માં ભાવનગરમાં કાઠિયાવાડ પ્રજા પરિષદનું અધિવેશન ગાંધીજીના પ્રમુખપણું નીચે થયું હતું.
કૃષ્ણકુમારસિંહજી (રાજત્વ ૧૯૩૧-૧૯૪૮)
કૃષ્ણકુમારસિંહજી પુખ્ત વયના થતાં ૧૯૩૧ માં એમને સત્તાનાં સૂત્ર સુપરત થયાં. ૧૯૪૩ માં એમણે પંચાયત-ધારે ઘડીને ચૂંટણીનું તત્ત્વ દાખલ કરેલું. ખેતીવાડીને પ્રોત્સાહન આપવા ધોળામાં “માંડેલ ફામ” શરૂ કરાયું હતું અને આંબલા સુરકા રાળધરી સલડી બોટાદ અને રંધોળાનાં સિંચાઈ માટેનાં તળાવ બંધાયાં હતાં. ભાવનગર શહેરનું અદ્યતન વોટર વકૅસ શરૂ કરી, જમીન નીચેની ગટરો શરૂ કરી, બેર તળાવનું વિસ્તૃતીકરણ કરીને ભાવનગર શહેરની સુખાકારી માટે કાળજી લેવાઈ હતી. ૧૯૩૨-૩૪ દરમ્યાન નવું બંદર અસ્તિત્વમાં આવ્યું હતું અને ભાવનગરને વેપાર કેચે પહોંચ્યો હતો. નવી મિલ અને અનેક કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં હતાં અને ઔદ્યોગિકીકરણની શરૂઆત થઈ હતી.
ઈ. સ. ૧૯૩૯ માં બીજુ વિશ્વયુદ્ધ શરૂ થયું હતું તે વખતે “સિવિક ગાર્ડ'ની પ્રવૃત્તિ નાગરિક સંરક્ષણના ભાગરૂપે રાજ્ય શરૂ કરી હતી. ૧૯૪૧ માં રાજ્ય ૫ સભ્યોવાળી ધારાસભાની નવાજેશ કરી હતી. આ પૈકી ૩૩ સભ્ય
ચૂંટાયેલા હતા. દેશ આઝાદ થતાં ૧૫–૧–૧૯૪૮ ના રોજ મહારાજા કૃષ્ણકુમાર સિંહજીએ જવાબદાર રાજ્યતંત્ર આપ્યું હતું. બળવંતરાય મહેતા એના મુખ્ય પ્રધાન હતા. સૌરાષ્ટ્ર રાજ્યની રચના વખતે એમાં જોડાવા ભાવનગર પ્રથમથી અભિલાષા વ્યક્ત કરી જોડાયું હતું.
ભાવનગરના મહારાજા સૌરાષ્ટ્ર રાજ્યના ઉપરાજપ્રમુખ હતા અને મદ્રાસ રાજ્યના રાજ્યપાલ પણ થયા હતા. સોરાષ્ટ્ર રાજ્યના શાસન દરમ્યાન ભૂપત અને એની બહારવટિયા ટોળીની રંજાડ વધી ગઈ હતી, પણ એમને જેર કરવામાં આવ્યા હતા. પ્રજાકીય શાસન દરમ્યાન પ્રાથમિક શિક્ષણ મફત અને ફરજિયાત કરાયું હતું. નાનાં ગામે માં શાળાઓ ખોલાઈ હતી, રસ્તાઓ અને સિંચાઈનાં તળાનું બાંધકામ હાથ ધરાયું હતું અને પંચાયત અને નગસ્પાલિકાઓને વધારે સત્તા અપાઈ હતી. માધ્યમિક શાળાઓ અને ઉચ્ચ શિક્ષણની સંસ્થાઓને વધારો થયો હતો. ૧૯૪૮ થી એ રાજ્ય જિલ્લ બની ગયું.
Page #135
--------------------------------------------------------------------------
________________
૧૧૦
(૩) જામનગર
રણિજતસિ’હુ (૧૯૦૭–૧૯૩૩)
જામનગરમાં જામ રણજિતસિંહજી ૧૯૦૭ થી રાજ્ય કરતા હતા. ૧૯૧૬ પછી એમણે સેક્રેટરી પદ્ધતિ દાખલ કરી ચાર સેક્રેટરીઓને વિવિધ ખાતાં વહેંચી દીધાં હતાં. ૧૯૧૯ માં એમણે ૫૭ સભ્યાની ક્રાઉન્સિલ નીમી હતી. ૧૯૨૦ માં મહારાજા લીગ ઑફ નેશન્સ'માં ભારતવના પ્રતિનિધિ તરીકે નિયુક્ત થયા હતા. ૧૯૩૨ માં ચૅમ્બર્ ફ પ્રિન્સીઝ'ના તેઓ પ્રમુખ થયા હતા. ૧૯૩૦-૩૧ દરમ્યાન એમણે લન્ડનની ગેાળમેજી પરિષદમાં રાજાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો હતા. એમના શાસન દરમ્યાન કેટલાંક લોક-ઉપયોગી કાય* થયાં હતાં, જેમ કે ભાગ–ખટાઈ ને બદલે વિધાટી–પ્રથા, વેડ–પ્રથાની નાબૂદી, ખેડૂત ઋણ-રાહત કાયદો, દુષ્કાળ–રાહત ફંડ, દુકાળ–વીમા યોજના, માધ્યમિક શિક્ષણ, વેપાર–ઉદ્યોગ ખાતાની સ્થાપના, ખેડી બંદરના વિકાસ, ઓખા-જામનગર રેલવે લાઇન, જામનગર શહેરને નવા એપ વગેરે. જામ રણજિતસિંહ પ્રખ્યાત ક્રિકેટર હતા, પણ રાજવી તરીકે ભારે કરવેરા નાખીને લેકમાં અપ્રિય થયા હતા. ૧૯૩૩ માં ૬૦ વરસે અવિવાહિત જામ રણુજિતસિ ંહનુ મૃત્યુ થયું હતું
૯
ܘܙ
આઝાદી પહેલાં અને પછી
દ્વિગ્વિજયસિ’હુ (રાજત્વ ૧૯૩૩–૧૯૪૮)
જામ રણજિતસિ ંહજી પછી એમના ભત્રીજા દિગ્વિજયસિંહ (૧૯૩૩) ગાદીએ આવ્યા.૧૯૩૭–૪૪ સુધી તેએ ‘ચૅમ્બર ઑફ પ્રિન્સીઝના ચાન્સેલર હતા. એમના વખતમાં સિંચાઈનાં કેટલાંક તળાવ બંધાયાં હતાં. સિક્કાનુ સિમેન્ટનું કારખાનું, વૂલન મિલ વગેરે નવા ઉદ્યોગ ૧૯૪૪-૪૭ ના ગાળામાં સ્થપાયા હતા. સૌરાષ્ટ્ર રાજ્યની રચનામાં એમણે મહત્ત્વનો ભાગ ભજવ્યા હતા અને તેએ એના પ્રથમ રાજપ્રમુખ હતા. ‘યુના' માં ૧૯૪૮ અને ૧૯૪૯ માં તેઓ ભારતના પ્રતિનિધિ તરીકે ગયા હતા.
(૪) કચ્છ
ખે’ગારજી (૧૮૭૬–૧૯૪૨)
કચ્છના મહારાવ ખેંગારજીએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકારને મદદ કરી હતી તેથી બ્રિટિશ સરકારે એમને ૧૯૧૭ માં જી. સા. એસ. આઈ.ના તથા ૧૯૧૮ માં ‘મહારાવ’તો શંકાબ આપ્યા હતા. ૧૯૩૧ માં પ્રથમ ગાળમેજી પરિષદમાં રાજાએના પ્રતિનિધિ તરીકે એમણે હાજરી આપી હતી. ૧૯૨૫ માં સરદાર સાથે ગાંધીજીએ
Page #136
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૧૧
કચ્છની મુલાકાત લીધી હતી. મહારાજાને ખેતીવાડી વગેરેમાં રસ હતો. શિક્ષણમાં રસ લઈને એમણે ઉચ્ચ શિક્ષણ માટે રાજ્યના વતનીઓને છાત્રવૃત્તિઓ આપી હતી અને કેટલાકને પરદેશ પણ મોકલ્યા હતા. પરંપરાગત ઉદ્યોગો તથા હસ્તકલાના ઉરોજન અર્થે એમણે લાશાળાની સ્થાપના કરી હતી. એમણે પડતર જમીનનું ખેડાણ થાય અને ખેતીનું ઉત્પાદન વધે તેવાં પગલાં લીધાં હતાં. એમના સમયમાં કચ્છ ટેલિગ્રાફથી દેશના અન્ય ભાગો સાથે જોડાયું હતું. મહારાવે દીર્ધદષ્ટિ વાપરી કંડલા બંદરને વિક્સાવવા બે ગોદી અને કસ્ટમ-હાઉસ ઈ. સ. ૧૯૩૦ માં બંધાવ્યાં હતાં. ૧૯૪૦ સુધીમાં ૭૦૦ સ્ટીમર આ બંદરે આવી હતી. ૬૩ વર્ષ રાજ્ય કરીને તેઓ ૧૯૪૨ માં અવસાન પામ્યા હતા.'
વિજયરાજજી (૧૯૪૨–૧૯૪૮). - ૧૯૪૨ માં વિજયરાજજી ગાદીએ આવ્યા ત્યારે તેઓ ૫૦ વર્ષના હતા અને એમના પુત્રો પુખ્ત વયના હતા. તેઓ સારા ખેલાડી અને પ્રવાસના શેખન હતા. એમના વખતમાં ૧૯૪૩ માં બૅન્ક ઓફ ઈન્ડિયાની પ્રથમ શાખા ભૂજમાં ખેલાઈ હતી. એમણે ન્યાયતંત્રને કારોબારથી અલગ પાડયું હતું અને હાઈકેટની ૧૯૪૪-૪૫ માં સ્થાપના કરી હતી. કચ્છમાં પ્રાથમિક શિક્ષણ મફત હતું. માધ્યમિક શાળામાં ભણતા પછાત વર્ગના વિદ્યાર્થીઓને સરકાર તરફથી ફી અપાતી હતી. ૧૯૪૫ માં ભૂજમાં મળેલી પ્રજા પરિષદે રાજ્ય પાસે જવાબદારતંત્રની માગણી મૂકી હતી, આથી રાજાએ કેટલાક સુધારા દાખલ કર્યા હતા. પરિષદે સવિનય સત્યાગ્રહ શરૂ કર્યો હતો, પણ રાજાની માંદગીને કારણે એણે લડત પાછી ખેંચી લીધી હતી. વિજયરાજજીએ ગાંધીધામના વિકાસમાં સારો રસ લીધે હતો. મદનસિંહજી (રાજવ ૧૯૪૮)
વિજયરાજજીના અવસાન બાદ ૧૯૪૮ માં મદનસિંહજી ગાદીએ આવ્યા હતા. પરિષદે જવાબદાર તંત્ર માટે ફરીથી સત્યાગ્રહ કરવા ધમકી આપી હતી, પણ સરદારશ્રીની સલાહથી સત્યાગ્રહ પડતા મુકાયો હતો અને દરમ્યાન રાજાએ જવાબદાર રાજ્યતંત્ર આપવાની જાહેરાત કરી હતી. એમણે કચ્છમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓને વેગ આપે હતે.
મહારાવે ૪-૫-૪૮ ના રોજ જોડાણખત પર સહી કરી અને ૧-૬-૪૮ ના રોજ ચીફ કમિશનરે કેંદ્ર વતી કચ્છને વહીવટ સંભાળી લીધું હતું. આમ કચ્છનું “સી” વર્ગનું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું હતું.
Page #137
--------------------------------------------------------------------------
________________
૧૧૨
આઝાદી પહેલાં અને પછી
(૫) મોરબી
વાઘજી (૧૮૭૮-૧૯૨૨)
મેરબીમાં સર વાઘજી ઠાકોરે ૧૮૭૯ થી ૧૯૨૨ સુધી રાજ્ય કર્યું હતું. એમના કુશળ વહીવટને કારણે મોરબીને બીજાને બદલે પ્રથમ વર્ગના રાજ્યને દરજજો આપવામાં આવ્યું હતું. આ રાજા દાન આપવા માટે જાણીતા છે. સંગીત સાહિત્ય અને નાટ્યકલાના તેઓ શેખીન હતા.
લખધીરસિંહજી (રાજત્વ ૧૯રર-૧૯૪૮)
વાઘજી ઠાકોરનું ૧૧-૬-૧૯૨૨ ના રોજ અવસાન થતાં એમના પાટવી કુંવર લખધીરસિંહજી મેરબીની ગાદીએ બેઠા. તેઓ સાદા અને કપ્રિય રાજવી હતા. ૧-૧-૩૦ ના રોજ કે. સી. એસ. આઈ. ને ઈલકાબ મળે ત્યારે એમણે ખેડૂતની વિટી માફ કરી હતી. એમણે સનાળા-આમરણ રોડ (૧૯૨૫-૨૮) તથા મોરબી-ઘટીલા (૧૯૦૪-૩૪) અને મોરબી-નવલખી રેલવે લાઈન (૧૯૩૫) નાખીને વેપારને ઉત્તેજન આપ્યું હતું. મોરબી-વાંકાનેર લાઇનને મીટર-ગેજમાં ફેરવીને નવલખીને રાજસ્થાન અને ઉત્તર ભારત સાથેને સળંગ રેલવે-વ્યવહાર શક્ય બનાવ્યો હતો. ૧૯ર૭ માં મર્કન્ટાઈલ બૅન્ક શરૂ કરી હતી. એમણે અનાથાશ્રમ ધર્મશાળાઓ વગેરે બંધાવ્યાં હતાં. હરિજને માટે બે શાળા ખોલવામાં આવી હતી એમણે ગોવધ બંધ કરાવ્યું હતું. મેટા ભાગનાં ગામમાં પ્રાથમિક શાળાઓ હતી. એ ઉપરાંત દરેક ગામે ટેલિફોનની વ્યવસ્થા હતી. ઈ. સ. ૧૯૨૮ માં ગાંધીજીએ કસ્તૂરબા, સરદાર પટેલ, મહાદેવ દેસાઈ અને મિસ સ્લેડ (મીરાબહેન) વગેરે સાથે મોરબીની મુલાકાત લીધી હતી. ૧૯૩૧ માં ખાદીપ્રચાર તથા અન્ય રચનાત્મક પ્રવૃત્તિઓ ઉપર પ્રતિબંધ મુકાયું હતું અને કેટલાક કાર્યકર્તાઓ તથા ખાદી વેચતા સ્વયંસેવકેની ધરપકડ કરાઈ હતી તેમ સભા ભરવા ઉપર પ્રતિબંધ મુકાયું હતું, આથી ૨૧-૬-૧૯૩૧ ના રોજ મેરબી સત્યાગ્રહની શરૂઆત થઈ હતી. રાજ્ય બધા સત્યાગ્રહીઓને છેડી મૂકતાં સત્યાગ્રહનો અંત આવ્યો હતો. ૧૯૪૦માં રાજ્ય ટેનિકલ ઇન્સ્ટિટયૂટ શરૂ કર્યું હતું, જેમાંથી લખધીરસિંહજી ઇજનેરી કોલેજને જન્મ થયે છે.
સૌરાષ્ટ્ર રાજ્યની રચના વખતે રાજ્યના પ્રમાણમાં સૌથી વધારે રકમ મોરબી રાજે આપી હતી.૧૨
Page #138
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૧૩
(૬) ગેંડળ ભગવતસિંહજી (૧૮૬૯-૧૯૪૪)
ગેડળ રાજ્ય કાર્યદક્ષતા અને કરકસરભર્યા વહીવટ બાબતમાં ભારતવર્ષના કેઈ પણ રાજ્ય સાથે બરોબરી કરી શકે તેવું સુવહીવટ ધરાવતું નાનું રાજ્ય હતું. ભગવતસિંહજીએ જાગ્રત અને પ્રગતિશીલ વિચારસરણી ધરાવનાર રાજવી તરીકે વીસમી સદીના પૂર્વાર્ધ દરમ્યાન નામના મેળવી હતી. એમણે એમના અંગત જીવનમાં મહત્ત્વાકાંક્ષા અને મજશેખને સ્થાન આપ્યું ન હતું. લેકોને સુખી અને તેથી જવાની એમની મહેચ્છા હતી. આર્થિક અને સામાજિક ક્ષેત્રે પ્રજાને આગળ લાવવા તેઓ હંમેશાં તત્પર હતા અને તેથી તેઓ ઘણા કપ્રિય અને લેકેના આદરને પાત્ર બન્યા હતા. તેઓ ખૂબ જ મહેનત તથા કરકસરિયા સ્વભાવના હતા.
રાજ્ય કેમ કરવું એ માટે એમણે એ ગ્ય શિક્ષણ અને તાલીમ લીધાં હતાં. નાની વયે એમણે એડિનબરો યુનિવર્સિટીમાં અભ્યાસ માટે દાખલ થઈને વૈદ્યકશાસ્ત્રની એમ.ડી.ની પદવી મેળવી હતી. એમણે એમના રાજ્યમાં વહીવટના ક્ષેત્રે ઘણા સુધારા દાખલ કર્યા હતા, તેઓ એમની જાતને રાજ્યના ટ્રસ્ટી તરીકે ગણતા હતા. એમનાં પત્ની નંદકુંવરબા ભણેલાં હતાં અને એમણે ઝનાના પદ્ધતિને ત્યાગ કરીને ઓઝલ(પડદો)-પ્રથાને તિલાંજલિ આપી હતી. એમણે એમના રાજ્યમાં કન્યાઓનું શિક્ષણ ફરજિયાત કર્યું હતું. એમણે ગુજરાતી તથા અંગ્રેજી વાચનમાળા વિદ્વાન કેળવણીકાર પાસે તૈયાર કરાવી. સૌથી વિશેષ પ્રદાનમાં તે “ભગવગેમંડળ” તરીકે ઓળખાતે ગુજરાતી ભાષાને કેશ એ એમની ચિરંજીવ કૃતિ છે.
એમણે ભાગબટાઈ કે ઈજારા-પદ્ધતિને બદલે વાર્ષિક વિટીની પ્રથા દાખલ કરી હતી. એમણે ગંડળ અને મેટી પાનેલી નજીક સિંચાઈ માટેનાં તળાવ ખેતી માટે બંધાવ્યાં હતાં. રસ્તા પહેલા અને પાક બનાવી વેપાર-વણજને ઉત્તેજન આપ્યું હતું. દરેક મોટા ગામમાં ટેલિફોનની સગવડ આપી હતી. તારટપાલસેવાને પણ વિસ્તાર થયું હતું. એમણે રાજ્યનાં નાણુનું બહારની સદ્ધર કમ્પનીઓમાં રોકાણ કરીને રાજ્યની આવક વધારી હતી અને તેથી રાજયમાં કરનું પ્રમાણ ઓછું હતું.
એમણે દુષ્કાળને પ્રસંગે પિતાના રાજ્ય બહાર અન્યત્ર પણ ધન આપ્યું હતું. પુણેની કોલેજ અને બનારસ યુનિવર્સિટીને પણ માતબર રકમનું દાન કર્યું હતું. ધોરાજી ઉપલેટા અને ગંડળની અદ્યતન બાંધણી, વિશાળ રસ્તા અને શાળાનાં સુંદર મકાન એમની દેણગી છે. આમ છતાં તેઓ આપખુદ રાજવી હતા અને પ્રજાની રાજકીય જાગૃતિ કે ચળવળના વિરોધી હતા.
Page #139
--------------------------------------------------------------------------
________________
૧૧૪
આઝાદી પહેલાં અને પછી
ભોજરાજજી (રાજત્વ ૧૯૪૪–૧૯૪૮).
ભગવતસિંહજીના અવસાન પછી એમના આધેડ વયના પુત્ર ભોજરાજજી પચાસ વરસની ઉંમરે ગાદીએ આવ્યા હતા. એમણે પિતાના હાથ નીચે ખાતાના અધિકારી તરીકે કામ કરી તાલીમ લીધી હતી. ૧૯૪૭ માં દેશ આઝાદ થયે ત્યારે ભારતસંઘ સાથે રાજ્યનું જોડાણ કર્યું હતું અને ૧૯૪૮ ના એપ્રિલમાં સૌરાષ્ટ્ર રાજ્યમાં પોતાનું રાજ્ય જોડવા સંમતિ આપી હતી. ૧૩
(૭) ધ્રાળ દોલતસિંહજી (૧૯૧૪-૧૯૩૯)
હરિસિંહજી પછી એમના પુત્ર દેલતસિંહજી ગાદીએ આવ્યા હતા. તેઓ ચેમ્બર ઓફ પ્રિન્સીઝના અગ્રગણ્ય સભ્ય હતા. ૧૯૩૧ ના સત્યાગ્રહની ચળવળ વખતે ધ્રોળમાં રાષ્ટ્રધ્વજનું અપમાન કરવા બદલ લેકીએ સત્યાગ્રહ કર્યો હતે. ૨૬-૫-૧૯૩૧ ના રોજ પાંચ સ્ત્રીઓ સહિત ૫૫ સત્યાગ્રહીઓની ટુકડીએ ધ્રોળમાં પ્રવેશ કર્યો અને સરઘસ-સભાને કાર્યક્રમ રાખી ધ્વજ પાછો આપવા રાજ્યને વિનંતી કરી હતી ત્યારે રાજ્ય ધ્વજ ફાડીને પાછો આપે અને સત્યાગ્રહને અંત આવ્યો. આ કારણે રાજ્યમાં અને સૌરાષ્ટ્રમાં રાજકીય જાગૃતિ આવી હતી. ચંદ્રસિંહજી (રાજવ ૧૯૩૯-૧૯૪૮)
દોલતસિંહજીનું અવસાન થતાં એમના પૌત્ર ચંદ્રસિંહજી ૧૯૩૯ માં ગાદીએ આવ્યા હતા. આઝાદી બાદ સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં આ રાજ્યમાં જોડાઈ ગયું હતું. ૪
(૮) રાજકેટ લાખાજીરાજ (૧૯૭-૧૯૩૦)
ઠાકર લાખાજીરાજે પ્રથમ વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સરકારને નાણાકીય સહાય કરી હતી અને માગો ની મદદ પગ મોકલી હતી ૧૯૧૮-૧૯ અને ૧૯૨૪-૨૫ ના લેગ અને ઇન્ફલુએન ઝાના સખત રોગચાળા વખતે રસ લઈને લોકોને રાહત આપી હતી. સિવિલ સ્ટેશન તથા કાઠિયાવાડ નરેંદ્રમંડળની સ્થાપનાને કારણે એમને રાજકોટની એજન્સી સાથે મતભેદ ઊભો થયો હતે. એમણે ઈ. સ. ૧૯૨૧ માં કાઠિયાવાડ રાજકીય પરિષદને પ્રોત્સાહન આપ્યું હતું અને એનું પહેલું અધિવેશન રાજકોટમાં થયું હતું. ગાંધીજી રાજકોટ આવ્યા ત્યારે પિતાની જમણી બાજુએ એમને માનભર્યું સ્થાન આપ્યું હતું. એમણે સંપૂર્ણ ચુંટાયેલા સભ્યની પ્રજા-પ્રતિનિધિ સભાનું ૨૯-૯-૧૯૨૩ ના રોજ ઉદ્ઘાટન કર્યું હતું.
Page #140
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્યો
૧૧૫
એમણે રવીંદ્રનાથ ટાગોરનું સ્વાગત કર્યું હતું અને યુવક પરિષદ નિમિત્તે જવાહરલાલે રાજકોટની મુલાકાત ૧૯૨૯ માં લીધી ત્યારે એમનું પણ સ્વાગત કર્યું હતું. રાજ્યમાં વધારે શાળાઓ ખેલીને એમણે પ્રજાના શિક્ષણને ઉત્તેજન આપ્યું હતું. એમણે ખેડૂતોની સ્થિતિ સુધારવા પણ પ્રયત્ન કર્યા હતા. તેઓ સૌરાષ્ટ્રમાં પ્રગતિશીલ રાજવીઓમાં અગ્રગણ્ય હતા. ધર્મેદ્રસિંહજી (૧૯૩૯-૧૯૪૦)
લાખાજીરાજના મૃત્યુ બાદ ધર્મેદ્રસિંહજી ગાદીએ આવ્યા હતા. એમના શાસન દરમ્યાન રાજકોટ પ્રજામંડળે એમનાં જુલમી પગલાંઓ અને ભારે કરવેરા સામે લડત ઉપાડી હતી અને ગાંધીજીને ઉપવાસ કરવા પડ્યા હતા. પ્રદ્યુમ્નસિંહજી (રાજવ ૧૯૪૦–૧૯૪૮)
ધર્મેદ્રસિંહજીના અવસાન પછી એમના નાના ભાઈ પ્રદ્યુમ્નસિંહજી ગાદીએ આવ્યા હતા. ૧૯૪૨ માં મિલ-ઉદ્યોગની શરૂઆત થઈ હતી. સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં રાજ્ય એમાં જોડાઈ ગયું હતું. ૧૫
(૯) વાંકાનેર અમરસિંહજી (રાજવ ૧૮૯–૧૯૪૮)
વાંકાનેર-ઠાકર (રાજસાહેબ) અમરસિંહજીએ પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકારને લકર અને નાણાંની સહાય કરી હતી અને એમણે ફ્રાન્સની યુદ્ધભૂમિ ઉપર લડાઈમાં ખરેખર ભાગ લીધો હતો. એમની સેવા બદલ એમનું તોપનું માન વધારીને અગિયારનું કરવામાં આવ્યું હતું. ઈ. સ. ૧૯૧૮ માં ઈન્ડિયન પિટરી વર્કસ શરૂ કરવામાં આવ્યું હતું. પરશુરામ પોટરી વસે એ ખરીદી લેતાં એની કામગીરી સુધરી હતી. કાપડ અને સૂતરનું ઉત્પાદન કરવા રાજકોટ જિલ્લાની સૌથી પ્રથમ “અમરસિંહજી મિલ’ ૧૯૩૩ માં રાજ્યના સહકારથી શરૂ કરવામાં આવી હતી. વાંકાનેર રાજ્યનું પાવર-હાઉસ પણ હતું. ૧૯૪૭ માં રંગ બનાવવાનું કારખાનું શરૂ કરવામાં આવ્યું હતું. વાંકાનેરમાં ૧૯૧૪ માં વિદ્યાપ્રચારક મંડળ સ્થાપવામાં આવ્યું હતું. રાજ્યના પ્રોત્સાહનને કારણે વાંકાનેર નાનું રાજ્ય હોવા છતાં બીજાં રાજ્ય કરતાં ત્યાં ઔદ્યોગિકીકરણની વહેલી શરૂઆત થઈ હતી. રાજ્યની પ્રજાની સુખાકારી માટે એક હોસ્પિટલ રાજે શરૂ કરી હતી. ઈ. સ. ૧૯૪૭ માં દેશ આઝાદ થતાં ભારત સંઘ સાથે રાજયનું જોડાણ કરાયું હતું.૧૬
Page #141
--------------------------------------------------------------------------
________________
૧૧}
આઝાદી પહેલાં અને પછી
(૧૦) જૂનાગઢ
મહાબતખાન ૩જા (રાજત્વ ૧૯૨૦–૧૯૪૮)
મહાબતખાન ૩ જાએ ૧૯૨૦ માં સત્તા સંભાળી હતી. ગાદીએ બેઠા પછી નવાએ એમના રાજ્યમાં કેટલાક સુધારા દાખલ કર્યાં હતા. કારોબારને ન્યાયથી અલગ કરવામાં આવ્યા હતા. સને ૧૯૩૩ માં જૂનાગઢ અને વેરાવળમાં મ્યુનિસિપાલિટીની સ્થાપના કરવામાં આવી હતી. પેાલીસ-પટેલ અને ગ્રામપંચાયતના સભ્યાની ચૂંટણીથી પસ ંદગી થતી હતી.
જૂનાગઢના લોકોનો મુખ્ય ધધો ખેતી હતા. ખેતી-સુધારણા માટે પ્રાયેાગિક ખેતીવાડી-ફાર્મા શરૂ કરેલ અને શેરડી રૂ તેલીબિયાં બાજરી જુવાર અને ઘઉંનુ સુધારેલ બિયારણ ખેડૂતો વાપરે એ માટે પ્રયત્ના કર્યા હતા. સૂકી ખેતી, શાકભાજી, ફળા અને તેલીબિયાં માટેનાં ફામ' ઉપરાંત મરઘા-ઉછેર કેંદ્ર, ધાડા-ઘેટાંની જાત સુધારવા માટેનાં સ ંશોધન-કેંદ્ર રાજ્યે શરૂ કર્યા હતાં. આ ઉપરાંત કેરીનું પ્રદર્શન, પશુપ્રદર્શ`ન વગેરે ચાજીને ફળઝાડ ઉગાડવાની પ્રવૃત્તિને તથા પશુઉછેર-પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યુ હતુ. ૧૯૩૪-૩૫ માં ખેડૂતની દેવાદાર સ્થિતિની તપાસ કર્યાં પછી ખેડૂત-સ ંરક્ષણ ધારો ઘડાયા હતા.
સને ૧૯૧૮-૩૭ દરમ્યાન જૂનાગઢ રાજ્યની અંદર આવેલ રેલવે-લાઇન શરૂ કરાઈ હતી. વેરાવળના બંદરને રૂ. પ લાખ ખચી'ને અદ્યતન બનાવાયું હતુ. રાજ્યમાં એક કોલેજ, ત્રણ હાઈસ્કૂલ, સાત મિડલસ્કૂલ અને ૧૧૪ પ્રાથમિક શાળા ૧૯૪૪–૪૫ માં હતી. મુસ્લિમ કન્યાઓ માટે ઝનાના-સ્કૂલ હતી. ભારતવર્ષીના સૌ કોઈ મુસ્લિમાને કાલેજ સુધી મફત શિક્ષણ ને શિષ્યવૃત્તિ અપાતાં હતાં. ૧૯૨૪ માં નવાએ એમના મિત્ર મહુમદભાઈ શેખને દીવાન તરીકે નીમ્યા હતા. ૧૯૨૯-૩૦ દરમ્યાન ઊનામાં હિંદુ-મુસ્લિમ તાફાન થયાં હતાં. ગુપ્તપ્રયાગના તીથ ધામમાં અરને કારણે તોફાન થયાં હતાં. આ કારણે દીવાન મહમદભાઈ ને પોતાની દીવાનગીરી ૧૯૩૨ માં ડવી પડી હતી અને નવાબને રાજ્ય બહાર છ માસ રહેવું પડયું હતુ . અંગ્રેજ દીવાન કૅડલે સખ્ત હાથે આ તફાન દબાવી દીધાં હતાં. આ પ્રકરણને કારણે રાજ્યનું તંત્ર ખોરવાઈ ગયું હતુ. સને ૧૯૩૨ માં વંથળી અને કેશાદમાં કેામી તેાફાન થયાં હતાં. દીવાન કૅડલ એપ્રિલ, ૧૯૩૫ સુધી જૂનાગઢમાં રહ્યો હતા. ત્યારબાદ મિ. ૉન્ટિથ ૧-૮-૧૯૩૮ સુધી રહ્યો હતા. છેવટમાં શાહનવાઝ ભૂતાએ ૧૯૪૭ સુધી જૂનાગઢ રાજ્યનું તંત્ર સંભાળ્યું હતું . ૧૭
Page #142
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૧૭
૧૯૪૭ માં જૂનાગઢના નવાબે ભારત સાથે ન જોડાતાં પાકિસ્તાન સાથે જોડાવાનો નિર્ણય કર્યો તેથી સમગ્ર સૌરાષ્ટ્ર અને દેશમાં ખળભળાટ મચી ગયો હતો. જૂનાગઢ રાજ્યની વસ્તીના ૮૨ ટકા લેકે હિંદુ હતા, છતાં જૂનાગઢના નવાબે પિતે મુસિલમ હેવાથી પ્રજામતને અવગણીને કૃત્રિમ અને તરંગી રીતે પાકિસ્તાન સાથે રાજકીય જોડાણ કરવાનું પયંત્ર એના મુસ્લિમ અમલદારોની સલાહ પ્રમાણે ગોઠવ્યું હતું. જૂનાગઢમાંથી લેકની હિજરત શરૂ તે થઈ છતાં જૂનાગઢની મેટી હવેલીના ગો. શ્રી પુરુષોત્તમલાલજીએ અડગ થઈ ભારે પરેશાની વચ્ચે પણ જૂનાગઢ છોડયું નહિ, એને લીધે મોટા ભાગની હિંદુ વસ્તી હજી જૂનાગઢમાં ટકી રહી હતી. એ ખરું કે એ સમયે જૂનાગઢ શહેરમાં માથાભારે સંધીઓ અને કોમવાદી તત્વોને છૂટો દોર આપવામાં આવ્યો હતો અને કાયદે તથા વ્યવસ્થા ભાંગી પડ્યાં હતાં. આ વખતે કાઠિયાવાડ રાજકીય પરિષદે સંરક્ષણ સમિતિ નીમી આર્થિક પ્રતિબંધ લાદ્યા હતા. સપ્ટેમ્બરમાં મુંબઈમાં જૂનાગઢના પ્રશ્નની ચર્ચા કરવા એક સભા મળી અને એણે જૂનાગઢનાં પ્રજાજનેની આરઝી હકૂમત સ્થાપવા નિર્ણય લીધો. આરઝી હકૂમતના સરનશીન શામળદાસ ગાંધી ઉપરાંત રતુભાઈ અદાણી, રસિકલાલ પરીખ વગેરે આરઝી હકૂમત સાથે જોડાયા હતા. રતુભાઈના નેતૃત્વ નીચે આરઝી હકૂમતના સૈનિકોએ રાજકોટને ઉતારો અને ભેસાણ મહાલનાં અમરાપર વગેરે ગામોને કબજે લીધું હતું. ત્યારબાદ આ સૈનિકે એ નવાગઢ કુતિયાણું વગેરે સ્થળ કબજે કર્યા હતાં. બીજી તરફ માંગરોળ બાબરિયાવાડ અને માણાવદરની પ્રજાના રક્ષણ અથે ભારત સરકારે બ્રિગેડિયર ગુરુદયાલસિંહના સેનાપતિપણા નીચે લરકર મોકલી ઉપર્યુક્ત પ્રદેશને કબજે લીધે હતે. રાજ્યની કસ્ટમ રેલવે વગેરેની આવક ઘટી જતાં નવાબને ખરી સ્થિતિને ખ્યાલ આવ્યો અને કટોબરના અંતમાં રાજ્યની રોકડ રકમ જરઝવેરાત બેગમ અને કૂતરાઓ સાથે એ કરાંચી નાસી ગયા. પરિસ્થિતિ વધુ વણસતાં દીવાન શાહનવાઝ ભૂતાએ લોકેની ઈચ્છા જાણુને ભારતીય સંઘની શરણાગતિ સ્વીકારી અને પિતે આગલે દિવસે કેશોદથી વિમાન માર્ગે પાકિસ્તાન ચાલ્યો ગયો. ફેબ્રુઆરી, ૧૯૪૮ માં ભારત સાથેના જોડાણ અંગે મતદાન લેવામાં જૂનાગઢ રાજ્ય ભારતસંધ સાથે જોડાયું અને ગુજરાત કોમી દાવાનળમાંથી બચી ગયું.
થડે વખત શામળદાસ ગાંધી વગેરેએ જૂનાગઢ રાજ્યને વહીવટ કર્યો, પણ પાછળથી લેકેની ઈચ્છા પ્રમાણે સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં જૂનાગઢ એમાં જોડાયું હતું.૧૮
Page #143
--------------------------------------------------------------------------
________________
૧૧૮
આઝાદી પહેલાં અને પછી
(૧૧) ધ્રાંગધ્રા ઘનશ્યામસિંહજી (૧૯૧૧-૧૯૪૨) - ઘનશ્યામસિંહજીને પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકારને મદદ કરવા બદલ સરકારે કે. સી. આઈ. ને ઈલ્કાબ આપ્યો હતો અને મહારાજા ને દરજજો આપવામાં આવ્યો હતો તેમ એમનું ૧૩ તેનું બહુમાન કાયમ કરવામાં આવ્યું હતું. ૧લ્ટર માં એમને જી. સી. આઈ. ઈ. ને ઈલ્કાબ આપવામાં આવ્યું હતું. ધાંગધ્રા કેમિકલ વસ' તરીકે ઓળખાતું કારખાનું ઈ. સ. ૧૯૨૬ માં ધ્રાંગધ્રામાં શરૂ કરવામાં આવ્યું હતું. શિક્ષણના વ્યાપક ફેલાવા માટે ધ્રાંગધ્રા રાજ્ય અગાઉ પ્રાથમિક શિક્ષણ મફત કર્યું હતું. સને ૧૯૦૮-૦૯ માં માધ્યમિક શિક્ષણની ફી નાબૂદ કરી મફત શિક્ષણ આપવાની જોગવાઈ પણ કરી હતી. પરંતુ ધ્રાંગધ્રા રાજ્યમાં ભારે કરવેરા હતા. વડની પ્રથા ગ્રામવિસ્તારમાં સામાન્ય હતી. સૌરાષ્ટ્રના કાર્યકરોની ઈચ્છા હોવા છતાં ધ્રાંગધ્રા રાજ્ય એના રાજયમાં કાઠિયાવાડ રાજકીય પરિષદના છઠ્ઠા અધિવેશન માટે પરવાનગી આપી ન હતી. પરિણામે ધ્રાંગધ્રા અને હળવદમાં હડતાળ પડી હતી અને રાજ્ય દમન ગુજાયું હતું. ૧૯૩૨ માં ફેબ્રુઆરી સુધી સત્યાગ્રહની પ્રવૃત્તિ ચાલી હતી તેમાં લેકજાગૃતિ સિવાય અન્ય કોઈ સફળતા મળી ન હતી.
મયૂરધ્વજસિંહજી (રાજવ ૧૯૪૩-૧૯૪૮)
ઘનશ્યામસિંહજીના અવસાન બાદ મયૂરધ્વજસિંહજી ઉફે મેઘરાજજી ૩ જા ગાદીએ આવ્યા. -૧૦-૧૯૪૩ ના રોજ એકવીસ વરસની વયે એમણે રાજ્યની ધુરા સંભાળી હતી. એમણે વહીવટમાં ધારે કર્યો હતો અને ન્યાયતંત્રને કારોબારીથી અલગ પાડયું હતું. એમના શાસન દરમ્યાન “હરપાલનગર-સિંચાઈ યોજનાનું કામ હાથ ધરાયું હતું. રાજપુર ગામમાં સહકારી ખેતીનો પ્રયોગ કરાયો હતે. શહેર–પંચાયત અને ગ્રામ-પંચાયતને કાયદો ઘડીને એમણે સ્વશાસન માટેની ભૂમિકા તૈયાર કરી આપી હતી. ધારાસભાની પૂર્વભૂમિકા જેવી સ્ટેટ કાઉન્સિલની રચના પણ કરાઈ હતી. ૧૯૪૬ માં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું. બાળલગ્ન ઉપર પ્રતિબંધ મૂકત, વિધવાલગ્નની છૂટ આપતે, સ્ત્રીઓને મિલક્તને હક આપત–એ કાયદા રાજ્ય કર્યા હતા. આમ રાજાએ લેકેના કલ્યાણ માટેનાં અનેક પગલાં લીધાં હતાં. આઝાદી બાદ એમના રાજ્યને એમણે ભારત સંઘ સાથે જોયું હતું અને બીજાઓને એમ કરવા અનુરોધ કર્યો હતે.૧૯ સૌરાષ્ટ્ર રાજ્યના એક્યની રચના અંગે પણ એમણે સક્રિય ભાગ લીધે હતે.
Page #144
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૧૯
(૧૨) વઢવાણ જશવંતસિંહજી (૧૯૧૨–૧૮૧૮)
ઠાકર જશવંતસિહજી છ વરસ રાજ કરીને ૨૨-૨-૧૯૧૮ ના રોજ અવસાન પામ્યા હતા. જોરાવરસિંહજી (૧૯૨–૧૯૩૪)
એમના પછી એમના પુત્ર ઠાકોર જોરાવરસિંહજી ગાદીએ આવ્યા. તેઓ પુખ્ત વયના થયા ત્યારે ૧૬-૧-૧૯૨૦ ના રોજ રાજ્યને કારભાર સંભાળ્યા હતે. કાઠિયાવાડ રાજકીય પરિષદનું બીજુ અધિવેશન વઢવાણ કેમ્પમાં ૧૯૨૨ ના નવેમ્બર માસમાં અબ્બાસ તૈયબજીના પ્રમુખપણ નીચે થયું હતું. ઈ. સ. ૧૯૩૯ માં લીંબડીમાંથી હિજરત થઈ ત્યારે ઘણા લેક નવા શહેર જોરાવરનગર અને વઢવાણમાં વસવા આવ્યા હતા. વઢવાણ રેલવે–જકશન હોવાથી તથા એજન્સીનું મથક હોવાથી એને વિકાસ થયે. વીરમગામ-કસ્ટમબારી ઉઠાવી લેવાથી લોકોની હાડમારીમાં રાહત થઈ હતી. વઢવાણમાં ૧૯૨૫ માં જશવંતસિંહજીના સ્મરણરૂપે રાજ્ય હસ્પિટલ શરૂ કરી હતી. પ્રાથમિક શિક્ષણ મફત હતુ, હવે માધ્યમિક શિક્ષણની ફી ૧૯૨૧-૨૨ માં માફ કરી હતી. રાજ્યમાં કપાસના પાક સારો હતો તેથી વઢવાણમાં જીન પ્રેસ શરૂ કરાયું હતું. સુરેંદ્રસિંહજી (રાજત્વ ૧૯૩૪–૧૯૪૮)
સુરેદ્રસિંહજી ૧૯૩૪ થી ૧૯૪૨ સુધી સગીર હતા. સને ૧૯૩૭ માં કાન્તિ કોટન મિલ વઢવાણમાં શરૂ કરાઈ હતી. આ ઉપરાંત “તરના સાબુ તરીકે ઓળખાતે સાબુ ગૃહઉદ્યોગ તરીકે બનાવાતો હતો. દેના બેન્ક સુરેન્દ્રનગરમાં ૧૯૪૫ માં શરૂ કરાઈ હતી. રાજ્યમાં ખેડૂતો પાસેથી ભાગબટાઈ અને વિઘેટી– પદ્ધતિથી મહેસૂલ લેવાતું હતું. સુરેંદ્રસિંહજીની સગીર અવસ્થા દરમ્યાન ત્રણ સભ્યોની બનેલી રિજન્સી કાઉન્સિલે વહીવટ સંભાળ્યો હતે (૧૯૩૪–૧૯૪૨). એમના સમયમાં “વઢવાણ કેમ્પ” નામ બદલી એને “સુરેંદ્રનગર” નામ આપવામાં આવ્યું હતું. આમ થતાં શહેરી વસાહત વ્યવસ્થિત થઈ અને જંકશન તરીકે એ મુખ્ય જેવું બની ગયું.
સુરેદ્રસિંહજીએ પુખ્ત ઉંમર થતાં ૮-૬-૧૯૪૨ ના રોજ રાજ્યને કારે બાર સંભાળ્યા હતા. રાજ્ય ૧૯૪૮ માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં એમાં ભળી ગયું હતું. ૨૦
Page #145
--------------------------------------------------------------------------
________________
૧૨૦
આઝાદી પહેલાં અને પછી
(૧૩) લીંબડી
ટાલસિ’હજી (૧૯૦૮–૧૯૪૧)
દોલતસિંહજી ૧૪-૪-૧૯૦૮ ના રાજ લીંબડી રાજ્યની ગાદી ઉપર ખેડા હતા. એમણે ઇંગ્લૅન્ડ સહિત યુરાપના ઘણા દેશેશના પ્રવાસ ખેડયો હતા. તેઓ વિદ્યારસિક હતા અને વિદ્યાના આશ્રયદાતા હતા. લીંબડી રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત હતું. એમના સમયમાં જશવંતસિ ંહજી મિડલ સ્કૂલ ધો. ૧૧ સુધી શીખવતી હાઇસ્કૂલ થઈ હતી. હરિજના માટે એમણે એક અત્યંજ–શાળા ખાલી હતી. એમણે શાળાવાળાં ગામામાં પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું હતું . આ ઉપરાંત એક મદરેસા અને સંસ્કૃત પાઠશાળા હતી. સંસ્કૃતના અધ્યયનના ઉત્તેજનાથે' એમણે બનારસમાં છાત્રાલય ખોલ્યું હતું અને વિદ્વાન બ્રાહ્મણને એમણે રાજ્યને ખર્ચે બનારસ ભણવા માકલ્યા હતા. એમને ક્રિકેટની રમતમાં સારા રસ હતા. એમના સમયમાં ગાંધીજી તથા ઠાગાર જેવી જાણીતી વિભૂતિએ લીંબડીની મુલાકાત લીધી હતી. ૧૯૩૫ માં હાસ્પિટલને અદ્યતન બનાવી હતી. પાણી-પુરવઠા માટે ભાગાવા નદીમાંથી નહેર કાઢી હતી અને રાજ્યમાં પાકી સડકા બનાવી હતી. ૧૯૩૪ માં રાંગપુર નજીક રસ્તા માટે ખેાદકામ કરતાં ગુજ રાતમાં સૌથી પ્રથમ હડપ્પાકાલીન અવશેષ મળ્યા હતા, જેનું માધસ્વરૂપ વત્સે ખોદકામ હાથ ઉપર લીધું હતું. સને ૧૯૩૯ માં જવાબદાર તંત્રની લીંબડી પ્રજામંડળે માગણી કરતાં પ્રામડળ સાથે રાજ્યને ધણુ થયુ હતુ અને પ્રજા ઉપર ઘણા જુલમ ગુજારવામાં આવ્યા હતા. પરિણામે લેાકેાએ હિજરત કરી હતી અને લીંબડીના રૂના બહિષ્કાર કર્યાં હતા.
દિગ્વિજયસિંહજી (૧૯૪૧–૧૯૪૨)
દોલતસિ હજીના અવસાન બાદ એમના પુત્ર દિગ્વિજયસિહજી ગાદીએ આવ્યા, પરંતુ એમનું દસ માસમાં જ અવસાન થતાં છત્રસાલસિ હજી ગાદીએ બેઠા હતા. રિજન્સી કાઉન્સિલ (૧૯૪૨-૧૯૪૭)
એમની સગીર અવસ્થાને કારણે દીવાન અને રિજન્સી કાઉન્સિલે કેટલાક વખત વહીવટ ચલાવ્યા હતા. રાજ્યના ભારતસંધ સાથેના જોડાણ સુધી આ વહીવટ ચાલુ રહ્યો હતેા.૨૧
(૧૪) પારમંદર
નટવરસંહજી (૧૯૨૦-૧૯૪૮)
પુખ્ત વયના થતાં નટવરસિંહજી ૨૬-૧-૧૯૨૦ ના રાજ ગાદીનશીન થયા. પહેલા વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકાર તરફથી એમને ‘મહારાજા'ના સંલકાબ
Page #146
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૨૧ ઈ. સ. ૧૯૧૮ માં આપવામાં આવ્યો. એમને ૧૩ તોપનું માન આપવામાં આવતું હતું. આ મહારાજા ક્રિકેટ તથા સ્કાઉટિંગ અને રમતગમતના શેખીન હતા. ૧૯૨૫ માં પોરબંદરમાં એ. સી. સી. કમ્પનીએ સિમેન્ટ ફેકટરી શરૂ કરી હતી. મહારાણા મિલ ૧૯૩૨ માં શરૂ કરાઈ હતી. જગદીશ ઑઇલ ઇન્ડસ્ટ્રીઝ ૧૯૪૫ માં તેલ-મિલ' તરીકે શરૂ કરાઈ હતી. એ વનસ્પતિ ઘી અને સાબુ પણ બનાવે છે. આમ નટવરસિંહજીના શાસન દરમ્યાન રાજ્યને ઔદ્યોગિક વિકાસ થયે હતે.
૧૯ર૭ માં કાઠિયાવાડ રાજકીય પરિષદનું ચોથું અધિવેશન અમૃતલાલ ઠકકર(ઠક્કરબાપા)ના પ્રમુખપણા નીચે પોરબંદરમાં થયું હતું. ગુરુકુળ સંસ્થા કન્યા શિક્ષણનું મહત્ત્વનું કાર્ય કરે છે. નાનજી કાળિદાસ એના પ્રણેતા હતા. ૧૯૪૭ માં દેશ આઝાદ થયું ત્યારે ભારતસંઘ સાથે રાજ્ય જોડાણ કર્યું અને એ સૌરાષ્ટ્ર એકમ સાથે ૧૯૪૮ માં જોડાયું હતું. ૨૨
(૧૫) પાલનપુર શેરમેહમદખાન (૧૮૭૭–૧૯૧૮)
શેરમહમદખાને ઈ. સ. ૧૮૭૭ થી ૧૯૧૮ સુધી રાજ્ય કર્યું હતું. એમના સમયમાં એમણે ખેતીવાડીને ઉત્તેજન આપ્યું હતું અને પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તેમજ કન્યાશાળા વગેરે ખાલી આધુનિક પદ્ધતિની શિક્ષણસંસ્થાઓ શરૂ કરી હતી. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન એમણે બ્રિટિશ સરકારને માણસ અને ધનની મદદ કરી હતી. ૧૯૧૪માં એમના સુવહીવટની કદર એમને કરીને ૧૧ ને બદલે ૧૩ તેનું માન આપવાનું ઠરાવવામાં આવ્યું હતું. તાલેમહમદખાન (રાજવ ૧૯૧૮–૧૯૪૮)
સને ૧૯૧૮ માં પાલનપુરની ગાદીએ આવનાર તાલેમહમદખાને પિતાની હયાતી દરમ્યાન છેલ્લાં સાત વરસે દરમ્યાન રાજ્યવહીવટની પ્રત્યક્ષ તાલીમ લીધી હતી. ઈ. સ. ૧૯૨૦ માં એમને કે. સી. આઈ. ઈને ઈલકાબ આપવામાં આવ્યો હતે.
તાલેમહમદખાનજીએ ખેતીવાડીના વિકાસ માટે ખાસ લક્ષ આપ્યું હતું. ડીસામાં ખેતીવાડીનું પ્રાયોગિક મંડેલ ફામ શરૂ કર્યું હતું અને “વધુ અનાજ વાવો' ઝુંબેરા દ્વારા અન્નનું ઉત્પાદન વધાર્યું હતું. શેરડી મગફળી ઘઉં અને બાજરીની સુધરેલી જાતનું બિયારણ ખેડૂતોમાં પ્રચલિત કર્યું હતું. ખેતીનાં સુધારેલા ઓજાર તથા પિયત માટે રેટ અને પમ્પ દ્વારા સિંચાઈ કરવા ઉરોજન
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૨૨
આઝાદી પહેલાં અને પછી
આપ્યું હતું.. ઇટાલિયન ભૂસ્તરશાસ્ત્રી ડી. ડેસા તથા સર સિરીલ ફ્ક્સને નિમં ત્રણ આપીને ખનિજ–સંશાધન માટે એમણે પ્રયત્ન કર્યાં હતા, એમણે અમીરગઢ નજીક સિમેન્ટ માટે ચેાગ્ય સારી જાતને ચૂનાના પથ્થરને વિપુલ જથ્થો શોધી કયો હતો. ૧૯૩૭ માં મુબઈમાં કોંગ્રેસ પક્ષના પ્રધાનમંડળની રચના થતાં લોકોની જવાબદાર તંત્રની માગણીને અનુલક્ષીને ઈ. સ. ૧૯૩૯ માં ‘પાલનપુર રાજ્યસભા ઍકટ' પસાર કર્યાં હતા. ખીજા વિશ્વયુદ્ધના અંત આવતાં ઈ સ ૧૯૪૬ માં નવા કાયો કરી કારોબારી કાઉન્સિલ અને ૫૦ સભ્યાની અનેલી ધારાસભાની નવાજેશ કરી હતી. એ ૫૦ સભ્યો પૈકી ૩૬ સભ્ય મુખ્ય મતાધિકાર દ્વારા ચૂંટાયેલા હતા.
એમના શાસન દરમ્યાન ન્યાયતંત્રની પુનર્રચના કરાઈ હતી અને મહેસૂલખાતાની અપીલો સાંભળવા રેવન્યૂ ટ્રિબ્યુનલની રચના કરાઇ હતી. ૧૯૨૯–૧૯૩૯ દરમ્યાન ન્યાયત ંત્રને કારામારીથી ક્રમશઃ અલગ કર્યુ હતું. પાલનપુરના નવાબ લોકપ્રિય રાજવી હતા અને પ્રજા સાથે એમના સંબંધ સારા હતા. કેટલાંક મુસ્લિમ રાજ્યામાં કોમી વાતાવરણ પ્રવતું હતું તેવું અહીં ન હતું. ૧૯૪૭ માં દેશ આઝાદ થયા ત્યારે એમણે તરત ભારતના સંધરાજ્ય સાથે જોડાણની જહેરાત કરી હતી અને ૧૯૪૮ માં મુંબઇ રાજ્ય સાથેના વિલીનીકરણને પણ માન્ય રાખ્યુ હતુ .૨૩
(૧૬) રાધનપુર
જલાલુદ્દીનખાન (૧૯૧૮–૧૯૩૬)
જલાલુદ્દીનખાન ૧૯૧૮ માં ગાદીએ આવ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન બ્રિટિશ સરકારને એમણે સારી મદદ કરી હતી. ખેડૂતેને ઓછા વ્યાજના દરે ધીરાણ મળે એ માટે એમણે વઢિયાર બૅન્ક ઈ. સ. ૧૯૨૭ માં શરૂ કરી હતી. મુર્તઝાખાન (રાજ૧ ૧૯૩૬–૧૯૪૮)
જલાલુદ્દીન અપુત્ર હતા તેથી એમના અવસાને એમના નજીકના સગા મુ ઝાખાન ઈ. સ. ૧૯૩૬ માં ગાદીએ આવ્યા હતા. એમણે જલાલુદ્દીનખાનના હાથ નીચે વહીવટની પ્રત્યક્ષ તાલીમ લીધી હતી. સને ૧૯૩૭-૧૯૪૧ દરમ્યાન પ્રજામાં ખેડૂતા ઉપર ભારે મહેસૂલ તથા કેાની વલણને કારણે તંગદિલી પ્રવત`તી હતી. રાજ્ય પ્રજાની રાજકીય જાગૃતિની પ્રવૃત્તિથી વિરુદ્ધ હતુ અને નવામે પ્રજાનુ દમન કર્યુ” હતું. ૧૯૪૭ માં દેશ આઝાદ થતાં રાધનપુર રાજ્ય જોડાયું હતું અને ઇ. સ. ૧૯૪૮ માં એનુ મુંબઈ રાજ્ય સાથે થયું હતું. ૨૪
ભારતસ ધ સાથે વિલીનીકરણ્
Page #148
--------------------------------------------------------------------------
________________
R દેશી રાજ્યો
૧૨૩
(૧૭) પાલીતાણા બહાદુરસિંહજી (રાજવ ૧૯૦૫-૧૯૪૮)
બહાદુરસિંહજી પુખ્ત ઉંમરના થતાં ઈ. સ. ૧૯૧૯ માં એમને રાજ્યનો સંપૂર્ણ વહીવટ સોંપવામાં આવ્યું હતું. તેઓ રમતગમતના શેખીન હતા. એમણે એમના રાજ્યના ક્રિકેટના ખેલાડીઓને પ્રેત્સાહન આપ્યું હતું. રાજ્યમાં પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મફત હતું. તેઓ ચોખાઈ માટે આગ્રહી હતા અને પાલીતાણાની મ્યુનિસિપાલિટી આ માટે ખૂબ કાળજી પણ રાખતી હતી. એમના રાજ્યમાં હેટેલ ઉપર પ્રતિબંધ હતો. ૧૯૩૦ માં લેકે રાજ્યવહીવટમાં ભાગ લઈ શકે એ માટે એમણે પ્રજાપ્રતિનિધિ સભા સ્થાપી હતી. રાજ્યમાં કરવેરાનું પ્રમાણ ઓછું હતું. આઝાદી બાદ પાલીતાણા રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્યમાં જોડાઈ ગયું હતું.૨૫
(૧૮) લાઠી પ્રતાપસિંહજી (૧૯૦૦-૧૯૧૮)
સુરસિંહજી ગોહિલ "કલાપી'ના પુત્ર પ્રતાપસિંહજી ૧૦-૬-૧૯૦૦ ના રોજ ગાદીએ બેઠા હતા. એમણે ૧૪-૧૦-૧૯૧૮ સુધી રાજ્ય કર્યું હતું. પ્રહૂલાદસિંહજી (૧૯૧૮-૧૯૪૮)
એમના પછી પ્રલાદસિંહજી ગાદીએ આવ્યા હતા. તેઓ સાહિત્યરસિક હતા અને “રાજહંસ'ના ઉપનામથી લખતા હતા. એમના શાસન દરમ્યાન લાઠી રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયું હતું. ૨૬
' (૧૯) ઈડર દેલતસિંહજી (૧૯૧૧-૧૯૩૨)
મહારાજ દેલતસિંહજીએ ઈ. સ. ૧૯૧૪ માં પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ઇજિપ્તમાં શાહી ઘોડેસવારોની ટુકડીના નાયક તરીકે ભાગ લીધો હતો. આ ઉપરાંત ધન માણસ અને સાધનાથી બ્રિટિશ સરકારને એમણે ઘણી મદદ કરી હતી. એમની ગેરહાજરીમાં રાજ્યને વહીવટ એમની રાણીએ સંભાળ્યું હતું. યુદ્ધમાંથી પરત આવ્યા બાદ એમને લેફટનન્ટ કર્નલ'ને માનદ હોદ્દો આપવામાં આવ્યા હતા અને ૧૯૨૦ માં કે. સી. એસ. આઈ.ને ઇલકાબ આપવામાં આવ્યો હતો. એમના શાસન દરમ્યાન પ્રજામાં ઘણી જાગૃતિ આવી હતી અને લેકેએ દારૂના પીઠાનું પિકેટિંગ કર્યું હતું તેમ પરદેશી કાપડને બહિષ્કાર
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૨૪
આઝાદી પહેલાં અને પછી
પિકાર્યો હતો. લેકમાં રાજ્યની અંગ્રેજ-તરફી નીતિ સામે અસંતોષ પ્રવર્તતે હિતે. લેકે ઉપર કરવેરા પણ ઘણા હતા. સને ૧૯૨૫ માં ઈડર રાજ્યમાં પ્રજામંડળની સ્થાપના થઈ હતી.
હિંમતસિંહજી (રાજવ ૧૯૩ર-૧૯૪૮)
પિતાના અવસાને ગાદીએ આવ્યા બાદ હિંમતસિંહજીએ કેટલાક સુધારા રાજ્યમાં દાખલ કર્યા હતા. તેઓ અચ્છા ખેલાડી હતા અને લશ્કરી બાબતમાં એમના પૂર્વજોની જેમ રસ ધરાવતા હતા. જગન્નાથ ભંડારીને દીવાન બનાવી એમણે વહીવટ સુધાર્યો હતો.
એમણે ખેતીવાડી ખાતું ખોલી જમીન અને આબોહવાને અનુકૂળ નવા પાકોના વાવેતર માટે ખેડૂતોને ઉત્તેજન આપ્યું હતું. નવાં સાધને, ખેતીની પદ્ધતિ, બિયારણ, ખાતર વગેરેના વપરાશ દ્વારા ખેતીનું ઉત્પાદન વધાર્યું હતું. એમણે હિંમતનગરમાં ખેતીના પ્રયોગ માટે એકસપેરિમેન્ટલ ફામ ખોલ્યું હતું તેમજ નવા કૂવાઓ માટે તથા જૂના કૂવાઓની દુરસ્તી માટે વગર વ્યાજે નાણાં ધીરવાની વ્યવસ્થા કરી હતી. એમણે શાળાઓમાં ખેતીનું શિક્ષણ દાખલ કર્યું હતું અને શિક્ષકોને તાલીમ આપવા એક ખેતીવાડી શાળા શરૂ કરી હતી. પશઓની ઓલાદ સુધારવા પણ એમણે પ્રયત્ન કર્યો હતો અને ખેતીવાડી તથા ગૃહઉદ્યોગની વસ્તુએનું દર વરસે પ્રદર્શન ભરવાની પ્રથા શરૂ કરી હતી.
હિંમતસિંહજીના શાસન દરમ્યાન શિક્ષણને વિકાસ થયો હતો. ૧૯૩૩-૩૪ દમ્યાન ૪૫ નવી પ્રાથમિક શાળા ખોલવામાં આવી હતી. કન્યાઓ માટે મુખ્ય કન્યાશાળાઓમાં સીવણ ભરત ગૂંથણ રાંધણક્લા ઘેલાઈ વગેરે શીખવવાના વર્ગ ખોલ્યા હતા. આ ઉપરાંત રાત્રિવર્ગો તથા ફરતાં પુસ્તકાલય પણ શરૂ કર્યા હતાં. રાજ્ય ૧૯૩૪ માં શિક્ષણ પાછળ રૂ. ૮૪,૦૦૦ ને ખર્ચ કરતું હતું. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મફત કર્યું હતું અને અનાથ બાળકોને હાઈસ્કૂલમાં શિક્ષણ મળે એ માટે વ્યવસ્થા કરી હતી. નિરાધાર સ્ત્રીઓ માટે હસ્તકલા ને કુટિર ઉદ્યોગ કેન્દ્ર શરૂ કર્યા હતાં અને વિધવાઓને પેન્શન આપવામાં આવતું હતું.
એમણે કેટલાક કર દૂર કર્યા હતા અને જંગલ–વિકાસની યોજના હાથ ધરી હતી. જવાબદાર તંત્ર ન આપવાને કારણે તથા ભારે મહેસૂલના દરને કારણે પ્રજામાં અસંતેષ હતે.
Page #150
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્યો
૧૨૫
૧૯૩૩-૪૪ સુધી રાજ્ય સાબરકાંઠા એજન્સીની દેખરેખ નીચે હતું. ત્યારબાદ વડોદરાના રેસિડેન્ટની દેખરેખ નીચે મુકાયું હતું. ઈડર રાજ્ય ૧૯૪૭ માં ભારતસંઘ સાથે જોડાણ સ્વીકાર્યું અને ત્યારબાદ મુંબઈ રાજ્યમાં એ વિલીન થઈ ગયું.૨૭ ૩. રાજકીય જાગૃતિ
પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ગુજરાતના રાજવીઓએ લશ્કર અને નાણાંની મદદ કરીને અંગ્રેજોને ઉપકારવશ બનાવ્યા હતા, આથી આ રાજાઓ નિરંકુશ બનીને પ્રજાનાં સુખદુઃખ તરફ લક્ષ આપવાને બદલે વૈભવ-વિલાસમાં પડી ગયા હતા અને એમના દુરાચાર અને ભ્રષ્ટાચારને કારણે પ્રજા ત્રાસી ગઈ હતી. એમનાં રાજ્યમાં વાણીસ્વાતંત્ર્યને સ્થાન ન હતું, મિલકત તથા જાનની સલામતી ન હતી. ગમે તે કારણે પ્રજાજનોને જેલમાં નાખતા હતા. રાજાની સામે કોર્ટમાં જઈ શકાતું ન હતું. ઈજારાશાહી ફાલીલી હતી. ગરીબ ખેડૂતો તથા મધ્યમવર્ગના લેક ભારે કરવેરા નીચે કયડાઈ રહ્યા હતા. પૈસાદાર જાગીરદાર અને ભાયાત મેટા ભાગના કરવેરાઓમાંથી મુક્ત હતા. વડોદરા રાજ્ય સિવાય કોઈ પણ રાજ્યમાં ઇન્કમ-ટૅસ જેવો વેર ન હતું. રાજ્યની આવક તથા અંગત આવક વચ્ચે કઈ તફાવત ન હતું. રાજકોટ જેવું નાનું રાજ્ય દર વરસે એની કુલ આવકના પચાસ ટકા જેટલી રૂ. સાત લાખની રકમ રાજાની અંગત મોજમજાના ખર્ચ પાછળ વાપરતું હતું. ખુદ વડોદરા જેવા પ્રગતિશીલ રાજ્યની પ્રિલી–પર્સની રકમ રાજ્યની આવકના દસ ટકા જેટલી હતી. રાજ્યનું શાસન આપખુદ હતું. નાગરિક હક્કોને અભાવ હતું. વડોદરા રાજકોટ અને ભાવનગરમાં નિયુક્ત કરેલા સભ્યની બનેલી કાઉન્સિલ કે પ્રજાપ્રતિનિધિ સભા હતી તેને માત્ર ચર્ચા કરવાને હકક હતા. કેટલાક રાજ્યોમાં નગરપાલિકા હતી, પણ એને વહીવટ સરકારી અમલદારો કરતા હતા અને સભ્યો પણ નિમાયેલા હતા. આમ મોટા ભાગનાં દેશી રાજ્યમાં લોકે સામંતશાહી વ્યવસ્થા નીચે સબડતા હતા. વહીવટીતંત્ર જડ અને પુરાણી પદ્ધતિને અનુસરતું હતું. તરંગીપણું તેમ વિચિત્રતાઓ અને સ્વછંદતાને કારણે કેટલાક રાજા વામણા લાગતા હતા અને ક્યારેક હાસ્યાસ્પદ વતન પણ કરતા હતા. જૂનાગઢ જેવા પ્રથમ દરજજાના રાજ્યના નવાબે કૂતરા-કૂતરીનાં લગ્ન કરી, એને વડે કાઢી પછી એ બેઉને વીંધી નાખીને નવાબીને બો લગાડ્યો હતો. આમ છતાં ભૂતકાળમાં અને આધુનિક કાલમાં કેટલાક રાજવીઓએ કલા સંગીત વગેરેને તથા શાળાઓ કાઢીને કેળવણીને ઉત્તેજન આપ્યું હતું અને બહારની કેળવણીની સંસ્થાઓ, જેવી કે બનારસ યુનિવર્સિટી, ફર્ગ્યુસન કોલેજ, દક્ષિણામૂર્તિ, અલીગઢ યુનિવર્સિટી, વિશ્વભારતી જેવી સંસ્થાઓને માતબર દાન
Page #151
--------------------------------------------------------------------------
________________
૧૨૬
આઝાદી પહેલાં અને પછી
આપીને સહાય પણ કરી હતી, પણ મોટા ભાગના રાજવીઓનાં આપખુદ શાસન તથા લખલૂટ ખર્ચાને કારણે તેઓ અપ્રિય બન્યા હતા. અંગ્રેજ સરકાર દેશી રાજાઓને પ્રજાકીય જવાળ સામેની રક્ષણાત્મક દીવાલ ગણીને એમને અંદરખાનેથી રક્ષણ આપતી હતી અને બદલામાં એમની પાસેથી વફાદારીની આશા રાખતી હતી. દેશી રાજય ભારતમાતાના દેહ ઉપર ગૂમડાં સમાન હતાં. બ્રિટિશ હકૂમતની સલામતી ઉપર એમની સલામતીને આધાર હતે. કાયમી રક્ષણની ખાતરીને કારણે દેશી રાજ્યની પ્રજાની યાતનામાં અનેકગણું વધારે થયા હતા અને એમનામાં તીવ્ર અસંતોષ પ્રવર્તતે હતે.
- અંગ્રેજ સત્તાધારીઓએ દેશી રાજ્યોને તેઓના વહીવટમાં સુધારા દાખલ કરવા સૂચના આપી હતી, પણ આ એમને દંભ હો, અંદરખાનેથી બ્રિટિશ સત્તાવાળા પોતાની પ્રજાને સ્વશાસન માટે તૈયાર કરનાર લાખાજીરાજ કે સયાજીરાવ જેવા પ્રગતિશીલ રાજવીઓના કારભાર તરફ અણગમો અને શંકાની દૃષ્ટિથી જેતા હતા. ૨૮
સામાન્ય રીતે દેશી રાજ્યના કારભામાં બ્રિટિશ હિંદના નાગરિકને માથું મારવાને અધિકાર ન હતે. ખુદ ભારતીય રાષ્ટ્રિય કોંગ્રેસની નીતિ પણ દેશી રાજ્યના પ્રશ્નોમાં માથું ન મારવાની હતી અને ગાંધીજીએ એમને અભિપ્રાય
અવારનવાર વ્યક્ત કર્યો હતો કે દેશી રાજ્યના પ્રશ્નમાં માથું મારવાથી એમનાં હિતોને લાભ કરતાં નુકશાન થવાનો સંભવ વધારે છે. અંગ્રેજો આ દેશમાંથી વિદાય થયા પછી દેશી રાજ્યોને પ્રશ્ન સહેલાઈથી પતી જશે એમ એઓ માનતા હતા. ઝાડ કપાઈ જશે તે ડાળાં સાથે જ પડશે આમ છતાં ગાંધીજી “હરિજન” પત્ર દ્વારા રાજાઓના જુલમની ઝાટકણી કાઢતા હતા અને એમની જાતને પ્રજાના ટ્રસ્ટી ગણીને સ્વશાસન આપવા આગ્રહપૂર્વક સમજાવવાનું ચૂક્યા ન હતા. ૧૯૨૮ સુધી કોંગ્રેસે એ નીતિ અપનાવી હતી કે દેશી રાજ્યની પ્રજાએ પિતાના પગ ઉપર ઊભા રહેવું જોઈએ અને બહારની મદદ ઉપર આધાર રાખવો જોઈએ નહિ. ઈસ. ૧૯૯૭ માં કોંગ્રેસને ભારતવર્ષનાં મેટા ભાગનાં રાજ્યોમાં ચૂંટણીમાં બહુમતી મળતાં આ નીતિમાં પરિવર્તન આવ્યું હતું અને દેશી રાજ્યની પ્રજામાં હિંમત આવી હતી, તેથી માત્ર ઠરાવો કે વિનંતી ન કરતાં તેઓએ સામૂહિક સત્યાગ્રહને માગ સ્વીકાર્યો હતો. અગાઉ ઈ. સ. ૧૯૨૭ના ડિસેમ્બરની ૧૭મી તારીખે ઓલ ઇન્ડિયા સ્ટેટ્સ પીપલ કૉન્ફરન્સ’ની પ્રથમ સભા મુંબઈમાં મળી હતી. આ મીટિંગમાં અમૃતલાલ ઠક્કર, મણિલાલ કેઠારી, બળવંતરાય મહેતા વગેરેએ હાજરી આપી હતી અને દરેક દેશી રાજ્યમાં ખાદી દારૂબંધી તેમ પછાત વર્ગના ઉદ્ધાર માટે રચનાત્મક કામ કરવા મંડળે સ્થાપવાની હિમાયત કરી હતી. ૧૯૨૭
Page #152
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્યો
૧૭
ના ડિસેમ્બર માસમાં થયેલા કોંગ્રેસના અધિવેશનમાં દેશી રાજ્યની જવાબદાર રાજ્યતંત્રની માગણીને ટેકો આપ્યો હતો. આમ ક્રમશ: કોંગ્રેસે દેશી રાજ્યોના પ્રશ્નોમાં રસ લેવાની શરૂઆત કરી હતી.૨૮
આ કાલ દરમ્યાન રાણપુરથી ૧૯૨૧ માં શરૂ કરાયેલા સૌરાષ્ટ્ર' પગે અમૃતલાલ શેઠના તંત્રી પણ નીચે “કાઠિયાવાડ રાજકીય પરિષદને સંદેશે ગામડે ગામડે પહોંચાડવાનું અને સદીઓની ગુલામીની ઘોર નિદ્રામાંથી પ્રજાને જગાડવાનું કાર્ય કર્યું હતું. દેશી રાજ્યના એકહથ્થુ અન્યાયી તંત્રથી અને આપખુદીથી પ્રજાને પીડતા અધિકારીઓના કાર્યની ખબરે પ્રસિદ્ધ કરાયે જતી હોવાથી રાજ્યના સત્તાધીશોની નિરંકુશ ગતિ ઉપર અંકુશ મુકાયો હતો. “જન્મભૂમિ ફૂલછાબ” તથા “વંદે માતરમ” પત્રોએ પણ અમૃતલાલ શેઠ, શામળદાસ ગાંધી અને ઝવેરચંદ મેધાણીની તીખી તમતમતી કલમોથી દેશી રાજ્યના રાજવીઓનાં કાળાં કૃત્ય ખુલ્લાં પડ્યાં હતાં અને તેઓએ પ્રજામાં જાગૃતિ લાવવા મહત્ત્વનો ફાળો આપે હતા, તેથી દેશી રાજ્યમાં “પ્રજામંડળે” સ્થાપવાની પ્રજામાં હિંમત આવી હતી. દેશી રાજ્યમાં ખુલ્લી ચળવળ કરવાનું અશક્ય હેવાથી દેશી રાજ્યના કાર્યકરે વઢવાણ રાજકોટ રાણપુર અમદાવાદ અને મુંબઈ જેવાં બ્રિટિશ હિંદમાં આવેલાં સ્થળોએ રહીને, રાજાઓ સામે મંડળે સ્થાપીને ઝુંબેશ ચલાવતા હતા. પરિણામે વડોદરા રાજકોટ ભાવનગર પિરબંદર જામનગર ઈડર માસા વગેરે રાજ્યોમાં પ્રજામંડળોની પ્રવૃત્તિ શરૂ થઈ હતી.૩૦ | દેશી રાજ્યોની પ્રજામાં ભારે કરવેરા, વેઠની પ્રથા, મહેસૂલને ઊંચે દર, નિષ્પક્ષ ન્યાયને અભાવ, રાજવીઓ અને અમલદારોની નીતિભ્રષ્ટતા, શોષણનીતિ અને લાંચરુશવતગીરી તથા રાજાઓની બેફામ ઉડાઉગીરી અંગે ભારે અસંતોષ પ્રવતતે હતે. બ્રિટિશ હિંદમાં ચાલતી રચનાત્મક પ્રવૃત્તિઓને પણ દેશી રાજ્યોમાં વિરોધ થતું હતું, કારણ કે તેઓની આવકમાં આવ્યા ઘટાડે થતું હતું અને પ્રજામાં જાગૃતિ આવવાથી ભવિષ્યમાં એમની સ્વાથી પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવે અને જવાબદાર તંત્રની માંગણી પણ કરે એ ડર રહેતા હતા. આ કારણે રાજ્યોએ સભા સરઘસ સૂત્રોચ્ચાર ધ્વજવંદન જેવી નિર્દોષ પ્રવૃત્તિઓ ઉપર પણ પ્રતિબંધ લાદ્યા હતા અને પ્રતીકાર કરનારને ભારે સજા કરી કે રાજ્ય બહાર દેશનિકાલ કરી, માલમિલક્ત જપ્ત કરવાની ધમકી આપી, લાઠીમાર વગેરે દમનકારક પગલાં લઈને લોકોની ચળવળ દબાવી દેવા પ્રયત્ન કર્યો હતે.૩૧ વડેદરા પ્રજામંડળ
અરવિંદ ઘોષ તથા “અભિનવ ભારત' ના ક્રાંતિકારીઓની વડોદરામાં ઘણી અસર હતી. બંગભંગની તથા સ્વદેશીની ચળવળને કારણે પ્રજામાં જાગૃતિ આવી
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૨૮
આઝાદી પહેલાં અને પછી હતી. “ગંગનાથ વિદ્યાલય” સ્થાપીને છૂપી પ્રવૃત્તિ કરવાની યોજના પણ હતી અને એના આગેવાન દેશભક્ત અમલદારે તેમ કેળવણીકારો વગેરે હતા. ૧૯૧૦-૧૧ દરમ્યાન ગંગનાથ વિદ્યાલય બંધ કરવાની અને શ્રી પુરોહિત, ઈશ્વરભાઈ પટેલ, છોટુભાઈ પુરાણી વગેરે દેશભક્તોને રાજ્યની નોકરીમાંથી છૂટા કરવાની રાજ્ય ઉપર ફરજ પાડવામાં આવી હતી, આમ છતાં તેમાં આવેલી જાગૃતિ રોકી શકાઈ નહિ અને લેકેની ફરિયાદ દૂર થાય અને જવાબદાર તંત્રની રાજ્યમાં સ્થાપના થાય એ હેતુથી ૧૯૧૬ માં “વડોદરા રાજ્ય પ્રજામંડળ”નું પ્રથમ અધિવેશન હરગોવિંદદાસ કાંટાવાળાના પ્રમુખપણાની નીચે નવસારીમાં થયું હતું. રાજ્યના વડોદરા નવસારી અમરેલી અને મહેસાણા પ્રાંતના સત્તર આગેવાનોએ મળીને પ્રજામંડળનું બંધારણ ઘડયું હતું. શરૂઆતમાં એમણે સહકારી અને સમાધાનકારી વલણ અપનાવ્યું હતું અને એઓ લેકેની ફરિયાદો અરજી કે અમલદારોની રૂબરૂ મુલાકાત લઈને દૂર કરવા પ્રયત્ન કરતા હતા, અને વરસમાં એક વખત મળીને ચર્ચા કરીને ઠરાવ કરી રાજ્ય પાસે રજૂઆત કરતા હતા. એમની માગણીઓના નિકાલ માટે ઉગ્ર વલણ દાખવવામાં આવ્યું ન હતું. પ્રજામંડળની બેઠકે ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની માફક જુદાં જુદાં સ્થળોએ થતી હતી.
પ્રથમ અધિવેશન નવસારીમાં થયું હતું. ત્યારબાદ બીજુ અધિવેશન ૧૯૧૮ માં વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપણ નીચે વડોદરામાં થયું હતું. ત્રીજુ અધિવેશન હરિલાલ પરીખના અધ્યક્ષપણા નીચે ૧૯૨૨ માં વડોદરામાં થયું હતું. સાતમું અધિવેશન સને ૧૯૨૮ માં વડોદરામાં દરબાર ગોપાળદાસના અધ્યક્ષપણું નીચે થયું હતું અને ૧૯૩૨ માં વામનરાવ રામચંદ્રના અધ્યક્ષપણા નીચે દસમું અધિવેશન ડભોઈ મુકામે થયું હતું. ૧૯૩૫ માં અભ્યાસ તૈયબજીના પ્રમુખપણા નીચે વડોદરામાં પ્રજમંડળનું અધિવેશન થયું હતું. ૧૯૨૦–૨! તથા ૧૯૩૦-૩૧ ની સત્યાગ્રહની લડતમાં વડોદરા રાજ્યના પ્રજાજનોએ ભાગ લીધો હતો અને બોરસદ તથા બારડોલી સત્યાગ્રહના પ્રસંગોએ બ્રિટિશ જિલ્લાના પ્રજાજનોએ ગાયકવાડી પ્રદેશમાં આશ્રય લઈને બ્રિટિશ સત્તાવાળાઓને પ્રતીકાર કર્યો હતો, આ કારણે બ્રિટિશ સત્તાવાળાઓએ વડોદરાના અધિકારીઓ ક્રાંતિકારીઓને તથા સત્યાગ્રહીઓને એમની પ્રવૃત્તિઓમાં સહાય કરે છે એવો આક્ષેપ પણ મૂક્યો હતે અને કેટલાક અધિકારીઓ તથા નોકરોને નોકરીમાંથી છૂટા કરવા ફરજ પણ પાડી હતી. વડોદરા શહેરમાં પ્રજામંડળની પ્રવૃત્તિ મર્યાદિત રહી ત્યાં સુધી રાજ્ય પરવા કરી ન હતી, પણ ૧૯૩૦ થી ૧૯૩૪ ની લડત પછી પ્રજામંડળની પ્રવૃત્તિ ગામડાંઓમાં ફેલાતાં સરકારની પ્રજામંડળ ઉપર ખફા નજરની તેમ ઘર્ષણની શરૂઆત થઈ હતી. કઠોર મુકામે ૧૯૩૬ માં અધિવેશન થયું ત્યારે એના નેતાઓને
Page #154
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૨૯
ગાળો દઈને અને ક્યારેક તમાચા મારીને અપમાનિત કરવામાં આવ્યા હતા. ૧૯૩૭ ના વિસનગર અધિવેશન પછી સરકારની જોહુકમી વધી હતી. ડબકાને ૧૩૦૦ એકરમાં આવેલા શિકારખાનાને ત્રાસ પણ અસહ્ય હતો. લાંચરુશવતની બદી પણ ખૂબ ફલી હતી અને નોકરશાહી ખૂબ વકરી ગઈ હતી. આ કારણે ભાદરણ અધિવેશનના પ્રમુખ તરીકે સરદાર પટેલને પસંદ કરવામાં આવ્યા હતા. સરદાર પટેલે ૨૮-૧૦-૩૮ ના રોજ ભાદરણ અધિવેશનમાં ઉપયુક્ત બાબતેને ઉલ્લેખ કર્યો હતો અને જણાવ્યું હતું કે ત્રીસ વરસ ઉપર ધારાસભાની સ્થાપના થઈ હતી, પણ અહીં નાલાયકાતની જ તાલીમ મળતી હતી. વડોદરા પ્રજામંડળે બાવીસ વરસ સુધી ધીરજપૂર્વક રાહ જોયા છતાં રાજ્યના પેટનું પાણી પણ હાલ્યું ન હતું અને એની જૂની રીતરસમ ચાલું રાખીને પ્રજાપીઠનની પ્રવૃત્તિ ચાલુ જ હતી. સરદારે વડોદરા રાજ્યની દારૂના છૂટા વેચાણની નીતિ મુંબઈ રાજ્યની દારૂબંધીની નીતિને કેવી રીતે બાધક હતી એ સમજાવી દારૂબંધી દાખલ કરવા અને મહેસૂલના દર ઘટાડવા જણાવ્યું હતું, પણ રાજ્યનાં સ્થાપિત હિતને અને અમલદારશાહીને આ સૂચને ગમ્યાં ન હતાં. સરદાર પટેલના ઉબેધનને કારણે પ્રજામંડળના નેતાઓમાં વધુ આત્મવિશ્વાસ આવ્યો હતો અને એમણે વધારે ઉગ્રતાથી કાર્ય કરવાની શરૂઆત કરી હતી. હરિપુરા કોંગ્રેસના ઠરાવને કારણે પણ પ્રજામંડળની પ્રવૃત્તિને વેગ મળ્યો હતે. અત્યાર સુધી તટસ્થ રહેવાની નીતિ કોંગ્રેસે તજી દેવાની શરૂઆત કરી હતી. માંગરોળ અને પલસાણ તાલુકાએમાં સરદાર પટેલ પોતે ફર્યા ને ખેડૂતોને જાગ્રત કર્યા અને વકરી ગયેલી
કરશાહીમાં ફફડાટ પેસી ગયે, આથી મહેસૂલમાં રૂ. ૨૦ લાખ ઘટાડ્યા અને મતાધિકાર વિસ્તૃત કર્યો તેમ ધારાસભામાં પ્રજાનું પ્રતિનિધિત્વ વધાર્યું.
તા. ૨૦-૩-૦૯ ના રોજ વડોદરા શહેર અને જિલ્લા તરફથી સરદારને માનપત્ર અને રૂ. ૨૫,૦૦૧ ની થેલી આપવાને કાર્યક્રમ રખાયો હતો. સરદારવિરોધી પત્રિકા વહેંચીને મરાઠીભાષી પ્રજાજનોને ઉશ્કેરવામાં આવ્યા હતા. પરિણામે વડોદરામાં તોફાન ફાટી નીકળ્યાં હતાં, જેમાં સરદારના સરઘસ ઉપર પથ્થરમારો કરાયું હતું અને જેડા ફેંકીને અપમાન કરાયું હતું. આ પ્રસંગે ત્રણેક દિવસ તેફાન થયાં હતાં અને પ્રજામંડળ-વિરોધી સરઘસમાં ભાગ લેનારાઓએ ગુજરાતી લત્તાઓમાં લોકો ઉપર હુમલા પણ કર્યા હતા.
૧૯૪૦ માં ૬૦ સભ્યોની ધારાસભામાં પ્રજામંડળના ઉમેદવાર સારી સંખ્યામાં ચૂંટાયા હતા. પ્રતાપસિંહરાવે મહેસૂલમાં ઘટાડો કરી, ધારાસભાના
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૩૦
આઝાદી પહેલાં અને પછી સભ્યોની સંખ્યા વધારી તથા રૂપિયા એક કરોડનું ટ્રસ્ટ દાદાની યાદમાં ઊભું કરીને શુભ શરૂઆત કરી હતી.
૧૯૪૨ ની ‘હિંદ છોડો'ની ચળવળમાં પ્રજામંડળે ભાગ લીધો હતો, વિશ્વયુદ્ધ (૧૯૩૯-૧૯૪૫) દરમ્યાન પ્રજામંડળની ચળવળ મંદ પડી હતી, પણ ૧૯૪૬ માં રાજ્યમાં ચૂંટણી થઈ હતી તેમાં પ્રજામંડળે સારી બહુમતી પ્રાપ્ત કરી હતી, પણ યુદ્ધ પૂર્ણ થયા બાદ પ્રજામંડળ સાથે પ્રતાપસિંહરાવને ઘર્ષણ થયું હતું. અંતે દરબાર ગેપાળદાસ સાથે વાટાઘાટ કરીને જવાબદાર તંત્ર સરદારશ્રીની સલાહ મુજબ આપવા રાજ્ય નક્કી કર્યું, પણ આમાં મતભેદ થતાં ડો. જીવરાજ મહેતાના પ્રધાનમંડળે પ્રતાપસિંહરાવને પદભ્રષ્ટ કરવા અને એમના નાણાકીય વ્યવહારની તપાસ કરવા ઠરાવ કર્યો. છેવટે ૨૫-૮-૧૯૪૮ ના રોજ રાજાએ સંપૂર્ણ જવાબદાર તંત્ર આપવાની જાહેરાત કરી, પણ રાજાએ અગાઉ રજૂ કરેલું શુભેરછાનું વાતાવરણ લુષિત કર્યું અને એમને રાજગાદી અને સાલિયાણું બંને ખોવાં પડ્યાં. રાજ્યનું મુંબઈ રાજ્ય સાથે ૧-૫-૧૯૪૯ના રોજ જોડાણ થતાં આ પ્રકરણને અંત આવ્યો.૩૨ કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના અને અસહકાર
સૌરાષ્ટ્રમાં બંગભંગ તથા સ્વદેશી-ચળવળની અસર ભાવનગર વઢવાણ અને રાજકેટ જેવાં શહેરમાં જ પડી હતી. ભાવનગરમાં “સ્વદેશીમંડળ” વિદ્યાથી
એ શરૂ કર્યું હતું. ટિળક મહારાજ અને એની બિસન્ટની હોમરૂલ–લીગની અસર પણ અમુક અંશે કેળવાયેલા વગ ઉપર થઈ હતી. કવિ મહારાણીશંકરનાં વ્યાખ્યાને અને રાષ્ટ્રગીતની તથા આર્યસમાજ અને થિયોસેફિકલ સોસાયટી વગેરેની પણ જનતા ઉપર અસર પડી હતી. ગુજરાતમાં અસ્મિતાનું પ્રકટીકરણ સર્વત્ર જણાતું હતું. ગાંધીજીના દક્ષિણ આફ્રિકામાંથી થયેલા આગમનને કારણે પણ લેકમાં આશા પ્રગટી હતી અને એમના પ્રયાસથી વીરમગામની લાઈનદોરી દૂર થઈ હતી. આમ સર્વત્ર જાગૃતિને કારણે ૧૯૧૯ માં કાઠિયાવાડ હિતવર્ધક સભાની સ્થાપના થઈ. એના સભ્યોએ વિનીત પક્ષની નીતિ અનુસાર બ્રિટિશ રાજ્યને વફાદાર રહી સામાજિક અને રાજકીય પ્રશ્નો હલ કરવા પ્રયત્ન કર્યા. ૧૯૨૧ માં “કાઠિયાવાડ રાજકીય પરિષદની સ્થાપના થતાં આ સભા બંધ થઈ ગઈ.
સૌરાષ્ટ્રના પ્રશ્નોની વિચારણા માટે રાજકોટના રાજવી લાખાજીરાજની પ્રેરણાથી વિઠ્ઠલભાઈ પટેલના પ્રમુખપણા નીચે પરિષદનું પ્રથમ અધિવેશન રાજકોટમાં થયું. આ પગલાથી એજન્સીમાં ફફડાટ થયે અને ઢસાના દરબાર ગોપાળદાસે સત્તાત્યાગ કર્યો ને કોંગ્રેસમાં જોડાયા. સૌરાષ્ટ્રની હતાશ પ્રજામાં પ્રાણ પુરા અને સદીઓથી ગુલામીની ઘોર નિદ્રામાં પહેલી જનતાને જાગ્રત કરવા એના નેતાઓએ કમર કસી સામંતશાહી પરિબળોને પડકાર ફેંક્યો.
Page #156
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૩૧
કાઠિયાવાડ રાજકીય પરિષદ'નું બીજુ અધિવેશન અબ્બાસ તૈયબજીના પ્રમુખપણા નીચે વઢવાણમાં થયું. આ અધિવેશનમાં ઢસાની ગાદી છેડનાર દરબાર ગોપાળદાસનું સંમાન કરવામાં આવ્યું હતું. સરદાર વલ્લભભાઈ અને પ્રે. રામમૂતિના પ્રેરક ઉધનને કારણે લીંબડી રાજ્યના ન્યાયાધીશ અમૃતલાલ શેઠે રાજ્યની નોકરીમાંથી રાજીનામું આપ્યું અને દેશી રાજ્યની પ્રજાનાં દુ:ખોને વાચા આપવા “સૌરાષ્ટ્ર' સાપ્તાહિક રાણપુરથી શરૂ કર્યું. દેશી રાજ્યનાં એકહથ્થુ શાસન, અન્યાયી તંત્ર અને આપખુદી અંગેના સચોટ અને સાચા સમાચાર એમની તેજદાર કલમ દ્વારા જોશીલી જબાનમાં પ્રગટ કરી સમગ્ર સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યોમાં ચેતનને સંચાર કર્યો, જેનાથી જુલમીઓના હૃદયમાં ભય વ્યાપી ગયે અને એમની નિરંકુશ પ્રવૃત્તિઓમાં ઓટ આવી.
૧૯૨૧-૨૨ માં ઝાલાવાડમાં અને ખાસ કરીને વઢવાણું અને ધ્રાંગધ્રા રાજ્યમાં પ્રજામાં જાગૃતિ આવી હતી એને પ્રથમ પડશે ધ્રાંગધ્રામાં પડ્યો.
ખાદીને પ્રચાર કરનાર હળવદના એક યુવકને રાજ્યની હદપાર કરવાની ધ્રાંગધ્રા રાજ્ય ૧૯૨૧ માં સજા કરી. ફૂલચંદભાઈ તથા એમના સાથીઓએ રાજ્યના આ પગલાને વિરોધ કર્યો અને એમણે ધ્રાંગધ્રામાં “કાઠિયાવાડ રાજકીય પરિષદનું સંમેલન કરવા નિર્ણય કર્યો. ધ્રાંગધ્રા રાયે જાહેર સભા ભરવા ઉપર પ્રતિબંધ મૂક્યો, આથી શિવાનંદજી અને એના સાથીઓ આ પ્રતિબંધને ભંગ કરવા ધ્રાંગધ્રા ગયા, ફૂલચંદભાઈ તથા શિવાનંદજી રાષ્ટ્રગીત ગાતા ગાતા શેરીઓમાં ફર્યા. મણિભાઈ કોઠારી તથા મનસુખભાઈની ધરપકડ કરાઈ
રાજકોટ રાજ્યમાં ૧૯૨૨ માં મુંબઈના ગવર્નરની મુલાકાતના પ્રસંગે સરધારમાં લેકે એ સત્યાગ્રહ કર્યો હતે. સરધારના તળાવમાં બતકને શિકાર આ પ્રસંગે રાજ્ય ગોઠવ્યું હતું ત્યારે ૨,૦૦૦ માણસોએ આ શિકાર અંગે વિરોધ પ્રદર્શિત કર્યો અને રાજ્ય નેતાઓની ધરપકડ કરી જેલની સજા કરી તેથી લકે વધારે ઉશ્કેરાયા અને ૧૯૨૨ ના ફેબ્રુઆરીમાં દેખાવને કારણે રાજ્યને મનસુખભાઈ વગેરેને છોડી દેવાની ફરજ પડી અને લક્ષ્મતને વિજય થયું.
૧૯૨૧ ની ગાંધીજીની અસહકારની ચળવળ દરમ્યાન સૌરાષ્ટ્રનાં શહેરોમાં હડતાળ પડી હતી અને ગાંધીજીની હાકલને માન આપીને કેટલાકે સત્યાગ્રહમાં ભાગ લીધો હતો. સૌરાષ્ટ્રનાં શહેરોમાં જલિયાંવાલા બાગની કતલ અને રોલેટ ઍકટ તથા ગાંધીજીની ધરપકડ અંગે સભાઓ ભરાઈ હતી અને સરઘસ નીકળ્યાં હતાં. રાજ્યોએ સભા અને સરધસબંધી જાહેર કરી હતી. લીંબડીમાં અમૃતલાલ શેઠની ધરપકડ કરવામાં આવી હતી, આથી મહાજન અને લેકે રાજમહેલ પાસે
Page #157
--------------------------------------------------------------------------
________________
૧૨
આઝાદી પહેલાં અને પછી
મેટી સંખ્યામાં એકત્રિત થયા અને મહાજનની મધ્યસ્થીને કારણે રાજ્યને અમૃતલાલ શેઠને મુક્ત કરવા ફરજ પડી હતી, વઢવાણ અને અમરેલી ખાદીઉત્પાદનનાં કેંદ્ર હતાં અને તેમાં ખાદીપ્રચાર, અસ્પૃશ્યતાનિવારણ, પરદેશી કાપડને બહિષ્કાર તથા દારૂબંધીના કાર્યક્રમ યથાશક્તિ અપનાવ્યા હતા. ગાયકવાડી શહેર અમરેલી આનાથી અલિપ્ત ન હતું.
૧૯૨૪ માં ભાવનગરમાં પ્રજાપરિષદની સ્થાપના થઈ હતી. આ પરિષદમાં ૧૯૨૫ માં થયેલા કાઠિયાવાડ રાજકીય પરિષદના ભાવનગર અધિવેશનમાં દીવાન પ્રભાશંકર પટ્ટણી તથા મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ હાજરી આપી હતી. લાખાજીરાજને હાથે ગાંધીજીને એમની સેવા બદલ માનપત્ર આપવામાં આવ્યું હતું. ગાંધીજીએ લેકને રચનાત્મક કાર્યક્રમ અપનાવવા અનુરોધ કર્યો. ૧૯૨૮ માં પોરબંદરમાં અમૃતલાલ ઠક્કરના પ્રમુખપણ નીચે પરિષદનું ચૈથું અધિવેશન થયું, આ અધિવેશનમાં પરિષદ પ્રજાકીય રાજ્યતંત્ર લઈને જંપશે એ સૂર વ્યક્ત કરાયે, ખાદી અને અસ્પૃશ્યતાનિવારણ વગેરે કામને વેગ આપવા અનુરોધ થ. ૧૯૨૯માં મૅરબીમાં સરદાર વલ્લભભાઈના પ્રમુખપણ નીચે પરિષદનું પાંચમું અધિવેશન કરવામાં આવ્યું ત્યારે ગાંધીજીએ આ અધિવેશનમાં હાજરી આપી હતી. સરદારે સૌરાષ્ટ્રના લેકીને બેસવાનું ઓછું રાખવાની ને વધારે કામ કરવાની સલાહ આપી. ૧૯૩૧ માં ધ્રાંગધ્રામાં પરિષદનું છઠું અધિવેશન કરવાનું નક્કી કર્યું હતું, પણ રાજ્ય આ માટે પરવાનગી આપી ન હતી. ૨૧-૯-૧૯૩૧ ને દિવસ ધ્રાંગધ્રાદિન” તરીકે ઊજવાય. પ્રાંગધ્રા અને હળવદના કાર્યકરોને પકડવામાં આવ્યા અને તેથી ૪–૧૧–૧૯૩૧ ના દિવસે સ્વામી શિવાનંદ અને એમના સ્વયંસેવકોએ પ્રતિબંધને ભંગ કરી ધરપકડ વહોરી લીધી. હળવદમાં ૭૦ દિવસ સુધી હડતાળ પડી હતી.
જાન્યુઆરી, ૧૯૩૨ માં ફૂલચંદભાઈએ ફરી સત્યાગ્રહ કરી જેલ વહોરી લીધી હતી. અંતે જામ સાહેબની સમજાવટને કારણે બધા સત્યાગ્રહીઓને છેડી મૂકવામાં આવ્યા હતા. ૧૯૩૭ માં દરબાર ગોપાળદાસના પ્રમુખપણ નીચે છે અધિવેશન સરદારશ્રીની હાજરીમાં રાજકોટમાં કરવામાં આવ્યું હતું. આ અધિવેશનમાં જવાબદાર તંત્ર આપવાની તથા કેટલીક ફરિયાદો દૂર કરવાની માગણી થઈ હતી.૩૩ રાજકેટ-સત્યાગ્રહ
૧૯૩૭ માં દેશમાં કોંગ્રેસે સત્તાનાં સૂત્ર સંભાળતાં દેશી રાજ્યની પ્રજામાં આશા પ્રગટી અને રાજકોટ લીંબડી ભાવનગર વડોદરા વગેરે રાજ્યોમાં જવાબદાર
Page #158
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૦૩ તંત્રની માગણી જોરદાર બની અને પરિણામે રાજકોટથી લેક્લડતની શરૂઆત થઈ. રાજકોટમાં ધમેદ્રસિંહજીના દીવાન વીરાવાળાએ આપખુદીથી રાજ્યની આવક વધારવા ઓગસ્ટ, ૧૯૩૮ માં જુગાર રમવાના અખાડાઓને ઇજારે આપે, બરફ દીવાસળી અને વીજળીને સામાન વેચવાને પણ ઈજારે આપે. પ્રજામંડળે જુગાર અને ઇજારાશાહી નાબૂદ કરી, જમીન-મહેસૂલના દરમાં ૧૫ ટકાને ઘટાડે કરી જવાબદાર રાજ્યતંત્ર આપવા રાજા પાસે માગણીઓ મૂકી અને એક સભા ભરી. પિલીસે સભામાં લાઠીચાર્જ કરી મુખ્ય કાર્યકર્તાઓની ધરપકડ કરી, આથી પરિષદના પ્રમુખ સરદારે રાજ્યના દમન અંગે જવાબ માગે અને આંદોલનને ખાળવાનું અશક્ય જણાતાં રાજ્ય પ્રજામંડળની બધી માગણીઓ સ્વીકારી સમાધાન કર્યું. દીવાન વીરાવાળાને રાજીનામું આપવું પડયું અને જમીન-મહેસૂલમાં ૧૮ ટકા ઘટાડો કર્યો. વીરાવાળાની જગ્યાએ આવેલ દીવાન કેડલ સાત પ્રજાકીય સભ્યની અને ત્રણ અધિકારીઓની બનેલી કાઉન્સિલને રાજ્યને વહીવટ સોંપવા તૈયાર થયા, પણ પોલિટિકલ એજન્ટ ગિબ્સન અને વીરાવાળાની કુટિલ નીતિને કારણે રાજ્ય સમાધાનને ભંગ કર્યો અને સરદારે સૂચવેલાં સાત નામમાં પિતાને અનુકૂળ માણસોને મૂકીને સેકસ માણસની સંખ્યા ચાર રહે અને બાકીના એમના મળતિયાઓને સ્થાન મળે એવી યુતિ કરી, આથી રાજકેટની લડતને પુનઃ આરંભ થયો. લેકે ઉપર ખૂબ જુલમ ગુજારવામાં આવ્યા. રાજકેટને પ્રશ્ન સમગ્ર સૌરાષ્ટ્રને પ્રશ્ન બને, આથી ગાંધીજીએ મણિબહેન પટેલ અને કસ્તૂરબાને જાતતપાસ માટે રાજકોટ મેકલ્યાં, પણ ૧૦-૧-૧૯૩૯ થી દીવાનપદ છોડી ગયેલા કંડલના સ્થાને ફરી દીવાન તરીકે આવેલ વીરાવાળાએ મચક આપી નહિ. રાજકેટની લડતથી અને રાજાના વચનભંગથી વ્યથિત થઈ ગાંધીજી ૧૯૩૯ ના ફેબ્રુઆરીની ૨૭ મીએ રાજકોટ આવ્યા અને કાઉન્સિલની રચના અંગે મતભેદ દૂર કરવા વાટાઘાટો આરંભી, જેમાં નિષ્ફળતા મળતાં ગાંધીજીએ માર્ચની ત્રીજીએ ઉપવાસ શરૂ કર્યા. વાઈસરોયે દરમ્યાનગીરી કરી અને સમગ્ર કેસ દિલ્હીના ચીક જસ્ટિસ મોરિસ ડ્રાયરને સોંપવા ઠાકરે ખાતરી આપતાં ગાંધીજીએ ઉપવાસ છોડ્યા. મેરિસ વાયરે સરદારના અર્થધટનને માન્ય રાખ્યું અને સરદારે સૂચવેલાં નામની યાદીમાં રાજ્યને ફેરફાર કરવા હકકે નથી એ ચુકાદો આપ્યો, પણ સર્વસંમત સભ્યોનાં નામે અંગે મતભેદ ચાલુ રહ્યો. અંતે ગાંધીજીએ મલિન સામંતશાહી તોથી પિતાની હાર કબૂલી અને રાજકોટને પ્રશ્ર નિરાકરણ વિના પડી રહ્યો. ત્યારબાદ રાજાએ નીમેલી કમિટીએ આપેલા રિટ પ્રમાણે ૪૦ ચૂંટાયેલા અને ૨૦ નિયુક્ત થયેલા સભ્યોની પ્રતિનિધિ-સભાની રચના કરવામાં આવી. ૪૦ ચૂંટાયેલા સભ્યો પૈકી મુસલમાને ગરાસિયા અને પછાતવર્ગને ૧૪
Page #159
--------------------------------------------------------------------------
________________
૧૩૪
આઝાદી પહેલાં અને પછી
જગ્યા ફાળવવામાં આવી હતી. આ સભાને માત્ર ચર્ચા કરવા સિવાય અન્ય અધિકાર ન હતો. રાજા પાસે બધી સત્તા હતી એટલે આ સુધારે અર્થહીન હતા.૩૪ લીંબડી–સત્યાગ્રહ
લીંબડી રાજ્યની આવક મુખ્યત્વે જમીન-મહેસૂલની હતી અને રાજ્ય ભાગબટાઈ દ્વારા ત્રીજ અથવા ચોથે ભાગ ખેડૂતો પાસેથી લેતું હતું. રાજ્યની કુલ આવકને પચાસ ટકા ભાગ રાજકુટુંબના અંગત ખર્ચ પેટે વપરાતો હતો,
જ્યારે શિક્ષણ અને આરોગ્ય વગેરે જાહેર સેવાઓ પાછળ થોડે ખર્ચ થતો હતો. યુવરાજનું ચારિત્ર્ય શંકાસ્પદ હતું અને દરબારનાં કુટુંબીઓ તરફથી એક કન્યાનું અપહરણ કરીને અને મુંબઈ લઈ જવાઈ હતી. પ્રજાના આગેવાને પાસે કન્યાના પિતાએ ફરિયાદ કરતાં રસિકલાલ પરીખે એક જાહેર સભા બોલાવી હતી અને એમાં કન્યાની મુક્તિ માટે માગણી કરવામાં આવી હતી. આ સિવાય લે કે એ જવાબદાર તંત્રની માગણી પણ મૂકી હતી. યુવરાજે આ બાબત મીઠી મીઠી ગોળ ગોળ વાત કરી અમદાવાદ અને મુંબઈમાં વસતા લીંબડીના પ્રજાજનોને ચર્ચા માટે નિમંત્રણ આપ્યું હતું. ઠાકોર દિગ્વિજયસિંહજી તથા કારભારી ફતેહસિંહજીએ મીઠાશ રાખી માગણી ગ્રાહ્ય રાખવાને દેખાવ કર્યો, પણ એમની પ્રવૃત્તિ લીંબડી શહેર પૂરતી જ મર્યાદિત રાખવા જણાવ્યું. આ દરખાસ્ત આગે વાનોને સ્વીકાર્યું ન હતી તેથી ૨૪-૧૨-૩૮ ના રોજ લીંબડી પ્રજામંડળની સ્થાપના કરવામાં આવી અને રાજ્યે જતી દંડ જેલ વગેરેની સજા કરી દમનકારી પગલાં ભર્યા. પ્રજામંડળની આગેવાની વેપારીઓ પાસે હતી એટલે શહેર અને ગામડાંઓમાં એમનાં ઘરોને વ્યવસ્થિત રીતે લૂંટવામાં આવ્યાં અને જાનની ધમકી પણ આપવામાં આવી છતાં લકે અડગ રહ્યા હતા. ૧-૧-૧૯૩૯ ના રોજ “કાઠિયાવાડ રાજકીય પરિષદની કારોબારીની એક સભા લીંબડીમાં દરબાર ગોપાળદાસના પ્રમુખપણું નીચે બોલાવવામાં આવી તેથી રાજ્ય ચકી ઊઠયું અને મંડળને તેડવા ગરાસદારો બ્રાહ્મણે મુસલમાન વગેરેને ઉશ્કેરવામાં આવ્યા. શહેર અને ગામડાઓમાં લેકોને રક્ષણ આપવાનું બંધ કરી ભાડૂતી લેકો અને ગરાસદારે મારફત લેકને લૂંટવામાં આવ્યા અને એમની મિલકતને નુકસાન પહોંચાડવામાં આવ્યું. આમ છતાં ૧૯-૨-૧૯૩૯ ના રોજ “કાઠિયાવાડ રાજકીય પરિષદ’ ભરવાનું નક્કી કરાયું. આ પ્રસંગે સભાસ્થાન ઉપર હુમલા કરી ગુંડાઓએ હાજર રહેલા લોકોને માર માર્યો. શિયાણીની ચંચળબહેન નામની આગેવાન કાર્યકર્તા બહેન ઉપર અમાનુરી ત્રાસ ગુજારવામાં આવ્યો છતાં લેક અડગ
Page #160
--------------------------------------------------------------------------
________________
૧૩૫
દેશી રાજ્ય રહ્યા અંતે કંટાળીને ૧,૩૦૦ માણસોએ લીંબડીમાંથી સામૂહિક હિજરત કરી અને તેઓ વઢવાણ પાસે જોરાવરનગરમાં વસ્યા. રાજ્યની શાન ઠેકાણે લાવવા લીંબડીની નાકાબંધી કરી અને એને આર્થિક બહિષ્કાર કર્યો. એનું રૂ પડી રહેતાં રાજ્યની આવક ઘટી ગઈ. થોડાક સમયમાં ઠાકોર અને એના યુવરાજ મરણ પામ્યા; એજન્સીએ રાજ્યને વહીવટ કરવા એક અધિકારી ની અને ૧૯૩૮ માં શરૂ કરાયેલી લીંબડીની લડતને અંત આણે. ૧૯૪૩ માં રાજ્ય અગાઉ પિકળ સુધારા–ધારાસભા ગામસભા વગેરે આપી લોકોને છેતરવા પ્રયત્ન ર્યો હતે, પણ એમાં લોકોને જવાબદારી આપવાની વાત ન હતી તેથી નિષ્ફળતા મળી હતી ૩૫
ભાવનગર-સત્યાગ્રહ
ભાવનગર રાજ્યની ઉદાર નીતિને કારણે તથા દીવાન પ્રભાશંકર પટ્ટણીની દીર્ધ દૃષ્ટિને કારણે પ્રજા અને રાજ્ય વચ્ચે સંઘર્ષના પ્રસંગે ઉપસ્થિત થયા ન હતા, પણ લોકોમાં રાજકોટ-સત્યાગ્રહ બાદ જવાબદારતંત્ર માટે આગ્રહ હતે તેથી ૧૪–૫–૧૯૩૯ ના રોજ ભાવનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલના પ્રમુખપણ નીચે પરિષદનું અધિવેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું. આ અગાઉ રાજ્ય ૩૦-૪-૧૯૩૯ ના રોજ રાજ્યમાં ધારાસભા સ્થાપવા માટે જાહેરાત કરી હતી, પણ લોકમાં એનાથી સંતોષ થયો ન હતો, ૧૪-૫-- ૩૯ ના સરદારના આગમનના જ પ્રસંગે તેફાન થયાં હતાં. નાનાભાઈ ભટ્ટને માથામાં લાઠીન ફટકે મારવામાં આવ્યો, આત્મારામ ભટ્ટ ઉપર પણ લાઠીથી હુમલો કરવામાં આવ્યો, બીજા ચારપાંચ ભાઈઓને પણ ઘાયલ કરવામાં આવ્યા. આ પૈકી બચુભાઈ વીરજી તથા જાદવજીભાઈનાં મરણ થયાં. લેહી નીતરતા નાનાભાઈને સરદારે મેટરમાં લઈને હોસ્પિટલ પહોંચાડ્યા. આ દિવસે પરિષદ મુલતવી રહી અને સરદારે બધાને શાંતિ રાખી ને ઉશ્કેરાવા અનુરોધ કર્યો અને પરિષદના કાર્યને સફળ બનાવવા સૂચના કરી, આથી શહેરમાં દુ:ખની લાગણી ફેલાઈ અને ખામોશી રખાઈ. બીજે દિવસે ૧૫–૫–૧૯૩૯ ના રોજ ભાવનગરના મુસલમાનોની એક જાહેર સભા થઈ અને ભાવનગરના હિંદુઓ અને મુસલમાને ભાઈચારાથી વર્તશે એમ જાહેર કર્યું. શહીદ થયેલી વ્યક્તિઓ માટે સ્મારક રચવા જાહેર સભા યોજાઈ હતી. આ તોફાનને કારણે ભાવનગર રાજ્યની આબરૂને બટ્ટો લાગ્યા હતા છતાં રાજ્ય પાછળથી વધારે કડક બંદોબસ્ત કર્યો હતો.૩૬
૧૯૪૨ ની ‘હિંદ છોડો' ચળવળ દરમ્યાન ભાવનગરના મહત્ત્વના નેતાઓ સુરેદ્રનગર સ્ટેશનેથી આવતાં નાનાભાઈના આંબલિયા-ગ્રામ દક્ષિણામૂતિના
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૩૬
આઝાદી પહેલાં અને પછી
નિવાસસ્થાનેથી તેઓની ૨૭-૮-૪૨ ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તા. ૯-૮-૪૨ ના રોજ ભાવનગરમાં હડતાળ પડી હતી. વજુભાઈ શાહનું ઘર બધી પ્રવૃત્તિઓનું કેદ્ર બની ગયું હતું. સરદાર પૃથ્વીસિંહને પણ પાછળથી પકડી લેવામાં આવ્યા હતા. મુખ્ય નેતાઓને બે વરસની સખત મજૂરીની સાથે કેદની સજા અને રૂ. બે હજારના દંડની સજા કરવામાં આવી હતી. પ૧ સેનાનીઓને રૂ. એક હજાર દંડ અને દંડ ન ભરે તે એક માસની આસાનકેદની સજા કરાઈ હતી. બાકીની વ્યક્તિઓને નાની મોટી સજા કરાઈ હતી.૩૭
સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારમાંથી ઉછરંગરાય ઢેબર, રસિકલાલ પરીખ, રતુભાઈ અદાણી, વજુભાઈ શુકલ વગેરેની ધરપકડ કરાઈ હતી અને એમને જેલવાસ આપવામાં આવ્યો હતે.
લીલાપુર પાસે મિકસ્ડ ટ્રેઇન બે વાર લૂટાઈ હતી. ભાંગફેડની પ્રવૃત્તિમાં રોકાયેલા કાર્યકર્તાઓ પાટણ મહેસાણા વડોદરા તથા કચ્છમાં આશ્રય લઈને પ્રવૃત્તિ ચલાવતા હતા. છેટુભાઈ પુરાણી અને એમના સાગરીતો સાથે પુરોહિત બંધુઓ સંકળાયેલા હતા. આઝાદી પ્રાપ્ત થયા બાદ એમને મુક્ત રીતે હરવા ફરવા છૂટ મળી હતી.૩૮ માણસા-સત્યાગ્રહ
માણસા રાજ્યમાં દર દસ વરસે મહેસૂલની ફરી આકારણી કરવામાં આવતી હતી. રાજ્ય એમાં મહેસૂલના દરમાં બેથી અઢી-ગણે વધારે કર્યો હતો, જે ખેડૂતે માટે ખૂબ ભારે હતે. આ સિવાય માણસાના વિવિધ વર્ગોના લેકે માટે વેઠ કરવાનું ફરજિયાત હતું. આ ઉપરાંત જાતજાતના લાગી અને વેરા પ્રજાજને પાસેથી લેવામાં આવતા હતા. ૧૯૩૭ની સાલમાં ફરી આકારણીના પ્રસંગે આ ઘર્ષણ ઉગ્ર બન્યું અને કેટલાક લોકેએ હિજરત કરી ગાયકવાડી પ્રદેશના મકાખાડ સ્ટેશને વસવાટ કર્યો. જુલમથી ત્રાસી ગયેલા ખેડૂતોએ દસક્રોઈ તાલુકાના આગેવાનને સંપર્ક સાધ્યો અને રવિશંકર મહારાજને આ પ્રશ્નની તપાસ માટે મોકલ્યા. ખેડૂતની રજૂઆતમાં તથ્ય જણાતાં રાજ્યને મહેસૂલને દર ઘટાડવા અથવા ભાગબટાઈ પદ્ધતિ દાખલ કરવા જણાવવામાં આવ્યું. રાજ્યના દીવાન ગિરધરલાલે આ દરખાસ્ત સ્વીકારી નહિ અને જપ્તી હરાજી મારઝૂડ વગેરે અનેક પગલાં લીધાં અને સ્ત્રીઓ બાળક અને વૃદ્ધો પણ આ દમનનાં ભોગ બન્યાં, આથી ૧૯૩૮ ના જાન્યુઆરીથી જમીન-મહેસૂલ ન ભરવાને એમણે સત્યાગ્રહ કર્યો. આ કારણે રાજ્યની આવક સ્થગિત થઈ ગઈ અને માણસાના ઠાકરના જુલ્મની વાત સાદરા કેમ્પના પોલિટિક્સ એજન્ટ સુધી પહોંચી. એણે જમીન-મહેસૂલ બાબત તપાસ કરવા અધિકારી મોકલ્યો. માણસા રાજે પણ આ કેસ બંને પક્ષે
Page #162
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ,
૧૩૭ સરદારને નિર્ણય માટે સે અને સમાધાન થયું. એ મુજબ વડોદરાના મહેસૂલના કાયદા પ્રમાણે ખેડૂતે જમીનની આકારણી થાય એ માટે કબૂલ થયા અને પરાપૂર્વથી ચાલ્યા આવતા ખેડૂતોના હક ચાલુ રખાયા અને તેની પ્રથાને અંત આવ્યો. આમ ખેડૂતોએ ખૂબ સહન કરીને સંગઠન દ્વારા અમાનુષી તંત્ર ઉપર વિજય મેળવ્યો. ૩૯ અન્ય આંદોલન
દેશી રજવાડાઓ પૈકી ઈડર પાલનપુર વિઠ્ઠલગઢ વગેરેમાં પણ મહેસૂલના ભારે દરના કારણે ખેડૂતોએ આંદોલન કર્યું હતું. ઈડરમાં “એકી'–ઐક્યની ચળવળ ભીલેએ શરૂ કરી તેમજ રાજ્ય અને શોષણખેર સાહુકારો તથા દારૂના પીઠાવાળાઓ સામે બળવાનો પ્રયાસ કર્યો. રાજ્ય બળ વા રી ભલેને દબાવી દીધા, પણ પિાળ અને ઈડરના ભીલે સાથે એ તે સમાધાન થયું.
મુંબઈમાં વસતા ઈડરના પ્રજાજનોએ ૧૯૨૫ ના ફેબ્રુઆરીમાં ઈડર પ્રજામંડળની સ્થાપના કરી. ઈડરના જુના સમાચાર સૌરાષ્ટ્ર હિંદુસ્તાન” અને
એ કૅનિકલમાં છપાતાં ઈડરને દંભ ખુલ્લે પડી ગયો પ્રજામંડળના નવ નેતાઓને રાજ્યપ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. મહીકાંઠાના પોલિટિક્સ એજન્ટ તથા મુંબઈના ગવર્નરને ઈડરના જુલ્મ અંગે ફરિયાદ કરવામાં આવતાં ગવર્નરના દબાણને કારણે દીવાન તથા ચાંદરાણીના ઠાકોરને નેકરીમાંથી છૂટા કરાયા અને આમ લેકમતને ૧૯૨૬ માં વિજય થશે પ્રજામંડળનું બીજુ અધિવેશન ઈડરમાં કરવામાં આવ્યું. લોકોમાં જાગૃતિ લાવનાર નેતા ગંગારામ શુક્લને રાજ્ય પ્રથમ છ વરસની અને બીજી વાર બે વરસની સજા કરી આંદોલનને દબાવવા પ્રયત્ન કર્યો. શુકલની સો વીઘાં જમીન રાજદ્રોહ બદલ જપ્ત કરવામાં આવી. ૧૯૩૦-૩૧ અને ત્યારબાદ મથુરાદાસ ગાંધીની આગેવાની નીચે પરદેશી માલને બહિષ્કાર કરાયે અને દારૂના પીઠાંઓનું પિકેટિંગ કરવામાં આવ્યું. રાજ્યની આવક આથી ઘટી ગઈ. આમ ઈડર અને મુંબઈમાં રહીને રાજ્યનું મુંબઈ સાથે વિલીનીકરણ થયું ત્યાં સુધી આ ક્લડત ચાલુ રહી હતી.૪૦
મુંબઈમાં રહેતા રાધનપુર અને પાલનપુરના લોકોએ પ્રજામંડળ સ્થાપ્યાં હતાં. પાલનપુરમાં સંઘ હતું. પાલનપુરમાં નવાબની બેગમે એના ઇનામી ગામ કુંભાસણમાં મહેસૂલ વધારી દીધું. આ પ્રમાણે વડગામ તાલુકામાં મહેસૂલને દર વધાર્યો હત, પણ નવાબે સમાધાન કરી દર ઘટાડ્યો. જાગીરદાર પ્રજામંડળે વેઠની પ્રથા અને ભારે મહેસુલ અંગે ચળવળ કરી હતી, જેમાં એમને સફળતા મળી. રાધનપુરમાં વધારે સખતાઈ હતી અને લેકે ઉપર ત્રાસ ગુજારવામાં આવતું હતું. વિદ્યાર્થીઓ
Page #163
--------------------------------------------------------------------------
________________
૧૩૮
આઝાદી પહેલા અને પછી તથા અમદાવાદ અને મુંબઈમાં વસતા નાગરિક પ્રજામંડળની ચળવળમાં ભાગ લેતા હતા. વિરમગામ નજીકના વિઠ્ઠલગઢ રાજ્ય વિઠ્ઠલગઢ રસનાળ વગેરે ગામમાં મહેસૂલ ખૂબ વધારી દીધું હતું. એ સામે લોકેએ રસનાળ-સત્યાગ્રહ કર્યો હતો. રાજે ખૂબ જુલમ ગુજાર્યો હતો અને કેટલાક લેકોની જમીન પણ જપ્ત કરી હતી, પણ અંતે એને નમતું આપવું પડયું હતું. સૌરાષ્ટ્રમાં માળિયા (મિયાણા) રાજ્યના ખાખરેચી ગામના ખેડૂતોને રાજ્યને વેઠને ખૂબ ત્રાસ હતા. લગ્ન કરવા અને રાજમહેલ બંધાવવા વગેરે પ્રસંગોએ ખેડૂતો ઉપર વેરો નાખવામાં આવતા હતું. રાજા ગામની મુલાકાત લે ત્યારે દરેક વર્ગના લોકોને વેઠ કરવી પડતી હતી અને દૂધ ઘી મોદીખાનું બળતણ ઘાસચારે વગેરે મફત આપવાની ફરજ પડતી હતી.૪૧ ઘાસ સિવાય કઈ વસ્તુ મફત આપવાની અને વધારાના કરો ને બેઠા માટે પણ ખેડૂતોએ ના પાડી મક્કમતા દાખવી. રાયે જતી અને જેલનું શસ્ત્ર અજમાવ્યું, પણ રાજવી સફળ ન થયા. ગાંધીજીએ એમની લડત પ્રત્યે સહાનુભૂતિ દાખવી અને મણિભાઈ કોઠારીએ ગામની મુલાકાત લઈ રાજ્યને લેકેની બધી શરતે માન્ય રાખવા ફરજ પાડી.
જામનગર રાજ્યમાં જામ રણજિતસિંહજીએ જીવન-જરૂરિયાતની બધી વસ્તુઓના ઇજારા આપ્યા હતા. આ ઉપરાંત રાંડરાંડ સાધુઓ ફકીર ખેડૂતે વેપારીઓ મજૂરો કારીગર વગેરે તમામ વર્ગના લોકે ઉપર 3 રૂપિયાથી લઈને રૂ. ચાર સુધીને કર માથાદીઢ નાખ્યો હતો. વેચાણ અને ખરીદ ઉપર પણ કર હતે. લગભગ પચાસથી વધારે કર હતા. લવણપ્રસાદ શાહે આ ઇજારાશાહીને તથા ભારે કરવેરાને વિરોધ કર્યો અને પરિણામે એમને જેલ મળી. અહીં એમને સખત મારઝૂડ કરવામાં આવી હતી.૪૨
જૂનાગઢ રાજ્યમાં પ્રજામંડળનું કામ કપરું હતું. “કાઠિયાવાડ રાજકીય પરિષદ'નું અધિવેશન જૂનાગઢમાં કરવાનું નક્કી કર્યું છતાં તેઓ શહેરમાં સભા ભરી શક્યા ન હતા અને સ્ટેશનમાં મળીને જ વિખેરાઈ જવું પડયું હતું. ૯-૧૨-૧૯૩૮ ના રોજ બંધાર ય સુધારા માટે મંડળે માગણી કરતા ઠરાવ પસાર કર્યા. એ પૈકી વેપારીઓએ વેપારમાં પડતી મુશ્કેલી દૂર કરવા કેટલીક છૂટછાટ માગી અને ખેડૂતોએ મહેસૂલના કાયદામાં સુધારો કરવા વિનંતી કરી, આથી રાજ્ય ૧૧-૧૨-૩૮ ના દિવસે દરબાર ભરીને કેટલીક છૂટછાટની જાહેરાત કરી અને પ્રજામંડળના પ્રમુખ નરહરિપ્રસાદની જવાબદારતંત્રની માગણી અંગે રાજ્ય વહીવટી સુધારા સમિતિની રચના કરી, પણ મંડળે એને બહિષ્કાર કર્યો
અને એણે રાજ્યવ્યાપી હડતાળનું એલાન આપ્યું. રાજ્ય હડતાળને માગ છોડી દેવા અને સમિતિને સહકાર આપવા જણાવ્યું. મંડળ મક્કમ રહ્યું તેથી
Page #164
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૩૯ આગેવાનોની ધરપકડ આગલી સાંજે કરવામાં આવી. રાજ્ય ૨૬-૧-૧૯૩૯ ના જાહેરનામાથી પ્રજામંડળને ગેરકાયદેસર મંડળ ઠરાવ્યું અને ચળવળને કચડી નાખી, ચળવળમાં ભાગ લેનારાઓની જમીન જપ્ત કરી અને પકડાયેલા નેતાઓ ઉપર ત્રાસ ગુજારી લિખિત માફી માગવાની ફરજ પાડવામાં આવી. બે માસ બાદ સારી ચાલચલગતના બૅન્ડ આપી માફી માગીને તેઓ છૂટા. આમ આ ચળવળને નામોશીભર્યો અંત આવ્યું. જૂનાગઢ સ્વતંત્ર થયું ત્યાં સુધી એટલે ૧૯૪૭ સુધી પ્રજામંડળ કોઈ પણ પ્રવૃત્તિ કરી શક્યું નહિ.૪૩
પાલીતાણા લાઠી વગેરેમાં ચળવળ થઈ હતી, પણ પ્રજાને વિશ્વાસમાં લઈને, વહીવટમાં સુધારા કરીને સમાધાન કરવામાં આવ્યું હતું.
આઝાદી બાદ મૂળી લખતર ચૂડા બજાણું ધ્રાંગધ્રા વગેરેમાં લેકેએ ચળવળ શરૂ કરી હતી અને મૂળી લખતર બજાણું ચૂડા વગેરે રાજ્યમાં એમની જવાબદાર તંત્રની માગણી સ્વીકારાઈ હતી. રાજાઓએ સમય વતીને સમાધાનકારી વૃત્તિ સૌરાષ્ટ્રમાં દાખવી હતી, પણ વડોદરાના મેવાસી પ્રદેશમાં ખાનગી લકર વગેરે ઊભું કરીને લોકલડત તેડી નાખવા પ્રયાસ થયે હતો, પ્રજાએ સ્વયંસેવકદળ ઊભું કરી એને સામને કરીને તથા તાલુકદારની ખેત પેદાશના વેચાણને બહિષ્કાર કરીને એમની સાન ઠેકાણે આણી હતી. ભરૂચના સાગવારા વિસ્તારમાં નાની ઠકરાતમાં પણ આવી પરિસ્થિતિ ૧૯૪૫-૪૭ ના વચગાળાના સમયમાં ઊભી થઈ હતી, પણ મુંબઈ સરકારે જાગૃતિ દાખવી તથા બ્રિટિશ અમલદારે એ સમય પારખી આ જાગીરદારી તને નમવાની ફરજ પાડી હતી અને મુંબઈ સાથે ગુજરાતનાં બીજાં બધાં રાજ્યનું જૂન, ૧૯૪૮ માં અને ૧-૫-૪૯ થી વડોદરા રાજ્યનું વિલીનીકરણ થતાં આ બધી પ્રવૃત્તિઓને અંત આવ્યો.૪૪ સૌરાષ્ટ્રમાં જામસાહેબ, ધ્રાંગધ્રાના મહારાજા તથા ભાવનગરના પ્રગતિશીલ રાજવી કૃષ્ણકુમાર સિંહજીની દીર્ધ દૃષ્ટિને કારણે એપ્રિલ, ૧૯૪૮ માં સૌરાષ્ટ્રનું એકમ રચાયું હતું. કચ્છમાં પ્રજામંડળની પ્રવૃત્તિ મંદ ગતિએ ચાલતી હતી. આઝાદીની પૂર્વ સંધ્યાએ પ્રજાની માગણી સ્વીકારવા રાજ્ય વલણ દાખવ્યું હતું અને ભારત સાથે જોડાણ સાધી “સી” વર્ગનું રાજ્ય બનતાં સલાહકાર સમિતિ મળી હતી.
આમ આઝાદીની પ્રાપ્તિ સુધી દેશી રાજ્યોની પ્રજાને જુલ્મને સામને કરે પડ્યો હતો અને એમના હક્કોના રક્ષણ માટે ભારે ભેગ આપ પડ્યો હતો. રાજાઓએ સમયને ઓળખીને સમાધાન-વૃત્તિથી લેહિયાળ કાંતિ અટકાવી હતી અને એમાં સરદારની મક્કમ નીતિને તથા વી. પી. મેનન જેવા કુશાગ્રબુદ્ધિના અધિકારીની દીર્ઘ દૃષ્ટિને પણ મહત્ત્વનો ફાળે હતે.
Page #165
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
પાદટીપ 1. Gujarat District Gazetteer : Rajkot, pp. 57 f. 2. The Ruling Princes, Chiefs and Leading Personages in the Western
India States Agency, pp. 1 ff. 3. Census of India 1961, Vol. V, Gujarat, Part 1-A (i) pp. 90 ff. 8. zaletel H. 2018, 'aller Royal Cadizi,' y. 320-29 4. Hoyd, 4. 304-394 4. Gujarat District Gazetteer : Baroda, pp. 118 ff. 9. Ibid. pp. 120 f., 138; V. P. Menon, The story of the Integration
of Indian States. p. 417 c. Gujarat District Gazetteer: Bhavnagar, pp. 81-85, 91-92; The Ruling
Princes, Chiefs etc. in W.I.S.A. pp. 205;
શંભુપ્રસાદ દેશાઈ, “સૌરાષ્ટ્રને ઈતિહાસ.' પૃ. ૭૫૭–૭૫૮ E. Gujarat District Gazetteer : Jamnagar, pp. 87 ff., 90; The Ruling
Princes, Chiefs etc. in W.I.S A. pp. 39 f. 20. Ruling Princes, Chief's etc. in W.I.S.A, pp. 27 f. 11. "Gujarat District Gazetteer : Kutch, pp. 107 ff.
રામસિંહજી રાઠોડ, “કચ્છનું સંસ્કૃતિ દર્શન,' પૃ. ૨૧૦–૧૬ 22. Gujarat District Gazetteer: Rajkot, pp. 61 f., The Ruling Princes.
Chiefs etc in W. I. S. A, p. 48; H8'6 21270440, 71204 al zu fahal’ 13. The Times of India Annual, 1934, pp. 63 f; Gujarat District
Gazetteer : Rajkol, p. 61 18. Gujarat District Gazetteer : Jamnagar, p. 96; R. K. Dharaiya,
Freedom Movements in Saurastra, 1920-47,' p. 10 94. Gujarat District Gazetteer : Rajkot, pp. 62 f. 94. Ibid., pp. 264, 273, Chapters on Agriculture, Trade, Industry.
etc. 99. Gujarat District Gazetteer : Junagadh, pp. 168 f. Chapters on
Agriculture, Communications, Industries, Education; The Ruling
Princes, Chiefs etc. in W. I. S. A, pp. 140 f. 16. Gujarat Distric: Gazetteer : Junagadh, pp. 172 ff.;
alaxis 8. Rais, Guys, 4. 989-988
Page #166
--------------------------------------------------------------------------
________________
દેશી રાજ્ય
૧૪૧
9. Gujarat District Gazetteer: Surendranagar, pp. 100 f. Chapters on
Agriculture, Industry Communication, Education; 'The Ruling
Princes, Chiefs etc. in W. I. S. A,' pp. 236 f. 20. Gujarat District Gazetteer; Surendranagar. p. 107; Chapters on
Agriculture. Industry, Education. 22. Ibid., pɔ. 110, 131 ff; Chapters on Agricultura, Education et.;
The Ruling Princes, Chiefs etc. in W. I. S. A., p. 249 22. Gujarut District Gazetteer: Junagadh, pp. 191 455 f., 416 ff., 486 f.;
મણિભાઈ વોરા, પોરબંદર ૧૯૭૦', પૃ. ૨૨-૨૬ 25. Gujarat District Gazetteer : Banaskantha, pp. 109 ff ; Chapters on
Agriculture and Education; The Ruling Princes, Chiefs etc.
in W.I. S. A., pp. 168 f. 28. Gujarat District Gazetteer : Banaskantha, pp. 118 f. Chapters on
Agriculture, Lend Revenue e.c; The Ruling Princes, Chiefs etc.
in W. I. S. A, pp. 149 f. 24. Gujarat District Gazetteer : Bhavnagar, pp. 87 f.; The Ruling
Princes, Chiefs etc in W. I. S. A. P. 213 24. Gujarat District Gazetteer : Bhavnagar. p. 90; The Ruling Princes,
Chiefs eic in W. I S. A., p. 221 24. The Times of India Annual, 1934, pp. 65 f.; Gujarat District
Gazetteer : Sabarkantha. pp. 65 f., 117 f, 162 ff; ૧૦ર૦ સુધીની માહિતી માટે વળી જુઓ શંભુપ્રસાદ હ. દેશાઈ, ઉપર્યુક્ત તથા પાલનપુર ડિરેક્ટરી, મહીકાંઠા ડિરેકટરીરેવાકાંઠા ડિરેક્ટરી, વેસ્ટર્ન ઈન્ડિયા સ્ટેસ એજન્સીની ડિરેકટરી વગેરે ગ્રંથો. ૧૯૨૦ પછીના કાળની
માહિતી માટે જુઓ ગુજરાત ડિસ્ટ્રિકટ ગેઝેટિયરના ગ્રંથ. 26. R. L. Handa, Freedom Struggle in Princely States, pp. 61 ff. ૨૯. નરહરિ પરીખ, “સરદાર વલ્લભભાઈ', ભાગ ૨, ૫ ૩૧-૩૧૯;
R.L. Handa, Ibid , pp. 99 ff ૩૦. શંભુપ્રસાદ હ. દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૭૩ર-૭૩૩ ૩૧. શિવપ્રસાદ રાજગોર, “અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક
ઈતિહાસ,” પૃ. ૧૪૩–૧૪૪ 32. Gujarat District Gazetteer : Baroda, pp. 136 f.;
નરહરિ પરીખ, ઉપર્યુક્ત, ભાગ ૨, પૃ. ૩૯૯–૪૦૭; Gujarat District Gazetteer : Amreli, pp. 79 f.;
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૪૨
આઝાદી પહેલાં અને પછી
Gujarat District Gazetteer : Mehsana. pp. 134 f. 33. R. K. Dharaiya, Freedom Movements in Saurastra 1920-47,
pp. 1-15; શંભુપ્રસાદ હ. દેશાઈ, ઉપયુક્ત, પૃ. ૭૩ર-૭૩૬
Gujarat District Gazetteer : Surendranagar. pp. 123 f. ૩૪. R K. Dharaiya, Ibid., pp. 8–39; નરહરિ પરીખ, ઉપર્યુક્ત, ભાગ ૨,
પૃ ૩૨૮-૩૯૯; R L. Handa. pp. cil . pp. 219 f; શંભુપ્રસાદ દેશાઈ,
“સૌરાષ્ટ્રને ઈતિહાસ” પૃ. ૭૩-૩૮ ૩૫. R. K. Dharaiya, Ibid., p. 40; નરહરિ પરીખ, “સરદાર વલ્લભભાઈ,”
| ભાગ ૨, પૃ. ૪૦૭-૪૧ ૩૬. નરહરિ પરીખ, એજન, પૃ. ૪૧૯-૪૨૪ ૩૭. મહેબૂબ દેસાઈ, “કર ની ચળવળમાં ભાવનગર,' “પથિક,” વર્ષ ૨૦, અંક
૧૦, પૃ. ૧૮–૨૧ :(. Gujarat District Gazetteer : Surendranagar, pp. 135 l. ૩૯. નરહરિ પરીખ, ‘ઉપર્યુક્ત', ભાગ ૨, પૃ. ૩ર૬–૩ર૯; ચંદ્રકાંત પટેલ,
“માણસા સત્યાગ્રહ' પૃ. ૧૨-૧૩, ૨૨-૨૩, ૩૪-૩૫, ૫૧–૫૩. xo. Gujarat District Gazetteer: Sabarkınıha, pp. 158, 161 ff. ૪૧. શિવપ્રસાદ રાજગોર, ઉપર્યુક્ત’ પૃ. ૨૭૪ ૭૫; R.K. Dh raiya Freedom
Movenient in Suurastra 1920-47, pp. 8 f.; Gujarat District
Gnzetteer: Banaskantha. pp. 149 f. 82. R. L. Handa op. cit., pp. 68 ff. 83. Gujarat District Gazettcer. Junagndh; pp 169 f. ૪૪. શિવપ્રસાદ રાજગોર, ઉપર્યુક્ત' પૃ. ૨૭૭; Gujarat District Gazetteer :
Surendranagar pp. 139 7 વળી જુઓ, ઈંદુલાલ યાજ્ઞિકની આત્મકથા, ભાગ ૫, નરહરિ પરીખ, સરદાર વલ્લભભાઈ પટેલ ભાગ ૨; શિવપ્રસાદરાજગોર, ‘અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ , ગુજરાત રાજય માહિતી ખાતાની રાજકોટ, લીંબડી અને માણસા સત્યાગ્રહ અને જૂનાગઢ આરઝી હકૂમત વગેરે અંગેની પુસ્તિકાઓ; R. L. Handa, Freedom Str.ggle in Princely States”; V. P. Menon. The Stury of the Integration of Indian States.
Page #168
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૫
રાજકીય ઇતિહાસ (૧૯૪૭ થી ૧૯૬૦)
ગુજરાતની રાજકીય તવારિખમાં, ૧૯૪૭ થી ૧૯૬૦ ના સમય ઐતિહાસિક’ અને ‘નિર્ણાયક' બનીને આવ્યા હતા. આ વર્ષોમાં જ સુધલ અને પછી બ્રિટિશ શાસનની ચાલી આવતી પરાધીનતામાંથી ભારતે રાજકીય સ્વાધીનતા પ્રાપ્ત કરી અને એના એક ભાગરૂપે ગુજરાતે પણ મુક્તિની ખુલ્લી હવાના અનુભવ કર્યાં, પણ એની સાથે જ ગુજરાતે ખીજી એ વિષમ પરિસ્થિતિના સામનો કરવાને હતા : એક તા, સ ંખ્યાબંધ રજવાડાંઓમાં વીખરાયેલા પ્રદેશના વિલીનીકરણની પ્રક્રિયા ઝડપી અને પ્રભાવી બનાવવાની હતી અને ખીજું, મુલ કે બ્રિટિશ શાસન દરમ્યાન ગુજરાતનુ' સાંસ્કૃતિક અને પ્રશાસનિક એકમ થવા પામ્યુ' નહાતુ' તેનું નિર્માણ કરવાનું હતું, જેથી આ પ્રજાને પોતાની અસ્મિતા વ્યક્ત કરવાની પૂરતી તક મળી રહે.
આ બંને કામ ખૂબ કઠિન હતાં, કેમકે જે વિલીનીકરણ માટે તૈયાર થવાનું હતુ' તેમાં વર્ષોથી રાજ્યના અધિકાર ભાગવતાં નાનાં-મોટાં રજવાડાંઓને સ્વતંત્ર હિંદની સાથે ભેળવવા કોઈ પણ રીતે સમજાવવાં અને એ પછી કેંદ્રીય નેતાગીરીને ગુજરાતનું એક રાજકીય એકમ આપવા સહમત કરાવવી—આ કપરાં કાર્યોને માટે સબળ નેતૃત્વની આવશ્યકતા હતી.
સદ્ભાગ્યે સરદાર વલ્લભભાઈ પટેલની લેખડી પ્રતિભા વિલીનીકરણ માટે અસરકારક રીતે કામ લાગી. સ્વતંત્રતાના લેાહી અને હિજરતથી છવાયેલા માગ પરથી એ સમગ્ર કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતનાં રાજ્યોને વિલયના માગે" લઈ ગયા અને એમણે એકીકરણનું ઐતિહાસિક કાય બજાવ્યું. એ પછી થોડાંક વષ' તેા કામચલાઉ પ્રશાસનિક અને રાજકીય વ્યવસ્થા રહી, જેમાં સૌરાષ્ટ્રનુ અલગ રાજ્ય, કચ્છમાં કેંદ્રનું શાસન અને બાકીના ગુજરાતના મુંબઈ રાજ્યમાં સમાવેશ એ પ્રમાણે વ્યવસ્થા હતી. ધીમે ધીમે પ્રજાની ભાવનાનું પોષણ અને સ ંવર્ધન કરે તેવા ‘ગુજરાત'ના એકમની માંગ આકાર પામતી ગઈ. એને માટે લાંબી લડત અને સામસામા ઉગ્ર અભિપ્રાયાના એક તબક્કો આવ્યો. ત્યાર પછી, છેવટે, ૧૯૬૦ માં ગુજરાત રાજ્યનું નિર્માણ થયું.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૪
આઝાદી પહેલાં અને પછી આ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે થઈ એને અંદાજ આપતી ઘટનાઓની તવારીખ અને એનાં પ્રભાવી કાય કારણોની તપાસની ચર્ચા કરીએ :
- ૧૯૪૭ ની પંદરમી ઓગસ્ટે ભારતને “મધરાતે આઝાદી મળી ત્યારે બીજા પ્રદેશની જેમ ગુજરાત પણ માનસિક રીતે સ્વાતંત્ર્યને અનુભવ કરતું થયું, પણ એક પ્રદેશ તરીકેની ભૌગોલિક રાજકીય અને પ્રશાસકીય ઓળખાણ આપી શકાય તેવી કોઈ સ્થિતિ નહોતી. આમ તે છેક સેલંકીકાલથી ગુજરાત' નામ એક યા બીજી રીતે પ્રચલિત હતું ખરું. આબુની ઉત્તરે આવેલે પ્રદેશ “ગુજરદેશ” કે ગુજરભૂમિ', નવમી સદીનું “ગુજરત્રા” કે “ગુજજરત્તા', મૂલરાજ અને બીજા ગુજરેશના શાસન હેઠળ ગુજરમંડલ અને ક્રમશઃ આબુની ઉત્તરને બદલે દક્ષિણના વિસ્તારને માટે પ્રયોજયેલું “ગુજરત્રા–એ બધાં નામને અંતે છેવટે ગુજરાત” નામને, સાંસ્કૃતિક લક્ષણે અભિવ્યક્ત કરેત, પિંડ બંધાયે.'
પણ, ભારતની સ્વાતંત્ર્યપ્રાપ્તિના સમયે ગુજરાત’ નામ વિશેષ સાથેનું કોઈ પ્રશાસનિક એકમ અસ્તિત્વમાં નહતું. છેલ્લાં ૮૦ વર્ષોથી બ્રિટિશ રાજનીતિ ગુજરાતમાં દેશી રાજ્યને કારભાર ચલાવવા એક પછી એક પગલાં લઈ રહી હતી. મુંબઈની અને હિંદની સરકારે સેક્રેટરી ઓફ સ્ટેટ ફેર ઇન્ડિયા-ઈનકાઉન્સિલની સંમતિથી દેશી રાજ્યના સાત વર્ગોની તેમજ બાકીની સરહદે અને સત્તા ધરાવતી એજન્સીઓની રચના કરી હતી. “વક–એગ્રીમેન્ટ” હેઠળ ૧૯૦૭ માં રચાયેલી પિલિટિક્સ એજન્સીએ તે અત્યંત ગૂંચવાડાભરી પરિસ્થિતિ પેદા કરેલી તેમાંથી થોડે સુધારે થયો હતો અને આ નવી રાજ્યવ્યવસ્થામાં ગુજરાત અને કાઠિયાવાડને સમાન કાયદા અને એની સમજદારી મળ્યાં હતાં. આ દરમ્યાન જ પ્રશાસનિક સેવાઓ શરૂ થઈ હતી. બ્રિટિશ અધિકારીઓને લાભ-ગેરલાભ મળતો થયું હતું. ગાદીવારસાની તકરારે, બહારવટાઓ અને રમખાણો દરમ્યાન બ્રિટિશ એજન્સી મહત્ત્વને ભાગ ભજવવા લાગી હતી. દેશી રાજ્યોમાં સ્વાતંત્ર્ય પૂર્વેનાં શેડાંક વર્ષોમાં જવાબદાર રાજ્યતંત્રને પ્રવેગ પણ કઈ કોઈ સ્થળે થયે હતે. બ્રિટિશ શાસન નીચેના જિલ્લા
ગુજરાતમાં બ્રિટિશ સરકારના સીધા શાસન નીચે પાંચ જિલ્લા હતા ? અમદાવાદ ખેડા ભરૂચ સુરત અને પંચમહાલ એને કુલ વિસ્તાર દસ હજાર ચોરસ માઈલ હતો ને એની કુલ વસ્તી ૪૦ લાખની હતી. એને વહીવટ મુંબઈ ઇલાકાના ગવર્નર નીચે કલેકટરો કરતા હતા. દેશને આઝાદી મળતાં એ ઇલાકે મુંબઈ રાજ્યમાં ફેરવાય ને ગુજરાતમાંના આ પાંચ જિલ્લા મુંબઈ રાજ્યની અંતર્ગત ગણાયા અને એને વહીવટ મુંબઈ રાજ્યની સરકાર કલેક્ટર મારફતે સંભાળવા
Page #170
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઈતિહાસ (ઈ. સ. ૧૯૪૭–૬૦)
લાગી. ત્યાંના મુખ્ય મંત્રી શ્રી. બી. જી. ખેર હતા ને એમના મંત્રી-મંડળમાં શ્રી. મોરારજીભાઈ દેસાઈ, શ્રી. દિનકરરાય દેસાઈ વગેરે મંત્રીઓનો સમાવેશ થતું હતું.
૬૧,૭૫૦ ચોરસ માઈલમાં હકૂમત ભોગવતાં અને કરોડથી વધુ માણસોની વસ્તી ધરાવતાં આ દેશી રજવાડાં સ્વતંત્રતાના પ્રભાતે ભારે દ્વિધામાં હતાં. વાસ્તવમાં તે આ બધાને બ્રિટિશ સર્વોપરિતા અને મહેરબાની હેઠળ જ જીવવાનું રહ્યું હતું, કેમકે ૧૯૨૯ માં બટલર સમિતિએ એક વાત સ્પષ્ટ કરી દીધી હતી કે જે સર્વોપરિ છે તે સત્તા તે સર્વોપરિ જ રહેવાની છે. આ રીતે ૧૯૪૭ માં રાજકીય સ્વતંત્રતાની સાથે જ ભારતની નવી નેતાગીરીના હાથમાં બ્રિટિશ શાસને આ રજવાડાંઓના વિલીનીકરણની કપરી સમસ્યા પણ ધરી દીધી. રજવાડાંઓએ નવી પ્રજાકીય સર્વોપરિતાને માન્ય કરવાની આ પળે જે ઉત્પાત અને ઉગ ચાલ્યા તેણે વિશિષ્ટ પરિસ્થિતિ પેદા કરી. એકલા સૌરાષ્ટ્રમાં, જેને “કાઠિયાવાડ' કહેવામાં આવતું હતું ત્યાં, જાફરાબાદ સહિત ૧૪-“સલામી રાજ્ય હતાં, ૧૭ બિનસલામી રાજ્ય હતાં અને ૧૯૧ જુદી જુદી સત્તા ભોગવતાં જાગીરે, તાલુકાઓ જેવાં નાનાં રાજ્ય હતાં. આમાંનાં ઘણુંની પાસે જાહેર વહીવટ ચલાવવાની કોઈ વ્યવસ્થા નહતી, તેઓ પિતાની રીતરસમ પ્રમાણે મહેસુલી વહીવટ ચલાવતાં, હકૂમતી સત્તા પોલિટિક્સ એજન્સીના અધિકારી થાણેદાર પાસે હતી. અર્ધહકૂમતી જાગીરો અને તાલુકાઓને સાત પ્રકારના દરજજાઓમાં વિભાજિત કરીને મર્યાદિત સત્તા મેંપવામાં આવેલી. રેવાકાંઠા-મહીકાંઠા-બનાસકાંઠાની સૌરાષ્ટ્ર બહારની એજન્સીઓની પણ એવી જ સ્થિતિ હતી. આમ તે આ બધા “રાજાઓ હતા, પણ સાવભૌમત્વથી વંચિત હતા. સામાન્ય વહીવટ આમાં સ્વાભાવિક રીતે જ મુશ્કેલ હતું. સૌરાષ્ટ્રમાં તે કઈ ટ્રેઈન દસ માઈલ સુધીનું અંતર કાપે એટલા ગાળામાં બારેક રજવાડાં આવી જતાં. આ દૃષ્ટિએ ન્યાય મહેસૂલ શિક્ષણ કાયદો અને વ્યવસ્થા જેવી બાબતે એકસરખી ન હોય એવું બનતું. દેશી રજવાડા
આમ ભારતીય સ્વતંત્રતા પછીનું તરતનું કાઠિયાવાડ પણ રાષ્ટ્રિય નેતાઓ માટે વિલિનીકરણને એક મોટો પડકાર હતું. ૨૦૨ જેટલાં નાનાં-મોટાં રજવાડાંઓના વિલય માટે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સચિવ વી.પી. મેનનને જે પ્રયત્ન કરવા પડયા તે આપણું રાજકીય તવારીખનું એક મહત્ત્વનું પ્રકરણું બની રહે એમ છે.
Page #171
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
- ' દિલ્હીમાં વચગાળાની સરકાર સ્થપાઈ ત્યારથી જ હિલચાલ શરૂ થઈ ગયેલી. જામસાહેબ કાઠિયાવાડનાં નાનાં-મોટાં રજવાડાંઓનું એક જૂથ બને એ માટે પ્રયત્નશીલ હતા, પણ પ્રજામંડળના નેતાઓને એ યાજના બહુ પસંદ પડી નહિ. પ્રજામંડળના નેતા શ્રી ઉછરંગરાય ઢેબરે “જામ-જૂથેજના' નામે જાણીતી દરખાસ્તને વિરોધ કર્યો, સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ જના પરત્વે અસંમતિ દર્શાવી.૪
* નાણાકીય વ્યવસ્થા, દેશી રાજ્યનાં બદર જકાત રેલવે પેસ્ટ ટેલિગ્રામ વગેરેનું એકીકરણ, બંધારણીય ગૂંચ ઉકેલ, એવાં કામ માટે વી. પી. મેનન, કૃષ્ણમાચારી, દાંડેકર અને બેનીગલ નરસિંહરાવને સરદારે કાઠિયાવાડનાં જુદાં જુદાં રજવાડાંઓમાં મોકલ્યા..
વિરમગામની લાઇનદોરી, આયાત-નિકાસની અવ્યવસ્થા અને અસમાનતા, રિલવેના પ્રશ્ન, કચ્છ અને બીજે અલગ ચલણી નાણુને ઉપયોગ, રજવાડાંઓનાં પિતપતાનાં સુરક્ષાદળ વગેરે એવા ગૂંચવાડાભર્યા પ્રશ્ન હતા કે એનો ઉકેલ લાવવામાં સમય જાય એમ હતું. કાઠિયાવાડમાં જેટલાં રાજકીય ટપકાં હતાં તેટલાં બીજા કોઈ પ્રદેશમાં નહોતાં. ભાવનગર જુનાગઢ નવાનગર ધ્રાંગધ્રા પોરબંદર મોરબી ગોંડળ વાંકાનેર પાલીતાણા ધોળ લીંબડી રાજકોટ વઢવાણ અને જાફરાબાદ એમ '૧૪ “સલામી રા' હતાં. * સ્વાતંત્ર્ય અને સત્તાના હસ્તાંતર પછી બ્રિટિશ શાસને તે રજવાડાંઓમાંથી પોલિટિકલ ડિપાર્ટમેન્ટ ખસેડી લીધું હતું તેથી હિંદી સરકારે વહીવટની જવાબદારી કાઠિયાવાડ પ્રદેશના કમિશનર તરીકે નિમાયેલા શ્રી નીલમ બૂચને સોંપી. દર મ્યાન પ્રજા પણ અધીરી થઈ મૂળીમાં લેકએ ઑફિસે ન્યાયાલય અને સરકારી મકાને કબજે કર્યા. ધ્રાંગધ્રામાં ખેડૂતોએ કૃચ કાઢી. જવાબદાર રાયત ત્રની પ્રજાકીય માંગને સૌ-પ્રથમ ભાવનગરના મહારાજાએ સ્વીકારી. ગાંધીજી અને સરદારને મળીને એમણે પ્રજામંડળના વડા શ્રી બળવંતરાય મહેતાને મુખ્ય પ્રધાનની જવાબદારી સોંપી. ભાવનગરનું પ્રધાનમંડળ રચાયું. ક્રમશ: બીજાં રજવાડાં પણ વિલય માટે તૈયાર થવા લાગ્યાં. જૂનાગઢની સમસ્યા અને આરઝી હકૂમત ! | સરળ લાગતી આ પ્રક્રિયામાં જૂનાગઢ એક મેટાં અવરોધક બળ તરીકે બહાર આવ્યું અને ૧૪મી ઑગસ્ટ, ૧૯૪૭ ના દિવસે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની પિતાની ઈચ્છા જાહેર કરી ! એંસી ટકા હિંદુ પ્રજા ધરાવતું
Page #172
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઈતિહાસ (ઈ. સ. ૧૯૪૭-૬૦)
૧૪૭ આ રાજ્ય પાકિસ્તાનમાં જોડાય તે અખંડિતતા પર જોખમ હતું. પ્રજાના આગેવાને એકત્રિત થયા. મુંબઈમાં જૂનાગઢવાસીઓની બેઠક થઈ જૂનાગઢના આગેવાનોએ પણ નવાબના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો.
' વી. પી. મેનન માણાવદરના નવાબને મળ્યા. માણાવદર એક સે ચેરસ માઈલને નાને નવાબી તાલુકા હતું. ત્યાંના ખાને પણ જૂનાગઢના પગલે પગલે પાકિસ્તાન સાથે માણવદરને જોડવાની ઈચ્છા જાહેર કરી હતી. મેનનની સલાહ ખાને માની નહિ. માંગરોળના શેખે સ્ટેન્ડ સ્ટિલના કરાર પર સહી કરી આપી.
દરમ્યાન જૂનાગઢમાં બહુમતી હિંદુ પ્રજા પર ત્રાસ શરૂ થયું. લેકે - હિજરત કરવા લાગ્યા. જૂનાગઢ તાબાનાં ૫૧ ગામ ધરાવતા બાબરિયાવાડના ગરાસદારોએ ખુલ્લે બળવો કરીને હિંદી સંધમાં જોડાવાની જાહેરાત કરી અને વિલયના કરારપત્ર પર સહી કરી આપી.
૧૩ મી ઑગસ્ટ, ૧૯૪૭ના દિવસે કેપ્ટન બનેસિંહે રાજકોટના રેસિડેન્ટને ચાર્જ સંભાળ્યું. એજન્સીના ત્રીજાથી પાંચમા વર્ગનાં તમામ રજવાડાં અને એજન્સીનાં બાર થાણાં આ રીતે હિંદી સંધ તળે આવી ગયાં, પણ જૂનાગઢને સવાલ એ ને એવો હતે. એણે બાબરિયાવાડ કબજે કરવા માટે પિતાનું દળ મોકલ્યું હતું. હિંદી સરકારે આ પગલાંને પિતાના પરના આક્રમણ તરીકે ગયું અને એની ગંભીર નેંધ લીધી. નહેરુને સમજાવીને સરદારે હિંદી સંધની લશ્કરી ટુકડીઓ બાબરિયાવાડના રક્ષણ માટે મોકલી આપી.
આ દરમ્યાન પ્રજાકીય લડતને પણ વેગ મળે, ૨૫મી ઓગસ્ટે રાજકોટમાં કાઠિયાવાડ રાજકીય પરિષદ' મળી તેમાં એક “સંરક્ષ સમિતિ” નિયુક્ત કરવામાં આવી. ૨૫ મી સપ્ટેમ્બરે મુંબઈમાં માધવબાગ ખાતે મળેલી સૌરાષ્ટ્રવાસીઓની સભામાં ઢેબરભાઈ દુર્લભજી ખેતાણી, નરેંદ્ર નથવાણી, પુષ્પાબહેન મહેતા, “જન્મભૂમિ'ના તંત્રી અમૃતલાલ શેઠ, બળતરાય મહેતા, શામળદાસ ગાંધી વગેરેએ જૂનાગઢનીમુક્તિ માટે હાકલ કરી. “આરઝી હકૂમત” સ્થપાઈ અને એના “સરનશીન શામળદાસ ગાંધી બન્યા. જૂનાગઢની કામચલાઉ સરકારના મુખ્ય પ્રધાન અને 'બીજા પ્રધાનનું પ્રધાનમંડળ રચાયું. શામળદાસ ગાંધી અને બીજા નેતાઓ જૂનાગઢ તરફ નીકળવા રવાના થયા. મહમદઅલી ઝીણા અને મુસ્લિમ-લીગના નેતાઓ જૂનાગઢ-બાંટવા વગેરે સ્થાનોએ જઈને હિંદી સંઘ-વિરોધી વ્યુહરચના 'ગોઠવી આવ્યા હતા. રાજકોટમાં જૂનાગઢ રાજ્યની મિલક્ત સમાન “જૂનાગઢ હાઉસને કબજો ૩૦ મી સપ્ટેમ્બરે આરઝી હકૂમતે લીધે. યુવકેને સશસ્ત્ર તાલીમ અપાઈ રિબંદરની મેર તેમ આયર બાબરિયા વગેરે લડાયક કેમે “આરઝી
Page #173
--------------------------------------------------------------------------
________________
૧૪૮
આઝાદી પહેલાં અને પછી
હકમતમાં જોડાઈ અને કુતિયાણા નવાગઢ ગાધકડા અમરાપર વગેરે મુખ્ય ગામે તેમજ બીજે ૩૬ સ્થાને પર કબજો મેળવ્યું. કુતિયાણામાં સામે છેડીક અથડામણ પણ થઈ, પણ એકંદરે ઝડપથી જૂનાગઢ માણાવદર અને સરદારગઢબાંટવા વગેરેમાં હિંદી સંઘમાં વિલય માટેનું વાતાવરણ સર્જાતું થયું. જૂનાગઢ રાજ્યને પોલિસ કમિશનર નક્કી પાકિસ્તાનની લશ્કરી મદદ માટે કરાંચી ગયો તે પાછો જ ન ફર્યો.
હિંદી સંઘે ૨૨મી ઓકટોબર અને ૧લી નવેમ્બરે માણાવદર માંગળ અને બાબરિયાવાડમાં બ્રિગેડિયર ગુરુબક્ષસિંઘની આગેવાની હેઠળ પોલીસ ટુકડીઓ મોકલી આપી એટલે આ સ્થાનોએ સેઢાણું–વડાળાના જે “સંધીઓ ત્રાસ વર્તાવી રહ્યા હતા તે પણ કાબૂમાં આવી ગયા. તકેદારીના પગલા તરીકે રિબંદરમાંગરોળના સમુદ્રકિનારે યુદ્ધનૌકાઓને પણ લંગરાવવામાં આવી. વાતાવરણ તંગદિલીભર્યું હતું અને ક્યારે શું બનશે એની કલ્પનાથી હિંદુ પ્રજા ફફડતી હતી.
જૂનાગઢના નવાબ કબરની ૧૭ મીએ કરાંચી ચાલ્યા ગયા એટલે પાછળ વહીવટ માટે દીવાન શાહનવાઝખાન ભૂત રહ્યા હતા. છેવટે એણે પણ કમિશનર બુચને પત્ર લખીને જણાવ્યું કે રાજ્યની અંદરનાં અને બહારનાં અનિષ્ટ તથી પ્રજાને બચાવી લેવા માટે, નિર્દોષ લેકને રક્તપાત તથા જાનમાલના જોખમથી ઉગારવા ભવિષ્યમાં પ્રજાની ઈચ્છા પ્રમાણે સમાધાન થાય તેવી આશાથી જૂનાગઢ રાજ્ય કાઉન્સિલ રાજ્યને હવાલે હિંદી સંઘને સોંપવા તૈયાર છે'. ભૂતાએ આ પત્ર સાથે ૭–૧૧–૧૯૪૭ના કાઉન્સિલના અંગ્રેજ સભ્ય કેપ્ટન હવે જોન્સને રાજકોટ મોકલ્યો. ૯ મીએ ફરી વાર એ રાજકોટ ગયે. આ વિનંતીની જાણ લેડ માઉન્ટબેટનને પણ કરવામાં આવી અને કેંગ્રેસ-નેતાઓને એક પત્ર લખવામાં આવ્યો. કરાંચીથી નવાબે આપેલી સૂચના પ્રમાણે આમ કરવામાં આવ્યું. પાક. સરકાર ત્યારે ચૂપચાપ ઘટનાપ્રવાહ તપાસી રહી હતી. શ્રી બુચને પત્ર મળતાંવેત એમણે વડાપ્રધાનને દિલ્હી જાણ કરી. શ્રી વી. પી. મેનને સરદાર પટેલની સાથે મસલત કર્યા બાદ જોડાણ-સ્વીકારપત્રને મુસદ્દો તૈયાર કર્યો અને સૌરાષ્ટ્રના પ્રાદેશિક કમિશનર શ્રી નીલમ બૂચને હિંદી સરકાર વતી જૂનાગઢ રાજ્યને વહીવટ સંભાળી લેવા સૂચના આપવામાં આવી. ૯મી નવેમ્બર સાંજે પાંચ વાગ્યે જૂનાગઢ-મુક્તિ જાહેર કરાઈ અને ભારતીય સૈન્ય આ પ્રદેશમાં પ્રવેશ કર્યો. એ દિવસે જ્યારે શ્રી બૂચ જૂનાગઢ પહોંચ્યા ત્યારે દીવાન શાહનવાઝખાન પણ કરાંચી ઊપડી ગયા હતા. રાજ્ય કાઉન્સિલના સેક્રેટરીએ શ્રી. બૂચને રાજ્યને
Page #174
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઇતિહાસ (ઈ. સ. ૧૯૪૭-૬૦)
૧૪૯
વહીવટ મેં અને પોલીસ અને સૈન્યની ટુકડીઓનાં શસ્ત્રો વગેરેને કબજે સંભાળી લેવા. પાકિસ્તાન સરકારને જણાવવામાં આવ્યું કે રાજ્ય-કાઉન્સિલની ઈચ્છા અને માગણી મુજબ જૂનાગઢને વિલય હિંદી સંધ સાથે કરવામાં આવ્યો છે.
આવી જાહેરાત પછી પાકિસ્તાને મેં ખોલ્યું. પાક-વડાપ્રધાન લિયાકતઅલીખાને ૧૫ મી નવેમ્બરે હિંદી સંધના વડાપ્રધાન જવાહરલાલ નહેરુને પત્ર લખીને જૂનાગઢ-વિલયને વિરોધ પ્રદર્શિત કર્યો. એણે એમાં જણાવ્યું હતું કે “જૂનાગઢ રાજ્ય પાકિસ્તાન સાથે યોગ્ય રીતે ધોરણસર જોડાયેલું હતું તેથી રાજ્યના દીવાન કે નવાબને હિંદી સરકારની સાથે એ અંગે કોઈ વિચાર કે નિર્ણય લેવાને અધિકાર રહેતા નથી. ઉપરાંત પાકિસ્તાનની મંજૂરી સિવાય એ રાજ્યની હદમાં હિંદી સંઘનું લશ્કર મેકલીને એના વહીવટને કબજે લેવામાં હિંદી સરકારે પાકિસ્તાનના પ્રદેશના સરહદી કાનૂનને ભંગ કર્યો છે, એટલું જ નહિ, પણ આંતરરાષ્ટ્રિય કાયદાને પણ ભંગ કર્યો છે.
પ્રત્યુતરમાં શ્રી નહેરુએ જણાવ્યું :
હિંદી સરકારે જૂનાગઢ પર કોઈ આક્રમણ કર્યું નથી. જૂનાગઢ રાજ્યની કાઉન્સિલ પાકિસ્તાન સરકારની પ્રેરણાથી જ કામ કરતી હતી અને કાઉન્સિલના સભ્યો સર ભૂત અને કેપ્ટન હા* જેન્સ વારંવાર જૂનાગઢ રાજ્ય સંબંધે પાકિસ્તાન સરકારને સંપર્ક રાખતા હતા અને જૂનાગઢમાં શું કરવું એ અંગે તમારી સલાહ લેવા માટે લાહેર કરાંચી જતા હતા. એમણે જોયું કે જૂનાગઢનું રાજ્યતંત્ર સાવ ખોરવાઈ ગયું છે અને હિંદી સરકાર એને કબજે ન લે તે તંત્ર પડી ભાગે એમ છે, એની માઠી અસર સમગ્ર સૌરાષ્ટ્ર પર થાય. બીજી બાજુ, આરઝી હકૂમત આવા સંજોગોમાં રાજ્યને કબજે લેત તે સંભવ હતો કે ખૂનામરકી અને અંધાધૂંધી પ્રતતી હેત. આ સ્થિતિમાં દીવાન સર શાહનવાઝખાન ભૂતાની લાગણીને હિદી સરકાર ઇન્કાર કરે તો એનું પરિણામ ખતરનાક આવે, જૂનાગઢની હયાતી ભયમાં મુકાય અને રક્તપાત તેમજ અરાજકતા સર્જાય. આ પરિસ્થિતિને
ખ્યાલ દીવાને નવાબને આપ્યા હતા અને નવાબના સૂચન પ્રમાણે દીવાન વર્યા હતા. હિંદી સરકારે જૂનાગઢની કામચલાઉ સરકારને માન્ય નથી કરી, પણ એમાં જે વ્યક્તિઓ છે તે પ્રજાની વિશ્વાસપાત્ર છે તેથી રાજ્યની પ્રજાની વિનંતીથી કાઉન્સિલે જે પગલે પ્રજાના હિતમાં ભર્યું તેની વચ્ચે હિંદી સરકાર આવે અને પ્રજાની માગણીને ઇનકાર કરે એ ઉચિત નહેાતું”.
Page #175
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
વી. પી. મેનન અને બીજા રાજકીય નિરીક્ષકાની માન્યતા એવી હતી કે જૂનાગઢના પ્રશ્ને હિંદી, સંધને ભીંસમાં લઈ પાકિસ્તાન કાશ્મીર પ્રશ્નને પોતાની તરફેણમાં લઈ જવા માગતું હતું.
૧૫૦
૧૩ મી નવેમ્બર, ૧૯૪૭ ના દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ જૂનાગઢ આવ્યા. આરઝી હકૂમતનું કાય" પૂરું થયું હોઈ પ્રતીકરૂપે તલવાર શામળદાસ ગાંધીએ સરદારને અ`ણ કરી. બહાઉદ્દીન કૉલેજના પટાંગણમાં જનમેદનીને સખેાધતાં રક્તપાત વિના વિજય મેળવવા' માટે પ્રજાને અભિનંદન આપ્યાં.૧૦ આ સભામાં પણ સરદારે પ્રજાને પ્રશ્ન કર્યાં : તમે હિંદુ સાથે જોડાશે કે પાકિસ્તાનની સાથે ?? જવાબમાં ‘હિ ંદની સાથે' શબ્દો દ્વારા પ્રજાએ સ ંમતિ આપી. ત્યારબાદ સરદારે કહ્યુ કે ‘જૂનાગઢની પ્રજાના અભિપ્રાય પણ આપણે વિધિસર મતદાન-પદ્ધતિથી લઈશુ.’૧‘
એ જ દિવસે સરદાર વેરાવળ ગયા અને પ્રભાસ પાટણમાં સામનાથ મહાદેવના મંદિરને પુનરુદ્ધાર કરાવવાની ઘોષણા કરી.
ફેબ્રુઆરી, ૧૯૪૮ માં જૂનાગઢ રાજ્યે પાકિસ્તાનની સાથે જવું કે હિંદી સંધમાં ભળવું એને લોકમત લેવાયો. ગુપ્ત મતદાન દ્વારા લેવાયેલા આ લા– અભિપ્રાયમાં વિશાળ બહુમતી (૧,૯૦,૮૭૦ મત) ભારત સાથેના વિલયની તરફેણમાં રહી અને માત્ર ૯૦ મત પાકિસ્તાન સાથેના વિલયને માટે પડયા. પ્રજાની બહુ મતીએ આપી દીધેલા ચુકાદા પછી પણ પાકિસ્તાને વારંવાર આ પ્રશ્ન વ્યૂહરચનાના એક ભાગરૂપે ઉઠાવવાના ચાલુ રાખ્યા.
પાકિસ્તાન સરકારે યુને-સત્તાવાળાઓ સમક્ષ રજૂઆત કરી, જૂનાગઢના નવાબના હોદ્દો ચાલુ રાખ્યા . અને જે ટપાલ-ટિકિટો છાપી તેમાં ‘વિવાદાસ્પદ પ્રદેશા'ની નોંધમાં કાશ્મીરની સાથે જૂનાગઢ અને માણાવદરને પણ નિર્દેશ કર્યાં. પરંતુ ઈતિહાસ સ ંસ્કૃતિ અને ભૌગોલિક-તમામ પ્રકારે ‘સરવા સારઢ’ નામે જાણીતા જૂનાગઢ—વિસ્તાર ગુજરાતના જ એક અવિચ્છિન્ન ભાગ છે એ તથ્યની અવહેલના થઈ શકી નહિ.
સૌરાષ્ટ્રનાં રાજ્યાનુ એકીકરણ
જૂનાગઢની સમસ્યાને રાજકીય ઉકેલ આવવાથી વિક્ષેાભનુ વાતાવરણ થાડુંક હળવું થયું, પણ હજુ વિલીનીકરણની લાંખી પ્રક્રિયા બાકી જ હતી. કાઠિયાવાડના રાજકીય નેતાઓની સાથે સરદાર પટેલે ચર્ચા કરી ત્યારે એક વિકલ્પ
Page #176
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઇતિહાસ (ઈ. સ. ૧૯૪૭–૬૦)
૧૫૧
એ સૂચવવામાં આવ્યું હતું કે જૂનાં રજવાડાંઓની જોડાણ-જનાને પુનજીવિત કરવી અને કાઠિયાવાડની ૫૦ ટકાથી વધુ વસ્તી ધરાવતાં રાજ્યો જેવાં કે જુનાગઢ ભાવનગર નવાનગર વગેરે)માં નાનાં રજવાડાં જાગીરો અને તાલુકા ભેળવી દેવાં. બીજી દરખાસ્ત પ્રમાણે અધહકૂમતવાળાં અને બિનહકૂમતવાળાં - રા –જાગીરે-થાણુઓને મુંબઈ પ્રદેશ સાથે જોડી દેવાની વ્યવસ્થા કરી શકાય એમ હતું, પણ આ બંને યોજનાઓથી સમસ્યાને આંશિક ઉકેલ જ આવે એમ હતું એટલે કાઠિયાવાડનાં તમામ એકમેનું જોડાણ કરીને એક સંયુક્ત રાજ્ય રચવાનો નિર્ણય લેવામાં આવ્યું. સૌરાષ્ટ્રની રાજકીય ચળવળમાં મહત્ત્વને ભાગ ભજવનારા નેતાઓએ સરદાર પટેલ અને વી. પી. મેનન સાથે મંત્રણાઓ કરી. ભાવનગર અને જામનગરના રાજવીઓએ નવા સૌરાષ્ટ્ર રાજ્યની જનાને સમર્થન આપ્યું. સરદાર પટેલે બીજાં રજવાડાંઓને અપીલ કરી અને એકીકરણની યોજના તૈયાર કરવામાં આવી.
૧૫ મી જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે ભાવનગરમાં જવાબદાર સરકારને આરંભ થયો ૧૨ રાજકોટમાં સરદાર વલ્લભભાઈ પટેલની સભા થઈ તેમાં એમણે કહ્યું કે ખાબોચિયામાં રહેવામાં સાર નથી, સરોવર બનવું જોઈશે.૧૩ ૧૯૪૮ ના જાન્યુઆરીના અંત સુધીમાં તે સંપૂર્ણ યોજના તૈયાર થઈ ગઈ હતી. બધાં રજવાડાઓ સાથે લાંબી વાટાઘાટો ચાલી અને રાજવીઓએ “સંયુક્ત સૌરાષ્ટ્ર રાજ્યરચનાના કરાર પર હસ્તાક્ષર કર્યા. ૧૯૪૮ ની ૧૫ મી ફેબ્રુઆરીએ સરદાર પટેલના હસ્તે નવા સૌરાષ્ટ્ર રાજ્યને આરંભ થયો એ ઘટનાને જવાહરલાલ નહેરુએ “સમકાલીન ઇતિહાસનું સૌથી વિશેષ સેંધપાત્ર એકીકરણું ગણાવી. સૌરાષ્ટ્રનું બંધારણ ઘડવા બંધારણ સભાને ચૂંટવામાં આવી અને એ જ ગાળામાં લેમત લઈને જૂનાગઢ માંગરોળ માણાવદર બાબરિયાવાડ બાંટવા અને સરદારગઢને સૌરાષ્ટ્રના ભાગ તરીકે સમાવિષ્ટ કરાયાં. આમ ૨૩,૨૭૬ ચેરસ માઇલમાં ૪૧.૫૭ લાખની વસ્તી ધરાવતું “સૌરાષ્ટ્ર રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. એના. હાલાર સોરઠ ગોહિલવાડ ઝાલાવાડ અને મધ્ય સૌરાષ્ટ્ર એવા પાંચ જિલ્લા કરાયા. એના પ્રથમ પંતપ્રધાન શ્રી ઉછરંગરાય ઢેબર બન્યા. ૧૯૫૬ બાદ સૌરાષ્ટ્રને મુંબઈ રાજ્ય સાથે ભેળવી દેવામાં આવ્યું. કચ્છની સમસ્યા
- રાજભાષા અને સંસ્કૃતિની દષ્ટિએ કચ્છ ગુજરાતનો જ ભાગ હતો. કચ્છ પ્રજામંડળના નેતાઓની સક્રિયતા પછી એને વિલય સૌરાષ્ટ્રની સાથે કરવાની એક દરખાસ્ત આવી હતી, પણ ભારત-વિભાજનને લીધે કરછ પાકિસ્તાનની
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૫ર
આઝાદી પહેલાં અને પછી
સાથે સીમા ધરાવતું સરહદી રાજ્ય બન્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલે તે જૂનાગઢ-મુક્તિ પછીની બહાઉદ્દીન કોલેજના પ્રાંગણમાં થયેલી સભામાં લોકોને સાવધ કર્યા હતા કે “પાકિસ્તાન ગમે ત્યારે કચ્છની સરહદેથી આક્રમણ કરી શકે એમ છે.” (૧૯૬૫ ના યુદ્ધમાં એ ભવિષ્યવાણી સાચી પડી.) આવી પરિસ્થિતિમાં કરછને સૌરાષ્ટ્રની સાથે જોડી દેવાને બદલે કેન્દ્રના શાસન હેઠળ રાખવામાં આવ્યું. જોડાણખત પર કચ્છના મહારાવે ૧૯૪૮ ની ૪ થી મેના દિવસે સહી કરી. ૧૯૪૮ ના જૂનની પહેલી તારીખે ચીફ કમિશનરે એને વહીવટ સંભાળી લીધે અને ૧૯૫૬ માં એ મુંબઈ રાજ્યને એક ભાગ બન્યું. આમ કચ્છનું વિલીનીકરણ થયું. તળ-ગુજરાતની એજન્સીઓ
તળ-ગુજરાતમાં દેશી રાજ્યની જે એજન્સીઓ હતી તેઓના વિલીનીકરણને પ્રશ્ન એકંદરે સરળ હતે. રેવાકાંઠા બનાસકાંઠા અને મહીકાંઠાની એજન્સીઓને વહીવટ મુંબઈ રાજ્યને સંપા. જાગીર અને તાલુકાઓનાં જોડાણની માગણીને ઠરાવ મહીકાંઠા પ્રજાસંઘે ૧૯૪૮ ના જાન્યુઆરીમાં કર્યો. ગુજરાત રાજ્યના રાજવીઓ અને રાજ્યોના લેકનેતાઓ સાથેની લંબાણ ચર્ચાઓના અંતે એ રાજાઓ વતી રાજપીપળાના મહારાજાએ પણ મુંબઈ રાજ્ય સાથેના જોડાણને અનુમોદન આપ્યું. જોડાણના દસ્તાવેજ પર રાજાઓની સહીઓ થયા પછી, ૧૦ મી જુન, ૧૯૪૮ ના રોજ મુંબઈ રાજ્ય સરકારે આ રાજ્યોને વહીવટ સંભાળી લીધે. આ જોડાણે ૧૬,૦૦૦ ચો. માઈલના અને ૨૬ લાખ ઉપરાંતની વસ્તીવાળા વિસ્તારને આવરી લીધા. મુંબઈ રાજ્યમાં હવે બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા નવા જિલ્લા થયા ને ભરૂચ અને સુરત જેવા જિલ્લા વિસ્તૃત થયા.
ગુજરાતનાં બીજાં કેટલાંક નાનાં-મોટાં રજવાડાંઓમાં જે લેડિત થઈ તે પણ વિલીનીકરણની પ્રક્રિયામાં મદદરૂપ થઈ હતી. મહીકાંઠા અને મેવાસી પ્રદેશમાં સ્વતંત્રતા પછી ઠાકોર રાજવીઓએ આપખુદશાહી ચાલુ રાખી હતી. ઈડરના રાજાએ મેહનપુર કબજે કરવા નેટિસ મેલી હતી. કલેલ તાલુકાના ખાખરિયા ટપાના તથા મહીકાંઠા ખેડા વડોદરા અને પંચમહાલના મેવાસી વિસ્તારોમાં ખેડૂત–હિત ભયમાં મુકાયાં. માંડવા કંથરપુરા વાસણું વીરપુર વરિયા
ચાદ જેવાં નાનાં રાજ્યોના આપખુદ શાસનની સામે લોકોએ બળવો કર્યો અને નાકર લડત ચલાવી. ૧૬,૦૦૦ નાગરિકેનું લડાયક દળ ઊભું થયું. સંખેડામેવાસમાં પણ લડત ચમારંભાઈ. સુરત જિલ્લાનું ધરપુર અને દેવગઢ બારિયા
Page #178
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઇતિહાસ (ઈ. સ. ૧૯૪–૬૦)
૧૫૩ તથા રાજપીપળામાં લેક્લડત શરૂ થઈ. છેવટે આ તાલુકદારી પ્રદેશ મુંબઈ રાજય સાથે જોડી દેવાયા.
તળ-ગુજરાતમાં ૧૬ હકૂમતી અને ૧૨૭ અધ હકૂમતી રાજય હતાં. આ રાજ્ય લગભગ દોઢ કરોડની મહેસૂલી આવક ધરાવતાં હતાં. કુલ ૨૭,૦૦૦ ચોરસ કિલોમીટરના અને ૨૬,૨૪,૦૦૦ નાગરિક ધરાવતા આ વિસ્તારના વિલીનીકરણને આ તબક્કો ગુજરાતના એકીકરણને એક નિર્ણાયક અવસર હતે. વડેદરાને વિલય
આમાં વડોદરાને વિલય થોડે વધારે મુશ્કેલ રહ્યો. વડોદરાના મહારાજા પ્રતાપસિંહરાવ ગાયકવાડે પિતાના દીવાન સર બી. એલ. મિત્રની સલાહ પ્રમાણે વિલયની મંજૂરી આપતા ખતપત્ર પર હસ્તાક્ષર કરી આપ્યા પછી જયારે જૂનાગઢના નવાબે પાકિસ્તાન સાથે પિતાના રાજ્યને જોડાયેલું જાહેર કર્યું ત્યારે પ્રતાપસિંહ ગાયકવાડે સરદાર પટેલને ૨ જી સપ્ટેમ્બર, ૧૯૪૭ ના રોજ પત્ર લખ્યું અને એક જના પ્રસ્તુત કરી તે પ્રમાણે...૧૪
“સૌરાષ્ટ્ર સહિતનાં બધાં રાજ્યમાં શાંતિ–સલામતી જળવાય એની જવાબદારી વડોદરા રાજ્યને સોંપવામાં આવે તે મને મંજૂર છે. અમારી શરતે આટલી છે? (૧) મહીકાંઠા સાબરકાંઠા રેવાકાંઠા પાલનપુર તથા પશ્ચિમ હિંદનાં રાજ્ય અને ગુજરાતના રાજ્ય પર હિંદી સરકાર જે જે હકૂમત ભોગવે છે તે બધી વડોદરાને સેં. (૨) કદાચ ભવિષ્ય અસાધારણ સજેગે ઊભા થાય તે હિંદી સરકાર સૈન્યની મદદ કરે. (૩) ગુજરાત અને કાઠિયાવાડ પર વડોદરાની સર્વોપરિતા સ્વીકારાયા અને એવા અર્થમાં વડેદરા મહારાજા સમસ્ત ગુજરાતના મહારાજા તરીકે ગણાય. (૪) વડોદરા રાજ્ય હિંદી સરકારનું કાયમી વફાદાર મિત્ર રાજ્ય રહે અને દેશવિદેશના સંબંધ તથા સુરક્ષા તેમજ આંતરિક વ્યવહારમાં પિતાની ફરજ બજાવશે. એ હિંદી સરકારના એક ભાગ તરીકે અસ્તિત્વમાં રહેશે.
સરદાર પટેલે આ પત્રને કડક પ્રત્યુત્તર આપીને રાજાને ચેતવ્યા કે આ યોજનાને અમલ કરવા જશે તે પસ્તાવાને વખત આવશે. દરમ્યાન વડોદરામાં પ્રજામંડળના પ્રમુખ દરબાર ગોપાળદાસ દેસાઈ અને બીજા પ્રતિનિધિ એકત્ર થયા. પ્રતિનિધિ-સભાનું બંધારણ ઘડાયુ. એપ્રિલ, ૧૯૪૮ માં પ્રધાનમંડળની રચના થઈ. વડેદરાના મહારાજાએ સરદાર સમક્ષ પ્રધાનમંડળના વર્તાવ બદલ દુઃખ વ્યક્ત કર્યું. સરદારના પ્રત્યુત્તર પછી મુખ્ય પ્રધાન તરીકે ડો. જીવરાજ મહેતા નિમાયા, પણ બીજાં નામ નક્કી કર્યા વિના જ મહારાજા યુરેપ
Page #179
--------------------------------------------------------------------------
________________
૧૫૪
આઝાદી પહેલાં અને પછી ચ લ્યા ગયા. રાજ્યની તિજોરી તળિયાઝાટક હતી. ડૉ. મહેતાએ ધારાસભા મેલાવી. ૫૮ માંથી ૫૧ સભ્ય હાજર હતા તેમણે એ પ્રસ્તાવ પસાર કરીને મહારાજામાં જનતાને અ–વિશ્વાસ જાહેર કર્યાં અને રાજ્યની તિજોરીમાંથી ઉચાપત થયેલા સાડા ત્રણ કરોડ રૂપિયા અંગે તપાસ કરવા હિંદી સરકારને જણાવ્યુ'. યુરપમાં મહારાજાને ખબર પડતાં એ ભારત પાછા ફર્યાં અને સરદારને મળીને વડોદરામાં સંપૂણ વહીવટ પ્રજાને સોંપી દેવાની તત્પરતા વ્યક્ત કરી, પણ મતભેદ તીવ્ર હતા. છેવટે વી. પી. મેનને મહારાજા સાથે એકથી વધુ વાર મ ત્રણાઓ કરી અને આખરે ૩૧ મી જાન્યુઆરી, ૧૯૪૯ ના દિવસે સર પ્રતાપસિં હું એમના રાજ્યના મુંબઈ સાથેના જોડાણ અંગેના નિય જાહેર કર્યાં. ૨૧ મી માર્ચ, ૧૯૪૯ ના જોડાણકરાર પર સહી થઈ અને ૧ લી મે, ૧૯૪૯ ના દિવસે મુંબઈ સરકારે રાજ્યના વહીવટ સભાળી લીધે ૧૫
ડાંગના પ્રશ્ન
ડાંગ અને આખુ ગુજરાતને માટે માત્ર સરહદી પ્રદેશ જ નહેાતા, ત્યાં ગુજરાતી ભાષા અને રીતરિવાજોની પણ માલબાલા હતી. ડાંગ-પ્રદેશમાં આઝાદી પૂર્વે` ૧૪ ‘રાજા’એનુ શાસન હતું. ૬૫૦ ચો. મા. વિસ્તારમાં ફેલાયેલી ૫૦,૦૦૦ ની વનવાસી-ગિરિવાસી વસ્તીને વહીવટ આહવાના ડેપ્યુટી પોલિટિકલ એજન્ટ કરતા હતા. ૧૯ મી જાન્યુઆરી, ૧૯૪૮ ના દિવસે આ પ્રદેશને મુ ંબઈ સાથે જોડી દેવાયા. ડાંગ મરાઠીભાષી હોવાના રાજકીય સ્તરે લેવાયેલ નિ*ય ગુજરાતના નેતાઓને આંચકો આપી ગયા અને સ`શેાધનના આધારે પ્રમાણિત કરવામાં આવ્યું કે ડાંગી ખેલી ગુજરાતીની એક ઉપખાલી છે. છેવટે એને નાશિકથી અલગ જિલ્લા બનાવવામાં આવ્ય! અને સ્વત ંત્ર રીતે કલેકટરનું પ્રશાસન ગેાઠવવા માં આવ્યું.
ગુજરાત રાજ્યની રચના થઈ ત્યારે ડાંગને ગુજરાતમાં સમાવેશ કરવામાં આવ્યા, પણ એનાં નાશિક જિલ્લાના બાર સરહદી ગામ મહારાષ્ટ્રને મળ્યાં. ખાનદેશના સરહદી વિસ્તારનાં ૧૫૬ ગામ તેમ ઉમરગામ તાલુકાના થોડો ભાગ પણ ગુજરાતને મળ્યા.
આબુના પ્રશ્ન
આ જ રીતે આખુ પણ ઘણે અંશે ગુજરાતની સાથે અનુબંધ ધરાવતા પ્રદેશ હતા. વાંસવાડ! ડુંગરપુર ઝાબુઆ અલીરાજપુર રાજ્યેાતી ગુજરાતીભાષી પ્રજા પ્રુચ્છતી હતી કે એમનું જોડાણ ગુજરાતની સાથે થાય. આણુ દેલવાડા તહે સીલના
Page #180
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઇતિહાસ (ઇ. સ. ૧૯૪૭-૬૦)
૧૫૫
ભાગ મુંબઈ સાથે જોડી એને બનાસકાંઠા હેઠળ આવરી લેવાયા અને આબુ ૩૧ મી આકટોબર, ૧૯૫૬ ના રોજ રાજસ્થાનના ભાગ તરીકે જાહેર કરાયું.
હિજરતની સમસ્યા
સ્વતંત્રતાની પ્રાપ્તિના દિવસ આન ંદ અને અકળામણુથી છવાયેલા હતા. વિલીનીકરણની કષ્ટમય પ્રક્રિયાની સાથેાસાથ વિભાજને સર્જેલી એક મોટી સમસ્યાપૂર્વ પશ્ચિમ પાકિસ્તાનમાંથી થયેલી હિજરત-ને પડકાર પણ ઉઠાવવાના હતા. સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે પશ્ચિમ પાકિસ્તાનના સિંધી નાગરિકોએ સ્થળાંતર કર્યું એની સાથેાસાથ સિ ંધમાં વર્ષોથી વસેલા ગુજરાતીઓની બે લાખની વસ્તીએ પણ પાકિસ્તાનથી ઉચાળા ભર્યા. ૧,૧૬,૧૭૩ સિંધીએ અને એ લાખ સિધવાસી ગુજરાતી ત્યાંથી ધરબાર અને વ્યવસાય છોડી ગુજરાતમાં આવીને વસ્યા હતા. બીજી તરફ ગુજરાતમાંથી પાકિસ્તાન ચાલ્યા ગયેલાઓમાં માણાવદર કુતિયાણા ખાંટવા માંગરાળ ધોરાજી જેતપુર ઉપલેટા અમરેલીના મેમણુ ખાજા વેરા વગેરે મુસ્લિમોના સમાવેશ થતા હતા. પાકિસ્તાનથી આવેલા સિંધી ભાઈઓના પુન વસવાટ માટે કુતિયાણા ખાંટવા માણાવદર વગેરે સ્થાને પસંદ કરવામાં આવ્યાં. એ જ રીતે કચ્છમાં ગાંવીધામ આદિપુર વગેરેમાં વસાહતા ઊભી થઈ. અમદાવાદમાં સરદારનગર વસ્યું. સિંધી નાગરિકોએ સિ ંધને વિસારીને ગુજરાતને પોતાનાં જન્મસ્થાન અને મ`સ્થાન માની લીધાં એ ભારતની એકાત્મતામાંથી સર્જાયેલી સ ંસ્કૃતિનું જ પરિણામ હતું. ગુજરાતના ઇતિહાસમાં અગાઉ પારસીઓ આવી રીતે એક થઈ તે ભળી ગયા હતા. સિ'ધી તેા આ દેશના જ સંતાન હતા, એમણે પણ જલદીથી ભાવાત્મક અનુકૂલન સાધી લીધું.
દીવ અને દમણુ
બ્રિટિશ હકૂમત ઉપરાંત, ગુજરાત-કૈાંકના સાગરકાંઠે ત્રણ્ સ્થાને દીવ દમણુ અને ગોવામાં પોટુ ગીઝ શાસન ધણાં વર્ષોથી ટકી રહ્યું હતું. સ્વતંત્રતા પછી પણ આ રાજ્યોના પ્રશ્ન લાંબા સમય સુધી પરેશાન કરતા રહ્યો હતો. આમાંનાં દીવ અને દમણ ગુજરાતની સાગરપટ્ટી પર આવેલાં છે. પોટુગીઝ શાસકોની દલીલ એવી હતી કે ૪૦૦ વર્ષ પૂર્વે બ્રિટિશરો સાથેના કરાર પ્રમાણે અમારા શાસનના અધિકાર છે, પણ જ્યાં બ્રિટિશરોએ જ.ભારતમાંથી ઉચાળા ભર્યાં હતા ત્યાં એ કરારનું અસ્તિત્વ કયાંથી રહે ? દીવ અને દમણુ એ બંને સ ંસ્થાનામાં ગુજરાતીએની વસ્તી મોટા પ્રમાણમાં હતી તેણે શાસનની સામે લડત માંડી, મુક્તિફોજ રચાઈ અને ૧૯૫૪ માં દાદરા નગરહવેલી પર મુક્તિસેનાએ હુમલો કર્યાં. દમણુ
Page #181
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
પાસેના સેલવાસ તરફ જવું હોય તે ફિરંગી સેનાએ ભારતીય સામુદ્રિક સરહદ પસાર કરવી પડે. ભારત સરકારે એમ કરવા દેવા માફ ઈનકાર કર્યો. ફિરંગી શાસને ભારત વિરુદ્ધ હેગ-અદાલતમાં ફરિયાદ પણ કરી. દમણ પર ઈશ્વરલાલ દેસાઈને નેતૃત્વ હેઠળ પ્રજાએ કૂચ કરી તેના પર ફિરંગી સૈનિકોએ ગોળીઓ ચલાવી અને સેંકડોની ધરપકડ કરીને ગાવાની જેલમાં ધકેલી દીધા. ગેવા-મુક્તિ આંદોલન પણ પ્રભાવશાળી રીતે ચાલ્યું હતું. છેવટે ૧૯૫૪ થી ચાલેલી લડતનું સુખદ પરિણામ, ૧૯૬૧ માં ભારતીય સૈન્ય દીવ-દમણ-ગોવાને કબજે લીધે ત્યારે જ, આવ્યું. દીવ ૧૮મી ડિસેમ્બર, ૧૯૬૧ ના રોજ શરણે આવ્યું. દીવ દમણ ગવાને ગુજરાત કે મહારાષ્ટ્રની સાથે શાસકીય દૃષ્ટિએ વિલીન કરવાને બદલે કેન્દ્રશાસિત રાખવામાં આવ્યાં છે, પણ એમાંનાં દીવ અને દમણમાં ગુજરાતીપણાની સ્પષ્ટ છાપ છે.
રાજકીય પ્રશાસનની સમસ્યા
વિલીનીકરણ પછીની સમસ્યા રાજકીય પ્રશાસનની હતી. સંસદીય લેકશાહીના આદશને સ્વતંત્ર ભારતે સ્વીકાર કર્યો હતો એટલે રાજ્ય સરકારનું અસ્તિત્વ અનિવાર્ય હતું. ગુજરાતના એક પ્રાદેશિક એકમને આવી વિધાનસભા અને સરકાર આપી શકાઈ હોત, પણ ભાષાવાર પ્રાંતચના કરવી કે કેમ એ સવાલને ગંભીરતાથી વિચાર જ નહતે થે. ગાંધીજીની હત્યા, વિભાજન અને કોમી રમખાણ, હિજરત વગેરે સમસ્યાઓથી ઘેરાયેલા કેન્દ્રીય નેતૃત્વને રાજ્ય-રચના વિશે વિચારવા બહુ સમય નહે મળે એટલે એ ગાળા દરમ્યાન સૌરાષ્ટ્રનું “અ” વર્ગનું અલગ રાજ્ય સ્થપાયું, એની વિધાનસભા બનાવવામાં આવી. પહેલી ચૂંટણીમાં પ્રજાએ કોંગ્રેસને સત્તા સંપી અને ઢેબર-પ્રધાનમંડળ રચાયું. કચ્છને કેન્દ્રશાસિત વિસ્તાર બનાવ્યું અને બાકીના ગુજરાતને મુંબઈ વિધાનસભામાં પ્રતિનિધિત્વ મળ્યું.
પ્રાદેશિક પુનર્રચનાનો પ્રશ્ન તે સમય જતાં આવી વિષમ અને પડકારયુક્ત પરિસ્થિતિ થાળે પડી ત્યારે સ્વતંત્ર ભારતનાં રાજ્યની શાસકીય દૃષ્ટિએ કેવી રચના થવી જોઈએ એને વિચાર શરૂ થયું. ૧૯૨૮ માં કોંગ્રેસે નિયુક્ત કરેલા મેતીલાલ નહેરુ પંચે ક્યારનું જણાવી દીધું હતું કે આજ સુધી બ્રિટિશરોએ જે રીતે પ્રાદેશિક રચનાઓ કરી છે તે કઈ રીતે તર્કસંગત નથી, એના પર પુનર્વિચારણા કરવી જ રહી.૧૬
Page #182
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઇતિહાસ (ઈ. સ. ૧૯૪૭–૬૦)
પણ પ્રાદેશિક પુનર્રચનાને આધાર શું હોઈ શકે ભૌગોલિક કે રાજકીય અનુકૂળતા કે ભાષાવાર પ્રાંતરચના ? આ એક રાજકીય અને ભાવાત્મક વિકટ પ્રશ્ન હતું. ૧૯૨૦ માં ભારતીય રાષ્ટ્રિય કોગ્રેસે ભાષાવાર પ્રાંતરચનાને ઠરાવ પહેલી વાર પસાર કર્યો ત્યારે પણ એના વિશે વિવાદ તે હતો જ. ૧૯૨૮ માં મોતીલાલ નહેરુ સમિતિએ પ્રાદેશિક પુનરરચનાને અહેવાલ આપે. ૧૯૪૮ માં
જ્યારે સૌરાષ્ટ્રનાં રાજ્યનું વિલીનીકરણ થયું ત્યારે સરદાર પટેલે સંકેત આપ્યો હતો કે સૌરાષ્ટ્ર ગુજરાત કચ્છ મળીને એક ગુજરાત રાજ્ય” થઈ શકે ૧૭ કનૈયાલાલ મુનશીએ સાંસ્કૃતિક ગુજરાતની કલ્પના ઇતિહાસના આધારે-કરીને ગુજરાતની અસ્મિતા' શબ્દ અને ભાવનાને વ્યક્ત કર્યા દાર કમિશન - ૧૯૪૮ માં “ઘર કમિશન” નિમાયું તેની સમક્ષ એવી પણ રજૂઆત થઈ કે અત્યારે રાજકીય પરિસ્થિતિ વિભાજન અને આઝાદીના નિર્ણાયક પ્રભાવ હેઠળની છે એટલે આવતાં દસ વર્ષ સુધી ભાષાવાર પ્રાંતરચનાની વાત ઉખેળવી ન જોઈએ, કેમકે એમ કરવાથી બીજી સમસ્યાઓ ઊભી થશે. | દાર કમિશને (જૂન, ૧૯૪૮) સાફ સાફ જણાવ્યું કે ભાષાવાર પ્રાંતરચના ઉચિત નહિ ગણાય. જાન્યુ, ૧૯૪૯ માં રચાયેલી જે. વી. પી. (જવાહરલાલ– વલ્લભભાઈ–પટ્ટાભી સીતારામૈયા) સમિતિએ પણ લગભગ આવું જ મંતવ્ય આપ્યું અને ૧૯૫૩ માં રચાયેલા ફઝલઅલી પંચ સમક્ષ ગુજરાત પ્રાંતિક કોંગ્રેસ સમિતિએ (૧૯૫૪, જાન્યુઆરી) એક ઠરાવ કર્યો કે ભાષાકીય પ્રાંતરચના પારાવારની રાષ્ટ્રિય એકતા સમક્ષની મુસીબતે પેદા કરશે. ૪ થી એપ્રિલ, ૧૯૫૪ ના દિવસે કોંગ્રેસની રાષ્ટ્રિય કાર્યસમિતિ નવી દિલ્હીમાં મળી. ઘણાંના મનમાં ગડમથલ હતી, પણ વિરાધને પ્રબળ સ્વર વ્યક્ત કરવા સુધીની તૈયારી નહોતી. છેવટે નક્કી એટલું થયું કે રાજ્યપુનર્રચના પંચ પાસે પ્રાદેશિક કોંગ્રેસ એકમ પિતાનું દૃષ્ટિબિંદુ જરૂર વ્યક્ત કરી શકશે, પણ વિરોધ પક્ષ સાથે આ પ્રશ્ન એકત્ર થઈને કોઈ કાર્યક્રમ આપવાનું કે વિધાનસભામાં ઠરાવ લાવવાનું મંજૂર નહિ રખાયું. જવાહરલાલ નહેરુએ ૨૬ મી મે, ૧૯૫૪ ના રોજ કોંગ્રેસ અધ્યક્ષની હેસિયતથી બધાં એકમોને પત્ર લખીને જણાવ્યું કે અલગતા પેદા કરે તેવાં જોખમો પ્રત્યે સાવધ રહેવું ૧૮
ગુજરાત કોંગ્રેસે આદેશને પાળી બતાવ્યું. લેક્લાગણી દ્વિભાષીની વિરુદ્ધમાં હતી, પણ કોંગ્રેસે અલગ રહીને જ પંચ સમક્ષ રજૂઆત કરી. આ રજૂઆત
Page #183
--------------------------------------------------------------------------
________________
''૧૫૮
આઝાદી પહેલાં અને પછી એવી હતી કે પંચે વિગતેમાં ઊતરવાને બદલે સિદ્ધાંતમાં ઊતરવું જોઈએ, અત્યારનું મુંબઈ રાજ્ય જ યોગ્ય છે અને એ ચાલુ રહે એ ઉચિત છે, પણ જો વિભાજન નક્કી કરવામાં આવે તે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બે રાજ્ય થવાં જોઈએ સરહદ વિસ્તારનાં કેટલાંક સ્થાન ગુજરાતમાં કેમ હોઈ શકે એની દલીલ પણ પ્રસ્તુત કરાઈ - આ આવેદનને એક અંશ એ પણ હતું કે ગુજરાત રાજ્ય રચાય તે એમાં આગળ “મહા” બૃહદુ’ કે ‘વિશાળ જેવા શબ્દોની જરૂરત નથી, આવા શબ્દ અનિરછનીય મનોદશા પેદા કરશે.'
૧૦ મી જાન્યુઆરી, ૧૯૫૫ ના રાજ્યપુનર્રચના પંચને અહેવાલ જાહેર થયે તેમાં સૂચવ્યા પ્રમાણે”
(૧) મુંબઈ રાજયમાંથી કર્ણાટકને ભાગ માત્ર કાઢી નાખીને મરાઠાવાડ સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તાર ભેળવીને મુંબઈ રાજ્યની રચના કરવી અને
(૨) વિદર્ભનું અલગ રાજ્ય રચવું. આ બે મુખ્ય બાબત હતી.
ગુજરાતમાં આ અહેવાલની તીવ્ર પ્રતિક્રિયા થાય એ સ્વાભાવિક હતું. રાજ્યપુનર્રચનાના આધાર શા હતા એ સમજવાની જરૂરિયાતને ખ્યાલ રાખ્યા વિના જ આ નિર્ણય લેવાયો હોય એવું લોકોને લાગ્યું. કોંગ્રેસનું શાસન કેંદ્રમાં અને રાજ્યમાં હજુ વિરોધી પડકારની અસર હેઠળ નહોતું એટલે “અનુશાસન'ના નામે ચલાવી લેવાશે એવી માન્યતા કેંદ્રમાં પ્રવર્તતી હતી. એવામાં ૧૩-૧૪મીએ મળેલી રાષ્ટ્રિય કારોબારીએ તેથી જ એવો ઠરાવ કર્યો કે હમણાં કોંગ્રેસીજને કેઈ આંદોલનાત્મક વલણ અપનાવે નહિ.
પણ મહારાષ્ટ્ર પ્રદેશ કેગ્રેસ સમિતિએ પ્રથમ વિધ ધાવી દીધો. વડા પ્રધાને બધાને હૈયાધારણ આપી કે આપણે સલાહસૂચન લીધા પછી જ અહેવાલને અનુસરીશું. મહારાષ્ટ્ર કે ગ્રેસે પિતાના અવાજને સબળ બનાવવા દ્વિભાષી વિરોધી સંધનાં પરિબળોને સહગ લીધે. - ગુજરાત કેંગ્રેસે ૨૫મી ઓક્ટોબર, ૧૯૫૫ ના દિવસે મહેમદાવાદમાં સભા બેલાવી. અભિપ્રાયોમાં તીવ્રતા હતી. છેવટે એક ઠરાવ પસાર કરાવે તેમાં જણાવાયું કે મહારાષ્ટ્ર પ્રદેશ સમિતિએ એના છેલ્લા ઠરાવમાં પિતાની બહુમતીને વધુ પ્રબળ બનાવવા માટે સૂચિત મુંબઈ રાજ્યમાં વિદર્ભને મૂકવાની માગણી કરી છે અને વધારામાં મુંબઈ શહેર સહિતનું મહારાષ્ટ્ર રાજ્ય આપોઆપ બની
Page #184
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઈતિહાસ (ઈ. સ. ૧૯૪૭-૪)
૧૫૯ જાય એ માટે પાંચ વર્ષ પછી આ રાજ્યમાંથી ગુજરાતે ખસી જવાની છૂટ રાખવાનું સૂચવવામાં આવ્યું છે. પંચની ભલામણને સ્વીકારવા મહારાષ્ટ્રના આગેવાને તૈયાર હોય તે આ સમિતિ આ નાજુક પ્રશ્નના કાયમી ઉકેલ તરીકે સ્વીકારવા તૈયાર હતી અને છે, પણ મહારાષ્ટ્રના આગેવાને આ ભલામણને અસ્વીકાર કરતા હોય તે ગુ. પ્ર. કે. સ. એ અભિપ્રાય ધરાવે છે કે સૌના હિતમાં મુંબઈ રાજ્યની જગ્યાએ મહારાષ્ટ્ર-મુંબઈ-ગુજરાત એમ ત્રણ રાજ્ય રચવામાં આવે. ૨૧
કારોબારી સમિતિએ ત્રણ રાજ્યની માગણીને સ્પષ્ટ કરતે ઠરાવ પણ કર્યો. દરમ્યાન મહારાષ્ટ્રમાં વિરોધ હિંસક બન્યા. ૧૧-૧૨ મી ફેબ્રુઆરીએ અમૃતસરમાં મળેલા કોંગ્રેસ અધિવેશને “રાષ્ટ્રને હાલ” કરી કે “રાજ્યપુનર્રચનાના સવાલ પર આપણે લેશાહી અને પ્રગતિને નિષેધ ન થાય અને સંકુચિત પ્રાંતવાદ તરફ દરવાઈ ન જવાય એવી અપીલ કરીએ છીએ.”
કેંગ્રેસ કારોબારી સમિતિએ લીધેલા નિર્ણયના અનુસંધાને રાજ્યપુનરરચનાને ખરડો તૈયાર થયે અને લોકસભામાં રજૂ થશે. પહેલા વાચન દરમ્યાન સર્વશ્રી એસ. કે. પાટિલ, અશેક મહેતા, તુલસીદાસ કીલાચંદ વગેરેએ સૂચવ્યું કે પંચની મુંબઈ રાજ્ય–સ્યના વિશે ફેરવિચાર કરે જોઈએ. ૨૨ ૨૩૨ સંસદસભ્યોએ એક આવેદનપત્ર તૈયાર કર્યું તેમાં જણાવાયું કે મુંબઈનું ગુજરાતી-મરાઠી ભાષાના વિસ્તારનું સંયુક્ત રાજ્ય રચવું.' કેંગ્રેસની આંતરિક એકતા કસોટીએ ચડી. વડાપ્રધાનને આટલી મોટી સંખ્યામાં સાંસદોએ કહ્યું એ વિશે વિચારવું પડે એમ હતું. લોકસભામાં આ માગણી પર મત લેવાય તે એને વ્યાપક સમર્થન મળે એમ હતું એટલે ફરી કારોબારી મળી, પણ વિકલ્પને રસ્તો સાંકડો હતે. ગુજરાત કેંગ્રેસે વરિષ્ઠોને જણાવી દીધું હતું કે લેલાગણે આપણી તરફેણમાં નથી.”
પણ ત્રણ રાજ્યના નિર્ણયમાં ફેરફાર થયો અને પ્રિભારી રચનાને સ્વીકાર થયા. પ્રજાની એવી માન્યતા હતી કે ગુજરાતનું અલગ રાજ્ય થશે, પણ એમ થવાને બદલે દ્વિભાજી મળ્યું. ૮ મી ઓગસ્ટે અમદાવાદના યુવકે ભદ્રમાં આવેલા કેંગ્રેસ-ભવન સમક્ષ જઈ પહોંચ્યા અને કહ્યું કે હવે આપણે શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપ.”૨૩ રાજકીય નેતૃત્વ પિતે જ જ્યાં દિધાગ્રસ્ત હોય ત્યાં માર્ગદર્શન શું આપી શકે ? વાતાવરણ તંગ બન્યું અને વિદ્યાથીઓ પર ગોળીઓ ટી. ; મહાગુજરાત-આંદલનની આમ ભૂમિકા આઠમી ઓગસ્ટ ની ઘટનાઓએ બાંધી આપી છે
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૬૦
આઝાદી પહેલાં અને પછી મહાગુજરાતની લડત
૧૯૪૭ પછીનું લેક-લાગણી પર આધારિત સૌથી વ્યાપક આંદોલન મહાગુજરાત અંગેનું હતું, પણ ગુજરાત રાજ્ય માટેની મહત્ત્વાકાંક્ષા એક યા બીજી રીતે, સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં જુદા જુદા રૂપે વ્યક્ત થવા માંડી હતી તેને અચાનક વેગ ૧૯૫૬ માં મળ્યો.
એ પહેલાંના પ્રયાસો પર વિહંગાવલોકન કરી લઈએ કે, એપ્રિલ ૧૯૪૮ માં કનૈયાલાલ મુનશીના પ્રમુખપદે એક સંમેલન યે જાયું અને એમાં ગુજરાતને આર્થિક-સાંસ્કૃતિક વિકાસ રૂંધાશે એવી લાગણી વ્યક્ત થઈ હતી. થોડાક સમય બાદ મુંબઈ રાજ્યના પંતપ્રધાન શ્રી બાબાસાહેબ ખેરે ડાંગને પ્રવાસ કર્યો અને ડાંગની ભાષા મરાઠી હેવાનું કહ્યું તેને વિરોધ પંડિત કારનાથ સહિત ગુજરાતના વિભિન્ન અગ્રણીઓએ કર્યો ૧૫૧ માં સર પુરુષોત્તમદાસની આગેવાની હેઠળ “મહાગુજરાત સીમા સમિતિ રચવામાં આવી. વલ્લભવિદ્યાનગરમાં આ સમિતિના ઉપક્રમે મળેલા સંમેલનમાં “અરવલ્લી પહાડથી આબુ પ્રદેશ ડુંગરપુરવાંસવાડા પૂર્વમાં પશ્ચિમ ખાનદેશ અને દક્ષિણે ડાંગ અને ઉમરગામ સુધીને પ્રદેશ ગુજરાત છે એમ જણાવાયું.૨૪
૧૯૫૨ માં ભાઈલાલભાઈ પટેલના પ્રયાસેથી પહેલી મહાગુજરાત પરિષદ ધારાશાસ્ત્રી હિંમતલાલ શુક્લના પ્રમુખપદે મળી. પ્રદેશ કેંગ્રેસ સમિતિએ આ પરિષદમાં ભાગ ન લીધે અને ઉત્તરપ્રદેશના તત્કાલીન રાજ્યપાલ કનૈયાલાલ મુનશીએ પણ પરિષદની સાથે અસંમતિ પ્રગટ કરતું નિવેદન કર્યું. ૧૯૫ર ના આખરે મળેલી ગુજરાતી સાહિત્ય પરિષદે કૃષ્ણલાલ મેહનલાલ ઝવેરી દ્વારા રજૂ થયેલા પ્રસ્તાવને માન્ય કરીને મહાગુજરાતની લેકેષણ વ્યક્ત કરી. ૧૯૫૩ માં ઝાબુઆ ડુંગરપુર વાંસવાડા અને ડાંગનાં પ્રજામંડળોએ પણ ગુજરાતમાં આ પ્રદેશેને મેળવવાની માગણી કરતા પ્રસ્તાવ કર્યા હતા.
સ્વતંત્રતા પછી રાજ્યોની પુનર્રચના કરતાં વધારે મહત્વ અને કસોટીરૂપ તબક્કો એકત્રીકરણ અને વિલીનીકરણને રહેશે. કાશ્મીર હૈદ્રાબાદ જૂનાગઢ અને બીજાં સેંકડો નાનાં મોટાં રાજ્યના વિલયની અગ્નિકર્સટીમાંથી પસાર થયા પછી સ્વતંત્ર ભારતના નાગરિકે પિતાનાં ભાષા વ્યવહાર અને બીજી વિશેષતાઓ પર આધારિત પ્રશાસનિક સુવિધા સાથેનાં પ્રાદેશિક એકમેની રચનાને આગ્રહ કરી રહ્યા હતા એ સ્વાભાવિક પણ હતું. વિકૅ દ્રિત રાજ્યવ્યવસ્થામાં પ્રદેશનું વગીકરણ અનિવાર્ય હતું, પણ એને માપદંડ શું રાખવો જોઈએ એ અંગે ભારે દ્વિધા પ્રવતતી હતી. રાષ્ટ્રિય એક્તા અને પ્રજાકીય એકાત્મતાને આંચ ન આવે એવી રીતે પ્રાંત-રચના થવી જોઈએ એમ સૌ સ્વીકારતા હતા.
Page #186
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઈતિહાસ (ઈ. સ. ૧૯૪૭-૬).
૧૬૧
છેવટે સત્તાધારી પક્ષે ૧૫રની રાષ્ટ્રિય ચૂંટણી દરમ્યાન પિતાના ઘષણપત્રમાં ભાષાવાર પ્રાંતરચનાને સૈદ્ધાંતિક સ્વીકાર કર્યો અને ચૂંટણીમાં વિજય મેળવ્યા પછી ૧૯૫૩ ની આખરે કમિશન નિયુકત કર્યું તેની વિગતે આપણે અગાઉ જોઈ ગયા છીએ.
૧૫૬ માં મોરારજીભાઈએ જે ત્રણ રાજ્યોની યોજના મૂકી હતી તે કેંદ્રને અનુકૂળ હતી. સંસદમાં એવું વિધેયક આવ્યું અને એ પસાર થતાં સંયુક્ત સમિતિ નિયુક્ત કરાઈ. આને કારણે ગુજરાતની પ્રજાને લાગ્યું કે ગુજરાત રાજ્ય હાથવેંતમાં છે, પણ મહારાષ્ટ્રમાં “આમચી મુંબઈ ના નારા સાથે, મહારાષ્ટ્રમાં જ મુંબઈ હાઈ શકે એવા આગ્રહથી હિંસક આંદોલન શરૂ થયું. ગુજરાતી નાગરિકોના વ્યવસાય પર આપત્તિ આવી. કેંદ્ર સરકારે ફરી પેલી યોજના પડતી મૂક્વાના પ્રયત્ન શરૂ કર્યા. મુંબઈ રાજ્યની રચનાને મંજૂરી આપવાની જાહેરાતથી ગુજરાત સ્તબ્ધ થઈ ગયું.
ડો. શેલતના નેજા હેઠળના “નૈશનલ યુનિયન ઑફ ટુડની એ જ દિવસે અમદાવાદની લો કેલેજમાં સભા થઈ પગલાં સમિતિ રચવામાં આવી. એ જ દિવસે ભદ્રમાં આવેલા કોંગ્રેસભવન પર મર ગયે. સશસ્ત્ર પિલીસને જોતાં ઉગ્રમિજાજી યુવકેએ પથ્થરબાજી કરી અને પોલીસે ચેતવણી વિના” ગોળીબાર શરૂ કર્યો. પૂનમચંદ કૌશિક સુરેશ અબ્દુલ એમ ચાર યુવક ત્યાં જ ઢળી પડ્યા. ભદ્રની બાજુમાં જ ગુજરાત ક્લબમાં ધારાશાસ્ત્રીઓ મળતા હોય છે, વિદ્યાથીઓ ત્યાં પહોંચ્યા અને હિંમતલાલ શુક્લ કેસ-ભવન પર ધસી ગયા.
ગુજરાતમાં આ આંદોલન ક્રમશઃ ઉગ્ર બનતું ગયું. આઠમી ઑગસ્ટે ચાર મૃત્યુ પામ્યા, એક્સો જેટલા ઘવાયા. રતિલાલ ખુશાલદાસના પ્રમુખપદે નાગરિક સભા થઈ અને સભા પછી થયેલા ગોળીબારમાં એક નાગરિક મૃત્યુ પામે. આ સમાચાએ શહેરમાં પિલીસ અને પ્રજાની વચ્ચે સંધર્ષને વ્યાપક બનાવી મૂક્યો. આગ લૂંટફાટ ગોળીબાર થતાં રહ્યાં.
નડિયાદ આણંદ મહેસાણા વડોદરા અને રાજકોટમાં હડતાળો પડી વકીલમંડળે અમદાવાદના ગોળીબારની તપાસ માટે પંચ નિયુક્ત કરવા સરકાર સમક્ષ માગણી કરી અને નાગરિક તપાસપંચ વામનરાય ધોળકિયાના પ્રમુખપદે નિયુક્ત કર્યું. સર ચીનુભાઈ, અમૃતલાલ હરગોવનદાસ, વિદ્યાબહેન નીલકંઠ, એસ. વી. દેસાઈ વગેરે અગ્રણી નાગરિકોએ પ્રજાને શાંત રહેવા અપીલ કરી. નવમી ઑગસ્ટના ગોળીબારમાં ચાર યુવક ઢળ્યા. સ્વતંત્રતા પૂર્વેની અને સ્વતંત્રતા પછીની આંદોલનની
૧૧
Page #187
--------------------------------------------------------------------------
________________
૧૬૨
આઝાદી પહેલાં અને પછી
સ્થિતિ વિશે ઇંદુલાલ યાજ્ઞિકે સરખામણી કરતાં લખ્યું છે : ૧૯૧૯ માં ગાંધીજીની ધરપકડથી અમદાવાદમાં પહેલાં તેાફાન થયા પછી લશ્કરે ગાળીબાર કર્યો અને લોકો ગભરાઈને ધરમાં ભરાઈ રહેતા, પણ ૩૭ વષ' પછી, જેમ ગોળીબાર થતા ગયા, ટિયરગૅસના ટાટા ફૂટતા ગયા તેમ લોકો તારના થાંભલા, દૂધની કૅબિને અને અસનાં છાપરાં તાડીને રસ્તામાં અંતરાય નાખતા અને પેાલીસ-ગાડીઓને રાતા, ઈટ–રાડાના મારા ચલાવી ગેરીલા લડાઈ લડતા થયા.'૨૫
૧૦ મી ઑગસ્ટે અમદાવાદમાં બીજા ત્રણ મર્યાં. લેાલના ગાળીબારમાં ત્રણનાં માત થયાં. ૧૧ મીએ નડિયાદમાં દ્વિભાષી રાજ્યના એક પ્રધાન બાબુભાઈ જશભાઈ પટેલના મકાને પહેાંચેલા લકાના તાફાન દરમ્યાન થયેલા ગોળીબારથી મે જણ મર્યાં. ૧૪ મી આગસ્ટે પણ અમદાવાદમાં એક નાગરિકનું મૃત્યુ ગાળાથી થયું. ૧૯ મીએ મોરારજીભાઈ દેસાઈની સભા સામે પરિષદે ‘જનતા કરફ્યુ’ પા. શ્રી દેસાઈએ એને લેાકશાહીના સિદ્ધાંતનેા ઇન્કાર થયા'નું જણાવીને કહ્યું કે ‘ગુજરાતની સંસ્કારી અને લોકશાહી પ્રણાલિકાઓનું જતન કરવુ હોય તે સુધી હું જાહેર સભા સમક્ષ ખાલી ન શકું ત્યાંસુધી મારે ઉપવાસ કરવા જોઈએ.'૨૬ યુવકોએ પ્રતિ-ઉપવાસ કર્યાં. છેવટે ૨૬ મી અગસ્ટે સભા થઈ, પથ્થરબાજી થઈ અને સભા પૂરી થયા બાદના ગાળીબારમાં એક યુવતુ મૃત્યુ થયું. અમૃતલાલ હરગેાવનદાસે મારારજીભાઈ ને પારણાં કરાવ્યાં હતાં.
જ્યાં
પહેલી આકટોબર, ૧૯૫૬ ના રોજ નાગરિક તપાસપ ંચ'ના અહેવાલ બહાર આવ્યા કે પોલીસ–ગોળીબાર અકારણ હતા અને એમની સામે ફોજદારી કામ ચલાવવુ જોઈએ. બીજી આકટોબરે અમદાવાદમાં પંડિત જવાહરલાલ નહેરુની સભા થઈ. સમાંતર સભામાં ઇંદુલાલ યાજ્ઞિક અને બીજા નેતાઓ ખાલ્યા. ‘સાબરમતી પરના ત્રણે પુલથી લેા કાલેજ સુધી અફાટ માનવમેદની જામેલી હોવાથી બધા વાહનવ્યવહાર સ્થગિત થઈ ગયા હતા.' સભાની શરૂઆત કવિ પ્રદીપના ગીત સીસક રહી ગાંધીકી ધરતી, બિગડ ગઈ જન્મ બાત'થી શરૂ થઈ. પંડિત નહેરુની નાનકડી સભામાં વિદ્યાર્થીઓ અને નહેરુજીની વચ્ચે ઉગ્ર સંવાદ થયો. આવું પહેલાં કદી થયુ નહેતુ” એમ વડા પ્રધાને કબૂલ કર્યુ.૨૭
દ્વિભાષી રાજ્યની રચના
એ પહેલાં સપ્ટેમ્બર મહિનામાં મહાગુજરાત જનતા પરિષદની રચના થઈ હતી તે મહાગુજરાત માટેનુ આંદેલન ચાલુ હતુ. ૧ લી, નવેમ્બર ૧૯૫૬ ના રાજ મુ ંબઈના દ્વિભાષી રાજ્યની શરૂઆત થઈ તેમાં ઘણે અંશે મરાઠી અને ગુજરાતીભાષી પ્રદેશનું એકીકરણ સધાયું, હવે સૌરાષ્ટ્ર અને કચ્છને પણ
Page #188
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઈતિહાસ (ઈ. સ. ૧૯૪૭-૬૦)
૧૬૩ મુંબઈ રાજ્યમાં ભેળવી દેવાયાં. સૌરાષ્ટ્રમાં ભાવનગર જુનાગઢ જામનગર સુરેંદ્રનગર રાજકોટ અને અમરેલી જિલ્લા રચાયા ને કચ્છને જિલ્લે અલગ
કરાયો.
૧૯૫૭ માં દેશમાં બીજી સામાન્ય ચૂંટણી થઈ એની ઉપર જનતા પરિષદના આંદોલનની થંડી અસર પડી. ૧૯૫૮ માં જનતા પરિષદે કોંગ્રેસભવન પાસે શહીદસ્મારક મૂકવા કોશિશ કરી. સરકારે એ સ્મારક રાતે ઉઠાવી લીધું એટલે ફરી ઉગ્ર આંદોલન થયું. મહારાષ્ટ્રમાં મુંબઈ-સહિત અલગ મહારાષ્ટ્ર રાજ્ય માટેની ઝુંબેશ વધુ જોરદાર હતી. ૧૯૫૯ માં મુંબઈ રાજ્યના મુખ્ય મંત્રી શ્રી યશવંતરાવ ચવાણે કોંગ્રેસના મોવડી–મંડળને જણાવ્યું કે ગુજરાત અને મહારાષ્ટ્ર વચ્ચે ભાવાત્મક એકતા સ્થપાઈ નથી, પરિણામે મેવડી મંડળે આ પ્રશ્ન પર પુનવિચારણા શરૂ કરી. આખરે મુંબઈ રાજયના વિભાગીકરણની માગણીને સંમતિ અપાઈ વિભાજનની વિગતે માટે સમિતિ નિમાઈ ડાંગ અને ઉમરગામ ગુજરાતમાં મુકાયાં ને પાટનગર તથા ખાધ અંગે જોગવાઈ કરવામાં આવી.
૧૯૬૦ ના માર્ચ માં મુંબઈ રાજ્યના વિભાજનને ખરડો કેંદ્ર સરકારે પ્રસિદ્ધ કર્યો ને એને મુંબઈ રાજ્યના વિધાનમંડળમાં તથા લેકસભામાં પસાર કરવામાં આવ્યું. એમાં જણાવ્યા મુજબ મુંબઈ રાજ્યનું દ્વિભાગીકરણ કરાયું ને ૧ લી મે, ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાતનાં અલગ બે રાજ્યોની રચના થઈ. ગુજરાત રાજ્યમાં ડાંગને અલગ જિલ્લે રખાયે ને ગુજરાતના પાટનગર તરીકે ગાંધીનગરના સ્થળની પસંદગી થતાં એની આસપાસનાં ગામના એક તાલુકાને બનેલે ગાંધીનગર જિલ્લ’ પણ રચાયે. આમ ૧ લી મે, ૧૯૬૦ ના
જ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ. ગાંધીનગર થતાં સુધી એનું કામચલાઉ પાટનગર અમદાવાદમાં રખાયું.
રાજકીય નેતૃત્વ - ૧૯૪૭ થી ૧૯૬૦ સુધીનું ગુજરાતનું રાજકીય નેતૃત્વ મહદાંશે સ્વાતંત્ર્ય ચળવળમાં તેમજ રજવાડાંઓ વિરુદ્ધમાં પ્રજામંડળમાં ભાગ લેનારા નેતાઓના હાથમાં રહ્યું. તેઓ કોંગ્રેસની વિચારધારા હેઠળ ઘડાયા હતા. રજવાડાંઓના રાજાઓ અને નવાબ, તાલુકદારે અને બારખલીદાર, દીવાને અને પિલિટિક્સ એજન્ટો એવાં શાસન-પ્રશાસનના સ્વાતંત્ર્ય પૂર્વનાં માળખાંઓમાંથી અલગ રીતે, સંસદીય લેકશાહી-અંતર્ગત રાજનૈતિક પ્રક્રિયાને પ્રારંભ થયો. પહેલી ચૂંટણી ૧૯૫૧ માં થઈ. સૌરાષ્ટ્ર ત્યારે અલગ પ્રદેશ તરીકે અસ્તિત્વ ધરાવતું હતું અને બાકીને પ્રદેશ મુંબઈ રાજ્યની અંતર્ગત હતો. કચ્છ કેન્દ્રશાસિત પ્રદેશને દર
Page #189
--------------------------------------------------------------------------
________________
૧૬૪
આઝાદી પહેલાં અને પછી
ભાગવતું હતું. આ પરિસ્થિતિમાં કેવી રાજકીય શૈલી વિકસિત થઈ એને અંદાજ મેળવી શકાય એમ છે.
૧૯૫૧ ની રાષ્ટ્રવ્યાપી ચૂંટણી સમયે સૌરાષ્ટ્રમાં પ્રજામ`ડળના કોંગ્રેસી આગેવાન અને ગિરાસદારી નાખૂદીને લીધે તેમજ રજવાડાંના વિલયને લીધે પ્રતિક્રિયા વ્યક્ત કરનારાં ક્ષત્રિય-પરિબળાને સામસામેા ચૂંટણી-સ ંઘષ' થયા. લેાકસભા-વિધાનસભામાં ફ઼્રૉંગ્રેસને બહુમતી મળી. વિરેધ પક્ષનુ પણ સંસદીય લેાકશાહીમાં મહત્ત્વનું સ્થાન છે એ સમજ વિકસવાની બાકી હતી. આ પરંપરા ત્રણેક સામાન્ય ચૂંટણીઓ સુધી રહી. સૌરાષ્ટ્રનુ પહેલુ પ્રધાનમ`ડળ શ્રી ઉછરીંગરાય નવલશંકર ઢેબરના મુખ્યમંત્રી પદે રચાયું. ૧૯૫૪ માં ઢેબરભાઇને કેંગ્રેસના પ્રમુખ બનાવવામાં આવ્યા એટલે એમનુ સ્થાન રસિકલાલ પરીખે લીધું. આ વર્ષામાં આરઝી હકૂમતના સેનાની શામળદાસ ગાંધીએ મતભેદને લીધે રાજીનામું આપ્યુ. ફી-વધારાના પ્રશ્ને કેળવણી–પ્રધાન બળવંતરાય મહેતાને રાજીનામુ આપવું પડયું. એ પહેલાં નાનાભાઈ ભટ્ટ પણ સરકારમાં રહી શકયા નહિ. સૌરાષ્ટ્રને આ વર્ષોમાં મુખ્યત્વે ફી–વધારો, બહારવટિયાઓના ત્રાસ વગેરે પ્રશ્નોનો સામના કરવા પડયો.
ગુજરાતમાંથી ચૂંટાઈ આવેલા ડૉ. જીવરાજ મહેતા, ઇંદુમતીબહેન શેઠ, બાબુભાઈ જશભાઈ પટેલ, દિનકરરાય દેસાઈ વગેરેએ મુંબઈ વિધાનસભામાં અને પ્રધાનમંડળમાં સ્થાન મેળવ્યું હતું. પછીથી ગુજરાત રાજ્યની સ્થાપના થતાં એમાંના ઘણા નેતાઓને એમાં સ્થાન મળ્યું.
૧૯૫૭ ની સામાન્ય ચૂંટણીમાં પહેલી વાર વિરોધપક્ષ પ્રભાવ બતાવી શકયો. તળ–ગુજરાતના મહેસાણા-ખેડા-અમદાવાદમાં જનતા પરિષદના કેટલાક નેતાએ વિજયી બન્યા. સૌરાષ્ટ્રમાં કોઈક સ્થાને પ્રજાસમાજવાદી પક્ષને એકાકી વિજય મળ્યા, પણ મુખ્યત્વે પટેલ-પાટીદાર-ક્ષત્રિયના ટેકાથી ૉંગ્રેસ બહુમતી મેળવતી આવી. ૧૯૬૦ પછી સત્તાનું આ સમીકરણ બદલાતું થયુ અને વિરેધપક્ષનુ નવેસરથી ધ્યાનપાત્ર અસ્તિત્વ દેખાયું. જનતા પરિષદ, પ્રજાસમાજવાદી વગેરે પક્ષાના ઘણાખરા નેતાઓએ વહેલા-મેડા કેંગ્રેસમાં પ્રવેશ મેળવ્યેા.
ગુજરાત રાજયનું માળખુ
દરેક પ્રદેશમાં વિકસિત અને અવિકસિત વર્ગનુ અસ્તિત્વ પણ એના એકમાની સ્થિતિમાં મહત્ત્વના ભાગ ભજવે છે. દ્વિભાષી રચના દરમ્યાન ગુજરાતના મહીકાંઠાથી ડુ ંગરપુર વાંસવાડા પંચમહાલ ઝામુઆ ભચ અને સુરતના કેટલાક
Page #190
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઇતિહાસ (ઈ. સ. ૧૯૪૭–૬૦)
૧૬૫
ભાગમાં આદિવાસી પછાત પ્રજા વિસ્તરેલી હતી. સાતપૂડાને પહાડ અને ભરૂચ જિલ્લાને પછાત જાતિઓને વસવાટ વિનાને પ્રદેશ એ બે વિભાગો વચ્ચે મુખ્યત્વે આ પ્રજાના જુદા જુદા સમૂહને નિવાસ સાતપૂડાની દક્ષિણે ડાંગી કાતકરીવારલી દુબળા વગેરે, ઉત્તર વિભાગમાં સાડા આઠ લાખ અને એટલી જ દક્ષિણ વિભાગમાં વસ્તી ધરાવતી આ પછાત પ્રજાને સ્તર એકસરખો ક્યારેય રહ્યો નહે. આ ઉપરાંત કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં બીજે મેર રબારી ભરવાડ આયર કોળી વાઘેર જેવી કે, ખેતમજૂરે અને બીજા સામાજિક-આર્થિક વર્ગ ફેલાયેલા હતા.
મહાગુજરાત અને દ્વિભાષી રાજ્યરચનાને વૈચારિક ગજગ્રાહ ચાલ્યા ત્યારે ભાષાકીય જાગૃતિ દેખાઈ. ગુજરાતી ભાષાની સીમારેખા બાંધવી મુશ્કેલ હતી, પણ “ભાષાવાર પ્રાંતરચના પરિષદ'નાં સંશોધન અને અભ્યાસ પછી એ નિષ્કર્ષ સધાર્યો હતો કે “અમીરગઢથી ઈશાન તરફ વળાંક લઈને આબુ સુધી ભાષા પહોંચે છે, જ્યારે સાબરકાંઠા જિલ્લાની સરહદ ઓળંગીને ડુંગરપુર વાંસવાડાનાં સંસ્થાનોને ઝાબુઆ અને અલીરાજપુરનાં સંસ્થાનોને આવરી લઈ નંદરબાર થઈને ડાંગ–ધરમપુર-વાંસદાની સરહદો વટાવીને કાલાબા સુધી આવે છે ત્યાંથી સંજાણ થઈને સાગરતટે ઉમરગાંવ સુધી એ આવે છે. આમાં કેટલીક ભીલ– બેલીઓને પણ સમાવેશ થાય છે તે વ્યાકરણ અને શબ્દસમૂહની દષ્ટિએ ગુજરાતી સાથે ઘણી મળતી છે. ૨૮
વસ્તી અને વિસ્તારની દૃષ્ટિએ આ સમિતિએ ૮૩,૦૯૦ ચેરસ માઇલના સંભવિત ગુજરાત પ્રદેશમાં ૧,૮૩,૧૯,૦૯૨ વસ્તી આંકી હતી, પણ એમાં ડુંગરપુર વાંસવાડા ઝાબુઆ અલીરાજપુર અને ફિરંગી વિસ્તારનોયે સમાવેશ કરી લેવાયો હતો.
પ્રશાસનની દષ્ટિએ જે માળખું હતું તે દ્વિભાષી રાજ્યરચનાની અંતર્ગત હતું. એ પ્રમાણે બનાસકાંઠા (૧૦ તાલુકા હતા, જેમાં આબુરોડ અને માઉન્ટ આબુને પણ સમાવેશ થઈ જતું હત), સાબરકાંઠા મહેસાણું અમદાવાદ ખેડા વડોદરા પંચમહાલ ભરૂચ સુરત અમરેલી ડાંગ ગેહિલવાડ હાલાર મધ્ય–સૌરાષ્ટ્ર સેરઠ ઝાલાવાડ ક૭ એમ જિલ્લાસ્તરનું આયોજન કરાયું હતું. દ્વિભાષી મુંબઈ રાજયમાં ગુજરાતને વહીવટ .
દ્વિભાષી દરમ્યાન ગુજરાતને રાજકીય વિકાસ એક પ્રદેશ તરીકે મુંબઈ રાજ્ય હેઠળ કેક થતો રહ્યો એ પ્રક્રિયા પણ પ્રજાજીવન પર અસર કરનારું પરિબળ
Page #191
--------------------------------------------------------------------------
________________
૧૬૬
આઝાદી પહેલાં અને પછી
હતી. ૧૯૫૬ પહેલાં તે સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય હતું અને કચ્છ કેદ્રીય શાસન હેઠળ હતું. “અ” “બ” “ક” વર્ગનાં રાજ્યની રચના વ્યવસ્થાની દૃષ્ટિએ પણ બહુ પ્રભાવી નહોતી એટલે ૧૯૫૬ માં ભાષાકીય ધોરણે રાજ્યરચના કરવામાં આવી. ભાષાના ધોરણે રાજ્યની કરાયેલી રચનાઓ આજે પણ એક વિવાદાસ્પદ મુદ્દો રહ્યો છે. એક વર્ગ એમ માને છે કે એનાથી જે તે ભાષા બોલનારા એ પ્રદેશના લેકેની અસ્મિતાને પ્રોત્સાહન મળે છે, તે એવી માન્યતા ધરાવતા રાજકીય અભ્યાસીઓ પણ છે કે ભાષાવાર રાજ્યરચના એકતા અને એકાત્મતાને ખંડિત કરનારી મેટી રાજકીય ભૂલ હતી, જેમાંથી પાછા ફરવું મુશ્કેલ બની ગયું છે અને રાજ્ય રાજ્ય વચ્ચેના સંઘર્ષ વધ્યા છે.
આમ છતાં ૧૯૫૬ માં જે નિર્ણય લેવાય તે પ્રમાણે રાજ્ય-વિધાનસભા અને રાજ્ય-કાઉન્સિલ અસ્તિત્વમાં આવી. દ્વિભાષી મુંબઈમાં ૩૯૭ સદસ્ય વિધાનસભામાં હતા અને ૧૦૮ સભ્ય કાઉન્સિલના હતા. પ્રશાસનિક રાજધાની
ગુજરાતમાં પાટનગર તરીકે અમદાવાદ પ્રજાજીવનમાં સ્થાયી થઈ ગયું હતું, પણ પ્રશાસનિક દષ્ટિએ નવા પાટનગરની આવશ્યક્તા હતી. ગુજરાત રાજ્યની રચના વેળાએ એ નિર્ણય લેવાયો અને અમદાવાદથી ૨૫ કિલોમીટર દૂર રાજધાની માટેની વિશાળ યોજના ઘડી કાઢવામાં આવી. રાજધાનીની વસાહત શરૂ થઈ ત્યાં સુધી વિધાનસભા, ધારાસભ્યોનાં નિવાસસ્થાન, સચિવાલય વગેરે અમદાવાદમાં જ રહ્યાં. અંતે “ગાંધીનગર રચાયું અને સ્વતંત્રતા પછીના ગુજરાત પ્રદેશને એક નવું પાટનગર પ્રાપ્ત થયું. સ્વાતંત્ર્યોત્તર મથામણનાં વર્ષ
આમ ભારતીય સ્વાતંત્ર્યના પ્રારંભથી ૧૯૬૦ સુધીને ગાળે ગુજરાતને માટે રાજકીય-આર્થિક-સામાજિક દષ્ટિએ નિર્ણાયક રહ્યો. તંત્રની પ્રક્રિયામાંથી પસાર થતાં થતાં એને લેક–આંદોલન પણ કરવાં પડવાં. શિક્ષણ રાજનીતિ પ્રશાસન સાહિત્ય કળા ઉદ્યોગ વેપાર વાણિજ્ય એમ સર્વત્ર એક યા બીજી રીતે આ સમય દરમ્યાનની પરિસ્થિતિએ એકબીજાને વ્યાપક અસર કરી. અખબારેએ વ્યવસાય અને સાર્વજનિક જીવનની સમસ્યાઓનું સંતુલન સાધીને પ્રજામતનુ - ઘડતર કર્યું. ઈતિહાસ-પરિષદ, કેળવણ-પરિષદ અને સાહિત્ય પરિષદ, સાહિત્યસભા વગેરેનાં સંમેલન-અધિવેશન સાંસ્કૃતિક ગુજરાતને સંકેત આપતાં હતાં. પ્રજામાનસનું કાઠું ઘડાયું. અનાવૃષ્ટિ અને અતિવૃષ્ટિ સીમા પરના સંઘર્ષને પ્રજાએ સામનો કર્યો.
Page #192
--------------------------------------------------------------------------
________________
રાજકીય ઇતિહાસ (ઈ. સ. ૧૯૪૭–૬૦)
૧૬૭
આમ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસમાં અર્વાચીન કાલની મથામણભરી તવારીખ સ`તું પ્રકરણુ સમયગાળાના આ અંશે રચી આપ્યું.
પાટીપ
૧. કે. કા. શાસ્ત્રી, પ્રાચીન ભૌગાલિક ઉલ્લેખા’, ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ”, શ્ર'. ૧, પૃ. ૨૭-૨૮૩
૨-૩. બળવંતરાય મહેતા, ‘એકીકરણ,' “ગુજરાત એક પરિચય,” પૃ. ૬૫૪ ૪. રામનારાયણ ના. પાઠક, ‘સરદાર વલ્લભભાઈ પટેલ,' પૃ. ૨૭૦
૫. શંભુપ્રસાદ દેશાઈ, જૂનાગઢ અને ગિરનાર,' પૃ. ૨૬૬
૬. એજન, પૃ. ૨૬૪
૭. એજન, પૃ. ૨૬૫
૮. V. P. Menon, The Story of the Integration of Indian States, p. 229
૯. એજન, પૃ. ૨૩૦ ૧૧. For A United India, pp. 10 f. ૧૨. બળવંતરાય મહેતા, ઉપયુ ક્ત, પૃ. ૬૧૫
૧૦. શંભુપ્રસાદ દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૬૫
૧૩. રામનારાયણ પાઠક, ઉપયુક્ત, પૃ. ૨૭૦ ૧૪. બળવંતરાય મહેતા, ઉપયુક્ત, પૃ. ૬૫૬ ૧૫. એજન, પૃ. ૬૫૬-૬૫૭
૧૬. ધનવંત ઓઝા, ‘ગુજરાત દર્શન,’ પૃ. ૧૪૦ ૧૮. નાનુભાઈ સુરતી, ‘રાજ્યરચનાનો ઇતિહાસ,' પૃ. ૬૫૯
૨૨–૨૩. એજન, પૃ. ૬૬૧
૨૪. ઇંદુલાલ યાજ્ઞિક, ‘આત્મકથા,’ ભાગ ૬, પૃ. ૨ ૨૬. એજન, પૃ. ૫૪
૨૮. ધનવંત ઓઝા, ઉપયુક્ત, પૃ. ૮૦-૮૧
૧૭. એજન, પૃ. ૧૦ “ગુજરાત : એક પરિચય,’ ૧૯—૨૧. એજન, પૃ. ૬૬૦
૨૫. એજન, પૃ. ૩૧ ૨૭. એજન, પૃ. ૯૪
Page #193
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૬
રાજ્યતંત્ર
(અ) બ્રિટિશ શાસન નીચેના જિલ્લાઓમાં (૧૯૪ થી ૧૯૪૭)
ઈસ્ટ ઈન્ડિયા કમ્પનીના વખતમાં સુરતમાં અંગ્રેજોની કઠી હતી તેને વહીવટ જે ધોરણે ચાલતે તે ધરણે મુંબઈ પ્રેસિડેન્સી(ઈલાકા)ના વહીવટનું બંધારણ રચાયું હતું. કાઉન્સિલરો તથા પ્રેસિડેન્ટનું મંડળ “પ્રેસિડેન્ટ-ઈનકાઉન્સિલ” કહેવાતું અને કેઠી પ્રેસિડેન્સી કહેવાતી. સુરતથી એ શબ્દ સમગ્ર હિંદમાં પ્રસરી ગયા અને એ રીતે બે-પ્રેસિડેન્સી’ પછીથી અસ્તિત્વમાં આવી.'
બ્રિટિશ ઈન્ડિયાની વેસ્ટર્ન ઍમ્બે પ્રેસિડેન્સીને ચાર મહેસૂલી વિભાગમાં અને ૨૫ જિલ્લાઓમાં વહેંચવામાં આવી હતી. એનું વડું મથક મુંબઈ હતું. વહીવટી એકમો અને અધિકારીઓ
ગવર્નર-ઇન-કાઉન્સિલના હાથ નીચેની પ્રેસિડેન્સીને વહીવટ ચાર કમિશનર દ્વારા ચલાવવામાં આવતું. સિંધમાં તેમજ નથ (ઉત્તર), સેન્ટ્રલ(મધ્ય) અને સાઉથ(દક્ષિણ) ડિવિઝનના વડા તરીકે કમિશનરે હતા.
પ્રેસિડેન્સી મહેસૂલ વિભાગમાં દરેક ડિસ્ટ્રિકટ (જિલ્લો) કલેકટરના તાબા નીચે હતો, જે મોટે ભાગે હિંદી દીવાની અધિકારી હતા
બોમ્બે પ્રેસિડેન્સીના નોંધન ડિવિઝનમાં ગુજરાતના અમદાવાદ ભરૂચ ખેડા પંચમહાલ અને સુરત જિલ્લાઓને સમાવેશ થતો હતો. નોંધન ડિવિઝનના કમિશનરનું વડું મથક અમદાવાદમાં હતું. દરેક જિલ્લામાં એક અથવા વધારે હિંદી સિવિલિયને પેટા વિભાગના આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિમાયા હતા અને એક અથવા વધારે પ્રોવિન્સિયલ સર્વિસમાંથી આવેલા ડેપ્યુટી કલેકટરે એમાં હતા. દરેક જિલ્લાના ડેપ્યુટી કલેકટરના તાબામાં જિલ્લાની તિજોરી (ટ્રેઝરી) હતી.
કલેકટોરેટમાં સરાસરી આઠથી બાર તાલુકા હતા. દરેક તાલુકામાં એક મામલતદાર હતું. મામલતદાર એના તાલુકાના ટ્રેઝરી-કાય માટે જવાબદાર હતે. અનેક ગામે નિયમિત હપ્તાઓ ભરે, ગામને હિસાબ યોગ્ય રીતે રાખવામાં આવે ગામની હદ ચગ્ય રીતે જાળવવામાં આવે અને ગામના અધિકારીઓ પોતાનું
Page #194
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
૧૬૯
કાર્ય યોગ્ય રીતે કરે એ જોવાની એની જવાબદારી હતી. એ સબૅડિનેટ મૅજિસ્ટ્રેટ હતો. તાલુકાનાં ગામને જૂથમાં વહેંચવામાં આવ્યાં હતાં અને દરેક ઉપર મામલતદારના હાથ નીચેને એક “સર્કલ-ઇસ્પેકટર” નિરીક્ષણ માટે રાખવામાં આવેલ. ત્રણ કે ચાર તાલુકાના પેટા વિભાગ ઉપર આસિસ્ટન્ટ કે ડેપ્યુટી કલેકટર નીમવામાં આવ્યો હતે.
દરેક તાલુકામાં સરાસરી ૧૦૦ થી ૨૦૦ ગામ હતાં. દરેક ગામને એના નિયમિત અધિકારીઓ હતા. તેઓમાંના કેટલાક અથવા બધા જ સામાન્ય રીતે વારસાગત અધિકારી હતા. સરકાર જેના ઉપર મુખ્યત્વે આધાર રાખતી તે પટેલ હતે. પટેલ એ ગામની મહેસૂલ અને પિલીસ બાબતને વડો હતે. તલાટી એ કારકૂન અને હિસાબનીસ હતે. એ ઉપરાંત એક સંદેશાવાહક અને એક પગી હતા. ગામ એક રીતે સ્વતંત્ર હતું, પરંતુ કેદ્રીકરણ અને વહીવટીતંત્રમાં વધેલા કામકાજને કારણે દેશી રાજ્યોમાં ગામની સ્વતંત્રતા ઉપર કપ આવ્યો હતો.
ધારાસભા કાયદો અને ન્યાય
પ્રેસિડેન્સીની લેજિસ્લેટિવ કાઉન્સિલ(ધારાસભા)માં એક્ઝિક્યુટિવ કાઉન્સિલના સ, ઍડવોકેટ-જનરલ અને ગવર્નર દ્વારા નિમાયેલા ૨૦ વધારાના સભ્યો, જેઓમાંના ૮ માટેની ભલામણ (૧) મુંબઈની કેપેરેશન દ્વારા, (૨) નર્ધન ડિવિઝનના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા, (૩) સધન ડિવિઝનના ડિસ્ટ્રિકટ બેડ દ્વારા, (૪) સેન્ટ્રલ ડિવિઝનના ડિસ્ટ્રિકટ બોર્ડ દ્વારા, (૫) દખણના સરદારે દ્વારા, (૬) સિંધના જાગીરદારો અને જમીનદારો દ્વારા, (૭ મુંબઈની ચેમ્બર ઑફ કોમર્સ દ્વારા અને (૮) મુંબઈ યુનિવર્સિટીની સેનેટ દ્વારા કરવામાં આવતી હતી. લેજિસ્લેટિવ કાઉન્સિલના સભ્યોને સામાન્ય વહીવટીતંત્ર અને વાર્ષિક નાણાંકીય બાબતે ઉપર ચર્ચા કરવાની સ્વતંત્રતા હતી.
સમગ્ર પ્રેસિડેન્સીના ન્યાયતંત્રને વહીવટ હાઇકેટને સેંપવામાં આવ્યો હતું, જેમાં દીવાની અને ફોજદારી ન્યાયના સામાન્ય તેમજ અસામાન્ય અધિકારક્ષેત્રનો સમાવેશ થતો. હાઈકોર્ટમાં એક ચીફ જસ્ટિસ (બૅરિસ્ટર) અને છ યુની જજે (બિન-મુખ્ય જજે) હતા.
નીચલી દીવાની અદાલતમાં દાવાની રકમ પ્રમાણે પ્રથમ કે દ્વિતીય વર્ગ હતા. ફર્સ્ટ ક્લાસ સર્ડિનેટ જજ પાસે ખાસ સત્તાઓ હતી. ડિસ્ટ્રિકટ ઍડિશનલ અને આસિસ્ટન્ટ જજનું અધિકારક્ષેત્ર એકબીજા સાથે સંકળાયેલું હતું. સ્થાનિક વકીલેમાંથી સામાન્ય રીતે સબડિ નેટ જજોની નિમણુક થતી.
Page #195
--------------------------------------------------------------------------
________________
૧૭૮
આઝાદી પહેલાં અને પછી
*=
=
= ===
ડિસ્ટ્રિકટ અને આસિસ્ટન્ટ જજોની નિમણૂક ઇન્ડિયન અથવા સ્ટેપ્યુટરી સિવિલિયને અથવા પ્રોવિન્શિયલ સર્વિસીઝના સભ્યોમાંથી કરવામાં આવતી. બીજા વર્ગના સડિનેટ જજ રૂપિયા ૫,૦૦૦ થી ઓછી રકમને દાવો દાખલ કરી શક્તા, પણ એને અપીલની સત્તા નહતી. પ્રથમ વર્ગના સર્ડિનેટ જજ પાસે બધા જ મૂળભૂત દીવાની દાવાઓની સત્તા હતી. ગુજરાતમાં ખાસ પ્રકારની “સ્મલ કોઝ કે અમદાવાદ નડિયાદ ભરૂચ અને સુરતમાં હતી. મામલતદારને સ્થાવર મિલક્તને તાત્કાલિક કબજે લેવાના દાવાઓ અંગે નિર્ણય કરવાની સત્તા હતી, પરંતુ એમના નિણ ઉપર ફેર-વિચારણું હાઈકોર્ટમાં કરી શકતી. - સમગ્ર પ્રેસિડેન્સીમાં સેશન્સ જજે અને આસિસ્ટન્ટ સેશન્સ જજે પાસે ફોજદારી અદાલતની કાર્યવાહી હતી. ડિસ્ટ્રિકટ અધિકારીઓને મૂળભૂત ગુનાના કાર્યની તપાસ સોંપવામાં આવી હતી કે તેઓ મૅજિસ્ટ્રેટ તરીકે ફરજ બજાવતા. સેશન્સ કેર્ટોમાં અધિકારીઓના ત્રણ વગ હતા. સેશન્સ જજ એ ડિસ્ટ્રિકટ જજ હતા, ઍડિશનલ સેશન્સ જજ એ સંપૂર્ણ સત્તા સાથે આસિસ્ટન્ટ જજ હતું અને પછી આવતે આસિસ્ટન્ટ સેશન્સ જજ. સેશન્સ જજ કોઈ પણ ગુના માટે કાયદેસરની સજા કરી શકતા, પરંતુ એને મોતની સજા માટે હાઈકેટની પરવાનગી લેવી પડતી. ઑડિશનલ સેશન્સ જજ સરકાર કે સેશન્સ જજ દ્વારા સોંપાયેલા ગુનાના દાવા ચલાવી શકતે. આસિસ્ટન્ટ સેશન્સ ફક્ત સરકારે સૂચવેલા કે ઍડવોકેટ-જનરલ દ્વારા આપવામાં આવેલા કે સેશન્સ જજના ખાસ આદેશ દ્વારા અપાયેલા દાવા જ ચલાવી શક્તા.૩ નોંધણી (રજિસ્ટ્રેશન)
સ્થાવર મિલક્ત ઉપરના અધિકારની અને અમુક કિંમતની જંગમ મિલકતની નોધણી કરાવવી ફરજિયાત હતી. આ માટે તાલુકાઓમાં સબ-રજિસ્ટ્રારે અને ડિસ્ટ્રિકટ માટે કલેકટરે આ કામ કરતા. સમગ્ર ખાતા ઉપર ઇસ્પેકટરજનરલ ઓફ રજિસ્ટ્રેશનને કાબૂ હતો.' લોકલ સેલફ-ગવર્નમેન્ટ (સ્થાનિક સ્વરાજ્ય)
લેલ બોડૅ અને મ્યુનિસિપાલિટીઓ દ્વારા વહીવટીતંત્રની કેટલીક શાખાઓ ઉપર સ્થાનિક કાબૂ સ્થાપવામાં આવ્યા હતા. ડિસ્ટ્રિકટ કે તાલુકા ઉપર લેકલ બેડની અને સિટી કે નગર ઉપર મ્યુનિસિપાલિટીની સત્તા સ્થાપવામાં આવી હતી, આ માટેની સ્થાનિક કમિટીઓ સરકાર દ્વારા નિમાયેલા કે પ્રજાએ ચૂંટેલા પ્રતિનિધિઓની બનેલી હતી. એમને કેળવણી, રસ્તાઓ, જળાશયોનાં બાંધકામે,
Page #196
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
૧૭૧માં '
દૂષણ–નિવારણ અને સામાન્ય રીતે એમના વિસ્તારની સુધારણા માટે ફંડોમાંથી ખર્ચ કરવાની સત્તા આપવામાં આવી હતી.
દરેક ડિસ્ટ્રિકટમાં એક ડિસ્ટ્રિક્ટ બેઠું હતું. દરેક ડિસ્ટ્રિકટને બધી જમીનમહેસૂલની ઉઘરાણી ઉપર એક રૂપિયે એક આને (હાલના છ પૈસા) ફંડ ખાતે મળો. જે ફંડ ભેગું થાય તેને ત્રીજો ભાગ કેળવણું પાછળ ખર્ચવાને હતે. ડિસ્ટ્રિકટ બઈ બાકીની રકમને થોડો હિસ્સા તાલુકા બોડેને આપતું અને એ પછી બાકી રહેલી રકમ નિયમ મુજબ વાપરવાની એને છૂટ હતી ડિસ્ટ્રિકટ કમિટી. એમાં ડિસ્ટ્રિકટના મુખ્ય અધિકારીઓ અને કલેકટરે પસંદ કરેલા સભ્ય હતા. તાલુકા કમિટીઓ કલેકટર, સબડિવિઝન ઑફિસ, મામલતદાર, અને કલેક્ટરે ત્રણ અથવા વધારે નીમેલા સભ્યોની બનેલી હતી.
તાલુકા બોર્ડોમાં ચૂંટાયેલા અને નિમાયેલા સભ્યોની સંખ્યા એકસરખી રાખવામાં આવી હતી. ડિસ્ટ્રિકટ બોર્ડમાં કેટલાક નિમાયેલા સભ્યો તેમજ તાલુકા બે મ્યુનિસિપાલિટીઓએ અને ઇનામી ગામના ઇનામદારએ ચૂંટેલા સભ્યો હતા. સામાન્ય રીતે કલેકટર ડિસ્ટ્રિકટ બેડને પ્રેસિડેન્ટ હતા, જ્યારે એના અસિસ્ટન્ટે એના તાબાનાં તાલુકા બેડ઼ના પ્રમુખ તરીકે કાર્ય કરતા. પબ્લિક વર્કસ ખાતું
આ ખાતા ઉપર બે ચીફ એન્જિનિયર હતા, જે સરકારના સેક્રેટરીઓ પણ હતા. ડિવિઝને ઉપર સુપરિન્ટેડિંગ એન્જિનિયરો, ડિસ્ટ્રિકટો ઉપર એઝિકયુટિવ એન્જિનિયરે અને જરૂર પ્રમાણે આસિસ્ટન્ટ એન્જિનિયરો. હતા આ અધિકારીઓને બધા જ પ્રકારનાં જાહેર કાર્ય કરવાનાં હતાં, પરંતુ કેટલાક કિસ્સાઓમાં મહત્ત્વનાં સિંચાઈ-કામ વધારાના એક્ઝિક્યુટિવ એન્જિનિયરોને સેંપવામાં આવતાં. આ ખાતાના કાર્યક્ષેત્રમાં રસ્તાઓ પુલ હોસ્પિટલે ઑફિસે સિંચાઈ માટેનાં જળાશયે નહેરો વગેરેના બાંધકામ અને જાળવણી હતાં. એક્ઝિક્યુટિવ એન્જિનિયર એ ડિસ્ટ્રિકટ બેઈને સભ્ય પણ હતો. પિલીસ અને જેલો
ડિસ્ટ્રિક્ટ પિલીસ એ પગારદાર અંગ હતું અને એના દરજજા હતા, જેમાં કોસ્ટેબલથી શરૂઆત થતી. તાલુકા અને ડિસ્ટ્રિકટ ચીફ કોસ્ટેબલે અને ડિસ્ટ્રિકટ સુપરિન્ટેન્ડેટના તાબા નીચે હતા. એમની વચ્ચે ઇન્સ્પેકટરે હતા અને કોઈક વાર આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટની નિમણૂક પણ થતી, ડિસ્ટ્રિકટના પિલીસવહીવટીતંત્ર ઉપર ડિસ્ટ્રિકટ મૅજિસ્ટ્રેટને કાબૂ હતા, પરંતુ એને કમિશનરના
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૭૨
આઝાદી પહેલાં અને પછી
હુકમ પ્રમાણે કામ કરવાનું હતું. પ્રેસિડેન્સીનું કાર્ય એકધાયું ચાલે એ માટે અપેક્ટર-જનરલની નિમણૂક કરવામાં આવી હતી. (સિંધને એમાં સમાવેશ થત નહિ). ડિસ્ટ્રિક્ટ પોલીસદળને અમુક ભાગ શસ્ત્રધારી હતી અને એમને જેલે અને તિજોરીઓ અથવા કેદીઓ અને તિજોરીનું રક્ષણ કરવાનું હતું. સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે વિસ્તાર અને વસ્તી અનુસાર પોલીસની સંખ્યા નક્કી થતી.
ગામના પોલીસને નિયમિત પગાર આપવામાં નહી આવડે. એના ઉપર ગામના પટેલને કાબૂ હતું અને જ્યારે ગુને બને ત્યારે ડિસ્ટ્રિકટ પિલીસને બેલાવવાની એની ફરજ હતી. પગીઓની નિમણૂક સામાન્ય હતી.
ઇસ્પેક્ટર-જનરલ ઑફ પોલીસના ખાતાની બે ખાસ શાખા હતી : ગુનાની તપાસ અને ગુનાની ઓળખ. રેલવે માટે ખાસ પોલીસતંત્ર ઊભું કરવામાં આવ્યું મુખ્ય રેલવે લાઈનને ડિસ્ટ્રિકટ પ્રમાણે વહેંચવામાં આવી અને એ માટે ઇન્સ્પેકટર-જનરલના સીધા હાથ નીચે સુપરિન્ટેન્ડેન્ટ નીમવામાં આવ્યું.
કન્ટમેન્ટમાં લશ્કરી સત્તાઓએ નાની સંખ્યામાં પોલીસે રાખ્યા હતા, જે સ્થાનિક પોલીસદળને લશ્કરી ગુનેગારોના કેસમાં મદદ કરવાની હતી. એમના ઉપર લશ્કરી સત્તાનો અધિકાર હતે.
૧૯૦૯ ના સુધારા પ્રમાણે ડિવિઝનના કમિશનરની સત્તા ઇન્સ્પેકટરજનરલને સોંપવામાં આવી. ઈન્સ્પેકટર-જનરલના હાથ નીચે જેલ-વિભાગ રાખવામાં આવ્યું કે જે મુખ્યત્વે ઇન્ડિયન મેડિકલ સર્વિસમાંથી આવતા હતા. અમદાવાદની સેન્ટ્રલ જેલ ઉપર પૂર્ણ સમયને સુપરિન્ટેન્ડેન્ટ નીમવામાં આવ્યો. સ્થાનિક મૅજિસ્ટ્રેટોને લોક-અપનું કાર્ય સોંપવામાં આવ્યું હતું. કેળવણી
કેળવણી ખાતાના વહીવટી વડા તરીકે ડાયરેકટર અને એના હાથ નીચે દરેક ડિસ્ટ્રિકટ ઉપર એક ઇન્સ્પેકટર અને ડેપ્યુટી ઇન્સ્પેકટર અને એમના મદદનાશની નિમણૂક કરવામાં આવી હતી. આ અધિકારીઓ જે શાળાઓને રાજ્યનું અનુદાન મળતું તેઓનું નિરીક્ષણ કરતા અને લેકબોર્ડો દ્વારા અનુદાન મેળવતી જાહેર પ્રાથમિક શાળાઓને વહીવટ કરતા.
બોમ્બે યુનિવર્સિટી એ સરકારી અંગ હતું, જેમાં પ્રેસિડેન્સીના ગવર્નર ચાન્સેલર હતા. સિન્ડિકેટના કાર્યક્ષેત્રમાં યુનિવર્સિટીને વહીવટ હતો અને સેનેટ એ યુનિવર્સિટીના ધારાધોરણ ઘડનારું અંગ હતું. નવા યુનિવર્સિટીઝ
Page #198
--------------------------------------------------------------------------
________________
રાજયત ત્ર
૧૭૩
ઍકેટ મુજબ યુનિવર્સિટીની કાર્યવાહીમાં ઉચ્ચ શિક્ષણમાં માર્ગદર્શન આપવાનું અને કેલેજો ઉપર નિરીક્ષણ કરવાનું હતું.
સેકન્ડરી કેળવણીમાં સાત ઘેરણ હતાં, જેમાં પ્રથમ ત્રણને બાદ કરતાં અંગ્રેજી એ કેળવણીનું માધ્યમ હતું.
પ્રાથમિક શાળાઓ બે પ્રકારની હતી : એક પ્રકારમાં સંપૂર્ણ વર્નાક્યુલર શાળાઓમાં સાત ધોરણ સુધીને અને બીજા પ્રકારમાં પાંચ સાદાં ધોરણે માટે અભ્યાસક્રમ હતા.
શિક્ષકોને તાલીમ આપવા માટે સરકાર ટ્રેનિંગ કોલેજ નિભાવતી, જેમાં ત્રણ વર્ષોને અભ્યાસક્રમ હતો. ' મેડિકલ ડિપાર્ટમેન્ટ ઉપર સજન–જનરલનો કાબૂ હતું અને સેનિટેશનને હવાલે સેનિટરી કમિશનરના હાથમાં હતું. દરેક ડિસ્ટ્રિકટના વડા મથકમાં રહેતા સિવિલ સર્જનને તે તે જિલ્લાના દવા સંબધી કાર્યની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યારે સેનિટેશનનું કાર્ય ડયુટી-કમિશનરને સંપવામાં આવ્યું હતું
જિલ્લાઓ (ડિસ્ટ્રિક્ટો) અમદાવાદ જિલ્લે
આ જિલ્લાનું ક્ષેત્રફળ ૯,૮૮૩.૪૪ ચોરસ કિલોમીટર (૩,૮૧૬ ચો. મા.)
હતું.
વહીવટીતંત્રની દૃષ્ટિએ અમદાવાદનું છ તાલુકાઓમાં વિભાજન કરવામાં આવ્યું હતું : દસક્રોઈ સાણંદ વીરમગામ ધોળકા ધંધુકા અને પ્રાંતીજ. ઘોઘાને ધંધુકા તાલુકામાં અને મોડાસાને પ્રાંતીજ તાલુકામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. એના ઉપર નિરીક્ષણ કરવાનું કાર્ય કલેકટર, એના બે મદદનીશે અને ડેપ્યુટી કલેકટરને સોંપવામાં આવ્યું હતું.
દીવાની અને ફોજદારી ન્યાય માટે ડિસ્ટ્રિકટ અને સેશન્સ જજ હતા. અમદાવાદ સિટીને માટે એક સિટી-મૅજિસ્ટ્રેટ નીમવામાં આવ્યો હતો.
જમીન-મહેસૂલના વહીવટીતંત્રની દૃષ્ટિએ અમદાવાદ જિલ્લાની વિશિષ્ટતા એ હતી કે એમાં તાલુકાને એક વિશાળ વર્ગ હતે.
ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડેન્ટ ડિસ્ટ્રિકટ પોલીસ ઉપર કાબૂ ધરાવતે અને એને મદદ કરવા માટે બે આસિસ્ટન્ટ હતા. ૧૮ પોલીસ-સ્ટેશન અને ૩૩ આઉટ-પિસ્ટ હતી. અમદાવાદની સેન્ટ્રલ જેલમાં ૯૨૯ કેદીઓની વ્યવસ્થા હતી અને સમગ્ર . જિલ્લામાં સબસિડિયરી જેલ અને ૧૫ લેક-અપ હતાં.
Page #199
--------------------------------------------------------------------------
________________
૧૭૪
ખેડા જિલ્લા
આ જિલ્લાના વિસ્તાર ૪,૧૩૧.૦૫ ચો. કિ. મી. (૧,૫૫ ચો. મા.) હતા. એનાં મુખ્ય ગામામાં નડયાદ કપડવંજ ખેડા(વડુ મથક) આણંદ અને મહેમદાવાદ હતાં.
આઝાદી પહેલાં અને પછી
જિલ્લાને એ પેટાવિભાગ હતા કે જે આસિસ્ટન્ટ કલેકટર અને ડેપ્યુટી ક્લેકટરના હાથ નીચે હતા. આ જિલ્લા સાત તાલુકાઓના બનેલા હતા : આણંદ ખારસદ કપડવંજ માતર મહેમદાવાદ નડિયાદ અને ઠાસરા. હદ્દાની રૂએ કલેકટર ખંભાત રાજ્યના પોલિટિકલ એજન્ટ હતા અને રેવાકાંઠામાં વધારાને પોલિટિકલ એજન્ટ હતા.
જમીન-મહેસૂલ વહીવટીત ંત્રની દૃષ્ટિએ આ જિલ્લામાં ત્રણ પ્રકારનાં ગામ હતાં : રાસ્તી(શાંત) મહેવાસી અને રાસ્તી-મેહવાસી. ગામના વહીવટીતંત્ર માટે પટેલ અને એના ઉપર કમાવીસદારા હતા.
મ્યુનિસિપાલિટી
આ જિલ્લામાં ૧૦ હતી, જેવી કે ખેડા કપડવંજ મહેમદાવાદ નડિયાદ ડાકોર ખારસદ આણુ ંદ ઉમરેઠ એડ અને મહુધા; સાત લાલ મેડ હતાં.
ડિસ્ટ્રિકટ સુપરિન્ટેન્ડેન્ટ ઑફ પોલીસની મદદમાં બે ઇન્સ્પેકટર અને ૧૦ ચીફ કોન્સ્ટેબલ હતા. ૧૨ પોલીસ સ્ટેશન હતાં. જિલ્લામાં ૮ સબસિડિયરી જેલા હતી કે જેમાં ૧૮૭ કેદીઓને રાખવાની વ્યવસ્થા હતી.૯
પરંચમહાલ જિલ્લ
એનુ ક્ષેત્રફળ ૪,૧૫૯.૫૪ ચો. કિ. મી. (૧,૬૦૬ ચો. મા.) હતું. રેવાકાંઠા એજન્સીના બારિયા રાજ્ય દ્વારા એ ખે ભાગેામાં વહેંચાઈ જતા હતા.
પચમહાલ જિલ્લે એ નાન–રેગ્યુલેશન' જિલ્લે હતે અને એને ઉપરી કલેકટર હતા કે જે રેવાકાંઠાનેા પોલિટિકલ એજન્ટ પણ હતા. જિલ્લાના બે વિભાગ હતા, જેના ઉપર એક આસિસ્ટન્ટ અને એક ડેપ્યુટી કલેકટર હતા. એમાં દાહાદ ગોધરા અને કાલોલ ત્રણ તાલુકા તેમજ ઝાલોદ અને હાલાલ એ બે પેઠ હતા. સિવાય ગોધરા કાલાલ અને ખોડ અને તાલુકા ખેર્ડને
ગોધરા અને દાહોદની મ્યુનિસિપાલિટી દાંહાદની સ્થાનિક બાબતેાની વ્યવસ્થા ડિસ્ટ્રિકટ હરતક હતી.
Page #200
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
- ૧૭૫
પોલીસ વહીવટીત ંત્ર ડિસ્ટ્રિકટ સુપરિન્ટેન્ડેન્ટને હસ્તક હતું અને એને મદદ કરવા એ ઇન્સ્પેકટર અને સાત ચીફ કોન્સ્ટેબલ હતા. પાંચ પોલીસ સ્ટેશન હતાં. પાંચ સબસિડિયરી જેલ અને ત્રણ લોક-અપ હતાં, જેમાં ૭૩ કેદીઓની વ્યવસ્થા હતી.૧૦
ભરૂચ જિલ્લે
એનુ ક્ષેત્રફળ ૩,૭૯૯.૫૩ ચેા. કિ.મી. (૧,૪૬૭ ચો.મા.) હતુ. વહીવટીતંત્ર માટે આ જિલ્લાને આમેદ ભરૂચ અંકલેશ્વર જ ખૂસર અને વાગરા તાલુકાઓમાં વહેંચવામાં આવ્યા હતા અને હાંસાટ પેડના એમાં સમાવેશ થતા. ક્લેકટર અને એના એ આસિસ્ટન્ટ મહેસૂલી વહીવટીતંત્રના વડા હતા.
એક ડિસ્ટ્રિકટ જજ અને ચાર સĂાડિ"નેટ જજ હતા. આઠ મૅજિસ્ટ્રેટ ફેાજદારી ન્યાયતંત્ર સંભાળતા હતા.
જિલ્લામાં પાંચ મ્યુનિસિપાલટી હતી : ભરૂચ અંકલેશ્વર જંબૂસર હાંસોટ અને આમેદ. એક ડિસ્ટ્રિકટ એ અને પાંચ તાલુકા ખેડ" હતાં.
સુપરિન્ટેન્ડેન્ટ એ પોલીસના વડા હતા અને એને એ ઇન્સ્પેકટર મદદ કરતા, સાત પોલીસ-સ્ટેશન હતાં. જિલ્લામાં છ સબસિડિયરી જેલે અને ૧૨ લોક-અપ હતાં, જેમાં ૨૫૫ કેદીઓને રાખવાની વ્યવસ્થા હતી, ૧૧ સુરત જિલ્લા
એનુ ક્ષેત્રફળ ૪,૨૮૧.૨૭ ચો. કિ. મી. (૧,૬૫૩ ચો. મા.) હતુ. આ જિલ્લાના ત્રણ પેટાવિભાગ કરવામાં આવ્યા હતા, જે એક આસિસ્ટન્ટ ક્લેકટર અને એ ડેપ્યુટી–લેકટ૨ેશના હાથ નીચે હતા. એમાં આઠ તાલુકા હતા, જેવા કે બારડોલી વલસાડ ચીખલી ચાર્યાશી જલાલપુર માંડવી એલપાડ અને પારડી, ખારડોલીમાં વાલાડ પેઠને સમાવેશ થતા. ક્લેક્ટર એ સચીન રાજ્યને પોલિટિકલ એજન્ટ હતો અને એને વહીવટ આસિસ્ટન્ટ કલેકટર દ્વારા થતા. વાંસદા અને ધરમપુર રાજ્યે તેમજ ડાંગની એસ્ટેટ પણ એના તાબામાં હતી.
ડિસ્ટ્રિકટ અને સેશન્સ જજની સાથે સ્મોલ કૅૉઝ કાટના જજ જોડાયેલો હતા, ફોજદારી ન્યાય માટે ૧૨ અધિકારી હતા. સુરત માટે ખાસ સિટીમૅજિસ્ટ્રેટની નિમણૂક કરવામાં આવી હતી.
જિલ્લામાં ચાર મ્યુનિસિપાલિટી હતી, જેવા કે સુરત વલસાડ રાંદેર અને માંડવા. એક ડિસ્ટ્રિક્ટ ખા` અને આઠ તાલુકા ખાડ હતાં.
Page #201
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
ડિસ્ટ્રિકટ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટની મદદમાં બે ઇન્સ્પેકટર હતા. કુલ ૧૧ પેાલીસ–સ્ટેશન હતાં. નવ સબસિડિયરી જેલ અને નવ લોક-અપ હતાં.૧૨
૧૭૬
(આ) દેશી રાજ્યામાં (૧૯૧૪ થી ૧૯૪૭)
દેશી રાજ્યામાં ઈ. સ. ૧૯૧૪ પહેલાં વહીવટીત ત્રનુ જે માળખું હતુ તે જ માળખું થેાડા ગૌણ ફેરફારો સાથે ઈ. સ. ૧૯૪૭ સુધી ચાલુ રહ્યું. અ ંગ્રેજ સરકારની સર્વોપરિ—સત્તા (Paramount Power) નીચે દેશી રાજ્યો આંતરિક વહીવટની રાત્તા ભાગવતાં હતાં. જો જરૂર પડે તે અંગ્રેજ સરકાર આંતરિક હીવટમાં પણુ દરમ્યાનગીરી કરી શકતી. આ સમયના લગભગ બધા રાજવીએએ રાજકોટની રાજકુમાર કૉલેજમાં શિક્ષણ લીધું હતું તથા યુરોપઅમેરિકાની મુલાકાતે! લીધી હતી. આની અસર વહીવટ પર પડી હતી. રાજાએ અંગ્રેજી શિક્ષણૢ તથા સંસ્કારથી રંગાયેલા હતા. અંગ્રેજી ભાષા રીતભાત અને રહેણીકરણીની એમના પર જબરી અસર હતી.
રાજ્યનાં ક્ક્ષા અને વિસ્તાર પ્રમાણે રાજા સત્તા ભોગવતા. મેટાં રાજ્યના રાજવીએ નરેદ્રમ’ડળ(Chamber of Princes)ના સભ્ય હતા. આ મ`ડળની સ્થાપના દિલ્હીમાં ઈ. સ. ૧૯૨૧ માં થઈ હતી. દર વર્ષે એની સભાએ મળતી, રાજ્યના વહીવટીત ંત્રના વડા તરીકે મુખ્ય કારભારી અથવા દીવાન હતા. કાર્ડિયાવાડમાં મુખ્ય કારભારીઓનું એક મંડળ હતું અને દર વર્ષે એની સભા પણ મળતી. અંગ્રેજ સરકાર આ મઢળેા પર દેખરેખ અને અકુશ રાખતી.
વિવિધ ખાતાં
પ્રથમ વષઁનાં રાજ્યામાં લશ્કર રાખવામાં આવતું, પરંતુ રાજ્યો વચ્ચેની લડાઈઓ અને બળવા હુવે અદૃશ્ય થયાં હતાં. તેથી એને ઉપયોગ ભાગ્યેજ કરવા પડતા. પોલીસ-ખાતુ કાય અને વ્યવસ્થા જાળવતું. દરેક રાજ્યમાં અલગ અલગ પે ીસ-ગવેશ રહેતે. રાજ્યામાં ચી અને લૂટફાટનું પ્રમાણુ એવુ હતુ. પરંતુ કેટલાંક રાજ્યામાં બહારવટિયાને ત્રાસ રહેતા
દરેક રાજ્ય જમીન-મહેસૂલ રાકડામાં અથવા અનાજમાં પોતાની અનુકૂળતા પ્રમાણે ઉધરાવતુ. પડતર જમીનને ખેતી નીચે લાવી, સિ ંચાઈની સગવડ વધારી અથવા ખેડૂતાને ઓછા વ્યાજે લેન આપી ખેતીનું વાર્ષિ ક ઉત્પાદન વધારવાના પ્રયાસ થયા. ખેડૂતને શાહુકારાના શાષણમાંથી છેડાવવા અને ઓછા વ્યાજે લોન આપવા વાંકાનેર લીંબડી વગેરે રાજ્યોમાં ખેડૂત સહકારી બૅન્ક સ્થાપવામાં આવી.૧૩ ઘાસચારાના સંગ્રહને પ્રોત્સાહન આપવામાં આવતું, જેથી દુષ્કાળ
Page #202
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
૧૭૭ સમયે મુશ્કેલી ન પડે. ખેતીને મુખ્ય આધાર વરસાદ પર હતો. જમીન-મહેસૂલ માટે રાજ્યને મહાલમાં અને મહાલને ટપ્પા માં વહેંચી નાખવામાં આવતા.
ન્યાયતંત્રની રચના અને સત્તામાં કંઈ ખાસ ફેર પડતો ન હતો. દીવાની ફોજદારી અને મજૂર અદાલતે ૧૯૧૪ પૂર્વે હતી એ પ્રમાણે જ કામ કરતી. નાનાં રાજ્યો પર “થાણદાર દીવાની અને ફોજદારી સત્તા ભોગવતા. મોટાં રાજ્ય પિતાના સ્ટેમ્પ પેપર, કેટફી-સ્ટેમ્પ અને રસીદ-સ્ટેમ્પને ઉપયોગ
કરતા.૧૪
શિક્ષણનું મહત્ત્વ સમજાવા માંડયું હતું. લગભગ દરેક મેટા રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણની શાળાઓ શરૂ થઈ. વડોદરા ભાવનગર અને રાજકોટ રાજ્યમાં કોલેજ પણ સ્થપાઈ. ઉચ્ચ શિક્ષણની શાળાઓ હોય ત્યાં વિવિધ જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ માટે વિદ્યાથીભવન(બોર્ડિગે) પણ થયાં. ઘણાં ખરાં રાજ્યમાં મૅટ્રિક સુધીનું શિક્ષણ રાજ્યના ખર્ચે નિઃશુલ્ક અપાતું. વડોદરા અને ગેંડળ જેવાં રએ પ્રકાશન પ્રવૃત્તિ પણ સારા પ્રમાણમાં કરી. વડોદરા રાજ્ય વિવિધ વિષય પર અનેક પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રગટ ક્ય. ગંડળ રાજ્ય ગુજરાતી જ્ઞાનકોશ(એન્સાઈકલોપીડિયા) જેવા “ભગવદ્ગોમંડલ કેશના ગ્રંથ પ્રકાશિત કર્યા. ગામડાંઓમાં ગુજરાતી શાળાઓનું પ્રમાણ વધ્યું. શહેરોમાં કન્યાશિક્ષણને વિકાસ થયો.
રાજકોટ વઢવાણ લીંબડી ભાવનગર રિબંદર જૂનાગઢ વગેરે ઘણુંખરાં રાજ્યમાં રાજ્યના ખચે ચાલતાં પુસ્તકાલય અને વાચનાલય(સ્ટેટ લાયબ્રેરીઝ) અસ્તિત્વમાં આવ્યાં. રાજ્ય તરફથી રાજાનું જીવનચરિત્ર, પ્રવાસવર્ણન (જનલ), રજનીશી(ડાયરી), રજતજયંતી કે સુવર્ણ જયંતીના વિસ્તૃત સચિત્ર અહેવાલે તથા ચારણું અને ધાર્મિક સાહિત્યનાં પુસ્તક પ્રસિદ્ધ થતાં. રાજ્યના વાર્ષિક વહીવટી અહેવાલ અંગ્રેજીમાં અને દરબારી ગેઝેટ ગુજરાતીમાં પ્રસિદ્ધ થતાં. રાજ્યના કાયદાઓ, નિયમ, ઠરાવો અને પરિપત્રોની માહિતી આપતી ડિરેકટરીઓ પણ પ્રસિદ્ધ થતી.
ઔષધાલય અને આરોગ્યની પ્રવૃત્તિઓને વિકાસ થયો. મેટાં રાજ્યનાં મુખ્ય મથકેમાં રાજ્યના ખર્ચે વિશાળ હોસ્પિટલે બંધાઈ રાજ્ય તરફથી નિ:શુક અથવા બહુ જૂજ ખચે દવાઓ ઇજેશને તથા ઑપરેશનની સગવડ અપાતી. મેટાં ગામમાં પણ દવાખાનાં સ્થપાયાં. મેટાં શહેરોમાં પ્રસૂતિગૃહ
Page #203
--------------------------------------------------------------------------
________________
૧૭૮
આઝાદી પહેલાં અને પછી . સ્થપાયાં, ચેપી રોગચાળાના સમયે રાજ્ય તરફથી સારવાર અને તકેદારીનાં પગલાં ભરાતાં, પરંતુ નાનાં ગામોમાં ભાગ્યેજ કંઈ તબીબી સગવડ મળતી.
દરેક રાજ્યની વાર્ષિક ઊપજમાં ઉત્તરોત્તર વધારો થયો. ખેતી સુધારવાના પ્રયાસ થયા. રાજ્યની આવકનું મુખ્ય રાધન જમીન-મહેસૂલ હતું. ઉપરાંત રેલવે, જનિંગ ફેકટરી, બેન્ક અને ઉદ્યોગોમાં રાજવીઓ નાણું રેકી આર્થિક લાભ મેળવતા. દરેક મોટા રાજ્યમાં વીજળી વારિગ્રહ રસ્તાઓ તાર ટપાલ ટેલિફોન વગેરેની સગવડે દાખલ થઈ. નવાનગર જેવાં કેટલાંક રાજ્યમાં કરવેરાને બોજો વધારે હતે ૧૫ રાજ્યની આવક કરતાં ખર્ચ ઓછું રાખવામાં આવતું.
આ સમય દરમ્યાન ઘણાં રાજ્યોમાં રાજ્યના ખર્ચે રેલવે અને ગ્રામ શરૂ થઈ. વઢવાણ કેમ્પ (પછીથી સુરેંદ્રનગર)-ધ્રાંગધ્રાની રેલવેને ૧૯૧૫ માં હળવદ સુધી લંબાવવામાં આવી. ૧૬ લીંબડી રાજ્ય લીંબડી શહેરમાં ગામથી સ્ટેશન સુધીની કામ શરૂ કરી હતી.
દેશી રાજ્યના રાજવીઓ પોતાના રાજ્ય-અમલની રજતજયંતી અને સુવર્ણ જયંતી ઊજવતા. ગોંડળના મહારાજા ભગતસિંહજીએ ડિસેમ્બર, ૧૯૩૪ માં પિતાના શાસનની સુવર્ણ જયંતી ઊજવી હતી. ૧૭ વડોદરાના મહારાજા સયાજીરાવ ત્રીજાને હીરક મહોત્સવ ઊજવાયું હતું. જયંતીની ઊજવણી દરમ્યાન રાજવીને ચાંદી કે સુવર્ણથી તુલાવિધિ થતે, મિજબાનીઓ અપાતી, અંગ્રેજ અધિકારીઓ અને નિમંત્રિત રાજવીઓની ઉપસ્થિતિમાં રાજાને સંમાનવાને ભપકાયુક્ત સમારંભ થતે, રાત્રે રેશની તથા આતશબાજી થતી અને કેદીઓની સજામાં ઘટાડો કરવામાં આવતો. રાજા તરફથી કેટલાંક દાનની જાહેરાત થતી. યુવરાજ અથવા રાજકુટુંબના કોઈ સભ્યના લગ્ન પ્રસંગે પણ દાનની જાહેરાત થતી.
અંગ્રેજ સરકારને મદદ
ઈ. સ. ૧૯૧૪માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થયું અને ઈંગ્લેન્ડ પણ એમાં જોડાયું. એ સમયે દેશી રાજ્યોએ અંગ્રેજોને વિવિધ રીતે ઘણી મદદ કરી. દેશી રાજાઓએ અંગ્રેજોને રોકડ રકમ તંબુઓ ઍખુલન્સ ગાડીઓ તથા સૈનિકોના રૂપમાં મોટી મદદ આપી. મુંબઈ રાજ્યની અને કેંદ્ર સરકારની અનેક યોજનાઓમાં દેશી રાજ્યોને ફરજિયાત પિતાને ફાળે આપ પડત. દેશી રાજ્યનો રાજા
જ્યારે ગવર્નર કે વાઈસરોયની મુલાકાત લે ત્યારે પણ એને નક્કી કરેલી સંખ્યામાં સેના–મહોરે ભેટ આપવી પડતી.
Page #204
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર -
૧૭૯
ઈ. સ. ૧૯૨૪માં દેશી રાજ્ય પર મુંબઈ સરકારને બદલે કેંદ્ર સરકારને સીધે અંકુશ સ્થપાયે. કચ્છ કાઠિયાવાડ અને પાલનપુર એજન્સીઓને સંયુક્ત કરીને વેસ્ટ ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીની રચના કરવામાં આવી. એના મુખ્ય અધિકારીને “એજન્ટ ટુ ધી ગવર્નર-જનરલ'ને હોદ્દો આપવામાં આવ્યો. પહેલા અને બીજા વર્ગના રાજવીઓ હવે પ્રાંત ઑફિસરને બદલે સીધા આ અધિકારી સાથે પત્રવ્યવહાર કરી શકે એવી સત્તા આપવામાં આવી. ૧૮ ઈ. સ. ૧૯૨૫ માં ન્યાયના કાર્ય માટે નાનાં રાજ્યોને કેટલાંક થાણુઓમાં વહેચી નાખવામાં આવ્યાં. એ દરેક થાણામાં થાણદાર’ નામને અધિકારી દીવાની અને ફોજદારી ન્યાયની કામગીરી બજાવ. આ જ વર્ષમાં રાજકોટ ખાતે વડી અદાલતની સત્તા ધરાવતી જ્યુડિશિયલ કમિશનરની અદાલત સ્થાપવામાં
આવી.
ઈ. સ. ૧૯૩૨ માં કાઠિયાવાડનાં દેશી રાજ્યોને ચાર પ્રાંતને બદલે બે પ્રાંત – પૂર્વ કાઠિયાવાડ અને પશ્ચિમ કાઠિયાવાડ એજન્સી–માં સમાવી લેવામાં આવ્યાં. પૂર્વ કાઠિયાવાડ એજન્સીમાં ઝાલાવાડ અને રોહિલવાડને સમાવેશ કરી એનું મુખ્ય મથક વઢવાણ કેમ્પ રાખવામાં આવ્યું, જયારે પશ્ચિમ કાઠિયાવાડ એજન્સીમાં સેરઠ અને હાલારને સમાવેશ કરી એનું મુખ્ય મથક રાજકોટ રાખવામાં આવ્યું. ૧૯
હિંદી સરકારનો કાયદો
ઈ. સ. ૧૯૩૫ ના આ કાયદામાં દેશી રાજ્યો અને બ્રિટિશ પ્રાંતિનું સમવાયતંત્ર રચવાની જોગવાઈ હતી, પરંતુ બહુમતી દેશી રાજ્યોએ એમાં જોડાવા અસંમતિ દર્શાવતાં એ સમવાયતંત્ર અમલમાં આવી શક્યું ન હતું.
જોડાણ-જના (એટેચમેન્ટ સ્કીમ) - કાઠિયાવાડમાં અનેક નામાં અને છૂટાછવાયાં રાજ્ય હોવાને લીધે એના વહીવટમાં ઘણી મુશ્કેલી પડતી તેથી ઈ. સ. ૧૯૪૩ માં એટેચમેન્ટ સ્કીમ દ્વારા હિંદી સરકારે એ નાનાં રાજ્યોને નજીકનાં મોટાં રાજ્યો સાથે વહીવટની સરળતા માટે જોડી દીધાં. આ પગલા સામે નાનાં રાજ્યમાં ઘણે અસંતોષ થયો હત: છતાં ૧૯૪૪ માં બ્રિટિશ પાર્લામેન્ટ કાયદો કરીને એ જનાને કાયમી મંજૂરી આપી દીધી હતી.૨૦ :
Page #205
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
૧૮૦
(૪) સૌરાષ્ટ્રના સયુક્ત રાજ્યમાં (૧૯૪૭ થી ૧૯૫૬)
ઈ. સ. ૧૯૪૭ ની ૧૫ મી ઑગસ્ટે ભારતને આઝાદી મળતાં સૌરાષ્ટ્રનાં દેશી રાજ્ય પણ સ્વતંત્ર બન્યાં. ત્યાંની પ્રજાએ જવાબદાર રાજ્યતંત્રની માગણી ઉગ્ર ખનાવી. સવ*–પ્રથમ ભાવનગર રાજ્યે આ માગણીના સ્વીકાર કરી તારીખ ૧૫ મી જાન્યુઆરી, ૧૯૪૮ ના રાજ રાજ્યના વહીવટ શ્રી બળવંતરાય મહેતાની આગેવાની નીચે પ્રજાને સોંપ્યા અને જો સૌરાષ્ટ્રનુ એકમ રચાતું હોય તે એમાં ભળવાની તૈયારી બતાવી.૨૧ જામનગરમાં તા. ૧૫મી ફેબ્રુઆરી, ૧૯૪૮ ના રાજ કાઠિયાવાડના સંયુક્ત રાજ્ય(United State of Kathiawar)નું સરદાર વલ્લભભાઈ પટેલના હસ્તે ઉદ્ધાટન થયુ. તા. ૧૫ મી એપ્રિલ, ૧૯૪૮ ના રાજ નવા રાજ્યની શરૂઆત કરવામાં આવી. આ સમયે એનુ નામ ‘કાઠિયાવાડનુ સંયુક્ત રાજ્ય'ને બદલે સુધારીને સૌરાષ્ટ્રનું સંયુક્ત રાજ્ય' (United State of Saurashtra) રાખવામાં આવ્યુ`.
પ્રધાનમડળ
નવા સૌરાષ્ટ્ર રાજ્યના રાજપ્રમુખ તરીકે જામનગરના જામસાહેબ દિગ્નિજયસિહજી તથા ઉપપ્રમુખ તરીકે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિ ંહજીની વરણી થઈ. શ્રી ઉછર ંગરાય ઢેબર મુખ્ય પ્રધાન અને ખળવંતરાય મહેતા નાયબ મુખ્ય
પ્રધાન બન્યા.
સાલિયાણાં
જે રાજાઓએ એમનાં રાજ્ય સાંપી દીધાં તેમને એમના તે તે રાજ્યનાં કદ અને આવક પ્રમાણે વાર્ષિક સાલિયાણાં બાંધી આપવામાં આવ્યાં. ઉપરાંત એમને કેટલાક વિશિષ્ટ અધિકાર પણ આપવામાં આવ્યા.૨૨ એમનાં માન અને માબા જાળવવામાં આવ્યાં.
જૂનાગઢનું જોડાણ
૧૯૪૭ ના ઑગસ્ટમાં આઝાદી મળ્યા પછી જૂનાગઢના નવાબ મહાબતખાનજી ૩ જાએ પાસ્તિાન સાથે જોડાવાની જાહેરાત કરી તેથી જૂનાગઢની પ્રજાએ આરઝી હકૂમતની રચના કરી નવાબ સામે સંધ' કર્યાં.૨૩ પ્રજાકીય લડતથી ગભરાઈ ને નવાથ્ય પાશ્તિાન નાસી ગયા અને જૂનાગઢ ભારત સાથે જોડાયુ.. જૂનાગઢની સાથે માણાવદર ખાંટવા માંગરાળ સરદારગઢ વગેરે પણ ભારત સાથે જોડાયાં. શામળદાસ ગાંધીના પ્રમુખપદ નીચે ત્રણ સભ્યાની વહીવટી
Page #206
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
૧૮૧ સમિતિ રચવામાં આવી. ત્યાંની પ્રજાના ચુંટાયેલા પ્રતિનિધિઓના નિર્ણયથી નવેમ્બર, ૧૯૪૯ માં જૂનાગઢ પણ સૌરાષ્ટ્ર રાજ્ય સાથે જોડાયું. ૨૪ શામળદાસ ગાંધીને સૌરાષ્ટ્ર સરકારમાં પ્રધાન તરીકે સમાવેશ કરવામાં આવ્યું. વહીવટી માળખું
લગભગ તમામ રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્ય સાથે જોડાઈ જતાં એના વહીવટી નાળખાનું પુનર્ગઠન કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રના પ્રદેશને ઝાલાવાડ ગેહિલવાડ સોરઠ હાલાર અને મધ્ય સૌરાષ્ટ્ર એમ પાંચ જિલ્લાઓમાં વહેંચી નાખવામાં આવ્યું. જિલ્લાઓને તાલુકાઓમાં વહેંચવામાં આવ્યા. દરેક જિલ્લા અને તાલુકામાં એકસરખું વહીવટીતંત્ર દાખલ કરવામાં આવ્યું. ઈ. સ. ૧૯૫૦ની ૨૬મી જાન્યુઆરીએ ભારતના નવા બંધારણને અમલ શરૂ થતાં સૌરાષ્ટ્ર બ” વગરનું રાજ્ય બન્યું. વિવિધ ક્ષેત્રે સુધારે
ઈ. સ. ૧૯૫ર માં પ્રથમ સામાન્ય ચૂંટણી થતાં કેંગ્રેસને જંગી બહુમતી મળી. રાજાઓનું બળ ઓછું થયું. લેકશાહી સંસ્થાઓને વિકાસ થયે. સરકારી નેકરીઓમાં ભરતી અને બઢતી માટે જાહેર સેવા પંચ(પબ્લિક સર્વિસ કમિશન)ની રચના થઈ. સરકારી નોકરોને સલામતીની ખાતરી આપવામાં આવી. એક્સરખાં પગારધારણ દાખલ કરવામાં આવ્યાં. ન્યાયતંત્રની નવરચના કરવામાં આવી. સૌરાષ્ટ્રમાં વડી અદાલત(હાઈકોટ)ની સ્થાપના કરવામાં આવી. વિવિધ રાજ્યમાંની રેલવેઓને એક તંત્ર નીચે મૂક્વામાં આવી. સૌરાષ્ટ્ર સરકારનું ગેઝેટ પ્રસિદ્ધ થવા માંડ્યું.
બધા પ્રદેશમાં એકસરખા કાયદા દાખલ કરવામાં આવ્યા. પિલીસતંત્રને આધુનિક સાધનોથી સજજ કરવામાં આવ્યું. બહારવટિયાઓની ટોળીઓને જેર કરવામાં આવી. બહારવટિયા ભૂપતે થોડા સમય સુધી સનસનાટી મચાવી, પરંતુ અંતે એને પાકિસ્તાન નાસી જવાની ફરજ પડી. દેશી રાજ્યોમાં જે વધારે પડતા લાગી અને કરવેરા હતા તે નાબૂદ કરવામાં આવ્યા. વેઠપ્રથા અસ્પૃશ્યતા વગેરે પણ કાયદાઓ દ્વારા દૂર કરવામાં આવ્યાં. સમાજ-કલ્યાણની પ્રવૃત્તિઓને પ્રાધાન્ય મળ્યું. પ્રગતિશીલ કાયદા
ખેતીવાડીના ક્ષેત્રે ખાસ સુધારા અમલમાં મુકાયા. ઈ. સ. ૧૯૫૧ માં સૌરાષ્ટ્ર-જમીનસુધારણ ધારાથી ગિરાસદારી–પ્રથા નાબૂદ કરી ખેડે તેની જમીનની
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૮૨
આઝાદી પહેલાં અને પછી નીતિ અપનાવી. રાજ્યની બધી જ જમીન મહેસૂલ ઉઘરાવવાને પાત્ર બની ૨૫ ૧૯૫૧ થી સૌરાષ્ટ્ર-બારખલી-નાબૂદી ધારે પણ અમલમાં આવ્યા. ૧લ્પર માં સૌરાષ્ટ્ર-મિલક્ત-જપ્તીને કાયદે કરવામાં આવ્યું, જેનાથી રાજ્યની તમામ પડતર જમીન, રસ્તા, જાહેર સ્થળો, જાહેર મંદિરો, જાહેર શાળાઓ વગેરે ઉપર રાજ્યની માલિકી સ્થપાઈ. આ ત્રણે કાયદાઓથી ગિરાસદારોના અધિકાર ઓછા થયા અને ખેડૂતોને લાભ થશે. સરકારે ખેડૂતોને બિયારણ અને તગાવી આપવાની નીતિ અપનાવી. ખેતીવાડીમાં સંશોધન અને પ્રયોગોને પ્રોત્સાહન આપ્યું. કેટલીક નદીઓ પર બંધ બાંધીને વિદ્યુત તથા સિંચાઈની જનાઓ શરૂ કરી.
૧૯૪૯ માં વટહુકમ દ્વારા પંચાયતધારાને અમલ શરૂ થશે. અનેક ગામડાં. એમાં પંચાયતે સ્થપાવા લાગી. એ પંચાયતોને પ્રવૃત્તિઓ માટે સત્તાઓ અને નાણાંકીય મદદની જોગવાઈ થઈ. દરેક પંચાયતના મંત્રી અને તલાટીને પગાર સરકારે આપવાનું ઠરાવ્યું. ૨૬ પંચાયતની માફક સહકારી મંડળીઓને લગતા કાયદો પણ થયું. પરિણામે અનેક સહકારી મંડળીઓ સ્થપાઈ
આમ, વિવિધ કાયદાઓથી સૌરાષ્ટ્રમાં ક્રાંતિકારી સુધારા થયા. ખેતી અને ખેડૂતની સ્થિતિ સુધરવા માંડી. ખાદી ગ્રામોદ્યોગ અને અસ્પૃશ્યતાનિવારણના કાયને વેગ મળે. શાળાઓ પુસ્તકાલયો વાચનાલય કૂવાઓ રસ્તાઓ દવાખાનાઓ વિદ્યુતઘરો વગેરેની સંખ્યા ઝડપથી વધવા માંડી. નીચલા વર્ગોની સ્થિતિમાં સુધારો થયો. શેષણ અને દમન નાબૂદ કરવામાં આવ્યાં. વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિ
મોટા ભાગનાં દેશી રાજ્યમાં નિઃશુલ્ક શિક્ષણ અપાતું હતું, પરંતુ સૌરાષ્ટ્ર સરકારે શિક્ષણ ફી દાખલ કરતાં વિદ્યાથીઓનું આદેલન થયું.૨૭ ૧૯૫૪ માં ઉછરંગરાય ઢેબરની હિંદી રાષ્ટ્રિય મહાસભાના પ્રમુખ તરીકે વરણી થતાં રસિકલાલ ઉમેદચંદ પરીખ સૌરાષ્ટ્રના મુખ્ય પ્રધાન બન્યા. તેઓ ડિસેમ્બર, ૧૯૫૪ થી ઑકટોબર, ૧૯૫૬ સુધી આ પદ પર રહ્યા. ૨૮ રસ્તાઓ સિંચાઈ વિદ્યુતમથકે હોસ્પિટલે સહકારી મિલે ખેતી શિક્ષણ આરોગ્ય વાહનવ્યવહાર ઉદ્યોગ વેપાર બંદરવિકાસ જાહેર–બાંધકામ વગેરે ઘણું ક્ષેત્રમાં સૌરાષ્ટ્ર પ્રગતિ સાધી. વિલીનીકરણ
ગુજરાત મહારાષ્ટ્ર અને મુંબઈનું સંયુક્ત દ્વિભાષી રાજ્ય ૧ લી નવેમ્બર, ૧૯૫૬ ના રોજ અસ્તિત્વમાં આવ્યું. સૌરાષ્ટ્ર એમાં વિલીન બન્યુ.
Page #208
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
૧૮૩
આમ, ૧૯૪૮ થી ૧૯૫૬ દરમ્યાન સૌરાષ્ટ્રમાં રાજકીય અને વહીવટી એકતા સિદ્ધ થઈ તથા વિવિધ ક્ષેત્રોમાં વિકાસને પાયે નખાય. (ઈ) બૃહદ્ મુંબઈ રાજ્યમાં (૧૯૪૭ થી ૧૯૬૦)
૧૯૪૭માં ભારત દેશે સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા પછી બ્રિટિશ વહીવટીતંત્રનું માળખું ભારતને વારસામાં મળ્યું. ૧૯૪૭ પહેલાં રાજકીય દષ્ટિએ હિંદના બે વિભાગ હતાબ્રિટિશ હિંદ અને દેશી રાજ્ય.
૧ લી નવેમ્બર, ૧૯૫૦ ના રોજ ભારતની પાર્લામેન્ટ ભાષાકીય ધરણે રાજ્યની પુનરરચના કરી, મુંબઈ અને વિદર્ભનાં બે રાજ્યોને એક કરીને સ્ટેટ ઑફ એ અસ્તિત્વમાં આપ્યું. રાજ્ય સરકાર અને એનું વહીવટીતંત્ર
રાજ્યમાં કેંદ્ર સરકારની જેમ જવાબદાર સરકાર દાખલ કરવામાં આવી. દરેક રાજ્યમાં બંધારણીય વડા તરીકે ગવર્નરની નિયુક્તિ થઈ મુંબઈના રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહ હતાંઃ વિધાન-પરિષદ અને વિધાનસભા કારોબારી માટે મંત્રી-મંડળની રચના થતી.
રાજ્યનું જિલ્લાઓ(ડિસ્ટ્રો)માં વિભાજન કરવામાં આવ્યું હતું. દરેક રાજ્ય અનેક જિલ્લાઓમાં વિભક્ત હતું. જિલ્લા વહીવટી વડે કલેકટર અને ડિસ્ટ્રિકટ મૅજિસ્ટ્રેટ હતે. કલેકટર બેડ ઓફ રેવન્યુને જવાબદાર હતું અને એ દ્વારા સિંચાઈ કૃષિ અને વનવિભાગ સિવાયના વિષયોમાં મહેસૂલઉઘરાણી અને જમીન સાથે સંકળાયેલી બાબતે માટે એ સરકાર સાથે સંકળાયેલ હતે.
ડિસ્ટ્રિકટ મૅજિસ્ટ્રેટ તરીકે કલેકટરને કાયદો અને વ્યવસ્થા જાળવવાની અને ફોજદારી વહીવટીતંત્રની જવાબદારી હતી. આ માટે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ અને એના હાથ નીચેનું પોલીસદળ કલેકટરના તાબામાં અને નિરીક્ષણ નીચે હતાં, પરંતુ શિસ્તની બાબતમાં અને ટેકનિકલ નિરીક્ષણ માટે સુપરિન્ટેન્ડેન્ટ એ ઇસ્પેકટર-જનરલ ઑફ પિલીસને જવાબદાર હતા. કલેક્ટરને એના કાર્યમાં મદદ કરવા અનેક આસિસ્ટન્ટ (મદદનીશ) કે ડેપ્યુટી ક્લેક્ટરે હતા તેમજ બીજા અનેક જિલ્લાઅધિકારીઓ નિષ્ણાત તરીકે મદદ કરતા હતા. | વહીવટી સુગમતા માટે જિલ્લાને પેટા વિભાગમાં વિભક્ત કરવામાં આવ્યું હતું. આ માટે સબ-ડિવિઝનલ મૅજિસ્ટ્રેટ હતા.
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૮૪
આઝાદી પહેલાં અને પછી પેટા વિભાગ કે સબ-ડિવિઝનને તાલુકા કે તહસીલે કે મહાલેમાં વિભક્ત કરવામાં આવતા.
ન્યાયતંત્ર
દરેક રાજ્યનું ન્યાયતંત્ર હાઈકોર્ટના હાથ નીચે હતું. ભારતના નવા બંધારણ અનુસાર સુપ્રીમ કોર્ટ અસ્તિત્વમાં આવવાને કારણે હાઈકોર્ટની સત્તાને થોડી અસર પહોંચી હતી.
સામાન્ય રીતે હાઇકોર્ટના કાર્યક્ષેત્રમાં રાજ્યને વિસ્તાર આવતે. હાઇકોર્ટે પાસે રાજ્યની બધી જ અદાલતે અને ટ્રિબ્યુનલે ઉપર નિરીક્ષણની સત્તા હતી.
હાઈકોર્ટની સલાહ લઈ ગવર્નર ડિસ્ટ્રિકટ જજોની નિમણૂક કરતે. એ જ પ્રમાણે “સ્ટેટ પબ્લિક સર્વિસ કમિશન” અને “હાઈકેટ સાથે મસલત કરીને ડિસ્ટ્રિક્ટ જજે સિવાયના ન્યાયતંત્રમાં ગવર્નર નિમણૂક કર.
દરેક જિલ્લામાં એક સિવિલ કેટ હતી અને એને વડે ડિસ્ટ્રિકટ જજ હતે. એના હાથ નીચે ક્રમિક રીતે દીવાની ન્યાયતંત્રના કર્મચારીઓ આવતા હતા. ડિસ્ટ્રિકટના ફોજદારી દાવાઓ માટે સેશન્સ જજ પણ હતું. સેશન્સ જજને કેટલીક વાર ઍડિશનલ(વધારાને) કે આસિસ્ટન્ટ(મદદનીશ) સેશન્સ જજે મદદ કરતા. આ અધિકારીઓ હાઈકોર્ટના જ હાથે નીચે હતા અને તુલનાત્મક રીતે કારોબારીથી સ્વતંત્ર હતા. મેટે ભાગે તેઓ વધારે ગંભીર પ્રકારના ગુનાઓના કેસ જ હાથમાં લેતા હતા.
મૅજિસ્ટ્રેટનાં સત્તાઓ અને કાર્યોના બે ભાગ પાડવામાં આવ્યા હતા: (૧) ન્યાયને લગતાં અને (૨) ન્યાય સિવાયનાં. જેઓ ન્યાયને લગતું કાર્ય કરતા તે બધા જ હાઈકોર્ટની સત્તા નીચે હતા અને જેઓ કાયદાની બાબતમાં ક્ષમતા ધરાવતા હોય તે જ મૅજિસ્ટ્રેટ બની શક્તા.૩૦ omega Blauall (Public Services )
મુંબઈ રાજ્યમાં પબ્લિક સર્વિસ કમિશન” હતું કે જેમાં મુખ્ય બે ભાષા હતી : મરાઠી અને ગુજરાતી. એના ચેરમેન અને બીજા સભ્યોની નિમણૂક ગવર્નર કરતે. એનું મુખ્ય કાર્ય રાજ્યમાં આવેલી બધી જ દીવાની સેવાઓ તેમ હેદ્દાઓ માટે વ્યક્તિઓની પસંદગી કરવાની અને જાહેર સેવાઓ માટે રાજ્યસરકારને સલાહ આપવાની હતી.
Page #210
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
૧૮૫
પબ્લિક સર્વિસ İમિશન દ્વારા થતી સ્પર્ધાત્મક પરીક્ષાઓના પાયા પર બધી શાખામામાં ભરતી કરવામાં આવતી. સાવજનિક સેવા, સિંચાઈ, વનવિભાગ, ખેતીવાડી, જાહેર સ્વાસ્થ્ય, કેળવણી, પશુચિકિત્સા, નોંધણી, સહકારી ક્ષેત્ર, કામ અને રાષ્ટ્રિય વિકાસ જેવી સરકારી ટેક્નિકલ શાખાએ રાજ્યમાં આવેલી હતી.૩૧
સ્થાનિક સ્વરાજ્યની સસ્થાઓ
સ્થાનિક અગાના વિશાળ દૃષ્ટિએ બે પ્રકાર હતા : નગરીય અને ગ્રામીણુ. મોટાં નગરામાં કોર્પોરેશના અને મધ્યમ કદનાં તથા નાનાં નગરામાં મ્યુનિસિપલ કમિટીએ અને ઓર્ડા રચવામાં આવ્યાં. ગ્રામીણ વિસ્તારની નાગરિક જરૂરિયાતાનુ ધ્યાન રાખવાનું ક્રિસ્ટ્રિક્ટ કે તાલુકા ખાર્ડો અને ગ્રામ-પંચાયતાને સાંપવામાં આવ્યુ અને તેઓનું કાય ક્ષેત્ર તેની સરહદો સુધી નક્કી કરવામાં આવ્યું.
ડિસ્ટ્રિક્ટ ટાઉન(નગરા)માં કોર્પોરેશનાને મ્યુનિસિપાલિટીઓ કરતાં વધારે સત્તા અને મોભા હતાં. એના ચૂંટાયેલા પ્રમુખ ‘મેયર' તરીકે ઓળખાતા. કોર્પોરેશનના કાય ક્ષેત્રની નીચેના સિટીનું વહીવટીતંત્ર ત્રણ સત્તાઓને અધીન હતું : (૧) જનરલ કાઉન્સિલ, (૨) કાઉન્સિલની સ્ટૅન્ડિંગ કમિટી, (૩) કમિશનર. કમિશનર સિવાયના બધા જ અધિકારીઓની નિમણૂક જનરલ કાઉન્સિલ કરતી. કમિશનરની નિમણૂક રાજ્ય સરકાર કરતી. સ્ટૅન્ડિંગ કમિટીના કાર્ય ક્ષેત્રમાં કરવેરા, વિત્તવ્યવસ્થા, એન્જિનિયરિંગ કામે, સ્વાસ્થ્ય અને કેળવણી હતાં, કમિ શનરના ક્ષેત્રમાં કાય`પાલકનુ કાય" હતુ. કોર્પોરેશન નાગરિકાનાં સલામતી સ્વાસ્થ્ય કેળવણી અને બીજી સવલતા ઉપરાંત કોર્પોરેશન નગરના રસ્તા અને પુલો, વૃક્ષાવાળા માર્ગો અને બગીચાઓ, આન ંદપ્રમોદનાં સ્થાના અને બજારાની વ્યવસ્થા કરતુ. ૩૨
નાનાં નગરા અને ડિસ્ટ્રિકટ ટાઉનોમાં ચૂંટાયેલી મ્યુનિસિપાલટીઓ કાર્પારેશનનાં જેવાં કાય` કરતી. એમાં ચૂંટાયેલા પ્રમુખો અને સમિતિએ હતાં. મ્યુનિસિપાલિટીઓના કાય ક્ષેત્રમાં સફાઈકામ અને સ્વાસ્થ્ય માટેનાં પગલાં ભરવાં, મૃત્યુ પામેલાઓની વ્યવસ્થા અને જન્મમરણની નોંધ, જાહેર રસ્તાનાં બાંધકામ મરામત અને સુધારણા, સઢાસ ગટર વગેરે, સાવજનિક હૉસ્પિટલ અને દવાની વ્યવસ્થા, પ્રાથમિક કેળવણી, ગુનાહિત કે ભયકારિક વેપારી અંગે નિયમનો, પાણીના યોગ્ય પુરવઠાની વ્યવસ્થા વગેરે હતાં. મ્યુનિસિપાલિટી પોતાને ખચે અને
Page #211
--------------------------------------------------------------------------
________________
૧૮૬
આઝાદી પહેલાં અને પછી જોખમે પુસ્તકાલય, મ્યુઝિયમે, આરામગૃહો અને જાહેર મકાન બાંધી શક્તી, નાગરિકેની સુખાકારી માટે સાર્વજનિક ઉદ્યાને-બગીચાઓ, જાહેર માર્ગો જેવાં કાય પણ કરી શક્તી. | ડિસ્ટ્રિકટ બેહનું મુખ્ય કાર્ય પ્રાથમિક અને માધ્યમિક કેળવણી માટે જોગવાઈ કરવાનું હતું. ઘેરી માર્ગો સિવાય રસ્તા બનાવવાનું અને જાળવવાનું તેમજ જાહેર આરોગ્ય અને ધર્માદા સંસ્થાઓ ગ્રામીણ વિસ્તારમાં સાચવવાનું કામ એણે કરવાનું હતું. ચૂંટાયેલા પ્રમુખના હાથ નીચે કાયમી સેક્રેટરી કે કમિશનર વહીવટીકાર્ય સંભાળતા હતા. આ ઉપરાંત એન્જિનિયર, હેલ્થ-ઑફિસરો અને અસ્પેકટર વગેરે અધિકારી હતા. ડિસ્ટ્રિકટ બોર્ડ સમિતિ દ્વારા કાર્ય કરતું.૩૪ | રાજ્ય પ્રામ-પંચાયતે સ્થાપવાની જવાબદારી લેવાની હતી. ગ્રામસભાઓ દ્વારા પંચાયતની ચૂંટણી ગામના બધા પુખ્ત વયના નાગરિકો દ્વારા થતી. ગ્રામ-પંચાયતને દવાની વ્યવસ્થા પ્રસૂતિગૃહે અને બાળસ્વાસ્થ ગોચરભૂમિની વ્યવસ્થા રસ્તાઓ તળો અને કૂવાઓ આરોગ્યપદ વ્યવસ્થાઓ ગટરવ્યવસ્થા વગેરે કાર્યો કરવાનાં હતાં. કેટલાક સ્થળે પ્રાથમિક કેળવણી, દસ્તાવેજોની જાળવણી અને જમીન મહેસૂલની ઉઘરાણું પંચાયતને સેંપવામાં આવતી હતી. ફંડ ભેગું કરવા ઘરે અને જમીને, મેળાઓ અને ઉત્સ, માલનાં વેચાણ એકટ્રોય વગેરે ઉપર કર નાખવાની એને સત્તા હતી. પંચાયતને ન્યાયના કાર્યમાં મદદ કરવા કેટલાંક સ્થળોએ ન્યાય–પંચાયતે સ્થાપવામાં આવી હતી, જેના સભ્ય ગ્રામ–પંચાયતમાંથી ચૂંટવામાં આવતા ૩૫
ધી બોમ્બે રી-ઓર્ગેનાઈઝેશન બિલ, ૧૯૬૦) ૨૮ મી માર્ચ, ૧૯૬૦ ના રોજ લોકસભામાં આ બિલ રજૂ કરવામાં આવ્યું અને ૩૧ મી માર્ચ, ૧૯૬૦ ના રોજ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત સમિતિઓને સોંપવામાં આવ્યું, જેમાં ૧ લી મે, ૧૯૬૦ થી ગુજરાતના નવા રાજ્યની રચના માટેની વિગતે હતી. એ સમયના મુંબઈ રાજ્યના ૧૭ ડિસ્ટ્રિકુટ, જેવા કે અમદાવાદ ભરૂચ ડાંગ જામનગર જુનાગઢ કચ્છ ખેડા મહેસાણા પંચમહાલ રાજકોટ અમરેલી ભાવનગર બનાસકાંઠા વડોદરા સાબરકાંઠા સુરત અને સુરેંદ્રનગર,
Page #212
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
૧૮૭
થાણુ ડિસ્ટ્રિકટના ઉમરગાંવનાં ૫૦ ગામે, પશ્ચિમ ખાનદેશના તાલુકા–નવાપુર નંદરબાર અકક્લકૂવા અને તલોડાનાં ૧૫૬ ગામે નવા ગુજરાત રાજ્યમાં ફેરવવાનાં હતાં. આમ, ૧ લી મે, ૧૯૬૦ ના રોજ મહારાષ્ટ્ર અને ગુજરાત' એમ બે રાજ્ય અસ્તિત્વમાં આવ્યા ૩૬
lorella (Districts) ૧. જામનગર જિલ્લો
અગાઉના હાલાર જિલ્લામાંથી બનેલ આ જિલ્લાની ઉત્તર-પશ્ચિમે આવેલે ઓખામંડળ તાલુકે પહેલાં અમરેલી જિલ્લાને ભાગ હતું. આ જિલ્લાની રચના ૧૯૫૯ માં નવાનગર ધોળ ધ્રાફા થાણાં અને જાળિયા–દેવાણીના પ્રદેશમાંથી કરવામાં આવી હતી.૩૭ ૨. રાજકોટ જિલ્લો
૧૯૪૮ માં સૌરાષ્ટ્રના સંયુક્ત રાજ્યની રચના થઈ ત્યારે એમાં મધ્ય સૌરાષ્ટ્રને જિલ્લે હતે. એ પહેલાંનાં દેશી રાજ્ય ગેંડળ જેતપુર રાજકેટ વાંકાનેર માળિયા કેટડા-સાંગાણી અને બીજા તાલુકાઓ અને રજવાડાંઓને બનેલું હતું. થોડા સમયમાં એમાં પહેલાંના નવાનગર રાજ્યના આટકેટ પડધરી અને જામકંડોરણા ઉમેરવામાં આવ્યાં અને ત્રણ ગામ મુંબઈ રાજ્યના અમરેલી જિલ્લા સાથે જોડી દેવામાં આવ્યાં. ૧૯૫૯માં રાજકોટ જિલ્લાની પુનર્રચના થઈ અને એ સમયે કુંકાવાવ-વડિયા તાલુકાનાં ૧૪ ગામ અને બાબરા તાલુકાનાં ૧૦ ગામ અમરેલી જિલ્લા સાથે જોડવામાં આવ્યાં.૩૮ ૩. સુરેન્દ્રનગર જિલે
એ અગાઉના ઝાલાવાડ જિલ્લામાંથી થયે. ૧૫-૪-૧૯૪૮ ના રોજ રાજ્યની પુનરરચનાના પરિણામે દેશી રાજ્ય, જેવાં કે ધ્રાંગધ્રા લીંબડી વઢવાણુ લખતર સાયલા ચૂડા મુળી બજાણા પાટડી અને થાણાં, જેવાં કે વાણંદ વિઠ્ઠલગઢ જૈનાબાદ રાજપુર આણંદપુર-પાન આનંદપુર-ભાડલા ચોટીલા ભઈક ઝીંઝુવાડા દસાડા અને પૈસા ઉકાલીને ભાગ એ સૌરાષ્ટ્રના પહેલાંના રાજ્યમાં જોડી
દેવાયું હતું તે અને ઝાલાવાડ જિલ્લાને પહેલાંના ભાગને એમાં સમાવેશ કરવામાં, - આવ્યો. ૧૯૫૬ માં રાજ્યોની પુનરરચના થતાં એ મુંબઈ રાજ્યને એક ભાગ
Page #213
--------------------------------------------------------------------------
________________
૧૮૮
આઝાદી પહેલાં અને પછી બને અને એને ૧૮-૬-૧૫૮ થી “સુરેદ્રનગર જિલ્લે” નામ આપવામાં
આવ્યું.૩૯
૪. ભાવનગર જિલ્લા
એ અગાઉના ગોહિલવાડ જિલ્લામાંથી થયે. એ સૌરાષ્ટ્ર દ્વીપકલ્પની દક્ષિણપૂર્વે આવેલું છે.
૧૯૪૮ માં સૌરાષ્ટ્ર રાજયમાં દેશી રાજ્યનું વિલીનીકરણ થયું ત્યારે ભાવનગર પાલીતાણા લાઠી વળા જાફરાબાદ રાયસાંકળી રાજ્યો અને એજન્સીવિસ્તારો, જેવા કે સેનગઢ દેદાણ અને લાખાપાદરમાંથી આ જિલ્લાની રચના કરવામાં આવી હતી તેનું નામ ગેહિલવાડ જિલ્લ’ આપવામાં આવ્યું હતું અને એ સૌરાષ્ટ્રના પાટ બી'ના પાંચ જિલ્લાઓમાંને એક હતા. ઘોધા એ પહેલાં અમદાવાદ જિલ્લાને એક ભાગ હતું પરંતુ આઝાદીની પ્રાપ્તિ પછી એને સમાવેશ અમરેલી જિલ્લામાં કરવામાં આવ્યું અને છેવટે રાજ્યની પુનર્રચના પછી ૧૯૪૯માં એને ભાવનગર જિલ્લામાં જોડી દેવામાં આવ્યું.
૧-૭-૧૫૯ ના રોજ સૌરાષ્ટ્રના જિલ્લાઓની પુનર્રચનાના સમયે મેટા પાયા પર ભાવનગર અને અમરેલી જિલ્લાઓની સરહદોમાં ફેરફાર કરવામાં આવ્યા. રાજુલા અને લાલિયા મહાલનાં લગભગ બધાં જ ગામ, આખો જાફરાબાદ મહાલ તેમજ કુંડલા તાલુકા અને ઉમરાળા ગઢડા મહાલનાં બહુ જ થોડાં ગામ ભાવનગર જિલ્લામાંથી લઈ અમરેલી જિલ્લામાં જોડી એને વિશાળ બનાવવામાં આબે, જ્યારે ઘોઘા મહાલ અમરેલી જિલ્લામાંથી લઈ ભાવનગર જિલ્લામાં જોડવામાં આવ્યો. તેને “ભાવનગર જિલ્લ” નામ આપવામાં આવ્યું.૪૦ ૫. અમરેલી જિલ્લો
એ અગાઉ વડોદરા રાજ્યને પ્રાંત હતો. આ જિલ્લે સળંગ નહોતે, પરંતુ કોડીનાર તાલુકા અને જિલ્લાના બાકીના ભાગની વચ્ચે જૂનાગઢ જિલ્લાને ઊના તાલુકો આવતું હતું. રાજુલા જાફરાબાદ અને કોડીનાર તાલુકા સમુદ્રકિનારે આવેલા હતા.
૧૫૧ ની વસ્તી–ગણતરી વખતે અમરેલી જિલ્લામાં અમરેલી અને ઓખામંડળ વિભાગ કે જે પહેલાંના વડોદરા રાજ્યના ભાગ હતા તેને તથા અમદાવાદ જિલ્લાના વા મહાલને પણ સમાવેશ થતો હતો. ૧૫૯ માં જિલ્લાઓની પુનરરચના પછી આ જિલ્લામાં છ તાલુકા અને ચાર મહાલ હતા.'
Page #214
--------------------------------------------------------------------------
________________
૧
રાજ્યત ત્ર
૬, જૂનાગઢ જિલ્લા
એ અગાઉના સેારડ જિલ્લા હતા. એ ગુજરાત રાજ્યના રાજકોટ ડિવિઝનના જિલ્લામાંના એક હતા.
આઝાદીપ્રાપ્તિ પછી પોરબંદરનું દેશી રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્યમાં જોડાયું. ૧૯૪૭ પહેલાં માંગરોળ માણાવદર બાંટવા સરદારગઢ અને ખીલખા સારઠને ભાગ હતાં, પરંતુ ૧૯૪૯ માં એમાંથી જૂનાગઢ જિલ્લો અસ્તિત્વમાં આવ્યા. એ સમયના જિલ્લામાં પહેલાંના દેશી રાજ્યાના પ્રદેશ, જેવાં કે જૂનાગઢ પોરબંદર માણાવદર માંગરાળ ખઢવા(ખડા મજિમ) બાંટવા(છાટા મજિમ) માણપુર થૂં બાળા સરદારગઢ ખીલખા અને ગાંડળના થાડા ભાગ અને જેતપુરનાં રાજ્ય તથા લાખાપાદર થાણું આવેલાં હતાં. ૧૯૫૬ માં સૌરાષ્ટ્રનું મુંબઈ રાજ્યમાં જોડાણ થતાં આ જિલ્લા મુંબઈ રાજ્યના ભાગ બન્યા. ૧૯૫૯ માં સૌશષ્ટ્રના જિલ્લાઓની પુનઃરચના થતાં સારઢ જિલ્લાને ૩૦-૬-૧૯૫૯ પછી ‘જૂનાગઢ જિલ્લા' નામ આપવામાં આવ્યું.૪
૪૨
૭. કચ્છ જિલ્લા
ગુજરાત રાજ્યના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલા આ જિલ્લા અગાઉ કેંદ્ર સરકારના વહીવટ નીચે હતા.
આ જિલ્લાની રચના કચ્છનું રાજ્ય અને પહેલાંના મારમીના દેશી રાજ્યનાં ૧૦ ગામે માંથી કરવામાં આવી હતી. ૧૯૪૭ પછી એ ‘સી’ પ્રકારના રાજ્યના ભાગ બન્યું હતું. ૧૯૫૬ પછીની પુનઃરચના દરમ્યાન કચ્છ મુંબઈ રાજ્યના ભાગ બન્યુ. અને ૧૯૬૦ માં એ ગુજરાત રાજ્યને એક જિલ્લો બન્યું.૪
૪૩
૮. બનાસકાંઠા જિલ્લા
આ જિલ્લા બનાસ નદીની બંને બાજુ આવેલા હતા. ૧૯૪૮ માં પાલનપુર રાધનપુર દાંતા થરાદ અને વાવ દિયાદર થરાની જાગીરા તથા જૂના એજન્સીનાં ગામ, જેવાં કે ભાભર દિયોદર સિરાહી વરાહી અને સાંતલપુર તેમજ સૂઈ ગામના પેટા થાણાના વિલીનીકરણથી અસ્તિત્વમાં આવ્યા હતા. આ જિલ્લા ગુજરાતના ઉત્તર-પશ્ચિમ ભાગમાં આવેલ છે.૪૪
Page #215
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
૯. સાબરકાંઠા જિલ્લો
: ઑગસ્ટ, ૧૯૪૯માં અનેક દેશી રાજ્યના વિલીનીકરણ દ્વારા મુંબઈ રાજ્યમાં આ જિલ્લે અસ્તિત્વમાં આવ્યું.
આંબલિયારા મોહનપુર માલપુર બાયડ અને પહેલાંના પશ્ચિમ ભારતનાં રાજ્યની એજન્સીનાં સાદરા ડિવિઝનનાં રાજ્યને આ જિલ્લામાં જોડી દેવામાં આવ્યાં હતાં. આ જિલ્લામાં ૨૯ રાજ્ય જોડવામાં આવ્યાં હતાં. પહેલાના અમદાવાદ જિલ્લાના પ્રાંતીજ અને મેડીસા તાલુકા પણ એમાં ઉમેરવામાં આવ્યા હતા. ૧૯૫૧ થી ૧૯૬૧ દરમ્યાન કેઈ પ્રાદેશિક ફેરફાર આ જિલ્લામાં થયા નહતા. ૧૯૫૧ થી થયેલા સર્વે પ્રમાણે એમાં ૭૪૫૯૨ ચે. કિ.મી. (૨૮૮ ચે.મા.)ને વિસ્તાર ઉમેરવામાં આવ્યું હતે.૪૫
૧૦, મહેસાણા જિલ્લા * ગુજરાત રાજ્યના ઉત્તર ભાગના જિલ્લાઓમાંને આ એક જિલ્લે છે. ૧૯૪૯માં વડોદરા રાજ્ય મુંબઈ રાજ્યમાં ભળ્યું ત્યાં સુધી એ વડેદરા રાજ્યને એક પ્રાંત હતે. એનું મુખ્ય મથક મહેસાણા હતું. ૧૯૬૦ માં આ જિલ્લે ગુજરાત રાજ્યમાં ભળે ત્યારે પહેલાંના વડોદરા રાજ્યના મહેસાણા પ્રાંતનાં કદ અને વિસ્તાર તેનાં તે જ રહ્યાં હતાં. અપવાદરૂપે દહેગામ અને આંતરસૂબાને અનુક્રમે અમદાવાદ અને ખેડા જિલ્લામાં જોડવામાં આવ્યાં હતાં અને એ સાથે બનાસકાંઠાને સમી તાલુકે આ જિલ્લામાં જોડી દેવામાં આવ્યા હતા.૪૬ ૧૧. અમદાવાદ જિલ્લા
પહેલાંના વડેદરા રાજ્યના દહેગામ તાલુકા સિવાયને અમદાવાદની આસપાસને વિસ્તાર પહેલા બેએ પ્રોવિન્સનો અને પછી મુંબઈ રાજ્યને જિલે હતો. ૧૯૪૯ માં એની સાથે હાલને અમદાવાદ જિલ્લે અસ્તિત્વમાં આવ્યું.
મહેસુલી વહીવટીતંત્રની દષ્ટિએ આ જિલ્લાને ત્રણ સબડિવિઝને, છ તાલુકાઓ અને એક મહાલમાં વિભક્ત કરવામાં આવ્યું હતું. તે વિભાગે નીચે પ્રમાણે છે: - (૧) અમદાવાદ સિટી સબડિવિઝનનું અમદાવાદ સિટી, . (૨) વીરમગામ સબડિવિઝનના તાલુકાઓમાં વીરમગામ દસક્રોઈ દહેગામ,
(૩) ધોળકા સબડિવિઝનના તાલુકાઓમાં સાણંદ ઘેળકા ધંધુકા.
Page #216
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
. '
૧૨. ખેડા જિલ્લો છે. મુંબઈ રાજ્યના વડેદરા ડિવિઝનના જિલ્લાઓમાં આ એક જિલ્લે હતે. એને દક્ષિણ-પૂર્વને વિશાળ વિસ્તાર મહી નદીને કિનારે અને ઉત્તર-પશ્ચિમ ભાગ છેક ખંભાતના અખાત સુધી વિસ્તરતો હતે.
પહેલાંનાં ખંભાત વાડાશિનોર પુનાદ્રા ખડાલ ઘોડાસર દેશી રાજ્ય, ઝાર અને નિરમાલી બિન-અધિકાર ક્ષેત્રવાળાં, મૂળ વડોદરા ખંભાત અને વાડાશિનેરનાં દેશી રાજ્યોના પેટલાદ ખંભાત અને વાડાસિનોર તાલુકા, પહેલાંના વડોદરા રાજ્યના આંતરસૂબા તાલુકાનાં ૩૮ ગામ અને અમદાવાદ જિલ્લાનાં છ ગામને આ જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો હતો. સાબરકાંઠા જિલ્લાના એક ગામને અને અમદાવાદ જિલ્લાનાં બે ગામ એમાં જોડી દેવામાં આવ્યાં હતાં. ૧૯૫૧ પછી એમાં કોઈ પ્રાદેશિક ફેરફારો થયા નથી.૪૮
૧૩. પંચમહાલ જિલ્લો
ગુજરાત રાજ્યની પૂર્વ સરહદે આવેલ આ જિલ્લે મુંબઈ રાજ્યના વડોદરા ડિવિઝનના જિલ્લાઓમાંને એક હતો.
૧૯૪૫ માં ભરૂચ અને પંચમહાલના સંયુક્ત જિલ્લાઓને વિભક્ત કરવામાં આવ્યા ત્યારે પંચમહાલ જિલ્લામાં નીચેના તાલુકા હતા : દાહોદ(દેહદ) ગેધરા હાલેલ ઝાલેદ અને કાલેલ, ૧૯૪૭ માં પહેલાંનાં દેશી રાજ્ય લુણાવાડા બારિયા અને સંત (સંતરામ પુર) એમાં ઉમેરવામાં આવ્યાં અને એ સાથે ૫ડુમેવાસનાં શેડાં ગામ અને વડોદરામાંથી એક ગામ એમાં જોડવામાં આવ્યાં. આ જિલ્લામાંથી છ ગામ સાબરકાંઠા જિલ્લાને અને એક વડોદરા જિલ્લાને આપવામાં
આવ્યાં.૪૯
:
૧૪, વડોદરા જિલ્લો
મુંબઈ રાજ્યના વડોદરા ડિવિઝનના જિલ્લાઓમાં આ એક જિલે હતું. આ જિલ્લે પહેલાંના વડેદરા રાજ્યના વડોદરા પ્રાંત તેમજે પહેલાનાં દેશી રાજ્ય છોટાઉદેપુર સંખેડા મેવાસ પાંડુ–મેવાસ અને ભાદરણને બનેલ
હતો.પ૦
Page #217
--------------------------------------------------------------------------
________________
૧૯૨
આઝાદી પહેલા અને પછી
૧૫. ભરૂચ જિલે
ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આ જિલ્લે આવેલ છે. ૧૯૪૫ માં ભરૂચ અને પંચમહાલના સંયુક્ત જિલ્લા વિભક્ત કરવામાં આવ્યા ત્યારે ભરૂચ જિલ્લામાં અંક્લેશ્વર ભરૂચ જંબુસર અને વાધરા તાલુકા હતા. ૧૯૪૧-૫૧ ના સમય દરમ્યાન પહેલાંનું રાજપીપળાનું દેશી રાજ્ય, વડેદરાનાં ચાર ગામ અને પશ્ચિમ ખાનદેશ(હવે મહારાષ્ટ્ર રાજ્યને ધૂળિયા જિલ્લે)નાં બે ગામ એમાં જોડવામાં આવ્યાં તેમજ આ જિલ્લામાંથી ર૪ ગામ સુરતમાં અને એક ગામ પશ્ચિમ ખાનદેશના જિલ્લાને આપવામાં આવ્યાં.૫૫
૧૬. સુરત જિલ્લે
ગુજરાત રાજ્યના છેક દક્ષિણે આવેલ આ જિલ્લે હતો. આ જિલ્લામાં ૧૬ તાલુકા અને પાંચ મહાલ હતા.
પહેલાંના મુંબઈ પ્રોવિન્સના સુરત જિલ્લામાં બારડોલી વલસાડ ચીખલી ચોર્યાસી માંડવી ઓલપાડ પારડી અને જલાલપુર એ આઠ તાલુકા હતા અને વડને એક મહાલ હતો. પહેલાંને વડોદરા રાજ્યને નવસારી પ્રાંત એમાં જોડવામાં આવતાં બીજા પાંચ તાલુકા જેવા કે મારા કામરેજ મહવા માંગરોળ અને સેનગઢ એમાં ઉમેરવામાં આવ્યા અને એ સાથે ગણદેવી અને પલસાણા મહાલ પણ એમાં જોડવામાં આવ્યા. પહેલાંના સુરત જિલ્લાને જન્નાલપુર અને પહેલાંના વડોદરા રાજ્યને નવસારી તાલુકો જોડીને નવસારી તાલુકા રચવામાં આવ્યું. ધરમપુરના દેશી રાજ્યમાંથી ધરમપુર તાલુકો બન્યા અને વાંસદા રાજ્યમાંથી વાંસદા તાલુકે બન્યું અને સચીન રાજ્યનાં ૧૮ ગામ આ તાલુકાના ચોર્યાશી તાલુકા સાથે જોડી દેવામાં આવ્યાં. મુંબઈ રાજ્યના ૧૯૬૦ માં થયેલા વિભાજનમાં બે મહાલ, જેમકે (૧) ધૂળિયા(પશ્ચિમ ખાનદેશ) તાલુકાનાં ૩૮ ગામ અને સેનગઢ તાલુકાનાં ૨૮ ગામ ભેગા કરી ઉચ્છલ મહાલ, અને (૨) ધૂળિયા(પશ્ચિમ ખાનદેશ) જિલ્લાના અક્કલકૂવા તળદ અને નંદરબાર તાલુકા ભેગા કરી નિઝર મહાલ રચવામાં આવ્યું. પહેલાના થાણા જિલ્લાના ઉંબરગામ તાલુકાનાં ૫૦ ગામ પણ આ જિલ્લામાં જોડવામાં આવ્યાં.
Page #218
--------------------------------------------------------------------------
________________
રાજ્યતંત્ર
૧૩
પાદટીપ ૧. ગોવિંદભાઈ હાથીભાઈ દેસાઈ, ગુજરાતને અર્વાચીન ઈતિહાસ, પૃ. ૩૮૫ 2. Imperial Gazetteer of India, Vol. I, pp. 84 ff. ૩. Ibid., Vol. 4, pp. 88 ff. ૪. Ibid, Vol. I. p. 92 ૫. Ibid., Vol. 4, pp. 115 f. ૬. Ibid. Vol. I, pp, 118 ff. ૭. Ibid, Vol. , pp. 122 ff. ૮. Ibid, Vol. I, pp. 238 ff. ૯. Ibid, Vol. J. pp. 268 ff. ૧૦. Ibid, Vol. I, pp. 287 ft. ૧૧. Ibid, Vol. I, pp. 304 ff. ૧૨. Ibid, Vol. I. pp. 325 ft. ૧૩. જશવંતસિંહ હ. ટાપરિયા, “અમરચરિત્ર, પૃ. ૧૨૧ 98. P.L. Chudgar, 'Indian Princes Under British Protection,' pp. 230 f. 94. Ladhahhai H. Parmar, 'The Rewakantha Directory' Vol. II,
pp. 220 ft. ૧૬. C. Mayne, ‘History of the Dhrangadhra State, p. 213 90. 'An Account of Shree Bhagvat Sinhjee Golden Jubilee Celebra
tions,' p. 28 16. Rajkot District Gazetteer,' p. 57 14. Elizabeth Sharpe, Thakore Sahib Shree Sir Daulatsingh of
Limbdi,' p. 130 ૨૦. શિવપ્રસાદ રાજગોર, “અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક
ઈતિહાસ, પૃ. રર૭ 22. Gujarat State Gazetteers (GSG), Bhavnagar District, p. 86 ૨૨. ભારત સરકારે ૨૬મો બંધારણીય સુધારો કરીને તા. ૨૮મી ડિસેમ્બર,
૧૯૭૧થી આ સાલિયાણાં અને વિશિષ્ટ અધિકાર નાબૂદ કર્યા છે. લગભગ
૨૩ વર્ષ સુધી રાજાઓએ આ અધિકારો ભોગવ્યા. 23. GSG : Junagadh District. p. 174 2x. Ibid., p. 183 24. GSG : Surendranagar District. p. 476 ૨૬. કાંતિલાલ શાહ, “સૌરાષ્ટ્રમાં ગાંધીજી, પૃ. ૩૦૪ ૨૭. શિવપ્રસાદ રાજગોર, ઉપર્યુક્ત, પૃ. ૨૮૬ ૨૮, “સ્વાતંત્ર્ય સંગ્રામના લડવૈયા,” પરિચય ગ્રંથ ૧, પૃ. ૨૪૩ ૨૯. India, 1957, p. 386 ૬૦. Ibid , pp. 393 f. - ૧૩
Page #219
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
31. Ibid., pp. 395 f.
32. Ibid. p. 398 53. Ibid., p. 399
38. Ibid., p. 399 gu. Ibid., pp. 396 ff.
34. India 1960, p. 549 39, Census 1961, Handbook-1, pp. 3-4 36. Ibid., Handbook-2, pp. 3–5 34. Ibid., Handbook-3, pp. 3-4 8o. Ibid., Handbook-4, pp. 3-4 81. Ibid., Handbook-5, pp. 3-5 82. Ibid., Handbook-6, pp. 3-5 X3. Ibid., Handbook-7, pp. 3-6 88. Ibid., Handbook-8, pp.3-6 14. Ibid., Handbook-9, pp. 3-5 Ye. Ibid., Handbook-10, pp. 3-6 89. Ibid , Handbook-11, pp. 3-6 86. Ibid. Handbo:8k-12, pp. 3-6 82. Ibid., Handbook-13, pp. 3-5 40. Ibid., Handbook-14, pp. 3-5 41 Ibid., Handbook-15, pp. 3-6
Page #220
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
સિક્કા
બ્રિટિશ રાજ્યના સિક્કા
ઈસ્વી ૧૯૧૫-૧૯૬૦ ના સમય પૈકી સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીનાં ત્રણ વર્ષો સુધી એટલે કે ૧૯૫૦ સુધી ગુજરાતમાં ફક્ત બ્રિટિશ રાજ્યના સિક્કા જ પ્રચલિત હતા, કારણ કે ઘણાંખરાં દેશી રાજ્યનાં ચલણ ૧૯૦૬ માં અને તાંબાનાં ૧૯૦૮ માં સદંતર બંધ થયાં હતાં.'
૧૯૧૫ માં પંચમ જને રાજ્યકાલ ચાલુ હતે. એના રૂપિયા, અરધા, ચાર આના તથા બે આનાનું વર્ણન ૮ મા ગ્રંથમાં અપાઈ ગયું છે. આ પૈકી ચાંદીના અરધા, બે આના તથા ચાર આના ૧૯૧૮ માં બંધ થઈ કોનિલ(તાંબા-નિકલ)માં પડવા લાગ્યા. વધારામાં કરકરિયાંવાળો એક આને પણ શરૂ થયો. ગોળ આઠ આનાની મુખ્ય બાજુએ સહેજ ઊંચી કિનારીમાં
જનું તાયુક્ત ઉત્તરાંગ તથા અંગ્રેજીમાં નામ શહેનશાહ તરીકેના ઉલ્લેખ સાથે આપવામાં આવતું. બીજી બાજુએ બેવડી લીટીના સમચોરસમાં કરકરિયાંવાળા વર્તુળમાં મધ્યમાં આઠને અંગ્રેજી આંકડ, નીચે અંગ્રેજીમાં “આનાઝ', ઉપર આંકડામાં ખ્રિસ્તી વર્ષ તથા ‘ઇન્ડિયા” શબ્દ તથા સમરસની બહાર હિંદી ઉર્દૂ બંગાળી તથા તેલુગુ શબ્દોમાં મૂલ્ય દર્શાવેલું હતું. એનું વજન ૧૨૦ ગ્રેઈન અને વ્યાસ ૧” હતાં. અષ્ટકોણ ચાર આના ઉપરનાં લખાણ આઠ આના પરના જેવાં જ, પરંતુ કિનાર કરકરિયાવાળી અને વજન ૧૧૦ ગ્રેઈન હતું. બે આના સમચોરસ હતા. વજન ૯૦ ગ્રેઈન તથા મા૫ ૦.૮ ઈંચ હતું. આની મુખ્ય બાજુએ સહેજ ઊંચી કિનારીમાં બેવડી લીટીના વર્તુળમાં નામાભિમુખ તાજપુત જ્યજનું ઉત્તરાંગ, વર્તુળની બહાર બે ભાગમાં ૧૯૧૮ વર્ષ, મથાળે પુષ્પની નકશી તથા નીચે અંગ્રેજીમાં “ઈન્ડિયા” લખાણ હોય છે. બીજી બાજુ ચાર આનાના પ્રકારની હોય છે. એક આને કરકરિયાંવાળો, ૬૦ ગ્રેઈનને તથા ૦.૮ ઇંચ વ્યાસને હતે. મુખ્ય બાજુ આઠ આનાના પ્રકારની, બીજી બાજુ સમરસમાં
Page #221
--------------------------------------------------------------------------
________________
૧૯૬
આઝાદી પહેલાં અને પછી
અંગ્રેજીમાં એકડો, એની અંતે બાજુ એ ભાગમાં અંગ્રેજી શબ્દ આના’, મથાળે અંગ્રેજીમાં ‘ઇન્ડિયા’, નીચે ખ્રિસ્તી વર્ષ' તથા ચારે બાજુ મળી ખ`ગાળી હિંદી ઉર્દૂ તથા અંગ્રેજીમાં શબ્દોમાં મૂલ્ય દર્શાવાતું. ૧૯૧૮ માં એના સાનાના સિક્કા પડેલા, જે ૧૫ રૂપિયાનું મૂલ્ય ધરાવતા. કો—નિકલના આઠ આના તથા ચાર આના અનુક્રમે ૧૯૧૯ તથા ૧૯૨૧ માં બંધ થઈ ફરીથી ચાંદીમાં પઢવા શરૂ થયા. તાંબાના પૈસા, અરધા પૈસા તથા પાઇના સિક્કા પ્રસંગેાપાત્ત પાડવામાં આવતા. પૈસાની મુખ્ય બાજુએ પુષ્પકળાની કિનારીમાં રાજાનુ વામાભિમુખ ઉત્તરાંગ તથા નામ સાથે શહેનશાહ તરીકે ઉલ્લેખ, બીજી બાજુ પુષ્પકળાની કિનારીમાં પુષ્પમાળા, અંગ્રેજીમાં શબ્દોમાં મૂલ્ય તથા આંકડાનાં ખ્રિસ્તી વર્ષી દર્શાવાતુ. વજન ૭૫ ગ્રેન તથા વ્યાસ એક ઇંચ હતા. અર્ધા પૈસા પણ આવા જ પ્રકારના, પરંતુ ૪૦ ગ્રેઇન તથા ૦.૮ ઇંચ વ્યાસના હતા. પાઈ પણ આ જ પ્રકારની, ૨૨ ગ્રેઇન તથા ૦.૬૫ ઈંચની હતી.
૧૯૩૬ માં ૮ મે ઍડવર્ડ" ગાદીએ આવ્યો, પરંતુ એના અત્ય૫ રાજ્યકાલના કોઈ સિક્કા જાણવામાં આવ્યા નથી. એ જ સાલમાં પછી ૬ ઠ્ઠો જ્યાજ ગાદીનશીન થયા. એના ૧૯૩૭ માં રૂપિયા સિવાયના બધા પ્રકારના સિક્કા પડવા, પરંતુ રૂપિયા ૧૯૪૦ માં પડવો. બીજા વિશ્વવિગ્રહના કારણે ચાંદીની ખેંચ પડી તે સિક્કા પાડવા માટે જુદી જુદી ધાતુના અખતરા કરવામાં આવ્યા. ચાંદીના તાજયુક્ત શીષ' તથા પુષ્પકળાવાળા રૂપિયા ઉપર વ° ૧૯૩૮ દર્શાવાયું છે, છતાં ખરેખર આ સિક્કા ૧૯૪૦ માં મુંબઈની ટકશાળામાં પડ્યા હતા. ૨ ૧૯૪૦ થી ૧૯૪૫ વચ્ચે રૂપિયા, અરધા તથા પા રૂપિયા માટે ૫૦ ચાંદી, ૪૦ તાંબુ, ૫ નિલ, તથા પ ટકા ઝીકની કિવકસિલ્વર નામની મિશ્ર ધાતુ વપરાતી.૩
૧૯૪૬ માં આવી ધાતુને બદલે ચોખ્ખુ નિકલ વપરાવા લાગ્યું. નિક્સનુ દ્રાવબિંદુ ઊંચુ` હોવાથી બનાવટી સિક્કા પાડવાનું મુશ્કેલ થતુ.
ચાંદીના રૂપિયાની મુખ્ય બાજુએ અ`ચંદ્ર તથાં મીઠાંની કિનારી વચ્ચે રાજાનું તાજયુક્ત વામાભિમુખ શી' તથા એના ઉપર રાન્તના નામ સાથે શહેનશાહ તરીકે ઉલ્લેખ હોય છે. બીજી બાજુ ગુલાબ કમળ ચિશલ તથા રામરાનાં પ્રતીકેાની બનેલી પુષ્પમાળા, અંગ્રેજીમાં શબ્દોમાં મૂલ્ય, આંકડામાં ખ્રિસ્તી વર્ષ તથા ઉર્દૂ શબ્દોમાં મૂલ્ય હોય છે. વજન ૧૮૦ ગ્રેઇન તથા વ્યાસ ૧.૨ ઈંચ હોય છે. આઠ આના તથા ચાર આના આવા જ પ્રકારના, પણ અનુક્રમે ૯૦ તથા ૪૫ ગ્રેઇનના અને ૦.૯૫ ઇંચ તથા ૦.૭૫ ઇંચ વ્યાસના હાય છે.
Page #222
--------------------------------------------------------------------------
________________
સિક્કા
| કિવક-સિલ્વરના સિક્કા આવા જ પ્રકારના, પરંતુ જુદા જુદા પ્રકારની કિનારીવાળા હોય છે. ચાર આનાને વ્યાસ ૦.૬ ઇંચ હોય છે. નિકલના સિક્કાઓની કિનારી ઊંચી તથા જાડી હોય છે. રૂપિયાને વ્યાસ ૧.૦૫ ઈંચ તથા બીજી બાજુએ ડાબી તરફ ચાલતે વાળવાળ વાઘ હોય છે. અંગ્રેજી હિંદી તથા ઉદ્દે શબ્દોમાં મૂલ્ય, આંકડામાં વર્ષ તથા અંગ્રેજીમાં “ઈન્ડિયા” અંક્તિ હોય છે. આઠ આના તથા ચાર આના ઉપયુક્ત પ્રકારના અને ચાર આના ૦.૭૫ ઈંચ વ્યાસના હેાય છે.
ક-નિકલના ચોરસ બે આના ઉપર મીંડાંવાળા ઊંડા વર્તાલમાં રાજાનું તાજયુક્ત શીર્ષ, અંગ્રેજીમાં નામ તથા શહેનશાહ તરીકે ઉલ્લેખ હેાય છે. ચારે ખૂણાઓમાં સુશોભિત નકશી હોય છે. બીજી બાજુ પણ એવા જ વર્તુળમાં મધ્યમાં અંગ્રેજીમાં બગડે, એની બાજુ કરેખામાં લખેલે અંગ્રેજીમાં “આના” શબ્દ, ખ્રિસ્તી વર્ષ (આંકડામાં), અંગ્રેજીમાં “ઇન્ડિયા” તથા તેલુગુ ઉર્દુ અને બંગાળી શબ્દોમાં મૂલ્ય દર્શાવ્યું હોય છે. ખૂણાઓમાં આલંકારિક નકશીઓ હોય છે. વજન ૯૦ ગ્રેઇન તથા માપ ૦.૮ ઇંચ હોય છે.
એક આનાને કરકરિયાંવાળી કિનારી હેય છે, વજન ૬૦ ગ્રેઈન તથા વ્યાસ ૦. ૮ ઈચ. મુખ્ય બાજુ બે આના જેવી જ, બીજી બાજુ સમરસ આકૃતિની વચ્ચે અંગ્રેજી એકડો, એની આજુબાજુ બે ભાગમાં અંગ્રેજી “આનાઝ' શબ્દ નીચે ખ્રિસ્તી વર્ષ આંકડામાં હોય છે.
૪૫ ગ્રેઇન વજન તથા ૦.૭ ઈચ માપના ચેરસ અરધા આનાની મુખ્ય બાજુ ચોરસ બે આના જેવી જ, પરંતુ બીજી બાજુ એક આનાના પ્રકારની હોય છે. ૧૯૪૨ માં ક-નિલના બે આના તથા આના એલ્યુમિનિયમ તથા કાંસાના પડવા લાગ્યા અને ૧૯૪૬ સુધી ચાલુ રહ્યા, પરંતુ અરધા પૈસા ૧૯૪૩ માં બંધ થયા.૫ ૭૫ ગ્રેઈન વજન તથા એક ઈચ વ્યાસના તાંબાના પા આનાની મુખ્ય બાજુ કો-નિલ સિક્કા જેવી, પરંતુ પુષ્પકળીની કિનારીવાળી હોય છે. બીજી બાજુ પુષ્પમાળા, અંગ્રેજીમાં શબ્દોમાં મૂલ્ય તથા આંકડામાં ખ્રિસ્તી વર્ષ હોય છે. આવા જ પ્રકારને ૪૦ ગ્રેઈન વજન તથા ૦.૮ ઈંચ વ્યાસને અરધે પૈસે પણ હતું. ૧૯૪૧ માં પાતળો ; આને શરૂ થ. ૨ ગ્રેઇન વજન તથા ૦.૬પ ઈંચ વ્યાસના આ સિકકાની મુખ્ય બાજુ પા આના જેવી જ હતી, પરંતુ બીજી બાજુએ મૂલ્ય આનાના વિભાગમાં અપૂર્ણ કમાં દર્શાવાતું. ૧૯૪૩ માં આ સિક્કા પણ પડવા બંધ થયા. એ જ વર્ષમાં તાંબાની અછતને પહોંચી વળવા માટે ૩૦ ગ્રેઈન વજન તથા ૦.૮૪ ઈંચ વ્યાસને વચ્ચે કાણાંવાળો પૈસે શરૂ થયો. મુખ્ય બાજુએ વચ્ચે ૦.૩૭ ઈંચ વ્યાસનું કાણું
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૮૮
આઝાદી પહેલાં અને પછી રહેતું, તેથી આજુબાજુની પટ્ટી ઉપર દ્રાક્ષની વેલની માળા આલેખાતી. બીજી બાજુ મથાળે તાજ, ડાબી બાજુ અંગ્રેજીમાં એકડે તથા ‘પાસ’ શબ્દ અને જમણી બાજુ ‘ઇન્ડિયા’ શબ્દ આવતો. હિંદી તથા ઉર્દૂ શબ્દોમાં પણ મૂલ્ય દર્શાવાતું. નીચે અંગ્રેજી આંકડામાં વર્ષ દર્શાવાતું.
ઉપયુંકત પ્રકારના સિક્કા સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી પડવા બંધ થયા. દેશી રાજ્યના સિક્કા
સને ૧૮૭૬ માં ગુજરાતનાં દેશી રાજ્યો પૈકી ફક્ત વડોદરા જૂનાગઢ કચ્છ તથા નવાનગરના સિક્કા પાડવાના હક ગ્રાહ્ય રહ્યા હતા. પરંતુ ૧૮૭૬ માં સરકાર તરફ એવી દરખાસ્ત રજૂ થઈ કે જે રાજ્ય ટંકશાળ બંધ કરી સિક્કા પાડવા માટે ધાતુ સરકારમાં મેકલે એને વિનામૂલ્ય સિક્કા પાડી આપવા. આ વ્યવસ્થા ૧૮૯૩ માં સરકારે બંધ કરતાં દેશી રાજ્યના સિક્કાનું અવમૂલ્યન થયું અને તેથી પિતાના સિક્કા સરકાર બજાર ભાવે ખરીદી લે તે પિતાના સિક્કા પાડવાને હક જતે કરવા ઘણાં રાજ્ય સંમત થયાં. આ પરિસ્થિતિમાં કચ્છ રાજયે ચાંદીના તથા વડોદરા અને જૂનાગઢ રાજ્યે તાંબાના જ સિક્કા પાડવાને હક રાખે અને ભારતીય પ્રજાસત્તામાં ભળતાં સુધી આ કાર્ય ચાલુ રાખ્યું.”
જૂનાગઢમાં ૧૯૧૧ થી ૧૯૪૭ સુધીના નવાબ મહાબતખાન ૪ થાના રાજ્ય અમલ દરમ્યાન તાંબાના દેકડા સિવાય કઈ સિક્કા પાડવામાં આવ્યા નથી. આ સિક્કા ઉપર મુખ્ય બાજુએ ફારસી લખાણ રિયાસતે જૂનાગઢ તથા બીજી બાજુ નાગરીમાં સેરઠ સરકાર, મૂલ્ય તથા વિક્રમ સંવત દર્શાવાતાં.
કચ્છમાં ૧૯૪૨ સુધી ખેંગારજી ૩ જા રાજ્ય કરતા હતા. એમણે ૧૯૪૨ માં મુખ્ય બાજુએ મહારાવની પ્રતિકૃતિવાળા દસકોરીના સિક્કા પાડ્યા હતા.૮ તે અગાઉના રાજવીના અઢી, પાંચ તથા એક કેરીના સિક્કા પણ ખેંગારજીના સમયમાં ચલણમાં હતા. ખેંગારજીએ ૭ મા એડવર્ડથી શરૂ કરી છેક ૬ ઠ્ઠા જ સુધીના નામના સિક્કા પાડ્યા હતા, અને ૮મા એડવડી કે જેના સિક્કા બ્રિટનમાં પણ પડયાનું જાણવામાં નથી એના નામના સિક્કા પણ ખેંગારજી ૩ જા એ પાડવા છે. તે પછી ૧૯૪૨ થી ૧૯૪૭ના ગાળામાં વિજયરાજજીએ ૬ઠ્ઠા પેજ ને નામે કેરીઓ પડાવી હતી. છેવટે મહારાવ મદનસિંહજીના સમયમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી એમણે મુખ્ય બાજુએ નાગરીમાં “નહિન્દુ તથા બીજી બાજુ મહારાવનું નામ, ખિતાબે, કચ્છભૂજ તથા (સંવત) ૨૦૦૪ લખેલા સિક્કા પાડ્યા
Page #224
--------------------------------------------------------------------------
________________
સિક્કા
૧૯૯ હતા તથા જયહિંદ પ્રકારની સેનાની મહોર પણ પાડી હતી. આ સિક્કા વિશિષ્ટ પ્રકારના હોઈ આગવું મહત્ત્વ ધરાવે છે.
તાંબાના ઢબુ પાડવાની શરૂઆત ખેંગારજી ૩ જા એ કરી હતી, તેની કિંમત કેરીના આઠમા ભાગની હતી. તેનાથી બમણી કિંમતના પાયલા તથા તેનાથી પણ બમણી કિંમતના આધીયા પણ એમણે પાડ્યા હતા. લખાણમાં આ બધા સિકકા કોરીને મળતા આવતા. તથા બહુધા કચ્છ રાજ્યના ચિહ્ન ત્રિશલથી અંક્તિ હતા. વિજયરાજજી તથા મદનસિંહજીના સિક્કા વચ્ચે એક નાનું વર્તુળાકાર કાણું રાખવામાં આવતું ૧૧
વડોદરામાં ૧૮૭૫ થી ૧૯૩૯ સુધી મહારાજા સયાજીરાવ ૩ જા રાજય કરતા હતા. એમના સમયમાં સિક્કા ઉપરનાં લખાણે ફારસીને બદલે નાગરીમાં થવા લાગ્યાં. સેના તથા ચાંદીના સિક્કાની મુખ્ય બાજુએ સયાજીરાવ ૩ જાની છબી આલેખાતી ૧૨ તથા ફરતું નાગરી લખાણમાં નામ દર્શાવાતું. બીજી બાજુ મૂલ્ય, વિક્રમ સંવત તથા કવચિત “બડૌદા લખાતું. તાંબાના સિક્કાની મુખ્ય બાજુએ ઘોડાની ખરી તથા કટાર૩ સૂચક ચિહ્નો ઉપરાંત રાજ્યક્તનું નામ તથા કૌટુંબિક ખિતાબ દર્શાવતું નાગરી લખાણ થતું. બીજી બાજુ ફૂલવેલનાં સુશોભને વચ્ચે મરાઠીમાં મૂલ્ય તથા વિક્રમ સંવત દર્શાવાતાં. ચાંદીમાં રૂપિયા, અરધા, ચાર આના, તથા બે આના અને તાંબામાં બે પૈસા પૈસે તથા પના સિક્કા હતા. પ્રજાસત્તાક ભારતના સિક્કા
૧૯૪૭-૫૦ દરમ્યાન બ્રિટિશ રાજ્યના સિક્કા ચાલુ રહેલા ૪ પ્રજાસત્તાક ભારતે ૧૯૫૦ માં સિક્કા પાડવાની શરૂઆત કરી. પ્રજાસત્તાક ભારતના સિક્કા કિંમત ધાતુ વજન તથા પિતમાં મુખ્યત્વે બ્રિટિશેના પુરગામી સિકકાઓનું જ અનુકરણ કરે છે. સિકકા ઉપરનાં ચિહ્ન તથા લખાણોમાં ફેરફાર થવા છતાં આ સિક્કા એકંદરે સ્વતંત્રતાની ભાવનાનું સંપૂર્ણ મને દર્શન કરાવતા નથી. મુખ્ય બાજુએ રાજાના ઉત્તરાંગ સ્થાને સારનાથના અશોકસ્તંભના સિંહશીર્ષની પ્રતિકૃતિ દર્શાવવાનું શરૂ થયું, પરંતુ રાજાના નામને સ્થાને “ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા” એવું લખાણ અંગ્રેજીમાં જ આલેખાયુ. રૂપિયા અરધા તથા પા રૂપિયાની બીજી બાજુ ઘઉંની હૂંડી દર્શાવાય છે, પરંતુ નાના સિક્કાની બીજી બાજુ વૃષભ, ઊભે ઘેડો વગેરે મૌલિક ચિહ્નો દર્શાવાય છે, એમ છતાં બધા સિકકાઓની બીજી બાજુ ખ્રિસ્તી વર્ષ, મૂલ્ય વગેરે દર્શાવવામાં અંગ્રેજી શબ્દો અગર આંઠાને ઉપયોગ પણ કરવામાં આવ્યું.
Page #225
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
હવે આ સિક્કાઓનુ પ્રકારવાર વર્ણન કરીશું. રૂપિયા અરધા તથા ચાર આના નિલના હોય તથા એનાં ચિહ્નો તથા લખાણા સરખા પ્રકારનાં હાય છે. મુખ્ય બાજુ સહેજ ઊંચી સાદી કિનારી વચ્ચે સારનાથનું અાકનુ સિંહસ્ત ભશીષ, એની નીચે પાંચપાંખિયા નાના તારા, એની બે બાજુએ વતુ ળાકાર લીટી તથા અંગ્રેજી લખાણ ગવર્ન્મેન્ટ ઓફ ઇન્ડિયા' હોય છે. બીજી બાજુ ઊંચી કિનારી વચ્ચે મૂલ્યદર્શીકા અંગ્રેજી આંક ૧, રૂ, અગર એની એ બાજુ ઘઉંની હૂંડીની આકૃતિ, એની ઉપર હિંદી શબ્દોમાં મૂલ્ય, નીચે અંગ્રેજી શબ્દ ‘રૂપી’, એની નીચે અંગ્રેજી આંક્ડામાં ખ્રિસ્તી વર્ષ તથા વર્ષની નીચે મુંબઈની ટંકશાળ બતાવતું ટપકું મૂકવામાં આવે છે. ૧૫ વજન અનુક્રમે દસ, પાંચ તથા અઢી ગ્રામ અને વ્યાસ ૧.૦૫, ૦.૮૮ અને ૦. ૭૫ ઇંચ હોય છે. નાના સિક્કાઓમાં કપ્રા–નિક્સના એ આના, એક આના તથા અર્ધા આના અને તાંબાના પૈસા હોય છે. આ બધા સિક્કાઓની મુખ્ય બાજુ નિક્સના મોટા સિક્કા જેવી જ હોય છે, પરંતુ બીજી બાજુ ડાબી તરફ ચાલતા વૃષભ હાય છે, એની આજુબાજુ અંગ્રેજી તથા હિંદી શબ્દોમાં મૂલ્ય તથા નીચે આંકડામાં ટંકશાળસૂચક ટપકાં સાથે ખ્રિસ્તીવ` હેાય છે. એ આના ચારસ, એક આના કરકરિયાંવાળા તથા અર્ધા આના ચારસ હાય છે. વજ્રને અનુક્રમે ૫.૭, ૩.૯ તથા ૨.૯ ગ્રામ તથા વ્યાસ ૦.૮૮, ૦.૮૮, ૦.૮૫ તથા ૦.૮ ઇંચ હોય છે. તાંબાના પૈસાની બીજી બાજુએ કૂદતા અશ્વ હોય છે તથા અ ંગ્રેજી અને હિંદી શબ્દોમાં મૂલ્ય અને અંગ્રેજી આંકડામાં ટપકાં સાથે ખ્રિસ્તી વર્ષ' હોય છે. વજન ૨.૮ ગ્રામ તથા વ્યાસ ૯.૮ ઇંચ હોય છે. પરંતુ ૧૯૫૧ માં ૩૯ ગ્રામ વજનના આવા જ પૈસા પાડવામાં આવ્યા હતા.
૨૦૦
૧૯૫૭ માં વ્યવહારમાં દશાંશ-પદ્ધતિ દાખલ થતાં સિક્કાઓમાં પણ એને અનુરૂપ ફેરફાર થયા. રૂપિયાના સે। ભાગ થયા તે દરેક ભાગને ‘નયા પૈસા’ (નવા પૈસા) કહેવાનુ શરૂ થયું, જેથી જૂના પૈસા સાથેના એને ભેદ દર્શાવી શકાયો. પચાસ પચીસ દસ પાંચ એ તથા એક પૈસાના સિક્કા ઉપરાંત રૂપિયા પાડવામાં આવ્યા. મુખ્ય બાજુનું સિંહસ્ત ભશીષ ચાલુ રહ્યું પરંતુ અંગ્રેજી લખાણ ‘ગવર્ન્મેન્ટ ઑફ ઇન્ડિયા'ને સ્થાને નાગરીમાં ‘માત’ તથા અંગ્રેજીમાં ‘ઇન્ડિયા' લખવાનું શરૂ થયું. આ પ્રમાણે લખાણુ વધારે રાષ્ટ્રિય બન્યું. બીજી બાજુ ઉપર મૂલ્ય રૂપિયાના ભાગમાં તેમજ પૈસાની સંખ્યામાં દર્શાવાતુ શરૂ થયું. દાખલા તરીકે પચાસ પૈસા ઉપર મધ્યમાં મૂલ્ય*ક સંખ્યા અંગ્રેજી આંકડામાં લખાઈ તે એની નીચે હિંદી શબ્દોમાં ‘નયે પૈસે’ તથા એની નીચે અંગ્રેજી આંકડામાં ખ્રિસ્તી
Page #226
--------------------------------------------------------------------------
________________
સિક્કા
૨૦૧
વર્ષાં દર્શાવાયું. મૂલ્યદર્શી સંખ્યાની ઉપર વતુ ળાકારે હિંદીમાં વૅ 1 આવા માળ, (કે ચૌથા માળ, વાવાં માળ, વીસાં માળ, વાસમાં માન) એવું લખાણ અપાયું. પૈસા ઉપર વયે જા સૌવાં માટે એવુ લખાણ અપાતુ.
સમય જતાં નયા (કે ચે) શબ્દ બિનજરૂરી બનતાં રદ કરાયા. વળી રૂપિયા અને પૈસા વચ્ચેના સંબધની જાણકારી સાવ`ત્રિક બનતાં એ લાંબુ લખાણ દૂર કરીને, મૂલ્યના આંકડાની ડાબી બાજુ પૈસા કે જૈસે' અથવા ‘હવા’ કે ‘હવે’ અને જમણી બાજુ PAISA કે PAISE અથવા RUPEE કે RUPEES લખાવા લાગ્યું.૧૬
રૂપિયા, પચાસ તથા પચીસ પૈસા નિકલના, દસ પાંચ તથા એ પૈસા *પ્રા–નિકલના તથા એક પૈસા કાંસાના હોય છે. દસ તથા એ પૈસા કરકરિયાંવાળા, પાંચ પૈસા ચારસ તથા બાકીના વર્તુળાકાર હોય છે. રૂપિયા, પચાસ પૈસા તથા પચીસ પૈસાનાં વજન અનુક્રમે દસ, પાંચ તથા અઢી ગ્રામ અને વ્યાસ ૩, ૨.૫, ૨.૨૫ સેન્ટિમીટર હોય છે. દસ પાંચ તથા એ તથા એક પૈસાનાં વજન અનુક્રમે ૫, ૩.૯, ૩ તથા ૧.૫ ગ્રામ અને માપ ૨૫, ૨.૨૫, ૧.૮ અને ૧.૭૫ સેન્ટિમીટર હોય છે તથા એની ધાતુમાં અવારનવાર ફેરફાર થતા રહ્યા છે.
પાટીપ
૧. શંભુપ્રસાદ દેશાઈ, સૌરાષ્ટ્રના ઇતિહાસ,' પૃ. ૭૫૪
૨-૩. Journal of the Numismatic Society of India, Vol XXIII, p. 99, f. n. 3
૪. P. L Gupta Coins', pp. 167 f.
૫-૬. Ibid., p. 168
૭. હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રવીણચંદ્ર પરીખ, ‘ભારતીય સિક્કાશાસ્ત્ર’, પૃ. ૨૪૬ ૮. એજન, પૃ. ૨૫૪
૯. P. L. Gupta, op.cit., p. 171
૧૦-૧૧. હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રવીણચંદ્ર પરીખ, ઉપયુ`ક્ત, પૃ. ૨૧૫ ૧૨-૧૩ J. Allan, Catalogue of Coins in Indian Museum, Calcutta, Vol. IV p. 160
૧૪. હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રવીણચંદ્ર પરીખ, ઉપયુ*ક્ત, પૃ. ૨૪૯
૧૫. P. L. Gupta, op. p. 1-68
cit.
૧૬. હરિપ્રસાદ શાસ્ત્રી અને પ્રીયદ્ર પરીખ, ઉષયુ*ક્ત, પૃ. ૨૬૦-૬૧
Page #227
--------------------------------------------------------------------------
________________
ખંડ ૩ સાંસ્કૃતિક ઈતિહાસ
પ્રકરણ ૭
સામાજિક સ્થિતિ
પ્રાસ્તાવિક
વીસમી સદીના ઉષ:કાલે ગુજરાતના સમાજજીવનમાં નવી ચેતનાના પ્રાદુર્ભાવ માટે ગઈ સદીના ઉત્તરાર્ધનાં કેટલાંક ઉરોજક બળોને કારણરૂપ ગણી શકાય. અંગ્રેજોની વહીવટી નીતિ, વિદેશી સંસ્કૃતિ તથા જીવનરીતિને ભારતના (એ સમયે હજી હિંદના) સુધારક અને ઉદાર મતવાદીઓને પ્રત્યક્ષ સંપર્ક અને પરિચય, અંગ્રેજી કેળવણી તથા સાહિત્યને સવિશેષ સમાગમ સમાજસુધાર પ્રવૃત્તિને વેગવતી કરનારાં પરિબળ હતાં.
રાજા રામમેહન રાયથી ગાંધીજીના સ્વદેશાગમન સુધીના કાલમાં સમાજસુધારકો, કેટલાક પ્રગતિશીલ અંગ્રેજી અમલદારે અને સુધારકતાવાદી દેશી રાજવીઓના પ્રયત્નોથી સતીપ્રથા તેમજ બાલિકાહત્યા જેવા કુર રિવાજ માટે કાયદા થયા હતા. વિધવા પુનર્લગ્ન અને સંમતિવયના કાયદા પણ પસાર થયા હતા. વ્યક્તિગત અને સામુદાયિક પ્રયત્ન દ્વારા પ્રાદેશિક ધેરાણે નાના પાયા પરનાં મંડળ સમાજમાં વ્યાપેલા કેટલાક કુરિવાજો, જેવા કે બાળલગ્નો, વિધવાવિવાહપ્રતિબંધ, વિધવા તરફના ક્રૂર વર્તાવ, વહેમે અંધશ્રદ્ધા વગેરે સામે ઝુંબેશ ચલાવી સમાજમાં જાગૃતિ લાવવાના પ્રયત્ન કરતાં હતાં.'
વીસમી સદીની ૧ લી વીસીમાં હિંદુ સમાજ જ્ઞાતિની પકડમાં ઠીક ઠીક જકડાયેલું હતું છતાં શહેરી સમાજ તથા ગ્રામવિસ્તારની કેટલીક આગળ પડતી
Page #228
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૦૬
જ્ઞાતિઓના વલણમાં છેડે ફેરફાર દેખાતો હતો. શહેરમાં વસતી બ્રહ્મક્ષત્રિય, ઔદીચ્ય બ્રાહ્મણ, નાગર બ્રાહ્મણ, અનાવળા બ્રાહ્મણ, જૈન જેવી ઉચ્ચ જ્ઞાતિઓ તથા પાટીદાર જેવી કેટલીક આગળ પડતી જ્ઞાતિઓનાં મંડળ હતાં. આ મંડળ પરંપરાગત જ્ઞાતિમંડળે કે પંચ કરતાં જુદાં પડીને થેડુંક સુધારક વલણ અપનાવતાં થયાં હતાં, એમ છતાં જ્ઞાતિ મંડળ તથા જ્ઞાતિસંમેલનના ઠરાવો અને કાર્યક્રમે જોતાં જણાય છે કે તત્કાલીન સમાજમાં ઘણા ખરા કુરિવાજ ચાલુ હતા. હિંદુ સમાજમાં બાળલગ્ન અને વિધવા અંગેના પ્રશ્ન ગંભીર રીતે મેજૂદ હતા, એની સમસ્યાના ઉકેલ માટે કઈ રાજમાર્ગ મળ્યો જણાતું ન હતું. નર્મદયુગને યા હોમ કરીને પડો’ને જુસ્સે મંદ પડ્યો છતાં સુધારાને સાર ધીમે ધીમે સમાજમાં ફેલાવાની હવા જાણે પ્રસરી હતી. સામાજિક પ્રશ્નોના ઉકેલ માટે ક્રાંતિકારી પગલાં કરતાં ધીરે ધીરે ફેરફાર કરવામાં પાંડિત્યયુગનું ડહાપણ સમાયેલું હેય એમ જણાતું હતું.
સૌ-પ્રથમ ઈ. સ. ૧૯૧૫ થી ૧૯૬૦ના સમયગાળામાં ગુજરાતના સમાજજીવનને સ્પર્શતી લાક્ષણિક આંકડાકીય માહિતી તથા સમાજમાં પરિવર્તન લાવતાં રાજકીય સામાજિક સાંસ્કૃતિક તથા અન્ય પરિબળોને ટૂંકમાં નિર્દેશ કરીશું.
સને ૧૯૧૧ માં ગુજરાતની વસ્તી એક કરોડથી થોડી ઓછી હતી તે વધીને ૧૯૬૧ માં બે કરોડથી પણ થોડી વધારે થઈ. સમગ્ર દેશની સરખામણીમાં ગુજરાતમાં વસ્તી-વધારાને દર ઊંચે હતા. ૧૯૨૧ માં દર હજારે ૪૪૮ પુરુષ અને ૪૮૨ સ્ત્રી પરિણીત હતાં. ૧૯૬૧માં એ ઘટીને ૪૧૪ પુરુષ અને ૪૪૫ સ્ત્રી થયાં હતાં. આ સમય દરમ્યાન બાળલગ્નનું પ્રમાણ ઘટયું હશે એને આડકતરે પુરા આમાંથી મળે છે. સ્ત્રીઓ-પુરુષોની લગ્ન સમયે સરેરાશ ઉંમરમાં પણ વધારે જોવા મળે છે. ૧૯૬૧ માં પુરુષનું સરેરાશ લગ્નવય ૨૧.૩ વર્ષ
અને સ્ત્રીનું સરેરાશ લગ્નવય ૧૭.૨ હતું. ગ્રામીણ વિસ્તારોમાં પુરુષનું આ વય ર૬ વર્ષ અને સ્ત્રીનું ૧૬.૮ વર્ષ, જ્યારે શહેરી વિસ્તારોમાં પુરુષનું લગ્નવય ૨૨.૯ વર્ષ અને સ્ત્રીનું ૧૮.૪ વર્ષ હતું. ૧૯૬૧માં સમગ્ર ભારતમાં પુરુષોનું સરેરાશ લગ્નવય ૨૧.૪ વર્ષ અને સ્ત્રીઓનું ૧૬.૧ વર્ષ હતું. આ આંકડા દર્શાવે છે કે બાળલગ્ન અટક્યાં હતાં અને ભારતની સ્ત્રીઓના સરેરાશ લગ્નવય સાથે સરખાવતાં ગુજરાતી સ્ત્રીઓનું લગ્નવય ઊંચું ગયું હતું. બાળલગ્નના ઘટવા સાથે અને લગ્નવયના વધવા સાથે અક્ષરજ્ઞાનમાં પણ ઉત્તરોત્તર વધારે થયે હતા; જેકે પુરુષો કરતાં સ્ત્રીઓ અક્ષરજ્ઞાનમાં પાછળ હતી. ૧૯૨૧ માં ૧૮
Page #229
--------------------------------------------------------------------------
________________
૨૦૪
આઝાદી પહેલાં અને પછી
ટકા પુરુષ અને ૩.૨૮ ટકા સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવતાં હતાં, જે વધીને ૧૯૬૧ માં ૪૧.૧૩ ટકા પુરુષો અને ૧૯.૧૦ ટકા સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવતાં થયાં.
ગુજરાતમાં મોટા ભાગની જૈન સહિતની હિંદુ વસ્તી ઉપરાંત મુસલમાન પસાર ખ્રિસ્તી તથા કેટલીક તિરધમ કેમને વસવાટ જણાય છે. વસ્તીને મોટો ભાગ ગામડાંઓમાં રહેતા હોવા છતાં ઉત્તરોત્તર શહેરમાં વસ્તી વધતી જતી હતી. ઈ. સ. ૧૯૩૧ ની વસ્તીગણતરીના હેવાલ પ્રમાણે શહેરી વસ્તીમાં ૬૭.૦૦ ટકા હિંદુઓ, ૨.૭ ટકા જૈન, ૨૬.૮ ટકા મુસલમાન, ૧.૩ ટકા પારસી, ૧૫ ટકા ખ્રિસ્તી અને ૦.૦૭ ટકા અન્યધમી હતા.૪ ૧૯૬૧ ની વસ્તીગણતરીના આધારે ૮૮.૯૬ ટકા હિંદુઓ, ૧.૯૯ ટકા જૈન, ૮.૪૬ ટકા મુસલમાન, ૦.૪૪ ટકા ખ્રિસ્તી તેમજ બાકીનામાં બૌદ્ધ પારસીઓ તેમજ અન્યધમીઓને સમાવેશ થાય છે. ગુજરાતમાં બિનગુજરાતીઓનું પ્રમાણ ખાસ કરીને સ્વતંત્રતા પછીના સમયમાં વધ્યું છે. ૧૯૦૧ માં ૪.૫૮ લાખ બિનગુજરાતી હતા તે ૧૯૫૧ માં ૮.૯૫ લાખ અને ૧૯૬૧ માં ૧૩.૪૩ લાખ થયા.
આ સર્વ આંકડાકીય માહિતી સમાજજીવનમાં આવેલા પરિવર્તનની કાંઈક અંશે ઝાંખી કરાવે છે, પરંતુ કેટલાક અન્ય પરિબળ પણ એ માટે જવાબદાર હતાં. ઈ. સ. ૧૯૧૫ માં ગાંધીજીનું સ્વદેશાગમન અને અમદાવાદમાં એમને થાયી નિવાસ, ખાસ કરીને ગુજરાત માટે, એક ધપાત્ર બિના છે. ગાંધીજીનું સ્વદેશી આંદોલન, મજૂરોના પ્રશ્નોમાં એમને રસ તથા એમને રચનાત્મક કાર્યક્રમ સામાજિક ક્રાંતિ લાવવા માટે બલપ્રદ પ્રદાન હતાં.
ઔદ્યોગિકરણ તથા શહેરીકરણ, આધુનિક ન્યાયપદ્ધતિ, ઝડપી વાહનવ્યવહાર તથા સંચારનાં ઝડપી સાધને, ઉદ્યોગ અને વ્યવસાયને કારણે નવાં નવાં મંડળને ઉદ્ભવ અને એને લેકે પર પ્રભાવ, કેળવણીને વિકાસ અને એની સમાજજીવન ઉપર અસર, દેશવ્યાપી રાજકીય આંદોલન, સ્ત્રી–આંદોલન, જ્ઞાતિપ્રથાના જડ નિયમે સામે પ્રચાર વગેરે એવી સીધી યા આડકતરી અનેકવિધ અસર થઈ આ ઉપરાંત સ્ત્રીઓને સ્વાતંત્ર્ય-આંદોલનમાં ફાળો, દલિત તેમજ પછાત વર્ગોના કલ્યાણ માટે જાગૃતિ તથા એમને માટે બંધારણમાં ખાસ જોગવાઈઓ, સ્ત્રીઓના દરજજામાં ફેરફાર લાવતા કાનૂન, વ્યાવસાયિક તેમજ સ્વૈચ્છિક મંડળમાં તથા સરકારી ઑફિસમાં સ્ત્રીઓની વિસ્તરતી કામગીરી, સમાજવાદી સમાજરચનાના
ખ્યાલ ઉપર રચાયેલી અનેક કલ્યાણજનાઓ તથા મહાગુજરાત–આંદોલન અને ૧૯૬૦ માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના ગુજરાતના સમાજજીવનને અસર કરતાં
Page #230
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૦૫
અગત્યના પરિબળ ગણી શકાય. આ સર્વ પરિબળોના પરિપ્રેક્ષ્યમાં આવેલા કેટલાક ફેરફાર, દલિત વર્ગોને અભ્યદય, સ્ત્રીઓની સ્થિતિ, લેકકલ્યાણ અને સામાજિક મંડળની કામગીરી અંગે વિચારણા કરીશું.
જ્ઞાતિભાવનાની મંદતા
જ્ઞાતિવ્યવસ્થા હિંદુ સમાજનું વિશિષ્ટ અને એક અગત્યનું અંગ હેઈ ભારતીય સમાજમાં જ્ઞાતિ-વ્યવસ્થાનું આગવું મહત્ત્વ છે. ઘણા જૂના કાલથી પ્રત્યેક વ્યક્તિ જ્ઞાતિથી જ ઓળખાતી રહી છે અને હાલ પણ એનું મહત્વ ઘટયું નથી. ઈ. સ. ૧૯૪૧ સુધી વસ્તીપત્રકના હેવાલમાં પણ જ્ઞાતિવાર વિસ્તૃત માહિતી એકત્રિત કરવામાં આવતી હતી, પરંતુ ૧૯૫૧ ની વસ્તીપત્રમાંથી એ અંગેની માહિતી રદ કરવામાં આવી, એમ છતાં ભારતમાં જ્ઞાતિવ્યવસ્થા નાશ પામી નથી. જ્ઞાતિઓ હિંદુ સમાજમાં જ નજરે પડે છે. આમ છતાં એનાં કેટલાંક લક્ષણ અન્ય કેમમાં અને અન્ય સ્થળોએ પણ દેખાય છે.
જ્ઞાતિનાં મુખ્ય લક્ષણ, જેવાં કે સમાજનું ભિન્ન ભિન ખંડમાં વિભાજન, ચડ-ઊતરને ક્રમ, ખાનપાન તથા ધાર્મિક અને નાગરિક અધિકાર પર પ્રતિબંધ તેમજ ધંધા અને લગ્ન ઉપર પ્રતિબંધ વગેરેમાંથી વીસમી સદીના ત્રીજા દસકામાં કેટલાંકમાં થોડુંક પરિવર્તન આવ્યું હતું. જ્ઞાતિ જન્મજાત હોવાથી વ્યક્તિ પિતાના પુરુષાર્થથી એ બદલી શક્તી નહિ અને જ્ઞાતિવ્યવસ્થામાં વ્યક્તિ જ્ઞાતિઅનુસાર સામાજિક દરજજો પ્રાપ્ત કરી શક્તી, એટલે વ્યક્તિને આડી ગતિશીલતા માટે અવકાશ હતું, પરંતુ વર્ગસમાજની જેમ ઊભી ગતિશીલતા માટે ભાગ્યેજ અવકાશ હતે. એ રીતે પહેલાં બે લક્ષમાં પણ ફેરફાર માટે અવકાશ ન હતા.
વીસમી સદીની ત્રીસી દરમ્યાન જ્ઞાતિના ખાનપાન સ્પર્શ તથા સામાજિક સંપર્ક અંગેના નિયમોમાં શહેર તથા ગામડાંમાં થોડોક તફાવત પડ્યો હતે. સામાન્ય રીતે હરિજનો સિવાય અન્ય વર્ણના લેકેને અંદર અંદર સ્પર્શ કરવામાં ખાસ બાધ જ ન હતું. એમાંયે ગાંધીજીની સત્યાગ્રહની ચળવળ પછી શહેરોમાં તથા મર્યાદિત અંશે ગામડાઓમાં પણ સ્પર્શાસ્પર્શના ખ્યાલમાં થોડી છૂટછાટ આવી હતી, પરંતુ સામાજિક સંપર્ક કે ખાનપાનના નિયમોમાં કોઈ નોંધપાત્ર ફેરફાર ન હતે. દૂદાભાઈ વણકરને ગાંધીજી, આશ્રમના નિયમનું પાલન કરવાની શરતે, કુટુંબ સાથે આશ્રમમાં રહેવા લાવ્યા હતા. આ અંગે આશ્રમવાસીઓમાં અને
Page #231
--------------------------------------------------------------------------
________________
२०६
આઝાદી પહેલાં અને પછી ગાંધીજીનાં નિકટનાં સગાંઓમાં પણ ઘણે ખળભળાટ થયા હતા, તે પછી સામાન્ય જના વલણનું તો પૂછવું જ શું ? “
ખાનપાન અંગેના નિયમમાં ઉચ્ચ જ્ઞાતિના લોકો નીચલી જ્ઞાતિના હાથનું ખાઈન શકે. બ્રાહ્મણની રાંધેલી રસોઈ દરેક જ્ઞાતિ ખાઈ શકે, પરંતુ બ્રાહ્મણો દૂધમાં રાધેલી રસોઈ જ અન્ય જ્ઞાતિઓ, ખારા કરીને ઉચ્ચ જ્ઞાતિઓ, પાસેથી ગ્રહણ કરી શકે. સમૂહભોજનમાં પણ જ્ઞાતિ આધારિત પંક્તિભેદ જાળવવામાં આવતા હતે. ખાનગી ઘરોમાં પણ આ વ્યવહારનું પાલન થતું. ઘણી જગાઓએ અન્ય જ્ઞાતિના લકો માટે પાણી તથા ચા માટે પિત્તળ કે જર્મન સિલ્વરનાં જ વાસણ, ટૂંકમાં ધાતુનાં વાસણ વપરાતાં. સાદું પાણી પીવામાં પણ ઘરમાં તથા બહાર જ્ઞાતિભેદને ચુસ્ત રીતે અમલ થતા શિક્ષણની સંસ્થાઓમાં ગામડાંઓમાં આ નિયમ સચવાતે, એટલું જ નહિ, પરંતુ અમદાવાદ જેવા મેટા શહેરમાં પણ પાણી પીવા માટે જ્ઞાતિવાર જુદા પ્યાલા રહેતા. આમ સવર્ણો વચ્ચે પણ ખાનપાનના નિયમનું ઘણે અંશે પાલન થતું. ટૂંકમાં, ગાંધીજીના વિચારોથી રંગાયેલા લેકે અને જ્ઞાતિમાં ન માનનારા થોડાક સુધારક કેળવાયેલા લેકે સિવાય અન્ય લેકે રોજિંદા જીવનમાં પણ ખાનપાનના નિયમનું ચુસ્તપણે પાલન કરતા.
જ્ઞાતિનું મહત્ત્વનું લક્ષણ એ અંતર્ગત લગ્નપદ્ધતિ છે. પ્રત્યેક જ્ઞાતિ અનેક પેટાજ્ઞાતિઓમાં વહેંચાયેલી હતી. તેઓ અંદર અંદર લગ્નસંબંધ બાંધી શકે નહિ એ એક સામાન્ય નિયમ હતે. અનુલેમ લગ્ન શાસ્ત્ર મત હેવાથી કેટલીક વાર આવાં લગ્ન થતાં અને પ્રતિમ લગ્ન શાસ્ત્રવિરુદ્ધ હોવા છતાં પણ કવચિત થતાં. કાલક્રમે આવાં લગ્નની સંખ્યા વધતી જતી હતી. જ્ઞાતિમાં જ લગ્નને કારણે કેટલીક જ્ઞાતિઓનાં વર્તુળ સવિશેષ સાંકડાં થતાં ગયાં. ઉપરાંત, જ્યાં પ્રા. દેશિક ભિન્નતાને ખ્યાલ ઉમેરાય ત્યાં લગ્ન સંબંધ બાંધવામાં સવિશેષ મુકેલ પરિસ્થિતિ ઊભી થઈ. દા. ત. પાટીદાર જ્ઞાતિ જ્ઞાતિ તરીકે એક કોમ ગણાય, પરંતુ એમાં લેઉવા તથા કડવા એવા પેટાવિભાગ હતા. આ ઉપરાંત ચરોતર, કાનમ, છ ગામ, બાર ગામ, સત્તાવીસ ગામ એમ પ્રમાણ અને પ્રાદેશિક તેમ ગોળ કે એકડાની ભિન્નતાને આધારે કન્યાની લેવડદેવડ થતી, ચરેતરના પાટીદાર કાનમની કન્યા લઈ શકે, પરંતુ ત્યાં આપી ન શકે. છ ગામના પાટીદાર પિતાની કન્યા છે ગામમાં જ આપે, પરંતુ બાર ગામ કે સતાવીસ ગામમાંથી લાવી શકે. ટૂંકમાં, ઉચ્ચ સામાજિક મૂલ્ય ધરાવતે સમૂહ ને સામાજિક દરજજો ઘરાવતા સમૂહ કે સ્થળમાંથી કન્યા લઈ શકે, પરંતુ આપી શકે નહિ. આને કારણે કેટલાક સામાજિક કુરિવાજ અસ્તિત્વમાં હતા. કેટલાક સમૂહમાં વરની અછતને લીધે વરવિય
Page #232
--------------------------------------------------------------------------
________________
સમાજિક સ્થિતિ
થતો, જ્યારે કેટલાકમાં કન્યાના પિતા ભારે પરઠણ કે દાયજો આપવા મજબૂર બનતા; વળી કેટલાક સમૂહોમાં લાયક જુવાનેને વહુ મેળવવાની મુશ્કેલી પડતી. પરિણામે કજોડાં અને સાટાં કે તેખડાં જેવી લગ્નપ્રથા અસ્તિત્વમાં હતી, લગ્નવર્તુળ સીમિત હોવાને કારણે તથા કેટલીક કામામાં વરવિયની પ્રથાને લીધે તેમજ કન્યાના લગ્ન પાછળ પુષ્કળ ખર્ચ થતા હોવાને કારણે, કાયદો હાવા છતાં પણ, બાલિકાત્યા અને બાળ±ગ્નના રિવાજને પેષણ મળતુ હતું. પાટીદાર ઉપરાંત અનાવળા બ્રાહ્મણ તેમજ બ્રાહ્માની કેટલીક પેટા જ્ઞાતિઓમાં અગાઉ દર્શાવેલા ધણાખરા કુરિવાજ મોજૂદ હતા. કન્યાવિક્રયને કારણે કેટલીક નાની જ્ઞાતિ માટે લુપ્ત થઇ જવાના ભય ઊભા થયા હતા. જ્ઞાતિમાં જ નહિ, પરંતુ પોતાની પેટા જ્ઞાતિમાં જ લગ્ન થઈ શકે એવા સામાન્ય નિયમ સમાજમાં અમલમાં હતા તેને ઉલ્લ ઘીને આંતરજ્ઞાતીય લગ્ન કરવાતી હિ'મત માબાપમાં ન હતી તે પછી પરણનાર વ્યક્તિએ એવું દૃઢ મનેબળ કઈ રીતે કેળવી શકે ? સામાન્ય લોકમત આવાં લગ્નની વિરુદ્ધ હતા. આંતરજ્ઞાતીય લગ્ન જૂજ અને એ પણ આગળ પડતાં કેળવાયેલાં કુટુ એમાં થતાં. ૧૦
૨૦૦
ધંધાના અનુસંધાનમાં જોતાં જણાય છે કે ઉચ્ચ જ્ઞાતિ, ખાસ કરીને, નીચલી જ્ઞાતિના અને હલકા ધધા કરતી નહિ. ઉપરાંત, હરિજન પેાતાના વંશપર ંપરાગત ધંધા તેમજ મજૂરી સિવાય અન્ય ધંધા કરી શકતા નહિ. ગાંધીજીએ આ દૃષ્ટિકોણમાં પરિવતન લાવવા માટે આશ્રમી જીવનમાં આશ્રમવાસી પાયખાનાંસફ્રાઈનુ તેમજ રસ્તા વાળવાનુ કામ જાતે જ કરે એવે આગ્રહ રાખ્યા હતા તથા કાંતણ અને વણાટને પશુ મહત્ત્વ આપ્યુ હતુ, એમ છતાં આ દિશામાં જ્ઞાતિના વલણમાં તત્કાલીન કેઈ ખાસ ફેરફાર જણાતા નહિ.
જ્ઞાતિસમાજ અને એનાં પાંચાની સામાન્ય જનસમાજ ઉપર એટલી સજ્જડ પકડ હતી કે નાની ઉ ંમરે વેવિશાળ વરવિક્રય તેમજ કુલીનશાહી લગ્નોમાં દૂષણોમાંથી સામાન્ય જન બહાર નીકળી શકતા ન હતા. લગ્નપ્રસંગે અઢળક ખચ અને મરણ પાછળ પ્રેતભોજન જમ!ડવા માટે કેટલાંયને કરજ કરવું પડતું હતુ અથવા ઘર ગીરો મૂકવાં પડતાં હતાં. પરિણામે કુટુંબના સ`નાશ થતા, એટલુ જ નહિ, પરંતુ સ ંતાનાને પણ ઘણી વખત જીવનભર સહન કરવું પડતું. એમને કેળવણીને બદલે વારસામાં ગરીબી મળતી. ટૂંકમાં, આ સદીના પહેલા ત્રણ દાયકા સુધીમ દાવમાં ટ્રેડ કે પરછલ્લા ફેરફાર બાદ કરતાં મહત્ત્વના ફેરફાર જણાતા નથી.
Page #233
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
ગુજરાતમાં કેટલાક સમાજસુધારકે તેમ અન્ય પરિબળાના પ્રભાવથી ગાંધીયુગ દરમ્યાન અમુક ક્ષેત્રોમાં જ્ઞાતિનુ વંસ શહેરામાં ધટતું જતું હતું, પરંતુ જ્ઞાતિસૉંસ્થાની પકડ ગામડાંઓમાં ઘણી સજ્જડ હતી. ગામડાંઓના સમાજ અજ્ઞાન પછાત અને શાષિત હતા અને જ્ઞાતિગંગાની મર્યાદા ઓળંગવા અસમથ' હતા. ગાંધીજીની રચનાત્મક પ્રવૃત્તિઓ ગામડાંઓમાં શરૂ થઈ એના અનુસ ંધાનમાં સામાજિક ક્રાયકરાએ ગામડાંઓના લોકોને કેટલાક ક્રૂર રિવાજોતી પકડમાંથી છેડાવવાની કામગીરી શરૂ કરી હતી. ગાંધીજીએ નાતજાતને ગધાતા ખામાચિયા' તરીકે ગણાવી અને જ્ઞાતિસ ંસ્થાની જડતા ઓછી કરવા સબળ પુરુષાથ આદર્યા. અસ્પૃશ્યતા નિવારણ અંગેના એમના વિચારો અને કાય*ક્રમા કેટલાક રૂઢિચુસ્ત લોકો માટે જલદ અને અગ્રાહ્ય હેાવા છતાં ગાંધીજીના સુધારક અનુયાયીઓના એક મોટો વગ જ્ઞાતિભેજન અને પ્રેતભાજનના વિધી હતા. એમણે ગાંધીજીના વિચારાને અપનાવ્યા અને એને અમલમાં મૂકવાના પ્રયાસ શ્વેર્યાં. આ પ્રયત્નને પરિણામે જ્ઞાતિસંસ્થાના કેટલાક જડ નિયમમેનુ જોર નરમ પડયું. હવે વિભિન્ન જ્ઞાતિની વ્યક્તિ એક પંગતમાં એસી 'પ્રીતિભોજન' કરવા લાગી. ગાંધીજી આંતરજ્ઞાતીય તેમજ અસ્પૃશ્યા અને સવર્ણ વચ્ચેના લગ્નસંબંધની પણ હિમાયત કરતા હતા.
ગાંધીજી ઉપરાંત પરિસ્થિતિજન્ય ફેરફારો અને પરિબળાને કારણે સમયના વહેવા સાથે જ્ઞાતિના જડ નિયમેામાં છૂટછાટ આવી. ઝડપી વાહનવહેવારનાં સાધનાથી ગામડાં અન્ય પ્રદેશ સાથે સાંકળાતાં ગયાં અને પરસ્પર ભૌતિક ચીજવસ્તુઓનું આદાનપ્રદાન પ્રમાણમાં વિસ્તરતું ગયું. છાપાં તાર ટપાલ રેડિયા સિનેમા પ્રત્યાદિ સ`ચારનાં સાધનો અને શૈક્ષણિક વિકાસથી માનવીની વૈચારિક ક્ષિતિજો વિસ્તરતી ગઈ. એક બાજુ ગામડાં તૂટતાં ગયાં તે બીજી બાજુ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણના વિકાસે ગ્રામજનતા રોજીરોટી અથે` શહેરો તરફ સવિશેષ સ્થળાંતર કરવા લાગી. સામાન્ય ગ્રામવાસો નાનકડા જાણીતા વર્તુળમાંથી બહાર નીકળીને અજાણ્યા સમુદાય વચ્ચે રહેવા લાગ્યા. પરિણામે કેટલાક ઔપચારિક બંધન તૂટવા લાગ્યાં, જ્ઞાતિની પકડ ઢીલી પડવા લાગી. મૂળ પતનમાં દીવા દેવતા બધ' થવાના ભય સેવતા ગ્રામજન સામાજિક પ્રસ ંગે જ્ઞાતિના નિયમ મુજબ જ ઉકેલી શકતો. એને બદલે ચેડીક છૂટછાટ લેતા અને હળવાશ અનુભવતા થયા, જેને લીધે જ્ઞાતિની પકડ તેમ વ*સ ઘટતું ગયું. રહેઠાણ તથા કામની જગા તેમજ અન્ય પરિસ્થિતિને કારણે છૂતાછૂત તથા ખાનપાનના નિયમેમાં મંદતા આવી.
૨૦૮
આઝાદી બાદ ભારતના રાજ્યબંધારણે દેશના સવ" નાગરિકને જ્ઞાતિ ધમ કે લિંગના ભેદભાવ સિવાય કેટલાક અધિકાર બહ્યા છે, આથી સૈદ્ધાંતિક રીતે
Page #234
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૦૯
જ્ઞાતિનું બંધન દૂર થયું છે. વસ્તીગણતરીના હેવાલ માંથી તે એ દૂર થઈ જ ગઈ હતી છતાં વ્યવહારમાંથી એ નાશ પામી નથી. એનાં કેટલાંક પાસાંઓમાં અગાઉ દર્શાવેલાં પરિબળોના પ્રતિભાવરૂપે ઘણા ફેરફાર લાંબા ગાળે સહજ બન્યા. ખાનપાનની છૂટછાટમાં જ્ઞાતિને વિરોધ સહજ રીતે શમી ગયે. પરદેશગમન કે આંતરજ્ઞાતીય લગ્નમાં જ્ઞાતિની આડખીલી દૂર થઈ વ્યક્તિએ પ્રાયશ્ચિત કરવાની કે જ્ઞાતિમાં દંડ ભરવાની જરૂર રહી નહિ, એમ છતાં આંતરજ્ઞાતીય લગ્ન પરત્વે જ્ઞાતિનું વલણ મૂળભૂત રીતે બહુ બદલાયું હોય એમ જણાતું નથી. આંતરજ્ઞાતીય લગ્ન ખૂબ જૂજ અને ઉચ્ચ જ્ઞાતિની કેળવાયેલી વ્યક્તિઓમાં જ થવાની સંભાવના રહેતી. ગાંધીવિચારસરણીવાળે અને નાતજાતમાં નહિ માનનારે નાનકડો સુધારક વર્ગ આંતરજ્ઞાતીય લગ્નની તરફેણ કરતે. સમય જતાં સંકુચિત ભાવનામાં મંદતા આવી અને લેકે વધારે ઉદાર અને સહિષ્ણુ બની આંતરજ્ઞાતીય લગ્ન તરફ વિરોધ પ્રગટ કરવાને બદલે જ્યાં માબાપ કે વડીલેને સહકાર હોય અથવા એમના દ્વારા આવાં લગ્ન જાતાં હોય ત્યાં સહર્ષ હાજરી આપતાં થયાં.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછીના કાલમાં જ્ઞાતિઓએ પિતાની કેટલીક કામગીરી બદલી. એક બાજુ મતદાન કરવામાં તથા ચૂંટણીમાં ઉમેદવારીની સ્પર્ધામાં જ્ઞાતિઓ વધારે સક્રિય બની અને એ રીતે જ્ઞાતિભાવના વધારે સજજડ બનતી ગઈ, બીજી બાજુ પ્રથમથી જ જાગ્રત એવી કેટલીક પ્રગતિશીલ જ્ઞાતિઓ પિતાનાં પંચ અને મંડળો દ્વારા કેટલાક ઝડપી ફેરફાર કરવા ઉદ્યમી બની.
અગાઉ દર્શાવ્યા પ્રમાણે આ સદીની ત્રીસી દરમ્યાન કેટલીક જાગ્રત જ્ઞાતિઓ પરિષદે ભરીને તથા માસિકે કે પત્રિકાઓ કાઢીને જ્ઞાતિમાં સુધારા કરવા પ્રયત્નશીલ હતી. ઉચ્ચ ગણાતી કેટલીક આગેવાન જ્ઞાતિઓ કે જેઓ સાધનસંપન્ન હતી, (દાખલા તરીકે ચરેતરના લેઉવા પાટીદાર, દક્ષિણુ ગુજરાતના અનાવળા બ્રાહ્મણ, જેમણે જ્ઞાતિના કુરિવાજ દૂર કરવા સનિષ્ઠ પ્રયત્ન આદર્યા હતા) તેમણે પરિષદ દ્વારા ઠરાવ પસાર કરાવીને મુખ્યત્વે પ્રેતભેજને, લગ્ન પાછળને બેસુમાર ખચ, દાપાં, પરઠણ, જાનૈયાઓની સંખ્યા, જમણ, ઇત્યાદિ ઉપર નિયંત્રણ મૂકવાનો પ્રયત્ન કર્યો હતો. આવા સંમેલનમાંથી પ્રેરણું મેળવીને કેટલીક ઉચ્ચ જ્ઞાતિઓ પિતાનાં જ્ઞાતિ મંડળ દ્વારા સમાજ સુધારણાની દિશામાં ઠરાવ કરવા માટે પ્રોત્સાહન મેળવતી હતી. આવું એક સંમેલન સૌરાષ્ટ્રમાં ૧૯૩૮ ની આસપાસ સુપેડી ગામે સમગ્ર સૌરાષ્ટ્રના ૪૦૦ ગામના ખેડૂતનું, કડવા પાટીદાર જ્ઞાતિનું, કેટલાક કુરિવાજે, ખાસ કરીને લાજપ્રથા બાળલગ્ન અને પ્રેતજનની પ્રથા, ૧૪
Page #235
--------------------------------------------------------------------------
________________
૨૧૦
આઝાદી પહેલાં અને પછી
દૂર કરવા માટે થયું હતું. ત્યાર પછી પણ જ્ઞાતિના અન્ય કુરિવાજ દૂર કરવા વખતવખત સ ંમેલન યોજાતાં હતાં.૧૩
નીચલી જ્ઞાતિનાં પંચ એમના સામાજિક પ્રશ્નાના ઉકેલ માટે તથા જ્ઞાતિજના ઉપર બંધન લાદવામાં સવિશેષ સક્રિય અને કામિયાબ હતાં. આ પાંચ વેવિશાળ લગ્ન છૂટાછેડા પુનઃલગ્ન કારજ ઇત્યાદિ બાબતોમાં નાતના રિવાજ પળાવવામાં વધારે શક્તિશાળી હતાં. આ જ્ઞાતિઓમાં અજ્ઞાન અંધશ્રદ્ધા તથા જ્ઞાતિના વડા તથા પંચની મહત્તા અને વસ સવિશેષ હોવાથી એમાં કઈ ઝડપી પરિવર્તનની શક્યતા ન હતી.
ગાંધીજી-સહિત સમાજના કેટલાક સુધારક એમ માનતા હતા કે જ્ઞાતિવ્યવસ્થાને તોડી પાડવા સિવાય એમાં સમયેાચિત ફેરફાર કરી એને કાયક્ષમ બનાવવી જોઇ એ. આ દૃષ્ટિએ જ્ઞાતિમંડળેાની કામગીરીમાં ફેરફાર આવકારદાયક હતા. આ મંડળ લગ્ન તથા મરણ પાછળના ખર્ચ ઉપર કાપ મૂકવાની હિમાયત કરતાં હતાં. ગરીબ અને લાયક વિદ્યાથીઓને એમની શૈક્ષણિક જરૂરિયાતા ફી પુસ્તકો અને સ્કૉલરશિપ આપી કેળવણી માટે મદદ કરતાં હતાં. કેટલાંક જ્ઞાતિમંડળ પરીક્ષામાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરનારને ઉત્તેજન માટે પુરસ્કાર પણ આપતાં. કેટલીક જ્ઞાતિએ વિદ્યાથી ઓને ઓછા ખર્ચે` રહેવા તથા જમવા માટે છાત્રાલય પણ સ્થાપ્યાં હતાં. કેટલીક જ્ઞાતિઓમાં જ્ઞાતિજને માટે દાક્તરી સારવાર તથા નબળા અને આર્થિ`ક રીતે પછાતા માટે ઉદ્યોગાલયા અને ગુપ્ત મદદની પ્રવૃત્તિ પણ ચાલતી હતી.
ટૂંકમાં, સમય જતાં જ્ઞાતિવ્યવસ્થાનાં કેટલાંક જરિત અને નકામાં અંગ ખરતાં ગયાં, સાથે સાથે સમય પ્રમાણે નવુ ગ્રહણ કરવાની અચકામણને કારણે જ્ઞાતિવ્યયવસ્થા ટકી રહી તેથી એનાં કેટલાંક તત્ત્વ દેશની સુસંવાદિતા માટે આડખીલીરૂપ બનતાં જણાય છે. ગાંધીજી તેમજ અન્ય સમાજ-સુધારકાના ભગીરથ પ્રયત્ન અને કાનૂન હોવા છતાં કોઈને કઈ સ્વરૂપે અસ્પૃશ્યતા ટકી રહી છે એ નાતિ–પ્રથાનું લંક જ છે
દલિત વર્ગોના અભ્યુદય
ભૂતકાલમાં ધાર્મિક સ ંપ્રદાયા, સાધુ સ ંતો, વિચારકો તેમજ સમાજસુધારકો ‘સવ* માનવામાં ઈશ્વરના વાસ છે' અથવા સમાનતાના ખ્યાલ ઉપર અસ્પૃશ્ય તરફ પશુ માનવીય વર્તાવની હિમાયત કરતા હતા. દલિતાના ઉત્કર્ષ માટે કેટલાકે ઝુંબેશ પણ ઉઠાવી હતી. ખ્રિસ્તી મિશનરીઓએ પણ એમના વિકાસ માટે પ્રયત્ન
Page #236
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૧૧
કર્યા હતા, એમ છતાં વીસમી સદીમાં પણ એમની પરિસ્થિતિમાં કોઈ ખાસ પરિવર્તન આવ્યું ન હતું. હિરજનામાં બધી જ અસ્પૃશ્ય જ્ઞાતિઓને સમાવેશ કરવામાં આવતા હતા. વડોદરા રાજ્યમાં એએ ‘અંત્યજો' તરીકે ઓળખાતા હતા. ડૉ. આંબેડકરે હરિજન' શબ્દના વિરાધ કર્યાં અને એએ સદીઓથી કચડાયેલા હાવાથી એમને માટે “દલિત વગ” એવા પ્રયાગ કર્યાં. ૧૯૫૦ ના બંધારણમાં અનુસૂચિત જાતિઓને સમાવેશ પછાત વર્ગા(Backward Class)માં કરવામાં આવ્યા, પરંતુ આમાં હરિજનો ઉપરાંત આદિવાસીઓ અને અન્ય પછાત સમૂહ પણ આવી જાય છે. ટૂંકમાં, બંધારણમાં દલિતે અનુસૂચિત જાતિ (Scheduled Castes) તરીકે સ્થાન પામ્યા.
ભળવા અંગેના
કડકપણે પાલન તરફ ક્રૂર વર્તાવ
હરિજના માટે સમાજમાં હરવા ફરવા કે લોકો સાથે નિયમ સ્પર્શાસ્પર્શીના ખ્યાલ ઉપર રચાયેલા હતા અને એનુ કરવામાં આવતું. એના પાલનમાં ભૂલથી પણ ચૂક થતાં અસ્પૃશ્ય કરવામાં આવતો હતો. ગાંધીજીના આગમન પછી, ખાસ કરીને શહેર પૂરતું, હરિજના સાથેના સામાન્ય વ્યવહારામાં થાપું પરિવત ન આવવા માંડયું હતું, પરંતુ પછાત જ્ઞાતિ કે દલિત વર્ગો સાથેતા ખાનપાનના નિયમેમાં કોઈ નોંધપાત્ર ફેરફાર જણાતા ન હતા.
અસ્પૃશ્યોના ઉત્કર્ષ માટે સયાજીરાવનું પ્રદાન
ગુજરાતમાં વડોદરા રાજ્યમાં દલિતાના ઉત્કષ માટે વિવિધ પ્રવ્રુત્તિઓ સયાજીરાવે શરૂ કરી હતી. આ સવ` પ્રવૃત્તિઓ દ્વારા એમણે એમના સર્વાં ́ગીણ વિકાસ સાધવાના પ્રયાસ કર્યાં હતા, એટલું જ નહિ, એમના વિકાસમાં આડે આવતી આડખીલીઓ દૂર કરી એ વિકસિત માનવ તરીકે અન્ય નાગરિકાની હરાળમાં આવે એવા ખ્યાલ રાખ્યા હતા.
આ સદીની શરૂઆતથી જ શિક્ષણના ફેલાવા માટે વડોદરા રાજ્યમાં અંત્યજો માટે જુદી શાળાએ હતી.૧૪ લાયક વિદ્યાથી ઓને ઑલરશિપ આપી આગળ અભ્યાસ કરવા માટે ઉત્તેજન અપાતુ . આંબેડકર, રાઘવજી લેઉવા, એમ. જી. પરમાર, નાગજીભાઈ આય` જેવા હરિજન છાત્રોની ઉજ્જવલ કારકિદી આવી શિષ્યવૃત્તિ દ્વારા પ્રોત્સાહનને જ અભારી હતી. કેળવણી લીધેલાં અસ્પૃશ્ય ભાઈબહેનોને રાજ્યની નોકરીમાં લાયકાત પ્રમાણે યાગ્ય જગાએ ગાઠવવામાં આવતાં. ૧૯૩૭-૩૮ માં ૨૪૭ અસ્પૃશ્ય એકલા કેળવણી ખાતામાં કામ કરતા હતા. ખીજાં ખાતાંઓમાં પણ એમની નિમણૂક થતી.
Page #237
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
અંત્યજોના ઉત્કર્ષ માટેની મુખ્ય બાબતેામાં પીવાના પાણીની સુવિધા, જાહેર સ્થળામાં સમાન રીતે ભાગવટા, મત આપવાના અધિકાર, ધારાસભામાં પ્રતિનિધિત્વ, લાયક વ્યક્તિને સરકારી નાકરી, આર્થિક વિકાસ માટેની યોજના અને સહકારી મંડળીઓ દ્વારા એએનુ શોષણ અટકાવવાની પ્રવૃત્તિએ મુખ્ય હ.તાં. ૧૯૩૧ માં અંત્યજ કામા માટે ૧૩૨૪ કૂવા, જેએમાંના ૧૧૦૩ ઢેઢ માટે અને ૨૨૧ ભંગીઓ માટે હતા. એ ઉપરાંત રાજ્યે બંધાવેલાં કૂવા ચારા અને તળાવા અસ્પૃશ્યો માટે ખુલ્લાં રાખવાં અને જે સવર્ણાને એ અંગે વાંધો હોય તેમણે ગામલોકોના ખચે અસ્પૃશ્યો માટે અલગ વ્યવસ્થા કરી આપવી એવું ફરમાન હતું. એવી જ રીતે ૧૯૩૦ માં શહેરસુધરાઇમાં તથા ગ્રામ૫ચાયતમાં અસ્પૃશ્યોને પ્રતિનિધિત્વ આપવાના સયાજીરાવે આદેશ આપ્યા હતા. રાજ્યની ધારાસભામાં પણ એમનુ` પ્રતિનિધિત્વ રહે એ જોવામાં આવતું. એએના આર્થિક ઉત્કર્ષ માટે પર પરાગત ધધામાં વિકાસ સાધવા માટે ૧૯૩૧ માં ચામડાં કેળવનાર નિષ્ણાત દ્વારા સુધારેલી ઢબથી ચામડાં કેળવવાનું કામ શિખવાડવા માટે રાજ્યમાં એ જગાએ કેદ્ર સ્થાપવામાં આવ્યાં હતાં. આ ઉપરાંત ધધાની અનુકૂળતા માટે કાચા માલ અને એજારે ખરીદવા વ્યક્તિ દીઠ વગર વ્યાજે રૂા. ૨૦૦ ધીરવાની જોગવાઈ કરવામાં આવી હતી. મોટાં શહેરોમાં સુધરાઈના ભંગીઓ માટે તથા અન્ય વ્યવસાયેામાં રોકાયેલા અત્યજો માટે પણ સહકારી મંડળીઓ સ્થાપવામાં આવી હતી. ૧૯૩૮-૩૯ માં ઢેઢ અને ચમારાની મળીને કુલ ૧૩૬૨ સભ્યાવાળી ૭૨ સહકારી મ`ડળી હતી. વણાટ અને ચમ’-ઉદ્યોગ ઉપરાંત આર્થિક વિકાસ માટે વડોદરા રાજ્યમાં અન્ય પ્રવૃત્તિએ વિકસાવાઈ હતી, જેમાં મુખ્યત્વે કૃષિકાય કેંદ્રોમાં ખેતીવિષયક સુધારા, કાંતણ ભરતગૂ ંથણ સીવ અને ઘીનું વેચાણ જેવા લઘુ ઉદ્યોગો તથા ઢાર-ઉછેર, એલાદની સુધારણા જેવી બાબતેામાં અંત્યજોને માર્ગદર્શન આપવામાં આવતું હતું.
૨૧૨
વડોદરા રાજ્ય અત્યંજો તરફના જાહેર વ્યવહારમાં એક પગલું આગળ હતું. તા. ૧૨-૭-૧૯૩૮ ના રોજ આજ્ઞાપત્રિકા દ્વારા રાજ્યે જાહેર કર્યું કે સ્થાનિક સંસ્થાનાં બધાં જ જાહેર મકાને-કૂવા-તળાવે અન્ય હિંદુજ્ઞાતિઓની જેમ અંત્યજોને વાપરવાના હક્ક છે અને એમાં અડચણ કરતી પ્રવૃત્તિ કરનાર સામે સરકાર પગલાં લેશે. ૧૯૩૨ માં રાજ્યનાં સવ" મ ંદિર હરિજને માટે દર્શન અને पूग्न અર્થે ખુલ્લાં મૂકવામાં આવ્યાં. એમના સામાજિક અને ધાર્મિ ક પ્રતિબંધ દૂર કરવા ૧૯૩૮ માં ‘સામાજિક અસમથ་તાનિવારણાનિત ધ' અમલી બનાવાયો. ટૂંકમાં, સયાજીરાવે હરિજનાના ઉત્કષ" માટે ધારી કેડી પાડી.૧૫
Page #238
--------------------------------------------------------------------------
________________
૨૧૩
સામાજિક સ્થિતિ
કચ્છ દેશી રાજ્ય હોવા છતાં ૧૯૨૧ ના અસહકાર–આંદોલનમાંથી મુક્ત રહી શક્યું ન હતું. આંદોલનના અનેકવિધ કાર્યક્રમના ભાગરૂપ અસ્પૃશ્યતાનિવારણનું કામ મુખ્ય હતું. કચ્છના કેટલાક રહેવાસીઓ વિદેશમાં વસતા હોવાથી એમના તરફથી આ કાર્યને ઠીક ઠીક સાથ મળ્યો. કચ્છમાં દસ મોટાં ગામોમાં અંત્યજ માટે શાળાઓ સ્થાપી શકાઈ હતી, પરંતુ જ્ઞાતિબહિષ્કારના ભયે સવર્ણ શિક્ષકો મળતા ન હતા, ઘણુંખરું મુસલમાન શિક્ષકે જ આ શાળા બો માટે મળતા. એ સમયે કેર્ટ કચેરી કે સાર્વજનિક સ્થળેએ અંત્યજોના પ્રવેશની કલ્પના પણ અસહ્ય હતી. વૈદ્ય કે ડોકટર હરિજન દદીને દવા દૂરથી જોઈને આપતા, એમના ઘાને પાટાપીંડી તે કરતા જ નહિ. કચ્છમાં રેલગાડીની શરૂઆત થઈ ત્યારે છેલ્લે
બે ઢેઢ ડબાને નામે ઓળખાતા, કારણ કે એ ડબો એમના માટે મુકરર કરેલ હતે. હરિજનોની પરિસ્થિતિ અન્ય બાબતમાં પણ વધારે દયાજનક હતી. એઓ સ્વતંત્ર રીતે કાપડ વણી શકે નહિ, નક્કી કરેલા ઠેકેદારોની સૂચના પ્રમાણેનું કાપડ વણવું પડતું અને એમને જ વેચવું પડતું. આ નિયમ ન પાળનાર હરિજનને ઘણી ફૂર શિક્ષા થતી. એમને ન્યાય રાજ્યની અદાલતમાં ન તોળાતાં એને માટે પણ રાજ્ય નીમેલા ઠેકેદારો ન્યાય તોળતા. ૧૯૨૫ માં ગાંધીજી ક૭ ગયા ત્યારે હરિજન–સેવકોના આગ્રહથી અને મહાત્માજીના દબાણથી કચ્છના મહારાવે હરિજનોને ન્યાય આપવા માટે ઠેકેદાર નીમવા અંગેને કાયદે રદ કર્યો, પરંતુ વણાટ અંગેની જુલમી નીતિ તે ઘણી પાછળથી વણકરોના સંગઠનને લીધે ધીરે ધીરે અંતે નાશ પામી.૧૪
કચ્છમાં કેળવણી ઉપરાંત ધીરે ધીરે અન્ય પ્રવૃત્તિઓ શરૂ થઈ હતી, જેને પરિણામે ૧૯૪૬ સુધીમાં અનેક ક્ષેત્રે ઠીક ઠીક પ્રગતિ હરિજને સાધી શક્યા હતા. ખાસ કરીને પરીક્ષિતલાલ મજમૂદાર અને ઠક્કર બાપાની પ્રેરણાથી અનેક કાર્યકર્તા તૈયાર થયા હતા. એમના સહયેગથી કચ્છમાં વધારે ને વધારે હરિજનછાત્રાલય તથા શાળાએ ખૂલ્યાં, જેણે હરિજના શૈક્ષણિક તેમજ અન્ય વિકાસમાં નેધપાત્ર ફાળો આપે. ખાદી-પ્રવૃત્તિએ ઘણું હરિજન કુંટુંબોને રોજી આપી તથા ભાગલા વખતે હરિજન નિર્વાસિત કુટુંબના પુનર્વસવાટનું કામ સારી રીતે પાર પાડી શકાયું.
૧૯૧૮-૧૯ ના ગાળામાં ઢસામાં દરબાર ગોપાળદાસે અંત્યજોનું એક સંમેલન બેલાવ્યું હતું તેમાં અસ્પૃશ્ય ઉપરાંત ઘણા હિંદુ આગેવાનો હાજર રહ્યા હતા. કવિ નાનાલાલ એના પ્રપુખ હતા. ત્રણ દિવસના આ સંમેલનમાં અંત્યજ બાળકોના શિક્ષણ અંગેના અને મુડદાલ માંસ તથા દારૂના ત્યાગ અંગેના
Page #239
--------------------------------------------------------------------------
________________
૨૧૪
આઝાદી પહેલાં અને પછી ઠરાવ થયા હતા, એમ છતાં સવર્ણો સાથે પ્રીતિભોજનની શરૂઆત કરી શકાઈ ન હતી. આ બધી પ્રવૃત્તિઓને કારણે સૌરાષ્ટ્રમાં એકંદરે થોડીક જાગૃતિ આવી હતી, પરંતુ આ તે પાશેરામાં પહેલી પૂણી હતી. સૌરાષ્ટ્રમાં કેટલાક પ્રગતિશીલ રાજવીઓએ અંત્યેજોના વિકાસ માટે પ્રવૃત્તિઓ આદરી હતી, જેમાં મુખ્યત્વે કેળવણી, જાહેર સ્થાનના વપરાશની છૂટ, મંદિર પ્રવેશ વગેરેનો સમાવેશ થત હતે. ખાસ કરીને ભાવનગર તથા ગંડળનાં રાજ્યએ હરિજનશિક્ષણમાં સારો રસ લીધે હતા. આગળ પડતાં એવાં કેટલાંક દેશી રાજ્યોને બાદ કરતાં અસ્પૃશ્યની પરિસ્થિતિ હજી શોચનીય હતી.
“આ એ જમાનો હતો કે જ્યારે અસ્પૃશ્ય ઉજળિયાતના લત્તાઓમાં છૂટથી પ્રવેશ કરી શક્તા નહિ. એઓને હવાડામાંથી પાણી ભરવું પડતું. સારાં કપડાં પહેરી ન શકતા. માથું ઉઘાડું રાખી ન શક્તા, ઘોડા પર બેસી ન શકતા, બૅન્ડ વાજાં વગાડી ન શક્તા. શાળામાં પ્રવેશ ન મળત. ડોક્ટરો એમને તપાસતા નહિ, કમ્પાઉન્ડર ઊંચેથી શીશીમાં દવા રેડી આપતે. દવા પણ સૌથી છેલ્લે મળે. દરછ માપ લીધા વગર જ એમનાં કપડાં સીવે. બેબી એમનાં કપડાં ધુએ નહિ. વાળંદ વાળ ન કાપી આપે. જાતે જ વાળ કાપવા પડે. વળી ઐફિસેમાં નેકરી મળે નહિ.”૧૭ ગાંધીજી અને દલિતોદ્ધારની પ્રવૃત્તિ
૧૯૧૭ માં અખિલ ભારતીય કોંગ્રેસે એના અધિવેશનમાં અસ્પૃશ્યતા દૂર કરવાને આદેશાત્મક ઠરાવ પસાર કર્યો. ૧૯૧૯ થી ગાંધીજીએ આ અસ્પૃરયતાનિવારણની પ્રવૃત્તિને કેંગ્રેસના પિતાના કાર્યક્રમના એક ભાગ તરીકે સ્વીકારી.
- અસ્પૃશ્ય તરફની ધૃણા ઓછી કરવા સૌ-પ્રથમ તે ગાંધીજીએ એમને હરિજન” કરીને સ્થાપ્યા, પરંતુ નામ બદલવાથી સવર્ણોની એમના તરફની સૂગ ઘટી નહિ. એમના ગંદા વ્યવસાયે અને ગંદી ટેવને કારણે એઓ અછૂત છે' એમ ઘણા લેકેનું કહેવું હતું. આ સૂગ અને માન્યતામાં પરિવર્તન લાવવા ગાંધીજી આશ્રમના અંતવાસીઓ પાસે આ કામ કરાવતા. એઓ પોતે એવું માનતા હતા કે પ્રત્યેક વ્યક્તિ પોતાને વ્યવસાય કરે એનાથી ઉચ્ચ કે નીચ બની જતી નથી. વણકર હોય તે વણે અને મોચી કે ચમાર માટે ચામડાં સાફ કરવાનું રહે. ભંગી પાયખાનાં સાફ કરે તેમ અન્ય સફાઈનું કામ કરે, એમ છતાંય એમને અછૂત ગણવામાં ન આવે ત્યારે અસ્પૃશ્યતા નાબૂદ થઈ એમ ગણાય. ૮
Page #240
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૧૫
ગાંધીજી હરિજન તરફના વર્તાવમાં પરિવર્તન લાવવા માટે વન વાણી તથા પ્રચાર દ્વારા અથાગ પ્રયત્ન કરતા હતા. એની અસર શહેરમાં કાંઈક અંશે થતી હતી, પર ંતુ ગામડાંઓમાં તે ગામને છેવાડે અલગ વસવાટથી માંડીને સ સેવાથી વંચિત તેવા હરિજના પૈસા આપીને દુકાનેથી માલ કેટલીયે કાકલૂદી પછી ખરીદી શકતા. ઉચ્ચનીચના પાયા પર આવા જ દુર્તાવ હિરામાં પણ અંદરોઅંદર થતા. એએ પોતે પણ લઘુતાગ્રંથિથી પીડાતા હેાવાથી પોતાની અવદશા માટે નસીબ કે પેાતાનાં મને જવાબદાર ગણતા અને સવર્ણાથી દૂર રહેવાના પ્રયત્ન કરતા.
ગાંધીજીએ સુરેંદ્રજીને ચમારનું કામ સેાંપ્યું ગોધરામાં હિરજનવાસમાં જઈને અંત્યજોની સેવા આ કાયકરાએ હરિજનોનાં કામ શીખી લઈ લાયકાત ઊભી કરી હતી.૧૯
હતુ. અને મામાસાહેબ ફડકેને કરવાનું કામ સેાંપ્યું હતુ . એમનામાં જઈ સેવા કરવાની
ગાંધીજીની પ્રેરણા તથા સવ" કાય*કરાના પ્રયાસોથી ૧૯૧૭ માં ગોધરામાં પ્રથમ અંત્યજ પરિષદ મળી હતી, જેણે મુખ્યત્વે અંત્યજો માટે શાળાએ કરવાનું કાર્યાં હાથ ધર્યુ હતું. આના સંચાલનની જવાબદારી મામાસાહેબ ફડકેની હતી. ગોધરામાં એક ભંગી શાળાની શરૂઆતમાંથી કાલક્રમે ગાંધીઆશ્રમ ઊભા થયા. ત્યાર પછી ૧૯૧૮, ૧૯૨૨ અને ૧૯૨૩ માં અનુક્રમે નડિયાદ વઢવાણુ અને અમ· રેલીમાં અંત્યજ પરિષદો ભરાઈ હતી. આ પરિષદોને મુખ્ય ક`ક્રમ અત્યજોમાં જાગૃતિ લાવવા ઉપરાંત શાળાએ સ્થાપવાને અને પીવાના પાણીની સગવડ કરવાના રહ્યો હતો. ઉપરાંત ૧૯૨૩ માં હરિજનાના ઉત્કર્ષ માટે ‘અંત્યજ સેવામંડળ' નામની એક સંસ્થા શરૂ કરવામાં આવી હતી.ર૦
આ સર્વ પ્રયત્નો છતાં ગામડાના સવર્ણા હરિજનોના પ્રશ્ન હલ કરવા માટે જરાયે ગંભીર ન હતા. અસ્પૃશ્યા પોતે પણુ એમને માટેના સેવાકાય માં જોઈ એ તેવા સહકાર આપતા ન હતા. ‘હિંદુઓની ફરજ'ના શીષ"કવાળાં પત્ર આ અંગે સારો પ્રકાશ પાડે છે. ગોધરાના અંત્યજ આશ્રમમાંથી આવેલા પત્રના ક સાર પરથી એવુ સૂચિત થાય છે કે ત્યાંની શાળામાં અંત્યજ બાળકોના શિક્ષગુ ઉપરાંત એમના ચારિત્ર્ય-ધડતરના ખ્યાલ રાખવામાં આવતા હતા. આ આશ્રમના ત્રણ વિદ્યાથી ઓને સારું વાતાવરણ પૂરું પાડવા સાબરમતી રાષ્ટ્રિય શાળામાં મોકલ્યા. એમનાં માબાપોને આ પસ ંદ ન પડયુ. આ બાળકો ત્યાં દોઢેક મહિને રહ્યા હશે તે દરમ્યાન સારી ટેવા શીખ્યા અને ત્યાંના વિદ્યાયી એને પણ એ
Page #241
--------------------------------------------------------------------------
________________
૨૧૬
આઝાદી પહેલાં અને પછી કોઈ રીતે ઊતરતા ન લાગ્યા. આ બાળકો પાછા આવ્યા પછી ભીખનું ખાવું, દારૂ પીવે, મુડદાલ માંસ ખાવું કે ગાળ દેવી પસંદ કરતા નહિ હોવાથી શિક્ષકે સાથે રહેવા લાગ્યા અને એમની સાથે જમવા લાગ્યા. એમના વડીલેને આ રુચ્યું નહિ. એમને એમ લાગ્યું કે અમારા બાળકે અમારા કહ્યામાં રહેશે નહિ, તેથી બળજબરીથી બાળકોને ઘેર લઈ જઈ ભીખનું ખાવા તથા માંસાહાર કરાવવા એક છોકરાને માર્યો, પરંતુ છોકરે મક્કમ રહ્યો. પડોશના છોકરાને જાણ થતાં એ શિક્ષકને બેલાવી લાવ્યું અને શિક્ષકે છોકરાને છોડાવ્યો. અલબત્ત, આવા વર્તાવ માટે માબાપ કરતાં હિંદુ સમાજ વધારે જવાબદાર છે, જે એમને એઠવાડ કે મુડદાલ માંસ ખાવા મજબૂર કરે છે. સમાજની ફરજ તે એ છે કે હરિજેનોને આવું એઠું ખાવાનું આપવાનું બંધ કરે.૨૧
એક રીતે જોઈએ તે હરિજનોની પરિસ્થિતિ આદિવાસીઓ કરતાં પણ ખરાબ હતી, કારણ કે એમને માથે પરંપરાગત ગંદા ધંધા ઠોકી બેસાડવામાં આવ્યા હતા, એટલું જ નહિ, એને કારણે એમને અપવિત્ર અને અસ્પૃશ્ય ગણવામાં આવ્યા હતા. હરિજને હિંદુ સમાજમાંનું એક અવિભાજ્ય અંગ છે અને એમને થતા અન્યાય હિદુઓએ બનતી ત્વરાએ દૂર કરે જોઈએ એવું ગાંધીજી માનતા હતા. આ બાબતની પ્રતીતિ બીજી ગોળમેજી પરિષદમાં બ્રિટિશ સરકારે જ્યારે હરિજનોને અલગ મતાધિકાર અને મતદારમંડળો આપવાની વાત કરી ત્યારે એમણે આમરણાંત ઉપવાસ જાહેર કરીને કરાવી. દલિતના નેતા આંબેડકર શરૂઆતમાં એમ માનતા હતા કે દલિત હિંદુ સમાજના ભાગ તરીકે રહીને પ્રગતિ સાધી શકશે, પરંતુ સમય જતાં એમને લાગ્યું કે હિંદુઓથી અલગ પડીને જ દલિત પિતાના હક્ક પ્રાપ્ત કરી શકશે અને તેથી એ અલગ મતાધિકાર અને બેઠકો માટે આગ્રહી રહ્યા. ગાંધીજી પતે તે એવું માનતા હતા કે હરિજને હિંદુ સમાજનું જ એક અંગ છે અને એઓ જુદા પડી શકે જ નહિ. લધુમતી સમિતિની બેઠકમાં એમણે જણાવેલું કે અંત્યજેના વિશાળ સમુદાયને પ્રતિનિધિ હોવાને દ કરું છું. અમારા પત્રક પર અને વસ્તીપત્રકમાં અંત્યજેને વગ અલગ ગણાય એમ અમે ઈચ્છતા નથી. શીખ હંમેશા શીખ રહે, મુસલમાને હંમેશાં મુસલમાન રહે, યુરોપિયને હંમેશા યુરોપિયને, પણ અંત્યજે હંમેશાં અસ્પૃશ્ય રહેશે? અને સ્પૃશ્યતા છે એના કરતા હિંદુ ધર્મ રસાતળ જાય એ હું વધું ઇચ્છું.”૨૨
ગાંધીજીના ઉપવાસની વ્યાપક અસર થઈ. રાજકીય સ્તરે સમાધાનને માર્ગ કાઢવામાં આવ્યો. ઉપવાસની કાંઈક અંશે ગંભીર અસર લેમાનસને પલટવામાં પણ થઈ. ગુજરાત પણ આમાંથી મુક્ત ન હતું. ૧૯૩૩ ના ફેબ્રુઆરીમાં
Page #242
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૧૭ હરિજન સેવક સંઘની સ્થાપના કરવામાં આવી. ઠકકરબાપા એના મંત્રી હતા. સંઘને મુખ્ય ઉદ્દેશ હરિજનનું નૈતિક સામાજિક અને આર્થિક કલ્યાણ સાધ વાને અને અન્ય સવર્ણોની સમકક્ષ એમને દરજજે સ્થપાય તેવા પ્રયત્ન કરવાને હતું. આ ઉપરાંત હરિજન સેવક સંઘની પ્રવૃત્તિ તેમ પ્રચારકાર્ય માટે “હરિજનબંધું મુખપત્રની ગુજરાતી આવૃત્તિ શરૂ થઈ. આમ છતાં ગાંધીજીને સતત લાગ્યા કરતું હતું કે હરિજનો અંગેનું કાર્ય ઉપરછલ્લું છે. હરિજનોના ઉત્કર્ષને પ્રશ્ન ઘણો વિટ અને જટિલ છે સમાજ-પરિવર્તન અને લેકમાનસ-પરિવર્તન માટે એમણે આત્મશુદ્ધિની જરૂર જોઈ જે એમણે ઉપવાસ દ્વારા સિદ્ધ કરવાને પ્રયત્ન કર્યો. વ્યક્તિગત સત્યાગ્રહ વખતે એમણે અમદાવાદનો આશ્રમ હરિજન સેવક સંઘને સેપે, જે “હરિજન આશ્રમ' તરીકે જાણીતું થયું. ૧૯૩૭ માં કોંગ્રેસ પ્રધાનમંડળે હરિજનના હિતાર્થે કેટલાક કાયદા કર્યા, એમ છતાં ગાંધીજીના વખતોવખતના ઉપવાસની પણ લેકમાનસ ઉપર વ્યાપક અસર પડી આ સવ પ્રવૃત્તિઓના ફલસ્વરૂપે સ્વતંત્ર ભારતના બંધારણમાં અસ્પૃશ્યતાને ગેરકાયદેસર અને ગુનાહિત જાહેર કરી છે. દલિત વર્ગો કે જે “અનુસૂચિત જાતિ તરીકે ઓળખાવા લાગ્યા હતા તેમને માટે સંવિધાનમાં સવિશેષ જોગવાઈ કરવામાં આવી. એ અનુસાર એમને તથા અનુસૂચિત જનજાતિઓને શિક્ષણ તથા વ્યવસાયમાં સવલતે તેમજ કેટલાક વિશિષ્ટ લાભ અને હકકોનું પ્રદાન કરવામાં આવ્યું. ગુજરાતમાં શિક્ષક્ષેત્રો એમનામાંથી કેટલીક કેમે સારી પ્રગતિ કરી શકી, પરંતુ એમની અંદર પણ ઉચ્ચનીચના ભેદ તથા છૂતાછૂત હોવાથી બધી જ પેટાજ્ઞાતિઓ સમાન રીતે પ્રગતિ કરી શકી નથી.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી હરિજનો માટે અનેક સરકારી કલ્યાણ યોજનાઓ આવી કે જેણે શિક્ષણ રહેઠાણ કરી તેમાં અનામત બેઠક તથા અન્ય બાબતોમાં સુવિધા પૂરી પાડી, એમ છતાં એમના સમાજમાં સેંધપાત્ર ફેરફાર આવી શક્યો નહિ, શહેરમાં રહેતા કેટલાક શિક્ષિત હરિજને અન્ય ભદ્રસમાજ સાથે ભળી જવાના હેતુથી પોતાના સમાજ સાથે વહેવાર કાપી નાખતા અથવા ટાળતા અને પિતાના સમાજના ઉત્કર્ષ માટે કામ કરતા નહિ. મોટા ભાગના ગ્રામવિસ્તારના હરિજને પછાત અને ગરીબ હોવાથી એમના હક્કો અંગે કાં તે અજાણ હતા અથવા તે એનું પાલન કરાવવા માટે લાચાર હતા. એમનામાંના ઘણે દારૂ તથા જુગાર જેવી બદીઓમાં ફસાયેલા હતા તથા રિવાજની પકડને કારણે સામાજિક પ્રસંગોએ ગજા ઉપરાંતનું ખર્ચ કરતા હોવાથી દેવાદાર હતા. ૧૯૫૫ માં અસ્પૃશ્યતાનિવારણ ધારો પસાર કરવામાં આવ્યો હોવા છતાં એના અમલમાં
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૧૮
આઝાદી પહેલાં અને પછી
શિથિલતા હોવાથી ગ્રામવિસ્તારમાં બહુધા હરિજને તરફ કેવળ સૂગ જ નહિ, પરંતુ એમનું શોષણ અને એમના તરફ ફૂર વર્તાવ તથા દમન ચાલુ રહ્યાં. | ગુજરાતમાં કેટલાંક સ્થળોમાં અસ્પૃશ્યતાનું અનિષ્ટ વ્યાપક સ્વરૂપે ચાલુ રહ્યું. મહેસાણા જિલ્લામાં એ સવિશેષ જણાય ત્યારે સુરત જિલ્લામાં એની તીવ્રતા ઓછી દેખાય. કચ્છમાં કદાચ એ વિશેષ દેખાય. કચ્છમાં આભડ. છેટની બીકે ખેડૂતે બાળકોને શાળાએ ન મોકલતાં અલગ શાળાઓ ચલાવતા. ભંગીઓની સ્થિતિમાં બહુ તફાવત પડ્યો નહિ. વંશપરંપરાગત ગંદુ કામ સુધરાઈ દ્વારા એમને માથે લદાયેલું છે તે હળવું થયું નહિ. અરે ગણુતી સુધરાઈઓ પણ ભંગી કે મદારો માટે જોઈએ તેવી સુવિધા ઊભી કરતી નથી. વળી ભંગી ભાઈઓમાંથી ઘરાકી–પ્રથા નાબૂદ થવી ઘટે ૨૩
૧૯૬૦ સુધીમાં ગુજરાતમાં હરિજને માટે અનેક સંસ્થાઓ કામ કરતી થઈ હતી. અસ્પૃશ્યતાનિવારણ માટે હરિજન સેવક સંઘ કે દલિત સેવક સંઘ જેવી બિનસરકારી બિનરાજકીય સંસ્થાઓના એકત્રિત પ્રયાસોથી અસ્પૃશ્યતાને ઘણી હળવી કરી શકાઈ હતી. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી હરિજને માટે ઊભી કરેલી જોગવાઈઓથી કચડાયેલે દલિત વર્ગ વિકાસના પંથે આગે કદમ માંડવા શક્તિભાન થયે. સ્ત્રીઓની સ્થિતિ
૧૯ મી સદીને ઉત્તરાર્ધ ગુજરાતમાં હિંદુસમાજ માટે સુધારાયુગ હતો, જેણે વીસમી સદીની પહેલી પચીસીમાં સામાજિક ક્રાંતિના શ્રીગણેશ માટે સાનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી આ સમય દરમ્યાન દલિતની જેમ સમાજમાં સ્ત્રીઓની સ્થિતિ પણ ખેદજનક હતી. દલિત ઉચ્ચ વર્ણોની જોહુકમી, જ્ઞાતિવ્યવસ્થાનાં બંધને તેમજ અજ્ઞાન અંધશ્રદ્ધા અને અન્ય પરિબળોને કારણે પિસાતા હતા. મોટા ભાગની હિંદુ સ્ત્રીઓ પણ ઘરની ચાર દીવાલની અંદર પુરુષોના વર્ચસ તથા સામાજિક રૂઢિબંધને અને અન્ય મર્યાદાઓમાં જકડાયેલી હતી.
“સુંદરી સુબોધીને લેખ વીસમી સદીના શરૂઆતના કાલ પછીના સ્ત્રીઓના માનસ પર વેધક પ્રકાશ ફેંકે છે. એ સમયનું ત્રીજીવન કાંઈક ધાર્મિક, વિશેષ વહેમી અને કાંઈક સંરક્ષકશાસ્ત્રની, પુરાણી રૂઢિની દઢ થઈ ગયેલી મર્યાદાઓમાં સંતોષ લે છે. ગુરુજન તથા વડીલવર્ગની આજ્ઞા સામે સવાલ થઈ જ ન શકે એવું માનવાવાળું છે. ૨૪ એ સમયે સ્ત્રીને વ્યક્તિ તરીકે કેટલે અંશે સ્વીકાર થત હશે અને સ્ત્રી પોતે પણ સભાનપણે આ અંગે કેટલું વિચારતી હશે એ અંગે કહેવું મુશ્કેલ છે.
Page #244
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૧૯
રાજા રામમોહનરાયથી માંડીને ગાંધીજી હિંદમાં આવ્યા ત્યાં સુધીમાં સામાજિક સુધારા અને સ્ત્રીના ઉત્કર્ષ માટે સમગ્ર હિંદ અને ગુજરાતમાં અનેક મહાનુભાવોએ પ્રયત્ન કર્યા હતા, પરંતુ એની પાછળ સ્ત્રીમાન, સ્ત્રીની હીન દશા તરફ અનુકંપા અને એમને આર્થિક રીતે પગભર કરી એમનાં દુ:ખદદ ઓછાં કરવાને ખ્યાલ મુખ્યત્વે રહેલ જણાય છે. આ ઉપરાંત સ્ત્રીઓને કેળવણી આપવી કે જેથી તેઓ સારી ગૃહિણી તથા માતા બની શકે તથા સમાજના કુરિવાજો દૂર કરવા પ્રયત્ન કરવા કે જેથી આપોઆપ સ્ત્રીઓની પરિસ્થિતિ સુધરે એવો ખ્યાલ પણ રહેલે જણાય છે.
સ્ત્રી અને પુરુષ એ ગૃહજીવન તથા સમાજનાં સમાન અંગ છે અને બંનેને માટે સમાન નિયમે, સમાન ધારાધોરણે અને સમાન હક્કો હોવાં જોઈએ એ ખ્યાલ સમાજસુધારાની પ્રવૃત્તિ પાછળ ન હતા એમ જણાય છે. આ સર્વ પ્રવૃત્તિઓને અંતે પણ સ્ત્રીશક્તિ પિતે તે બહુ ઓછી જાગ્રત થઈ શકી હતી. એમની સુપ્ત શક્તિઓને જગાડવાનું માન ગાંધીજીને ફાળે જાય છે. ગાંધીજીની પ્રેરણાથી વિદેશી વસ્ત્રો તથા ઘરેગને ત્યાગ, વિદેશી વસ્ત્રોની હોળી, દારૂ તાડી તથા વિદેશી કાપડની દુકાને પર પિકેટિંગ તથા સભા સરઘસમાં લાઠીમાર ખમી કુટુંબને છેડી જેલવાસ ભોગવતાં ન અચકાઈને સ્ત્રીઓએ પિતાની શકિતનું સમાજને ભાન કરાવ્યું, એટલું જ નહિ, એમને પિતાને પણ પોતાની શક્તિ ની પ્રતીતિ થઈ. સમાજના સર્વ સ્તરની સ્ત્રીઓને સ્વરાજ્યપ્રાપ્તિની લડતમાં સાંકળીને ગાંધીજી સ્ત્રીઓ અબળા નહિ, પરંતુ પુરુષ સમોવડી છે એવું પ્રતિપાદિત કરી શક્યા. હિંદુસમાજની રૂઢિઓમાં ઘણા ફેરફારોની જરૂર છે અને ખાસ કરીને જ્ઞાતિઓના સંકુચિત વાડા તથા સ્ત્રીઓને થતા અન્યાય દૂર થવો જ જોઈએ અને સ્વરાજ્યપ્રાપ્તિ જેટલું જ મહત્ત્વનું એ પ્રશ્ન છે એવી મનેત્તિ એમણે પ્રજામાં જાગ્રત કરી.૨૫
સ્ત્રીઓની પરિસ્થિતિને યોગ્ય સ્વરૂપમાં સમજવા માટે એને શૈક્ષણિક અને લગ્નવિષયક સામાજિક તેમજ કાનૂની સંદર્ભના પરિપ્રેક્ષ્યમાં વિચાર કરવો ઘટે.
આ સદીના પહેલા બે દસકા દરમ્યાન સ્ત્રીશિક્ષણનો ફેલાવે પુરુષની સરખામણીમાં નહિવત અથવા અતિશય ધીમે, મેટા ભાગે, શહેરોમાં અને ઘણીખરી ઉચ્ચ જ્ઞાતિઓની સ્ત્રીઓમાં જ સીમિત હતો. કેટલાંક દેશી રાજ્ય સ્ત્રીકેળવણીમાં સવિશેષ રસ લેતાં હતાં. તેમાં વડોદરા ભાવનગર તથા ગોંડળ મુખ્ય હતાં. આ રાજ્યએ મુખ્ય શહેરોમાં કન્યાઓ માટે હાઈસ્કૂલે બોલી હતી. ગુજરાતનાં અન્ય મુખ્ય શહેરોમાં પણ હાઈસ્કૂલે હતી ૧૯૨૧ ના વસ્તીપત્રકના ઉચ્ચ શિક્ષણ અને માધ્ય
Page #245
--------------------------------------------------------------------------
________________
૨૨૦
આઝાદી પહેલાં અને પછી
મિક શિક્ષણના સ્ત્રીઓને લગતા આંકડા દર્શાવે છે કે દર દસ હજારે અમદાવાદમાં ર૭, સુરતમાં ૨૪, ભરૂચમાં ૧૧, સૌરાષ્ટ્રમાં ૮ અને અન્ય પ્રદેશમાં આના કરતાં પણ ઓછી સંખ્યા હતી.
અગાઉ દર્શાવ્યું છે તેમ પુરુષો તથા સ્ત્રીઓ વચ્ચેના શિક્ષણમાં બહુ મેટ તફાવત જણાય છે, પરંતુ અન્ય કેમે સાથે સરખામણી કરતાં આ તફાવત વધારે ઘેરે બને છે. ૧૯૨૧ ના વસ્તીપત્રકના આંકડા પ્રમાણે હિંદુઓમાં દર હજારે ૧૯, જૈનમાં ૧૨૩, મુસલમાનમાં ૧૨, પારસીઓમાં ૬૭૪, ખિસ્તીઓમાં ૨૫૨ અને ભારતીય ખ્રિસ્તીઓમાં ૧૬૯ સ્ત્રીઓ અક્ષરજ્ઞાન પામેલી હતી. આ આંકડા એ પણ સૂચવે છે કે હિંદુ સ્ત્રીઓ ફક્ત મુસલમાન સ્ત્રીઓ કરતાં જ આગળ હતી, પરંતુ અન્ય કોમેની સ્ત્રીઓની સરખામણીમાં એઓ ખૂબ જ પાછળ હતી
૧૯૩૧ ના અંદાજના આંકડા એવું સૂચિત કરે છે કે મુંબઈમાં દર હજારે ૧૫૩ સ્ત્રીઓ અક્ષરજ્ઞાન પામેલી હતી, જ્યારે વડોદરામાં એની સંખ્યા ૧૮૪ હતી. ગુજરાતનાં બીજાં શહેરોના ચકકસ આંકડા પ્રાપ્ત ન હોવાથી એ વિશે કહેવું મુશ્કેલ છે. વડોદરા રાજ્ય સ્ત્રી-શિક્ષણ માટે સજાગ હોઈ એના ફેલાવા માટે ખાસ પ્રયત્ન કરતું હતું એટલે સમગ્ર ગુજરાત માટે એ આંકડા ઉપરથી તારણ કાઢવું ગેરમાર્ગે દોરનારું નીવડે. ઉપરાંત, ગામડાં કરતાં શહેરોમાં શિક્ષણ માટે વધારે સારી સગવડ, સ્ત્રીશિક્ષણ માટે ઉદાર વલણ અને કેળવાતી રુચિ વગેરે બાબતે શહેરમાં રહેતી સ્ત્રીઓના શિક્ષણના વિકાસ માટે વધારે ફળદાયી નીવડે એ સ્વાભાવિક છે.૨૮ ૧૯૬૧ માં પણ સ્ત્રીપુરુષના અક્ષરજ્ઞાનના સમગ્ર ચિત્રની ઝાંખી કરીએ તે લગભગ ૨૦ ટકા સ્ત્રીઓ જ અક્ષરજ્ઞાન ધરાવતી હતી જ્યારે પુરુષોના ટકા બમણું કરતાં સહેજ વધારે હતા. ૪૫ વર્ષના સમયગાળા(૧૯૧૫૧૯૬૦)માં સ્ત્રી-પુરુષ વચ્ચે અક્ષરજ્ઞાનમાં અસમાનતા દેખાય છે, પરંતુ બંને વચ્ચે જે મેટી ખાઈ હતી તે ડી ઓછી થઈ છે એવું આંકડાઓ પરથી સૂચિત થાય છે. આ સમયગાળા દરમ્યાન ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે જૂજ બહેને આગળ આવી હતી અને એમાં મુખ્યત્વે શહેરમાં રહેતી બહેને હતી, જોકે ઉત્તરોત્તર પણ ધીમી પ્રગતિ જોઈ શકાય છે. કન્યાઓને ભણાવવા માટે લેકમત ઊભું થતું હતા, પરંતુ કન્યાના શિક્ષણમાં મેટામાં મેરી આડખીલી બાળલગ્નની હતી.
બાળલગ્ન
હિંદુઓમાં બાળલગ્ન કેળવણીમાં કેટલું અવરોધક હતું એ વસ્તીપત્રકમાંના હિંદુઓના અન્યધમીઓ સાથે એ અંગેના આંકડા સરખાવતાં સ્પષ્ટ થાય છે.
Page #246
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૨૧ ગુજરાતના હિંદુઓ આમાંથી મુક્ત હેવા માટે કોઈ કારણ નથી. ૧૯૩૧ ના વસ્તી–ગણતરીના હેવાલ અનુસાર પાંચથી પંદર વર્ષના વયજૂથમાં દર હજારે ૨૨૨ પરિણીત હિંદુઓમાંથી ૫૯ અક્ષરજ્ઞાન પામેલા, જ્યારે મુસલમાનમાં ૧૦૯ પરિણીત અને ૪ર અક્ષરજ્ઞાન પામેલા, જૈનમાં ૧૬૫ પરિણત અને ૨૨ અક્ષરજ્ઞાન પામેલા અને ખ્રિસ્તીઓમાં ૧૧૦ પરિણીત અને ૨૩૬ અક્ષરજ્ઞાન પામેલા જણાય છે. ૨. આમ હિંદુઓમાં દર હજારે પરિણીતાની સંખ્યા સૌથી વધારે છે અને શિક્ષિતોની સંખ્યા મુસલમાન કરતાં થોડીક જ વધારે છે. હિંદુ સ્ત્રી માટે તે નાની ઉંમરે લગ્ન કરવાની શાસ્ત્રાણા હોવાથી તથા કેટલાંક સામાજિક કારણોને લીધે બાળલગ્નને ભેગ સ્ત્રીઓ જ વધારે બને અને એમને જ વધારે શેષવું પડે એ સ્વાભાવિક હતું.
વડેદરા રાજ્ય કેળવણી તેમજ અન્ય સુધારા કરવામાં મોખરે હતું, એમ છતાં ત્યાં પણ દર હજારે પરણેલાં છોકરા-છોકરીઓના ૧૯૩૧ ના આંકડા તપાસતાં ૫ થી ૧૦ વર્ષના વયજૂથમાં ૭૯ છોકરા અને ૧૯૮ છોકરી તથા ૧૦ થી ૧૫ વર્ષની વયજૂથમાં ૧૮૨ છોકરા અને ૪૧૨ કરી જણાય છે.
વડેદરા રાજ્ય ૧૯૦૪ માં બાળલગ્ન-પ્રતિબંધ ધારે' લાગુ પાડ્યો હતે અને ૧૯૨૮ માં એમાં સુધારો કરીને આઠ વર્ષથી નીચેની ઉંમરની વ્યક્તિનાં લગ્ન ફોક ગણવામાં આવતાં હતાં, એમ છતાં રૂઢિના પ્રાબલ્ય અને લેકેના અજ્ઞાનને લીધે બાળલગ્ન ચાલુ રહ્યાં.૩૧ - બ્રિટિશ ગુજરાતમાં ૧૯૩૦ એપ્રિલમાં ‘શારડા ઍકટ' અમલમાં આવ્યો તે અનુસાર ૧૪ વર્ષથી નીચેની છોકરી અને ૧૮ વર્ષથી નીચેના છોકરાનાં લગ્નને ગુને ગણવામાં આવ્યો અને કાયદામાં દંડ તથા જેલની સજાની જોગવાઈ કરવામાં આવી. કાયદો છ મહિના પહેલાં પસાર (૧૯૨૯ સપ્ટેમ્બરમાં) કરવામાં આવ્યું હતું એને લાભ લઈને આ છ મહિનાના ગાળામાં સામાન્ય સમય કરતાં પણ સવિશેષ બાળલગ્ન થયાં. ખાસ કરીને આની સવિશેષ વિપરીત અસર સ્ત્રીઓ પર થઈ૩૧
બાળલગ્નથી સ્ત્રીની કેળવણીમાં તે વિક્ષેપ પડતે જ, પરંતુ એની સાથે એને અન્ય વિકાસ પણ અટકી જ. કેટલીક વખત તે નાની ઉંમરે માતૃત્વ અને બાલવૈધવ્યને ભય રહેતો. સમય જતાં બાળલગ્ન સ્ત્રીકેળવણીના વિકાસ સાથે કેળવાયેલા વર્ગમાંથી સદંતર નાશ પામાં અને એની અસર ગ્રામવિસ્તારમાં પણ ધીરે ધીરે પહોંચી.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૨૨
આઝાદી પહેલાં અને પછી
હિંદુસમાજમાં વિધવા
ઈ. સ. ૧૮૫૬ માં ‘વિધવા પુનઃલગ્નના કાયદે’ પસાર થયા હતા. કરસનદાસ મૂળજી અને ન`દ તેમજ ગુજરાતના અન્ય સમાજસુધારકો વિધવા પુનલ"ગ્નને બહાલી આપતા હતા છતાં ઉચ્ચ જ્ઞાતિઓમાં વિધવાએનાં લગ્નોની સ ંખ્યામાં કે એમના તરફના વનમાં આ સદીની વીસી સુધીમાં કોઈ નોંધપાત્ર તફાવત જણાયા નથી. વિધવાઓ માટે અમુક પ્રકારની કેળવણી તથા આર્થિક સ્વાતંત્ર્યની જરૂર કેટલાંક સમજુ માબાપે અને સુધારકો જોઈ શક્યાં હતાં એટલે સુરત અમદાવાદ વડોદરા જેવાં મેટાં શહેરોમાં કેળવણી અને હસ્ત-ઉદ્યોગની સંસ્થાએ ઊભી થઈ હતી. આના લાભ માટે ભાગે વિધવાએ અને દુઃખી નિરાધાર સ્ત્રીઓ પણ લેતી.
વિધવાને પણ વિધુર જેટલા જ પુનઃલગ્નના અધિકાર છે એને કેટલાક લોકોએ સૈદ્ધાંતિક સ્વીકાર કર્યાં હતા, કેટલાંક કેળવાયેલાં, આગળ પડતાં કુટુ બાએ એને અમલમાં પણ મૂકી બતાવ્યું હતું. વિદ્યાબહેન-શારદાબહેનના ભાઈ, કુ જબિહારીનું લગ્ન જૂનાગઢના નાગર ગૃહસ્થ બાપુભાઈ મજમૂદારની બાળવિધવા દોહિત્રી સૂરબહેન સાથે બંને પક્ષેાની સંમતિથી થયું હતું, પરંતુ આવાં લગ્ન જૂજ થતાં, સામાન્ય લોકમત વિધવાલગ્નની તરફેણમાં કેળવાયો ન હતા. એમને શિક્ષણ આપી પગભર કરવી એટલું શહેરીજનો સ્વીકારતા થયા હતા, પરંતુ ગ્રામસમાજમાં વિધવાની પરિસ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર આવ્યો ન હતો. વિધવાને વેડવા પડતા ત્રાસ તથા એમની મનેાદશા વષઁવતા અને કુરિવાજો અંગે સલાહસૂચને માગતા અનેક પત્ર ગાંધીજી ઉપર આવતા. ઉચ્ચ હિંદુનાતિની ‘વિધવાને બળાપા' એ પુસ્તક તથા ક ંચનલાલ ખાંડવાળાના કાગળ૩૨ આનાં જવલંત ઉદાહરણુ છે. ગાંધીજી પોતે તે કોઈ પણ વિધવા પાસે બળાત્કારે વૈધવ્ય પળાવવાની તરફેણમાં ન હતા છતા વિધવાઓના દુ:ખને ઉપાય લગ્ન જ છે એમ પણ્ માનતા ન હતા. એમના મતે બાળલગ્નનાબૂદી, ખાળલગ્નની વિધવા કે લગ્નના હક્ક ભોગવ્યા સિવાયની ૫દર વર્ષથી નીચેની વિધવાને પુનલ"ગ્નની છૂટ, વૈધવ્ય અપશુકન નહિ, પરંતુ પવિત્રતાની નિશાની, વિધવાને સારુ શિક્ષણ અને ધંધાને પ્રબંધ વગેરે લાજો કામયાબ હતા.૩૩ વિધવાનું પુનઃલગ્ન કે અન્ય ઇલાજો તત્કાલીન સમાજ સપૂર્ણ પણે અપનાવવા તૈયાર ન હતા. સમય જતાં ધીરે ધીરે વિધવા તરફની સૂગ ઓછી થતી ગઇ, એમના તરફના વતનમાં થેડી હળવાશ આવી. ‘સ ંસાર સુધારા સમાજ'ની કામગીરી તથા ‘જ્યોતિધ’ર’નાં લખાણો તથા અન્ય પરિબળોની અસરથી શહેરમાં લોકમત સવિશેષ કેળવાયા, એમ છતાં વિધુર પુરુષ કરતાં લગ્ન વાંચ્છુ વિધવા માટે મેગ્ય પાત્ર મેળવવાની મુશ્કેલી તે હતી જ, કારણ કે સમાજમાં
Page #248
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૨૩ મેટા ભાગના વિધુર પુરુષે પણ કુંવારી કન્યાને જ પરણવાનું પસંદ કરતા. શહેરોમાં વિધવાનાં પિશાક, ખાનપાન અને જાહેર સ્થળોએ હરવા ફરવા માટેનાં બંધન ઢીલાં પડ્યાં હતાં, પરંતુ ગ્રામસમાજમાં વિધવાના વેશ અને કેશ અંગેની સખાઈમાં થેડે ફરક પડ્યો હતો. વિધવાઓનાં એકંદરે દુઃખદદ ઓછાં થયાં હતાં. ઘણી વિધવાઓ શિક્ષણ મેળવીને પગ ભર થઈ શકતી હતી, એમ છતાં કેટલાક રૂઢિગત અંધ ખ્યાલેમાં શહેરી કે ગ્રામીણ સમાજમાં કોઈ તફાવત પડ્યો ન હતો. વિધવા કમનાં ફળ ભોગવે છે. અપશુકનિયાળ છે, સારા કામમાં એની હાજરી અશુભ છે, વગેરે માન્યતાઓમાંથી ભાગ્યેજ કોઈ કુટુંબ મુક્ત હતું. એમ છતાં એટલું કબૂલ કરવું જોઈએ કે આઝાદીની લડત, ગાંધીજીનાં લખાણે, સમાજ સુધારકેના પ્રયાસે તથા સ્ત્રીશિક્ષણના વિકાસથી અન્ય સ્ત્રીઓની સાથે વિધવાઓ માટે પણ મુક્તિનાં દ્વાર ખુલ્લાં થયાં હતાં. અન્ય કુરિવાજો અને સ્ત્રીઓની સ્થિતિ
ગાંધીજીના આગમનને હજુ એક દસકો વીત્યું હતું, એમનાં કાર્યોની અસર જનસમાજ પર પડવાની શરૂઆત હતી. સમાજમાં અનેક કુરૂઢિઓ પ્રચલિત હતી કે જેને કારણે ઉચ્ચ જ્ઞાતિઓની સ્ત્રીઓની સ્થિતિ વિશેષ દુઃખદાયક હતી. હિંદુસમાજમાં લગ્ન એ પ્રત્યેક સ્ત્રી માટે લગભગ અનિવાર્ય સંસ્કાર હાઈ લગ્ન સાથે સંકળાયેલાં સામાજિક અનિષ્ટોને ભેગ મોટે ભાગે સ્ત્રીઓ જ બનતી. પરઠણ વાંકડે કે ભારે કરિયાવરને કારણે કેટલીક જ્ઞાતિઓમાં બાલિકા-હત્યાના બનાવ બનતા હતા. ખાસ કરીને ચરોતરના પાટીદારનાં બાર ગામમાં ગરીબ માબાપે લગ્નના અસહ્ય ખર્ચમાંથી બચવા માટે બાળકીને અફીગ જે ઝેરી પદાથ આપીને જન્મ પછી મારી નાખતાં.૩૪
આ ઉપરાંત વૃદ્ધલગ્ન કજોડાં કન્યાવિક્રય સાટાં અને તેખડાં જેવા રિવાજેને લીધે સ્ત્રીઓ માટે વિષમ પરિસ્થિતિ સજતી. કેટલીક જ્ઞાતિઓમાં કુલીનશાહી લગ્નપ્રથા અને વરવિક્રયને કારણે સ્ત્રીઓની આત્મહત્યાના અથવા તે એમને મારી નાખવાના બનાવ બનતા. લગ્ન પ્રસંગે વડા જ્ઞાતિવરા પ્રેત ભજન, ટૂંકમાં લગ્ન તથા મરણ પાછળ નાણાને દુર્વ્યય તેમજ વહેમ અંધશ્રદ્ધા કે રૂઢિને લીધે પોષાતા કેટલાક કુરિવાજે વીસમી સદીના ત્રણ દાયકા પછી પણ એવા ને એવા ચાલુ હતા, જેને કારણે સ્ત્રી જીવન વિશેષ રહે સાતું હતું. શહેરોમાં એક પ્રકારનાં અનિષ્ટ હતાં, તે ગામડાઓમાં બીજા પ્રકારનાં. શહેરોમાં સ્ત્રીઓ માટે હરવા ફરવા રડવા કે લાજ કાઢવાના રિવાજમ રિફાર થયું હતું, પરંતુ ગામડાંઓને ત્રીસમાજ હજુ આ બાબતમાં ઘણો પાછળ હતા. આ અંગેના પ્રત્યાઘાત
Page #249
--------------------------------------------------------------------------
________________
૨૨૪.
આઝાદી પહેલાં અને પછી
ગાંધીજીના “ત્રણ પત્રો' માં જોઈ શકાય છે. એમાં એમણે સાદાઈને આગ્રહ, લગ્ન પાછળને ખોટે ખર્ચ, પશ્ચિમની બેદી નકલ, વરડાનાં પ્રદશને માં કળા કે વિવેક વિચારને અભાવ તેમજ લગ્ન ધાર્મિક ક્રિયા તરીકે સદંતર ભુલાઈ ગયાને નિર્દેશ કર્યો છે. અન્ય બાબતમાં મરણ પ્રસંગે રોકકળ અને રોવાફૂટવા વખતે પડોશી-ધર્મ ભૂલી જઈ કેટલીક વખત કાણુ કે રડવા-ફૂટવાનું ફક્ત લૌકિક અને કોઈની વાવણીના ખ્યાલથી જ થતું હોય તેવા દંભી વર્તનને દૂર કરવા માટેનું સૂચન છે.૩૫
બીજા કેટલાક કુરિવાજો, દાખલા તરીકે કજોડાં બીજવર અને ત્રીજવર કે જે કદાચ સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વ્યાપક હશે તે વિશે લખતાં ગાંધીજી જણાવે છે કે ગરીબ માબાપે પિતાની છોકરીઓ વેચવા તૈયાર થાય અને વિષયાંધ ધનવાન લોકે કેવળ પિતાના વિષય પિષવા સારુ પૈસા આપવા તૈયાર થાય અને સમાજ તે સાંખી શકે ત્યાં લગી આ સડો દૂર થ લગભગ અાક્ય છે.”૩૬ આ ઉપરાંત ૫૫ વર્ષથી માંડીને ૮૦ વર્ષની ઉંમરે પહોંચેલા વૃદ્ધો ગરીબ માબાપની બાર ચૌદ વર્ષની પુત્રીઓને પચીસ ત્રીસ હજાર રૂપિયા આપીને પરણતા. આમાં નાગર જેવી ઉચ્ચ જ્ઞાતિના તથા પ્રોફેસર જેવા કેળવાયેલા પુરુષો પણ હતા.૩૭ એમ છતાં ‘નવજીવન’નાં લખાણ દ્વારા શૈક્ષણિક અસર પણ થતી હતી અને કેટલાંક વૃદ્ધ લગ્ન અટકી પણ જતાં હતાં. આમ ધીરે ધીરે વૃદ્ધલગ્ન વિરુદ્ધ લક્ષ્મત જાગ્રત થતું હતું અને અન્ય કુરિવાજોનું વર્ચસ પણ શિથિલ થતું જતું હતું. ગાંધીયુગ દરમ્યાન સ્ત્રીઓની સ્થિતિમાં પરિવર્તન લાવવામાં અનેક પરિબળોએ ભાગ ભજવ્યું હતું. સ્ત્રી શિક્ષણના ફેલાવાથી સ્ત્રીઓમાં થોડી જાગૃતિ આવી, એની સાથે આઝાદીની લડતમાં ભાગ લઈને એમને પિતાની શકિતનું ભાન થયું. આમ કાંઈક અંશે વિચારતી થયેલી સ્ત્રી કેટલાંક બંધને અને બાળલગ્નમાંથી મુકત બની, લગ્ન અંગે પિતાની પસંદગી આડકતરી રીતે પણ પ્રદર્શિત કરતી થઈ વિધવાશ પ્રેતભોજન તેમ રેવા-કૂટવાના તથા લાજ કાઢવા જેવા કેટલાક કુરિવાજોમાં પરિવર્તન આવતું ગયું. આ સર્વની સમગ્રતયા અસરથી સ્ત્રીની સ્થિતિમાં ફેરફાર આવ્યા.
આઝાદી પછી સામાજિક ક્ષેત્રે સવિશેષ ક્રાંતિ આવેલી જણાય છે. બંધારણ દ્વારા સ્ત્રી સમાન હક્કની અધિકારિણી બની. દિપની પ્રતિબંધધારો” “છૂટાછેડા તથા વારસા અંગેને કાયદે' વગેરે જેવા સામાજિક કાયદાઓ દ્વારા સ્ત્રીને કાનૂની દષ્ટિએ લગભગ પુરુષ જેટલા હક્ક મળ્યા, આથી સ્ત્રીના દરજજામાં મહત્ત્વને ફેરફાર આવ્યો. સ્ત્રીકેળવણીને કેવળ વિકાસ જ નહિ, પરંતુ વિકસિત જ્ઞાતિઓમાં
Page #250
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૨૫
સ્ત્રીઓની ઉચ્ચ શિક્ષણ માટેની તમન્ના અને જરૂરિયાતે સ્ત્રીશિક્ષણ માટે શિક્ષણનાં સ` ક્ષેત્રો ખુલ્લાં ર્યાં અને એમાં એમણે ઠીક ઠીક સંખ્યામાં પ્રવેશ કર્યાં. કેળવણીને પ્રસાર થતાં ભણેલા યુવકોની ભણેલી યુવતિઓ માટેની તેમજ લગ્નમાં જીવનસાથી માટે સ્વપસંદગી અને સ ંમતિની માંગ વધી. ખાળવિધવાના પ્રશ્નનું સહજ રીતે નિરાકરણ થયું, કારણ કે કેળવણીના વિકાસ સાથે લગ્નવય ઊંચી જતાં બાળલગ્ન અટકમાં, જ્ઞાતિ બહારનાં લગ્નાની ટીકા ઓછી થતી ગઈ, પરપ્રાંતીય લગ્ન પણ કેટલાંક માબાપ સ્વીકારતાં થયાં હતાં. સમાજમાં આવાં અનેક પરિવતન આવ્યાં છતાં પાટીદાર અને અનાવળા બ્રાહ્મણુ જેવી કેટલીક જ્ઞાતિમાં પરઠણુ કે વાંકડાની પ્રથા ચાલુ હતી, એટલુ જ નહિ, ધન તથા કેળવણીના વધવા સાથે તે વિશેષ ફૂલીફાલી. કુળવાન અને સુખી ઘરના ઉચ્ચ કેળવણી પામેલા પુત્ર માટે વરપક્ષ કન્યાના પિતા પાસે મોટી રકમની માગણી કરતાં અચકાતા નહિ. કદાચ એનું થેાડુ' સ્વરૂપ બદલાયું હતું. ખાસ કરીને ચરોતરના જુદા જુદા ગાળનાં પાટીદાર કુટુ ખેામાં આ જાતની લેવડદેવડે માઝા મૂકી હતી. પહેલાં જે વરની કિંમત થાડા હજારામાં અ ંકાતી તે શિક્ષણ માટે પરદેશ જવાના ખ' સુધી પહેાંચી હતી. લગ્નના ખર્ચ'માં પણ ત્રણ દિવસ જાન રાખવાના રિવાજમાંથી એક દિવસના જમણ, નાસ્તો તથા લગ્નના ભભકાને બદલે સંમેલન દ્વારા ઠરાવા કરીને ધણી જ્ઞાતિઓમાં સાદાઈ ના હેતુથી લૌકિ અને ખર્ચાળ રિવાજો ઉપર કાપ મૂકવામાં આવ્યા હતા. આ સ`ની અવગણના કરીને, દંડ ભરીને પણ કેટલાક પૈસાદાર લોકો લગ્ન પાછળ અઢળક પૈસા ખર્ચીતા, સ્વાગત સમાર ંભના ભભકા, જમણવાર, મંડપોનાં સુશાભના તથા લાàા દ્વારા કેટલીક વખત ધનનાં વરવાં પ્રશન થતાં. કેટલીક વખત દેખાદેખીએ અન્ય સાધારણ જ્ઞાતિજના એમનુ અનુકરણ કરતા અને દેવાના ખાડામાં ઊતરતાં, ખીજી બાજુ સરકારી નિયમન અને ગાંધીજીની અસરથી સમાજમાં સાદાઈથી લગ્ન કરવાની હવા ઊભી થઈ, પરંતુ આવાં લગ્ન પ્રમાણમાં ઓછાં થતાં, જો કે સમાજ એમની ટીકા કરતા નહિ એ એક મહત્ત્વની સિદ્ધિ ગણાય.
ગ્રામીણ સમાજમાં રૂઢિચુસ્ત તથા મધ્યમ અને પછાત જ્ઞાતિમાં પ્રેતભાજન તથા કાણના રિવાજ ચાલુ હતા. બાળલગ્ન-પ્રતિબંધ ધારા' હોવા છતાં ખાળલગ્ન પણ થતાં. પછાત અને ગરીબ વર્ગની સ્ત્રીએ સ્વાશ્રયી હોવાથી તેમજ એમનામાં પુનલ`ગ્નના રિવાજ હોવાથી વિધવાઓના પ્રશ્ન ગભીર સ્વરૂપે ન હતા, પરંતુ જે જ્ઞાતિએમાં સાટા કે તેખડાંની પ્રથા હતી ત્યાં કન્યાની અછતને લીધે એ પ્રથા વોઓછે અંશે ચાલુ રહી અને જોડાં તેમજ વૃદ્ઘલગ્ન પણ ચાલુ
- ૧૫
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૨૬
આઝાદી પહેલાં અને પછી
રહ્યાં. આ સંજોગોમાં મુકાયેલી સ્ત્રીઓની સ્થિતિમાં કોઈ ખાસ પરિવર્તન આવ્યું નહિ. શ્રમજીવી સ્ત્રીઓ ભદ્ર સમાજની મહિલાઓ જેટલી કદાચ આર્થિક રીતે લાચાર ન હતી, પરંતુ અજ્ઞાન અશિક્ષિત હોવાથી પિતાના હક માટે એટલી સભાન પણ ન હતી.
મધ્યમ કે ઉચ્ચ જ્ઞાતિની સ્ત્રીઓમાંથી કેટલીક ઉચ્ચ શિક્ષણ પામેલી સ્ત્રીઓ ઠેકટર વકીલ પ્રાધ્યાપક તેમજ સરકારી કે બિનસરકારી ઑફિસમાં અનેક પ્રકારના હેદ્દા ધરાવતી થઈ હતી. ટાઈપિસ્ટ સેક્રેટરી નસ શિક્ષિકા ટેલિફોનઑપરેટર કે સમાજસેવિકા તરીકે સારી સંખ્યામાં સ્ત્રીઓ કામ કરતી પણ થઈ હતી. રાજકારણમાં પણ થોડીક સ્ત્રીઓ પિતાની શકિત દર્શાવી શકી હતી. આમ નૂતન સ્ત્રી તરીકે પુરુષ–સમકક્ષ કામગીરી બજાવીને એઓ આગળ આવી રહી હતી. પરંતુ એવી સ્ત્રીઓની સંખ્યા પ્રમાણમાં અલ્પ હતી.
એકંદરે જોતાં મોટા ભાગની ગ્રામીણ અને પછાત વર્ગની સ્ત્રીઓની સ્થિતિમાં બહુ મોટુ પરિવર્તન જોઈ શકાતું નથી, એનું એક કારણ એ પણ હેઈ શકે કે એમના જીવનને મેટો ભાગ કુટુંબની દેખભાળ અને જીવન જરૂરિયાત માટે શ્રમ કરવામાં જ વ્યતીત થતું હોવાથી એમને માટે સ્વવિકાસની કઈ તક કે કેઈ વિશિષ્ટ જોગવાઈ ન હતી. સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી પછાત અને ગ્રામીણ સમાજના કલ્યાણ માટે સરકારી તેમજ બિનસરકારી સંસ્થાઓ વધારે ને વધારે કામ કરતી થઈ હતી, એમ છતાં ગ્રામીણ સ્ત્રી-સમાજમાં અસરકારક જાગૃતિ આવી શકી ન હતી. લોક-કલ્યાણ અને સામાજિક મંડળ
લેક-કલ્યાણની પ્રવૃત્તિ ઘણા જૂના સમયથી કોઈ ને કોઈ રીતે સમાજમાં પ્રવતતી હતી. આધુનિક કાલમાં એના તરફને થડ અભિગમ બદલાયે હતે. ખાસ કરીને ગાંધીજીની ગ્રામવિકાસ માટેની રચનાત્મક પ્રવૃત્તિ. અંત્યો આદિવાસી તથા મજૂરના કલ્યાણ વિશેના કાર્યક્રમે, સ્ત્રી-ઉન્નતિ માટેના પ્રયત્ન અને સર્વના શિરડ સમાં સર્વોદય માટેના પ્રયાસને લેક-કલ્યાણના કાર્યક્રમોનાં આધુનિક સ્વરૂપ તરીકે ગણી શકાય.
ગ્રામવિકાસના કાર્યક્રમમાં ગરીબ કચડાયેલા પછાત ગ્રામજનોના કલ્યાણની ભાવના રહેલી છે, જ્યારે સર્વોદયના ખ્યાલમાં સમાજમાં સૌથી છેવાડે પડી રહેલાને ઉધાર એટલે કે સમાજના નબળા અને તરછોડાયેલા લેકે માટે મુખ્યત્વે રહેઠાણ સમતલ ખેરાક વૈદ્યકીય સારવાર તથા બાળકોના શિક્ષણને સમાવેશ થાય છે.
Page #252
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૨૭
ચરખા અને ગૃહ-ઉદ્યોગ દ્વારા આર્થિક અને સામાજિક સમાનતા સ્થાપીને આ લેકેનું કલ્યાણ સાધી શકાશે એમ ગાંધીજી માનતા હતા.૩૦
ગ્રામવાસીઓ કરતાં પણ ગુજરાતમાં આદિવાસીઓની સ્થિતિ વધારે કંગાળ હતી. એમનું શાહુકાર દ્વારા શોષણ થતું, ઉપરાંત અન્ય અધિકારીઓ દ્વારા કનડગત થતી. વડોદરા રાજ્ય–શાસિત વિસ્તારમાં એમના ઉત્કર્ષ માટે સયાજીરાવે પહેલ કરી હતી.એમની દીનહીન દશાથી દ્રવિત થઈને ૧૯૧૭–૧૮ માં પંચમહાલમાં સુખદેવભાઈએ એમની સેવાનું કાર્ય શરૂ કર્યું હતું. દુકાળનાં વર્ષોમાં ભીલ લેકેમાં રાહત કાર્ય માટે ઈદુલાલ યાજ્ઞિક અને ઠક્કરબાપા ગયા. એઓની પરિસ્થિતિથી વ્યથિત થઈને, સેવાને ભેખ લઈને ઠક્કરબાપા થોડાક કાર્યકરો સાથે કાયમ માટે એ વિસ્તારમાં ભીલેની સેવા અથે બેસી ગયા અને ૧૯૨૩ માં ભીલ સેવા મંડળની સ્થાપના કરી. આ મંડળ દ્વારા આશ્રમશાળાઓની સ્થાપના થઈ તેમજ અન્ય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી. આદિવાસીઓમાં શિક્ષણ ઉપરાંત એમનું શોષણ અટકાવી, ગૃહઉદ્યોગ દ્વારા રોજીરોટીની તકો ઊભી કરી, એમનાંમાંથી અજ્ઞાન, વહેમ જડતા દૂર કરી એમનાં સર્વાગી વિકાસ અને કલ્યાણ માટે કાર્યકરોએ અથાક પ્રયત્ન કર્યા. આશ્રમશાળાઓ આદિવાસીઓના શિક્ષણ માટે કલ્યાણકારી થઈ હતી એટલે એને “જના' તરીકે પ્રથમ મુંબઈ રાજ્ય અને ત્યાર પછી ભારતનાં અન્ય રાજ્યોએ અપનાવી.
દક્ષિણ ગુજરાતમાં જંગલ જેવા આદિવાસી-વિસ્તારમાં વેડછી ગામે જુગતરામ દવેએ થાણું નાખ્યું. આદિવાસીઓના વિકાસ માટે એમણે “રાનીપરજ સેવાસંધ સ્થાપીને હળપતિઓના પ્રશ્ન ઉકેલવાના પ્રયાસ કર્યા હતા. શિક્ષણના ફેલાવાથી આદિવાસીઓમાંથી જ કેટલાક કાર્યકર્તાઓ ઊભા થયા હતા. એઓ પિતે જ પિતાના લેકેના કલ્યાણકાર્યમાં સાથ આપવા સમર્થ બન્યા હતા. આઝાદીની ચળવળ દરમ્યાન નરહરિ પરીખ ને સ્વામી આનંદ તેમજ કેટલાયે નાનાંમોટાં સેવક લેકકલ્યાણની પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. મીઠુબહેન પિટીટે ગાંધીજીની અસરથી રંગાઈને પિતાનું જીવન દેશસેવા અને દીન દુઃખિયાંની સેવામાં અર્પણ કર્યું. એમણે માંડવી તાલુકાના પુના ગામે રાનીપરજ વિદ્યાલય અને ખાદી આશ્રમ સ્થાપીને રાનીપરજ કેમની મહત્ત્વની સેવા કરી. આ ઉપરાંત કરમસજી પિટીટ દરદી-નિવાસ'ની સ્થાપના કરી તેમજ “ “મરેલી આશ્રમની સાથે માનસિક દદીઓ માટે એક કેંદ્રની સ્થાપના કરી. માનસિક દર્દીઓની સારવાર માટેનાં ગુજરાતમાં જે થોડાં કેદ્ર છે તેમાં આ એક અગ્રસ્થાને છે. ૩૯
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૨૮
આઝાદી પહેલાં અને પછી
સમગ્ર ગુજરાત અને અન્ય પ્રદેશોમાં પણ જ્યાં જ્યાં આપત્તિ આવી ત્યાં ત્યાં લેકકલ્યાણ માટે કાયા ધસી નાખનાર રવિશંકર મહારાજને જે મળ મુશ્કેલ છે. રોગચાળા હોય કે અતિવૃષ્ટિ, દુષ્કાળ હોય કે હિંદુ-મુસલમાન તોફાન, સંકટમાં સપડાયેલાં સર્વ લોકો માટે ભારોભાર અનુકંપા સાથે મહારાજ નીડરપણે, જાતની પણ દરકાર સિવાય, દિવસરાત લેકની રાહત માટે કાર્યરત રહેતા. વડોદરા તથા ખેડા જિલ્લાના બારૈયા, પાટણવાડિયા, કેળા, રજપૂત વગેરે ગરીબ વસ્તીનાં દુઃખ દર્દ સમજીને એને દૂર કરવાને પ્રત્યન કરતા. ખાસ કરીને ચેરી અને બહારવટા માટે પંકાયેલી પાટણવાડિયા અને બારૈયા કેમને એમણે સુમાગે વાળી હતી. ખેડા જિલ્લામાંથી હાજરીને કાળો કાયદો એમણે દૂર કરાવ્યો હતો. આમ નીચલા સ્તરના લેકને વિશ્વાસ સંપાદન કરી એ એમનામાં પૂજનીય બન્યા હતા. એટલે જ એમનામાંથી ઘણાને વ્યસનમુક્ત કરી સન્માર્ગે વાળી શક્યા હતા. એઓ મહેનત મજૂરી કરી પ્રામાણિક રોટલો રળે તે રસ્તે મહારાજે એમને ચીઓ હતું. આમ ભૂખ અને શાહુકારના પંજામાંથી મહારાજે એમને છોડાવ્યા હતા અને કેટલેક અંશે અમલદારોના દમનમાંથી પણ છોડાવ્યા. લેકકલ્યાણની એમની તમન્ના શરીર ચાલ્યું ત્યાં સુધી એટલી અને એટલી જ પ્રબળ રહી.૪૦
ગાંધીજીની આશ્રમી કેળવણીને જેને જેને પાસ લાગે તેમાંના ઘણાખરા કાર્યકર ગુજરાતમાં, કરછ, સૌરાષ્ટ્ર સહિત અનેક સ્થળોએ આશ્રમે સ્થાપીને ગામડાંમાં લે સેવા અર્થે બેસી ગયા હતા અને સેવાનું શિક્ષણ ચરિતાર્થ કરતા હતા.
અમદાવાદમાં મજૂર-કલ્યાણ પ્રવૃત્તિની શરૂઆત કરનાર અનસૂયાબહેન સારાભાઈ હતાં. ૧૯૧૪માં જ્યુબિલી મિલ સામેની “અમરાપુરા” ચાલીમાં મજૂર બાળકો માટેની શાળા એમણે શરૂ કરી હતી. આ શાળા દિવસે મજૂર બાળકે અને રાત્રે મજૂરો માટે ચાલતી. ૧૯૧૬ માં ગાંધીજીએ આ શાળાની મુલાકાત લીધી હતી. એમણે શાળા જઈ ખુશી વ્યક્ત કરી, પણ બાળકનાં શરીર અને સ્વચ્છતા તરફ વિશેષ ધ્યાન આપવાનું સૂચન કર્યું. આ કાર્ય ધીરે ધીરે કૃષ્ણલાલ દેસાઈ બચુભાઈ વકીલ અને અમુભાઈ મહેતાની મદદથી વિકસ્યું અને શિક્ષણ ઉપરાંત સામાજિક પ્રવૃત્તિઓ શરૂ કરવા માટે એમણે એક મંડળ સ્થાપવાનું વિચાર્યું, તેનું નામ “મજૂર મિત્ર મંડળ” રાખ્યું. મંડળમાં અનસૂયાબહેન ઉપરાંત શંકરલાલ બૅન્કર, કૃષ્ણલાલ દેસાઈ તથા કાલિદાસ ઝવેરી મુખ્ય કાર્યકર્તાઓ હતા. ૧૯૧૭ માં તાણાવાણાનું મહાજન રચાયું હતું. તાણાવાણા ખાતાના
Page #254
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૨૯
બેનસના પ્રશ્નમાં મજૂરોને અનસૂયાબહેનનાં સલાહ સૂચન તથા છેવટે ગાંધીજી તથા અનસૂયાબહેનનું નેતૃત્ત્વ સાંપડયું. ૪' એમણે મજૂરોને અનેક કટોકટીના પ્રસંગે માર્ગદર્શન આપ્યું તેમજ એમના વિકાસ માટે ઉત્તરોત્તર રચનાત્મક પ્રવૃત્તિ વિકસાવવામાં સારો રસ લીધે. શિક્ષણ ઉપરાંત, કામના કલાકે, સ્ત્રીઓ સાથેને વર્તાવ, એમને આપવી જોઈતી સગવડ, પીવાનું પાણી, પેશાબખાનાં, પાયખાનાં, જમવા માટે સ્વચ્છ જગા, ઘેડિયા ઘરની વ્યવસ્થા વગેરેને ઘણીખરી મિલમાં અભાવ હતો. આ સવ અંગે જરૂરી વ્યવસ્થા ઊભી કરવા માટે ગાંધીજીએ લેખો લખી તથા મંચ મારફત તાકીદ કરી મજૂરોની જરૂરિયાત પૂરી કરવા મિલ એસેસિએશનને દબાણ કર્યું. મજૂરોના કૌટુંબિક જીવનને સુધારવા માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવતી.
સ્વાતંત્ર્યપ્રાપ્તિ પછી સમાજના નબળા વર્ગોના કલ્યાણ માટે ખાસ સવલતો ઊભી કરવાના પ્રયત્ન થયા છે. અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે કેંદ્રમાં કમિશનર નીમી એમના માટે ખાસ જોગવાઈઓ ઊભી કરવામાં આવી અને એને આધારે રાજ્યમાં એમના કલ્યાણ માટે અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી. વાસ્તવમાં સમાજનાં આ નબળાં અગેના સવ એકમ એને સમાન રીતે લાભ લઈ શક્યા નહિ. વિચરતી જાતિ તેમજ ગુનાહિત જાતિના વિકાસ માટે કેટલીક ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી તેને લાભ પણ બહુ ઓછો લેકે લઈ શક્યા. આ બધી યોજનાઓ અને પ્રવૃત્તિઓ પાછળનું મુખ્ય આશય સમાજના પાછળ પડી ગયેલાં અંગોને જરૂરી સગવડ આપી એમનો વિકાસ સાધી અન્યની સમકક્ષ મુકવાનું હતું, પરંતુ આ બાબતમાં બહુજ ધીમી પ્રગતિ થઈ શકી. મજૂર-કલ્યાણ ક્ષેત્રે મજૂર મહાજને ઘણું સક્રિય અને સબળ બન્યાં હોવાથી મજૂરો માટે ઘણી સવલતે મેળવી શકાઈ, એમ છતાં ગાંધીજીના ટ્રસ્ટ્રીશિપના ખ્યાલને આંબી શકાયું નથી. સામાજિક મંડળ
વીસમી સદીની શરૂઆતમાં કેટલાંક મેટાં શહેરોમાં સામાજિક સંસ્થાઓ કામ કરતી થઈ હતી. ૧૯૦૩ માં મુંબઈ માં “ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળની સ્થાપના થઈ હતી અને ૧૯૦૯માં “સેવાસદન’ સ્થપાયું હતું. આવી સંસ્થાઓને મુખ્ય ઉદ્દેશ સ્ત્રીઓમાં જાગૃતિ લાવવાને તથા એમને વિવિધ પ્રકારની તાલીમ આપી એઓ પગભર થાય તથા સમાજને ઉપયોગી થઈ શકે તે હતું. આ સંસ્થાનું સંચાલન કરનાર કે પ્રવૃત્તિઓમાં રસ લેનાર મુખ્યત્વે ઉચ્ચ કે મધ્યમ સ્તરમાંથી આવતી શિક્ષિત મહિલાઓ હતી. ૧૯૧૬ માં અમદાવાદમાં
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૩૦
આઝાદી પહેલાં અને પછી
‘સંસાર સુધારા પરિષદ' ભરાઈ તેના સ્વાગત મંડળના પ્રમુખ રમણભાઈ નીલકંઠ હતા. આમ સામાજિક સુધારા માટે જાગૃતિ આવતી હતી.
ગાંધીજીના ગ્રામોધાર તથા રચનાત્મક કાર્યક્રમને કારણે અનેક સામાજિક સંગઠન ઊભાં થતાં હતાં અને અનેક નવી પ્રવૃત્તિને વેગ મળતા હતા, તેમાંથી પ્રેરણા મેળવીને આ સમય દરમ્યાન રચાયેલી ઘણી નાની મોટી સ ંસ્થા દલિત મજૂર તથા પછાત વર્ગોના કલ્યાણુની અને સ્ત્રીએ તથા બાળકોના સરક્ષણની પ્રવૃત્તિઓમાં તનમનથી કામ કરતી રહી.૪૨
ગાંધીજીની આઝાદીની લડતે સમગ્ર દેશની ચેતના જગાડી હતી. સ્ત્રીકેળવણીના ધીમા પરંતુ સતત વિસ્તારમાં અને આઝાદી જંગમાં ઝુકાવીને બહેને જાગ્રત થતી હતી.
આ પરિસ્થિતિમાં કેટલીક કેળવાયેલી બહેનેાએ આગેવાની લઈને સામાજિક જાગૃતિ લાવવા માટે પ્રયાસ આદર્યાં, તેના ફલસ્વરૂપે ૧૯૨૬-૨૭ માં અખિલ હિંદુ મહિલા પરિષદ'ના ઉદ્દભવ થયા. આ સ ંસ્થાની સ્થાપનામાં મહારાણી ચિમનાબાઈ, હ ંસાબહેન મહેતા, વિદ્યાબહેન નીલકંઠ, જ્યોત્સનાબહેન શુકલ વગેરે ગુજરાતની બહેનેાએ સક્રિય રસ લીધા. ધીરે ધીરે ઉપયુ`ક્ત સંસ્થાની ગુજરાતમાં અનેક શાખાએ વટવ્રુક્ષની જેમ વિસ્તરી. પૂણેમાં મળેલા ‘અખિલ હિંદ મહિલા શૈક્ષણિક કૉન્ફરન્સ'ના પ્રથમ અધિવેશનમાં જ કન્યાકેળવણીમાં બાળ લગ્ન અવરોધક હેવાથી લગ્નવય ઊંચી લઈ જવા માટેના ઠરાવ પસાર કર્યાં, તેના અનુસંધાનમાં હરબિલાસ શારડાના બાળલગ્ન-પ્રતિબંધક ખરડા' ને ગુજરાતની અહેનાએ લાખાની સંખ્યામાં સહી ઝુંબેશ દ્વારા ટેકો આપ્યા હતા. અખિલ હિંદ મહિલા પરિષદ'ની શાખાઓની અનેકવિધ પ્રવૃત્તિમાં સ્ત્રીઓ તથા બાળકલ્યાણ માટેની કામગીરી, સીવણવર્ગા, સ ંસ્કાર કાયક્રમા તથા શહેરામાં સીવણુ–ગૂથણના વર્ગો, વિકલાંગ માટે તાલીમ તથા આશ્રય સ્થાન ધાડિયાધરા ઇત્યાદિ મુખ્ય હતાં.
આર્થિક સ્વાતંત્ર્યવિના શ્રી પાંગળી રહે છે એ ખ્યાલને કેંદ્રમાં રાખીને સ્ત્રીએ માટે ઉદ્યોગાલયા અથવા હસ્ત-ઉદ્યોગની જોગવાઈ માટેની સસ્થા સ્થાપવાના વિચાર કેટલાક લોકોને આવ્યા હતા. ખાસ કરીને ત્યક્તા કે વિધવા સ્ત્રી માટે આર્થિક સ્વાત ંત્ર્ય સવિશેષ જરૂરી હતુ આ હેતુને લક્ષમાં રાખીને વડોદરામાં ચિમનભાઈ સ્ત્રી ઉદ્યોગાલય'ની સ્થાપના થઈ હતી. એવી જ રીતે અન્ય શહેરમાં પણ આવી સંસ્થા શરૂ થઈ હતી.
Page #256
--------------------------------------------------------------------------
________________
૨૩૧
સામાજિક સ્થિતિ
૧૯૩૦ ની ચળવળ પછી સામાન્ય રીતે સ્ત્રી ઘર બહારની પ્રવૃત્તિમાં ભાગ લેતી થઈ હતી, પરંતુ એમના પ્રશ્ન ઊકલ્યા ન હતા. સ્ત્રીઓને જુસ્સો ટકાવી રાખવા અને એમની શક્તિને યોગ્ય ઉપયોગ કરવા માટે એમને સામાજિક સેવા કાર્યમાં સાંકળવાની જરૂર હતી. સ્ત્રીઓના પ્રશ્નોને સમજીને ઉકેલ લાવે તેવી કોઈ સંસ્થા અસ્તિત્વમાં ન હતી. આ બંનેને સુમેળ સાધીને કોઈ સંસ્થા ઊભી કરવાને
ખ્યાલ મૃદુલાબહેનના મનમાં આકાર લેતું હતું, જે મૂત સ્વરૂપે “જ્યોતિસંઘ' તરીકે વિકસ્યો. સ્ત્રીનું ગૃહ તથા સમાજમાં સમાન સ્થાન, વ્યક્તિ વિકાસ, સ્વનિર્ણયને અધિકાર, આર્થિક સ્વાવલંબન ઇત્યાદિ બાબતે ૧૯૩૪ માં શરૂ થયેલા
જ્યોતિસંધના મુખ્ય ઉદ્દેશ અને પ્રવૃત્તિના કેન્દ્રસ્થાને હતી. “જ્યોતિસંઘ'ની શરૂઆતની પ્રવૃત્તિ સમયે લેકમાનસ એની વિરુદ્ધ હતું. સ્ત્રી સ્વાવલંબી થાય તે કુટુંબ છિન્નભિન્ન થઈ જાય એવી વિચારસરણી ધરાવનાર સમાજ હતા, એમ છતાં સમય જતાં જ્યોતિસંઘની પ્રવૃત્તિઓ વિકસી તથા તેની ભાવનાઓ અને ઉદ્દેશને સ્વાભાવિક સ્વીકાર થયે.૪૩
સ્ત્રીની નીતિમત્તા સાથે સંકળાયેલે બીજો પ્રશ્ન હતો ગેરકાયદેસર બાળકને. સ્ત્રીને વ્યક્તિ તરીકે સ્વીકાર અને અનાથ બાળક એ રાષ્ટ્રની સંપત્તિ છે આ બાબતને સંપૂર્ણપણે સ્વીકાર તે હજુ પણ થયું નથી, એમ છતાં સ્ત્રીને સામાજિક ન્યાય આપવા ખાતર પણ અપરિણીત માતા તથા તેના બાળક માટે સંસ્થાકીય જોગવાઈ કરવી જરૂરી હતી. એમનું સમાજમાં પુન:સ્થાપન તથા અનાથ બાળકે પૂર્ણ નાગરિક તરીકે વિકસે તે પ્રબંધ કરવો તે સમાજ તથા રાજ્ય માટે જરૂરી પગલું હતું. અમદાવાદને “મહીપતરામ અનાથાશ્રમ” કાંઈક અંશે આવી સેવા પૂરી પાડતા હતા, પરંતુ એ પર્યાપ્ત ન હતી. અમદાવાદમાં સ્ત્રીઓ તથા બાળકો માટે આ પ્રકારના હેતુઓને લક્ષમાં રાખીને ૧૯૩૭ માં “વિકાસગૃહ” દ્વારા વ્યવસ્થિત પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી. દસકા દરમ્યાન રાજકીય અને સામાજિક જાગૃતિના પરિણામે ગુજરાતમાં જુદાં જુદાં શહેરમાં “વિકાસગૃહ” ખૂલતાં ગયાં. સૌરાષ્ટ્રમાં નાનાં નાનાં રજવાડાંને લીધે પરિસ્થિતિ થોડી જુદી હતી. ભાવનગર રાજકોટ અને ગેંડળ જેવાં આગળ પડતાં દેશી રાજ્યમાં ૧૯૪૫ સુધીમાં સ્ત્રી-કે બાલ-ઉપયોગી સામાજિક સંસ્થાઓ કામ કરતી હતી. કેટલાંક રાજ્ય-સંચાલિત અનાથાશ્રમ પણ હતાં. ૧૯૪૪ થી ૧૯૪૭ સુધીમાં ઘણાં સ્ત્રી-મંડળ શરૂ થયાં, જેમાં “પ્રગતિગૃહ – હળવદ, વિકાસવિદ્યાલય –વઢવાણ અને “વિકાસગૃહ'-રાજકેટ મુખ્ય હતાં.૪૪
સ્વરાજ્ય પ્રાપ્તિ પછી સામાજિક સેવા મંડળોના અભિગમમાં એક સ્પષ્ટ ફેરફાર જોઈ શકાય છે. સમગ્ર રાષ્ટ્રને લક્ષમાં રાખીને સમાજકલ્યાણ માટે વ્યવસ્થિત
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૩૨
આઝાદી પહેલાં અને પછી તતંત્રરચના ઊભી કરવાના ખ્યાલ ઊભા થયા હતા. એ ઉપરાંત નાનામાં નાનાં કાર્યાન્વિત એકમને અનુદાન આપીને વધારે કાય`શીલ કરવાના ખ્યાલ પણ ઊભા થયા હતા. ગામડાંને પણુ આ યોજનાઓને સવિશેષ લાભ મળે તે રીતે સાંકળીને ઘટતુ કરવું જોઈએ એવી વિચારણા થવા માંડી. આના પરિપાકરૂપે ૧૯૫૩ માં કેંદ્રીય સમાજ કલ્યાણ મે'ની સ્થાપના થઈ અને એના અનુસંધાનમાં એક સમિતિ નીમવામાં આવી તેણે સમગ્ર રાષ્ટ્રને પ્રવાસ કરી, કાય`કરોની મુલાકાત લઈ હેવાલ તૈયાર કર્યાં, જેને આધારે પ્રત્યેક રાજ્યમાં ‘સમાજ-કલ્યાણ ખાડ’ની રચના થઈ. ૧૯૫૩ સુધી ઘણુ ંખરું મેટાં શહેરમાં કામ થતુ હતુ. એને બદલે ૧૯૫૪ થી ગુજરાતનાં ગામડાંએમાં પણ એ પ્રકારનું કાર્ય શરૂ કર્યુ. ખાસ કરીને ખાલવાડી પ્રૌઢ શિક્ષણ સમાજ શિક્ષણ આરોગ્ય સેવા ઇત્યાદિ કાર્યાં ગામડાંઓની નાની નાની સામાજિક સસ્થાઓએ તેમજ અન્ય સેવામ`ડળાએ ઉપાડી લીધાં.
ગામડાંઓને ઉપયોગી સેવા પૂરી પાડતી ખીજી આગળ પડતી સંસ્થા તે ગુજરાતમાં સ્થપાયેલ ‘કસ્તૂરબા વિદ્યાલય.’ સમાજકલ્યાણની પ્રવૃત્તિને ગામડાંઓમાં વેગવંતી બનાવવા માટે ગ્રામપ્રશ્નો સમજી ગામડાંમાં રહેવા તૈયાર હોય તેવી તાલીમબદ્ધ ગ્રામસેવિકાઓ જરૂરી હતી. આ વિદ્યાલય મહેતાને આ પ્રકારની તાલીમ આપે છે. કસ્તૂરબા સ્મારક નિધિ'ના ઉદ્દેશ ગામડાંઓની બહેને માટે કાંઈક કામ થઈ શકે તેવા હોવાથી આ પ્રકારની તાલીમ પાછળને હેતુ અમુક અંશે ફલિત થાય છે.
સ્વતંત્ર ભારતમાં સામાજિક સેવા સ ંસ્થાઓની સંખ્યામાં ભરતી અને થોડીક વિવિધતા પણ આવી. સ્ત્રી બાળકો વિધવા પતિતા વિકલાંગ અનાથ પછાત માટે કાય કરતી અનેક પ્રકારની સામાજિક સંસ્થાએ સામાજિક સુધારણા અને જનકલ્યાણ માટે રચાઈ હતી. કેટલીક સ ંસ્થાઓ સત્યાગ્રહના આંદોલન દરમ્યાન, ખાસ કરીને સ્ત્રીઓ તથા પછાત વર્ગોના ક્લ્યાણ અથે, અસ્તિત્વમાં આવી હતી. કેટલીક સંસ્થાએ સામાજિક પ્રશ્નો હલ કરવા અને સમાજને કેટલીક વિશિષ્ટ સેવા પૂરી પાડવા માટે ઉદ્દભવી હતી. સ્વત ંત્ર ભારતમાં આ સવ` સ ંસ્થાએનું કામ ચાલુ હતું, પર ંતુ એએના અભિગમમાં ડુ` પરિવતન આવ્યું હતું. કાયકરાના વલણમાં મૂળભૂત તફાવત એ આવ્યો કે એમને કામ કરવાના જુસ્સા નરમ પડયા. સ્વરાજ્યપ્રાપ્તિથી જાણે કે સામાજિક ક્રાંતિ પણ હાંસલ થઈ ગઈ અથવા થઈ જશે એવા ભ્રમ કેટલાંકના મનમાં ઊભો થયા, જેને પરિણામે સુધારા કરવા માટેના અથવા કાય" કરવાના જુસ્સામાં શિથિલતા આવી. સંસ્થા પહેલાં જે સ્વનિભર અથવા લાઆધારિત હતી તેને બદલે વધારે ને વધારે સરકારી સહાય ઉપર
Page #258
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
આધાર રાખતી થતી ગઈ. પરિણામે સંસ્થાની સ્વાયત્તતા ઉપર કાપ આવ્યું. સરકારી અનુદાન માટે સરકારી એકઠામાં બંધબેસતા રહીને કામ કરવું પડતું, જેથી લોકસેવાની કોઈ નવી યોજના, નવો વિચાર કે પ્રયોગ અમલમાં મૂકવા માટે સરકારી નિયમના ઢાંચાની બહાર જવા માટે બહુજ મર્યાદિત અથવા નહિવત અવકાશ હતા. કાર્યકરોનું કમિટમેન્ટ ઓછું થતું ગયું અને સેવાને બદલે સંસ્થામાં નોકરી કરવાને ભાવ વધતે ગયે. આ બધા ફેરફારો છતાં ટૂંકમાં એમ કહી શકાય કે ૧૯૬૦ સુધીમાં લેકકલ્યાણ અથે ગુજરાતમાં સરકારી તેમજ બિનસરકારી અનેક નાની મોટી સંસ્થાઓ ગ્રામ-પ્રદેશ તેમજ શહેરોમાં વિક્સી હતી અને સ્ત્રી બાળક મજૂર અને પછાત વર્ગોની સેવામાં એઓએ ઠીક ઠીક ફાળો આપ્યો હતો. પારસી સમાજ
લગભગ અગિયાર વર્ષ પહેલાં પારસીઓ ઈરાનમાંથી સ્થળાંતર કરીને ગુજરાતમાં આવીને વસ્યા. એમણે ગુજરાતને પિતાનું વતન બનાવ્યું. ગુજરાતી ભાષા તથા કેટલાક રિવાજ અપનાવ્યા અને કાલક્રમે એમના સામાજિક જીવનમાં ગુજરાતની સાંસ્કૃતિક છાંટ પણ આવી. અંગ્રેજોના અમલ દરમ્યાન પારસીઓ એમના સવિશેષ સંપર્કમાં આવ્યા અને એમની જીવનશૈલીને પાશ્ચાત્ય સંસ્કૃતિને પણ રંગ લાગે, એમ છતાં વસ્તીની દષ્ટિએ આ ખૂબજ નાનકડી પારસી કેમે પિતાની ધર્મ–પ્રણાલીને ચુસ્તપણે જાળવી રાખી. એને કારણે એમની કેટલીક આગવી અને વિશિષ્ટ સંસ્કૃતિ પણ જળવાઈ રહી છે.
૧૯૦૧ માં પારસીઓની કુલ વસ્તી ૧,૦૦,૯૬ હતી તે થેડીક વધીને ૧૯૬૧ માં ૧,૦૦,૭૭૨ ની થઈ. ૧૯ મી સદી દરમ્યાન પારસીઓનું ગુજરાત બહાર, ખાસ કરીને મુંબઈમાં સ્થળાંતર કરવાનું વલણ આ સમય દરમ્યાન પણ ચાલુ રહ્યું. પરિણામે, ૧૯૬૧ માં માત્ર ૧૭ ટકા પારસીઓ ગુજરાતમાં વસતા હતા, જ્યારે ૭૦ ટકા પારસીઓ એકલા મુંબઈ શહેરમાં વસતા હતા.૪૫ બલસારાના કથન મુજબ ૧૯૩૫ ના અરસામાં ૮૯ ટકા પારસીઓ શહેરમાં વસતા હતા, જ્યારે ૧૯૬૧ માં સમગ્ર ભારતના ૯૪.ર ટકા અને ગુજરાતના ૭૩ ટકા પારસીઓ શહેરમાં વસતા હતા. ભારતની અન્યધમી શહેરી વસ્તીની ટકાવારી જોતાં જણાય છે કે પારસીઓમાં શહેરીકરણની પ્રક્રિયા ખૂબજ વધારે પ્રમાણમાં હતી. પારસીઓમાં આટલી મોટી માત્રાના શહેરીકરણમાં એમની ભૌગોલિક ગતિશીલતાની સાથે સાથે વ્યાવસાયિક ગતિશીલતા પણ જોવા મળે છે. શહેર
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૩૪
આઝાદી પહેલાં અને પછી
સિવાયના છ ટકા પારસીઓના મોટા ભાગના, ગુજરાતનાં ગામડાઓમાં વસતા હતા તેઓ મુખ્યત્વે ખેતી અને દારૂતાડીના પરંપરાગત વ્યવસાય તથા ટ્રાન્સપર્ટના ધંધામાં રોકાયેલા હતા.'
દક્ષિણ ગુજરાતમાં નર્મદા અને તાપી વચ્ચેના મેદાવરા પ્રદેશ તરીકે ઓળખાતા પ્રદેશનાં ગામડાઓમાં વસતા પારસીઓ “ગોદાવરા પારસી’ તરીકે ઓળખાય છે. એમને મુખ્ય વ્યવસાય ખેતી હતે. આકાશી ખેતીમાં ઉત્પન્નની અનિશ્ચિતતાને કારણે એમનું ગણે તે જમીન આપવાનું વલણ ધીમે ધીમે વધતું ગયું અને ખેતી એમને ગૌણ વ્યવસાય બને. ખેડે તેની જમીનને કાયદો અમલમાં આવતાં ઘણાં પારસી કુટુંબેએ એમની જમીન ગુમાવી દીધી, પારસીઓના હાથમાં અગત્યને વ્યવસાય દારૂતાડીને હતે. દારૂબંધી દાખલ થતાં ધણાં કુટુંબને ધંધે પડી ભાગ્યા. મ્યુનિસિપલ અને રાજ્યની ટ્રાન્સપોર્ટ સેવા શરૂ થતાં ખાનગી ટ્રાન્સપોર્ટ સર્વિસ ચલાવતા પારસીઓના ધંધાને પણ ફટકો પડયો. આ બધાં પરિબળોને કારણે ગુજરાતના ગ્રામવિસ્તારમાં વસતા પારસીઓમાં શહેરમાં સ્થળાંતર કરવા તરફનું વલણ વધ્યું.* બીજી બાજુએ સરકારની દારૂબંધીની નીતિ હળવી થવાની અને દારૂતાડીને ધંધે પુનઃ ચાલું થવાની આશા, પિતાની જમીન ખેડે નહિ તે કાયદાના લીધે જમીન ગુમાવી દેવાની બીક, અને ઉચ્ચ કેળવણીએ બિલકુલ તાલીમ વિના શહેરમાં સ્થળાંતર કરવામાં ધંધારોજગાર મેળવવામાં રહેલા જોખમની દહેશતને કારણે પણ કેટલાંક પારસી કુટુંબેએ ગ્રામ-વસવાટ સાથે જકડાઈ રહેવાનું ઉચિત માન્યું ૪૮
કેળવણીના ક્ષેત્રે પારસી કેમ ખૂબ જ આગળ રહી છે. ૧૯૩૧ માં ૮૪.૫ ટકા પુરુષો અને ૭૩.૪ ટકા સ્ત્રીઓ અક્ષરજ્ઞાન ધરાવતાં હતાં. માણેક મિસ્ત્રીના ગ્રામવિસ્તારના ૧,૧૦૦ ગુજરાતી પારસી કુટુંબના સર્વેક્ષણ પ્રમાણે ૩૬ ટકા વડાઓએ પ્રાથમિક શિક્ષણ, ૪૫.૫ ટકા વડાઓએ માધ્યમિક શિક્ષણ, ૧૨.૩ ટકા વડાઓએ માધ્યમિક મૅટ્રિક્યુલેશન અને ૨.૮ ટકા વડાઓએ કોલેજ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું.૪૯ ગોદાવરા પારસીના અભ્યાસમાં પણ માત્ર પાંચ ટકા પારસીઓ જે નિરક્ષર જણાયા હતા.૫૦ પારસીઓએ પોતાની કેમના શિક્ષણ માટે અનેક સ્થળોએ પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓ ખોલી હતી. ખાસ કરીને સુરત ભરૂચ અને નવસારીની એમની અનેક સંસ્થાઓ (અનાથ આશ્રમે, ગ્રામગૃહે વગેરે) બાળક ના શિક્ષણની જવાબદારી ઉઠાવતી જણાય છે, ઉપરાંત અન્ય ટ્રસ્ટો મારફતે પારસી વિદ્યાર્થીઓને શિક્ષણ માટે શિષ્યવૃત્તિઓ અને આર્થિક મદદ મળી રહેતી. આ કામમાં શિક્ષણના ઘણાં ઊંચા
Page #260
--------------------------------------------------------------------------
________________
૨૩૫
સામાજિક સ્થિતિ પ્રમાણ માટે પારસીઓની ઉદાર સખાવતે પણ કારણભૂત છે. પ્રમાણમાં ઊંચું શિક્ષણ અને શહેરી કરણને કારણે ઘણા પારસીઓએ લોખંડ અને કાપડના ઉદ્યોગમાં ઝંપલાવ્યું હતું. સુરતમાં બેકરી અને સુરત તથા અમદાવાદમાં શરબતી પીણના ઉદ્યોગમાં પણ પારસીઓ મોખરે હતા. સુરત તથા ભરૂચ જિલ્લામાં પારસીઓ “રૂના રાજા' તરીકે જાણીતા બન્યા હતા. અલબત્ત, વખત જતાં, આ બધાં ઉદ્યોગ-ક્ષેત્રોમાં બીજા હરીફ ઊભા થતાં પારસીઓની અમુક ધંધાઓમાં ઈજારા જેવી સ્થિતિમાં ફેરફાર પડ્યો. ઉચ્ચ શિક્ષણ લીધેલામાંથી કેટલાક પારસીઓએ પરદેશગમન કર્યું. મોટા ભાગના પારસીઓ મુંબઈમાં વિવિધ ઉદ્યોગો તથા નોકરીઓમાં જોડાયા. સ્વતંત્રતા પછીના કાલમાં ગુજરાતના મેટા ભાગના પારસીઓ ખેતી ડેરી ધીરધાર કરિયાણાની દુકાન વગેરે ઉપરાંત ડ્રાઈવર ફિટર એન્જિનડ્રાઈવર અને કેટલાક વકીલ ડેંટર એન્જિનિયર પ્રોફેસર જેવા વ્યવસાયમાં રોકાયેલા હતા.
પારસીઓમાં જન્મદર ઘટી રહ્યો છે અને આયુ-મર્યાદા વધી રહી છે, પરિણામે પારસી સમાજ ઝડપથી વૃદ્ધ બની રહ્યો છે. આના કારણમાં યુવાન પારસીઓના સ્થળાંતર ઉપરાંત પારસીઓમાં ઊંચી જતી લગ્નવય અને અન્યધમી સાથે લગ્ન કરવાની સખતબંધી જવાબદાર ગણી શકાય. માલિની કર્કલના અભ્યાસ પ્રમાણે પારસી પુરુષોની સરાસરી લગ્નવય ૧૯૨૧ માં ૨૯.૫ વર્ષ હતી તે વધીને ૧૯૬૧ માં ૩૧.૧ વર્ષની થઈ, જ્યારે પારસી સ્ત્રીઓની સરાસરી લગ્નવય ૧૯૨૧ માં ૨૪.૪ વર્ષ હતી તે વધીને ૧૯૬૧ માં ૨૬.૬ વર્ષ થઈ હતી.પર પુરુષો તેમજ સ્ત્રીઓમાં ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરવા તરફનું વધતું વલણ, પુરુષ કમાતા અને સ્વતંત્ર રીતે ઘર ચલાવવાને શક્તિમાન ન થાય ત્યાં સુધી લગ્ન કરવાનું ટાળવાની વૃત્તિ, ઉચ્ચ શિક્ષણ મેળવેલી સ્ત્રીઓમાં નોકરી કરવા તરફને
ક, ઈત્યાદિ કારણે ઉપરાંત હિંદુઓના દાયજાના જે પારસીઓમાં લગ્ન વખતે રીત' કરવાને રિવાજ પારસીઓમાં ઊંચી જતી લગ્નવય માટે કારણભૂત ગણી શકાય. પારસીઓમાં બિનપારસી સાથે લગ્ન કરવાની મના છે. બિનપારસી સ્ત્રીને પરણનાર પુરુષનાં સંતાને નવજોત ની ક્રિયા પછી પારસી ગણાય, પરંતુ બિનપારસી પુરુષને પરણનાર પારસી સ્ત્રીનાં સંતાનોને નવજોત આપી શકાય નહિ અને તેઓ પારસી કેમની બહાર ગણાય. એકંદરે પારસીઓમાં મોડાં લગ્ન કરવા તરફ અથવા લગ્ન ન કરવા તરફ વલણ વધતું જણાય છે. દાખલા તરીકે, મુંબઈના પારસીઓમાં ૪૭.૭ ટકા પરિણીત હતા તે ૧૯૩૧ માં ઘટીને ૪૧.૪ ટકા થયાનું જણાયું હતું. ૧૯૬૬-૬૭ માં ગુજરાતના ૧૧ જિલ્લાઓનાં ગામોમાં ૩૧૪૯ પારસીઓમાં ૫૬.૯ ટકા પરિણીત અને ૧૨ ટકા વિધવા વિધૂર કે છૂટાછેડા લીધેલા માલૂમ પડ્યા હતા અને તેમ છતાં આ અભ્યાસમાં ૧૬ થી ૪૦ વર્ષની
Page #261
--------------------------------------------------------------------------
________________
૨૩૬
આઝાદી પહેલાં અને પછી ૭૩૬ પારસી સ્ત્રીઓમાંથી આશરે ૪૫ ટકા સ્ત્રીઓ કુંવારી હતી એ બાબત પણ નોંધપાત્ર છે. ૫૩
પારસી મૅરેજ ઍકટ અનુસાર પારસીઓમાં એકપતિ-પત્નીત્વ જ માન્ય છે. તેમનામાં વિધવા લગ્ન પર પ્રતિબંધ નથી, પરંતુ આવાં લગ્નનું પ્રમાણ નહિવત જણાય છે. પારસીઓ લગ્નને પવિત્ર બંધન માને છે છતાં તેમનામાં છૂટાછેડાની કાનૂની જોગવાઈ છે. સમગ્ર પારસી કેમની વિગત જોતાં જણાયું હતું કે ૧૯૦૧ થી ૧૯૭૬ સુધીમાં ૪૯ પુરુષો અને ૭૧ સ્ત્રીઓએ છૂટાછેડા માટે અરજી કરી હતી, જ્યારે ૧૯૩૭ થી ૧૯૪૩ દરમ્યાન ૩૯ પુરુષ અને ૭૪ સ્ત્રીઓએ છૂટાછેડા માટે અરજી કરી હતી. ૧૯૩૭ પહેલાં છૂટાછેડાની અરજી કરતાં પહેલાં પતિપત્નીએ ૭ વર્ષ સુધી જુદા રહેવાની આવશ્યકતા હતી તે ઘટાડીને ૩ વર્ષની કરવામાં આવી હતી. સ્ત્રીઓ કરતાં પુરુષોની છૂટાછેડા માટેની અરજી નામંજૂર કરવા તરફ વધારે ઝોક જણાય છે.૫૪ મોટા ભાગના પારસીઓનું કેમમાં જ લગ્ન કરવા તરફ વલણ રહ્યું છે. તેમ છતાં તેની સારી અને માઠી અસરને કેટલાક કેળવાયેલા પારસી નિર્દેશ કરે છે. પિતાના જ સમાજમાં થતાં લગ્ન અને ખાસ કરીને નજીકના સગામાં થતાં લગ્ન અંગે આસાના જણાવે છે કે પારસી સમાજને તે વિવિધ દષ્ટિએ લાભકારી છે, પરંતુ સાથે સાથે એ બાબતને પણ તે સ્વીકાર કરે છે કે વિજ્ઞાન સમજાવે છે કે “આવા
ન બ્રીડીંગને પરિણામે વારસામાં મળતાં લક્ષણો-સારાં યા નરસાં વખતના વહેવા સાથે નવી ઓલાદમાં વધારે ને વધારે નજીક આવે છે. એને લઈને વશ પરંપરા મળતાં સદ્દગુણ જેમ જોવા મળે તેમ કેટલીક ખામી, નબળાઈ પણ જોવાની રહે. આપણી કમમાં ખામીવાળા અને બિનતંદુરસ્ત આસામીઓનું જે પ્રમાણ જોવામાં આવે છે તે કદાચ આ કારણને આધીન હોય.૫૫
પારસીઓમાં ઘરને વડો મુખ્યત્વે પુરુષ જ હોય છે. ફક્ત સ્વનિર્ભર વિધવા સ્ત્રી ઘરના વડા તરીકે કારભાર કરતી હોય છે. કુટુંબમાં સંયુક્ત રહેવાનું પ્રમાણ ઓછું છે. પારસીઓ વેપારઉદ્યોગમાં તેમજ કેળવાયેલી કેમ તરીકે એક આગળ પડતી કેમ હતી. રાજકારણ, જાહેર જીવન રંગભૂમિ તેમજ સાહિત્ય ક્ષેત્રે તેઓનું આગવું પ્રદાન હતું. પિતાની કોમના ઉત્કર્ષ માટે તેમના આગેવાન સતત પ્રયત્નશીલ રહેતા. આના અનુસંધાનમાં ૧૯૪૭ ના અંતમાં સુરતમાં મળેલી પ્રથમ પારસી પરિષદ ગણાવી શકાય. એમાં પિતાના સમાજની આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પરિસ્થિતિ વિશે વિચારણા કરી હતી. પરિષદને હેતુ વર્ણવતાં જણાવ્યું છે કે પારસી સમાજને સુસંગઠીત કરી તેને ઉન્નતિ અને પ્રગતિને
Page #262
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૩૭ પંથે દોરી જવામાં મદદરૂપ બને એવી બાબતે પર પ્રજામત કેળવવા પ્રયત્ન કરવા ૫૬
પારસીઓની ધ્યાન ખેંચે તેવી સંસ્થા તે ગુજરાતના દરેક મોટા નગરમાં તેઓની પંચાયત છે. બધી પંચાયતની કામગીરી વત્તાઓછા પ્રમાણમાં સરખી છે. એને મુખ્ય આધાર ભંડોળ ઉપર રહે છે. સુરત, ભરૂચ નવસારી અને બીલીમોરાની પંચાયતે સમૃદ્ધ ગણાતી, જ્યારે અમદાવાદની પંચાયત આગળ આવવા કોશિશ કરી રહી હતી. સવ પંચાયતમાં સુરતની પંચાયત મોખરાનું સ્થાન ધરાવતી રહી છે. એની પાસે અનેક પ્રકારનાં પંડે છે જે માનવીના જન્મથી માંડીને મરણ પર્યંતના જુદા જુદા તબક્કામાં જરૂર પડે મદદ કરવા માટેનાં છે. આ પચાયત કેવળ સુરતના જ નહિ પરંતુ બહારના પારસીઓને પણ યથાશક્તિ મદદ કરતી રહી છે.
પારસીઓએ મેટાં શહેરોમાં પારસી બહેનના માટે ઇન્વેસ્ટીઅલ ઈન્સ્ટિટયૂટ અનાથાશ્રમે, ગરીબ પારસીઓ માટે વસવાટ, સેનેટોરિયમ, વગેરેની સુવિધા ગુજરાતનાં ઘણાં સ્થળોએ ઊભી કરી છે. આઝાદીની લડતમાં પણ કેટલાક પારસીઓએ પિતાની સેવાઓ આપી ગુજરાતના પને તા વતની તરીકે નામ સાર્થક કર્યું હતું.
પાદટીપ 9. Neera Desai, Social Change in Gujarat, p. 365 ૨. Ibid, pp. 366 f. ૩. પ્રવીણ વિસારિયા, “ગુજરાતની વસતી સમસ્યા અને વસતી નીતિ.” “અર્થાત”
પુ. ૨, અંક ૨-૩, પૃ. ૮૫–૧૧૭ 8. Census of India, 1931, Vol. VIII, Part I. p. 58 4. Census of India, 1961 ૬. પ્રવીણ વિસારિયા, ઉપર્યુક્ત. ७ तारा पटेल, 'भारतीय समाज व्यवस्था' पृ. ८३ ૮. અંજના બી. શાહ, “સમાજ સુધારણામાં ગાંધીજીનું પ્રદાન, પૃ. ૩૭ ૯. ઊર્મિલા પટેલ, વિકસતા સમુદાયો', પૃ. ૪૪૯
એઓ ઉપયુક્ત પુસ્તકમાં નોંધે છે કે, “૧૯૩૧ માં ગુજરાત કોલેજમાં જ્ઞાતિવાર પાણી પીવાને પાસે રહેત. અભરાઈ પર પ્યાલાની નીચે જ્ઞાતિનું
નામ રહેતું.' ૧૦. શારદાબહેન મહેતા “જીવન સંભારણાં,” પૃ. ૨૪૭, ૨૯૯
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૩૮
આઝાદી પહેલાં અને પછી મનુભાઈ જે વડેદરા રાજ્યમાં દીવાન હતા તેમણે પિતાને બંગલે ડો. સુમંત મહેતાના ભાઈ ભાસ્કર અને ઊર્મિલાબહેનનાં આંતરજ્ઞાતીય લગ્ન કરાવ્યાં હતાં. એનાથી એક કદમ આગળ વધીને મનુભાઈએ પિતાની પુત્રી હંસાબહેનનાં આંતરજ્ઞાતીય ઉપરાંત પ્રતિમ લગ્ન કરાવીને સમાજમાં
નવી પ્રણાલિકા પાડી. ૧૧. વર્ષો સુધી પાટીદાર” માસિક જ્ઞાતિમાં સુધારા માટે પ્રયત્નશીલ રહ્યું. એના
તંત્રી નરસિંહભાઈ પટેલ ક્રાંતિકારી વિચારક હતા. ૧૨. ૧૯૧૫ પછી અનાવળા બ્રાહ્મણ જ્ઞાતિમાં જુદાં જુદાં સ્થળોએથી અનાવળા
એમાં સમાજ સુધારણા અંગે જાગૃતિ લાવવા અનેક માસિક જેવાં કે, અનાવિલ પિકાર, અનાવિલ હિતેચ્છુ, આલમ, અનાવિલ સમાજ પત્રિકા,
અનાવિલ જગત વગેરે બહાર પડતાં હતાં. ૧૩. હરબન્સ પટેલ, સૈારાષ્ટ્રના પાટીદારોમાં સમાજ સુધારણા', પૃ. ૩ ૧૪. વડોદરા રાજ્યમાં ૧૯૦૫ માં ૨૨ અંત્યજ શાળાએ હતી ઈ સ. ૧૯૦૬
૧૯૦૭ માં સાતમા વરસથી ફરજિયાત અને મફત શિક્ષણ હતું. (મિલા પટેલ, ઉપયુક્ત, પૃ. ૪૪૩)
આગળ જતાં અસ્પૃશ્યતાની ભાવના નાબૂદ કરવાના હેતુથી આવી શાળાઓ બંધ કરી અંત્યજ વિદ્યાર્થીઓને સરકારી શાળાઓમાં પ્રવેશ
અપાશે.-સં. ૧૫. એજન, પૃ. ૪૪૬-૪૭ ૧૬. દલપત શ્રીમાળી, સેવામૂતિ પરીક્ષિતલાલ' પૃ. ૩૭–૩૮ ૧૭. ઊર્મિલા પટેલ, ઉપયુક્ત, પૃ. ૪૪૯ ૧૮. અંજના બી. શાહ, ઉપયુક્ત, પૃ. ૨૯ ૧૯. એજન, પૃ. ૪૦ ૨૦. દલપત શ્રીમાળી, ઉપર્યુક્ત, પૃ. ૨૦ ૨૧. ‘નવજીવન’ (સં. મે. ક. ગાંધી), પૃ. ૧૬, પૃ. ૧૫૧૨-૧૩ ૨૨. અંજના બી. શાહ, ઉપયુક્ત, પૃ. ૪૨, ૫૪ ૨૩. લક્ષમીદાસ શ્રીકાંત, “આદિવાસીઓ અને પછાતવર્ગ,' “ગુજરાત એક
પરિચય” પૃ. ૧૪૯ ૨૪. શિવપ્રસાદ રાજગોર, અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ,
૨૫. ગટુભાઈ ધુ, રાજકારણ અને સમાજ-સુધારણા, “પ્રજાબંધુ સુર્વણાંક પૃ. ૯૩ ૨૬. નવલરામ જ, ત્રિવેદી, “સમાજ-સુધારણનું રેખાદર્શન' પૃ. ૧૯૫
Page #264
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ
૨૩૯ 20. Census of India, 1921 Vol. VIII, Part I. p. 139 ૨૮. હંસાબહેન મહેતા, “વીસમી સદીની શરૂઆતથી તે અત્યાર લગણમાં ગુજરાતી
સ્ત્રીએ કરેલી પ્રગતિ પર એક દષ્ટિપાત,” “àડી વિદ્યાગૌરી મણિ મહત્સવ
ગ્રંથ,” પૃ. ૧૫. 26. Census of India, 1931 Vol. VIII, Part I. p. 151 ૩૦. હંસાબહેન મહેતા, ઉપયુંકત, પૃ. ૧૬ ૩૧. Census of India, 1931, Ibid, p. 152
૧૯૨૧ અને ૧૯૩૧ ના ૦ થી ૫ વર્ષ અને ૫ થી ૧૫ વર્ષની વય જૂથના પરિણીત સ્ત્રી-પુરુષના આંકડા જોતાં ૧૯૨૧માં દર હજારે ૦ થી ૫ના વયજૂથમાં ૯ પુરૂષો સામે ૨૫ સ્ત્રીઓ હતી ૧૯૩૧ માં આ જ વયજૂથમાં ૧૬ પુરુષો અને ૩૨ સ્ત્રી પરિણીત હતી. એવી જ રીતે ૧૯૨૧ માં ૫ થી ૧૫ વયમાં ૭૩ પુરુષ અને ૨૮૨ સ્ત્રીઓ પરિણીત હતાં, પરંતુ એ વધીને ૧૯૩૧ માં એ જ વય–જૂથમાં ૯૭ પુરુષા અને ૩૧૩ પરિણીત સ્ત્રીઓ થયાં. દસ વર્ષના ગાળામાં બાળલગ્ન ઘટવાં જોઈએ એને બદલે વધ્યાં, ખાસ કરીને સ્ત્રીઓમાં સવિશેષ, જે સૂચિત સારડા ઍકટની વિપરીત અસર દર્શાવે છે.
સયાજીરાવની હકૂમત નીચેના કાટલિયા ગામમાંથી પસાર થતાં ગાંધીજીએ એમના ભાષણમાં કહ્યું કે “સારડા ઍકટે બધે હેરાન હેરાન કરી નાંખ્યાં છે. માતા અને પિતા મૂરખ બની કાંઈ પણ સમજ્યા વિના પિતાનાં બાળક બાળકીઓને પરણાવીને બેસી ગયાં છે. અને તેમાં પાટીદારે તે વિશેષ, પણ અહિંના પાટીદાર કેરા રહ્યા છે...તેના ધન્યવાદ. “તિ વિકાસ યાત્રા,”
પગદંડી, પૃ. ૪૨ ૩૨. “નવજીવન’ (સં. મો. ક. ગાંધી) પુ. ૧, પૃ. ૭૮ ૩૩. એજન, પુ. ૪, પૃ. ૩૦૪-૦૫ ૩૪ બાલિકા હત્યાના બનાવો કેટલાંક સ્થળોએ લગભગ ૧૯૨૩ સુધી તે ચાલું
હતા. ત્યાર પછી પણ છૂટા છવાયા ચાલુ રહ્યા હશે. ૧૯૨૩ માં જાત તપાસની જે માહિતી એક ભાઈએ ગાંધીજીને પત્ર દ્વારા પાઠવી છે. તે આંકડા પણ ચોંકાવનાર છે. વિગત માટે જુઓ મે. ક. ગાંધી, “ત્યાગમૂતિ અને બીજા
લેખો' પૃ. ૨૪૦-૪૧ ૩૫. ‘નવજીવન’ (સં. મે. ક. ગાંધી), પૃ. ૪, પૃ. ૩૦૧-૩૦૮ ૩૬. મે. ક. ગાંધી, “ત્યાગમૂતિ અને બીજા લેખ.” પૃ ૭૪ ૩૭. એજન, વાછડીને વધ, પૃ. ૭૫-૭૬; “કજોડું અથવા બાળકન્યા,” પૃ. ૭૭
( ૮૧; “ગાયને કેણુ છોડાવશે ? પૃ. ૮૧-૮૬; વૃદ્ધ બાળલગ્ન, પૃ. ૯૦-૯૧
Page #265
--------------------------------------------------------------------------
________________
૪૦
૩૮. અંજના ખી. શાહ, ઉપયુ ત, પૃ.૧૫૧ ૩૯. જ્યોતિ વિકાસ યાત્રા, પૃ. ૭૦-૭૧ ૪૦. કાન્તિ શાહ (સંપા.), મૂડી ઊંચેરા માનવી’.
આઝાદી પહેલાં અને પછી
૪૧. ઉષા ભટ્ટ, અમદાવાદ શહેરની સ્ત્રી નેતૃત્વ શક્તિ,' પૃ. ૬૭૭૫ ૪ર. આ બધી રચનાત્મક સંસ્થાને, પ્રદેશવાર ગાઢવીને, કાયકરા સાથેની . વિગતવાર માહિતી રામનારાયણ ના. પાર્ડક તથા શાંતિલાલ દેસાઈ સંપાદિત ‘ગુજરાતમાં રચનાત્મક સંસ્થાઓ અને સેવકા'માં આપી છે.
૪૩-૪૪. પુષ્પાવતી મહેતા, ‘સમાજ કલ્યાણ,’ “ગુજરાત એક પરિચય,” પૃ ૨૫૭ ૪૫. Amlendu Guha, ‘More About the Parsi Seths; Their Roots, Enterfneneurship and Comprador Role, 1650–1918' Economic and political weekly, pp. 117 ff.
૪. Census of India, Religion paper No. 1, 1963
૧૯૬૧ ની વસતી ગણતરીના અહેવાલ પ્રમાણે ૧૬.૪ ટકા હિંદુઆ, ૨૬.૬ ટકા મુસલમાને, ૧૮.૪ ટકા શીખા ૨૩.૪ ટકા ખ્રિસ્તીઓ, ૫૪.૧ ટકા જૈના અને ૨૦.૩ ટકા બૌદ્દો શહેરમાં વસતા હતા.
૪૭. સાપુર ફરદુન દેસાઈના ‘ગુજરાતનાં ગામડામાં વસતા પારસીઓના અભ્યાસ’માં જણાવ્યા પ્રમાણે ૧૯–૨૦-૪૦ ના ગાળા દરમ્યાન ઘણાં પારસી કુટુંબ ધંધા રોજગાર માટે મુંબઈ તરફ હિજરત કરી ગયાં હતાં.
૪૮. B. V. Shah, The Godavara parsis, pp. 28 f.
૪૯. Maneck Mistry, Report of the Survey of Gujaruti Parsis. p. 18
yo B. V. Shah op. cit., p. 39
૫૧. રતન રુસ્તમજી માલ, ‘સુરત પારસી પંચાયત' પૃ. ૫૬
પર. એજન, પૃ. ૭૧
૫૩. Maneck Mistry op. cit, pp. 5 ↑.
૫૪. Sapur F. Desai, A Community at the Cross Road, p. 38 ૫૫. જેહાંગીર જામાસજી આસાના, ‘સમાજ સુધારણા અને સુપ્રજનન શાસ્ત્ર, ગુજરાત પારસી પરિષદ ગ્રંથ,” પૃ. ૧૨૭–૨૮
૫૬. “ગુજરાત પારસી પરિષદ ગ્રંથ; ઉચરાણું'.” પૃ. ૧
Page #266
--------------------------------------------------------------------------
________________
- પુરવણી
આ કાલખંડ દરમ્યાન હિંદુ સમાજમાં ઘણું સુધારા થતા ગયા. સ્ત્રીઓની તથા હરિજનની સ્થિતિ સુધરતી ગઈ. એક બાજુ જ્ઞાતિસંસ્થાની પકડ શિથિલ થતી ગઈ, તે બીજી બાજુ ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી જ્ઞાતિવાદના ધોરણે થતાં જ્ઞાતિસંસ્થાની મહત્તા ટકી રહી. ગ્રામપંચાયત તથા સરપંચની ચૂંટણીમાં હરિજન સભ્યનું મહત્ત્વ સ્થપાયું છે. હિંદુ સમાજની સરખામણીએ મુસ્લિમ સમાજ, પારસી સમાજ અને ખ્રિસ્તી સમાજમાં સુધારા નહિવત થયા, છતાં હિંદુ-મુસ્લિમ હિંદુ–પારસી અને હિંદુ-ખ્રિસ્તી જેવાં આંતર-કોમી તથા આંતર-ધમી લગ્નના કિસ્સા બનવા લાગ્યા.
ઘણું ગુજરાતીઓ બ્રિટિશ કાલ દરમ્યાન કમાવા માટે આફ્રિકા જઈ વસતા હતા, પરંતુ ત્યાંનાં કન્યા યુગાન્ડા વગેરે રાજ્યો સ્વતંત્ર થતાં તેઓને ત્યાંથી યુ.કે. જઈ વસવાનું થયું. પૂર્વ આફ્રિકામાં રહેતી યુવતિઓના જીવનસાથીઓને પાસપટ આપવાની છૂટ બંધ થવાની તૈયારીમાં હતી ત્યારે ત્યાં વસતી અવિવાહિત યુવતિઓએ અહીં આવી તાબડતોબ ઘડિયાં લગ્ન કરી લીધાં. આ “પરમીટિયાં લગ્ન” શ્રાદ્ધપક્ષમાં તથા અમાસના દિવસે પણ થયાં હતાં. આઝાદી હાંસલ થતાં ભારતમાં બ્રિટિશ વર્ચસ ઓસરી ગયું, પરંતુ અમેરિકાને પ્રભાવ વધતે ગયે. જેમ બ્રિટિશ કાલના પૂર્વાર્ધમાં સાધનસંપન્ન વડીલે પિતાના પુત્રને આઈ સી. એસ. કરવાની મહત્ત્વાકાંક્ષા સેવતા તેમ સ્વાતંત્તર કાલમાં શિષ્ટ કુટુંબમાં પિતાનાં સંતાનોને યુ. એસ. એ. મેક્લવાની તમન્ના રહેવા લાગી ને આશાસ્પદ યુવક-યુવતિઓ ત્યાં જઈ “કેરિયર બનાવી ત્યાં સ્થાયી થવાની આકાંક્ષા ધરાવવા લાગ્યાં. આઝાદી આવતાં અંગ્રેજી ગયા ને સ્વાભાવિક રીતે શિક્ષણમાં અંગ્રેજીનું ધારણ ઊતરતું ગયું, છતાં અમેરિકાને પ્રભાવ વધતાં શિષ્ટ કુટુંબમાં સંતાનોને પહેલેથી અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની વૃત્તિ વધતી ગઈ ને પરિણામે અંગ્રેજી માધ્યમ ધરાવતી શિક્ષણ સંસ્થાઓની સંખ્યા વધતી રહી.
ગાંધીયુગનાં મૂલ્યને હાસ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન થવા લાગ્યું હતું તે આઝાદી પછી વધવા લાગે. સાદાઈ અને સદાચાર જાણે જૂના જમાનાના લુપ્ત ખ્યાલ ગણાવા લાગ્યા. રોજિંદા જીવનમાં મોંઘવારીનું તથા મેજશોખનું પ્રમાણ ૧૬
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૪૨
આઝાદી પહેલાં અને પછી
વધતું ગયું, સુખસગવડનાં અદ્યતન સાધનને ઉપગ વધતે રહ્યો ને પરિણામે જીવનનું, ખાસ કરીને ખર્ચનું, ધોરણ અતિશય વધતું રહ્યું. આથી કુટુંબમાં સ્ત્રીઓને કમાવાની જરૂર વધતી ગઈ. વળી તેઓમાં ઘર બહારના જીવનની અભિરુચિ ખીલતી ગઈ. સમાજમાં કાળા બજાર, લાંચરુશવત અને દાણચોરીનું પ્રમાણ વધતું ગયું. ઘેર ઘેર પાન-મસાલાનું વ્યસન પ્રત્યે ને ઉપલા વર્ગના નબીરાઓમાં ઈડાં માંસાહાર દારૂ અને જુગારના મોજશોખ શિષ્ટ ગણાવા લાગ્યા. એક બાજુ રાજયમાં કાનૂની દારૂબંધી ચાલુ રહી ને બીજી બાજુ ગેરકાયદેસર દારૂ અને લઠ્ઠાની બદી ફાલી ફૂલી. પ્રાચીન સંસ્કૃતિ વિસારે પડતી ગઈને અર્વાચીન સંસ્કૃતિની બોલબાલા પ્રવતી'. નવી પેઢીમાં સામાન્ય જ્ઞાન વધ્યું ને લલિત કલાઓમાં અભિરુચિ વધી, પરંતુ જીવનનાં મૂલ્યોમાં સદાચાર અને સ્વદેશાભિમાનની માત્રા ઘટતી ગઈ. ક્લબ ઉત્સવ મેળાવડાઓનું પ્રમાણ વધતું ગયું. લગ્નપ્રસંગમાં ધાર્મિક વિધિનું મહત્ત્વ ઘટયું ને સત્કાર-સમારંભ તથા ભજનસમારંભનું વધ્યું. ધાર્મિક વિધિથી થતાં લગ્નનીય ધણી ફરજિયાત થઈ સામાજિક પ્રસંગોમાં ખર્ચનું ધોરણ વધી ગયું.
હિંદુ કાયદામાં અનેક સુધારાવધારા કરીને હિંદુ સમાજમાં સ્ત્રીઓ તથા દલિતોને થતા અન્યાય દૂર કરવા અંગે ઘણી જોગવાઈ કરાઈ, પરંતુ “મુસ્લિમ કાયદામાં ભાગ્યે જ સુધારાવધારા થયા. ગુજરાતના મુસ્લિમ સમાજમાં પરિવર્તનના ત્રણ પ્રવાહ પ્રવર્તે છે. અહીંના મુસ્લિમેની મોટી સંખ્યા સ્થાનિક હિંદુઓમાંથી ધર્માતર કરેલી હોઈ એમાંની ઘણી કોમે પિતાના મૂળ રીતરિવાજોને ઘણે અંશે વળગી રહેતી, પરંતુ ૨૦ મી સદીની વીસી અને ત્રીસી દરમ્યાન ઇસ્લામીકરણની પ્રક્રિયા પ્રબળ બની. પરિણામે દેશરિયત ધારો' પસાર થયું, જેણે રિવાજના કાયદાનું મહત્ત્વ મિટાવી મુસ્લિમ કાયદાનું વર્ચસ સ્થાપ્યું સામાન્ય રીતે અહીંના મુસ્લિમ ગુજરાતી બોલે છે ને ઉર્દૂ બેસે ત્યારે એ પણ ગુજરાતીની છાંટવાળી હોય છે, પરંતુ ઇસ્લામી ભાવનાની સભાનતા વધતાં હવે ઉર્દૂને માતૃભાષા માનવાનું વલણ વધતું ગયું, જોકે મુસ્લિમોને મટે વગ ઉર્દૂ બોલી જ જાણે છે. ઉર્દૂ કિતાબો મોટે ભાગે ગુજરાતી લિપિમાં છપાય છે. હવે ખોજાઓ જેવી કોમોમાં પણ બિન-ઈસ્લામી માન્યતાઓ અને રિવાજોનું પ્રમાણ ઘટતું જાય છે. એમનાઓ પણ મૌલવીઓના પ્રભાવ નીચે સુન્ની પંથ તરફ વળતા જાય છે. જન્મ લગ્ન અને અધરણીને લગતા રીતરિવાજોમાં હિંદુ રિવાજોને પ્રભાવ એકસરતે જાય છે. એમાં વિધવા-પુનર્લગ્ન છૂટાછેડા અને છોકરીને વારસાહક ખાસ બેંધપાત્ર છે. જાઓ વહોરાઓ અને મેમણ જેવી કેમેરામાં પિશાકનુંય ઇસ્લામીકરણ થયું છે. વેપારધંધા
Page #268
--------------------------------------------------------------------------
________________
સામાજિક સ્થિતિ પુરવણી
૨૪૩ મારફતે આર્થિક સ્થિતિ સુધરતાં સુન્ની વહોરા જેવી કે પિતાના રીતરિવાજોમાં ઇસ્લામીપણું અપનાવી સૈયદે અને શેખના ઉચ્ચ દરજજા ધરાવવા લાગે છે. પાશ્ચાત્ય શિક્ષણ અને સંસ્કૃતિના પ્રભાવ નીચે મુસ્લિમ સમાજમાં પશ્ચિમીકરણની પ્રક્રિયા પણ પ્રવેશતી રહી છે. આની અસર પિશામાં સવિશેષ વરતાય છે. શહેરમાં પડદાપ્રથાને રૂખસદ આપવામાં આવે છે કે ઘરની બહાર ચુસ્તપણે પાળવાનો આગ્રહ છોડી દેવામાં આવે છે.
છતાં સેંધવું જોઈએ કે તલ્લાકની સહેલી છૂટને લીધે ઓરતોને થતા અન્યાય, સ્ત્રીઓની સામાજિક સ્થિતિ ઈત્યાદિ અનેક મહત્ત્વની બાબતમાં મુસ્લિમ સમાજ સુધારે અપનાવવામાં ઘણે રૂઢિચુસ્ત રહ્યો છે ને સુશિક્ષિત વર્ગમાં જૂજ વ્યક્તિઓ સુધારાની હિમાયત કરે છે તે મિયાબ નીવડતી નથી.
ગુજરાતના ખ્રિસ્તી સમાજમાં આ કાલખંડ દરમ્યાન ખાસ પરિવંતન થયેલાં ભાગ્યેજ નજરે પડે છે. ધર્માતરિત ખ્રિસ્તીઓ પોતાના હિંદુ પૂર્વજોના પરંપરાગત રિવાજે જાળવે, બાળલગ્ન બારમું અને જ્ઞાતિવાદ ચાલુ રાખે, પરંપરાગત નામ ભાષા અને પિશાક જાળવી રાખે, ખ્રિસ્તી સ્ત્રીઓ માતા મેરીના નામના ગરબા ગાય વગેરે વલણ સામે સ્વભાવિક રીતે વધે લેવાતે નહિ. ખ્રિસ્તી મિશનરીઓ આંતર-જ્ઞાતીય લગ્નને ઉત્તેજન આપતા, છતાં ધમતરિત ખ્રિસ્તીઓમાં જ્ઞાતિવાદની દઢમૂલ ભાવના નાબૂદ થતી નહિ. અગાઉ ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓ ખાસ કરીને હરિજનમાં કામિયાબ નીવડતી. હવે તેઓએ ભીલ જેવી જનજાતિઓમાં પણ ધમપ્રચાર કરવા માંડ્યો. દાહોદમાં ૧૯૨૩ માં ભીલ સેવામંડળ સ્થપાતાં તેઓની આ પ્રવૃત્તિ મંદ પડી. ઉપલી જ્ઞાતિઓની કેાઈ કેઈ નામાંકિત વ્યક્તિઓ પણ હવે ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરવા લાગી. અગાઉ જેમ ભાવનગરના શ્રી મણિશંકર ભટ્ટ ખ્રિસ્તી ધર્મ અપનાવેલો તેમ ૧૯૧૮ માં રાજકેટના શ્રી મણિલાલ પારેખે આ ધમને અંગીકાર કર્યો. અલબત્ત તેઓ હિંદી ખ્રિસ્તીઓમાં મોટી સંખ્યા નીચલી જ્ઞાતિઓમાંથી આવેલા માણસની હેઈ ખ્રિસ્તી દેવળ કે ખ્રિસ્તી સમાજ સાથે ખાસ ભળતા નહિ. બીજી બાજુ વડોદરાના શ્રી ધનજીભાઈ ફકીરભાઈ ધર્મા તરિત ખ્રિસ્તીઓ સાથે મૈત્રીભર્યા સંબંધ રાખતા. ખ્રિસ્તી મિશનરીઓને મુખ્ય ઉદ્દેશ ખ્રિસ્તી ધર્મને પ્રચાર કરવાને છે, પરંતુ સાથે સાથે તેઓ શિક્ષણ, તબીબી સારવાર, છાત્રાલયે વગેરે સાર્વજનિક સામાજિક સેવાઓની પણ જોગવાઈ કરતા. સંવત ૧૯૫૬ (ઈ. સ. ૧૯૦૦) ના ભારે દુકાળ દરમ્યાન તેઓએ ઠેકઠેકાણે અનાથાશ્રમ કાઢેલા, જેમાં દાખલ થઈ ઊછરેલાં બાળકે હવે મેટાં થતાં સ્વાભાવિક રીતે ખ્રિસ્તી થયાં.
Page #269
--------------------------------------------------------------------------
________________
२४४
આઝાદી પહેલાં અને પછી આ સમયગાળા દરમ્યાન મિશનરીઓની માધ્યમિક શાળાઓ તથા કોલેજ તેમજ હોસ્ટેલની સંખ્યા પણ વધતી રહી. વ્યાવસાયિક શિક્ષણ આપતી કેટલીક શાળાઓ પણ સ્થપાઈ. હવે સ્ત્રી-મિશનરીઓની પ્રવૃત્તિઓ પણ ચાલું થઈ છે કે એ ખાસ કરીને શિક્ષણ અને તબીબી સેવામાં સીમિત રહી. ગુજરાતમાં મિશનરી હોસ્પિટલની જોગવાઈ ચાલુ રહી. ૧૯૪૧ માં આણંદમાં ક્ષયની હોસ્પિટલ સ્થપાઈ. સમાજના કચડાયેલા વર્ગના બાળકોના શિક્ષણ માટે રેમન કેથલિકો દ્વારા ૧૯૩૨ થી ૧૯૪૨ ના ગાળામાં ૧૭૦ જેટલી પ્રાથમિક શાળાઓ ગામડાંઓમાં ખેલવામાં આવી હતી. અમદાવાદની પ્રસિદ્ધ સેંટ ઝેવિયર્સ સ્કૂલ ૧૯૩૫ માં અને સેંટ ઝેવિયર્સ કોલેજ ૧૯૫૫ માં જેસુઈટ સંઘના સાધુઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. આજે પણ આ બંને સંસ્થાઓ ગુજરાતના શૈક્ષણિક જગતમાં માનભર્યું સ્થાન ધરાવે છે.
ખ્રિરતી સાધુ-સાધ્વીઓએ આરોગ્યના ક્ષેત્રો આપેલી સેવાઓ નેંધપાત્ર છે એમણે ઘણી હોસ્પિટલો ખોલી હતી. આણંદની સાલ્વેશન આમીર હોસ્પિટલ, ભરૂચનું ડન મૅટરનિટી હેમ, દાહોદની મિશન હોસ્પિટલ વગેરે હોસ્પિટલે પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય દ્વારા ચાલતી હતી. ગુજરાતના જોકપ્રિય ટૅક્ટરમાં જેમનું નામ અગ્રગણ્ય હતું તેવા ન્યૂઝીલેન્ડના ડે. બ્રામવેલ કૂકે આણંદની સાલ્વેશન આમી હોસ્પિટલમાં વર્ષો સુધી સેવાઓ આપીને ખ્રિસ્તી અને બિન-ખ્રિસ્તી લોકનાં મન જીતી લીધાં હતાં. રોમન કેથલિક સાધ્વીઓએ આ સમય દરમ્યાન રક્તપિત્તના રોગીઓ માટે કામ કર્યું". The French Salesian Missionaries of Mary Immaculate સંધની સાધ્વીઓએ અમદાવાદમાં કાગડાપીઠ લત્તામાં આવેલ રક્તપિત્તની હોસ્પિટલને હવાલે ૧૯૪૯ માં પિતાને હસ્તક લીધે હતો. આ જ પ્રમાણે Spanish Missionary Society of Sacred Heart સંઘની સાધ્વીઓએ સુરતમાં પાર્વતીબાઈ લેપ્રસી હોસ્પિટલમાં ૧૯૫૧ થી કામ શરૂ કર્યું". Spanish Carmelite Missionaries સંઘની સાધ્વીઓએ ૧૯૫૪ થી રક્તપિત્તિયાઓ માટે સેવા કરવાની શરૂઆત કરી હતી.
મિશનરીઓની આ પરમાર્થ–પ્રવૃત્તિઓને લાભ બિન-ખ્રિસ્તી વર્ગોને પણ મળે છે. ખ્રિસ્તી મિશનરીઓની પ્રવૃત્તિઓ બ્રિટિશ શાસનકાલ દરમ્યાન દલિત વર્ગોમાં જલદી કામિયાબ બનતી, પરંતુ ગાંધીયુગ દરમ્યાન હરિજનોની સ્થિતિ સુધરતાં અને આઝાદી પછી તેઓને વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત થતાં તેમજ શ્રી. અબેડકર અને એમના અનુયાયીઓએ બૌદ્ધ ધર્મ અપનાવતાં હરિજનમાં
Page #270
--------------------------------------------------------------------------
________________
૨૪૫
સામાજિક સ્થિતિ; પુરવણી ખ્રિસ્તી ધર્મ–અંગીકાર પ્રત્યેનું આકર્ષણ ઓસરી ગયું. સમાજમાં થતા સુધારાએની સાથે સાથે ગુજરાતી ખ્રિસ્તીઓમાંય જૂના અનિષ્ટ રિવાજોનું પ્રમાણ ઘટવા લાગ્યું ને તેઓના રીતરિવાજેમાં પાશ્ચાત્યીકરણનું પ્રમાણ વધવા લાગ્યું.
હિંદુ મુસ્લિમ પારસીઓ ખ્રિસ્તીઓ વગેરે માટે જુદા જુદા કાયદા ચાલે છે તેને બદલે સમાજમાં સહુને એકસરખો ન્યાય મળી રહે એ હેતુથી તથા સવ કેમ તથા સર્વ ધર્મસંપ્રદાયો માટે સર્વસામાન્ય ભારતીય કાયદો લાગુ પાડી શકાય તેવો લેકમત હજી વ્યાપક પ્રમાણમાં કેળવાય નહિ.
પાદટીપ 1. S. C. Misra, Muslim Communities in Gujarat, Chapter
9: Social Change in Recent years (pp. 158 ff.) 2. Chhanda Guha (Bose), Social work of Christian Missi
onaries in Gujarat : 1815–1947, Ch. III to VII
Page #271
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૮
આર્થિક સ્થિતિ અને વિકાસ
૧. સામાન્ય સમીક્ષા
બ્રિટિશ શાસનના કારણે દેશમાં વીસમી સદીની શરૂઆતમાં શાંતિ હતી, પણ ૧૯૮૫ ની અંગભંગની ચળવળને કારણે વ્યાપક બનેલી સ્વદેશીની ચળવળે તથા હોમરૂલના આંદોલને તેમજ ગુજરાતમાં ૧૯૧૫ માં થયેલા ગાંધીજીના આગમને પ્રજામાં ચેતના પ્રગટાવી હતી. ગાંધીજીની અસહકારની ૧૯૨૧, ૧૯૩૦-'૩૧ અને ૧૯૪૨ ની લડતાને કારણે ગુલામી અસહ્વ બની હતી, પરદેશી કાપડ અને માલના બહિષ્કાર જલદ બન્યા હતા અને ઔદ્યોગિકીકરણને વેગ મળ્યા હતા. આ બધાંની શહેરી જનતા ઉપર વિશેષ અસર થઈ હતી, પણ જમીન-મહેસૂલના વધારાના કારણે ખેડૂતામાં શાસકો તરફ નફરત જાગી હતી અને પરિણામે ખેડા ખારસદ બારડોલી પાલનપુર માણસા વિઠ્ઠલગઢ તેમ મેવાસી વિસ્તાર વગેરેમાં ખેડૂતાએ સત્યાગ્રહના આશ્રય લીધો હતો. યુરોપમાં ગ્રેટ-બ્રિટન ફ્રાન્સ અને જમની વચ્ચે વેપાર અને સંસ્થાને સ્થાપવા માટે સંધર્ષ થતાં ૧૯૧૪–૧૮ દરમ્યાન પ્રથમ વિશ્વયુદ્ધ આવી પડયું હતું. ગુલામ ભારત પણ એના શાસકોને કારણે અનિચ્છાએ આ દાવાનળમાં ઘસડાયુ હતુ. તુ સ્તાન નીચેનામસર અને મધ્યપૂર્વના અરબ પ્રદેશની મુક્તિ માટે ભારતીય લશ્કર મેાક્લાયું હતુ. અને એ યુદ્ઘના સંચાલનનું પૂ`તુ મથક બન્યુ હતુ. આ કારણે હિંદુ અનાજ ખાંડ કાપડ દવા દારૂગોળા વગેરે પુરવઠો આ લશ્કરને પૂરો પાડતુ હતું તેથી દેશમાં જીવન-જરૂરિયાતની વસ્તુની અછત વર્તાતી હતી અને નાણાંના ફુગાવાને ઉત્તેજન મળ્યુ હતુ. જમ`ન સબમરીનના કારણે ભારતનું વહાણવટુ ભયમાં મુકાયુ હતુ. અને પરદેશી માલની આયાત ઘટી ગઈ હતી. જમનીથી રંગોની અને રશિયા તથા યુ. એસ. એ. થી કેરેાસીનની આયાત ઘટી જતાં એના ભાવ ખૂબ ઊંચા ગયા હતા. બીજી બાજુ રૂ અને તેલીબિયાં જેવા રોકડિયા પાકની નિકાસ અટકી જતાં એના ભાવ ઘટી ગયા હતા, જ્યારે ઉં ગોળ દવા રંગ હાર્ડ વેર કેરોસીન કટલરી વગેરે હતા. છપ્પનિયા દુકાળ ( ઈ. સ. ૧૯૦૦) તથા
વસ્તુઓના ભાવ વધી ગયા પ્લેગ કોલેરા ઇન્ફ્લુએન્ઝા
Page #272
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૪૭
વગેરે રોગચાળાને કારણે વ્યાપક જાનહાનિ થતાં મજૂરેની તંગી વર્તાતી હતી અને આ કારણે મજૂરી મેંદી થઈ હતી. આમ ખેડૂતને ઓછા ભાવ અને મેંઘી મજૂરીને કારણે બેવડે માર પડ્યો હતો. ૧૯૨૯ પછી વિશ્વવ્યાપી મંદીની અસર ગુજરાતને પણ થઈ હતી. જમીનના ભાવમાં તોફાની વધઘટને કારણે તથા અનાજ રૂ વગેરેના ભાવ બેસી જતાં ઉદ્યોગો અને ખેતી ઉપર વિપરીત અસર થઈ હતી. ૧૯૩૯-૪૫ ના બીજા વિશ્વયુદ્ધને કારણે અછત માપબંધી અંકુશ કાળાંબજાર, નાણાને ફગાવો અને મોંઘવારી અસ્તિત્વમાં આવ્યાં હતાં. લેકોમાં શિક્ષણની ભૂખ જાગવાથી શાળાઓ અને વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો હતો અને વિદ્યાપીઠ, રાષ્ટ્રિય શાળાઓ, છાત્રાલય તથા દક્ષિણામૂર્તિ જેવી સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી. શહેર ઉપરાંત ગ્રામપ્રદેશ પણ શિક્ષણભિમુખ થયો હતે. આમ છતાં ગુજરાતને દેશી રાજ્યોને પીળો પ્રદેશ ૧૯૪૭ પૂર્વે એકહથ્થુ આપખુદ શાસન નીચે કચડાયેલું હતું. વડ અને અનેક વેરા લેકે ઉપર લદાયેલાં હતાં. આમાં વડોદરા ભાવનગર ગંડળ મોરબી જેવાં કેટલાક રાજ્ય અપવાદ-૩૫ હતાં. મજૂર ખેડૂતે આદિવાસીઓ હરિજન વગેરે પછાત વર્ગોની સ્થિતિ દુ:ખદ હતી. એમના ઉત્કર્ષ માટે કેટલીક સંસ્થાઓ સ્થપાઈ હતી અને કેટલાક કાર્યકરોએ એમનું સમગ્ર જીવન એમના કલ્યાણ માટે સમર્પિત કર્યું હતું. આમાં આઝાદી બાદ ઘણે વિકાસ સધાયો છે.
સને ૧૯૧૨-૧૩ માં ઉત્તર–ગુજરાત ઝાલાવાડ સેરઠ અને કચ્છમાં દુકાળ હતું. ૧૯૧૩-૧૪ થી ૧૯૧૭–૧૮ દરમ્યાન ગુજરાતના કેટલાક ભાગોમાં દુકાળ અને અછતની પરિસ્થિતિ હતી. ૧૯૧૮-૧૯ માં સમગ્ર ગુજરાતમાં ભીષણ દુકાળ હતા. સાથેસાથ ૧૯૧૪ ના પ્રથમ વિશ્વયુદ્ધને કારણે કાપડ ખેરાકીની ચીજો ખેતીનાં ઓજારે તમાકુ દીવાસળી બળતણ કેસીન અને પરદેશથી આયાત થતી વસ્તુઓના ભાવમાં ખૂબ વધારો થયો હતો. અનાજ પૈકી ઘઉંના ભાવ વધ્યા હતા, પણ બાજરી જુવારના ભાવ ઉપર ખાસ અસર થઈ ન હતી. રૂ ની ૪૦૦ રતલ ની ગાંસડીને ભાવ ૧૯૧૩ માં રૂ. ૧૫૬ હતું તે ૧૯૧૪ માં નિકાસ અટકી જતાં રૂ. ૧૪૯ થયો હતો અને ૧૯૧૫ માં એને ભાવ રૂ. ૧૧૦ થઈ ગયે. હતું. ત્યારબાદ સ્થાનિક મિલને વપરાશ વધતાં ૧૯૧૬-૧૭ દરમ્યાન રૂને ભાવ વધીને રૂ. ૨૨૭ થયો હતો. આ કારણે ખેડા અને વડોદરાના મૂડી દારોએ પડતર જમીન ખરીદી લેવા ધસારો કર્યો હતો, જ્યારે ધીરધાર કરનાર જમીનમાં મૂડી રોકવાને બદલે બીજી વસ્તુઓમાં નાણાનું રોકાણ કરવા લાગ્યા હતા. સુખી ખેડૂત વધારે જમીન ખરીદવા લાગ્યા હતા અને કેટલાક વેપાર તરફ વળ્યા હતા
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૪૮
આઝાદી પહેલાં અને પછી
તથા જીનમાં ભાગીદાર પણ બન્યા હતા. શાહુકારે ખેડૂતનું શોષણ કરતા હતા. ૫૦ મણ બી ઉધાર લીધું હોય તે એને ૧૦૦ મણ પરત આપવું પડતું હતું. ગરીબો અર્ધભૂખ્યા રહેતા હતા. ૧૯૧૬-૧૭ કરતાં ૧૯૧૭–૧૮ માં કારીગરોની રજીના દરમાં ૧૯ ટકા વધારે થયું હતું. ૧૯૧૮-૧૯ માં એમાં ચાર ટકાને વધારે થયો હતો. મજૂરીના દર-વધારાના કારણે એમની સ્થિતિ સુધરી હતી. ખોરાકી વસ્તુઓના ભાવ અંકુશમાં રાખવા ૧૯૧૪-૧૫ અને ૧૯૧૫-૧૬ દરમ્યાન બર્મામાંથી ચોખાની આયાત કરાઈ હતી. ઘાસચારાના ભાવ પણ વધ્યા હતા. વેપારીઓને ૧૯૧૪–૧૮ દરમ્યાન નફાખોરી કરવા અછતને કારણે તક મળી ગઈ હતી. ૧૯૧૮-૧૯ માં જીવન-જરૂરી આયાતની વસ્તુના ભાવ વધવાને કારણે સરકારે સસ્તા અનાજની દુકાને ખોલી હતી. ગરીબ માણસોને ઘી-માખણ અલભ્ય બની ગયાં હતાં. અસાધારણ ભાવવધારાને કારણે લેકે માં તીવ્ર અસંતોષ વ્યાપી ગયું હતું.'
૧૯૧૭ પછી ધંધુકા-વીરમગામની ખુશ્કી જકાતની લાઈનરી ગાંધીજી તથા સૌરાષ્ટ્રનાં રજવાડાંઓના પ્રયાસથી દૂર થતાં સૌરાષ્ટ્રમાંથી નિકાસ આદિને અવરોધ દૂર થયા હતા અને બંદરી શહેરમાં વેપાર વધ્યા હતા. તળાજા મહુવા વિકટર, (પીપાવાવ) પિરબ દર ઓખા જોડિયા અને નવલખીને જોડતી ભાવનગર-તળાજા મહુવા, રાજુલા-વિકટર, વેરાવળ-ઊના, જામનગર-ખંભાળિયા-ઓખા, હડમતિયા -જોડિયા, મેરબી–નવલખી, જેતલસર-પોરબંદર વગેરે રેલવે-લાઈને ભાવનગર જૂનાગઢ જામનગર મોરબી ગોંડળ વગેરે રાજ્યમાં નાખી હતી. ભાલના અવિ. કસિત પ્રદેશને વિકાસ થાય એ હેતુથી ભાવનગરને અમદાવાદ સાથે ટૂંકા માગે જોડતી બેટાદ–ધંધુકા-અમદાવાદ લાઈન ભાવનગર રાજ્ય નાખી હતી. જંગલની પેદાશના વહન માટે બીલીમોરા-વઘાઈ ઝઘડિયા-નેત્રંગ ઉમેરઝર-કેવડી વગેરે રેલવે-લાઈનો નખાઈ હતી. મોટા ખેડૂતની સ્થિતિ ભાવવધારાને લીધે સુધરી હતી અને તેઓ નવાં મકાન બનાવવા વધારે જમીન ખરીદવા લાગ્યા હતા. કોઈ ધીરધાર પણ કરતા હતા. સાથે સાથે ચા બીડી દારૂ વગેરેનું વ્યસન પણ વધ્યું હતું. પ્રથમ વિશ્વયુદ્ધને અંતે મોટરગાડી તથા પેસેન્જર બસે છૂટી થતાં ખાનગી બસ-વ્યવહાર બ્રિટિશ જિલ્લાઓમાં વધ્યો હતો અને તેથી રસ્તાઓ વધારે ખરાબ થયા હતા. અમદાવાદને મિલ-ઉદ્યોગ પ્રથમ વિશ્વયુદ્ધને કારણે પરદેશી કાપડ તથા સૂતરની આયાત અટકી જતાં વિકર્યો હતો, આથી રૂનો ભાવ ગાંસડી દીઠ ૧૯૧૫ માં રૂ. ૨૧૫ હતા તે વધીને ૧૯૧૮માં રૂ. ૬૫૭ થયો હતે. ૧૯રર માં એ ઘટીને રૂ. ૪૮પ થયો હતે. રૂના ભાવ-વધારાને લાભ વેપારીઓ તથા
Page #274
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
२४८
મોટા ખેડૂતોને મળ્યો હતો. વપરાશી ચીજોની યુદ્ધ બાદ વધારે માંગ હેવાથી ભાવવધારે ચાલુ રહ્યો હતે. ૧૯૨૩-૨૪ થી રાજીના દર ઘટયા હતા. આ ઘટાડો કુશળ કરતાં બિનકુશળ મજૂરોની રોજીમાં વધારે સેંધાયો હતો. સને ૧૯૨૩-૨૪ થી ૧૯૨૭-૨૮ દરમ્યાન ગુજરાતના કેટલાક ભાગોમાં દુકાળ અને અછતની પરિસ્થિતિ હતી. સને ૧૯૨૭ માં ભારે વરસાદને કારણે નર્મદાની ઉત્તરે આવેલા પ્રદેશથી માંડીને પાલનપુર અને સૌરાષ્ટ્રના ગોહિલવાડ-ઝાલાવાડનાં વિસ્તારોમાં ખેતી અને મિલક્તને ભારે નુકસાન થયું હતું. સરકારે ખેડૂતોને રૂ. ૭૭ લાખ લેન તરીકે ધીર્યા હતા. મકાન માટે સસ્તા દરે પતરાં આપ્યાં હતાં. સરદાર વલ્લભભાઈ પટેલે આ અભૂતપૂર્વ રેલસંકટમાં રાહત કાર્ય હાથ ધરી અમૂલ્ય ફાળો આપ્યો હતે.
૧૯૨૩–૧૯૨૬ દરમ્યાન કાપડ ઉદ્યોગમાં મંદીની શરૂઆત થઈ હતી અને જાપાનની તીવ્ર હરીફાઈને સામને કરવો પડ્યો હતે. રૂ અને કાપડના ભાવમાં ભારે ઊથલપાથલ થઈ હતી. ભારત સરકારની નીતિ પણ ભારતના મિલ-ઉદ્યોગના ભાગે લેન્કેશાયરના ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની હતી. કેટલીક મિલે ફડચામાં ગઈ હતી ને કેટલાકના માલિક બદલાયા હતા. એમને ચોખ્ખો નફો ૧૯૨૧ માં રૂ. ૨,૫૧,પ૬,૨૩૦ હો તે ઘટીને ૧૯૨૫ માં રૂ. ૫૫,૯૬,૨૩૮ થઈ ગયે હતિ. ૧૯૨૬ ની ટેરિફ બોર્ડની તપાસ અને ૧૯૨૯ માં હાડીની તપાસ બાદ લેન્કેશાયરની “શાહી પસંદગીને નામે તરફેણ કરી હતી, જેને ૧૯૩૨ માં રિફ બોડે પણ વિરોધ કર્યો હતો. ૧૯૨૩ પછી મજૂરોના પગારમાં કાપ મુક હતું. પરિણામે મજૂરો હડતાળ ઉપર ગયા હતા. આ કાપ ૧૯૨૮માં અમુક અંશે ઓછો થયો હતો.'
૧૯ર૯ થી વિશ્વવ્યાપી મંદીની શરૂઆત થઈ હતી. પરિણામે કરોડ રૂપિયાનાં ચાંદી અને તેનું પરદેશમાં ઘસડાઈ ગયાં હતાં, ખેતીના પાકના ભાવ પણ બેસી ગયા હતા. ૧૯ર૭ માં સૌરાષ્ટ્રનાં રાજ્યની કેટલીક અનિચ્છનીય રીતિનીતિને કારણે ફરી ધંધુકા-વીરમગામની લાઈનરી લાદવામાં આવી હતી અને ભાવનગર સિવાય અન્ય રાજ્યોનાં બંદરોના વિકાસમાં અવરોધ ઊમે થયો હતે. લોખંડ લાકડું વિલાયતી નળિયાં નાળિયેર ખાંડ કાપડ ખજૂર વગેરે ની બહેળા પાયા ઉપર આયાત કરાતી હતી અને એની પશ્ચિમ ભારતના અંદરના ભાગમાં નિકાસ થતી હતી. ચાંદી અને બેસ્ટીના કાપડની દાણચોરી વધી હતી. ૧૯૨૫ થી ૧૯૩૬ ના ગાળામાં સૌરાષ્ટ્રનાં રાજ્યોએ પોતાનાં બંદરોના વિકાસ માટે રૂ. સાડા ત્રણ
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૫૦
આઝાદી પહેલાં અને પછી
કરોડના ખર્યાં કર્યાં હતા. ભાવનગરે નવું બંદર બાંધ્યું હતું. વડોદરા રાજ્યે આખાનું નવું બંદર ૧૯૨૫ માં ખુલ્લુ મૂક્યું હતું. ૧૯૩૦-૩૬ ના ગાળામાં ભાવનગર તથા અન્ય રાજયોનાં બંદરાની નિકાસ ઉપર ભારે જકાત ન નખાઈ ત્યાંસુધી કરાંચી અને મુંબઇના વેપારમાં ઘટાડો થવાની દહેશત જાગી હતી.
૧૯૩૧ માં દરેક વસ્તુના ભાવ મંદીને કારણે નીચા ગયા હતા, પણ મજૂરીના દરમાં ખાસ ઘટાડો થયા ન હતા એટલે ખેડૂતને મેવડો માર પડયો હતા. ૧૯૩૨-૩૩ માં ઘઉંના ભાવ એક રૂપિયાના ૧૮ શેર લેખે હતા તે ૧૯૩૪-૩૫ માં ૨૨ શેર થયેલ, પણ ૧૯૩૫ થી ૧૯૪૦ દરમ્યાન ગુજરાતના કેટલાક ભાગેામાં અવાર-નવાર દુકાળ અને અછતને કારણે ભાવ વધ્યા હતા. ૧૯૩૫-૩૬ અને ૧૯૩૬-૩૭ માં ઘઉ ંના ભાવ એક રૂ. ના ૧૬ અને ૧૪ શેર થઈ ગયા હતા, તે પ્રમાણે એરડા તથા ગાળતા ભાવ પણ વધ્યા હતા. ૧૯૩૮ સુધી આ સ્થિતિ રડી હતી. મિત્ર-ઉદ્યોગની પણ સ્થિતિ સારી ન હતી. આ કારણે ૧૯૩૫ માં મિલ-મજૂરાની રાછમાં ફરી કાપ મુકાયા હતા.૭
સપ્ટેમ્બર, ૧૯૩૯ માં ખીજુ વિશ્વયુદ્ધ શરૂ થતાં સટ્ટાખોરી અને સંધરાખારીના કારણે ભાવ ખૂબ વધ્યા હતા. હિંદુ સરકારે ભાવ ઉપરના અંકુશ અને અનાજની માપબંધી દાખલ કરી હતી. કચ્છ અને સૌરાષ્ટ્રનાં રાજ્યામાંથી કાપડ તથા વપરાશી ચીજોની નિકાસ કરવા ઉપર પ્રતિબધ મૂકી ૪૦ લાખની પ્રજાને બાનમાં લીધી હતી. યુદ્ધને કારણે એખા અને એડી સિવાયનાં બંદરાના વેપાર ઘટી ગયા હતા. દાણચોરીથી સાબુ દીવાસળી ખાંડ કાપડ વગેરેની મધ્યપૂર્વના દેશામાં નિકાસ થતી હતી. ખજૂરના વાડિયામાં છુપાવી અરબ વહાણવટીઓ સોનુ લાવતા હતા. અંકુરોાને કારણે કાળાંબજાર, કાળુ નાણું, લાંચરુશવત અને સધરાખારીને પ્રાત્સાહન મળ્યું હતું. અનાજ ખાંડ કાપડ વગેરે લશ્કર માટે જતુ હતું . આ બધાં કારણોસર જીવન-જરૂરિયાતની ચીજોના ભાવ વધ્યા હતા, મજૂરી મેાંઘી થઈ હતી અને વેપારીઓ તથા મોટા ખેડૂતોને તડાકો પડયો હતો. ૧૯૪૨ ની આઝાદીની લડત દરમ્યાન અમદાવાદની મિલે ૧૦૬ દિવસ બંધ રહી હાવા છતાં તેઓએ ખૂબ નફે કર્યાં હતા. ત્રણ પાળીમાં મિલા ચલાવી હતી. પરિણામે યંત્રોને ખૂબ સારો પડયો હતો.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અનાજના ભાવ વધવાથી એનાં વાવેતર અને ઉત્પાદન વધ્યાં હતાં. આ સ્થિતિ ૧૯પર સુધી ચાલુ રહી હતી. રૂની નિકાસ બંધ થતાં એના ભાવ ઘટયા હતા તેથી એનુ તથા અન્ય શૅકડિયા પાકે તુ વાવેતર ઘટયુ હતુ.
Page #276
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫૧
ભાવવધારાના લાભ ખેડૂતો અને વેપારીઓને મળ્યા હતા, પણ નાના ખેડૂતોની માલ લાંબા વખત સુધી સંગ્રહી રાખવાની શક્તિ ન હોવાથી તથા ખેતીધિરાણ મ ંડળીઓ વગેરેનો વિકાસ થયા ન હેાવાથી એમનું શાષણ વેપારીઓ તથા શાહુકારો દ્વારા થયું હતું. શાહુકારનુ દેવુ ચૂકવવા બજાર-ભાવ કરતાં પણ એછા ભાવે પોતાના માલ વેચી નાખવાની ખેડૂતોને ફરજ પડી હતી અને તે દેવાદાર બન્યા હતા. મુંબઈ પ્રેવિન્શિયલ બૅન્ક સમિતિના ૧૯૨૯ ના અહેવાલ મુજબ ગુજરાતના બ્રિટિશ શાસન તળેના પાંચ જિલ્લાના ખેડૂતોનું દેવું રૂ. ૭૫ લાખ હતું. ભાવનગર રાજ્યની ઋણરાહત સમિતિના અંદાજ (૧૯૩૩-૩૪) પ્રમાણે જમીનના પ્રત્યેક એકરદીઠ ભાવનગર રાજ્યના ખેડૂતનું દેવુ રૂ. ૧૮ હતું. ઉત્તર ગુજરાતના ખેડૂતનુ દેવુ એકરદીઠ રૂ. ૨૦ હતુ, જ્યારે દક્ષિણ ગુજરાતના ખેડૂતનુ એકરદીઃ રૂ. પર હતું. વાદરા રાજ્યની તપાસ સમિતિએ ૧૯૧૮-૧૯ માં વડોદરા રાજ્યના ખેડૂતાના દેવાની રકમ રૂ. ૮ કરોડ અંદાજી હતી. ત્યાર પછી ૧૯૨૯ ની મદીના કારણે એમાં અનેકગણા વધારો થયા હશે. ભારતમાં ૧૯૩૦-૩૮ ના ગાળામાં ખેડૂતાના દેવામાં ૧૦૦ ટકા વધારા થયા તે એટલે ગુજરાતમાં પણ આવે! વધારા થયા હશે જ. દેવાના કારણે ખેડૂતને ગામડુ છોડી શહેરમાં મજૂર થવા ફરજ પડતી હતી અને એની જમીન બિનખેત શાહુકારના હસ્તક ગઈ હતી. સને ૧૯૨૬ થી ૧૯૩૭ દરમ્યાન ગુજરાતના બ્રિટિશ શાસન નીચેના પાંચ જિલ્લાઓમાં ખેડૂતાએ ૧,૪૨,૦૦૦ એકર જમીન ગુમાવી હતી, જ્યારે બિનખેડૂત જમીન-માલિકોની સંખ્યા ૭૫,૦૦૦ થી વધીને ૧,૧૦,૪૦૦ થઈ હતી. ગ્રામવિસ્તારમાં પશુપાલન સિવાય અન્ય ઉદ્યોગ ન હોવાથી દર વરસે વધતી વસ્તીના કારણે ખેતીની જમીન ઉપરનું ખાણું વધ્યું હતું. ખેતીના આધાર મુખ્યત્વે વરસાદ ઉપર હોવાથી ખેડૂત તથા ખેત-મજૂરો વરસના છ માસ સુધી કામમાં રાકાયેલા રહેતા, બાકીના સમય તે અભૂખમરાની સ્થિતિમાં વિતાવતા હતા. માત્ર ધનિક અને મધ્યમ વર્ગના પગારદાર લોકોની સ્થિતિ સ ંતાષકારક હતી.
"
ગુજરાતમાં મિલ-ઉદ્યોગ સિવાય અન્ય ઉદ્યોગ, જેવા કે માટીકામ-ઉદ્યોગ રંગ-રસાયણુ અને દવા-ઉદ્યોગ વગેરેની શરૂઆત થઈ હતી. ૧૯૩૪ માં એટાવા મુકામે થયેલા કરાર મુજબ શાહી પસ ંદગીની નીતિ ચાલુ રહી હતી એટલે પરદેશના ઉદ્યોગોને ઉત્તેજન મળવાનુ ચાલુ હતું. મિત્ર-ઉદ્યોગમાં રોકાયેલા કામદારોની સ્થિતિ મજૂર મહાજન જેવી સસ્થાને કારણે સુધરી હતી. ખેતમજૂરો આદિવાસી-ખેડૂતે દૂબળા વગેરેનુ શેષગુ થતુ હતુ. વેઠપ્રથા પણ ગામડાંઓમાં
Page #277
--------------------------------------------------------------------------
________________
રેપર
આઝાદી પહેલાં અને પછી
પ્રચલિત હતી. ૧૯૨૧ પછી આદિવાસી તથા હરિજનોની સ્થિતિ સુધારવા અમૃતલાલ ઠકકર, સુખલાલ ત્રિવેદી, ઇંદુલાલ યાજ્ઞિક, મામા સાહેબ ફડકે વગેરેના કારણે ભીલ-સેવામંડળ” તથા “હરિજન–સેવક સંઘ સ્થાપીને સુધારવા પ્રયત્ન કર્યા હતા. ઉદ્યોગ અને વેપારના વિકાસ સાથે રોજગારીની તકો વધી હતી છતાં વહાણવટું વીમા–ઉદ્યોગ અને બૅન્કિંગ ઉપર પરદેશીઓની પકકડ ઓછી થઈ ન હતી. દેશી રાજાઓ મજશોખમાં પડી ગયા હતા. માત્ર ભાવનગર વડોદરા ગોંડળ વગેરે રાજ્યોએ વેપાર-ઉદ્યોગને પ્રોત્સાહન આપ્યું હતું તથા ખેડૂતની સ્થિતિ સુધારવા તરફ લક્ષ આપ્યું હતું. દેશી રાજ્યોમાં કરવેરાનું પ્રમાણ ઓછું હોવાથી ઉદ્યોગોના વિકાસની શરૂઆત થઈ હતી. બીલીમોરા અને અમદાવાદ સિવાયના તળ-ગુજરાતનાં સિદ્ધપુર કલેલ નવસારી ખંભાત પેટલાદ કડી વડોદરા જેવાં શહેરોમાં તથા સૌરાષ્ટ્રમાં નવી મિલે તેમ કારખાનાં વધ્યાં હતાં. ૧૯૨૦ માં અમદાવાદ સિવાય અન્યત્ર ૧૫ મિલ હતી તે વધીને ૧૯૩૦ માં ૩૨ થઈ હતી, ૧૯૪૦ માં ઘટીને એ ર૭ થઈ હતી. સૌરાષ્ટ્રમાં ૧૯૨૦ માં ૪ મિલ હતી તે ૧૯૪૦ માં ૧૦ થઈ હતી.૧૦
આઝાદી પછી ગુજરાતના વિકાસને અવરોધતી વીરમગામ અને ધંધુકાની લાઈનરી દૂર થઈ હતી, રાજ્યો વચ્ચેની જકાતી દીવાલે દૂર થઈ હતી. આ કારણે બંદોને વિકાસ થયો હતો. કરાચી બંદરની ખેટ પૂરવા કંડલાનું નવું બંદર મેજર પટ તરીકે ૧૯૫૫ માં અસ્તિત્વમાં આવ્યું. સુતરાઉ કાપડ-ઉદ્યોગ ઉપરાંત આર્ટ સિલ્ક-ઉદ્યોગ ઇજનેરી-ઉદ્યોગ રંગરસાયણ દવા સિરેમિકસ-માટીનાં વાસણ બનાવવાને ઉદ્યોગ વગેરેને વિકાસ થયો છે. રાજ્યમાં રસ્તાઓનું પ્રમાણ આઝાદી પૂર્વે દસેક હજાર માઈલ જેટલું હતું તેમાં ઉમેરો થયે છે. રાષ્ટ્રિય ધોરીમાર્ગ રાજ્યમાર્ગ તથા જિલ્લાનાં મથકોને જોડતા રસ્તા અસ્તિત્વમાં આવ્યા છે. કંડલા બંદરને એના પીડ–પ્રદેશ સાથે જોડતી ડીસા-કંડલા રેલવે લાઈન તથા સિક્કાને જોડતી ગોપ–કાટકેળા રેલવે લાઈન નખાઈ છે. હિંમતનગરઉદેપુર લાઈન દ્વારા ગુજરાત અને રાજસ્થાન વચ્ચેની વ્યવહારની સાંકળ મજબૂત થઈ છે. સ્ટેટ ટ્રાન્સપેર્ટ દ્વારા મુસાફરી સરળ અને ઝડપી બની છે. ખેતીના ક્ષેત્રે કાકરાપાર વણાકબોરી બ્રાહ્મણ ભાદર શેત્રુ છ મચ્છુ આજ રોળા વગેરે નદીઓના બંધ બંધાતાં ખેતીનું ઉત્પાદન વધ્યું છે. અનાજને બદલે તેલીબિયાં કપાસ અને તમાકુ જેવા રોકડિયા પાકોના વાવેતર અને ઉત્પાદન વધ્યાં છે. ખેડૂતોને ખાતર તેમ સારા બિયારણ અને ધિરાણની સગવડ ગામમાં જ મળે એ માટે ખેતી-ધિરાણ સકારી મંડળી” “જમીન વિકાસ બૅન્ક' વગેરે અસ્તિત્વમાં
Page #278
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫૩
આવ્યાં છે. આઝાદી બાદ સૌરાષ્ટ્રમાં મોટાં શહેરમાં જ માપખ`ધી હતી અને અમુક મર્યાદિત આવકવાળાને જ અનાજ કાપડ ખાંડ વગેરે મળતાં હતાં તે ઉપરાંત ખુલ્લા બજારમાંથી પણ જીવન-જરૂરિયાતની વસ્તુઓ મળી શકતી હતી. ૧૯૫૪ માં આખા દેશમાંથી માપબંધી ઉઠાવી લેવામાં આવી અને અનાજ વગેરેની હેરફેર ઉપરના અંકુશ દૂર થતાં ખેતીની પેદાશના ભાવા ઉપર અસર થઈ અને ખેડૂતને વાજબી ભાવ મળતાં અનાજ તથા અન્ય વસ્તુ સુલભ થઈ હતી. તળગુજરાતમાં સૌરાષ્ટ્ર પ્રકારની સસ્તા અનાજની દુકાન શરૂ કરી આર્થિક રીતે નબળા વર્ષાંતે સરકારે સહાય કરી હતી. આઝાદી પછી ૧૯૪૮ માં સમગ્ર ગુજરાતમાં સખત દુકાળ પડયો હતેા. ૧૯૪૯-૫૦ માં ભીને દુકાળ પડયો. ૧૯૫૧ ૧૯૫૨, ૧૯૫૭-૫૮ અને ૧૯૫૯ માં રાજ્યના કેટલાક ભાગેામાં દુકાળ પડયો હતા. આ પ્રસ ંગે રાહત-કાય' કરી, ઘાસચારાની આયાત કરી મનુષ્યા અને પશુઓનો જાનહાનિ અને સંકટ દૂર કરવામાં આવ્યાં હતાં. ખેડે તેતી જમીન'ની નીતિ અપનાવી ગણાતિયાએને જમીન-માલિકે બનાવ્યા અને ખેડૂતને ઋણરાહત વગેરે દ્વારા તથા ધિરાણની સગવડ પૂરી પાડી શાહુકારના પંજામાંથી મુક્ત કરાવ્યા હતા. સંગઠિત મજૂરાને મેાંધવારી પ્રમાણે એમના વેતનમાં વધારો થયા છે. વીજળીનુ ઉત્પાદન વધતાં ગામડાંઓનુ વીજળીકરણ થયું છે. ખેતી માટે વીજળી ઉપલબ્ધ થઈ છે. શિક્ષણનુ પ્રમાણ ખૂબ વધ્યુ છે. આદિવાસી હરિજના તથા અન્ય પછાત વર્ગોના ઉત્કર્ષ માટે આશ્રમશાળાએ સ્કોલરશિપ પુસ્તકો ગણવેશ વગેરેતી સહાય દ્વારા શિક્ષણ લઈ શકે તેવી સગવડ અપાઇ છે. અસ્પૃયતા–નિવારણ માટે ધારા ઘડાયા છે અને નેકરીમાં પણ એમની ટકાવારી નક્કી કરી નીચલા વર્ષાંતે સરકારી સહાય કરાઈ છે. અસંગઠિત ખેતમજૂરા આદિવાસી વગેરેની સ્થિતિ હજી પૂરેપૂરી સુધરી નથી. ગામડાંઓમાં ખેતી સિવાય બીજા ઉદ્યોગ ન હોવાધી ખેતમજૂરાને ૬-૮ માસ કામ મળે છે, બાકીના સમય તેઓ બેકાર રહે છે. કાળુ નાણું તથા નાણાના ફુગાવાને કારણે ભાવવધારો રોકી શકાયા નથી તેવી બાંધી આવકવાળાની સ્થિતિ યાતનાપૂર્ણ બની છે. ધનિક વધુ ધનિક બન્યા છે અને ગરીબ વધુ ગરીબ બન્યા છે.
૨. ખેતી
ગુજરાતમાં મોટા ભાગના લોકોને આધાર ખેતી ઉપર છે. સને ૧૯૭૧ પહેલાં ૮૦ ટકા ઉપરાંત લેાકેાની આજીવિકાને આધાર ખેતી ઉપર હતા. ૧૯૭૧ માં કુલ ૭૬,૩૫,૭૧૫ વસ્તી હતી અને ૩૫,૧૦,૦૧૨ કામ કરનારાએ પૈકી ૭૩
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૫૪
આઝાદી પહેલાં અને પછી
ટકા એટલે ૨૬,૧૩,૬૮૪ લોક તળ–ગુજરાતમાં ખેતી ઉપર નભતાં હતાં. ૧૯૫૧ માં તળ–ગુજરાતના ૬૨.૧૬ ટકા, સૌરાષ્ટ્રના ૪૬.૬૨ ટકા અને કચ્છના ૪૨.૦૩ ટકા લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી હતા એટલે સમગ્ર ગુજરાતની ૧૬૧ લાખની વસ્તી પૈકી ૯૨.૫૧ લાખ લોક એટલે કુલ વસ્તીના ૫૭.૪ ટકા લોક ખેતી દ્વારા રાજી મેળવતાં હતાં. ૧૯૬૧ ની વસ્તી-ગણતરીમાં આશ્રિતેની જે તે વિભાગમાં નોંધ લેવાઈ નથી. કામ કરનાર કુલ ૮૪.૭૪ લાખ પૈકી ૫૭.૫૧ લાખ લેક ખેતીમાં રોકાયાં હતાં. આમ ખેતીમાં રાકાયેલાંઓની ટકાવારી ૬૮.૩ ટકા આવે છે. આડકતરી રીતે ખેતી ઉપર નભતાં લોકોને આ સંખ્યામાં ઉમેરા કરીએ તે એની ટકાવારી ૭૫ ટકા થાય છે. ગ્રામવિસ્તારમાં બીજા કોઈ વ્યવસાયના અભાવે ખેતીમાં વધારે લોક જોડાયાં હતાં. હિંદમાં ખેતીમાં જોડાયેલાં લેકાનું પ્રમાણુ ૯ ટકા હતું.
૧૧
સને ૧૯૫૧ માં તળ-ગુજરાતમાં એક કરોડ ૪૦ લાખ એકર, સૌરાષ્ટ્રમાં ૮૬ લાખ એકર અને કચ્છમાં ૧૧,૪૧,૭૭૯ એકર જમીનમાં ખેતી થતી હતી. સને ૧૯૫૭–૧૮ માં ગુજરાતની ૨,૨૭,૮૮,૮૦૦ એકર જમીન ખેતી નીચે હતી. ૧૯૫૮-૫૯ માં ૨,૪૪,૧૫,૨૦૦ એકર એટલે કુલ વિસ્તારના પર.૪૭ ટકા જમીનમાં ખેતી થતી હતી. ૨૩,૫૭,૨૦૦ એકરમાં ( ૫.૫ ટકા ) જંગલે, ૧,૧૪,૩૨,૪૦૦ એકર (૨૬ ટકા) ઉજ્જડ અને બિનખેડાણ, ૪,૫૫,૪૭૦ એકર ખેતી સિવાયના ઉપયાગની, ૧૮,૨૭,૦૦૦ એકર (૫૫ ટકા) ખેડાણ લાયક પડતર અને ૨૬,૬૫,૦૦૦ જમીન ગાચર નીચે (૫.૯૩) હતી, બાકીની પડતર જમીન હતી. કુલ જમીન ૪૪,૦૨,૩૦૦ એકર હતી.૧૨
ખેડાણ નીચેની જમીનમાં અનાજ અને રૂ તેલીબિયાં તમાકુ ધાસ ફળા વગેરે રાકડિયા પાકાનુ વાવેતર થતું હતું. અનાજ અને રાકડિયા પાકના પ્રમાણને આધાર બજારમાં પ્રવતા ભાવે ઉપર અમુક અંશે અવલ એ છે. અગાઉ અનાજ અને કપાસના વાવેતર તરફ લક્ષ અપાતું હતું, પણ હાલ કપાસ ઉપરાંત મગફળીનુ વાવેતર વધારે થાય છે. મગફળીને હલકી જમીન પણ માફક આવે છે અને અનાજ કરતાં એના ઉતાર વધારે આવે છે; વળી જમીનની ફળદ્રુપતામાં એનાથી વધારા થાય છે તથા એને પાલે પશુના ચારા માટે પણ ઉપયોગી છે. સને ૧૯૫૮-૫૯ માં ખેડાણ નીચેની જમીન પૈકી ૫૩. ૩૦ ટકા જમીનમાં અનાજનું અને ૪૬.૭૦ ટકા જમીનમાં તેલીબિયાં શેરડી કપાસ તમાકુ ઘાસ વગેરે કડિયા પાકોનુ વાવેતર થયું હતું. ૧૯૬૧-૬૨ માં ૪૬ ટકા જમીન ખારાકી પાક નીચે હતી. ૧૩
Page #280
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫૫ સને ૧૯૫૧ માં કુલ ૧૨,૪૩,૪૦૦ ટન અનાજ અને ૧૧,૮૦૦ ટન કઠોળનું ઉત્પાદન થયું હતું. ૧૯૫૩-૫૪ માં ૨૩.૫૯ લાખ ટન અને ૧૯૫૮-૫૯ માં ૨૪.૧૪ લાખ ટન અનાજ પાયું હતું. ૧૯૫૬-૫૭ અને ૧૯૫૭-૫૮માં અછતને કારણે અનાજ ઓછું પાડ્યું હતું. ૧૯૫૧–પર થી ૧૯૬૧-૬૨ ના ગાળા દરમ્યાન અનાજનું ઉત્પાદન ૧૫ લાખ ટનથી વધીને ૨૪ લાખ ટન થયું હતું. આમ એક દસકામાં નવ લાખ ટનને વધારે થયે હતા. ૧૯૬૦-૬૧ માં અનાજનું ઉત્પાદન ૧૭.૬૯ લાખ ટન અને ૧૯૬૧-૬૨ માં ૨૩.૦૮ લાખ ટન થયેલ. મગફળીનું ઉત્પાદન ૧૯૫૦-૫૧ માં ૧. ૪૨ લાખ ટન હતું તે વધીને ૧૯૫૮-૫૯ માં ૧૧. ૨૫ લાખ ટન થયું હતું. રૂનું ઉત્પાદન આ ગાળા દરમ્યાન ૬. ૮૫ લાખ ગાંસડીથી વધીને ૧૨.૯૭ લાખ ગાંસડી અને તમાકુનું ઉત્પાદન ૨૩,૦૦૦ ટન હતું તે વધીને બેવડું થયું હતું. અનાજનું ઉત્પાદન વધ્યું છતાં અનાજની ખાધ રહેતી હતી. આ ખાધા લગભગ ૧૮ લાખ ટન જેટલી ગણાય છે.૧૪ ૧૯૬૦-૬૧ માં ગુજરાત સમગ્ર દેશમાં ઉત્પન્ન થતા રૂનું ૨૬.૩૮ ટકા, મગફળીનું ૨૫.૧૫ ટકા અને તમાકુનું ૨૦.૧૮ ટકા ઉત્પાદન કરે છે.
ગુજરાતનાં આબોહવા જમીન વગેરેને અનુલક્ષીને દક્ષિણ-ગુજરાત મધ્યગુજરાત ઉત્તર-ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ એમ પાંચ વિભાગ છે. જમીન દક્ષિણ ગુજરાતમાં પાસ ડાંગર જુવાર અને શેરડી, મધ્ય ગુજરાતમાં બાજરી કપાસ ડાંગર અને તમાકુ, ઉત્તર-ગુજરાતમાં બાજરી જુવાર કપાસ જીરું એરંડા ઓથમી-જીરું રાયડે સરસવ, સૌરાષ્ટ્રમાં બાજરી જુવાર મગફળી અને ક્યાસ અને કચ્છમાં બાજરી જુવાર કપાસ અને એરંડા માટે અનુકૂળ છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં બાજરી અને જુવારનું વાવેતર ૪૦ ટકા વિસ્તારમાં થાય છે. ડાંગર સાબરમતીથી લઈ દમણ-ગંગાના મેદાની વિસ્તારમાં થાય છે મગફળીનું ઉત્પાદન સૌરાષ્ટ્રમાં વિશેષ છે. ઘઉંનું ઉત્પાદન ઉત્તર ગુજરાત તથા પૂર્વ અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વિશેષ થાય છે. તમાકુ ખેડા અને વડોદરા જિલ્લામાં વિશેષ થાય છે.
અનાજ મગફળી પાસ વગેરેનું એકરદીઠ ઉત્પાદન ઓછું છે. ગુજરાતને ૧૭ જિલ્લાઓ પૈકી પંચમહાલ મહેસાણા અમરેલી અને ડાંગમાં જરૂરિયાત કરતાં વધારે અનાજ પાકે છે. જામનગર બનાસકાંઠા સાબરકાંઠા સુરેન્દ્રનગર ભરૂચ ભાવનગર કચ્છ અને રાજકોટમાં અનાજની ખાધ ઘણી ઓછી છે, જ્યારે ખેડા જૂનાગઢ અને વડોદરામાં અનાજની વિશેષ ખાધ રહે છે. સહુથી વધારે ખાધવાળો જિલ્લો અમદાવાદ છે. ૧૯૫૦-૫૩ અને ૧૯૫૫–૫૮ નાં વર્ષો દરમ્યાન
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૫૬
આઝાદી પહેલાં અને પછી
અનાજના ઉત્પાદનને અભ્યાસ કરતાં ડાંગ વડેદરા ભરૂચ અને જૂનાગઢમાં અનાજનું ઉત્પાદન સ્થિર છે, જ્યારે અમદાવાદ જિલ્લામાં અનાજનું ઉત્પાદન ઘટાડે દર્શાવે છે. બાકીના જિલ્લા પ્રગતિશીલ છે; એમાં અનાજનું ઉત્પાદન ક્રમશ: વધતું રહ્યું છે અને ૧૦ ટકા પુરાંત પણ બતાવે છે.૧૫
કસ ઓછો હેવાનું કારણ ખાતરને અપૂર ઉપયોગ છે. ખાતરના સપ્રમાણ ઉપયોગથી ૩૦ ટકા ઉત્પાદનમાં વધારે થાય છે. વરસાદ અને રેલના પાણીથી જમીનનું ખાસ કરીને નદીકાંઠાના કે ડુંગરાળ વિસ્તારમાં જોવાણ થાય છે, ઉપર કપ ઘસડાઈ જતાં કેતરે પડી જાય છે. | ગુજરાતમાં જૂનાગઢ અને દક્ષિણ ગુજરાત સિવાય અન્યત્ર વરસાદ અનિયમિત પડે છે. દર પાંચ વરસે એકાદ વરસ દુકાળ કે અછતનું આવે છે. કચ્છ બનાસકાંઠા ઉત્તર અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં દર પાંચ વરસે બે વરસ એવાં હોય છે. ગુજરાતમાં સિંચાઈનું પ્રમાણ ઓછું છે. ૧૯૪૭ પહેલાં ૧,૫૯,૦૧૧ એકરમાં સિંચાઈ થતી હતી, પહેલી યોજનાને અંતે એમાં ૭૪,૧૦૦ એકરને વધારે થયો હતું. બીજી યેજનાને અંતે એમાં ૧૯૬૦-૬૧ માં ૧,૭૬,૫૭૨ એકર જમીનમાં નહેર દ્વારા સિંચાઈ થઈ. ૯૨-૯૫ ટકા જેટલા વિસ્તાર કૂવાના પાણીથી સિંચાઈને લાભ મેળવે છે. ૧૧.૩૨ લાખ એકર તળાવ કચ્છ ગુંડળ જામનગર
અને ભાવનગર જેવાં રાજ્યોમાં હતા. આઝાદી બાદ તાપી મહી ભાદર શેત્રુંજી મધુ બ્રાહ્મણી ભેગા આજી ધી સિંહણ પુના હિરણ મચ્છુદ્રી ઓઝત રંધોળા રુદ્રમાતા વગેરે નદીઓ ઉપર બંધ બંધાતાં સિંચાઈનું પ્રમાણ વધ્યું છે, છતાં ૧૯૬૦-૬૧ માં ગુજરાતમાં કુલ જમીન પૈકી ૬૨ ટકા જમીનને જ સિંચાઈને લાભ મળતો હતો, જ્યારે ભારતમાં આ પ્રમાણ ૧૭ ટકા હતું.'
જમીનની જાત તથા પાણીની તપાસ કરી વધુમાં વધુ લાભ લેવા નથી. ઘઉંનું વાવેતર દક્ષિણ ગુજરાતમાં થાય ત્યાં ઉતાર ઓછો આવે છે, જ્યારે ઉત્તર ગુજરાતમાં ડાંગરને ઉતાર એ છે આવે છે. એક પાક વારંવાર લેવાથી જમીનની ફળદ્રુપતા ઘટી જાય છે. બિયારણ માટે મોટા ભાગના ખેડૂત વેપારી ઉપર આધાર રાખે છે. ખેતીવાડી ખાતા તરફથી પૂરતા પ્રમાણમાં સુધારેલ બિયારણ મળતું નથી, આ કારણે ઓછો ઉતાર આવે છે. ખેડૂતે ગરીબીને કારણે સારું સુધારેલું બિયારણ વાપરી શક્તા નથી. ગુજરાતમાં ગીર કાંકરેજી અને થરી ઓલાદનાં પશુ છે, પણ એની શુદ્ધતા જળવાતી નથી. પરિણામે ખેડૂત ગરીબીના કારણે ગમે તેવા બળદને ઉપયોગ કરે છે. વળી પશુઓને પૂરતે ખોરાક મળતું નથી તેથી કાર્યશક્તિમાં ઘટાડો જોવા મળે છે. હજી પણ પુરાતની
Page #282
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫૭ : લાકડાના હળને ઉપયોગ પ્રચલિત છે. લોખંડનાં ફળ ભાવનગર અને મહેસાણા જિલ્લાઓ સિવાય ઓછાં વપરાય છે. ટ્રેક્ટર ઓઈલ–એન્જિન વગેરે સાધનને ઉપયોગ પણ ઓછો થાય છે. ખેતીની જમીનનું પ્રમાણ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વધારે છે, જ્યારે તળ-ગુજરાતમાં વારસ-પદ્ધતિને કારણે પાંચ એકરથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોની સંખ્યા વિશેષ છે. જમીન એકીસાથે ન હોવાથી ટુકડા પાછળ મહેનત ઓછી લેવાય છે ને જમીન સુધારાતી નથી. ૧૯૨૦, ૧૯૩૩ અને ૧૯૪૭ ને જમીનનું એકીકરણ કરવા અને ટુકડા ઉપર પ્રતિબંધ મૂકતા કાયદા થયા છે, પણ એને પૂરતે અમલ થયે નથી.
સારી ખેતી માટે સમયસર બિયારણ ખાતર અને અદ્યતન સાધનની જરૂર રહે છે. મોટા ભાગના ખેડૂત અગાઉ સ્થાનિક શાહુકાર અને વેપારીઓ ઉપર આધાર રાખતા હતા, પણ ખેતધિરાણ કરતી સહકારી મંડળીઓ અસ્તિત્વમાં આવતાં ખાતર અને બિયારણ સભ્યોને મળે છે, આમ છતાં સહકારી પ્રવૃત્તિ પૂરતા પ્રમાણમાં વિક્સી ન હોવાથી ખેડૂત સ્થાનિક વેપારી ઉપર આધાર રાખે છે તેથી લાંબા ગાળાના ધિરાણ માટે જમીન વિકાસ બૅન્ક મદદરૂપ થાય છે, પણ એને પૂરતે લાભ લેવાતું નથી. ખેડૂતે કેટલીક વાર ધિરાણ મેળવીને સામાજિક પ્રસંગોમાં વાપરી નાખતા હોય છે ને ધિરાણને હેતુ માર્યો જાય છે. ઋણ–રાહત ધારાને કારણે શાહુકારનું ધિરાણ ઓછું થયું છે, પણ ખાનગી મેટા ખેડૂતો દ્વારા ધિરાણ અને શોષણ થાય છે એટલે ધિરાણની અગવડને કારણે ઉત્પાદન ઉપર વિપરીત અસર થાય છે. પાક તૈયાર થાય ત્યારે મોટા ભાગે સ્થાનિક વેપારીઓને એને પાક વેચે છે અથવા નજીકના શહેરમાં વેચાણ માટે જાય છે. પાક બજારમાં આવે ત્યારે એના ભાવ નીચા રાખવા વેપારીઓ પ્રયત્નશીલ હોય છે. માર્કેટ યાર્ડ તથા સહકારી મંડળી દ્વારા પાક સંધરવાની વ્યવસ્થા થાય તે ખેડૂતને વાજબી ભાવ મળે અને વધુ ઉત્પાદન તરફ વળે, પણ માર્કેટ યાર્ડ અને નિયંત્રિત બજારની સગવડ થેડાંક શહેરે પૂરતી મર્યાદિત છે એટલે સ્થાનિક વેપારીને આશ્રય લેવાની ખેડૂતને જરૂર પડે છે. અગાઉ ખેડૂતો અભણ અને વધુ રૂઢિચુસ્ત હતા તેથી નવી પદ્ધતિ તેમ સાધનો અને બિયારણ અપનાવવા તૈયાર થતા ન હતા. એમને માર્ગદર્શન મળી રહે એ માટે નિદર્શન કે આદર્શ ફામ પણ ઓછાં હતાં. હજી આ ઉપરાંત સામાજિક પ્રસંગોએ ખૂબ ખર્ચ કરવાની ટેવ ઘટવાને બદલે વધવા લાગી છે. ખેડે તે જમીનને સિદ્ધાંત અપનાવ્યું એ પહેલાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૩૩ થી ૫૦ ટકા જમીન ગિરાસદારો પાસે હતી. એમાં ખેડૂતોનું શેષણ
૧૭.
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૫૮
આઝાદી પહેલાં અને પછી
થતું હતું, પણ ગણોતધારે ૧૯૩૯ અને ૧૯૪૭ માં અને સૌરાષ્ટ્રમાં ૧૯૫૧ માં થતાં આ શેષણને અંત આવ્યો છે. ગિરાસદારની જમીન સુધારવા ખેડૂત ખર્ચ ન કરે એ સ્વાભાવિક છે, કારણ કે બીજે વરસે એ જ ખેડૂત રહે એની કોઈ ખાતરી હેતી નથી.૧૭
આમ ઉપર જણાવેલાં કારણોસર પાકને ઉતાર એકરદીઠ ઓછા આવતા હતું, પણ આઝાદી બાદ ખેતીવાડી અને સહકારી ખાતા તરફથી ધનિષ્ઠ પ્રયાસ હાથ ધરાતાં ખેતીની પદ્ધતિમાં ફેરફાર થયો છે. ખાતરને ઉપયોગ વધ્યો છે, ધિરાણની સગવડ પણ વધી છે. ખેડૂત શાહુકાર, ગિરાસદાર તથા અમલદારોની ચુંગલમાંથી મહદ્ અંશે મુક્ત થયું છે અને ખેતીમાં ક્રાંતિની શરૂઆત થઈ છે.
૩. મહેસૂલ-પદ્ધતિ | ગુજરાતમાં આઝાદી પૂર્વે બ્રિટિશ હકૂમતના પાંચ જિલ્લાઓમાં તથા ભાવનગર જૂનાગઢ જામનગર ગંડળ વઢવાણ વગેરે દેશી રાજ્યોમાં મદ્રાસમાં મનરાએ શરૂ કરેલી અને મુંબઈ રાજ્યમાં એલ્ફિન્સ્ટને પ્રચલિત કરેલી રૈયતવારી કે વિટી–પદ્ધતિ પ્રચલિત હતી. બાકીના ભાગમાં ભાગબટાઈ-પદ્ધતિ નીચે ૧/૩ થી ૧/૪ પાકને ભાગ મહેસૂલ તરીકે લેવાતું હતું, જ્યારે ૧,૭૦૦ ગામે અને ૨/૫ વિસ્તારમાં વિટી–પ્રથા અસ્તિત્વમાં હતી. દર અલગ હતા. ૧,૨૦૦ ગામ ગિરાસદારી હતાં તેમાં ભાગબટાઈ પ્રચલિત હતી. આ ઉપરાંત બારખલીદારીપદ્ધતિ ૩૫૩ ગામમાં હતી, તેઓ મહેસૂલ ભરતા ન હતા. કચ્છમાં ભાયાતી અને ઇનામી ગામમાં ૧૪ થી ૧/૫ ભાગ લગભગ ૫૦ ટકા ગામે અને ૨/ ૩ વિસ્તારમાં લેવાતું હતું. રયતવારી-પદ્ધતિ નીચે જમીનની માલિકી રાજ્યની છે, પણ ખેડૂતને જમીન ધારણ કરવાને હક કબજેદાર તરીકે છે. આ હકની રૂએ એ જમીનને ભોગવટે તેમ બક્ષિસ તબદિલી વગેરે કરી શકે છે. ભાગબટાઈ કરતાં નિશ્ચિત રકમની વિઘેટી ભરવાનું ખેડૂત પસંદ કરે છે. ભાગબટાઈ માં જોર-જુલમ થવાની શક્યતા હતી, પણ દુકાળને પ્રસંગે જ એ ફાયદાકારક જણાઈ હતી. ૧૮
ગુજરાતમાં જમીન-મહેસૂલને દર એકસરખો ન હતો, બીજા પ્રાંતની સરખામણીમાં એ વિશેષ હતો. રાધનપુરમાં ૧૯૩૫-૩૬ માં આ દર ખેડૂતદીઠ સરેરાશ રૂ. ૬ હત, વડોદરા રાજ્યમાં ૧૯૩૮-૩૯ માં આ દર રૂ. ૪.૭ હતે. જમીન-મહેસૂલ ઘટાડવા વડોદરા રાજ્યમાં આંદોલન થયું હતું અને રાજયને રૂ. ૨૦ લાખનું મહેસૂલ ઘટાડવા ફરજ પડી હતી. રાજપીપળા રાજ્યમાં ૧૯૩૪-૩૫ માં આ દર રૂ. ૪.૫ હો, સંતરામપુરામાં એ રૂ. ૨.૧ હતું, જ્યારે બ્રિટિશ જિલ્લાઓમાં
Page #284
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫૯
આ દર રૂ. ૩ હતું. મારા વિઠ્ઠલગઢ પાલનપુર રાધનપુર ઈડર જેવાં દેશી રાજ્યમાં અને ખેડા અને સુરત જિલ્લામાં મહેસૂલમાં વધારે કરાતાં ઉપયુક્ત દેશી રાજ્યોમાં તથા બોરસદ અને બારડોલીમાં લોકોને સત્યાગ્રહને આશ્રય લેવો પડયો હતો. ૧૯૨૮-૩૦ માં માતર તાલુકાની જે. સી. કુમારપાએ તપાસ કરી ત્યારે એને જણાયું હતું કે ખેતીને ખર્ચ ઊપજ કરતા વધારે હો અને ખેડૂત દેવાદાર હતા. આ કારણે સમાજવાદી કાર્યકરોએ જમીનની આવકમાંથી ખર્ચ બાદ કરી મહેસૂલ લેવાની નીતિ સ્વીકારવા માટે દબાણ કર્યું હતું અને પંચમહાલ તથા સુરત જિલ્લામાં આંદોલન થયાં હતાં.
ઉપર્યુક્ત મહેસૂલ-પદ્ધતિઓ ઉપરાંત કેટલીક વિશિષ્ટ પદ્ધતિઓ, જેવી કે નરવાદારી મેવાસી મલેકી તાલુકદારી, પરગણા અને કુલકણી વતન, વફાદારી ઇનામી વનદારી સલામી મતાદારી વગેરે પદ્ધતિઓ હતી. આ પદ્ધિતિઓ ૧૯૪૯ થી ૧૯૫૩ માં બ્રિટિશ જિલ્લાઓમાંથી રદ કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં ગિરાસદારી અને બારખલી-પદ્ધતિ હતી. ૧૯૫૦ માં ખેતી-સુધારણા કમિશને ભલામણ કર્યા મુજબ ૧૯૫૧ માં સૌરાષ્ટ્ર સૅન્ડરિફોમ અને સૌરાષ્ટ્ર બારખલી નાબૂદી કાયદો અને ૧૯પર માં સૌરાષ્ટ્ર એસ્ટેટ ઍવિઝિશન ઍકટથી ગિરાસદારી અને બારખલીપ્રથાને અંત આવ્યું હતું. કચ્છમાં ગિરાસદારી મૂળ ગરાસ ભાયાતી ચાકરિયાત દોદી ધર્માદા ખેરાતી વગેરે જમીને હતી. મુંબઈ જાગીરનાબૂદી કાયદા (૧૯૫૩)ના ધોરણે કચ્છમાંથી ઉપરની પદ્ધતિઓ નાબૂદ કરાઈ હતી અને વિદ્યાટી-પ્રથા ખાલસા સિવાયની અન્ય જમીન માટે અમલમાં આવી હતી.૧૯
નરવાદારી કે ભાગદારી–પદ્ધતિ ભરૂચ ખેડા સુરત અને પંચમહાલનાં ૧૧૯ ગામમાં પ્રચલિત હતી. પૂરેપૂરા આકાર કરતાં ઓછી રકમને ચોક્કસ આંકડો નક્કી કરાયું હતું. ૧૯૪૯માં આ પદ્ધતિ નાબૂદ કરાતાં સરકારને રૂ. ૩૩,૫૦૪ મહેસૂલ પેટે વધારે મળ્યા. પંચમહાલના કાલોલ તાલુકાનાં ૨૧ ગામોમાં કાળી રાજપૂત ભીલે વગેરેની લૂંટફાટ તેમ ત્રાસ અટકાવવા મેવાસી (મહીવાસી)-પદ્ધતિ અખત્યાર કરાઈ હતી ને ૩૦ – ૬૦ ટકા ઓછું મહેસૂલ લેવાતું હતું. સરકારે રૂ. ૭,૩૦૬ વળતર આપી ૧૯૪૯ માં આ પ્રથા રદ કરી હતી. સરકારને રૂ. ૧૦,૪૪૨ ને ફાયદે હતા. ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાનાં ૨૭ ગામ પાવાગઢની ચડાઈ વખતે સને ૧૪૮૩ માં મહમૂદ બેગડાએ મલેકને આપ્યાં હતાં. ૭/૯ આની મહેસૂલના મલેક હકદાર હતા. ૧૫૦ માં મલકી હક નાબૂદ કરાયો હતો. તળગુજરાતના અમદાવાદ ખેડા પંચમહાલ ભરૂચ અમરેલી મહેસાણા અને સાબરકાંઠા જિલ્લાઓનાં ૫૪૪ ગામે અને ૪ર વાટાઓમાં આ પ્રથા પ્રચલિત હતી, જેને
Page #285
--------------------------------------------------------------------------
________________
२१०
આઝાદી પહેલાં અને પછી
વિસ્તાર ૧૪,૦૯,૭૧૬ એકર હતું અને મહેસૂલની રકમ રૂ. ૧૫,૨૩,૪૨૮ પૈકી સરકારને તેઓ રૂ. ૬,૨૬,૫૭૮ દર વરસે ભરતા હતા. તાલુકદારોની સંખ્યા ૨.૮૬૮ હતી ૧૯૪૯ માં આ પદ્ધતિ નાબૂદ કરાઈ હતી. કપડવંજ તાલુકાનું ગામ કુલકણ વતન તરીકે હતું. ૧૯૫૬ માં આ હક નાબૂદ કરાયા હતા. ૧૫૪૮ માં વટવા ગામને વજીફે ગુજરાતના સુલતાન મહમૂદશાહે કુખેઆલમને આપ્યો હતો. વજીફાની રકમ રૂ. ૮૫૦૦ બ્રિટિશ સરકારને ભરાતી હતી. ૧૯૫૦ માં વફાદારી–પ્રથા રદ કરાઈ હતી. સરકારની ખાસ સેવા બદલ ગામ કે જમીન ઈનામ અપાયેલ, આ હક ૧-૮-૫૩ થી રદ કરાયો હતે. વડોદરા રાજ્યમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ ૧૩૫ વતનદાર કરતા હતા તેમની પાસે ૪૭,૫૯૦ વીઘા જમીન હતી અને રૂ. ૬,૨૩૭ રોકડ રકમ અપાતી હતી. ૧૯૫૩ માં આ પદ્ધતિ રદ કરાઈ હતી. ઓખા-- મંડળના સ્વાતંત્ર્યપ્રિય વાઘેરોની ૧૮,૫૯૨ એકર જમીન હતી તેની સલામી તરીકે નામની રૂ. ૬૨૫ રકમ તેઓ ભરતા હતા. આ જમીનના ૧૦,૦૦૦ વાઘેર અને વાઢેલ જમીન-માલિક હતા ૧૫૩ માં સલામી-હક નાબૂદ થયા હતા. આ જમીન ૨૦ ગામોમાં આવી હતી. આંકડિયા-પ્રથા વડોદરા ઈડર માલપુર વાડાસિનેર લુણાવાડા અને દેવગઢ-બારિયાના જંગલ અને ડુંગરાળ વિસ્તારનાં ૧૫ર ગામમાં હતી. ૧૦ થી ૩૦ વરસને ચોક્કસ મહેલને આંકડો નક્કી કરાયું હતું. ૧૫૩માં આ પ્રથા નાબૂદ કરાઈ હતી. મતાદારી-પ્રથા બાવીસી ગઢવાડા વાત્રકકાંઠાનાં ૧૩૦ ગામમાં પ્રચલિત હતી, જેને વિસ્તાર ૧૨ ચો. મા. હતા. સરકારને રૂ. ૪૭,૯૦૦ આપતા હતા. ૧૯૫ર માં આ પદ્ધતિ રદ થઈ હતી. મૂળ ગરાસની પ્રથા અમરેલી જિલ્લાનાં ૧૦ શાખાં અને ૯૮ ખાલસા ગામના અમુક વિસ્તારમાં પ્રચલિત હતી. કાઠી અને સૈયદ મૂળ ગામધણી હતા, પણ એમના રક્ષણ માટે ગાયક્વાડને ઘણાં ગામ આપી દીધાં હતાં. મૂળ ગરાસિયાઓની સંખ્યા ૫૪૫ હતી. આ પ્રથાને ૧૯૪૯ માં તાલુકદારી-પ્રથા સાથે અંત આવ્યો હતે. ગામની સેવા માટે હજામ કુંભાર સુથાર લુહાર બ્રાહ્મણ કાઝી વગેરેને કેટલીક જમીન તેમ અમુક રકમનું વર્ષાસન અપાતું હતું. ૯,૬ ૫૩ વ્યક્તિઓને આ હક્ક ૧૯૫૪ માં રદ કરાયા હતા. રાજકુટુંબના માણસોને નિર્વાહ માટે અથવા પરાક્રમ દાખવવા બદલ દેશી રાજ્યમાં અમુક ગામ જાગીર તરીકે અપાતાં હતાં. ઈડર પાલનપુર લુણાવાડા દાંતા માલપુર સંતરામપુર વગેરેમાં સરદારોને લશ્કરી સેવા બદલ આવાં ગામ અપાયાં હતાં. આવી ૭૩ જાગીરને હક ૧૯૫૩ માં નાબૂદ કરાયું હતું. સૌરાષ્ટ્રમાં ૩૩,૦૦૦ ગિરાસદારોની ૧,૭૨૬ ગામમાં ૨૯ લાખ એકર જમીન હતી. ૧–૯–૫૩ થી આ ગિરાસદારી પ્રથાને અંત આવ્યો હતો. ઘરખેડ
Page #286
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૬૧
પૂરતી એમને જમીન આપીને સંધ્યા હતા. ૬૦,૦૦૪ ગણોતિયાઓ પૈકી ૫૮,૦૦૦ ગણોતિયાઓને જમીનને કાયમી હક્ક અપાયો હતો. બારખલીદારેમાં ઇનામદાર છવાઈદાર અને ધર્માદા-ચાકરિયાત પસાયતી જમીન ધરાવનારા હતા તેમની સંખ્યા ૧૯,૨૪૮ હતી. આઠ લાખ એકર જમીનના એ માલિક હતા. ૧૯૫૧ માં બારખલી-પ્રથા રદ કરાઈ હતી. સૌરાષ્ટ્રમાં ૪૦ લાખ એકરમાં વિદ્યારીપ્રથા હતી. બાકીની ૪૬ લાખ એકરમાં ભાગબટાઈ હતી. ૧૯૪૮ માં ૧,૭૦૦ ગામમાં સર્વે કરીને વિઘોટી નક્કી કરાઈ હતી, જ્યારે ૯૦૦ ગામમાં ૧૯૩૩૪૭ નાં વરસ દરમ્યાન થયેલ સરેરાશ આવકને લક્ષમાં લઈને વિઘેટી નક્કી થઈ હતી. ઘરખેડની જમીન ગિરાસદારોને આપીને એમને અસંતોષ દૂર કરાયું હતું, છતાં ભૂપત વગેરે બહારવટિયાઓના આશ્રયદાતા કેટલાક અસંતુષ્ટ તાલુકદારો. અને રાજવીઓ હતા. આમ ૧૯૪૯ થી ૧૯૫૪ દરમ્યાન સમગ્ર ગુજરાત માં રૈયતવારી-પદ્ધતિ ક્રમશઃ દાખલ કરાઈ હતી અને ખેડૂતોને કાયમી ત્રાસ અને ભયથી મુક્ત કરાયા હતા. ૨૦
૪. વેપાર
| ગુજરાતના લેકે વેપારમાં વધારે પ્રમાણમાં છે અને લેકેની સ્થિતિ સારી છે એવી વ્યાપક માન્યતા છે. તળ-ગુજરાતમાં ૧૯૩૧ માં ૭૬,૩૫,૭૧૫ માણસોની વસ્તી હતી તે પૈકી ૩૫,૧૦,૧૧૨ લેકે કઈ પણ પ્રકારના ધંધામાં રોકાયેલા હતા. એ પૈકી વેપાર દ્વારા રોજી મેળવનારની સંખ્યા ૧,૪૬,૧૨૮ હતી. આ પૈકી ૧,૧૩,૬૩૧ પુરુષ હતા અને ૧૫,૦૫૮ સ્ત્રી હતી. એમનાં આશ્રિત ૮ ૯૮૭ અને ૮,૪૫૧ પુરુષ અને સ્ત્રીઓ હતાં, જ્યારે વેપારને ગાણ ધંધા તરીકે સ્વીકારનારાં ૧,૧૩૬ પુરુષ અને ૭૭૨ સ્ત્રી હતાં. આ પૈકી ૧૨,૬૩૭ કાપડના વેપારમા, ૬૪,૪૧૮ અનાજના ધંધામાં, ૧૪,૮૧૮ બૅન્કમાં કામ કરનાર, ધીરધાર કરનાર વગેરે હતા. જેડા-ચામડામાં રોકાયેલા ૧,૩૨૧, ફર્નિચર-લાતીવાળા વગેરે ૧,૦૭૬, હેટેલવીશીવાળા ૭,૬૩૫, વાહનવ્યવહારમાં ૨,૯૭૭, બળતણ પેટ્રોલ વગેરે વેચનાર ૨,૭૦૧, મેજશેખની વસ્તુઓ બંગડીઓ અને પ્રસાધને વેચનાર ૨.૧૭૭ કમિશન એજન્ટ-દલાલી કરનાર વગેરે ૧,૦૫૯ તથા બાકીના પરચૂરણ ધંધામાં પડેલા ૩૫,૩૦૯ હતા. આથી સ્પષ્ટ થાય છે કે અનાજ કાપડ જેવી જીવનજરૂરિયાતની વસ્તુના વેચાણમાં લગભગ ૫૦ ટકા લેકો રોકાયેલા છે. દૂધવાળા મીઠાઈવાળા કરિયાણાવાળા વગેરેને અનાજ વેચનારની શ્રેણીમાં સમાવેશ કરાયો છે. ઇતર ધંધાઓવાળામાં ફેરિયા લારી-ગલ્લાવાળા પાનબીડીવાળા વગેરેને સમાવેશ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૬૨
આઝાદી પહેલાં અને પછી
થયું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં રજવાડાંઓની વિશેષ સંખ્યાને કારણે શહેરીકરણ વધારે થયું છે અને ગામડાં એકબીજાથી વધારે અંતરે આવેલાં છે તેથી વેપારમાં પડેલાની સંખ્યા સૌરાષ્ટ્ર અને કચ્છમાં વિશેષ છે.
૧૯૫૧ ની વસ્તી-ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી ૧૬ર લાખ હતી તે પૈકી ૧૩,૭૨,૮૨૬ પુરુષ અને સ્ત્રી વેપારમાં રોકાયેલાં હતાં. કુલ વસ્તીના ૮.૫ ટકા લોકેની આજીવિકાને આધાર વેપાર ઉપર હત; આમાં ખરેખર વેપાર કરનાર ૨,૯૭,૪૩૬ પુરુષ અને ૨૦,૩૩૭ સ્ત્રીઓ હતા. બાકીની વ્યક્તિઓ કુટુંબના મુખ્ય પુરુષ ઉપર આધાર રાખનારી છે. ૧૯૫૧ માં વધારેમાં વધારે લકે પરચૂરણ ધંધામાં ૧,૧૪,૪૬૩, અનાજ પીણ વગેરેમાં ૧,૦૯,૭૭૪, કાપડ ને ચામડાના વેપારમાં ૩૨,૫૯૧, અનાજના જથ્થાબંધ અને છૂટક વેપારમાં ૮,૫૫૯, ધીરધાર બૅન્ક વીમે વગેરેમાં ૨૪,૪૧, છૂટક વેપાર તેમ બળતણ અને પેટ્રોલ વગેરેમાં ૧૦,૯૦૪ અને જમીનની વ્યવસ્થા સંભાળનાર ૪૮૯ લેક હતા. તળ-ગુજરાતના ૭.૫૮ ટકા, સૌરાષ્ટ્રના ૧૦.૭૪ ટકા અને કચ્છના ૧૧.૩૦ ટકા લેક વેપારમાં હતા. ૧૯૬૧ ની વસ્તી–ગણતરી પ્રમાણે ગુજરાતની કુલ વસ્તી ૨૦૬ લાખ હતી તે પૈકી ૮૪,૭૪,૫૮૮ એટલે ૪૧.૦૭ ટકા જ સક્રિય કામ કરનારા હતા, એ પૈકી ફક્ત ૨ ટકા લેકે વેપારમાં રોકાયેલા હતા, ૧૯૫૧ માં આશ્રિત અને વેપારના ગૌણ ધંધામાં પડેલાને સમાવેશ કરવાથી ૮.૫ ટકા જેટલી મોટી સંખ્યા વેપારમાં રોકાયેલી ગણાઈ હતી, પણ ખરેખર સંખ્યા ઓછી હતી. ગુજરાતમાં ૪,૧૧,૧૫૬ લેક વેપારમાં રોકાયેલા હતા. ગુજરાતમાં ૧૯૫૧ માં અને ૧૯૬૧ માં ૨૫ ટકા અને ૨૫.૮ ટકા શહેરોમાં વસ્તી હતી, જે ભારતનાં અન્ય રાજ્ય કરતાં વિશેષ હતી. શહેરીકરણ પણ વેપારીની વધારે સંખ્યા માટે કારણભૂત છે.૨૩ સૌરાષ્ટ્ર અને કચ્છમાં વેપારમાં પડેલાઓની સંખ્યા તળ-ગુજરાત કરતાં વધારે રહી છે.
૫. વેપારી મંડળ તથા નિગમ
પ્રાચીન કાલમાં વેપારીઓ અને કારીગરોનાં મંડળ નિગમ તથા શ્રેણી તરીકે ઓળખાતાં હતાં. મધ્યકાળ દરમ્યાન આ શ્રેણીનું સ્થાન મહાજન સંસ્થાએ લીધું હતું. મહાજન સંસ્થા વેપારના નિયંત્રણ માટે પણ ઉપયોગી હતી. અર્વાચીન કાલમાં વેપાર અને ઉદ્યોગના પ્રશ્નોની રજૂઆત તથા વેપારી હિતેની રક્ષા માટે ચેમ્બર ઑફ કેમ કામ કરે છે. ધંધાદારી મંડળ આ ચૅમ્બર ઔફ કેમસ સાથે સંકળાયેલાં છે.
Page #288
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૬૩
ગુજરાતમાં અમદાવાદ વડોદરા સુરત જામનગર ભાવનગર પોરબંદર મહુવા ભરૂચ ભૂજ ગાંધીધામ જૂનાગઢ વેરાવળ મોરબી ગોધરા રાજકેટ ધોરાજી પાલીતાણા વગેરે સ્થળોએ ૨૨ જેટલી વેપારી મંડળની સંસ્થાઓ આવેલી છે. આ સંસ્થાએ તે તેના વિસ્તારમાં વેપાર અને ઉદ્યોગના વિકાસમાં રસ લે છે, તે તેનાં હિતેના રક્ષણ માટે કટિબદ્ધ રહે છે અને સભ્યો વચ્ચે સુમેળ જળવાય એ માટે પ્રયત્નશીલ રહે છે. એ વિવાદના પ્રસંગે લવાદ તરીકે કામ કરે છે. વેપાર અને ઉદ્યોગને લગતા ધારાઓને અભ્યાસ કરી એનો અભિપ્રાય સરકાર સમક્ષ રજૂ કરે છે. વેપાર અને ઉદ્યોગ અંગે સ્થાનિક અને પરદેશની પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખે છે અને જરૂર હોય તેવા સુધારાઓ દાખલ કરવા માર્ગદર્શન આપે છે. વેપાર અને ઉદ્યોગ અંગે માહિતી એકત્ર કરી એનું પ્રકાશન કરે છે.
અમદાવાદમાં વેપારને લગતાં ૮૩ મંડળ છે. ગુજરાતમાં રૂને મુખ્ય પાક છે અને અમદાવાદ મિલ ઉદ્યોગનું મહત્ત્વનું કેંદ્ર છે તેથી અમદાવાદ કોટન બ્રોકસ એશિયેશન (૧૮૯૫), અમદાવાદ કેટન એકસચેન્જ એસો. (૧૯૪૩), ગુજરાત કોટન બ્રેકર્સ એસે. (૧૯૪૦) તથા ધી વેસ્ટ ઈન્ડિયા કોટન એસ. વગેરે વિવિધ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી હતી. છેલ્લી સંસ્થા (વે. ઇ. કે. એ) વેપારી દલાલ મિલે ખેડૂતો જિનિંગ પ્રેસિંગ ફેંકટરીઓ કમિશન એજન્ટ આડતિયા તેમજ બ્રોકર્સ વગેરેનાં હિતેની સંભાળ રાખે છે. ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છ, રૂને લગતું કામકાજ, હાજર તેમજ વાયદાનું કામ વગેરે અહીં થાય છે. ૨૪
મિલ-ઉદ્યોગ જોઈન્ટ ક કમ્પની દ્વારા ચાલતે હોઈ શેરબજાર એ ઉદ્યોગની પારાશીશી છે. ઈ. સ. ૧૮૯૪ માં અમદાવાદ શેર ઍન્ડ સ્ટોક બ્રોકર્સ એસોશિ. વેશનની સ્થાપના કરવામાં આવી હતી. ૧૯૪૮ માં એની સભ્યસંખ્યા ૪૨૫ હતી.
આ ઉપરાંત ૧૯૪૩ માં અમદાવાદ બુલિયન એકચેજ એસોશિયેશન, મહાજન, અમદાવાદ સીઝ ટ્રેડર્સ એસ., ધી અમદાવાદ હેસિયન એસે, ધી ગુજરાત ઓઈલ એન્ડ જનરલ ટ્રેડર્સ એસો. વગેરે મહત્ત્વનાં એસોશિયેશન છે. નવા અને જના માધુપુરા મહાજન, માણેકચોક કંસારા મહાજન, માણેકચોક શરાફ મહાજન, કેમિસ્ટ એન્ડ ડ્રેગિસ્ટ એસેટ વગેરે ઘણાં વેપારી મંડળ અમદાવાદ ચેમ્બર ઑફ કેમર્સ સાથે જોડાયેલાં છે.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અંકુશ પમિટ લાઈસન્સ વગેરેને કારણે ઉદ્ભવતા પ્રશ્નોના નિરાકરણ માટે આવી કેંદ્રીય સંસ્થાની જરૂર જણાતાં ૭-૨-૧૯૪૯ ના રેજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીને જન્મ થયે હતે. એના
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૬૪
આઝાદી પહેલાં અને પછી
પ્રમુખ સ્તૂરભાઈ લાલભાઈ હતા. ગુજરાત વેપારી મહામ`ડળ, સરકારી ઔદ્યોગિક વસાહત, સરદાર પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇકોનોમિક ઍન્ડ સોશ્યિલ રિસર્ચ, ઔદ્યોગિક માહિતી કેંદ્ર, કટનિવારણ સોસાયટી, લઘુ ઉદ્યોગ ફેડરેશન વગેરે સ્થાપવામાં એને મહત્ત્વના ફાળેા રહ્યો. રાજ્ય સરકાર અને મધ્યસ્થ સરકારની ૭૨ જેટલી સલાહકાર સમિતિએમાં એને સ્થાન અપાયુ છે. નિકાસ માટે ગુણવત્તા વગેરે અંગેનાં એ પ્રમાણપત્રો પણ આપે છે. વેપાર-ઉદ્યોગને લગતી ચર્ચાએ તેમ પરિસ ંવાદો વગેરે યા જાહેર મત કેળવે છે.૨૫
અમદાવાદ મિલ-ઉદ્યોગનુ કેંદ્ર છે. આ ઉદ્યોગના વિકાસ માટે 'અકીરા' સંસ્થા ૧૯૪૭ માં સ્થાપવામાં આવી હતી. આવી બીજી ‘ટાઈરા' નામતી સ`શાધન સંસ્થા વડોદરામાં છે. સુરતમાં રેશમી કાપડના ઉદ્યોગ મહત્ત્વના હોઈને એની સંશોધન–સંસ્થા સ્થપાઈ છે. આ ત્રણેય સંસ્થા કાપડ–ઉદ્યોગ તથા સરકારની સહાયથી ચાલે છે.૨૬ અમદાવાદમાં ઉદ્યોગને લગતાં ૩૨ મડળ છે. મિલ-મજૂરાનુ હિત સંભાળતુ. અમદાવાદ મજૂર મહાજન ગાંધીજીના આદર્શોને અનુસરીને ૧૯૨૦ થી કામ કરે છે. ૧૯૧૮, ૧૯૨૩, ૧૯૨૮ માં મિલ-મજૂરોએ હડતાળ પાડી હતી. અનસૂયાબહેન એના પ્રથમ પ્રમુખ હતાં. ૬૫ મિલોના ૧,૨૨,૦૦૦ કામદાર એની સાથે જોડાયા હતા. સુરત ભરૂચ બીલીમેરા નવસારી પેટલાદ કડી ક્લાલ સિદ્ધપુર નડિયાદ વીરમગામ વગેરે સમગ્ર ગુજરાતના મિલ-મજૂરા આ સ ંસ્થા સાથે સંકળાયેલા છે. ખાદી-ભંડારા પુસ્તકાલયા બાલમ દિરા વગેરે પ્રવૃત્તિનુ એ સચાલન કરે છે.૨૭ આ સિવાય ઈન્ટુક સમાજવાદી અને સામ્યવાદી પક્ષા સાથે જોડાયેલાં મજૂર-મંડળ પણ છે, જેનુ કા*ક્ષેત્ર અમદાવાદ ઉપરાંત ગુજરાતનાં અન્ય ઔદ્યોગિક શહેરામાં છે.
અમદાવાદની માફક વડોદરામાં ‘સેન્ટ્રલ ગુજરાત ચેંમ્બર : આફકામસ ૧૯૬૦ થી અસ્તિત્વમાં આવી છે. ઉદ્યોગો તથા વેપારને લગતા પ્રશ્ન ઉપરાંત એ રેલ દુકાળ વગેરે સ ંકટના પ્રસ ંગે સહાયભૂત થવા રાહત–ફંડ તથા લોકકલ્યાણફ્રાંડનું સંચાલન કરે છે. દહેજ બંદરના વિકાસ માટેના પ્રોજેકટનુ કામ એણે હાથ ધયુ` હતુ`. વડોદરામાં ઉદ્યોગને લગતાં ચાર અને વેપારને લગતાં ૨૨ મડળ છે. ભાવનગર જિલ્લામાં સૌરાષ્ટ્ર ચૅમ્બર ઑફ કોમસ ૧૯૪૩ માં અને જામનગરમાં નવાનગર ચૅમ્બર ઓફ કોમસ" ૧૯૩૩ માં, રાજકાટ ચેંમ્બર ઔફ કોમસ* રાજકોટમાં, ઝાલાવાડ ચૅમ્બર ઓફ કોમસસુરેદ્રનગરમાં, સોરઠ ચંમ્બર આફ કોમસ વેરાવળમાં, જૂનાગઢ ચૅમ્બર ઓફ કોમસ જૂનાગઢમાં તથા પોરબંદર ચૅમ્બર ઓફ કોમસ વગેરે અસ્તિત્વમાં આવેલ છે.૨૮ કાપડ ખાંડ દવા તમાકુ, મારતી લાકડું, જનેરી
Page #290
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
સામાન, કટલરી હાર્ડવેર ટાસ સાબુ રસાયણ વગેરે વેચનારનાં તથા તેલની મિલ ચોખાની મિલ વગેરે ધધાદીઠ અલગ મંડળો છે, જે જિલ્લાના ચેમ્બર ઓફ કોમર્સ સાથે સંકળાયેલાં છે.
વેપારના નિયંત્રણ માટે મોટા શહેરમાં રેગ્યુલેટ માકેટ-નિયંત્રિત બજાર છે. વેપારીઓ દ્વારા ખેડૂતોનું શોષણ ન થાય અને ખેડૂતોને એના પાકને વાજબી ભાવ મળે એ માટે આવા બજાર અમદાવાદ માણસા ઊંઝા સિદ્ધપુર મહેસાણા પાલનપુર ડીસા ભૂજ માંડવી બાવળા સાણંદ વીરમગામ આણંદ નડિયાદ ઉમરેઠ ગોધરા દાહોદ જામનગર રાજકેટ સુરેંદ્રનગર અમરેલી બોટાદ મહુવા સાવરકુંડલા વગેરે ૩૮ સ્થળોએ આવેલાં છે. અનાજ રૂ તેલીબિયાં શાકભાજી વગેરે અહીં વેચાવા આવે છે. અહીં માલ સંધરવા માટે વૈર હાઉસિંગ કોર્પોરેશન તથા ખાનગી વ્યક્તિઓનાં ગોદામ પણ છે. ૨૦
નાના ઉદ્યોગના વિકાસ માટે ઔદ્યોગિક વસાહત સ્થાપવામાં આવી છે. આવી વસાહતમાં નાના ઉદ્યોગોને જમીન વીજળી પાણીને પુરવઠ, નકામાં પાણીના નિકાલની વ્યવસ્થા, વ્યવહારનાં સાધનોની સગવડ વગેરે અનુકૂળતાઓ આપવામાં આવે છે. વળી એમને જરૂરી એવી કેટલીક પ્રક્રિયાઓ માટે સરકારી ગઠવણ પણ છે.
૧૯૪૮ માં યુગોસ્લાવિયાના સહકારથી રાજકોટમાં એક ઔદ્યોગિક વસાહત સ્થાપવામાં આવી હતી. બીજી ચેજના(૧૯૫૬-૬૧) માં છ વસાહત સ્થાપવા નકકી કરાયું હતું. રાજકોટ વડોદરા ઉધના ગાંધીધામ અમદાવાદ અને ભાવનગરમાં આ વસાહતે શરૂ કરાઈ છે. આવી કુલ ૧૫૬ વસાહત છે. અકલેશ્વરમાં દવા તથા રસાયણ-ઉદ્યોગ વિકસ્યો છે. વાપીમાં રસાયણ અને અન્ય ઉદ્યોગને વિકાસ થયો છે. ઉમરગામમાં પણ આવી વસાહત છે. રાજકોટમાં ઓઈલ એન્જિનઉદ્યોગ અને ભાવનગરમાં પ્લાસ્ટિક ઉદ્યોગ વિકસ્યો છે. આવી ૧૫૬ જેટલી ઔદ્યોગિક વસાહત આખા ગુજરાતમાં પથરાઈ ગઈ છે. ૩૦
ખનિજ-ઉદ્યોગના વિકાસ માટે મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન સ્થપાયું છે. કરછ અને ભરૂચ જિલ્લામાં આવેલી લિગ્નાઈટની ખાણે તથા વડોદરા જિલ્લામાં આવેલી આંબા ડુંગરની ફલોરાઈટ ખાણ એના હસ્તક છે. આદિવાસી વિસ્તારના વિકાસ માટે ટ્રાઈબલ ડેવલપમેન્ટ કોર્પોરેશન રચાયું છે, એમના શૈક્ષણિક તથા આર્થિક વિકાસ માટે અનેક સુવિધાઓ ઊભી કરાઈ છે.
Page #291
--------------------------------------------------------------------------
________________
૨૬૬
આઝાદી પહેલાં અને પછી
ઉદ્યોગના વિકાસ માટે ભારત સરકારે ૧૯૪૮ માં ઈન્ડસ્ટ્રિયલ ફાઈનાન્સ કોર્પોરેશનની રચના કરી હતી. એ મધ્યમ અને લાંબા ગાળા માટે વહાણવટું ખાણ ઉદ્યોગ વીજળી–ઉત્પાદન વગેરે વધુ મૂડીનું રોકાણ માગે તેવા ઉદ્યોગોને ધિરાણ આપે છે. ખાનગી ક્ષેત્રનું ઈન્ડસ્ટ્રિયલ ક્રેડિટ ઍન્ડ ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન ઑફ ઈન્ડિયા ૧૯૫૫ માં સ્થપાયેલ છે. એ ખાનગી ક્ષેત્રના ઉદ્યોગોને કમ્પનીની અક્યામત કે બૅન્ક અને વીમા કમ્પનીની બાંયધરીને આધારે ધિરાણ આપે છે. નૈશનલ ઈન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન ૧૯૫૪ માં ભારત સરકાર દ્વારા ખાનગી ક્ષેત્ર તરીકે શરૂ કરાયું છે. મેરી મૂડીનું રોકાણ કરવું પડે અથવા મૂડી રોક્વામાં મૂડીપતિઓને ભય જણાતે હોય તેવાં ઔદ્યોગિક સાહસ ભારત સરકાર પોતે શરૂ કરે છે. નવા ઉદ્યોગ માટેના પરદેશે સાથે ટેકનિકલ સહયોગ માટેના પ્રેજેકટ પણ એ હાથ ધરે છે. સૌરાષ્ટ્રમાં ૧૯૫૬ થી સહકારી તથા નાગરિક બેન્કો, ઔદ્યોગિક મંડળીઓ અને લઘુ ઉદ્યોગકારોને ટૂંક સમયમ અને લાંબા ગાળાની લેન યંત્રો ખરીદવા, વર્કશોપ બાંધવા તથા વકિગ કંપિટલ માટે “સૌરાષ્ટ્ર સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કે–પરેટિવ બૅન્ક લિમિટેડ' સંસ્થા આપે છે.૩૨ મુંબઈ રાજ્ય એ સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન ભારત સરકારના ધરણે ૧લ્પર માં શરૂ કર્યું હતું. એ ઓછા દરથી ધિરાણ આપે છે.
આમ ચેમ્બર ઓફ કોમર્સ તથા વિવિધ ધંધાદારી મંડળે અને નિગમ વેપાર તથા ઉદ્યોગનાં પ્રોત્સાહન અને વિકાસની મહત્ત્વની કામગીરીમાં ઘણે ફાળે આપે છે.
૬. બંદરો ૩૩
વીરમગામની જકાતબારી ગાંધીજીના પ્રયત્નથી ૧૯૧૭ માં દૂર થતાં સૌરાષ્ટ્રનાં બંદરને વિકાસ થયે અને દેશી રાજ્યોએ બ્રિટિશ હિંદનાં બંદર જેટલી જ સમાન જકાત લેવાનું સ્વીકાર્યું, આથી કરાંચી અને મુંબઈ સાથેની આ બંદરની હરીફાઈ ટાળવામાં આવી હતી. આમ છતાં ૧૯૨૩ માં મુંબઈના ગવર્નર લોઇડ જે" સૌરાષ્ટ્રની આયાત ઉપર પ્રતિબંધ મૂક્તાં જામનગર અને ભાવનગરે એને વિરોધ કર્યો હતો અને પ્રતિબંધ રદ કરાયા હતા, છતાં જકાતમાં વળતર આપવાની નીતિ એમણે અપનાવતાં ૧૯૧૭ માં વિરમગામ અને ધંધુકાની જકાતબારી શરૂ થઈ. ભાવનગર રાજ્યે જૂના કરાર તરફ ધ્યાન દોરીને એને બ્રિટિશ બંદર જે હક રજૂ કરી જકાતની દખલમાંથી મુક્તિ મેળવી હતી. જામનગર રાજ્યને પાંચ લાખની જકાતની આવક થાય એટલા પૂરત માલ નિકાસ કરવા છૂટ આપવામાં આવી હતી.
Page #292
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
२१७
વડેદરા રાજ્ય ઓખા બંદરને વિકસાવવાની ૧૯૨૬માં શરૂઆત કરી અને બ્રેક-વોટર, ૪૦૦ ફૂટને ધક્કો, ગોદામ વગેરે પાછળ રૂ. ૪૫,૮૦,૯૩૪ ખચી એને આધુનિક બનાવ્યું. જામનગર રાયે રૂ. ૧૬૬ લાખ ખચીને બેડી બંદરને અદ્યતન સગવડવાળું બનાવ્યું. વેરાવળ ની સુધારણું માટે ૧,૨૦૦ ફૂટને દરિયામાં પુસ્તે બાંધીને એ સગવડ વધારી જૂનાગઢ રાજ્ય ૧૯૩૫ સુધીમાં રૂ. ૨૯,૧૫,૩૯૯ ખર્યા હતા. ભાવનગર રાજ્ય ૧૯૩૩ માં રૂ. ૨૭ લાખ ખચી બંદરની સગવડ વધારી, ત્યારબાદ સુવા ગામ પાસે નવું બંદર રૂ. ૪૦ લાખના ખર્ચે બાંધ્યું. મેરબી રાજ્ય નવલખીના બંદરને વિકાસ સાથે અમદાવાદ અને ઉત્તર હિંદ માટે સૌરાષ્ટ્રનું આ બંદર સૌથી નજીક હોવાથી એ આયાતી બંદર તરીકે વિકસ્યું. ખંભાતના નવાબે ૧૯૩૨ માં ખ ભાતને વિકસાવવા પ્રયત્ન કર્યો હતે. અંબિકા ઉપરના બીલીમોરાને વડોદરા રાજ્ય વિકસાવવા પ્રયત્ન કર્યો હતે.
કચ્છ રાજ્ય કસ્ટમ યુનિયનમાં ન જોડાવાને કારણે તથા રેલવે દ્વારા હિંદના અન્ય ભાગો સાથે જોડાવાને કારણે માંડવી તૃગ જખૌ મુંદ્રા વગેરેને વેપાર ઘટી ગયું હતું. ૧૯૩૧ માં મહારાવ ખેંગારજીએ કંડલાની ખાડી ઉપર ૩૦૦ વારની આર. સી. સી. જેટી બાંધીને એના વિકાસ માટે પ્રયત કર્યો હતે. ૧૯૩૦-૪૦ દરમ્યાન અવારનવાર સ્ટીમરે અહીં આવતી હતી. માંડવી આફ્રિકા સાથેના પેસેન્જર-વ્યવહારનું મથક હતું. સૌરાષ્ટ્રમાં પોરબંદર આવું મથક હતુ. ૧૯૩૦-૩૬ દરમ્યાન સૌરાષ્ટ્રના બંદરી વેપારને અભૂતપૂર્વ વિકાસ થયો હતે.
ભાવનગરનું બંદર બધી ઋતુઓ માટે ઉપયોગી છે અને કિનારે સ્ટીમર સીધી લાંગરી શકે છે. ૧૯૩૧-૧૯૩૫ દરમ્યાન એને વેપાર ચરમ સીમાએ પહોંચ્યા હતા. ભાવનગર લાકડું, લોખંડ, પરચૂરણ હાડવેર અને ખાંડના વેપારનું વિતરણ-કેદ્ર બન્યું હતું, જ્યારે રૂ ભૂતડ અનાજ તેલીબિયાં ડુંગળી પથ્થર વગેરેની નિકાસ થતી હતી. સમગ્ર ભાવનગર રાજ્યનાં બધાં બંદરોને કુલ રૂ. ૬૬૮૬,૭૫૬ને દરિયાઈ વેપાર હતું, જે પૈકી પરદેશે સાથે વેપાર રૂ. ૩,૩૮૦૬,૧૯૯ને હતું. ૧૯૩૫-૩૯ દરમ્યાન એને વેપાર ઘટીને લગભગ સવા ચાર લાખને થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આ વેપાર ખૂબ ઘટી ચાર લાખથી પણ ઓછો હતે.
વેરાવળને ઈ. સ. ૧૯૦૨ થી ૧૯૭૮ સુધીનું સરેરાશ વાર્ષિક વેપાર બે કરોડ ઉપરાંતને હતું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૪૨-૪૩ માં એની આયાત રૂ. પર હજારની અને નિકાસ રૂ. ૧,૯૪,૪૩,૦૦૦ ની હતી. મચ્છી ડુંગળી ઘી અનાજ અને રૂની મુખ્યત્વે વિકાસ હતી.
Page #293
--------------------------------------------------------------------------
________________
૨??
આઝાદી પહેલાં અને પછી
જામનગર બેડી બંદરે સ્ટીમર એક માઈલ દૂર ઊભી રહે છે. ૧૯૩૩-૩૪ માં જામનગરનાં બધાં બંદરોને મળીને કુલ દરિયાઈ વેપાર રૂ. ૨,૧૧,૩૫,૭૧૮ ને હતા, જે પૈકી ૫દેશે સાથે રૂ. ૧,૦૪,૨૯,૧૭૬ ને વેપાર હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન દાણચોરી કે બીજા કારણસર બીજાં બંદરોની સરખામણીમાં એનો વેપાર ટકી રહ્યો હતે. આ બંદરથી ‘ડિયા ઊન' તરીકે ઓળખાતા ઊનની નિકાસ થાય છે. આયાતમાં લાકડું મશિનરી ખાંઠ તથા પરદેશી કાપડ વગેરે મુખ્ય હતાં.
મેરબ રાજયનું નવલખી ૧૯૩૧-૩૪ ના ગાળામાં મુખ્યત્વે આયાતી બંદર તરીકે જાણીતું હતું. એની સરેરાશ આયાત રૂ ૨૦ લાખની હતી. ૧૯૩૮-૩૯ માં રૂ. ૫,૯૪,૭૧૨ ને માલ નિકાસ થયે હતે.
પોરબંદરની ૧૯૩૧-૩૩ થી ૧૯૩૩-૩૪ દરમ્યાન આયાત-નિકાસ ગણનાપાત્ર હતી. ચૂનાના પથ્થર તથા સિમેન્ટ અને ઘી નિકાસ થતાં હતાં. આ બંદર ખજૂરની આયાત માટે જાણીતું હતું. એક વખત માત્ર ખાંડની આયાત-જકાતના રાજ્યને રૂ. સાત લાખ મળ્યા હતા.
આખાનું બંદર શ્રેષ્ઠ કુદરતી બંદર છે. તાતા કેમિકલ વ સ તથા દ્વારકાની સિમેન્ટ ફેકટરી અને બર્મા શેલની તેલની આયાતને લીધે તથા વડોદરા રાજ્યના પ્રેત્સાહનને કારણે એને ઝડપથી વિકાસ થયા હતા. ૧૯૪૨-૪૩ માં આ વેપાર વધ્યો હતે.
રાષ્ટ્રનાં તળાજા મહુવા જાફરાબાદ માંગરોળ સલાયા જોડિયા વગેરે બંદરોને મુખ્યત્વે કાંઠા સાથે વેપાર હતો. | વલસાડની આયાત-નિકાસમાં ૧૯૩૯-૪૫ દરમ્યાન બીજા વિશ્વયુદ્ધને કારણે ખૂબ ઘટાડો થયો હતે. ખંભાતના બંદરથી ઈમારતી લાકડું અને નાળિયેર કાથી નળિયાં વગેરે આયાત થયાં હતાં, જ્યારે નિકાસમાં રૂ કપાસિયા અને અનાજ મુખ્યત્વે હતાં.
કચ્છમાં કંડલા બંદરેથી ૧૯૪૦-૪૧ દરમ્યાન ૩૬,૬૯૯ ટન મીઠાની નિકાસ થઈ હતી. માંડવીને વેપાર મુખ્યત્વે ઈરાની અખાતના દેશ સાથે હતા. મલબાર અને કોંકણ સાથે પણ શેડે વેપાર હતું. બીજા બંદરને સ્થાનિક વેપાર થોડોઘણો હતે.
આઝાદી પૂર્વે રેલવેના વિકાસ સાથે સૌરાષ્ટ્રનાં બંદરોને અભૂતપૂર્વ વિકાસ થયો હતો અને રાજ્યની આવકમાં જકાતની આવકનો મહત્ત્વનો ફાળો રહેતે હતે.
Page #294
--------------------------------------------------------------------------
________________
અ પર્થિક સ્થિતિ અને વિકાસ
૨૬૯
આઝાદી બાદ વીરમગામ અને ધંધુકાની જકાતબારી નષ્ટ થતાં સોરાષ્ટ્રનાં બંદોને વેપાર ખૂબ વધી ગયો. બીજા વિશ્વયુદ્ધ પહેલાં ગુજરાતમાં બંદરોએથી આઠથી નવ લાખ ટન માલની નિકાસ થતી હતી. પહેલી યોજનાના અંતે ૧૫૫-૫૬ માં ૩,૭૦,૩૧૨ ટન માલની આયાત અને ૮,૦૩,૩૫૦ ટન માલની નિકાસ થઈ હતી. પહેલી યેજના દરમ્યાન બંદરોના વિકાસ પાછળ રૂ. ૧૭૦ લાખને ખર્ચ થયો હતો. આ દરમ્યાન નવલખીમાં વેપારી નૌકાદળની તાલીમી સંસ્થા સ્થપાઈ હતી.
બીજી યોજના દરમ્યાન ૧૯૬૦-૬૧ માં ૭,૬૨,૭૬ ટન માલ આયાત થશે હતો, જ્યારે ૧૬,૨૦,૭૩૪ ટન માલ નિકાસ થયો હતો. બંદરોની સુધારણા માટે રૂ. ૨૨૫ લાખની જોગવાઈ કરાઈ હતી. ભાવનગરના બંદરે પાણીની ઊંડાઈ જળવાઈ રહે એ માટે લેક-ગેટની રચના થઈ હતી. ઓખામાં ડ્રાઈ–ડક બર્થને ઉમેરે કરવામાં આવ્યું હતું. બેડીમાં ડ્રેજિંગ કરીને પાણીની ઊંડાઈ વધારાઈ હતી. વેરાવળને મત્સ્ય-બંદર તરીકે વિકસાવવાની શરૂઆત થઈ હતી. સિક્કા બંદરે રોપ-વે તથા જેટીની, સગવડ ઉમેરાઈ હતી. મગદલ્લા વલસાડ બીલીમોરા વગેરે નાનાં બંદરેમાં જેટી બાંધીને વહાણ માટે સગવડ પ્રાપ્ત થઈ હતી. સૌથી મહત્ત્વનું કાર્ય કરાંચીની ખોટ પૂરે તેવા બંદરની શોધ છે.
૧૯૪૮ માં કસ્તૂરભાઈ લાલભાઈના પ્રમુખપણ નીચે નીમવામાં આવેલા સમિતિએ ભાવનગર વેરાવળ ઓખા વગેરે બંદરોની પ્રત્યક્ષ મુલાકાત લઈને કંડલા બંદરની મેજર પટ” તરીકે પસંદગી કરી. કલા બંદરમાં કાયમ રકૂટ પાણી રહે છે. એ જમીન-રસ્ત અને રેલવે દ્વારા પાલનપુર અને અમદાવાદ સાથે જોડાયેલું છે. ૩૦ ફૂટ ડ્રાફટની સ્ટીમરે ગમે ત્યારે એના બારામાં દાખલ થઈ શકે છે. કુલ છ જેટી છે. મુક્ત વેપાર-વિસ્તાર ૨૮૩ હેકટરમાં પથરાયેલા છે. ૧૯૫૧ માં આ બંદરની આયાત ૬૬,૬૮૯ ટન અને નિકાસ ૬૪,૭૪૮ ટનની હતી. ૧૯૫૯-૬૦ માં એની આયાત-નિકાસ ૧૧,૨૩,૫૧૬ ટન હતી. અહીં ી મીઠું બોકસાઈટ લોખંડ વગેરે પરદેશ જાય છે, જ્યારે ખાતર અનાજ પેટ્રોલિયમપેદાશ ગંધક વગેરેની આયાત થાય છે. આયાતી માલનું પ્રમાણ ૮૫ ટકા છે,
જ્યારે નિકાસનું પ્રમાણ ૧૫ ટકા છે. હવે મીટરગેજ અને બ્રેડ ગેજ દ્વારા પાલનપુર ભીલડી રાણી અને ઉપરાંત બ્રોડ ગેજથી પણ અમદાવાદ સાથે એ જેડાયું છે. મુક્ત વેપાર ઝોન થયા બાદ ઉદ્યોગની સ્થાપનાના કારણે એની નિકાસ વધતી રહી છે. સાથોસાથ વસ્તી ને વેપાર બંને વધ્યાં છે.
Page #295
--------------------------------------------------------------------------
________________
२७०
આઝાદી પહેલાં અને પછી
આઝાદી બાદ સૌરાષ્ટ્રનાં બંદરો પૈકી ભાવનગર બેડી વેરાવળ ઓખા પિોરબંદર સિક્કા નવલખી અને મહુવા બંદરની આયાત-નિકાસ ઠીક ઠીક વધી હતી. તળ-ગુજરાતનાં બંદરે પૈકી ભરૂચ સુરત મગદલ્લા બીલીમોરા વલસાડ ખંભાત કવી ટંકારી દહેજ ભગવા વાણસી-બેરસી એંજલ ઉમરસાડી મરોલી કલક ઉમરગામ પેલેરા અને ઘોઘાનો વેપાર વધે હતે. ખંભાત અને છેલેરાનાં બંદર નામશેષ બન્યાં છે, જ્યારે ભૂતડાની નિકાસને કારણે ઘોઘાને વેપાર વધે છે. કચ્છમાં માંડવી તથા મુંદ્રા-જખીને વેપાર પણ વધ્યો હતો.
ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ત્યારે ભારતનાં ૬ મેટાં બંદરે (મૅજર પિટ), ૧૮ મધ્યમ કક્ષાનાં બંદરે અને ૧૬ નાનાં બંદરો પૈકી ગુજરાતમાં કંડલાનું મેટું બંદર, ૮ મધ્યમ કક્ષાનાં બંદર અને ૪૨ નાનાં બંદર હતાં. ગુજરાત ભારતના કુલ સાગરકાંઠે પૈકી ૩૩ ટકા કિનારે ધરાવે છે, જયારે એ ૩૫૦ લાખ ટનના કુલ દરિયાઈ વેપારને ૧૦ ટકા જેટલે જ હિસ્સો ધરાવે છે. ભાવનગર વેરાવળ એના સિક્કા બેડી નવલખી માંડવી અને ભરૂચ મધ્યમ કક્ષાનાં બંદર છે. ભરૂચ અને માંડવીને વહીવટી કારણોસર મધ્યમ કક્ષાનાં બંદર તરીકે સ્થાન અપાયું છે. કંડલા વિકાસના પંથે છે. ગુજરાતનાં બંદર ૧.૭૫ ટકા, કચ્છનાં બંદર ૫.૧૬ ટકા અને સૌરાષ્ટ્રનાં બંદર ૯૩.૦૮ ટકા માલનું પરિવહન કરે છે. | ગુજરાતમાં અનાજ કેલસે ફૂડ ઓઇલ કાથી, બાંધકામને સામાન, ગંધક ઇમારતી લાકડું ખાતર, શણની ગૂણો, ખજૂર નાળિયેર રોક–ફોફેટ અને લોખંડના સામાનની આયાત થાય છે, જ્યારે સિમેન્ટ સીંગદાણું બૈકસાઈટ રસાયણે મીઠું બેન્ટોનાઈટ રૂ મચ્છી પથ્થર તથા લેખકને ભંગાર વગેરેની નિકાસ થાય છે. ૧૯૬૦-૬૧ માં ૭,૬૩,૦૨૩ ટન માલની આયાત અને ૧,૨૦,૭૩૬ ટન માલની નિકાસ થઈ હતી. આ બંદર ૩૦ કરોડનું ટૂંડિયામણ કમાવી આપતાં હતાં.
૭ વાહનવ્યવહાર
બ્રિટિશ શાસન દરમ્યાન લશ્કરી દષ્ટિએ ઉપયોગી તથા દુકાળ અને અછતના પ્રસંગે રાહત-કાર્ય તરીકે રસ્તાઓનું બાંધકામ મોટા ભાગે હાથ ધરાયું હતુ. આ કામ પ્રાંત કે લેલ બેડ હસ્તક હતું, નાણુના અભાવનું કારણ દર્શાવી રસ્તાઓનું બાંધકામ હાથ ધરાયું ન હતું. તળ-ગુજરાતમાં કપચી-મેટલના અભાવે એને દૂરથી લાવવું પડતું હોઈ રસ્તા બાંધવાનું કામ વધારે ખર્ચાળ હતું. આ કારણે પણ ઉપેક્ષા સેવાઈ હતી. દેશી રાજ્ય રાજધાનીના શહેર સિવાય અન્યત્ર ઓછું લક્ષ
Page #296
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૭૧
આપતાં હતાં. રેલવેના આગમન બાદ મુખ્ય સ્ટેશને તથા બંદરને જોડતા રસ્તા અસ્તિત્વમાં આવ્યા હતા.૩૪. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ લશ્કરી વાહન છૂટાં થતાં નાગરિક વપરાશ માટે ખાનગી બસે દેતી હતી. ૧૯૨૯ માં જયકર સમિતિએ ૧૯૨૭માં સૂચવ્યા મુજબ “રેડ-ફંડ ઊભું કરી રસ્તાનું બાંધકામ હાથ ધરાયું હતું. ૧૯૩૪ માં રોડ-કોંગ્રેસ સ્થપાઈ હતી. ૧૯૩૯-૪૫ દરમ્યાન રસ્તા ખૂબ બિરમાર હાલતમાં હતા.૩૫ બોએ ઈકોનોમિક એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સર્વે કમિટીની તપાસ મુજબ મુંબઈ રાજ્યના જિલ્લાઓમાં ૪૦-૭૫ ટકા વિસ્તારમાં રસ્તાને અભાવ હતો. સુરત જિલ્લામાં ચોમાસા દરમ્યાન ૮૩.૩ ટકા ગામડાંને બહારના જગત સાથે સંપર્ક કપાઈ જતો હતે. ભરૂચના કાનમ વિસ્તારની પણ આવી સ્થિતિ હતી.૩૬ દેશી રાજાઓએ બંદરે તથા રેલવેના વિકાસ તરફ લક્ષ આપ્યું હતું, પણ રસ્તાને કારણે રેલવેની આવક ઘટે એ ભયે રસ્તાઓના બાંધકામ તરફ દુર્લક્ષ સેવાયું હતું. રાજ્યો વચ્ચે પરસ્પર હરીફાઈ તથા ઈર્ષાના કારણે એક રાયને બીજા રાજ્ય સાથે જોડતા રસ્તાઓને અભાવ હતો. સને ૧૯રર માં પાંચ બ્રિટિશ જિલ્લાઓના ૧૦,૦૦૦ ચો. મ.ના વિસ્તારમાં ૬૯૭ માઈલના પાકા અને ૭૯૭ માઇલના કાચા રસ્તા હતા. ૧૯૩૯-૪૦માં ૧૦૮૯ માઈલના મેટલવાળા અને ૯૫૬ માઇલના કાચા રસ્તા હતા. ૧૦૦૦ ચો. મા.ના વિસ્તારમાં ૬૯૭ માઈલના પાકા અને ૭૯૭ માઇલના કાચા રસ્તા હતા. ૧૦૦ ચે. મા. દીઠ રસ્તાનું પ્રમાણ ૧૯.૭ માઈલ હતું. ૮૦.૩ ટકા રસ્તાઓની ખાધા હતી. અમદાવાદને રાજસ્થાન સાથે, સુરતને ધૂળિયા સાથે અને અમદાવાદ ખેડાને ગોધરા મારફત ઇર સાથે જોડતા ત્રણેક મુખ્ય માર્ગ હતા. આ રસ્તાઓ સાથે નજીકના શહેરોને ફાંટા દ્વારા જોડી દેવાયાં હતાં. વડોદરા જેવા પ્રગતિશીલ રાજ્યમાં મહેસાણા જિલ્લામાં આઝાદી પૂર્વે માત્ર ૩ માઈલને ઊંઝા-ઉનાવાને રસ્તે હતે. પંચમહાલમાં ૧૯૨૫ માં લુણાવાડા-ગોધરા હાલેલકાલેલ દાહોદ-સંતરેડ એમ ત્રણેક પાકા રસ્તા હતા. ખેડા જિલ્લામાં ૧૯૪૭ માં ૧૯૭ માઈલના રસ્તા હતા. વડોદરા જિલ્લામાં ૩૪૫ અને બનાસકાંઠામાં ૨૫ માઈલના રસ્તા હતા. ૧૯૪૮ માં રાજકોટ જિલ્લામાં ૬૩ માલના, જામનગરમાં ૪૫૩ માઈલના અને કચ્છમાં ૨૬૭ માઈલના રસ્તા હતા. સૌરાષ્ટ્રમાં ૧૯૪૮ માં કુલ ૪૪ર માલના ધેરી માગ, ૧,૩૮૦ માઈલના જિલ્લા-માગ અને ૧૨૧૩ માઈલના કાચા રસ્તા હતા. તળ-ગુજરાતમાં બધા મળીને ૧૦,૦૦૦ માઈલના રસ્તા હતા. કચ્છમાં ૧૯૪૮ માં ૪ર૭ માઈલના રસ્તા હતા.૩૭
Page #297
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
આઝાદી બાદ ગુજરાતમાં ૪,૩૧૦ માલના પાકા અને ૩૭૧૫ માઇલના કાચા રસ્તા હતા ૧૯૫૬ માં પહેલી યોજનાને અંતે ૫,૦૬૦ માઈલના પાકા અને ૫,૯૩૮ મામ્લના કાચા રસ્તા હતા. પહેલી યોજના (૧૯૫૧-૫૬) દરમ્યાન કચ્છમાં રૂ. ૫૮ લાખના ખર્ચે` ૬૭૦ માઇલના રસ્તા બંધાયા હતા. ૧૯૬૦-૬૧ માં એ વધીને ૧,૧૪૪ માલના રસ્તા કચ્છમાં હતા. અમદાવાદ કંડલા દિલ્હી અને મુંબઈ સાથે રાષ્ટ્રિય ધારી માર્ગ દ્વારા જોડાયુ છે. ૩૮
२७२
સૌરાષ્ટ્રમાં ભાવનગર વેરાવળ પોરબંદર એખા જામનગર રાજકોટ સુરેંદ્રનગર ધાંગધ્રા મારખી વગેરે મુખ્ય શહેરો સ્ટેટ હાઈવે તથા નેશનલ હાઈવે દ્વારા જોડાયાં છે. ૧૯૫૧-૬૧ દરમ્યાન રસ્તાના વિકાસ નીચે મુજબ થયા હતી :૩૯
રસ્તાના પ્રકાર
૧ રાષ્ટ્રિય ધારી માગ
૨ રાજ્ય-ધારી માગ
૩ જિલ્લા મુખ્ય માર્ગ
તર જિલ્લા માગ
ગ્રામમાગ
કુલ
૪
૫
૧૯૫૧ ૧૯૫૬ ૧૯૬૧
૩૬૫
૫૬૯
૧૧૩
૧૫૩૪
૩૧૭૬
૨૨૪૮
૧૭૭.
૩૯૮૩
૩૫૪૬
૨૮૯૫
७०४
૧૭૯૧
૪૫૨૯
૪૦૯૯
૩૦૦૦
૨૭૪૨ ૧૨૫૨૭ ૧૫૧૨૩
રેલવે
૧૯૧૪ થી ૧૯૬૦ ના ગાળામાં બંદા અને જંગલના વિસ્તારાને સાંકળી લેતી ૪૦૦ માઈલની તથા કડલાને ડીસા સાથે જોડતી રેલવે લાઇન અસ્તિત્વમાં આવી હતી. કુલ ૬૨૦.૩૪ માઇલની બ્રેડ ગેજ, ૨૦૩૦.૮૧ માઇલની મીટર ગેજ અને ૭૨૨.૫ માલની નૈરો ગેજ રેલવે લાઇન ગુરાનમાં છે. તળ ગુજરાતમાં અગાઉના પાંચ બ્રિટિશ જિલ્લાઓમાં અને મહેસાણૢા જિલ્લામાં ૯૦ ટકા રેલવેને સમાવેશ થાય છે. લગભગ ૫૦ ટકા વિસ્તાર(કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા ડાંગ વગેરે) માં રેલવેની સગવડ ઓછી છે. કંડલા ઝુંડ અને હિ ંમતનગર-ઉદેપુર લાનંનની સર્વે ૧૯૬૦ સુધીમાં પૂરી થઈ છે અને ત્યાર બાદ એ નખાઈ પણ ગઈ છે. પશ્ચિમ-બંગાળ પંજાબ અને ઉત્તર પ્રદેશને બાદ કરતાં ગુજરાત ભારતના બીજા બધા ભાગો કરતાં સરેરાશ સ્તાં ખેવડી લાઇન ધરાવે છે.૪૦
Page #298
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
२७३
દરિયાઈ માગ
૧૯૩૦-૩૬ દરમ્યાન સૌરાષ્ટ્રનાં બંદરોને અભૂતપૂર્વ વિકાસ થયો હતો. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન એને વેપાર ખોરવાઈ ગયું હતું. કરાંચીની ખોટ પૂરી કરવા આઝાદી બાદ કંડલા વિકસાવાયું છે. ૧૯૫૧-૫૨ માં એની આયાતનિકાસ ૧,૩૧,૪૩૭ ટનની હતી. ૧૯૬૦ માં એ વધીને ૧૧,૨૩,૫૭૬ ટન થઈ હતી. અનાજ ખાતર ફૂડ-ઈલ વગેરે આવે છે અને મીઠું નિકાસ થાય છે. આ બંદર મુખ્યત્વે આયાતી બંદર છે. પહેલી યોજનાની શરૂઆતમાં (૧૯૫૧ માં) ગુજરાતનાં બંદરોએ ૬,૪૫,૧૩૩ અને ૬,૨૯૧૩૭ ટન માલની અનુક્રમે આયાત અને નિકાસ હતી તે વધીને ૧૯૬૦-૬૧ દરમ્યાન અનુક્રમે ૭,૬૨,૯૭૬ અને ૧૨,૭૪,૭૪૮ ટનની થઈ હતી. બેડી નવલખી સિક્કા ઓખા પોરબંદર વેરાવળ અને ભાવનગરમાં લોકગેટની રચનાથી સ્ટીમરે બંદરે ગમે ત્યારે સીધી ધક્કા ઉપર આવે છે. ૧૮ મધ્યમ કક્ષાનાં બંદરો પૈકી ૧૧ મધ્યમ કક્ષાનાં બંદર, ૧૨૬ લઘુ બંદરે પૈકી ૪૨ લઘુ બંદરો અને ૬ મેટાં બંદરે પૈકી એક મોટું બંદર ગુજરાતમાં આવેલ છે. ખેળ સીંગદાણું રસાયણ સિમેન્ટ મીઠું પથ્થર બેન્ટોનાઈટ ડુંગળી લસણ વગેરેની નિકાસ થાય છે, જ્યારે ખાંડ અનાજ ફૂડઆઈલ ખાતર કોલસા વગેરેની આયાત થાય છે. ૪૧ હવાઈ માર્ગ
આઝાદી પૂર્વે ૧૯૩૮ થી ભાવનગર મુંબઈ સાથે હવાઈ માર્ગે જોડાયેલું હતું. ટપાલ અને પેસેન્જરની હેરફેર થતી હતી તાતા અને અંબિક એર-સર્વિસ દ્વારા અમદાવાદ અને વડોદરા મુંબઈ અને દિલ્હી સાથે જોડાયેલાં હતાં. આઝાદી બાદ ભાવનગર અમદાવાદ કેશોદ રિબંદર જામનગર રાજકોટ ભૂજ કંડલા વગેરે મુંબઈ સાથે જોડાયેલાં છે. અમદાવાદ અને દિલ્હી વચ્ચે સીધે વિમાની વ્યવહાર છે. ગુજરાતમાં ૧૪ વિમાનઘર અને વિમાની પટ્ટી આવેલાં છે. ધ્રાંગધ્રા અમરેલી ડીસા મીઠાપુર વગેરેમાં વિમાની પટ્ટીઓ છે, જેને પ્રસંગોપાત્ત ઉપયોગ થાય છે. ૪૨ આકાશવાણી
૧૯૪૭ થી વડોદરાનું રેડિયો સ્ટેશન અસ્તિત્વમાં આવ્યું છે. ત્યારબાદ ૧૬-૪-૧૯૪૯ થી અમદાવાદનું રેડિયો સ્ટેશન શરૂ થયું છે. ૪-૧-૧૯૫૫ થી રાજકોટનું રેડિયો સ્ટેશન શરૂ થયેલ છે. ત્યારબાદ ભૂજને સરહદી વિસ્તાર અને એની વિશિષ્ટતા ગણીને અલગ સ્ટેશન અપાયું છે.૪૩ . ૧૮
Page #299
--------------------------------------------------------------------------
________________
ર૭૪
આઝાદી પહેલાં અને પછી
સ્ટેટ ટ્રાન્સ
અગાઉ બસવ્યવહાર ખાનગી બસો દ્વારા રેલવેની સાથે હરીફાઈ ન થાય તે રીતે અસ્તિત્વમાં હતું. આઝાદી બાદ રસ્તાઓના વિકાસ સાથે બસવ્યવહાર વધ્યો હતો. ગુજરાત રાજયની સ્થાપના પૂર્વ મુંબઈ રાજ્ય, સૌરાષ્ટ્ર રાજ્ય અને કચ્છના અલગ રોડ-ટ્રાન્સપેટ કે પેરેશન હતાં. ૧-૫-૧૯૬૦ થી ગુજરાત રાજ્ય ટ્રાન્સપેટ કોર્પોરેશન અસ્તિત્વમાં આવેલ છે. એની ૧૯૬૦-૬૧ દરમ્યાન ૧,૭૦૦ બસ ર૭,૫૦૦ માઈલના ૧,૪૦૦ માર્ગો ઉપર દોડતી હતી અને સરેરાશ ૪,૮૬,૦૦૦ વટેમાર્ગુઓનું વહન કરતી હતી. ૧૦ હજાર કર્મચારી એ દ્વારા રોજી મેળવે છે. આ ઉપરાંત ૧૨,૬પર મોટરે, ૪,૮૧૬-મેટર સાયક્લે, ૬૮૭ ટેકટર, ૯૬,૫ ટરિકા ૮,૭૯૮, ખાનગી ટ્રક, ૧,૦૩૬ ટૅક્ટરટ્રેઈલરે અને ૨,૯૬ બસ ૧૯૬૦માં આર. ટી. ઓ. કચેરીમાં નેધાયેલી હતી.૪૪
ટેલિફોન અને તારની સગવડ મોટાં શહેર તથા ગામને મળી છે, જયારે પિસ્ટ-ઑફિસો નાનાં ગામોમાં પણ આવેલી છે.
૧૫૧ માં ૧૬૩ લાખની વસ્તી પીકી ૩,૧૪,૯૧૯ લક વાહનવ્યવહાર દ્વારા રોજી મેળવતા હતા. આ ટકાવારી ૧.૯ છે. આ પ્રમાણ તળ-ગુજરાતમાં ૧.૭ ટકા, સૌરાષ્ટ્રમાં ૨.૫૯ અને કચ્છમાં ૨.૪૮ ટકા હતું. ૧૯૬૧માં કુલ વસ્તી ૧૯૮ લાખ હતી તે પીકી ખરેખર કામ કરનાર ૮૪,૭૪,૫૮૮ લેક હતા. એ પકી ૦.૮ ટકા લેકે રોજી માટે વાહનવ્યહાર ઉપર આધાર રાખતા હતા. એમની કુલ સંખ્યા ૧,૫૯,૦૬૧ હતી."
ગુજરાતની કુલ રાષ્ટ્રિય આવક મૌકી વેપાર અને વાહનવ્યવહારને ૧૫૪૫૫, ૧૯૫૬-૫૭ અને ૧૯૫૯-૬૦ માં અનુક્રમે ૧૮.૨૯, ૧૭ અને ૧૭.૨ ટકા હિસ્સો હતે. આમ વેપાર અને વાહનવ્યવહારનું આવકની દષ્ટિએ મહત્ત્વનું સ્થાન છે.*
૮બેન્ક, નાની બચત અને વીમે બૅન્ક | ગુજરાતના લોકો સાહસિક તથા વેપારમાં આગળ પડતા હોવાથી પરદેશી સરકાર અને હિતને અવરોધ છતાં સેન્ટ્રલ બેન્ક, બૅન્ક ઑફ બડોદા, દેના બૅન્ક, બૅન્ક ઓફ ઈન્ડિયા વગેરે સ્થાપવામાં તથા એને વિકાસ સાધવામાં લલ્લુભાઈ શામળદાસ, વિઠ્ઠલદાસ ઠાકરશી, અંબાલાલ સાકરલાલ, પુરુષોત્તમ ઠાકોરદાસ,
Page #300
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૭૫
નારાયણદાસ પત્તમદાસ, ચિમનલાલ નગીનદાસ, તુલસીદાસ ક્લિાચંદ, પ્રાણલાલ દેવકરણ નાનજી, મોરાબજી પિચખાનવાલા વગેરેએ મહત્વનો ફાળો આપ્યો છે.
પેરબંદરના રાણા નટવરસિંહજીએ ૧૯૨૫ માં રિબંદર સ્ટેટ બેન્ક વેપાર ઉદ્યોગ તથા બંદરના વિકાસ માટે સ્થાપી હતી. ૧૯૪૮ સુધી એને અંકુશ રાજાને હતે. ૧૯૫૦ માં એને સ્ટેટ બેન્ક ઑફ સૌરાષ્ટ્ર સાથે જોડી દેવામાં આવી હતી.૪૭ જૂનાગઢ રાજ્ય રૂ. પાંચ લાખની મૂડીથી ૧૯૩૩-૩૪ માં જૂનાગઢ સ્ટેટ બેન્ક શરૂ કરી હતી. વધારે જવાબદારી સંભાળવાની અશક્તિને કારણે બેન્ક ઓફ ઈન્ડિયાએ એને વહીવટ સંભાળી લીધું હતું. રાજકોટ જિલ્લામાં રાજકોટ અને વાંકાનેર રાજ્ય રાજકોટ સ્ટેટ અને વાંકાનેર સ્ટેટ બૅન્કની સ્થાપના કરી હતી. વાંકાનેર બૅન્ક ૧૯૪૫ માં સ્થપાઈ હતી ૪૮ પાલીતાણા રાજ્ય પણ સ્ટેટ બૅન્ક શરૂ કરી હતી. લીંબડી રાજને બૅન્ક સ્થાપી હતી. સૌરાષ્ટ્રના મુંબઈ સાથે જોડાણ બાદ લીંબડીની બૅન્કને સહકારી બેન્કમાં ફેરવી નાખવામાં આવી હતી.૪૦ વડિયા રાયે ૧૯૩૬ માં વડિયા બૅન્કની સ્થાપના કરી હતી. આ બૅન્કને ૧૯૫૦ માં સૌરાષ્ટ્ર બેન્કની શાખામાં ફેરવી નાખવામાં આવી હતી.૫૦ દેવગઢ બારિયા રાયે ૧૯૨૧ માં “શ્રી દેવગઢ બારિયા સ્ટેટ બૅન્કિંગ ડિપાર્ટમેન્ટ શરૂ કર્યું હતું.૫૧ બેન્ક ઓફ બડીદા(૧૯૦૮ માં એની સ્થાપના)એ ૧૯૧૧ થી ૧૯૪૭ દરમ્યાન મહેસાણુ પાટણ સિદ્ધપુર કલેલ કડી હારીજ વિસનગર ઊંઝા વિજાપુર ડાઈ કરજણ પેટલાદ અમરેલી દ્વારકા નવસારી વ્યારા બીલીમેરા ભાવનગર મીઠાપુર અને કપડવંજમાં શાખાઓ ખોલી હતી. ભાવનગર દરબાર બૅન્ક આઝાદી પૂર્વે ભાવનગર રાજ્યની ટ્રેઝરીનું કામ સંભાળતી હતી.
૧૯૧૭ થી ૧૯૩૬ દરમ્યાન સૌરાષ્ટ્રનાં મુખ્ય દેશી રાજ્યનાં બંદરોના વિકાસ સાથે વેપાર-ઉદ્યોગને વિકાસ થયે એમાં આ બૅન્કોને ફાળો વિશેપ હતે.
ગુજરાતના પાંચ બ્રિટિશ જિલ્લાઓમાં તથા વેસ્ટ ઇન્ડિયા સ્ટેટ્સ એજન્સીના મથક રાજકેટમાં પ્રેસિડેન્સી બૅન્ક ઑફ બૉમ્બેની શાખાઓ ભરૂચ સુરત રાજકોટ અમદાવાદ નડિયાદ અને ગોધરામાં હતી. ૧૯૨૧ માં ઉપયુક્ત બૅન્કની મદ્રાસ મુંબઈ અને કલકત્તાનાં મુખ્ય મથક નીચે આવેલી બધી શાખાઓનું એકીકરણ થતાં એને ઈમ્પીરિયલ બૅન્કનું નવું નામ મળ્યું.પર આઝાદી બાદ આ બૅન્ક સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તરીકે ૧-૭-૧૯૫૫ થી ઓળખાય છે. યુકો બેન્ક ૧૯૪૩ માં સ્થપાઈ હતી.
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૭૬
આઝાદી પહેલાં અને પછી
દેના બેન્કની શરૂઆત ૧૯૩૮ માં પ્રાણલાલ શેઠના અંગત સાહસ તરીકે થઈ હતી. એનું મુખ્ય મથક મુંબઈ છે. બૅન્ક ઑફ ઇન્ડિયાએ અમદાવાદમાં ૧૯૨૦ માં, સુરતમાં ૧૯૩૧ માં, ભૂજમાં ૧૯૪૩ માં અને જૂનાગઢ વેરાવળ અને પાલનપુરમાં ૧૯૪૪માં એની શાખાઓ ખેલી હતી. સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયાએ ૧૯૨૩ માં અને ૧૯૩૯ માં અમદાવાદમાં બે શાખા ખોલી હતી. જામનગર રાજ્યમાં, વડોદરામાં, સુરતમાં અને સુરેંદ્રનગરમાં સેન્ટ્રલ બેન્ક વધુ શાખાઓ ખેલી હતી. પંજાબ નેશનલ બૅન્ક ૧૯૪૩-૪૭ દરમ્યાન અમદાવાદ સુરત રાજકેટ સુરેદ્રનગર અને વઢવાણમાં એની શાખાઓ શરૂ કરી હતી. યુનાઈટેડ કોમર્શિયલ બૅન્ક ૧૯૪૩ અને ૧૯૪૪ માં અમદાવાદ વડોદરા અને સુરતમાં શાખાઓ શરૂ કરી હતી. અમદાવાદમાં રાજસ્થાની લેકની વસ્તી વધારે હોવાથી સ્ટેટ બેન્ક
ઔફ બિકાનેર ઍન્ડ જયપુરની બે શાખા અમદાવાદમાં ૧૯૪૫ અને ૧૯૪૬ માં શરૂ થઈ હતી.
હિંદુસ્તાન કોમર્શિયલ બેન્કની બે શાખા ૧૯૪૪ અને ૧૯૪૫ માં અમદાવાદમાં શરૂ થઈ હતી પ૩
આઝાદી પૂર્વે અમદાવાદ સુરત મહેસાણા વડોદરા જામનગર ખેડા ભાવનગર સુરેંદ્રનગર રાજકેટ પંચમહાલ જૂનાગઢ અમરેલી ભરૂચ કચ્છ અને બનાસકાંઠામાં કુલ ૯૫ વેપારી બેન્ક હતી. આ ઉપરાંત ૩૫ સહકારી બેન્ક હતી.
આઝાદી બાદ ૧૯૫૦ માં સૌરાષ્ટ્ર રાજ્ય ભાવનગર પાલીતાણા રાજકોટ પોરબંદર અને વડિયાની બૅન્કોનું જોડાણ કરીને સ્ટેટ બેન્ક ઑફ સૌરાષ્ટ્રની રચના કરી હતી. કેનેરા બેન્ક ૧૯૫૫ અને ૧૯૫૯ માં અમદાવાદ અને ભાવનગરમાં બે શાખા ખેલી હતી. અલ્લાહાબાદ બેન્ક અને ઓવરસીઝ બેન્કે પિતાની શાખા ૧૯૫૭ અને ૧૫૮ માં અમદાવાદમાં ખેલી હતી, ૧૯૫૯ માં સ્ટેટ બૅન્ક ઑફ સૌરાષ્ટ્ર સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાની ગૌણ શાખા બની. સહકારી બેન્કની સંખ્યા ૭૧ થઈ હતી. આ બેન્કો મેટે ભાગે નાગરિક અને જિલ્લા મધ્યવતી બેન્કે હતી.૧૪
૧૯૪૮ થી ૧૯૬૦ દરમ્યાન ૧૫ વધુ શાખાઓ ઉમેરાતાં બેન્કની કુલ શાખાઓની સંખ્યા ૨૯૦ થઈ હતી. ૧૯૬૦ માં અમદાવાદમાં ૪૩, વડોદરામાં ૧૪, સુરતમાં ૭, ભરૂચમાં ૩, નડિયાદમાં ૫, આણંદમાં ૩, પેટલાદમાં ૩, ખંભાતમાં ૪, ઊંઝામાં ૩, સિદ્ધપુરમાં ૩, પાટણમાં ૩, પાલનપુરમાં ૩, અમરેલીમાં ૪, જૂનાગઢમાં ૭, પોરબંદરમાં ૮, વેરાવળમાં ૬, માણાવદરમાં ૩, રાજકોટમાં ૮, જામનગરમાં ૧૦, ભાવનગરમાં ૮, સુરેંદ્રનગરમાં ૫, ધ્રાંગધ્રામાં ૩, લીબડીમાં ૩, ભૂજમાં ૩, ગાંધીધામ-કંડલામાં ૫ વેપારી બેન્કની શાખા આવેલી હતી. બીજા શહેરમાં
Page #302
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૭૭ એક કે બે શાખા આવેલી હતી. સહકારી બેન્કો પણ દરેક જિલ્લામાં કામ કરે છે અને જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની શાખાઓ પણ દરેક તાલુકા મથકે છે. આ ઉપરાંત નાગરિક સહકારી બેન્કો ૭૧ જેટલી છે. બેન્ક લોકો પાસેથી ડિપોઝિટ સ્વીકારી ઉદ્યોગ અને વેપારમાં પડેલા લેકે, કારખાનાં, પેઢીઓ વગેરેને ધીરે છે. લેકે જેટલા પૈસા બેન્કમાં જમા કરાવે છે તેના કરતાં એમને કરવામાં આવતું ધિરાણ ઓછું છે. ધિરાણને મોટો હિસ્સ ઉદ્યોગ અને વેપારના ક્ષેત્રને જાય છે. ખેતીવાડીને માટે એક ટકા કરતાં પણ ઓછું ધિરાણ કરાય છે.
સુરતમાં જરી–ઉદ્યોગ, આટ–સિલ્ક-ઉદ્યોગ વગેરેને મેટા ભાગનું ધિરાણ અપાયું છે. બંને વિભાગોનું ધિરાણ ૮૪ ટકા થાય છે. અમદાવાદ જિલ્લાનું ઉદ્યોગ અને વેપારીઓને કરાયેલું ધિરાણ સહકારી બેન્કના ધિરાણ સાથે ગણતાં ૫.૬ ટકા થાય છે. ઉદ્યોગમાં પછાત કચ્છ બનાસકાંઠા મહેસાણા સાબરકાંઠા અમરેલી અને પંચમહાલમાં ઉદ્યોગો માટે કરેલા ધિરાણનું પ્રમાણ ૬ થી ૨૯ ટકા જેટલું નીચું છે, પણ આ જિલ્લાઓમાં વેપારીઓને કરેલ ધિરાણ ૨૯ થી ૬૦ ટકા જેટલું છે. સુરત અમદાવાદ ભાવનગર અમરેલી જામનગર રાજકોટ કચ્છ અને બનાસકાંઠામાં કરાયેલું ખેતી માટેનું ધિરાણ નીચું છે. બેન્કોના રાષ્ટ્રિયીકરણ બાદ ખેતીવાડી માટેનું ધિરાણ વધ્યું છે. મેટા ભાગના બન્યોના લાભ લેનાર મોટા ઉદ્યોગપતિઓ તથા મોટા વેપારીઓ છે. નાના દુકાનવાળા, કારીગરે, નોકરિયાતો વગેરેને ઘણું ઓછું ધિરાણ થયેલ છે. પિસ્ટલ બૅન્ક અને નાની બચત
વેપારી અને સહકારી બેન્કો ઉપરાંત પિસ્ટ-ઑફિસ પણ સેવિંગ અને ફિસ્ટ વિભાગ ધરાવે છે. શહેરે ઉપરાંત મોટાં ગામે જ્યાં બ્રાન્ચ અને સબ
ઓફિસે હોય છે ત્યાં ટપાલના કામ ઉપરાંત આ પ્રવૃત્તિ હાથ ધરાય છે. ૧૯૧૪૧૮ ના પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન નાણને ફગા રોકવા તથા લેકેની ખરીદશક્તિ ઉપર અંકુશ રાખવા ૫, ૭, ૧૦ વર્ષીય રૂ. ૧૦, ૫૦ અને ૧૦૦ નાં પિસ્ટલ સર્ટિફિકેટ બહાર પાડવામાં આવ્યાં હતા.પપ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૯૪૩ માં નૅશનલ સેવિંગ સર્ટિફિકેટ ૧૦ થી ૧૨ વર્ષની લાંબી મુદતનાં બહાર પાડવામાં આવ્યાં હતા. ૩ ટકા થી ૪ ટકા જેટલું વ્યાજ પાંચથી ૧૨ વરસનાં સર્ટિફિકેટ ઉપર અપાતું હતું. ૧૯૫૧ માં દર વરસે વ્યાજ મળે એવાં ૧૫ વર્ષીય ઍન્યુટી સર્ટિફિકેટ બહાર પાડવામાં આવ્યાં હતાં. તેને વ્યાજને દર ૩ ટકા હતો.પ૬ આ ઉપરાંત વર–લેન દ્વારા પણ ભારત સરકારે રાજવીઓ તથા ધનિકે પાસેથી નાણું મેળવ્યું હતું.
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૭૮
આઝાદી પહેલાં અને પછી
૧૯૫૯-૬૦ માં રૂ. ૭૫૫ લાખને લક્ષ્યાંક વટાવી જવામાં ભારતમાં વ્યક્તિગત સરેરાશ રાષ્ટ્રિય બચત યોજનામાં રૂ. ૨.૧૦ રેકાણુ થયું હતું, જ્યારે ગુજરાતની આ બચત રૂ ૫.૩૩ હતી. રાજ્ય જેટલી બચત કરે છે તેની ૬૬ ટકા રકમ ભારત સરકાર રાજ્ય સરકારને વિકાસના કામ માટે પાછી આપે છે. નાની બચતયોજના દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપે છે.૫૭
વીમા
વીમાના કારણે બચત અને કરકસરની ટેવ પડે છે. એ ઉપરાંત અકસ્માત અને અકાળ મૃત્યુના પ્રસંગે કુટુંબની આર્થિક ચિંતા દૂર કરવામાં એ સહાયભૂત થાય છે. અગાઉ અમદાવાદ શહેરમાં વિવિધ પ્રકારની ૭૪ વીમા કમ્પનીઓની ઓફિસે હતી. આ કમ્પનીઓ પૈકી એકનું વડું મથક અમદાવાદમાં હતું. બાકીની કમ્પનીઓ પૈકી ૪૨ કલ્પનાઓનું મુંબઈમાં, ૯ કમ્પનીઓનું કલકત્તામાં અને ૫ કમ્પનીઓનું દિલ્હીમાં વડું મથક હતું. યુ. એસ. એ.માં સેંધાયેલી એક કમ્પનીની ઓફિસ અમદાવાદમાં હતી.૧૮ ગુજરાતી વેપારી અને ઉદ્યોગપતિઓએ આ ક્ષેત્રમાં પણ ઝંપલાવ્યું હતું. ૭૪ કમ્પનીઓ પૈકી ૧૫ કમ્પનીઓ જીવનવીમાનું કામ કરતી હતી.
સપ્ટેમ્બર ૧૯૫૬ થી જીવન વીમાનું રાષ્ટ્રિયકરણ થયું છે. પાલમૅન્ટના ધારા નીચે જીવનવીમા નિગમની રચના કરાઈ છે. ખાનગી ક્ષેત્રે પૂર આગ, દરિયાઈ અકસ્માત, વાહન વગેરે અંગેને વીમો ઉતારવાનું કામ હતું. ૧-૪-૧૯૬૪ થી જીવનવીમા નિગમે પણ આ ક્ષેત્રમાં પ્રવેશ કર્યો છે.૫૮
જીવનવીમા નિગમનાં ગુજરાતમાં ત્રણ ડિવિઝન કે મુખ્યમથક અમદાવાદ, સુરત અને રાજકોટ ખાતે છે. અમદાવાદ જિલ્લામાં ન્યૂ ઇન્ડિયા જનરલ એસ્પેરન્સ કમ્પનીને સામાન્ય વીમાનું કામ સોંપાયું હતું.° આઝાદી પૂર્વ એરિયન્ટલ ગવર્નમેન્ટ સિકયોરિટી લાઈફ એસ્યોરન્સ કં. લિ., ન્યૂ ઈન્ડિયા એસ્યોરન્સ કં. લિ., ઇન્ડસ્ટ્રિયલ એન્ડ પ્રડેન્શિયલ એસ્યોરન્સ કં. લિ., બેડન ઇસ્યોરન્સ કં. લિ.માં ગુજરાતીઓને હિસ્સે મોટો હતો. જીવનવીમા વગેરેના રાષ્ટ્રિયીકરણથી ઉદ્યોગ તથા ભારત સરકારને વિકાસ-કામે માટે મેટું ભંડોળ મળ્યું છે. ૯. સહકારી પ્રવૃત્તિ
૧૯૧૩ માં મૅક્લગન સમિતિની ભલામણ મુજબ ૧૯૦૪ ને કાયદો સુધારી ને ખેતી ઉપરાંત ઔદ્યોગિક તથા અન્ય આર્થિક હેતુઓ માટે સહકારી
Page #304
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૭૯
મંડળીઓ સ્થાપવાની કાયદાથી ભારત સરકારે જોગવાઈ કરી હતી. આનું અનુકરણ વડેદરા રાજ્ય કર્યું હતું. સહકારી ધારો ૧૯૧૪ થી અમલમાં આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં “કડી પ્રાંત ખેડૂત સભાએ સહકારી પ્રવૃતિ
કપ્રિય બનાવવા મહત્ત્વને ફાળે આ હતું. પરિણામે ૧૯૧૫–૧૬ માં સહકારી મંડળીઓની સંખ્યા ૬૦ થઈ હતી. અમરેલી જિલ્લામાં ખેતધિરાણ સહકારી મંડળીઓની સંખ્યા ૧૯૧૮-૧૯ માં ૭૯ થઈ હતી. સને ૧૯૧૯ માં વડોદરા રાજ્ય સહકારી ખાતું શરૂ કર્યું હતું. ખેડા જિલ્લામાં ૧૯૧૩ સુધીમાં બીજી સાત મંડળી અસ્તિત્વમાં આવી હતી. પંચમહાલ જિલ્લામાં ૧૯૧૬ માં ૧૨ સહકારી મંડળી હતી. સને ૧૯૧૮ પછી પ્રાંતમાં ધિરાજમુખી શાસન તળે સહકારી ખાતું પ્રાંતને વિષય બન્યું અને ૧૯૨૫ માં મુંબઈ ધારાસભાએ
એ કે-ઓપરેટિવ સોસાયટીઝ એકટ” એ નામને કાયદો પસાર કર્યો. આ કાયદાથી એક જ પ્રકારની જરૂરિયાતવાળા તમામ લોકોને સહકારી મંડળી શરૂ કરવા સગવડ અપાઈ છે. ખેડા જિલ્લામાં ૧૯૨૦ સુધીમાં ૧૭ સહકારી મંડળી હતી. મહેસાણા જિલ્લામાં ૧૯૨૦ માં ૬૩ સહકારી મંડળી હતી. અમરેલી જિલ્લામાં ૧૯૧૮-૧૯ માં ૭૯ સહકારી મંડળી હતી. ૧૩
દેશી રાજ્યો પૈકી વડોદરા રાજ્ય ઉપરાંત ભાવનગર મોરબી ખંભાત લુણાવાડા, રાજપીપળા જૂનાગઢ અને પોરબંદર રાજ્યમાં સહકારી મંડળીઓ સ્થાપવામાં આવી હતી. ભાવનગરમાં ૧૯૧૬ માં સહકારી પ્રવૃત્તિ શરૂ થઈ હતી. ૧૯૧૭-૧૮ માં ૩૩૯ મંડળી હતી. ૬૪
૧૯૨૦ પછી જિલ્લામાં સહકારી મંડળીઓના ચેરમેન અને સેક્રેટરી તરીકે તકસાધુઓ પેસી ગયા હતા. અતિવૃષ્ટિ તથા હિમને કારણે ૧૯૨૬-૩૨ દરમ્યાન લગભગ ૩૫ જેટલી સહકારી મંડળી ફડચામાં ગઈ હતી. પરિણામે જિલ્લા સહકારી બેન્ક પણ ફડચામાં ગઈ હતી. ત્યારબાદ નવ તાલુકાઓને આવરી લેતાં ત્રણ સુપરવાઈઝરી યુનિયન અસ્તિત્વમાં આવ્યાં હતાં. મંડળીના સભ્યોની આર્થિક સ્થિતિ તેમ દેવું ભરપાઈ કરવાની શક્તિ તપાસી ૧૦, ૧૫ અને ૨૦ વરસના વ્યાજના હતા કરી દેવામાં આવ્યા હતા. પંચમહાલમાં ૧૯૨૦-૧૯૨૩ દરમ્યાન દુકાળની અછત-પરિસ્થિતિ હતી. ઠકકરબાપાના પ્રયાસથી ૧૯૨૧ માં ૩૩ ખેત-ધિરાણ મંડળી શરૂ થઈ હતી તે વધીને ૧૯૨૮ માં ૬૯ સહકારી મંડળી હતી. ૧૯૨૪ માં જિલ્લાના કાલોલ અને ગોધરામાં નાગરિક સહકારી બેન્ક શરૂ થઈ હતી. અમદાવાદ જિલ્લે ખૂબ પાછળ હતે. ૧૯૨૭ માં ધંધુકા તાલુકાની છ સેસાયટી અને ઘેઘા તાલુકાની બે સેના
Page #305
--------------------------------------------------------------------------
________________
૨૮૦
આઝાદી પહેલાં અને પછી યટીઓનું ૬૪ અને ૭૬ ટકા ધિરાણ મુદત વીતી ગયેલ બાકી તરીકે હતું. તાલુકાનાં તાલકદારી ત અને શાહકારે-વેપારીઓનાં જોડાણ અને ૧૯૨૦ પછીની વિશ્વવ્યાપી મંદી તથા અસહકારની લડતે પણ સહકારી પ્રવૃત્તિના વિકાસમાં અવરોધરૂપ બની હતી. ભરૂચ અને સુરત જિલ્લામાં સહકારી પ્રવૃત્તિ ઠીક વિક્સી. હતી. ૧૯૨૪-૨૫ માં સુરત જિલ્લામાં ૧૪૪ ખેત-ધિરાણ સહકારી મંડળી હતી. સુરત જિલ્લાના જહાંગીરપુરામાં સૌ-પ્રથમ સહકારી જીનિંગ ફેકટરી ૧૯૨૭ માં સ્થપાઈ હતી. ૧૯૩૮-૩૯ માં ભરૂચમાં ૧૫૯ ખેતધિરાણ સહકારી મંડળી હતી. આમ સુરત અને ભરૂચ જિલ્લામાં સહકારી પ્રવૃત્તિ દષ્ટિવાળા સહકારી કાર્યકરો તથા નિષ્ઠાવાન ખેડૂતને લીધે વિકસી રહી હતી, જ્યારે ઉત્તર ગુજરાત, અમદાવાદ તથા ખેડા જિલ્લાઓમાં લેનના હપ્તા ૧૯૩૧ માં લંબાવવામાં આવ્યા છતા ઘણી રકમ ખેડૂતે પાસે બાકી હતી. ૧૯ર૭ માં ચાર લાખ ખેડૂત અને ગતિવાઓ પૈકી ૪૪,૩૨૬ વ્યક્તિ સહકારી મંડળીનાં સભ્ય હતાં. ૬૬ ૧૯૨૫ થી ૧૯૪૭ દરમ્યાન બિનકાર્યદક્ષ મંડળીઓ ફડચામાં ગઈ હતી. આ ગાળે વિકાસને બદલે દઢીકરણને હતે.
બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન અનાજ ખાંડ કાપડ કેરોસીન વગેરેની માપબંધી થતાં લેક પરેશાન થઈ ગયા હતા. સરકાર ખેડૂતો પાસેથી ફરજિયાત અનાજ ઉઘરાવતી હતી, આથી આ મુશ્કેલીમાંથી બચવા લોકેએ કન્ઝયુમર સ્ટોર શરૂ કર્યા હતા. મોટા ભાગની પ્રાથમિક ખેતધિરાણ સહકારી મંડળીઓનું સેવા સહકારી તથા વિવિધ કાર્યકારી સહકારી મંડળીઓમાં રૂપાંતર થયું હતું અને ધિરાણ ઉપરાંત બિયારણ ખાતર કપાસિયા ખોળ જતુનાશક-દવાઓ વગેરે તથા ખેડૂતોને પાક સંઘરી ફાયદાકારક રીતે વેચાણ કરવાનું કાર્ય પણ હાથ ધરવાનું શરૂ થયું હતું.
ખેડા જિલ્લામાં ઈદુલાલ યાજ્ઞિકે “ખરીદ-વેચાણ સંઘ” સ્થાપ્યો હતો. અનાજ ખરીદવાનું તથા અંકુશિત અને બિન–અંકુશિત માલનું વેચાણ કરવાનું ઉપાડી લીધું હતું. આ ઉપરાંત આણંદમાં આવી બીજી સંસ્થા સ્થપાઈ હતી. વડોદરા રાજ્યના વિસ્તારમાં પણ સેવા સહકારી ખરીદ વેચાણ મંડળીઓ તથા કન્ઝયુમર સહકારી મંડળીઓ વિવિધ ક્ષેત્રે ઊભી થઈ હતી.
સને ૧૯૪૧ માં પાંચ બ્રિટિશ જિલ્લાઓ પૈકી અમદાવાદ ભરૂચ-પંચમહાલ ખેડા અને સુરતમાં અનુક્રમે ૮૫, ૩૪૦, ૯૦ અને ૧૩૪ સહકારી મંડળી હતી. ભરૂચ અંકલેશ્વર અને વાગરા તાલુકાના કપાસ ઉગાડનારાઓને નાણાંની
Page #306
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૮૧ ખૂબ જરૂર હતી. સહકારી મંડળીઓ એમને સહાયરૂપ થઈ હતી. સુરત અને ભરૂચમાં ૨૫ થી ૫૦ ટકા સુધી કપાસનું વેચાણ ને લેવાનું કામ સહકારી મડળીઓ અને એમના જનપ્રેસ દ્વારા ૧૯૫૮-૫૯ માં થયું હતું. બેઠા અને સાબરકાંઠામાં પણ એની શરૂઆત થઈ હતી
સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજ્ય આ દિશામાં સુંદર કાર્ય કર્યું હતું. ૧૯૪૮ પહેલાં સૌરાષ્ટ્રમાં કુલ ૨૮૮ સહકારી મંડળીઓ હતા તે પૈકી ૨૧૭ એટલે ૭૫ ટકા એકલા ભાવનગર જિલ્લામાં હતી. બીજી મડળીઓ જૂનાગઢ જિલ્લામાં હતી. કચ્છમાં આઝાદી પૂર્વ સહકારી પ્રવૃત્તિ હાથ ધરાઈ ન હતી.
ખેતી માટે ધિરાણ કરતી સહકારી મંડળીઓ સિવાય સેવા સહકારી મંડળીઓ, પશુવીમે ઉતારનારોની, ઔદ્યોગિક મજૂરોની, વણકરોની, શાકભાજી ઉગાડનારાઓની, જંગલ–કામદારોની, પિયત કરનારાઓની, સહકારથી ખેતી કરનારાઓની, મજૂરી કરનારાઓની, ૩ ઊગાડનારા, એને લઢનારાઓની, માછીમારોની, કંસારાઓની, ચમઉદ્યોગકારોની, પગારદાર નોકરોની, મીઠું પકવનારાઓની, ઘર બાંધનારાઓની, દૂધ એકઠું કરી વેચાણ કરનારી, રબારી ભરવાડોની, ઘાસચારો પૂરા પાડનારાઓની મંડળીઓ આઝાદી પછી અસ્તિત્વમાં આવી છે. કપાસ ઉગાડનારાઓની ૧૯૫૯ માં ૩૯ મંડળી હતી. રબારી ભરવાડોની નાયકા અને બાવળામાં સહકારી મંડળી છે, પંચમહાલ ભરૂચ વડોદરા સુરત વલસાડ ડાંગ તથા જૂનાગઢ જિલ્લાઓમાં જંગલ સહકારી મંડળીઓ આવી છે. બારડોલી અને ગણદેવીમાં ખાંડઉદ્યોગ સહકારી ધરણે ૧૯૫૫ અને ૧૯૫૬ થી ચાલે છે. ૧૯૪૬ થી ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ કામ કરે છે આણંદમાંનું “અમૂલ” એનું સજન છે, એ મુંબઈ દૂધ મેકલે છે. ૧૯૫૭-૫૮ માં ૧૬૭ સહકારી મંડળી એની સાથે જોડાઈ હતી.
૧૯૫૧–પર માં ૨૨૦ ખેતધિરાણ મંડળી હતી તે વધીને ૧૯૫૫–૫૬ માં ૪,૦૦૦ ઉપરાંત થઈ હતી. ૧૯૬૦ માં ખેતધિરાણ સહકારી મંડળીઓની સંખ્યા ૭૪૪૧ હતી. બિનખેતી-ધિરાણ મંડળીઓની સંખ્યા ૧૯૬૧ માં ૮૪૧ હતી. જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની સંખ્યા ૧૯૬૦ માં ૧૬ હતી. ૧૯૫૧-૬૧ વચ્ચે સહકારી પ્રવૃત્તિને ખૂબ વિકાસ થયો હતો.
શહેરી વિસ્તારમાં વેપારીઓ કારીગરો પગારદારો લઘુઉદ્યોગપતિઓ વગેરેને ધિરાણ કરતી નાગરિક સહકારી બેન્ક અસ્તિત્વમાં આવી છે. તેઓ બચત અને કરકસરને ઉત્તેજન આપે છે. એનું ધિરાણ ૧૫ માસ સુધીનું ટૂંકા ગાળાનું હોય
Page #307
--------------------------------------------------------------------------
________________
૨૮૨
આઝાદી પહેલાં અને પછી છે. તેઓ વેપારી બૅન્કના ધોરણે કામ કરે છે. પછાત વર્ગને મકાન માટે લોન પણ આપે છે. કચ્છમાં ગાંધીધામમાં અને સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ જુનાગઢ જામનગર સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાઓમાં એની સંખ્યા ૧૯૬૧ માં ૨૫ હતી. તળ-ગુજરાતના જિલ્લાઓમાં એની સંખ્યા ૫૧ હતી. બનાસકાંઠા અને ડાંગ ૧૯૬૦ માં એનાથી વંચિત હતાં. સૌથી વધારે નાગરિક બેંકે અમદાવાદ શહેરમાં છે. ૬૮
રાજ્યકક્ષાએ અગાઉ બેઓ પ્રેવિન્શયલ કો – પરેટિવ બૅન્ક' સીધી મદદ આપતી હતી તેનું સ્થાન બોમ્બે સ્ટેટ કે-ઑપરેટિવ બેન્ક ૧૯૫૬ સુધી લીધું હતું. જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક, નાગરિક સહકારી બેન્ક, ઔદ્યોગિક સહકારી મંડળીઓ વગેરે એની સભ્ય છે. ૧૯૫૧ માં સૌરાષ્ટ્ર રાજ્યની રચના બાદ સૌરાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક શરૂ કરવામાં આવી હતી. કચ્છ એટ સેન્ટ્રલ કે-ઓપરેટિવ ફાઈનેન્સિંગ બેઈ હતું. ૧૯૬૦ થી સૌરાષ્ટ્ર કો-ઑપરેટિવ બેન્ક સમગ્ર ગુજરાતની રાજ્યકક્ષાની ટોચની સહકારી બેન્ક તરીકે કામ કરે છે. એ જિલ્લા મધ્યસ્થ બેન્કોને ખેતીવાડી માટે ટૂંકા ગાળાની લેન આપે છે. એ ઉપરાંત સહકારી ક્ષેત્રમાં ખાંડનાં કારખાનાં તેલ-મિલે જીન-પ્રેસ વગેરેને પણ લેન આપે છે. દુકાળના વખતમાં ખેડૂતને લેન ભરપાઈ કરવા મધ્યમ ગાળાની લેન આપે છે. નાગરિક બૅન્કે પણ એના દ્વારા લેન મેળવે છે. ૬૮
રાજ્યકક્ષાની સહકારી બેન્ક અને ગ્રામકક્ષાની પ્રાથમિક સહકારી મંડળી વચ્ચે જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક સાંકળ સમાન છે. ખેડા જિલ્લામાં ૧૯૨૦ માં એ શરૂ કરાયા બાદ ફડચામાં જતાં ૧૯૪૯ માં ફરી એ શરૂ કરાઈ હતી. મહેસાણા જિલ્લામાં એ ૧૯૧૭ થી કામ કરતી હતી. અમદાવાદ જિલ્લામાં પીપલ્સ કો-ઓપરેટિવ બૅન્ક ૧૯૨૨ માં શરૂ થઈ હતી. એ આ કામ કરતી હતી, પણ જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્ક ૧૯૫૪ માં શરૂ કરાઈ હતી. બનાસકાંઠા સાબરકાંઠા કરછ તથા સૌરાષ્ટ્ર જિલ્લાઓમાં ૧૯૫૯માં એ શરૂ કરાઈ હતી. ૧૯૬૦ માં જિલ્લા મધ્યસ્થ સહકારી બૅન્કોની સંખ્યા ૧૬ હતી અને એની ૧૭૪ શાખા હતી. ટૂંકી અને મધ્યમ કક્ષાની ખેતીના કામ તથા જમીન-સુધારણા માટે ગામ સહકારી મંડળીઓને લેન આપે છે.૭૦
લાંબા ગાળાની લેન લેન્ડ મોર્ટગેજ બેન્ક દ્વારા ખેડૂતેને મળે છે. વડોદરા રાજ્યમાં ૧૯૩૨-૩૩ માં લૅન્ડ મોર્ટગેજ બૅન્ક સ્થપાઈ હતી, સૌરાષ્ટ્રમાં ૧૯૫૧ માં એ સ્થપાઈ હતી. ૧૯૪૬ થી ૧૯૫૪ દરમ્યાન તળ-ગુજરાતમાં પણ આ
Page #308
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૮૩ પ્રયોગ કરી હતી. ૧૯૫૬ પછી સૌરાષ્ટ્રમાં સ્થાપેલી બૅન્કને લાભ કચ્છને પણ મળ્યો છે. ૧૯૬૦ માં એની ૮૪ શાખા હતી.૭૧
આમ ખેતધિરાણ સહકારી મંડળીઓ, બિનખેત ધિરાણ સહકારી મંડળીઓ, નાગરિક સહકારી બૅન્ક, જિલ્લા મધ્યસ્થ અને રાજ્યની સહકારી બેન્ક તથા લેન્ડ માટગેજ બૅન્કો (જમીન-વિકાસ બેન્કો) ખેડૂતે વેપારીઓ કારીગરે લઘુઉદ્યોગપતિઓ પગારદાર કરે તથા સામાન્ય જનતાના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આશીર્વાદરૂપ છે. ૧૦. ઔદ્યોગિક વિકાસ
વીસમી સદીના પ્રથમ દસકા દરમ્યાન સ્વદેશીની ચળવળ તથા પરદેશી કાપડના બહિષ્કારને કારણે સુતરાએ કાપડના ઉદ્યોગને અમદાવાદ વડોદરા ભાવનગર નડિયાદ નવસારી કલેલ સિદ્ધપુર વગેરે કે દ્રોમાં વિકાસ થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ (૧૯૧૪૧૮) અને બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન આયા તે બંધ થતાં કાપડઉદ્યોગ ઉપરાંત દવા રસાયણ રંગ સિમેન્ટ અને માટી ઉપર આધારિત ઉદ્યોગે તેમ ડેરી ઈજનેરી વગેરે ઉદ્યોગ વિકસ્યા હતા.
સને ૧૯૧૫ માં ગુજરાતમાં કુલ ૬૧ સુતરાઉ કાપડની મિલેમાં ૧૩,૩૩,૨૦૬ ત્રાક અને ૨૬,૦૩૪ સાળ હતી તે વધીને ૧૯૪૭ માં ૧૦૪ મિલેમાં ૨૮,૩૯, પર૬ ત્રાક અને ૧૭,૩૩૮ સાળ થઈ હતી. એકલા અમદાવાદમાં ૭૮ મિલ હતી. તળગુજરાતનાં અન્ય કે દ્રોમાં ૧૯૧૫ માં ૧૮ મિલ, ૩,૨૧૯૭૨ ત્રાક અને ૫,૨૬૪ સાળ હતી. ૧૯૪૬માં આ સંખ્યા વધીને ૨૬ બિલ, ૫,૧૦,૦૦૦ ત્રાક અને ૧૦૬૨૫ સાળ થઈ હતી. સૌરાષ્ટ્રમાં ૪ મિલ, ૩૫,૬૧૮ ત્રાક અને ૭૦૭ સાળ હતી. કચ્છમાં ૧૯૩૯ માં અંજારમાં એક લિ શરૂ કરાઈ હતી. આ ઉદ્યોગને જાપાન તથા માન્ચેસ્ટરની હરીફાઈને સામને કરવો પડ્યો હતે. શાહી પસંદગીની નીતિને કારણે ઇંગ્લેન્ડને લાભ મળ્યું હતું, જ્યારે જાપાનની કાપડની આયાત ઉપર ભારે જકાત લાદવામાં આવી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન ૧૦૬ દિવસે મિલે બંધ રહી હોવા છતાં ત્રણ પાળીઓમાં મિલે ચલાવી મિલ–માલિકેએ ભારે નફો કર્યો હતો. આ ઉદ્યોગમાં ૮૫,૦૦૦ થી વધુ લેક રોકાયેલા હતા.
૧૯૪૭ માં દેશ આઝાદ થતાં પરદેશી આયાત ઉપર અંકુશ આવ્યો હતો અને ઔદ્યોગિક નીતિમાં પણ પલટો આવ્યો હતે. કાપડની આયાત કરનાર દેશ મટીને ૧૯૪૦ પછીથી કાપડની નિકાસ કરનાર દેશ બન્યો હતે. ૧૯૫૦ માં સમગ્ર ગુજરાતમાં સુતરાઉ કાપડની ૧૦૯ મિલેમાં ૨૮,૨૬,૫૭૬ ત્રાક અને પપ,૬૪૨
Page #309
--------------------------------------------------------------------------
________________
२८४
આઝાદી પહેલાં અને પછી સાળ હતી. ઑટોમૅટિક સાળો પણ દાખલ કરાઈ હતી. સૌરાષ્ટ્રની મિલ જાડું તથા મધ્યમ બરનું કાપડ તૈયાર કરતી હતી, જ્યારે અમદાવાદની મિલે ૨.૫ ટકા જાડું અને બાકીનું ફાઈન અને સુપરફાઇન કાપડ તૈયાર કરતી હતી. ૧૯૫૮ માં ત્રણ મિલ બંધ પડવા છતાં ૧,૦૫,૨૫૬ ત્રાક અને ૬૫૬ સોળ વધી હતી. ગુજરાતનું કાપડ દેશના બધા ભાગોમાં ૧૯૫૮-૫૯માં ૭ લાખ ઉપરાંત ગાંસડી ગયું હતું. ૫ ટકા કાપડની પરદેશમાં નિકાસ થાય છે. ગુજરાતમાં દેશના કાપડમિલ-ઉદ્યોગની ૨૨ ટકા ત્રાક, ૨૭ ટકા સાળ છે. કાપડ-ઉત્પાદનમાં એને હિસ્સે ૩૦ ટકા જેટલું છે. ૧૯૬૦-૬૧ માં ૨૫.૪૪ કરોડ રતલ સૂતર અને ૧૨૬.૪૨ કરોડ વાર કાપડનું ઉત્પાદન થયું હતું તેમાં ૧,૯૧,૭૬૨ લેક રોકાયેલા હતા. ૧૯૫૯-૬૦ માં ગૃહઉદ્યોગ અને લઘુ ઉદ્યોગ નીચે ૧૭,૩૦૭ અને ૨૪૩ એકમ હતા, એ દ્વારા ૫૪,૬૨૨ લોકોને રોજી મળતી હતી.
ગુજરાતમાં ગાલીચા લાયક બરછટ ઊનનું ઉત્પાદન થાય છે. ગરમ કાપડ માટે ટોસ અને યાર્નની ઑસ્ટ્રેલિયાથી આયાત થાય છે. ૧૯૪૮ થી જામનગર અને વડેદરા ખાતે ગરમ કાપડની બે મિલ શરૂ થઈ છે. ધાબળા ઉપરાંત વિવિધ પ્રકારનું ગરમ કાપડ એ તૈયાર કરે છે. ૧૯૫૯માં એમાં ૧,૧૩૦ સેકેને છ મળતી હતી. ગૃહઉદ્યોગ તરીકે ગઢડા અમરેલી સાવરકુંડલા તથા ઉત્તર ગુજરાત અને કચ્છમાં ધાબળા બને છે. રેશમી અને આટ સિલ્ક-માનવસર્જિત રેસામાંથી કાપડ બનાવવાને ઉદ્યોગ સુરતમાં વિકસ્યો છે. ૧૯૪૦ માં સુરતમાં રેશમી કાપડ બનાવતાં ૪૬ કારખાનાં અને ૧,૦૮૧ લૂમ હતી. રેશમ કાશ્મીર બંગાળ મૈસૂર ચીન અને જાપાનથી આયાત કરાતું હતું, જ્યારે કૃત્રિમ રેશમ (રાયન)નું સૂતર ઈન્ડ જમની જાપાન અને ઇટાલીથી આયાત કરાતું હતું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન કૃત્રિમ રેશમના સૂતરની આયાત બંધ થઈ હતી. ૧૯૩૬-૩૭ માં ૬૦,૦૦૦ રતલ સ્ટેપલ ફાઈબરને સુરતે ઉપયોગ કર્યો હતે. ત્યારબાદ એને વપરાશ વધીને દર માસે ૪૦,૦૦૦ રતલ થયા હતા. ૧૯૬૨ માં આખા દેશની યંત્રસાળે પૈકી ૩૫ ટકા યંત્રસાળો અને કારખાનાઓ પૈકી ૫૦ ટકા સુરતમાં છે. ૧૯૬૨ એકમની ૧૬ ઉપર સાળો દ્વારા ૧૮૬ લાખ વાર કાપડ ઉત્પન્ન થયું હતું. આ ઉદ્યોગમાં રૂ. ૧૦ કરોડની મૂડી રોકાયેલી છે અને ૨૫,૦૦૦ કારીગરોને રોજી મળે છે. આ ઉદ્યોગ ગૃહ-ઉદ્યોગ તરીકે પણ વિકસ્યો છે. સુરત ઉપરાંત અમદાવાદ ભાવનગર નડિયાદ વગેરેમાં કૃત્રિમ રેશમી કાપડનાં કારખાનાં છે. પાટણ ધોળકા ઊઝા વગેરેમાં પટોળાં કિનખાબ અને મશરૂ બને છે
Page #310
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિશ્વસ
૨૮૫
અમદાવાદમાં આ ઉપરાંત હાઝિયરી-ઉદ્યોગ ૧૯૨૦ પછીથી વિકસ્યો છે. અમદાવાદનાં આઠ કારખાનાં અને ભાવનગરના એક કારખાનામાં બીજા વિશ્વયુદ્ધ પહેલાં ૧૪,૯૭૪ માણુસાને રોજી મળતી હતી. સુરત અને વડોદરામાં પણ આવાં કારખાનાં છે. ૧૯૬૨ માં જીન-પ્રેસનાં ૪૭૧ કારખાનાં હતાં તેમાં ૪૫,૫૧૧ લોક કામ કરતા હતા. રંગાટી અને છાપકામના ૧૯૫૯ - ૬૦ માં ૧,૬૩૪ એકમ હતા તે દ્વારા ૩,૯૮૦ લોકેને રાજ મળતી હતી. કૃત્રિમ રેશમી કાપડ માટેનું સૂતર તૈયાર કરવાનાં કારખાનાં સુરત અને વેરાવળમાં છે. કૃત્રિમ રેશમી કાપડ અરબસ્તાન રાક પૂર્વ”—આફ્રિકા બહેરીન એડન વગેરે પરદેશમાં તથા ભારતના અન્ય ભાગામાં જાય છે.
મીઠાના ઉદ્યોગ
આઝાદી બાદ આ ઉદ્યોગ વિકસ્યા છે. ૧૯૪૭ પૂર્વે એનુ ઉત્પાદન ચાર લાખ ટન હતું. ગુજરાત સમગ્ર દેશના મીઠાના ઉત્પાદનના ૫૦ ટકા હિસ્સા ધરાવે છે. એનુ ઉત્પાદન ૧૯૬૦ સુધી ૧૬ લાખ ટન થયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છતા એમાં મુખ્ય હિસ્સા છે. ખારાધોડા ખંભાત ધારાસણા વગેરે સ્થળાએ તળગુજરાતમાં મીઠાનું ઉત્પાદન થાય છે. મીઠાની આડ પેદાશનાં કારખાનાં મીઠાપુર ધ્રાંગધ્રા અને ખારાધેાડામાં છે. ભાવનગરમાં નમક-સશોધન સસ્થા છે.
રસાયણ-ઉદ્યોગ
ગુજરાતમાં મીઠું અને ચૂનાની વિપુલતાને લીધે આ ઉદ્યોગ વિકસ્યા છે. એક ટન સાડા અઁશ બનાવવા માટે ચાર ટન મીઠું અને ચૂને જોઈએ છે. ૧૯૫૧ માં ધ્રાંગધ્રા અને મીઠાપુરનાં કારખાનાંઓનુ સાડા ઔંશનું ઉત્પાદન ૪૮, ૬૦૦ ટન હતું. ૧૯૬૦-૬૧ માં સમગ્ર દેશમાં સોડા અઁશનું ઉત્પાદન ૧,૪૭,૬૦૮ ટન હતુ. આ પૈકી ૧,૩૭,૬૨૨ ટન ગુજરાતમાં પેદા થયેલ. ગુજરાતનો હિસ્સો ૯૫ ટકા જેટલો છે. આ કારખાનાં કોસ્ટિક માડા, કલોરિન, બ્લીચિંગ પાઉડર, મૅગ્નેશિયમ કલારા, મૈગ્નેશિયમ સલ્ફેટ, બ્રેામિન વગેરે બનાવે છે. અમદાવાદ વડોદરા ખારાધોડા ભાવનગર નડિયાદ આણંદ સુરત વગેરે સ્થળોએ કેટલાંક કારખાનાં છે. આ બધાં કારખાનાં મીઠાના અને ગધકને તેજાબ, ઍપ્સમ અને ગ્લોબર સૉલ્ટ, એલ્યુમિના સલ્ફેટ, ફટકડી, કઝાલિક ઍસિડ, જંતુઘ્ન દ્રબ્યો, રેફ્રિાઇડ અને મેથિયેટેડ સ્પિરિટ, સુપર ફ્રાસ્ફેટ, સ્ટા' વગેરે બનાવે છે. વડોદરામાં ફોટોગ્રાફીનાં -રસાયણ બને છે. સૌરાષ્ટ્રમાં સોડિયમ સિલિકેટનાં ઘણાં સરખાનાં છે. આ
Page #311
--------------------------------------------------------------------------
________________
૨૮૬
આઝાદી પહેલાં અને પછી ઉપરાંત ઍસિજન એસિટિલિન અને કાર્બન ડાયોક્સાઇડ ગૅસ બનાવવાનાં કારખાનાં છે.
ગુજરાતમાં વડોદરામાં ખાતરનું કારખાનું છે. બીજા નાનાં કારખાનાં ભાવનગર વગેરે સ્થળોએ છે. અહીં એમનિયમ સલ્ફટ વગેરે નાઈટ્રોજનયુક્ત યુરિયા અને એમેનિયમ ઑફેટ ખાતર બને છે. ભાવનગરમાં સુપરફૅસ્કેટ બનાવવાનું કારખાનું છે. ગુજરાતમાં ખનીજ તેલ મળી આવતાં પેટ્રોકેમિકલ ઉદ્યોગને વિકાસ થયો છે. એનું શુદ્ધીકરણ કરવાથી વિવિધ પેટ્રોલિયમ પેદાશ મળે છે. કેયલીમાં ૪૫ લાખ ટન ફૂડ ઑઇલે શુદ્ધ કરવાનું કારખાનું છે. કાચ-ઉદ્યોગ
ગુજરાતમાં કપડવંજ મેરબી અને સંતરામપુરમાં કાચની વસ્તુઓ બનાવવાનાં કારખાનાં હતાં તેમાં વડેદરા અને વલ્લભ વિદ્યાનગરનાં કારખાનાંઓને ઉમેરો. થયું છે. અહીં આભલાં બંગડીઓ શીશીઓ, પિકળ વાસણ, પાલા, કાચની શીશીઓ, શીટ-ગ્લાસ વગેરે બને છે ઍલેખિક અને વિદ્યાનગરનાં કારખાનાં અદ્યતન સામગ્રી બનાવે છે. ઈ. સ. ૧૯૫૯ માં લઘુઉદ્યોગ નીચે બે કારખાનાં એમાં ૨૧ માણસ અને મેટાં ત્રણ કારખાનાંઓમાં ૧,૧૮૭ માણસ રોકાયેલા હતા. સુરેંદ્રનગરમાં થર્મોમીટર બનાવવાનું કારખાનું શરૂ થયું હતું. હાલ એ બંધ છે. સિમેન્ટ-ઉદ્યોગ
દ્વારકા પિરબ દર રાણાવાવ સિક્કા અને સેવાલિયામાં સિમેન્ટનાં કારખાનાં છે. ચૂનાના પથ્થરોની વિપુલતા સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ગોપનાથથી ઓખા સુધી છે. ૧૯૬૦-૬૧ માં સિમેન્ટનું ૧૦ લાખ ટન ઉત્પાદન હતું. ૧૯૫૯માં ચાર હજાર માણસોને રોજી મળતી હતી. સિમેન્ટની વસ્તુઓ બનાવવાનાં ૧૯૫૮ માં ૨૭ કારખાનાં હતા તે દ્વારા ૮૯૨ માણસોને રોજી મળતી હતી. ઈજનેરી ઉદ્યોગ
આ ઉદ્યોગને વિકાસ બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન યંત્રો અને એના છૂટક ભાગની આયાત અટકી જતાં થયું છે. મિલનાં યત્રો વગેરેનાં ૧૯૪૭ પહેલાં ૮૦ કારખાનાં હતાં તે પૈકી ૭૫ અમદાવાદમાં હતાં. ઈજનેરી ઉદ્યોગનાં મુખ્ય મથક અમદાવાદ વડોદરા નડિયાદ સુરત નવસારી રાજકોટ ભાવનગર સુરેંદ્રનગર વગેરે છે. એકલા અમદાવાદમાં ૨૫૦ ઉપરાંત નાનામોટાં કારખાનાં છે. વડોદરામાં ૧૫, આણંદ અને નડિયાદમાં ૩૦ છે. સુરતમાં ઉદ્યોગને લગતાં યંત્ર અને રાજકોટમાં ઐઇલ એન્જિન
Page #312
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
२८७
તથા પમ્પ અને લેખંડનું ફ્રેનિ†ચર બનાવવાનાં કારખાનાં છે. ઇલેક્ટ્રિકલ સામાન વડોદરા શિહેાર અને જામનગરમાં બને છે. કલાલ વિસનગર અને મહેસાણામાં ઑલ એન્જિન બને છે. અમદાવાદ વડોદરા અને ભાવનગર વગેરે સ્થળાએ સ્ટીલ રિ-રોલિંગ મિલે છે. સને ૧૯૫૯ માં પોલાદ અને લખંડ બનાવતાં ૧૩ નાનાં અને એ માટાં કારખાનાંમાં ૪૫૦ કારીગર કામ કરતા હતા. સાઈકલના ભાગ બનાવનારાં એ કારખાનાંઓમાં ૧૯૬૦ માં રૂ. ૨૨ લાખને માલ તૈયાર થયા હતા. સીવવાના સચા બનાવવાનાં એ કારખાનાં છે. વીજળીના પંખા નવસારીમાં બને છે. જનરલ અને બ્લેકટ્રિકલ ઇજનેરી સામાનનાં ૩૭૫ અને ૩૭ નાનાં અને મોટાં કારખાનાં હતાં તેમાં ૧૧,૭૪૫ લેક કામ કરતા હતા. રેલવેની વક શા દ્વારા ૮,૧૬૫ લાકે રાજી મેળવતા હતા. કાપડ-ઉદ્યોગની મશિનરી અને એના ભાગેા બનાવતાં ૧૦૮ નાનાં અને ૨૧ મોટાં કારખાનાંઓ દ્વારા ૬,૧૯૮ લાકાને રાજી મળતી હતી. મારી અને અમદાવાદમાં ઘડિયાળેા બને છે. ૧૯૬૦ અને ૧૯૬૧ માં ૫૦ અને ૭૦ હાસ પાવરની ઇલેક્ટ્રિક મેટર બની હતી. ડીઝલ એન્જિનની સંખ્યા ૧૯૬૦ અને ૧૯૬૧ માં ૧,૪૮૯ અને ૧,૫૯૭ હતી. ૨૩,૦૦૦ ૫૫, ૩૯ હેકસા બ્લેડ અને ૧૫૬ હજાર ગ્રાસ લાકડાના * બન્યા હતા. ઇજનેરી સામાનનાં ૩૪૧ કારખાનાંએ દ્વારા ૧૧,૩૯૮ માણસને રાજી મળતી હતી. વીજળીનાં યત્રોનાં કારખાનાંઓમાં અનુક્રમે ૨૮૧ અને ૨,૩૫૨ માણસ કામ કરતા હતા. તર ધાતુના ૧૧૮ કારખાનાંઓમાં ૨,૪૬૯ માણસ કામ કરતા હતા. અન્ય ઉદ્યોગ
પિત્તળ અને તાંબાનાં વાસણા, ટ્રક તિજોરી ટમ વગેરે અનાવવાનાં કારખાનાં શિહાર વઢવાણ ધ્રાંગધ્રા મેરી ી વિસનગર અમદાવાદ વડોદરા ડભોઈ ખંભાત નવસારી સુરત નડિયાદ ભરૂચ પાટણ ભાવનગર ગેાધરા વલસાડ મહેસાણા બાલાસિનાર ઠાસરા ડાકોર ઝાલોદ દેવગઢ-બારિયા વગેરે સ્થળાએ છે.
ચીનાઈ માટીનાં વાસણા-કપ રકાખી બરણીઓ અને સૅનિટરી વેર્ નળિયાં રિફ્રેફટરીઝ વગેરે વસ્તુ બનાવવાનાં કારખાનાં થાન ધ્રાંગધ્રા મેરબી વાંકાનેર શિહેર બીલીમોરા અમદાવાદ વગેરે સ્થળેાએ છે. માર્બીમાં ૧૯૨૬ માં પરશુરામ પૉટરી શરૂ કરાઈ હતી. જામનગર વાગડિયા રામપરડા અને ચોરવાડમાં આવાં કારખાનાં છે. પરશુરામ જૂથનાં કારખાનાંઓની ૧૦ હમ્બર ડેઝન ચીનાઈ માટીનાં વાસણ બનાવવાની શક્તિ ૧૯૪૭ પૂર્વે હતી. બીલીÀરા ગણદેવી ને મેરીમાં મેંગ્લોરી ટાઇલ્સ બને છે. થાન અને રસીપુરમાંથી ચાઇના-કલે અને ફાયર-કલે વગેરે મળે છે. ૧૯૫૯ માં છ નાનાં અને ૧૧ મોટાં કારખાનાંઓ દ્વારા ૨,૭૦૩
Page #313
--------------------------------------------------------------------------
________________
૨૮
આઝાદી પહેલાં અને પછી
માણસને રેશજી મળતી હતી. ઈંટ અને લાદી બનાવનારા ૧૧,૪૯૭ એકમા દ્વારા ૪૦,૪૪૧ લોકોને રોજી મળતી હતી.
રંગનાં કારખાનાં જામનગર ભાવનગર મારી અમદાવાદ વગેરે સ્થાએ આઝાદી પૂર્વે આવેલાં હતાં. ત્યારબાદ વલસાડ નજીક “અતુલ”નું કારખાનું ૨૯ જાતના ઍસિડ, ર ંગા, સલ્ફર બ્લેડ, જેડ–ગ્રીન વગેરે રંગો બનાવે છે. ૧૯૬૧ માં બધા પ્રકારના રંગાનું ૨,૪૮૫ ટન ઉત્પાદન થયુ હતું. વડોદરા અમદાવાદ અને વલ્લભ વિદ્યાનગરમાં કેટલાંક નાનાં કારખાનાં આવેલાં છે.
દવાના ઉદ્યોગ વડોદરા અમદાવાદ અતુલ આણંદ નડિયાદ ભાવનગર વરતેજ રાજકોટ સુરત વગેરે સ્થળાએ વિકસ્યા છે. અતુલમાં લેડરલીના સહયાગથી એન્ટિબાયોટિક વગેરે દવાઓ બને છે. વડોદરામા ઍલેમ્બિક અને સારાભાઈ કમ્પની (સ્ક્રીબનાં સહકારથી) વિટામિન્સ, ઍન્ટિબાયેટિક દવાઓ, ફીન, ખથીલ કલારાઈડ તથા ૧૦૦ જાતની દવાઓ બનાવે છે. અંકલેશ્વરની ઔદ્યોગિક વસાહતોમાં ભારતની મોટા ભાગની દવાની કમ્પનીઓએ પેાતાનાં કારખાનાં નાખ્યાં છે. દવાની કુલ ૧૦૮ કમ્પની અમદાવાદ ખેડા વડોદરા સુરત રાજકોટ ભાવનગર વગેરે જિલ્લામાં છે. ૧૯૬૦ માં તેએનુ રૂ. ૧૩.૯૦ કરોડનું રોકાણ હતું. અને ૭,૮૩૩ લાક રાજી મેળવતા હતા. ૧,૧૦૧ ફાર્માલૅજિકલ દ્રવ્ય, ૧૪૭ ફાઇન કેમિકલ દ્રવ્ય, ૮૮૭ પેટન્ટ વગેરે દ્રવ્ય અને ૫૭ તર દ્રવ્ય એમ કુલ ૨,૧૯૨ દ્રવ્ય બનાવાતાં. એની કિ ંમત રૂ. ૧૮.૧૦ કરાડ હતી.
ડેરી-ઉદ્યોગના વિકાસ ખેડા અને મહેસાણા જિલ્લામાં થયા છે. ખેડા અને અમાવાદ જિલ્લામાં ૩૭ અને ૧૬ ક્રીમરી છે. પોલસન ડેરી થી માખણ વગેરેનું દૂધ ઉપરાંત મોટા પાયા ઉપર ઉત્પાદન કરતી હતી. મલાઈ કાઢી લીધેલા દૂધમાંથી કેસિન બનાવાય છે. આણુ થી ૧૯૪૧ થી દૂધ પેસ્ચ્યુરાઇઝ કરીને મુંબઇ મેાલાય છે. આણંદની અમૂલ ડેરી સહકારી ધરણે દૂધ મેળવી માખણ ઘી તેમ દૂધના પાઉડર વગેરે બનાવે છે. મહેસાણાની સાગર-ડેરી આ ધારણે કામ કરે છે. -ભાવનગર રાજકોટ પાલનપુર જૂનાગઢ વડોદરા અમદાવાદ વગેરે સ્થળેાએ જિલ્લા ઉત્પાદક સંઘે ડેરીનુ સચાલન કરે છે. આ ઉપરાંત માવે। અને થ્રી કચ્છ સુરેદ્રનગર ખેડા મહેસાણા જૂનાગઢ વગેરે જિલ્લામાં બને છે.
મત્સ્ય-ઉદ્યોગના વિકાસ આઝાદી બાદ થયા છે. ૧૯૪૭-૪૮ માં તળ–ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અનુક્રમે ૩,૯૫૮ અને ૩,૬૬૭ ટન માછલી પકડવામાં આવી હતી, જેની કિ ંમત અનુક્રમે રૂ ૧૮ અને ૧૬.૨ લાખ હતી. ૧૯૫૯-૬૦ માં ૨.૬ કરોડની કિંમતની ૮૫,૦૦૦ ટન માછલી પકડવામાં આવી હતી તે પૈકી ૮૫ ટકાની
Page #314
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫:
નિકાસ થઈ હતી. ૩,૭૦૦ હૉડી અને ૩૪૮ યાંત્રિક હાડી એમાં રોકાયેલી હતી. સૌરાષ્ટ્રના જાફરાબાદથી મોખા સુધીના કિનારા પોક્રેટ મુગલા શાક થ્રોન વગેરેથી સમૃદ્ધ છે. ઓખાથી જામનગર સુધીના દરિયામાંથી માંતી અને શાંખ મળે છે. માંગરાળ અને પારખંદર વચ્ચેના સમુદ્રમાં શાર્ક માછલી છે તે શાક*-લીવર આલ આપે છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કિનારે દક્ષિણ ગુજરાતના માછીએ માછીમારી માટે શિયાળામાં આવે છે. હાલ માછલીઓનું ૨.૨૦ લાખ ટન ઉત્પાદન છે.
બારેજડી પારડી બાવળા રાજકોટ ભાવનગર દિગેદ્રનગર (જિ. અમદાવાદ) વગેરે સ્થળાએ કાગળ અને પૂડાં બનાવવાનાં કારખાનાં છે. ૧૯૫૧ માં એનુ ઉત્પાદન ૫૦૩૧ ટન હતું. ૧૯૫૯ માં ૪ નાનાં અને ૬ મોટાં કાગળ અને પૂઠાં બનાવવાનાં કારખાનાં હતાં. એમાં ૧,૬૧૦ માણસ રાકાયેલા હતા. ૧૯૬૨ માં કારખાનાંની સંખ્યા ૨૨ થઈ હતી.
રબરની વસ્તુ બનાવવાનાં કારખાનાં વડોદરા ભાવનગર અમદાવાદ વગેરેમાં છે. ૧૯૬૧ માં ૪૨૦ હજાર પગરખાંની જોડી બની હતી. વડોદરાનું કારખાનું રબર અને એખાનાટના રોલરા, રબરના ખરો, એખાનાટ શીટ, રોડ, મુશિંગ વગેરે તૈયાર કરે છે. ૧૯૬૨ માં રબરની વસ્તુઓ બનાવતાં ૧૫ કારખાનાં હતાં તેમાં ૮૫૦ લાક રાકાયેલા હતા. રબરના ફુગ્ગા ૧૯૬૦ માં ૧૯ હજાર બન્યા હતા.
સાબુનાં કારખાનાં કપડવંજ વાડાસિનાર વઢવાણ મોડાસા પ્રાંતીજ લુણાવાડા વગેરે સ્થળાએ અગાઉ હતાં. સૌરાષ્ટ્રમાં તેલ સોઢા ઍશ. કોસ્ટિક સાડા સાડિયમ સિલિકેટ વગેરેનું સ્થાનિક ઉત્પાદન છે. કોપરેલ બહારથી મ ંગાવવું પડે છે. ૧૯૫૭ માં સૌરાષ્ટ્રમાં ૨૧૨ કારખાનાં હતાં, જે પૈકી છ મેઢાં હતાં. સાશ્રુનાં કારખાનાં અમદાવાદ વડોદરા સુરેદ્રનગર ભાવનગર રાજકોટ. મેરખી પોરબંદર મહેસાણા સિદ્ધપુર પાટણ કડી વિસનગર નડિયાદ કપડવંજ આણંદ ભૂજ બજાર માંડવી ગોધરા ભરૂચ સુરત વલસાડ નવસારી વગેરે સ્થળેાએ છે. ગુજરાતનાં સાબુનાં કારખાનાંઓની ક્ષમતા ૪,૮૮૪ ન હતી. ૧૯૬૦ અને ૧૯૬૧ માં ૩૮૫ અને ૫૮૫ ટન સાબુ બન્યા હતા. ૧૯૫૯-૬૦ માં નાના ઉદ્યોગા અને ગૃહઉદ્યોગો તરીકે ૩૦૭ અને ૪૫ એકમ હતા તેમાં ૧,૮૭૧ લોક રોકાયેલા હતા. ગુજરાતમાં નહાવાને સુગંધી સાબુ બનતા નથી અને ગ્લિસિરાઇન છૂટુ પડાતું નથી.
જરી સન ઉદ્યોગ માટે સુરત જાણીતુ છે. સુરતમાં ૧,૮૦૦ કારખાનાં દ્વારા ૩૦,૦૦૦ લોક રજી મેળવતા હતા. અગાઉ ચાંદી અને સોનાના તારા ઉપયાગ થતા હતા, હવે ખોટી જરાં વપરાય છે. ૧૯૬૦ માં રૂ. ૧૨ લાખની
૧૯
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૯૦
આઝાદી પહેલાં અને પછી જરીની નિકાસ થઈ હતી. જરીનું વાર્ષિક ઉત્પાદન રૂ. ૭ કરોડનું છે અને ઉદ્યોગમાં રૂ. ૫ કરોડનું રોકાણ થયેલ છે.
ચમઉદ્યોગને ગુજરાતમાં વિકાસ થયો નથી. વૈશસ પીકસ લેસ પટા વગેરે કડી અમદાવાદ ભરૂચ ખંભાત અને નડિયાદમાં બને છે. રાજકોટ ભેસાણ વગેરે સ્થળે ટેનરી છે. ૧૯૬૦ અને ૧૯૬૧ માં ચામડાના પટાનું ઉત્પાદન ૫,૧૭૯ અને ૧૩,૦૦૨ કિ.ગ્રા. હતું. ૩૭ અને ૪૭ ટન પીકિંગ બેન્ડનું ઉત્પાદન ૧૯૬૦ અને ૧૯૬૧ માં થયું હતું. આ ગાળા દરમ્યાન પીકસનું ઉત્પાદન ૧,૦૯,૯૦૦ નંગ હતું. ૧૯૬૦ અને ૧૯૬૧ માં ૧૪ અને ૧૬ હજાર ચામડાં વનસ્પતિ–પદ્ધતિથી પક્વવામાં આવ્યાં હતાં.
તમાકુનું ઉત્પાદન ખેડા જિલ્લામાં વિશેષ થાય છે તેથી ત્યાં એની ખળીઓ વિશેષ છે. ગૃહઉદ્યોગ તરીકે બીડી બનાવવાનો ઉદ્યોગ ગુજરાતનાં મોટા ભાગનાં શહેરમાં છે. કડીમાં છીંકણી અને શિહેરમાં દાંતે ઘસવાની બજર બને છે. ૧૯૫૧ માં ૧૮,૦૦૦ માણસ બોડી બનાવવામાં રોકાયા હતા. છીંક બનાવવામાં ૯૬૦ લેક રોકાયેલા હતા. સને ૧૯૫૯ માં ૧૪૮ અને ૩૦ નાનાં મોટાં કારખાનાં હતાં તેમાં ૫,૮૦૦ મણને રોજી મળતી હતી.
લક્કડકામ માટે પાવરથી સંચાલિત ૩૩૮ અને બિન-પાવરથી સંચાલિત ૨૨,૮૯૬ એકમ હતાં. ૩૩,૬૫૩ લોકોને એ દ્વારા ૧૯૫૯-૬૦ માં રેજી મળતી હતી. ગોધરા ઈડર અમદાવાદ સુરત લુણાવાડા વાડાસિનોર મોડાસા મહુવા સંખેડા ભાવનગર જૂનાગઢ સંતરામપુર વગેરે ખરાદીકામ માટે જાણીતાં છે. વિસનગર વાંસદા સુરત નવસારી અમદાવાદ વગેરે કાષ્ઠશિલ્પ માટે જાણીતાં છે. અમદાવાદ વડોદરા સુરત નડિયાદ ભાવનગર રાજકેટ અને જામનગરમાં મોટરની બેડી બાંધવાનાં કારખાનાં છે. ૧૯૫૯ માં ૫૭ નાનાં અને ૨૧ મેટાં કારખાનાં હતાં તેમાં ૪,૩૧૨ લેક રોકાયેલા હતા. બૅબિન લેલ પેથાપુર વલસાડ બીલીમેરા નડિયાદ સુરત વડેદરા નવસારી ભાવનગર વગેરે શહેરમાં બને છે. કુલ ૬૦ કારખાનાંઓમાં ૨ લાખ ગેસ બૅબિનનું ઉત્પાદન થતું હતું. ૧૬,૦૦૦ લેને એ દ્વારા રોજી મળતી હતી. સંખેડાનું લાખકામ વખણાય છે. મહુવા રમકડાં માટે જાણીતું છે.
અકીક ઉદ્યોગ માટે પ્રાચીન કાલથી ખંભાત જાણીતું છે. રતનપુરની ખાણમાંથી અકીક આયાત થાય છે. અકીકનાં કપ-રકાબી પેન-ખડિયે, ચપ્પાને હાથે, તલવારની મૂઠ, પેપર-વેઈટ પેપર -કટર વગેરે વસ્તુઓ બને છે. એરિંગ વીંટી બટન વગેરે આભૂષણો પણ બને છે તેની આફ્રિકાના અને યુરોપના દેશમાં નિકાસ થાય છે. લગભગ રૂ. ૨૦ લાખની અકીકની વસ્તુ દર વરસે બને છે. '
Page #316
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૯૧
ગુજરાતમાં સિંચાઈની સગવડ વધ્યા પછી બારડોલી ગણદેવી અને કડીનારમાં ખાંડસરીનાં કારખાનાં અસ્તિત્વમાં આવ્યાં છે. વડોદરા રાજ્યના શાસન દરમ્યાન ખાંડનું કારખાનું બંધ થઈ ગયું હતું. ત્યાર બાદ નવેસરથી સહકારી ધોરણે ગણદેવી કેડીનાર બારડોલીમાં ખાંડસરીનાં કારખાનાં ઊભાં થયાં છે. ૧૯૬૧ માં ત્રણે કારખાનાંઓમાં ૨૨,૬૧૯ ટન ખાંડસરી પેદા થઈ હતી.
ગુજરાતમાં મગફળી તલ એરંડા વગેરેનું વાવેતર થાય છે તે પૈકી સૌરાષ્ટ્રમાં ૧૯૫૯-૬૦ માં ૩૧.૧૬ લાખ એકરમાં તથા તળ-ગુજરાતમાં ૮.૦૫ લાખ એકરમાં વાવેતર થયેલ, જેનું ઉત્પાદન ૮.૫ લાખ ટન થયેલ. ખેડા તથા મહેસાણા જિલ્લામાં એરંડાનું ઉત્પાદન થાય છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં તલનું વાવેતર પણ થાય છે. ૧૯૫૯ માં લઘુ ઉદ્યોગ નીચેની ૨૬૧ તેલ-મિલમાં ૫૭૬૭ માણસોને રોજી મળતી હતી. ૧૯૬૦-૬૧ માં ગૃહ અને લઘુ ઉદ્યોગ નીચે ૪,૯૯૦ એકમ હતા. એ દ્વારા ૨,૮૩૦ માણસને મોટા ધાણ દ્વારા રોજી મળતી હતી. ૮,૧૭૨ લોક હાથધાણી દ્વારા રોજી મેળવતા હતા. ભાવનગર અમરેલી રાજકોટ ધોરાજી જેતપુર ઉપલેટા ગાંડળ જામનગર મોરબી પોરબંદર અમદાવાદ કપડવંજ સિદ્ધપુર સુરત નવસારી ડેરોલ મેડાસા દાહેદ વગેરે એનાં કેન્દ્ર છે. ખોળમાં રહી ગયેલ ૮ ટકા તેલ સોલ્વન્ટ એક્સટ્રેકશન લાન્ટ મારફત મેળવાય છે. કપાસિયા અને ડાંગરના ભૂંસામાંથી તથા ડોળી ખરસાણી લીંબોળીનાં બી, કેરીની ગોટલી વગેરેમાંથી પણ હાલ તેલ મેળવાય છે. અખાદ્ય તેલીબિયાંના તેલનો સાબુ બનાવવામાં તથા દવા વગેરેમાં ઉપયોગ થાય છે. પિરબંદર મોરબી સમલાયા રખિયાલ ભાવનગર વડોદરા વગેરે સ્થળોએ વનસ્પતિનાં કારખાનાં છે. | ગુજરાતમાં ચૂનાના પથ્થરો, ચિરોડી બેકસાટ અકીક, બાંધકામને પથ્થર, બેન્ટોનાઇટ સાઈટ ચાઈના–કલે ફાયર-કલે મેંગેનીઝ, રંગીન માટી, મીઠું ફેલ્સપાર ડોલેમાઈટ કવાઝ સિલિકા સ્ટિયેટાઈટ વગેરે ૩૫,૨૯,૧૯૮ ટન ઉત્પન્ન થાય છે.
ખનીજ તેલ અને ગેસ ઉદ્યોગ આ કાળમાં વિકસ્યો. તાપી અને નર્મદાના મુખપ્રદેશે નજીક ટશિયરી યુગના ખડકોમાંથી અંકલેશ્વર કોસંબા વગેરે વિસ્તારમાંથી તથા તાપીના મુખ નજીક ખંડની છાજલીમાંથી તેલ અને ગેસ મળી આવ્યાં છે. અગાઉ ઘેથા વડેદરા અને જગતિયા(કેડીનાર) પાસેથી ગેસ મળતું હતું, પણ સૌથી પ્રથમ શારકામ ૧૯૪૮ માં ખંભાત નજીક લુણેજ પાસે કરતાં તેલ મળી આવ્યું હતું. ત્યારબાદ ખંભાત કલોલ નવાગામ ઓલપાડ અંકલેશ્વર એને કડી નજીક તેલક્ષેત્ર રોધાયાં છે. અંકલેશ્વરના ૩૨ ચો. કિ.મી. ના વિસ્તારવાળા ક્ષેત્રમાં ત્રણ રતરોમાંથી તેલ મળ્યું છે. વડોદરામાં ડબકા નજીક તેલક્ષેત્ર છે. ખંભાત વિસ્તારમાં તેલ અને વાયુ મળી આવ્યાં છે. અંકલેશ્વર તેલક્ષેત્ર અંદાજે ૫.૫૦
Page #317
--------------------------------------------------------------------------
________________
૨૯૨
આઝાદી પહેલાં અને પછી
કરોડ ટન જથ્થા ધરાવે છે. બાકીનાં કડી-કલોલ ક્ષેત્ર તથા ખેડાનાં ક્ષેત્રોમાં દોઢ કરાડનુ તેલ છે. ગુજરાતમાં એકંદરે ૪૫ લાખ ટન ખનીજ તેલનું ઉત્પાદન થાય છે. ખનીજ તેલ સિવાયના ખનીજની કિમત રૂ. ૫,૭૪,૫૧,૦૦૦ થાય છે, ખાણુ-ઉદ્યોગ દ્વારા એકાદ લાખ લોકાને રાજી મળે છે. અંકલેશ્વરના તેલક્ષેત્ર દ્વારા રૂ. ૧૬૦ લાખનું ખનીજ તેલ મળ્યું હતું.
ગુજરાતમાં ૧૯૫૬ ની ગણતરી પ્રમાણે ૧૩૩ લાખ ઢેર હતાં. ગુજરાતનાં થરી કાંકરેજી અને ગીર ઓલાદનાં ગાય અને બળદ વખણાય છે. જાફરાબાદી સુરતી અને મહેસાણી ભેસ વધુ દૂધ આપે છે. ૩,૦૦૦-૫,૦૦૦ રતલ દૂધ વેતર દીઠ આપે છે. પશુધનની વાર્ષિક આવક રૂ. ૯૦.૮૯ કરોડ છે. ખેતીની કુલ આવકમાં પશુપાલનના હિસ્સા ૪૦.૪ ટકા છે. ૧૮ લાખ માણસોને પૂરા કે અર્ધા સમયની રાજગારી આપે છે, પશુધનની કિંમત રૂ. ૧૫૦ કરોડ છે. મૂડીના રાકાણુ ઉપર ૩૮.૬ ટકા જેટલા નફે આપે છે.
સને ૧૯૬૨ માં ફેંકટરી ઍકટ નીચે નોંધાયેલાં ૩,૯૯૪ કારખાનાં હતાં અને એમાં ૩,૭૦,૯૮૨ લોક રાકાયેલા હતા. ૧૯૫૯-૬૦ માં ગૃહ-ઉદ્યોગના ૧,૩૬,૬૫૮ એકમ હતા તે દ્વારા ૩,૩૭,૪૭૧ માસાને રાજી મળતી હતી. લઘુ ઉદ્યોગના ૩,૦૭૮ એકમો દ્વારા ૪૮,૦૩૧ લોકોને રાજી મળતી હતી. કુલ કામદારોની સંખ્યા ૭,૫૬,૪૮૪ હતી. ઉદ્યોગેામાં રોકાયેલાનુ પ્રમાણ કુલ વસ્તીના ૧૦ ટકા જેટલું થાય છે. ઉદ્યોગની દૃષ્ટિએ બંગાળ અને મહારાષ્ટ્ર પછી ગુજરાતના ક્રમ ત્રીજો છે.
ગુજરાતના ઔદ્યોગિક વિકારમાં અવરેશ્વરૂપ મુખ્ય પ્રશ્ન બળતણના છે. ગુજરાતમાં કોલસા મધ્ય પ્રદેશ અને બિહારથી રેલવે-માગે' આવે છે, દરિયા—માગે કલકત્તાથી પણ ક્યારેક આવે છે. લાંબા અંતરને કારણે બળતણને ખર્ચ વધારે આવે છે. ગૅસના ભાવ રૂ. ૮૦-૧૦૦ દસ હજાર કયુબિક ફૂટ હતો તે ચારગણા થઈ ગયા છે. ગુજરાતમાં ઉકાઈ સિવાય જળ-વિદ્યુતની શકયતા નથી. ગુજરાતમાં ૧૩,૫૫૯ એકમ વીજળીથી ચાલે છે. પ્રવાહી બળતણ દ્વારા ૫,૯૬૯ એકમ ચાલે છે, જ્યારે કોલસા દ્વારા ૬,૪૯૨ એકમ ચાલે છે. વીજળી અને કોલસા માંધાં પડે છે. ગૅસ સસ્તા દરે ગુજરાતમાં ઉત્પન્ન થાય છે છતાં અપાતા નથી, આ કારણે એનું ઉત્પાદન ખર્ચ વધે છે. બીજો પ્રશ્ન લાખડ અને પોલાદ મેળવવાને છે. પીગ આયન સ્ટીલની તંગી ઇજનેરી-ઉદ્યોગને સતાવે છે. આમ મુશ્કેલી છતાં હાઈવે ઉપરના ઉમરગામથી સિદ્ધપુરના પ્રદેશમાં અને ભાવનગર રાજકોટ સુરેદ્રનગર અને જામનગરનાં શહેર નજીક ઉદ્યોગા ખૂબ ઝડપે ૧૯૬૦ પછીનાં ૨૫ વરસોમાં વિકસ્યા છે અને ૧૩,૦૦૦ કારખાનાંએ દ્વારા રાજી મેળવનારાઓની સખ્યા પણ વધી છે. ગુજરાતની ૧૫૧ જેટલી ઔદ્યોગિક વસાહતા તથા ઉદ્યોગને
Page #318
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૯૩ વિવિધ સરકારી અને સહકારી સંસ્થાઓ દ્વારા મળતી સગવડો ગુજરાતના ઉદ્યોગને સહાયભૂત થઈ છે. આઈ. ટી. આઈ તથા ચાર ઇજનેરી કોલેજો દ્વારા મધ્ય અને ઉચ્ચ કક્ષાના કારીગરો-ઇજનેરે મળી રહે છે. ૧૧. જીવનનું ધોરણ અને માથાદીઠ આવક
૧૯૨૬-૨૮ દરમ્યાન વલસાડ તાલુકાના અટગામની આર્થિક તપાસ શ્રી, મુખત્યારે કરી હતી, પાંચ વ્યક્તિઓના બનેલા આદિવાસી કુટુંબની વાર્ષિક આવક રૂ. ૨૮૫ હતી. જ્યારે ઉજળિયાત વર્ગના કુટુંબની આવક રૂ. ૪૩૮ હતી. રૂ. ૨૮૫ ની આવકમાંથી રૂ. ૨૦૮ ખોરાક અંગે અને રૂ. ૪૦ કપડાં અંગે ખર્ચ થયો હતો. આદિવાસી કુટુંબનું સરેરાશ દેવું રૂ. ૧૫૩ હતું. ઉજળિયાત કુટુંબને ખર્ચ વરસ દરમ્યાન રૂ. ૩૬૧ હતે. ખેરાક અને કપડાં પાછળ ખર્ચ રૂ. ૨૪૬ અને ૮૦ હતે. કુટુંબદીઠ ઉજળિયાતનું દેવું રૂ. ૨૩૦ હતું. બંનેની ભેગી આવક ગણવામાં આવે તે કુટુંબદીઠ સરેરાશ આવક રૂ. ૩૦૬ હતી, જ્યારે કુટુંબદીઠ સરેરાશ ખર્ચ રૂ. ૩૩૪ હતા. બે છેડા ભેગા કરી ન શકવાને લીધે ગામમાંથી મજૂરી કરવા અન્યત્ર તેઓ સ્થળાંતર કરતા હતા.૩
ઓલપાડ તાલુકામાં ૧૯૨૯-૩૨ દરમ્યાન પાંચ વ્યક્તિઓના બનેલા આદિવાસી કોળી કણબી પટેલ અને અનાવિલ કુટુંબની વાર્ષિક આવક અનુક્રમે રૂ. ૨૦૦, રૂ. ૩૭૫, રૂ. ૪૭૫ અને રૂ. ૫૫૦ હતી. ખેતી કરનાર કુટુંબની વાર્ષિક આવક રૂ. ૨૮૨ હતી, જ્યારે વાર્ષિક ખર્ચ રૂ. ૩૭૫ હતે. ઓલવાડ તાલુકાના ૧૦ ખેડૂતે પૈકી ૮ પાસે આર્થિક રીતે પૂરું પિષણ થાય તેટલી જમીન ન હતી.૭૪ ૧૯૨૮-૩૦ દરમ્યાન ખેડા જિલ્લાના માતર તાલુકામાં કુટુંબદીઠ વાર્ષિક આવક રૂ. ૬૭ હતી.
સને ૧૯૫૧ માં ખેતમજૂર કુટુંબની વાર્ષિક આવક રૂ. ૩૯૧ હતી. ઈ. સ. ૧૯૫૮-૫૯ માં આ આવક રૂ. ૫૦૦ થી નીચે હતી. ખેડબ્રહ્મા વિસ્તારમાં આદિવાસીઓની માથાદીઠ આવક ૧૯૫૪ માં રૂ. ૪૪ હતી તે ૧૯૫૮ માં વધીને રૂ. ૯૦ થઈ હતી. ૪૫ ટકા સિંચાઈ ધરાવતા વલાસણ ગામમાં વ્યક્તિદીઠ વાર્ષિક આવક રૂ. ૨૦૫ હતી, જે પૈકી ૪૫ ટકા દૂધના વેચાણ દ્વારા મળી હતી. ઉદ્યોગમાં કામ કરનાર કામદારની માસિક માથાદીઠ આવક રૂ. ૨૫ થી વધીને ૭૦ થઈ હતી. નાનાં કારખાનાંઓમાં કામ કરનાર કામદારની માસિક આવક બીજા વિશ્વયુદ્ધ અગાઉ હતી તેનાથી ૧૯૪૫ પછી બમણી થઈ હતી. મિલ-કામદારો. સંગઠિત હેઈને તેઓ પગાર ઉપરાંત સારી મેંઘવારી મેળવે છે. કેટલાક કિસ્સાઓમાં ધરની ત્રણ ચાર વ્યક્તિ કામ કરે તે એની કુંટુબની આમદાની મધ્યમ વર્ગના શિક્ષક કે કારકૂનના
Page #319
--------------------------------------------------------------------------
________________
૨૯૪
. આઝાદી પહેલાં અને પછી
કુંટુંબ કરતાં વધારે થાય છે. અન્ય કારીગરોની રેજીમાં પણ યુદ્ધ બાદ ઘણે વધારો. થયો છે. યુદ્ધ પહેલાં એમની માસિક આવક રૂ. ૭-૧૦ હતી તે વધીને રૂ. ૨૫-૩૦ થઈ હતી. સુથાર લુહાર દરજી સેના વગેરેની આવક ઘણી વધી છે. સુથાર અને લુહાર કારીગરો યુદ્ધના ગાળા (૧૯૩૯-૪૫) દરમ્યાન માસિક રૂ. ૧૦૦૧૨૫ મેળવતા હતા. આમ સંગઠિત કામદારો ને અન્ય કારીગરોની સ્થિતિ સુધરી છે, પણ ખેતમજૂરો અને અસંગઠિત કામદારોની આવક સંગઠિત કામદારોને મુકાબલે ઓછી રહી છે.... પ્રાથમિક શિક્ષકનું પગાર ધોરણ રૂ. ૨૦-૬૦ આસપાસ ૧૯૪૭ પહેલાં હતું તે વધીને ૪૦-૧૦૦ થયું હતું, જ્યારે માધ્યમિક શિક્ષકનું પગાર – ધોરણ ૧૯૪૮ માં ૭૦-૨૦૦ થયું હતું તે પૂવે’ રૂ. ૪૫–૧૨૦ ના સ્કેલમાં કામ કરતા હતા. પ્રોફેસર રૂ. ૧૫૦-૨૦૦ થી શરૂ કરી ૬૫૦ સુધી પહોંચી શક્તા હતા. શિક્ષણ ખાતાના પગાર ૧૯૧૯ અને ૧૯૬૧ માં ફરી વધ્યા હતા, પણ મોંઘવારીને કારણે બે છેડા મેળવવાનું કામ નાના નોકરિયાતે ખેતમજુર વગેરે માટે મુશ્કેલ હતું,
સને ૧૯૫૪-૫૫ માં ગુજરાતની વાર્ષિક રાષ્ટ્રિય આવક રૂ. ૪૬.૯૫ કરોડ અને માથાદીઠ વાર્ષિક આવક રૂ. ર૭ર હતી.
રાષ્ટ્રિય આવકને મુખ્ય આધાર ખેતીવાડી તથા પશુપાલન ઉપર છે. ખેતીની આવક પૈકી પશુપાલનને હિસ્સો ૪૦ ટકા જેટલું છે.
સને ૧૯૫૪-૫૫ થી ૧૯૫૯-૬૦ દરમ્યાન ગુજરાતની માથાદીઠ આવક રૂ. ૨૬૭ થી ૩૨૬ રહી હતી તેમાં વધારો કે ઘટાડો મુખ્યત્વે ખેતીની સ્થિતિ અનુસાર થત. ચોમાસું ૧૯૫૭-૫૮ માં નબળું જતાં સાવકમાં ઘટાડો થયેલ હતે. જિલ્લાવાર માથાદીઠ આવક ૧૯૫૫–૫૬ માં ૧૯૪.૯ થી ૪૬૧.૮ હતી.
જિલ્લાવાર માથાદીઠ આવકના આંકડા જોતાં સ્પષ્ટ થાય છે કે જિલ્લાની આવકમાં અસમાનતા ઘણું છે. ગુજરાતની આ વરસની માથાદીઠ આવક કરતાં બનાસકાંઠા ખેડા મહેસાણા પંચમહાલ સાબરકાંઠા રાજકોટ જુનાગઢ સુરત અને ડાંગની માથાદીઠ વાર્ષિક આવક ઓછી છે, આથી સ્પષ્ટ છે કે ગુજરાત સમૃદ્ધ છે, વેપાર-ધંધામાં આગળ છે, એવી માન્યતા ભ્રામક છે. ખરી રીતે પંજાબહરિયાણા, પશ્ચિમ બંગાળ અને મહારાષ્ટ્ર પછી એનું સ્થાન આવે છે. ગુજરાતમાં ૧૪ ટકા આદિવાસી, ૭ ટકા હરિજને અને ૧૦ ટકા ઇતર આર્થિક પછાત જાતિના છે. કુલ ૩૧ ટકા સતાવાર રીતે પછાત છે, જેની માથાદીઠ આવક ઘણી ઓછી છે. ગુજરાત નહેર, રસ્તા, વીજળીનું ઉત્પાદન વગેરેમાં સમગ્ર ભારત તથા કેટલાક રાજ્ય કરતાં પાછળ છે. સસ્તી વીજળી એ ગુજરાતને પ્રાણપ્રશ્ન છે.
Page #320
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૫
પાદટીપ 9. R. D. Choksey, Economic Life in Bombay-Gujarat, 1800–1939,
pp. 185 ft. ૨. શિવપ્રસાદ રાજગોર, અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ
(અગુરાસાંઈ), પૃ. ૨૬૧ 3. R.D. Choksey, op. cit., pp. 187 ff. ૪. Ibid, p. 189; શિવપ્રસાદ રાજગર, ગુજરાત એક દર્શન' (ગુએટ), પૃ. ૩૮-૩૯ ૫. રામલાલ પરીખ, “ગુજરાત એક પરિચય' (ગુએપ), પૃ. ૫૧૫-૧૬
A. B. Trivedi, Post-war Gujarat (PWG), p. 84 ૬. અનુરાસાંઇ, પૃ. ૨૬૧
૭–. એજન, પૃ. ૨૬૫ ૯. PWG, pp. 50 .
૧૦. અગુરાસાંઈ, પૃ. ૨૬૫-૧૮ ૧૧. ગુએઇ, પૃ.૧૦૧; PNG, pp. 32 ft. ૧૨-૧૩. ગુએટ, પૃ. ૧૦૧–૦૨ ૧૪. એજન, પૃ. ૧૦૨, ૧૦૫-૭; ગુએપ, પૃ. ૪૪૯–૫૦ ૧૫. ગુએટ, પૃ. ૧૦૫, ૧૦–૦૮ ૧૬. એજન, પૃ. ૧૧૧-૧૨; PNG, pp. 41 . ૧૭ ગુએદ, પૃ. ૧૧૨-૨૪
૧૮, ગુએપ, પૃ. ૪૫૬-૫૭ ૧૯. ગુએટ, પૃ. ૧૬૩-૬૪, ૨૧૧-૧૬ ૨૦. એજન, પૃ. ૧૬૦–૧૯૮; ગુએપ, પૃ. ૪૫-૬ ૨૧. PWG, pp. 32 . 268 ૨૨. ગુએટ, પૃ. ૨૬૯-૭૨, ૩૦૮ ૨૩. એજન, પૃ. ૩૦૯-૧૦ ૨૫. કપિલરાય મહેતા, “અમદાવાદ સર્વસંગ્રહ,' પૃ. ૪૮૬–૯૧ 24. Gujarat District Gazetteer (GDG), Ahmedabad, pp. 444 f. 24. Souvenier, 42 Science Congress, pp. 234 f. ૨૭. ગુએપ, પૃ. ૬૭૦–૭૫ ૨૮. ગુજરાત જિલ્લા સર્વ સંગ્રહ કચેરીના સૌજન્યથી; GDG: Vadodara,
pp. 420 ft. ૨૯, ગુએટ, પૃ. ૧૧૧; ગુજરાત જિલ્લા સર્વસંગ્રહ કચેરીના સૌજન્યથી ૩૦. ગુએપ, પૃ. ૪૯૮, ૫૦૨
Page #321
--------------------------------------------------------------------------
________________
૨૯૬
આઝાદી પહેલાં અને પછી
૩૧. GDG : Vadodara, p. 327 ૩૨. GDG : Kutch. pp. 286 f. ૩૩. આના વિવરણ માટે જુઓ A. B, Trivedi, Kathiawar Economics,
pp. 34 f; શિવપ્રસાદ રાજગોર, ગુજરાતના વહાણવટાને ઇતિહાસ, પૂ. ૬૨-૬૩, ૧૫૮–૧૬૭, ૧૭૬ અને શિવપ્રસાદ રાજગર, ગુજરાત એક
દર્શન, પૃ. ૨૮૧-૮૨ ૩૪.
૩૫. ગુએટ, પૃ. ૨૨-૦૩ ૩૬. PWG, p. 23 ૩૭. ગુએદ. પૃ. ૨૦૫; અગુરાસાંઈ, પૃ. ૨૫૦ ૩૮. GDG : Kutch, pp. 320 ft. ૩૮.ગુએટ, પૃ. ૨૪૧ ૪૦. એજન, પૃ. ૨૪૩–૪૫; અગુરાસાંઈ, પુ. ર૬૦,૩૧૨ ૪૧. અગુરાસાંઈ, પૃ. ૩૧૨-૧૩; ગુએટ, પૃ. ૨૮૧ ૪૨. ગુએટ, પૃ. ૨૪૭-૪૮; ગુએપ, પૃ. ૫૬૫ ૪૩, ગુએપ, પૃ. ૫૭
૪૪. એજન, પૃ. ૫૬૧-૬ર ૪૫. ગુએટ, પૃ. ૩૧૦
૪૬. એજન, પૃ. ૩૧૬ 89. GDG : Junagadh, pp. 455 f. x. GDG : Rajkot, pp. 318 f.; Surendranagar, p. 361 ૪૯. GDG : Surendranagar, p 361 ૫૦. GDG : Amreli, p. 275 41. GDG : Panchamahals, p, 378 42. GDG : Surat, p. 515; Kheda. p. 401; Brrach, p. 371; Rajkot,
p. 318; Ahmedabad, p. 398 12. GDG : Surat pp. 513 f. ૫૪. ગુજરાત જિલ્લા સર્વસંગ્રહ કચેરીના સૌજન્યથી 44. GDG : Brivach. p. 319 44. GDG : Vadodara, pp. 396 f. પ૭ ગુએપ, પૃ. ૫૩૮ ૫૮. કપિલરાય મહેતા, ઉપર્યુક્ત, પૃ. ૫૧૮-૨૨ ૫૯-૬૦. GDG : Ahmedabad. p. 406 ૬૧. GDG : Mehsana, p. 379; Amreli, p. 281 દર, ચરોતર સર્વ સંગ્રહ, ભાગ ૧, પૃ. ૩૧૮ 43. GDG : Mehsana. p. 379; Amreli, p. 281
Page #322
--------------------------------------------------------------------------
________________
આર્થિક સ્થિતિ અને વિકાસ
૨૯૭
૬૪. PWG, p. 49; GDG : Bhavnagar, p. 280; Junagadh, p. 461 ૫. ચરોતર સર્વસંગ્રહ, ભાગ ૧, પૃ. ૩૧૮૨૦ 4. GDG: Panchamahals, p. 381; Surat, p. 492; Ahmedabad, p. 399;
Broach, pp. 492 ft; ગુએપ, ૫, ૪૬૭ . 49. Progress of Co-Operative Movement in Gujarat, fp. 8, 10, 14 ૬૮, ગુએપ, પૃ. ૪૬–૬૮ ૧૯. GDG : Broach, pp. 349 f; ચોતર સર્વસંગ્રહ, ભાગ ૧, પૃ. ૩૧૮ 190. GDG : Vadodara p. 394: Bhavnagar, p. 281; Kutch, pp. 277 f. ૭૧. GDG : Broach, pp. 358 f; Surat p. 499; ગુએપ, ૫. ૪૬૮ ૭ર. આધાર અને વધુ વિગત માટે જુઓ શિવપ્રસાદ રાજગોર, ગુજરાત એક
દર્શન, પૃ. ૬૪-૬૫, ૭૭–૭૮, ૧૧૬–૧૭, ૧૪૯-૬૫, ૧૭૦–૭૭, ૧૮૦૨૧૦, ૨૧૪-૨૧૬, ૨૧–૨૩, ૨૨૬-૨૮, ૨૩૧–૩૪, પર૫૨૬, ૫૪૬, ૫૫૩–૫૪; રામલાલ પરીખ, ગુજરાત એક પરિચય” પૃ. ૩૧૩૧૬;
A, B, T:ivodi, Post-War Gujarat, pp. 89, 157 ff. 03. G. C. Mukhtyar, Life and Labour in South Gujarat Village,
pp. 221 ff. 08. J.B. Shukla, Life and Labour in Gujarat Taluka, pp. 268 ff. ૭૧. PWG, pp. 220 f.
Page #323
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ભારતમાંના અન્ય પ્રદેશમાં તથા વિદેશમાં ગુજરાતીઓ
૧૯૭૧ ની વસ્તી-ગણતરી મુજબ ભારતનાં બધાં રાજ્યે પૈકી મહારાષ્ટ્રમાં ગુજરાતીઓની સ ંખ્યા સહુથી વધુ (૧૩.૮૮ લાખ) છે. એ પૈકી એક્લા મુ`બઈમાં ૧૧ લાખ જેટલી છે. પૂર્વાંચલ પ્રદેશામાં આશરે ત્રણ લાખ ગુજરાતીઓની સખ્યા પૈકી એકલા લકત્તામાં ૧ લાખ જેટલી સ ંખ્યા હોવાના અંદાજ છે. તમિળનાડુમાં લગભગ ૨ લાખ અને મધ્યપ્રદેશમાં ઢેઢ લાખ જેટલા ગુજરાતી છે. ગાવામાં પણ ૬૦ હજાર જેટલા ગુજરાતી છે. બાકીના અન્ય પ્રદેશેામાં ગુજરાતીઓની સંખ્યા પ્રમાણમાં ઓછી છે. એરિસ્સા(ઉલ)માં થયેલી ૧૯૬૨ ની એક પદ્ધતિસરની ગણતરી પ્રમાણે ૧૧,પરર ગુજરાતી વ્યક્તિ ઉત્લમાં વસતી હતી.ર
ઉપરની ગણતરીએ ૧૯૬૧ થી ૧૯૭૦ દરમ્યાનના વસ્તીવધારાને લક્ષમાં લેતાં ગુજરાત બહાર ભારતના પ્રદેશમાં ગુજરાતીઓની હાલ સ ંખ્યા ૧૯૬૦ માં સહેજે ૨૦ લાખ અંદાજી શકાય.
દરિયાપારના ૧૪૨ દેશોમાં વસતા ભારતીયેાની સંખ્યા અ ંગે તા. ૨૪-૭-૮૦ના રાજ ભારત સરકાર તરફથી રજૂ થયેલા નિવેદન અનુસાર આ દેશે પૈકી અમેરિકામાં ૩ લાખ ભારતીય જણાવ્યા છે. યુનાઇટેટ ટેટ્સના સેન્સસ બ્યૂરોએ આપેલા અ દાજ પ્રમાણે એશિયાઈ ભારતવાસીઓની સંખ્યા (૩,૬૧,૫૪૪)માંના ઘણા મોટા ભાગ ગુજરાતીઓને છે.” કેનેડામાં ૧ લાખ ૭૫ હજાર ભારતીયા પૈકી ૧ લાખ ગુજરાતી અદાજી શકાય. યુ. કે. માં ૫ લાખ ભારતીયો પૈકી ૩ લાખ ગુજરાતી અંદાજી શકાય. આફ્રિકા ખંડમાં, કેન્યા (૧ લાખ), યુગાન્ડા ઝડીર ઝાંબિયા સામાલિયા યુથાપિયા દક્ષિણ-આફ્રિકા, મારેશિયસ માડાગાસ્કર વગેરેમાં થઈને કુલ ૧૦ લાખ ગુજરાતી હતા. આ ઉપરાંત ફીજી સિંગાપોર જાપાન ઑસ્ટ્રેલિયા અને પૂર્વના અન્ય પ્રદેશમાં ૧ લાખ જેટલા ગુજરાતી અંદાજી શકાય. પાકિસ્તાનના પશ્ચિમ પ્રદેશામાં ખાસ કરીને ગુજરાતી ભાષા એટલતા સિધીને ગણતરીમાં લેતાં આ અંદાજ પાંચ લાખ જેટલા વાસ્તવિક ગણાશે.
આમ ગુજરાત બડ઼ાર લગભગ ૨૦ લાખ ગુજરાતી વિદેશમાં અને ૨૦ લાખ ગુજરાતી ભારતના જુદા જુદા પ્રદેશામાં ગણીએ તો કુલ ૪૦ લાખ ગુજરાતી બૃહદ્ વિશ્વમાં વસવાટ કરતા હતા એમ ગણાય.
Page #324
--------------------------------------------------------------------------
________________
ભારતમાંના અન્ય પ્રદેશમાં તથા વિદેશમાં ગુજરાતીઓ
૨૯૯
ઓરિસ્સામાં વસતા ગુજરાતીઓની વસ્તીગણતરીનાં નામ સરનામાં સહિતની એક માર્ગદર્શિની(ડિરેકટરી) ત્યાંના ક્લારસિક ગુજરાતી અગ્રણી શ્રી બાબુલાલ દશીએ થોડાં વર્ષો પૂર્વે પ્રસિદ્ધ કરી છે."
આફ્રિકા અને પશ્ચિમી દેશોમાં વસતા ભારતીયો પૈકી ૭૦ ટકા ગુજરાતી છે અને એમાંય મેટું પ્રમાણ સૌરાષ્ટ્રનું છે. એનું કારણ ગુજરાતના સૌરાષ્ટ્રવિસ્તારને સંપ્રાપ્ત થયેલી ભૌગોલિક અનુકૂળતા છે.
અર્વાચીન સમયમાં પણ સ્વ. નાનજી કાળિદાસે આફ્રિકાને અંધારખંડ ખેડી ત્યાં વેપાર-ઉદ્યોગ ખીલવ્યાં ને વિકાસની ગંગા આફ્રિકામાં ઉતારી એ એમની આત્મકથામાંથી સરસ રિતે છતું થાય છે. મહાત્મા ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે લડત વિકસાવી સત્યાગ્રહનું અમોઘ શસ્ત્ર શોધ્યું, જેણે ભારતને આઝાદી અપાવી. આમ ભારતના સ્વાતંત્ર્ય–જંગના ઉદયમાં પણ બહાર વસતા ગુજરાતી લેક કારણભૂત બન્યા છે.
ભૌગેલિક અનુકૂળતા ઉપરાંત વેપાર ખેડવાની અને ખીલવવાની ભાવના તથા આવડતના કારણે પણ ગુજરાતીઓને દૂર જવા પ્રેર્યા. કચ્છ સૌરાષ્ટ્ર અને તળ-ગુજરાતના કિનારા દૂર પહોંચ્યા અને સીમાડા દૂર ગયા તેમ પરદેશમાં અને ગુજરાત બહાર દેશમાં પણ ખૂણે ખૂણે નાનાં નાનાં ગુજરાત રચાતાં ચાલ્યાં.
દક્ષિણ ભારતમાં વસતા સૌરાષ્ટ્રિયેની કુલ વસ્તીના ૩૦ ટકા(૭૫,૦૦૦) માણસ એકલા મદુરાઈમાં રહે છે, મદુરાઈના આ “દભાસૌ” લેકે સિવાયના બીજા લેકે દક્ષિણ ભારતનાં નાનાં મોટાં ૪૭ કેંદ્રોમાં વસે છે. મદુરાઈના સૌરાષ્ટ્રિએ રોહીબેટીને વ્યવહાર વિશેષતઃ મદુરાઈ પૂરતો સીમિત રાખે છે. વણાટકામના નિષ્ણાત તરીકે એમણે હજુ આજ સુધી વણકરને પિતાને વ્યવસાય જાળવી રાખે છે અને છતાં એમનાં કુટુંબનાં નામ બ્રાહ્મણોનાં છે અને આજે પણ એઓ સૌરાષ્ટ્ર બ્રાહ્મણ' તરીકે ઓળખાય છે.
પૂર્વ ભારતમાં ઓરિસ્સા જેવા પ્રાંતમાં તે ન કપી શકાય તેવા નાનકડા ગામડામાં એકલદોકલ ગુજરાતી વેપારની હાટડી બોલી બેસી ગયેલે મળે છે. કલકત્તા ધનબાદ ચાબખારો જમશેદપુર આસનસોલ રાંચી પટના દિલ્હી જયપુર મુંબઈ પૂણે નાસિક કેલ્હાપુર વગેરેમાં ગુજરાતી વિશાળ સંખ્યામાં વસ્યા છે. મુંબઈની ગુર્જર–ગરિમા સાંસ્કૃતિક ક્ષેત્રો ગુજરાત કરતાં પણ કંઈક વિશેષ જોવા-જાણવા મળે. ગુજરાતી નાટય-પ્રવૃત્તિનું મોસાળ એટલે મુંબઈ ગુજરાતી પત્રકારત્વનું પારાણું મુંબઈમાં જ બંધાયું છે. ઔદ્યોગિક અને વેપારી ક્ષેત્રે મુંબઈને ગુજરાત
Page #325
--------------------------------------------------------------------------
________________
કુંક
આઝાદી પહેલાં અને પછી મહારાષ્ટ્રિય પ્રજાને ખભે ખભા મિલાવી શક્યો છે. મુંબઈના ગુજરાતીઓએ વૈયક્તિક રીતે પણ મહત્ત્વના ભાદાર હદ્દા ભગવ્યા છે.
વિદેશમાં ખાસ કરીને પૂર્વ આફ્રિકાના કેન્યા યુગાન્ડા (ઈદી અમીને સને ૧૯૭૨ માં ભારતીયોની હકાલપટી કરી ત્યાંસુધી) વગેરે દેશોમાં ગુજરાતીઓનાં વૈભવ-પ્રતિષ્ઠા લગીરે ઓસર્યા નહોતાં. નૈરોબી કમ્પાલા મેમ્બાસા જેવાં કેદ્રોમાં ગુજરાતીઓ અત્યંત વૈભવી અને સુખી જીવન ગાળી રહ્યા છે અને એઓએ વેપારઉદ્યોગમાં અગ્રણી સ્થાન પ્રાપ્ત કર્યું છે. મોટા ભાગના ગુજરાતી બંગલાઓ અને સુંદર મકાનમાં રહે છે અને મોટરકાર તથા વિડિ-સેટ ધરાવે છે. આફ્રિકાના અર્થતંત્રના પાયામાં ગુજરાતીઓને જ પરસે રેડાયો છે.
અમેરિકા દુનિયાને ધનાઢ્ય અને સમૃદ્ધ દેશ છે. ત્યાં પણ ગુજરાતીઓની ગરિમા પાંગરતી જાય છે. સારાયે યુ. એસ. એ. માં ગુજરાતીઓ પથરાયેલા છે. ચૂક ફિલાડેલ્ફિયા કેલિફેનિયા મિશિગન ડેટ્રોઈટ શિકાગ વગેરેમાં ગુજરાતીઓની મેટી વસ્તી જામી છે. સાંજે લટાર મારીએ તે ગુજરાતી પરાઓની ઝાંખી થાય.
લન્ડનના ગુજરાતીઓ માટે કહેવાય છે “હેટેલ્સ, મોટેલ્સ અને પટેલ્સ” જ્યાં જુઓ ત્યાં જોવા મળે. લન્ડનમાં ગુજરાતીઓની જનસંખ્યા ઘણી મોટી છે. બ્રિટનમાં ગુજરાતી વેપારીઓ કારીગરે ટેકનિશિયને ડોકટરો અને શિક્ષકો ઘણા છે. લન્ડનમાં વસતા ગુજરાતી ઘણા સમૃદ્ધ અને સુખી છે.
સુદાન જેવા નાનકડા દેશમાં પણ પાંચ હજાર જેટલા ગુજરાતી વસે છે. ત્યાંનાં શહેરમાં ગુજરાતી શાળાઓ છે. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, સંસ્થાઓ, નવરાત્રઉત્સ વગેરે ચાલે છે.
ફીજીમાં લગભગ ૫૦ હજાર ગુજરાતી છે, જે સ્થાનિક પ્રજાની વચ્ચે સારાં માન-મોભો ધરાવે છે અને વેપાર તથા વહીવટમાં મુખ્યતઃ જોડાયેલા છે. એઓ સુખી અને સમૃદ્ધ છે. ત્યાં ગુજરાતીઓ પાર્લામેન્ટમાં ચૂંટાયા છે, અધ્યક્ષ અને નાણામંત્રી સુધીના મહત્વના પેદા સુધી પહોંચ્યા છે.
હોંગકોંગમાં પ્રથમ જનારા ગુજરાતીઓમાં ખોજા વહેરા અને પારસીઓ મુખ્ય છે. હોંગકોંગમાં ગુજરાતીઓએ હોસ્પિટલ નિશાળે અને સેનેટેરિયમ બંધાવ્યાં છે. હોંગકોંગમાં પ્રથમ મેડિકલ કોલેજ બનાવવાને સુયશ ગુજરાતીઓને ફાળે જાય છે. હોંગકૅગમાં ગુજરાતી એસોશિયેશન પણ છે.
ન્યૂઝીલેન્ડમાં આઠ હજાર ગુજરાતી વસ્યા છે, જેમાં મોટા ભાગના દક્ષિણ ગુજરાતી છે. અહીં પણ ગુજરાતી શાળાઓ છે અને ગુજરાતણે ગુજરાતી પોશાક પહેરે છે અને ગુજરાતી રહેણીકરણી પૂર્વક જીવે છે.
Page #326
--------------------------------------------------------------------------
________________
ભારતમાંના અન્ય પ્રદેશામાં તથા વિદેશામાં ગુજરાતીઓ
૩૦૧
ગુજરાતીઓની એક વિશિષ્ટતા એ છે કે એમણે જે જે પ્રદેશમાં વસવાટ કર્યા છે અને જો ત્યાં ગુજરાતીઓની ૧૦૦ માસેથી વધુ વસ્તી થઈ છે. તે એ સ્થળે એમણે પોતાના સમાજ સ્થાપ્યા છે, કેળવણી મ`ડળા ઊભાં કર્યાં છે, શાળાઓ અને દવાખાનાં પણ શરૂ કરેલાં છે, ઉપરાંત ધર્મસ્થાના ઊભાં કરવામાં પણ એમને સારો સાથ રહેલા છે. દિલ્હી આગ્રા અજમેર ઇંદર ઉજ્જૈન જખલપુર નાગપુર લકત્તા હાવરા દુર્ગાપુર રાંચી પટના ચાસમેાખારા ધનબાદ આસનસાલ ગૈાહાટી હૈદરાબાદ સિકદરાબાદ મદ્રાસ પુણે કોલ્હાપુર નાસિક ખેંગલોર મદુરાઈ રતલામ રૂરકેલા રાણીગંજ વિજયવાડા સાંગલી સાલાપુર જયપુર ઉદેપુર જોધપુર વગેરે સમસ્ત ભારતનાં સ્થળેએ ૨૦૬ જેટલા ગુજરાતી સમાજ અસ્તિત્વમાં છે. ઉત્તર અમેરિકામાં જુદાં જુદાં રાજ્ય અને શહેરમાં ૩૮ ગુજરાતી સમાજો સ્થપાયા છે અને ત્યાં નાથ' અમેરિકન ગુજરાતી સમાજનુ ફેડરેશન અસ્તિત્વમાં આવ્યું છે. લન્ડનમાં પણ પરાંઓમાં વસતા ગુજરાતી સમાજોનું ફેડરેશન સ્થાપવામાં આવ્યું છે.
દિલ્હી મદ્રાસ હૈદરાબાદ સિક ંદરાબાદ આસનસેાલ પટના કટક જયપુર ઈર વગેરેના જેવા વિશાળ સમાજોએ લાખા રૂપિયાના ખર્ચે' પેાતાનાં ભવનનુ નિર્માણુ કયુ` છે. આ સમાજો અદ્યતન સગવડ-સંપન્ન અતિથિગૃહ પણ ચલાવે છે.
સાગરપારનાં સ્વપ્ન સેવતા ગુજરાતીઓએ દરિયાપારના દેશમાં અનેક સાહસગાથાઓ રચી છે તે પૈકી પોરબદરના સ્વ. નાનજી કાળિદાસનુ નામ મેખરે છે. ગુજરાતના આ સાહસવીર વેપારીએ ગુજરાતનાં સાહસ અને કુનેહની આ સુવાસ આફ્રિકામાં ફેલાવી છે. ૧૩ વર્ષોંની કુમળી વયે વહાણમાં એમીને પરદેશ ખેડવા નીકળેલા નાનજીભાઈનું વહાણુ રસ્તે તેાફાનમાં સપડાયું અને એ માડાગાસ્કરના અજાણ્યા ટાપુ પર જઈ ચડયા. છેવટે મેમ્માસામાં પગ મૂકવો, ઝાંઝીબારને કિનારા ખેડયો, વેપાર વિકસાવ્યા. યુગાન્ડાની રેલવે બાંધવામાં અન્ય ગુજરાતી સાથે ભાગ આપ્યો. નૈરાખીમાં તથા જીતમાં વેપાર ખેડયો અને એ નગરા વિકસાવ્યાં, સ્યુગરમિલ નાખી (૧૯૨૪) હિંદી વેપારીઓના હકની લડત આપી, જીતેરીએ નાખી, કપાસની ખેતી પ્રથમ વાર ત્યાં દાખલ કરી, બગીચાઓ વિકસાવ્યા, રસ્તા ખાંધ્યા, ટાંગાનિકામાં સાહસ આયુ, લુગાઝી સ્યુગર ફેંકટરી નાખી, મેરેશિયસ જોયું, યુરોપને પ્રવાસ કર્યાં, જપાનની સફર કરી, ખૂબ કમાયા, ખૂબ દાન કર્યુ અને એ કરોડથી વધુ રકમનું દાન કરી ‘દાનવીર' તરીકે ૫ કાયા.
આફ્રિાકા ખંડમાં એવાં બી... સાહસવીર ગુજરાતી કુટુ એમાં “ચંદેરિયા ગ્રુપ” અને “માધવાણી ગ્રુપ” ઘણાં મોટાં નામ કહી શકાય. ચ ંદેરિયા ગ્રુપ
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૦૨
આઝાદી પહેલાં અને પછી
તરફથી ૨૩ દેશામાં ૧૨૦ ઉદ્યોગાની સ્થાપના થઈ છે. એના સંચાલક નૈરોબીમાં રહેતા શ્રી મનુભાઈ ચ ંદેરિયા છે અને આંતરરાષ્ટ્રિય ગુજરાતી ઉદ્યોગપતિ તરીકે એમણે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. તે મૂળ જામનગરના છે. એમના પિતાશ્રી ૧૯૧૪ માં કેન્યામાં ધંધાથે ગયેલા. મૂળજીભાઈ માધવાણીએ ૧૯૨૯ માં કકરામાં ખાંડનું કારખાનું નાખ્યું.
એવાં જ યશસ્વી નામે સ્વ. મેમ્બ્રજી પેથરાજ, માધવી કુટુંબના શ્રી મનુભાઈ અને જયંતીભાઈ માધવાણી વગેરેનાં છે.
લન્ડનમાં વસતા કવિશ્રી ડાહ્યાભાઈ પટેલે ગુજરાતી ભક્તકવિઓનાં અમર ભક્તિપદોને અ ંગ્રેજીમાં અનૂદિત કરી, ગ્ર ંથસ્થ કરીને ગુજરાતી-અ ંગ્રેજી ભાષાની સારી સેવા કરી છે.
૧૯૨૨ માં ઝાંઝીબાર અને પેમ્પામાં ગુજરાતીઓની માલિકીના ૧૬૫ અને ૧૫૮ લવિંગના બગીચા હતા.૯
ભારતની ઔદ્યોગિક પ્રતિષ્ઠાના પુરસ્કર્તા અને આજના અદ્યતન જમશેદપુરના સ્થાપક શ્રી જમશેદજી તાતાએ દેશનુ પ્રથમ સ્ટીલનું કારખાનું સ્થાપવાની પહેલ કરી. એક પારસી ગુજરાતી તરીકે ઔદ્યોગિક ક્ષેત્રમાં એમનુ પ્રદાન ગૌરવશાળી ગણાયું છે.
લાક્ષેત્રમાં ઓરિસ્સાના સાંસ્કૃતિક અને સામાજિક વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર ગુજરાતી અગ્રણી શ્રી બાબુભાઈ દોશીનું પ્રદાન નાનુ સૂનુ ન ગણાય. નૃત્ય સ ંગીત અને નાટય તથા એને લગતાં વિવિધક્ષેત્રોએ કાય' કરતી ઓરિસ્સાની એક માત્ર પ્રતિનિધિ-સ સ્થા “કલાવિકાસ કેંદ્ર”ની સ્થાપના કટકમાં શ્રી ભાણુભાઈ દેશીએ ૧૯૫૨ માં કરી હતી અને એ દ્વારા એઠિયા નૃત્યક્તાને પુનઃજીવન આપ્યુ છે. ઓડિયા ભાષામાં ચલચિત્રક્ષેત્રે ફિલ્મ-પ્રોડયુસર તરીકે એમણે રાજ્યના અને રાષ્ટ્રિય પુરસ્કારો મેળવ્યા છે.
પૂર્વાંચલ વિસ્તારમાં એવી ખીજી એક પ્રતિભાશાળી વ્યક્તિ છે શ્રી ગિરધારીલાલ મહેતા, જેમણે કલકત્તામાં શણ-ઉદ્યોગમાં અગ્રિમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.
ગુજરાતી ગુજરાતની બહાર માત્ર પૈસા કમાવા જ નહિ, પણ સેવાની અલખ જગાવીને પર–પ્રાંતમાં ધૂણી ધખાવી હોય એવી વ્યક્તિમાં એરિસ્સાના સતા પૂ. પૂરભાઈ, પૂ. જીવરામભાઈ, પૂ. ઈશ્વરભાઈ, પૂ. ઠક્કરબાપા, બિહારના સંત શ્રી ભગવાનદાસ, નાગાલૅન્ડમાં આજે પણ પ્રજાના કલ્યાણમાં રત એવા શ્રી નટવરલાલ ઠક્કરની પ્રવૃત્તિ ગુજરાત બહારના ગુજરાતીઓની સંવાપરાયણતાની શાખ પૂરે છે.
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૦૩
ભારતમાંના અન્ય પ્રદેશમાં તથા વિદેશમાં ગુજરાતીઓ
દેશ પરદેશમાં વસવાટ કરતા લાખે ગુજરાતીઓ-ડોકટરે વકીલ ઇજનેરે ચાટ-એકાઉન્ટન્ટ પ્રાધ્યાપકે શિક્ષકે વિજ્ઞાનીઓ, પત્રકારત્વક્ષેત્રે અગ્રણીઓ, મેનેજિંગ ડિરેકટરે તેમજ કલા સંગીત નિત્ય નાટયક્ષેત્રે અને ખાનગી તેમજ સરકારી સંસ્થાઓમાં કર્મચારીઓ અને અધિકારીઓ તરીકે એમ અનેક ક્ષેત્રોમાં પથરાયેલ છે અને એમાંના ઘણાઓએ વિશિષ્ટ સ્થાન અને મહત્તા પણ પ્રાપ્ત કર્યા છે. ૧૦
પાદટીપ 1. Project Report of International School of Dravidian Linguistic . Association for the year 1976, p. 1
૨. ગુજરાત પરિચય” (ઓરિસ્સામાં વસતા ગુજરાતીઓનું વસ્તીપત્રક સહિતનું | માહિતી પુસ્તક), પૃ. ૩૨ ૩. ભારતની સંસદમાં એલ એસ. ન્યૂઝ નં. ૫૪૬૦ તા. ૨૪-૭-૮૦ થી
પ્રસ્તુત થયેલી પ્રશ્નોત્તરી દરમ્યાનની માહિતી x. India Abroad, Vol. XI, No. 44 ૫. “ગુજરાત પરિચય', ઉપયુક્ત ૬. મે. કગાંધી, “દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' પૃ ૨૫૧-૫૬ ૭. ઈશ્વરલાલ ર. દવે, “દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રીઓ,' પૃ. ૨૧-૨૪ ૮. શિવપ્રસાદ રાજગોર, “ગુજરાતના વહાણવટાને ઇતિહાસ,” પૃ. ૨૨૭
૯. એજન, પૃ. ૨૨૭–૨૮ ૧૦. Gujarat International ને અંકે તથા વિશ્વગુજરી એવોર્ડ –વિશેષાંક
Page #329
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૯
કેળવણી
(૧) આઝાદી પહેલાં શિક્ષણને પ્રસાર તથા વિકાસ
ઓગણીસમી સદીમાં અંગ્રેજી શિક્ષણને પ્રચાર થતાં પાશ્ચાત્ય વિચાર સાહિત્ય અને સંસ્કૃતિનું આક્રમણ શરૂ થયું અને એમાંથી આપણા સમાજજીવનમાં નવ જીવનને સંચાર થશે.'
વીસમી સદીના પ્રથમ દસકામાં લેડ કર્ઝનની નીતિથી એની સામે દેશમાં એક જોરદાર રાષ્ટ્રવાદ જાગ્રત થયે. આ રાષ્ટ્રવાદે શિક્ષણને બને તેટલું ભારતીય બનાવવાની માગણી કરી. માતૃભાષાને અગત્ય આપવાની તથા ઈતિહાસને રાષ્ટ્રભાવના અને ભારતીય દષ્ટિથી શીખવવાની માગણી ઊઠી. વીસમી સદીના આરંભમાં હિંદની અને ગુજરાતની અસ્મિતાને ઉદય થ અને રાષ્ટ્રિય શિક્ષણના પ્રાગ થયા.
નવી (સરકારી) કેળવણીમાં માહિતી સંગ્રહ જેવું જ્ઞાન અપાતું. શિક્ષણ લેનારની બુદ્ધિ વિકસે કે એની શક્તિ પૂરેપૂરી ખીલે એવી ખાસ વ્યવસ્થા એમાં નહતી. વળી, બૌદ્ધિક વિકાસ પ્રતિ જેટલું લક્ષ્ય અપાતું તેટલું એમને ઉદ્યોગધંધા, વેપાર – રોજગાર, વિજ્ઞાન-યંત્રવિદ્યા, ખેતી અને ક્લાકૌશલનું શિક્ષણ આપવાની કશી જ તજવીજ થતી નહિ, માત્ર સરકારને ઉપયોગી થઈ પડે તેવા કારકને ઊભા કરવા એ જ અંતર્ગત હેતુ એમાં દષ્ટિગોચર થતો.
એ શિક્ષણ-પદ્ધતિમાં વધારે શોચનીય બીના એ હતી કે વિદ્યાર્થીમાં દેશના ગૌરવ માટે માન અને પ્રેમ ઊપજે એવું કંઈ પણ શીખવાતું ન હતું. પરદેશનાં ઈતિહાસ સાહિત્ય અને સંસ્કૃતિથી આપણે વિદ્યાથી વાકેફ હેય, પણ હિંદના ઇતિહાસના મહત્ત્વના બનાવો, એના સાહિત્યના અમરગ્રંથ, કે દેશનિર્માતા એવા મહાપુરુષોનાં ચરિત્રોથી એ અજાણ હોય. વળી, તટસ્થતાને નામે જીવનને ઉન્નતિ અને સુખશાંતિના પંથે દેરતા ધમના શિક્ષણને ચાલુ કેળવણીમાંથી બકાત રાખીને આપણી પ્રજાને પારાવાર નુકસાન પહોંચાડવામાં આવ્યું.
Page #330
--------------------------------------------------------------------------
________________
૩૦૫
કેળવણી
આમ છતાં, ગુજરાતમાં આ નવી કેળવણી પામેલ વિદ્વાન વર્ગને કારણે સાહિત્યમાં પંડિતયુગનાં પગરણ મંડાયાં. આ કેળવણીના પરિણામે દેશમાં આવેલી પ્રગતિએ પ્રજા-કેળવણીના પ્રશ્નને મોખરે આ ક...૫ અપૂરતી, પણ ચકાસ અર્થવ્યવસ્થાવાળી અને કમબદ્ધ ધરણવાળી પ્રાથમિક કેળવણીની પ્રથા આપી તે અંગ્રેજ અમલની એક મોટી ભેટ હતી.
કેળવણીની નવી પ્રવૃત્તિના ભણકાર ગુજરાતમાંય સંભળાયા. સ્વ. રણજિત રામની પ્રવૃત્તિ અને પ્રેરગા(૧૯૦૮)થી ઈ. સ. ૧૯૧૬ માં પહેલી કેળવણી પરિષદ અમદાવાદમાં ભરવાનું બની શક્યું. આ પરિષદે ગુજરાતમાં રાષ્ટ્રિય કેળવણી કઈ રીતે થાય એના તબક્કા રજૂ કર્યા. એમાં પ્રાથમિક કેળવણી, કન્યાકેળવણી અને શિક્ષકોની તાલીમ તથા સર્વાગીણ કેળવણીની ચર્ચા થયેલી છે એ પહેલાં ઈ. સ. ૧૯૧૩ માં અંબાલાલ સાકરલાલ અને આચાર્ય આનંદશંકર ધ્રુવે ગુજરાત એજ્યુકેશન સોસાયટીની સ્થાપના કરી, એમણે માતૃભાષા દ્વારા કેળવણીને બહોળે પ્રચાર કરવાનું ભગીરથ અભિલાષ સેવેલે, પરંતુ ઈ. સ. ૧૯૧૪ માં અંબાલાલનું અવસાન થતાં આ કાર્ય અધૂરું રહ્યું, એ જ વાત ઉપર્યુક્ત કેળવણી પરિષદના રિપોર્ટમાં જણાવાઈ છે કે આપણી માતૃભાષા દ્વારા કેળવણી કેવી રીતે સંગીન થઈ શકે તે વિચારવું, ઉપાય શોધવા અને સરકારને સૂચવવા. આ પરિષદના પ્રમુખ શ્રી ચિમનલાલ સેતલવાડે કહેલું કે ગુજરાત કેળવણીમાં કેટલું પછાત છે, અને અજ્ઞાનને અંધકાર તેમાં હજુ કેટલે વ્યાપી રહેલ છે, તેને જરા ખ્યાલ કરશે તે સારું. ગુજરાતમાં દર એક હજાર માણસે ૧૧૭ માણસે જ ગુજરાતી લખી વાંચી શકે છે, એમાં સ્ત્રીનું પ્રમાણ તે ઘણું ઓછું આવશે. આ પરિપદ પ્રાથમિક કેળવણી વિશે લેમત જાગ્રત કરવા કહેલું ?
ઈ. સ. ૧૯૧૪-૧૮ માં પ્રથમ વિશ્વયુદ્ધથી યુરોપની પ્રજાઓએ સર્વનાશ નેતર્યો અને વિશ્વમાં ભાગ્યેજ કઈ પ્રજાઓ એની કાતિલ વિશ્વવ્યાપી અસરમાંથી મુક્ત રહી હશે. એની ચિનગારી સર્વત્ર ઊડી હતી. એના પરિણામે મેંઘવારી વધી. (હિંદી) સરકારે કરકસર શરૂ કરી અને કેળવણીને સહેવું પડયું
ડેક્કન એજ્યુકેશન સોસાયટી'ની પ્રેરણા લઈને સને ૧૯૧૨ માં સુરતમાં “સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી' અને ૧૯૧૬ માં આણંદમાં “ચરોતર એજ્યુ. કેશન સેસાયટી' સ્થપાઈ.
ઈ. સ. ૧૯૧૫ માં ગાંધીજી દેશમાં આવ્યા. એમની પ્રભાવશાળી અને આકર્ષણવાળી નેતાગીરીને કારણે ગુજરાત અને હિંદમાં જાગૃતિને જુવાળ ઊડ્યો,
Page #331
--------------------------------------------------------------------------
________________
૩૦૬
આઝાદી પહેલાં અને પછી
જેની અસર કેળવણીના વિકાસ પર પણ પડે છે. એમણે કહ્યું, “સમગ્ર રાષ્ટ્રનું ગુજરાત જીવન્ત રાષ્ટ્રિય અંગ બનશે અને રાષ્ટ્રિય ઉન્નતિના ભગીરથ આરંભમાં માનભર્યું સ્થાન લેશે. એમણે ગુજરાતની સ્વ-દેશીની ચળવળમાં પ્રાણ પૂર્યો અને રાષ્ટ્રિય કેળવણીને અથ આપે. ખરી રીતે તે નૂતન કેળવણીની હવા રાષ્ટ્રપિતા ગાંધીજીના પ્રવેશથી જ થઈ.૧૦
ઈ. સ. ૧૯૧૭ માં બીજી કેળવણી પરિષદ ગાંધીજીના પ્રમુખપદે ભરૂચમાં થઈ ત્યારે પ્રમુખ તરીકે એમણે ગુજરાતીમાં વ્યાખ્યાન આપ્યું અને પરિષદનું કામકાજ બીજા દિવસથી ગુજરાતીમાં જ કરીને માતૃભાષાનું ગૌરવ વધાર્યું. એમણે જણાવ્યું, “આપણી માતૃભાષાનું સાચું ગૌરવ ધરાવતા થઈ નહિ તે કદાચ આપણને સ્વરાજ મળે તે તેને સારુ આપણે લાયક થઈશું નહિ.'બીજી પરિષદમાં ઠક્કરબાપાએ ગામડાંની પ્રજા અને અંત્યજે માટે વધારે શાળાઓ સ્થાપવાને સરકારને આગ્રહ કર્યો હતો. ગુજરાતમાં કેળવણીમાં સાહિત્યમાં અને જીવનક્ષેત્રે ગાંધીયુગનાં મંડાણ શરૂ થયાં.
ઈ. સ. ૧૯૧૮ માં ગુજરાતમાં “સ્ત્રી કેળવણી મંડળની સ્થાપના ઈદુલાલ યાજ્ઞિકે અમદાવાદમાં કરી. ઈ. સ. ૧૯૨૦ સુધી ગુજરાતમાં સરકારી પાંચ કોલેજ ચાલતી હતી.
આ પશ્ચાદભૂમિકામાં ગુજરાતમાં વીસમી સદીના બીજા દસકામાં કેળવણીના કેટલાક પ્રયોગ થયેલા એની ટૂંકી નેંધ લઈએ.૧૨
નૃસિંહપ્રસાદ ભટ્ટ ઈ. સ. ૧૯૧૦ માં “દક્ષિણામૂતિછાત્રાલય”. સાથે વિનયમંદિર શરૂ કર્યું. આ છાત્રાલયના ગૃહપતિ તરીકે એ ધમરત અને સેવાપરાયણ સાધુપુરુષે કોલેજના અધ્યાપકને ઊંચે હેદો છેડીને વિદ્યાર્થીઓ ભેગા રહેવાનું અને એમના જીવનમાં ઓતપ્રેત થવાનું ઉચિત ધાયું, એમને નિર્ણય સંસ્થાને તેમ જ ઉભયને લાભદાયી નીવડ્યો.૧૩ એમણે વિનયમંદિરમાં માતૃભાષા દ્વારા શિક્ષણ આપ્યું. એ સાથે ધર્મ સંગીત કળા અને ઈતર પ્રવૃત્તિઓ, જેવી કે સભાઓ મેળાવડા પ્રવાસાદિને સ્થાન આપ્યું. સંસ્થામાં સમર્થ બાળકેળવણીકાર, ગિજુભાઈ-ગિરજાશંકર જ. બધેકા, જેમને ગુજરાત “મુછાળી શિક્ષિકા' પણ કહે છે, તેમના ૧૯૨૦ થી શરૂ થયેલા પૂર્વ-પ્રાથમિક શિક્ષણના પ્રયોગને કારણે બાલમંદિર-પ્રવૃત્તિ વિકસી અને ગુજરાતમાં એના પ્રસારનું આંદોલન શરૂ થયું. એને પડધે હિંદમાં બીજે પણ પડશે. આ સંસ્થામાં આજીવન સભ્ય તરીકે રણજિતરામ મહેતાએ પણ જોડાવાને મનોરથ સેવેલ.
Page #332
--------------------------------------------------------------------------
________________
કેળવણી
૩૦૭
- ઈ. સ. ૧૯૨૦ માં કેળવણીના મુક્ત પ્રયોગ કરવાને અવકાશ વધારવાને આ સંસ્થાએ મુંબઈ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષાનું ધ્યેય છેડયું. એના વિનયમંદિરની સુવાસ ગુજરાત બહાર પ્રસરેલી. રવીન્દ્રનાથ ટાગોર અને ગાંધીજીએ એ જોયેલી. આ સંસ્થાએ બાલ-શિક્ષણ અને બાલ-સાહિત્ય ક્ષેત્રો નવી ભાત પાડતાં પુસ્તકોનાં સજન-પ્રકાશન કર્યા છે.
કેળવણીને બીજો ધપાત્ર પ્રયોગ ગુજરાતમાં પેટલાદ બેડિંગ હાઉસ'નું સંચાલન કરતા કર્તવ્યપરાયણ અને કાર્યદક્ષ મુખ્ય શિક્ષક શ્રી મોતીભાઈ અમીને કર્યો. એમનું સૌથી મહત્ત્વનું કાર્ય પુસ્તકાલય પ્રવૃત્તિના પિતા' તરીકેનું છે, જે એમણે ૧૯૦૬ માં શરૂ કરેલું. ગુજરાતમાં મોન્ટેસરી પદ્ધતિનું પ્રથમ બાલમંદિર ૧૯૧૫ માં એમણે વસો(તા. પેટલાદ)માં સ્થપાવેલું. એમણે ચરોતર એજ્યુકેશન સોસાયટીની સ્થાપના(ઈ. સ. ૧૯૧૬) માં મહત્ત્વને ફાળે આવે અને શિક્ષણમાં સહાયરૂપ થાય તેવાં કેટલાંક પુસ્તક પ્રસિદ્ધ કર્યા
અમદાવાદની પ્રાયટરી હાઈસ્કૂલમાં પણ આ અરસામાં રાષ્ટ્રિય શાળા ગણાતી. એના સ્થાપકે જીવણલાલ દીવાન અને બલુભાઈ ઠાકરે ગુજરાતના જાહેર જીવનને ઘણા તેજસ્વી વિદ્યાથી આવ્યા છે.૧૪ ગુજરાતને ઘડવામાં એના શિક્ષકને મોટે ફાળો છે. ગુજરાતમાં માત્ર કોલેજના અધ્યાપકો જ નહિ, માધ્યમિક શાળાના શિક્ષકો પણ ઉત્તમ પાકયા છે.૧૫
ગાંધીજીએ શ્રમનું ગોરવ કરતી અને જિવાતા જીવન સાથે સંધાન કેળવતી શિક્ષણ પદ્ધતિને પુરસ્કાર કર્યો. એમણે દક્ષિણ આફ્રિકામાં કરેલા કેળવણીના પ્રયોગ અમદાવાદની આશ્રમશાળામાં ચાલુ રાખ્યા. કેળવણીના પ્રયોગ અંગે પોતે કરેલા અખતરાઓના પરિણામે તેઓ નીચેના નિર્ણય પર આવેલા :
(૧) સ્વભાષામાં-ગુજરાતી મારફતે જ કેળવણી આપવી. (૨) રાષ્ટ્રભાષા તરીકે હિંદી-હિંદુસ્તાનીની દેશને જરૂર છે.
(૩) બૌદ્ધિક શિક્ષણ જેટલી જ સ્વાશ્રયી કેળવણીની જરૂરિયાત છે, જેને સર્વાગી કેળવણી કહેવાય ને જેમાં વિવિધ ઉદ્યોગે શીખવાય.
(૪) અક્ષરજ્ઞાન આપતાં પહેલાં બાળકને ચિત્રકામ આપવું, એ સાથે ભજન-પ્રાર્થના દ્વારા સંગીતના સંસ્કાર વિકસાવવા.*
(૫) કેળવણીનું યેય વિદ્યાર્થીનું ચારિત્ર્ય ઘડવાનું અને એને ઉત્તમ નાગરિક બનાવવાનું છે. આ એક જ મુદ્દો સૌથી મહત્ત્વનું ગણાય.
Page #333
--------------------------------------------------------------------------
________________
૩૦૮
આઝાદી પહેલાં અને પછી
ગાંધીજી દઢ સંકલ્પવાળા અને સિદ્ધિ અથે સંપૂર્ણ આગ્રહ ધરાવનાર એક સમર્થ વ્યક્તિ હતા.૮ ઈ. સ. ૧૯૧૯ માં એમણે અસહકારની ચળવળ શરૂ કરતાં પ્રજાને ચાલુ શાળાઓ છોડવાની હાકલ કરી અને તે માટે નવી રાષ્ટ્રિય શાળાઓ ખેલી, જેમાં હજારો વિદ્યાથી જોડાયા. આ શાળાઓમાં ઉદ્યોગો તરીકે કાંતણ-વણાટ, સુથારીકામ, ખેતી–બાગકામ, સફાઈ, રસોઈ વગેરે શીખવાતાં. આવી રાષ્ટ્રિય શાળાઓ સત્યાગ્રહ-આશ્રમ (સાબરમતી), રાજકેટ, વઢવાણ અને મોડાસામાં શરૂ થયેલી.
ઈ. સ. ૧૯૨૦ માં ગૂજરાત વિદ્યાપીઠ'ની ગાંધીજીએ સ્થાપના કરી. તેને ધ્યેયમંત્ર આ વિદ્યા યા વિમુ (મુક્તિ અપાવે તે વિદ્યા) હતો. વિદ્યાપીઠમાં આશ્રમશાળા અને વિદ્યાપીઠ વચ્ચે કડીરૂપ વિનયમંદિર શરૂ થયું. વિદ્યાપીઠમાં ધર્મ(સામાન્ય) અને નીતિ, પોરસ્ય ભાષાઓનું શિક્ષણ અને પુરાતત્વમંદિર જેવાં નવાં તત્ત્વ ઉમેરાતાં ગયાં.
ગાંધીજીએ આ સર્વાગી કેળવણી દ્વારા માનસિક બૌદ્ધિક અને તાર્કિક એમ બેઠાડુ કેળવણી જ નહિ, પણ શારીરિક માનસિક બૌદ્ધિક ભાવાત્મક તેમ રાષ્ટ્રિય જીવનને ઉપયોગી અને વ્યવસાયી કૌશલ સાથેની સ્વાશ્રયી કેળવણી આપતા પ્રયોગ પણ કર્યો.
ગુજરાતમાં ઈ. સ. ૧૯૨૫ માં ભાવનગરમાં કેળવણી મંડળ' સ્થપાયું અને ઈ. સ. ૧૯૨૭ માં અમદાવાદ લ સંસાયટીની સ્થાપના થઈ. કલાગુરુ રવિશંકર રાવળે કલાસંધ અને ચિત્રશાળાની સ્થાપના ઈ. સ. ૧૯૩૪ માં કરી અને ઈ. સ. ૧૯૩૫ માં ગાંધર્વ મહાવિદ્યાલય’ શરૂ થયું. એ જ સાલમાં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી સ્થાપાઈ, તેણે અમદાવાદમાં કોમર્સ, આસ સાયન્સ વગેરે કોલેજો શરૂ કરી. આ સંસ્થાને આ કેલેજોએ ઘણી પ્રતિષ્ઠા અપાવી છે. એના આચાર્યો-અધ્યાપકે એ ગુજરાત યુનિવર્સિટીના ઘડતરમાં મહત્ત્વનો ફાળો આપે છે.
સને ૧૯૩૭થી માતૃભાષાનું શિક્ષણ ફરજિયાત બન્યું. ઈ. સ. ૧૯૩૦ થી ૧૯૪૭ ના ગાળામાં અમદાવાદ વડોદરા સુરત ભાવનગર રાજકોટ નડિયાદ પેટલાદ નવસારી વગેરે શહેરોમાં આસ સાયન્સ અને કોમર્સની વધુ નવી કોલેજ ખુલી. અમદાવાદ અને વડોદરામાં લની અને મેડિકલ કોલેજ સ્થપાઈ. આમ ગુજરાતમાં ઉચ્ચ વિદ્યાની કલેજે વધી તથા એમાં ઉત્તરોત્તર વિષયવૈવિધ્ય વધ્યું.
Page #334
--------------------------------------------------------------------------
________________
કેળવણી
૩૦૯
૧૯૩૯ માં અમદાવાદની ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ ઉચ્ચ અભ્યાસ અને સંશોધન અંગેને અનુસ્નાતક વિભાગ શરૂ કર્યો. ૧૯૪૬માં . વ. સંસાયટીએ ગુજરાત વિધાસભા' નામ ધારણ કર્યું ને એને અનુસ્નાતક વિભાગ . જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન રૂપે વિકસ્ય.
ઈ. સ. ૧૯૩૦ થી ૧૯૪૭ ના ગાળામાં અગ્રેજી માધ્યમિક શાળાઓની સંખ્યા વધી, અંગ્રેજી ભાષા અને શિક્ષણ તરફ લેકેની અભિરુચિ વધી. પ્રાથમિક શાળાઓની સંખ્યા ૧૯૪૫ માં ૯,૩૩૭ થી વધુ હતી.” માધ્યમિક શાળાઓનું સંચાલન ખાનગી મંડળો દ્વારા થતું. માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં શારીરિક શિક્ષણ, રમતગમત, વકતૃત્વ હરીફાઈ વગેરે ઇતર પ્રવૃત્તિઓ થવા લાગી.
શિક્ષણ વિશે પ્રજામાં જાગૃતિ આવતાં શહેરમાં જ્ઞાતિ છાત્રાલય ખૂલ્યાં. આજના શિક્ષણને પાયો ૧૯૩૯-૪૦ માં નંખાયો.૨૧ નઈતાલીમ
ઈ.સ. ૧૯૨૦થી ૧૯૩૦ માં નઈતાલીમ અથવા બુનિયાદી શિક્ષણ આપતી રાષ્ટ્રિય શાળાઓ ખૂલેલી, એ પછી બેચાસણમાં વલ્લભ વિદ્યાલય', વેડછીમાં
સ્વરાજ આશ્રમ', નડિયાદનાં વિઠ્ઠલ કન્યા વિદ્યાલય અને આંબળા(ભાવનગર)માં “પ્રામદક્ષિણામૂતિ” સંસ્થા શરૂ થઈ. આંબળામાં બુનિયાદી શિક્ષણ પછીની ઉત્તર બુનિયાદી શાળા પણ શરૂ થઈ પછી આવી સંસ્થાઓ મરેલી બારડેલી ગંદી વગેરે સ્થળોએ પણ વિકસી.
ઈ. સ. ૧૯૩૦ માં અસહકારની લડત ચાલુ થતાં સરકારે ગૂજરાત વિદ્યાપીઠની સમગ્ર સંસ્થાને સીલ માર્યા. પ્રજાએ સરકારી શાળાઓનો બહિષ્કાર કર્યો. ખાનગી શાળાઓ ગ્રાન્ટ લેતી નહિ અને નિરીક્ષણ કરવા દેતી નહિ. સરકારે શિક્ષકોની બદલી અને છટણી વગેરે શરૂ કર્યું, પણ એમાં એ નિષ્ફળ ગઈ.
ઈ. સ. ૧૯૩૭ માં વર્ધા યોજના કે નઈ તાલીમ–જેને ગાંધીજીએ પોતાની ઉત્તમ ભેટ કહી છે તે પ્રજા પાસે મૂકી. ઈ. સ. ૧૯૩૮ માં રાષ્ટ્રિય કેંગ્રેસે હરિપરામાં તેને સ્વીકારી. પ્રાંતિક સરકારોએ એને અમલ કરવાનું સ્વીકાર્યું (૧૯૩૯). એને હેતું સ્વાશ્રયનું મહત્ત્વ, ઉદ્યોગનું શિક્ષણ, એને અભ્યાસ સાથે અનુબંધ તેમજ સ્વરાજ્ય અને સ્વાવલંબનના આદર્શોને તથા કેળવણુનાં અહિંસામૂલક મૂલ્યોને પ્રસાર કરવાને હતે.
ઈ. સ. ૧૯૩૭ ની ૧૯૩૯ માં પ્રાંતીય સરકારે એ કેળવણીના ક્ષેત્રે સુધારા કરવા તથા ગામડાઓની શાળાઓ તેમ શિક્ષકમાં વધારે કરવાના પ્રયત્ન કર્યા તથા શિક્ષણને લગતી આર્થિક સહાય વધારી. મુંબઈ પ્રાંતમાં મુખ્યમંત્રી શ્રીખેરે પ્રૌઢ
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૧૦
આઝાદી પહેલાં અને પછી
શિક્ષણ ખેડ ની રચના જુગતરામભાઈ દવેના અધ્યક્ષપદે કરી અને મુબઈ પ્રાંતમાં સરકારની સહાયથી પ્રૌઢ શિક્ષણનું તેમ પછાત વર્ગાના ઉદ્ધારનું કા' શરૂ થયું.
ઈ. સ. ૧૯૩૮ માં ખીજુ વિશ્વયુદ્ધ શરૂ થતાં પ્રાંતીય સરકારાને હિંદી સરકારે રદ કરી અને કરકસરના પગલા તરીકે કેળવણીના ખર્ચ'માં કાપકૂપ કરી.૨૨
ઈ. સ. ૧૯૪૨ થી ૧૯૪૫ દરમ્યાન ‘હિંદ છેડા' આંદોલનમાં ગુજરાતે સક્રિય ભાગ લીધે તેથી શિક્ષણની પ્રવૃત્તિ સ્થગિત થઈ. આ ગાળામાં ઈ. સ. ૧૯૪૩ માં હિંદ સરકારે કેળવણી અંગે સાર્જન્ટ કમિશન રચેલુ, જેણે પ્રાથમિકથી ઉચ્ચ વિદ્યા સુધીના શિક્ષણને સુધારવા કેટલીક ભલામણા કરેલી, જેને અમલ યુદ્ધોત્તર સમયમાં થયા.
પ્રૌઢ શિક્ષણ
પ્રૌઢ શિક્ષણમાં પ્રૌઢ વયનાં સ્ત્રી-પુરુષોને અક્ષરજ્ઞાન તથા સામાન્ય જ્ઞાન અપાય છે. તે એમને ઉદ્યોગો તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિમાં રસ લેતાં કરાય છે. ૧૯૧૫ પછી વસેામાં અને પેટલાદમાં મોતીભાઈ અમીને રાત્રિશાળા ખોલેલી તે ૧૯૩૯ સુધી ચાલું હતી અને વસમાં એક પણ વ્યક્તિ અક્ષરજ્ઞાન રહિત ન રહે ત્યાં સુધી એ ચાલી. ૧૯૨૪ માં અમદાવાદ ભરૂચ ખેડા અને પંચમહાલ જિલ્લામાં ૧૧ રાત્રિશાળા હતી. ફરજિયાત શિક્ષણ માટે સયાજીરાવે, ગોંડળ રાજ્યે તેમજ વિઠ્ઠલભાઈ પટેલ, સેતલવાડ, ગેાખલે, રહેમતુલ્લા વગેરેએ નોંધપાત્ર કામ કરેલુ. પછી ગાંધીજીએ પણ આ પ્રવૃત્તિમાં રસ લીધે.
ગિજુભાઈ-નાનાભાઈ અને મનુભાઈ પંચોલી-‘દશ કે’ દક્ષિણ:મૂતિ દ્વારા ભાવનગરમાં, જુગતરામભાઈ દવેએ વેડછીમાં અને ડૉ. લેખકે પાંચમહાલમાં પ્રૌઢ શિક્ષણ શરૂ કરેલુ તથા એ માટે વાચનપોથી અને અનુકૂળ પરીક્ષા-પદ્ધતિઓ વિકસાવી હતી. વડોદરા રાજ્યે પ્રૌઢ શિક્ષણની પણ સાધન-સામગ્રી વિકસાવેલી.
૧૯૩૭-૩૯ દરમ્યાન પ્રાંતીય સરકારોએ મુંબઈ રાજ્યમાં પ્રાંતિક પ્રૌઢ શિક્ષણ મેડ'' રચીને એના પ્રમુખ તરીકે જુગતરામભાઈ દવેને મૂક્યા હતાં. આ સમિતિએ પ્રૌઢાના અભ્યાસક્રમ, પ્રથમ અને દ્વિતીય શ્રેણીમાં ભાગીકરણુ, સાધનેમાં ફ્રાનસ ગ્યાસતેલ સ્લેટ-પેન અને પુસ્તકોની સહાય તથા વિદ્યાથી દીઠ રૂ. ૪.૨૫ અનુક્રમે પ્રથમ અને દ્વિતીય શ્રેણી માટે આર્થિક સહાય આપેલી. વિશ્વયુદ્ધ શરૂ થતાં આ યોજના બંધ થઈ તે સ્વરાજ્ય મળ્યું ત્યાં સુધી બંધ રહી.
ઇ. સ. ૧૯૩૭ માં મુંબઈ રાજ્યમાં ‘પ્રૌઢ શિક્ષણ ખડ' રચાયું હતું અને ગુજરાતની પેટાસમિતિના પ્રમુખ શ્રી જુગતરામભાઈ દવે હતા. પ્રૌઢ શિક્ષણના
Page #336
--------------------------------------------------------------------------
________________
: કેળવણી
૩૧૧
અભ્યાસક્રમ છે શ્રેણીમાં ધડાયેા અને અમલમાં મૂકાયા. ૧૯૪૨ ની લડતને લીધે આ પ્રવૃત્તિની હાસ થયેા.૨૩
ગુજરાતમાં શિક્ષણ સંમેલન ઈ. સ. ૧૯૪૬ માં નાનાભાઈ ભટ્ટના પ્રમુખપદે નડિયાદમાં થયું, એણે પ્રાથમિક કેળવણી તથા પ્રૌઢ-શિક્ષણ અ ંગે મુંબઈ સરકારને ભલામણ કરેલી.૨૪
શારીરિક શિક્ષણ
અંબુભાઈ પુરાણી વગેરેની પ્રેરણાથી ગુજરાતમાં ૧૯૧૩ થી ઠેકઠેકાણે વ્યાયામ શાળાઓ થઈ હતી. ૧૯૨૮ માં નડિયાદ માં ‘પ્રથમ વ્યાયામ પરિષદ' થઈ. ૧૯૩૮ માં ‘શારીરિક કેળવણી ખેડ'' સ્થપાયું. ૧૯૫૦ માં રાજપીપળામાં ‘ટુભાઈ પુરાણી વ્યાયામ મહાવિદ્યાલય' શરૂ કરાયું....
વ્યાવસાયિક શિક્ષણ
વડોદરામાં ‘કલાભવન’ ૧૮૯૦ થી હતુ. પાટણમાં ૧૯૧૨ માં ‘આયુંવે દિક વિદ્યાલય' શરૂ થયેલું. અમદાવાદમાં ૧૯૨૧ માં ‘લૉ કૉલેજ’ શરૂ થઈ. ૧૯૨૧ માં ‘આર.સી. ટેકનિકલ સ્કૂલ' અમદાવાદમાં અને એક ‘ટેકનિકલ’ સ્કૂલ' વડોદરામાં શરૂ થઈ. એમાં વસ્ત્રવિદ્યાના ટેકનિશિયનાનુ`, સિવિલ અને મિકેનિકલ એન્જિનિયરિંગના ડિપ્લોમાનુ તથા ઈલેકટ્રિકલ ફ્રિંટિંગ વગેરેનું વ્યવસાયી શિક્ષણ અપાતું. ૧૯૨૩ થી ૧૯૪૬ સુધીમાં આવી શાળાઓનુ પ્રમાણ વધારવા વિવિધ કમિશનાએ ભલા મણ કરેલી, પર ંતુ એને જોઈએ તેટલા વ્યાપ થયા નહિ. સુરતમાં લો ફૉલેજ' ૧૯૩૫ માં સ્થપાઈ. ૧૯૩૮ માં આણુદમાં ‘કૃષિ ગોવિદ્યા ભવન’ સ્થપાયુ, જેમાં ‘કૃષિ મહાવિદ્યાલય’ને સમાવેશ થાય છે. ૧૯૪૬ માં સરકારે પોલિટેકનિક શાળાઓ' શરૂ કરવા વિચાયું, જેની શરૂઆત ગુજરાતમાં ૧૯૫૭ માં થઈ૨૫ ૧૯૪૬ માં સુરતમાં આયુર્વેદની અને અમદાવાદમાં ઈજનેરીની કૉલેજ સ્થપાઈ.
સ્ત્રી-શિક્ષણ
ગુજરાતમાં સ્ત્રી-શિક્ષણનું રાષ્ટ્રિય મહત્ત્વ ઓળખનાર રમણભાઈ નીલકંઠ અને આચાય આનંદશંકર ધ્રુવ હતા.
ઈ. સ. ૧૯૧૫ માં મહિષ' કવે એ સ્ત્રીઓ માટેની કોલેજ શરૂ કરી, જે પછી શ્રીમતી નાથીબાઈ ધરમશી ઠાકરસી યુનિવર્સિ*ટી' માં પરિણમી. એની શાખાએ ગુજરાતનાં ચાર નગરા-અમદાવાદ, વડોદરા, સુરત અને ભાવનગરમાં સ્થપાઈ. એમાં સ્ત્રીએ અંગેના ખાસ વિષય વિકલ્પે અપાતા અને માતૃભાષામાં શિક્ષણ અપાતું. ગાંધીજીએ સ્ત્રી શિક્ષણની આવશ્યકતા પર ભાર મૂકયો. ખેતીના સાથ ન મળે ત્યાં સુધી સમાજ કદી ઊંચે ચઢવાના નથી, ઈ. સ. ૧૯૩૭ માં પ્રાંતીય
Page #337
--------------------------------------------------------------------------
________________
૩૧૨
આઝાદી પહેલાં અને પછી
સરકારોએ સ્ત્રી કેળવણીને વેગ આપવા પ્રયત્ન કર્યા, પરંતુ, યુદ્ધ શરૂ થતાં એ કાય` અટકી ગયું૨૬
કન્યાઓ માટેની અલગ પ્રાથમિક શાળાઓની તથા માધ્યમિક શાળાઓની સંખ્યા વધતી રહી અને સ્ત્રીએ માટેની અલગ કૉલેજો પણ સ્થપાઈ તેમજ સહશિક્ષણ આપતી શાળાઓ તથા કૉલેજોમાંય છેકરીઓ વધુ ને વધુ સખ્યામાં દાખલ થતી રહી. પરિણામે ગુજરાતમાં સ્ત્રી શિક્ષણના વ્યાપ વધ્યો. શ્રીમતી ના. ધ. ઠા. યુનિવર્સિ`ટી' માં સ્ત્રીને મળતી વિશિષ્ટ સવલતા અન્ય યુનિવર્સિ*ટીએમાંય પ્રચલિત થતાં વિમેન્સ યુનિવર્સિટીનુ મહત્ત્વ ચાડું ઘટયું. વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન જેવી વિદ્યાશાખામાં વિદ્યાથીનીએ નોંધપાત્ર સ ંખ્યા ધરાવવા લાગી તેમજ પરીક્ષાનાં પરિણામેામાં પણ અગ્રસ્થાન ધરાવતી થઈ.
પૂર્વ-પ્રાથમિક શિક્ષણ
ગિજુભાઈ બધેકાએ શિક્ષણના પ્રયાગ ગુજરાતમાં જ નહિ, ભારતમાં પણ સવ' પ્રથમ કરીને કેળવણીની મેટી સેવા કરી છે.૨૭ એમની અથાગ જહેમતથી ગુજરાતમાં મૉન્ટેસરી પદ્ધતિના બાલશિક્ષણની પ્રવૃત્તિ શરૂ થઈ અને ગુજરાતમાં
વ્યાપક બની.
પૂર્વ–પ્રાથમિક શિક્ષણમાં ગુજરાતમાં એ પદ્ધતિ પ્રચલિત થઈ એ પહેલાં કિન્ડરગાટન પદ્ધતિ પ્રમાણેની ‘બાલવાડીએ' સ્થપાઈ, જેમાં બાલમાનસના વિકાસ માટે રમત અને રમકડાંને પ્રાધાન્ય આપવામાં આવેલુ. વડેદરા રાજ્યે આ પ્રવૃત્તિને લોકપ્રિય બનાવવામાં વિપુલ ફાળે આપેલા. બીજી પદ્ધતિ છે મોન્ટેસરીની. ૧૯૧૪ માં શ્રી સરલાદેવી સારાભાઈનું ધ્યાન એ પ્રત્યે ખેંચાયેલું. શ્રી મોતીભાઈ અમીનની પ્રેરણાથી દરબાર ગોપાલદાસે ૧૯૧૫ માં વસે(તા. પેટલાદ)માં આ પદ્ધતિની શિશુશાળા શરૂ કરી. એમાંથી પ્રેરણા લઈને ગિજુભાઈ બધેકાએ ભાવનગરત ‘દક્ષિણામૂતિ' સંસ્થામાં ૧૯૨૦ માં બાલમદિર' સ્થા'યુ. પૂર્વ'-પ્રાથમિક શિક્ષણ માટે શિક્ષકોને તાલીમ આપી એમણે આ શિક્ષગુપ્તે ગુજરાતભરમાં વ્યાપક બનાવ્યું. ગિજુભાઈએ અને તારાબહેને બાલસાહિત્ય અંગેનાં પુસ્તક લખ્યાં. ૧૯૨૫ માં ગુજરાતમાં ‘મોન્ટેસરી સધ' સ્થાપ્યા. ૧૯૫૦ માં મેક્રમ મૌન્ટેસરી ગુજરાતમાં આવ્યાં. ૧૯૬૦ સુધીમાં ગુજરાતમાં ૩૦૦ થી વધુ બાલમદિર સ્થપાયાં. પૂ પ્રાથમિક અધ્યાપન–મંદિરાની સંખ્યા વધીને ૨૦૦ની થઈ.૨૮
ચરોતર એજ્યુકેશન સેાસાયટી'એ ઈ. સ. ૧૯૧૬ પછી અને વડોદરામાં ઈ. સ. ૧૯૧૮ ની આસપાસ કિન્ડર–ગાટ”ન પદ્ધતિએ બાળશિક્ષણના પ્રયાગ કર્યા તે બાલવાડી’ કે ‘આંગિણવાડી' તરીકે ઓળખાય છે.૨૯
Page #338
--------------------------------------------------------------------------
________________
કેળવણી
૩૧૩ ગિજુભાઈએ અને એમના સાથીઓએ બાલશિક્ષણમાં નવી ભાત પાડતાં પુસ્તક રચીને એનું પ્રકાશન કર્યું છે. જુગતરામભાઈ દવેએ પણ કેટલુંક બાલસાહિત્ય રચ્યું છે. બાળક માટે એક બાલમિત્ર’ માસિક વડેદરાથી પ્રકાશિત થતું. ગાંડીવ પ્રકાશને પણ કેટલુંક બાળવાર્તાસાહિત્ય પ્રસિદ્ધ કર્યું છે. વડોદરા રાજ્ય તરફથી બાળજ્ઞાનમાળા પ્રસિદ્ધ થઈ છે.
આ શિક્ષણે સમગ્ર શિક્ષણને કેટલાંક પાયાનાં મૂલ્ય આપ્યાં છે. જેવા કે (૧) બાળક અને વિદ્યાથી એ ચેતનાને પુંજ છે. એ વિકાસને ઝંખે છે
અને સ્વયંસ્કૃતિથી શીખે છે. (૨) એગ્ય વાતાવરણ સર્જીને એને વિકાસની સ્વયં તક આપવી. (૩) બાળક કે વિદ્યાથી સાથે માનથી અને સારી રીતે વ્યવહાર કરવો.
(૪) બાળકને સર્વાગી વિકાસ કરવા એને સવ ઈદ્રિયે મન અને બુદ્ધિની પ્રવૃત્તિઓ આપવી. ચિત્ર સંગીત ઉદ્યમ અને ઉદ્યોગ કરાવવા તથા સભા ચર્ચાસંવાદો વાર્તા મેળાવડા રમતો અને પર્યટન-પ્રવાસાદિ જવાં. પ્રાથમિક શિક્ષણ
૧૯૧૪-૧૮ ના ગાળામાં પહેલા વિશ્વયુદ્ધને લીધે સરકારી અનુદાન ઘટી જતાં પ્રાથમિક શિક્ષણના વિકાસમાં ઓટ આવી. પ્રાથમિક શાળાના અભ્યાસક્રમમાં કેટલાક નવા વિષય ઉમેરાયા. શિક્ષકો માટે નિયત પગારની જગ્યાઓની પ્રથા શરૂ થઈ. ૧૯૧૬ માં અમદાવાદમાં પહેલી “ગુજરાતી કેળવણી પરિષદ થઈ તેણે પ્રાથમિક શિક્ષણ અંગે કેટલાક મહત્ત્વના ઠરાવ કર્યા. ફરજિયાત પ્રાથમિક શિક્ષણ, રાષ્ટ્રિય શાળા અંત્યજોનું શિક્ષણ અને કન્યા કેળવણી અંગે વિચારણા થતી રહી, ૧૯૨૧-૨૫ દરમ્યાન અમદાવાદ સુરત અને નડિયાદની નગરપાલિકાઓએ સરકારી કેળવણુ ખાતાને અંકુશ ફેંકી દેવાની કોશિશ કરી ને રાષ્ટ્રિય શિક્ષણ આપતી શાળાઓ શરૂ કરી. ગ્રામવિસ્તારની પ્રાથમિક શાળાઓ જિલ્લા સેક્સ બોર્ડ નીચે મુક ઈ. ૧૯૨૩ થી દરેક નગરપાલિકા અને જિલ્લા બેડમાં શાળામંડળ સ્થપાયું. ફરજિયાત અને મફત પ્રાથમિક શિક્ષણના સિદ્ધાંત પર વધુ ને વધુ વિચારણા થતી રહી. વડોદરા રાજ્ય તથા કેટલાંક પ્રગતિશીલ શાળામંડળોએ એને અમલ કર્યો. ૧૯૩૭માં મુંબઈ ઇલાકામાં કોંગ્રેસી પ્રધાનમંડળ સત્તા પર આવતાં પ્રાથમિક શાળાઓની સંખ્યા માં ધણે વધારો થયો ૧૯૪૭ ના પ્રાથમિક શિક્ષણ ધારા અનુસાર જિલ્લા શાળામંડળ લોકલ બોર્ડથી સ્વતંત્ર બન્યું. બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન મોંઘવારી વધવાથી તથા ફરજિયાત શિક્ષણ દાખલ થવાથી પ્રાથમિક
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૧૪
આઝાદી પહેલાં અને પછી શિક્ષણના ખર્ચામાં સારો વધારો થયો. ૧૯૪૬ માં ફરજિયાત પ્રાથમિક શિક્ષણની વય ૭-૧૨ ગણવામાં આવી અને એને અભ્યાસક્રમ ચાર વર્ષને રખાય.૩૦
પ્રાથમિક શાળાના શિક્ષકોને તાલીમ આપવા માટેની ટ્રેઇનિંગ કોલેજો અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં હતી. ૧૯૧૭-૧૮ માં વડોદરા રાજ્ય આવી સંસ્થાઓ નવસારી અમરેલી અને પાટણમાં ખોલી. નડિયાદ ગેધરા ભરૂચ અને સુરતમાં પણ ટ્રેઇનિંગ લેજો શરૂ થઈ. આમાંની કેટલીક કોલેજો ૧૨૧ ૩૭ દરમ્યાન નાણાંકીય ભીડને કારણે બંધ કરાઈ માધ્યમિક શિક્ષણ
૧૯૨૦–૨૧ માં ગુજરાતમાં માધ્યમિક શાળાઓ કુલ ૨૭ર હતી ને એમાં એકંદરે લગભગ ૪૦ હજાર જેટલા વિદ્યાર્થી હતા. ૧૯૨૦ પછી અમદાવાદ ખેડા પંચમહાલ ભરૂચ અને સુરત જિલ્લાઓમાં તથા સૌરાષ્ટ્રમાં કુલ ૩૯ રાષ્ટ્રિય માધ્યમિક શાળાઓ સ્થપાઈ જે ગૂજરાત વિદ્યાપીઠ સાથે સંલગ્ન હતી. માતૃ. ભાષાનું માધ્યમ, કાંતણ વગેરે ઉદ્યોગ અને હિંદીનું શિક્ષણ એનાં વિશિષ્ટ લક્ષણ હતાં. ૧૯૨૪ પછી રાષ્ટ્રિય શાળાઓની સંખ્યા ઘટી ગઈ. ૧૯૪૭ સુધીમાં ગુજરાતમાં માધ્યમિક શાળાઓની સંખ્યા ઉત્તરોત્તર વધીને ૪૩૮ જેટલી થઈ ગઈ, જેમાં સવા લાખથી વધુ વિદ્યાથીઓ હતા. હવે માતૃભાષા કે પ્રાદેશિક ભાષાને શિક્ષણના માધ્યમ તરીકે સ્વીકાર થયે. ગુજરાતી હવે મૅટ્રિકની પરીક્ષામાં ફરજિયાત વિષય બની. ૧૯૩૭ પછી ખેતીવાડી ટેકનિકલ અને વેપારી વિષે શીખવાવા લાગ્યા. ઉચ્ચ શિક્ષણ
૧૯૧૪માં ગુજરાતમાં માત્ર ચાર કોલેજ હતી, અમદાવાદ વડોદરા ભાવનગર અને જૂનાગઢમાં. ૧૯૧૭ માં સુરતમાં એમ. ટી. બી. કોલેજ થપાઈ ૧૯૨૧માં ગૂજરાત વિદ્યાપીઠને જન્મ થયો. ૧૯૩૯માં રાજકોટમાં ધમેન્દ્રસિંહજી આસ કોલેજ સ્થપાઈ. અમદાવાદ સુરત વડોદરા જૂનાગઢ ભાવનગર અને રાજકેટની કોલેજોમાં વિજ્ઞાન વિદ્યાશાખા શરૂ થઈ. નવસારી પેટલાદ અને વલ્લભ વિદ્યાનગરમાં કોલેજ સ્થપાઈ. ગુજરાતની કોલેજો ત્યારે મુંબઈ યુનિવર્સિટી સાથે સંલગ્ન હતી. ગુજરાતની યુનિવર્સિટી ની માગણી દિનપ્રતિદિન વધતી ગઈ ૧૯૪૩ માં ગુજરાત વિદ્યાસભાએ આ માટે ગુજરાત વિશ્વવિદ્યાલય મંડળ” સ્થાપ્યું. સ્વભાષામાં શિક્ષણ - બે ગભંગની લડત વખતે સ્વદેશી ભાવનાને વિકાસ થતાં નવી શરૂ થયેલી રાષ્ટ્રિય કેળવણીની સંસ્થાઓમાં સ્વભાષામાં શિક્ષણ આપવાની શરૂઆત થઈ.
Page #340
--------------------------------------------------------------------------
________________
કેળવણી
૩૧૫ ગુજરાતમાં કેળવણી વિશે જે ચિંતન થયું અને જે પ્રવેગ થયા તેમાં પણ સ્વભાષાનું મહત્વ સર્વે એ સ્વીકારેલું. ઈ. સ. ૧૯૧૬ માં ગુજરાત કેળવણી મંડળે' અને રણજીતરામે માતૃભાષામાં શિક્ષણની હિમાયત કરેલી. ઈ. સ. ૧૯૧૭ માં બીજી કેળવણી પરિષદમાં અધ્યક્ષ ગાંધીજીએ પરિષદનું સંચાલન ગુજરાતીમાં કરીને ગુજરાતનું ગૌરવ વધાર્યું. ઈ. સ. ૧૯૧૯ માં રાષ્ટ્રિય શાળાઓએ અને ૧૯૨૦ માં ગૂજરાત વિદ્યાપીઠે ઉચ્ચ શિક્ષણ સુધીના તમામ સ્તરે માતૃભાષા ગુજરાતીને સ્વીકારી." “શરૂથી આખર સુધીનું કેળવણનું વાહન ગુજરાતી જ હોવું જોઈએ એવું વિદ્યાપીઠના બંધારણે નેપ્યું છે. વિદ્યાપીઠમાં ગુજરાતી ફરજિયાત વિષય હતે. પરપ્રાંતી માટે ગુજરાતીને સરળ અભ્યાસક્રમ રાખેલ. ૧૯૨૮ થી હરેક પરીક્ષાના પ્રશ્નપત્રો અને ઉત્તર ગુજરાતી કે હિંદીમાં આપવાનો નિયમ પણ વિદ્યાપીઠે કરેલ. આ માટે પ્રાથમિક શાળાથી વિદ્યાપીઠના સવ વિષયનાં પાઠ્ય પુસ્તક ગુજરાતીમાં પ્રસિદ્ધ થવા લાગ્યાં ૧૯૨૨ થી શરૂઆતમાં ૬૦ પુસ્તક અને ૧૯૨૯ સુધી માં ૧૬૧ પુસ્તક પ્રસિદ્ધ થયાં. ૩૨
મહર્ષિ કર દ્વારા શરૂ થયેલી મહિલા યુનિવર્સિટીમાં પણ માધ્યમ સ્વભાષા હતું અને એની ગુજરાતમાંની ચાર કોલેજો સ્વભાષાના શિક્ષણના માધ્યમને લાભ લેતી હતી.
૧૯૧૬ થી ૧૯૧૯ સુધી ધોરણ ૪ થી ૭ સુધી અંગ્રેજી બેધભાષા હતી, ૩૩ માધ્યમિક શાળામાં આમ છતાં પ્રથમ ત્રણ ધોરણોમાં અંગ્રેજી સિવાયના વિષય માતૃભાષા કે પ્રાદેશિક ભાષામાં શીખવાતા.૩૪ ઈ. સ. ૧૯૨૫ માં માતૃભાષાના અભ્યાસને શિષ્ટભાષાના વિકલ્પ તરીકે મૅટ્રિકમાં સ્થાન મળ્યું. ઈ. સ. ૧૯૩૭ થી મૅટ્રિમાં ઈતિહાસ ભૂગોળ અને સંસ્કૃતના પ્રશ્નપત્રોના ઉત્તરો માતૃભાષામાં આપવાની છૂટ મળી.૩૫ ઈ. સ. ૧૯૩૯ માં વિજ્ઞાન અંગે છૂટ મળી, ત્યારબાદ ગણિત અંગે છૂટ મળી આમ ઈ. સ. ૧૯૪૭ સુધી માં ગુજરાતી ભાષા માધ્યમિક તબ્બકે બેધભાષા બની.૩૬ ઉચ્ચ વિદ્યાના ક્ષેત્રે ઈ. સ. ૧૯૪૪ સુધી બધભાષા અંગ્રેજી જ હતી.૩૭ રાષ્ટ્રભાષા હિંદી-હિંદુસ્તાની
ગાંધીજીએ ૧૯૨૦ માં ગૂજરાત વિદ્યાપીઠ' અને “વિનયમંદિરમાં તથા રાષ્ટ્રિયશાળા'માં હિંદીભાષા સાથે મિશ્રિત ઉદૂવાળી હિંદુસ્તાની ભાષા શીખવવાને આગ્રહ રાખેલે અને તેઓ એને રાષ્ટ્રભાષા” કહેતા.૩૮ ,
આ પહેલાં કાશી નાગરી પ્રચારિણી સભા’ ‘હિંદી'ને દરેક પ્રાંતમાં પ્રચાર કરતી હતી. ગુજરાતમાં એનું મુખ્ય કેન્દ્ર અમદાવાદમાં હતું અને આજે પણ
Page #341
--------------------------------------------------------------------------
________________
૩૧૬
આઝાદી પહેલાં અને પછી છે. એ સ્નાતક કક્ષાની કેવિદ' ની ડિગ્રી આપે છે અને એ પછી “વિશારદની ડિગ્રી તથા એ પછી તાલીમીનું પ્રમાણપત્ર આપે છે.
ઈ. સ. ૧૯૩૬ થી ગૂજરાત વિદ્યાપીઠે રાષ્ટ્રભાષા પ્રચારાર્થે ખાસ યોજના કરી તેનાં પાઠયપુરત અને ગુજરાતી-હિંદુસ્તાની કેશ તૈયાર કર્યા ને પ્રચારનું કામ ઉપાડયું. એ સ્નાતક કક્ષાની ડિગ્રી અને પછીની “વિશારદ'ની હિંગ્રી આપે છે. આવું કાર્ય વર્ધા દ્વારા પણ થાય છે, અને ગુજરાતના વિલીનીકરણ પહેલાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ (૧૯૬૦ સુધી) વર્ધા સાથે સંકળાયેલી હતી.
સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં આ સંસ્થાએ હિંદી-હિંદુસ્તાની રાષ્ટ્ર ભાષાનાં કેદ્ર તળ ગામડાંઓ સુધી વિસ્તર્યા છે.
પાઠય પુસ્તકો
પ્રાથમિક શાળાઓ માટે સરકાર ગુજરાતી ભાષામાં પાઠય પુસ્તકો તૈયાર કરાવતી અને ગામડાંની શાળાઓમાં આઝાદી મળી ત્યાં સુધી એ ચાલતાં. ગેંડળ તથા વડોદરા રાજ્ય પિતાની શાળાઓ માટે જાતે પુસ્તકો તૈયાર કરાવેલાં. ઓગણીસમી સદીના અંત સુધી માધ્યમિક શાળાના ઉપલા ધોરણોમાં પાઠથ પુસ્તકે અંગ્રેજીમાં ચાલતાં. બંગભંગ પછી રાષ્ટ્રિય શાળા શરૂ થઈ તેઓએ ગુજરાતીમાં એ પુસ્તકનાં ભાષાન્તર કર્યા અને નવા પણ રચ્યાં. આ કાર્ય ખાનગી રાહે ભાવનગર અમદાવાદ સુરત ભરૂચ જેવાં નગરમાં થયું. ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ કેળવણી ખાતાંની સૂચનાથી (ઈ. સ. ૧૮૯૨ માં) કન્યાશાળાઓ માટે પુસ્તક રચાવી પ્રસિદ્ધ કરેલા. વર્નાકયુલર સોસાયટી માતૃભાષા દ્વારા શિક્ષણ પર ભાર મૂકતી. એણે ઈ. સ. ૧૯૦૪ સુધીમાં ત્રણ તબકકે ગુજરાતી ભાષામાં ઉપયોગી અનુવાદ અને નવાં પુસ્તક પ્રસિદ્ધ કરેલાં ૪૦ ઈ. સ. ૧૯૧ર માં અણે ગુજરાતી શબ્દકોશ અને એ જ અરસામાં પૂનામાં ગુજરાતી જ્ઞાનકોષ (ક્તકર)ના બે ગ્રંથ બહાર પડ્યા. વડોદરાના ગાયકવાડી રાજ્ય પણ ગુજરાતીમાં વિવિધ વિષયમાં અનેક પુસ્તક તૈયાર કરાવ્યાં.
ચરોતર એજ્યુકેશન સોસાયટી” “દક્ષિણામૂર્તિ પ્રકાશન સંસ્થા” “યાજીરાવ જ્ઞાનવાચનમાળા' અને ગેંડળ રાજ્યની પ્રકાશનસંસ્થાએ બાલકેળવણી, સાહિત્ય અને ઉપયોગી પાઠ્યપુસ્તક ઈ. સ૧૯૧૦ થી ૧૯૨૦ માં તૌયાર કરાવી પ્રસિદ્ધ કરેલાં.
ઈ. સ. ૧૯૨૦ માં ગૂજરાત વિદ્યાપીઠ સ્થપાતાં આવું કામ ગૂજરાત વિદ્યાપીઠે પણ શરૂ કર્યું.
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૧૭
કેળવણી
ગૂજરાત વિદ્યાપીઠે પ્રાથમિક શાળાની ચાલણ ગાડીથી માંડીને સ્નાતક કક્ષાના વિનયન તેમજ વેપાર-વાણિજ્ય વિદ્યાનાં ૧૯૨૯ સુધીમાં પહેલાં ૬૦ અને પછી ૧૬૧ પાઠ્ય પુસ્તક પ્રસિદ્ધ કરેલાં. આ ઉપરાંત ગુજરાતી-હિંદુસ્તાની તથા શબ્દાવલીના રૂપમાં જોડણી કોશ (૧૯૨૯) પણ તૈયાર કરાવ્યા. જે પછી ગુજરાતી ભાષામાં અને ગુજરાતમાં સર્વસ્વીકૃત થયાં. હિંદુસ્તાની હિંદી માટેનાં વિનીત-વિશારદ અને તાલીમના પુસ્તક પણ એણે તૈયાર કરાવેલાં જે ઘણીખરી ખાનગી શાળાઓમાં આજ સુધી ચાલે છે.
(૨) આઝાદી પછી આઝાદી પછીના પ્રવાહ - ૧૯૪૭માં ભારતને સ્વતંત્રતા મળી એ સાથે એક નવો સ્મૃતિને ઓધ ઊઠે તેની ઝલક કેળવણી-ક્ષેત્રે પણ દેખાવા લાગી. ઈ. સ. ૧૯૪૭ થી ૧૯૬૦ ના સ્વાતંત્ર્યોત્તર ગાળામાં કેળવણીને પ્રચાર લગભગ દ્વિગુણિત થયે અને એમાં વિષય-વૈવિધ્ય પણ પુષ્કળ વધ્યું. સને ૧૯૪૭ ના કાયદાથી શાળામંડળથી લેકબેડ અલગ થયું. શાળાનું ગ્રાન્ટનું ઘેરણ સુધારીને વધુ ઉદાર બનાવાયું. પૂર્વ-પ્રાથમિક શિક્ષણ
સ્વરાજ્ય મળ્યા પછી પેટલાદ-વડોદરા આસપાસ ૧૦૦ જેટલી બાલવાડીઆંગણવાડી ચાલતી હતી. અમદાવાદ સુરત વગેરે નગરોમાં બાલમંદિરને પ્રચાર વધુ હતે. સૌરાષ્ટ્ર માં ૧૧ બાલમંદિર ચાલતાં હતાં. ગુજરાતનાં નાનાં મોટાં નગરોમાં બાલમંદિર-બાલવાડી ચલાવવાની પ્રવૃત્તિ વધી છે. આજે છે સરકારી અને બે ખાનગી અધ્યાપન મંદિરો-તાલીમી શાળાઓ ચાલે છે. પ્રાથમિક શિક્ષણ
રાષ્ટ્રિય કેંગ્રેસે શિક્ષણક્ષેત્રે અને સંસ્કારક્ષેત્રો વરિત પ્રગતિ કરવા સ્વભાષાને જ મુખ્ય આધાર ગણી અને વિદેશી કે પરભાષાને વ્યવહાર તથા શિક્ષગુના માધ્યમ તરીકે દૂર કરવા પ્રયત્ન કર્યા સરકારે બાળકો માટે ૧૪ વર્ષની વય સુધીનું પ્રાથમિક શિક્ષણ ફરજિયાત કર્યું તેથી શાળામાં ભરતી ૧૫ ટકા થતી તે ૨૩.૭ ટકા વધી.૪૧ ઈ. સ. ૧૯૪૭ થી લગભગ નઈ તાલીમની ૨,૪૧૨ થી વધુ શાળા ચાલે છે. સરકારે પ્રાથમિક શિક્ષમાં નઈ તાલીમ અર્થાત્ પાયાની કેળવણીને સ્વીકારી છે. આ શાળાઓમાં કંતામણ વણાટ બાગકામ ખેતી સુથારી કાર્ડબોર્ડ વગેરેના ઉદ્યોગ શીખવાય છે. પ્રથમ
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૧૮
આઝાદી પહેલાં અને પછી બે પંચવર્ષીય જનાઓમાં આવી શાળાઓ ૫૦ ટકા વધારવાનું લક્ષ્ય રાખેલ છે. આ ઉપરાંત અનેક ખાનગી પ્રાથમિક શાળામાં પણ ગુજરાતમાં ચાલે છે.
યુદ્ધ પહેલાં મુંબઈ પ્રાંતમાં ૪.૧ ટકા શિક્ષણ હતું અને ભણી શકે તેવાં ૧૫ ટકા બાળકે શિક્ષણ લેતાં એમાં નીચે પ્રમાણે વૃદ્ધિ જોવા મળી છે ૪૩ ૧૯૪૭ પછી– પ્રાથમિક શાળાઓની
એમાં ભણતાં બાળકોની સંખ્યા
સંખ્યા તળ-ગુજરાત ૭,૬૮૫
૯,૯૪,૮૬૦ સૌરાષ્ટ્ર ૩,૩૫૮
૨,૧૯,૭૧૮ ૨૦,૮૧૧
૫૩૭
કુલ ૧૧,૫૮૦
કુલ ૧૨,૩૫,૩૮૯ ૧૯૪૫ માં કુલ ૯, ૩૩૭ શાળા અને ૮૯૧,૦૨૯ વિદ્યાથી હતા, જે વધીને આ સંખ્યા ૧૯૬૦-૬૧ માં ૧૮,૫૧૨ અને ૧૮,૨૦,૫૬૯ ની થઈ.૪૪
આમાં અમદાવાદ વડેદરા સુરત ખેડા અને મહેસાણા જિલ્લામાં પ્રાથમિક શાળાઓ વધુ હતી. બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લાઓમાં શાળા ઓની સંખ્યા ઓછી હતી ૪૫ પરંતુ, સરકારની સુધરેલી કેળવણીની નીતિને કારણે ૫૦૦ થી વધુ વસ્તીવાળા દરેક ગામમાં શાળા ખોલવાનું અને એનાથી ઓછી વસ્તીવાળા ગામમાં પ્રવાસી શિક્ષકની શાળા ચાલુ કરવાનું નકકી થયેલું.
આથી, ૧૯૬૧ માં ગુજરાતમાં કુલ ૧૮,૯૦૨ પ્રાથમિક શાળાઓ હતી; અને તેમાં નઈતાલીમની શાળાઓ ૫,૪૧૪ હતી. ઉપર્યુક્ત શાળાઓમાંથી ૧૮,૫૦૦ ગુજરાતી-ભાષી અને ૪૦૨ અન્યભાષી–સિંધી મરાઠી હિંદી વગેરે માધ્યમવાળી હતી
લૂલાં મૂગાં બહેલાં અને આંધળાં જન માટે ૧૯૬૦ સુધી માં ૧૭ સંસ્થાઓ અસ્તિત્વમાં આવી. પ્રારભમાં અહીં સંસ્કૃત પાઠશાળાઓને પણ પ્રોત્સાહન અપાયું. ૧૯૬૦ સુધીમાં ગુજરાતમાં પ્રાથમિક શાળાઓના શિક્ષકો માટેનાં અધ્યાપન-મંદિરોની સંખ્યા વધીને ૬૪ ની થઈ માધ્યમિક શિક્ષણ
૧૯૪૭ માં ગુજરાતમાં માધ્યમિક શાળાઓની સંખ્યા ૪૩૮ હતી તે વધીને ૧૯૬૦ માં લગભગ ૮૦૦ જેટલી થઈ. ૪૭ અમદાવાદ સુરત ખેડા અને મહેસાણા જિલ્લાઓમાં એની સંખ્યા વિશેષ છે. માધ્યમિક શાળાઓમાં ઉચ્ચતર કક્ષાએ
Page #344
--------------------------------------------------------------------------
________________
કેળવણી
૩૧૯
મુખ્ય સાત વિષયો ઉપરાંત અન્ય વિષયો વૈકલ્પિક ધેારણે શીખવાય છે. એમાં માતૃભાષા ફરજિયાત છે. આઠમા ધેારણથી અંગ્રેજી કે હિંદી વૈકલ્પિક ભાષા તરીકે અને તમામ ધારણથી સ ંસ્કૃત ભાષા બીજી ભાષા તરીકે શીખવાય છે. આ ઉપરાંત નામુ અંકગણિત ટાઇપ-રાઈટિંગ, ટેકનિકલ વિષયો, ખેતી – ગેાપાલન કલાએ અને ઉપયોગી કલાના વિષય પણ વૈકલ્પિક વિષય તરીકે રાખી શકાય છે. શાળાએ સાથે પ્રયોગશાળા અને વક શાપ-પદ્ધતિના વધુ ઉપયોગ થાય એવી સાન્ટ યોજના(૧૯૪૬)એ ભલામણુ કરેલી, વળી સંગ્રહસ્થાન અને પુસ્તકાલયે શરૂ કરાય તેવી પણ ભલામણ કરેલી. શિક્ષણમાં ટેકનિક-ઔદ્યોગિક શિક્ષણ અને કલાના વિષય વધે એમ પણ એણે સૂચવેલું.
મધ્યસ્થ સરકારે ૧૯૫૪ માં સેન્ટ્રલ સ્કૂલની યોજના કરી દેશના દરેક જિલ્લામાં આવી એક શાળા મુખ્ય મથકે શરૂ કરવાનું નક્કી કરેલુ. તે પ્રમાણે ગુજરાતમાં આવી નવ શાળા શરૂ થઈ છે.૪૮ આ શાળાઓને ગ્ર ંથાલય અને અંતર સાધના માટે ૧૦ થી ૧૫ ટકા ગ્રાન્ટ વિશેષ મળે છે.
કન્યાઓ માટેની માધ્યમિક શાળાઓની સંખ્યા વધીને ૧૦૧ થઈ. ‘ભાવનગર-દક્ષિણામૂતિ'માં ગિજુભાઈ-નાનાભાઈએ બાલમંદિર અને વિનયમમંદિરમાં કુમાર-કન્યાઓને સહશિક્ષણ આપવાની શરૂઆત કરેલી. ૧૯૫૭-૫૮ માં ગુજરાતમાં મિશ્ર શાળાઓમાં ૬૧ ટકા કન્યા શિક્ષણ લેતી એ નેંધપાત્ર છે.૪૯
આમ છતાં ગુજરાતમાં સમગ્ર તબકકે કેળવણીમાં અપવ્યયનુ ધારણ ઊચું છે એ ખેદજનક છે.ધારણ પહેલામાં ૨/૩ વિદ્યાર્થી એને અપવ્યય થાય છે. એમાં કુલ છેોકરાઓના ૫૬ ટકા અને કુલ છેકરીઓના ૬૨ ટકાના અપવ્યય થાય છે.
સરખાવા ભારતના અપવ્યયના ટકા :૫૦ ઈ. સ. ૧૯૩૧ થી ૧૯૬ ૦-૬૧.
૧૯૩૧-૩૨
૧૯૪૧-૪૨
૧૯૪૬-૪૭
૧૯૫૦-૫૧
૧૯૬૦-૬૧
૮૦.૮ ટકા
૭૦ ટકા
૫.૦ ટકા
૬.૩ ટકા
૬૬.૮ ટકા
માધ્યમિક શિક્ષકો માટેની પ્રથમ બી.ટી. કોલેજ ગુજરાતમા વડોદરા રાજ્યે ખાલી હતી. ૧૯૯ પછી એનેા ઝડપી વિકાસ થયો. અમદાવાદમાં ૧૯૫૨ માં એ. જી. ટીચર્સ કોલેજ શરૂ થઈ. પોરબંદર વલ્લભવિદ્યાનગર રાજકોટ ભાવનગર વગેરે સ્થળાએ પગ આવી કલેન્દ્રે બી.ટી.' તે સ્થાને બી.એડ.' ઉપાધિ અપાવે છે.
૧૯૫૬ માં બુનિયાદી કેળવણી મૂલ્યાંકન કમિટી નિમાયેલી તેણે બધા જ શાળાનું બુનિયાદીકરણ કરવા ભલામણૢ કરેલી, દ્વિતીય પચવર્ષીય યોજનામાં
Page #345
--------------------------------------------------------------------------
________________
૩૨૦.
આઝાદી પહેલાં અને પછી ૫૦ ટકા બુનિયાદી શાળાઓ વધારવાને સરકારે લક્ષ્યાંક રાખે અને એ માટે આર્થિક સહાય વધારવાનું વિચારેલું. આમ છતાં કુલ પ્રાથમિક શાળાઓના પ્રમાણમાં બુનિયાદી શાળાઓની ટકાવારી નીચે પ્રમાણે રહી છે :
બુનિયાદી
સોલ
ઉ. બુનિયાદી તાલીમ શાળાઓ ૧૯૫૧ ૧૫.૯ ટકા ૨.૧ ટકા ૧૫ ટકા ૧૯૫૬ ૧૫.૪ , ૨૨ ૩ , પ ક ૧૯૬૧ ૨૧.૨
૩૦.૨ ) ૭૦ ) આ શાળાઓ ખાનગી શિક્ષણમાં વ્યાપક થઈ નથી અને એને લેમાનસે પૂરેપૂરી સ્વીકારી નથી.
કોઠારી પંચે વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી સમાજની નવરચના કરવાની ભલામણ કરી એને કારણે નઈ તાલીમને વિકાસ રૂંધા તથા ઈ. સ. ૧૯૫૭ થી વિવિધલક્ષી શાળાઓ અને પોલિટેકનિકે શરૂ થયા. વળી, નવી તરાહ નીચે માનવવિદ્યા ઉપરાંત વિજ્ઞાન વ્યાપાર-વાણિજ્ય કૃષિ-પશુપાલન ગૃહવિજ્ઞાન ટેકનિકલ વિષયે લલિતક્ષા ટાઈપ-રાઈટિંગ નામું અંકગણિતાદિ વૈકલ્પિક વિષયે વધતા અને વિકાસ લગભગ સ્થગિત થયો છે. વિવિધલક્ષી શાળાઓને હેતુ ધંધાદારી શાળાઓને નહિ, પણ ધંધાકીય અભિગમ ઊભું કરવાનું છે. એ નેંધપાત્ર છે કે ૧૯૫૫-૫૬ માં આવી વિવિધલક્ષી શાળાઓ ૪૬ ટ હતી તે ૧૯૬૦-૬૧ માં ૧૮.૮ ટકા થઈ છે. ત્રીજી પંચવર્ષીય યોજનામાં રાજ્ય એને વધુ વિસ્તારવાનું નક્કી કર્યું છે.
ઈ. સ. ૧૯૫૪ થી દેશમાં શિક્ષણ સાથે એન. સી. સી.(N.C.C.)ની વતના દાખલ થઈ છે અને ૧૯૬ર પછી એને ફરજિયાત કરી છે. સ્વરાજય પ્રાપ્તિ પછી અક્ષરજ્ઞાન પામેલી વસ્તીમાં ટકા ૫૧
પુરુષો ૧૯૫૧ તળ-ગુજરાત ૩૪. ૯ ટકા ૧૪. ૬ ટકા
૨૬૨૯ ટકા ૧૦.૨૩ ટકા ૧૯૬૧
તળ-ગુજરાત અને સૌરાષ્ટ્ર
–
૧૯.૧૦ ટકા શહેરમાં કુલ ૫૦ ટકા થી ઓછું પ્રમાણ છે.
સ્ત્રીઓ
સૌરાષ્ટ્ર
Page #346
--------------------------------------------------------------------------
________________
૩૨૧
કેળવણી ઉચ્ચ શિક્ષણ
સ્વરાજ્ય મળ્યા પછી દેશમાં ઉચ્ચ શિક્ષણની પ્રતિષ્ઠા વધી છે અને આ શિક્ષણ લેનારની સંખ્યા પણ વધી છે.
ઈ. સ. ૧૯૪૮ માં યુનિવર્સિટી-શિક્ષણ અંગે વિચારવા “રાધાકૃષ્ણન પંચની ભારત સરકારે રચના કરેલી. આ કમિશને દેશનાં વિશ્વવિદ્યાલયને સ્નાતકના ડિગ્રી-અભ્યાસક્રમ માટે ત્રણ વર્ષ રાખવા સૂચવ્યું. વળી, જનરલ એજ્યુકેશન અને ધાર્મિક શિક્ષણ આપવાની પણ ભલામણ કરેલી.
૧૯૪૭ માં નડિયાદમાં વિજ્ઞાન-વિનયન કોલેજ શરૂ થઈ. ૧૯૫૩ માં અમદાવાદમાં બીજી વિનયન કોલેજ ઉમેરાઈ. ૧૯૫૮ માં પાટણમાં કોલેજ શરૂ થઈ. ૧૯૫૪–૫૫ માં વિનયન વિજ્ઞાન અને ધંધાદારી શિક્ષણ આપતી કોલેજોની સંખ્યા ૨૨ ની હતી. ૧૯૫૫ માં ભરૂચમાં એક અને અમદાવાદમાં બે ત્રણ વિનયન કોલેજો ખૂલી. કોલેજોની સંખ્યા ૧૯૫૯-૬૦માં ૮૫ અને ૧૯૬૦-૬૧ માં ૯૬ની થઈ. એ પૈકી ૪૦ વિનયન-વિજ્ઞાનની અને ૩૮ વ્યાવસાયિક શિક્ષણની હતી. ઉચ્ચ શિક્ષણમાં ૩૦ ટકા ગુણનું આંતરિક મૂલ્યાંકન દાખલ કરાયું. ગ્રામીણ વિસ્તારમાં લોકભારતી ગ્રામજીવનને અનુલક્ષીને શિક્ષણ આપતી સંસ્થા છે. વડોદરામાં ૧૯૪૯માં મેડિકલ કોલેજ સ્થપાઈ. આયુર્વેદ મેડિકલ કૅલેજ ૧૯૫૧ માં આર્થિક તંગીને કારણે બંધ પડેલી તે નડિયાદમાં પાછી ચાલુ થઈ. ૧૯૪૭ માં અમદાવાદમાં એલ. એમ, ફાર્મસી કોલેજ અસ્તિત્વમાં આવી. ૧૯૪૮માં વલભવિદ્યાનગરમાં બીરલા વિશ્વકર્મા વિદ્યાલય શરૂ થયું. ૧૯૫૧ માં મોરબીની ટેકનિકલ સ્કૂલ ઇજનેરી કોલેજ-રૂપે વિકસી. ૧૯૫૬ માં રાજકોટમાં લે કોલેજ શરૂ થઈ. ૧૯૬૧ સુધીમાં વાણિજ્યની આઠ કલેજ હતી. ઈ. સ. ૧૯૪૭ માં પી. આર. એલ (ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી)ની સ્થાપના યુનિવર્સિટી વિસ્તારમાં થઈ એની પાસે જ અટિરા (અમદાવાદ ટેકસટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસેશિયેશન) વસ્ત્રવિદ્યાનું સંશોધન કાર્ય કરે છે.'
સ્વાતંત્ર્યોત્તર ગુજરાતમાં ત્રણ યુનિવર્સિટી અનુક્રમે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ૧૯૪૮ માં વડેદરામાં, ગુજરાત યુનિવર્સિટી ૧૯૫૦ માં અમદાવાદમાં અને સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાપીઠ (પાછળથી સરદાર પટેલ યુનિવર્સિટી નામ પામેલી ) ૧૯૫૬ માં વલ્લભવિદ્યાનગર(આણંદ પાસે)માં શરૂ થઈ. ઈ. સ. ૧૯૫૩ થી નઈ તાલીમ પ્રમાણે ઉત્તર બુનિયાદી પછી ઉચ્ચ વિદ્યાનું શિક્ષણ આપતી ગ્રામવિદ્યાપીઠ લોકભારતી લેક શિક્ષણ અને કૃષિના વિશારદે તૈયાર કરે છે.
૨૧
Page #347
--------------------------------------------------------------------------
________________
૩૨૨
આઝાદી પહેલાં અને પછી
ગુજરાત યુનિવર્સિટીમાં શિક્ષણનું માધ્યમ તથા વહીવટનું માધ્યમ કયું રાખવું એ ઉગ્ર વિવાદને પ્રશ્ન બન્યું. પ્રાદેશિક નેતાઓ ઉચ્ચ શિક્ષણમાં હિંદી માધ્યમ રાખવાને આગ્રહ ધરાવતા. યુનિવર્સિટી સેનેટે ભારે બહુમતીથી પહેલેથી શિક્ષણ તથા વહીવટના માધ્યમ તરીકે પ્રાદેશિક ભાષા–ગુજરાતીને અપનાવી. વિનયન વાણિજ્ય અને વિજ્ઞાન જેવી અનેક વિદ્યાશાખાઓમાં એની યોજના સફળ થઈ. વિદ્યાનું–શિક્ષણના તથા પરીક્ષણના માધ્યમ દ્વારા–વિતરણ વ્યાપક અને લોકપ્રિય થયું.
મુંબઈ રાજ્યની ગ્રેસ સરકારે હિંદી માધ્યમ સ્વીકારવાની અપેક્ષાએ વલ્લભવિદ્યાનગર(જિ. ખેડા)માં ગુજરાત યુનિવર્સિટીમાંથી અલગ પાડીને સ્વતંત્ર યુનિવર્સિટી સ્થાપી, પરંતુ ત્યાં વાસ્તવમાં ગુજરાતી વિદ્યાથીઓમાં વ્યાપક ઉપયોગ ગુજરાતી માધ્યમને થાય છે.
મ. સ. યુનિવર્સિટી પહેલેથી જ અંગ્રેજી માધ્યમને વળગી રહી છે.
વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટીએ હિંદી માધ્યમ દ્વારા તમામ વિષય શીખવવાને સૌદ્ધાંતિક સ્વીકાર કર્યો છે, આથી એમાં ગુજરાત બહારના વિદ્યાથીઓ પણ ભણવા આવે છે.
ભો. જે. વિદ્યાભવન, અમદાવાદની માન્ય સંસ્થા તરીકેની માન્યતા હવે ગુજરાત યુનિવર્સિટીમાં થઈ.
ગુજરાત-યુનિવર્સિટી વિસ્તાર પાસે સ્કૂલ ઑફ આર્કિટેક્ટરમાં એ વિષયના અધ્યયન-સંશોધનનું કાર્ય થાય છે તથા લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમાં (૧૯૫૭ થી) સંસ્કૃત-પ્રાકૃતમાં વિશેષે જૈન ગ્રંથોના સંપાદન-પ્રકાશન–સંશોધનનું કાર્ય થાય છે.
ઈ. સ. ૧૯૫૧ માં પહેલી પંચવર્ષીય યોજનામાં યુનિવર્સિટી-શિક્ષણ માટે રૂા. ૧૫ કરોડ ફાળવાયેલા. ઈ. સ. ૧૯૫૬ માં શરૂ થયેલી બીજી યોજનામાં એ રૂ. પ૭૩ કરોડ અંદાજાયા હતા. ઈ. સ. ૧૯૫૩માં યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દિલ્હીમાં શરૂ થયું. | ગુજરાતમાં શ્રીમતી નાથીબાઈ ધરમશી ઠાકરસી યુનિવર્સિટી સાથે સંલગ્ન ચાર કૅલેજ–અમદાવાદ વડોદરા સુરત અને ભાવનગરમાં ચાલે છે. પછી આવી એક કોલેજ વિસનગરમાં શરૂ થઈ છે. આ ઉપરાંત ઉપરોક્ત વિશ્વવિદ્યાલય સાથે જોડાયેલી ૧૧ મહિલા કૅલેજ છે. ગુજરાત યુનિવર્સિટી-વિસ્તારમાં બહેનનું એક પોલિટેકનિક પણ ચાલે છે. ઈ. સ. ૧૯૫૮ માં દુર્ગાબાઈ દેશમુખના અધ્યક્ષપણે સ્ત્રી શિક્ષણ વિશે એક રાષ્ટ્રિય સમિતિ રચાયેલી.
Page #348
--------------------------------------------------------------------------
________________
કેળવણી
૩ર૩
ઈ. સ. ૧૯૫૩ માં ઓલ ઈન્ડિયા ઓરિયેન્ટલ કોન્ફરન્સનું ૧૭મું અને ૧૯૫૪ માં ઈન્ડિયન હિસ્ટ્રી કોંગ્રેસનું ૧૭ મું અધિવેશન અમદાવાદમાં થયેલાં. ઈ. સ. ૧૯૬૦ની આસપાસ અભ્યાસના જુદા જુદા વિષયની પરિષદની સ્થાપના
પણ થઈ છે.
આ સર્વ શૈક્ષણિક સંસ્થાઓ ગુજરાતની મૂડી પર નિર્ભર છે. ઈ. સ. ૧૯૬૦ માં ગુજરાત રાજ્યની સ્થાપના થતાં ગુજરાતમાં ઉચ્ચ વિદ્યા અને અધ્યયન-સંશોધનક્ષેત્રે અને સમગ્ર કેળવણી ક્ષેત્રે વિકાસની તક ઉજજ્વળ બની છે. ઈ. સ. ૧૯૬૦-૬૧માં ગેસ તેલ અને પેટ્રોલિયમ પ્રાપ્ત થતાં રંગ-રસાયણખાતરાદિનાં સંશોધન–તાલીમ કેન્દ્રોની શરૂઆત થાય એવી અપેક્ષા રહે. વળી, દીર્ધ દરિયાકાંઠે, નાવિકવિદ્યા તથા મત્સ્યવિદ્યાની તાલીમ, મીઠાનું સંશોધનકાર્ય (ભાવનગરમાં શરૂ થયું છે), દરિયાઈ ખનિજવિદ્યા, વનવિદ્યા ભૂસ્તરવિદ્યા અને ખનિજવિદ્યા, અવકાશવિદ્યા (સ્પેસ એપ્લિકેશન સેન્ટર), ખગોળવિદ્યા વગેરેના વિકાસની પણ આવશ્યક્તા છે. આ સર્વ ગુજરાતને કેળવણીના ક્ષેત્રે વૈવિધ્યભર્યો અને ઝડપી વિકાસ થઈ રહ્યો છે એમ સૂચવે છે. સમાજ-શિક્ષણ
૧૯૪૭ થી પ્રૌઢ શિક્ષણને વ્યાપક બનાવી એને “સમાજશિક્ષણ નામ ૧૯૪૮ માં આપી એની પ્રાદેશિક સમિતિ રચવામાં આવેલી. એના મંત્રી કલ્યાણજીભાઈ મહેતા હતા અને પ્રોત્સાહક નાનાભાઈ ભટ્ટ, જુગતરામભાઈ દવે તથા નરહરિભાઈ પરીખ હતા અને પ્રયોજક સરકાર હતી. આ સમિતિએ અક્ષરજ્ઞાન ઉપરાંત સામાન્ય નાગરિકશાસ્ત્ર, આરોગ્યશાસ્ત્ર, સામાન્ય જ્ઞાન, ભજનાદિ શીખવવાનું નક્કી કરેલું. પછી સમિતિનું આ કાર્ય ૧૯પર માં જિલ્લા ઉપશિક્ષણ-અધિકારીઓને સંપાયું છે. ૧૯૪૫ થી ૧૯૬૦નાં ૧૫ વર્ષોમાં ઉત્તીર્ણ થયેલા પ્રૌઢની સંખ્યા ૩,૧૮,૮૮૩ છે. એકંદરે સમાજશિક્ષણનું કાર્ય ધીમું ચાલે છે.
૧૯૬૧ ની વસ્તી ગણતરી પ્રમાણે શહેરમાં ૫૧.૩ ટકા અને ગામડાંમાં ૭૫ ટકા લેકે નિરક્ષર હતાં.૫૨ અમદાવાદના મજૂર-વિસ્તારમાં ૧૯૫૫ પછી રાત્રિ શાળાઓ ચાલતી તે ભદ્ર તથા ખાડિયામાં બે યુવક મંડળ ચલાવતાં.
આમ, કેળવણીમાં અનેકમુખી વૈવિધ્યભર્યો વિકાસ છતાં સ્વાતંત્ર્યનર કાલમાં યુનિવર્સિટીઓનાં મૂળભૂત મૂલ્ય અને ઉદ્દેશોમાં ખાસ ફેરફાર થયા નથી. કેળવણીને વ્યાપ વધે છે અને ગુણવત્તા પ્રમાણમાં ઘટી છે. ૩
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૨૪
આઝાદી પહેલાં અને પછી
નવા વિષય
અને વ્યવસાયી કાલેજોમાં કૅામની ખે, તથા એક મેડિકલ કૅૉલેજ એમ આઠેક લગભગ ૧૦૦ જેટલી થવા આવી.
ઈ. સ. ૧૯૧૫-૪૭ ના ગાળાના આરંભમાં ગુજરાતમાં આસની ખે કૅાલેજ સાયન્યની ખે અને લાની એક કૉલેજ કૅાલજ ચાલતી તે વધીને ૧૯૬૦ માં
ઈ. સ. ૧૯૪૯ માં શરૂ થયેલી મ. સ. યુનિવર્સિટીએ ઉચ્ચ વિદ્યામાં નવા વિષયાની પ્રથમ શરૂઆત કરી. એણે એજયુકેશન, ગૃહવિજ્ઞાન, સેાશિયલ વર્ક, સાયન્સમાં માઇક્રા-બાલાજી, આર્કિટેક્ચર, એન્જિનિયરિંગ, લામાં ચિત્ર સંગીત નૃત્ય નાટયકલા અને ફાઇન આર્ટ્સના અને ઍપ્લાઈડ આર્ટ્સના વિષય એમ.એ. અને પીએચ.ડી. કક્ષા સુધી ક્રમશ: વધાર્યા છે. વળી, એનું પ્રાચ્ય વિદ્યામ`દિર સ`સ્કૃત-ગુજરાતી ગ્રંથૈાનાં સંશોધન–પ્રકાશન વગેરેને લાગતુ વિશેષ કાર્ય કરે છે. આ યુનિવર્સિટીએ કાપવિદ્યા મ્યુઝિયાલાજી અને ગ્રંથાલયવિદ્યાનાં તાલીમ કેંદ્ર પણ શરૂ કર્યા છે, ગૃહવિજ્ઞાન અને લલિત કલાઓની અલગ વિદ્યાશાખા સ્થાપી છે.
ગુજરાત યુનિવર્સિટીમાં ગુજરાતી એ અભ્યાસના વિષયેાની ખેાધભાષા છે. એમાં આટ્સ સાયન્સ કૅામ લા મેડિકલ ઉપરાંત નવા વિષયેામાં એન્જિનિય રિંગ, જેમાં સિવિલ મિકેનિકલ ઈલેક્ટ્રિકલ ઉપરાંત હાલમાં ઇલેટ્રાનિક્સના વિષય ઉમેરાયા છે. ફાર્મ સ્ફટિક્સ આર્કિટેકચર ગ્રંથાલયવિદ્યા અને એજ્યુકેશન અભ્યાસક્રમ ઉમેરાયા છે. ઈ. સ. ૧૯૫૬થી એનાં અનુસ્નાતક-કેંદ્ર શરૂ થયાં છે, જેમાં વિવિધ ભાષા, સમાજવિદ્યા રાજ્યશાસ્ત્ર ઇતિહાસ તત્ત્વજ્ઞાન માનસશાસ્ત્ર શિક્ષણશાસ્ત્ર અર્થશાસ્ત્ર જીવવિદ્યા પદાર્થવિજ્ઞાન રસાયણશાસ્ત્ર વગેરે વિષય એનાં અલગ ભવને દ્વારા શીખવાય છે. ભો. જે. વિદ્યાભવનમાં ભારતીય સંસ્કૃતિ તથા સ ંસ્કૃત અને ગુજરાતીને લગતું અધ્યયન-સંશોધનકાર્ય ચાલે છે. લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરમા સ્કૃત પ્રાકૃત વગેરેનું અધ્યયન-સંશાધન કાર્ય ચાલે છે. પી.આર.એલ.પદાવિજ્ઞાનના અધ્યયન—સંશોધનની સ'સ્થા છે. એ અને વસ્ત્રવિદ્યા માટેની ‘અટિરા' સંસ્થા એ બે સ્વતંત્ર સંસ્થા છે. ગુજરાત યુનિવર્સિટીમાં નાટયવિદ્યા પ્રશ્ન રીડિંગ પત્રકારત્વ વગેરેના ડિપ્લેમા–વ પણ શરૂ થયા છે.
સને ૧૯૩૬-૩૭ થી પાટણમાં આયુર્વેદ વિદ્યાલય હતું અને ૧૯૩૮ થી નિડયાદમાં એ શરૂ થયું. ૧૯૩૮ થી આણંદમાં કૃષિ-ગોવિદ્યાનું વિદ્યાલય શરૂ થયું.
Page #350
--------------------------------------------------------------------------
________________
કેળવણું
૩૨૫
૧૯૪૬ માં આયુર્વેદની કોલેજ જામનગર અને સુરતમાં શરૂ થઈ. ૧૯૫૩ માં ગ્રામવિદ્યાપીઠ દ્વારા લેકશિક્ષણ અને કૃષિવિશારદ તૌયાર થવા લાગ્યા. ૧૯૫૬ થી આણંદ પાસે સાયન્સ કેમર્સ આસ એજ્યુકેશન એન્જિનિયરિંગ ખેતી-પશુપાલન ડેરી જેવા વિષયોમાં અધ્યયન-સંશોધન અને તાલીમ-કેંદ્રો ચાલે છે. મહાદેવ દેસાઈ મહાવિદ્યાલય(ગૂજરાત વિદ્યાપીઠ)માં આદિવાસી પછાત અને મજૂર અંગેની સમાજસેવાની તાલીમ અપાય છે તથા સંશોધનકાર્ય થાય છે. એણે આદિવાસી સંગ્રહસ્થાન પણ વિકસાવ્યું છે. આ ઉપરાંત એ પોતાની પ્રકાશન–સંસ્થા દ્વારા ઉપયોગી ગ્રંથ પ્રકાશિત કરે છે.
શ્રીમતી ના. ધ. ઠા. યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજમાં સ્ત્રીઓને લગતા વિષયે. જેવા કે ગૃહવિજ્ઞાન, બાળઉછેર અને માતૃત્વ, આરોગ્ય ચિકિત્સા, પિષક અહારાદિ વિષય, કલા અને ઉપયોગી કલાઓનું અધ્યયન એમ.એ. અને પીએચ.ડી. કક્ષા સુધીનું ચાલે છે. એમાં પણ પત્રકારત્વ જેવા નવા વિષય બહેને માટે દાખલ કર્યા છે.
યુનિવર્સિટી-વિસ્તારમાં બહેને માટે ચાલતા પિલિટેકનિકમાં ટેકનિકલ મિકેનિકલ અને ઘડિયાળાદિ યંત્રને લગતા વ્યવસાયી વિષે શીખવાય છે.
વિષયવૈવિધ્યની દૃષ્ટિએ નીચેના વિધ્ય ૧૯૬૦ સુધીમાં ગુજરાતમાં શીખવાતા. એની કોલેજોની સંખ્યા એના વિકાસને સૂચવે છે.૫૪ આર્ટસ અને સાયન્સ કોલેજે–પ૬, કોમર્સ–પ, લે-૩, એન્જિનિયરિંગ-૪, મેડિકલ-૩, ફાર્મસી-૧, આયુર્વેદ૧, પશુચિકિત્સા-૧, પોલિટેકનિક-૬, બી.એડ-૩, બેઝિક ટ્રેઇનિંગ કોલેજ-૧, પ્રાથમિક શિક્ષણ કેલેજ-૨૭, શારીરિક શિક્ષા કેલેજ-૧, મહિલા કોલેજ-૪, ગૃહવિજ્ઞાન-૧, ગ્રંથાલયવિદ્યા-૩, મ્યુઝિયોલોજી-૧, પુરાતત્ત્વવિદ્યા-૧, ભારતીય વિદ્યા-૩, ફાઈન આર્ટ ઍન્ડ ઍપ્લાઈડ આર્ટસ-૧, સોશિયલ વક–૧, આર્કિટેકચર–૧. આમાં બધા મળી ૭૦ હજારથી વધુ વિદ્યાથી અભ્યાસ કરે છે.
આ ઉપરાંત સરકાર વનવિદ્યા નાવિકવિદ્યા અને ભૂસ્તરવિદ્યાની શાળાઓ ચલાવે છે. વળી, એ સહકાર અને પંચાયત રાજ્ય તથા કૃષિવિદની શાળાઓ પણ ચલાવે છે. પાઠયપુસ્તકો - મ. સ. યુનિવર્સિટીએ અંગ્રેજીમાં અનેક ઉપયોગી ગ્રંથ પ્રકાશિત કર્યા છે, જેમાં પુરાતત્વને લગતાં પ્રકાશન ખાસ નોંધપાત્ર છે. ગુજરાત યુનિવર્સિટીએ
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૨૬
આઝાદી પહેલાં અને પછી
ગુજરાતી મારફતે શિક્ષણ આપવાનું સ્વીકારતાં પાઠ્યપુસ્તકની પ્રસિદ્ધિ માટે યોજના કરી છે તે અન્વયે કેટલાંક ઉપયોગી મૌલિક પાઠયપુસ્તક તેમ જ અનુવાદનાં અનેક પ્રકાશન થયાં છે. પ્રાદેશિક ભાષાના માધ્યમ વિરુદ્ધ પાઠયપુસ્તકોના અભાવને હાઉ બતાવાત એ પડકાર ઝીલીને એણે એ હાઉ પિકી સાબિત કર્યો છે. સ. ૫. યુનિવર્સિટીએ વિશેષતઃ એની “જ્ઞાનગંગોત્રી જના દ્વારા કેટલાંક ઉપયોગી પ્રકાશન કર્યા છે. વળી, યુનિવર્સિટીઓના અભ્યાસક્રમ પ્રમાણે ખાનગી પ્રકાશન–સંસ્થાઓ પણ પાઠવ્યપુસ્તકે રચાવીને પ્રસિદ્ધ કરતી રહી છે.
આગળ જતાં ભારત સરકારે યુનિવર્સિટી ગ્રંથનિર્માણ બોર્ડ દ્વારા પ્રાદેશિક ભાષાઓમાં યુનિવર્સિટી-કક્ષાનાં પુસ્તક તૈયાર કરાવી પ્રકાશિત કરવાની પ્રવૃત્તિને અમલમાં મૂકીને આ સમસ્યાને ઘણી હળવી બનાવી છે.
પાદટીપ ૧-૨. હીરાલાલ પારેખ, “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન' (અગુરેદ), પૃ. ૨૫૦ ૩–૫. એજન, પૃ. ૪૬૮ ૬. ધનવંત દેસાઈ, ‘અર્વાચીન ભારતીય કેળવણીને વિકાસ' (અભાકવિ),
પૃ. ૨૫ ૭. અગુરેદ, પૃ. ૪૬૮-૬૯; શિવપ્રસાદ રાજગર, “અર્વાચીન ગુજરાતને
રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ (અગુરાસાંઈ), પૃ. ૧૫૫; શિવપ્રસાદ
રાજગોર, ગુજરાત એક દર્શન” (ગુએદ), પૃ. ૪૩૮–પર ૮. અગુરેદ, પૃ. ૪૬૮
૯. એજન, પૃ. ૪૫ર ૧૦. રામલાલ પરીખ, ગુજરાત એક પરિચય” (ગુએપ), પૃ. ૩૬૧ ૧૧. અગુરેદ, પૃ. ૪૮૧ ૧૨. શિવપ્રસાદ રાજગોર, ગુજરાતની કેળવણીને ઈતિહાસ (ગુઈ), પૃ. ૬૬ ૧૩. એજન, પૃ. ૪૭૬-૨૮ ૧૪–૧૬. ઉમાશંકર જોશી, “કેળવણને કીમિય, પૃ. ૮, ૮૩ ૧૭. અગુરેદ, પૃ. ૪૮૦
૧૮. એજન, પૃ. ૪૭૮ ૧૯. ઉમાશંકર જોશી, ઉપર્યુક્ત, પૃ. ૮ ૨૦. ગુએટ, પૃ. ૪૩૯ ૨૧. અગુરાસાંઈ, પૃ. ૨૩ર
૨૨. અભાવિ, પૃ. ૮૯ ૨૩. ગુનેઈ, પૃ. ૨૦૪-૦૫
૨૪. ગુએપ, પૃ. ૩૬૭ ૨૫. ગુકે), પૃ. ૧૬૬
Page #352
--------------------------------------------------------------------------
________________
કેળવણી
૩ર૭
૨૬. પ્રવીણબહેન ઠક્કર, “ગુજરાતને સ્ત્રી-શિક્ષણને ઈતિહાસ, સાર રૂપે ૨૭, ગુએટ, પૃ. ૪૩૭ ૨૮. ગુbઈ, પૃ. ૧૦૮-૨૦૨, ૨૩૦–૩૧
૨૯. એજન, ૧૯૯ ૩૦. એજન, પૃ. ૬૩–૭૯, ૧૦૪-૦૭ ૩૧. વિઠ્ઠલદાસ કોઠારી, “કેળવણુ વડે કાંતિ, પૃ. ૯૧ ૩ર, એજન, પૃ. ૨૨૮–૨૯. ૩૩. ગુકેઈ, પૃ. ૧૪૩
૩૪. એજન, પૃ. ૧૪૪ ૩૫-૩૬, એજન, , ૧૪૭
૩૭. એજન, પૃ. ૧૬૩ ૩૮-૪૦. વિઠ્ઠલદાસ કોઠારી, ઉપર્યુક્ત, પૃ. ૯ર ૪૧-૪૩. ગુએટ, પૃ. ૪૪૨ ૪૪. પ્રવીણાબહેન ઠક્કર, ઉપર્યુક્ત, પૃ.૧૨-૧૩; અગુરાસાંઈ, પૃ. ૨૮૮ ૪૫. ગુએટ, પૃ. ૪૪૨ ૪૬. Gujarat Today, Prat I, (Pub. Hariprasad Vyas & Prabodh
Raval), p. 91 ૪૭. ગુએટ, પૃ. ૪૪૧ ૪૮-૪૯. Gujarat To-day, Part I p. 91 ૫૦. અભાકેવિ, પૃ. ૪૮૮ ૫૧. પ્રવીણાબહેન ઠક્કર, ઉપર્યુક્ત, પૃ. ૧૨ પર, ગુકે, પૃ. ૨૦૩-૦૪
૫૩. અભાકવિ, પૃ. ૫૩૨ 48. Gujarat To-day, Part 1, pp. 91 ff
Page #353
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ગુજરાતમાં ગ્રંથાલય-પ્રવૃત્તિને વિકાસ મહારાજા સયાજીરાવ ગાયકવાડની પ્રેરણાથી વડોદરા રાજયમાં શરૂ થયેલી ગ્રંથાલય-પ્રવૃત્તિ ૧૯૧૫ ની આસપાસ વ્યવસ્થિત થઈ ચૂકી હતી. વી. એ. બોર્ડના અને જે.એસ. કુડાલકરની રાહબરી નીચે ૧૯૧૦માં સ્થપાયેલ લાઈબ્રેરી ડિપાર્ટમેન્ટ તરફથી વિકાસની મોટી જનાઓ તૈયાર થઈ હતી. ૧૯૧૧ માં સ્થપાયેલ વડોદરા મધ્યસ્થ ગ્રંથાલય એ ભારતનું સૌથી પહેલું મુક્ત દ્વાર–પ્રવેશવાળું, ન્યાતજાત વગેરેને કઈ પણ ભેદભાવ વિનાનું અને વાચક પાસેથી કોઈ પણ જાતની ફી લીધા સિવાયનું સાર્વજનિક ગ્રંથાલય હતું. ગ્રંથાલય-પ્રવૃત્તિને સ્પર્શતા ધારા તથા સમિતિઓનાં કાર્ય
વડોદરા રાજયના તા. ૨૭-૬-૧૯૧૧ ના “સાર્વજનિક ગ્રંથાલયના નિયમે, જેમાં પાછળથી સુધારાવધારા થયેલા અને જેના પાયા ઉપર પાછળથી ગુજરાત સરકારના નિયમો થયા છે તે આ દિશાને પ્રથમ સરકારી પ્રયત્ન છે.
સને ૧૯૩૭માં મુંબઈ રાજ્યમાં કેગ્રેસની સરકાર અમલમાં આવ્યા પછી ગ્રંથાલયોના વિકાસ માટે એણે શ્રી એ. એ. એ. ફેઝીના પ્રમુખપણા નીચે સમિતિ નીમેલી તેણે રાજ્ય માટે મધ્યસ્થ ગ્રંથાલય, પ્રાદેશિક ગ્રંથાલયો, જિલ્લા ગ્રંથાલયે અને ગ્રામગ્રંથાલયનું સુગ્રથિત તંત્ર રચાય અને તેઓને અનુદાન મળે એવી ભલામણ કરી છે.
૧૯૫૪માં ડિલિવરીઝ ઓફ બુકસ(પબ્લિક લાઈબ્રેરીઝ) “ઍકટ થયો તે અન્વયે પ્રકાશિત થયેલ દરેક પુસ્તકની નકલે બીજાં પ્રાદેશિક ગ્રંથાલયોને આપવાનું ઠર્યું. આ કાયદા અન્વયે ગુજરાતી પુસ્તકો મુંબઈની રૉયલ એશિયાટિક લાઈબ્રેરીને આપવાનું નક્કી થયું. ગુજરાતનું રાજ્ય થયા પછી આ પુસ્તકસંગ્રહ ગૂજરાત વિદ્યાપીઠ-ગ્રંથાલયને આપવામાં આવ્યો છે. ગ્રંથાલયવિજ્ઞાનનું શિક્ષણ
ભારતમાં ગ્રંથાલયવિજ્ઞાનનું પદ્ધતિસર શિક્ષણ આપવાને પ્રથમ પ્રયોગ વડોદરામાં ૧૯૧૦ માં મધ્યસ્થ ગ્રંથાલયમાં કરવામાં આવ્યું હતું અને છ માસના અભ્યાસક્રમમાં પદવી ધરાને દાખલ કરી એ વખતના વ્યવસ્થાપક શ્રી. બોર્ડને
Page #354
--------------------------------------------------------------------------
________________
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિને વિકાસ
૩ર૮
તાલીમ આપી હતી, પરંતુ ત્યાર પછી પૂરતા તાલીમાથીએ નહિ મળવાથી આ વર્ગ બંધ કરવામાં આવ્યું હતું.
૧૯૫૭ થી વડોદરા યુનિવર્સિટી ગુજરાત યુનિવર્સિટી અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પણ આવા અભ્યાસને પ્રબંધ કર્યો છે.
ગ્રંથાલયવ્યવસ્થા-અધિકારીની દેખરેખ નીચે સાર્વજનિક ગ્રંથાલયના કર્મચારીઓ માટે ટૂંક સમયના અભ્યાસના વર્ગ શરૂ થયા. ૧૯૫૧ માં આ અભ્યાસ છ સપ્તાહનો હતો. શાળાંત પરીક્ષા-ઉત્તીર્ણ વિદ્યાથી એમાં દાખલ થઈ શકતે. આવા વર્ગ અમદાવાદ રાજકોટ વિદ્યાનગર વડોદરા અને સુરતમાં ચાલતા. ગ્રંથાલયને વિકાસ
સ્વતંત્રતા પૂર્વે ગ્રંથાલયના વિકાસમાં નીચેની સંસ્થાઓએ મહત્ત્વને ભાગ ભજવેલો છે. વડોદરા રાજ્યનું પુસ્તકાલય ખાતું, વડોદરા રાજય પુસ્તકાલય મંડળ, પુસ્તકાલય સહાયક સહકારી મંડળ અને ગુજરાત પુસ્તકાલય મંડળ. આ સમયની પ્રવૃત્તિમાં મહાન ફાળો આપનાર વ્યક્તિ તે સ્વ. શ્રી મોતીભાઈ અમીન.
વડોદરામાં જ્યારે પુસ્તકાલય ખાતું સ્થપાયું ત્યારે શ્રી બર્ડનના હાથ નીચે ૧૯૧૩ માં મોતીભાઈ અમીનની મદદનીશ વ્યવસ્થાપક તરીકે નિમણૂક થઈ હતી. મોતીભાઈએ “જ્યાં જ્યાં શાળા ત્યાં ત્યાં પુસ્તકાલય એ સૂત્ર અપનાવ્યું. જોકે જેટલી મદદ એકઠી કરે તેના ઉપર પંચાયત અને સરકારની મદદ ઉમેરી ગ્રંથાલયની સ્થાપના કરી અને તેઓને જાહેર સંસ્થા તરીકે ચલાવવાના નિયમ કર્યા. એમની લાંબી સેવાને લીધે જ વડોદરા રાજ્યના વિલીનીકરણ વખતે ૧૯૪૮માં ૭૩ શહેર ગ્રંથાલય, ૧,૪ર૦ ગ્રામગ્રંથાલય, ૧૪ બાળગ્રંથાલય અને ૨૪ મહિલાગ્રંથાલય થયાં હતાં.
સ્વતંત્રતા પછીનાં વર્ષોમાં ગ્રંથાલય પ્રવૃત્તિને વિકાસ ગુજરાત રાજયની જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ સાથે સંકળાયેલ છે. પ્રથમ યેજનામાં “ઈન્ટિગ્રેટેડ લાઈબ્રેરી સર્વિસ–સુગ્રથિત ગ્રંથાલયસેવા ઉપર ભાર મૂકવામાં આવ્યા હતા. એ વખતના સૌરાષ્ટ્ર રાજયે આ યોજનાને સારો લાભ લીધે અને જામનગર રાજકોટ ભાવનગર જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં જિલ્લા પુસ્તકાલય સ્થાપ્યાં. તેઓને માટે સુંદર મકાન બનાવી આપ્યાં અને છપની સગવડ આપી “ફરતા પુસ્તકાલયનીજના અમલમાં મૂકી, બીજી પંચવર્ષીય યોજનામાં ૧,૦૦૦ નવાં ગ્રામગ્રંથાલય સ્થાપવાની જોગવાઈ કરવામાં આવી હતી. ત્રીજી પંચવર્ષીય યોજનામાં
Page #355
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
રાજયમાં મધ્યસ્થ ગ્રંથાલય સ્થાપવાને, જિ૯લા પુસ્તકાલયોને સરકારી દેખરેખ નીચે વ્યવસ્થિત કરવાને અને ૧૦૦ નવાં ગ્રંથાલય સ્થાપવાને કાર્યક્રમ હતો.
હાલ ગુજરાતમાં સારાં સાર્વજનિક અને શૈક્ષણિક ગ્રંથાલય વિકસ્યાં છે. અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાનું ગ્રંથાલય એનું આગવું સ્થાન ધરાવે છે. વળીજે. જે. વિદ્યાભવનનું પુસ્તકાલય અને વડોદરાનું મધ્યસ્થ ગ્રંથાલય એના નમૂનેદાર દાખલા છે. શૈક્ષણિક ગ્રંથાલયમાં યુનિવર્સિટીનાં ગ્રંથાલયને સારે વિકાસ થયો છે. વિશિષ્ટ ગ્રંથાલયમાં ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ મેનેજમેન્ટ, ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઑફ ડિઝાઈન, અટિરા વગેરે સંસ્થાઓનાં ગ્રંથાલય નમૂનેદાર છે.
અહીં એક વસ્તુ નેંધવી જોઈએ કે ગુજરાતની ગ્રંથાલય પ્રવૃત્તિના વિકાસમાં સરકારી અનુદાનેએ અગત્યને ભાગ ભજવ્યું છે. ખાસ કરીને સાર્વજનિક ગ્રંથાલયોના નિભાવ માટે સરકાર અનુદાન આપે છે. અલબત્ત, અનુદાન લેનારાં ગ્રંથાલયને સરકારે ઠરાવેલા નિયમાનુસાર ગ્રંથાલયનું સાર્વજનિક ઉપયોગ માટે સંચાલન કરવાનું હોય છે. ગ્રંથાલય વિજ્ઞાનનું સાહિત્ય
યુનિવર્સિટીના સ્તરે ગ્રંથાલય વિજ્ઞાનનું શિક્ષણ અપાતું હોવા છતાં ગ્રંથાલયવિજ્ઞાનનું સાહિત્ય હજુ અ૫ અને મુખ્યત્વે શરૂઆતનાં પાઠ્યપુસ્તકનું જ રહ્યું છે.
ગ્રંથસૂચિ તથા એને લગતા ક્ષેત્રમાં શ્રી મોતીભાઈ અમને ઉત્તમ શરૂઆત કરેલી. એમની પ્રેરણાથી પુ. સ. સ. મંડળે ગુજરાતી ૮,૦૦૦ પુસ્તકની વર્ગીકૃત નામાવલી(૧૯૨૯) તથા ગુજરાતી ૪,૦૦૦ પુસ્તકોની વર્ગીકૃત નામાવલી (૧૯૩૩) પ્રસિદ્ધ કરેલી. એમની જ પ્રેરણાથી વાર્તાનાં પુસ્તક પરિચય તથા જીવરામ જોશીકૃત “બાલસાહિત્યસર્વસંગ્રહ” તૈયાર થયેલાં હતાં. ગુજરાત વિદ્યાસભાનું આ દિશામાં શકવતી કાર્ય તે “ગ્રંથ અને ગ્રંથકાર' ભા. ૧ થી ૧૧ (૧૯૩૦–૧૯૬૬), શ્રી કીકુભાઈ દેસાઈએ ૧૯૫૧ થી ૧૯૬૫ સુધી પ્રગટ થયેલાં ગુજરાતી પુસ્તકમાંથી પસંદ કરેલાંની સૂચિ બનાવેલી ને ગુજરાત પુસ્તકાલય મંડળે એ પ્રકાશિત કરી છે. પુસ્તકાલય” “ગ્રંથ” અને “ગ્રંથાલય” આ પ્રવૃત્તિને સ્પર્શતાં સામયિક છે. મંડળો અને તેઓની પ્રવૃત્તિઓ
શ્રી મોતીભાઈ અમીનની પ્રેરણાથી ગ્રંથાલયને મદદ કરવા બે સંસ્થા ઊભી કરવામાં આવી (૧) વડોદરા રાજ્ય પુસ્તકાલય મંડળ અને (૨) પુસ્તકાલય સહાયક સહકારી મંડળ. બંને સંસ્થા ૧૯ર૫ માં સ્થપાઈ. ગુજરાત પુસ્તકાલય
Page #356
--------------------------------------------------------------------------
________________
ગુજરાતમાં ગ્રંથાલય પ્રવૃત્તિને વિકાસ
મંડળ ૧૯૩૯ થી અસ્તિત્વમાં આવ્યું. પુ. સ. સ. મંડળનું કાર્ય મુખ્યત્વે ગ્રંથાલયને ગ્રંથો તથા સામયિકો મેળવી આપવાનું અને એના હિસાબ કિતાબ રાખી નાનાં ગ્રંથાલયોને વહીવટી કામમાંથી મુક્ત રાખવાનું છે. વડોદરાનું મંડળ ગુ. પુ. મંડળ સાથે વડોદરા રાજ્યના વિલિનીકરણ પછી મળી ગયું છે. આ મંડળના મુખ્ય ઉદ્દેશ સાર્વજનિક ગ્રંથાલયોનાં સ્થાપના વિકાસ અને ગ્રંથાલયવિજ્ઞાનને પ્રસાર છે આ હેતથી મંડળ શિબર–પરિષદે, પ્રદર્શને, શિષ્ટવાચન પરીક્ષાઓ વગેરે જે છે અને એને લગતા સાહિત્યનું પ્રકાશન કરે છે. જિલ્લા તથા તાલુકાઓમાં એની શાખાઓ છે અને એની સભ્યસંખ્યા આશરે ૪૫૦૦ છે. ગ્રંથાલયવિકાસની સમસ્યાઓ | ગુજરાતે ભારતમાં પ્રથમ સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિ શરૂ કરી, પરંતુ ભારતનાં બીજાં પ્રગતિશીલ રાજ્યની સરખામણીમાં હજુ એ આવી શક્યું નથી. બીજાં કેટલાંક રાજ્યની માફક એમાં ગ્રંથાલય-ધારો થયો નથી તેથી ગ્રંથાલય ખાતું સ્વતંત્ર નહિ, પણ શિક્ષણ ખાતાના એક ભાગરૂપે ચાલે છે. ધારાના અભાવે એને આર્થિક મદદની ચોક્કસ જોગવાઈ નથી. મોટા ભાગનાં ગ્રામગ્રંથાલય નાનાં વાચનલ જેવાં છે અને જૂજ પુસ્તકે વસાવી શકે છે. મધ્યસ્થ ગ્રંથાલયથી માંડીને ગ્રામગ્રંથાલય સુધી સુરથિત સેવા (ઈન્ટિગ્રેટેડ લાઈબ્રેરી સર્વિસ) નથી તેથી ગ્રંથાલયની કાર્યક્ષમતા ઓછી રહે છે.
પાદટીપ ૧. વિભૂત શાહ કૃત, ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ', માહિતી ખાતું, ગુજરાત
રાજ્ય, ૧૯૮૧; Nutan Mohan Dutt, Baroda and Its Libraries તેમજ ગુજરાત રાજ્યના ગ્રંથાલયવ્યવસ્થા-અધિકારી પાસેથી મળેલી મૌખિક માહિતી પરથી.
Page #357
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૦
સાહિત્ય ૧. ગુજરાતી સાહિત્યમાં નવા પ્રવાહ તેમ દષ્ટિઓ
સમીક્ષાધીન (ઈ.સ. ૧૯૧૪થી ૧૯૬૦ સુધીને) સમયપટ માનવજગત માટે ફ્રેન્ચ ક્રાંતિ, અમેરિકન સ્વાતંત્ર્ય અને ઔદ્યોગિક ક્રાંતિ પછીની એટલી જ અને કદાચ એનાથીય વધુ મહત્વની ઘટનાઓથી ભરેલું છે. ૧૯૧૭ની રશિયન ક્રાંતિ, બે વિશ્વયુદ્ધ, સરમુખત્યારશાહી નાઝી-ફારસી-વાદના ઉદય અને અસ્ત, અંગ્રેજી શાસનના અંત સાથે હિંદુસ્તાનનું પાકિસ્તાન અને ભારતમાં વિભાજન થઈ ભારતની સમાજવાદને વરેલા સ્વતંત્ર પ્રજાસત્તાક તરીકે થયેલી સ્થાપના, ચીનમાં સામ્યવાદી શાસનને પ્રારંભ, સૈકાઓથી બેવતન બનેલા યહૂદીઓને એમના અસલ વતનની પ્રાપ્તિ અને એની સાથે જ એની સામે એ પ્રદેશ માટે આરબાને શરૂ થયેલ સંઘર્ષ, કારિયા હિંદી ચીન મલેશિયા જેવા એશિયાના અને આફ્રિકાના પણ કેટલાક દેશની પરદેશી ગોરી સત્તાઓની પકડમાંથી મુક્તિ–આ બધી એવી ઘટનાઓ છે. મહાવિનાશક અને રચનાત્મક ઉભય રીતે વપરાવી શક્ય બનેલી અણુશક્તિ, રોગ અને મૃત્યુને ઘણી હદ સુધી પ્રતીકાર કરી શક્તી દાક્તરી, અને માનવીના મગજ જેવું કામ વિદ્યુતશક્તિ પાસેથી લેવા માંડેલું વિદ્યુત-યંત્ર-વિજ્ઞાન, એ વિજ્ઞાનની સિદ્ધિઓ પણ સાથે વિચારે તે માનવ-ઈતિહાસને એક કે મહત્વને તબકકો આ સમયાવધિમાં મૂર્ત થાય છે એ સ્પષ્ટ થશે.
એમાં ભારત માટે એના આજ સુધીના ઈતિહાસનું એક મહત્વનું પ્રકરણ બનાવે તેવી ઘટના એની સ્વાતંત્ર્ય-લડત અને સ્વરાજ્ય-પ્રાપ્તિ છે. એમાં પિતાના અપૂર્વ અને અમૂલ્ય ફાળાને કારણે સ્વતંત્ર ભારતના રાષ્ટ્રપિતા તરીકે પૂજાવાના અધિકારી બનેલ મહાત્મા ગાંધી ગુજરાતના સપૂત હતા એ ગુજરાતને માટે સદ્ભાગ્ય અને ગૌરવની વાત છે. દક્ષિણ આફ્રિકામાં ત્યાં ધંધાથે વસતા હિંદીએને થતા અન્યાયની સામે ત્યાંના રંગદ્વેષી ગરા-શાસનને અહિંસક સત્યાગ્રહ લડત આપી, એમાં વિજયી બની કર્મવીર મેહનદાસ કરમચંદ ગાંધીનું સ્વદેશસેવાથે ભારતમાં ઈ.સ. ૧૯૧૫ માં આગમન, અમદાવાદમાં એમણે કરેલી સત્યાગ્રહાશ્રમની સ્થાપના, ચંપારણ–ખેડાના સત્યાગ્રહ, અમદાવાદના મિલમજૂરોની હડતાળ અને રૉલેટ કાયદા સામેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશની એમની નેતાગીરી, વળી પ્રવાસી વ્યાખ્યાને તથા ‘નવજીવન’ અને ‘યંગ ઈન્ડિયા' સાપ્તાહિકે દ્વારા
Page #358
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
એમનાં વિચારા તથા પ્રવૃત્તિઓના પ્રસારે એમને, He came, he saw and conquered એમ એમને માટેય હી શકાય એવી રીતે જોતજોતામાં પાંચેક વરસમાં તા પ્રજાના હૃદયનેતા બનાવી દઈ દેશમાં ને ગુજરાતમાં કેવે ‘ગાંધીયુગ’ શરૂ કરી દીધા એની કથા આગળ કહેવાઈ ગઈ છે.
૩૩૩
એમનાં કાર્યાં અને સદેશને ઝિલવાના અવકાશ આપે તેવું વાતાવરણુ કે પૂર્વ॰ભૂમિકા એમના આગમન પૂર્વે ગુજરાતમાં તૈયાર થઈ ચૂકી હતી. દેશી કારીગરીને ઉત્તેજન આપવાની હરગાવિંદદાસ કાંટાવાળાની તથા બ ́ગભગ પછી સ્વદેશીની અને માતૃભાષા ગુજરાતીને જ શિક્ષણ-પરીક્ષણુનું માધ્યમ બનાવવાની અંબાલાલ સાકરલાલ દેસાઈની હિમાયતને તેમ પેાતાના વડાદરા રાજ્યમાં હિંદી ભાષાના તથા અસ્પૃસ્યાને આપવાના શિક્ષણ માટે તેમજ રાજ્યવહીવટમાં ગુજરાતીના ઉપયેગ માટે સયાજીરાવ ગાયકવાડે કરેલા પ્રબંધને અત્રે ઉલ્લેખી શકાય. વસ્તુતઃ અંગ્રેજી હકૂમતના આરંભ સાથે પાદરીઓની તેમ સરકારી નિશાળા છાપખાનાં વર્તમાનપત્રા ને માસિકેા પુસ્તકાલયે નાટકશાળા યુનિવર્સિટી ભાષા-સાહિત્યના વિકાસ અર્થે તેમજ સમાજસુધારણા અને ધર્મજાગૃતિની ભાવનાથી પ્રેરાઈ ઊભી થતી સંસ્થાએ—આ બધાં દ્વારા પ્રજામાં જે નવ જાગૃતિ આવી તે ધીર અને સ્થિર ગતિએ આગળ વધી રહી હતી એનું જ એ પરિણામ કહેવાય. ૧૮૫૦ થી ૧૮૮૦ ના ત્રણ દસકા અંગ્રેજોથી અને એમના દ્વારા પાશ્ચાત્ય સંસ્કૃતિની રેલવે સ્ટીમર તાર ય ́ત્ર-ઉદ્યોગ વગેરે જેવી ભૌતિક સિદ્ધિઓથી અંજાઈ જવાના અને એમને અનુસરવાની વૃત્તિના હતા એમ એકંદરે જોતાં કહી શકાય. થેાડેાક લઘુતાભાવ અનુભવવાનું પણ પ્રજાને એ વખતે બન્યું હાય. ઈ. સ. ૧૮૫૭ થી યુનિવર્સિટી-શિક્ષણના આરંભ પછી પ્રજા-જાગૃતિને ખીજો તબક્કો એના પદવીધાના પ્રથમ ફાલની સાથે શરૂ થયા, એ સ્તરના શિક્ષણે સંસ્કૃત સાહિત્ય અને તત્ત્વજ્ઞાનના અભ્યાસ વધારતાં એ બંને ક્ષેત્રામાં ભારતની સિદ્ધિ કઈ કમ નથી એનું ભાન થતાં આત્મગૌરવના સંચાર થઈ વિચાર-વલણેામાં મુગ્ધ કાટિના અધીરા ઉત્સાહનું સ્થાન સ્વસ્થતા અને પકવતાએ લેવા માંડયું. સુધારાની પ્ર-ગતિકામી પ્રવૃત્તિ પેાતાનું શરૂઆતનું ઉચ્છેદક સ્વરૂપ છેાડી પલટાયેલા દેશ-કાલને અનુરૂપ આચારપરિવર્તનની છૂટ સાથે સ્વસંસ્કૃતિનાં મૂળ લક્ષ્ય અને સ્વરૂપના આદર કરતી થઇ. એ રીતે જૂના-નવાને એકાક્ષદર્શી વિગ્રહ પતાવી ઉભયના સદેશેાના સ્વીકારના–સમન્વયના—માગે પળતા થયા. ભણેલા આસ્તિકાને આ નાર પ્રાર્થ ના'સમાજ, સ્વામી દયાનંદ-સ્થાપિત આ સમાજ તથા માદામ બ્લેવેવ્સ્કી અને
Page #359
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
કર્નલ ઑકાર્ટ સ્થાપેલ થિયોસૉફિકલ સાસાયટી–એસ સ્થાત્રિપુટીના તેમજ મણિલાલ ગાવર્ધનરામ આન ંદશંકર, શ્રેયસાધાના આચાર્ય નૃસિંહાચાર્યજી, એમના પ્રધાન શિષ્યા ‘વિશ્વવંદ્ય' અને નર્મદાશંકર મહેતા તથા સૌરાષ્ટ્રના નથુરામ શર્માના ધ ક્ષેત્ર એ સમયે પ્રવતેલા ચેતના–જુવાળમાં ઠીક ઠીક ફાળા હતા. રાષ્ટ્રિય અસ્મિતાને ઉદય થતાં, અંગ્રેજી સાહિત્ય અને ઇતિહાસના અધ્યયનમાંથી સ્વાતંત્ર્યનું મૂલ્ય સમજાતાં અને અંગ્રેજી અમલનું ખરું સ્વરૂપ પરખાવા માંડતાં રાષ્ટ્રિય મહાસભા-ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસ, જે પ્રથમ તેા પ્રાની ફરિયાદે અને જરૂરત રાજ્યકર્તાઓને કાને પહેાંચાડવા સ્થપાઈ હતી તે, રાજકીય સુધારા અને હા માગતી થઈ, એટલું જ નહિ, એમાં વિનીતાને પાછળ હડસેલી ઉદ્દામ વર્ગ આગળ આવતા થયાનું ચિત્ર ૧૯૦૫ ની બંગભંગ-પ્રતીકારક ચળવળે જન્માવેલી હવામાં ઈ. સ. ૧૯૦૮ ની સુરતની મહાસભા બેઠકમાં જોવા મળ્યું. ગાંધીજીને ૧૯૧૫ પછી ભારતમાં પેાતાની પ્રવૃત્તિ શરૂ કરતી વેળા આ સાંસ્કૃતિક હવાને આધાર તેમ લાભ મળ્યા; એમને એકડે એકથી શરૂ કરવાનું ન હતું.
૩૩૪
એમનુ કાર્ય આ દેશમાં શરૂ થયું તે વખતે ગુજરાતી ભાષા અને સાહિત્યની શી સ્થિતિ હતી ? ઉપર દર્શાવેલી નવ જાગૃતિના આરંભની સાથે જ સાહિત્યનૌકાના સુકાને મધ્યકાલી તાછેડી અર્વાચીનતા ભણી માં ફેરવ્યું હતુ.. સાહિત્ય ધરગ્યુ` મટી અહિક અને સ`સારલક્ષી બન્યું અને ઈશ્વરને સ્થાને માનવી એને કવનવિષય બન્યા એ પહેલા મેાટા ફેરફાર એમ થતાં કવિને આનદ-સ્પ ંદિત કરે તેવાં પ્રકૃતિ અને પ્રણય કવિતાના ગાનવિષય બન્યાં. રાષ્ટ્રિય અસ્મિતાના ઉદયે સ્વભૂમિનાં સૌં. અને ગૌરવના ગાનને વિષય પણ ઉમેરી આપ્યા. ખીજો ફેરફાર તે મધ્યકાલીન કવિતાનાં રાસા પ્રબંધ ફાગુ આખ્યાન પદ્યવારતા બારમાસી વગેરેનું સ્થાન અંગ્રેજી શૈલીનાં ઊર્મિકાવ્ય કરુણપ્રશસ્તિ મહાકાવ્ય સોનેટ ગઝલ વગેરે કાવ્યસ્વરૂપેાએ લીધુ. પુરાગામી સાહિત્યથી એને અલગ પાડતી હકીકત તે ગદ્યને સાહિત્યમાં પ્રતિષ્ઠા આપવાની એણે આર ભેલી પ્રવૃત્તિ અને એને પરિણામે નવલકથા નાટક વાર્તા ચરિત્ર વગેરે સાહિત્ય–પ્રકારની ગુજરાતીમાં શરૂઆત આ બધાંમાં અંગ્રેજી સાહિત્યના પરિચયસંપર્ક પ્રેરક બન્યા અને નાટક જેવામાં સંસ્કૃત નાટકને પણ. ૧૮૫૦ થી ૧૮૮૦ સુધીના ગાળામાં પ્રકાશિત થયેલ સાહિત્યમાં કલાતત્ત્વ નહિવત્ અને એ સુધારાલક્ષી અને લેકશિક્ષણાત્મક વિશેષ. નવલરામ પંડયાને એથરિયા હડકવા’ (ગ્રંથકાર ગણાવાના ચસક્રા) કહી જેની મશ્કરી કરવી પડી હતી તેવા મુગ્ધ
Page #360
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
૩૩૫
ઉત્સાહ એ જ હતું એનું લક્ષણ. એમાં પ્રયોજાયેલ ભાષા બોલચાલની એટલે કે વ્યવહારની ભાષાની નજીકની આમવર્ગની હતી અને વિષય પર પૂરી લેકશાહી પ્રવર્તતી હતી. ૧૮૮૦ પછી યુનિવર્સિટીના પદવીધરના સાહિત્યક્ષેત્રમાં પ્રવેશ સાથે આ મુગ્ધ ઉત્સાહને સ્થાને લખાણમાં સ્વસ્થતા પકવતા વિદ્વત્તા ઊંડાણ અને વ્યાપક્તા આવવા લાગ્યાં. અંગ્રેજી અને સંસ્કૃત સાહિત્યના તથા પાશ્ચાત્ય અને ભારતીય સાહિત્યમીમાંસાના પરિશીલને પરિત કરેલ રસ-રુચિને પ્રતાપે સર્જનમાં સાહિત્યવિવેક અને કલાદષ્ટિ વધતાં ચાલ્યાં અને વિષય તથા ભાષા પર સાહિત્યચિત શિષ્ટતા અને ગૌરવ સેવાતાં થયાં, એનું એક પરિણામ ભાષાને સંસ્કૃતપ્રચુર અને સહેજ અઘરી બનાવવામાં આવ્યું, જેના અતિગની મશ્કરી રમણભાઈને ભદ્રંભદ્ર દ્વારા કરવી જરૂરી લાગી હતી. આ બધાં કારણેએ તેમજ મણિલાલ ગોવર્ધનરામ નરસિંહરાવ રમણભાઈ આનંદશંકર, કેશવલાલ અને હરિલાલ ધ્રુવબંધુઓ અને બળવંતરાય ઠાકોર જેવા મહારથીઓથી વિભૂષિત ૧૮૮૦ થી ૧૯૨૦ સુધીના સમયપટને આપણે ત્યાં વાજબી રીતે જ “પંડિતયુગ” કહી ઓળખાવાયો છે. ગાંધીજીના આગમનના આગલા વર્ષે રમણભાઈનું “રાઈને પર્વત’ અને કવિ નાનાલાલનું “જયા-જયંત' એ બે નાટક, એની પહેલા વર્ષે નરસિંહરાવનું કાવ્ય પુસ્તક “નુપૂરઝંકાર', ૧૯૧૬ માં “સ્મરણસંહિતા', ૧૯૧૭ માં બળવંતરાય ઠાકરને કાવ્યસંગ્રહ “ભણકાર', ૧૯૧૮ માં કવિ નાનાલાલની લઘુકથા “ઉષા', એમ ૧૯૧૧ થી ૧૯ર૦ ના દશકામાં તે “પંડિતયુગ” પિતાનું તેજ દેખાડતે ઊભો હતે. એ દસકાને અંતભાગમાં “નવજીવન' સાપ્તાહિકના પ્રારંભથી સાહિત્યક્ષેત્રે ગાંધીયુગ” બેઠો એમ કહી શકાય.
એને અર્થ એમ નહિ કે “પંડિતયુગ” પૂરો આથમી જઈ એક ન જ યુગ પ્રારંભાયે. એમ કઈ પ્રત્તિ કે પ્રેરક બળોનાં ચુસ્ત જલાભેઘ (waternight) ખાનાં કે વિભાગ કે સમયખંડ પડી શકતાં હતાં જ નથી. આગલું સાવ નિર્મળ થતું હોતું નથી. એના વિલાવા પ ત્ર અંશ ઘસાતા જઈ નવાના અંશ પ્રવેશતા જાય એવી સ્થિતિ કેટલાક સમય સુધી ચાલુ રહે છે. પંડિતયુગ' પહેલાંના ત્રણ દસકાને કાલખંડ જેને પ્રમુખ વ્યક્તિઓનાં નામથી ઓળખાવવો હોય તે દલપત-નર્મદ યુગ' નામ અપાય અને એ સમયે પ્રવર્તમાન પ્રજામાનસ અને વિચારપ્રવાહ પરથી ઓળખાવ હેય તે “નવજાગૃતિકાલ” કે “પ્રબંધકાલ” કે “સંસારસુધારા યુગ” કહેવાય. એ પંડિતયુગમાં તે ઠીક, પણ એ પછી “ગાંધીયુગમાં પણ ચાલુ રહ્યો છે. ગોવર્ધનરામનાં “સ્નેહમુદ્રા' અને “સરસ્વતીચંદ્ર', રમણભાઈ
Page #361
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
નીલક’ઢનાં 'ભદ્રં ભદ્ર' રાઈના પર્વત' અને ધર્મ અને સમાજ'નાં લેખાવ્યાખ્યાતા, નાનાલાલના વસંતાત્સવ’ઈંદુકુમાર' અને ‘જયા—જયંત', કનૈયાલાલ મુનશોનો નવલિકાઓ અને ‘વેરની વસૂલાત' તેમ ાને વાંક' જેવી નવલથા, ઝવેરચંદ મેઘાણીની ‘ચિતાના અંગારા'ની વાર્તાઓ અને પેટલીકર જેવા ઘણા લેખકાની કૃતિઓને આના પુરાવા લેખે ઉલ્લેખી શકાય એમ છે. ગઈ સદીના ઉત્તરાર્ધમાં આપણે ત્યાં શરૂ થયેલા સંક્રાંતિકાલ હજુ પૂરા થઈ ગયા નથી અને આપણા ઘણા સામાજિક પ્રશ્ન સાવ નિરવકાશ બન્યા નથી. ગાંધીજી દ્વારા થયેલી વિચારક્રાંતિમાં પણુ સમાજસુધારણા આવી જતી હતી.
૩૩૬
એ જ સમયખંડની બીજી એક યુગપ્રવ્રુત્તિ ધર્મ સુધારણાની અને ધર્મશુદ્ધિની હતી, જે દુર્ગારામ મહેત!જીએ સુરતમાં સ્થાપેલી માનવધર્મ સભા અને પછી અમદાવાદની પ્રાર્થનાસમાજ આ સમાજ અને થિયોસાફિકલ સેાસાયટીની સ્થાપનામાં મૂ થઈ હતી તે પણ ‘પંડિતયુગ' અને ‘ગાંધીયુગ'માં ચાલુ રહી પેાતાની રીતે વિસ્તરતી બતાવી શકાય. પ્રાર્થનાસમાજના મુખપત્ર 'જ્ઞાનસુધા'ની લેખસામગ્રી અને ભેાળાનાથ દિવેટિયા તથા એમના પુત્ર નરસિંહરાવનું તથા રમણભાઈનું સાહિત્ય પ્રાથનાસમાજના પ્રભાવ પ્રગટ કરે છે.કવિ નાનાલાલની શરૂઆતની કૃતિઓમાં પણુ પ્રાર્થનાસમાજની અસર જોઈ શકાય. મણિલાલ દ્વિવેદી અને ‘કલાપી’ને થિયાસાફીએ આકષેલા અને સ્વીડનખાનાં પુસ્તકાના વાચને ‘ક્રાંત'ને ખ્રિસ્તી ધર્મી પ્રતિ વાળ્યા હતા, પણ હિંદુ ધર્મનો સ-પ્રાણતાએ પ્રગટાવેલા રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને રામતી તથા ગુજરાતના નૃસિંહાચાર્યાં અને નથુરામ શર્માનાં જીવન અને સ ંદેશે ત્યાર પછી એ અસરાને મેાળી પાડી નાખી, વેદ-પુરાણેાક્ત સનાતન હિંદુધર્માંનું શુદ્ધ સ્વરૂપ સમજાવી એની ઉપર વિચારશીલ વર્ગની શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી છે. એ જ કાર્યં ગાંધીજીએ પેતાના સદાજાપ્રત વિવેકપૂત આચરણથી સન ́તન હિંદુધ તે જીવી બતાવીને તેમ પેાતાનાં લખાણાથી સાધી આપ્યું છે. વિનેબા ભાવે, કાકા કાલેલકર, કિશે!રલાલ મશરૂવાળા જેવા એમના સાથીએની કલમે પણ એવી જ ધર્માંશુદ્ધિની સેવા બજાવી છે. પાંડિચેરી-નિવ સી શ્રી અરવિંદનાં તત્ત્વજ્ઞાન અને સાધનાપ્રણાલીને પણ ગુજરાતમાં એ પછી ઘણા સત્કાર મળ્યાનું અંબાલાલ પુરાણી ‘સુંદરમ્' પૂજાલાલ આદિનાં લખાણે દ્વારા જોઈ શકાય છે. દેશમાં આગલા શતકમાં જાગેલી નવચેતના આમ ઉત્તરાત્તર અનુગામી કાલ ખડામાં પેાતાની રીતે વિસ્તરી રહી હતી એ જોઈ શકાય. એ યુગચેતના એક કાલખ’ડ માંથી પછીનામાં પદાર્પણુ કરતી રહી હેાવાનું જ એ સિદ્ધ કરે છે.
Page #362
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
૩૩૭
આમ હોવાથી ૧૯૨૦ પછી “પંડિતયુગ'ની સમાપ્તિ થઈ જઈ તત્ર સુતા સરસ્વતી એમ કહેવાય એવું નથી, “ગાંધી યુગમાં પણ એનું કાર્ય એના પ્રતિનિધિઓ દ્વારા એમના આયુષની સમાપ્તિ સુધી ચાલુ જ રહ્યું છે. “કાંતા” નાટક તથા “ગુલાબસિંહ” નવલકથા અને “આત્મનિમજજન'ની કવિતાના સર્જક અને જીવનનાં ઘણાં ક્ષેત્રોને સ્પર્શતા-છણતા મનનીય અને વિચારેજક નિબંધના સમર્થ લેખક મણિલાલની જીવાદોરી વહેલી પાઈ ગઈ, પણ “સરસ્વતીચંદ્ર' જેવી શકવતી ચિરંજીવ નવલકથાના કર્તા અને સ્નેહમુદ્રાના કવિ ગોવર્ધનરામ ત્રિપાઠીએ સ્વસંકલ્પિત વ્યવસાય-નિવૃત્તિ સ્વીકારી હતી એને “સાક્ષરજીવનની પિતાની ભાવના કે આદર્શને જીવીને ચરિતાર્થ કરી પિતાને વિચાર-મનન-પાક એના શ્રેયેથે પ્રજાને ધરવાને હેતુ વિશેષ પ્રમાણમાં સિદ્ધ થશે એવી આશા હતી, પરંતુ એ પણ ઝાઝું જીવી શકયા નહિ. એ બે સિવાયના “પંડિતયુગના મહારથીઓને લાભ ગુજરાતને “ગાંધીયુગ'માં મળી ચાલુ રહ્યો એ ખાસ બેંધવા જોગ બીના છે. અમેળની મુદ્રિકા' અને “ગીતગોવિંદના અનુવાદક કેશવલાલ ધ્રુવના વિક્રમોર્વશીયમ્ અને ભાસનાં નાટકનાં ભાષાંતર તથા અભ્યાસ-સંશોધન-પૂણું ઉઘાત અને પદ્યરચનાની એતિહાસિક આલોચના' તથા કવિતા ને સાહિત્ય” પછી રમણભાઈનાં “રાઈને પર્વત નાટક તથા “ધર્મ અને સમાજનાં બે પુસ્તકોના લેખ, નરસિંહરાવનાં “કુરુમમાળા” અને “હૃદયવીણા' પછીનાં ત્રણ કાવ્યપુસ્તક, ગુજરાતી ભાષાનાં ઉદ્દભવ વિકાસ અને સ્વરૂપ પરનાં ભાષાશાસ્ત્રીય વિલ્સન-વ્યાખ્યાના બે ગ્રંથ અને “મને મુકુર' “મરણમુકુર “અભિનયકલા “વિવર્તલીલા' જેવાં પુસ્તક, બલવંતરાય ઠાકરનાં કવિતા વાર્તા સાહિત્ય-વિવેચન અને અનુવાદનાં પુસ્તક, આનંદશંકર ધુવના “આપણે ધર્મ ગ્રંથ પછીના કાવ્યતત્વવિચાર' સાહિત્યવિચાર' દિગ્દર્શન “વિચારમાધુરી' જેવા લેખસંગ્રહ તથા “હિંદુ વેદધર્મ' જેવો ગ્રંથ અને નર્મદાશંકર મહેતાનાં ‘હિંદ તત્ત્વજ્ઞાનને ઈતિહાસ ઉપનિષદ વિચારણા તથા “શાક્તસંપ્રદાય જેવાં પુસ્તક ચાલુ શતકના પૂર્વાર્ધમાં આપણને મળ્યાં છે. “કાંતને એકમાત્ર કાવ્યસંગ્રહ 'પૂર્વાલાપ' અને એમનાં બે નાટક તેમજ નાનાલાલની ‘ઉષા' પછીની બધી કૃતિઓ “ગાંધીયુગ'માં જ પ્રગટ થયેલા છે. જેમની કવિત્વ–પ્રવૃત્તિ ઈ.સ. ૧૮૦૦ પહેલાં આરંભાઈ હતી તે ખબરદાર, બોટાદકર અને લલિત' જેવા કવિઓના કાવ્યસંગ્રહ પ્રગટ થવાને કાલખંડ પણ આ જ. ઉત્તમલાલ ત્રિવેદી, રણજિતરામ મહેતા, ચંદ્રશંકર પંડયા, કાંતિલાલ પંડયા, અંબાલાલ જાની આદિ પણ પિતાની શક્તિ-રીતિ અનુસાર “પંડિતયુગની : ૨૨
Page #363
--------------------------------------------------------------------------
________________
૩૩૮
આઝાદી પહેલાં અને પછી
પ્રણાલીને ચાલુ રાખી રહ્યા હતા. બીજી બાજુ “ગાંધીયુગે પણ વિદ્વત્તા સાથે કંઈ અસહકાર કર્યો ન હતો. “પંડિતયુગની પરંપરાને સજીવન રાખી લંબાવનારા વિદ્વાનની એક નવી લાંબી હાર એણે પણ દેખાડી છે. પંડિત સુખલાલજી, મુનિ જિનવિજયજી, કાકા કાલેલકર, કિશોરલાલ મશરૂવાળા, રામનારાયણ વિશ્વનાથ પાઠક, રસિકલાલ છો. પરીખ, દુર્ગાશંકર શાસ્ત્રી, વિજયરાય વૈદ્ય, વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, ડોલરરાય માંકડ, રામલાલ મોદી, મધુસૂદન મોદી, મંજુલાલ મજમૂદાર, અનંતરાય રાવળ, કેશવરામ શાસ્ત્રી, ભેગીલાલ સાંડેસરા અને ઉમાશંકરે જોશીનાં નામ એમાં ખુશીથી ગણાવી શકાય. જેમ આગળ ગણવેલા તેમ આ લેખકે પણ લખાવટમાં પિતાના વિષયને, પિતાની પ્રકૃતિને અને પિતાની બંધાયેલી શૈલીને વફાદાર રહીને વર્યા છે.
જે સમયખંડની વાત અહીં પ્રસ્તુત થાય છે તેને પહેલે નેધપાત્ર બનાવ છે ઈ.સ. ૧૯૧૪માં યુરોપમાં શરૂ થયેલું પહેલું વિશ્વયુદ્ધ ચાર વર્ષ ચાલેલા એ યુદ્ધની સંગ્રામભૂમિ ભારતવર્ષની બહાર હતી, પણ ભારતવર્ષની લશ્કરી ટુકડીએ એમાં ભાગ લેતી હતી અને ભારતવર્ષ બ્રિટિશ શાસન તળે હાઈ એટલે અંશે એ યુદ્ધમાં એક ભાગીદાર હતું. ભારતવર્ષની ટુકડીએ પરિસને બચાવ્યાના સમાચારે હિંદીઓને પોરસાવ્યાનું ખબરદારના ભારતના ટંકાર' નાં દેશભક્તિનાં કાવ્યો પરથી જોઈ શકાય. પુરગામી નર્મદ તથા હરિલાલ ધ્રુવની રાષ્ટ્રપ્રેમની શૌર્યકવિતા એનું એક પ્રેરક બળ હતી, તે બીજું પ્રેરક બળ હતે દક્ષિણ આફ્રિકાને હિંદી કેમને ગાંધીજીના નેતૃત્વવાળા સત્યાગ્રહ અને ત્રીજું પ્રેરક બળ બન્યું હિંદી સેનાનું યુરોપના રણાંગણ ઉપરનું પરાક્રમ. એ વિશ્વયુદ્ધનાં વરસોમાં ભારતવર્ષમાં હોમરૂલ માટે ચાલેલી ચળવળ અને એમાં મહમદઅલી ઝીણું, કનૈયાલાલ મુનશી, ચંદ્રશંકર પંડયા, જમનાદાસ મહેતા આદિ ગુજરાતીઓએ ઉત્સાહપૂર્વક લીધેલે ભાગ અને એ અંગે કરેલાં ભાષણો સિવાય સાહિત્ય પર એની કઈ વિશિષ્ટ અસર થઈ નથી. એ ચળવળે પ્રજાની દેશભક્તિને સકેરીસંવધી ગાંધીજીના તરત શરૂ થનાર કાર્ય માટે અનુકૂળ હવા ઊભી કરી એટલું ખરું. સાહિત્યક્ષેત્રે નેધપાત્ર બનાવ તે આગળ ગણાયેલી “પંડિતયુગના સાહિત્યકારોની કૃતિઓનું એ દસકામાં થયેલ પ્રકાશન અને કનૈયાલાલ મુનશીને “ઘનશ્યામ વ્યાસ' તખલ્લુસથી એક એતિહાસિક અને એક સામાજિક એમ બે નવલકથાઓના ધ્યાન ખેંચતા લેખક તરીકે થયેલે ઉદય.
સાહિત્યક્ષેત્ર ઉપર પ્રભાવક અસર વિશેષ કરી ગાંધીજીએ. ઈ.સ. ૧૯૧૮ માં “નવજીવન” સાપ્તાહિકનું તંત્રીપદ હાથ ધર્યું ત્યારથી એને પ્રારંભ
Page #364
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
૩૩૯
ગણી શકાય. પાતાને પ્રજાને કંઈક કહેવુ છે એવી આત્મપ્રતીતિ સાથે એમણે એ પત્ર પેાતાના સંદેશવાહક તરીકે પસંદ કરેલું, એ સદેશા સમરત પ્રજા, જેમાં ભણેલા તેા અમુક ટકા, માટા વર્ગ અલ્પશિક્ષિત અને અશિક્ષિત, તેને પહાંચાડવા હતા એટલે એવા બધા સમજી શકે તેવી જ ભાષા અને લખાવટ જરૂરી તેમ ઇષ્ટ હતી. ભાષા એમને માટે વિચારો વ્યક્ત કરવાનું સાધન જ હતું, સાહિત્યસકાના અમુક વર્ગ માને છે તેમ સાધ્યું નહિ. “શીલ અને શૈલી' (Style is the mān) એ ઉક્તિને એમના પૂરતી સાચી ઠરાવે એવી જે સીધી સાદી અનાડંબરી અને મિતાક્ષરો છતાં એમને જેલમાં લઈ જનાર હુંકાર' અને ‘પરીક્ષા' જેવા લેખ બતાવી આપે છે તેમ બળ, ચેટ અને ભાવવાહિતામાં લેશ પણ ઊણી ન ઊતરતી ટૂંકાં વાકયોવાળી જે ગદ્યશૈલી એમણે પેાતાને માટે નિપાવી અને કાસ હાંકતા ખેડુ સમજીને લલકારી શકે તેવાં સાહિત્ય અને લખાવટની જે હિમાયત એમણે ૧૯૨૦ માં સાહિત્યકારાની પરિષદ આગળ કરી તેની અસરે સાહિત્યક્ષેત્રે ભાષાને ઘટાટાપ, આડબર, બિનજરૂરી વાણીવિલાસ અને પ્રસ્તાર તેમજ સંસ્કૃતપ્રચુરતા અને પાંડિત્યશૈલીના મેાહ હટાવી દેવાની અને સાહિત્યને વધુ જીવનલક્ષી બનાવવાની સેવા બજાવી છે. પ
ભાષાની સાદગી માટેનુ' વલણ, અલબત્ત, આની પહેલાં, કહેવું હેાય તેા, રમણભાઈના ‘ભદ્રંભદ્ર' પછી શરૂ થઈ ગયું હતું. ગે!વનરામના અવસાન-વર્ષ ૧૯૦૭ થી એક દસકા સુધી સામાજિક નવલકથા લખનાર ભાગીદ્રરાવ દિવેટિયાની લખાવટ સરળતા અને સાદાઈ દેખાડે છે. એમની પછી પાંચ-છ વર્ષે સાહિત્યક્ષેત્રે પ્રવેશનાર કનૈયાલાલ મુનશી કથનની સરસતા અને સચોટતાને પેાતાના આગ્રહ અકબધ રાખીને પેાતાના ગદ્યને પડિતશૈલીને મુકાબલે સરળ અને મેદમુક્ત રાખે છે. અહીં આપણે ઇતિહાસને વધુ વફાદાર રહી ઇતિહાસમૂલક નવલક્થાકાર નારાયણ વિસનજી ઠક્કર અને ચુનીલાલ વમાન શાહ તથા ધનશ’કર ત્રિપાઠીને પણ ઉમેરી શકીએ. યુનિવર્સિટીની જ્ઞાનગંગાને પ્રજાના આંગણા સુધી પહાંચાડવા મથતુ. આનંદશંકર ધ્રુવ જેવા પંડિતનુ ‘વસંત’ પડિતભાગ્યતાની સાથે લેાકભાગ્યતાને પણ લક્ષતુ રહ્યું હતું. પ્રાર્થનાસમાજનું ‘જ્ઞાનસુધા', ગુ. વ. સેાસાયટીનું ‘બુદ્ધિપ્રકાશ', અમદાવાદના બધુસમાજ'નું ‘સુંદરીસુખાધ' મટુભાઈ કાંટા વળાનું સાહિત્ય' ... અને હાજી મહમ્મદનુ વીસમી સદી' એ બધાં માસિકેાને પણ આડંબરી અને શબ્દભારે શૈલી પરવડે એમ ન હતું. ગાંધીજી આવતાં રહ્યોસહ્યો પાંડિત્ય-મેાહ પણ ગયા.૭
1
Page #365
--------------------------------------------------------------------------
________________
૩૪૦
આઝાદી પહેલાં અને પછી
ગાંધીજીની પ્રેરણા કે આદેશથી એક ઉત્તમ કા` ભાષાની બાબતમાં એ થયું કે ગેવર્ધનરામ, નરસિંહરાવ, કેશવલાલ ધ્રુવ જેવા વિદ્વાના શબ્દોની જોડણી પાતપાતાની રીતે કરતા હતા અને એ કારણે એમાં એકરૂપતાના અભાવ પ્રવતા હતા એ પરિસ્થિતિ સાવ પલટાઈ ગઈ. ગાંધીજીનાં સૂચના અને આગ્રહથી ગૂજરાત વિદ્યાપીઠ દ્વરા તૈયાર કરાવાઈ પ્રગટ થયેલ 'જોડણીકાશ''થી ગુજરાતી ભાષાની જોડણીમાંથી વિવિધતા અતંત્રતા અને મનસ્વિતા લગભગ કાયમ માટે અદૃશ્ય થઈ છે અને એ સુગમ બહુજન માન્ય અને નિશ્ચિત બની છે, જોકે તેથી ઉચ્ચારણને નજીક જનારી શાસ્ત્રપૂત જોડણી લાવવાનાં દ્વાર સદંતર બંધ થયાં નથી એવી હૈયાધારણ ગાંધીજીએ અમદાવાદમાં થયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૨ મા સંમેલનની વિષયવિચારિણી સમિતિમાં પ્રમુખસ્થાનેથી આપી જ હતી (ઈ. સ. ૧૯૩૬).
ગાંધીજીના પેાતાના ગુજરાતી ભાષા-સાહિત્યને મળેલેા પ્રત્યક્ષ ફાળા પણ છે નથી. એમની આત્મકથા સત્યના પ્રયાગા આત્મકથાના ઉત્તમ અને અનુકરણીય આદર્શ નમૂના ગુજરાતી સાહિત્ય માટે જ નહિ, જગત સમસ્ત માટે બની ચુકેલ છે. દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ' પણ એમની એવા જ સર્જનાત્મક અાથી દીપતી કૃતિ છે. એ બે પુસ્તાની પહેલાં એમણે ઈ.સ. ૧૯૦૮ માં લખેલ 'હિંદસ્વરાજ' એમની મૂલગામી ક્રાંતિકારી વિચારણા સવાદશૈલીમાં પ્રશ્નોત્તર-રૂપે સરળ ભાષામાં નિભીક સ્પષ્ટતાથી રજૂ કરે છે. રાજકારણ જ નહિ, અ કારણકેળવણી ધર્મ સમાજજીવન આરોગ્ય એમ જીવનના એકેએક ક્ષેત્રનૈ સ્પર્શતા એમના 'નવજીવન' તથા 'હરિજનબંધુ' સાપ્તાહિકામાંના લેખ, સાંખ્યાબંધ વ્યક્તિઓને એમણે લખેલા પત્ર, અનેક સ્થળે એ કરેલાં ભાષણ વગેરે જે જુદી જુદી રીતે હવે ગ્રંથસ્થ બનેલ છે તે ગુજરાતના એક મેટા લેખક વિચારક અને સાહિત્યકાર તરીકે એમને હકથી સ્થાપી આપે છે. એમણે પ્રેરેલું સાહિત્ય તા એનાથીય વિપુલ છે. કાકા કાલેલકર, મહાદેવભાઈ દેસાઈ, કિશે।રલાલ મશરૂવાળા, વિનેાબા અને નરહિર પરીખ જેવા એમના આશ્રમવાસી અ ંતેવાસી સાથીઓએ, એમણે રાષ્ટ્રિય શિક્ષણ અર્થે સ્થાપેલી ગૂજરાત વિદ્યાપીઠના રામનારાયણ વિશ્વનાથ પાઠક, રસિકલાલ છે!. પરીખલ આદિ અધ્યાપકાએ, વિદ્યાપીઠ સાથે સંલગ્ન પુરાતત્ત્વ મંદિર' ના સુખલાલજી, જિનવિજયજી, બેચરદાસ દેશી, ધર્માનંદ કાસ`ખી આદિ વિદ્વાનોએ અને વિદ્યાપીઠના સ્નેહરશ્મિ', ચંદ્રશંકર શુકલ, નગીનદાસ પારેખ, સુંદરમ્', ભાગી
Page #366
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
३४१
લાલ ગાંધી અને બીજા ઘણુ સ્નાતકેએ જે બધું લખ્યું–છપાવ્યું છે તેને સરવાળે કેટલે મોટે થાય!
ગાંધીજીની પરીક્ષ અને પ્રેરિત સાહિત્યસેવામાં ગણાવી શકાય તેવું તે આનાથી પણ બીજું ઘણું છે. ૧૯૨૦–૨૨ ની અસહકારની, ૧૯૩૦ ની મીઠાના સત્યાગ્રહની, ૧૮૪ર ની “હિંદ છોડોની એ ત્રણે પરદેશી બ્રિટિશ હકુમતને ભારતવર્ષની પ્રજાએ આપેલ લેકવ્યાપી લડતના અધિનાયક ગાંધીજી હતા. એવા તરીકે પ્રજાના હદયસિંહાસન પર પ્રતિષ્ઠિત થઈ ચૂક્યા હોવાથી તેઓ પોતે જ પ્રશસ્તિ અને અંજલિઓને એક મોટો વિષય બની ગયા. એમની પચાસમી જન્મતિથિને અવસરે નાનાલાલ જેવા પ્રતિભાશાળી અને સુપ્રતિષ્ઠિત કવિ પાસેથી સુંદર પ્રશસ્તિ અને અંજલિ ગુજરાતને તપસ્વી' કાવ્ય દ્વારા તેઓ પામ્યા છે. ત્યારથી શરૂ થયેલે એમને માટે પ્રશસ્તિ-પ્રવાહ એમના અવસાન પછી પણ આજ સુધી અવિરત વહેતો રહ્યો છે. એનું સૂકું શરીર જાણે લાકડી રે, માંહે જોરાવર એને જીવ, એવા ગાંધી ગુજરાતે ઊતર્યા રે અને “એ કોણ છે જે જ, જેણે સૌને જગાડ્યાં જેવાં પહેલી લડતે પ્રેરેલા વાતાવરણનાં વર્ષોમાં લોકપ્રિય બનેલાં ગીતોથી માંડી બીજી લડતે પ્રેરેલાં મેઘાણી સુંદરમ' “નેહરશ્મિ ઉમાશંકર શ્રીધરાણ આદિ “ગાંધીયુગ'ના લગભગ એકે એક ઉત્તમથી માંડી સાધારણ સારા કવિઓની ગાંધીજી પરની કાવ્યરચનાઓ. અને ત્રીજી લડતે અને એમના અવસાને તેમજ એમની જયંતીઓ અને પુણ્યતિથિઓને નિમિત્તે લખાયેલી ઢગલાબંધ કવિતા એની બુલંદ સાક્ષી પૂરે છે, જેમાં પરદેશી રાજસત્તાના જેલ દંડ લાઠી અને બંદૂકમાં મૂર્ત થતા દમનને શસ્ત્રબળથી નહિ, પણ આત્મબળથી અહિંસક સામને પ્રજાએ એમના નેતૃત્વ નીચે કરવાને હવે એવા આપણું એ મુક્તિસંગ્રામના ત્રણે તબક્કાએ સરજાયેલાં યુદ્ધગીત અને રાષ્ટ્રભક્તિની કવિતા તથા વાર્તા નવલકથા નાટક જેવા ક્યાત્મક સાહિત્ય-સર્જનના વિપુલ રાશિને પણ એની સાથે જ ગણાવાય. જુવાન દિલનાં સ્વાતંત્રય માટેનાં અધીરાઈ મુમૃત્સા પરાક્રમ અને બલિદાનની ભાવના ત્રીસીની કવિતામાં ભાવનાત્મક સ્તરે ઊંચી ઉઠાવાઈને વ્યક્ત થયેલી જશો. લડતને તથા એની સાથે સંપૂત ગાંધીવિચારને આપણું સાહિત્યકારોએ માનસિક અનુમોદન આપેલું હોવાથી ઘણું કથાવાર્તા–સાહિત્ય એનું પ્રચારક કે અનુમોદક બન્યું હેવાનું રમણલાલ દેસાઈ, “સોપાન', 'દર્શક, રામનારાયણ ના. પાઠક, નવલભાઈ શાહ આદિની જ નહિ, બીજા ઘણાની કૃતિએ બતાવે છે. દક્ષિણ આફ્રિકાના, ખેડાના, ચંપારણના, અમદાવાદની મજૂર હડતાળના, બારડોલીના વગેરે
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૪ર.
આઝાદી પહેલાં અને પછી
સત્યાગ્રહના ઇતિહાસનાં તેમજ મિસર આયર્લેન્ડ હંગેરી કોરિયા વગેરે દેશોના મુક્તિસંગ્રામના ઇતિહાસનાં પુસ્તકો અને “યેરવડાના અનુભવ” (ગાંધીજી), ઈન્સાન મિટા દૂગા' (શ્રીધરાણી), “જેલ-ઑફિસની બારી” (મેઘાણી), “ઓતરાદી દીવાલે' (કાલેલકર), બંદીઘર' (દર્શક) વગેરેના જેવું જેલજીવનનું સાહિત્ય ૧૦ આપણા સ્વરાજ્ય સંગ્રામને અને પરોક્ષ રીતે એના સેનાનાયક અને પ્રેરક ગાંધીજીને આભારી છે.
ગાંધીજીએ દરિદ્રનારાયણની તથા ગામડાંઓની સેવા ઉપર ભાર મૂકવાને પરિણામે એમની ગ્રામોદ્વાર અને અસ્પૃશ્યતાનિવારણની પ્રવૃત્તિઓ ગ્રામસેવા અને અસ્પૃશ્યતાનિવારણને લક્ષતી નવલકથાઓ સરજાવી છે. સાહિત્યકારોની સહાનુભૂતિનો પ્રદેશ વિસ્તરતાં સાહિત્ય વધુ જીવનલક્ષી બનતું ચાલી વિશેષ પ્રમાણમાં જનતાભિમુખ બન્યું. ઉજળિયાત મધ્યમવર્ગનાં શ્રીમંત ભણેલાં ને શહેરી પાત્રોને બદલે વર્ષો સુધી સાહિત્યમાં ઉપેક્ષિત જેવાં રહેલાં ગરીબ અભણ નીચલા થરનાં અને ગામડાંઓનાં માનવીએ એમના ભૌગોલિક પ્રદેશ, સમાજગત તથા વ્યક્તિગત જીવનવ્યવહાર, નિત્યનાં તેમ આસમાની-સુલતાની, સુખદુઃખ, જીવનમાં ઊભા થતા પ્રશ્નો, સ્વભાવ સંસ્કાર રહેણી-કરણું બેલી વગેરે સાથે સાહિત્યમાં નિરૂપિત થવા લાગતાં સાહિત્યને વિષયભૂત જીવનપ્રદેશ ધરતીનાં છોરુ અને નીચલા મધ્યમવગી તેમજ શ્રમજીવી સમાજ સુધી વિસ્તરતો થયો. આ વલણને મદદ કરવા આવતા હોય તેમ ગામડાંઓ ને ગ્રામજીવનને અનુભવ મેળવીને આવેલા
સંદરમ' ઉમાશંકર પન્નાલાલ પેટલીકર મડિયા ચંદરવાકર જેવા નવલહિયા લેખકે પણ મેઘાણું પછી ગુજરાતને મળ્યા છે. ૧૧ સાહિત્યમાં આમ નવું લોહી આવતું થયું એ પણ ગાંધીજીએ ઊભી કરેલી હવાને ઘણે અંશે આભારી ગણી શકાય.
ચાલ શતકના આરંભથી અને એના બીજા દસકામાં પ્રથમ વિશ્વયુદ્ધના અને ગાંધીજીની ભારતવર્ષની સેવાના આરંભ પછી વિશેષ વેગથી દેશમાં જે નવું ચેતન સ્કૂરવા લાગ્યું હતું તેનું ગાંધી-પ્રભાવ સાથે સમાંતરે સમ-સમયે દેખાવા માંડેલું પરિણામ એ હતું. ઇદુલાલ યાજ્ઞિકના “નવજીવન અને સત્ય માસિકની સંજ્ઞામાંથી ‘નવજીવન’ શબ્દને પસંદગી આપી, એને સાપ્તાહિક બનાવી ગાંધીજી એના તંત્રી બન્યા તે પછીના દસકામાં ગુજરાતમાં ઊભાં થયેલાં માસિકમાં “ચેતન ગુજરાત' “નવચેતન” “કુમાર” “પ્રસ્થાન' જેવાં નામ પણ ગુજરાતમાં શરૂ થયેલ નવજીવનમાં અને વિકાસોત્સાહનાં દ્યોતક નથી? એ સાહિત્યક્ષેત્રે પણ દેખાવા માંડેલી નવી સરકૃતિનાં નિર્દેશક છે. પ્રાર્થનાસમાજનું
Page #368
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
૩૪૩
“જ્ઞાનસુધા' બંધ થઈ ગયું, આનંદશંકર ધ્રુવનું “વસંત” થાકવા લાગ્યું હતું, પણ મટુભાઈ કાંટાવાળાનું સાહિત્ય તથા ગુ. વ. સોસાયટીનું મુખપત્ર બુદ્ધિપ્રકાશ' નવી હવાને સ્પર્શ અનુભવતાં હતાં. બળવંતરાય ઠાકોર હસ્તકની ગુજરાતી સાહિત્ય પરિષદની ભંડોળ સમિતિ કેટલાંક ઉપયોગી સાહિત્યપ્રકાશન કરતી જતી હતી. સાહિત્યક્ષેત્રે નવી કૃતિ દેખાડતા કનૈયાલાલ મુનશીએ મુંબઈમાં સ્થાપેલી સાહિત્યરસિકે અને લેખકેની “સાહિત્યસંસદી વ્યાખ્યાનાદિ પ્રવૃત્તિ સાથે “મધ્યકાળને સાહિત્યપ્રવાહ જેવાં નેધપાત્ર પુસ્તક પ્રગટ કરવા લાગી હતી. ગુજરાતી સાહિત્ય પરિષદનું તંત્ર ઠાકોર પછી મુનશી હસ્તક આવ્યા બાદ અને એનું બંધારણ રચાયા પછી એણેય પિતા તરફથી પુસ્તકે પ્રગટ કરવા માંડ્યાં. ગલિયારા પારિતોષિકો પછી ગુજરાત સાહિત્ય સભાઅમદાવાદે “રણજિતરામ સુવર્ણચંદ્રકથી સાહિત્યકારોને સંમાનવા માંડ્યા. એ સભાએ વાર્ષિક ગ્રંથ-સમીક્ષાનું રણજિતરામે શરૂ કરી ચીધેલું કાર્ય હાથ ધરી એ તથા ગુજરાતનું પાટનગર : અમદાવાદ જેવાં પુસ્તકોનું પ્રકાશન આરંભ્ય. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(જેણે નવી હવામાં ગુજરાત વિદ્યાસભા' નામ સ્વીકાર્યું )એ પિતાની સાહિત્યપ્રકાશન-પ્રવૃત્તિઓને વેગ વધારી રમણભાઈ પછી નરસિંહરાવ, કેશવલાલ ધ્રુવ આનંદશંકર ધ્રુવ અને વિદ્યાબહેન નીલકંઠના લેખ ગ્રંથસ્થ કરી પુસ્તકાકારે પ્રસિદ્ધ કરવા સાથે નર્મદાશંકર મહેતાના અખાની વેદાંતી કવિતાનાં તથા ઉપનિષદ-વિચારણનાં પુસ્તક પ્રગટ કર્યા. એના અંગભૂત ભે. જે. વિદ્યાભવનમાં ઈતિહાસ ને સંશોધનનાં પુસ્તક પણ પછી પ્રગટ થવા લાગ્યાં. એવું જ મધ્યકાલીન સાહિત્યની કેટલીક કૃતિઓનાં સંશોધન-સંપાદન– પ્રકાશનનું ઉપયોગી કાર્ય મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ પણ કર્યું. હિંદુ ધર્મ અને તત્વજ્ઞાનના પાયાના ગ્રંથ “ભગવદ્ગીતાને સાવ સસ્તી કિંમતે પ્રજાના ઘર ઘરમાં પહોંચાડવાના સદાશયથી “સસ્તું સાહિત્યવર્ધક કાર્યાલય શરૂ કરનાર ભિક્ષુ અખંડાનંદે પ્રકાશન–પ્રવૃત્તિ વ્યાપક પ્રમાણમાં વિસ્તારી પ્રજાને રામાયણ ભાગવત મહાભારત ગવાસિષ્ઠ જેવા ધર્મગ્રંથના ગુજરાતી અનુવાદ, અખો પ્રીતમ ગિરધર આદિ મધ્યકાલીન કવિઓની કૃતિઓ, ચરક ને સુશ્રુતના વૈદ્યકઝથેના અનુવાદ, ચૈતન્ય રામકૃષ્ણ–પરમહંસ વિવેકાનંદ રામતીર્થ આદિ મહાત્માઓનાં ચરિત્રને ઉપદેશ અને એવું તે ઘણું બેધક સાહિત્ય સસ્તી કિંમતે પહચાડયું. ગૂજરાત વિદ્યાપીઠ અને પુરાતત્વ મંદિરનાં તેમજ નવજીવન પ્રકાશન મંદિરનાં પ્રકાશને સાથે સૌરાષ્ટ્ર કાર્યાલયનાં મેધાણી-સંપાદિતલિખિત પુસ્તક, રાષ્ટ્રિય શિક્ષણની સંસ્થા દક્ષિણામૂર્તિ વિદ્યાથી—ભવનનાં
Page #369
--------------------------------------------------------------------------
________________
३४४
આઝાદી પહેલાં અને પછી
શિક્ષણવિચારનાં પુસ્તક, પ્રસ્થાનની સસ્તી ગ્રંથમાળાનાં તેમજ ભારતી સાહિત્ય સંઘની ગ્રંથમાળાનાં પુસ્તક-આમાં પણ ઉપરનાંની સાથે વિચારે તે ગુજરાતમાં “સંસારસુધારાયુગ” અને “પંડિતયુગ” કરતાં ગાંધીયુગીન ચેતન અને નવ સંસ્કૃતિએ સાહિત્યક્ષેત્રે કેવું વ્યાપક અને વૈવિધ્યવંતું કાર્ય દેખાડ્યું છે એને
ખ્યાલ આવશે. “ઊર્મિ નવરચના” “સંસ્કૃતિ “રેખા” “સંસાર' વગેરે માસિક તથા “ફાર્બસ સભા સૈમાસિકની સેવા પણ વિસરાય નહિ.
એ નવ સ્કૃતિ ૧૯૨૧ થી ૧૯૩૦ના દસકાએ આગળ ગણાવ્યાં તે નવાં માસિકના અને નવજીવન” તથા “સૌરાષ્ટ્ર જેવાં સાપ્તાહિકના ઉદયથી જ બતાવી એમ નથી, સરજાતા સાહિત્યમાં પણ એ સ્પષ્ટ રીતે મૂત થઈ છે. કવિતામાં નાનાલાલ અને ખબરદાર પોતાની રીતે પ્રદાન કર્યું જતા હતા, પણ નવા કવિઓનું આકર્ષણ બળવંતરાય ઠાકોર અને “કાંત ભણી વધવા લાગ્યું. મુનશીની અતિહાસિક અને સામાજિક નવલકથાઓની લેકપ્રિયતામાં ભાગ પડાવે તેવું રમણલાલ દેસાઈનું નવલકથાલેખન આ દસકામાં આરંભાયું, ટૂંકી વાર્તામાં વિશિષ્ટ સિદ્ધિ બતાવનાર “ધૂમકેતુ’ અને ‘દ્વિરેફને ઉદય પણ આ દસકામાં જ,
એક બાજુ નાનાલાલનાં બે મુઘલ નાટક અને “વિશ્વગીતા, તો બીજી બાજુ “કાંત'નાં બે નાટક અને ઠાકોરનું “ઊગતી જુવાની” નાટક ગુજરાતને મળ્યાં, એ સાથે મુનશી અને ચંદ્રવદન મહેતા નાટકલેખક તરીકે આગળ આવ્યા તેમજ બટુભાઈ ઉમરવાડિયા, પ્રાણજીવન પાઠક અને યશવંત પંડયાની કલમથી એકાંકીના નાટયપ્રકારની પણ શરૂઆત થઈ. મુનશી—ચંદ્રવદન મહેતાનાં નાટક ભજવાતાં અવૈતનિક રંગભૂમિને ઉદય અને ચીલાચાલુ ધંધાદારી ગુજરાતી રંગભૂમિની અવદશાને આરંભ પણ આ દસકાને ફાળે જાય. સાહિત્ય-વિવેચનક્ષેત્રે રામનારાયણ પાઠક, વિજયરાય વૈદ્ય, વિશ્વનાથ ભટ્ટ, વિષ્ણુપ્રસાદ ત્રિવેદી આદિની પ્રવૃત્તિને અને વિજયરાય વૈદ્ય-સંપાદિત કૌમુદી' સૈમાસિકને તેજસ્વી આરંભ; હાસ્યસાહિત્યમાં અને હળવા નિબંધમાં જતીંદ્ર દવે, રામનારાયણ વિ. પાઠક, વિજયરાય વૈદ્ય, ગગનવિહારી મહેતા, મુનિકુમાર ભટ્ટ જેવાઓની કલમે કેટલુંક નોંધપાત્ર કાર્ય; મેઘાણીની “સૌરાષ્ટ્રની રસધારમાળાથી લોકસાહિત્યનાં અને ગિજુભાઈ બધેકાની કલમે બાળસાહિત્યનાં સંપાદન–લેખન–પ્રકાશન માટે ઊભી થયેલી હવા; પિતાની રીતે સારું કામ બજાવતાં રહેલાં “ગુજરાતી પ્રજાબંધુ' અને ગુજરાતી પંચ” કરતાં પિતાની નવી ભાત પાડતાં સાપ્તાહિક ‘નવજીવન’ અને ‘સૌરાષ્ટ્ર૧૨ પત્રકારત્વમાં પ્રગટાવેલ નવું તેજ; આ બધું પણ આ દસકાનું પ્રદાન. પછીના બે દસકાએ આ સ્કૂર્તિને આગળ લઈ જઈ ગુજરાતી સાહિત્યની સિદ્ધિને સારા પ્રમાણમાં વધારી છે.
Page #370
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય:'
-
૩૪૫
એમાં ગણનાપાત્ર ફાળો અંગ્રેજી અને પાશ્ચાત્ય સાહિત્યનાં આપણે ત્યાં વધતાં રહેલાં પરિચય-પરિશીલનને પણ ગણ્યા વિના ચાલે નહિ. મુનશીની નવલકથાઓ પાછળ એલેકઝાન્ડર ડુમાની નવલકથાઓ, ધૂમકેતુ' આદિ વાર્તાકારેની વાર્તાઓ પાછળ યુરોપી–અમેરિકી વાર્તાકારોની વાર્તાઓ, પ્રાણજીવન પાઠક અને બટુભાઈ જેવાની નાટયરચનાઓ પાછળ ઇમ્સને આદિના નાટક, વિજયરાય વૈદ્ય જેવાની નિબંધિકાઓ પાછળ અંગ્રેજી હળવા નિબંધ, બળવંતરાય ઠાકોરની કવિતા પાછળ અનુ-વિકટોરિયન અંગ્રેજી કવિતા અને ફ્રેન્ચ-અંગ્રેજી પ્રતીકવાદી કવિઓની કાવ્યભાવના તેમ વિજયરાય વૈદ્ય અને વિષ્ણુપ્રસાદ ત્રિવેદી તથા ઘણું અનુગામી વિવેચકોના વિવેચન પાછળ પશ્ચિમનું વિવેચન આઘેથી પ્રેરણા આપતા નમૂના તરીકે ઊભાં રહેલાં હેવાનું માની શકાય. દલપતરામ અને નર્મદાશંકરના જમાના કરતાં “પંડિતયુગના સાહિત્યમાં કલાદ્રષ્ટિ અને સૌંદર્ય-સાધનાનું પ્રમાણ વિશેષ અને ગાંધીયુગના સાહિત્યમાં એનાથીય વિશેષ જણાવાનું કારણ પશ્ચિમના સાહિત્યને વધતા જતા સંપર્ક તેમ પ્રભાવ છે. “કલાને ખાતર કલા'ને ફાન્સઈંગ્લેન્ડને વાદ અહીંના સાહિત્યકારોને પણ આકષી વધતે ઓછે અંશે પ્રભાવિત કરી ગયાનું બતાવી શકાય એમ છે. સાહિત્યકૃતિની ઉદ્દેશલક્ષિતા કે સંદેશવાહકતાનું સદંતર વિલેપન થવું કે કરવું લગભગ અશક્ય છે, પરંતુ પ્રાધાન્ય એને નહિ, પણ કૃતિનિષ્પાદ્ય આનંદ કે રસાનુભવને અને એને સાધી આપતા કલાવિધાનને તથા સર્જને પકારક સૌંદર્યદષ્ટિને મળતું થયું. એનું એક પરિણામ કૃતિના વટર પેટરે પુરસ્કારેલ મેદનિવારણ(Removal of surplusage)-રૂપે આવતું થયું, જે ઉત્તરોત્તર વધતું ગયું છે. પશ્ચિમના સાહિત્યમાં ગયા શતકમાં રેમેન્ટિક સંચલન(romantic movement)ને જે પ્રભાવ હતો તે ચાલુ શતકમાં ઘટવા માંડતાં પહેલા વિશ્વયુદ્ધ પછી સાહિત્ય સ્વાભાવિકતા અને વાસ્તવિક્તા ભણું વિશેષ વળવા લાગ્યું. વિજ્ઞાનની પ્રગતિ અને ઔદ્યોગિક ક્રાંતિએ જે પરિસ્થિતિ સરજવા માંડતાં તેણે જીવન અને સમાજવ્યવસ્થામાં જબરું પરિવર્તન આણ આપી જે નવા પ્રશ્ન ઊભા કર્યા તેઓને એમાં સીધો તેમ પરોક્ષ ફળ લેખાય. સામાન્ય માનવીને જીવનવિગ્રહ અને એના અનેકવિધ શોષણની સભાનતા જાગતાં એણે પણ ભાવનાના વાયવી વ્યોમવિહારને છેડી ધરાતલ પર જિવાતા એની અસુંદરતા ને અધર સાથેના વાસ્તવ જીવન ભણું સાહિત્યસર્જકની સંવેદનાને વાળી. ગાંધીયુગના ગુજરાતી સાહિત્ય ઉપર આવા પશ્ચિમી સાહિત્યની પણ અસર પડવી. જોઈએ તેટલી પડી છે.
ગુજરાતના સાહિત્યકારોએ ૧૯૩૦થી ૧૯૬૦ના ગાળામાં કૌતુકરાગી (romantic)
Page #371
--------------------------------------------------------------------------
________________
३४६
આઝાદી પહેલાં અને પછી
સર્જકેનાં સર્જનસ્વાતંત્ર્ય બંડખેરી અને પ્રયોગશીલતા જાળવી રાખી નિરૂપણવિષય અને નિરૂપણપદ્ધતિમાં જે વાસ્તવદર્શી જીવનલક્ષિતા એમના પુરોગામીઓ કરતાં વિશેષ દેખાડી છે ૧૪ તેમાં ગાંધીજીનાં દલિતાનુકંપા અને માનવપ્રેમે તેમજ પાશ્ચાત્ય સાહિત્યની ઉપર દર્શાવી તેવી દૂરની અસરે જેવો ભાગ ભજવ્યો છે તે જ માર્કસ પ્રેરિત સામ્યવાદી વિચારણુએ પણ ભજવ્યો છે. ૧૯૧૭ માં વર્ગ વિહીન સમાજરચનાના અંતિમ લક્ષ્ય સાથે રશિયામાં થયેલી રાજ્યક્રાંતિએ પહેલા વિશ્વયુદ્ધના ભ્રમવિલેપક આઘાત પછી દુનિયા અને માનવી માટે એક નવી આશા જન્માવી તે ૧૯૨૮ની જગઢયાપી આર્થિક કટોકટી પછી વધતાં માસની વિચારણા ભણું દુનિયાના તેમ ભારતના સંવેદનશીલ વિચારવાનું આકર્ષણ વધ્યું. ઔદ્યોગિક ક્રાંતિ પછી ખાનગી માલિકીનાં કારખાનાંઓ અને મેટા ઉદ્યોગોએ વધારેલું રિદ્ધિવંતો અને અકિંચન (haves and have-nots) વચ્ચેનું અંતર અને વિષમ અસમાનતા એમના આક્રોશને વિષય બનવા લાગ્યાં. ૧૯૩૦ પછી ગુજરાતી કવિતામાં જે દલિત-ગાન તેમ કાંતિ-ગાન શરૂ થયું તે એની અસરનું પરિણામ છે. ગાંધીયુગના ને ગાંધી-પ્રેરિત અગ્રણી કવિ “સુંદરમ' ચાલ સમાજવ્યવસ્થાની વિષમતા ચીંધી બતાવતું ચિત્ર “ત્રણ પડશી” કાવ્યમાં આલેખી સહૃદય વાચકના દિલમાં લાગણું અને વિચારમંથન ઉપજાવે છે. ઉમાશંકર જોશી જઠરાગ્નિ' કાવ્યમાં શ્રીમતિને સીધી ચેતવણી એમના આગામી ભાવિ વિશે સંભળાવે છે. પૂજારી પાછો જા(શ્રીધરાણું), “હરિનાં લોચનિયાં (કરશનદાસ માણેક) અને “કોયા ભગતની કડવી વાણું” (“સુંદરમ')ને સરજાવનાર મનેભાવ એ જ પ્રકાર છે, એને વ્યક્ત કરવાને કલાપ્રયોગ જુદો છે. ઉપવાસી અને “સ્વપ્નસ્થ” તે પૂરા સામ્યવાદી કવિ બની ગયા દેખાય. મેઘાણી પણ “યુગવંદના'માં એવું ક્રાંતિગાન ઉત્સાહથી લલકારે છે. વાર્તા–નાટક-નવલકથા સાહિત્યમાં પણ આ ભાવના ઠીક ઠીક ઊતરેલી બતાવી શકાય એમ છે. “નવી દુનિયા કાર્યાલયની એ દસકામાં કેટલીક વખત ચાલેલી પ્રકાશન પ્રવૃત્તિ તેમજ “પ્રગતિશીલ' લેખકેનું “સુંદરમ' અને મિત્રોના પ્રયાસથી થોડા સમય માટે ઊભું થયેલું મંડળ આ પ્રભાવનાં નિદર્શક તરીકે ઉલ્લેખપાત્ર ગણાય.૫ સામ્યવાદી છાપની પ્રગતિશીલ દૃષ્ટિથી સરજાતા સાહિત્યને અવલોકવાનો પ્રયાસ સ્વ. નવલરામ ત્રિવેદીએ ગુજરાત સાહિત્ય સભાની પિતાની વાર્ષિક સમીક્ષામાં કર્યો હતો એ પણ અત્રે યાદ આવે. શિષ્ટો તરફથી સાહિત્યને માસવાદી “પ્રગતિશીલતાથી બાંધી દેવાથી પ્રચારકતામાં સરી પડવાના ભયના સૂચન સાથે સાહિત્યનાં સાહિત્યતત્વ તથા કલાતત્વ પર ભાર મુકાતાં અને રશિયામાં બીજા વિશ્વયુદ્ધ પછી સામ્યવાદી
Page #372
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
૩૪૭
શાસનને વિશેષ પરિચય થતાં સામ્યવાદી વિચારસરણું ભણના આકર્ષણમાં ઠીક ઠીક ઓટ આવેલી સાહિત્યમાં દેખાય છે. એ બાબતમાં છેલ્લું વલણ વાદના આગ્રહનું મોટી માનવપ્રેમનું બની રહ્યું છે એમ કહેવામાં હરક્ત નથી.
સાહિત્ય ઉપર પ્રભાવ પાડનાર વ્યક્તિવિશેષમાં ગાંધીજી અને કાર્લ માર્કસ ગણાવ્યા તે એવો જ વિશિષ્ટ પ્રભાવ પાડનાર માનસશાસ્ત્રી ફેઈડની વાત પણ કરવી જોઈએ. સાહિત્યને સનાતન વિષય માનવી અને જુદા જુદા સંદર્ભમાં એનાં વૃત્તિ વ્યાપાર અને તબેરિત વર્તન છે. પ્રતિભાશાળી સાહિત્યસર્જકે પરકાયાપ્રવેશના એમને સહજસિદ્ધ અને આવશ્યક એવા કીમિયાથી માનવીનું જીવંત આલેખન કરતા જ આવ્યા છે. શેકસપિયરને કે પ્રેમાનંદને માનસશાસ્ત્રનાં પુસ્તક વાંચવાં પડ્યાં નથી, પણ માનસશાસ્ત્રનું અધ્યયન અર્વાચીન યુગમાં વધતાં અને ખાસ તે ફૉઈડ અને એના થોડા સમયના બે સમર્થ સાથી જુગ અને ઍડલરનાં માનવ-માનસનાં અધ્યયન-સંશોધન-તારણ પાશ્ચાત્ય સાહિત્ય પર અસર કર્યા વિના રહ્યાં નથી. કથાત્મક સાહિત્યમાં ઘટના કરતાં પાત્રચિત્રણ ઉપર અને એમાંય પાત્રનાં અપ્તરંગી મનોગત ઊંડાણ અને સૂક્ષમ જટિલ વૃત્તિવ્યાપારોના અદલ નિરૂપણ ઉપર વિશેષ, અને બીજા પર તે પૂરો, ભાર મુકાતાં પાત્રોના આંતરચેતનાપ્રવાહ(Stream of conciousness)ના ઝીણવટભર્યા નિરૂપણનું જે ગૌરવ થયું છે તેમાં ફોઈડની અને આધુનિક માનસશાસ્ત્રની અસર પ્રભાવક રહી કહેવાય. ગુજરાતી લેખકેએ પિતતાની શક્તિ અને ફાવટ પ્રમાણે પિતાના સર્જનમાં પાત્રોના ભીતરને રજૂ કરવાની કળા કે આવડત વિચાર વિષય-સમયાવધિમાં બતાવી છે. એ પછીના ગાળામાં એની ઉપર વધુ ને વધુ લક્ષ અપાતું થયું છે. આ જોતાં ફેઈડની અસર સાહિત્યની બાબતમાં વિશેષ સ્થાયી રૂપની ગણાય.
ઈ.સ. ૧૯૩૯ થી ૧૯૪૫ નું બીજુ વિશ્વયુદ્ધ લડાયું તે હતું ભારતવર્ષની બહાર, યુરેપ આફ્રિકા અને એશિયાની ભૂમિ ઉપર, પણ બ્રિટિશ સત્તાએ ભારતવર્ષનેય એમાં ભાગીદાર બનાવ્યું હોઈ એની પરોક્ષ અસરરૂપે અંધારપટ રેશનિંગ કાળાબજાર નફાખોરી મોંઘવારી, બંગાળને કારણે દુકાળ, જાપાની આક્રમણને ફફડાવતે ભય, આ બધાંના અનુભવમાંથી પ્રજાને પસાર થવું પડયું હતું. “સંદરમ” અને ઉમાશંકર જેવા કવિઓ પાસેથી જગતના આ ભીષણ સંગ્રામ એક બે કાવ્યરચનાઓ કઢાવી નથી એમ નથી, પણ એનાથ ખરા ધૂણી ઊઠયા તે જણાયા હતા બળવંતરાય ઠાકોર. એમની ઠીક ઠીક રચનાઓ મળી છે. કવિશ્રી નાનાલાલની “ધ્રાંગડ ધ્રાંગડ બાજતા જગે કાળના ઢોલ” એ પંક્તિથી શરૂ
Page #373
--------------------------------------------------------------------------
________________
૩૪૮
આઝાદી પહેલાં અને પછી
થતી, “જદુનાથ! જદુકુળ સંહારિયું, મનુકુળ માં સંહારશો ધર્મભૂલ્યાં અને “પરમેશ! પધારે, સ્થિરાવો ધરા” એમ પ્રભુને પ્રાર્થતી અને ચોથા ખંડમાં નથી દેશ કે વેશ, પ્રજાનાં ઘમંડ, એક માનવ માનવતામાં રમે' એવા “જગમંદિરને અભિલષતી “સંગ્રામચોક એ કાવ્યરચના પણ ખાસ બેંધપાત્ર છે. પેલા અનુભવો તેમજ વિશ્વયુદ્ધનાં વરસમાં જ ખેલાયેલ “હિંદ છોડોને મરણિયે જંગ અને પરદેશી સત્તાનું એવું જ ઝનૂની દમન વાર્તા નાટક નવલકથા કવિતા વગેરે સાહિત્યસ્વરૂપમાં આલેખન પામ્યા વિના રહ્યાં નથી. ભારતવર્ષની બહાર એ જ ગાળામાં નેતાજી સુભાષચંદ્ર બોઝે સ્થાપેલી આઝાદ હિંદ ફોજ અને એનાં પરાક્રમ આપણને પોરસ ચડાવે તેવાં હાઈ નેતાજી અને એમની ફેજ વિશે ઠીક ઠીક સાહિત્ય પ્રકાશિત થયું હતું એની અત્રે નેંધ લેવી ઘટે; જોકે એમાં પત્રકારત્વના અંશ સ્વાભાવિક રીતે વધુ હતા.
એના પછીની મહત્વની એતિહાસિક ઘટના છે ૧૯૪૭ની ૧૫ મી ઑગસ્ટની મધ્યરાત્રિએ ભારતવર્ષ માટે કાયમ માટે યાદગાર બનાવતી સ્વાતંત્ર્યપ્રાપ્તિ, એને જેમ દેશ સમસ્તના તેમ ગુજરાતના કવિવંદે હરખથી છલકાતા હૃદયે વધાવી છે. પ્રજાને સહસ્ત્રમુખી ઉમળકે જ એમાં અભિવ્યક્ત થયું હતું. દેશના પડેલા અનિચ્છિત ભાગલાની વેદનાને અંતરમાં ઢબૂરી દઈને એ ઉમળકે પરશાસનમાંથી મુક્તિના આનંદરૂપે વ્યક્ત થયું હતું, પણ એ આનંદને ખારો ઝેર કરી મૂકે તેવી ભાગલાના પરિણામરૂપ ઝેરનાં વમન દ્રુષ હિંસા લૂંટ બળાત્કાર અને ધર્માતરનાં વિનાશક બળાએ વર્તાવેલ કેર, બે કોમોની સામસામી કલેઆમ, પ્યારા વતનમાંથી ઘરબાર ને મિલકત છેડી બંને કેમોને કરવી પડેલી સામૂહિક હિજરત, હિંદુ-મુસ્લિમ એકતા ને બંધુત્વ માટે વર્ષો સુધી મથેલા ગાંધીજીનો દારુણ મને વ્યથા અને અંતિમ તપશ્ચર્યા પછી થયેલી એમની અણધારી હત્યા–એ સર્વ કરુણ ઘટનાઓના સાક્ષી સૌને બનવું પડયું. સંવેદના-પ્રાણુ સાહિત્યકારો એના આઘાત–પ્રત્યાઘાતને સાહિત્યમાં વાચા આપ્યા વિના ન જ રહે. એમાંય ગાંધીજીના દેહાંતના પ્રકારે વેદનાથી સમસમો લાગણીભીને અને પૂજ્યભાવભર્યો જે અર્થ કવિગણે એમને આપે છે તેની સાહિત્યિક મૂલ્યવત્તા ઓછી નથી.
એ પછીના દસકાને સ્વાતંત્તર વિશેષણથી નવાજવો હોય તે ભલે, બાકી એનેય “ગાંધીયુગ'માં સમાવવો હોય તે એમ થઈ શકે એમ છે. અલગ પડેલા ભારતે સલુકાઈથી અલગ સ્થપાયેલા પાકિસ્તાન સાથે જાળવેલે મૈત્રીસંબંધ, પંડિત જવાહરલાલ નહેરુએ ઘડેલી અને અત્યાર સુધી પળાયેલી નવા ભારતની તટસ્થતાવાદી વિદેશ નીતિ, ભારતે ચીન અને અગ્નિ એશિયાના દેશને
Page #374
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
૩૪૯
સાથે રાખી પંચશીલની ભાવના કે નીતિની કરેલી પુરસ્કૃતિ, શસ્ત્રદડ અને અણુબોમ્બ જેવાં વિનાશક અસ્ત્રોની સામે એણે કર્યા કરે વિરોધ, પંચાયતરાજ દ્વારા લેકશાહી વિકેંદ્રીકરણને એણે આદરેલે પ્રવેગ, યુદ્ધનાબૂદી અને શાંતિ માટે એણે સેવેલે અને પ્રબોધેલે આગ્રહ, મોટા ઉદ્યોગની સાથે ખાદી અને લઘુ તથા કુટિર પ્રકારના ગ્રામોદ્યોગને ઉત્તેજન આપવાની એણે અખત્યાર કરેલી નીતિ–આ બધું ગાંધીવિચાર ચાલુ અને પ્રભાવક રહ્યાની સાક્ષી પૂરે એવું છે. વિનેબાની ભૂદાન-પ્રવૃત્તિ ગ્રામાભિમુખ સર્વોદયમૂલક અહિંસક ક્રાંતિને અભિલક્ષતી હાઈ એ પણ ગાંધીજીના કાર્યને આગળ લઈ જતું એનું વિસ્તરણ જ હતું. આમ છતાં, ચોક્કસ સમયનિર્દેશની સગવડ સારુ સ્વરાજ્યશાસનના પ્રારંભ અને ગાંધીજીના મૃત્યુ પછીના સમયને “સ્વાતંત્તર કે સ્વરાજ્યને યુગ” કહેવામાં વાંધે નથી.
એ સમયની મૂરતવંતી ત્રણ સિદ્ધિ તે વિસ્થાપિતેનું પુનઃસ્થાપન, દેશી રાજ્યનું વિલીનીકરણ અને ભારતને સમાજવાદને વરેલું બિન-મઝહબી ગણતંત્ર જાહેર કરતા સમવાયી પ્રકારના રાજયબંધારણની પ્રજાને અપાયેલી ભેટ. એ પછી તરત પંચવર્ષીય યોજનાઓ દ્વારા હાથ ધરાયેલો રાષ્ટ્રનો સર્વાગી વિકાસ તેમ નવોત્થાનને પ્રચંડ પુરુષાર્થ વિનેબાના ભૂદાનયજ્ઞના જેટલું જ ઉત્સાહી અનુમોદન સાહિત્યસર્જકે પાસેથી પામે છે. એક કવિએ તે પિતાના કાવ્યમાં એમ કહી નાખ્યું કે હવે મને પરવું નહિ ગમે, મારે દેશને આ ભવ્ય જીવંત પુરુષાર્થ જોવા વધુ જીવવું છે. ભૂદાન–પ્રવૃત્તિએ એના પ્રેરક-પ્રબંધક વિનેબાને પ્રશસ્તિથી નવાજતાં અને એમના સંદેશના વાહક અને અનુમોદક બનતાં સંખ્યાબંધ કાવ્ય શિષ્ટ વર્ગના તેમ દુલા કાગ જેવા લેક-કવિના વર્ગના કવિઓ પાસે લખાવ્યાં છે. સ્વરાજ્યના પહેલા દસકામાં પ્રથમ વડોદરા ખાતે અને પછી અમદાવાદ મુકામે એમ બે યુનિવર્સિટી અને પછી આણંદ પાસે વલ્લભવિદ્યાનગરમાં સરદાર પટેલ યુનિવર્સિટી, એમ ત્રણ યુનિવર્સિટી સ્થપાઈ. ગુજરાત ખાતે સ્વતંત્ર યુનિવર્સિટી સ્થાપવાનો વિચાર વડોદરાના મહારાજા સયાજીરાવને પ્રથમ આવેલું અને એમણે ૧૯૨૬ માં એ અર્થે મુનશી અને ગુજરાતના વિદ્વાનની પાસે એનાં યોજના અને સ્વરૂપ વિચારાવ્યાં હતાં તેથી વડોદરા ખાતે સ્થપાયેલા નિવાસી યુનિવર્સિટીની આગળ એ રાજવીનું નામ જોડવામાં આવ્યું એ ઉચિત હતું. આ યુનિવર્સિટીએ માં ગુજરાત યુનિવર્સિટીએ શિક્ષણ-પરીક્ષણનું માધ્યમ ગુજરાતી બનાવી જુદા જુદા અભ્યાસ-વિષયેના અંગ્રેજી પારિભાષિક શબ્દના સમાનાથે ગુજરાતી શબ્દની પુસ્તિકાઓ તે તે વિષયનાં ગુજરાતીમાં લખાતાં
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૫૦
આઝાદી પહેલાં અને પછી
થયેલાં પાઠ્યપુસ્તકેની સહાય અર્થે તૈયાર કરાવી એ એક સારું કામ થયું. ત્રણે યુનિવર્સિટીઓ તરફથી પુસ્તક પણ પ્રકાશિત થવા લાગ્યાં, જેમાં વડોદરા યુનિવર્સિટીની પ્રાચીન ગુર્જર ગ્રંથમાળાના મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનાં સંશોધિત સંપાદનેએ એતદ્વિષયક પુરોગામી કાર્યને આગળ લંબાવ્યાની સેવા એના સંપાદક ડે. ભોગીલાલ સાંડેસરાના ઉત્સાહથી બજાવી છે. આ દસકામાં ગુજરાતી સાહિત્ય પરિષદે વધુ લોકશાહી સ્વરૂપ પકડી નવી કૃતિ દાખવવાનું આરંભ્ય એ પણ નેધવું જોઈએ. ભાષાવાર રાજયરચનાએ પ્રદેશભાષાઓના વિકાસને માટે પ્રથમ દ્વિભાષી મુંબઈ રાજયને અને પછી સ્વતંત્ર ગુજરાત રાજ્યને સૂઝતાં પગલાં લેવા પ્રેર્યા એને આરંભ પણ આ દસકામાં રાજય તરફથી વરસમાં પ્રગટ થયેલા સાહિત્યના જુદા જુદા પ્રકારો કે સ્વરૂપનાં પુસ્તકોમાંથી ઉત્તમ ને માતબર રકમના પુરરકારથી નવાજવાનું આરંભાયું એ તથા લોકસાહિત્ય સમિતિની સ્થાપના સાહિત્યને ઉપકારક પ્રવૃત્તિ હતી, તો રાજ્યવહીવટ પ્રદશભાષામાં કરવાનું શરૂ થયું એ ભાષાને ઉપકારક સેવા સ્વરાજયશાસનની કહેવાય. ગુજરાત-મહારાષ્ટ્રના લેકવિરોધ વચ્ચે શરૂ થયેલા દ્વિભાષી મુંબઈ રાજ્યનું મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વિભાજન થઈ ૧ મે, ૧૯૬૦ ના રોજ અસ્તિત્વમાં આવેલા ગુજરાત રાજ્યની વિધાનસભાએ જે પહેલે અધિનિયમ (Act) પસાર કર્યો તે ગુજરાતી અને હિદીને પોતાની રાજ્યભાષા (official language) બનાવવાને હતો. “વહીવટી શબ્દશ”, “માર્ગદર્શિકા', એ બેઉની પુરવણી, “સરકારી લેખન-પદ્ધતિ', કાયદાના પારિભાષિક શબ્દોને કષ' જેવાં પુસ્તક જે એ હેતુની સિદ્ધિઓને મદદગાર થવા તૈયાર કરાઈ પ્રકાશિત થયાં તેઓને સમય આની પછીના દસકામાં આવે છે.
પરિભાષા અને દેશની વાત થઈ તે એવા ભાષા-સાહિત્યના અધ્યયનને સહાયક અનિવાર્ય સંદર્ભગ્રંથોની બાબતમાં આ અગાઉ આ ગ્રંથની સમયમર્યાદામાં થયેલા કાર્યને પણ ઉલ્લેખ અત્રે કરવો આવશ્યક બને છે. ગૂજરાત વિદ્યાપીઠને જોડણીકોશ' પ્રથમ તે જોડણીકેશ જ હતો, પણ પછીની દરેક આવૃત્તિ વેળાએ જોડણી સાથે અર્થ બતાવતાં વધુ ને વધુ શબ્દને કેશ બનતે ગયો છે. ગુજરાત વર્નાકયુલર સેસાયટીએ કેટલાંક વર્ષો પહેલાં ગુજરાતી ભાષાને કેશ” તૈયાર કરાવી છપાવ્યું હતું. (એ સંસ્થાએ “પૌરાણિક કથાકેશ” તથા “ફારસી-અરબી કોશ' પણ પ્રગટ કરેલ છે.) એ કેશના પુનરાવર્તનના એક ભાગરૂપે 'વર્ણ પૂરત કેશ સ્વ. કેશવલાલ ધ્રુવે નમૂનારૂપે તૈયાર કરી આપેલ તે એમના અવસાન પછી એ સંસ્થા એ પ્રગટ કર્યો છે. ગુજરાતી વિદ્વાનોએ અંગ્રેજી શબ્દના યોજેલા
Page #376
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
૩૫૧
ગુજરાતી પર્યાયને અવતરણોના પુરાવા સાથે સ્વ. વિશ્વનાથ મ. ભટ્ટ પાસે તૈયાર કરાવેલ “પારિભાષિક કોશ” પણ એ સંસ્થાએ બે ભાગમાં ૧૯૩૦ ને એ પછીના વર્ષમાં પ્રગટ કરેલ તેની ઉપયોગિતા સ્વયંસ્પષ્ટ છે. ગોંડળના રાજવી ભગવતસિંહજીના ખંતીલા અને મહત્ત્વાકાંક્ષી પ્રયાસના ફળરૂપ “ભગવદ્ગોમંડલ'ના બૃહત્કાય નવ ગ્રંથનું એમના અવસાન બાદ એ રાજય તરફથી સ્વ. ચંદુલાલ પટેલે કરેલ સંપાદન–પ્રકાશન અભ્યાસવિષય-સમયગાળાને ખાતે જમા થયેલી એક વિશિષ્ટ સિદ્ધિ છે. આ ગાળામાં પ્રગટ થયેલ મધ્યકાલીન ગુજરાતી કૃતિઓનાં સંપાદનની પાછળ આપેલાં તે તે કૃતિ પૂરતા જૂના શબ્દોના અર્થ અને વ્યુત્પત્તિઓ તે બધાના એકત્રીકરણથી મધ્યકાલીન ગુજરાતી શબ્દશની અને ભાષા તથા વ્યાકરણને લગતા અભ્યાસલેખેએ ગુજરાતી ભાષાનાં ઉત્પત્તિ અને વિકાસનાં તથા એને શાસ્ત્રશુદ્ધ વ્યાકરણનાં પુસ્તકે માટેની પૂર્વભૂમિકા ઠીક ઠીક પ્રમાણમાં તૈયાર કરી આપી છે. ભારતીય તેમ પાશ્ચાત્ય સાહિત્યમીમાંસાને યથાચિત વિનિયોગ સ્વકીય વિવરણ-વિચારણા સાથે કરાતી જે સાહિત્યચર્ચા ગાંધીયુગના વિદ્વાને પાસેથી લેખે રૂપે મળી છે તે પણ આપણી સાહિત્ય-સમજ વધારી અને ચોખ્ખી કરી સમકાલીન સાહિત્યસર્જનને ઉપકારક બની કહેવાય. ડાહ્યાભાઈ દેરાસરીના “સાઠીના સાહિત્યનું દિગ્દર્શન અને કૃષ્ણલાલ ઝવેરીના ગુજરાતી સાહિત્યના માર્ગ સૂચક સ્તંભો પછી ગુજરાતી સાહિત્યને ઈતિહાસ પોતપોતાની વિશિષ્ટ રીતે આલેખવાને જે પ્રયાસ કનૈયાલાલ મુનશી, કેશવરામ શાસ્ત્રી, વિજયરાય વૈદ્ય અને આ લખનારે કર્યો છે તેને સેવા પ્રકાર પણ એ જ કહી શકાય.
ઈ સ. ૧૯૧૪ થી ૧૯૬૦ ના સાડાચાર દસકાના સાહિત્યપ્રવાહનું આગળનું સમગ્રદશ સિંહાવલોકન એ તારણ ઉપર આવવા અભ્યાસીઓને અવશ્ય પ્રેરે એમ છે કે આ કાલખંડમાં ગુજરાતી ભાષા અને સાહિત્ય નેંધપાત્ર પ્રગતિ સાધી નવાં તેજ અને શક્તિ ગદ્ય અને પદ્ય, તથા લલિત અને શાસ્ત્રીય, ઉભય પ્રકારના વાડમયમાં દાખવ્યાં છે કવિતા સંગીતનું દાસીપણું છોડી, એની સખી બની, પાઠથતા અને અગેયતા તરફ વળી સંસ્કૃત અક્ષરમેળ વૃત્તોની ચુસ્તીને સેવતાં ભાવાનુકૂળ છંદમિશ્રણમાં થોડી મોકળાશ માણી, અંગ્રેજી બ્લેન્ક વર્સ'ને ગુજરાતી પર્યાય શોધવા મથી, પ્રવાહિતા સાધવા છ દને પરંપરિત ઉપગ અજમાવી, પદ્યમુક્તિની દિશા ભણું વળી. બળવંતરાય ઠાકોરની કવિતા અને કાવ્યભાવના ભણી આકર્ષાઈ. પોચટ ઊર્મિવિલાસ, શબ્દમોહ અને કલ્પનાને વ્યોમવિહાર છેડી ચિંતનપ્રધાન, મૂતા પ્રેમ અને ધર.લક્ષી બનવા સાથે અને સામાજિક સભાનતાને
Page #377
--------------------------------------------------------------------------
________________
૩પર
આઝાદી પહેલાં અને પછી
ભજવા સાથે કલાપેક્ષી શિલ્પવિધાનની સભાનતા પણ પ્રયોગશીલતાની સાથે જ કેળવતી થઈ “સુંદરમ' અને ઉમાશંકર દ્વારા ઊંચાં શિખર પણ એણે સર ર્યા ટૂંકી વાર્તા ધનસુખલાલ રણજિતરામ અને મુનશી- મલયાનિલ'ના પ્રાથમિક પ્રયાસ પછી “ધૂમકેતુ' અને “દિરેફની કલમે સુરેખ કલાવિધાન પામી સાહિત્યક્ષેત્રે સુપ્રતિષ્ઠિત થઈ, ઘણી કલમને પિતાની તરફ આકષી “સુંદરમ' ઉમાશંકર પન્નાલાલ મડિયા અને જયંતી દલાલ દ્વારા પ્રગતિસોપાને ચડતી થઈ. લેકપ્રિયતામાં ટૂંકી વાર્તાને ટપી જવા માંડેલી નવલકથાએ મુનશી અને રમણલાલ દેસાઈનું નોંધપાત્ર સર્જન દેખાડી “ધૂમકેતુ', ચુનીલાલ શાહ ને મેઘાણુ જેવાને તેમ ગુણવંતરાય આચાર્ય, સોપાન “દર્શક પન્નાલાલ મડિયા પેટલીકર આદિ નવીને પોતાની તરફ વાળી, જેમ ગોવર્ધનરામના “સરસ્વતીચંદ્ર' પછી મુનશીના ગુજરાતના નાથમાં બીજા પગલાનું તેમ પન્નાલાલ પટેલનાં મળેલા જીવ' અને “માનવીની ભવાઈ'થી એ પછીનું ત્રીજું પરાક્રમી વામન–પગલું ભર્યું. નાટકમાં મુનશી અને ચંદ્રવદને સાહિત્યનાં નાટક અને રંગભૂમિ વચ્ચેની ખાઈ પૂરવાનું કર્યું. એણે સ્થગિત નાટયલેખનને ગતિ આપતાં ૧૯ર૦ સુધીની સ્થિતિ સુધરી અને નાટકે થોડાં વધુ લખાતાં થયાં. એ પછી ઇસન-શૈલીનાં નાટકની બટુભાઈ ઉમરવાડિયા અને યશવંત પંડયા જેવાને હાથ શુભ શરૂઆત થઈ. એકાંકી ચંદ્રવદન મહેતા, ઉમાશંકર જોશી, જયંતી દલાલ અને મડિયાની કલમે સાહિત્યમાં તેમ અવૈતનિક રંગભૂમિ પર પ્રતિષ્ઠાનું સ્થાન પામ્યું. નિબંધ પ્રવાસવર્ણન અને ચરિત્રના સાહિત્યકાર સર્જનાત્મક અંશોને છંટકાવથી રસાત્મક બનાવી શકાય એ કાકા કાલેલકરના નિબંધ તથા “સ્મરણ્યાત્રા'એ તેમ વીર નર્મદ “શુક્લારક અને “નરસૈયો ભક્ત હરિને જેવી કૃતિઓએ બતાવી આપ્યું. સાહિત્યવિવેચન પણ શુષ્ક અને ગંભીર મટી યથાવકાશ તીખું હળવું અને રસાળ બની શકે એ પણ આપણે ત્યાં વિજયરાય બટુભાઈ આદિ દ્વારા જેવા મળ્યું. પત્રકારત્વ પણ ઝમકદાર બની શકે એ “સૌરાષ્ટ્ર' સાપ્તાહિકે અને એની શૈલીના અનુસરણે બતાવી આપ્યું.
ટૂંકમાં કહીએ તે આ સમયાવધિમાં ગુજરાતના સાહિત્ય આધુનિક્તામાં બે ડગલાં વધુ આગળ ભર્યા છે અને એ પછીની વિશેષ આધુનિકતા માટે એ તૈયાર થઈ ઊભું છે. એ વિશેષ આધુનિકતા કઈ એ ૧૯૬૦ પછીના યુગની વાત હેઈ અત્રે પ્રસ્તુત નથી.
Page #378
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
પુરવણી૧૬
ઉપર આપણે પ્રાયઃ ગુજરાતી લલિત સાહિત્યની અને સાથે સાથે કેટલાક લલિતેતર સાહિત્યની સમીક્ષા કરી. અહી' એમાં કેટલીક લલિતેતર કૃતિએ ઉમેરીએ,
૩૫૩
ઇતિહાસના વિષયમાં ગુજરાતના ઇતિહાસના અમુક ખડી કે અમુક પાસાં વિશે કેટલીક તલસ્પશી અભ્યાસપૂર્ણ કૃતિઓ લખાઈ, જેમકે ‘ગુજરાતના મધ્યઢાલીન રાજપૂત ઇતિહાસ' (દુ. કે, શાસ્ત્રી), ‘ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસ : ઇસ્લામયુગ', ખંડ ૧ થી ૪ (રત્નમણિરાવ જોટ) અને મૈત્રકકાલીન ગુજરાત’ (હરિપ્રસાદ શાસ્ત્રી), ‘પુરાણેામાં ગુજરાત’(ઉમાશંકર જોશી), જૈન આગમ સાહિત્યમાં ગુજરાત' અને મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સ`સ્કૃત સાહિત્યમાં તેના ફાળા' (ભાગીલાલ સાંડેસરા) ‘ગુજરાતની રાજધાનીઓ' (ર. છે. પરીખ) અને ‘કચ્છનું સંસ્કૃતિદર્શન' (રામસિંહ રાઠેડ) આ સંદર્ભમાં ઉલ્લેખનીય છે.
મુખ્યત્વે ભાંડારકરના અંગ્રેજી ગ્રંથના આધારે દુર્ગાશંકર શાસ્ત્રીએ તૈયાર કરેલ વૈષ્ણવ ધર્મના સક્ષિપ્ત ઇતિહાસ' તથા શૈવધર્મના સક્ષિપ્ત ઇતિહાસ', રત્નમણિરાવનું સેામનાથ', `કે, કા. શાસ્ત્રીનું શ્રીવલ્લભાચા મહાપ્રભુજી', ન. દે. મહેતાના હિંદુ તત્ત્વજ્ઞાનના ઇતિહાસ,' વિનેાબા ભાવેનાં ગીતા પ્રવચન', પ્રા. દાવરનું મેાત પર મનન,' મશરૂવાળાનુ` ‘સમૂળી ક્રાંતિ,’ પંડિત સુખલાલજીનુ... ‘દર્શન અને ચિંતન’ ભાગ ૧-૨, ગાંધીજીનું ધર્માં મંથન', લેખડવાલાના ફારસી સાહિત્યને ઇતિહાસ' ઇત્યાદિ ગ્રંથા પણ ગુજરાતી સાહિત્યમાં ખાસ ઉલ્લેખનીય ગણાય. ‘મહાદેવભાઈની ડાયરી' ભાગ ૧ થી ૫ આ કાલખંડનાં પ્રકાશામાં ગાંધીજીની ‘આત્મકથા'ના જેવું અગ્રિમ સ્થાન ધરાવે છે. ઉપર ગણાવેલી કૃતિઓ ઉદાહરણાત્મક છે; આ કાલખંડનાં પ્રકાશામાં એવી ખીજી અનેક કૃતિઓ પણ ઉલ્લેખનીય ગણાય.
૨. ગુજરાતી અનુવાદ સાહિત્ય ૭
ગુજરાતી સાહિત્ય મૌલિક કૃતિએ ઉપરાંત અન્ય ભાષાઓમાંથી થયેલા ગુજરાતી અનુવાદાથી પણુ સમૃદ્ધ થયુ છે.
આ પ્રકારની અનુવાદ પ્રવૃત્તિમાં ગુજરાત વર્નાકયુલર સેાસાયટીને ફ્રાળા નાંધપાત્ર છે. ફારસીમાંથી મિરાતે સિકંદરી' અને ‘મિરાતે અહમદી'નાં ગ્રંથરત્નાના
૨૩
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૫૪
આઝાદી પહેલાં અને પછી અનુવાદ કરાવ્યો. અંગ્રેજીમાં હિંદના ઈતિહાસને લગતા ગ્રંથોમાં પ્રશિષ્ટ ગણતો વિન્સેન્ટ સ્મિથના Early History of India અનુવાદ હિંદુસ્તાનને પ્રાચીન ઇતિહાસ' નામે કરાયે. એવી રીતે મરાઠીમાંથી સર દેસાઈના બે ગ્રંથો–મુસલમાની રિયાસત” અને “મરાઠી રિયાસતના અનુવાદ બહાર પડ્યા છે. જયસ્વાલના Hindu Polity ને અનુવાદ “હિંદુ રાજ્યવ્યવસ્થા” નામે પ્રગટ થયે. એચ. જી. વેલ્સના “જગતને રેખાત્મક ઈતિહાસને અનુવાદ પ્રકાશિત થયે. પ્રા. દેવદત્ત ભાંડારકર લિખિત Ashoka ને “અશોક ચરિત્ર' નામે અનુવાદ થયો. રાધાકુમુદ મુખજીના અંગ્રેજી પુસ્તક Corporate Life in Ancient India ને “પ્રાચીન હિંદમાં સંઘજીવન'ના નામે અનુવાદ પણ પ્રગટ થયે.
ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ વિજ્ઞાનના વિવિધ વિષયોને લગતાં પુસ્તકના અનુવાદ પણ કરાવ્યા છે, દા.ત. પ્રફુલ્લચંદ્રરાયને “હિંદુ રસાયણશાસ્ત્રને ઈતિહાસ, ભાગ ૨.
સંસ્કૃત સાહિત્યને લગતા અંગ્રેજી ગ્રંથમાં કીથના Sanskrit Drama ને અનુવાદ કરાયો. ડાહ્યાભાઈ દેરાસરીએ અંગ્રેજી ગ્રંથો ઉપરથી તૌયાર કરેલ પૌરાણિક કથાકેશ” તથા “ભૌગોલિક કેશ' જાણીતા છે. મધ્યયુગની સાધના ધારા એ ક્ષિતિ મોહન સેનના બંગાળી ગ્રંથને અનુવાદ છે. “પ્લેટનું આદર્શ નગર' અંગ્રેજી ગ્રંથને જાણીતી અનુવાદ છે. ધર્માનંદ કોસંબીના મરાઠી ગ્રંથ અભિધર્મ તથા બૌદ્ધ સંઘને પરિચયને અનુવાદ બૌદ્ધધર્મના અભ્યાસ માટે ઉપયોગી છે.
વડોદરાની સયાજી સાહિત્યમાળા તરફથી પણ કેટલાક મહત્વના ગુજરાતી અનુવાદ પ્રકાશિત થયા છે.
ગુજરાત યુનિવર્સિટીએ ગુજરાતીમાં ગ્રંથનું પ્રકાશન હાથ ધર્યું તેમાં કેટલાક અનુવાદોને પણ સમાવેશ થયો. દા.ત. હિંદુસ્તાનની જ્ઞાતિસંસ્થા”. સમાજ', “પ્રાચીન હિંદમાં શિક્ષણ, વગેરે. આમાં રામપ્રસાદ બક્ષીએ ન ભ. દિવેટિયાનાં ભાષણને કરેલે અનુવાદ ગુજરાતી ભાષા અને સાહિત્ય' ઉલ્લેખનીય છે.
| ભિક્ષુ અખંડાનંદે સ્થાપેલા સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલયે લોકપ્રિય તથા લોકોપયોગી એવા અનેક સંસ્કૃત ધર્મ—ગ્રંથેના ગુજરાતી અનુવાદ તૌયાર કરાવી પ્રકાશિત કર્યા, જેમકે છાંદોગ્ય વગેરે ઉપનિષદો, મહાભારત, હરિવંશ, ભગવદ્ ગીતા, શ્રીમદ્ ભાગવત, ભગવતી ભાગવત, ગરુડ મહાપુરાણ, માર્કડેયપુરાણ, સ્કંદપુરાણ, અગ્નિપુરાણ, વિષ્ણુપુરાણ, વરાહપુરાણ, વામન પુરાણ વગેરે પરાણે,
Page #380
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
૩૫૫ ગવાસિષ્ઠ, શાંકરભાષ્ય, શંકરાચાર્ય-કૃત સૌંદર્ય લહરી', ભર્તુહરિકૃત “નીતિશતક તથા વૈરાગ્યશતક વગેરે.
શ્રીમહાદેવ રામચંદ્ર જાગુષ્ટ તરફથી પણ કેટલાક મહત્વના સંસ્કૃત ગ્રંથોના અનુવાદ પ્રગટ થયા, જેમકે ભગવદ્ગીતા, રાજવલ્લભ, વિશ્વકર્મા પુરાણુ, બ્રહ્મસૂત્ર, ભૃગુસંહિતા, હરિવંશ, પાતંજલ યોગસૂત્ર, સારંગધર સંહિતા, ગર્ગ સંહિતા, પંચીકરણ, બહદ્ જાતક વગેરે
કેશવલાલ હર્ષદરાય છે અનેક સંસ્કૃત કૃતિઓના ભાવસભર અનુવાદ આપ્યા, જેમાં અનેક પ્રસિદ્ધ નાટકને સમાવેશ થાય છે. આ નાટકના અનુવાદમાં એમણે પ્રયોજેલી મૂળ કૃતિમાંની સંસ્કૃત-પ્રાકત ઉક્તિઓને અનુરૂપ પાત્રગત ભાષાભેદ તથા શૈલીભેદ ખાસ બેંધપાત્ર છે. અગાઉના કાલખંડમાં એમણે જેમ મુદ્રારાક્ષસ, વાવ, જીતવિંટ, છાયાઘટક્કરના અનુવાદ આપેલા તેમ આ કાલખંડ દરમિયાન પ્રતિજ્ઞાયૌનપરીયા ("પ્રધાનની પ્રતિજ્ઞા'), પ્રિયશા (વિંધ્યવનની કન્યકા'), વનવાસવત્તા (“સ્વપ્ન સુંદરી”), મધ્યમ નાર, પ્રતિમા, વિરમોર્વશીય (પરાક્રમની પ્રસાદી) ઈત્યાદિ ગ્રંથોના અનુવાદ આપ્યા છે, જે ખાસ ઉલ્લેખનીય ગણાયા.
લોકમાન્ય ટિળકના મરાઠી નીતારહ ને ગુજરાતી અનુવાદ તેમજ અરવિંદ ઘષના તથા ડે. રાધાકૃષ્ણનના અંગ્રેજી ગ્રંથના ગુજરાતી અનુવાદ પ્રગટ થયા.
ખાંડેકરની મરાઠી નવલકથાઓના અનુવાદની પહેલ અંબેલાલ વશીએ કરી અને નેપાળરાવ વિકાસ ખડેકરની નવલકથાઓના કુલમુખત્યાર ગુજરાતી અનુવાદક છે.
ઈમામખાન કયસરખાને વિવિધ ઉદ્ કૃતિઓના અનુવાદ કર્યા. કરશનદાસ માણેકે ટાગોરના “મુક્તધારા' કાવ્યને અનુવાદ આપે.
રવીન્દ્રનાથ ટાગોરના સંખ્યાબંધ બંગાળી ગ્રંથોના ગુજરાતી અનુવાદ નગીનદાસ પારેખે કર્યા છે.
કાંતિલાલ ઉપાધ્યાયે ખલિલ જિબ્રાને “મંદિર દ્વારે અનુવાદ આપે.
કિશનસિંહ ચાવડાએ ઘેડે કેશવ કર્વેના મરાઠી “આત્મચરિત્રને તેમ જ પ્રેમચંદજીની કેટલીક હિંદી નવલકથાઓને અનુવાદ કર્યો
દલસુખભાઈ માલવણિયાએ પ્રાકૃત આગમ ગ્રંથે પરથી “ગણધરવાદી તથા સ્થાનાંગ સમવાયાંગ” જેવા અનુવાદ આપ્યા.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૫૬
આઝાદી પહેલાં અને પછી
નટવરલાલ માલવીય(વીમાવાળા)એ મરાઠી, બંગાળી અને અંગ્રેજી ગ્રંથ પરથી અનેક અનુવાદ કર્યા તે નેધપાત્ર છે.
મહાદેવભાઈ દેસાઈ તથા નરહરિ પરીખે બંગાળી તથા અંગ્રેજી સાહિત્ય પરથી કેટલાક અનુવાદ આપ્યા છે. પ્રાણજીવન પાઠકે બે એક મહત્ત્વના અંગ્રેજી ગ્રંથોને અનુવાદ કર્યો છે. કવિ નાનાલાલ, બળવંતરાય ઠાકોર, “સુંદરમ' અને ઉમાશંકર જોશીએ કેટલાંક સંસ્કૃત નાટકના વિશદ અને શ્રદ્ધેય અનુવાદ કર્યા છે. ભાસ્કરરાવ વિઠાસે મરાઠી, અંગ્રેજી અને હિંદી સાહિત્યમાંથી કેટલાક ગ્રંથ ગુજરાતીમાં ઉતાર્યા છે. ભોગીલાલ ગાંધીએ કરેલા કેટલાક બંગાળી તથા અંગ્રેજી ગ્રંથોના અનુવાદ ખાસ નેધપાત્ર છે.
આ રીતે ગુજરાતી સાહિત્ય સંત બંગાળી હિન્દી મરાઠી ફારસી અંગ્રેજી વગેરે અનેક ઇતર ભાષાઓના સાહિત્યમાંથી અનુતિ થયેલી આ અને આવી બીજી અનેક કૃતિઓથી સમૃદ્ધ થયું છે. ૩. ઈતર ભાષાઓમાં થયેલું સાહિત્યસર્જન
આ ગ્રંથના સમયગાળા દરમ્યાન ગુજરાતીભાષી તેમજ ગુજરાતમાં વસતા અન્યભાષાભાષી સાહિત્યકારોએ કેટલીક ઇતર ભાષાઓમાં પણ લલિત તેમજ લલિતેતર સાહિત્યનું સર્જન કર્યું છે. સંસ્કૃત ૮
| મધ્યકાલમાં શરૂ થયેલી તત્કાલીન ભાષાની સાથે સાથે સંસ્કૃતમાં પણ સાહિત્ય—સર્જન કરવાની પરંપરા આ સમયગાળા દરમ્યાન પણ કેટલેક અંશે ચાલુ રહી છે.
૧૯૧૫ થી ૧૯૬૦ સુધીના સમયાવધિમાં સંસ્કૃતમાં વિવિધ ક્ષેત્રે વિવિધ પ્રકારની રચના કરનારા પંડિત–લેખકે-નાટયકારો-કવિઓ વગેરેએ અનેક રચનાઓ કરીને પરંપરા જાળવી રાખી છે.
દાર્શનિક પંડિતોની પરંપરામાં નેધપાત્ર ગ્રંથ લખનારા વિદ્વાનમાં નડિયાદના ગોસ્વામી અનિરુદ્ધલાલજી(૧૮૮૧-૧૯૩૬)એ વલ્લભસંપ્રદાયને લગતા “શુદ્ધાદ્વૈતમંજરી' “ગે પાલતાપની ઉપનિષદની ટીકા” અને “નારાયણપનિષદભાષ્ય” એ મૌલિક ગ્રંથ આપ્યા છે, જ્યારે મોરબીને શંકરલાલ માહેશ્વર શાસ્ત્રીએ લઘુસિદ્ધાંતકૌમુદી'ની સંસ્કૃત ટીકા ઉપરાંત શ્રીકૃષ્ણભુદય' જેવાં થોડાં સંસ્કૃત નાટકની પણ રચના કરી.
Page #382
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
:
૩૫૭
વડોદરામાં રહી “શ્રી સયાજીવિજય કાવ્ય “આજવાતડાગવર્ણન” “સુકૃતસંકીર્તન હંસલૂંકીય વગેરે મોટાં કાવ્યની અને પ્રચલિત રાગોમાં અનેક ગીતની રચના કરનાર રામકૃષ્ણ હરખજી શાસ્ત્રી પાછળથી અમદાવાદમાં આવી રહ્યા હતા.
શંકરલાલ માહેશ્વર પછી બીજા બે નાટયલેખક થયા તે નડિયાદના મૂળશંકર માણેકલાલ યાજ્ઞિક અને કરુણાશંકર પ્રભુજિત પાઠક, યાજ્ઞિકનાં “સંયેગિતા સ્વયંવર' “પ્રતાપવિજય’ અને ‘છત્રપતિસામ્રાજ્ય' એ ત્રણ નાટક છે,
જ્યારે પાઠકનું “શ્રીકૃષ્ણકુમારભુદય—છાયાનાટક છે. મોડેથી રચેલું . જે. ટી. પરીખનું “છાયાશાકુંતલ' પણ નોંધપાત્ર કૃતિ છે. નડિયાદના ગજેશંકર લાલશંકર પંડ્યાએ “બુદ્ધિપ્રભાવ” “દાસ્ય'(એકાંકી) “વિષમ પરિણયટ્રેજેડી) અને બીજાં એકાંકી પણ લખ્યાં છે.
પ્રેમાનંદ વલ્લભ વગેરેને નામે અનેક ગુજરાતી આખ્યાને લખનાર, વડોદરાના છોટાલાલ નરભેરામ ભટ્ટ (ઈ.સ. ૧૮૫૦-૧૯૩૭) સંસ્કૃતના ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. એમણે “બ્રહ્મસૂત્રની સંક્ષિપ્ત આવૃત્તિ “ગુપ્તગંગામાહાસ્ય” વૈરાગ્યરનાકર' ઉપરાંત “આત્મવૃત્તાંત' વગેરે ૫૫ જેટલાં પુસ્તક સંસ્કૃતમાં પણ આપ્યાં છે. - બીજાપુરમાં જન્મેલા જૈન આચાર્ય બુદ્ધિસાગરસૂરિ (ઈ.સ. ૧૮૧૪-૧૯૨૫) પણ ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. એમણે વીસેક સંસ્કૃત ગ્રંથની રચના કરી છે. સુરતના કબીર મંદિરના મહંત સ્વામી બ્રહ્મલીન પણ ગણ્ય કટિના વિદ્વાન હતા, જેમના ગુરુ-શિષ્યસંવાદરૂપ “વેદાંતસુધા” અને “સદગુરુશ્રી કબીરચરિત” બે ગ્રંથ મહત્વના છે.
અમદાવાદમાં આવી જેમણે અનેક આકર ટીકાગ્રંથની રચના કરી તે સ્વામી ભગવદાચાર્યજીના “શુકલયજુર્વેદ-ભાષ્ય “સામ-ભાષ્ય” “ઉપનિષદૂ ભાષ્ય “ગીતાભાષ્ય”, “બ્રહ્મસૂત્ર-રામાનંદભાષ્ય' “વાલ્મીકિ–સંહિતા–ટીકા' “ભક્તિપરકકલ્પ-“મ” “ભક્તિશાસ્ત્ર' વગેરે વૈદિક અને શાસ્ત્રીય ગ્રંથ જાણીતા છે. મહાત્મા ગાંધીજીના એઓ પરમ ચાહક હતા. એમણે ભારત પારિજાત' પારિજાતાપહાર' અને પારિજાસૌરભ' એમ ત્રણ ભાગમાં ગાંધીજીના જીવનચરિત્રને લગતું મહાકાવ્ય લખ્યું છે.
એવા જ ઉચ્ચ કોટિના વિદ્વાન જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરના શાસ્ત્રી કૃષ્ણવલભાચાર્ય થયા છે, જેમણે લમીનારાયણસંહિતા” “મુનિતાત્પર્ય નિર્ણય વગેરે મળી પચાસેક આકર ગ્રંથ લખ્યા છે.
Page #383
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
અહી કાંકરિયા—વેદમંદિર(અમદાવાદ)ના વિદ્વાન સ્વામી ગંગેશ્વરાનંદ્જી(પ્રજ્ઞાચક્ષુ)ને યાદ કરવા જોઈએ, જેમણે ચારે વેદોની સંહિતાએને માટા અક્ષરમાં સંપાદિત કરી અનેક યુનિવર્સિટી તેમજ વિદ્વાનોમાં ભેટ આપી છે. આ ઉપરાંત ગુજરાતના બીજા અનેક વિદ્વાનેએ સંસ્કૃત ભાષામાં નાનીમાટી રચના કરી છે.
અ‘ગ્રેજી૧૯
આ સમયગાળા દરમ્યાન ગુજરાતમાં પાશ્ચાત્ય ઢબે શિક્ષણુ પામેલા વિદ્યાના મહત્ત્વના ગ્રંથ અંગ્રેજી ભાષામાં તૈયાર કરે એ સ્વાભાવિક હતું. ઈ.સ. ૧૯૫૦ સુધી ઉચ્ચ શિક્ષણમાં અંગ્રેઝ ભાષાનું માધ્યમ પ્રયોજાતુ એ હકીકતે પણ અભ્યાસપૂર્ણ ગ્રંથા અંગ્રેજીમાં તૈયાર કરવાની વૃત્તિને પ્રાત્સાહન આપેલું.
૩૫૮
ગુજરાતી ભાષા અને સાહિત્યની પરિચયાત્મક કે સંશાધનાત્મક રજૂઆત કરતા અંગ્રેજી ગ્રંથે!માં કૃ મા‚ ઝવેરીને Further Milestones of the Gujarati Language અને The Gujarati Language, ન, ભો, દિવેટિયાનાં ગ્રંથસ્થ થયેલાં The Gujarati Language and Literature, Vol, I−II નામે વ્યાખ્યાને અને ૩, મા, મુનશીનું Gujarat and its Literature ખાસ ઉલ્લેખનીય છે.
લલિત સાહિત્યના સર્જનમાં ગુજરાતમાં સર્જાયેલી અ ગ્રેજી કૃતિમાં કવિ ખબરદારને ઊર્મિકાવ્યના સંગ્રહ The Silken Tassel નેોંધપાત્ર છે. અંગ્રેજી લલિત સાહિત્યમાં ભારતે કરેલા પ્રદાનમાં સ્થાન પામે તેવી અન્ય કૃતિ જૂજ છે,
નાટચશાસ્ત્રના વિષયમાં ડાલરરાય ૨. માંકડના Studies in Daśaripaka અને Types of Sanskrit Drama, જીવનલાલ ત્રિ. પરીખનું Vidişaka તેમજ રમણલાલ ક. યાજ્ઞિકનું Indian Theatre ખાસ નોંધપાત્ર છે.
ઇતિહાસ-પુરાતત્ત્વને લગતા અંગ્રેજી ગ્રંથેામાં ગુજરાતના ઇતિહાસને લગતા ગ્રંથે। આ સ ંદર્ભમાં ખાસ ઉલ્લેખનીય ગણાય, જેમકે History of Kathiawar by Wilburforce-Bell, Studies in Parsi History by Prof. S. H. Hodiwala, A History of Ancient Towns and Cities of Gujarat and Kathiawar by D:, A, S. Altekar, Somanath and Other Mediaeval Temples in Kathiawar by Cousens, Introduction to
Page #384
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
૩૫૯
the History of Gujarat (In Introduction to Kāvyānuśāsana, Vol. II) by Prof. R. C. Parikh, History of Gujarat, Vol, Iby Prof. Commissariat, Archaeology of Gujarat, Investigation into Prehistoric Archaeology of Gujarat a Studies in the Historical and Cuttural Geography and Ethnography of Gujarat by Dr. Sankalia, ભારતીય વિદ્યાભવને તૈયાર કરાવેલ The Glory that was Gurjaradesha Pts. I an III, Chaulukyas of Gujarat by Dr. A. K. Majumdar, Akota Bronzes Sculptures at Sāmalāji and Roda by Dr. U. P. Shah Chronology of Gujarat Ed, by Dr. M. R. Majumdar.
આ ઉપરાંત પુરાતત્ત્વીય અન્વેષણના અહેવાલા તથા હસ્તપ્રતેની વર્ણનાત્મક સૂચિએ પણ પ્રાય: અ ંગ્રેજીમાં પ્રકાશિત થઈ છે.
ફારસીમાં લખાયેલ ‘મિરાતે અહમદી'ની પુરવણી તથા ‘તારીખે—મુબારક શાહી' જેવા ગ્રંથાના અંગ્રેજી અનુવાદ વડાદરાના પ્રાચ્યવિદ્યામ...દિરની Gaekwad's Oriental Seriesમાં પ્રકાશિત થયા છે.
આ ઉપરાંત પણ અન્ય લેખકાએ વિવિધ વિષયોમાં અંગ્રેજી ગ્રંથા આપ્યા છે. તેમાં અતિસુખશંકર ત્રિવેદી, ખુશવદન ઠાકાર, ચ'પકલાલ લાલભાઈ મહેતા, જયૈદ્રરાવ ભગવાનલાલ દૂરકાળ, જીવણજી જમશેદજી મેાદી, નરસિંહભાઈ ઈ. પટેલ, નર્મદાશ ંકર મહેતા, સારાબજી મંચેરજી દેસાઈ, ભગવાનલાલ લ. માંકડ, રામપ્રસાદ કા. દેસાઈ વગેરેને ગણાવી શકાય. ઉછરંગરાય કે આઝાનું 'History of Indian Position in Kenya' (૧૯૩૨) જેમ નોંધવા જેવું છે તેમ કવિ નાનાલાલના નાટક ‘જયા-જયંત'ના અંગ્રેજી અનુવાદ (૧૯૨૯) પણ સારા પ્રયત્ન છે.
હિંદી૦
હિંદીમાં સાહિત્યસર્જન કરનારા ગ્રંથકારામાં ઈંદ્રવદન ઉમિયાશંકર વસાવડા - ઇંદ્ર વસાવડા'એ ગુજરાતી ઉપરાંત હિંદીમાં પણ સંખ્યાબંધ નવલકથાએ– કાવ્યા-વાર્તાઓ આપ્યાં છે. અનેક અન્ય માટા લેખકામાં રત્ના ભગત, કવિ ‘સાગર’, આંકારેશ્વરી, રંગ અવધૂતજી, દુલા ભાયા કાગ, ઇંદુમતી દેસાઇ, રાજકવિ મૂળદાસ મેાનદાસ નિમાવત વગેરે લેખકે—કવિઓએ હિંદીમાં રચનાએ આપી છે. કચ્છના રાષ્ટ્રકવિ નિરંજન કવિએ હિંદીમાં ‘ભવાનીશતક' આપ્યુ છે.
કચ્છી૨૧
કચ્છમાં કચ્છી ભાષાની અનેક ખેલીઓ છે તેમાંની પ્રધાન ‘બાબાણી’ કિંવા
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૬૦
આઝાદી પહેલાં અને પછી
જાડેજીમાં કવિતા ખેડાઈ છે, ગદ્યસાહિત્યને હજી વિકાસ થયો નહેાતા. કચ્છના મુરારિ લાલજી વ્યાસ ‘નિર’જન કવિ' (ઈ. સ. ૨૦ મીના પૂર્વા`) ઉચ્ચ કોટિના વિદ્વાન હતા. મૂ`જી માતૃભૂમિકે નમન' એ કચ્છી રાષ્ટ્રગીત એમની ઉમદા રચના છે. એક ખીન્ન વિદ્વાન નળિયાના માસ્તર લાલજી નાનજી જોશી (ઈ. સ. ૧૮૮૨–૧૯૨૩) થઈ ગયા છે. એમનું કચ્છ જો કુરુક્ષેત્ર (ઝારા)' કચ્છીનુ સુંદર ઇતિહાસકાવ્ય છે. કચ્છીભાષાનું વ્યાકરણ’ ‘શબ્દાશ’, ૬૨ જેટલાં નાટક, ‘વ્યાખ્યાનદર્શક’ એમણે કચ્છીમાં લખ્યાં છે, જે હુછ અપ્રસિદ્ધ છે.
દુલેરાય લખાભાઈ કારાણી કચ્છી ગુજરાતી અને હિંદીના પણુ સારા કવિ ઉપરાંત સંશાધક છે. ‘વતનજી વાણી' (૧૯૪૮) એમની તેાંધપાત્ર રચના છે. એમણે ‘કચ્છનાં રસઝરણાં' (૧૯૨૮), ‘કચ્છના કલાધર’—ભાગ ૧, ૨ (૧૯૫૦, ૧૯૫૨), કચ્છના સંતા અને કવિએ’—ભાગ ૧ (૧૯૫૯) રચનાએ ગુજરાતી માધ્યમથી કચ્છી વિશે છે.
સિધી૨
૧૯૪૭ ના ભારત-પાકિસ્તાનના ભાગલા પછી સિંધના કેટલાક ખ્યાતનામ લેખકે-કવિએ કચ્છ-ગુજરાતમાં આવીને વસ્યા તેએમાંના પ્રથમ કક્ષાના રાષ્ટ્રસેવક અને કવિ-લેખકંદરાજ દુખાયેલ છે. એ વમાનપત્રકાર પણ હતા. સિધીમાં ધરતી માતા' સાપ્તાહિક એ ચલાવતા હતા. ટૂંકી વાર્તાઓના આ લેખકે ગીતા' ‘ભજને' દેહાએ' ‘ખેરીએ' અને 'ગઝલ'ના સાત સ ંગ્રહ સંગીતમ’જરી' શીર્ષીક નીચે પ્રસિદ્ધ કર્યા તેમ ગીતસંગ્રહેાની શ્રેણી ‘સંગીતવાર્તા’ શી થી પ્રસિદ્ધ કરેલી.
આધાતા સહન કરતાં કરતાં આવેલા સિંધી સાહિત્યકારાની રચનાઓમાં આક્રોશ અને વિવશતાનાં દર્શન થાય છે. ઇંદ્ર ભાજવાણીએ દાહા અને સારઠાઆમાં સમગ્ર સિ ંધી સમાજની તત્કાલીન સ્થિતિનું ચિત્રણ મૂ કર્યું. માતૃભૂમિ સિંધની સ્મૃતિ' ‘માતૃભૂમિથી વિસ્થાપિત થયાનો વિડંબના' ‘પુન’સવાટ માટેના પુરુષાર્થ' ‘દરિદ્રતા' ‘સામાજિક અસમાનતા' વગેરે વિષયાને એમની કવિતામાં વાચા અપાઇ છે. અર્જુન ‘હાસિદે’ એ જ ભાવે ગઝલામાં મૂર્ત કર્યા છે. એ દુઃખદ વાતાવરણમાંથી પસાર થતા અન્ય લેખકોએય એ પ્રકારની રચનાએ આપી છે. સિંધી વ્યાકરણના લેખક રામદાસ બિશનદાસ લાખાણીએ કાવ્ય તેમ સામાજિક વાર્તા સાથે સભ્યતા દેશભક્તિ વગેરે વિષયા ઉપર લેખા અને નિબધા પશુ લખ્યા હતા. હાસારામ શર્મા ‘પિયા'એ સામાજિક અસમાનતા અને રાજકીય
Page #386
--------------------------------------------------------------------------
________________
સાહિત્ય
૩૬૧
સ્વાથી મનોવૃત્તિ પ્રત્યે આક્રોશ વ્યક્ત કરતાં અનેક કાવ્ય આપ્યાં છે. ડે.લખમીચંદ • “પ્રેમ” સામાજિક્તા રાષ્ટ્રભક્તિ આધ્યાત્મિકતા પ્રેમ અને પ્રકૃતિનાં ગીત ગાયાં તે
પ્રેમપુષ્પાંજલિ' શીર્ષકથી સંગ્રહગ્રંથમાં છપાયાં છે. એએ “સભ્યતા' નામનું ત્રમાસિક પણ ચલાવતા હતા. કમલ કેવળરામાણ-પ્યાસીએ ઊર્મિકાવ્યોની સાથેસાથ બાળગીત–વાર્તાઓ અને ટૂંકી વાર્તાઓ આપી. ‘પશુસંસાર' શીર્ષકથી વિવિધ પ્રાણીઓ વિશેની વૈજ્ઞાનિક માહિતી આપતા એમના લેખ
કપ્રિય બની રહ્યા હતા. મનલાલ આહુજાને એક વાર્તાસંગ્રહ ૧૯૫૮ માં પ્રસિદ્ધ થયા હતા. લીલે રુચંદાણના સિંધી શિક્ષણ ભાષા ઈતિહાસ અને સાહિત્યક્ષેત્રે સંશોધનાત્મક લેખે જાણીતા છે. સરળ સિંધી વ્યાકરણના કર્તા સતરામ “સાયલે’ રામકથા સિંધી પદ્યમાં આપી બાળગીત અને વિદ્યાથીઓને ઉપયોગી નિબંધે તથા એકાંકીઓ પણ આપ્યાં. તુલસીદાસ તરેજાએ બાલોપયોગી કવિતા દેહા-ચોપાઈમાં તુલસી રામાયણની રચના આપી. - ઈ.સ. ૧૯૫૯ માં સિંધીને સુપ્રસિદ્ધ કવિ હદિ દરિયાનું દિલગીરે સિંધમાં રહી રચેલાં કાવ્યો ઉપરાંત અહીં આવી “મેજ કઈ મહેરાણ” કાવ્યસંગ્રહ આપે. આનંદ ટહેલરામાણીની મૌલિક તથા અતિ નવલકથાઓ પ્રગટ થઈ છે. તેજ કાબિલ અને કાંજમલ કાસિમે સામાજિક વાર્તાઓ-લેખે વગેરે લખ્યાં, તો કિશનચંદ ખુબચંદાણું સારા નિબંધલેખક થયા. હરીશ વાસવાણીએ નવા વિષય લઈને અછાંદસ કવિતાઓ આપી, ગોવર્ધન તનવાણી અને જયંત રેલવાણીએ પણ અછાંદસ કવિતા આપી, જ્યારે નંદલાલ રામાણીએ વાર્તાઓ આપી. છ દસકાના અંત સુધીમાં વાસુદેવ મહી અને રતન ખાડતાએ કવિતાક્ષેત્રે, તો પ્રેમપ્રકાશે નાટ્યક્ષેત્રે, રહીક અને ચિમને એકાંકી ક્ષેત્રે અને ઇંદરાજ બલવાણી તથા જેઠો બલવાણુંએ બાળસાહિત્યક્ષેત્રે રચનાઓ આપી.
ફારસી
ગુજરાતમાં મુરિત ઉપરાંત પારસીઓ નાગર અને બ્રહ્મક્ષત્રિયે એ પણ ફારસીમાં રચના કરી છે. એરવદ માહિયાર નવરોજી, મ. ૨. ઊનવાલા, વસ્તુ જહાંગીરછ ખેરશદજી જેવા પારસી લેખકે અને જાણીતા ગુજરાતી કવિ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયાની રચનાઓ જાણવામાં આવી છે.
ઉર્દૂ ભાષા પણું ગુજરાતમાં ખેડાઈ છે. ઉર્દૂ કવિતાને આરંભ જ અમદાવાદના ગયા યુગના કવિ વલીને ફાળે જાય છે. ૧૯૧૪-૬૦ વચ્ચે પણ ઉર્દૂ કવિતાનું ખેડાણ મુસ્લિમ શાયરોને હાથે થતું રહ્યું જાણવામાં આવ્યું છે.
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૬૨
આઝાદી પહેલાં અને પછી
પાદટીપ ૧. અનંતરાય રાવળ, “ભૂમિકા', “ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ” (ગુસાઈ),
ગ્રં. ૪, પૃ. ૩ ૨, અનંતરાય રાવળ, “અર્વાચીન ગુજરાતી સાહિત્યનાં પ્રેરક બળે', “ગુજરાતી
ગ્રંથકાર સંમેલન વ્યાખ્યાનમાલા” (ગુગ્રંસંવ્યા), પૃ. ૮૬-૮૭ ૩. ગુસાઈ, ગ્રં. ૪, પૃ. ૬
૪. એજન, પૃ. ૩-૪ પ. એજન પૃ. ૪૫
૬. ગુગ્રંસંઘા, પૃ. ૯૧-૯ ૭-૮. ગુસાઈ, ગ્રં ૪, પૃ ૪-૫ ૮. ગુગ્રંસંવ્યા, પૃ. ૯૧-૯ર; ગુસાઈ, ગ્રં. ૪, પૃ. ૪–૫ ૧૦ ગુગ્રંસંધ્યા, પૃ. ૯૦-૯૧ ૧૧. ગુગ્રંસંવ્યા, પૃ. ૯૨; ગુસઇ, ગ્રં. ૪, પૃ. ૭-૮ ૧૨. ગુસાઈ, ગ્રં. ૪, પૃ ૧૧
૧૩. ગુગ્ર સંવ્યા, પૃ. ૯૩-૯૪ ૧૪. એજન, પૃ. ૯૫
૧૫. એજન, પૃ. ૯૫–૯૬ ૧૬. “ગુજરાતના સારસ્વતો” તથા “ગ્રંથ અને ગ્રંથકાર'ના આધારે ૧૭. “ગુજરાતના સારસ્વતે,” “ગ્રંથ અને ગ્રંથકાર', પુ. ૧ થી ૧૧, અને “ગુજરાત
સાહિત્ય સભાની કાર્યવાહી (ઈ.સ. ૧૯૩૩ થી ૧૯૫૯ સુધીની તથા “ગુજરાત વર્નાક્યુલર સોસાયટીને ઈતિહાસ ભાગ ૩ના તેમજ ગુજરાત વિદ્યાસભા, સસ્તું સાહિત્ય વર્ધક કાર્યાલય, શ્રી રામચંદ્ર જાગુષ્ટ, નવજીવન
અને ગૂજરાત વિદ્યાપીઠ વગેરે પ્રકાશનની સૂચિઓના આધારે ૧૮. પ્રા. વાસુદેવ પાઠક પાસેથી તેમજ ગુજરાતના સારસ્વત’માંથી મળેલી
માહિતીના આધારે ૧૯, “ગુજરાતના સારસ્વતો', ‘ગ્રંથ અને ગ્રંથકાર તેમજ ગુજરાતને પ્રાચીન
ઈતિહાસ'માં ડો. હરિપ્રસાદ શાસ્ત્રીએ આપેલી સંદર્ભ સૂચિ—ના આધારે ૨૦ડે, અંબેપ્રસાદ ન. શુકલ તરફથી મળેલી માહિતીના આધારે ૨૧. દુલેરાય લ. કારાણી પાસેથી તથા ગુજરાતના સારસ્વત'માંથી મળેલી
માહિતીના આધારે ૨૨. જયંત લવાણી(રાજકેટ)એ પૂરી પાડેલી માહિતીના આધારે
Page #388
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ
સાહિત્યિક સંસ્થાઓ ગુજરાતના વિકાસમાં સાહિત્યિક સંસ્થાઓને ૫ મૂલ્યવાન ફાળો છે. એમાંની કેટલીક અગ્રગણ્ય સંસ્થાઓની સમીક્ષા કરીએ. (૧) ગુજરાત વિદ્યાસભા (અમદાવાદ)
૧૮૪૮ ડિસેમ્બર, ૨૬)માં અમદાવાદમાં ગુજરાત વર્નાકયુલર સોસાયટી' તરીકે સ્થપાયેલી આ સંસ્થા ૧૯૪૬ માં “ગુજરાત વિદ્યાસભા' એવું નવું નામાભિધાન પામી છે. ઈ.સ. ૧૮૫૦ થી પ્રકાશિત થતું “બુદ્ધિપ્રકાશ' ગુજરાતનું એકમાત્ર ટકી રહેલું જૂનામાં જૂનું વિદ્રોગ્ય માસિક છે.
વિદ્યાસભા પાસે સમૃદ્ધ ગ્રંથાલય, વિપુલ હસ્તપ્રત–સંગ્રહ તથા વિશાળ પ્રેમાભાઈ હેલ’ અને રા. બ. રસ છે. કન્યાશાળા (પ્રાથમિકથી માંડી હાયર સેકન્ડરી સુધી) છે. સંસ્થાના બ્રહ્મચારીવાડી ટ્રસ્ટની યેાજના અન્વયે હ. કા. આર્સ કોલેજ (જુનું નામ “રામાનંદ મહાવિદ્યાલય)” અને બ્રહ્મચારી વાડી સંસ્કૃત પાઠશાળા વગેરે ચાલે છે. ૧૯૩૮ માં વિદ્યાસભાએ “ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ શરૂ કરેલ જેમાં ગુજરાતી, સંસ્કૃત, અરબી-ફારસી અને પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં અનુસ્નાતક શિક્ષણ અપાતું, તે ૧૯૪૬ માં “ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન' સ્વરૂપ પામ્યો છે. વિદ્યાસભાએ વિવિધ વિષયો ઉપર ૧,૫૦૦ જેટલાં પ્રકાશન કરીને ગુજરાતની ઘણી મોટી સાહિત્ય સેવા કરી છે. (૨) શ્રી ફાર્બસ ગુજરાતી સભા (મુંબઈ)
એલેકઝાન્ડર કિનલોક ફાર્બસની પ્રેરણા અને મનઃસુખરામ ત્રિપાઠીના પ્રયાસથી ર૫મી માર્ચ, ૧૮૬૫ માં મુંબઈમાં ગુજરાતી સભા'ની સ્થાપના ગુજરાતી ભાષા અને સાહિત્યના વિકાસાથે કરવામાં આવી. ફાર્બસના અવસાન (૩૧ ઑગસ્ટ, ૧૮૬૫) પછી એની સ્મૃતિ રૂપે સંસ્થાનું નામ “શ્રી ફાર્બસ ગુજરાતી સભા રાખવામાં આવ્યું છે. આ સંસ્થા દ્વારા જૂની ગુજરાતી હસ્તપ્રતેનું સંશોધન અને પ્રકાશનકાર્ય કરવામાં આવે છે. આ ઉપરાંત એ. ગુજરાતી સંશોધનાત્મક કે વિવેચનાત્મક પુસ્તક પ્રગટ કરે છે. એની પાસે બુદ્ધિવર્ધક પુસ્તકાલય છે, જેમાં ૧,૫૦૦ જેટલી હસ્તપ્રત છે. ઈ. સ. ૧૯૩૬થી.
Page #389
--------------------------------------------------------------------------
________________
૩૬૪
આઝાદી પહેલાં અને પછી
ફ્રાસ ગુજરાતી સભા ત્રૈમાસિક'નું પ્રકાશન કરે છે. સાથે સાથે ચર્ચાએ, પરિસંવાદ, નિબધ—સ્પર્ધાએ પણ યાજે છે.
(૩) ગુજરાત સાહિત્ય સભા ( અમદાવાદ )
ગુજરાતી ભાષા સાહિત્ય અને સ શેાધનને ઉત્તેજન આપવા સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતાની પ્રેરણાથી ઈ. સ. ૧૮૯૮ માં અમદાવાદમાં સાશિયલ એન્ડ લિટરરી એસેશિયેશન'ની સ્થાપના કરવામાં આવેલી, જેને ઈ. સ. ૧૯૦૪ માં ‘ગુજરાત સાહિત્ય સભા` નામ આપવામાં આવ્યું. ઈ. સ. ૧૯૬૯ માં એની રજતજયંતીએ બે મહત્ત્વના નિર્ણય કરવામાં આવ્યા : (૧) ગુજરાતી પુસ્તકાની વાર્ષિક સમીક્ષા અને પ્રકાશન, (૨) ગુજરાતી સંસ્કારિતાને સમૃદ્ધ કરે તેવી કૃતિના સર્જકને “રણજિતરામ ચદ્રક” એનાયત કરવે, આ બન્ને પ્રવૃત્તિએ અદ્યાપિપર્યન્ત ચાલુ છે. સંસ્થા દ્વારા સાક્ષરજયંતીઆની ઉજવણી, વ્યાખ્યાનમાળા અને પ્રકાશનપ્રવૃત્તિઓ પણ ચાલે છે.
(૪) ગુજરાતી સાહિત્ય પરિષદ ( અમદાવાદ )
સ્વ. રણજિતરામ મહેતાની પ્રેરણાથી ઈ,સ, ૧૯૦૫ માં અમદાવાદમાં આ! સંસ્થા અસ્તિત્વમાં આવી. એને હેતુ ગુજરાતીમાં સાહિત્યિક આબાહવા પ્રગટાવવાનેા, ગુજરાતી સાહિત્યને વિસ્તાર વધારી અને લેાકપ્રિય કરવાને! અને ગુજરાતી પ્રજાજીવનને ઉન્નત, શીલવતુ, રસિક અને ઉદાર બનાવી પ્રજાના ઉત્કષ સાધવાં છે.
પરિષદ અધિવેશન અને જ્ઞાનસત્ર યેાજે છે. ૧૯૬૦ સુધીમાં ૨૦ અધિવેશને યાજાઈ ગયાં, એમાં સાહિત્યિક ચર્ચા-વિચારણા નિબંધવાચન કવિસમેલન પુસ્તકમેળા પ્રદર્શન વગેરેનું આયેાજન કરાય છે, પરિષદ દ્વારા વિદ્વાન વક્તાનાં વ્યાખ્યાન, સમાનસમારંભા જન્મજયંતીની ઉજવણી, પુસ્તક-પ્રકાશન અને અધ્યાપન–કાની પ્રવૃત્તિએ પણ ચાલે છે.
ગુજ·ાતી ભાષા - સાહિત્ય પ્રત્યે અભિરુચિ જાગે એ અથે ‘આસ્વાદ', ‘સંસ્કાર' અને ‘દીક્ષા' પરીક્ષાએ પરિષદ યોજે છે. પરિષદ ‘પરબ' નામે માસિક ચલાવે છે.
(૫) પ્રેમાનંદ સાહિત્ય સભા (વડાદરા)
ગુજરાતી ભાષા અને સાહિત્યની ઉન્નતિ તથા
જનસમાજમાં જ્ઞાનને
રોજ વડેાદરા સાહિત્ય
ફેલાવે! થાય એ શુભ હેતુથી ૧૧ મી નવેમ્બર, ૧૯૧૬ ના સભા'ની સ્થાપના થયેલી, પાછળથી તા. ૧-૧-૧૯૪૪ થી એનુ નામ પ્રેમાનંદ
Page #390
--------------------------------------------------------------------------
________________
સાહિત્યિક સંસ્થાઓ" સાહિત્ય સભા' રાખવામાં આવ્યું. સભાએ ‘સાહિત્યકાર' નામે વૈમાસિક શરૂ કરેલું જે ત્રણેક વર્ષ બાદ બંધ પડયું. સંશોધન પ્રવૃત્તિ અંગે સભા પાસે એક સમૃદ્ધ પુસ્તકાલય છે. સભા સાહિત્યિક પ્રવચને શરદ-ઉત્સવ સાક્ષર–જયંતી નિબંધ વક્તત્વસ્પર્ધાઓ સંમેલને મુશાયરાઓ પુસ્તક-પ્રકાશને જેવી અનેકવિધ પ્રવૃત્તિ કરે છે. (૬) વિલેપારલે સાહિત્ય સભા (મુંબઈ)
મુંબઈમાં વિલેપારલેના સાહિત્યપ્રેમીઓએ ૧૮ મી ઑગસ્ટ, ૧૯૧૭ના રોજ વિલેપારલે ડિબેટિંગ સોસાયટીની સ્થાપના કરી. સમય જતાં એનું નામ વિલેપારલે લિટરરી યુનિયન” રાખવામાં આવ્યું, ને ૭મી નવેમ્બર, ૧૯૨૧ માં વિલેપારલે સાહિત્ય સભા' નામ પાડવામાં આવ્યું. સભાના ઉપક્રમે સાક્ષરોની જયંતીની ઉજવણી પુસ્તક-પ્રકાશન વ્યાખ્યાનમાળા ચર્ચાસભાઓ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. (૭) ગુજરાત વિદ્યાપીઠ (અમદાવાદ)
ઈ. સ. ૧૯૨૦-૨૧ ની અસહકારની ચળવળ શરૂ થતાં મહાત્મા ગાંધીજીએ શાળા-કોલેજ છોડવાને આદેશ આપ્યું અને રાષ્ટ્રિય પદ્ધતિએ સર્વાગી કેળવણું આપવાના ઉદ્દેશથી અમદાવાદમાં “ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. એમાં બુનિયાદી શિક્ષણ, નાતૃભાષાને પ્રચાર, લોકજાગૃતિ અને ગાંધી સાહિત્યને સમાવેશ થાય છે. પ્રાથમિક કેળવણથી માંડીને ઉચ્ચશિક્ષણ સુધી અભ્યાસ કરાવવામાં આવે છે. આ સંસ્થામાં ગુજરાત પુરાતત્ત્વ મંદિરની સ્થાપના કરાઈ છે, એની પાસે સમૃદ્ધ ગ્રંથાલય છે, જેમાં ગાંધી સાહિત્યને એક અલાયદે વિભાગ છે. આ ઉપરાંત સંદર્ભ સંગ્રહમાં સંશોધનને જરૂરી એવી માહિતી માટે પ્રમાણભૂત સંદર્ભગ્રંથ વસાવવામાં આવ્યા છે. પ્રજાને વાજબી ભાવે પુસ્તકે સુલભ થાય એ માટે નવજીવન પ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠ પતે પણ અનેક મહત્વનાં પ્રકાશન કરતી આવી છે. (૮) નર્મદ સાહિત્ય સભા (સુરત)
સુરતના સાહિત્ય રસિકોએ ૧-૫-૧૯૨૩ના રોજ ગુજરાતી સાહિત્ય મંડળ” સ્થાપેલું, સમય જતાં ઈ. સ. ૧૯૩૮ માં નર્મદની સ્મૃતિ રૂપે એનું નામ “નર્મદ સાહિત્ય સભા' રાખવામાં આવ્યું. જનસમાજમાં શિષ્ટ સાહિત્ય પ્રત્યે અભિરુચિ જગાવવી, આ માટે પ્રસિદ્ધ સાક્ષરની શતાબ્દી ઊજવવી અને વ્યાખ્યાનમાળાએ જવી એ આરંભની પ્રવૃત્તિઓ હતી. આ સંસ્થા
Page #391
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
પહેલાં સાહિત્યની પરીક્ષાઓ લેતી અને તેમાં શ્રેષ્ઠ આવનારને “નરેદ્રસિંહ મહીડા ચંદ્રક એનાયત કરવામાં આવતા, આઠેક વર્ષ આ પ્રવૃત્તિ ચાલેલી. હાલમાં, આ સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિ ગુજરાતીમાં નિયત વિષમાં પાંચ પાંચ વર્ષ પ્રકાશિત થયેલી શ્રેષ્ઠ કૃતિને “નર્મદ સુવર્ણચંદ્રક' આપવાની છે. આ પ્રવૃત્તિ ઈ.સ. ૧૯૪૦થી અસ્તિત્વ ધરાવે છે. (૯) દક્ષિણામૂર્તિ સંસ્થા (ભાવનગર)
અત્યારની પ્રચલિત કેળવણીથી અસંતોષ પામને ૧૯૧૦-૨૦ દરમિયાન વિકસેલી દક્ષિણામૂર્તિ સંસ્થાએ કેળવણીક્ષેત્રે અવનવા પ્રયોગ કર્યા. સંસ્થાના આદ્યપ્રણેતા નાનાભાઈ ભટ્ટ, હરભાઈ ત્રિવેદી અને ગિજુભાઈ બધેકા ગણાય છે. આ સંસ્થા ગૂજરાત વિદ્યાપીઠ સાથે જોડાયેલી. એણે બાલમંદિરની સ્થાપના અને બાલ અધ્યાપન મંદિરની શરૂઆત દ્વારા સમગ્ર ગુજરાતને નવી કેળવણીની દિશા સૂચવી છે. બાલમંદિરની યોજના અને બાળ સાહિત્યનું પ્રકાશન એ એની વિશિષ્ટ પ્રવૃત્તિ છે, (૧૦) પ્રાગ્ય વિદ્યામંદિર (વડોદરા)
સંસ્થાની વિધિવત સ્થાપના વડોદરામાં ઈ.સ. ૧૯૨૭માં થઈ. એના આદ્યપ્રણેતા દીવાન મણિભાઈ જશભાઈ અને મ. ન. દ્વિવેદી. મહત્ત્વની હસ્તપ્રતનું પ્રકાશન, ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝ દ્વારા પુસ્તકોનું પ્રકાશન અને Journal of Oriental Institute નામે સંશોધન–માસિકનું સંચાલન વગેરે એની મુખ્ય પ્રવૃત્તિઓ છે. (૧૧) ગુજરાત સંશાધન મંડળ (મુંબઈ)
ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છનાં જીવન, સંસ્કૃતિ, સમાજ અને સંસ્કારવિષયક સંશોધન માટે ઈ.સ. ૧૯૩૬ માં મુંબઈ ખાતે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. સંસ્થા દ્વારા ભાષાશાસ્ત્રીય અધ્યયનનાં કેટલાંક પુસ્તક પ્રગટ કરવામાં આવ્યાં છે. ઈતિહાસ સંસ્કૃતિ સામાજિક સ્વાશ્ય આર્થિક સમસ્યા વગેરેના સંશોધન પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. (૧૨) ભેજે. વિદ્યાભવન (અમદાવાદ)
ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ ૧૯૩૦ માં ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ શરૂ કરેલે, તે ૧૯૪૬ માં શેઠ ભોળાભાઈ જેશીંગભાઈ અધ્યયન-સંશોધન
Page #392
--------------------------------------------------------------------------
________________
સાહિત્યિક સંસ્થાઓ
૩૬૭
વિદ્યાભવન નામે વિકસ્યો. એ માન્ય સંસ્થા તરીકે મુંબઈ યુનિવર્સિટીની માન્યતા ધરાવતી અને ૧૯૫૦થી ગુજરાત યુનિવર્સિટીની કાયમી માન્યતા ધરાવે છે. એમાં હાલ ભારતીય સંસ્કૃતિનું અનુસ્નાતક કેંદ્ર ચાલે છે તેમજ સંસ્કૃત ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિમાં પીએચ.ડી.ના સંશોધનાથીએ ને માર્ગદર્શન આપવામાં આવે છે. સંસ્થા કેટલીક વ્યાખ્યાનમાળાઓ યોજે છે તેમજ માનવવિદ્યાઓ તથા સામાજિક વિદ્યાઓને લગતાં સંશોધનાત્મક પ્રકાશને કરે છે. ગુજરાત વિદ્યાસભાના ગ્રંથાલય તથા સંગ્રહાલયનું સંચાલન કરવા ઉપરાંત એ બંનેને વિદ્યાભવન પ્રતિવર્ષ વધુ ને વધુ સમૃદ્ધ કરતું રહે છે.
Page #393
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ૧૧ ધાર્મિક સ્થિતિ
૧. હિંદુ ધર્માં
(૧) સામાન્ય સમીક્ષા
વર્તીમાન સમયમાં હિંદુ ધર્મમાં જ્ઞાતિ પ્રથાનું મહત્ત્વ ઘટતું જાય છે તે ધીરે ધીરે વĆ–પ્રથાનું પ્રભુત્વ વધતુ જાય છે. સમાજમાંથી યજ્ઞાનું મહત્ત્વ ઘટી મ"દિર અને મૂર્તિ પૂજાનું મહત્ત્વ વધ્યું છે.
વર્તીમાન સમયમાં ધીરે ધીરે સંસ્કારાનું મહત્ત્વ ઘટવા લાગ્યુ છે. અત્યારે તા ગુજરાતના હિંદુ સમાજમાં સીમાન્તયન ચૌલક ઉપનયન વિવાહ અને અન્યેષ્ટિ સસ્કારો છઠ્ઠુ અવસ્થામાં ટકી રહ્યા છે. સીમંતાન્નયન સ ંસ્કારમાં ધાર્મિક વિધિ લુપ્ત થતી જાય છે. આ સસ્કાર વખતે રાંધ્ય(પત્ની)પૂજાને મહત્ત્વ અપાય છે. ચૌલકમ કુલાચાર તરીકે પળાય છે, ઉપનયન સસ્કાર શિક્ષણના સ`સ્કાર તરીકે નહિ પણ એક કુલાચાર તરીકે કેટલીક બ્રાહ્મણ જ્ઞાતિઆમાં સચવાઈ રહ્યો છે. હિંદુ સમાજમાંથી તેનું ધાર્મિÖક મહત્ત્વ અદૃશ્ય થયું છે. વિવાહ સસ્કાર અને અન્યેષ્ટિ સ`સ્કાર કવચિત જ તજી દેવાય છે.
વિવાહ અને મરણેાત્તર ક્રિયાઓમાં વર્તમાન સમયમાં ઘણુ જ પરિવર્તન આવેલ છે. ઘણાને મન લગ્ન એક પવિત્ર સ`સ્કાર મનાતા હેાવા છતાં તેમાં ધાર્મિક વિધિનું મહત્ત્વ ઓછુ થયુ છે. સગેાત્ર લગ્નનિષેધનું બંધન શીથીલ બની ગયું છે. વીસમી સદીમાં આંતરજ્ઞાતીય લગ્ન તરફ પ્રજાનું આકણું વધ્યું છે,
મરણાત્તર ક્રિયાઓમાં હજુ તપણુ, શ્રાદ્ધ, બ્રહ્મભાજન વગેરેનું પ્રભુત્વ વરતાય છે. આમ છતાં સમાજના વિશાળ વર્ગમાં પ્રેતભાજન તરફ અનાદરની ભાવના વ્યાપક બનતી જાય છે. શિક્ષિત વર્ગ પ્રેતભાજનના ખાટા ખર્ચા બંધ કરવા ધીરે ધીરે કટિબદ્ધ થતા જાય છે, ખાનપાનના નિયમામાં ઘણું જ પરિવર્તન આવ્યું છે. સહભાજનમાં જ્ઞાતિભેદની વાડાબંધી ઘણે અંશે તૂટી ગઈ છે.
ધાર્મિક માન્યતાઓને લીધે સમાજમાં કેટલાંક દૂષણા જેવાં કે બાળલગ્ન, સતીપ્રથા, જોહર, કન્યાવિક્રય, દેવદાસી વગેરે અનિષ્ટા પશ્ચિમની સંસ્કૃતિની
Page #394
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૩૬૮
અસરને લીધે વર્તમાન સમયમાં લગભગ અદશ્ય થયાં છે. સતીપ્રથા કાયદાથી બંધ થયેલ છે. વિધવાવિવાહ તરફની ધૃણ વતમાન સમયમાં ભાગ્યેજ વરતાય છે. સ્ત્રી કુટિલ છે, નરકનું દ્વાર છે, એ ભાવના હવે લગભગ અદશ્ય થઈ છે. | ગુજરાતમાં અંગ્રેજી ભાષાના શિક્ષણે નવી વિચારધારા પ્રગટાવી એના પરિણમે હિંદુધર્મમાં પરિવર્તન આવ્યું. હિંદુ પ્રજાની ધાર્મિક માન્યતાઓના પાયા હચમચી ગયા. મૂર્તિપૂજા તરફ વિરોધ શરૂ થયો. કેટલાકે અમૂર્તની પૂજા વિકસાવવા પ્રયત્ન કર્યા. આમ છતાં મૂર્તિપૂજાનું ધાર્મિક મહત્વ ઓછું થયું નથી. ગુજરાતમાં પ્રાર્થનાસમાજ, થિયોસોફિકલ સોસાયટી, આર્ય સમાજપ્રેરિત ગુરુકુળ વગેરે દ્વારા વર્ણભેદ કે રંગભેદ વગરની એકેશ્વરવાદની ભાવના વિકસી, પ્રજામાં સ્વધર્મ માટે મમત્વની લાગણી પેદા થઈ. પરદેશગમનની પ્રવૃત્તિએ વેગ પકડયો છે.
ગાંધીજીએ દરિદ્રનારાયણની સેવામાં સાચે યુગધર્ન જે. એમણે અસ્પૃશ્યતાનિવારણની સાથે સાથે અહિંસા એકેશ્વરવાદ આત્મશુદ્ધિ વગેરેની ભાવના વિકસાવી હિંદુધર્મને શુદ્ધ કરવા પ્રયત્ન કર્યા. આના પરિણામે વીસમી સદીના પૂર્વાર્ધ માં સમાજમાં સર્વધર્મ સમભાવ અને વિશ્વબંધુત્વની ભાવના જાગ્રત થઈ.
સ્માર્ત સંપ્રદાયમાં હાલમાં શિવનાં સૌમ્ય સ્વરૂપ પૂજાય છે. આજે પણ ઘણું હિંદુઓ સ્માર્ત સંપ્રદાયમાં ખૂબ શ્રદ્ધા ધરાવે છે. હિંદુસમાજમાં શિવરાત્રિ, શ્રાવણ માસ, રુદ્રાભિષેક, લઘુરુદ્ર વગેરેનું મહત્વ હજુ ટકી રહ્યું છે. શિવની તાંત્રિક ઉપાસના ગુજરાતમાંથી લગભગ અદશ્ય થઈ છે. | ગુજરાતમાં શિવપૂજા સાથે વિષ્ણુપૂજા પણ એટલી જ પ્રાચીન અને કપ્રિય છે. વિષ્ણુપૂજામાં હાલમાં પણ વિષ્ણુના અવતારો અને શાલિગ્રામ વગેરેનું અર્ચના થાય છે. જૈનેતર વણિકોને વિશાળ વર્ગ પુષ્ટિ સંપ્રદાયને અનુયાયી છે.
વૈષ્ણવ સંપ્રદાયની સાથે સાથે વૈષ્ણવ સંપ્રદાયના અંગસમાન, પણ ડી. જુદી વિચારસરણી ધરાવતા સ્વામિનારાયણ સંપ્રદાયે પણ ઠીક ઠીક કાઠું કાઢયું છે. સમાજના નીચલા વર્ગમાં આ સંપ્રદાયનું વર્ચસ વધારે નજરે પડે છે. એ ગુજરાત ઉપરાંત ભારત બહારના અન્ય દેશોમાં સારા પ્રમાણમાં વિકસ્યા છે. એના સંતે તથા સત્સંગીઓએ અઢળક ખર્ચ કરી ભારત બહાર વિશાળ મંદિર બંધાવી સંપ્રદાયને કાભિમુખ બનાવ્યું છે.
સમગ્ર ગુજરાતમાં આજે પણ શક્તિપૂજનું વર્ચસ વરતાય છે. ગુજરાતની પ્રજામાં અંબાજી કાલિકા અને બહુચરાજી જેવી શક્તિપીઠ શાક્તસંપ્રદાયનાં
૨૪
Page #395
--------------------------------------------------------------------------
________________
૩૭૦
આઝાદી પહેલાં અને પછી
મહત્ત્વનાં યાત્રાધામ તરીકે લેાકપ્રિય છે. નવરાત્રમાં ઉપવાસ અને ઉપાસનાને શક્તિપૂજાના અંગ તરીકે ગણવામાં આવે છે, શક્તિપૂજામાંથી તાંત્રિક માવામમાગી એનું મહત્ત્વ ઘટી ગયું છે. મેલી વિદ્યાના નામે ઘણા છેતરપી’ડી કરતા હાય છે, સૌરાષ્ટ્રમાં આજે કેટલેક ઠેકાણે કાંચળિયા વામમાગી એ નજરે પડે છે.
આ ઉપરાંત હજુ પણ ગુજરાતમાં નાગપૂજા શંખપૂજા ગણેશપૂજા રામપૂજા, બળિયાદેવની પૂન, શીતળાની પૂજા, ભાથીખતરી, રામદેવપીર વગેરેની પૂજા પ્રચલિત છે. આવા વિવિધ દેવામાં શ્રદ્ધા રાખનાર વર્ગ સાંપ્રદાયિક વિધિઓનું પાલન કરીને આત્મસંતાષ મેળવતા જણાય છે.
આ સાથે સમાજના નીચલા વર્ગમાં રામાનંદી કખીરપંથ દાદુપથ વામમાગી વિપથ ઉદાસી રાધાવલ્લભી-પથ વગેરેમાં શ્રદ્ધા રાખનારા વ પણ નજરે પડે છે. આવા સૌંપ્રદાય સૌરાષ્ટ્ર મધ્યગુજરાત દક્ષિણ-ગુજરાત વગેરે સ્થળાએ જોવા મળે છે, પણ ગુજરાતની વિશિષ્ટતા છે કે આવા વિવિધ સૌંપ્રદાયામાં માનનાર વિશાળ વર્ગમાં ધાર્મિક મતભેદ હેવા છતાં એમનામાં મનભેદ જોવા મળતા નથી,
(૧) વસ્તી
સને ૧૯૫૧ ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં હિંદુઓની વસ્તી ૧,૪૩,૨૮,૫૩૫ ની હતી, જે વધીને ૧૯૬૧ ની વસ્તીગણતરી પ્રમાણે ૧,૮૩,૫૬,૦૬૫ થઈ. ૧૯૫૧ થી ૧૯૬૧ દરમ્યાન એમાં ૨૮.૧૧ ટકાના વધારા થયા. ૧૯૬૧ ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં હિંદુઓની વસ્તી કુલ વસ્તીના ૮૮,૯૬
ટકા હતી. અ
(૩) સ`પ્રદાયા
ઈ.સ. ૧૯૧૫ થી ૧૯૬૦ ના ગાળા દરમ્યાન ગુજરાતમાં હિંદુધર્માંના બહુવિધ સપ્રદાય, દાનિક વિચારધારા. અને ધાર્મિક પ્રવૃત્તિએ ધાર્મિક સામાજિક તેમજ આધ્યાત્મિક ક્ષેત્રે અમૂલ્ય પ્રદાન કર્યું છે. અહીં સંપ્રદાય શબ્દ વ્યાપક અર્થમાં પ્રયાયો છે. ૨૦ મી સદીના પૂર્વા માં આવા જે જે ધર્માં - સંપ્રદાયા રચાયા તેએમાંના ઘણામાં વૈચારિક ઉદારતા ઢાવાને લીધે સૌ સૌના કુટુ બધ'ની સાથે એમની માન્યતાઓને સુમેળ સાધવામાં આવ્યા છે. આમ છતાં કેવળ માન્યતાઓની વિશેષતાઓને કારણે એને ધર્મ સંપ્રદાય ગણેલા છે, ક્રાઈ મર્યાતિ અર્થમાં નહિ,
Page #396
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૩૭૧
પુષ્ટિમાર્ગ અને શુદ્ધાદ્વૈત સિદ્ધાંત
ગુજરાતમાં વૈષ્ણવ ધર્મના પુષ્ટિમાર્ગીય સંપ્રદાયનું પ્રદાન આ કાળ દરમ્યાન પણ જળવાઈ રહ્યું.
આ કાલખંડમાં પૂનામાં સ્થપાયેલી વૌષ્ણવ પરિષદની એક શાખા અમદાવાદમાં પણ પ્રવૃત્તિ કરતી. અમદાવાદમાંથી સ્વતંત્ર રીતે અનેક માસિક પ્રગટ થતાં. વૈષ્ણવધર્મપતાકા' અને પછી એના રૂપાંતર તરીકે “શુદ્ધાદ્વૈત અને ભક્તિમાર્તડ વેણરવ” અને “અનુગ્રહ' (૧૯૩૮), “પીયૂષ પત્રિકા' વગેરે મુખ્ય હતાં. વૌષ્ણવ પરિષદની પ્રવૃત્તિ ગુજરાતમાં ઢીલી પડતાં ૧૯૩૮ માં અમદાવાદમાં શુદ્ધાવૈત સંસદની સ્થાપના થઈ. એને ઉદ્દેશ “શુદ્ધાદ્વૈત વેદાંત અને પુષ્ટિમાર્ગના મૌલિક ગ્રંથોના અનુવાદ અને સૈદ્ધાંતિક સ્વતંત્ર સાહિત્યનું પ્રકાશન કરવાને રહ્યો. આ ગાળામાં નવી હવેલીઓ સ્થપાયેલી જાણવામાં આવી નથી, પણ જીર્ણોદ્ધાર થયે તે જૂનાગઢની મોટી હવેલી, માંગરોળમાં શ્રીગોકુલનાથજીનું અને બીજું શ્રીદ્વારકાધીશજીનું મંદિર, અમદાવાદની દેશીવાડાની પોળની હવેલી, વડોદરાની શ્રી કલ્યાણરાયજીની હવેલી, પાટણની શ્રીદ્વારકાધીશજીની અને શ્રીબાલકૃષ્ણલાલજીની હવેલીએ બેંધપાત્ર છે. આ સંપ્રદાયના શ્રીવલ્લભવંશીય આચાર્યો તેમજ અન્ય નામી ઇતર વિદ્વાને સાંપ્રદાયિક સિદ્ધાંતના વ્યાખ્યાનાદિમાં સતત પ્રવૃત્ત રહ્યા છે. રાધાવલ્લભ સંપ્રદાય
રાધામુખ શ્રીકૃષ્ણની સેવાભક્તિને લઈને ૧૬ મી સદીમાં પ્રવર્તેલ આ સંપ્રદાયને ગુજરાતમાં પણ ઘણે વિકાસ થયે હતા. આ કાલખંડ દરમ્યાન આ સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા ઘણી વધી અને સંપ્રદાયનાં ઘણાં મંદિર ગુજરાતમાં ઠેર ઠેર આવેલાં છે. એકલા અમદાવાદમાં જ રાધાવલ્લભનાં લગભગ ૪૨ જેટલાં મંદિર આવેલાં છે. મણિનગરનું રાધાવલ્લભનું મંદિર ઈ.સ. ૧૯૫૭માં બંધાયું હતું. શિવપ્રધાન સ્માત સંપ્રદાય
અર્વાચીન કાલમાં ગુજરાતમાં સાંપ્રદાયિક શિવભક્તિ કરતાં સાદી પૌરાણિક શિવભક્તિ હિંદુપ્રજામાં વધારે વ્યાપક દેખાય છે અને અનેક બ્રાહ્મણ શિવભક્તો શાંકર-દર્શનને માનવા છતાં પણ શિવલિંગનું ભજન-પૂજન કરે છે. સામાન્ય લેકે ઘેર કે મંદિરોમાં શિવલિંગને વૈદિક મંત્રોથી પૂજે છે. તિલિગ મનાતા કાશિવિશ્વનાથ કેદારનાથ રામેશ્વર મહાકાલેશ્વર જેવાં પ્રાચીન તેમજ અર્વાચીન શૈવતીર્થોની યાત્રા કરે છે. અને સાદી ભક્તિથી શિવલિંગપૂજન
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૭ર
આઝાદી પહેલાં અને પછી
કરે છે. કચ્છમાં ધિણોધર અને સૌરાષ્ટ્રમાં ગિરનારને કેન્દ્રમાં રાખીને નાથ સંપ્રદાયને પ્રચાર પૂર્વવત ચાલુ રહ્યો. શાક્ત સંપ્રદાય
ગુજરાતમાં શાક્ત સંપ્રદાયનું અસ્તિત્વ ઘણું પુરાતન છે. ગુજરાતની ભૂમિમાં અંબિક લલિતા બાલા તુલા ભવાની તથા શીતળા વગેરે દેવીની પ્રતિષ્ઠા ઘણા પ્રાચીન સમયની છે. કાલિકાની માન્યતા ગુજરાતમાં સર્વત્ર પ્રસરેલી છે અને એને “ભદ્રકાલી' નામ આપવામાં આવ્યું છે. બહુચરાજી એ ચુંવાળની પીઠની દેવી છે. એ સ્થાનની મૂળ દેવી બાલાત્રિપુરા છે. અંબા કાલી અને બાલા એ મુખ્ય દેવીની પીઠે ગુજરાતમાં છે. એ ઉપરાંત કચ્છમાં આશાપૂરા, ભુજ પાસે રુદ્રાણી, બેટ દ્વારકા પાસે અભયા માતા, આભિલમાં લૂણી માતા, રિબંદર પાસે હરસિદ્ધિ માતા, હળવદ પાસે સુંદરી, નર્મદાતટે અનસૂયા અને ઘોઘા નજીક બેડિયાર માતાની ગૌણ શક્તિપીઠે આવેલી છે.* - ચરોતર પ્રદેશમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી માઈસ્વરૂપે માઈધર્મને આરંભ થયો છે. આ ધર્મ એ શક્તિધર્મનું જ નવું સ્વરૂપ છે. એમાં જગદંબાનાં અનેક સ્વરૂપમાંથી ગમે તે સ્વરૂપને પૂજનાર “માઈભક્ત' કહેવાય છે.
ચરોતરમાં નડિયાદ ખાતે કનિષ્ઠ કેશવે માઈમંડળ અને માઈમદિરની સ્થાપના કરી, સૌરાષ્ટ્રમાં પણ બાલાત્રિપુરા કાલી અને અંબાનાં ત્રણે સ્વરૂપની સ્થાપના માઈમંદિરરૂપે થઈ. માઈસંપ્રદાયમાં માઈના કમળ માતૃભાવની કલ્પના કરેલી છે નડિયાદમાં પ્રથમ “માઈબાલમંડળની સ્થાપના થઈ. ત્યાર બાદ ચરોતરમાં મહેમદાવાદ નાવલી કપડવંજ કઠલાલ ખેડા ઉમરેઠ ડાકર સાવલી વાડાસિનેર વગેરે સ્થળોએ માઈમંડળ સ્થપાયાં. માઈમાતાના ગરબા-રાસા ગાવા અને માઈ તરફને ભક્તિભાવ દર્શાવ, ભજનકીર્તન કરવું, એ અ! મંડળોને મુખ્ય ઉદ્દેશ છે. આ કાળ દરમ્યાન શાક્ત સંપ્રદાયને લગતાં સંખ્યાબંધ પુસ્તક પ્રગટ થયાં, જેણે પણ એ ઉદ્દેશ બર લાવવામાં સહાય કરી. સ્વામિનારાયણ સંપ્રદાય
ગુજરાતની પ્રજાને સંસ્કારસમૃદ્ધ કરવામાં સ્વામિનારાયણ સંપ્રદાયને ફાળે સવિશેષ છે. સંપ્રદાયના બે વિભાગમાંના ઉત્તર વિસ્તારના નરનારાયણદેવ(અમદાવાદ)ની ગાદી પર આ કાલખંડ દરમ્યાન ધ. શ્રીવાસુદેવપ્રસાદજી (ઈ.સ. ૧૯૦૧-૧૯૩૬) અને ધ. ધુ. શ્રીદેવેંદ્રપ્રસાદજી(ઈ.સ. ૧૯૩૬–૧૯૬૮) અને લક્ષમીનારાયણદેવ (વડતાલ)ની ગાદી પર શ્રીપતિપ્રસાદજી(ઈ.સ. ૧૯૦૯-૧૯૩૦),
Page #398
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૩૭૩
આનંદપ્રસાદજી(ઈ.સ. ૧૯૩૦-૧૯૫૯) અને નરેદ્રપ્રસાદજી(ઈ.સ. ૧૯૫૯ થી) ગાદીપતિ થયા.૭ આચાર્ય શ્રીપતિપ્રસાદજીના ધર્મશાસનકાળ દરમ્યાન મુંબઈઅમદાવાદ બ્રોડગેજ રેલવે સાથે વડતાલને સાંકળવામાં આવ્યું.
આચાર્ય લક્ષ્મીપ્રસાદજીના સમય દરમ્યાન પેટલાદના શાસ્ત્રી યજ્ઞપુરુષદાસે (ઈ.સ. ૧૮૬૫–૧૯૫૧) ઈસ. ૧૯૦૭ માં સંદ્ધાંતિક મતવિરોધને કારણે પિતાના છ જોડીદાર સાધુઓ સાથે વડતાલ મંદિરમાંથી છૂટા પડી બચાસણ(તા. બોરસદ). માં પ્રથમ મંદિર સ્થાપ્યું (ઈ.સ. ૧૯૦૭). સંપ્રદાયને આ ફોટો “અક્ષર-પુરુષોત્તમ શ્રીબોચાસણવાસી સંસ્થા તરીકે પ્રસિદ્ધ થયે. યજ્ઞપુરુષદાસજી “શાસ્ત્રી મહારાજ' તરીકે જાણીતા છે. એમનું કાર્યક્ષેત્ર સને ૧૯૦૭ થી ૧૯૫૧ સુધી વિસ્તર્યું. સહજાનંદ–સ્વામિનારાયણ તે પુરુષોત્તમને અને ગુણાતીતાનંદ સ્વામી તે અક્ષરબ્રહ્મનો આવિર્ભાવ છે, પુરુષોત્તમની આરાધના અક્ષરબ્રહ્મની સાથે કરવી જોઈએ–આ માન્યતાને લઈને આ પેટા-સંપ્રદાય “અક્ષર-પુરુત્તમ એવા નામે ઓળખાય છે ને મંદિરમાં બંનેની મૂર્તિઓ પધરાવાય છે. શાસ્ત્રીજી મહારાજે બોચાસણ ઉપરાંત સારંગપુર(જિ. અમદાવાદ)માં ઈ.સ. ૧૯૧૬ માં, ગંડળમાં ઈ. સ. ૧૯૩૪ માં, ગઢડામાં ૧૯૪૫માં અને અટલાદરા(જિ. વડોદરા)માં ઈ.સ. ૧૯૫૧ માં
સ્વામિનારાયણ સંપ્રદાયનાં મંદિર બંધાવ્યાં. મહીકાંઠા અને કાનમ વાકળના પછાત અને ઝનૂની લેકે માં સંસ્કારસિંચનનું એમણે મહત્ત્વનું કાર્ય કર્યું. ૧૯૫૧ માં શાસ્ત્રીજી મહારાજને અક્ષરવાસ થયા પછી એમના ઉત્તરાધિકારી યોગીજી મહારાજે રચનાત્મક કાર્ય ઉપાડયું. એમણે ૧૯૫૧ થી ૧૯૬૦ દરમ્યાન ઠેર ઠેર બાળમંડળ સ્થાપ્યાં. ગાંડળમાં ગુરુકુળ અને વિદ્યાલય સ્થાપ્યાં. ૧૯૬૦ માં વિદ્યાનગરમાં મેટું છાત્રાલય સ્થાપ્યું. રવિસભાઓ અને સમૈયા દ્વારા ભક્તજનોનાં હૈયાંને ભક્તિતરબોળ કર્યાસત્સંગશિક્ષણ-પરીક્ષાઓનું આયોજન કર્યું. એમનું આ કાર્ય ગુજરાત પૂરતું જ સીમિત ન રહેતાં દેશ-દેશાવરમાં પણ વ્યાપ્યું. પૂર્વ આફ્રિકા, દક્ષિણ આફ્રિકા, અને ઇંગ્લેન્ડને પ્રવાસ ખેડી ત્યાં સંસ્કારધામ સમા મંદિર રચ્યાં. એમણે સંપ્રદાયના સાહિત્યના પ્રચારને ખૂબ વેગ આપે છે. એમની પ્રેરણાથી. શ્રીજી મહારાજનું ચરિત્ર' શિક્ષાપત્રી” “વચનામૃત' વગેરે ગ્રંથ અંગ્રેજીમાં પ્રગટ થયા. સાંપ્રદાયિક બાલ-અને યુવા-પ્રવૃત્તિને વૈશ્વિક વ્યાપ પ્રમુખસ્વામી દ્વારા થયો. પ્રમુખસ્વામીએ ગોંડળમાં ઈ.સ. ૧૯૪૦માં શાસ્ત્રીજી મહારાજ પાસેથી દીક્ષા લીધેલી અને તેઓનું “નારાયણસ્વરૂપદાસ” એવું નામ રાખવામાં આવેલું. ઈ.સ. ૧૮૫૦ માં અમદાવાદમાં શાસ્ત્રીજી મહારાજે પોતાની જગ્યાએ સંસ્થાના પ્રમુખ તરીકે નારાયણસ્વરૂપદાસની નિમણૂક કરી ત્યારથી એઓ
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૭૪
આઝાદી પહેલાં અને પછી
પ્રમુખસ્વામી તરીકે ઓળખાયા. એમણે ખૂબ મોટા પાયા પર મહેસોનાં આયોજન કર્યા, જેમાં વર્ણ કે જાતિભેદને બાજુએ મૂકી સર્વધર્મ સમાદરનું અમૃત સિંચ્યું. પચીસ હજાર જેટલા યુવાનને ભારત વ્યાપી સંસ્કારસિંચનમાં આ સંસ્થાએ લગાડ્યા. અ
સહજાનંદ સ્વામીના ઉત્તરાધિકારી શિષ્યસ્વામી ગોપાલાનંદના વારસદારે નિર્ગુણદાસજી અને ઈશ્વરચરણદાસજી હતા. અમદાવાદના નરનારાયણદેવની ગાદીના આચાર્ય વાસુદેવપ્રસાદજી મહારાજના સમયમાં મિલકતની માલિકી માટે કાનૂની વિવાદ શરૂ થયું. ૧૯૨૦માં નિર્ગુણદાસજી તથા ઈશ્વરચરણદાસજીએ શ્રી સત્સંગ મહાસભા સ્થાપી. ઈશ્વરચરણદાસજીના વારસદાર મુક્તજીવનદાસજી સ્વામીએ ૧૯૩૦ માં મહાદીક્ષા ગ્રહણ કરી. એમને કાલુપુર મંદિર સંસ્થા સામે ઉગ્ર મતભેદ થતાં તેઓએ પિતાને અલગ સંપ્રદાય સ્થાપ્યું. મણિનગર એનું મુખ્ય કેંદ્ર બન્યું. સને ૧૯૪૧ માં ઈશ્વરચરણદાસજીએ મણિનગર માં મંદિરનું ખાતમુહૂર્ત કર્યું અને ૧૯૪૪ માં મૂર્તિની પ્રતિષ્ઠા થઈ. ત્યાર બાદ મુક્તજીવનદાસજીએ અખિલ ભારત સાધુ સમાજ માં સંગીન કામગીરી બજાવી. દરેક સંપ્રદાયના વડાઓને એકત્ર કરી, સદાચાર સપ્તાહે જી અભૂતપૂર્વ કાર્ય કરી બતાવ્યું.૧૦ સને ૧૯૫૭ અને ૧૯૬૭ માં મુક્તજીવનદાસજીની ક્રમશઃ સુવર્ણ તુલા તથા પ્લેટિનમ તુલા થઈ. તેમાં આવેલ દાનથી તેઓએ શૈક્ષણિક તેમજ અન્ય સામાજિક સંસ્થાઓનાં નિર્માણ કર્યા. વળી ગુજરાતના પછાત ગણાતા પંચમહાલ જિલ્લાના આદિવાસીઓના હદયમાં ધાર્મિક સંરકારનું સિંચન કરી નવજાગૃતિ આણી. રામસનેહી સંપ્રદાય
સં. ૧૭૯૮(ઈ.સ. ૧૭૪૧-૪ર)માં જોધપુરના સ્વામી રામદાસે આ સંપ્રદાયની સ્થાપના કરી હતી. આ સંપ્રદાયને કેટલેક પ્રભાવ ગુજરાતમાં જોવા મળે છે. એના અનુયાયીઓ અમદાવાદ સુરત વલસાડ ઈડર પ્રાંતીજ વડેદરા વગેરે સ્થળોએ દૃષ્ટિગોચર થાય છે. ગુજરાતમાં આ સંપ્રદાયના સંતેમાં સમર્થ દાસ(મૃ. ઈ.સ. ૧૯૩૬-૩૭)નું નામ વિશેષ નોંધપાત્ર છે. તેઓ ખિડાપા(રાજસ્થાન)ના સંત મનસુખદાનની શિષ્ય પરંપરામાં થયા. એમણે “ધ્રુવચરિત' જેવા બૃહદ્ કાવ્યની રચના હિંદીમાં કરી.૧૧ કબીર પથ | ગુજરાતમાં કબીરપંથની અનેક શાખાઓ પ્રચલિત છે, પરંતુ એમાં રામકબીર અને સતકબીર પંથ વિશેષ પ્રચલિત છે.
Page #400
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૩૭પ
- જેસલમેરના રાજકુમાર ચતુરસિંહ (વિ. ૧૪૫૧-૧૫૫૯) નર્મદાકાંઠે કબીરવડવાળી જગ્યાએ કબીર પાસે દીક્ષા લીધા પછી “જ્ઞાનીજી” તરીકે ઓળખાયા. એમની દૃષ્ટિએ રામ-કબીરમાં કોઈ અંતર નહોતું એટલે એ અને એમના અનુયાયીઓ “રામકબીર” બોલતા. એમને રામકબીર સંપ્રદાય બને દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં આ સંપ્રદાય પાટીદારોમાં વિશેષ પ્રવર્તે છે. કચ્છ અને સૌરાષ્ટ્રની વિવિધ જ્ઞાતિઓમાં એને પ્રચાર છે. જીવણજી મહારાજે (સં.૧૬૪૯ઈ.સ. ૧૫૯૨-૯૩) રામકબીર સંપ્રદાયને “ઉદા-સંપ્રદાય એવું નામ આપ્યું. આ સંપ્રદાયના અનુયાયીઓને “ઉદાભકત' કહે છે.૧૨ - રામકબીર સંપ્રદાયની પદ્મનાભ-પરંપરામાં થઈ ગયેલા સંત ભાણદાસ(ઈ.સ. ૧૬૯૭–૯૮ થી ઈ.સ. ૧૭૫૪–૫૫) અને એમના શિષ્ય રવિસાહેબ (ઈ.સ. ૧૦૨૬-૨૭ થી ઈ.સ. ૧૮૦૩-૦૪)ના પ્રભાવથી ગુજરાતમાં રવિભાણ સંપ્રદાય પણ પ્રચલિત થ. એ સંપ્રદાયની મુખ્ય ગાદી શેરખી(વડોદરા પાસે)માં હતી. રાપર(જિ. કચ્છ) અને જામનગરમાં ખમાસાહેબની ગાદી પર સં. ૧૯૭૦-૮૪ (ઈ.સ. ૧૯૧૩ -૧૯૨૮) દરમ્યાન દેવીદાસ અને સં. ૧૮૮૪(ઈ.સ. ૧૯૨૮) થી હીરાદાસ નામે સંત થઈ ગયા.૧૩
આ ઉપરાંત બીજા કેટલાક કબીરપંથી સંપ્રદાયમાં નિરાંત સંપ્રદાયને પ્રચાર સુરત તથા વડોદરામાં અને રવિદાસી સંપ્રદાયને સૌરાષ્ટ્રમાં થયે હતો.૧૪ - નિરાંત(ઈ.સ. ૧૭૪૬-૧૮પર) દ્વારા સ્થપાયેલ નિરાંત સંપ્રદાયમાં બાપુ સાહેબ ગાયકવાડ, અર્જુન ભગત તથા ગણપતરામ જેવા શિષ્યોનાં નામ નોંધપાત્ર છે. નિરાંત ભગતે ૧૬ શિષ્યનાં ઘરોમાં પાદુકાઓ અર્પિત કરી ગાદીઓ સ્થાપી. વડોદરાનું નિરાંત મંદિર સહુથી મોટું મનાય છે. વડોદરા ઉપરાંત સુરત વેડચ દેથાણ કાશીપુર વગેરે સ્થળોએ એમની ગાદીએ છે.૧૫
ગુજરાતમાં કબીરપંથનાં ધામ અમદાવાદ વડોદરા સુરત ભરૂચ ખંભાત નડિયાદ મોરબી ભાવનગર રાજકોટ જામનગર અને જૂનાગઢમાં છે. ઘણાં મેટાં શહેરોમાં એમની ત્રણચાર ગાદી હોય છે. “સુસંવેદ' નામનું આ પંથનું માસિક અંગ્રેજી અને હિંદીમાં પ્રગટ થાય છે. બ્રહ્મચારી આશ્રમ
આ એક કબીર-પથની પ્રશાખા હેવાનું જણાય છે. એના સ્થાપક સંત મહાત્યમરામ (ઈ.સ. ૧૮૨૫–૧૮૮૯) હતા. આ શાખાની મુખ્ય ગાદી સીમરડા
Page #401
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી (જિ. ખેડા)માં હતી. મહાત્યમરામના પ્રધાન શિષ્યોમાં સંત હરિરામ (મૃ. ઈ. સ. ૧૯૦૦) હતા, જેમણે પાદરામાં મંદિર સ્થાપી ગુરુને ઉપદેશ લેકેમાં પ્રસા.૧૬ પ્રણામી સંપ્રદાય
દેવચંદ્ર મહેતા(ઈ. સ. ૧૫૮૨ એ સ્થાપેલ અને પ્રાણનાથે (ઈ. સ. ૧૬૧૮૧૬૮૫) જામનગરમાં પ્રસારેલ શ્રીનિજાનંદ કૃષ્ણપ્રણામી સંપ્રદાય પણ આ કાલખંડ દરમ્યાન ખૂબ વિકસ્યો. જામનગરના ખીજડા મંદિરની ધર્મપીઠના આચાર્ય ધનદાસજી તેમજ એમના પછી ગાદીએ આવેલા કામદાસજી(ગાદી ઈ. સ. ૧૯૪૪)નાં પ્રેરણા અને પુરુષાર્થથી એમાં ભારે વધારો થયો. સંપ્રદાયમાં આ કાળ દરમ્યાન દેઢ લાખ જેટલા શિષ્ય વધ્યા અને તેઓને પ્રચાર નેપાળ, આસામ ઉપરાંત પંજાબમાં વિશેષ થયો. ગુજરાતમાં પણ એમની સંખ્યા વધી. પ્રકાશનપ્રવૃત્તિમાં ખાસ કરીને સંપ્રદાયગ્રંથ “સ્વરૂપસાહેબ” પ્રગટ થતાં પાઠ-પારાયણ વધ્યાં તેમજ નવા ૧૦૦ જેટલાં મંદિર પણ બંધાયાં.૧૭ આ સંપ્રદાયની સુરતની ગાદી “ફકીરી ગાદી અને જામનગરની ગાદી “ગૃહસ્થી ગાદી” કહેવાતી. સુરતની ગાદી સ્વામી પ્રાણનાથથી શરૂ થઈ. ઉદાસી સંપ્રદાય
ગુજરાતમાં ઉદાસી સંપ્રદાયને પ્રસાર પણ આ કાલ દરમ્યાન થયેલ. ખંભાતમાં ઉદાસી બાવાનું મંદિર (સ્થા. ઈ. સ. ૧૭૨૮) પ્રસિદ્ધ છે. આ ગાદી ઉપર ભેળાનાથ ગંગારામ રામદાસ ગુરુદત્ત આભારામ લક્ષમણુદાસ સુંદરદાસ ગુલાબદાસ અને મસ્તરામ થઈ ગયો મસ્તરામ આ કાલખંડ દરમ્યાન થઈ ગયા.૧૯ કુબેર પંથે
આ સંપ્રદાયને “કેવલજ્ઞાનસંપ્રદાય” કે “કાયમ–પંથ' પણ કહે છે. આ સંપ્રદાયના પ્રવર્તક કુબેરદાસ(ઈ. સ. ૧૭૭૨-૭૩) હતા. એમની મુખ્ય ગાદી સાસ્સા(સાણંદ પાસે)માં સ્થાપાઈ હતી. આ સંપ્રદાયનાં લગભગ પર જેટલાં મંદિર ગુજરાતમાં છે. ” દત સંપ્રદાય
આધ્યાત્મિક માર્ગોમાં દત્તની ઉપાસના એક જીવંત અને જવલંત સાધનાપ્રણાલી છે. ગુજરાતમાં એ પ્રણાલીની સાધનાને તથા દત્તની જીવનલીલાને શબ્દબદ્ધ કરવાનું કાર્ય મહાત્મા રંગ અવધૂતે કર્યું છે.
દત્ત સંપ્રદાયને શિગમ અને વિકાસ મહારાષ્ટ્રમાં થયો હતો, પીપાદ વલભ દત્તાત્રેયને પ્રથમ અવતાર અને સિંહ સરસ્વતી બીજો અવતાર મનાતા. નૃસિંહ
Page #402
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૩૭૭
સરસ્વતીએ દત્તઉપાસનાને જે ગુરુમાર્ગ બતાવ્યા તે આગળ જતાં દત્તા સંપ્રદાય' કહેવાય.
ગુજરાતમાં દત્ત સંપ્રદાયના એક સમર્થ પ્રવર્તક મહાત્મા રંગ અવધૂત (ઈ.સ. ૧૮૯૮-૧૯૬૮) વાસુદેવાનંદ સરસ્વતીના શિષ્ય હતા. ગોધરામાં જન્મેલા, એમનું મૂળ નામ પાડુરંગ વિઠ્ઠલ વળામે હતું. સિદ્ધ મહાત્મા ગુરુ ટેબે સ્વામી, દાદા ધૂનીવાલા અને પરમહંસ ચંદ્રશેખરાનંદના આશીર્વાદથી એમણે નારેશ્વરમાં દત્ત-ઉપાસના સન ૧૯૨૫ માં શરૂ કરી. ૧૯૩૬ માં એમની કૃતિ “દત્તનામસ્મરણ અને ૧૯ર૭ માં “વાસુદેવ નામસુધા' પ્રગટ થયાં. આ ઉપરાંત “રંગહૃદયમ' (૧૯૩૨), “ગુરુલીલામૃત' (૧૯૩૪) “દત્તબાવની' (૧૯૩૫) “દત્તનામસ્મરણ” (૧૯૪૮) અને “અક્ષરગીત' (૧૯૫૭પ્રગટ થયાં. તેઓના પ્રભાવથી નારેશ્વરમાં દત્તતીર્થ ઊભું થયું. એમણે દત્તજયંતી જેવા પ્રસંગોએ લેકમેળા ચાલુ કરી ભાવિક પ્રજાના હૃદયમાં સંતનું ગૌરવપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમના અનુયાયીઓ એમને નિર્ગુણ દત્તના સગુણ અવતાર તરીકે પૂજે છે અને તેઓની અમૃતવાણીમાંથી પ્રેરણું મેળવે છે. રામદેવપીર સંપ્રદાય
રાજસ્થાન મારવાડમાં રણુજા ગામે રામદેવપીર સંપ્રદાય શરૂ થયું. લગભગ બસો વર્ષ પૂર્વે રણુજાથી ળકા પાસે રંગપુર આવીને રામબાવાએ રામદેવપીરનું મંદિર કર્યું. ઈ. સ. ૧૯૧૦ ની આસપાસ અમદાવાદનં ઘીકાંટા વિસ્તારમાં ધંધાર્થે આવેલા મારવાડી લુહાર જ્ઞાતિના ભાઈઓએ એમના સમાજ તરફથી એક નાની દેરી બનાવી તેમાં ૧૯ર૮ માં મૂર્તિની પ્રતિષ્ઠા કરી. આ ઉપરાંત રામદેવપીરનાં અન્ય મંદિરમાં અમદાવાદમાં હલીમની ખડકી મહેંદી કૂવા પાસે કાચકલામંદિર અને શાહીબાગના મંદિરને સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં કાલાવડ પાસે રણુજામાં આવેલા રામદેવપીરની જગ્યા મેટું તીર્થ ગણાય છે. સાંઈબાબા સંપ્રદાય
શિરડીના સાંઈબાબા(લગ. ઈ. સ. ૧૮૫૦-૧૮૧૮)ના અનુયાયીઓને એક વર્ગ ગુજરાતમાં આ કાળ દરમ્યાન હતું. એના પ્રચારમાં સાંઈ શરણાનંદ જેવા શિક્ષિત મહાત્માને ફાળે સવિશેષ છે. અમદાવાદમાં ૧૯૪૮ માં સાંઈમંડળ સ્થપાયું. ત્યાર બાદ તારકસભવનમાં સાંઈ વિશ્વમંદિરની સ્થાપના થઈ. દર ગુરુવારે સાંઈબાબાનાં સ્તવને, ભજન, અને સ્વાધ્યાયને કાર્યક્રમ થ, બાલાહનુમાન નજીક બાબાની મૂર્તિની વિધિાર પ્રતિષ્ઠા લગભગ ૧૯૬૬ માં કરવામાં આવી. ૨૩
Page #403
--------------------------------------------------------------------------
________________
(૩૭૮
આઝાદી પહેલાં અને પછી
(૪) સંત અને ભક્તજનો
આ કાલખંડ દરમ્યાન થઈ ગયેલા સંતોની પરંપરાએ ગુજરાતની પ્રજાના સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસાને ટકાવી રાખવામાં મહામૂલું પ્રદાન કર્યું છે. એમનાં જીવન અને કાર્ય આ વારસાને જ એક ભાગ છે. એમના ધર્મોપદેશે પ્રજાના જીવનમાં ચેતન પૂર્યું છે. આવા સંતમાં ધર્મક્ષેત્રે પ્રજાજીવનમાં અગત્યનું પ્રદાન કરનાર કેટલાક સંતોની ઝાંખી કરીએ.
સૌરાષ્ટ્રમાં ગેંડળ અને જેતપુર વચ્ચે આવેલા વીરપુરનું જલારામ બાપા(ઈ. સ. ૧૮૦૦-૧૮૮૧)નું પવિત્ર ધામ આખા સૌરાષ્ટ્રમાં મશહૂર છે. અહીં સેંકડો લેકે યાત્રાએ આવે છે અને બાધાઓ તેમજ માનતાઓ પૂરી કરે છે. અહીં સદાવ્રત ચાલે છે, જેને નાતજાતના ભેદભાવ વગર સહુને લાભ મળે છે. ૨૪ આવાં સદાવ્રત સૌરાષ્ટ્રમાં આ ઉપરાંત સતાધાર(જૂનાગઢ), સાયેલા(વાંકાનેર) ચલાળા(અમરેલી) અને પાળિયાદ(સુરેદ્રનગર) જેવાં સ્થળે એ ચાલે છે આ કાલ દરમ્યાન વીરપુરના જલારામ બાપાની જગ્યાના ગિરધરરામ બાપાએ અન્નક્ષેત્ર ઉપરાંત ભોજનશાળાઓ, અતિથિગૃહ, અનેક શિક્ષણ સંસ્થાઓ વગેરે સામાજિક કલ્યાણની પ્રવૃત્તિઓને પ્રારંભ કર્યો છે. દુલા કાગ રાણપુરમાં ભજનસપ્તાહે ઊજવતા.
- સાયેલા(વાંકાનેર)ને ભગત લાલજી મહારાજ(ઈ. સ. ૧૮૦૦)નું નામ સૌરાષ્ટ્રના સંતોમાં સુપ્રસિદ્ધ છે. કથાવાર્તા ધર્મોપદેશ સત્સંગ જ્ઞાનચર્ચા અને દુઃખીઓના દુઃખનિવારણ દ્વારા સાયલાની આજુબાજુની ધરતીને મહેકતી રાખવાનું કામ આ સંતે કર્યું. આ કાળ દરમ્યાન એમની શિષ્ય પરંપરામાં મોતીરામદાસજી(ઈ.સ. ૧૮૦૭-૦૮ થી ૧૯૩૦-૩૧), કૃષ્ણદાસજી(ઈ. સ. ૧૯૩૦ ૩૧ થી ૧૯૪૬-૪૭) અને માયારામદાસજી(ઈ. સ. ૧૯૪૬-૪૭ થી ઈ. સ. ૧૯૭૦૭૧) થયા. ૨૫
મધ્યપ્રદેશના બાયફળ ગામમાં જન્મેલા રણછોડદાસજી મહારાજ (દેહવિલય ઈ. સ. ૧૯૭૦)ને ગુજરાતમાં મુખ્ય આશ્રમ રાજકોટમાં હતો. માનવસેવા દ્વારા પ્રભુસેવાને એમને આદર્શ હતા. એમણે ગુજરાતમાં જુદાં જુદાં સ્થળોએ સંકટસમયે રાહત્યજ્ઞ કર્યા, અનેક રાહતપ્રવૃત્તિઓ કરી, નેત્રયજ્ઞ કર્યા, તેમજ ગૌવધ બંધી માટે પ્રયાસ કર્યા. એમની પ્રેરણાથી સ્થપાયેલ શ્રીસદ્ગુરુસેવાસંધે આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે. એમની હાકલ પડશે ગામેગામથી યુવક-યુવતિઓ ધંધેરોજગાર અભ્યાસ બધું પડતું મૂકીને સ્વયંસેવક બની સેવા કરવા હાજર થઈ જતાં. વેપારી આલમના અને બીજા સમાજના અનેક ભાવિક લેકે એમના
Page #404
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૩૭૯
ખૂબ શ્રદ્ધા ધરાવતા. માનવસેવાના આદર્શ રજૂ કરનારા સતામાં એમનું નામ અગ્ર પ`ક્તિમાં છે.૨૬
સૌરાષ્ટ્રના મહાન સ ંતા અને સાધકામાં શ્રીમન્નનથુરામ શર્મા(ઈ. સ. ૧૮૫૮–૧૯૬૦)નુ નામ અગ્રસ્થાને છે. તેએ એક મહાન યેાગી અને જ્ઞાની હતા. એમણે જૂનાગઢ પાસે ખીલખામાં આશ્રમ સ્થાપ્યું, એમના આશ્રમમાં સંધ્યાવંદનાદિ આચાર, વશુદ્ધિ, શાસ્ત્રથાનું સંપાદન, પનપાઠન, ચર્ચા વગેરે પ્રવૃત્તિ થી, શ્રીમન્નનથુરામે ભક્તિ ચેગ અને જ્ઞાનવિષયક ૧૦૦ ઉપરાંત ગ્રંથ રચ્યા છે. ઉપરાંત તેએ સનાતન ધર્મનાં પ્રચાર સંરક્ષણુ અને સંવર્ધન કરવાનું કામ પણ કરતા અને પોતાના શિષ્યા દ્વારા ધમની પ્રવૃત્તિ અખંડિત ચાલુ રાખતા, ખ્રિસ્તી મિશનરીએની જેમ પ્રવાસ કરીને તે પાતે તથા એમના શિષ્યા કથાવાર્તા અને પ્રવચને દ્વારા ધર્મ પ્રચાર કરતા,૨૭ ધર્મ પ્રચારાર્થે એમણે સૌરાષ્ટ્રમાં પાંચ આનંદાશ્રમ સ્થાપ્યા છે. ગુજરાતમાં પણ અમદાવાદ વગેરે અન્ય સ્થળાએ એમના આશ્રમ છે.
ધૂમકેતુ, નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ જેવા લેખાના જીવનઘડતરમાં શ્રીમના ફાળા નોંધપાત્ર છે. નાનાભાઇએ એમની પ્રેરણાથી ભાવનગરમાં બાલશિક્ષણની દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી,૨૮
દૂધરેજની જગ્યામાં આ કાલ દરમ્યાન મહુ ́તે! રઘુવરદાસજી જીવનરામદાસ અને ગામીદાસ થયા. ‘વડવાલા'ની આ જગ્યાને તેઓએ આયર અને રબારી કામમાં પ્રભાવ વિસ્તાર્યો.
લેાકકલ્યાણનાં કાર્ય કરી મધ્યમ અને નીચલા સ્તરના લેાકાના ઉત્થાનની પ્રવૃત્તિએ કરવામાં નડિયાદ અને કરમસદનાં સંતરામ મદિરાનુ પ્રદ!ન અમૂલ્ય છે. નડિયાદના સુપ્રસિદ્ધ યોગીરાજ સંતરામ મહારાજ(સમાધિ ઈ. સ. ૧૮૪૧)નું નામ ગુજરાતની સંતપરંપરામાં મેાખરાનું છે. તેએ અવધૂત મહાત્મા હતા. ૧૮૧૬ માં તેએ નડિયાદ આવેલા. એમને સમાધિસ્થ થયાને ૧૦૦ વર્ષોં પૂરાં થતાં ‘પ્રથમ સમાધિ શતાબ્દી મહેાત્સવ' ઊજવવામાં આવ્યા અને મુમુક્ષુઓના હિતાર્થે એમની તથા એમના શિષ્યાની વાણી ‘પસંગ્રહ' નામે ગ્રંથમાં પ્રસિદ્ધ કરવામાં આવી.૨૯ શ્રીસંતરામ મહારાજનાં જ્ઞાન અને યોગના પ્રભાવથી અનેક સાધક આત્મકલ્યાણ અને દન માટે આવતા, આથી કબીરવડની જેમ આ સંતરામ મંદિરની સંસ્થા વિકસી છે. અહીં ગુરુશિષ્યપર પરા ચાલુ છે, એ પરંપરામાં થયેલા જાનકીદાસજી(ઈ.સ, ૧૮૭૮–૧૯૭૦)એ એના વિકાસમાં ઘણુ અગત્યનુ પ્રદાન કર્યું છે. આજે સંતરામ મંદિર જિલ્લામાં સહુથી માટાં અને
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૪ ૦
આઝાદી પહેલાં અને પછી
અગ્રગણ્ય મંદિરોમાંનું એક છે. અહીં દર મહા મહિનાની પૂનમે અને જન્માષ્ટમી ઉપર મેળા ભરાય છે. મંદિરમાં અનેક વિદ્વાને શાસ્ત્રીઓ અને વ્યાખ્યાનકારે આવે છે. મંદિર તરફથી સંતરામ કન્યાશાળા, વિદ્યા શાળા, વિશાળ અતિથિનિવાસ, ક્રીડાંગણ વગેરે બંધાયેલાં છે. અહીં લગ્નપ્રસંગોએ ભોજન સમારંભ યોજાય છે. આ મંદિરની શાખાઓ વડોદરા ઉમરેઠ પાદરા કરમસદ કાયલી અને રડમાં છે.૩૦
સાવલી(જિ. વડોદરા)માં ભાવસાર કુટુંબમાં જન્મેલા શ્રીમેટા(ઈ. સ. ૧૮૮૮–૧૯૭૬)એ ૧૯૨૪ માં બાલયોગીજી મહારાજ પાસે નડિયાદમાં દીક્ષા લીધી. ૧૯૩૦ થી ૧૯૩૯ નાં વર્ષ તેઓએ એકાંત સાધનામાં ગાળ્યાં. સને ૧૮૪ર૫ દરમ્યાન હરિજન સેવા–સંધ માટે ફાળો ઉઘરાવવાનું કાર્ય કર્યું. આઝાદી બાદ તેઓએ શ્રેથએના આત્મકલ્યાણ માટે નડિયાદમાં ૧૯૫૪ માં, રાંદેર (સુરત)માં ૧૯૫૯ માં અને નરોડા(અમદાવાદ)માં ૧૯૬૨ માં “હરિ ઓમ” આશ્રમ અને સાધનાકુટિર(મૌનમંદિર) સ્થાપ્યાં. આ ઉપરાંત સુરત અને કુંભકોણમમાં પણ મૌનમંદિર સ્થાપ્યાં. ૧ મૌનમંદિરનું હાર્દ “મહામૌન” વિના પ્રભુપ્રાપ્તિ નથી એ છે. એમના આશ્રમમાં ઈશ્વરસ્મરણ દ્વારા આત્મતૃષા છિપાવવા અનેક લેક જતા. મૌનમંદિરમાં બેસવા માટે નાતજાતના ભેદ નથી. એમાં ઓછામાં ઓછા સાત દિવસ એક ઓરડામાં તદ્દન એકાંતમાં ગાળવાના હોય છે અને મોટેથી ઇષ્ટદેવનું રટણ જપયજ્ઞ) કરવાનું હોય છે. ગુજરાતમાં શિક્ષણ સાહિત્ય અને યુવા પ્રવૃત્તિના પ્રેરક તેમ પ્રેત્સાહક અને સંવર્ધક તરીકે શ્રીમોટાનું નામ ગુજરાતની પ્રજાને હૈયે વસેલું છે.
ડભોઈમાં કાયરથ બ્રાહ્મણ જ્ઞાતિમાં ૧૯૧૩ માં જન્મેલા કૃપાલ્વાનંદજીએ ૧૯૩૨ માં મુંબઈના સ્વામી પ્રણવાનંદજી પાસે ગદીક્ષા લીધી. વારાણસીમાં સંસ્કૃત ભાષા અને અધ્યાત્મગ્રંથનું અધ્યયન કર્યું. ૧૯૩૪ થી ૧૯૩૦ સુધી ડભોઈમાં પુષ્ટિમાર્ગીય પાઠશાળાના અધ્યાપક રહ્યા. તેઓએ મલાવ(તા. કાલેલ, જિ. પંચમહાલ)માં કૃપાળુ-આશ્રમ સભાખંડ અને હાલેલ (જિ. પંચમહાલ) માં શ્રીકૃષ્ણગોશાળા તથા યુ.એસ.એ. માં ચાર આશ્રમ સ્થાપ્યાં. એમણે કાયાવરોહણમાં સ્થાપેલ પાઠશાળામાં તેમજ મંદિરમાં વિદ્યાર્થીઓ અને સાધુસંતે સંસ્કૃતનું શિક્ષણ લેતા.૩૨ ૧૯૫૫ માં તેઓ કાયાવરોહણમાં સ્થિર થયા. એમણે “૮૪ યોગાસને” “પ્રેમધારા” “ગુરુપ્રસાદી’ ‘ગીતાન્જન” “ગુરુ વચનામૃત” કપાલુવાફ “સુધાઝાર” “રાગતિ જેવા અધ્યાત્મવિષયક ગ્રંથ રચ્યા. સિદ્ધયોગી અને સમર્થ જ્ઞાની તરીકે કૃપાલ્વાનંદજીની ભારે ખ્યાતિ પ્રસરી
હતી. =3
Page #406
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૩૮૧
સ્વામી સદાશિવે(જન્મ : બંગાળ, ઈ. સ. ૧૯૦૭) ૧૯૩૨ માં અમદાવાદના નીલકંઠના અખાડાના યોગિવર્ય શ્રી લક્ષ્મણગિરિ સ્વામી પાસે દીક્ષા લીધી. ૧૯૨૬ માં એમને આત્મસાક્ષાત્કાર થયો. તેઓએ મહાગાયત્રી મંત્રની ઉપાસના કરી. ૧૯૪૯–૧૯૫ર દરમ્યાન અંબાજીમાં રહી આ મંત્રનું અલૌલિક રીતે જપાનુષ્ઠાન કર્યું. નર્મદાતટે ગરુડેશ્વર(રાજપીંપળા) આશ્રમમાં એક વર્ષ વૈદિક પરંપરા પ્રમાણેની કઠોર તપશ્ચર્યા કરી.૪ અમદાવાદ પાસે મોટેરામાં તેઓએ આશ્રમ સ્થાપેલ. એમના અનેક ભક્તોએ એમનામાં પ્રેમ કરુણા અને જ્ઞાનને અનુભવ કરેલો.
સરખેજના મોઢ બ્રાહ્મણ કુટુંબના સાગર મહારાજ(ઈ. સ. ૧૮૮૩૧૯૩૬) પ્રખર વેદાંતી સૂફી સંત થઈ ગયા. કવિ કલાપીના સૂફી ઈશ્કના રંગે રંગાયેલા સાગર મહારાજ પરમાત્મપ્રાપ્તિ માટે સફી ઈશ્ક અર્થાત સ્નેહગને વિશેષ પ્રાધાન્ય આપતા. ઈ.સ. ૧૯૧૨ માં એમને અખાના મતને અનુસરતા ભગવાન મહારાજ પાસેથી “અખાની વાણી મળી અને એના ઉપર ચિંતન કરવા તેઓ હિમાલય ગયા. ત્યાર બાદ એમના મન ઉપર જ્ઞાનમાર્ગ અને સૂફી મતને પ્રભાવ દઢ થયે, ૧૯૧૬ માં દીવાને સાગર,” દતર ૧ પ્રસિદ્ધ કર્યું અને ચિત્રાલ(તા. પાદરા)માં સાગરાશ્રમ સ્થાપ્યા. ૧૯૨૦ માં “સંતોની વાણી અને અન્ય સાહિત્ય પ્રસિદ્ધ કર્યું. ૧૯૨૫ માં કલાપીના કુમાર જોરાવરસિંહજી સાગરાશ્રમમાં આવ્યા. સાગર મહારાજે એમના અને અન્ય શિષ્યોના જીવનનું આમૂલ પરિવર્તન કર્યું. ૧૯૨૫-૩૦ દરમ્યાન સરખેજ આવી ત્યાં “સાગરાશ્રમ” સ્થા. ૧૯૩૬ માં દીવાને સાગર'નું બીજુ દતર બહાર પડ્યું. સાગર મહારાજનું પ્રદાન ગુર્જર અધ્યાત્મસાહિત્ય-સર્જનક્ષેત્રે વિશિષ્ટ અને નેધપાત્ર છે. ૫
“પુનિત મહારાજના નામે ઓળખાતા બાલકૃષ્ણ ભાઈલાલ ભટ્ટ (ઈ. સ. ૧૯૦૮–૧૯૬૨) ગુજરાતની ધર્મપ્રેમી જનતાના હૃદયમાં વિરલ સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેઓ ગુજરાતમાં શહેર તેમજ ગામેગામ જઈ ભજને અને આખ્યાને દ્વારા હિંદુધર્મનું હાઈ પ્રજા સમક્ષ સચોટ રીતે રજૂ કરતા. એમણે અમદાવાદમાં એક “પુનિત આશ્રમ સ્થાપ્યો છે. નર્મદાકાંઠે મોટી કોરલમાં વાનપ્રસ્થાશ્રમ સ્થાપીને તેઓ જીવનનાં છેટલાં વર્ષ ત્યાં રહ્યા હતા. એમનાં રચેલાં ભજન ખૂબ લોકપ્રિય છે. એમનું ‘જનકલ્યાણ' નામે માસિક પત્ર નીકળે છે. પુનિત મહારાજે પ્રેરેલી પ્રવૃત્તિઓ પુનિત આશ્રમે ચાલુ રાખી છે, જેમાં રામનામની બેન્ક, વખતેવખત જતા દરિદ્રનારાયણને અન્નવસ્ત્ર દાન(ભાખરી અને ધાબળા
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૮૨
આઝાદી પહેલાં અને પછી
દાન)ને કાર્યક્રમ અને પુનિતપ્રસાદના પડિયા-સ્વરૂપે પીરસાતું ભક્તિસાહિત્ય, પૂનમે ડાકેર જતા પદયાત્રા સંધ વગેરે ખાસ નોંધપાત્ર છે.
આ ઉપરાંત બીજા અનેક સંતોએ ગુજરાતની પ્રજાના ધાર્મિક તેમજ આધ્યાત્મિક જીવનને ઘડવામાં અમૂલ્ય પ્રદાન કર્યું છે. તેમાં માલસર આશ્રમના બંગાળી સંત માધવદાસજી મહારાજ (ઈ. સ. ૧૮૦૬-૧૯૨૧), પાટડીના સરચૂદાસજી મહારાજ(ઈ. સ. ૧૮૪૮-૧૯૧૨), ગોધરાના પુરુષોત્તમ ભગત(ઈ. સ. ૧૮૫૫૧૯૨૬), વીરાણ(કચ્છ)ના તિલકદાસજી મહારાજ(ઈ. સ. ૧૮૫૮–૧૯૩૨), નરસંડા(તા. નડિયાદ)ના હરિદાસજી(ઈ. સ. ૧૮૬૨-૧૯૩૮), અનગઢ(તા. વડોદરા) અંબારામ મહારાજ(ઈ. સ. ૧૮૬૩–૧૯૩૩), પ્રેમસ્વરૂપ પરમાત્માના કીર્તનકાર પ્રેમાવતાર બંગાળી સંત હરનાથ પાગલ(ઈ. સ. ૧૮૬૫-૧૯૨૭), બગદાણ(મહુવા)ને યોગી હરનાથ (વિદ્યમાન), મંજૂસર(વડોદરા)ના મુગટરામ મહારાજ(ઈ. સ. ૧૮૭૪-૧૯૨૪), ગોદડિયા સ્વામી તરીકે પ્રસિદ્ધ મદ્રાસના સ્વામી પ્રકાશાનંદજી(ઈ. સ. ૧૮૮૩-૧૯૬૫), કેરલ આશ્રમના પંજાબી સંત સ્વામી નિર્મળકપાળ હરિ(ઈ. સ. ૧૮૮૨–૧૯૬૭), ખંભાલી(તા. પેટલાદ) ના સ્વામી દેવકૃષ્ણાનંદજી(ઈ. સ. ૧૮૮૫–૧૯૩૯), મોરબીના સ્વામી માધવતીર્થજી (ઈ. સ. ૧૮૮૫-૧૯૬૦), નાંદોદ(જિ. ભરૂચ)ના સૂફી સંત સતારશાહ(ઈ. સ. ૧૮૯૨-૧૯૬૬), વડોદરાના સ્વામી નંદકિશોરજી(ઈ. સ. ૧૮૯૭–૧૯૬૮), ભાદરણના સત્યાનંદજી(ઈ. સ. ૧૮૮૮–૧૯૭૨), ભાદરણના દાદા ભગવાન(ઈ.સ. ૧૯૦૮ થી વિદ્યમાન), સારસાણ(લખતર)ને નારાયણ બાપુ(ઈ. સ. ૧૯૧૫ થી વિદ્યમાન), અમદાવાદમાં યોગસાધન આશ્રમની સ્થાપના ઈ. સ. ૧૯૩૬) કરનાર મનુવર્યજી (ઈ. સ૧૯૧૫થી વિદ્યમાન), વડોદરાના પરમાનંદ સ્વામી(ઈ. સ. ૧૯૧૭ થી વિદ્યમાન), ભાદરણનિવાસી સ્વામી કૃષ્ણાનંદજી(ઈ. સ. ૧૯ર૦ થી વિદ્યમાન), ખેડાસ્થિત બંગાળી સંત પાગલ પરમાનંદ(ઈ. સ. ૧૯૭૦ સુધી), મોટેરા આશ્રમના સંત આશારામજી (જન્મ ઈ. સ. ૧૯૪૨), ઓઢવના નિત્યાનંદજી મહાપ્રભુ, વીજાપુરના રામજી મહારાજ(જેઓ પિતે બાઈ હતાં), કલેલના સંત પ્રણવરામજી જેવા અનેક સંતોએ પણ પિતાનાં વાણી-વચન-ઉપદેશથી તેમજ સદાચરણથી પોતાના ભક્તજને અને સાધકે ઉપર ઊંડો પ્રભાવ પાડ્યો છે.
આ ઉપરાંત પિતાની વિદ્વત્તાપૂર્ણ વાણીથી લેકના હૃદય પર ઊંડી અસર પાડનારા વિખ્યાત ભાગવતકથાકારોમાં વડોદરાના નરહરિ શાસ્ત્રી, નડિયાદના કૃષ્ણશંકર શાસ્ત્રી અને વડોદરાના ડાંગરે મહારાજનાં નામોને નિર્દેશ કરવો ઘટે. નામાંકિત ભજનિકોમાં રૂપાલના સીતારામ મહારાજ અને ઉનાવાવાળા શંકર મહારાજનો પણ ભારે પ્રભાવ પડ્યો હતો.
Page #408
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૩૮૩
(૫) ધાર્મિક સંસ્થાઓ જગન્નાથ મંદિર
અમદાવાદમાં જમાલપુરમાં આવેલું જગન્નાથમંદિર લગભગ ૧૫૦ વર્ષ જૂનું છે. આ કાલખંડ દરમ્યાન મંદિરના મહંત નૃસિંહદાસજી મહારાજે(નિર્વાણઈ. સ. ૧૯૫૯) જગન્નાથ મંદિર વિકસાવવામાં અમૂલ્ય ફાળો આપે છે. એમના નેજા હેઠળ ગૌશાળા, સાધુસેવા સદાવ્રત જેવી કેટલીક ધાર્મિક પ્રવૃત્તિઓ ચાલતી હતી. આ મંદિરમાં અષાઢી બીજના દિવસે રથયાત્રા લગભગ સને ૧૮૮૪ ના અરસાથી અમદાવાદમાં નીકળે છે. મુખ્ય મંદિરમાં જગન્નાથજી બલદેવજી અને સુભદ્રાજીની પ્રતિમાઓ છે. ગીતામંદિર
ગુજરાતમાં ગીતાધર્મને પ્રચાર મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદજી દ્વારા થયો છે. ગીતાધર્મના પ્રચારના પ્રતીકરૂપ ગીતામંદિરની સ્થાપના અમદાવાદ વડેદરા અને કરનાળીમાં થઈ. અમદાવાદનું ગીતામંદિર સ્વામી વિદ્યાનંદજીની પ્રેરણાથી સને ૧૯૪૧ માં બંધાયું. એમાગીતાદેવીની ચતુર્ભુજ મૂર્તિ અને મોટે સભાખંડ છે. સભાખંડની દીવાલ પર ભગવદ્ગીતાના લેક કોતરેલી આરસની તતીઓ જડી છે. આ મંદિરમાં આયુર્વેદિક ઔષધાલય, રસાયણશાળા, વિદ્યાનંદ પ્રેસ, ગીતા સ્વાધ્યાય, ગીતાધર્મ' માસિક અને ગૌશાળા, અન્નક્ષેત્ર જેવી પ્રવૃત્તિઓ ચાલે છે. સ્વામી વિદ્યાનંદજી મહારાજ દેહવિલય ઈ. સ. ૧૯૫૭) અને એમના શિષ્ય મહામંડલેશ્વર સદાનંદજી મહારાજે આ પ્રવૃત્તિઓ વિકસાવવામાં અમૂલ્ય ફાળે આપ્યો છે.
વડોદરાના ગીતામંદિરમાં પણ આરોગ્યમંદિર, વિદ્યાનંદજી વિદ્યાવિહાર, સદાનંદજી ફિઝિયોથેરપી કંદ, ગીતા મુદ્રણાલય, ગીતાજયંતી-મહત્સવ જેવી અનેક પ્રવૃત્તિઓ ચાલે છે. સુરતમાં આચાર્ય પુરુષોત્તમ શાસ્ત્રીએ ૧૯૪૫ માં શ્રી સૂર્યપુર ગીતાજ્ઞાનમંદિરની સ્થાપના કરી.૩૭ - વેદમંદિર
અમદાવાદમાં આ ઉપરાંત વેદપ્રચારની પ્રવૃત્તિઓ પણ આ સમય દરમ્યાન ચાલતી હતી. આજથી લગભગ ૬૦ વર્ષ પહેલાં સ્વામી ઉત્તમાનંદજીએ અખંડાનંદ આશ્રમ સ્થાપેલે. સ્વામી ગંગેશ્વરાનંદજીની પ્રેરણાથી વિ.સ. ૨૦૦૪ (ઈ. સ. ૧૯૪–૪૮)માં અમદાવાદમાં વેદમંદિરની સ્થાપના થઈ. એના એ સમયના મહંત સ્વામી સેવારામ મહારાજ હતા. આ મંદિરમાં વેદનારાયણની પ્રતિમા પ્રતિષ્ઠિત છે.
Page #409
--------------------------------------------------------------------------
________________
૩૮૪
આઝાદી પહેલાં અને પછી
મંદિર તરફથી ગોશાળા અન્નક્ષેત્ર અને ચિકિત્સાલય ચાલે છે. ગંગેશ્વરાનંદજીએ વૈદિક સાહિત્યના સંપાદન તેમજ એના પ્રચાર માટે સ્તુત્ય પ્રયત્ન કર્યા છે. સંન્યાસાશ્રમ
આ ઉપરાંત ગુજરાતમાં ગામેગામ સંન્યાસ-આશ્રમ સ્થપાયા છે, જેમાં વેદાંતનાં પ્રવચન થાય છે. આવા આશ્રમોમાં અમદાવાદને સંન્યાસ આશ્રમ (સ્થા. ઈ. સ. ૧૯૩૦ ની આસપાસ) અને નર્મદાતટના વિવિધ આશ્રમોને પણ નિશ કરી શકાય. અમદાવાદના આશ્રમમાં ઈ. સ. ૧૯૪૧ માં કૃષ્ણાનંદજી મહારાજ ગાદીનશીન થયાને તકતીલેખ એમની પ્રતિમાની બેઠક નીચે કતરેલો છે. કૃષ્ણાનંદજી મહારાજે ધાર્મિક અને કથા-ઉપદેશની પ્રવૃત્તિઓ વડે અમદાવાદના ભક્તસમાજમાં અને ખું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. તેઓ ઈ. સ. ૧૯૭૭ માં બ્રહ્મલીન થયા. આશ્રમમાં ભાવિક ભક્તોની ભેટમાંથી એકત્ર થયેલા ફંડમાંથી આશ્રમની સંસ્થાના નિભાવ માટે અને ગાયના નિર્વાહ માટે જોગવાઈ કરેલી છે. સંસ્થા તરફથી સંસ્કૃત પાઠશાળા, સતસંગ, સ્વાધ્યાય વગેરે પ્રવૃત્તિઓ ચાલે છે? પાંડુરંગ શાસ્ત્રી આઠવળે (ઈ.સ. ૧૯૨૦-વિદ્યમાન)-પ્રેરિત સ્વાધ્યાયમંડળ
રોહા(મહારાષ્ટ્ર) ના પાંડુરંગ શાસ્ત્રી આઠવલેને ગુજરાતની ધર્મપ્રેમી જનતા પર પ્રભાવ છે. સાંસ્કૃતિક ગ્રંથને અભ્યાસ અને ભગવદ્ગીતાને સ્વાધ્યાય એ એમનું જીવનવ્રત છે. થાણુ પાસે એમણે ૧૯૫૫ માં તત્ત્વજ્ઞાન વિદ્યાપીઠ સ્થાપી. એમના વિચારને સાકાર કરતી અનેક શિક્ષણ સંસ્થાઓ સ્થપાઈ. આ સંસ્થાઓને જીવનપ્રજ્ઞા” “તત્ત્વતિ “તત્વમંદિર “તત્વભાવના” “ભાવનિર્ઝર' એવાં સૂચક નામ મળ્યાં છે. એમની મોટી પ્રવૃત્તિ સ્વાધ્યાયની છે. એમના શિષ્ય ગામેગામ ભક્તિફેરી કરી લેકમાં ધાર્મિક જાગૃતિ આણે છે. તેઓની સ્વાધ્યાયના પ્રવૃત્તિ સામાજના નીચલા થર સુધી આદિવાસીઓ હરિજન અને માછીમાર સુધી પહોંચી છે. એમના સાંનિધ્યમાં આદિવાસી અને હરિજનનાં મિલન યોજાય છે. મુંબઈમાં અને સૌરાષ્ટ્રમાં વેરાવળમાં માછીમારોનાં અનેક સંચાલન
જાયાં છે.૧૯ શ્રેયસાધક અધિકારી વર્ગ
ગુજરાતના શિક્ષિત સમાજમાં પ્રિય અને વ્યાપક બનેલી શ્રેય સાધક પ્રવૃત્તિએ ધર્મક્ષેત્રે ઉમદા પ્રદાન કર્યું છે. આ સંપ્રદાયના આદિ પ્રવર્તક શ્રીમનૃસિંહાચાર્યજી(ઈ. સ. ૧૮૫૩ થી ઈ. સ. ૧૮૯૭) હતા. એમના પુત્ર અને ઉત્તરાધિકારી વડોદરા શ્રેયસાધક અધિકારી વર્ગના દ્વિતીય આચાર્ય ઉપેદ્ર
Page #410
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૩૫
ચાર્યજી(ઈ. સ. ૧૮૮૫ - ૧૯૩૭) હતા, જેમણે શ્રદ્ધા સંકલ્પ અને ઉપદેશથી અવિદ્યાવૃત અનેક સાધકહૃદયમાં શુદ્ધ સંસ્કાર જાગ્રત કર્યા અને શ્રેયસાધક વર્ગને વિકસાવ્યું તથા જ્ઞાન યુગ અને પ્રેમલક્ષણા ભક્તિને રાહ લેને બતાવ્યો. એમના અદ્દભુત ચારિત્ર્યથી કેટલાક સુધારકે સાક્ષર દેશભક્ત કવિઓ તથા વિદ્વાને એમના તરફ આકર્ષાયા અને ગુજરાતના શિક્ષિત વર્ગની ધર્મશ્રદ્ધાની
તને વધુ પ્રજ્વલિત બનાવવામાં એમણે મહત્ત્વને ફાળો આપ્યો. ૧૦ શ્રી રામકૃષ્ણ મિશન, રાજકોટ
ગુજરાતમાં રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિનું મુખ્ય કેંદ્ર રાજકોટ છે. સને ૧૯૧૬ માં બેલૂર મઠના મુખ્ય વ્યવસ્થાપકોમાંના એક સ્વામી માધવાનંદજીએ રાજકોટની મુલાકાત લીધી. એ વખતે રાજકોટ ખાતે એક કેંદ્રની સ્થાપના કરવાની વાત રજૂ થઈ હતી, પરિણામે ૧૯૨૭ માં મોરબીના મહારાવ લખધીરજીની ઉદાર સખાવતના પ્રતાપે રાજકોટમાં મોરબીના ઉતારાના મકાનમાં પ્રારંભ થયો, ત્યાર બાદ ૧૯૩૪ માં રાજકેટના ઠાકોર સાહેબ ધર્મેદ્રસિંહજી તરફથી આશ્રમને કાયમી નિવાસ બનાવવા જમીનને પ્લોટ મળતાં ત્યાં આશ્રમનું સ્થળાંતર થયું. બ્રહ્માનંદ તુરીયાનંદ શારદાનંદ અભેદાનંદ અતાનંદ ત્રિગુણાતીતાનંદ અખંડાનંદ વિજ્ઞાનાનંદ વગેરે સ્વામીઓ અહીં આવેલા. આ આશ્રમના સાધુઓ સાંસ્કૃતિક ધાર્મિક અને આધ્યાત્મિક આદર્શોને બેધ આપવા દૂર દૂર ભ્રમણ કરે છે. આ આશ્રમની પ્રવૃત્તિઓમાં રામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદ શતાબ્દી ગ્રંથમાળામાં પુસ્તકોનું પ્રકાશન, તબીબી સેવા, વિદ્યાથી મંદિર, રાહતકાર્યો વગેરેને સમાવેશ થાય છે.૪૧ આર્ય સમાજ
આર્યસમાજ જેવી પ્રખર અને તેજસ્વી ધર્મવિચારણાને પ્રારંભ સ્વામી દયાનંદે (ઈ.સ. ૧૮૨૪–૧૮૮૩) કર્યો. ઈ.સ. ૧૮૮૮માં અમદાવાદમાં આર્યસમાજનાં સ્થાપના થઈ. સ્વામી દયાનંદ સરસ્વતી-પ્રેરિત વેદપ્રચારનું કાર્ય ચાલુ રહે એ માટે ગુજરાતમાં ગુરુકુળ સભાએ પ્રથમ ગુરુકુળ શ્રદ્ધાનંદજીના શુભ હસ્તે નવસારી પાસે સંપામાં ર૦ મી સદીના આરંભમાં થયું હતું. મુંબઈ આર્યસમાજના સ્વામી નિત્યાનંદજી અને બાલકૃષ્ણ પંડિતના પ્રચાર દ્વારા આખા ગુજરાતમાં આર્યસમાજની હવા ફેલાવા માંડી. નડિયાદ અને વડોદરામાં ૧૯૦૮ માં હિંદુ અનાથ-આશ્રમની સ્થાપના થઈ હતી. ૧૯૧૨ માં આણંદમાં આર્ય
૨૫
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૮૬
આઝાદી પહેલાં અને પછી
સમાજ સ્થપાયેલ. આ ઉપરાંત ખેડા જિલ્લાનાં પંડળી નાવલી સામરખા ચિદરા નડિયાદ નરસંડા વગેરે સ્થળોએ પણ આર્ય સમાજની સ્થાપના થઈ.૪૨
૧૯૧૫ ના અરસામાં પોરબંદરમાં રાજરત્ન શેઠ નાનજી કાલિદાસે આર્ય કન્યા ગુરુકુળની સ્થાપના કરી. આ સંસ્થા દ્વારા મહિલા કોલેજ પણ ચાલે છે. આ સંસ્થામાં બહેનને વૈદિક સંસ્કારોનું સિંચન કરવાનું મહત્ત્વનું કાર્ય થયું.
૧૯૨૪ માં આણંદમાં “ચરોતર પ્રદેશ આર્ય સમાજની સ્થાપના થઈ અને જુદાં જુદાં ગામોના છૂટા છૂટા આર્યસમાજીઓએ ભેગા થઈ એક સંગઠન રચ્યું.
આર્યસમાજીએ વેદ અને વેદાનુકૂળ ધર્મશાસ્ત્રને માને છે. મૂર્તિ પૂજામાં તેઓ માનતા નથી. ગુણકર્માનુસાર વર્ણવ્યવસ્થાને આદર્શ સ્વીકારે છે. ચિહ્ન તરીકે જનોઈ પહેરે છે. કન્યાઓને યજ્ઞોપવીત સંસ્કાર કરવામાં આવે છે. વળી, એમને હિંમત, વ્યાયામ, ધનુર્વિદ્યા, વૈદિક અધ્યયન, વૈદિક સંસ્કાર, શુદ્ધિસંસ્કાર વગેરેનું શિક્ષણ આપવામાં આવે છે. વિધમી થયેલ વ્યક્તિઓને ફરી શુદ્ધ કરવાનું કામ પણ આ સંસ્થા દ્વારા થાય છે. આર્ય સમાજ દ્વારા વૈદિક વિધિથી લગ્ન કરાવી આપવાનું કાર્ય પણ થાય છે.૪૪ થિસોફિકલ સોસાયટી
ગુજરાતમાં ૧૮૮૨ ના અરસામાં ભાવનગર પાસે વરલના દરબાર હરિસિંહજી, વઢવાણના રાજવી શ્રી દાજીરાજજી, ભાવનગરના મહારાજાના એ.ડી.સી. મુરાદઅલી બેગ, ભાવનગર રાજ્યના કેળવણી નિયામક પ્રિ. જમશેદજી ઊનવાળા વગેરેએ કાઠિયાવાડ થિયોસોફિકલ સોસાયટીની સ્થાપના કરી, ત્યારથી આ સંસ્થા સંસ્કારપ્રચાર, પ્રાચીન ધર્મ અને સંસ્કૃતિની ભવ્યતા ટકાવી સમાજસેવાની પ્રવૃત્તિ કરે છે. સુરત વડેદરા અમદાવાદ રાજકોટ નડિયાદ આણંદ વગેરે મહત્વનાં સ્થળોએ એની શાખાઓને આ સોસાયટીએ સમાજસુધારણા, ધર્મવિષયક બિનસાંપ્રદાયિકતા, બંધુતા, સમાજોપકારી શિક્ષણ તેમજ પ્રજાના માનસિક અને નૈતિક આરોગ્ય માટે ઘણી સેવાઓ આપી છે.૪૫ શ્રી અરવિંદ કેવો .
આ કાલ દરમ્યાન ગુજરાતની જનતાને તત્વજ્ઞાન અને ભક્તિભાવથી સ્પર્શ જનાર અનેક પ્રવાહમાં શ્રી અરવિંદની તત્વપ્રણાલિકાને મોટો ફાળો છે. પિતાને તીવ્ર બુદ્ધિવા સેને આંજી નાખનાર પ્રતિભાસંપન્ન વિદ્યાગુરુ શ્રી અરવિંદ(ઈ. સ. ૧૮૭૫–૧૯૫૦)ની પ્રતિભાથી અંજાયેલ જુવાન વર્ગ એમનાં તત્ત્વચિંતનભર્યા વ્યાખ્યાન સાંભળી મંત્રમુગ્ધ બન્યા. એની પહેલી ઊંડી અસર ખેડા
Page #412
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
3८७
જિલ્લાના અબુભાઈ પુરાણી પર થઈ, તેઓ ૧૯૧૮ માં શ્રી અરવિંદના પ્રથમ સંપર્કમાં આવ્યા અને એમણે અરવિંદની વિચારધારા આત્મસાત કરી. ત્યારબાદ ૧૯૨૩થી ૧૯૪૭ સુધી સતત અરવિંદ-આશ્રમમાં રહ્યા. ૧૯૪૭ માં જ્યારે તેઓ ગુજરાતમાં પાછા આવ્યા ત્યારે નાનુભાઈ પટેલ, ડે. મણિભાઈ પરીખ, છોટાભાઈ ભટ્ટ વગેરેએ ભેગા મળી વડોદરામાં શ્રી અરવિંદ-મુંદ્રની સ્થાપના કરી.૪ પૂજાલાલ પણ ૧૯૨૬-૨૮ દરમ્યાન પંડીચેરી આશ્રમમાં ગયા. એમણે ત્યાં રહી ગુજરાતી માં ભક્તિસાહિત્યની કવિતાનું સર્જન ચાલુ રાખી ગુજરાતી સાહિત્યમાં વિપુલ પ્રદાન કર્યું છે. શ્રી અરવિંદની વિચારધારાને સૌ પ્રથમ અને વ્યવસ્થિત પ્રચાર કરનારાઓમાં અંબુભાઈ પુરાણીનું નામ મોખરે છે. એમણે અરવિંદ-તત્વજ્ઞાનના નિષ્કર્ષ સમા “પૂર્ણયોગ (ઈ. સ. ૧૯૨૨, ૧૯૨૩, ૧૯૨૬)ભાગ ૧, ૨, “ગીતાનિબંધ' (ઈ. સ. ૧૯૨૨, ૧૯૫૨) જેવા ગ્રંથ આણંદમાંથી પ્રકાશિત કર્યા. આણંદ અરવિંદતત્વજ્ઞાનપ્રચારનું કેંદ્ર બન્યું. ૧૯૪૮ ના અરસામાં મહેમદાવાદમાં એક અરવિંદ–સ્વાધ્યાય મંડળ રચાયું. નડિયાદમાં ૧૯પ૩ ની આસપાસ અરવિંદ-મંદિર શરૂ થયું. દર રવિવારે મંદિરમાં પ્રવચન થતાં. કવિ સુન્દરમે પિતાનાં વ્યાખ્યાને દ્વારા ચારેતર પ્રદેશમાં એમાં ખૂબ રસ પેદા કર્યો.
૧૯૫૦ માં સુરતમાં અરવિંદ-મંડળની સ્થાપના થઈ. એમાં અભ્યાસવર્ગો શિબિરો પ્રદર્શને ને વ્યાખ્યાની યોજના કરવામાં આવી.
સુન્દરમ ૧૯૪૫ થી અરવિંદ-આશ્રમમાં રહેતા થયા. એમણે દક્ષિણ મૈમાસિક ૧૯૪૭ થી શરૂ કર્યું. ૧૯૫૫ થી શ્રી અરવિંદ-શિબિરની પ્રવૃત્તિ શરૂ કરી. દિવ્ય જીવન સાંસ્કૃતિક સંઘ
દક્ષિણ ભારતમાં જન્મેલા મહર્ષિ શિવાનંદ સરસ્વતી(ઈસ. ૧૮૮૭૧૯૬૩) લેકની ઉન્નતિ માટે વેદકાલથી ચાલી આવતી આધ્યાત્મિક પરંપરાના
તિર્ધર હતા. સંન્યાસીના સ્વરૂપે એમણે જ્ઞાન વૈરાગ્ય ભક્તિ પ્રેમ અને સેવાને આધ્યાત્મિક સંદેશ ફેલાવવા હૃષીકેશમાં ઈ. સ. ૧૯૩૪ની આસપાસ શિવાનંદ-આશ્રમની સ્થાપના કરી અને દિવ્ય જીવનનો સંદેશ જગતમાં પ્રસારવા ઈ. સ. ૧૯૩૬ માં “દિવ્ય જીવન સંઘ'ની સ્થાપના કરી.
ગુજરાતમાં પણ શિવાનંદ સ્વામી–સ્થાપિત દિવ્યજીવન સંઘની શાખાઓ છે, જે દિવ્યજીવન સાસ્કૃતિક સંઘ તરીકે ઓળખાય છે. સ્વામીજી ઈ. સ. ૧૯૫૦ના અરસામાં વડોદરામાં પધારેલા તે સમયથી દિવ્ય જીવન સંઘની પ્રવૃત્તિઓ ગુજરાતમાં ચાલે છે. સૌરાષ્ટ્રમાં છે. શિવાનંદ અધ્વર્યએ ૧૯૫૩ થી દિવ્ય જીવન સંધની
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૮૮
આઝાદી પહેલાં અને પછી પ્રવૃત્તિઓને ભારે વિસ્તાર કર્યો અને એના આશ્રયે ક્ષેત્રની સેવાઓને જનતાને વિશેષ લાભ થયો.
હલકેશના સ્વામી શિવાનંદના શિષ્ય સ્વામી શ્રીભદ્ર સુરતમાં પ્રાર્થનાસંધની સ્થાપના ૧૯૪૮ માં કરી. આ સંસ્થા તરફથી “પ્રાર્થના” નામનું માસિક પ્રગટ થાય છે. યોગાસને અને કુદરતી ઉપચારનું કેંદ્ર પણ ચાલે છે. એ “ભદ્રઆશ્રમ”ના નામથી પણ ઓળખાય છે.૪૭
આનંદમયી મા સંઘ - વિદ્યાકર(હાલના બંગલાદેશ)માં જન્મેલાં નિર્મળાસુંદરી દેવી “આનંદમયી મા (સને ૧૮૯૬–૧૯૮૨)ને નામથી પ્રસિદ્ધ થયાં. સને ૧૯૧૮ થી ૧૯ર૪ ના ગાળામાં સમસ્ત બંગાળમાં તેઓ પૂજનીય બન્યાં.૪૮ સને ૧૯૨૨ માં એમણે દીક્ષા ગ્રહણ કરી.૪૯ ૧૯૨૮ ની આસપાસ એમણે શાહબાગ(ઢાકા)માં રમણાશ્રમ બંધાવ્યો.૫૦ ૧૮૪૪ માં વારાણસીમાં મા આનંદમયીને આશ્રમ બંધાયો. ૧૯૫૦ માં ત્યાં આનંદમયી–સંધ સ્થપાય. ત્યારબાદ વૃંદાવન કનખલ નૈમિષારણ્ય વિંધ્યાચલ વગેરે સ્થળોએ પણ આશ્રમ શરૂ થયા."
ગુજરાતમાં મા આનંદમયીની પ્રવૃત્તિઓને આરંભ ૧૯૩૨–૩૫ ના અરસામાં શરૂ થયે. અમદાવાદ એનું મુખ્ય કેંદ્ર બન્યું. ૧૯૫૪ માં મા આનંદમયી પં. ગોપીનાથ કવિરાજ અને બીજા કેટલાક સંત અને ભક્તો સાથે અમદાવાદ આવ્યાં હતાં ત્યારે ત્યાં ઉપસ્થિત ભક્તસમુદાયને એમની અલૌકિકતા અને આધ્યાત્મિકતાને અનુભવ થયો હતો. ત્યારબાદ આનંદમયી મા વખતોવખત ગુજરાતમાં આવ્યાં હતાં અને એમને એમના સાંનિધ્યમાં આવનારાં પર ઊંડે પ્રભાવ પડતો. ચિન્મય-મિશન
સ્વામી ચિન્મયાનંદ તરીકે ઓળખાતા બાલકૃષ્ણન મેનને (જન્મ એર્નાકુલમ્, કેરલ, ઈ.સ. ૧૯૧૬) હૃષીકેશના સ્વામી શિવાનંદ પાસે સને ૧૯૪૩ માં સંન્યાસ દીક્ષા લીધી. ૧૯૫૧ દરમ્યાન ભારતમાં જુદાં જુદાં શહેરો અને તીર્થોની યાત્રા કરી મઠ મંદિરો અને આશ્રમની મુલાકાત લીધી. મોટાં શહેરોમાં ચાર ઉપરાંત ઉપનિષદ-જ્ઞાનયજ્ઞ જ્યા. મુંબઈમાં સાંદીપનિ–આશ્રમ અને શિવનું જગદીશ્વર મંદિર સ્થાપ્યું. ગુજરાતમાં પણ અમદાવાદ જેવાં સ્થળાએ ચિન્મયમિશનની પ્રવૃત્તિઓ ચાલે છે.પ૩
Page #414
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
હિંદુ મિલન મંદિર
પૂર્વ બંગાળના સંત આચાર્યં પ્રણવાન જીએ સ્થાપેલા આ સંધની એક શાખા સુરતમાં સને ૧૯૪૧ માં સ્વામી અદ્વૈતાનજીએ સ્થાપી છે. આ સંસ્થા ‘હિંદુ મિલન મંદિર' ના નામથી ઓળખાય છે. ૧૯૪૯ થી હિંદુ મિલન મંદિર' નામનું ગુજરાતી માસિક પ્રગટ થાય છે. સંસ્થા તરફથી હામિયાપેથિક દવાખાનું ચાલે છે. એના પ્રચારકે રેલ અને દુકાળ વખતે રાહતા કરે છે. અમદાવાદમાં પણ એના આશ્રમ સ્થાપ્યા છે,૫૪
૨. જૈન ધર્મ
ગુજરાતમાં જૈનાની વસ્તી ૧૯૫૧ ની વસ્તી-ગણુતરી પ્રમાણે ૩,૭૪,૮૬૭ હતી, જે વધીને ૧૯૬૧ ની વસ્તીગણતરી પ્રમાણે ૪,૦૯,૭૫૪ ની થઈ. ૧૯૫૧ થી ૧૯૬૧ ના ગાળા દરમ્યાન એમાં ૯.૩૧ ટકાના વધારે થયેા.૫૫
૩૮૯
આ કાલખંડ દરમ્યાન જૈન ધર્મનો ધર્માં પ્રવૃત્તિએ જોતાં ત્રણુ ધટના સૌથી વધુ દૂરગામી અસર કરનારી ગણી શકાય : એક, શ્રીમદ્ રાજચંદ્ર(ઈ. સ. ૧૮૬૮ -ઈ. સ. ૧૯૦૧) ની ધ પ્રવૃત્તિએ અને આત્મચિંતનની કેટલીક અસર ગુજરાત પર થઈ. એમનાં લખાણ અનુભવમૂલક અને આધ્યાત્મિક ચિંતનપ્રધાન છે. એમણે ‘મેાક્ષમાળા' ‘ભાવન ખેધ' અને ‘આત્મસિદ્ધિ-શાસ્ત્ર' ઉપરાંત ખીજા કેટલાક ગ્રંથાની રચના કરી. મહાત્મા ગાંધીના જીવન પર શ્રીમદ્ના પ્રભાવ પડયો હતા, જેને ગાંધીજીએ પણ પોતાના લખાણમાં નિર્દેશ કર્યા છે. શ્રીમદ્ભુ સર્વધર્મ પ્રત્યે સદ્ભાવ હતા. તે કયારેય કેાઈ વાડામાં માનતા નહિ. તે કહેતા કે હું કાઈ ગચ્છમાં નથી, હું આત્મામાં છું. એમના અનુયાયીએએ વડવા(ખંભાત) વવાણિયા(મારબી) ભાદરણ(તા. ખારસદ) અગાસ(તા, પેટલાદ) ઈડર અને દેવલાલીમાં એમના આશ્રમ સ્થાપ્યા, ડવામાં સને ૧૯૧૬ માં એમના આશ્રમની અને ત્યારબાદ ગુરુમંદિરની પણ રચના થઈ.પ
બાજુ પરિવર્તન ઈ. સ. ૧૯૩૪ માં કાનજી સ્વામીએ (જન્મ ઇ. સ. ૧૯૩૧) સ્થાપેલા પથથી આવ્યું. એમણે સ્થાનકવાસી ફ્રિકાનો ત્યાગ કરી એક સ્વતંત્ર ફ્રિકાની સ્થાપના કરી અને એનું છેવટનું રૂપાંતર દિગ ંબર સ ંધરૂપે થયું. કુંદકુંદાચાર્યના ‘સમયસાર’ અને ‘પ્રવચનસાર' પર એમણે એકધારાં ચાળીસ વર્ષો સુધી પ્રવચન આપ્યાં. જૈન દર્શનની મૂળભૂત ગરિમાને એમણે હિંમતપૂર્વક નિર્ભય રીતે એકધારી વ્યક્ત કરી. એમણે સેાનગઢમાં આશ્રમ સ્થાપ્યું. ત્યાં સનાતન જૈન–બ્રહ્મચર્યાશ્રમ જિનાલય સ્વાધ્યાયમંદિર ગુરુકુળ જેવી અનેક સંસ્થાએ
1
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૯૦
આઝાદી પહેલાં અને પછી
સ્થપાઈ છે. ‘સમયધર્માં'(સને ૧૯૨૯) અને ‘આત્મધર્મ'(સને ૧૯૪૨) જેવાં માસિક સેાનગઢમાંથી પ્રગટ થયાં.૫૭
ત્રીજી મહત્ત્વની ઘટના એ તેરાપંથની સ્થાપના છે. આચાય. તુલસી (જન્મ ઈ. સ. ૧૯૧૪-રાજસ્થાનમાં લાડનૂ) ના નેતૃત્વ હેઠળ આ પંથે નવું જ રૂપ ધારણ કર્યું. એમના સંઘની ચીલાચાલુ માન્યતાઓ અને પ્રવ્રુત્તિએમાં એમણે જે આમૂલ પરિવર્તન કર્યું અને જ્ઞાનેાપાસનાને તેમ જ પુરુષાર્થાંને મહત્ત્વ આપ્યું તે મૂલ્યવાન અને અનુકરણીય છે. એમણે પાત ના પથથી અળગા થવાને બદલે પથને સાથે લઈ ક્રાંતિ કરી. ગુજરાતમાં પણ એમના પ્રભાવ હેઠળ તેરાપ`થની પ્રવૃત્તિએ વિકસી. એમણે ધ્યાન યેગ અને લાંબા સમયની એકાંત-સાધનાથી પેાતાના સંધને વિશેષ પ્રગતિશીલ બનાવ્યા, અણુવ્રત–અભિયાનને અવાજ એમણે જનસમુદાય સુધી પહેાંચાડયો.૫૮
આચાર્ય તુલસી સને ૧૯૫૩માં મુંબઈ ચાતુર્માસ માટે જતા હતા ત્યારે પહેલી વાર કેટલાક વખત અમદાવાદમાં રાકાયા હતા. ૫૯ ત્યાર બાદ શાહીબાગમાં તેરાપથી સમાજનુ મુખ્ય કેંદ્ર સ્થપાયુ
આચાર્ય તુલસીએ સાધ્વીબામાં અભ્યાસ વધારી એમને વદુષી બનાવી. એમના નેજા હેઠળ અખિલ ભારતીય તેરાપંથ મહિલા મંડળનું સબળ સંગઠન થયું, એમણે અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન પર ખૂબ ભાર મૂકયો અને પ્રેક્ષાધ્યાનશિબિરા યાજી. અણુવ્રત એમની દૃષ્ટિએ નૈતિક આચાર-સંહિતા છે. અણુવ્રતઅભિયાનને પ્રારભ એમના નિર્દેશાનુસાર ઈ. સ. ૧૯૪૮-૪૯ માં થયા. ૬૦
આ કાલ દરમ્યાન જૈન આચાર્યો અને મુનિએએ પણ જૈન ધર્મની પ્રવૃત્તિઓને આપેલ વેગને લગતી વિગતા નોંધપાત્ર છે.
હ વિજયજીના શિષ્ય વિજયવલ્લભસૂરિ(ઈ. સ. ૧૮૭૦–૧૯૫૫) ત્યાગમા અને સંયમમાના ઉપાસક હતા. વડેદરા શહેર એ એમની જન્મભૂમિ હતી. પાલીતાણામાં જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સંધના એએ ધર્માંગુરુ હતા. એમણે પાલીતાણામાં (ઈ. સ. ૧૯૫૦-૫૧) તપાગચ્છ સંધમાં એકતા આણુવા મુનિ–સંમેલન યોજ્યું. એમણે ગુજરાતમાં રાધનપુર પાલનપુર વડેાદરા અમદાવાદ સુરત ખંભાત વગેરે સ્થળાએ ચાતુર્માસ કર્યા, ધ પ્રવન તેમજ સેવાવ્રતના સંદેશ ફેલાવ્યા. આ ઉપરાંત મહારાષ્ટ્ર રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ જૈન સંધના રક્ષણ અને અભ્યુય માટે પ્રયત્ન કર્યા. એમની પ્રેરણાથી ગુજરાત સૌરાષ્ટ્ર અને રાજસ્થાનમાં કુમારે માટે તેમજ કન્યાઓ માટે અનેક
Page #416
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
પાઠશાળાઓ સ્થપાઈ હતી. અનેક પુસ્તકાલયેા વાચનાલયા અને સાહિત્યપ્રકાશનની સંસ્થા સ્થપાઈ હતી. એમની પ્રેરણાથી સેવામંદિર જેવાં કે વેરાવળનું આત્માનંદ જૈન ઔષધાલય, સુરતનેા આત્માનંદ જૈન વનિતા આશ્રમ, પાલીતાણાની ધર્માંશાળા વગેરે બંધાયાં, નવાં જિનમંદિર બંધાયાં.૬૧
૩૯૧
આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂર( ઈ.સ. ૧૮૭૪-૧૯૨૫) જૈન ધર્માંના એક મહાન શાસ્ત્રવિશારદ અને યાગનિષ્ઠ આચાર્ય હતા. તેઓ કવિ તત્ત્વજ્ઞ વક્તા લેખક વિદ્વાન યોગી અને અવધૂત હતા. એમની જીવનદૃષ્ટિ સારાહી અને ગુણાનુરાગી હતી. તે પેાતાનાં ઉપદેશ આચરણ અને લેખન દ્વારા વીતરાગપથનું પ્રતિપાદન કરતા. એમણે લગભગ ૧૨૫ જેટલા વિવેચનાત્મક કે સંપાદિત, ગદ્ય અને પદ્યાત્મક તેમજ સંસ્કૃત ભાષામાં ગ્રંથે લખ્યા છે. સમાજજીવનમાં બાળલગ્ન કન્યાવિક્રય વિધવાવિવાહ મરણેત્તર ક્રિયા વગેરેમાં એમના વિચાર સુધારકના હતા. રાષ્ટ્રજીવનમાં ગાંધીજીના રાજદ્વારી વિચારાની છાપ તેમના સાહિત્યમાં જેવા મળે છે. ૬ ૨
પ્રજ્ઞાચક્ષુ પં. સુખલાલજી સંઘવી(ઈ. સ. ૧૮૮૦–૧૯૭૮) પ્રખર દાર્શનિક હતા. એમણે યશેાવિજય સંસ્કૃત પાઠશાળામાં ન્યાયશાસ્ત્રને અને વારાણસીમાં સંસ્કૃત વેદાંત અને અન્ય સંસ્કૃત સાહિત્યને તલસ્પશી અભ્યાસ કર્યો. એમણે ‘પંચપ્રતિક્રમણુ' યોગદર્શન' ‘આત્માનુશાસ્તિકુલક’ અને ‘યોગવિ’શિકા’નું સ’પાદન કર્યું". અમદાવાદની ગૂજરાત વિદ્યાપીઠમાં પુરાતત્ત્વ વિભાગમાં દર્શીનશાસ્રના અધ્યાપક બન્યા. સિદ્ધસેન દિવાકર-રચિત ‘સન્મતિત' અને ઉમાસ્વાતિના ‘તત્ત્વાર્થ સૂત્ર’ તથા ‘ન્યાયાવતાર', યશોવિજયકૃત ‘જૈન ત ભાષા' અને ‘જ્ઞાનબિં’દુ’, હેમચંદ્રની ‘પ્રમાણુમીમાંસા' વગેરે ગ્રંથાનું સંપાદન કર્યું. તે મૌલિક વિચારક અને તત્ત્વચિંતક હતા. જૈન ધર્મનાં મૂળતા પ્રત્યે એમનુ વલણુ હાવા છતાં એમની દૃષ્ટિ હંમેશાં બિનસાંપ્રદાયિક હતી.૬૩ એમના દર્શીન અને ચિંતન' ‘જૈન ધર્મના પ્રાણ' ‘અધ્યાત્મ-વિચારણા' ‘તત્ત્વાર્થસૂત્ર' વગેરે ગ્રંથ જૈન દર્શનને યથાર્થ રીતે સમજવામાં ભારે સહાયભૂત થયા છે.
મુનિ જિર્નવજયજી ઈ. સ. ૧૮૮૮–૧૯૭૭)નું ગુજરાતના સાંસ્કૃતિક ક્ષેત્રે વિશેષ પ્રદાન છે. એક જૈન સાધુના સંસર્ગમાં આવતાં એમણે જૈન દીક્ષા લીધેલી, પરંતુ કહેવાતા સાધુજીવનના રૂઢ આચાર-વિચારથી એમના જીવને ગ્લાનિ થઈ અને સ્થાનકવાસી મૂર્તિપૂજક આદિ સપ્રદાયોની વાડાબ'ધીમાંથી મુક્ત થઈ અધ્યાપક અને સાહિત્ય–સેવક તરીકેનું જીવન ગાળવા લાગ્યા. મહાત્મા ગાંધીજીની પ્રેરણાથી પ્રેરાઈ ગૂજરાત વિદ્યાપીઠમાં જોડાયા પુરાતત્ત્વના એક સારા અભ્યાસી
Page #417
--------------------------------------------------------------------------
________________
૩૮ર
આઝાદી પહેલાં અને પછી
અને વિદ્વાન લેખક તરીકે પ્રસિદ્ધ થયા. જૈનતત્વસાર (સં. ૧૯૭૧-ઈ. સ. ૧૯૧૪-૧૫) અને વિજ્ઞપ્તિ-ત્રિવેણી' (સં. ૧૯૭ર-ઈ. સ. ૧૯૧૫-૧૬) એ એમના પ્રથમ ગ્રંથ હતા. પ્રાચીન સાહિત્ય, ઇતિહાસ, ધર્મગ્રંથો અને પુરાતત્તવનું પદ્ધતિસર અધ્યયન કરતા અને વ્યાખ્યાનો લેખે અને ગ્રંથસંપાદન દ્વારા એ જનતા સુધી પહોંચાડતા. એ રીતે એમણે જૈન સાહિત્યની તેમજ જૈન ધર્મની પણ સેવા કરી. | મુનિશ્રી ન્યાયવિજયજી(જન્મઃ ઈ. સ. ૧૮૮૮)એ જૈન દાર્શનિક સાહિત્યમાં પ્રદાન કર્યું છે. “ન્યાયાલુક્સમાંજલિ” “ન્યાયતીર્થ પ્રકરણ' (ઈ. સ. ૧૯૧૨–૧૩) જૈન દર્શન (ઈ. સ. ૧૯૧૭–૧૮) “આત્મભાવદિગ્દર્શન (ઈ. સ. ૧૯૨૮૨૯) “માનવધર્મ' (ઈ. સ. ૧૯૨૮-૨૯) જેવા ગ્રંથ રચ્યા છે. એમણે સમાજની અનાવશ્યક રૂઢિ સામે ક્રાંતિકારી વિચાર ફેલાવ્યા. સને ૧૯૨૬-૨૭ માં “વીરધર્મને ઢંઢેરો' પુસ્તક વઢવાણથી બહાર પાડયું. ૧૯૨૮–૨૮ માં અયોગ્ય દીક્ષા સામે ક્રાંતિ જગાવી. રાષ્ટ્રવાદની ચળવળમાં પણ એમણે સાથ આપેલે પણ | મુનિ પુણ્યવિજયજી(ઈ. સ. ૧૮૯૫-૧૯૭૧) પ્રાચ્ય વિદ્યાના મહાન પંડિત અને પ્રાકૃતના ઊંડા અભ્યાસી હતા. પાટણમાં રહી એમણે જુદા જુદા ગ્રંથ–ભંડારોને જ્ઞાનમંદિરોના રૂપમાં ફેરવી નાખ્યા અને જૈન આગમના સંશોધનનું કાર્ય આધુનિક ઢબે કર્યું" એવા જ બીજા આચાર્ય ગુણસાગરસૂરીશ્વરજી(જન્મ: ઈ. સ. ૧૯૧૩ દેઢિયા-કચ્છ)એ પણ જૈન ધર્મ અને દર્શનને પ્રસાર કરવામાં અમૂલ્ય ફાળે આવે છે. ઈ. સ. ૧૮૪૧-૪૨ માં મેરાઉ(કચ્છ)માં એમણે ઉપાધ્યાયની પદવી મેળવી અને ૧૯૬૦-૬૧ માં ત્યાં આર્ય રક્ષિત જૈન તત્વજ્ઞાન વિદ્યાપીઠની સ્થાપના કરી ૬૬ ખંભાતના જૈન ઈતિહાસમાં વીસમી સદીના આચાર્યોમાં શ્રીમદ્ વિજયનેમિસુરિ( ઈ. સ. ૧૮૭૨–૧૯૪૯)નું નામ પ્રસિદ્ધ છે. એમના ઉપદેશથી જિનશાસનપ્રભાવનાં ઘણાં કામ ખંભાતમાં થયાં. એ રીતે શતાવધાની મુનિશ્રી પૂનમચંદ્રજી (ઈ. સ. ૧૯૪ર) પણ પ્રસિદ્ધ હતા.૬૭
જંબુવિજય મહારાજ દર્શનશાસ્ત્રના પ્રખર અભ્યાસી છે. દ્વાદશારયચકુની ટીકાની હસ્તપ્રતમાંથી મૂળ પાઠ શેાધી મૂળ ગ્રંથનું સંશોધન કરવાનું ભગીરથ કાર્ય તેઓશ્રીની નિશ્રામાં ચાલે છે. આ ઉપરાંત એઓ જૈન સાહિત્ય વિકાસ મળ-મુંબઈના ગ્રંથોનું સંપાદન કરે છે. પુણ્યવિજયજીનું અધૂરું કાર્ય એમને સોંપવામાં આવ્યું છે. આમ જૈન દર્શનક્ષેત્રે એમનું પ્રદાન મૂલ્યવાન છે
જગરાવાં(પંજાબ)માં જન્મેલા કલાસસાગરસૂરિ(ઇ. સ. ૧૯૧૩–૧૯૮૫) ના ચારિત્ર્યને પ્રભાવ ગુજરાતના જૈન સમાજમાં ઘણે છે. એમણે કીર્તિસાગરસૂરી
Page #418
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
શ્વરજીના શિષ્ય જિતેંદ્રસાગરજી પાસે દીક્ષા લીધી અને સને ૧૯૩૮ માં અમદાવાદમાં કીર્તિસાગરસૂરીશ્વર પાસે પુન: દીક્ષા ગ્રહણ કરી સને ૧૯૮૩ માં મહુડીમાં ‘ગચ્છાધિપતિ’ બન્યા, તે શિલ્પશાસ્ત્રના જ્ઞાતા મહાન તીર્થાપદેશક, નિઃસ્પૃહી સાધક અને જિનશ!સનના મેાટા પ્રભાવક હતા.૬૮ એમણે ધણાં મદિરાની પ્રતિષ્ઠા કરાવી.
૩૯૩
યુગદી આચાર્ય વિજયવલ્લભસૂરિની પ્રેરણાથી અને શ્રસ ંધના પુરુષાર્થ થી મુંબઈમાં ૧૯૧૫ માં મહાવીર જૈન વિદ્યાલયની સ્થાપના થઈ, જ્યાં જૈત ધ અને દર્શનના શિક્ષણ તેમજ સ`સ્કાર સાથે ઉચ્ચ શિક્ષણની જોગવાઈ કરવામાં આવી. અમદાવાદમાં ૧૯૪૬ થી આ વિદ્યાલયની શાખાઓની સ્થાપનાની શુભ શરૂઆત થઈ અને શ્રીસ ંધન સક્રિય સહકારથી અમદાવાદ ઉપરાંત વડાદરા(૧૯૫૪) અને વલ્લભવિદ્યાનગર(૧૯૭૪)ની શાખાએ અસ્તિત્વમાં આવી,૬૯
સુરતમાં ઈ. સ. ૧૯૪૩ માં સ્થાપેલી શ્રી દેસાઈ પાળ જૈન પેઢીએ પણ વિવિધ ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓ કરી,૭૦
શેઠ આણુંદજી કલ્યા છની પેઢી અમદાવાદ (સ્થા. સને ૧૮૮૦) એ અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સ ંધની પ્રતિનિધિ સંસ્થા છે, આ પેઢી જેન તીર્થાના વહીવટ કરવા, દેરાસર સમરાવવાં, ધર્મશાળાએ બંધાવવી, પવિત્ર તીર્થસ્થાને જિનમદિરા તથા જિનબિખાની સાચવણી કરવી વગેરે અનેક પ્રવૃત્તિઓ કરે છે. આ પેઢીને પાલીતાણા રાજ્ય સાથે કરેલ રખેાપાના કરાર બાબતે ૧૯૨૬ માં વિવાદ થયા, પરિણામે ૧૯૨૬ ની ૭ મી એપ્રિલથી યાત્રાને સદંતર બહિષ્કાર પેાકારવામાં આવેલ, છેવટે લા ઈવિનની દરમ્યાનગીરીથી વાર્ષિક સાઠ હજારને પાંત્રીસ વર્ષની મુદ્દતના રખેાપા કરાર ૧૯૨૮ ની ૨૬ મે ના રેજ થતાં શત્રુ ંજયયાત્રા ફરી શરૂ થઈ. જૈન પર પરામાં આ અભૂતપૂર્વ બનાવ હતા.૭૧
સને ૧૯૩૪ માં શ્વેતાંબર સંઘનુ` મુનિ—સ ંમેલન અમદાવાદમાં મળ્યું હતું, જેમાં સાતસે। જેટલા સાધુ એકત્ર થયા હતા અને એમણે પટ્ટક બહાર પાડયો હતેા.૭૨
સુરતમાં ઈ. સ. ૧૯૪૮ માં આચાર્ય આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી શ્રી વર્ધમાન તામ્રપત્રાગમ મંદિર બધાયું. એની દીવાલ પર તાંબાનાં પતરાં પર ૪૫ આગમ કાતરાવી જડેલા છે. ભોંયરામાં આગમપુરુષની સુંદર આકૃતિ છે. ક
આ ક!લ દરમ્યાન જૈન તીર્થાના અનેક નાનામેટા યાત્રાસંધ પણ નીકળતા,
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૮૪
આઝાદી પહેલાં અને પછી
૩. ઇસ્લામ આ કાળ દરમ્યાન ૧૯૫૧ ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં મુસ્લિમોની સંખ્યા ૧૪,૫૧,૧૦૭ની હતી, જે વધીને ૧૯૬૧ માં ૧૭ ૪૫,૧૦૩ ની થઈ. ૧૯૫૧ થી ૧૯૬૧ દરમ્યાન વસ્તીમાં ૨૦.૨૬ ટકાને વધારે થ૪
આ કાલખંડ દરમ્યાન ગુજરાતના મુસલમાન માં શિયા અને સુન્ની એ બે પંથના અનુયાયીઓની સંખ્યા વિશેષ જોવા મળે છે. શિયા પંથના વહોરાઓની સહુથી મોટી કમ દાઉદી વહોરાઓની છે. સુરત ઉત્તર–ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એમની વસ્તી જોવામાં આવે છે. સુરતના દાઉદી વહોરાઓ ધર્મપાલનમાં ઉત્તર ગુજરાતના વહેરાઓ કરતાં ઓછા આગ્રહી છે.
દાઉદી વહેરાઓના વડા મુલ્લાંજી સાહેબની ગાદી ૧૮ મી સદીના અંતમાં સુરતમાં સ્થપાઈ. ઈ. સ. ૧૯૦૯ માં બદરુદ્દીન નામે મુલ્લાં ગાદી પર હતા ૧૯૧૭ માં સયફૂદ્દીન નામે વડા મુલાંજી ગાદી પર આવ્યા. સુરત ઉપરાંત વાડાસિનોર વડોદરા ખંભાત દાહોદ ગોધરા લુણાવાડા પાટણ સિદ્ધપુર વિસનગર ભાવનગર માંડવી વગેરે સ્થળોએ એમના નાયબ મુલ્લાંજીઓ રહે છે. પ્રત્યેક ક્ષેત્રમાં વડા મુલ્લાંજી સાહેબને નિર્ણય છેવટને હોય છે. મુલ્લાની ફરજ બજાવતા જુવાનને સુરતની મદરેસા(સ્થા. ઇ. સ ૧૮૦૯)માં શર્મિક શિક્ષણ આપવામાં આવે છે.૭૫
આ સમય દરમ્યાન ગુજરાતમાં શિયા પંથના ઇસ્લામી સંપ્રદાયના બેજા અમદાવાદ વડોદરા સુરત કચ્છ અને સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે ભાવનગર ઘેરાઇ જામનગર ઉપલેટા વગેરે સ્થળોએ વસતા.૬ ખેડજાઓનું મુખપત્ર “ધી ઈસ્માઈલી' અને માસિક “આયના” નીકળે છે. નામદાર આગાખાન ઇસ્લામના પેગંબરની સીધી ઓલાદમાં હોવાનો દાવો કરે છે.99 ખજાઓમાં એક પેટા વર્ગ સુની જાઓને છે.
સુન્ની વહોરાઓને વર્ગ શિયા વહોરાઓ કરતાં મોટો છે. ૧૯૩૧ ની વસ્તીગણતરી પ્રમાણે એકલા ભરૂચ જિલ્લામાં એમની વસ્તી ૪૨,૪ર૭ની હતી. ૧૯૬૧ માં એ વધીને ૭૦,૭૦૦ ની થઈ. ઓલપાડ જિ. સુરત) માંડવી ખેડા મહેમદાવાદ ઉમરેઠ આણંદ સોજિત્રા વસે પેટલાદ પંચમહાલ અને અમદાવાદ જિલ્લામાં મળી એમની વસ્તી ૧૯૩૧ ની વસ્તીગણતરી પ્રમાણે ૭૦,૭૨૯ ની હતી, જે ૧૯૬૧ માં વધીને ૧,૧૭,૮૮૪ની થઈ. સૌરાષ્ટ્ર અને કચ્છની મળી કુલ વસ્તી લગભગ બે લાખની છે ૭૮
તારાપુરના એક સુન્ની વહેરા ગુલામ નબી ચરોતરમાં સુન્ની વહેરાઓના
Page #420
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૩૮૫
પહેલા મૌલવી હતા. એમણે સને ૧૯૨૪-૨૫ માં આણંદમાં એક મદરેસા બોલી, સાથે યતીમખાનું (છાત્રાલય) અને મસ્જિદ પણ બાંધ્યાં,૭૯ ૧૯ર૫ માં આણંદમાં અંજુમન-એ-ઈસ્લામની પહેલી કેન્ફરન્સ ભરાઈ. કરીમ મહદ માસ્તરે ૯ર ૬ માં વહેરાઓની એક નવી અંજુમન “સુન્ની વહેરા અંજુમન”ના નામથી શરૂ કરી, ૧૯૨૮ સુધી ચલાવી. ૧૯૨૫ ૨૬ માં “વહોરા ઉદય’ નામે માસિક પેટલાદના એક સુલેમાને શરૂ કર્યું. ૧૯૩૩ માં “ચરેતરે સુન્ની વહોરા યંગ મેન્સ ઍસોસિયેશન શરૂ થયું.”
સને ૧૯૧૪ માં અમદાવાદમાં સુન્ની મુસ્લિમ વકફ કમિટીની સ્થાપના થઈ. આ કમિટી અમદાવાદની લગભગ ૨૭ જેટલી મસ્જિદે અને રાજાઓ તથા સુલતાન એહમદ યતીમખાના અને ઝનના યતીમખાન બેંડિંગ હાઉસને વહીવટ કરે છે. ઈદ જેવા ધાર્મિક તહેવારના દિવસોએ મુસ્લિમ કદીઓની બંદગી માટે મૌલવીને મોકલવાની, નિરાધારની કફન–દફન ક્રિયા કરવાની, ધાર્મિક પુસ્તક આપવાની અને બાદશાહના હજીરામાંના લંગરખાના(સદાવર)ની વ્યવસ્થા કરવાની પ્રવૃત્તિઓ કરે છે.
આ કાલ દરમ્યાન ગુજરાતમાં મોમનાઓની સંખ્યા પણ ઠીક ઠીક છે. ઇસ્માઇલી સૈયદના ખાનદાનમાં પીરોએ ઈ. સ. ૧૯૪૮ માં હિંદુઓની ઘણી જાતિઓમાંથી મોમનાઓને ઇસ્લામમાં લાવી શિયા પંથમાં દાખલ કર્યા, મોમનાઓ એમને મુખ્ય પીરજાદાઓના નામ પરથી મશાયખશાહી ખૂરશાહી અને મહમૂદશાહી કહેવાય છે. કેટલાક મેમના સુન્ની ધર્મ પણ પાળે છે. કચ્છના મોમના શિયા છે. પરંતુ એમની રહેણીકરણી હિંદુઓ જેવી છે. તેઓ મસ્જિદને બદલે ખાના” જમાતખાના)માં માને છે.
૪. પારસી ધર્મ ૧૯૫૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં પારસીઓની વસ્તી ૨૦,૩૪૬ ની હતી, જ્યારે ૧૯૬૧ ની વસ્તીગણતરી પ્રમાણે ૧૭,૭૧૪ ની થઈ. આમ ૧૯૫૧ થી ૧૯૬૧ દરમ્યાન એમની વસ્તીમાં ઘટાડો થયો.૮૫
આ કાલખંડ દરમ્યાન નામાંકિત પારસી સગૃહસ્થને દાનથી ગુજરાતમાં જદાં જુદાં સ્થળોએ અગિયારીઓની રચના કરવામાં આવી છે. અમદાવાદમાં બંધાયેલી બે અગિયારીઓ પૈકીની એક ઈ. સ. ૧૮૮૪માં આતશ દાદગાહના સ્વરૂપમાં બંધાઈ હતી. એમાં સર નવરોજી પેસ્તનજી. વકીલની દીકરીઓએ રૂ. ૧૨,૦૦૦ ના ખર્ચે સુધારાવધારા કરી આદિરાન સાહેબ પરઠાવી એ આતશ અગિયારીને આતશ આદરિયાનનું સ્વરૂપ આપ્યું.૮૩ બીજી આતશ આદરિયાન
Page #421
--------------------------------------------------------------------------
________________
૩૯૬
આઝાદી પહેલાં અને પછી
પ્રશ્નારની અગિયારી કાંકરિયા વિસ્તારમાં ઈ. સ. ૧૯૨૫ માં બંધાઈ હતી.૮૪ નવસારી અને સુરત જેવાં શહેરામાં આતશ બહેરામ પ્રકારની અગિયારી જોવા મળે છે. ખભાતમાં પણ પારસીઓનાં કેટલાંક કુટુબ વસે છે. ખંભાતની પારસી અગિયારી ઈ. સ. ૧૮૮૪ માં બંધાઈ હતી.૮૫
આ સમયે કેટલાંક દુખમાં બંધાયાં. અમદાવાદમાં પારસીએનું સહુ પ્રથમ દખમુ સને ૧૮૪૩ માં ખુલ્લું મૂકવામાં આવ્યું. ૧૮૫૦ માં બીજું દખમું બધાયુ`.૮૬ ત્યાર બાદ નવું દખમું ૧૯૨૧ માં ખુલ્લું મૂકવામાં આવ્યું.૮૭ ખંભાતમાં ત્રણ દખમાં હાવાનુ જણાય છે, જેમાંનાં બેની વિગત ઉપલબ્ધ નથી, ત્રીજું દખમુ ઇ. સ. ૧૮૩૩ માં શેઠ પેશતનજી ખરસેદજી મેાદીએ બધાવેલુ’.૮૮
૫. શોખ ધમ
૧૯૫૧ ની વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં શાખાની વસ્તી ૭,૦૨૭ ની હતી, જે વધીને ૧૯૬૧ની વસ્તીગણતરી ૯,૬૪૬ ની થઈ.૮૯
ગુરુ નાનકના સમયથી ગુજરાતમાં શીખવ પ્રસાર પામેલા. ‘જન્મસાખી’એની શીખપરંપરા અનુસાર ગુરુ નાનક ગુજરાતના પ્રવાસે આવેલા અને નર્મદા–કિનારે ભરૂચ ખાતે એમણે વિશ્રામ કર્યા હતા. એમની યાદમાં ત્યાં ઉદાસી સંપ્રદાયે પ્રાચીન ગુરુદ્વારા અને ધર્મશાખા સ્થાપેલ છે. બાબા ફતેહસિંહ દ્વારા ઉપર્યુંક્ત ગુરુદ્વારાના વિસ્તરણનું કામ હાથ ધરાયું હતું. આ ઉપરાંત વડાદરામાં ખ‘ડેરાવ માર્કેટ પાસે ગુરુનાનકવાડી ગુરુદ્વારા તેમ અંજાર જૂનાગઢ દ્વારકા પાલીતાણા વગેરે સ્થળાએ એમનાં ઐતિહાસિક ગુરુદ્વારા છે.૯૦ અમદાવાદમાં દૂધેશ્વર રોડ ઉપર આવેલા ગુરદ્વારા—ગુરુસીધ સભાની સ્થાપના સને ૧૯૪૧ માં થઈ હતી. મણિનગર ખાતે ૧૯૫૦ ના અરસામાં ગુરુદ્વારાગુરુનાનક દરબારની સ્થાપના થયેલી છે.૯ ૧
૬. બૌદ્ધ ધ
ડૉ. આંબેડકરની દ્વિધર્મ પરિવર્તનની ચળવળમા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યા તેવા લેકેાની સંખ્યા ૧૯૫૧ ની વસ્તીગણતરી પ્રમાણુ ૧૯૮ની હતી, જે વધીને ૧૯૬૧ ની વસ્તીગણતરી પ્રમાણે ૩,૧૮૫ ની થઈ,૯૨
અ
ગુજરાતમાં આ કાલના અંતિમ ચરણુ દરમ્યાન ડૉ. બાબાસાહેબ આંબેડકરપ્રેરિત સામૂહિક ધર્મ પરિવર્તનની ચળવળમાં કેટલાક દલિત વર્ગના લોકોએ હિંદુ
Page #422
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૦૭
ધર્મને ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ભદન્ત મહાવિર સંઘરક્ષિત નામના અંગ્રેજ બૌદ્ધ ભિખુ ૧૮૪૪ ભારત આવ્યા. એમણે ૨૦ વર્ષ સુધી બંગાળના કાલીગમાં ધર્મના અભ્યાસ સાધના અને ધર્મ પ્રચાર કર્યા. બાબાસાહેબ ધર્મ પ્રવૃત્તિને વેગ આપવા મહારાષ્ટ્ર ગુજરાત અને દેશના અન્ય ભાગોમાં ફર્યા. ૧૯૫૮ માં અમદાવાદમાં સૌ-પ્રથમ એમના હાથે બકુલ વકીલ, અમૃતલાલ ગૌતમ, મોહનલાલ સોલંકી વગેરેએ દીક્ષા લીધી. એ સમયે થાઈલૅન્ડના ભિષ્મ વિવેકાનંદ અને અંગ્રેજ ભિખુ ખાંતિપાલે હાજર હતા.૯8 એ અરસામાં ભારતમાં પ્રવર્તમાન ત્રિલેકય બૌદ્ધ મહાસંઘ નામના બૌદ્ધ સંઘની શાખારૂ૫ ગુજરાત બુદ્ધિસ્ટ સોસાયટીની સ્થાપના થઈ. એના સંસ્થાપક પ્રમુખ શ્રી વસંત ગણેશ ભળે હતા.૯૪
૭. યહૂદી ધર્મ ૧૯૬૧ ની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતમાં યહૂદીઓની વસ્તી ૫૧૫ ની
હતી. ૫
ગુજરાત સાથે યુહૂદીઓને સંબંધ છેક મુઘલકાલમાં શરૂ થયે જણાય છે. એ સમયના કેટલાક આરંભિક યુહૂદી વેપારીઓની કબરે અદ્યપર્યત સુરક્ષિત છે. મહારાષ્ટ્રમાં વસેલાં યહૂદીઓની બેને – ઇઝરાયેલ કેમના માણસો ગુજરાતમાં લગભગ ૧૯ મી સદીમાં આવેલા. તેઓની વસ્તી અમદાવાદ વડોદરા સુરત ડીસા રાજકોટ વઢવાણ ભૂજ વગેરે સ્થળોએ સ્થપાઈ. વડોદરામાં શહેરની બહારના કૅન્ટનમેન્ટ વિસ્તારમાં બેને-ઇઝરાયેલ કેમનું કબરસ્તાન આવેલું છે, જેને વહીવટ સને ૧૯૩૧ સુધી ત્યાંના બ્રિટિશ રેસિડેન્ટ કરતા. અમદાવાદ સુરત ડિસા રાજકોટ વઢવાણ ભૂજ જેવાં સ્થળોએ એમનાં કબરસ્તાન છે.
અમદાવાદમાં આવેલા યહૂદીઓના માર્ગોન અબ્રાહામ” સિનગૅગનું ઉદ્દઘાટન ૧૯૩૪ માં થયું. એના ત્રિભાષી તકતી-લેખમાં જણ૦ અનુસાર સને ૧૯૩૩ માં ડે. શ્રીમતી આબિંગાયેલ બાઈ બેન્જામીન આયઝેક ભેનકરના હસ્તે ચિનગૅગની કેશિલાની સ્થાપના થઈ. ૧૯૩૪માં મુંબઈ ઇલાકાના ગવર્નર લૉર્ડ બ્રેબેન
અમદાવાદ આવ્યા ત્યારે એમણે આ પ્રાર્થનાલયની મુલાકાત લીધી. આ પ્રાર્થનામંદિરને જે વ્યક્તિનું નામ આપવામાં આવ્યું છે તે ડો. અબ્રામ સલેમના એરૂલકર(ઈ. સ. ૧૮૨૨ ૧૮૮૭) અમદાવાદમાં વસેલા યહૂદીઓમાં અગ્રિમ સ્થાન ધરાવતા. તેઓએ યહૂદી સમાજમાં સક્રિય સેવા બજાવેલી અને અમદાવાદમાં પોતાના મકાનમાં પહેલું પ્રાર્થનાલય શરૂ કરેલું અને પ્રાર્થનાલયનું અલગ મકાન બાંધવાની સુરાદ સેવેલી. ડે. અબ્રાહમ એરૂલકર, ડે. જોસેફ બામલકર, સેમ્યુઅલ
Page #423
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
હાઈમ આગરવાકર, એલાયન ફિલેકર અને ડા. સેક્ સલેમન દાંડેકર જેવા ઉત્સાહી અગ્રણી યહૂદીઓએ યર્દીઓના ઉત્થાન અને એમની ધાર્મિક તેમજ સામાજિક પ્રવૃત્તિમાં સક્રિય રસ લીધે ૯૬
૩૯૮
અમદાવાદમાં દૂધેશ્વર રોડ પર ઍડવાન્સ મિલની પાછળના ભાગમાં યકૂદીઓનું બરસ્તાન આવેલું છે. એમાં હાલ લગભગ ૪૦૦ જેટલી કબર છે. કેટલીક કબરા આરસના પથ્થરમાંથી બનાવેલ છે. જ્યારે મોટા ભાગની સાદા પથ્થરની છે. આ બરાના આકાર જુદા જુદા છે. એના પર પ્રાયઃ વ્યક્તિના જન્મનુ વર્ષોં કે પૂરી જન્મતારીખ મૃત્યુનિ. ઉંમર અને હે'દ્દો હિબ્રૂ અ'ગ્રેજી અને મરાઠી ભાષામાં જણાવાયાં છે. કબર પર સૌથા ઊંચે મનારા અથવા સાયન(Son)નું ધાર્મિ ક પ્રતીક કેાતરેલું હાય છે, કબરા પરનું વહેલામાં વહેલું વર્ષ ઈ. સ. ૧૮૮૭નું મળે છે. શ્રીમતી આબિગાયેલ ખઈ ભેાનકરની કબર પર ઈ. સ. ૧૯૪૫ નું વર્ષ મળે છે.૯૬
ગુજરાતમાં ૧૯૪૮ માં યહૂદીએની સંખ્યા ૮૦૦ જેટલી હતી. ક્રમશઃ ઘણા યહૂદીએ નવાદિત ઇઝરાયેલ દેશમાં જઈ વસતાં એ સંખ્યા ઘણી ઘટી ગઈ છે.૯૮ ૮. મહાઈ ધમ
ઈરાનમાં ઈ.સ. ૧૮૬૪ માં બાબ'ના નામથી એ ખાતા મીરઝા અલી મુહમ્મદે એક નવા ધર્માં પ્રચલિત કર્યો, જે ઈ.સ. ૧૮૬૩ ન અરસામાં એમના અનુગ મી બહાઉલ્લાહના નામ પરથી બહાઈ ધર્મ' તરીકે પ્રચલિત થયા. બહાઉલ્લાહે સ્થાપેલા આ નવા ધર્મ તે ફેલાવવાનું કાર્ય એના પુત્ર અબ્દુલ બહાએ કર્યું.૯૯
ગુજરાતમાં આ ધર્માંતા પ્રસાર આ કાલ દરમ્યાન થયે। હ।વાનું જણાય છે. ૧૯૧૪ માં નારાયણરાવ રંગનાથ શેઠજી વકીલ આ ધર્મ પ્રત્યે આકર્ષાયા અને સુરતમાં સૌ-પ્રથમ બહુાઈ ધર્મના સંદેશ ફેલાવ્યા. એમના અવસાન બાદ એમના કુટુંબના સભ્યોએ બહુાઈ ધર્મના પ્રસારનુ` કા` આગળ ધપાવ્યું. સુરતમાં આધ્યાત્મિક સભાની સ્થાપના કરી, બહાઈ ધર્મ માં દરેક જાતના લેાક કુટુંબ સમાન ગણાય છે. આ ધર્મના લેાક જગતનું એક જ ધર્મ અને એક ઈશ્વરમાં માને છે. બહાઉલ્લાહને તેઓ પેાતાના ઈશ્વર માને છે એમના કાર્યમાં પૂનાના બહુમન ખેહી અને એમના કુટુંબે તેમ જ મુ`બઈના શ્રી કે. જે. હકીમિયાને અને શ્રી ઝાયરે સહાય કરી. વડાદરામાં સને ૧૯૪૪ માં બહુાઇએ ની આધ્યાત્મિક સભાની સ્થાપના
Page #424
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૩૯૯
થઇ. અમદાવાદમાં ૧૯૪૦-૪૧ ના અરસામાં શ્રીમતી શિરીન ફેાઝદારે ધમ પ્રસાર અને પછાત વર્ગમાં સમાજસેવાનું કામ કર્યું. સને ૧૯૫૩-૫૪ માં દીવ-દમણમાં બહુાઈના અગ્રેસરે ગયા અને ધર્મ પ્રસારની પ્રવૃત્તિ કરી. ભરૂચમાં ઈરાની બહાઈ શ્રી ઈઝક્રિયા ધર્માંસ દેશ ફેલાવ્યા. અમદાવાદમાં પણ બહાઈ ધર્માંનું એક કેંદ્ર (બહાઇ સેન્ટર) થયું, જે શાહપુર વિસ્તારમાં આવેલું છે. ૧૦૦
૯. ખ્રિસ્તી ધમ
યુરોપના દેશમાંથી ભારતમાં ખ્રિસ્તી ધર્મના પ્રસાર માટે આવતા ખ્રિસ્તી મિશનરીઓનાં સંદર્ભમાં એક મહત્ત્વની ઘટના બની. ૧૯૧૪ માં પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં જઈનીમાંથી ભારત આવતા ખ્રિસ્તી મિશનરીએ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યું, કારણ કે આ વિશ્વયુદ્ધમાં બ્રિટન અને જની સામસામે પક્ષે હતાં. આ પછી ૧૯૨૧ માં સ્પેનમાંથી ખ્રિસ્તી મિશનરીએ ભારત આવવા લાગ્ય. આ હકીક્ત ગુજરાતને પણ લાગુ પડી હતી. ૧૦૬
૧૯૩૪ ની સાલ ગુજરાતના રામન કૅથેાલિક સ`પ્રદાયના ઇતિહાસમાં યાદગાર બની રહેશે. આ સાલમાં મુંબઈના ધર્મપ્રાંત(Bombay Mission)માંથી અલગ પડીને અમદાવાદના નવા ધર્મ પ્રાંત અસ્તિત્વમાં આવ્યા. ૦૨ મહીકાંઠાની નીચેના પ્રદેશ મુંબઈના ધર્મ પ્રાંત સાથે જોડાયેલો રહ્યો. આમ અત્યાર સુધી ગુજરાતના સમાવેશ મુંબઈના ધ પ્રાંતમાં થતા હતા એને બદલે ગુજરાતના કેટલાક ભાગને સ્વત ંત્ર ધર્મપ્રાંત તરીકેના દરજ્જો પ્રાપ્ત થયા. ફાધર વિલાલાન્ગાની આ નવા ધ પ્રાંતના રેગ્યુલર સુપીરિયર(Regular Superior) તરીકે નિમણૂક થઈ. એએ આ ધર્મપ્રાંતના પિતા ગણાય છે. ૧૯૪૯માં અમદાવાદના પ્રથમ બિશપ તરીકે એડવિન પિન્ટ! એસ. જે. ની નિમણૂક થઈ. ગુજરાતને પ્રથમ જ બિશપ મળ્યા. ૩૧ મે. ૧૯૪૮ ના રાજ એમણે આ જવાબદારી સ્વીકારી, અમદાવાદના ધ પ્રાંતમાં આણંદ વડતાલ કરમસદ નિડયાદ આમેાદ ખેચાસણ ખંભાળજ મહેમદાવાદ કઠલાલ ઉમરેઠ આંકલાવ ઠાસરા પેટલાદ ખભાત અમદાવાદ વગેરે કેંદ્ર હતાં.
પ્રસ્તુત કાલ દરમ્યાન ગુજરાતમાં રેમન કૅથેાલિક સાધુ-સાધ્વીએ'ની જુદી જુદી મંડળીઓ કામ કરતી હતી. જૈન ધર્મીમાં જેમ સાધુએના જુદા જુદા ગચ્છ હાય છે તેમ અહીં પણ સાધુ-સાધ્વીએની જુદી જુદી મંડળીએ હાય છે. મેટા ભાગની આ મંડળીઓના ઉદ્ભવ વિદેશની ભૂમિ પર થયા હતા. એક નેધપાત્ર બાબત એ છે કે આ સમય દરમ્યાન ગુજરાતની ભૂમિ પર ખ્રિસ્તી સાધ્વીઓની
Page #425
--------------------------------------------------------------------------
________________
૪૦૦
આઝાદી પહેલાં અને પછી
ધ લિટલ ડેટર્સ એફ સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયર” (સેન્ટ ફ્રાન્સિસ ઝેવિયરની નાની દીકરીઓ) નામની એક નવી જ મંડળી ૧૯૩૫ માં આણંદ ખાતે જેસ્પષ્ટ મંડળીના સાધુઓના પ્રયત્નથી અસ્તિત્વમાં આવી. ૧૦ : આ મંડળીમાં જોડાનાર પ્રથમ ગુજરાતી સાધ્વી સિસ્ટર મારિયા ઝાવિયર હતા. એઓ ૧-૫-૧૯૩૫ ના રોજ મંડળીમાં જોડાયા અને ૩૧-૭-૧૯૩૬ ના રોજ એમને દીક્ષા આપવામાં આવી.૧૦૪ ત્યાર બાદ આ મંડળી ઉત્તરોત્તર પ્રગતિ કરતી રહી છે. ગુજરાતની અનેક સ્ત્રીઓએ આ મંડળીમાં રહીને દીક્ષા ગ્રહણ કરી છે. ગુજરાતના પ્રથમ કૅથલિક સાધુ થવાને વશ બાસીલ પરમારને જાય છે. એઓ ૧૮૩૮ માં જેસ્યુઈટ મંડળીમાં તાલીમ માટે જોડાયા હતા અને ૧૯૫૧ માં એમને દક્ષા આપવામાં આવી હતી.૧૧૫
જેસ્યુઈટ મંડળીના સાધુઓએ ૧૯૪૮થી હિંદુઓમાં, ખાસ કરીને ક્ષત્રિયોમાં, ધર્મ પ્રચાર કરવાનું નકકી કર્યું. એ પછી આદિવાસીઓમાં એમણે ધર્મપ્રચારની પ્રવૃત્તિ શરૂ કરી હતી.
ઑટેસ્ટન્ટ સંપ્રદાયે પણ આ સમય દરમ્યાન પોતાની ધર્મપ્રચારની પ્રવૃત્તિ ચાલુ રાખી હતી. જલાલપુરમાં ૧૯૧૯માં બે કેળીએાએ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો. ૧૯૨૪ માં રેવ. બી. એમ. માઉએ મુસલમાનમાં ખ્રિસ્તી ધર્મના પ્રચારનું કામ કરવાનો પ્રયત્ન કર્યો. મુસલમાનમાંથી ખ્રિસ્તી થયેલા જોન અબ્બાસની થડે વખત મદદ લેવામાં આવી, પરંતુ કાયમી કામદારના અભાવે સંતોષકારક પરિણામ આવ્યું નહિ.૧૦૬ આ કાલનું ઉલ્લેખનીય ધર્મ પરિવર્તન રાજકોટના જૈન મણિલાલ પારેખના ધર્મ પરિવર્તનને ગણાવી શકાય. ૧૯૧૮માં એમણે એપ્લિકન ચર્ચમાં ખ્રિસ્તી ધર્મ અંગીકાર કર્યો હતો.૧૭ ૧૯ર૮ સુધીમાં પંચમહાલમાં જુદી જુદી છ મ ડળી હતી, જેવી કે દાહોદ ઝાલેદ સંતરામપુર ગરબાડા લુણાવાડા. અને મોરવા આ છે મંડળીઓના ખ્રિસ્તીઓની કુલ સંખ્યા ૧૨૧૫ હતી. ૧૯૧૩ થી ૧૯૪૦ સુધીના જે સુવાર્તિક અને પાળક થયા તેમણે અમદાવાદની સ્ટીવન્સન મેમોરિયલ ડિવિનિટી કોલેજમાં શિક્ષણ લીધું હતું. ૧૮૪ર માં વડોદરામાં પણ ગુજરાત સંયુક્ત ઈશ્વરવિદ્યા પાઠશાળા (The United Theological College) શરૂ ક વામાં આવી. આઈ. પી. મિશન, મેથોડિસ્ટ મિશન અને બ્રધર્સ મિશન એ ત્રણે મિશનની ઈશ્વરવિધા કેલેજોએ આ સંયુક્ત કોલેજોમાં સહાય કરી હતી. ૧૯૫૫ માં ગુજરાત ચર્ચ કાઉન્સિલે અંજારનું કેદ્ર બંધ કરી ગાંધીધામમાં નવું કેંદ્ર શરૂ કર્યું. ૧૯૫૯ માં રેવ. આર. જી. ભણતને અચંડિકનની પદવી આપવામાં આવી. આ પ્રકારની પદવી મેળવનાર તેઓ પ્રથમ ગુજરાતી હતા.
Page #426
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૪૦૧ આમ ૧૯૧૪ થી ૧૯૬૦ સુધીના કાલ દરમ્યાન ગુજરાતમાં ખ્રિસ્તી ધર્મની બે શાખાઓ-રોમન કેથલિક અને પ્રોટેસ્ટન્ટને કેટલાક પ્રચાર થયે હતે. ૧૯૬૧ ની વસ્તી ગણતરીના હેવાલ મુજબ ગુજરાતમાં ખ્રિસ્તીઓની કુલ વસ્તી ૪૧,૬૯૨ હતી.
૧૦ નવી વિચારસરણુઓ અને તેઓને પ્રભાવ ઓગણીસમી સદીમાં પાશ્ચાત્ય શિક્ષણ અને સભ્યતાના પ્રભાવથી ગુજરાતમાં જે નવજાગૃતિ આવી હતી તેના પરિણામે સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે જે નવી વિચારસરણીઓને ઉદ્દભવ થયે હતા તેની અસર વીસમી સદીમાં ચાલુ રહી હતી. આ નવી વિચારસરણુઓના કારણે ધર્મ ક્ષેત્રે જે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું તેની ગુજરાતના સાંસ્કૃતિક જીવન પર ધપાત્ર અસર થઈ છે. નેંધપાત્ર બાબત એ છે કે આ સમયગાળામાં શિક્ષણ અને ધર્મ સમાજસુધારણાનું વાહન બને છે. પાશ્ચાત્ય શિક્ષણ અને સભ્યતાના પરિચયને કારણે આપણામાં ધર્મ વિશેને. અભિગમ બદલાઈ ગયે, ધર્મ વિશેના રૂઢ અને સંકુચિત ખ્યાલે દૂર થયા અને એ અંગે વિચારણા કરવા માટે આપણામાં અતિહાસિક દૃષ્ટિને વિકાસ થયો. આ સમયગાળામાં થઈ ગયેલા કવિઓ શિક્ષકો અને સમાજસુધારકેએ સુધારાને સૂર ધીમે ધીમે સંભળાવીને ધાર્મિક વહેમ અંધશ્રદ્ધા મૂર્તિપૂજા તેમજ કર્મકાંડમાં ડૂબેલી ગુજરાતની પ્રજામાં નવું શૈતન્ય પ્રગટાવ્યું. આ ઉપરાંત યુરોપીય મિશનરીઓની તેમજ સરકારી નિશાળા, ઉચ્ચ શિક્ષણ આપતી કેલેજે અને યુનિવર્સિટીઓ. છાપખાનાં અને વર્તમાનપત્રો તેમ સામયિક, વ્યવસાયી અને અવેતન રંગભૂમિ, ધર્મ, શિક્ષણ અને સાહિત્યના વિકાસ માટે સ્થાપવામાં આવેલી સંસ્થાઓ ઈત્યાદિને કારણે ગુજરાતમાં આ સમયગાળામાં સાંસ્કૃતિક ઉત્થાનના શ્રીગણેશ મંડાયા, ગુજરાતના સમજુ અને શિક્ષણ વર્ગમાં પરંપરાગત ધર્મ-સંપ્રદાયના મૂલ્યાંકનમાં એતિહાસિક અને વૈજ્ઞાનિક અભિગમ આવ્યો. પરિણામે ધાર્મિક આચાર-વિચારમાં પરિવર્તન આવ્યું. બુદ્ધિવાદની સરાણ ઉપર ધર્મ-સંપ્રદાયની કસોટી થવા લાગી. આચાર્ય આનંદશંકર બાપુભાઈ ધ્રુવ અને દીબ. નર્મદાશંકર દેવશંફર મહેતાએ ધર્મનું વિશ્લેષણ બુદ્ધિની ભૂમિકાએ કર્યું.
આ સમયગાળામાં ૧૯૧૫ માં આફ્રિકાથી ગાંધીજીનું ભારતમાં આગમન એ ભારતના અને ગુજરાતના ઇતિહાસની એક મહત્ત્વની ઘટના છે. વીસમી સદીના ભારત કે ગુજરાત પર જ નહિં, પરંતુ સમગ્ર જગત પર ગાંધી-વિચારસરણીને પ્રભાવ પડ્યો. “અસ્પૃશ્યતાનિવારણ” અને “હરિજન-ઉદ્ધારના કાર્યો દ્વારા ૨૬
Page #427
--------------------------------------------------------------------------
________________
૪૦૨
આઝાદી પહેલાં અને પછી
ગાંધીજીએ હિંદુધર્મના રૂઢ આચારમાં ક્રાંતિકારી ફેરફાર કર્યા અને પ્રજામાં સર્વધર્મ સમભાવની ભાવના જાગૃત કરી. મહાત્મા ગાંધીજીના પ્રભાવ હેઠળ શ્રી કિશોરલાલ મશરૂવાળા, શ્રી કાકાસાહેબ કાલેલકર, કેદારનાથ, સ્વામી આનંદ અને પંડિત સુખલાલજી જેવા વિદ્વાનોએ ધર્મનું ચિંતન સામાજિક, રાષ્ટ્રિય અને વૈશ્વિક ભૂમિકાએ કર્યું.
ગઈ સદીના ઉત્તરાર્ધમાં સ્થાપવામાં આવેલ પ્રાર્થનાસમાજ, આર્યસમાજ, થિયોસેફિકલ સેસાયટી, રામકૃષ્ણ મિશન ઈત્યાદિ નવી વિચારસરણીઓને પ્રભાવ ૨૦ મી સદીના પ્રથમ ચાર દાયકા સુધી રહ્યો હતે. પ્રાર્થનાસમાજ
ગુજરાતમાં ભોળાનાથ સારાભાઈ અને મહીપતરામ નીલકંઠના પ્રયત્નથી ૧૭ મી ડિસેમ્બર, ૧૮૭૧ ના રોજ અમદાવાદમાં પ્રાર્થનાસમાજની સ્થાપના કરવામાં આવી હતી. શરૂઆતમાં એની વિચારસરણીથી આકર્ષાઈને શિક્ષકે, સરકારી અધિકારીઓ, સમાજસુધારકે અને કેટલાક અગ્રણી નાગરિકે અને સભ્ય થયા હતા. આ સંસ્થા તરફથી ધાર્મિક વિચાર અને આચારના પ્રચાર માટે “જ્ઞાનસુધા' નામનું પાક્ષિક પ્રસિદ્ધ કરવામાં આવતું હતું, જેને સત્ય જતાં માસિકમાં ફેરવી લેવામાં આવ્યું હતું. આ માસિક સને ૧૯૧૯ સુધી સતત પ્રગટ થતું રહ્યું હતું. એ સમયે આ માસિકની ગણતરી ગુજરાતનાં પ્રશિષ્ટ માસિકમાં થતી હતી. પ્રાર્થના સમાજના મુખ્ય સિદ્ધાંત નીચે પ્રમાણે હતા ?
(૧) ઈશ્વર એક જ છે. એ સૃષ્ટિને ઉત્પન્ન કરનાર, સ્થિતિમાં રાખનાર તથા સંહાર કરનાર છે. સૃષ્ટિના પદાર્થોથી એ ભિન્ન છે. એના વિના બીજે કોઈ પણ દેવ નથી. એ સર્વજ્ઞ સર્વવ્યાપી સર્વશક્તિમાન ન્યાયકારી કરુણામય પરમ પવિત્ર છે. એ જ ઈશ્વર પૂજ્ય છે.
(૨) ઈશ્વરની ભક્તિ એ જ ધર્મ છે. (૩) ભક્તિ એટલે સપ્રેમ શ્રદ્ધા ઉપાસના સ્તુતિ પ્રાર્થના અને સદાચાર.
(૪) ભક્તિ વડે ઈશ્વર પ્રસન્ન થાય છે અને આત્માનું અહિક-આમુષ્મિક કલ્યાણ થાય છે.
હાલમાં આ સંસ્થા તરફથી બાલમંદિર ધર્માદા-દવાખાનું ઇત્યાદિ સેવાની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. પ્રાર્થનાસમાજના સિદ્ધાંતની ગુજરાતના બહુજન સમાજ ઉપર અસર પડી નથી એ હકીક્ત નેંધવી ઘટે. ૧૧૦
Page #428
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
આર્ય સમાજ
વીસમી સદીમાં ગુજરાતની પ્રજામાં શિક્ષણ દ્વારા સામાજિક અને ધાર્મિક ક્ષેત્રે પરિવર્તન લાવવામાં આ સમાજની વિચારસરણીએ નોંધપાત્ર પ્રદાન ક" છે. આ સમાજની સ્થાપના મુંબઈમાં સને ૧૮૭૫ માં કરવામાં આવી હતી. ‘આ” શબ્દના અર્થ થાય છે વેદમાં વર્ણવેલ ઋતના નિયમને અનુસરનાર સદ્ગુણી અને વિવેકશીલ વ્યક્તિ’, ‘સમાજ' એટલે સ`ગઠિત વ્યક્તિઓના સમૂહ. સ્વામી યાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના દ્વારા પ્રાચીન વેદધર્મની પ્રતિષ્ઠા કરી અને શિક્ષણમાં ગુરુકુલ-પ્રથાને મહત્ત્વ આપ્યું. ગુજરાતભરમાં આ સમાજની શિક્ષણસંસ્થાએ વિદ્યા અને સંસ્કારનુ કામ કરી રહી છે, જેમાં સુરત વડાદરા પેરબંદર જામનગર અને સેાનગઢનાં ગુરુકુલ ઉલ્લેખપાત્ર છે. આર્યસમાજના દસ સિદ્ધાંત નીચે મુજબ છે :
(૧) સવ" સત્યવિદ્યા અને પા વિદ્યાથી જે જાણવામાં આવે છે તે સ આદિ મૂળ પરમેશ્વર છે.
૪૦૩
(૨) ઈશ્વર સચ્ચિદાન’દ-સ્વરૂપ નિવિકાર, સર્વશક્તિમાન ન્યાયકારી દયાળુ અજન્મા અનંત અનાદિ અનુપમ સર્વાંધાર સર્વેશ્વર સવ્યાપક સર્વાંતર્યામી અજર અમર અભય નિત્ય પવિત્ર અને સૃષ્ટિકર્તા છે; એની જ ઉપાસના કરવી ચેાગ્ય છે.
(૩) વૈદ સર્વાં સત્યવિદ્યાઓનું પુસ્તક છે, વેનુ ભણવું ભણાવવું સાંભળવું અને સંભળાવવું એ બધા આર્યાના ધ છે.
(૪) સત્ય ગ્રહણ કરવામાં અને અસત્યને ત્યાગ કરવામાં સદા તૈયાર રહેવું જોઇએ.
(૫) સં કાર્યો ધર્માનુસાર અર્થાત્ સત્ય અને અસત્યને વિચાર કરીને કરવાં જોઈએ.
(૬) જગત ઉપર ઉપકાર કરવા અર્થાત્ શારીરિક આત્મિક અને સામાજિક ઉન્નતિ કરવી એ સમાજને મુખ્ય ઉદ્દેશ છે.
(૭) સર્વાંની સાથે પ્રીતિપૂર્વક ધર્માનુસાર યથાયેાગ્ય વન કરવુ (૮) અવિદ્યાના નાશ અને વિદ્યાની વૃદ્ધિ કરવી જોઈએ, (૯) દરેક આયે પેાતાની ઉન્નતિથી સ ંતુષ્ટ ન રહેવુ જોઇએ.
(૧૦) બધા મનુષ્યાએ સામાજિક સહિતકારી નિયમ પાળવામાં પરત ત્ર અને સ્વહિતકારી નિયમ પાળવામાં સ્વતંત્ર રહેવું જોઈએ.
Page #429
--------------------------------------------------------------------------
________________
४०४
આઝાદી પહેલાં અને પછી આર્ય સમાજના કાર્યકરોએ સમાજના દબાયેલા અને કચડાયેલા વર્ગો માટે જે સેવાકાર્ય કર્યું છે તેને ઉલ્લેખ કરે ઘટે. આ સમાજની વટલાયેલા હિંદુઓના શુદ્ધીકરણની પ્રક્રિયા પણ નોંધપાત્ર છે. આર્ય સમાજની વિચારસરણુએ ગુજરાતી પ્રજાના સામાજિક આદર્શ ઘડવામાં અગત્યને ભાગ ભજવ્યો છે. થિયેફિલ સાયટી
વીસમા સૈકાના ગુજરાતી સમાજ પર પ્રાર્થનાસમાજ અને આર્ય સમાજની વિચારસરણીઓની જેમ થિયે સૈફની વિચારસરણીને પ્રભાવ બુદ્ધિજીવી વર્ગ પર જોવા મળે છે. વિદુષી ઍનિ બેસન્ટ થિયોસોફીને અર્થ દૈવી શાણપણ કરે છે. ગુજરાતમાં આ સંસ્થાની સ્થાપના સૌ-પ્રથમ સને ૧૮૮૨ માં ભાવનગરમાં કરવામાં આવી હતી. ગુજરાતનાં નાનાં મોટા નગરોમાં આ સંસ્થાની લગભગ ૫૦ જેટલી શાખાઓ છે. થિસૈફીની વિચારસરણીના મુખ્ય સિદ્ધાંત નીચે પ્રમાણે છે :
(૧) પ્રજા ધર્મ પતિ જ્ઞાતિ કે રંગને ભેદ-ભાવ રાખ્યા વિના માનવજાતિના વિશ્વબંધુત્વનું એક કેન્દ્ર સ્થાપવું.
૨) વિવિધ ધર્મો તથા તત્ત્વજ્ઞાનના તુલનાત્મક દૃષ્ટિએ થતા અભ્યાસને ઉરોજન પ્રાપવું.
(૩) કુદરતના વણશોધાયેલા નિયમ અને મનુષ્યમાં રહેલી ગુપ્ત શક્તિઓનું સંશોધન કરવું.
થિયોસોફીની વિચારસરણીને પ્રભાવ ગુજરાતના બૌદ્ધિક ઉપર વિશેષ પડો, કારણ કે એમાં હિંદુધર્મનાં પાયાનાં તત્વ–કર્મ અને પુનર્જન્મ તેમ ધર્મ અને યેગને આધુનિક સંદર્ભમાં સમજવા પ્રયત્ન કર્યો છે. રામકૃષ્ણ મિશન
રામકૃષ્ણ-મિશનની સ્થાપના સને ૧૮૯૭ માં ૧ લી મેના દિવસે કલકત્તામાં કરવામાં આવી હતી. આ મિશનને મુખ્ય હેતુ માનવજાતની સેવા કરવાને હતે. શ્રી રામકૃષ્ણ પરમહંસે જે ધર્મ સમજાવ્યો હતો તેને જીવનમાં ઉતારી પ્રજાની ભૌતિક અને આધ્યાત્મિક પ્રગતિ કરવાને ઉદ્દેશ પણ એની સ્થાપનાના પાયામાં પડેલ હતા. મનુષ્યજીવનનું ધ્યેય ઈશ્વરની પ્રાપ્તિ છે. બધા ધર્મ સાચા છે; દરેક વ્યક્તિએ પોતાની જાતે ઈશ્વરનું સાંનિધ્ય પ્રાપ્ત કરવાનું છે. દરેક સ્ત્રી પુરુષમાં દૈવી આશ રહે છે, ભક્તિમાર્ગ એ શ્રેષ્ઠમાર્ગ છે ઃ ઇત્યાદિ રામકૃષ્ણના ઉપદેશને વ્યવહારમાં મૂકવા માટે આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી હતી.
Page #430
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
અમદાવાદમાં શ્રી રામકૃષ્ણ સેવા સમિતિની સ્થાપના સને ૧૯૨૩ માં કરવામાં આવી રાજકાટમાં રામકૃષ્ણ-મિશનની સ્થાપના સને ૧૯૨૭માં કરવામાં આવી. આ સંસ્થા દ્વારા સ્વામી રામકૃષ્ણ પરમહંસ તથા સ્વામી વિવેકાનંદનાં જીવન અને કાને લગતાં ઉપયેાગી પ્રકાશન પ્રસિદ્ધ કરવામાં આવે છે. આ ઉપરાત યુવાવર્ગ અને વિદ્યાર્થી-વ ંતે એમના ઉપદેશને ખ્યાલ આવે એ હેતુથી દર વર્ષે નિબંધસ્પર્ધા અને વકતૃત્વ-સ્પર્ધા યોજવામાં આવે છે. આ સમિતિ દ્વારા શિક્ષણ, પ્રકાશન, વૈજ્કીય સારવાર, વૃદ્ધોની સેવા ઇત્યાદિ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. સ્વામી શ્રીરામકૃષ્ણ પરમહંસને દીનહીનની સેવા કરવાના જે સ ંદેશ હતા તેને અનુરૂપ સમાજસેવાની પ્રવૃત્તિએ પણ કરવામાં આવે છે. સ્વામી વિવેકાનંદના વિચારસરણીને જે પ્રભાવ વીસમી સદીના પ્રથમ ત્રણ દાયકામાં ગુજરાતના બુદ્ધિજીવીઓ પર હતા તે પછીના દાયકાએમાં ઘટતા ગયા છે.
૪૦૫
ગાંધી-વિચારસરણી
ભારતના આધુનિક સમાજમાં એગણીસમી અને વીસમી સદીમાં ઉત્પન્ન થયેલી તમામ વિચારસરણીઓમાં ગાંધી વિચારસરણીતા પ્રભાવ બહુજનસમાજ ઉપર વિશેષ પડયો છે. ગૌતમ બુદ્ધ પછી કરાડા દેશવાસીઓ ઉપર સત્ય અને અહિંસાના પ્રભાવ પાડનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી સ પ્રકારે નોખી માટીના તાખા માનવી તરીકે ઇતિહાસમાં ઊપસી આવે છે. ગાંધીજીની વિચારસરણીમાં હિંદુ ધર્મ અને હિંદુ સ ંસ્કૃતિ કે દ્રસ્થાને છે. ભારતના પ્રાચીન સાંસ્કૃતિક વારસાને જમાનાની જરૂરિયાત પ્રમાણે પુનરુદ્ધાર કરવાનું જે કાર્યં મહર્ષિ દયાનંદ સરરવતીએ શરૂ કર્યું હતું અને સ્વામી વિવેકાન ંદે આગળ ધપાવ્યુ` હતુ` તેના ત ંતુ પકડીને ગાંધીજીએ પેાતાની સેવાપ્રવૃત્તિ વિકસાવી હતી. સમાજ કે રાષ્ટ્ર્ધ્વજીવનનુ કાઈ પણ અંગ એવું નથી કે જેના સમાવેશ એમની વિચારસરણીમાં થતા ન હેાય, એમની વિચારસરણી તરંગી સ્વપ્નસેવી કે આદર્શવાદી ન હતી, પરંતુ વ્યવહારુ હતી. તેઓ પાતે ઇચ્છતા ન હતા કે એમની વિચારસરણીને કાઈ ‘વાદ'નું લેબલ લગાડાય. હરિજનબંધુ'માં આ અંગે પેાતાનેા પ્રતિભાવ આપતાં એમણે જણાવેલું : ‘ગાંધીવાદ જેવી કાઈ વસ્તુ છે જ નહીં, અને મારે મારી પાછળ કોઈ સ'પ્રદાય મૂકી જવા નથી. મેં કાઈ નવું તત્ત્વ કે નવા સિદ્ધાન્ત શોધી કાઢવો છે એવા મારા દાવે। નથી. મેં તા માત્ર જે શાશ્વત સત્યેા છે તેને આપણા નિત્ય જીવન અને પ્રશ્નને લાગુ પાડવાના મારી ઢબે પ્રયાસ કર્યા છે...... સત્ય અને અહિંસા અનાષ્કિાળથી ચાલ્યાં આવે છે. મેં માત્ર મારાથી બન્યા
Page #431
--------------------------------------------------------------------------
________________
૪૦૬
આઝાદી પહેલાં અને પછી
એટલા પ્રમાણમાં એ બન્નેના પ્રયાગે! કર્યા છે.૧૧૧ ગાંધીજીએ સત્ય અને અહિંસાને કેંદ્રમાં રાખી જીવનભર પ્રયાગ કર્યા છે. એમને મન સત્ય એ જ ઈશ્વર છે. એક પ્રાના-પ્રવચનમાં એમણે ‘સત્ય'ની સમજ આપતાં કહેલું, ‘સત્ય' શબ્દ ‘સત્’માંથી છે. સત્ એટલે હેાવું, સત્ય તે હેાવાપણું. સત્ય સિવાય બીજી કાઈ વસ્તુને હસ્તી જ નથી, પરમેશ્વરનું ખરું નામ જ ‘સત્' એટલે ‘સત્ય' છે. તેથી પરમેશ્વર સત્ય છે એમ કહેવા કરતાં સત્ય' એ જ પરમેશ્વર છે એમ કહેવુ વધારે યોગ્ય છે.”૧૧૨
આફ્રિકાથી આવ્યા બાદ ગાંધીએ ગુજરાતને – અમદાવાદને પેાતાની ક ભૂમિ બનાવી તેથી એમના વિચારાને પ્રભાવ ગુજરાતની પ્રજા પર ડેાય એ સ્વાભાવિક છે. એમણે સૌ-પ્રથમ કોચરબમાં ‘સત્યાગ્રહ-આશ્રમ'ની સ્થાપના કરી અને પાછળથી એ આશ્રમ સાબરમતીના કિનારે સાબરમતીમાં સ્થાપવામાં આવ્યા, જે આગળ જતાં ‘હરિજન-આશ્રમ' તરીકે ઓળખાયા તે આજે ગાંધી-આશ્રમ' તરીકે એળખાય છે. ગાંધીજીની પ્રેરણ થી ગુજરાતમાં જે રચનાત્મક પ્રવૃત્તિએ શરૂ કરવામાં આવી તેના કારણે ગુજરાતમાં રાજકીય આર્થિક ઔદ્યોગિક અને ધાર્મિક ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન આવ્યું છે. દેશમાં વ્યાપેલા આભડછેટના વ્યવહારને જોઈને એમણે તીવ્ર વેદના અનુભવી અને એનું કલંક દૂર કરવા માટે જીવનભર ઝૂઝયા. સમાજમાં જે અસ્પૃશ્યે ગણાતા હતા તેમના માટે ‘હિરજન' શબ્દ પ્રયોજીને એમના પ્રતિષ્ઠા અને ગૌરવમાં વધારા કર્યા. હરિજન સેવક સંધ’ તથા ‘ગ્રામેાદ્યોગ સંધ'ની સ્થાપના કરી હરિજનને અને ગામડાંના ઉદ્યોગે તે બેઠા કરવા પ્રયત્ન કર્યા.
ધર્માંના ક્ષેત્રમાં તેમજ સમાજ સત્યાગ્રહ સ્વરાજ વાણિજય ઉદ્યોગ ગોપાલન ખાદી સ્વચ્છતા અને આરાગ્ય-કેળવણી, સાહિત્ય અને કળા ઇત્યાદિ ક્ષેત્રામાં ગાંધીજીએ જે ચિ ંતન કર્યું છે તેવું દહન કિશારલાલ મશરૂવાળાએ ગાંધી-વિચારદેહન’માં સંકલિત કર્યું છે. ધર્માંની બાબતમાં ગાંધીજીનું વલણુ સર્વ ધર્મ સમભાવનું હતું. અર્વાચીન ગુજરાતની પ્રજામાં જીવનનાં વિવિધ ક્ષેત્રોમાં જે જાગૃતિ જોવા મળે છે તેને યશ ગાંધી-વિચારસરણીને આપવા ઘટે.૧ ૧૩ સર્વોદય-વિચારસરણી
સર્વોદયવિચારસરણીનાં મૂળ ગાંધી-વિચારસરણીમાં પડેલાં છે. રાષ્ટ્રપિતા ગાંધીજીની હયાતીમાં જ સર્વોદય-સમાજની રચના માટે અનેક કાર્યક્રમ યેાજવામાં આવતા હતા, જેમાં સ્વાતંત્ર્યપ્રાપ્તિ એ મુખ્ય ધ્યેય હતું. સ્વાત ંત્ર્યપ્રાપ્તિ તથા ગાંધીજીના અવસાન બાદ સર્વોદયનું કાર્યાં વિનેબા ભાવેએ ઉપાડી લીધું,
Page #432
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૪૦૭
સર્વોદય એટલે કેવળ એક વર્ગને ઉદય નહિં, પણ આખા સમાજને ઉદય. ૧૪ સમાજના બધા વર્ણો અને વર્ગો એકબીજાની સાથે પિતાપિતાની મર્યાદામાં રહે અને એકબીજાનું શોષણ કરે નહિં તેમજ ન્યાયબુદ્ધિથી વતીને પરસ્પર સંપ અને સહકારથી રહે એનું નામ સર્વોદય. ગરીબ અને તવંગર, શેઠ અને નેકર, માલિક અને શ્રમજીવી, જમીનદાર અને ખેતમજૂર ઇત્યાદિ બધા વર્ગો વચ્ચે કે ઈ આર્થિક કે સામાજિક ભેદ રહે નહિ એનું નામ સર્વોદય. રસ્કિનના Unto This Last નામના પુસ્તકને ગાંધીજીએ ગુજરાતીમાં સારાનુવાદ કર્યો છે તેનું નામ એમાણે “સર્વોદય' રાખ્યું છે. એ ઉપરથી આ શબ્દ લીધે છે. ૧૧૫ સર્વોદય વિચારસરણીની ઇમારત બંધુતા માનવતા સમાનતા અને અદ્વૈતના ચાર પાયા પર ઊભી છે. જેમાં સમાજના સૌ કોઈને ઉત્કર્ષ અને સર્વતોમુખી વિકાસ છે તે સર્વોદય. સર્વોદય-સમાજની રચનાનું ગાંધીજીનું સ્વપ્ન સાકાર કરવા માટે વિનોબા ભાવેએ પોચમપલ્લીથી ભૂદાનયજ્ઞની પ્રવૃત્તિ શરૂ કરી અને બોલ ભગત, જય જગતને મંત્ર આપ્યું. સર્વોદય-સમાજની રચના માટે અને આર્થિક અસમાનતા દૂર કરવા માટે એમણે “ભૂદાનયજ્ઞનું મહત્વ સમજાવ્યું. હિંદુધર્મનાં પાંચ વ્રતઅહિંસા સત્ય બ્રહ્મચર્ય અસ્તેય અને અપરિગ્રહ પૈકી એમણે સર્વોદય સમાજની રચના માટે અસ્તેય અને અપરિગ્રહ પર ભાર મૂક્યો. વિનોબાજીએ જોયું કે આજની સામાજિક અને આર્થિક વિષમતા નિવારવી હોય અને એ અહિંસક ઢબે નિવારવી હોય તે એને રામબાણ ઈલાજ છે અસ્તેય અને અપરિગ્રહ વ્રતનું સમાજીકરણ.૧૨ વિનેબાજીએ “સબે ભૂમિ નેપાલકી અને સંપત્તિ સબ રઘુપતિકી આહે' કહીને ભૂદાનયજ્ઞને પ્રારંભ કર્યો. ભૂદાનની સાથે એમણે સંપત્તિદાન બુદ્ધિદાન શ્રમદાન અને જીવનદાનની યોજના પણ વહેતી મૂકી.
ગુજરાતમાં સર્વોદય-વિચારસરણીને ફેલા કરવામાં પૂ. રવિશંકર મહારાજ, બબલભાઈ મહેતા, ભોગીલાલ ગાંધી, ચુનીભાઈ વૈદ્ય, કાંતિ શાહ ઈત્યાદિને ફાળો ઉલ્લેખપાત્ર છે. વડોદરામાંથી પ્રસિદ્ધ થતા “ભૂમિપુત્ર' વિચારપત્રે પણ સર્વોદય વિચારસરણીના પ્રચાર અને પ્રસારમાં નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
ઓગણીસમા અને વીસમા સૈકાની આ બધી નવી વિચારસરણીઓએ ગુજરાતની પ્રજામાં અજબ ચૈતન્ય પ્રગટાવ્યું છે.
પાદટીપ ૧. નાગજીભાઈ કે. ભટ્ટી, “ઊર્મિનવરચના,’ વર્ષ ૪૪, પૃ. ૪૬૦-૬૬, ૫૬૦–૬૮ 9.34. R. K. Trivedi, Censns of India, 1961, Vol. V. Gujarat,
Part I A (iia), pp. 253 ff.
Page #433
--------------------------------------------------------------------------
________________
૪૦૮
આઝાદી પહેલાં અને પછી
૨. પ્રો. કે. કા. શાસ્ત્રી પાસેથી સાભાર મળેલી માહિતીના આધારે. ૩. દુર્ગાશંકર શાસ્ત્રી, શૈવ ધર્મને સંક્ષિપ્ત ઈતિહાસ', પૃ. ૧૬૮ ૪. નર્મદાશંકર મહેતા, “શાક્ત સંપ્રદાય', પૃ. ૧૦૨–૧૧૦ ૫. પુરુષોત્તમ શાહ અને ચંદ્રકાંત શાહ (સંપા.), ચરોતર સર્વસંગ્રહ (ચસસ.),
ભા. ૧, પૃ. ૮૧૪ ૬. એજન, પૃ. ૮૧૪-૮૧૬ ૭. રમેશ પંડયા, “વરતાલ-દર્શનપૃ. ૨૦૫-૦૬ ૮. રમણલાલ સોની, “સંતસાગર', ભા ૨, પૃ. ૧૧૧; યુ ટ્રાય 2િ. હવે,
'संप्रदायका विकास एवं गुरुपर'परा,' अहमदाबाद, १९८०, पृ. २५ से. ૯. યોગીજી મહારાજે અમદાવાદમાં ૧૯૬ર માં સ્વામિનારાયણ મંદિર બંધાવ્યું.
યોગીજી મહારાજ પછી પ્રમુખસ્વામી ૧૯૭૦ માં ગુરુગાદી પર આરૂઢ થયા. અ. “સંતસાગર,' ભા. ૨, પૃ. ૫૦૪-૦૫; સાધુ અક્ષરજીવનદાસ વેદાંત શાસ્ત્રી
તથા શ્રીમતી અલકા શુકલ પાસેથી સાભાર ઉપલબ્ધ માહિતી પરથી. ૧૦. શ્રી ઘનશ્યામવિજય.” ૧૯૭૦, અ. ૧-૨, પૃ. ૧૪૩, ૧૪૭ ૧૧. નકુમાર ગુણ, “ગુજરાત જે સંતૉ ૌ હિન્દી સાહિર છે ટેન (Tf હિસા),
૧૨. કાન્તિકુમાર સી. ભટ્ટ, “રામકબીર સંપ્રદાય', પૃ. ૨૦૫ ૧૩. એજન, પૃ. ૨૫૭; ગુસંહિતા, પૃ. ૬ -૧૪. ચસસં., પૃ. ૮૨૨ ૧૫. યસસં., પૃ. ૮૨૫; ગુસંહિસાટું. પૃ. ૬૪-૬૬ ૧૬. ગુહિસાથે. 9. ૮૦–૮૨ ૧૭. પ્રવીણચંદ્ર પરીખ પાસેથી સાભાર મળેલી માહિતીના આધારે. ૧૮. ગુસંહિતાકે, પૃ. ૬૬ ૧૯ નર્મદાશંકર ભટ્ટ, ખંભાતનું સાંસ્કૃતિક દર્શન, પૃ. ૩૧૯ ૨૦. અહિયારે, પૃ. ૭૬-૮૦ ૨૧. અમૃતલાલ ના. મોદી, “નારેશ્વરને નાથ', પૃ. ૩; કેશવલાલ અ. ઠક્કર,
આધુનિક ગુજરાતના સંત' (આગુસં.), પૃ. ૩૧૮; સંતસાગર', ભા. ૨,
પૃ, ૨૩-૨૪૧ ૨૨. ચીમનભાઈ ઈ. પટેલ, રામદેવજીનું ચમત્કારી મંદિર', “ધર્મસંદેશ.” વર્ષ
૬૬, અં, ૧ (૧૫-૯-૧૯૮૦), પૃ. ૮ ૨૩. સ્વામી સાઈ શરણાનંદ, “શ્રી સાઈબાબા', પૃ. ૩૦૨-૦૩ ૨૪. “આધુનિક ગુજરાતના સંત', પૃ. ૯૩; સંતસાગર', ભા. ૧, પૃ. ૪૦૬-૪૧૨
Page #434
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
४०८
૨૫. નાગજી ભટ્ટી, સાયલાના સંત લાલજી મહારાજ” “ઊર્મિ નવરચના.”
વર્ષ ૫૬, અં. ૧૨, પૃ. ૫૯૨-૯૬ ૨૬. “સંતસાગર,' ભા. ૧, પૃ. ૪૫૮-૪૬૮ ૨૭. આગુસં., પૃ. ૨૦૮ ૨૮. ધીરુભાઈ ઠાકર, “અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા,' પૃ. ૨૨-૨૩ ૨૮. શ્રી જાનકીદાસજી મહારાજ શતાબ્દી મહોત્સવ સમરણિકા', પૃ. ૧૩;
શાંતિલાલ ઠાકર, નડિયાદને ઇતિહાસ', પૃ. ૬૭-૮૦ ૩૦, ચસર્સ, ભા. ૨, પૃ. ૧૭૨ ૩૧. અરુદય જાની, પૂજ્ય શ્રી મોટાને અંજલિ.” “સ્વાધ્યાય, વર્ષ ૧૪,
અં. ૨ (જાન્યુ, ૧૯૭૭), પૃ. ૨૧૨-૧૩ ૩૨. વાડીલાલ વાળંદ, “શ્રી લકુલીશ તીર્થ કાયાવરોહણ,” “ધર્મ લેક”, વર્ષ ૧૮,
અં. ૯ (૧૫-૧-૮૩), પૃ. ૪-૪ર ૩૩. આગુસ, પૃ. ૨૩-૨૮ ૩૪. ગરૂડેશ્વરમાં શ્રી નિરંજન ધામ' તરીકે ઓળખાતા આ સ્થળે છેલ્લાં દસ
વર્ષથી નિરંજન (ગણેશભાઈ પંડયા) અવિરતપણે વૈદિક પરંપરા પ્રમાણેની
કઠોર તપશ્ચર્યા કરી રહ્યા છે. ૩૫. આગુસં., પૃ. ૨૩૪-૨૫૪ ૩૬. આગુસ., પૃ. ૨૨૯-૩૦; “ સંતસાગર.' ભા. ૨, પૃ. ૨૫૭–૨૬૬ ૩૭. ઈ. ઈ. દેશાઈ, “સૂરત સોનાની મૂરત,” પૃ. ૧૯૨ ૩૮. અમદાવાદના વેદમંદિર, ગીતામંદિર અને જગન્નનાથ-મંદિર વિશે પ્રા.
કમલેશ ચેકસી પાસેથી સાભાર મળેલી માહિતીના આધારે. ૩૯. “સંતસાગર, ભા. ૨, પૃ. ૪૨૧-૪૩૧
અમદાવાદમાં ભાવનિર્ઝર' સંસ્થા એમની પ્રેરણાથી સ્થપાઈ છે. ૪૦. આગુસં, પૃ. ૨૬ર–૨૬૯ ૪૧. Shri Ramakrishna Ashrama, Rajkot, “Report, April, 1975
to March, 1978', pp. 9–15
આગળ જતાં એમાં બેલૂર મઠની શૈલીનું એક ભવ્ય મંદિર બંધાયું. ૪ર. ચસસ, ભા. ૧, પૃ. ૮૨૨-૨૩ ૪૩; મણિભાઈ વોરા, પોરબંદર, પૃ. ૨૫ ૪૪. ચર્સ, ભા. ૧, પૃ. ૨૩ ૪૫. શિવપ્રસાદ રાજગર, “અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક
ઈતિહાસ, પૃ. ૧૦૫; નર્મદભાઈ જ. ત્રિવેદી, થિયોસોફિકલ સાયટી
સૌરાષ્ટ્રમાં”, “ઊર્મિનવરચના,” વર્ષ ૪૪, અ. ૭-૮ (ઓકટ–નવે, ૧૯૭૩), - પૃ. ૬૦૦-૬૦૨
Page #435
--------------------------------------------------------------------------
________________
૪૧૦
આઝાદી પહેલાં અને પછી
૪. શ્રી અરવિંદ ગુજરાતમાં”, “શ્રી અરવિંદ નિવાસ દશાબ્દી મહોત્સવ,”
પૃ. ૧૪૧-૪ર . ૪૭. ઈ. ઈ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૨૦૩ ૪૮. રણધીર ઉપાધ્યાય, “મા આનંદમયીની આનંદયાત્રા.' પૃ. ૫૧ ૪૯. એજન, પૃ. ૫૮
૫૦, એજન, પૃ. ૮૭ ૫૧. એજન, પૃ. ૨૦૦–૨૦૧ પર. એજન, પૃ. ૩૧૯
સને ૧૯૬૩ માં માને ૧૪મો સંયમ-સપ્તાહ અમદાવાદમાં આનંદ બંગલામાં કાંતિલાલ મુનશાને ત્યાં ઊજવાયો. લગભગ ૩૦૦ થી વધુ
ભક્ત આ સંયમવ્રતમાં જોડાયા હતા (એજન, પૃ. ૩ર૭-૩૨૮. ૫૩. “સંતસાગર, ભા. ૨, પૃ. ૪ર૧-૩૧ અમદાવાદમાં ભાવનિર્ઝર સંસ્થા
એમની પ્રેરણાથી સ્થપાઈ છે. ૫૪. ઈ. ઈ. દેસાઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૮૬-૮૭ ૫૫, R. K. Trivedi, op. cir, pp. 253 f, ૫૬. કુમારપાળ દેસાઈ, “સદીનું સરવૈયું (ગત સૈકાના જૈન ધર્મની પ્રવૃત્તિઓ)',
“જૈન રત્નચિંતામણિ”, ભા. ૨ (સંપા. નંદલાલ દેવલુક), પૃ. ૧૬૪, ૧૬૫ ૫૭. એજન, પૃ. ૧૬૫ પ૮. એજન, પૃ ૧૬૫; સાદથી સંઘમિત્રા, કાજે પ્રમાa માવાઈ', પૃ. ૨૨ ૫૯. બીજી વાર સને ૧૯૬૭ માં દક્ષિણયાત્રાના પ્રથમ પડાવમાં ચાતુર્માસ ગાળવા
અને ત્રીજી વાર સને ૧૯૮૩ માં વિશેષ ઉદ્દેશની સિદ્ધિ માટે અમદાવાદ
પધાર્યા હતા (સાવી મુવી નું પ્રમાં, “વહતા ની નિામા', પૃ. ૨૦ ૬૦. સાર્થ સંઘમિત્રા, ૩ઘણુંa, g. : -
છે. “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ, ભા. ૨, પૃ.૧પર -૧૮૩ દર, કેશવલાલ ઠક્કર, ઉપર્યુક્ત, પૃ ૧૯૦–૧૯૭; “ગ્રંથ અને ગ્રંથકાર,’ પુ. ૯, | પૃ. ૫૫-૫૭ ૬૩. “ગ્રંથ અને ગ્રંથકાર, પુ. ૧૦, ૮૬-૮૮ ૬૪. એજન, પુ. ૧, પૃ. ૧૬૦-૬૧ ૬પ, એજન, પુ ૭, પૃ. ૧૯૬-૯૭ ૬૬. મુનિ શ્રી ભુવનચંદ્ર મહારાજ, શ્રી પાર્વ ચંદ્રગચ્છના પૂ. મુનિપંગોને
પરિચય” “જૈન રત્નચિંતામણિ,” પૃ. ૨૫૦ ૭. નર્મદાશંકર યં, ભદુ, “ખંભાતનું સાંસ્કૃતિક દર્શન' પૃ. ૩૫ર ૬૮. મુનિ મિત્રાનંદસાર, “છાધિવતિ . મા. શ્રી ત્રાસસાગરસૂરીશ્વરી મ. સા.
નીવનયાત્રા : g gરિચય,' p. ૨-૨૬ ૬૯. “શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ,' ભા. ૧, પૃ. ૫
Page #436
--------------------------------------------------------------------------
________________
ધાર્મિક સ્થિતિ
૪૧૧.
૭૦. ડાહ્યાભાઈ કિનારીવાલા (સંપા.), શ્રી સૂર્યપુરની જૈન પરિચય બુક' પૃ. ૨૦ ૭૧. ‘અમદાવાદ સર્વસંગ્રહ', પૃ. ૧૬૪; રતિલાલ દીપચંદ દેસાઈ, “શેઠ આણંદજી
કલ્યાણજી પેઢીને ઇતિહાસ,' ભા. ૧, પૃ. ૧૦ ૭ર. એજન, પૃ. ૧૬૪ ૭૩. ડાહ્યાભાઈ કિનારીવાલા (સંપા.), ઉપર્યુક્ત, પૃ. ૨
8. R. K. Trivedi, op. cit., pp. 53 ff. ૭પ. કરીમ મહમદ માસ્તર, “મહાગુજરાતના મુસલમાનો' ભા. ૧-૨, પૃ. ૧૫૧ ૭૬. એજન, પૃ. ૨૩૯ ૭૭. ચસસ., પૃ. ૮૪૫ ૭૮. એજન, પૃ. ૩૪૩ ૭૯. એજન, પૃ. ૪૦૧ ૮૦. ચસસં, ભા. ૧ પૃ. ૮૪ર ૮. કરીમ મહમદ માસ્તર, ઉપર્યુક્ત, પૃ. ૪૦૨ ૮૨. R. K. Trivedi, op. cir, pp. 253 ff. ૮૩. હરિપ્રસાદ શાસ્ત્રી અને ભારતી શેલત, ‘અમદાવાદની અગિયારીઓના શિલાલેખ”,
“બુદ્ધિપ્રકાશ,” પુ. ૧૨૭, પૃ. ૪૮૫-૮૯ ૮૪. એજન પૃ. ૪૮૭-૮૮ ૮૫. નર્મદાશંકર ચં. ભટ્ટ, ઉપર્યુક્ત, 5 ૩૮૯-૯૦ (§. Gazetteer of the Bombay Presideney Vol. LIX, Part II,
Appendix II, p. 252 ૮૭. પારસી ડીરેકટરી પૃ. ૫-૬ ૮૮. “ખંભાતનું સાંસ્કૃતિક દર્શન.” પૃ. ૩૦૦ L. R. K. Trivedi, op. cit., pp. 253 ff. ૯૦. ઉપેન્દ્ર સાંડેસરા “શીખદર્શન' પૂ. ર૬-૨૭ ૮૧. હ. ગં. શાસ્ત્રી અને ભારતી શેલત, અમદાવાદના શીખ ગુરુદ્વારાના શિલાલેખો, “બુદ્ધિપ્રકાશ”, પુ. ૧૨૮. ૧૮૧-૧૮૩
૧૯૬૦ પછી અમદાવાદ ગાંધીનગર કલેલ મહેસાણા આણંદ નડિયાદ સુરત રાજકેટ અને જામનગર જેવા સ્થળોએ પણ ગુરદ્વારા બાંધવામાં આવ્યાં હતાં ( દર્શનસિંગ શીખ, આચાર્ય- સરદાર વલ્લભભાઈ
કોમર્સ કોલેજ, અમદાવાદ પાસેથી સાભાર મળેલી માહિતીના આધારે), 6. R K. Trivedi, op. cit., pp. 253 ff.
૩. ધર્મ ચક્ર” વર્ષ ૩, અં. ૫ (તા. ૧૬-૧૦-૧૯૭૮), પૃ. ૪ ૦૪. ૧૯૬૦ પછી ઘણાં કુટુંબેએ બૌદ્ધ ધર્મની દીક્ષા લીધી. ૧૯૮૧ માં દલિત
વર્ગના લગભગ ૨૦૦ પરિવારોએ થાઈલેન્ડના બૌદ્ધ ભિખ્ખ પૂ. વિચાઓના
Page #437
--------------------------------------------------------------------------
________________
૪૧૨.
આઝાદી પહેલાં અને પછી
શુભ હસ્તે અમદાવાદમાં ધર્મદીક્ષા લીધી (ધર્મચક, વર્ષ ૬, અં. ૧, તા. ૧૮-પ-૮૧, પૃ. ૪); શ્રી બકુલ વકીલ પાસેથી સાભાર મળેલી
માહિતીના આધારે. 64. R. K. Trivedi, op cit, pp. 253 ff. ૯૬–૯૭. ભારતી શેલત, અમદાવાદને ત્રિભાષી યહૂદી શિલાલેખ અને ત્યાંનું યહૂદી
કબરસ્તાન, વિદ્યાપીઠ”, સળંગ અંક ૧૧૦ (માર્ચ-એપ્રિલ ૧૯૮૧),
પૃ. ૩૮ ૯૮. હરિપ્રસાદ શાસ્ત્રી અને ભારતી શેલત, ગુજરાતમાં યહૂદીઓ, પથિક,”
વર્ષ ૨૦, અં. ૭ (એપ્રિલ, ૧૯૮૧), પૃ. ૧૫ 66. James Hastings (ed.), Encyclopedia of Religion and Ethics,
Vol. 11, pp. 299-306 ૧૦૦. શ્રીમતી કપિલ હકિમિયાન (સુરત) પાસેથી સાભાર મળેલી માહિતીના
આધારે. 907. Robin Boyd, Church History of Gujarat, p. 79 902. Paul Varghes (ed.), Ahmedabad Mission Golden Jubilee
Sauvenier 1934–1984, p. 5; Robin Boyd, op. cit., p. 200 903, Robin Bord, op. cit., p. 6 ૧૦૪ સિ. મારિયા કાવિયેરની રૂબરૂ મુલાકાત લઈને મેળવેલી વિગતો. ૧૫. Ibid, p 210 ૧૦. પ્રભાશંકર એલોશાભાઈ (સંપા. લે.), “સવાર્તાનું પરોઢ યાને પરાત્પરનું
પરાક્રમ', પૃ. ૧૮૯ ૧૦૭. Robin Boyd, op. cil, p. 136 ૧૦૮. પ્રભાશંકર એલીશાભ ઈ, ઉપર્યુક્ત, પૃ. ૧૧૦ ૧૦૯, એજન, પૃ. ૧૭૪ ૧૧૦. આ સમાજને શતાબ્દી મહોત્સવ સને ૧૯૭૧ ને ડિસેમ્બર માસની ૧૭,
૧૮, ૧૯-એ ત્રણ તારીખે એ અમદાવાદમાં ઊજવવામાં આવ્યો. ૧૧૧. ગાંધીજી, “હરિજનબંધુ' તા. ૨૮ માર્ચ, ૧૯૩૬ ૧૧ર, ગાંધીજી, “મંગળ પ્રભાત', પૃ.
૧
૧ ૧૩. એજન, પૃ. ૨૯-૩૩ ૧૧૪. નરહરિ પરીખ, સામ્યવાદ અને સર્વોદય તથા બીજા લેખો' પૃ. ૧ ૧૧૫. એ જન, પૃ. ૧ ૧૧૪. બબલભાઈ મહેતા, “સર્વોદય અને ભૂદાનયજ્ઞ,' પૃ. ૧૪
Page #438
--------------------------------------------------------------------------
________________
ખંડ ૪
કલાઓ
પ્રકરણ ૧૨ લલિત કલાઓ
૧. ચિત્રકલા પ્રવાહ અને સંસ્થાઓ
અંગ્રેજી શાસન નીચે ભારતીય કલા તથા સંસ્કૃતિ વિસરાઈ ગઈ હતી. વિદેશી શાસકે શરૂઆતમાં ભારતીય સંસ્કૃતિ અને કલાને હીનતાની નજરે જતા.
કલાક્ષેત્રે પશ્ચિમ ભારતમાં જાણીતી ક્લાસંસ્થા “સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટ' મુંબઈમાં ૧૮૫૭ માં અસ્તિત્વમાં આવી હતી. ગુજરાત મહારાષ્ટ્ર અને ઇતર પ્રાંતના કલાના વિદ્યાથીઓ ઉચ્ચ કક્ષાની શિક્ષા માટે ત્યાં જતા. ગુજરાતમાં કલાશિક્ષા માટે કોઈ ખાસ સંસ્થા ન હતી. વડોદરામાં મહારાજા સયાજીરાવે સ્થાપેલું “કલાભવન કલાશિક્ષણ આપતું હતું, પરંતુ એને અભિગમ કલાઉદ્યોગને શિક્ષણ પર વધુ હતો. | મુંબઈની આ સંસ્થામાં અંગ્રેજ નિષ્ણાતે કલાશિક્ષણ આપતા હતા એટલે એ પાશ્ચાત્ય પદ્ધતિથી અપાતું હતું. આ સંસ્થા રાષ્ટ્રિય સ્તરની હતી. તલરોનું નવું માધ્યમ, નવી ટેકનિક, નવું દૃષ્ટિબિંદુ, ઉપરાંત નવા વિષય અને દશ્યચિત્ર (Landscape painting), પદાર્થોનું વાસ્તવિક નિરૂપણ, માનવ-આકૃતિના સંપૂર્ણ આદર્શનું સર્જન, છાયા-પ્રકાશને ઉમાર, રંગેની વિવિધ સ્થિતિ દર્શાવતી છટાઓ tones), યથાર્થ દર્શન (perspective), ચિત્રસંયોજના – આ બધું એક નવી દિશા પ્રસ્તુત કરતું હતું. આ શિક્ષણ દ્વારા જે વિદ્યાથીએ તાલીમ પામ્યા તેઓ તેજસ્વી કલાકાર કે સર્જક ન થયા, પરંતુ કલાને વ્યવસાય તરીકે નભાવતા રહ્યા,
સ્કૂલ ઓફ આર્ટના પ્રિન્સિપાલ ગ્રિફિસે ૧૮૯ર માં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા અજંટાનાં ચિત્રો અને અશભનેની અનુકૃતિ કરાવી. આ ધથી કલાક્ષેત્રે નવું દિશાસૂચન થયું. એ નિર્વિવાદ છે કે આ કલાશાળાએ
Page #439
--------------------------------------------------------------------------
________________
૧૧૪
આઝાદી પહેલાં અને પછી
ભારતના કલાકારોને પ્રેરણા અને પ્રોત્સાહન આપ્યાં તથા સામાન્ય જન–સમાજમાં કલા પ્રત્યે રસવૃત્તિ જાગ્રત કરી.
૧૮૮૮માં “બોમ્બે આર્ટ સોસાયટી” ની સ્થાપના થઈ ર આ સોસાયટી ચેડા યુરોપિયને અને ભારતીય શ્રીમંતોના સહકારથી કલાના ઉોજનાથે સ્થપાઈ હતી. “સ્કૂલ ઑફ આર્ટ'માંથી તાલીમ પામેલા કલાકારોએ કલાને વ્યવસાય તરીકે અપનાવી હતી. તેઓ પોતાની કલાને જનસમાજને પરિચય આપવા એક સંસ્થાને ઇચ્છતા હતા, એ સંસ્થા આ સોસાયટી હતી.
૧૯૧૬ માં સોસાયટીના વાર્ષિક કલા પ્રદર્શનમાં પ્રથમ વાર એક ગુજરાતી કલાકાર શ્રી રવિશંકર રાવળને એમના ચિત્ર “બિલ્વમંગળ’ માટે સુવર્ણ પદક મો. આ ચિત્ર રાજપૂત શૈલીની ઢબે સપાટ રંગમાં કરેલું હતું. આ ચિત્રશૈલીની પ્રેરણા એમણે મૅડર્ન રિવ્યુ'(કલકત્તા)માં આવતા શ્રો હેવેલ તથા ડે. આનંદકુમાર સ્વામીના લેખેના વાચન તથા છપાતાં ભારતીય ચિત્ર પરથી પ્રાપ્ત કરી હતી. આ ચિત્ર સર્વપ્રથમ ભારતીય કલાશૈલીનું દ્યોતક હતું. - “સ્કૂલ ઑફ આર્ટમાં રૂઢિચુસ્ત પાશ્ચાત્ય ઢબની કલાશિક્ષામાંથી ગુજરાતના પણ ઘણા કલાકારો તાલીમ પામ્યા, વિશેષ કરી ચિત્રશિક્ષકની તાલીમ પામ્યા. તેઓ અમદાવાદ વડોદરા સુરત રાજકેટ ભાવનગર જામનગર અને ગાંડળમાં શિક્ષક તરીકે કામ કરતા હતા.
પાછળથી “કૂલ ઑફ આર્ટીના કલાકારોને એક જૂથે એકેડેમિક પદ્ધતિ તરફના વલણથી જુદા પડી પોતાની વ્યક્તિગત અનુભૂતિ, આગવી શૈલી અને કુશળતાથી તથા રંગોમાં પોતાના વ્યક્તિત્વની છાપ અને વ્યાપક દષ્ટિકોણ અપનાવી સર્જન કર્યું, જે વાસ્તવિક રજૂઆતથી વેગળું હતું.
ભારતમાં રાષ્ટ્રિય આંદોલનની લહેર પૂર જોશમાં ચાલી રહી હતી. કલાક્ષેત્રે કલકત્તામાં “ડન રિવ્યુ' માં ભારતીય કલા-પરંપર ના લેખે અને ચિત્ર પ્રકાશિત થતાં હતાં. કલકત્તા સ્કૂલ ઑફ આર્ટમાં ભાવનાશાળી અને વિદ્વાન આચાર્ય શ્રી ઈ. બી. હેવેલનું આગમન થયું. એમણે ભારતીય કલાકારો માટે ભારતીય પદ્ધતિની કલાશિક્ષા પર વધુ જોર આપ્યું અને પાશ્ચાત્ય શિક્ષા પદ્ધતિને તિલાંજલિ આપી, એમને શ્રી અવનદ્રનાથ ટાગોર જેવા વિદ્યાથી મળ્યા. પાછળથી દેશને શ્રી નંદલાલ બોઝ જેવા તેજસ્વી કલાકાર મળ્યા. કલકત્તામાં અગ્રગણય વિદ્વાને અને કલાકારોએ “ઓરિયન્ટલ આર્ટ સોસાયટીની સ્થાપના કરી. શ્રી અદ્રકુમાર ગાંગુલીએ “રૂપમ’ નામનું કલાનું ત્રિમાસિક કાઢયું, જે એશિયાનું શ્રેષ્ઠ કલાપત્ર
Page #440
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૧૫
બન્યું. કવિવર ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતનમાં વિશ્વભારતી વિદ્યાલયમાં સંગીત અને કલાને પ્રથમ વાર શિક્ષણમાં ગૌરવભર્યું સ્થાન આપ્યું. બંગાળના ચિત્રકલા–પુનરુત્થાન–આદેલનને પ્રભાવ દેશના જુદા જુદા ભાગોમાં પડ્યો. મુંબઈની “સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટમાં એ સમયે પ્રિન્સિપાલ કેપ્ટન ગ્લસ્ટન સોલેમન હતા (ઈ. સ. ૧૯૧૯-૧૯૩૭). એમણે અભ્યાસક્રમમાં ભારતીય કલાને વિશેષ સ્થાન આપ્યું કે એમણે અભ્યાસક્રમમાં ભીંતચિત્રને સ્થાન આપી એક એવી શૈલીનું નિર્માણ કર્યું કે જેમાં ભારતીય ચિત્રકલા અને છાયાપ્રકાશયુક્ત પાશ્ચાત્ય ચિત્રકલા-પદ્ધતિમાં ભીંતચિત્ર પદ્ધતિને વિકાસ થયો. એ સમયના વિદ્યાથી શ્રી જગન્નાથ મુરલીધર અતિવાસી, જે સૌરાષ્ટ્રમાં પોરબંદરમાં બાળપણથી જ ઊછર્યા હતા, તેમની શક્તિને શ્રી સોલેમને પારખી, તેમને પ્રોત્સાહન આપી એમનામાં રહેલાં ભારતીય કલાસંસ્કાર, વૈષ્ણવ સંપ્રદાયની ઉત્કૃષ્ટ કલાપરંપરાની સૂઝ તથા રાજપૂત કલા પરંપરાની પ્રચ્છન્ન પરિપાટી વગેરેને વિકાસ કર્યો. વિદ્યાકાલ પછી આ જ શાળામાં શ્રી અહિવાસીને ભારતીય ચિત્રકલાવિભાગનું સંચાલન સોંપ્યું. શ્રી અહિવાસીનું વ્રજસાહિત્યનું ઊંડું જ્ઞાન, ભારતીય કલાની ઊંડી સૂઝ, વેધક દષ્ટિ અને આગવી શિક્ષણ પદ્ધતિથી “સ્કૂલ ઑફ આર્ટ'માં એક નવું વાતાવરણ સર્જાયું અને પશ્ચિમ ભારતના કલાક્ષેત્રે કલાના વિદ્યાથીઓની આગવી પ્રતિભા પ્રગટી તથા ઉચ્ચ સર્જનાત્મક કામ થયું. આ લાવર્ગ માં ખાસ કરીને ગુજરાતી વિદ્યાથીઓનું પ્રમાણ વધુ હતું એટલે ગુજરાતના કલાકારોને એક નવી દિશા અને પ્રત્સાહન મળ્યાં.
સૌ-પ્રથમ “સ્કૂલ ઑફ આર્ટની ભી તે પર વિદ્યાથીઓએ ભીંતચિત્ર કર્યા. મુંબઈમાં સ્કૂલ ઑફ આર્ટીની ગતિવિધિ અને ભારતીય કલાના વિદ્યાથી ઓને પ્રત્સાહન આપતા લેખો શ્રી કનૈયાલાલ વકીલે બોમ્બે કૅનિકલ'માં લખ્યા. પાછળથી ડે. ડી. જી. વ્યાસે પણ કલાસમીક્ષક તરીકે સારી સેવા બજાવી હતી. મુખ્ય ખંડમાં એક વિશાળ ચિત્ર “–રેવ્યા: પુન:નિષ્ઠા' આજે પણ ધ્યાન ખેંચે એવું છે. શ્રી. એન. એલ. જોશીએ મોટા કદનાં ભીંતચિત્ર કર્યા. શ્રી અહિવાસીએ Council Chamber, New Delhi માટે ભીંતચિત્રોની પેનલ કરી, જે એ સમયની સર્વોત્કૃષ્ટ કૃતિઓ હતી. શ્રી અતિવાસીનાં ચિત્રોમાં કાવ્યમયતા, વિશેષ પ્રકારની ચિત્રસજના તથા સુકોમળ રેખાંકન અને રંગોને અભુત સુમેળ જોવામાં આવે છે. એમનાં ચિત્રોમાં ભારતીય કળાની પૂર્ણ છાયા નજરે પડે છે.
શ્રી અહિવાસીએ ભારતીય કલાની નિષ્ઠાપૂર્વક સેવા કરી વિદ્યાર્થીઓને સર્વાગીણ જ્ઞાનથી પરિપુષ્ટ કર્યા. એમના વિદ્યાર્થીઓમાં વધર શુકલ, ભાનુ
Page #441
--------------------------------------------------------------------------
________________
૪૧૬
આઝાદી પહેલાં અને પછી
સ્માત, વજુભાઈ ભગત, ગેાકુળદાસ કાપડિયા, મહારાજ ગોપીનાથજી, યુસૂફ્ ધાલા, ગાવન પંચાલ, કુમી દાણાસ, વાસુદેવ સ્મા, દિનેશ શાહ, તુફાન રફાઈ, જગુ પીઠવા, પ્રદ્યુમ્ન તન્ના, ભૂપેદ્ર કારિયા, રસિક રાવળ વગેરે કલાકાર ને ગણાવી શકાય. શ્રી સ્વાવક્ષ ચાવડાએ પાતાની આગવી પ્રતિભાથી યુરેપ જઈ વિશિષ્ટ શક્તિ દ્વારા રેખાપ્રધાન શૈલીનુ નિર્માણ કરી દેશમાં અગ્રગણ્ય કલાકાર તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું. શ્રી યજ્ઞેશ શુકલે ઇટાલી અને ચીન જઈ, ગ્રાફ્ટિ અને ચાઈનીઝ ક્લાનું વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી જુદી જુદી પદ્ધતિમાં કલાસન કર્યું. શ્રી વાસુદેવ સ્માતે કલામાં અલરયુક્ત શૈલીનું નિર્માણ કર્યું તથા ભારતીય અલંકરણાનું અભ્યાસ અને સ ંશે ધન કરી પ્રકાશન કર્યું છે. ઉપરાંત અનેક ક્લાકારો એમના અધ્યાપનકાળમાં દીક્ષિત થયા. તેમાં શ્રી જમ્મુ સંપત, મેરારજી સંપત, મનુ સૂબેદાર, કાંતિલાલ કાપડિયા, હીરાલાલ પટેલ, મનુ વ્યાસ, સુમંત વ્યાસ, લખમસી ખેાના, ચંદુભાઈ પંડયા, જયંત પરીખ, કલાકાંત, શકુંતલા દીવાનજી, ભદ્રા દેસાઇ, માહિની બક્ષી ઇત્યાદિ કલાકારાએ કલાક્ષેત્રે નાનામેાટે ઉલ્લેખનીય કાળા આપ્યા છે
૧૯૪૭ માં દેશ સ્વતંત્ર થયા. કલાકારો અને કલાના વિદ્યાથી એને વિદેશમાંથી નવા વિચાર અને દૃષ્ટિ સાંપડયાં. કલાક્ષેત્રની સીમાને વ્યાપ વધ્યો. વિશેષ કરી ગુજરાતના કલાકારોએ આને લાભ વધુ ઉડાવ્યા. કલાકારે એ પેાતાના કામમાં સ્વત ંત્રતાના અનુભવ કર્યા અને તે coiour form અને તથા અમૂ કલા તરફ આકર્ષાયા, પુસ્તકા પ્રકાશને પ્રદર્શને સ્લાઇડ-શા વાર્તાલાપે અને વ્યક્તિગત સપર્ક પડ્યું આમાં મહત્ત્વના ફાળે છે.
૧૯૪૮ માં મુંબઈમાં ‘પ્રેગ્નેસવ ગ્રુપ'ની સ્થાપના થઈ અને એમાં કલાકાર હતા તે એકેડેમિક શૈલી તથા પરંપરાગત શૈલીથી અલગ પેતાનુ અસ્તિત્વ સિદ્ધ કરવા માગતા હતા. ગુજરાતના શ્રી અકબર પદમસી અને તૈયબ મહેતાએ ફ્રાન્સ જઈ આધુનિક કલાપ્રવાહનું સમજપૂર્વક અધ્યયન કરી સર્જન કર્યું છે.
ગુજરાતની કલાપ્રવૃત્તિ
અજટા એલેારાનાં ભીંતચિત્રાના અને જૈન તાડપત્ર તેમજ હસ્તપ્રતનાં ચિત્રાના સંશાધનથી કલામાં એક પ્રકારનુ નવું દિશાસૂચન થયુ છે અને એક પ્રેરણાપથ દર્શાવાય છે.
૧૯ મી સદીના અ`તિમ ચરણમાં રાજા રવિવર્માનાં ચિત્રોનો આકર્ષીક શૈલી ગુજરાતમાં ખૂબ લેાકપ્રિય થઈ હતી. દૈવીએ, દેવતાઓ અને પૌરાણિક પ્રસંગાનાં
Page #442
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૧૭
ચિત્ર ઘરઘરમાં પ્રચલિત થયાં હતાં. રાજા રવિવર્મા ત્રાવણકોરના રાજવંશી કલાકાર હતા અને એમનાં ચિત્ર પાશ્ચાત્ય પદ્ધતિનાં હતાં. વડોદરાના મહારાજા સયાજીરાવે પણ રાજા રવિવર્મા પાસે રાજપરિવારનાં ચિત્ર કરાવ્યાં હતાં. આ ચિત્રશૈલીથી ગુજરાતના જવાન કલાકારે આકર્ષાયા અને એ જ શૈલીમાં ચિત્રો કરવા લાગ્યા. ૧૯૦૭ માં અમદાવાદના કલાશિક્ષક શ્રી મગનલાલ શર્માએ રાષ્ટ્ર ભાવનાથી પ્રેરાઈ ભારતના નકશામાં હિંદદેવીનું ચિત્ર ચીતર્યું હતું, જે રવિવર્મા લિથો પ્રેસમાં છપાઈ પ્રગટ પણ થયું હતું. આ ચિત્ર આખા દેશમાં આદર પામ્યું હતું.
ગુજરાતમાં કલાશિક્ષણની શરૂઆત અને જાગૃતિ ૧૯૧૯ પછી શ્રી રવિશંકર રાવળે અમદાવાદને પિતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું ત્યારથી થઈ. શ્રી રવિશંકર રાવળ મુંબઈની “સર જે. જે. સ્કૂલ ઑફ આર્ટના તેજસ્વી વિદ્યાર્થી હતા. એમણે ૧૯૧૪માં સ્વ. હાજીમહંમદ શિવજીના વીસમી સદી” માસિકમાં કલાકાર તરીકે સેવા આપેલી. એમાંનાં એમનાં રેખાચિત્રો અને ચિત્રથી બધા વાકેફ હતા. તદુપરાંત ગુજરાતના સમર્થ સાહિત્યકાર ક. મા. મુનશીની નવલકથાના ચૌલુક્યકાલની સમૃદ્ધિ દર્શાવતાં પાત્રોનાં સુંદર ચિત્ર એમણે કર્યા હતાં. શ્રી રવિભાઈએ અમદાવાદમાં એક સ્વતંત્ર ચિત્રકાર તરીકે જીવવાનો સંકલ્પ કર્યો અને સમસ્ત જીવન કલાનાં ઉત્થાન પ્રચાર અને પ્રસાર માટે અર્પણ કર્યું. શરૂઆતમાં એમણે ગુજરાત કલાસંઘ ચિત્રશાળા'ની સ્થાપના કરી અને કલા-અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક શિક્ષા આપવા માંડી. “ભારત કલામંડળને નામે એક અન્ય સંસ્થા સ્થાપી પ્રદર્શને વ્યાખ્યાને વાર્તાલાપ તથા કલાકારોને ઉત્તેજન આપવા માટે એક મંચની જરૂરિયાત પૂરી પાડી.
૧૯૨૪માં રવિશંકર રાવળે “કુમાર નામના માસિકને પ્રારંભ કર્યો. કુમાર”માં શિષ્ટ સાહિત્ય ઉપરાંત વિશેષ રૂપથી કલાકારોને પ્રોત્સાહન આપવા ચિત્ર, કલાકારોને પરિચય, દેશવિદેશનાં કલા અને કલાકારે પર વિસ્તૃત છે વગેરે વિપુલ પ્રમાણમાં આપી ગુજરાતની બુદ્ધિજીવી અને સામાન્ય પ્રજામાં કલાકાર રેડ્યા અને કલા પ્રત્યે રસવૃત્તિ અને જાગૃતિ આણી.
ગૂજરાત વિદ્યાપીઠમાં ભારતીય સંસ્કૃતિ અને કલાના વિષયને અભ્યાસકમમાં સવિશેષ સ્થાન આપવામાં આવ્યું. શ્રી કનુ દેસાઈને શાંતિનિકેતનમાં ઉચ કલાને અભ્યાસ કરવા માટે શિષ્યવૃત્તિ આપવામાં આવી. શ્રી કનુ દેસાઈ અભ્યાસ
Page #443
--------------------------------------------------------------------------
________________
४१८
આઝાદી પહેલાં અને પછી
પૂરો કરી વિદ્યાપીઠમાં શિક્ષક તરીકે જોડાયા. શ્રી રવિભાઈના પ્રથમ શિષ્યમંડળમાં શ્રી કૃષ્ણાલાલ ભટ્ટ, કનુભાઈ દેસાઈ અને જગહન મિસ્ત્રીને સમાવેશ થાય છે.
શ્રી રવિશંકર રાવળે વિદ્યાર્થીઓને ઉચ્ચ કક્ષાની શિક્ષા માટે દેશના અન્ય ભાગોમાં મોકલ્યા. દેશના જુદા જુદા પ્રાંતમાંથી અલગ અલગ વિચારધારાનું ગુજરાતમાં આગમન થયું અને એને સમન્વય થયો. શ્રી કનુ દેસાઈને શાંતિનિકેતન, શ્રી રસિકલાલ પરીખને મદ્રાસ દેવીપ્રસાદ રાય પાસે અને પછી મુંબઈ, શ્રીયધર શુકલને મુંબઈ, શ્રી છગનલાલ જાદવને લખન અને શ્રી સોમાલાલ શાહ તથા શ્રી કૃષ્ણલાલ ભટ્ટને વડોદરામાં શ્રી પ્રમોદકુમાર ચેટરજી પાસે મોકલ્યા. આમ ગુજરાતમાં કલા અંગે નવા યુગનાં મંડાણ થયાં. શ્રી રવિશંકરની સંસ્થાના વિદ્યાથી. જૂથમાં શ્રી બંસીલાલ વર્મા, રસિકલાલ પરીખ, છગનલાલ જાદવ, વ્રજલાલ ત્રિવેદી, ભીખુભાઈ આચાર્ય, લક્ષ્મણ વર્મા, ચંદ્રશંકર રાવળ, ધીરુ ગાંધી, શાંતિ શાહ અને દશરથ પટેલ વગેરેએ ચિત્ર-અભ્યાસને આરંભ કરી આગળ જતં સારી સિદ્ધિ પ્રાપ્ત કરી.
શ્રી સોમાલાલ શાહે ભાવનગરમાં ચિત્રશિક્ષણ આપી વિનાયક પંડ્યા અને માકડ ભટ્ટ જેવા ઉચ્ચ વિદ્યાથીઓને તૈયાર કર્યા, જ્યારે શ્રી રસિકલાલ પરીખે શેઠ ચિ. ન. વિદ્યાવિહાર સંસ્થાના લલિતકલા–મહાવિદ્યાલયમાં અનેક શિષ્યોને કલાદીક્ષા આપી.
| ગુજરાતમાં કલા જાગૃતિથી એવું વાતાવરણ સર્જાયું કે થોડા કલાકારોએ પિતાની સ્વતંત્ર અને આગવી કલાસાધના અને પ્રયોગશીલતા વડે નવું સર્જન કરી ખ્યાતિ પ્રાપ્ત કરી. કુમાર મંગલસિંહજી–લાઠી, ખેડીદાસ પરમાર–ભાવનગર, ભૂપત લાડવા–રાજકાટ વગેરેએ સૌરાષ્ટ્રની લોકકલામાંથી પ્રેરણું લઈ આગવું સર્જન કર્યું. શાંતિ શાહ, દશરથ પટેલ અને જગુભાઈ શાહે પણ એ પરિપાટીના પ્રયોગ અજમાવી, પિતાનાં આગવાં વ્યક્તિત્વ અને અનુભૂતિ વ્યક્ત કર્યા. વિભિન્ન માધ્યમ અને નિજી દૌલીમાં કામ કરનાર કલાકારોમાં શાંતિ દવે, જેરામ પટેલ, પિરાજ સાગરા, ઈશ્વર સાગરા, રમણિક ભાવસાર, બાલકૃષ્ણ પટેલ, કનૈયાલાલ યાદવ, અશ્વિન મોદી, હકુ શાહ, ભાનુ શાહ, જયંત પરીખ, શિવ પંડ્યા, કિનારીવાળા, વિનય ત્રિવેદી, વિનેદ શાહ, વિનોદ પટેલ ઇત્યાદિ કલાકારો મુખ્ય છે. જીવન અડાલજા અને કાંતિલાલ રાઠોડ પણ વિશિષ્ટ કામ કરી રહ્યા છે.
દેશના કલા-શિક્ષણમાં ક્રાંતિ મહારાજા સયાજીરાવ યુનિર્વસિટી-વડોદરામાં લલિતકલા સંસ્થાની સ્થાપના થતાં આવી. માર્કડ ભટ્ટ સર્વ પ્રથમ આ સંસ્થાના અધ્યક્ષ નિમાયા. એમણે દેશવિદેશમાં કલાના ઉચ્ચ અભ્યાસ અને
Page #444
--------------------------------------------------------------------------
________________
લલિત કલા
૪૧૯
અનુભવ પ્રાપ્ત કર્યા હતા તથા એમના સાથી શ્રી એન. એસ બેન્દ્રેએ દેશના અગ્રગણ્ય અને પ્રતિભા–સપન્ન કલાકાર અને અનુભવી શિક્ષક તરીકેની મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
આ સંસ્થામાં વિશ્વમાં અદ્યતન કલાપ્રવાહેાને અનુલક્ષીને, ક્લાકારાની વ્યક્તિગત અનુભૂતિની અભિવ્યક્તિને સ્વીકારી તથા આજનો સૌંદર્ય ખાધની પરિભાષાને૧૦ સમજી અને એની સાથેના ક્લાકારને સંબધ જોડી કાઈ વિશેષ શૈલીનું અનુકરણ પણુ નહિ છતાં પરંપરાની અવગણના પણ ન કરી, પ્રયોગશીલતા તકનિક અને માધ્યમેાના પ્રયાગાને વિસ્તૃત સ્થાન આપી એના કલાસર્જનનાં મહત્ત્વપૂર્ણ તત્ત્વા તરીકે સ્વીકાર કર્યાં. આ સંસ્થાના વિદ્યાથીએમાં નવી દષ્ટિ, નવા માધ્યમ તથા પ્રયાગશીલતાના અભિગમ સ્પષ્ટપણે વર્તાય છે, એના પરિપાકરૂપે જે ક્લાકારો પ્રકાશમાં આવ્યા તેઓમાં જ્યોતિ ભટ્ટ, શાંતિ દવે, રમણિક ભાવસાર, બાલકૃષ્ણ પટેલ, જયત પરીખ, હિંમત શાહ, હકુ શાહ, રમેશ પડયા વગેરે મુખ્ય છે. આમ, ગુજરાતમાં કલાક્ષેત્રે નવા પ્રયાગે અને નવી વિચારધારાના ઉદય થયા.
૨. સંગીત
ગુજરાતના શિષ્ટ સૉંગીતના છેલ્લી એક સદીના ઇતિહાસની શરૂઆત જામનગરના રાજય-ગાયક - સ્વ. આદિત્યરામજી વ્યાસથી થઈ. એમના પુત્રો કેશવલાલ અને લક્ષ્મીદાસે ઈ.સ. ૧૮૯૫ માં સંગીતાદિત્ય' પૂર્વાધ અને ઉત્તરાધ એમ બે પ્રકાશન કર્યાં છે. ૧૧
લગભગ સવાસેા વર્ષોં પૂવે` વડાદરાના મહારાજા શ્રી સયાજીરાવે ગાયનશાળા સ્થાપી એના સંચાલન માટે પ્રેા. મૌલાબક્ષની નિયુક્તિ કરેલી, મૌલાબક્ષજી વિદ્વાન સંગીતશિક્ષક હતા અને એ સમયમાં એમનું સ્વરલિપિ પરનું પ્રભુત્વ આશ્ચર્ય પમાડે તેવું હતું. ઉત્તર હિંદુસ્તાની સંગીત માટે સ્વરલિપિ આપનાર એએ પ્રથમ સંગીતશાસ્ત્રી હતા. એમણે એ સમયમાં ગવાતા દેશી ઢાળાની સ્વરલિપિ સાથે પ્રકાશના કરી ગુજરાતની અનેરી સેવા બજાવી છે.૧૨ ભાવનગરના મહારાજા ભાવસિંહજીને ત્યાં પણ અનેક વિદ્વાન કલાકાર હતા, જેમાં ખીનકાર રહીમખાં અને ગાયિકા ચંદ્રપ્રભા અગ્રગણ્ય કલાકાર હતાં.
ગુજરાતમાં નાયક અને ભેજક જ્ઞાતિઓએ વશપર પરાથી ભવાઈ–નાટથ અને સંગીત–પર‘પરાને જીવંત રાખી છે. તે જૈન વૈષ્ણવ અને સ્વામિનારાયણ
Page #445
--------------------------------------------------------------------------
________________
૪૨૦
આઝાદી પહેલાં અને પછી
મંદિરમાં પૂજારી તરીકેને વ્યવસાય સ્વીકારી પૂજા ભણાવે છે તેમજ કીતને. કરાવી પ્રજામાં ધર્મ અને સંગીતનું પ્રચાર-કાર્ય કરે છે. ૧૩
સૌરાષ્ટ્ર અને કચ્છમાં શરણાઈ તબલાં કે ગાયન તરીકેને વ્યવસાય કરતી લંઘા કામમાં સારા ઉત્તમ કલાકારો થયા છે.
રિબંદરના પુષ્ટિસંપ્રદાયના ગોસ્વામી ઘનશ્યામલાલજી હિંદુસ્તાનના નામાંકિત હાર્મોનિયમ-વાદક હતા.૧૪ ત્યાર બાદ એમના પુત્ર ગોસ્વામી દ્વારકેશલાલજી અને હાલ એમના પુત્ર રસિકરાયજીએ આજે પણ હાર્મોનિયમ-વાદનની પરંપરા જાળવી રાખી છે,
૧૯૧૦ થી ૧૯૫૦ સુધી સંગીતક્ષેત્રે સારાય હિંદુસ્તાનમાં સૂર્યની જેમ છવાઈ ગયેલ આફતાબે-મૌસીકી' (સંગીત-ભાસ્કર) ઉસ્તાદ ફયાઝખાને ગુજરાતને ગૌરવ અપાવ્યું તેમજ વડેદરાને ઉત્તર હિંદુસ્તાની સંગીતનું કેંદ્ર બનાવ્યું. જૂની પેઢીના એઓ સમર્થ ગાયક હતા, જેને એક પગ મુઘલ શહેનશાહ અકબરના જમાનામાં હતા, કારણ કે મધ્ય યુગની દ્રપદ–ધમાર શૈલીને એએ તાદશ ચિતાર આપી શકતા, તે બીજો પગ આજના સંગીત-યુગની ધરતી પર હતો, કારણ કે આધુનિક ખ્યાલ ઠુમરી અને ગઝલશૈલીના પણ એ રંગદેવ હતા. ૧૫
વીસમી સદીની શરૂઆતથી ભારતીય સંગીત ક્ષેત્રે નવજાગૃતિ આવી. સંગીતના શિક્ષણકાર્યને વ્યવસ્થિત વિકાસ શરૂ થયો. હિંદુસ્તાનનાં અન્ય શહેરોની જેમ ગુજરાતનાં મુખ્ય મુખ્ય શહેરોમાં પણ સંગીતસંસ્થાઓ શરૂ થઈ. વિષ્ણુનારાયણ ભાતખંડેએ હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ” નામના છ ભાગના પ્રકાશન દ્વારા સંગીત વિષયને વ્યવસ્થિત કર્યો. પં. ભાતખંડેછનું શ્રીમifiતમ્ તે ઉત્તર હિંદુસ્તાની સંગીતને સમર્થ શાસ્ત્રગ્રંથ છે, જેમાં વિભિન્ન ઘરાણવાળા ઉસ્તાદની ચીજોને વિશુદ્ધ કરી અનેક ચીજોનાં લક્ષણ આપ્યાં છે. પ. વિબરુ દિગંબરે તે આ વિષયના શિક્ષણકાર્યને ન્યાય આપી શકે તેવા શિક્ષક તૈયાર કર્યા.
રાષ્ટ્રિય શિક્ષણ સંસ્થાઓએ અન્ય શિક્ષણ સાથે સંગીતને પણ આવકાર્યું. ગૂજરાત વિદ્યાપીઠમાં ૧૯૨૦ માં સંગીત વિષય લઈને સ્નાતક થવાની સગવડ હતી. સંગીતશાસ્ત્રી નારાયણ મોરેશ્વર ખરેએ ગૂજરાત વિદ્યાપીઠ તેમજ અમદાવાદના સંગીતવિકાસના ઘડતરમાં અમૂલ્ય ફાળો આપે. સાધુવૃત્તિના ખરેએ અભિજાત સંગીતનું મુક્ત હદયે દાન કર્યું. ગુજરાતનાં લોકગીતનું સંપાદન કરી સ્વરલિપિ સાથેનું પુસ્તક તેમજ આશ્રમ ભજનાવલીનું પ્રકાશન કરી લેકગીતભજને રાષ્ટ્રગીતને સંગીતક્ષેત્રે આદરણીય સ્થાન અપાવ્યું. ગૂજરાત વિદ્યા
Page #446
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૨૧
પીઠમાં એ સમયે વિષ્ણુ દિગંબરછના શિષ્ય શંકરરાવ પાઠક વાયલિનના સુંદર વાદક હતા. - દક્ષિણામૂર્તિ (ભાવનગર)માં શિક્ષણ સાથે સંગીત એ શિક્ષણનું અનિવાર્ય અંગ મનાયું.
૧૯ર૦ થી ૧૯૬૫ સુધી સંગીતાચાર્ય પં. કારનાથ ઠાકુરે શક્તિશાળી અવાજ અને વિશિષ્ટ ગાયકી દ્વારા હિંદુસ્તાન ઉપરાંત પરદેશમાં પણ ગુજરાતનું નામ રોશન કર્યું. પં. વિષ્ણુ દિગબરજી પાસેથી ગ્વાલિયર ઘરાણની તાલીમ પ્રાપ્ત કરેલી, પરંતુ રાગની અભિવ્યક્તિ, આલાપચારી, રસ અને ભાવને સુમેળ તેમજ આત્મવિશ્વાસ સાથેની એમની રજૂઆતને કારણે એમના અન્ય ગુરુબંધુઓ કરતાં એમનું સંગીત નિરાળું રહ્યું.
પંડિતજી ફક્ત કલાકાર જ નહતા, એઓ વાગેયકાર અને સંગીતશાસ્ત્રના જ્ઞાતા પણ હતા. એમાં “સંગીતાંજલિ–ભા. ૧ થી ૬માં ક્રિયાત્મક સંગીતને અને પ્રણવભારતી' તથા “રાગ અને રસ” એ પુસ્તક દ્વારા અનુભૂતિ થયેલ સંગીતશાસ્ત્રને નિચોડ આપેલ છે.
અમદાવાદના પં. વાડીલાલ શિવરામ નાયક વિદ્વાન સંગીતશાસ્ત્રી હતા. એમણે સ્વ. વિષ્ણુ નારાયણ ભાતખંડેને “હિંદુસ્તાની સંગીત પદ્ધતિના ભા. ૧ થી ૬ લખવામાં ઘણી મદદ કરેલી, શાસ્ત્રીય સંગીત ઉપરાંત એઓ વૈષ્ણવ સંપ્રદાયના હવેલી સંગીત તેમજ ગુજરાતના દેશી ઢાળોના જ્ઞાતા હતા. અમદાવાદમાં
સ્વ. પં. ગોવિંદરાવજી બરહાનપુરકર મૃદંગના તેમજ પં. નાગરદાસ અરજદાસ દિલરૂબાના કુશળ વાદક હતા. એ જ સમય દરમ્યાન વડોદરા ગાયન પાઠશાળાના આચાર્ય હીરજીભાઈ ડોકટર તેમજ હરકાંતભાઈ શુકલ ગુજરાતના અગ્રગણ્ય સંગીતશાસ્ત્રી હતા.
રાષ્ટ્રિય ચળવળ દરમ્યાન સંગીતથી પ્રજાના જુવાળને ટકાવવા ૫. વિષ્ણુ દિગંબર, કારનાથજી, ખરેજી વગેરેએ રાષ્ટ્રગીતનું સ્વરનિયોજન કરેલ. ગુજરાતના મા. વસંત અમૃતે પણ એમના મધુર અવાજ તથા શિષ્ટ અને સુગમ સંગીત દ્વારા રાષ્ટ્રિય જુસે ટકાવવામાં સારો ફાળો આપેલ.
વડોદરા ભાવનગર પાલીતાણુ વઢવાણ કચ્છ જૂનાગઢ માંગરોળ ન્યાદિ રજવાડાંઓના રાજવીઓ સંગીતકારોના સારા આશ્રયદાતા હતા, તે અમુક રાજવીઓ પોતે પણ સંગીતના સારા જ્ઞાતા હતા, જેમાં ધરમપુરના મહારાજાના નાના ભાઈ પ્રભાતદેવજી તેમજ સાણંદના મહારાજા શ્રી જયવંતસિંહજીનાં નામ ઉલ્લેખ-પાત્ર છે. બંને બીનવાદક હતા. પ્રભાતદેવજીએ “સંગીત-પ્રકાશ ૧૯૨૦ માં પ્રકાશિત કર્યું.
Page #447
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પુછો
૧૯૨૦ થી શિષ્ટ સ`ગીતની જેમ લેાકસંગીત લેાકનાટય અને લોકનૃત્યની અભિરુચિ જાગ્રત કરવા પિ'ગળશી ગઢવી, ગે કુળદાસ રાયચૂરા, મેઘાણીભાઈ, દુલા કાગ અને હેમુ ગઢવીના કંઠના કામણે પણુ અન્ય પ્રાંતામાં ગુજરાતનાં લાકગીતાની પ્રતિષ્ઠા વધારી.
૪૨૨
ગુજરાતમાં સંગીત વિદ્યાલયની શરૂઆત વડાદરા બાદ અમદાવાદમાં થઈ. ખરેજીના શિષ્ય રાવજીભાઈ પટેલ અને એના સહકાર્ય કરેા પ્રાણલાલ શાહ, નટવરલાલ પરીખ અને સુખરાજસિ’હ ઝાલા વો^થી સગીત-અધ્યાપનનુ કાર્ય કરી રહ્યા છે, ભાઈલાલ શાહ, પ્રાણલાલ શાહ અને રાવજીભાઈ પટેલે સંગીતના અભ્યાસક્રમેા પ્રમાણે પાઠયપુસ્તક ગુજરાતી ભાષામાં તૈયાર કર્યાં છે.
શ્રી વાડીલાલ શિવરામ નાયકની પ્રેરણાથી એમના શિષ્ય શ્રી ચ'પકલાલ નાયકના આચાર્ય પદે ૧૯૪૮ માં અમદાવાદમાં ‘ભાતખ’ડે સ’ગીત મહાવિદ્યાલય'ની સ્થાપના થઈ, જે ૧૯૫૮ માં બંધ થયું. શ્રી ચંપકલાલ પર’પરાથી પુષ્ટિમાગી’ય હવેલી સ'ગીતના કીતનકાર છે અને ભાતખંડેજીની પરપરાના ઉત્તમ ગાયક છે. એમણે પણ અનેક શિષ્યા તૈયાર કરી આપ્યા છે.
અમદાવાદ બાદ રાજકેટમાં સંગીત વિદ્યાલયની સ્થાપના ખરેજીના શિષ્ય પુરુષોતમભાઈ ગાંધીએ કરી. શરૂઆતમાં વાસુદેવ અનગરે અને બાદમાં એકનાથ પરગાંવકરતા એમને સાથ મળેલ. ૧૯૪૭ બાદ શારદામંદિર(કરાંચી)ના સંગીત વિભાગના સંચાલક અમુભાઇ વી. દોશી આ સંસ્થાના આચાર્યપદે નિયુક્ત થયા. ખીન-વાદક . મહમ્મદખાં ફરીદા દેસાઈ ભાવનગર રાજ્યમાં રાજ્યવાદક હતા, તેઓએ પણ આ સંસ્થામાં સાતેક વર્ષોં સિતાર-શિક્ષક તરીકે કાર્ય કરેલ. વિલુપ્ત થતી ખીન-વાદનની જૂની પરંપરાના મહમ્મદખાંને હિંદુસ્તાનના અગ્રગણ્ય તેમજ અંતિમ કલાકાર કહી શકાય.
સંગીત–નૃત્ય—નાટયના વિકાસ માટે ૧૯૫૦ માં કેંદ્ર સરકારે દિલ્હી સંગીત નાટક અકાદમીની શરૂઆત કરી. દિલ્હી બાદ ઉત્તર ભારતમાં સૌરાષ્ટ્ર પ્રથમ રાજ્ય હતું, જ્યાં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી નામની સ્વાયત્ત સંસ્થા સ્થપાઈ. ૧૯૫૫ થી ૧૯૬૨ નાં સાત વર્ષો દરમ્યાન આ સંસ્થાએ સૌરાષ્ટ્રના જુદા જુદા જિલ્લાઓમાં સંગીત નાટય લેાકસાહિત્ય અને ભવાઈ સંમેલના યેાજેલાં. ઉપરાંત આ સંસ્થાએ ઉચ્ચ શિક્ષણના વિકાસ માટે ગુજરાત યુનિવર્સિટી સાથે સલગ્ન મ્યુઝિક કાલેજ શરૂ કરી. સૌરાષ્ટ્ર સગીત નાટક અકાદમી અને મ્યુઝિક કાલેજના આચાર્ય તરીકે અમુભાઈ વી. દેાશી નિમાયા, નૂતન સંગીત શિક્ષણ પ્રણાલીને ધ્યાનમાં રાખી પ્રા. મુક્તાબહેન વૈદ્ય અને આચાર્ય અમુભાઈએ ગાયન અને શાસ્ત્રનાં પુસ્તક તૈયાર કર્યા, જેને ગુજરાતમાં સંગીત જગતે સારી રોતે આવકાર્યા.
Page #448
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૨૩
૧૯૬૧ થી ગુજરાત સંગીત નૃત્ય નાટય અકાદમીની શરૂઆત થઈ. આ સંસ્થાની સંગીત પ્રવૃત્તિના વિકાસમાં સુરતના સ્વ. કંચનલાલ મામાવાલાને ફાળો મોટો હતો. એઓ સંગીતવિદ્યાના જ્ઞાતા, વિવેચક અને કલાકારના અગ્રગણ્ય માર્ગદર્શક હતા. 1 સુરતના પ્રા. રમણલાલ મહેતા શરૂઆતમાં ‘આકાશવાણી અમદાવાદમાં સંગીત-વિભાગના પ્રોડયુસર હતા. બાદમાં સંગીત નૃત્ય નાટય મહાવિદ્યાલય, વડોદરામાં વર્ષો સુધી આચાર્ય હતા. એમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં સંગીતનાં વિદ્વતાપૂર્ણ લેખે અને પુસ્તક પ્રકાશિત કરેલ છે. ભરત વ્યાસ પણ વડોદરા સંગીત કોલેજમાં પ્રાધ્યાપક હતા. એઓ વિણ-મૃદંગ અને દ્રુપદના વિદ્વાન કલાકાર હતા, પરંતુ એમની પાસેથી કલાને મર્મ કઈ પામી શકયું નહિ, જ્યારે પ્રા. સુધીરકુમાર સકસેનાએ આ કોલેજ દ્વારા ગુજરાતમાં અનેક સુંદર તબલાવાદક ઉત્પન્ન કર્યા
વાગ્યેયકાર તરીકે પં. ઓમકારનાથજીના શિષ્ય શ્રી. બળવંતરાય ભટ્ટ ભાવરંગ, ભા. ૧ અને ભા. ૨'માં સુંદર સંગીત-રચનાઓનું નિર્માણ કરેલ છે.
૧૯૪૫ થી ૧૯૬૫ સુધી યશવંતરાય પુરોહિત અને શિવકુમાર શુકલે હિંદુસ્તાનની લગભગ બધી સંગીત કોન્ફરન્સમાં સ્થાન મેળવી ગુજરાતને ગૌરવ અપાવ્યું. યશવંતભાઈએ એમના આરાધ્ય દેવ અબ્દુલકરીમખાં સાહેબની કિરાના ઘરાણાની ગાયકી પર પ્રભુત્વ મેળવેલ શિવકુમાર શુકલે મોરાદાબાદી ઘરાણા ના સ્વ. ઉસ્તાદ અમાનઅલીખાં પાસેથી તાલીમ મેળવી, નૂતન શૈલીની ગાયકીનું નિર્માણ કર્યું. બુદ્ધિચાતુર્ય કાકુ સરગમ આગ અને પ્રસન્નતાપૂર્વકની એમની લયપ્રધાન રજૂઆતને પરંપરાગત તાલીમ મેળવેલ બુઝર્ગ ગાયકે એ પણ બિરદાવી.
૩. ગરબા, રાસ અને નૃત્યકલા ગરબા, ગરબી અને રાસ એ ગુજરાતની આગવી લેકકલા છે. એમાં વર્તલનૃત્યના માળખામાં સંગીતની તથા અભિનયની જમાવટ હેય છે. ગરબા
ગરબે એ આદ્યશક્તિ મહામાયાની પૂજનું સ્વરૂપ મનાય છે. ગરબા સાથે શક્તિપૂજા જોડાયેલી છે. શરદઋતુમાં આના પહેલા નવ દિવસ રાત્રે નવરાત્રમહત્સવ ઊજવાય છે. નવરાત્રિમાં ગવાતા ગરબાનું ક્ષેત્ર વિશાળ અને વૈવિધ્યસભર છે. ગરબાના એક સ્વરૂપમાં કાણાવાળે માટીને ઘડે-ગરબો', અંદર દીવે,
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૨૪
આઝાદી પહેલાં અને પછી
આ “ગરબે” માથે મૂકી કન્યાઓ ઘેર ઘેર જાય, “ગરબા” નીચે મૂકે અને ગાયબીજા એક સ્વરૂપમાં માતાની સ્થાપના થઈ હોય ત્યાં બેસીને સ્ત્રીઓ ગાય. આ ઉપરાંત નવરાત્રમાં રાત્રિના સમયે માતાજીનું સ્થાપન કરવામાં આવ્યું હોય તે સ્થળે સ્ત્રી-પુરુષે એકઠાં થઈ શક્તિપૂજાની આરાધનારૂપે માતાની ભક્તિનાં ગીત ગાતા-ગાતાં, તાળીઓથી તાલ આપતાં, લલિત અંગમરોડ અને પગના ઠેકા સાથે વર્તુળાકારમાં ઘૂમતાં ઘૂમતાં ગરબા ગાય છે. ગુજરાતમાં ગરબા ગાવાની આ ચાલ વધુ પ્રચલિત છે. આ ગરબામાં બહુચરમાતા અંબામાતા કાળકામાતા વગેરે દેવીઓના ગરબા ગવાતા, જે આ પ્રમાણે છે: (1) જય જ્ય બહુચર બિરદાળી, જય જય અંબા ભવાની મારી મા,
રમે ક્રમે....... રે............આનંદે મેરી મા.....” (૨) “મા અંબે તે રમવા નીસર્યા. દેવી અન્નપૂર્ણા, માએ શે લીધો શણગાર રે ! દેવી
અન્નપૂર્ણા !” (૩) “મા! પાવાની પટરાણી કે કાળી કાળકા રે લેલ.
મા ! તારે ડુંગરડે છે વાસ કે ચડવુ દેહેલું રે લેલ.”
સમય જતાં શક્તિપૂજાના આ ગરબાઓના વિષય બદલાયા, જેમાં સમાજ ઋતુ કૃષ્ણભક્તિ વગેરે અનેક વિષય ઉમેરાયા. ગીતના વિષયે બદલાવાનો સાથે નૃત્યની પદ્ધતિ પણ બદલાઈ, એક કે બે તાળીથી ગવાતા ગરબામાં ત્રણ કે ચાર તાળી અને ધીમે ધીમે ચપટી પણ ઉમેરાઈ, ત્યાર બાદ તાળી–ચપટીની જગ્યાએ હાથમાં ખંજરી મંજીરા, દીવાની થાળી, બઘણાં બેડાં દાંડિયા વગેરે અનેક વસ્તુઓને ઉપયોગ કરી સ્ત્રીઓ ગરબા ગાતી. અત્યારે ગુજરાતનાં મુખ્ય શહેરમાં નવરાત્ર ધામધૂમથી ઉજવાય છે, પરંતુ આ ગરબામાંથી ગરબાનું મૂળ સ્વરૂપ લુપ્ત થતું જાય છે. નવરાત્રિ દરમ્યાન શરૂઆતમાં મોટી ઉંમરની સ્ત્રીઓ માતાજીના પાંચ ગરબા ગાય છે. ત્યાર બાદ મોડી રાત સુધી ચાલનારાં ગરબા-ગીતના વિષય ખૂબ બદલાય છે, જે આ પ્રમાણે છે : (૧) “રૂડી ને રંગીલી રે, વા'લા તારી વાંસળી રે લેલ...” (૨) “દાડમડીનાં કુલ રાતાં ઝૂલણ લે વણઝારી,
કૂલ રાતાં ને ફળ એનાં લીલાં ઝુલણ ધે વણઝારો.” (૩) “તમે એક વાર મારવાડ જાજે રે, હે મારવાડા. તમે મારવાડનાં મેતીડાં લાવજો રે, હો મારવાડા.”
આઝાદી પછી મોટાં શહેરોમાં રાસમંડળીઓ કે ગરબા-મંડળીઓ શરૂ થઈ. આ મંડળીઓએ ગુજરાતી ગરબાનું નવું સ્વરૂપ સર્યું. ગુજરાતી ચલચિત્રોમાં
Page #450
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૨૫
ગરબાને સારું એવું મહત્વ મળ્યું. આકાશવાણીની શરૂઆત થતાં અનેક પ્રાચીન ગરબા પ્રસારિત થવા લાગ્યા. હેમુ ગઢવી અને અવિનાશ વ્યાસના ઘણા ગરબા પ્રચલિત થયા. જૂના ગરબાઓના ઢાળ લઈને કેટલાક નવા ગરબા રચાયા.
શહેરોમાં પળો કે શેરીઓમાં ગવાતા વર્તુળાકાર ગરબાઓએ આજે દીર્ધ લંબગોળ આકાર ધારણ કર્યો છે. યુવક-યુવતિઓ નવાં નવાં વસ્ત્ર સજીને મેડી રાત સુધી ગરબા-રાસ ગાય છે. આ ગરબા-નૃત્યે આજે “ફેશન પરેડીને ભાગ બનતા જાય છે. શાળા-કોલેજોના વાર્ષિકોત્સવમાં ગરબાને વિશિષ્ટ સ્થાન મળતાં એમાં હરીફાઈનું તત્વ ઉમેરાયું, આથી પ્રાચીન અને અર્વાચીન ગરબા એવી બે નૃત્ય અને ગેય-પદ્ધતિ ઊભી થઈ. ધીમે ધીમે શેરીને ગરબે તખ્તા પરની ‘પરફેમિંગ આટ'નું સ્વરૂપ ધારણ કરતો જાય છે. ગરબે ચૌટું ચોર છોડી તખ્તા પર આવ્યો એટલે એમાં પ્રકાશ-આયોજન પ્રવેશ્ય. અનેક વાદ્ય અને વાજિંત્ર ઉમેરાયાં. ગરબાની રજૂઆત-પદ્ધતિ પણ બદલાઈ. ગરબાની રજૂઆત વધુ ખર્ચાળ બનતી જાય છે. ધીમે ધીમે ગરબે રંગભૂમિનો ભાગ બનતું જાય છે. આજે ગરબા નવરાત્ર ઉપરાંત શરદપૂર્ણિમા ગૌરીવ્રત કે વારતહેવારમાં જોવા મળે છે. સામાજિક પ્રસંગોમાં, ખાસ કરીને લગ્નપ્રસંગે, ગરબા કરવાની પ્રણાલી વિકસી રહી છે. ગરબી
સૌરાષ્ટ્રમાં ગરકા જેવું જ નૃત્ય ગરબી ખૂબ પ્રચલિત છે. સ્ત્રીઓ લે તે ગરબો અને પુરુષ લે તે ગરબી. ગરબા ઉપર માંડવા જેવું કરવામાં આવે છે તે માંડવી કહેવાય છે.૧૭ સાદાં પગલાં અને તાળીઓથી સમૂહમાં ગીત ગાઈ ગોળ વર્તુળમાં રહી પુરુષો આ નૃત્ય કરે છે. ગરબીની શરૂઆત દયારામે કરી. ગરબામાં કડીઓ ઘણું હોય છે અને એ નિરૂપણ!ત્મક હોય છે, જયારે ગરબીને એકમ ઘણે નાને હેય છે અને ટૂંકી અને આત્મલક્ષી કાટેની હેય છે.૧૮ રાસ
ગુજરાતમાં ગરબા ગરબી ઉપરાંત પ્રાચીન કાળથી ચાલી આવતી રાસપરંપરા ખૂબ પ્રચલિત છે. રાસના મુખ્ય બે જ પ્રકાર હતાઃ ૧૯ હલ્લીસક–રાસ અને દંડ-રાસ. આજે દાંડિયારાસ જ પ્રચલિત છે. બે હાથમાં દાંડિયા લઈ નર્તકે સામસામે જોડમાં ગોળ વર્તુળાકારે ફરતા જાય અને દાંડિયા સામસામે ઠેકી જોડી બદલતા જઈ નૃત્ય કરતા હોય છે. આ રાસમાં ગવાતાં ગીતનાં બે ત્રણ ઉદાહરણ નીચે મુજબ છેઃ
Page #451
--------------------------------------------------------------------------
________________
૪૨૬
આઝાદી પહેલાં અને પછી
“રાધાજીનાં ઊચાં મદિર નીચા મોલ...
ઝરૂખડે દીવા બળે રે લોલ...” ઝલણ મોરલી વાગી રે, રાજાના કુંવર.. અમે મહિયારા રે ગોકુલ ગામનાં..”
સૌરાષ્ટ્રના રાસ તાલ લય ગીત અને નૃત્યની દૃષ્ટિએ દેશ-વિદેશમાં ખૂબ જોકપ્રિય બન્યા છે. સૌરાષ્ટ્રમાં રાસના ઘણું પ્રકાર જોવા મળે છે તેમાં પઢારના કળીઓના ભરવાડોના આયરોના કણબીઓને અને મેર લેકોના દાંડિયારાસ વગેરે ખૂબ પ્રચલિત છે. પઢારો અને કળીઓ દાંડિયા રાસ રમે ત્યારે સ્કૂર્તિથી દાંડિયા ઠેકી દૂર જઈ ઊભા રહે અને એટલી જ સ્કૃતિથી પાછા ભેગા થઈ જાય એ એમના રાસની વિશિષ્ટતા છે. પઢારેને મંજીરા-રાસ અને કેળાએને મટકી-રાસ ખૂબ પ્રચલિત છે. દર વર્ષે સુરેન્દ્રનગર પાસે તરણેતરને મેળો ભરાય છે તેમાં કળણ સ્ત્રીઓ ત્રણ તાળી લેતી ગાતી હોય ત્યારે સો શરણાઈ સામટી વાગતી હોય એવું વાતાવરણ સર્જાય છે. ભરવાડોના રાસમાં ૩૦ થી ૬૦ ની સંખ્યામાં સ્ત્રી-પુરુષ હોય છે. એમાં દાંડિયાને બદલે પગના તાલ, અંગના આંચકા, હાથને હિલેાળા સાથે એક સ્ત્રી અને એક પુરુષ બંને હાથે સામસામાં તાલ દેતાં હોય છે. આ તાલારાસને એક પ્રકાર છે. કણબીઓ રાસ રમતાં રમતાં સ્વસ્તિક રચે, મંડળ રચે, ચોકડી કરે. બેઠક લગાવે અને એક કરતાં વધુ ફુદરડીએ ફરે એ એમની લાક્ષણિક્તા છે. મેર લેકના દાંડિયારાસમાં ગીતે નથી ગવાતાં, પણ એકથી વધુ ઢાલ અને શરણાઈઓ વાગતી હોય છે. એમના દાંડિયા તલવારની જેમ વીંઝાય અને ફૂદરડી ફરતાં-ફરતાં ત્રણથી ચાર ફૂટ તેઓ ઊંચા ઊછળે છે. અદ્દભુત વીર અને રૌદ્ર રસની છટાઓ ખૂબ સુંદર રીતે તેઓ ઊભી કરે છે. ઈતર પ્રકારો
રાસ ઉપરાંત સૌરાષ્ટ્રમાં હમ, ટીટાડે, તોપચી, લુવર વગેરે નૃત્યે પણ પ્રચલિત છે. ગેફ-ગૂંથણ અહીંનું વિશિષ્ટ કૃત્ય છે. ૨૪ ગૂંથણી એ આ નૃત્યનું મુખ્ય અંગ બને છે. રગિત કાપડની પટ્ટીઓ કે જાડી રંગીન દેરીઓ છત ઉપરની એક કડીમાંથી પસાર કરી ગુચ્છમાં બાંધી દે છે અને એને એક એક છેડો નીચે સમૂહમાં વર્તળાકારે ઊભેલા નૃત્યકારોના હાથમાં હોય છે. હવે નૃત્યકારો નૃત્યમાં એ રીતે હલન-ચલન કરે કે ઉપર રહેલી દેરીઓની અંદર ગૂંથણી બંધાય; ફરી પાછા ઊંધી દિશામાં ફરે, જેથી નૃત્યના અંતમાં ગૂંથણી છૂટી જાય. આ નૃત્ય પુરુષે પણ કરતા હોય છે. રાસ સિવાય એક અન્ય નૃત્ય રાસડા તરીકે
Page #452
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૨૭
ઓળખાય છે તે ગરબા જેવો જ એક પ્રકાર છે, જેમાં સ્ત્રીઓ તાળીઓ અને ચપટી વગાડતી જુદી જુદી રીતે આકારે કરતી નૃત્ય કરતી હોય છે. કાળી અને ભરવાડમાં સ્ત્રી-પુરુષે રાસડા સાથે લે છે.
ગુજરાતનાં નૃત્યમાં નાખી ભાત પાડતું શ્રમજીવીઓનું નૃત્ય તે ટિપણી છે. જ્યાં કોઈ ઘર ચણાતું હોય ત્યાં તળની સપાટી કઠણું અને સમથળ કરવા ટિપ્પણથી ટીપવામાં આવે છે. મજૂર સ્ત્રીઓ આ નૃત્ય કરતી વેળાએ ઢોલ સાથે ગાઈ તાલબદ્ધ રીતે ટિપ્પણું જમીન પર પછાડતી નૃત્ય કરે છે.
ગુજરાતનાં અન્ય નૃત્યમાં આગવા માંડવી જાગ અને રૂમાલ વગેરે જાણીતાં છે. નર્મદાને કાંઠે એક નૃત્યમાં પુરુષે લાંબી લાકડીઓ પર ઘૂઘરા બાંધી લાકડીઓને એક છેડે હાથમાં રાખી નૃત્ય કરે છે. અમદાવાદની ઠાકરડા કામમાં નવરાત્ર-ઉત્સવ દરમ્યાન સ્ત્રીઓ માથે મહાડ કે માંડવી રાખી ઢોલી સાથે ઘૂમતી નૃત્ય કરતી હોય છે. મહાડ કે માંડવો જેવું જ બીજુ નૃત્ય જાગનૃત્ય” છે, જેમાં માથે નાના નાના માંડવી આકારના જગ લઈ વર્તુળાકારમાં સ્ત્રીઓ ફરતી હોય છે. પઢારોને એક નૃત્યમાં પુર હાથમાં દાંડિયા જેવી અંશતઃ ધાતુની અને અંશતઃ લાકડાની બનેલી લાકડી ઠેકી ધાતુના અથડાવાને અને લાકડીના અથડાવાને એમ બે જાતના જુદા જુદા અવાજો કરી નૃત્ય કરતા હોય છે. ૨૫ ગુજરાતનાં બધાં નૃત્યમાં અને ખી ભાત પાડતું નૃત્ય “મેરાયો બનાસકાંઠાના મેળાઓમાં જોવા મળે છે. કે આ મેરા નૃત્યનું બહુ જાણીતું ગીત આ પ્રમાણે છે: હે...હેડે 'લ્યા મેરયાર મેળે
ઘેડાલિયું ઘમકે સે; હેડ હેડે માતાને મેળે,
ઘેડાલિયું ઘમકે સે.” આ ઉપરાંત સૌરાષ્ટ્રના જંબુર ગામમાં આવી વસેલા આફ્રિકાના સીદીઓ ઢલકાની ધમાલ સાથે વર્તુળાકારે નૃત્ય કરે છે ત્યારે જાણે આફ્રિકા ખડું કરી દે છે.૨૭ લોકનૃત્ય
ગુજરાતમાં નૃત્ય-પરંપરા ઘણું પ્રાચીન છે. એ ધાર્મિક અને સામાજિક તહેવારે-ઉત્સવ સાથે પરંપરાગત રીતે ઘનિષ્ટપણે સંકળાયેલી છે.
આ નૃત્યમાં પ્રાદેશિક વૈવિધ્ય ઘણું છે. સૌરાષ્ટ્રનાં લોકનૃત્યના પ્રકારોમાં ઘણું વૈવિધ્ય જળવાયું છે. સાતમઆઠમ નવરાત્રિ દશેરા હેળી જેવા
Page #453
--------------------------------------------------------------------------
________________
કરી
આઝાદી પહેલાં અને પછી
ધાર્મિક તહેવારે હય, પુત્રજન્મ કે લગ્ન જેવા સામાજિક પ્રસંગ હોય કે ખેતરમાં વાવણું કે લણણીને અવસર હેય, ગરબા રાસ કે થી ગામના ચોક અને સીમનાં ખેતરે પડઘાતાં હેય જ. | ગુજરાતના વિવિધ આદિવાસીઓમાં નૃત્યની એક વિશિષ્ટ અને વૈવિધ્ય ભરી પરંપરા છે. એમનાં નૃત્યમાં વિશેષતઃ ધાર્મિક શ્રદ્ધા અને આનંદને ભાવ વ્યક્ત થાય છે. ૨૮ હેળી, દશેરા, દિવાળી વગેરે તહેવારોએ આદિવાસી વિસ્તારોમાં ભરાતા મોટા મેળાઓમાં ઉઘાડી તલવાર લઈને નૃત્ય કરતા ભલેનું નૃત્ય આ કલાને ઉત્કૃષ્ટ નમૂનો છે.૨૯ સુરત ડાંગ ભરૂચ વડોદરા પંચમહાલ બનાસકાંઠા અને સાબરકાંઠાના ભીલેમાં પણ ઘણું મોટી વૈવિધ્ય સાથે નૃત્યની પરંપરા હજુ આજે પણ યથાવત્ જળવાઈ રહી છે. ભીલે ઉપરાંત સુરત જિલ્લાના દૂબળા લેકેનું ઘેરૈયા નૃત્ય તથા કુંકણું કે કોંકણું આદિવાસીઓનું ભવાડાનૃત્ય તાડપાનૃત્ય થાળી–ફંડીનૃત્ય માદડનૃત્ય વગેરે બહુ જાણીતાં છે. ગુજરાતના અન્ય આદિવાસીઓમાં વારલી, ગામીત, નાયક-નાયકડા, કેટિવાળિયા દેહડિયા બાવડિયા પારણિયા વગેરેના નૃત્ય—પ્રકારો આજે પણ જોવા મળે છે. આ ઉપરાંત ચૌધરી ઢોળકેળી કાડી અને બાવચા આદિવાસીઓની નૃત્ય-શૈલીઓ નોંધપાત્ર છે. શાસ્ત્રીય નૃત્ય
ગુજરાતમાં આ નૃત્ય સાથે આ જ અરસામાં શાસ્ત્રીય નૃત્ય–પ્રણાલીનો પણ શરૂઆત થયેલી જણાય છે. આના મૂળમાં તે તે પ્રદેશની લેકનૃત્યશૈલી રહેલી છે. ગુજરાત-સૌરાષ્ટ્રમાં આટલાં બધાં લેકનૃત્ય હોવા છતાં એની કઈ શિષ્ટ નૃત્યશૈલીને વિકાસ થયો નથી એ એક આશ્ચર્યકારક બાબત છે. ગુજરાતમાં દક્ષિણ ભારત, પૂર્વ ભારત અને ઉત્તર ભારતની નૃત્યશૈલીઓ પ્રવેશી અને એને વિકાસ થશે. ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દેશી રાજ્યના પ્રોત્સાહનથી વડોદરા અને સૌરાષ્ટ્રના પ્રદેશોમાં શાસ્ત્રીય નૃત્યને તાલીમવર્ગ પણ શરૂ થયા.
ગુજરાતની કેટલીક આગળ પડતી શિક્ષણ-સંસ્થાઓએ પણ શાળાઓમાં નૃત્યશિક્ષણના વર્ગ શરૂ કર્યા. શ્રીમંત કુટુંબમાં કન્યાઓને નૃત્યની તાલીમ આપવાની પરંપરા વિકસી હતી. વડોદરાના મહારાજાએ ૧૯૪૮ માં નૃત્યશાળા શરૂ કરી હતી. રાજકોટમાં ૧૯૫૩ માં સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમી દ્વારા કથકનૃત્યની તાલીમના ખાસ વર્ગ શરૂ થયા હતા અને પાંચ વર્ષને “વિશારદ' સુધી અભ્યાસક્રમ ઘડાયો હતો. ૧૯૬૦ સુધીમાં મણિપુરી નૃત્યનાં ઝવેરીબહેને અને કુ. સવિતાબેન નાનજી મહેતા, કથકનાં દમયંતી જોશી, પ્રફુલ્લ પટેલ, ભરત
Page #454
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૨૯
નાટયમનાં સુભલક્ષ્મી અને શ્રીમતી લીલા ગડકર વગેરેનાં નૃત્યો રજ થયાં હતાં. અમદાવાદમાં એલિસબ્રિજ આરોગ્ય સમિતિના સંગીત નૃત્ય નિકેતનના ઉપક્રમે ૧૯૩૮ થી લગભગ ૧૯૫૦ સુધી વિવિધ નૃત્યશૈલીથી મિશ્રિત એવાં નૃત્ય સામાન્ય જનતા માટે જતાં રહ્યાં
આ સદીના ૫ મા-૬ દાયકા દરમ્યાન શહેરોમાં શ્રીમંત અને ઉચ્ચ મધ્યમ વર્ગનાં કુટુંબમાં શાસ્ત્રીય નૃત્યોની તાલીમ લેવાની સભાનતા કેળવાઈ. મુંબઈ વડોદરા રાજકોટ અને અમદાવાદમાં ભરતનાટયમ, મણિપુરી કથકલ કુચીપુડી કથકલી વગેરે નૃત્યપરંપરાનું શિક્ષણ શરૂ થયું. વડોદરામાં કુબેરનાથ તારકર, અંજલિબહેન મેઢ, અમદાવાદમાં મૃણાલિની સારાભાઈ, ચાતુની પાનીકર વગેરે નૃત્યવિદોએ જુદી જુદી સંસ્થાઓ દ્વારા નૃત્યની તાલીમ આપવી શરૂ કરી. શ્રીમતી મૃણાલિની સારાભાઈએ અમદાવાદમાં ૧૯૪૯માં “દર્પણ” નામની સંસ્થા શરૂ કરી. શરૂઆતમાં નૃત્યના કાર્યક્રમ આપવા શરૂ કર્યા અને થોડાં વર્ષ બાદ તાલીમવર્ગ પણ શરૂ કર્યા. ૧૯૬૦માં ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીની સ્થાપના થતાં લોકનૃત્યમંડળીઓને અને શાસ્ત્રીય નૃત્યની તાલીમ આપતી સંસ્થાઓને રાજ્ય સરકાર ગ્રાન્ટ આપી નૃત્યપરંપરાને જીવંત રાખવા પ્રયત્નશીલ છે.
૪. નાટયકલા : વ્યવસાયી અને અવેતન ગુજરાતના ઇતિહાસના આ સમયગાળામાં છેલ્લા પાંચ દાયકાઓમાં નાટ્યકલાઃ વ્યવસાયી અને અવેતન તથા રંગભૂમિને જે વિકાસ થયો છે તે જોતાં કહી શકાય કે ભારતના કોઈ પણ બીજા પ્રદેશની સરખામણીમાં આ ક્ષેત્રમાં ગુજરાત ઊણું રહ્યું નથી. છેલ્લા પાંચ દાયકાઓમાં રંગભૂમિ ઉપર જે નાટકે રજ થયાં તેઓનાં મથાળાં અને વિષયવસ્તુ જોતાં કહી શકાય કે ગુજરાતની રંગભૂમિ જગતની રંગભૂમિની સમાંતરે ચાલી છે. બે વિશ્વયુદ્ધોને કારણે માનવસમાજમાં જે પરિવર્તન આવ્યું અને મનુષ્યને જે પરિસ્થિતિને સામને કરવાને આવ્યો તેનું પ્રતિબિંબ આ નાટકમાં પડેલું જોવા મળે છે. પશ્ચિમની સભ્યતાના પરિચયથી જે કલાવાદ અને નાસ્વરૂપ ભારતમાં વિકસ્યાં તેને પડઘો ગુજરાતની અભિનયકલા અને રંગમંચની કલા પર પડ્યો છે. આ ગાળામાં વડોદરામાં મ. સ. યુનિવર્સિટીની ફાઈન આર્ટીસ ફેકલ્ટીમાં નાટ્યવિદ્યાનો અભ્યાસક્રમ શરૂ થયુ તેમજ અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભામાં નાટ્યવિદ્યા–મંદિરની સ્થાપના થઈ, સ્વતંત્રતા બાદ જૂના મુંબઈ રાજયમાં સરકાર તરફથી સંગીત-નાટક અકાદમીની સ્થાપના થઈ. સૌરાષ્ટ્રમાં પણ
Page #455
--------------------------------------------------------------------------
________________
४30
આઝાદી પહેલાં અને પછી સંગીત નાટક અકાદમીની સ્થાપના થઈ, શ્રી ચંદ્રવદન મહેતા જેવા કુશળ નટ દિગ્દર્શક અને રંગદેવતાના આજીવન ઉપાસક ગુજરાતને મળ્યા, શ્રી જયશંકરભાઈ ભોજક (સુંદરી) જૂની રંગભૂમિમાંથી નિવૃત્ત થઈને ગુજરાત વિદ્યાસભામાં નાટ્યવિદ્યામંદિરના નિયામક તરીકે જોડાયા, મુંબઈમાં ઈન્ડિયન નેશનલ થિયેટરની સ્થાપના, ગુજરાતી રંગભૂમિની શતાબ્દી વખતે ગુજરાતી નાટયમંડળની સ્થાપના અને “ગુજરાતી નાટય” નામના માસિકનું પ્રકાશન, ગુજરાતની યુનિવર્સિટીઓ અને કૅલેજોમાં ઉજવાતા યુવક-માવો અને વાર્ષિ કેત્સના રસેસ, ઇત્યાદિ પરિબળાએ આ સમયગાળાની ગુજરાતની નાટ્યપ્રવૃત્તિને જીવંત રાખી છે.
આફ્રિકાથી ૧૯૧૪ માં રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધીનું ભારતમાં આગમન એ ભારતના અને ગુજરાતના રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસની મહત્વની ઘટના ગણાય છે. ભારતમાં આવીને એમણે જે સ્વાતંત્ર પ્રાપ્તિ માટેની રાષ્ટ્રિય ચળવળ ઉપાડી તે માટે એમણે સ્વદેશી ચીજ-વસ્તુઓને આગ્રહ અને હરિજન-ઉદ્ધારને મહત્વ આપ્યું. એનું પ્રતિબિંબ ગુજરાતી નાટકોમાં પડેલું જોવા મળે છે. દેશી નાટક સમાજ દ્વારા ભજવાયેલા કવિશ્રી પ્રભુલાલ દ્વિવેદીનાં “અરુણોદય ‘સર્વોદય સ્વાશ્રય” તેમજ શ્રી શિવકુમાર જોશીનું “અંધારાં ઉલેચો' ઇત્યાદિ ઉદાહરણરૂપે અહીં ટાંકી શકાય. રેટિયા અને સ્વદેશી દ્વારા દેશોદ્ધારને રાષ્ટ્રપિતા ગાંધીને વિચાર રંગભૂમિનાં નાટકનાં ગીતમાં પણ ઝિલાયે છે. “નવચેતન” નાટકના એક ગીતની પંક્તિ આ પ્રમાણે છે :
“રૂડે રેટિયે રે! અમારા રેટિયે રે .
કરશે દેશ તણે ઉદ્ધાર.” રાષ્ટ્રપિતા ગાંધીજીની રાષ્ટ્રિય ઐક્યની ભાવને શ્રી મનહર વરતેજવાળાના નાટક “સ્વદેશસેવા’ના એક ગીતમાં આ પ્રમાણે ઝિલાઈ છેઃ
અમે સૌ એક ઝાડની ડાળ,
નથી જુદાઈ – અમે સૌ ભાઈ, હિંદુ મુસલમાન, પારસી યહૂદી,
ખ્રિસ્તી જાત અનેક; જાત જુદી રહી છે. અમારી,
પણ અંતર છે એક .. અમે.” અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થવા ગાંધીજીએ જે દાંડીકૂચ આરંભી તેને પડશે પણ શ્રી દેવદત્ત તારકસના નાટક “વિજયડંકોમાં પડેલે જણાય છે. આ નાટકના એક ગીતની પંક્તિ આ પ્રમાણે ગવાતી :
Page #456
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૩૧
“સાગરને તીર રૂડા સબસ સંગ્રામ
રૂડા સબરસ સંગ્રામ, મારચા મંડાણા ધર્મયુદ્ધના !”
સને ૧૯૩૧માં બાબુભાઈ એઝાએ ન્યાયાધીશ' નાટક લખ્યુ. જેમાં એક ગીતના શબ્દો હતા :
ગાંધી તું આજ હિકા શાન બન ગયા, સારી જહાં કામકા અભિમાન બન ગયા, તું દાસ્ત હૈ હર કામકા દિલ અઝીઝ હૈ, તેરી કલામ મહુખી ફરમાન બન ગયા.
આ સમયગાળામાં વ્યવસાયી રંગભૂમિની પડતીદશા અને ઍમૅચ્યૉર અર્થાત્ અવેતન રંગભૂમિને ઉદય જોવા મળે છે. રંગભૂમિના સવેતન કે અવેતન ભેદ પાડવા યોગ્ય નથી, રંગભૂમિ એટલે રરંગભૂમિ, રરંગભૂમિ એ પ્રજાની સ’સ્કારિતાને માપદંડ છે. કાઈ પણ સમાજની સારી-નરસી પ્રવૃત્તિ, સમાજમાં રહેતા મનુષ્યની સંસ્કૃતિ વિકૃતિ, મૂલ્યે અને ભાવનાઓનું પરિવર્તન ઇત્યાદિ ભાખતા એની રંગભૂમિ પર ભજવાતાં નાટકામાંથી વિશેષ જાણી શકાય છે.
ગુજરાતની વ્યવસાયી એટલે કે ધોંધાદારી રંગભૂમિના ઉદ્ભવ વિકાસ અને પતનના ત્રણ તબક્કા પાડી શકાય :
(૧) ઉદ્ભવ અને વિકાસ-ઈ. સ. ૧૮૫૨ થી ઈ. સ. ૧૮૭૦ (૨) સમૃદ્ધિના વિકાસને ચરમેાત્ક−ઈ. સ. ૧૮૭૦ થી ૧૯૨૦ (૩) સમૃદ્ધિનાં આથમતાં અજવાળાં–ઈ. સ. ૧૯૨૦ થી ઈ. સ. ૧૯૫૦ ગુજરાતના સાંસ્કૃતિક ઇતિહાસના આ સમયગાળામાં ગુજરાત-સૌરાષ્ટ્રમાં લગભગ ૧૫૦ જેટલી નાની–મેાટી નાટક—મ`ડળીએ મરવાના વાંકે જીવી રહી હતી. મેાટી નાટકમ`ડળીએમાંથી છૂટા થયેલા કે નિવૃત્ત થયેલા નટાએ પેાતાની નાની મંડળીએ શરૂ કરી હતી, જેમાં ભારે આર્થિક ખાટ આવવાથી એએએ હાથે કરીને બરબાદીને મા` પસંદ કર્યા હતા. ભવ્ય સેટિગ્સ, પ્રકાશના અને વેશભૂષાના ભભકા, ઉર્દૂ રંગભૂમિનું આંધળુ અનુકરણ, ખેતબાજી, નાટકમ`ડળીના માલિકાની ધંધાદારી મનેવૃત્તિ, પશ્ચિમની ર`ગભૂમિની અસર, નટાની વધારે પગાર મેળવવાની લાભવૃત્તિ, ઍમચ્યાર સસ્થાઓને જન્મ, ઇત્યાદિને કારણે ગુજરાતની ધંધાદારી રંગભૂમિને મરણુતાલ ફટકો પડયો. શરૂઆતમાં મૂ'ગાં અને પછી ખેાલતાં ચિત્રપટાએ એના રહ્યાસહ્યા શ્વાસને રૂંધી નાંખ્યા. એક
Page #457
--------------------------------------------------------------------------
________________
૪૩ર
આઝાદી પહેલાં અને પછી
સમયે જે રંગભૂમિની જાહેરજલાલી એની પ્રતિષ્ઠાની ચરમસીમાએ પહોંચી હતી તે રંગભૂમિ અભ્રષ્ટ-ભ્રષ્ટ બની ગઈ. આમ છતાં આ રંગભૂમિએ એના કટકટીના સમયમાં પણ કેટલાંક ઉત્તમ નાટકે નટે દિગદર્શકે અને સંગીતકારો આપ્યા એની નેધ લીધા વિના આ ઈતિહાસ અધૂરો ગણાશે.
વ્યવસાયી રંગભૂમિની આ નાટકમંડળીઓની વિગતે “ગુજરાતી નાટ્ય”માં પ્રસિદ્ધ થયેલી લેખમાળા ‘ઇતિહાસની દૃષ્ટિએ જેનું સંપાદનકાર્ય શ્રી જયંતીલાલ ર. ત્રિવેદીએ કર્યું છે તેના પરથી તેમજ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટની આત્મકથા “સ્મરણમંજરી” શ્રી પ્રભુલાલ ત્રિવેદીનાં સંસ્મરણોનું પુસ્તક “રંગદેવતાને ચરણે અને એમને કાવ્યસંગ્રહ બોરસલી, શ્રી જયશંકર સુંદરીની આત્મકથા “ડાંક આંસુ ચેડાંક ફૂલ', શ્રી અમૃત જાનીની આત્મકથા “અભિનયપંથે' અને શ્રી પ્રાગજી ડોસાના,' તખતે બોલે છે' : ભાગ ૧-૨ ઈત્યાદિ પરથી પ્રાપ્ત થાય છે. આ નાટકમંડળીઓને સિલસિલાબંધ આધારભૂત ઇતિહાસ લખવાનું બાકી છે.
વીસમી સદીના પ્રથમ છ દાયકાઓમાં જે નાટકમંડળીઓ ગુજરાત-સૌરાષ્ટ્રમાં નાટક ભજવતી હતી તે બધીનાં નામ અહીં આપવાં મેગ્ય નથી, પરંતુ જે મંડળીઓ લાંબે સમય ટકી રહી હોય તેઓને ઉલેખ જરૂરી છે. આ નાટક મંડળીઓમાં વિકટોરિયા નાટક મંડળી, આફ્રેડ નાટક મંડળી, ન્યૂ આફ્રેિડ નાટક મંડળી, મુંબઈ ગુજરાતી નાટક મંડળી, ધ ખટાઉ આઘેડ થિયેટ્રિકલ કમ્પની, ધ ખટાઉ થિયેટ્રિકલ કમ્પની, આર્ય સુબોધ નાટક મંડળી, પાલીતાણા ભક્તિપ્રદર્શક નાટક કમ્પની, શ્રી દેશી નાટક સમાજ, શ્રી કચ્છ નીતિદર્શક નાટક સમાજ, શ્રી લક્ષમીકાંત નાટક સમાજ, ન્યૂ લક્ષ્મીકાંત નાટક સમાજ, આર્યનનૈતિક નાટક સમાજ, શ્રી વાંકાનેર આર્ય હિતવર્ધક નાટક કમ્પની, શ્રી ચેતન નાટક સમાજ, શ્રી સરોજ નાટક સમાજ, શ્રી આર્યોદય નાટક સમાજ, શ્રી ધર્મપ્રચારક નાટક સમાજ, શ્રી લક્ષમી કલા કેંદ્ર ઇત્યાદિને ગણાવી શકાય. આ નાટકમંડળીઓ ધાર્મિક પૌરાણિક ઐતિહાસિક અને સામાજિક નાટક ભજવતી હતી. આ બધી નાટકમંડળીઓમાં ભજવાતાં નાટકની વિગતો આપવી જરૂરી નથી, પરંતુ કેટલીક બેંધપાત્ર નાટકમંડળીઓમાં ભજવતાં નાટકોની યાદી અહીં આપી છે કે જેથી કથાવસ્તુને ખ્યાલ આવે ઃ શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી
કુલિન કાંતા અથવા વનરાજ વિજય, શાકુંતલ, હરિશ્ચંદ્ર, રાજબીજ, કુંદાળા, નળ-દમયંતી, માનસિંહ, સુંદર વેણી, દુઃખી ભાઈબહેન, મેવાડને
Page #458
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૩૩
પ્રતાપી ચંદ, લલિતાદુઃખદર્શક, મૂળરાજ સોલંકી, કરણ ઘેલે બારીસ્ટર, જયરાજ, નૃસિંહ અવતાર, તિલકકુમાર, અજકુમારી, મેદિની, સૌભાગ્ય સુંદરી, વિક્રમચરિત્ર, જુગલ-જુગારી, કામલતા, નંદબત્રીસી, સંગતને રંગ, નવલશા હીરજી, વસંતપ્રભા, નવલકુસુમ, પ્રતાપલક્ષ્મી, સ્નેહસરિતા, મધુબંસરી, સુધાચંદ્ર, મેઘમાલિની, વિશ્વલીલા, આનંદલહરી, ભારત સંતાન, સૌભાગ્યને સિંહ, મદાંધ મહિલા યાને નૂરજહાન, કુમળી કળી, જમાનાને રંગ, તરુણના તરંગ, કાશ્મીરનું પ્રભાત, કોલેજની કન્યા, કુદરતને ન્યાય, અપ-ટુ-ડેટ મવાલી, સ્વામી ભક્તિ યાને બાજુ દેશપાંડે, કીમિયાગર, કુટિલ રાજનીતિ, કર્મ સંજોગ, કાર્યસિદ્ધિ, જેન્ટલમેન ડાકુ, રણુસમ્રાજ્ઞી, કોણ સમ્રાટ ?, કંચનકુમારી, કોની મહત્તા ? કીર્તિવિજય, જંજીરને ઝણકારે, સચ્ચા હીરા, મુંબઈની બદી, ઘેલી ગુણિયલ, કેવો બદમાસ રે, કિરીટકુમાર, નેપોલિયન, જોબનના જાદુ, શેતરંજના દાવ, ગરીબનાં આંસુ, સિંહાસનને શેખ, સમરપ્રભા, શ્રીમંત કે શેતાન છે, કેમી નિશાન, સિકંદર, સિનેમાની સુંદરી, સુખી સંસાર, રાજાધિરાજ, સુકન્યા, સાવિત્રી, કલંકિત કોણ?, કર્તવ્યને પંથે, ખાવિંદને ખાતર, ભક્તરાજ, અંબરીષ.
આ નાટક મંડળીએ ભજવેલ “કમલતા અને સૌભાગ્ય સુંદરી બહુ કપ્રિય બન્યાં હતાં. “સૌભાગ્ય સુંદરી' નાટકમાં શ્રી જ્યશંકર ભૂધરદાસ ભોજકે સુંદરીની સફળ ભૂમિકા ભજવી અને “સુંદરી' તરીકે પ્રસિદ્ધ પામ્યા, કામલત્તા' નાટકમાં એમણે કામલતાની અને બાપુલાલ નાયકે મીનતની સફળ ભૂમિકા ભજવી. કામલતા અને મીનકેતુની પ્રણયગોષ્ઠિનું દશ્ય અહીં પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. (જુઓ પટ્ટ ૧૧, આ. ૩૩.) શ્રી દેશી નાટક સમાજ
સતી સંયુક્તા, સંગીત લીલાવતી, પવિત્ર લીલાવતી, સતી પાર્વતી, અશ્રુમતી, રામવિયોગ. ભોજકુમાર, સરદારબા, ઉમાદેવડી, વીણાવેલી, વિજયાવિય, મદનમંજરી, ઉદયભાણ, મેહિનીઅંક, વિકમળા, ગીતાસુંદરી, સતી સીતા, શ્રી ભદ્રાયુ, સતી દ્રૌપદી, કબીરસાહબ, શ્રી સંન્યાસી, જાલિમ ટ્રેલિયા, સતી પદ્મિની, અજિતસિંહ. કુલીન નાયકા, સતી દમયંતી, સતી સુલોચના, કેશર કિશોર, સુભદ્રાહરણ, ઉર્વશી, રાઠેડ કન્યા, પવિત્ર લક્ષ્મી, વીર વિક્રમાદિત્ય, કુસમલતા, હંસાકુમારી, ગુણબંકાવલી, અભયસિંહ, કર્મફળ, નરસિંહ મહેતા, શેઠ સગાળશા, કૃષ્ણ-સુદામા, મહાકવિ કાલિદાસ, રાજરતન, પ્રહૂલાદ-વિજય, કૌરવ–પાંડવ ભાગ
૨૮
Page #459
--------------------------------------------------------------------------
________________
४३४
આઝાદી પહેલાં અને પછી
૧–૨, જાલંદર-સતી વંદા, લલિતપ્રિયા, સૌંદર્યવિજય, સતી દેવહૂતિ, મહારાજા અશોક, અસરી માયા, સરરવતીચંદ્ર, બોલતે કાગળ જમાને, સિદ્ધાર્થ બુદ્ધ, દગાબાજ દુનિયા, માયાવી વીર, ધર્મનિષ્ઠ મયૂરધ્વજ, આર્યવિજય, અમર ગીન્દ્ર, પ્રતાપી પ્રેમીલા, ચીડમાં કરણ, કામલત્તા, સત્યવાદી હરિશ્ચંદ્ર, દેશભક્તિ, બેવફા બેટી, મીનળમુંજાલ, રાજસંસાર, દેશદીપક, દીવાન, સત્તાને મદ, કીર્તિસ્તંભ, અયધારા, વીરભૂષણ, વીર મણું, દેવી હાથલ, સાંભરરાજ, સોરઠીસિંહ, આર્યઅબળા, વિધિના ખેલ, સાચો સજજન, ઊગતે ભાનુ, વડીલના વાંકે, ગંગા કિનારે, દૈવી સંકેત, સંપત્તિ માટે, સુરમોહિની, સંસારના રંગ, સંતાના વાંકે, સમય સાથે, બંધનમુક્તિ, સમર કેસરી, વીર દુર્ગાદાસ, પૈસો બોલે છે, ગાડાને બેલ, શંભુમેળો, સામે પાર, સાવિત્રી, નેહવિભૂતિ, ગોપીનાથ. સૈનિક ગર્ભશ્રીમંત, સુરેખા, સોનાને સૂરજ, વિમળ તિ, વૈભવના માહ, ગુરુ-દક્ષિણ, ઉઘાડી આંખે. શ્રી પાલીતાણા ભક્તિપ્રદર્શક નાટક કંપની
વીર તાનાજી, સ્ત્રીશક્તિ, સંસારચિત્ર, રાવ બહાદુર, સ્નેહબંધન, જાગીરદાર, રણકેસરી, નેતાજી પાલકર, મુરારી બાજી, દેશદર્શન, આર્ય રમણી, દેહનાં દાન, કૃષ્ણકુમારી, સરલાદેવી, મહાત્મા ભીષ્મ, વીર અભિમન્યુ, સોરઠને સિંહ, સંઘ કાઠિયે, મેજી મહારાજ (છકેલો બાજીરાવ), અનારકલી, મહારાજા મુંજ, ભક્ત પ્રહૂલાદ, વીર પ્રતિજ્ઞા, વરહાક, પૃથ્વીરાજ, નળ-દયંતી, કુંજવિહારી, પિતૃભક્ત શાંતિકર, સતી અનસૂયા, રુકિમણી સ્વયંવર, પિરસ સિંકદર, રાઠોડ દુર્ગાદાસ, રામાયણ, સેનાની સમશેર, ગોહેલનાં ગૌરવ, સ્નેહનાં શહીદ, રાણીનું રાજ્ય. સતી ઊજળી, રાજરમત, માથાનાં દાન, સત્તાને શોખ, શયતાન શત્રુ, નારીનાં વેર, દેવયાની, શૂરાના સંગ્રામ, સતી પ્રભાવ, ગુનેગાર, રાજ્યભક્તિ, દ્રૌપદી, મર્દની મહત્તા, ભાગ્યચક્ર, પતિભક્તિ, ન્યાયાધીશ, નૂરજહાં, ભક્ત દામાજી, સમાજના સડા, કાકુ બહારવટિયે, વીરાંગના, ભારતની ભવ્યતા, કીમતી કુરબાની, નાગર નરસિંહ, મઈ મુસ્લિમ, ગરીબનાં આંસુ ઇત્યાદિ.
શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ
વીર ઘટોત્કચ, કુમારપાલ, શંકરાચાર્ય, વીર કુણાલ, કુસુમચંદ્ર, પૃથ્વીપુત્ર, સત્ય પ્રકાશ, અબજનાં બંધન, માલતીમાધવ, રાજા જશવંતસિંહ, અરુણોદય, પૃથ્વીરાજ, દેવકુમારી, માલવપતિ, સિરાજુદ્દૌલા, દૌલતે જંગ, સંસાર સાગર, સ્નેહમુદ્રા, શાલિવાહન, માયાના રંગ, મેરા ઈમાન, પ્રેમવિજય ઇત્યાદિ.
Page #460
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૩૫
શ્રી આર્ય નૈતિક નાટક સમાજ
બેધારી તરવાર, બ્રહ્મર્ષિ વિશ્વામિત્ર, સરોજિની, પરશુરામ, ઇન્દ્રાવતી, સરસ્વતીચંદ્ર, સતી તોરલ, પુત્રરત્ન પુંડલિક, સતી પદ્માવતી, સૂર્યકુમારી, સ્વદેશસેવા, રા માંડલિક છત્રવિજય, સૂરદાસ, શ્રી ભક્તિવિજય, સુરેખાહરણ, નીલમ માણેક, નાગર ભક્ત, યોગકન્યા, મનહરમેના, જોહરે શમશીર, શ્રી જયમતી, ઉર્વશી-પુરૂરવા, કનક–કેસરી, વિશ્વપ્રેમી કલાપી, અમરલમી, પીપા ભગત, હેથલ પદ્મિણ, જેસલ-તોરલ, બીરબલ બાદશાહ, પ્રવીણસાગર, રાજલીલા, મહારાજા શાંતનું, માલવિકાગ્નિમિત્ર, વીર દુર્ગાદાસ, સતી મંજરી, મહાશ્વેતા-કાદંબરી, રાજા શંભાજી, સંસાર-લીલા, સેવકધર્મ ઇત્યાદિ. શ્રી આર્ય નાટક મંડળી
વીર અજિત, જ્યાકુમારી, અહલ્યાબાઈ, સિદ્ધ અત્યેન્દ્ર, ચંદ્રગુપ્ત, વીરકેસરી, સ્વયંવર, બબ્રુવાહન, આત્મબળ, સમ્રાટ અશોક, ન્યાયસિંધુ, ધર્મશ, સતી સવિતા, રંગતરંગ, ભારતવીર, વીર રમણી, મેઘ-મધુરી, ગમાયા, મહાત્મા તુલસીદાસ, જીવનનૌકા, મહાદજી સિંદે, મનોરમા, સૌરાષ્ટ્ર વીર વગેરે. થિયેટરે અને નાટકશાળાઓ
ઉર્દૂ, પારસી અને ગુજરાતી રંગભૂમિને સૂર્ય જ્યારે મધ્યાહને પ્રકાશ હતો ત્યારે આ સમયગાળામાં નાટક ભજવવા માટે મુંબઈ અમદાવાદ સુરત વગેરે મેટાં નગરોમાં થિયેટરો બાંધવામાં આવ્યાં; જેમકે મુંબઈમાં બાલીવાલા થિયેટર, વિટારિયા થિયેટર, ભાંગવાડી થિયેટર, પ્રિન્સેસ થિયેટર, ગેઈટી થિયેટર, એડવર્ડ થિયેટર, બોમ્બે થિયેટર ઇત્યાદિ, અમદાવાદમાં ભારતભુવન, આનંદભુવન, શાંતિભુવન, માસ્ટર ભુવન ઈત્યાદિ સુરતમાં કવીન વિકટારિયા થિયેટર, ર્જ થિયેટર, પ્રિન્સેસ થિયેટર, સૂર્યપ્રકાશ થિયેટર ઇત્યાદિ, જૂનાગઢમાં વણઝારી થિયેટર અને કાલવા થિયેટર; રાજકોટમાં લક્ષમીભુવન; ગોંડળમાં ભાગવત મંડપ થિયેટર; પોરબંદરમાં શ્રીનાથજી થિયેટર; વડોદરામાં મેરખી થિયેટર, વાંકાનેર થિયેટર, વિજયરંગ થિયેટર, રામવિજય થિયેટર ઇત્યાદિ, ભાવનગરમાં વિજયરંગ, થિયેટર; કલોલમાં વિષ્ણુ થિયેટર વગેરે. જે નગર કે ગામમાં થિયેટર ન હોય ત્યાં વાંસના અને પતરાંના કાચા માંડવા બાંધી કામચલાઉ થિયેટર ઊભાં કરવામાં આવતાં. સમય જતાં ઈ. સ. ૧૯૩૦ પછી ચલચિત્રોનું આક્રમણ થતાં નાટકના વ્યવસાયને માટે ફટકો પડ્યો અને નાટક ભજવવા માટે બાંધવામાં આવેલાં થિયેટર સિનેમાગૃહમાં પરિવર્તન પામ્યાં!
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૩૬
આઝાદી પહેલાં અને પછી
આ સમયગાળામાં દક્ષિણ-ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં જે દેશી રાજ્યો હતાં તેઓમાંનાં કેટલાક રાજ્યના રાજવીઓ નાટકના શોખીન હોવાથી તેઓ એ નાની-મેટી નાટકશાળાઓ પોતપોતાના રાજ્યમાં સ્થાપી હતી. દેશી રાજ્યનું વિલીનીકરણ થતાં આ નાટકશાળાઓને ઉપયોગ હાઈસ્કૂલ કે સરકારી કચેરીઓ માટે થવા લાગે !
વ્યવસાયી રંગભૂમિનાં અજવાળાં આથમતાં હતાં તે વર્ષોમાં પણ લગભગ ૧૫૦ જેટલી નાની-મોટી નાટક મંડળીઓમાં આશરે ચાર હજાર જેટલા કલાકારો અને કસબીઓનું પિષણ થતું હતું. નાટક મંડળીઓ ગુજરાત બહાર કલકત્તા કરાંચી હૈદરાબાદ દિલ્હી અને એક રંગૂન સુધી પિતાનાં નાટક ભજવતી હતી, પરંતુ બે વિશ્વયુદ્ધોને કારણે જે આર્થિક બરબાદી દુનિયાના દેશમાં થઈ તેની અસર ભારત પર પણ થઈ. આર્થિક ભીંસમાંથી ઊગરવા માટે કેટલીક નાટયમંડળીના માલિકે સટ્ટાને વેપાર કરવા લલચાયા હતા, જેમાં તેઓ બરબાદ થઈ ગયા અને પિતાની નાટક મંડળીઓનું દેવું વધી જવાથી આખરે એ મામૂલી કિંમતમાં વેચી દેતા અથવા સમેટી લેતા હતા. નાટક મંડળીઓ બંધ થવાથી રંગભૂમિની વર્ષો સુધી સેવા કરનાર નટની સ્થિતિ આર્થિક રીતે કફેડી થઈ ગઈ. પરિણામે તેઓને બહુ ઓછા પગારે કે રોજમદારીના ઘારણે રામલીલા કે ગામડાઓમાં ફરતી નાની નાટક મંડળીઓમાં મજબૂરીથી જોડાવાની ફરજ પડી.
નટો અને દિગ્દર્શકો
આ સમયગાળામાં વ્યવસાયી નાટક મંડળીઓને જે ન મળ્યા તે મોટે ભાગે ઉત્તર ગુજરાતમાં વસતી નાયક-ભોજક કામમાંથી આવ્યા હતા, જેમને ગાયન વાદન અને નર્તન એ પરંપરાગત વારસો હતે. આ કોમના નટોના અભિનય વિશે લખતાં છો. રસિકલાલ છો. પરીખ જણાવે છે કે ગુજરાતમાં અભિનય એ વિશિષ્ટ રીતે વિકસેલી કલા છે. આ વિકાસના ઈતિહાસમાં જોઈએ તે પ્રથમ એ બાબત ધ્યાન ઉપર આવે છે કે એના મૂળમાં કેમને વારસે છે, પેઢી-દર–પેઢીએ ઊતરી આવતા અભિનયના સંસ્કાર તેમજ સંગીતના સંસ્કાર બીજરૂપે છે. નૃત્ય પણ એ જ કામમાં ઊતરી આવેલી કલા છે. આ કોમ તે ગુજરાતની પ્રસિદ્ધ નાયક-ભોજક કેમ છે.”૩૪ નાયક-ભોજક કેમ ઉપરાંત બ્રાહ્મણ પટેલ બારોટ મીર મુસલમાન વગેરે કામોમાંથી પણ કેટલાક ખ્યાતનામ નટ ગુજરાતની રંગભૂમિને પ્રાપ્ત થયા છે. વીસમી સદીની શરૂઆતમાં સામાજિક સંકુચિત મનોવૃત્તિને કારણે સ્ત્રીઓ રંગમંચ પર આવવામાં ભારે ક્ષોભ અનુભવતી
Page #462
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૩૭
હતી ત્યારે પુરુષ સ્ત્રી-પાઠ ભજવતા હતા. આ નટ કિશોર અને જુવાન હાય ત્યાં સુધી સ્ત્રીપાઠમાં સારા લાગતા હતા, પરંતુ જ્યારે વૃદ્ધ થઈ જાય અને અવાજ પડી જાય ત્યારે એમને સ્ત્રી પાત્રવાળે અભિનય વર લાગતા હતા. આમ છતાં કેટલાક પુરુષ નટ એમણે ભજવેલી સ્ત્રી-ભૂમિકા ઉપરથી જે તે નામે ઓળખાતા હતા; દા.ત. જયશંકર સુંદરી, પ્રભાશંકર રમણી', ત્રીકમ કુમુદી, સોમનાથ “કલ્યાણી', ભેગીલાલ “માલતી, અંબાલાલ “ચાંદબીબી', રણછોડ “જમના ઝાપટે' ઇત્યાદિ. સમય જતાં નટીઓએ વ્યવસાયી રંગભૂમિ ઉપર અભિનય કરવાની હિંમત કરી અને સ્ત્રી પાત્રોની વાસ્તવિકતા શરૂ થઈ. આવી નટીઓમાં ગૌહર મોતીજાન, મુન્નીબાઈ, મોતીબાઈ, કમળાબાઈ કર્ણાટકી, સરસ્વતી દેવી, રામપ્યારી, રૂપકમલ, રાણી પ્રેમલતા, કુસુમ ઠાકર ઇત્યાદિએ અનેક નાટકમાં સફળ અભિનય કરીને પ્રેક્ષકેની ચાહના મેળવી હતી. એમના કંઠે ગવાયેલાં ગીતે આજે પણ વ્યવસાયી રંગભૂમિના રસિયા પ્રેક્ષક વાગોળતાં થાક્તા નથી.
વીસમી સદીના પાંચ દાયકાઓમાં જે નટો ગુજરાતી રંગભૂમિને મળ્યા તેઓમાં પારસી નટ ઉપરાંત ગુજરાતી હિંદુ નટોમાં સર્વશ્રી જયશંકર “સુંદરી', બાપુલાલ બી. નાયક, મૂળચંદ (મામા), સંગીતરત્ન ભગવાનદાસ, મેહનલાલા, અસરફખાન, વાઘજીભાઈ ઓઝા, મૂળજીભાઈ ઓઝા, મગનલાલ શામચંદ નાયક (માસ્ટર શનિ), પ્રાણસુખ નાયક (તેતર), માસ્ટર ગોરધન, માસ્ટર વસંત, મોહન મારવાડી, ચિમન મારવાડી, શિવલાલ ગિરધર (કામિક), કેશવલાલ (સરસ્વતીચંદ્ર), મૂળજી ખુશાલ, પ્રભાશંકર “રમણ', પ્રાણસુખ “એડીલે', સેમિનાથ કલ્યાણી માસ્ટર મેહન, સૂરજરામ (સ્પે. સુદરી), ચિમન કેમિક, ચિમન ચકુડો, માસ્ટર કાસમભાઈ મીર, કેશવ મીર, દાદુજીભાઈ મીર, ફતુછ મીર, માસ્ટર બબલદાસ ભોજક, લાલજી નંદા, માસ્ટર દેલત, ભોગીલાલ માલતી', ચૂનીલાલ દુર્ગાદાસ', બલદેવદાસ પ્રભાશંકર (કાળી કેલ), છગન “રોમિયો', કેશવલાલ પ્રેમચંદ, રણછોડ “જમના ઝાપટ, જટાશંકર, કેશવલાલ કપાતર. રતિલાલ પટેલ, શંકરલાલ ગોવિંદરામ (કોલેજ ગર્લ), અમૃત જાની ઇત્યાદિને ગણાવી શકાય. તખ્તા ઉપર જુદાં જુદાં નાટકોમાં આ નટો જે સંવાદે બેલતા અને ગીત ગાતા તેની પ્રેક્ષકે ઉપર ધારી અસર પડતી હતી.
આ સમયગાળામાં જુદી જુદી નાટક મંડળીઓને જે દિગ્દર્શક મળ્યા તેમાં જયશંકર સુંદરી', બાપુલાલ બી. નાયક, મૂલચંદ (મામા), વિઠ્ઠલદાસ ત્રિભોવનદાસ ભોજક, મગનલાલ શામચંદ નાયક (માસ્ટર શનિ), માસ્ટર ત્રીકમ, મૂળજી ખુશાલ, પ્રાણસુખ એડીલે, ગોપાળજી ભેજરાજ, રામલાલ
Page #463
--------------------------------------------------------------------------
________________
૪૩૮
આઝાદી પહેલાં અને પછી
વલ્લભરામ નાયક, વાઘજીભાઈ અને મૂળજીભાઈ ઓઝા, ચંપક લાલા, માસ્ટર કાસમભાઈ મીર, બબુપ્રસાદ કચરાલાલ, શિવલાલ નાયક ઇત્યાદિ નામે ઉલેખપાત્ર છે. આ દિગ્દર્શકે નટોને ગાયન વાદન નર્તન અને અભિનયની તાલીમ આપવા માટે યોગ્ય વ્યવસ્થા કરાવતા હતા. નવા નાટકનું રિહર્સલ કરાવતી વખતે તેઓ સતત હાજર રહેતા હતા અને નાટકની સફળતા માટે પોતાનાથી બનતે પુરુષાર્થ કરતા હતા. આમ છતાં કેટલાંક નાટક લેહચાહનાની દૃષ્ટિએ સફળ થતાં હતાં, તે કેટલાંક સરિયામ નિષ્ફળ પણ જતાં હતાં. કાળબળે નાટક કમ્પનીના માલિકે અને દિગ્દર્શ કેમાં ધંધાદારીવૃત્તિ વધતી ગઈ અને બિનતંદુરસ્ત સ્પર્ધાઓને કારણે વ્યવસાયી નાટક કમ્પનીઓ અને નાની પડતી દશા થઈ. આથમતાં અજવાળાં | ગુજરાતની વ્યવસાયી રંગભૂમિ સે વર્ષનું પૂરું આયુષ ભેગવી શકી નહિ એ ગુજરાતના નાયકલાના ઈતિહાસની કરુણ દાસ્તાન છે. સને ૧૯૩૫ માં શતાબ્દીની ઊજવણી વખતે જે નાટક મંડળીઓ છેલ્લા શ્વાસ લઈ રહી હતી તેઓમાંથી મુંબઈની દેશી નાટક સમાજ બચી શકી અને એને પણ આખરે કરુણ અંજામ આવ્યું. નાટક મંડળીઓની ગળાકાપ બિનતંદુરસ્ત સ્પર્ધા, નાટય-દિગ્દર્શ કેમાં દૂરંદેશીપણને અભાવ, ખર્ચાળ સેટિંગ્સ, ઢંગધડા વિનાના પિશાક અને પ્રકાશના ભપકા, નટ-નટીઓને કૃત્રિમ અભિનય, નટની અને નાટક મંડળીઓના માલિકની વેપારવૃત્તિ, નટોમાં અભિનય અંગેની ગેરસમજ તેમજ નાટક મંડળી પ્રત્યે નિષ્ઠાને અભાવ, ચલચિત્રોનું આક્રમણ, પ્રજાની રુચિનું બદલાતું જતું ઘેરણ ઇત્યાદિ કારણોને લઈને ગુજરાતની વ્યવસાયી રંગભૂમિને મૃત્યુઘંટ વાગે. આમ છતાં એનાં નાટકનાં સંવાદ અને ગીતે, નટ–નટીઓને અભિનય ઇત્યાદિ બાબતોનું સંભારણું રંગભૂમિના રસિયા પ્રેક્ષકે આજે પણ વાગોળતાં થાક્તા નથી. વ્યવસાયી રંગભૂમિના જમા પાસાની છણાવટ કરતી વેળા ગુજરાતી રંગભૂમિની સવા શતાબ્દીની ઉજવણી પ્રસંગે શ્રી ચંદ્રવદન મહેતાએ કહેલું: “એક યા સવા વર્ષની ગુજરાતી રંગભૂમિમાં કશે કસ જ નહોતે એવું કહેનારા જરા થંભે. એ વડવાઓએ કઈ પ્રાગે કરવાના બાકી નથી રાખ્યા. એમણે જે ગીત-ગાયકીની વૈવિધ્યભરી બાંધણીએ બાંધી આપી છે. સંગીતની ઝાલરો વિકસાવી છે, ધ્રુપદ-ગાયકીના વિસ્તરતા ચંદરવા બાંધી આપ્યા છે. સંગીતનાં જે શિખરો સર કર્યા છે એની ખૂબીઓ તે જે જાણે તે જ માણે. માણીગર માણી ગયા છે. એ ઘાટમાટ તે
Page #464
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૩૯
આજની રંગભૂમિ માટે સપનાં થઈ ગયે. એ કંઠની માવજત—મીઠાશ હવે કલ્પના-પ્રદેશમાં ઘૂમરાવા ચાલ્યા ગયા, એક જ લીટી, હજી તો પૂરી થઈ નથી તે પહેલાં આખું શ્રેતામંડળ ડોલવા માંડે; “જરા કહેજી સાવરિયા ! શાં જાદુ કર્યા ? એ લિરિકલ માધુરીની સામે “હદયના શુદ્ધ પ્રેમીને નિગમનાં જ્ઞાન ઓછાં છે, એમાં એ ગઝલ ગવાતાં તાજગીભરી તબલાંની થાપ પડતાં તામંડળ “ઓહો' કહેતાં અરધું ઊભું થઈ જાય. આવી નાનકડી અનેક લીટીઓનાં લહેકાંલટકાં વિલીન થઈ ગયાં.૩૫ | ગુજરાતની વ્યવસાયી રંગભૂમિએ સામાજિક ધાર્મિક પૌરાણિક અને ચિતિહાસિક નાટક રજૂ કરીને પારસી ગુજરાતી મરાઠી હિંદી નટ–નટીઓને એકત્ર કરી ગુજરાતમાં અને ગુજરાતની બહાર અને ભારતની બહાર નાટયકલાની રંગભૂમિ અને જે સુવાસ પ્રસરાવી છે તે ગુજરાતી નાટ્યકલાનું ઉજજવળ પ્રકરણ છે.
૨. અવેતન રંગભૂમિ રંગભૂમિના સવેતન કે અવેતન ધંધાદારી કે બિનધંધાદારી, જૂની કે નવી, એવા ભેદ તાત્વિક દષ્ટિએ પાડી શકાય નહિ. કહેવાતી સવેતન રંગભૂમિ અવેતન” રહી શકતી નહિ એ હકીક્ત સૌ જાણે છે, આમ છતાં રંગભૂમિના કેટલાક અભ્યાસીઓ ગુજરાતી રંગભૂમિના વિકાસના ઈતિહાસને ધ્યાનમાં રાખી આવી ભેદરેખા પાડે છે.
ગુજરાતી રંગભૂમિના ઈતિહાસમાં અભિનય અને નાટયવિદ્યાના ક્ષેત્રમાં ઍમઍર પ્રવૃત્તિ સન ૧૯૨૮ ની આસપાસ અંગ્રેજી શિક્ષણ અને પશ્ચિમની સભ્યતાના પ્રભાવ હેઠળ શરૂ થઈ. આ ઍમાર પ્રવૃત્તિના જનક કુશળ નટ, દિગ્દર્શક, નાટયલેખક, અભિનય કલા અને સંગીતક્લાના મર્મજ્ઞ, ગઠરિયાં બાંધનાર અને છોડનાર એવા બહુમુખી પ્રતિભા ધરાવનાર કવિ ચંદ્રવદન મહેતા કે જેઓ ગુજરાતી સાહિત્યમાં “ચંચિ'ના હુલામણા નામથી પ્રસિદ્ધ છે તેમને આગળ ધરી શકાય. પિતાના કોલેજકાળ દરમ્યાન શ્રી ચંદ્રવદન મહેતાએ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં વકતૃત્વ અને પેન્ટામાઈમના જે પ્રયોગ કર્યા અને એમાં સફળતા મળી એનાથી તેઓ નાટક ભજવવા પ્રેરાયા. શ્રી ચંદ્રવદન મહેતા ધંધાદારી રંગભૂમિની કથળતી અને બગડતી સ્થિતિ જોઈને નિર્ણય પર આવ્યા હતા કે આ રંગભૂમિ સડી ગઈ છે અને એને મૃત્યુઘંટ વગાડવો જ જોઈએ, એવી જેહાદ કોલેજના જવાન અને સામાજિક મંડળોમાં પિતાનાં તીવ્ર અને ઉગ્ર
Page #465
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
ભાષણા દ્વારા શરૂ કરી. ધધાદારી નાટક મ`ડળીઓ કે જે વિકૃત રીતે નાટકો ભજવતી તેની સામે શ્રી ચંદ્રવદન મહેતાએ ખુલ્લે બળવે પાકાર્યો. આ જેહાદને કારણે ગુજરાતનાં ઘણાં શહેરી અને નગરામાં શિક્ષિત યુવક નાટક માટે ઍમચ્યોર સંસ્થા શરૂ કરવા આગળ આવ્યા. સને ૧૯૩૦ પછીના ખે દાયકામાં મુંબઈ અમદાવાદ સુરત વડેાદરા નડિયાદ રાજકોટ ભાવનગર જામનગર ઇત્યાદિ સ્થળાએ અવેતન કલામ ડળાના જન્મ થયા. આ મંડળા દ્વારા જે નાટકા, એકાંકી દ્વિઅંકી ત્રિઅંકી રજૂ થયાં તેને કારણે ગુજરાતની પ્રજાને શિષ્ટ સાહિત્યિક નાટકો માણવાની તક મળી.
૪૪૦
અવેતન રંગભૂમિની પ્રવૃત્તિ માટે લખાયેલ અને જૂની રંગભૂમિ સામેના વિરોધમાં ભજવાયેલ ‘અખા’ નાટક સૌથી પ્રથમ ગણાય. એ ભજવાયું ૧૯૨૭ માં. એમાં ભાગ લેનાર હતાં : ડૉ. યેધ, ગિરધરલાલ કાટક, કેશવપ્રસાદ દેસાઈ, જયંતકુમાર ભટ્ટ, કમલકાંત લેહાણા, સનતકુમાર વીષ્ણુ, નિર્ભય ઠાકર, ભગવાનલાલ ગાંધી, જિતુભાઈ મહેતા અને સરલા બાનરજી. આ નાટકને પરિણામે એક ઉચ્ચ કક્ષાની અભિનેત્રી અવેતન ર'ગભૂમિને સાંપડી અને એ સરલા બાનરજી,૩૬
આ અવેતન સસ્થાઓએ ભજવેલ નાટકાને ઉલ્લેખ કરવા જરૂરી હાઈ એની વિગતા ટૂંકમાં નીચે પ્રમાણે તારવી શકાય :
મુંબઈમાં ભટ્ટી સેવા સમાજે નાટયકાર કવિ જામનનાં નાકા વીસમી સદી' વિનાશ પંથે' ‘કાળી વાદળી’ ‘કાલેજિયન’ ‘વાસનાનાં વહેણુ’ નવું જૂનુ’ ઇત્યાદિ નાટક રજૂ કર્યાં. શરૂઆતમાં ઍમાર નાટકો ભજવવાની પ્રવૃત્તિમાં જામનભાઈ, રત્નસિંહ મામા, સુંદરદાસ, પ્રાગજી ડાસા વગેરે સક્રિય બન્યા હતા. શ્રી બાજીભાઈ મન્ટ જે અવેતન સંસ્થા ચલાવતા હતા એમણે ‘નેપેલિયન’ નામનું નાટક ભજવેલું, મૂળરાજ કાપડિયાં નરુલા સેવા સમાજ' ચલાવતા અને ‘સુંદર શ્યામ' ગ્રેજ્યુએટ' ‘બસૂરી વીણા' દૈઋષિત ક્રાણુ ?’ ઇત્યા;િ નાટક ભજવેલાં. આ નાટક વ્યવસાયી રંગભૂમિની પરંપરા મુખ્ય લજવાતાં હતાં. મુંબઈમાં ભારતીય વિદ્યાભવનના કલા-કેંદ્ર દ્વારા કનૈયાલાલ મુનશીએ પણ અવેતન નાચપ્રવૃત્તિને પ્રાત્સાહન આપ્યું. સશ્રી ચંદ્રવદન મહેતા, ધનસુખલાલ મહેતા અને જ્યાતીન્દ્ર દવે જેવાઓના એએને સાથ મળ્યો. આ કલા-કેંદ્ર તરફથી ભજવાતાં નાટકામાં સર્વાંશ્રી ચંદ્રવદન ભટ્ટ, મધુકર રાંદેરિયા, ડેં, આર. કે. શાહ, ક્રાંતિ સંધવી વગેરેએ સફળતાપૂર્વક ભૂમિકા ભજવી. એમણે ભજવેલ નાટકામાં ચંદ્રવદન મહેતાનાં ‘આગગાડી' ‘નાગા બાવા' ‘આરાધના' ‘મૂંગી સ્ત્રી' ‘અખા' પ્રેમનું મેાતી' ‘પાંજરાપોળ' ઇત્યાદિ મુખ્ય હતાં. ઉપરાંત શ્રી ક. મા મુનશીનાં
Page #466
--------------------------------------------------------------------------
________________
લલિતકલાઓ,
૪૪૧
“કાકાની શશી' “સ્નેહ સંભ્રમ' બે ખરાબ જણું–મુંબઈની કોલેજોમાં ભજવાયાં. આ સમયગાળામાં પ્રાગજી ડોસાનાં નાટક પણ અવેતન સંસ્થાઓ અને કોલેજો દ્વારા ભજવાતાં રહ્યાં છે જેમાં “સમયનાં વહેણ” “સટ્ટાના છંદ” “મેહબંધન ઘરને દી' ઇત્યાદિને ગણાવી શકાય. સને ૧૯૪ર પછી મુંબઈની અવેતન રંગભૂમિ ઉપર નવી હવા લઈને બે સંસ્થાઓનું નિર્માણ થયું. આ બે સંસ્થાઓ તે આઈ. પી. ટી. એ. (IPTA) અને આઈ. એન. ટી. (INT). આ બન્ને સંસ્થાઓએ ઉત્તમ સાહિત્યિક નાટક ભજવ્યાં અને તખ્તા ઉપર પ્રતાપ ઓઝા, ચાંપશી નાગડા, નરેદ્ર ત્રિવેદી, વનલત્તા મહેતા, લીલા ઝરીવાળા, ચંદ્રિકા શાહ, વિષ્ણકુમાર વ્યાસ, સુમંત વ્યાસ, ઉપેન્દ્ર ત્રિવેદી, વર્ષા આચાર્ય, ચિત્રા ભટ્ટ, જયંત વ્યાસ, નારાયણ રાજગોર, કાંતિ મડિયા, વિજય દત્ત, સરિતા ખટાઉ, પ્રવીણ જોશી, અરવિંદ જોશી, રમેશ જમીનદાર, ભારતી શેઠ, પન્ના મોદી. અરવિંદ ઠક્કર, સુરેશ રાજડા, શંકરપ્રસાદ દેસાઈ, દેવયાની દેસાઈ, મીનળ મહેતા, નીલાંજના મહેતા ઇત્યાદિ પોતપોતાના અભિનયમાં ઝળક્યાં.
અમદાવાદમાં અવેતન નાટયની પ્રવૃત્તિ કરવાનું માન રંગમંડળને ફાળે જાય છે. અમદાવાદમાં પ્રીતમનગર વિસ્તારમાં રંગમંડળની પ્રવૃત્તિ સને ૧૯૩૭ માં શરૂ થઈ. આ પ્રવૃત્તિ શરૂ કરવામાં સર્વશ્રી નીરુ દેસાઈ, જયંતી દલાલ, ચીનુભાઈ પટવા, પિનાકિન ઠાકોર, અરુણ ઠાકર આદિ મુખ્ય હતા. રંગમંડળ દ્વારા સફળતાપૂર્વક ભજવાયેલ નાટકોમાં “લે પામુદ્રા' ‘પુત્ર સમેવડી” “ગીતગોવિંદ' “મમ્મીચૂસ’ ‘વિરાજવહુ “બિંદુને કીકે” “મળેલા જીવ” “પાણિગ્રહણ” માધેરા મહેમાન” “સાથે શું બાંધી જવાના” ઈત્યાદિ મુખ્ય છે. રંગમંડળના કલાકારોમાં સર્વશ્રી પિનાકિન ઠાકોર, અરુણ ઠાકોર, મહેન્દ્ર પાઠક, પી. ખરસાણી, મોહન ઠક્કર, દામિની મહેતા ઇત્યાદિને ગણાવી શકાય. આ સમયગાળામાં અમદાવાદમાં વિદ્યા અને સંસ્કારની સંસ્થા ગુજરાત વિદ્યાસભા દ્વારા નાટ્યવિદ્યા મંદિરની
સ્થાપના અને સમય જતાં એમાંથી જન્મેલ નમંડળે સુરુચિપ્રધાન નાટકે ભજવીને ગુજરાતના તખતાને જીવતા રાખે. ગુજરાતની વ્યવસાયી રંગભૂમિના
ખ્યાતનામ નટ અને દિગ્દર્શક શ્રી જયેશ કર “સુંદરી'ની સેવાઓ આ સંસ્થાને મળી એ હકીકત ઉલેખપાત્ર છે. “નટમંડળે' રજૂ કરેલ નાટકોમાં રાઈને પર્વત' ‘ઢીંગલી ઘર' સાગરવેલી' “ઊરુભંગ” “ભગવદજજુકીય” “વિરાજવહુ' “લેકશત્રુ
જુગલ-જુગારી” “મુદ્રારાક્ષસ” અને “મેના ગુર્જરી નોંધપાત્ર છે. “મેના ગુર્જરી ભજવીને નમંડળે સમગ્ર દેશમાં ડંકો વગાડ્યો હતો. નટમંડળના કલાકારોમાં સર્વશ્રી જશવંત ઠાકર, દીનાબહેન ગાંધી (દીના પાઠક), શિવકુમાર જોશી,
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૪૨
આઝાદી પહેલાં અને પછી
અનસૂયા સુતરિયા, પ્રાણસુખ નાયક, ચીનુભાઈ સેાજના, અરવિંદ પાઠક, પ્રભાબહેન પાઠક, કલા શાહ, બાબુ પટેલ, કૈલાસ પંડયા ઇત્યાદિને ગણાવી શકાય,
રંગમ`ડળ અને નટમ`ડળ ઉપરાંત અમદાવાદમાં દર્શન, રૂપકસંધ, રાષ્ટ્રિય નાટય સંધ, લેાકનાટચ સંધ, સેવાળ સંસ્કાર વિભાગ, અખબારી સ્વાત ંત્ર્ય સમિતિ, ગુજરાત કાલેજ, એચ. એલ. કામસ` કૅાલેજ, એલ. ડી. આર્ટ્સ કૅલેજ, રામાનંદ મહાવિદ્યાલય (હ. કા. કૅાલેજ) ઇત્યાદિ સંસ્થાએ પણ નાટકા રજૂ કરીને અવેતન રંગભૂમિના તખતા જીવંત રાખ્યા,
વડાદરાની અવેતન નાટય પ્રવૃત્તિમાં મ. સ. યુનિવર્સિટીના નાટવિભાગને ફાળા તેાંધપાત્ર છે. આ પ્રવૃત્તિને વેગ આપવામાં સ`શ્રી ચંદ્રવદન મહેતા, હંસાખેહન મહેતા, રમણલાલ વસંતલાલ દેસાઈ, જશવંત ઠાકર, માંડ ભટ્ટ, ઊર્મિલા ભટ્ટ ઇત્યાદિનું પ્રદાન નેોંધપાત્ર છે. વડાદરાની અવેતન નાટયપ્રવૃત્તિ ‘કલાકે‘દ્ર’ અને ‘ત્રિવેણી’ સંસ્થાએ અનેક શિષ્ટ નાટકો ભજવોને પ્રાની સાહિત્યિક રુચિ ઘડવામાં ફાળા આપ્યા છે.
આ સમયગાળાની ગુજરાતની અવેતન નાટયપ્રવૃત્તિમાં સુરતનુ* પ્રદાન નોંધપાત્ર છે. અવેતન નાટયપ્રયોગ સુરતમાં સૌપ્રથમ ૧૯૧૫ માં અમરસત્ર' દ્વારા થયા હતા, જેની બધી ટિકિટા ખપી ગઈ હતી. આ નાટક વિખ્યાત દેશ-ભકત ગે પાલકૃષ્ણ ગાખલેનું સ્મારકંડ એકત્રિત કરવા માટે ભજવાયુ* હતું અને એમાં સર્વ શ્રી નટવરલાલ માળવી, મેાતીરામ ક્લાલ, ડૉ. ચિમનલાલ દલાલ, રમણલાલ તારમાસ્તર, કૃષ્ણલાલ કાજી, ઈશ્વરલાલ વીમ વાળા ઇત્યાદિએ અભિનય કર્યા હતા. સને ૧૯૧૯ પછી યુવક સંધની પ્રવૃત્તિઓ શરૂ થઈ અને એમ. ટી. ખી, કૅાલેજમાં શ્રી જયાતીન્દ્ર દવેનું ‘વિષપાન' નાટક ભજવાયું. સમય જતાં વિદ્યાર્થી સંધની પ્રવૃત્તિમાં ‘કલાક્ષેત્ર'ના જન્મ થયા. કલાક્ષેત્રના કલાકારોએ શરૂઆતમાં પરાકાષ્ઠા’ દુષ્કાળ' અને ‘આમ્રપાલી' જેવી નૃત્યનાટિકાઓ ભજવી અને એ પછી ત્રિઅંકી નાટકા ભજવવાની શરૂઆત કરી. આ સંસ્થા દ્વારા મેધેરા મહેમાન' મનુની માસી' ‘ભાડૂતી પતિ' ‘ઘરના દીવા’ ‘વૈભવના અંગાર’ ‘સાના વાટકડી' શેતરજનાં પ્યાદાં' ‘મનની માયા' ‘એલામાંથી ચૂલામાં' ‘આવતી કાલ' ‘હાથીના દાંત' ‘મેાગરા કે ગુલાબ' ‘આપઘાત' ઇત્યાદિ નાટકો ભજવ્યાં. કલાક્ષેત્રની સાથે સાથે ‘કલાનિકેતન' નામની સંસ્થા શરૂ થઈ હતી, જેના ઉપક્રમે કેટલાંક નાટક ભજવાયાં હતાં, જેમાં ‘છેારું–કછેારુ” ઘરની રાણી’ ‘એક હતા ડેાસેા' નાટકા ઉલ્લેખપાત્ર છે. સને ૧૯૩૫ માં ગુજરતી નાટય શતાબ્દીની ઉજવણીમાંથી ‘રાષ્ટ્રિય કલાકેદ્રને જન્મ થયા, જેણે ‘હું ઊભેા છુ” ‘સતને મારગ છે શૂરાના' ‘ઝાંઝવાનાં જળ'
Page #468
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૩
ભાભી' ઇત્યાદિ નાટક રજૂ કર્યા હતાં. સુરતની અવેતન નાટયની કલાપ્રવૃત્તિ વિકસાવવામાં સર્વશ્રી ચંદ્રવદન મહેતા, બંકુ લાલા, ભાનુભાઈ આર્ય, વાઁદ્ર વ્યાસ, ચંદુ દરુ, શિવપ્રસાદ લાલા, ધનસુખલાલ મહેતા, ચંદ્રવદન ભટ્ટ, મધુકર રાંદેરિયા, વજુભાઈ ટાંક, ડે. રતન માર્શલ, ચંદ્રવદન કાપડિયા, હકુમત દેસાઈ, તિ વૈદ્ય વગેરેને ફાળે ઉલ્લેખનીય છે.
સૌરાષ્ટ્રમાં પણ આ સમયગાળામાં અવેતન નાટયપ્રવૃતિ શરૂ થઈ હતી, જેના સૂત્રધાર સર્વશ્રી રમણલાલ યાજ્ઞિક, ડી. પી. જોશી, હરકાંત શુકલ, ગિજુભાઈ વ્યાસ, જયશંકર માસ્તર, હરસુખ કિકાણું વગેરે હતા. આશરે સને ૧૯૩૫ માં સૌરાષ્ટ્ર કલા રસોત્સવ મંડળની સ્થાપના કરવામાં આવી અને અવેતન નાટયપ્રવૃત્તિને વ્યસ્થિત રૂપે આપવામાં આવ્યું. શ્રી વજુભાઈ ટાંકની નાટપ્રવૃતિ આ મંડળથી શરૂ થઈ હતી અને એમણે પ્રથમ ત્રિઅંકી ઐતિહાસિક નાટક “પેશ્વાઈ પતન” રાજકોટમાં રજૂ કર્યું અને ત્યાર બાદ “પરિવર્તન” “ફૂલમાળ” “સમર્પણ” ઇત્યાદિ નાટક ભજવ્યાં. અવેતન નાટ્યપ્રવૃતિનો વિકાસ થતાં સને ૧૯૪૦ ની આસપાસ “સૌરાષ્ટ્ર કલા કેંદ્ર'ની સ્થાપના કરવામાં આવી, જેના ઉપક્રમે “ધરતીને સાદ” “મારે પરણવું છે” “જાગતા રહેજે” “ભૂદાન” “એ આવજો” “ઊગ્યું પ્રભાત” ઘરને દીવો' “રમકડાંની દુકાન “મંગલમંદિર' સેનાને સૂરજ' “અલ્લાબેલી માનવતાની મૂતિ' ઇત્યાદિ નટિકે ભજવાયાં. સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ “સૌરાષ્ટ્ર સંગીત નાટક અકાદમીની સ્થાપના કરવામાં આવી કે જેના ઉપક્રમે શ્રી ચંદ્રવદન મહેતાનું નાટક “શેતલને કાંઠે ભજવાયું જેને ધાર્યા કરતાં ઘણું સફળતા પ્રાપ્ત થઈ.
આ બધાં નગરો ઉપરાંત નવસારી ભરૂચ નડિયાદ ભાવનગર જામનગર ઈત્યાદિ શહેરોમાં અવેતન નાટ્યપ્રવૃત્તિ કરનારી કલબ અને સંસ્થાઓ હતી કે જેઓએ અવેતન નાટયપ્રવૃત્તિને પ્રોત્સાહન આપ્યું હતું.
પાદટીપ 7. 'Art in Bombay,' Bombay Art Society Diamond Jubilee
Souvenir (BASDJS), 1888-1948 ૨. “60 Years of Bombay Art Society, BASDJs, 1888–1948 ૩. રવિશંકર રાવળ, “ગુજરાતની સાંપ્રત ચિત્રકળાનું વિહંગાવલેકન”, “કુમાર”
(કલા અંક), વર્ષ ૪૪, સળંગ અંક પ૨૮, પૃ. ૪૧ ૪. “Art in Bombay', BASDJs, 1888-1948
Page #469
--------------------------------------------------------------------------
________________
४४४
આઝાદી પહેલાં અને પછી
4. Krishna Chaitanya, 'Ravi Verma,' Lalit Kala, 1960 ૬. “Painters in Gujarat,” BASDJS. 1888–1948; રવિશંકર રાવળ,
ઉપર્યુક્તપૃ. ૩૮ ૭–૮. પનુભાઈ ભટ્ટ, ગુજરાતમાં આધુનિક ચિત્રકલાનાં વહેણ,” “કુમાર”
(કલા અંક), વર્ષ ૪૪, સળંગ અંક પ૨૮, પૃ. ૪૩ ૯. રતન ઘરિમૂ, “સમાન કા સંમ તથા સ્થિતિ', “ઋત્રિત જા', ૧૮૦ ૧૦–૧૧. અમુભાઈ દેશી, “ભારતીય સંગીતને વિકાસ,” પૃ. ૨૩૦, ૨૩૧ ૧૨. પુરુષોત્તમ ના. ગાંધી, “ગુજરાતમાં સંગીતનું પુનર્જીવન, પૃ. ૨૬૧-૬૨ ૧૩. અમુભાઈ દેશી, ઉપર્યુક્ત, પૃ. ૨૩૨ ૧૪. એજન, પૃ. ૨૮૪ ૧૫, જયમલ્લ પરમાર, “આપણાં લેક.” પૃ. ૨૫ ૧૬. ઈલાક્ષી ઠાકર, “નૃત્યો,” “ગુજરાત એક પરિચય", પૃ. ૨૧૫ ૧૭. જયમલ્લ પરમાર, ઉપર્યુક્ત, પૃ. ૨૮ ૧૮. કે. કા. શાસ્ત્રી, પદ, ગરબો અને ગરબી,” “બુદ્ધિ પ્રકાશ” પુ. ૧૨૭, અંક ૧,
પૃ. ૨૨ 76. M. R. Majmudar, Cultural History of Gujarat, p. 297 ૨૦. જયમલ્લ પરમાર, “આપણાં રાસ નૃત્યો,” “ગુજરાત દીપેન્સવી
અંક ૨૦૪૧, પૃ. ૧૩ સૌરાષ્ટ્રનાં રાસનૃત્યેની વધુ વિગત માટે જુઓ જયમલ્લ પરમારનું “આપણું
લેકનૃત્યે,’ અમદાવાદ, ૧૯૫૭. ૨૨. એજન, પૃ. ૫૬ ૨૩. એજન, પૂ. ૬૧ ૨૪-૨૫. ઈલાક્ષી ઠાકોર, ઉપર્યુક્ત, પૃ. ૨૧૩, ૨૧૬ ૨૬. જયંતીલાલ સે. દવે, ગુજરાતનું અનેખું લેકનૃત્ય – મેરાયો, “ગુજરાત
દીપત્સવી અંક, ૨૦૩૮, પૃ. ૧૩ ૨૭. ઈલાક્ષી ઠાકોર, ઉપર્યુક્ત, પૃ. ૨૧૩ ૨૮. હીના શહ, ભારતીય નૃત્ય, “ગુજરાત દીપત્સવી અંક, ૨૦૩૭,” પૃ. ૮૧. ૨૦. વિમલ શાહ, ગુજરાતના આદિવાસીઓ, પૃ. ૨૬ ૩૦ હકૂમતરાય દેસાઈ, ઘેરૈયા-નૃત્ય, “ગુજરાત દીપેત્સવી અંક, ૨૦૧૮,પૃ. ૪૯ ૩૧. વિમલ શાહ, ઉપર્યુક્ત, પૃ. ૩૧, ૩૪ ૩ર. આ શહેરની નૃત્ય તાલીમ સંસ્થાઓ માટે જુઓ પરિશિષ્ટ લલિતકલાઓને
લગતી સંસ્થાઓ.”
Page #470
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૪૫
૩૩. કથક નૃત્યની તાલીમ આપતા નૃત્ય વર્ગ વડોદરા અને રાજકોટમાં ચાલતા
હતાં. અમદાવાદમાં ૧૯૭૦ માં શ્રીમતી કમદિની લાખિયાએ કથકનું વ્યવસ્થિત શિક્ષણ આપવા કદબ' સંસ્થા શરૂ કરી, જે આજે પણ
કાર્યરત છે. ૩૪. ૨. છે. પરીખ, બે બોલ”, “ગુજરાતી રંગભૂમિના અભિનય શિલ્પી
બાપુલાલ નાયક” (લે. સુરેશ નાયક)પૃ. ૪ ૩૫. ગુજરાતી રંગભૂમિ, સવા શતાબ્દી સ્મારક ગ્રંથ, પૃ. ૧૮૧-૮૨ ૩. ધનસુખલાલ મહેતા, ગુજરાતી બિન ધંધાદારી રંગભૂમિને ઇતિહાસ’ પૃ. ૪૯
Page #471
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ લલિતકલાઓને લગતી સંસ્થાઓ આ સમયગાળા દરમ્યાન ગુજરાતમાં સંગીત નૃત્ય નાટય ચિત્રકલા વગેરે લલિતકલાઓને લગતી અનેક સંસ્થાઓ અસ્તિત્વમાં આવી, જેમાંની કેટલીક ગણનાપાત્ર સંસ્થાઓને ટૂંક પરિચય કરીએ. સંગીત વિદ્યાલય (ગૂજરાત વિદ્યાપીઠ)
૧૯૩૩ માં શ્રી અરે સાહેબના સઘન પ્રયત્નોથી વિદ્યાપીઠના આશય નીચે છ વર્ષના અભ્યાસક્રમવાળું સંગીત વિદ્યાલય શરૂ થયું. રાષ્ટ્રિય સંગીત મંડળ
૧૯રરમાં ડે. હરિપ્રસાદ દેસાઈના પ્રમુખપદે શ્રી અરે સાહેબે અમદાવાદના ખાડિયા-સારંગપુર વિસ્તારમાં રાષ્ટ્રિય સંગીત મંડળ' સ્થાપ્યું. આ સંસ્થાના ઉપક્રમે વારંવાર સંગીત જલસા જાતા. જલસામાં દિવસ દરમ્યાન સમયને અનુરૂપ રાગ ગવાતા કે વગાડાતા અને વિવિધ રાગોને પરિચય અપાતો. ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ
૧૯૩૧ માં પંડિત દિગંબર પલુસ્કરજીનું અવસાન થતાં એમનું અધૂરું રહેલું કાર્ય આગળ ધપાવવા શ્રી અરે સાહેબે પલુસ્કરજીના શિષ્યોને ભેગા કર્યા અને અમદાવાદમાં ગાંધર્વ મહાવિદ્યાલય મંડળ સ્થાપ્યું. સંગીતને બહોળા પ્રચાર કરવો તે આ મંડળને ઉદ્દેશ હતા, ગાંધર્વ મહાવિદ્યાલય
સંગીત શિક્ષણ માટે શ્રી અરે સાહેબે ગાંધર્વ મહાવિદ્યાલયની શરૂઆત કરી. દીનબંધુ એન્ડ્રૂઝના અતિથિપદે, શ્રી બ. ક. ઠાકરના હસ્તે ગુજરાત કોલેજની સામેના મકાનમાં ૧૯૩૫ માં આ સંગીત વિદ્યાલયનું ઉદ્દઘાટન થયું.' બીજે વર્ષે આ સંસ્થા દાળિયા બિલ્ડિંગમાં ખસેડાઈ. શહેરમાં પ્રથમ વાર સામાન્ય જનતાને સંગીત શીખવવાના વ્યવસ્થિત વગ શરૂ થયા. ચાર વર્ષના કંઠેશ્ય અને વાદ્યના અભ્યાસને અંતે વિશારદનો પદવી અપાતી. દર વર્ષે સંગીતના જાહેર જલસા જાતા, દર રવિવારે વિકટોરિયા ગાર્ડનમાં ગાયન-વાદનને કાર્યક્રમ રજૂ થતું. અસંખ્ય લેકે આ સંગીત સાંભળવા એકઠા થતા. ૧૯૫૧ માં આ સંસ્થા સરકાર-માન્ય થઈ અને કંઠય અને વાદ્યમાં ૧૦ વર્ષ સુધીના અભ્યાસક્રમો સાથે તે આજે પણ કાર્યરત છે."
Page #472
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
४४७
સરસ્વતી સંગીત વિદ્યાલય
પંડિત ખરે સાહેબના પુત્ર શ્રી રામચંદ્ર ખરેએ અમદાવાદમાં રાયપુર ખાતે ૧૯૪પ થી મહાદેવના મંદિરમાં સરસ્વતી સંગીત વિદ્યાલયના નામે સંગીત શીખવવાના વર્ગ શરૂ કર્યા હતા, જે ૧૯૩૮ માં બંધ થયા. સરસ્વતી સંગીત કેન્દ્ર
આ કેંદ્ર મુંબઈથી તાલીમ લઈને આવેલા અંધ સંગીત શિક્ષક ઓચ્છવલાલ શાહે ૧૯૪૪ માં અમદાવાદમાં રાયપુરમાં શરૂ કર્યું. શ્રી શાહ દિલરૂબાના અચ્છા વાદક હતા. તેઓ સિતાર હાર્મોનિયમ તબલા વાલીન વગેરે વાદ્યોનું શિક્ષણ આપતા.9 સંગીત વિદ્યાલય
૧૯૪૦માં રાજકોટની રાષ્ટ્રિય શાળામાં સ્થપાયેલા સંગીત વિદ્યાલયના ઉપક્રમે સુગમ સંગીત શાસ્ત્રીય સંગીતના ગાયન-વાદનના વર્ગ ચાલતા. સમયે સમયે નાટ્ય અને નૃત્યના વર્ગ પણ શરૂ થયા હતા. આજે આ સંસ્થા “સંગીત મહાવિદ્યાલય તરીકે ઓળખાય છે.’ ભાતખ3 સંગીત મહાવિદ્યાલય
ભારતીય સંગીતની ઉત્તર હિંદુસ્તાની પદ્ધતિને પૂર્ણ શાસ્ત્રીય રૂપને પરિચય કરાવવાના આશયે અમદાવાદમાં ૧૯૪૮ માં ભાતખંડે સંગીત મહાવિદ્યાલય સ્થપાયું. આ સંસ્થા ૧૯૫૮ માં બંધ થઈ. મ્યુઝિક કોલેજ
ઈ. સ. ૧૮૮૬માં વડોદરામાં સંગીત શાળા શરૂ થઈ હતી. ૧૯૪૮ માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી શરૂ થતાં આ સંગીત શાળા તેની સાથે જોડી દેવાઈ, જે આજે College of Indian Music & Dance (યુઝિક કોલેજ) તરીકે ઓળખાય છે. અહીં શરૂઆતમાં સંગીત અને નૃત્યના વર્ગ શરૂ થયા અને પાછળથી નાટયની તાલીમ પણ અપાવા લાગી. આજે સંગીત, નૃત્ય અને નાટમાં ડિગ્રી અને ડિપ્લોમાના અભ્યાસક્રમ ચાલે છે. ચાર વર્ષ સંગીતનૃત્યમાં સ્નાતક કક્ષાએ અને બે વર્ષ અનુસ્નાતક કક્ષાએ થતા અભ્યાસ અનુક્રમે
બી. યુઝ” અને “એમ. યુઝ.' કહેવાય છે ૧૦ આકાશવાણી
મહારાજા સયાજીરાવ ગાયકવાડે વડોદરામાં ૧૯૪૭ માં “ધી ડાયમંડ જ્યુબીલી બ્રોડકાસ્ટીંગ સ્ટેશન” નામે રેડિયો સ્ટેશનની શરૂઆત કરી.
Page #473
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
સ્વતંત્ર ભારતમાં ૧૯૪૯ માં સરદાર વલ્લભાઈ પટેલની પ્રેરણાથી અમદાવાદ રેડિયા સ્ટેશન શરૂ થયું..૧૧ શરૂઆતમાં આ સ્ટેશન માત્ર ૧ કિલાવાટની ક્ષમતા ધરાવતું હ।વાથી મર્યાદિત વિસ્તારમાં જ તેના કાર્યક્રમે સાંભળી શકાતા. આથી ૧૯૫૪ ના જૂનમાં ૫૦ કિલોવૉનું મિડિયમ વેવ હાઈપાવર ટ્રાન્સમિટર શરૂ કરવામાં આવ્યું. ૧૯૫૭ માં ગાંધીપુલના પશ્ચિમ છેડે નવા મકાનમાં આ કેંદ્ર ખસેડાયું.
૪૪૮
આકાશવાણી અમદાવાદ-વડાદરા કેંદ્ર ૩૫૨.૯ મીટર્સ ઉપરથી તેના કાર્યક્રમ પ્રસારિત કરતુ, જે હવે ૩૫૪,૯ મીટર્સ પરથી કાર્ષીક્રમા પ્રસારિત કરે છે,
આકાશવાણી રાજકેટ કેંદ્ર ૧૯૫૫ માં શરૂ થયું. આ કેંદ્ર ૩૨૯.૭ મીટર્સ પર મિડિયમ વેવ ટ્રાન્સમિટર ઉપર કાર્યરત છે.
આકાશવાણુએ શાસ્ત્રીય સ‘ગીત, સ`ગીત–નાટિકા, ભક્તિસગીત અને કવિ યારામ જેવા અનેક કવિએના ગરબા તેમ જ લેાકગીતાના કાર્યક્રમ વારંવાર રજૂ કરીને ગુજરાતી પ્રજાની બહુ મેાટી સેવા કરી છે,
દ ણ
ભરત નાટથમ ક્ષેત્રે આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતાં શ્રીમતી મૃણાલિની સારાભાઈએ ગુજરાતમાં શાસ્ત્રીય નૃત્યનું પદ્ધતિસરનું શિક્ષણ આપવા ૧૯૪૯માં ‘દર્પણ' સંસ્થાની સ્થાપના કરી.૧૨ આ સંસ્થામાં સુંદર કૃતિ તૈયાર કરી દેશ-પરદેશમાં અનેક પ્રયોગા કરીને ભારતીય નૃત્યકલા પ્રત્યે વિશ્વનું ધ્યાન કેન્દ્રિત કર્યું.... અહી ભરત નાટચમ્ (૭ વર્ષ), કથકલી (૭ ^), કુચીપુડી (૪ વર્ષી), મેહીની અટ્ટમ્ (૩ વર્ષી) વગેરે શીખવવામાં આવે છે. આ સંસ્થાએ બહુ જાણીતા નૃત્યકારને તૈયાર કર્યા, જેમાં મલ્લિકા સારાભાઈ, સ્મિતા શાસ્ત્રી તથા પ્રતીક્ષા ઝવેરી મુખ્ય છે. આગળ જતાં નાટચ અને સંગીત વિભાગ શરૂ કરવામાં આવ્યા. સંગીત નાટક અકાદમી
શ્રી ઢેબરભાઈના પ્રયત્નાથી રાજકાટમાં સંગીત નાટક અકાદમી ૧૯૫૩ માં સ્થપાઈ અને ૧૯૫૫ માં સૌરાષ્ટ્ર રાજ્યે તેને સ્વાયત્તતા આપી.૧૩ લક્ષિતકલાને પ્રસાર, શિક્ષણ અને સંશાધન માટે સસ્થાએ ભારે જહેમત ઉઠાવી, દર વષે અકાદમી દ્વારા ગાયન-વાદન અને નૃત્યના જલસા ગોઠવવામાં આવતા. આ સાથે લેાકસ'ગીતના જલસા પણ ગાઠવાતા. ૧૯૬૦માં સૌરાષ્ટ્રના ગુજરાત રાજ્યમાં સમાવેશ થયા અને અમદાવાદમાં ગુજરાત સંગીત, નૃત્ય, નાટય અકાદમીની સ્થાપના થતાં આ અકાદમી ‘સંગીત નાટય ભારતી’ સંસ્થામાં પરિવર્તિત થઈ ગઈ જે આજ સુધી કાર્યરત છે. અહી કથકનૃત્યને વિશારદ સુધી
Page #474
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
४४८
અભ્યાસ કરાવાય છે. સંગીતમાં કંઠય અને વાદ્ય બને શીખવવામાં આવે છે. વિશારદ (૫ વર્ષ), અલંકાર (૭ વર્ષ) અને પ્રવીણ (૮ વર્ષ) સુધીને અભ્યાસ થાય છે. ગુજરાત સંગીત મહાવિદ્યાલય
શ્રી કૃષ્ણરાવ તેંડુલકરે ભાતખંડળની સ્વરલિપિને અભ્યાસ કરાવવા અમદાવાદમાં ૧૯૫૪માં ગુજરાત સંગીત મહાવિદ્યાલયની સ્થાપના કરી. ગાંધર્વ પદ્ધતિએ કંઠય અને વાઘ બન્નેમાં વિશારદ, અલંકાર અને પ્રવીણની પદવીઓ સુધી શિક્ષણ અપાતું. છેલ્લાં ૩ર વર્ષથી કૃષ્ણરાવના પુત્ર બિંદુ માધવ તેંડુલકર આ સંસ્થાની શાખા ચલાવે છે.૧૪ કલાનિકેતન | શેઠ સી.એન. વિદ્યાલયમાં ઈ. સ. ૧૯૫૫–૫૬ થી શેઠ સી. એન. કલાનિકેતન વિભાગની શરૂઆત થઈ. ૧૫ ઈ. સ. ૧૮૪૧-૪ર દરમ્યાન શાળાના વિદ્યાર્થીઓને એક વર્ગ પૂરતું સંગીત શીખવાતું, પરંતુ સાંજના સમયે પહતિસરનું શિક્ષણ આપવા વર્ગો શરૂ થયા. શાળા સમય બાદ “ભરત નાટયમૂ'ના વર્ગો તેમજ ગરબા અને લેકનૃત્યના વર્ગોનું સંચાલન કલાનિકેતન દ્વારા થતું. સપ્તકલા
ભાવનગરમાં. જગદીપ વિરાણીએ “સપ્તકલા' સંસ્થાની સ્થાપના કરી હતી અને ૧૯૫૬ માં એમના મૃત્યુ બાદ પણ એમના મિત્રો અને શુભેચ્છકે દ્વારા સંસ્થાના વર્ગો ચાલુ હતા.19 ભારતીય સંગીત વિદ્યાલય
શ્રી મધુરીબહેન ખરે અને શ્રી રામચંદ્ર ખરેએ પિતા સ્વ. પંડિત નારાયણ મરેલવર ખરેની પુણ્ય સ્મૃતિમાં અમદાવાદમાં ભારતીય સંગીત વિદ્યાલય ૧૯૫૬ માં શરૂ કર્યું.૧૮ સંસ્થા દ્વારા સંગીતના જાહેર જલસાઓ યોજવામાં આવતા. બૃહદ્ ગુજરાત સંગીત સમિતિ
ગુજરાતની સંગીત શીખવતી વિવિધ સંસ્થાઓની પરીક્ષાઓનું સંચાલન કરતી આ સમિતિ જાન્યુઆરી, ૧૯૫૭ માં સ્થપાઈ. આ સંસ્થા દર વર્ષે ગુજરાતમાં અલગ-અલગ સ્થળોએ ત્રણ દિવસ સુધી સંગીત સંમેલન યોજી વિવિધ કેંદ્રોના ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓને આ દરમ્યાન પદવીઓ એનાયત કરે છે. આજે આ સંસ્થાની માન્ય સંસ્થાઓ ગુજરાતનાં મોટા ભાગનાં શહેરોમાં કાર્યરત છે. ૧૯ ૨૮
Page #475
--------------------------------------------------------------------------
________________
૪૫૦
આઝાદી પહેલાં અને પછી કિરણ સંગીત વિદ્યાલય
૧૯૫૮ માં અમદાવાદમાં શ્રી નવીનભાઈ શાહે કિરણ સંગીત વિદ્યાલય શરૂ કર્યું. કંચ અને વાદન બનેની તાલીમ લઈ શ્રી શાહ ગાંધર્વ પદ્ધતિએ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે. ૨૦ રંગમંડળ અને સંગીત નૃત્ય નિકેતન
અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં આરોગ્ય, વ્યાયામ અને સાંકારિક પ્રવૃત્તિ કરતી એલિસબ્રિજ આરોગ્ય સમિતિની સ્થાપના ૧૯૩૬ માં થઈ. ૧ આ સંસ્થાના ઉપક્રમે રંગમંડળ અને સંગીત નૃત્ય નિકેતન અનુક્રમે નાટકની અને નૃત્ય–ગરબાની સંસ્થાઓ હતી. ૧૯૪૦-૪૧ થી નૃત્ય(બેલે) તૈયાર કરાવવામાં આવતાં, જેમાં પૂજાનૃત્ય, નયનનૃત્ય અને મદારી નૃત્યને સમાવેશ થાય છે. ૧૯૪૦-૪૧માં અમદાવાદમાં આવેલ પૂર પર આધારિત પ્રલયનૃત્ય, બંગાળના દુષ્કાળ પર આધારિત નૃત્ય, અમદાવાદના કોમી હુલ્લડ પર આધારિત નૃત્ય રજૂ થયાં હતાં. પ્રીતમનગરના ચોતરા પાસે સ્ટેજ બાંધીને રાસ-ગરબા સંગીત નૃત્ય અને નાટકના પ્રવેગ આ બે સંસ્થાઓ દ્વારા થતા. સંગીતના જલસા કરતી સંસ્થાઓ
અમદાવાદમાં કેટલીક સંસ્થાઓ દેશના નામાંકિત સંગીતકારોના જલસાઓ ગોઠવતી. આ સંસ્થાઓમાં ફ્રેન્ડઝ મ્યુઝિક સર્કલ, આર્ટ સર્કલ, ગુજરાત સંગીત મંડળ, સંગીત નિકેતન, કુમાર કલબ તથા આલાપ વગેરે મુખ્ય હતી. રૂપક સંઘ
આ સંસ્થા ઠાકર્સ હાઈસ્કૂલમાં શરૂ થઈ અને સ્વ. ધનંજય ઠાકર તેનું સંચાલન કરતા. વર્ષ દરમ્યાન ત્રણ કાર્યક્રમો યોજવા ઉપરાંત નાટક નૃત્ય સંગીત વેશભૂષા અને પ્રકાશ આયોજન ઉપર વ્યાખ્યાન જતાં. આ સંસ્થામાં મણિપુરી નૃત્યના વર્ગ ચાલતા હતા, ગુજરાત કલાસંઘ ચિત્રશાળા
ચિત્રકલાનું ગુજરાતમાં અવતરણ કરાવનાર આદગુરુ શ્રી રવિશંકર રાવળે ૧૯૩૪ માં ગુજરાત કલાસંધ ચિત્રશાળાની સ્થાપના કરી.૨૩ એઓએ પિતાનું કૌશલ્ય ખુલા દિલે વિદ્યાર્થીઓને આપ્યું છે. ફેકલ્ટી ઓફ ફાઈન આર્ટસ, મ. સ. યુનિવર્સિટી, વડોદરા
વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં ૧૯૫૦ માં ફાઈન આર્ટસ ફેકલ્ટી શરૂ કરવામાં આવી. ૨૪ અહીં શિલ્પ ચિત્ર લીથોગ્રાફી કાંસ્યકામ પોટરી અને સીમિકસ, છબિલા, સુથારી કલા વગેરે શીખવવામાં આવે છે. એમ.એ. અને
Page #476
--------------------------------------------------------------------------
________________
લલિત કલાઓ
૪૫૧
પીએચ.ડી. કક્ષાએ અભ્યાસ થાય છે. સાથે સાથે સર્ટિફિકેટ અને અનુસ્નાતક ડિલેમાના અભ્યાસક્રમો પણ અહીં ચાલે છે. ફાઈન આર્ટસ ફેકલ્ટીને ચિત્રકલા વિભાગ ખૂબ ખ્યાતિ પામ્યો છે. આ સંસ્થાના આંતરરાષ્ટ્રિય ખ્યાતિ ધરાવતા કલાકારોમાં સર્વશ્રી બેન્ઝ, ભુપેન ખખ્ખર, ગુલાબ મહંમદ શેખ, તિ ભટ્ટ તથા પીરાજ સાગરા વગેરે મુખ્ય છે. ૨૫ નિહારિકા મંડળ
સર ચિનુભાઈ બૅરોનેટ (બીજા), શ્રી રવિશંકર રાવળ, શ્રી બલવંત ભટ્ટ અને બીજા કેટલાક યુવાનોએ ઈ. સ. ૧૯ર૭ માં ફોટોગ્રાફર્સની “કુમાર કેમેરા કલબ” શરૂ કરી અને “કુમાર” માસિક દ્વારા પ્રજામાં છબિકલાને પ્રચાર કરવા માંડ્યો. ૧૯૩૪માં આ સંસ્થા બંધ થઈ. ફરીથી ૧૯૩૮માં તે શરૂ થઈ અને તેને નિહારિકા મંડળ” નામ અપાયું. દર શુક્રવારે છબિકલાના વિષય પર ચર્ચાવિચારણાઓ થતી. પ્રદર્શન યોજવાં એ તેને મુખ્ય ઉદ્દેશ હતા. ૧૯૩૯ માં
અખિલ ભારતીય છબિલાનું પ્રદર્શન ભરવામાં આવ્યું હતું. આ સંસ્થા દ્વારા “ચિત્રમય હિંદ' (Picturesque India) નામનું ફરતું છબપ્રદર્શન ઈગ્લેન્ડ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના પ્રવાસે મોકલવામાં આવ્યું હતું.'
ગુજરાત રાજ્યની સ્થાપના થતાં ૧૯૬૦ માં અમદાવાદમાં ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી'ની સ્થાપના થઈ. એણે સંગીત, નૃત્ય અને નાટયની વિવિધ સંસ્થાઓને સંકલિત કરી અને એ વિવિધ લલિત કલાના કલાકારોને પ્રોત્સાહન આપે છે કે
પાદટીપ ૧. પુરુષોત્તમ ગાંધી, “ગુજરાતમાં સંગીતનું પુનર્જછવન', પૃ. ૧૩, ૨૩ ૨.-૩. એજન, પૃ. ૧૪, ૨૧ ૪. કપિલરાય મહેત (સંપા.), અમદાવાદ સર્વ સંગ્રહ', પૃ. ૨૩ ૫. રજની વ્યાસ, “ગાંધર્વ મહાવિદ્યાલય, “સમભાવ સાપ્તાહિક આવૃત્તિ
તા. ૨૨–૬–૮૬, પૃ. ૧૬ ૬. મધુરીબહેન ખરે સાથેની રૂબરૂ મુલાકાતને આધારે ૭. સુધાબહેન પટેલ, “એછવભાઈનું જીવનચરિત્ર' (અપ્રગટ નિબંધ) ૮. પુરુષોત્તમ ગાંધી, “રાષ્ટ્રીય શાળા, રાજકોટ, “ગુજરાત દીપેન્સરી” ૧૯૭૨,
6. Gujarat District Gazetteer (GDG), Baroda, P. 710
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૫ર
આઝાદી પહેલાં અને પછી
૧૦. Ibid; P. 694 ૧૧. રામલાલ પરીખ (સંપા.), “ગુજરાત એક પરિચય', પૃ. ૫૭ 92. Darpana Academy of the Performing Arts, azald1 Hiled
પત્રકને આધારે. ૧૩. “સંગીત નાટય ભારતી, રાજકેટ, ૧૯૫૩ થી ૧૯૭૮, ૨૫ વર્ષની પ્રવૃત્તિ
અને પ્રગતિ,” રજતજયંતી વર્ષ (સેવેનિયર), ૧૯૭૮, રાજકોટ ૧૪. સંસ્થાને પરિચય આપતી વિદ્યાથીની નેંધને આધારે ૧૫. સી. એન. વિદ્યાલયના નિવૃત્ત સંગીતશિક્ષક શ્રી. ભાઈલાલભાઈ શાહ પાસેથી
મળેલી માહિતી. ૧૯. શેઠ ચિમનલાલ નગીનદાસ વિદ્યાવિહાર જન્મશતાબ્દી અંક, પૃ. ૩૭ ૧૭. GDG, Bhavnagar, P. 521 ૧૮. ભારતીય સંગીત વિદ્યાલય સ્મરણિકા, પૃ. ૮-૧૦ ૧૯. ગાંધર્વ મહાવિદ્યાલયના આચાર્ય શ્રી. રાવજીભાઈ પટેલ સાથે થયેલી ચર્ચાને
આધારે ૨૦. લેખકે સંસ્થાની રૂબરૂ મુલાકાત લઈ ત્યાંથી મેળવેલી માહિતીને આધારે ૨૧. કપિલરાય મહેતા, ઉપર્યુક્ત, પૃ. પર૭ ૨૨. એજન, પૃ પર૮ ૨૩. એજન, પૃ. ૨૬૮ 28. GDG, Baroda, P. 693 ૨૫. વડોદરામાં ૧૮૮૦માં સ્થપાયેલ "કલાભવન' નામની સંસ્થા આ વિભાગમાં
જોડાઈ ગઈ. ૨૬. કપિલરાય મહેતા, ઉપર્યુક્ત, પૃ. ૫૩૦ ૨૭. આ ઉપરાંત અમદાવાદમાં ૧૯૬૦ માં શ્રીમતી ઈલાક્ષી ઠાકોર દ્વારા નૃત્ય ભારતી
નામે શાસ્ત્રીય નૃત્યની સંસ્થા તેમજ શ્રી રસિકલાલ પરીખની દોરવણી નીચે સી. એન. વિદ્યાલયના લલિતકલા વિભાગની શરૂઆત થઈ.
Page #478
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ-૧૩ ૧. સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલાઓ
૧. સ્થાપત્ય અને શિલ્પ (અ) ધાર્મિક સ્થાપત્ય
ધાર્મિક સ્થાપત્યને ક્ષેત્રે આ સાડા ચાર દાયકાના સમયમાં ભારે વધારો થયો. સેંકડો જૂનાં દેવાલય જીર્ણોદ્ધાર પામ્યાં અને નવાં મંદિર પણ ઘણી મોટી સંખ્યામાં બંધાયાં.
હિંદ મંદિર આ કાલમાં ઘણું કરીને દેરી સ્વરૂપે તેમ કેટલાંક ગુજરાતમાં પ્રચલિત નાગર શૈલીની શિખર પદ્ધતિએ રચાયાં. આ મંદિરોમાં બહુધા એક કે ત્રણ ગર્ભગૃહ, તેની સન્મુખ ખુલે તંભયુક્ત મંડપ, ગર્ભગૃહ અને મંડપને જોડતા અંતરાલ અને મંડપમાં પ્રવેશવા માટે નાને મુખમંડપ (ચોકી), ગર્ભગૃહની ઉપર ઊંચું રેખાન્વિત શિખર અને મંડપ ઉપર બેઠા ઘાટાને ઘૂમટ કરેલે નજરે પડે છે.
હિંદુ મંદિરોને જીર્ણોદ્ધાર ઘણા મોટા પાયા પર થયે. આ કામ માટે કેટલાંક સ્થળોએ લોટરી બહાર પાડીને ફંડ એકત્ર કરવામાં આવતું. નવાં બંધાયેલાં મંદિરોમાં થાન પાસેનું નવું સૂરજ દેવળ (ઈ.સ. ૧૯૧૪), સાળંગપુર (તા. ધંધુકા, જિ. અમદાવાદ)નું સ્વામિનારાયણ મંદિર (૧૯૧૬), પીપાવાવ (જિ. અમરેલી)નું રણછોડજી મંદિર (૧૯૨૦), આહવા(જિ. ડાંગ)નું મહાદેવ મંદિર (૧૯૨૪), કરનાળી(જિ. વડોદરા)નું ગાયત્રી મંદિર' (૧૯૨૪), અમદાવાદનું ઘીકાંટામાં આવેલું રામદેવપીરનું મંદિર (૧૯૨૮), ખંભાતનું સ્વામિનારાયણ મંદિર, (૧૯૩૨), ગોંડળનું સ્વામિનારાયણ મંદિર (૧૯૩૪), ખંભાતનું લક્ષ્મીનારાયણ મંદિર (૧૯૩૭) તથા ત્યાંનું કારેશ્વરનું મંદિર (૧૯૪૦), અમદાવાદનું ગીતા મંદિર° (૧૯૪૧), લેદ્રા(જિ. મહેસાણા)નું બાલા હનુમાનનું મંદિર ૧૧ (૧૯૪૨), મણિનગર (અમદાવાદ)નું સ્વામિનારાયણ મંદિર ૨ (૧૯૪૪), ગઢડાનું
સ્વામિનારાયણ મંદિર ૩ (૧૯૪૫), સુરતનું ગીતાજ્ઞાન મંદિર ૧૪ (૧૯૪૫), અમદાવાદનું વેદ મંદિર૫(૧૯૪૭-૪૮), ગાંધીધામ(કચ્છ)નું ગાંધી અસ્થિ સમાધિ મંદિર૬ (૧૯૪૮), અટલાદરા(જિ. વડોદરા)નું સ્વામિનારાયણ મંદિર ૧૭ (૧૯૫૧), મણિનગર(અમદાવાદ)નું રાધાવલ્લભનું મંદિર ૧૮ (૧૮૫૭) તેમજ
Page #479
--------------------------------------------------------------------------
________________
૪૫૪
આઝાદી પહેલાં અને પછી પ્રભાસ પાટણનું સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર ૧૯ (૧૯૫૧-૬૧) વગેરેને નિર્દેશ કરી શકાય આ કાલમાં બીજ નેંધપાત્ર મંદિરોમાં મોરબીનું મણિમંદિર૦, ઓડનું જાનકીદાસનું મંદિર", ધુવારણનું ધૂમેશ્વર મહાદેવ મંદિર, વલ્લભવિદ્યાનગરનું રામકૃષ્ણ મંદિર અને કારેશ્વર મંદિર, તાજપુરા(જિ. પંચમહાલ)નું નારાયણ મંદિર, વડોદરાનું ગીતા મંદિર", નડિયાદનું માઈ મંદિર૬ તેમજ કંડલાનું નિર્વાસિતેશ્વર મહાદેવનું મંદિર છ ગણાવી શકાય.
આ મંદિર પૈકી પ્રભાસનું સોમનાથ મંદિર અને મોરબીનું મણિમંદિર પ્રાચીન શૈલીએ રચાયાં છે, જ્યારે અમદાવાદનું ગીતામંદિર, ગાંધીધામનું ગાંધી અસ્થિ સમાધિમંદિર અને કંડલાનું નિર્વાસિતેશ્વર મંદિર તેમની વિશિષ્ટ રચનાને લઈને ખાસ ઉલેખપાત્ર બન્યાં છે.
સેમિનાથ મંદિરનું નવસર્જન એ અર્વાચીન ભારતના ઈતિહાસની વિરલ ઘટના છે. ભૂતકાળમાં વારંવાર ખંડિત થયેલું આ મંદિર ખંડેર હાલતમાં ઉપેક્ષિત પડ્યું હતું અને ભાવિકે તેનાથી થોડે દૂર આવેલા અહલ્યાબાઈ હેળકરે બંધાવેલા મંદિરની યાત્રા કરતા હતા. આઝાદી બાદ સરદારે ઉપેક્ષિત મંદિરને લક્ષમાં લઈ ત્યાં નવું મંદિર કરવાને સંક૯પ કર્યો. ૧૩-૧૧-૧૯૪૭ ના રોજ અર્થાત વિ.સં. ૨૦૦૪ ના કાર્તિક સુદિ એકમે-બેસતા વર્ષે સરદારે પ્રભાસ જઈ સોમનાથના ખંડિત દેવાલયની સમીપે સમુદ્રતટે જઈ સમુદ્રજળ હાથમાં લીધું ત્યારે ત્યાં ઉપસ્થિત રહેલ જામસાહેબ દિગ્વિજયજીએ જાહેર કર્યું કે “ભારતની સરકાર સેમિનાથ મંદિરનું નવનિર્માણ કરવા અને તિલિંગની સ્થાપના કરવા ઠરાવ કરે છે. આ કામ માટે જામસાહેબના અધ્યક્ષપદે સોમનાથ ટ્રસ્ટ સ્થપાયું અને તેના આશ્રયે મંદિરના નવનિર્માણની યોજના હાથ ધરવામાં આવી. ૨૮ તેના સ્થપતિ તરીકે શ્રી પ્રભાશંકર સોમપુરાને જવાબદારી સોંપાઈ. શ્રી ક. મા. મુનશી, શ્રી શામળદાસ ગાંધી અને બીજા અનેક આગેવાનોએ આ કાર્યમાં સાથ આપે. સોમનાથના જૂના મંદિરને તોડી પાડીને એ જ જગ્યાએ નૂતન મંદિર કરાતું હોઈ કેટલીક સંસ્થાઓએ જૂની ઇમારતને તેડી પાડવા સામે વિરોધ કર્યો, પણ વાંધા અમાન્ય રખાયા અને તા. ૧૯-૪-૧૯૫૦ના રોજ સૌરાષ્ટ્ર રાજ્યના પંતપ્રધાન શ્રી ઉછરંગરાય ઢેબરે ખનનવિધિ કર્યો. તા. ૮-પ-૧૦ ના રોજ જામસાહેબ દિગ્વિજયજીના વરદ હસ્તે શિલાન્યાસ વિધિ થયે, તા. ૧૧-૫-૫૧ ના શુભ દિને તત્કાલીન રાષ્ટ્રપતિ શ્રી રાજેન્દ્રબાબુના શુભ હસ્તે તિર્લિંગની પ્રતિષ્ઠા થઈ અને ઈ. સ. ૧૯૬ર માં કૈલાસ-મહામેરુ-પ્રાસાદ' રૂપે એ ભવ્ય મંદિર પૂર્ણ પણે બંધાઈ રહ્યું. ૨૯
Page #480
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલાઓ
૪૫૫
સમુદ્રતટ પર આવેલું સોમનાથનું આ ભવ્ય મહામંદિર તલમાન અને ઊર્ધ્વમાનમાં તેના મૂળ મંદિરની નાગર શૈલીને અનુસરે છે. (જુઓ પટ્ટ ૧૯, આ. ૪૫.) તલમાનમાં ગર્ભ ગૃહ, તેની સન્મુખ ગૂઢમંડપ, તે બંને અંગને જોડતા અંતરાલ, અને ગૂઢમંડપમાંથી ત્રણ બાજુએ કાઢેલી શણગારચોકીઓની રચના છે. ગર્ભગૃહની ટોચે ૧૭૫ ફૂટ (૫૩. ૩૪ મીટર) ઊંચું શિખર કરેલું છે, જ્યારે ગૂઢમંડપને સંવરણ પ્રકારનું વિતાન ઢાંકે છે. મંદિરના મંડોવરની દીવાલમાં ભદ્ર, રથ, પ્રતિરથ વગેરેમાં બધાં અંગેનું સુંદર સંયોજન થયું છે. આ ત્રિભૂમિક પ્રાસાદમાં ઉપર જવા માટે તેના મંડપના પડખામાં ચક્રીદાર સીડી કરેલી છે. ઉપલા મજલે પુરાણું મંદિરના અવશેષ પ્રદર્શનરૂપે ગોઠવેલા છે.૩૦
મેરખીનું મણિમંદિર વસ્તુતઃ મંદિર અને સચિવાલય ધરાવતું સંકુલ છે. મૂળમાં વાઘજી મહેલ અને વીલિંગ્ડન સચિવાલય કરવા માટે આ ઇમારત-સંકુલ બાંધવાની શરૂઆત ત્યાંના રાજા વાઘજી ઠાકોરે કરેલી. પરંતુ એમના ઉત્તરાધિકારી લખધીરસિંહજીએ એમાંના મહેલને મંદિર-સમૂહમાં ફેરવી સચિવાલયવાળો ભાગ યથાવત રાખે. મધ્ય ભાગમાં મંદિર-સમૂહની રચના કરવામાં આવી અને એમાં ભારતમાં પ્રચલિત નાગર તેમજ દ્રવિડ શૈલીનાં શિખર કરવામાં આવ્યાં. તેમાં લક્ષમીનારાયણ, મહાકાલી માતા, મહાદેવ, રણછોડજી અને રાધાકૃષ્ણની મૂતિઓની પ્રતિષ્ઠા કરવામાં આવી. એ સિવાયને ફરતે મુખ્ય ભાગ સચિવાલયરૂપે બાંધવામાં આવ્યું છે.'
અમદાવાદમાં ગીતા મંદિર આસ્ટોડિયા દરવાજા બહાર શાહઆલમના રસ્તે આવેલું છે. આ મંદિરમાં પ્રાચીન અને નવીન સ્થાપત્ય-શૈલીનું સંયોજન થયું છે. પૂર્વાભિમુખ ઊભેલા આ ત્રિભૂમિક મંદિરના ભવ્ય પ્રવેશદ્વાર (બલાનક) ઉપર ઊંચું ઘંટા-ટાવર નજરે પડે છે. એ બલાનાની બહારની દીવાલ પર, ગીતામાં નિરૂપિત ધાર્તરાષ્ટ્ર સેનાના અભિરક્ષક ભીષ્મની અને પાંડવ સેનાના અભિરક્ષક ભીમની ભવ્ય ઉજંગ પ્રતિમાઓ ઊભી કરેલી છે. બલાનકમાં થઈને નાના ખુલ્લા ચોકમાં જવાય છે. તે ચેકને પશ્ચિમ છેડે વિશાળ મંડપની રચના છે. છેક અંદરના ભાગમાં વ્યાસપીઠ કરેલી છે, જેની મુખ્ય દીવાલ ૩૦ ફૂટ X ૨૦ ફૂટ(૯૪ ૬ મીટર)નું અર્જુનને ગીતાને ઉપદેશ કરતું ભવ્ય ચિત્ર આવરે છે. વ્યાસપીઠ પર બે ભવ્ય મૂર્તિઓનાં દર્શન થાય છે. એમાં ડાબી બાજુ પક્ષી સ્વરૂપના ગરુડની પીઠ પર સવાર થયેલ વિષ્ણુના ચાર હાથ પૈકીના ઉપરના બેમાં ચક્ર અને શંખ તેમજ નીચલા હાથ અભય અને વરદ મુદ્રામાં છે. જમણી બાજુની પ્રતિમા પુરુષોત્તમ ભગવાનની છે. એમાં આસનપીઠ પર પ્રલંબપાદ કરીને બેઠેલા દેવના ઉપરના બે
Page #481
--------------------------------------------------------------------------
________________
૪૫૬
આઝાદી પહેલાં અને પછી
હાથમાં ચક્ર અને શંખ છે, જ્યારે નીચેને એક હાથ અભય મુદ્રામાં અને બીજે જનું પર ટેકવેલ છે. સ્તંભયુકત સભામંડપમાં ઉપરની છત વગેરે ૧૪ લેક, તીર્થધામ, ભારતયુદ્ધ વગેરેનાં દશ્ય-ચિત્રોથી સુશોભિત છે. મંડપની દીવાલે પણ પથ્થરની મોટી મોટી તકતીઓ પર સમગ્ર ભગવદ્ગીતાના અધ્યાયવાર શ્લેક કતરેલા છે. ઉપલા મજલે જવા માટે ચોકના બંને પડખામાં એક એક સીડી છે. મધ્યના મજલામાં ત્રણ બાજુ કરેલી વિથિકાની દીવાલ પર વિષ્ણુના અવતારે દર્શાવતી આરસનાં અપમૂર્ત શિલ્પાની તકતીઓ જડેલી છે. આ મજલે વિથિકાને એક છેડે ગાયત્રીની અને બીજે છેડે સિંહવાહિનીની મોટા કદની મૂર્તિઓ
સ્થાપેલી છે. વળી મધ્યમાં નર્મદેશ્વર મહાદેવ, ગોપાલકૃષ્ણ અને ચતુર્ભ જ સદાશિવની મૂર્તિઓ ધરાવતાં ત્રણ ગર્ભગૃહ પણ કરેલાં છે. ત્રીજા મજલા પર પશ્ચિમ બાજુએ ગર્ભગૃહ અને તેની સંમુખ મંડપ અને બંને અંગને જોડનાર અંતરાલની રચના કરેલી છે. ગર્ભગૃહમાં ગીતામાતાની ચતુર્ભુજ મૂર્તિ પ્રતિષ્ઠિત છે. એમાં દેવીએ પિતાના પ્રત્યેક હાથમાં પરિક્રમામે એક એક વેદ ધારણ કરેલ છે. ગર્ભગૃહ પર ઊંચું શિખર કરેલું છે, જ્યારે મંડપ ઉપર ઘૂમટાકાર છાવણ કરેલ છે. ગીતા-માતાની બરાબર સંમુખ અને બલાનકની ટોચે તેમ ઘંટા-ટાવરની નીચેના ભાગમાં આવે તે રીતે ગીતામંદિરના પ્રણેતા શ્રી વિદ્યાનંદજી મહારાજની ઊભી પ્રતિમા પ્રતિષ્ઠિત છે, જેમાં એમને જમણે હાથ અભય મુદ્રામાં છે અને ડાબા હાથે ભગવદ્ગીતા ધારણ કરેલ છે. આ મંદિરની એક વિશેષતા એ છે કે ગીતામાતાના મંદિરના શિખરમાં ચાર બાજુ ચાર ધામમાંના એક એક ધામને ગવાક્ષમાં રજૂ કરવામાં આવેલ છે અને તેની આસપાસ પ્રદક્ષિણ પણ કરી શકાય છે.
ગાંધીધામમાં ગાંધીજીનાં અસ્થિભસ્મ પર બાંધેલ અસ્થિ-સમાધિમંદિર વિશાળ ચોગાનમાં ફરતી વેદિકાયુક્ત વિશિષ્ટ ઈમારત છે. (જુઓ પદ-૧૬, આ. ૪૧.)
એમાં પ્રવેશવા માટે ચાર દિશામાં ચાર ઠાર કરેલાં છે. પ્રત્યેક દ્વારા તેના ઉપરની રત્યાકાર કમાનથી સુશોભિત છે. આ કમાનેને ધારણ કરતે શિવલિંગના ઘાટને ઘૂમટ મંદિરના છાવણરૂપે શોભે છે. મંદિરની ચારેય દીવાલ પર લખેલ હે રામ' ગાંધીજીની સ્મૃતિને સંકરે છે.
કંડલાનું નિર્વાસિતેશ્વર મહાદેવનું મંદિર૩૪ ગર્ભગૃહ, ગૂઢ મંડપ અને પ્રવેશચોકી એ ત્રણ અંગોનું બનેલું છે. (જુએ પટ્ટ ૧૭, આ. ૪૩,) ગર્ભગૃહ પરનું શિખર પિરામિડ ઘાટનું છે ને એ ઊંચે જતાં ટોચે એકદમ સાંકડી અણીદાર ટોચ ધારણ કરે છે. એમાં પ્રત્યેક બાજુએ હવાઉજાસ માટે ચાર-ચાર ગવાક્ષ કરેલા છે. તેની
Page #482
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલા
૪૫૭.
સમુખના ગૂઢમંડપની છત પ્રવેશભાગમાં ઊંચી અને શિખર તરફ જતાં ઢળતી છે. આ મંડપનાં બંને પડખાંમાં ચાર–ચાર ગવાક્ષ કરેલા છે. મંડપની સંમુખ પ્રવેશચોકી કરેલી છે, જેની છતને અગ્રભાગેથી બે સ્તંભ ટેકવે છે. ગર્ભગૃહમાં શિવલિંગ પ્રતિષ્ઠિત છે, જયારે પ્રવેશચોકીમાં નંદિની પ્રતિષ્ઠા કરેલી છે.
આ કાલખંડ દરમ્યાન કેટલાક સંતે, ભક્તો અને સંન્યાસીઓએ નવા આશ્રમ સ્થાપ્યા. આવા આશ્રમ સાધારણ રીતે નદી કિનારે શાંત રમણીય સ્થાને આવેલા છે. તેમાં એકાદ મંદિર, વ્યાખ્યાન ખંડ, ઉપાસના કે ધ્યાન માટેના ખંડ તેમજ આવાસખંડ હોય છે. કવચિત્ નાનું પુસ્તકાલય તો ક્યાંક નાનું ઔષધાલય પણ સમાવિષ્ટ હોય છે. અમદાવાદને સ્વામી કૃષ્ણાનંદે સ્થાપેલ સંન્યાસ-આશ્રમ (ઈ. સ. ૧૯૩૦), શ્રી રંગ અવધૂતે નારેશ્વરમાં સ્થાપેલે અવધૂત આશ્રમ (ઈ. સ. ૧૯ર૫), નડિયાદને શ્રી મોટાએ સ્થાપેલે હરિઓમ આશ્રમ (ઈ. સ. ૧૯૫૦), બિલખા(જિ. જૂનાગઢ)ને શ્રીમન્નથુરામ શર્મા સ્થાપિત આનંદ આશ્રમ, ચિત્રાલ(જિ. વડોદરા)ને સાગર મહારાજે સ્થાપેલે સાગર આશ્રમ (ઈ. સ. ૧૮૧૬–૨૦), રાજકોટને રામકૃષ્ણ મિશન) આશ્રમ (ઈ.સ. ૧૯૩૪), અમદાવાદને પુનિત સેવાશ્રમ (ઈ.સ. ૧૯૪૪) તથા કોરલને પુનિત વાનપ્રસ્થાશ્રમ (ઈ. સ. ૧૯૫૬) વગેરે આનાં પ્રસિદ્ધ દૃષ્ટાંત છે. આ કાલના અન્ય આશ્રમમાં ઓઢવને નિત્યાનંદ આશ્રમ, મેટેરાને સદાશિવ આશ્રમ, મલાવ(જિ. પંચમહાલ) ને કૃપાલુ આશ્રમ, સુરતને શ્રીભદ્ર આશ્રમ, રાજકોટને સદ્ગુરુસેવા આશ્રમ વગેરે પણ ઉલ્લેખનીય છે.
જૈન સ્થાપત્યને ક્ષેત્રે આ કાલ દરમ્યાન સંખ્યાબંધ મંદિરનો જીર્ણોદ્ધાર થયા. ૫૦૦ જેટલાં નવાં દેરાસર પણ બંધાયાં. એમાં મુખ્યત્વે ઘર-દેરાસરે, ધાબાબંધી અને ઘૂમટબંધી દેરાસર ઉપરાંત કેટલાંક સરસ શિખરબંધી મંદિર પણ નિર્માયાં. મંદિરોના આ જીર્ણોદ્ધાર તેમજ નવનિર્માણના કાર્યમાં શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીનું પ્રદાન સર્વાધિક રહ્યું છે. આ કાલનાં નમૂનેદાર જિનાલયોમાં ઓલપાડનું શાંતિના પનું (સં. ૧૯૭૧), પાનસર તીર્થનું ધર્મશાળામાંનું મહાવીર સ્વામીનું (સં. ૧૮૭૪), કટારિયા તીર્થ(કચ્છ) નું મહાવીર સ્વામીનું (સં. ૧૯૭૮), પાટણમાંનું મહાલક્ષ્મીપાડાનું મુનિ સુવ્રતસ્વામીનું (સં. ૧૯૭૮), વડનગરનું ભોજક શેરીમાં આવેલું આદિનાથનું (સં. ૧૮૮૦), તળાજા ડુંગર પરનું પાર્શ્વનાથનું (સં. ૧૮૮૦), મહુડીનું વીર ઘંટાકર્ણનું પ્રખ્યાત મંદિર (સં. ૧૯૮૦), લીંબડીનું કોઠારી બેકિંગ પાસેનું શાંતિનાથનું (સં. ૧૮૮૧), સુરતમાં નાનપરા બજારમાં આવેલું ચંદ્રપ્રભુસ્વામીનું (સં. ૧૮૮૩), નરનું શાંતિનાથનું (સં. ૧૮૮૩), ચારૂપ તીર્થનું શામળિયા પાર્શ્વનાથનું (સં. ૧૮૮૪), માંડલનું શાંતિનાથનું (સં. ૧૮૮૬).
Page #483
--------------------------------------------------------------------------
________________
૪૫૮
આઝાદી પહેલાં અને પછી
અમદાવાદનું જૈન મર્ચન્ટ સોસાયટીમાંનું શાંતિનાથનું (સં. ૧૯૮૮), પેટલાદનું લીમડી શેરીનું કલ્યાણ પાર્શ્વનાથજીનું (સં. ૧૮૮૯), વાપીનું અજિતનાથનું (સં. ૧૯૮૧), કદંબગિરિનું ડુંગર પરનું નેમિનાથનું (સં. ૧૯૯૪), ઈડરનું કિલ્લા પરનું શાંતિનાથનું (સં. ૧૯૯૪), શત્રુંજય પરનું પનાલાલ બાબુએ કરાવેલું મહાવીરસ્વામીનું (૧૯૯૫), પાલિતણામાં તળેટીમાંનું ઋષભનાથજીનું (સં. ૧૯૯૯), સેરિસા તીર્થનું પાર્શ્વનાથજીનું નવસર્જન પામેલું દેરાસર (સં. ૨૦૦૨) વગેરે દૃષ્ટાંતરૂપ ગણાવી શકાય. બીજા નેધપાત્ર જૈન સ્થાપત્યમાં વડવા(તા. ખંભાત)નું શ્રીમદ્ રાજચંદ્ર ગુરુમંદિર છે (ઈ. સ. ૧૯૧૬), અગાસને સનાતન જૈનધર્મ શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ ૩૮ (ઈ. સ. ૧૯૪૦) તેમજ મુનિ ત્રિલોકચંદ્રને ઉત્કંઠેશ્વર પાસે યોગાશ્રમ (ઈ.સ. ૧૯૪૧) વગેરેને ઉલ્લેખ કરી શકાય.
ઇસ્લામી સ્થાપત્યને ક્ષેત્રે આ કાલ દરમ્યાન અનેક પ્રાચીન મસ્જિદોને જીર્ણોદ્ધાર થયે, જ્યારે કેટલીક મરિજોએ સુધારાવધારા પામી નવીન સ્વરૂપ પણ ધારણ કર્યું. પાટણમાં અન્જમન-ઈ-ઇસ્લામે જીર્ણોદ્ધાર કરાવેલ એકમિનારી મજિદ° (ઈ. સ. ૧૯રપ-ર૬) અને વિજાપુરમાં બંધાયેલી વહેરવાડમાંની મસ્જિદ8૧ (ઈ. સ. ૧૯૫૩) આના દૃષ્ટાંતરૂપ છે. નવી બંધાયેલી મસ્જિદમાં અમદાવાદમાં જમાલપુરમાંની મેમનાવાડની શિયા–બારા-ઇમામિયા સમુદાય માટેની મજિદકર (ઈ. સ. ૧૯૩૩) ઉલ્લેખનીય છે. આ સમયે કેટલાક ઓલિયા અને પીરોની કબર પર દરગાહે રચાઈ. ભરૂચમાં ચૂના બજારમાં ગઝની મસ્જિદ પાસે આવેલી અલાશાહ અલુ–કાદરી અજિલાનીની દરગાહ૩ (ઈસ. ૧૯૧૭–૧૮) તેમજ ખંભાતમાં ઈ. સ. ૧૯૨૩માં બંધાયેલ પીર મલાઈ અબ્દુલ્લા સાહેબને કબ૪૪ (જુઓ પ૨૩, આ. ૫૧) સ્થાપત્યની દૃષ્ટિએ ઉલ્લેખનીય દરગાહ છે. આ કાલની મજિદ તેમજ દરગાહની સ્થાપત્યકીય રચના ગુજરાતની મુઘલ કાલથી ચાલી આવતી શૈલીને અનુસરતી જણાય છે. આણંદમાં ૧૯૨૪-૨૫ માં મૌલવી ગુલામ નબીએ સુન્ની વહેરાઓ માટે મસ્જિદ, યતીમખાનું અને મદરેસા કરાવ્યા હતાં.૪૪ અ
આ સમયે કેટલીક નવી પારસી અગિયારીઓ(અગ્નિ મંદિર) બંધાઈ. કેટલીક અગિયારીઓને “આતશે દાદગાહ’માંથી “આતશે આદરાન' નામે જાહેર
સ્વરૂપની અગિયારીમાં વિકાસ થયે. અમદાવાદની કાંકરિયાની પારસી કેલેની નજીકની શેઠ અરદેશર ડોસાભાઈ વાડિયાજીએ ૧૯૨૫ માં બંધાવેલી અગિયારી વાડિયાજી આદરાનને નામે અને શહેરમાં ખમાસા ગેટ પાસે આવેલી સને ૧૯૩૩ ની સાલની “વકીલ અજુમન આદરાને ઉલ્લેખનીય છે.૪૫ આંતરિક રચના પર બધી અગિયારીઓ સમાન હોય છે આથી અહીં દૃષ્ટાંતરૂપે ખમાસા ગેટવાળી
Page #484
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાએ અને લોકકલાએ
૪૫૯
‘વકીલ આદરાન’નું સ્થાપત્યકીય સ્વરૂપ અવલેાકીએ.૪૬ (જુએ આલેખ ૧.) આ અગિયારી ખમાસા ગેટની ઉત્તરે બુખારી મહેલે જવાના રસ્તે ડૅા, ધનજીશાહ એદલજી અ'કલેરિયા મેારિયલ હોલને અડીને પશ્ચિમાભિમુખે આવેલી છે. મૂળમાં આ અગિયારી શેઠ ખરશે∞ બહેરામજી નાણાંવટીએ ‘આતશે દાદગાહ' સ્વરૂપે બંધાવેલી (સને ૧૮૭૭). તેને ૧૮૮૪માં શેઠ નવરાજજી વકીલ અને જહાંગીર વકીલે ‘આતશે આદરાન’માં વિસ્તાર કર્યા અને એ જ પિરવાર તરફથી ૧૯૩૩માં એમાં બધી સુવિધાએ ઉમેરાતાં તેનું અદ્યતન સ્વરૂપ અસ્તિવમાં આવ્યું. આ ‘વકીલ અર્જુમન આદરાન’ વિશાળ ચેાગાનવાળી, માળ વિનાની, બેઠી બાંધણીની છાપરાયુક્ત ઇમારત છે, અગિયારીની મુખ્ય ઈમારત ચેાગાનની મધ્યમાં છે, જ્યારે ચેગાનની ઉત્તરે બે મજલાવાળું મકાન છે, જેમાં ભોંયતળિયે અમદાવાદ પારસી પંચાયતનું કાર્યાલય કામ કરે છે અને ઉપલે મજલે મેાભેદ સાહેબના ઉપયાગ માટે છે. ચેાગાનના દક્ષિણ છેડે હૈં। અંકલેસરિયા મેમોરિયલ હૉલમાં જવાને દરવાજો છે.
અગિયારીના મકાનના મહેારા પર મધ્યભાગમાં આરસની તકતી પર મઢેલાં ચળકતી ધાતુનાં આફ્રિનગાન્યા (અગ્નિપાત્ર), ક્રેાહર (આત્માનું પક્ષી સ્વરૂપનુ પ્રતીક) તેમજ સૂર્ય અને તારાનાં ધર્મ-નિશન ધ્યાન ખેંચે છે. પગથિયાં ચડતાં વરડામાં પ્રવેશાય છે, જેનો ડાબી ભીંતે દાતાઓનાં નામ ધરાવતી તકતીએ અને અગિયારીને લગતા શિલાલેખ છે. વરંડામાં ખેસવ! માટેના બાજઠ (બાંકડા) રાખેલા છે. આદરાનમાં પ્રવેશ કરતાં એક વિશાળ પ્રાર્થનાખંડ આવે છે. આ મુખ્ય પ્રાર્થનાખંડના ઉપયોગ પ્રાર્થના ઉપરાંત ખેસણું અને સભાને માટે પણ થાય છે. આ પ્રાર્થનાખંડના ઉત્તર છેડે ઉવી સગાહ નામે ઓળખાતા ક્રિયાકામા માટેને એરડા આવેલા છે, જેમાં ૧૦૩ વર્ષ પસાર કરી ચૂકેલા પાક આતશે દાદગાહ (નાણુ વટીવાળા મૂળ આતશે દાદગાહ) રાશન રાખેલ છે.૪૭ પ્રાર્થના ખંડના દક્ષિણ છેડે ગુંબજ સાથેના મુખ્ય કેબલે(અગ્નિખંડ) છે, જ્યાં લગભગ દેઢ મીટર ઊંચા તખ્ત ઉપર માટા જર્મન સિલ્વરના આફ્રિનગાન્યા ઉપર પાક આતશે આદરાન પાંચે પહેાર સત્કાર પામે છે ત્યારે ઘંટાનાદથી વાતાવરણ ગૂંજી ઊઠે છે. ક્રેબલામાં માખેદ કે દસ્તૂર સાહેબે સિવાય કાઈ પ્રવેશી શકતું નથી.
મજકૂર પ્રાર્થનાખંડમાં વી સગાહની દક્ષિણે બહાર · જસનગાહ(મરણાત્તર ક્રિયા) માટેની જગ્યા તેમજ યજ્ઞસ્થળ છે. મુખ્ય કેબલાની સમીપ પૂભાગમાં કરેલી પરસાળને મુકતાદ એટલે કે શ્રાદ્ધ માટે ઉપયોગ થાય છે, જ્યાં ફાહરની
Page #485
--------------------------------------------------------------------------
________________
૪૬૦
આઝાદી પહેલાં અને પછી
આરાધના કરવામાં આવે છે. આદરાન સાહેબના કેબલાના મુખ્ય દ્વાર બહાર એક નાને ખાસ પ્રાર્થનાખંડ છે, જ્યાં ભાવિક હમદીને આદરાન સાહેબના દ્વારે પોતાનાં અરમાનેને ઊભરો ઠાલવે છે, નમસ્કાર કરે છે, અહેસાનની લાગણી જાહેર કરે છે અને એ માટે માચી (ચંદનને ટુકડો) અર્પણ કરે છે અને રખ્યા(ભસ્મ)ની પ્રસાદી મેળવે છે. પ્રાર્થનાખંડની પૂર્વે બહાર વાડામાં પાણીથી તનની શુદ્ધિ અને મંત્રોચ્ચાર દ્વારા મનની શુદ્ધિ કરવા અંગે કસ્તીગાહની જગ્યા છે, જ્યાં કૂવો, પાળ સાથેની હવાડી અને કસ્તી કરવા માટેની સગવડ છે. એ વાડાના ઉત્તર છેડે રડું અને દક્ષિણ છેડે કાઠભંડાર છે. રસોડા તરફ જતાં ઉવસગાહની પૂવે તખ્ત સાથેને અલાયદે ખંડ રાખેલે છે, જે મુખ્ય કેબલાની મરામત કરાવવી હોય ત્યારે એ દરાન સાહેબને થોડા સમય માટે અત્રે બિરાજમાન કરવા વપરાય છે.
પુરાણા રિવાજ મુજબ હમદીને ખુદા સાથે એકતાન થઈ શકે, આદરાન સાહેબ સાથે દિલ લગાડી શકે અને કોઈ શભા સજાવટથી ચિત્તભ્રમ ન થાય તે માટે અગ્નિ-મંદિરમાં સાદાઈ રખાય છે. અલબત્ત, પારસી કેમમાં પ્રેરણાદાયી વ્યક્તિઓની છબીઓ પ્રાર્થનાખંડમાં ટાંગવામાં આવે છે. આ અગિયારીમાં પયગંબર અષે જરથુષ્ટ્ર, દાદાભાઈ નવરોજી, સર ફિરોઝશાહ મહેતા, દાતા જહાંગીર વકીલ, પેસ્તનજી વકીલ તેમજ રુસ્તમ વકીલ અને બાઈજી દીનબાઈ લાલકાકાની મોટા કદની રંગીન છબીઓ છે.
આ કાલ દરમિયાન પારસીઓના દખમા(શબનિકાલ-સ્થાન)માં કેટલાક નવા શાંતિમિનાર (શબનિકાલ-ઇમારત) ઉમેરાયા. દખમાં લેન એકસરખો હોય છે. આ દખમાની સ્થાપત્યકીય રચના બેંધપાત્ર છે.૪૮ (જુઓ આલેખ ૨.) એ ટોચે ખૂલ્લું હોય છે. એમાં પથ્થરની બનાવેલી ચૂનાથી ધોળેલી વૃત્તાકાર લગભગ ૬ મી. થી ૯ મી. જેટલી ઊંચી દીવાલ હોય છે. મોટા દખમાને વ્યાસ ૨૭ મીટર હેાય છે. અંદરના ભાગમાં ૮૦ મીટર પરિઘવાળી ગોળ પીઠિક પથ્થરની લાદીથી આવૃત્ત હોય છે. વચલે ભાગ પેલે હોય છે. એને ફરતી ત્રણ વૃત્તાકાર પાવીઓ–એટલીઓની હરોળા હોય છે. દીવાલ પાસેની મેટી હરોળમાં સહુથી મોટા કદની ‘પાવી’ પુરુષો માટે, વચલી હરોળમાં વચલા કદની પાવીઓ સ્ત્રીઓ માટે અને અંદરની નાની હરોળમાં નાના કદની પાવીઓ બાળક માટે હોય છે. પાવીઓમાંથી. ની કાઢેલી હોય છે તેમાં થઈને શબમાંથી વહેતું બધું પ્રવાહી ને
Page #486
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલાઓ
૪૬૧
વરસાદનું પાણી વચલા ઊંડા ભંડાર(ખાડા)માં વહી જાય છે. એનું તળિયું પથ્થરની લાદીઓથી ફરસ કરેલું હોય છે. શબમાંથી ગીધે પૂરું માંસ આરોગી જાય ત્યાર બાદ હાડપિંજરનાં હાડકાંને અનુકૂળતાએ આ ખાડામાં નાખી દેવામાં આવે છે.
ખાડામાંથી ચાર નીકે, “ભંડારની અંદરની ગોળ દીવાલથી માંડીને બહારની મોટી ગોળ દીવાલની બહાર ચાર ખૂણે કાઢી હોય છે. દરેક છેડે એકેક ના કુવો હોય છે. નીકના મોંએ કોલસાને રેતિયા પથ્થર મૂકીને જમીનમાં વહી જનાર પ્રવાહીને શુદ્ધ કરવામાં આવે છે જેથી માતા ધરતી દૂષિત ન થાય. આ કુવાઓનાં તળિયાં પ્રવાહી અંદર ઊતરી જાય તેવાં હોય છે તેને ૧.૫ મી– ૨.૧ની ઊંચાઈ સાથે રેતીથી ઢાંક્યાં હોય છે. એક છેડે ભંડાર સુધી જવાને ફૂટપાથ હોય છે.
શબને ગીધેનું ભક્ષ્ય બનાવવાને રિવાજ ક્રાંતિકારી લાગે, પરંતુ લાંબા સમયથી પ્રચલિત છે. આમ તે દફન વગેરે કરતાં અગ્નિદાહને રિવાજ ઉત્તમ ગણાય છે, પરંતુ જરથોસ્તી ધર્મ અનુસાર શબ જેવા અશુદ્ધ પદાર્થ વડે અગ્નિદેવને દૂષિત કરવામાં પાપ છે. તેમને મતે પૃથ્વી, અગ્નિ અને જળને દૂષિત ન કરી શકાય. આથી હાડપિંજરોને તું વરસાદનું પાણી પણ નીકામાં થઈને શુદ્ધ કરતા રેતી-કાંકરાના ભંડારમાં જાય છે.
અમદાવાદમાં ખમાસા ગેટની સામેના વિસ્તારમાં પારસી અગિયારીની સામે આવેલું “માગેન અબ્રાહમ (ઈ. સ. ૧૯૩૪) સમગ્ર ગુજરાતમાંનું યહૂદીઓનું એકમાત્ર સિનેગોગ૯ (પ્રાર્થના મંદિર) છે. ઊંચી પીઠ પર પૂર્વાભિમુખ ઊભેલી આ ઈમારતમાં રચના પર આગળને રવેશ, મધ્યને વિશાળ પ્રાર્થનાખંડ, તેની વચ્ચેને નાને પ્રાર્થના–મંચ, પશ્ચિમ છેડે પવિત્ર હિબ્રુ બાઈબલ રાખવાને મંચ તેમજ પ્રાર્થનાખંડમાં બેઠકેની ઉપર વીથિકાઓની રચના નજરે પડે છે. ૨વેશની સંમુખ ભવ્ય પ્રવેશ દ્વાર છે, જયારે તેના ઉત્તર છેડે ઓફિસખંડ અને દક્ષિણ છેડે વીથિકાઓમાં જવાની સીડી કરેલી છે. પ્રવેશ દ્વારની જમણી બારસાખ પર “સદાય' (પવિત્ર ભસ્મશશી) લગાવેલ છે, જેને દરેક આવનાર–જનાર હાથ વડે ચૂમે છે.પ૦ અંદરના ભવ્ય ખંડમાં પશ્ચિમ છેડે “એનાલની રચના કરેલી છે. એનાલ એટલે પૂરી દીવાલને આવરી લેતા કબાટ સહિતને મંચ. એમાંના કબાટને ‘તરત’ કહેવામાં આવે છે, જેમાં હિબ્રુમાં લખેલ બાઈબલના મોટા એળિયા સ્વરૂપના વીંટાઓ ધરાવતા ધાતુના કોતરણીયુકત દાબડાઓ રાખેલા છે. મધ્યમાં કરેલી પ્રાર્થનામંચ(વ્યાસપીઠ)ને ટેબા (tebah) કહેવામાં આવે છે. એ
Page #487
--------------------------------------------------------------------------
________________
૪૬ર
આઝાદી પહેલાં અને પછી
આરસજડિત નાના ઓટલા સ્વરૂપના મંચ ઉપર ફરતી લાકડાની વેદિકા કરેલી છે અને તેમાં સંમુખથી પ્રવેશવાની જગ્યા રાખી છે. ટેબાની પશ્ચિમ વેદિકાને આવરી લેતી લગભગ બે ફૂટ (૬૦ સે.મી.) અને ત્રણ ફૂટ (૯૦ સે.મી.) જેટલી ઊંચી પીઠિકા કરેલી છે. આ મંચ પર બાકીનાં બે પડખાંઓમાં બબ્બે ખુરશીઓ મૂકેલી છે. પ્રાર્થનાના દિવસો, તહેવારો તેમજ વિશિષ્ટ પ્રસંગોએ તરતમાંથી બાઈબલ બહાર આણું તેને પવિત્ર પીઠિકા પર પધરાવી તેનું વાચન કરવામાં આવે છે. ડાબી બાજુની ખુરશી હર્ઝન (ધર્મગુરુ) માટે છે, જ્યારે તેમની સામેની ખુરશીઓ પર વધુ રકમની ઉછામણી બેલી બાઈબલ વાંચવાની સેવા મેળવનાર વ્યક્તિ અથવા લગ્નનાં ઉમેદવાર વરકન્યા બેસે છે. પ્રાર્થનાખંડનાં બે પડખાંમાં પુરૂષને બેસવાના બાંકડા ગોઠવેલા છે. આ ખંડમાં વાયવ્ય ખૂણામાં સુન્નત માટે વાપરવાની બે વિશિષ્ટ ખુરશીઓ છે. પ્રાર્થનાખંડમાં પશ્ચિમની એખાલવાળી દીવાલ સિવાયની ત્રણે બાજુએ વીથિકાએ કરેલી છે, જેના પર સીડી દ્વારા જવાય છે. વીથિકાઓમાં બેઠકે ગોઠવીને સ્ત્રીઓ માટે અલાયદી બેઠક-વ્યવસ્થા કરવામાં આવી છે. એનાલની ઉપરના ભાગમાં મેનેરા ચિઠ્ઠનની ભવ્ય આકૃતિ કંડારી છે, જ્યારે ખંડની છતોમાં સિન નામનાં પણ તારકચિનની આકૃતિઓ અને ક્યાંક ક્યાંક મેનોરાની આકૃતિઓનાં સુશોભને પણ દૃષ્ટિગોચર થાય છે. આ ઇમારત ઊર્વદર્શનમાં તેની રવેશની છત ટેકવતા ઊંચા ભવ્ય ગથિક પ્રકારના બે સ્તંભ વડે તેમજ એપાલની પછીતવાળા ભાગને પ્રક્ષેપરૂપે બહાર કાઢી તેના ઉપર કરેલ વિશિષ્ટ પ્રકારના વિતાન વડે ખાસ ધ્યાન ખેંચે છે. (આ) નાગરિક સ્થાપત્ય
આ કાલ દરમ્યાન નાગરિક સ્થાપત્યને ક્ષેત્રે નગરનિયોજન અને મકાનબાંધકામની બાબતમાં ભારે પરિવર્તન આવ્યાં. અર્વાચીન સ્થાપત્યને વ્યાપક વિસ્તાર થયો અને અનેક નવીન પ્રવૃત્તિઓ તેમ જ પ્રક્રિયાઓ પાંગરી. ૨૦મી સદીના આરંભથી ટેકનોલોજીને વિકાસ થતાં સ્થાપત્યક્ષેત્રે ઇજનેરી કલાને પ્રવેશ થયો. બીજી બાજુ આ ગાળામાં સંખ્યાબંધ તાલીમ પામેલા શિક્ષિત સ્થપતિએની વ્યાપક સેવાઓ ઉપલબ્ધ થઈ. તેમણે દેશવિદેશની વિવિધ સ્થાપત્યશેલીઓ પ્રયોજી. આથી ગુજરાતમાં આ ક્ષેત્રે નવા ઉન્મેષ વ્યક્ત થવા લાગ્યા. ૨૦મી સદીના પ્રારંભથી સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને શહેરો અને નગરોમાં નવી ઢબનાં મકાન થવા લાગ્યાં. એમાં પદાર્થ અને પદ્ધતિ પરત્વે સ્ટીલનાં એકઠાં અને જૈક આર્ક પદ્ધતિએ ધાબાં કરવાની શૈલી પ્રજાવી શરૂ થઈ. નવા પદાર્થ તરીકે સિમેન્ટના પ્રયોગને સ્વીકાર થયો. જોકે શરૂઆતમાં તે ધાબાં
Page #488
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલા
૪૬૩
કરવા પૂરતો સીમિત હતો અને બાંધકામમાં હજી ચુને વપરાત. ધીમે ધીમે ચૂનાનું સ્થાન સિમેન્ટે લીધું. તેવી રીતે બારીઓ વગેરેમાં કાચને પ્રયોગ પણ વ્યાપક બનતો ગયે. રેઝો, ટાઈલ્સ, મારબલ, કાચની પેનલે, બાથરૂમ, સંડાસમાં જડવાનાં સાધનો વગેરેને પ્રયોગ વધતો ગયે. મકાનની વંડીઓ, સીડીઓ અને લોખંડની બારીઓમાં સુશોભનેને પ્રયોગ થવા લાગ્યો. રાસરચીલું અને કબાટો વગેરેનાં સુશોભનેમાં ગુજરાતી કારીગર-સુથારે પોતાની પરંપરાગત કુશળતા દાખવવા લાગ્યા.
શહેરોમાં ઝડપી ઔદ્યોગિક વિકાસને લઈ ધંધાથે લેકે શહેરમાં આવવા માંડ્યા. શહેરોમાં વસ્તીવધારાને લઈને તે વધુ ને વધુ જટિલ થતાં ગયાં. તેની સાથે શહેર બહાર સોસાયટીઓ રચવાની પ્રવૃત્તિ વધી. એમાં નવીન સ્થાપત્યશિલીનાં મકાન અને સાર્વજનિક મકાને રચાવા લાગ્યાં. અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જામનગર અને ભાવનગર આનાં ખાસ દષ્ટાંતરૂપ ગણી શકાય.
ખાનગી તેમજ સાર્વજનિક ક્ષેત્રે આ સમયે સેંકડોની સંખ્યામાં જે ભવન બન્યાં. એમાં સિનેમાગૃહ, ટાઉન–હોલે, શેપિંગ સેન્ટર, બજાર, મ્યુનિસિપાલિટીનાં મકાને, નિશાળા અને કોલેજોનાં મકાને, ઘંટાઘર (ટાવર), હોસ્પિટલે, ઔષધાલય, પ્રસૂતિગૃહો, છાત્રાલય, વનિતાવિશ્રામે, અનાથ બાલાશ્રમો, રેલવે સ્ટેશને, મ્યુઝિયમ, જાહેર પુસ્તકાલય, કલબ હાઉસો, બે કે,
સ્વરાજ-આશ્રમો તથા ડાકબંગલાઓને નિર્દેશ કરી શકાય. ભાવનગરના મહારાજાએ ચાચ(જિ. અમરેલી)માં બંધાવેલ મહેલ, વડોદરાને શિવ મહેલ, ઘેરાજીનું સુપેડીવાલા મેન્શન, જૂનાગઢનું શશી-કુંજ, પેરબંદરનું કીર્તિ મંદિર, આણંદનું સરદાર પટેલ ટાવર, અમદાવાદને ગાંધી આશ્રમ અને બારડોલીને સ્વરાજ-આશ્રમ, જામનગરનું સૈલેરિયમ અને ત્યાંનું ધન્વન્તરિ મંદિર, બાલાચડીની સિનિક સ્કૂલ, રિબંદરનું આર્ય કન્યા ગુરુકુલ, મીરાખેડી(જિ. પંચમહાલ)ને ભીલ-આશ્રમ, વડોદરાની સેન્ટ્રલ લાઈબ્રેરી, અમદાવાદનાં મા. જે. લાયબ્રેરી, ટાઉન હોલ, સંસ્કારકેન્દ્ર તથા અટીરા વગેરે સંખ્યાબંધ ભવને આના દૃષ્ટાંતરૂપે ગણાવી શકાય. (6) શિલ્પકલા
શિલ્પકલાને ક્ષેત્રે આ કાલમાં કેઈ નવા ઉન્મેષ પ્રગટયા હેવાનું વરતાતું નથી. દેવમૂર્તિઓ પરંપરાગત શિલીએ થતી પણ તેમાં ક્યાંક ક્યાંક વસ્ત્રાભૂષણ નવીન ઢબે રજૂ કરવામાં આવતાં.૧૦ અ આ કાલખંડ દરમ્યાન રાષ્ટ્રિય નેતાઓ તેમજ ધાર્મિક તેમ સામાજિક ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનાર વ્યક્તિવિશેષ અને સાહિત્યકારોનાં પૂતળાં બનાવી તેને જાહેર સ્થાનમાં મૂકવાને પ્રચાર થયો.
Page #489
--------------------------------------------------------------------------
________________
४६४
આઝાદી પહેલા અને પછી
આવાં મૂર્તિશિલ્પ ઘણું કરીને પૂરા કદનાં કે ઊર્વાર્ધ ધરાવતાં કાંસાનાં કે પાષાણનાં બનેલાં છે. એમાં ઠેકઠેકાણે મૂકેલાં ગાંધીજી અને સરદારનાં પૂતળાં વિશેષ નજરે પડે છે. વલ્લભવિદ્યાનગરના શ્રી કાંતિભાઈ પટેલે ઘડેલાં મૂર્તિ શિલ્પ ભાવ અને કલા બંનેની અભિવ્યક્તિ પરત્વે સર્વાધિક પ્રશંસા પામ્યાં છે. વળી આ કાલપટ દરમ્યાન અનેક સ્થળોએ શહીદ સ્મારક ઊભાં કરવામાં આવ્યાં, જેમાં પણ શિલ્પકલા દષ્ટિગોચર થાય છે. આ સમયનાં મકાનમાં ક્યારેક છતમાં તથા કંપાઉન્ડના દરવાજાઓમાં બારી-બારણું, કઠેડા તેમજ વંડીમાં પણ શિલ્પ-સજાવટ થવા લાગી, જ્યારે રાચરચીલામાં પરંપરાગત શિલ્પશૈલી વ્યક્ત થતી રહી..
૨. હુન્નરકલાઓ અને લેવાઓ હુન્નર કલાઓ અને લોકકલાઓ ગુજરાતના કલાપ્રિય અને સૌંદર્ય-પ્રિય લેકે માટે અમૂલો સાંસ્કૃતિક વારસે છે. રંગકામ
રંગકામને હુન્નર ગુજરાતનાં મોટા ભાગનાં ગામ અને શહેરોમાં વિકસેલે જોવા મળે છે. આ હુન્નરના કારીગરો મુખ્યત્વે ખત્રી, ભાવસાર, છીપા વગેરે કોમના હેય છે.
બાંધણી એ ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ખાસ પ્રસિદ્ધ છે. બાંધણીની કળામાં મુખ્ય બે બાબત-બાંધવું અને રંગવું–એ છે. કચ્છની બાંધણી પ્રાચીન ઢબની છે, જે ખૂબ શ્રમ માગી લે છે. એમાં સંખ્યાબંધ ટપકાંઓ મુકાતાં. જામનગરી બાંધણીમાં આધુનિક રંગ અને ડિઝાઈને હેય છે. બાંધણીની કળા મુખ્યત્વે સાડીમાં વપરાય છે. ઉપરાંત ચાદર, લૂગી, દુપટ્ટા વગેરેમાં પણ હવે બાંધણું–કામ કરવામાં આવે છે. રંગવાનું કામ પુરુષે કરે,
જ્યારે બાંધવાનું કામ સ્ત્રીઓ કરે છે. બાંધણીની પ્રક્રિયા કલાદષ્ટિ, હાથની કુશળ કારીગરી, રંગની પરખ અને તેની મેળવણીનું જ્ઞાન માગી લે છે."
કાપડ પર ગેસથી ડિઝાઈને દોરી તેના પર લાકડાના બ્લોકથી ડિઝાઈને પડાતી. કાપડને જે ભાગ મૂળ રંગમાં રાખવાનું હોય તેને બાંધી બાકીના ભાગને રંગ ચડાવવામાં આવે છે. ત્યાર પછી ડિઝાઈનને દરેક રંગ ચડાવતી વખતે રંગવાને ભાગ ખુલ્લે રાખી બાકીને ભાગ બાંધી દેવામાં આવે છે. આ પ્રમાણે જેટલા રંગ તેટલી વાર બાંધવાનું ને રંગવાનું કામ કરાય છે. આમાં રંગ ને રસાયણોની પસંદગી કેવા પ્રકારના કાપડ ઉપર બાંધણી કરવાની છે તેને આધારે થાય છે.
Page #490
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાએ અને લેાકલા
બાંધણીની ડિઝાઈનેમાં મુખ્યત્વે મીંડાં, ચારસ, ફૂલ, પાંદડાં, પશુ-પક્ષીઓ, ઢીંગલીઓ વગેરે ભૌમિતિક અને કુદરતી ડિઝાઇન કરાતી. બાંધણી મુખ્યત્વે લાલ રંગની બનાવાતી. ઘણી વાર બાંધણીમાં જરીતે ઉપયોગ પણ થતા. બાંધણીના રંગાટ કરવાની બધી જ પ્રથા સૌરાષ્ટ્રના ઘરચોળામાં પણ પ્રચલિત છે,પર
૪૬૫
પાટણમાં પટેાળાં બનાવવાના કસબ ઘણા પ્રાચીન કાલથી હાવાનું મનાય છે. પ્રસ્તુત કાલમાં પણ કેટલાંક સાળવી કુટુંબે આ હુન્નરમાં હતાં. માથાના વાળ કરતાં પણ ઝીણા તાણાવાણાને પ્રથમ બાંધી પછીથી એને વિવિધ રંગેામાં એક એક કરી રંગીન ભાત પ્રમાણે ગેાઠવવામાં આવતી. અનેખા પ્રકારની વણાટની કારીગરીના આ નમૂનામાં શુદ્ધ રેશમ પર ચટાઈ ડિઝાઇનમાં ભૌમિતિક આકૃતિ વિશેષ બનાવવામાં આવતી. આ ઉપરાંત નારી-કુ ંજર પાનભાત ફૂલવાડી ચેકડીભાત અને પશુ-પક્ષીની આકૃતિઓ કરાતી.પક
આમાં રેશમના દ્વારાના ઉપયેાગ કરી વિવિધ રંગાના રેશમના દ્વારા ગૂ×થી તથા વણીને કારીગર વિવિધ ભાત ઉપસાવતા. પટાળાના મૂળ રંગ લાલ પીળા લીલે! કાળા ને સફેદ રખાતા.
જરીકામના હુન્નરમાં ખાસ કરીને ખત્રી રાણા પટેલ અને કણુખી કામા જોડાયેલી હતી. આ હુન્નરમાં ચાંદીના જાડા તાર બનાવી, પછીથી વાળ જેવા નાના પાતળા તારમાં એનુ રૂપાંતર કરી, એને રેશમના તાંતણામાં વણીને જરી બનાવાતી, જરીને સાનેરી બનાવવા એ જાતના ર`ગ ચડાવાતા.
જરીકામના હુન્નરના બે મુખ્ય ભાગ હતા ઃ એકમાં જરી બનાવાતી, જ્યારે ખીજામાં જરીની સાડી ખેાર અને અન્ય ચીજવસ્તુઓ બનતી. જરીમાં કરવામાં આવતી ડિઝાઈને સાદી અને ભૌમિતિક તેમજ ફૂલાવાળી અને પશુ-પક્ષીઓના આકારવાળી કરાતી. સુરતમાં નકલી અને અસલી જરીની એમ બે મુખ્ય જાતા બનતી. એક તા જરીના સાચા તે નકલી દારાએ, જેમાંથી સાડી ભરત, સાડી માર વગેરે બને, જ્યારે અન્ય બનાવટેમાં ટીકી ચળક બાક્કું સાલમા વગેરે બને.૫૪
જેતપુરનું છપાઈકામ માત્ર ગુજરાતમાં જ નહિ, સમગ્ર દેશમાં જાણીતું હતું. અહી' માટે ભાગે ખત્રી અને છીપા લેાક બ્લાક અને સ્ક્રીન પ્રિન્ટિંગ કરતા, ઉપરાંત મુસ્લિમ પટેલ વગેરે કામો પણ આ કામમાં જોડાયેલી હતી. છાપકામના
३०
Page #491
--------------------------------------------------------------------------
________________
૪૬૬
આઝાદી પહેલાં અને પછી
જુદા જુદા રંગ પ્રમાણે એની સ્ક્રીન બનતી. ડિઝાઈને મુખ્યત્વે ભૌમિતિક તેમજ ફૂલ વેલ પાંદડાં વગેરેની રહેતી.૫૫
બાટિકનું આજનું સ્વરૂપ ભારતમાં શાંતિનિકેતનમાંથી શ્રીમતી પ્રતિમા ટાગેરે પરિચિત કરાવ્યું. બાટિકની રંગ કરવાની કળા કંઈક બાંધણી જેવી છે, પરંતુ આમાં મીણની મદદથી વિવિધ ભાત પાડવામાં આવે છે. સુતરાઉ કે રેશમી કાપડ ઉપર જ્યાં જ્યાં રંગ ચડાવવો હોય તેટલો ભાગ ખાલી રાખી બાકીના કાપડની બંને બાજુએ મીણ ભરી દેવાય. આ પછી કાપડને રંગમાં બળી, ચારે ખૂણેથી ખેંચી રાખી, એ પરમીણ રેડી કેટલાક અવનવા આકાર સજી શકાય. મીણ લગાડીને રંગ ચડાવ્યા પછી જે બીજા રંગનું કામ કરવાનું હોય તે બે પદ્ધતિ વપરાયઃ એક તે પ્રથમ રંગ માટે લગાડેલું મીણ કાપડને ગરમ પાણીમાં બળને ઉખેડી લઈ, બીજા રંગ માટે નવું મીણ લગાડીને પછી કાપડને બીજા રંગમાં બળવામાં આવે અથવા પ્રથમ લગાડેલા મીણને એમ ને એમ રહેવા દઈ બીજા રંગ માટે નવું મીણ લગાડીને કાપડને બીજા રંગમાં બોળવામાં આવે. આમ પ્રત્યેક રંગ માટે દરેક વખતે નવું મીણ ચોપડવાની ક્રિયા કરવી પડે. પ્રત્યેક વખતે રંગ ચડાવ્યા પછી કાપડને છાંયે સૂકવી, પછી એને ચેખા પાણીથી ધોઈ, ત્યાર પછી જ બીજા રંગનું કામ કરાય. અસલ તે વનસ્પતિજન્ય રંગો વપરાતા, આજે “ઍન્થલ” કે “નૈથિલ બનાવટના રંગે બાટિકમાં વપરાય છે. બાટિકમાં સરળ વળાંકે અને ભારે રેખાઓવાળી ભાત સરસ ઉઠાવ પકડે છે.પ૬
કલમકારી કે માતાના ચંદરવા તરીકે ઓળખાતી કળા ખૂબ પ્રચલિત બની છે. એમાં વનસ્પતિજન્ય રંગો તેમજ એવાં જ રસાયણોની મિલાવટથી કાપડ ઉપર આ છાપકામ કરવામાં આવે છે. મજીઠના ઉપયોગથી થતી આ છાપકળામાં વાઘની સવારી કરી રહેલ અને ભક્તવૃંદથી વીંટળાયેલી દુર્ગા માતાની ભાત વિશેષ જોવા મળે છે.
ભરતકામ
મૂળ બલુચિસ્તાન અફઘાનિસ્તાન પંજાબ સિંધમાં થઈ કચ્છ-સૌરાષ્ટ્રમાં ભરતપરંપરા પ્રસરી હોવાનું મનાય છે. ભરતપ્રથામાં શરૂઆતમાં એકસરખા રંગ ટાંકા ટેભા ભરાતા હતા. સમય જતાં એમાં યુરોપીય પારસી અને દેશી ભારતનું સંયેજન થતું ગયું. સ્વરાજ્ય આવ્યા પછી ભરવાનાં મશીન આવ્યાં અને હાથના લેકભરતને કસબ મશીનેએ ખેંચી લીધે.
Page #492
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્ય, શિલ્પ હુન્નર કલાઓ અને લોકકલાઓ
४६७
સૌરાષ્ટ્રનું લોકભરત એ પરંપરાએ ઊતરી આવેલા વિશિષ્ટ કલા–પ્રકાર અને કસબ છે. સૌરાષ્ટ્રના ભરતકામમાં સિંધ પંજાબ બંગાળ અને મધ્ય પ્રદેશ તથા રાજસ્થાનનું સેજિત સ્વરૂપ વિકસેલું હોવા છતાં સૌરાષ્ટ્ર ભારતમાં ભાત-સુશોભન એ એને આગવો પ્રકાર બન્યો છે.'
સૌરાષ્ટ્રના ભરતકામમાં મુખ્યત્વે મોચી ભરત કાઠીભરત મહાજનભરત આહીરભરત અને કણબીભરત એ પાંચ શૈલી વિકસી.
મોચી ભરત
મોચી પરંપરા વિશેષતઃ ધંધાદારી પરંપરા ગણાય છે. રાજપૂત તેમજ કાઠી ઠાકોરોના દરબારમાં રાજકુંવરીઓને દાયરામાં આપવા અનેક જણસે તૈયાર કરાતી તેમાં ભરતકામ રાચ મોચી કસબીઓ તૈયાર કરતા. સૌરાષ્ટ્રમાં મોટે ભાગે કરછી કારીગરો આવતા.
મોચીભારતમાં રેશમી કાપડ ઉપર હીર અને સેનાના બારીક તારના ભરત ભરાતાં. કુમાશવાળા ચામડા પર પણ સોના-રૂપાના તારથી ભરત વિવિધ વસ્તુઓ માટે થતું, જે ચામડા–ભરત કહેવાતું. પછી એ કામ કિંમતી કાપડ પર ઊતર્યું. હવે રાતા જાંબલી કે સોનેરી પીળા કાપડ ઉપર ઊંચી જાતના કિરમજી રાતા જાંબલી સેનેરી પીળા સફેદ તેમજ કાળા હીરના દેરાનું આરીથી તેમજ ઝીણી સોયથી ભરત કરવામાં આવે છે. સાંકળી તેમજ ફાંટિયાથી બગચી ચાકળી તરણ ચણિયા કમખામાં ચોક પાડી કરમકૂલ ગોટા ફૂલ બુટ્ટા પેપટ મેર વગેરે જેવી ભાતની આકૃતિઓનાં અતલસ ઉપર હીર–ભરત ભરવામાં આવતાં. રેશમી ઘાઘરાની કેર અને ઉપર મોર પૂતળીનાં આરીભરત કરાતાં, વસ્તુને સુંદર બનાવવા ચાકળા ચંદરવા તરણ પિછવાઈ જેવા મોટા રાજમાં ગાય હાથી પાલખી વેલડું પારણું સખીવૃંદ અને કૃષ્ણલીલાનાં દૃશ્ય પણ હીરભારતમાં થતાં. આ ભરતમાં નાના આભલાને ભરીને હીરભરતને મનોહર બનાવાતાં.૫૯ કરછી મોચી-આરીભારતમાં સુરતની ગઇ તેમજ માંડવી જામનગરની અતલસ ઉપર બસરાઈ હીરના દેરાથી તેમજ ચીનાઈ રેશમથી બહુ જ નાજુક ચિત્ર જેવું ચોકકસ ભરતકામ થતું.
હીરભરતનું ઝીણું કામ ઝીણી સેવ અને આરોથી બારીક હીરદેરાથી થતું. ભારતમાં સાકળીને સળંગ ટાંકે ચાલ્યો આવતો જેથી કામ સીધું સહેલું લાગે, પણ રેશમી પિત ઉપર રેશમી ઝીણું દેરાથી નાજુક આકૃતિ અને ચોક્કસ રંગ
Page #493
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલા અને પછી
ઉપસાવવામાં કારીગરની ઝીણી નજર અને કલા-સઝ જોઇએ. છી આરીભરતના રાચમાં સ્ત્રીઓને પહેરવાનાં કપડાં સાડી કાર ધાધરાપટ અને ઘરશણગારનાં તારણુ ચાકળા બગચી અને ખટવા જેવી જણસ થતી, ૦
કાઢીભરત
}z
સૌરાષ્ટ્રની કાઠી કામનું ભરત વધારે આકૃતિ-પ્રધાન અને ચિત્રાત્મક તેમજ થાતત્ત્વવાળું હેાય છે. કાઠી સ્ત્રીએની રંગ–સમજ ઊંડી અને ભરત ખાસ કરીને ગૂઢ રંગા માટે વધારે પક્ષપાતવાળું હેાય છે. કાઠીભરતકામને માટે હાથ વણાટનુ મુલાયમ કાપડ પસંદ કરી, એના ઉપર ગુલાબી જાંબલી સેાનેરી પીજે1 લીલા અને સફેદ સેવાળિયા અને કેસરિયા રેશમના તારનેા ઉપયેાગ ખૂબ જ કુશળતાપૂર્વીક કરી, ઢાલા–મારુ, વચ્છરાજ સે।લકી, રામાયણ કૃષ્ણલીલા વગેરે તેમજ જીવતા જીવાની પ્રતિકૃતિ ઉપરાંત ફૂલગેટા, ઝીણા કાંગરા, થીપાભરત, અડદિયા ખજૂરા બાવળિયા વગેરેની ભાત કરવામાં આવતી. 'સૂરજસ્થાપન' એ પણ ક!ઠીભરતનું આગવું અંગ ગણાય.૬૧ કાઠીભરતકામમાં પછીત પાટી ખેસણુ ચાંકળા ટાડલિયા તેારણ શાખિયા ઉલેચ વગેરે ગૃહ-શાભન તેમજ વેલડાં તથા પશુ શણગારનું ભરત વિશેષ ભરાય છે.
મહાજનભરત
સૌરાષ્ટ્રની ઉજળિયાત કામ–મહાજન વગેરેમાં પણ ભરત ભરવાને ચાલ હતા, એમનું ભરત સુંદર, ઠાંસી ઠાંસીને ભરેલુ, વધારે પડતુ સાફ અને ચીવટવાળું દેખાય છે. મહાજનભરત કાં તે રંગીન પેાત અથવા કાઈ વાર અતલસ કે ગજી કાપડ ઉપર ભરાતુ
FR
મહાજનભરતમાં વિશેષતઃ સફેદ કે વાદળી રંગના કાપડ ઉપર ભરતની આખી ભૂમિકાનુ' ભરત ઘેરા ગુલાખી રંગના રેશમથી કરાતું ગુલાખી રંગની ભૂમિકા પર સફેદ પીળા લીલે વાદળી ર`ગ વપરાતા. આ શૈલીમાં ગાજના ટાંકાથી ચોડવામાં આવતા આભલાંનું ભરતકામ ઘણું જ ઉઠાવદાર બનતું. આ ભરતની ખીજી ખાસ વિશિષ્ટતા એ આખા ભરતકામની ચારે બાજુની કિનાર નજીક એકસરખા કાંગરા ભરાતા અને કાંગરાઓનાં માથાં મેરપગલાંના ટાંકાથી બાંધવામાં આવતાં.૬૩
મહાજનભરતની ભાત—આકૃતિઓના પ્રવાહ કાષ્ઠશિલ્પ પિછવાઈ કલમકારી પામરી અને પટાળાંની બાંધણીમાંથી તેમજ મેાચી અને કાઠીભરતમાંથી આવ્યા છે. પાંચ સાત કે નવ કાથળનાં તારણ કે ચાર કે નવ ચાકના ચાળા કે થીપામાં ચારેકાર મેરપગલાંનુ` માથું બાંધેલ કાંગરા, આભલાં અને ખજૂરી વગેરેની આકૃતિઓ થતી.૬૪
Page #494
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલાઓ
૪૬૮
આ ભરતકામમાં લીખનો ટાંકે, ચોકડી ટાકે, ગોળ દાણે અને મોરપગલાં વિશિષ્ટ ભાત પાડે છે. આ ભરત કચ્છના મહાજનભરત કરતાં ચડિયાતું દેખાય છે. કચ્છના મહાજનભરત ઉપર ત્યાંના મોચી ભરતની અસર દેખાય છે. આહીરભરત
સૌરાષ્ટ્રના આહીરભરત પર કાઠીભરતની છાંટ જોવા મળે છે. ખેડવાયા વર્ગોમાં આહીરોનું ભરતકામ શ્રેષ્ઠ છે. મચ્છોયા પંચળી અને સોરઠિયા એ ત્રણ પરજના આહીરોમાં સોરઠિયા આહીરનું ભરતકામ વધારે ભભકદાર અને સ્થિર દેખાય છે.
આહીરભરતમાં સફેદ ખાદીના પિત પર કિરમજી જાંબલી રાતા વગેરે હીર તેમજ સુતરાઉ દેરાથી ભરત ભરાય છે. આહીરભરતમાં આભલાને ઠીક ઠીક ઉપયોગ થતું. પહેરવેશ તેમજ ગૃહસુશોભનની વસ્તુઓમાં સ્ત્રીઓનાં કપડાં, બાળકની કચલી ટોપી વગેરે તથા તારણની કોથળીઓ તેમજ બળદની માથાવટી ફૂલ શીગડિયા વગેરે બનાવાય છે. ૫
કચ્છ અને સૌરાષ્ટ્રની સરહદ પાસેના આહીરભારતમાં લીલા અને લાલ પીળા રંગની ઢાલિયા ઉપર રાખવાની કીલ કે મળીમાં પ્રાકૃતિક આકૃતિઓની રચના સુંદર રીતે કરાય છે. જૂનાગઢ તરફના સોરઠી આહીરભારતમાં ધોળાગદામાં સુશોભન અને મોટા ફૂલવેલની ભાત સાથે આકૃતિનું પણ સંયોજન કરાય છે. વાળાકી પંચોળી આહીરના ભરતમાં ભાત અને ગદમાં આંબો બાજોઠ મિયારા–વલેણું વિશેષ સ્વરૂપના છતાં સરળ પ્રાકૃતિક સ્વરૂપે ભરાય છે. | મધ્ય સૌરાષ્ટ્રના જામનગર હાલાર વિસ્તારના આહીરભારતમાં પીળા પિતા પર પિપટ પૂતળીઓ મેટા મોટા ગોટીફૂલ અને વચ્ચે આભલાં ટાંકવામાં આવે છે.
- બરડાના પોરબંદરના મેરમાં ભરતને ખાસ ચાલ નથી. મેર કામમાં ભારતઆળેખનાં ચિતરામણ ખાસ થાય છે, છતાં ક્યારેક ઘેરા રંગની ભૂમિકાવાળા ચાકળામાં પિપટ પાંદડી અને મેટાં આભલાં ટાંકવાને વિશેષ ચાલ નજરે પડે છે.
ઓખાના વાઘેરોમાં ભરત બહુ જ ઓછું જોવા મળે છે, છતાં વાઘેર સ્ત્રીઓ ઘેડાની મંથરાવટી, ઊંટની લેલાવટી અને નાના-નાના ગૃહશોભનના ભારતમાં કાચખાંખને બહેળા પ્રમાણમાં ટાંકે છે. ૬૬ કણબીભરત
સૌરાષ્ટ્રમાં ગેહિલવાડ પંથકના લેઉવા કણબીનું ભરતકામ અને મધ્ય સૌરાષ્ટ્ર અને સેરઠના કડવા કણબીનું ભરતકામ વિશિષ્ટ ભાત પાડે છે.
Page #495
--------------------------------------------------------------------------
________________
४७०
આઝાદી પહેલાં અને પછી
પીળા અથવા સફેદ રંગના કાપડ ઉપર ગુલાબી અને સફેદ રંગના રેશમના ગોટા તથા વિજવેલ તેમજ ચેખચલીથી ખાના ચોક ખંડ બધી, કોઈ વાર સોનેરી તૂ ઈ મૂકી અંદર આભલાં સાથે ભરત ભરવું એ આ કામના ભરતકામનું આગવું અંગ ગણાય.
કણબીભરતમાં તોરણ બારખિયા ઉલેચ ચંદરવા ચાકળા બળદની ઝૂલ, માથાવટી ઘાઘરા કાપડાં ઓઢણુની કાર વગેરેમાં ભરત ભરવાને ચાલ છે.
ભરતકામની આ મુખ્ય શૈલીઓ ઉપરાંત રબારી સતવારા અબોટી સગર જેવી જાતિઓની પણ ભરતકામમાં દેખાઈ આવે તેવી તરાહ પણ હોય છે.
કચ્છમાં કોમવાર ભરતકામની લાક્ષણિક્તા અલગ તરી આવે છે. આ રીતે આયર રબારી કણબી ભણસાલી વાગડિયા રજપૂત ઠકરાઈ ઓસવાળ જત અને ખાસ કરી બનિયાનું ભરતકામ એમની પિતાની આગવી રીતે રૂપમાં અને રંગે વિશિષ્ટ ભાત પાડે છે.
એવી રીતે ભરતકામમાં વપરાતાં એનાં રૂપલક્ષણ પણ પરંપરાગત પેઢી-દરપેઢી એમના વંશજોને મળ્યા કર્યા છે. એકંદરે જોતાં એમાં સાંકળી અને આંટિયાળા લપેટા ટાંકા તથા આભલાંનું ભરત એકસરખું જોવા મળે છે. સાંકળી ભરતના કામની વિશિષ્ટતા એ “કચ્છી ભરતીની ખાસ પ્રકારની એક આગવી શૈલી ગણાવાય. કચ્છની ભરતકામની આકૃતિઓમાં મોર, પાંદડિયા કમળફૂલને ચકર વગેરે એની લાક્ષણિકતા ગણાય છે
કરછના બન્ની પ્રાંતનું ભરત ખાસ પ્રકારનું છે. ત્યાં વસતાં જત રાયસીપિત્રા હાલેપોત્રા મતવા હીંગોરા સુમરા જુણેજ વગેરે માલધારી નારીના કરકસબ ભરતકામ અને કવાટકામમાં ઝીણી વિગતે અને રંગની ઉઠાવદાર મેળવણી એ એની વિશિષ્ટતા છે.૮ આ ભરત ઉપર બલુચી અને સિંધી અસર દેખાય છે, સાથે કચ્છી ઝીણવટ અને ખાઈ જોવા મળે છે. જાત મતવાનું બન્નીનું ભરત એના પહેરવાના આખા કજરીમાં શ્રેષ્ઠ પ્રકારનું દેખાય છે. આ ભરતમાં સાંકળી અને ગાજના ટાંકાથી ઝીણું ટપકી અને બુટ્ટાદાર ભાત રચાય છે, જેમાં ઝીણાં આભલાં ટાંકેલાં હોય છે. રેશમી કે સુતરાઉ કાપડ પર લાલ લીલા વાદળી સોનેરી સફેદ અને કાળા રેશમી દોરાને જોઈતા પ્રમાણમાં એ રંગ ઊઠી નીકળે એવા કાપડ ઉપર ભરાય છે.
બનીની મુસ્લિમ બહેને એના ભરતમાં જીવંત પશુ-પંખીઓની આકૃતિઓ ભરતી નથી.
Page #496
--------------------------------------------------------------------------
________________
४७१
સ્થાપત્ય, શિ૯૫, હુન્નર કલાઓ અને લોકકલાઓ
કચ્છી ભરતમાં ઝીણાં વિવિધ આકૃતિના ગેળ ત્રિકોણ, ઘઉલા-આભલાં ભરી એ બનિયાર કસબને શોભતે બનાવે છે.૬૯
આમ લોકભારતમાં રંગ ભાત આકૃતિ અને ઉઠાવમાં પરંપરાગત લેકસંસ્કૃતિના અનેકવિધ અંશ સચવાયેલા જોવા મળે છે. ધાતુકામ
ગુજરાતમાં નાનાં મોટાં શહેર અને ગામડાંઓમાં તાંબા-પિત્તળનાં વાસણ સોના-ચાંદીના ઘરેણાં સૂડી ચપ્પાં અને હાથીદાંતની ચીજો બનાવાતી.
કચ્છ અને જામનગરમાં સૂડી ચાપાં છરી તેમ તલવારની મૂઠ વગેરેની બનાવટો પર કલાત્મક કોતરણ કરવામાં આવતી. એમાં ક્યારેક સ્ત્રી-પુરુષની આકૃતિઓ, પશુ પક્ષીના આકારની સૂડીઓ બનાવાય છે. ચપ્પાં છરીના મૂઠના આકારમાં ઘેડા સિંહ વાઘ વગેરેની આકૃતિઓ બનાવાતી. હથિયાર તરીકે વપરાતાં સાધનમાં પણ વિવિધ આકારો કરાતા.
| ગુજરાત કચ્છ અને સૌરાષ્ટ્રમાં સેના-ચાંદીના ઘરેણાં બનાવવાની કલા એની વિશિષ્ટ ભાત અને આકારોને લઈને જુદી પડે છે. કચ્છ-સૌરાષ્ટ્રના ગ્રામવિસ્તારની સ્ત્રીઓના અલંકારોમાં ઘણું વિવિધતા જોવા મળે છે. આ અલંકારોમાં મુખ્યતવે માથાના સેંથાની ડેડી, કાનમાં પહેરવાના ઠળિયા, પાંડી લવિંગિયા સાંપવું ટેટી અમેટા વેડલી વગેરે, નાકમાં પહેરવાની ચૂંક ન ચૂની વગેરે, ગળામાંની હાંસડી મોહનહાર બરઘલી વગેરે તથા હાથપગના વેઢલા ઇત્યાદિમાં વિવિધતા જોવા મળે છે.૭૦
ક૭– પોરબંદરની કારીગરીમાં રામન અને મુગલાઈ ડિઝાઈનની છાપ દેખાય છે. એના ઉપર કોતરકામ તથા એસિંગ અને મીનાકારી કરવામાં આવતી. આમાં મુખ્યત્વે ટ્રે ઐશટે પાનદાની પ્યાલા કુંકુમદાની ફલાવર ફોટો ફ્રેમ વગેરે બનાવાય છે.
ઘરેણાંઓમાં હીરા મેતી માણેક જેવી કિંમતી ચીજો પણ જડવામાં આવે છે.
તાંબા-પિત્તળની કલાત્મક બનાવટનું કામ કંસારા જ્ઞાતિના કારીગરે એમના ઘરઆંગણે જ કરતા. ગુજરાતમાં શિહારમાં નાત-જમણુના મોટા કદનાં વાસણ ઉપરાંત ધાર્મિક વિધિ માટે વપરાતાં પંચપાત્ર આચમની વગેરે બનતાં. ડભોઈ અને વડોદરામાં પિત્તળની પવાલી થાળી કથરેટ વગેરે ઘરવપરાશનાં વાસણ બનતાં. વીસનગર તાંબાના વાસણ, જેવાં કે ગોળી તાંબાડી
Page #497
--------------------------------------------------------------------------
________________
૪૭૨
આઝાદી પહેલાં અને પછી
વગેરે માટે અને વઢવાણ પિત્તળની ગોળી ઘડા ગાગર બોઘરણું વગેરે માટે,
જ્યારે જામનગર તપેલાં લેટા વગેરે માટે પ્રખ્યાત છે. સૌરાષ્ટ્રમાં કાઠી કેમમાં દીકરીને કરિયાવરને સામાન આપવા માટે પિત્તળના મેટા દાબડા કટોદાન ગળી અપાતાં. આવા દાબડા ઉપર ક્યારેક પૂતળીઓ અને કમળની ભાત કોતરવામાં આવતી.
પિત્તળમાંથી દેવદેવીઓની તેમજ જૈન તીર્થકરોની નાની મોટી મૂર્તિઓ પણ બનાવવામાં આવતી. ભાવનગર પાસેનું ઘોઘા ધાતુમૂર્તિ બનાવવાનું એક કેંદ્ર હતું?
આ ઉપરાંત પિત્તળની અને ઢાળાની આરતીઓ દીવીઓ રામ અને કૃષ્ણલીલાને રજૂ કરતા કાંસા-તાંબા-પિત્તળના કળશ, હીંચકાની સાંકળ, પાનપેટીઓ સુરાહી, પાણીના કુંજા વગેરે લેકકલાના અંશોને જાળવી રાખતા ધાતુકામના નમૂનાઓ છે. મિતીભરત-ગૂંથણ | ગુજરાતમાં કચ્છ-સૌરાષ્ટ્રમાં ભરતકામ સાથે મેતીભરત-ગૂંથણને પણ વિકાસ થયેલો જોવા મળે છે. જૂના કાઠિયાવાડના રાજકીય શાંતિ અને સ્થિરતાના દિવસોમાં સમુદ્રપારને વેપાર કરતા કચ્છી ભાટિયા અને સૌરાષ્ટ્રના વાણિયામાં મહાજન-મોતીભરત શરૂ થયું. કાઠી કેમમાં મોતીગૂંથણ પ્રવેશ્ય. કણબી આહીર જેવી ખેડૂત કેમોમાં પણ મોતીગૂંથણ શરૂ થયું.
સૌરાષ્ટ્રમાં મોતીભરતમાં મુખ્યત્વે કીડિયાં અને ક્યાંક ક્યાંક સાકરિયાં મોતીને વપરાશ દેખાય છે. વીસમી સદીના ચોથા દાયકાથી ઈટાલિયન મોતીનાં કદ ઘાટ રંગ અનિશ્ચિત તેમજ હલકાં થઈ જતાં વપરાશ ઘટી ગયે.
સૌરાષ્ટ્રમાં ત્રણ મોતીનું ભરતકામ વિશેષ પ્રસારમાં આવ્યું. ત્રણ મોતીના ભરતમાં કાઠી તથા મહાજનશૈલીનું ગૂંથણ છૂટું કરવામાં આવતું, જ્યારે કણબીભરત જાડા લાલ કપડા ઉપર મોતીભરત વખતે જ ટાંકા પાછળના કાપડ સાથે લેવાયેલ હોવાથી ઘણું જ ટકાઉ બનતું.
કાઠીના મોતીભરતમાં રૂપકામ અને ભૂમિતિના કણથી બનતી કેટલાક પ્રકારનાં ફલેની આકૃતિઓ તથા મહાભારતના પ્રસંગે ગણેશ સ્થાપન સૂરજ
Page #498
--------------------------------------------------------------------------
________________
४७३
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લેકકલાઓ સ્થાપન અંબિકા સ્થાપન ચોપાટ–સેગઠાં પારણાં ચાકળા ચાંકળી ઈંઢોણી તલવારનું મ્યાન ઘેડાના શણગાર વગેરે નમૂના બનાવતા.
કાઠી–મતીભરત પછી મોતીભરતની વ્યાપક શૈલી કણબી-મોતીભરતની ગણાય. એક મોતી લઈ ઊભી લીટીએ મોતીભરતમાં ભૂમિતિના કેણ તથા વાઘ ચિત્તા સિંહ ગાય હાથી વગેરે પશુનું રૂપકામ થતું. આ ભરતમાં વચ્ચે મોટા ગોળ અને ચોરસ આભલાં ગૂંથવામાં આવતાં. કણબીભરતની પછીત–પાટીએના નીચલા ભાગે ઊનનાં કુમકાં અને વલમોતીની જાળીઓ બાંધવામાં આવે છે, જે એની ખાસ વિશેષતા ગણાય. આમાં વીંઝણે તો રણુ ઈંઢોણ કંકાવટી નાળિયેર બળદના શણગાર, વગેરે બનતા.
મહાજનશૈલીનું મતીભરત ખાસ કરીને સૌરાષ્ટ્રના સમુદ્રકિનારાના કેટલાક ભાગમાં થાય છે. આ શૈલીના મોતીભારતમાં વિશેષતઃ ભૂમિતિના કોણે પશુ, પક્ષીઓનું રૂપકામ, શ્રીનાથજીદર્શન ઉપરાંત ચાકળાં તારણ ઘરવપરાશની ચીજો, દુકાન કે પેઢી ઉપર વપરાતાં સાધન, જેવાં કે ખડિયા કલમ વગેરે તથા પૂજાનાં સિંહાસન વગેરે વસ્તુઓનું મોતીભરત થયેલું જોવા મળે છે. છ૩ | મુસ્લિમ મેમણ કામના ચાકળામાં આકૃતિઓને સ્થાન ન હોવાથી એમાં ભૂમિતિની આકૃતિઓ, ટીપકી લહેરિયા જેવી સુંદર ગૂંથણી ઘેરા લીલા આસમાની રાતાં અને સફેદ મતીથી ભરેલ હોય છે.૭૪
રબારી સુથાર લુહાર સોની બ્રાહ્મણ જેવી કે વારતહેવારે તેમજ શુભ અવસરે ખપ લાગે તેવી જરૂરગી મોતીભરતની ચીજો ભરે છે. માટીકામ
માટીકામના હુરમાં માટીનાં વાસણ રમકડાં નળિયાં ઈંટ ટાઈલ્સ ચીનાઈ માટીની ચીજવસ્તુ વગેરેને સમાવેશ થાય છે. | ગુજરાતના દરેક જિલ્લામાં આ હુન્નર વત્તે ઓછે અંશે જોવા મળે છે. કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઘરવપરાશનાં માટીનાં વાસણેમાં ગોળી માટલી કુલડી વગેરે બનાવવામાં આવે છે. ક્યારેક એના પર સફેદ અને કાળા રંગથી ભૌમિતિક ડિઝાઈ દેરવામાં આવે છે. કચ્છમાં આ હુન્નરમાં મુસ્લિમ કુંભાર જોડાયેલા છે. એ જીવનજરૂરિયાતનાં વાસણે ઉપરાંત. હુક્કા રમકડાં ઘરની દીવાલનું સુશોભન વગેરેનું કામ કરતા. આ બધાં વાસણના આકાર અને એના પર કરાતા આલેખનમાં સિંધની અસર સ્પષ્ટ વરતાય છે.
Page #499
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
ગુજરાતના આદિવાસી વિસ્તારમાં હાથબનાવટનાં નળિયાં ઇંટા વાસણુ, દેવદેવીઓનાં પૂતળાં, ધાડા હાથી વગેરે બને છે. પાટણ-ઉત્તર ગુજરાતમાં માટીનાં રમકડાં બનાવવાના હુન્નર ઘણા વિકાસ પામેલે.
૪૭૪
માટીનાં વાસણા અને રમકડાં ઉપર પ્રાકૃતિક દશ્યા અને ફૂલવેલ કે ભૌમિતિક આકૃતિએ ચીતરવામાં આવતી. આ કામ ખાસ કરીને સ્ત્રીએ કરતી.
સૌરાષ્ટ્રમાં મારીં-થાન જેવાં કેંદ્ર નળિયાં ટાઇલ્સ, ચીનાઈ માટીનાં વાસણુ, જેવાં કે કપ–રકાબી બરણી ડિશા વાડકા વગેરે માટે પ્રખ્યાત થયાં છે. લાખ કે ખરાદીકામ
આ હુન્નરનું મુખ્ય કેંદ્ર સ’ખેડા છે. લાકડા ઉપર કલાઈ-મિશ્રિત લાખથી મીનાકારીમાં નૈસર્ગીક દૃશ્યો, વેછૂટા, ભૌમિતિક આકૃતિએ દેરવામાં આવતી. એની બનાવટામાં ઘાડિયાં પલંગ રમકડાં સફા-સેટ ઝૂલા બાજઠ વગેરે અનેક વસ્તુ તૈયાર થાય છે.
હાથીદાંતની કલા
હાથીદાંતની બનાવટામાં હાથમાં પહેરવાનાં ચૂડા ચૂડીએ બલામાં વગેરે ઉપરાંત છરી–ચપ્પાંના હાથા, ઝવેરાતની પેટીઓ, ગુલાબદાની, દેવદેવીઓની નાની પ્રતિમાએ પણુ બનાવાતી. આ હુન્નરમાં ખાસ કરીને મણિયાર જ્ઞાતિના કારીગરા જોડાયેલા છે.
Page #500
--------------------------------------------------------------------------
________________
સ્થાપત્ય, શિલ્પ, હુન્નર કલાઓ અને લોકકલાએ
૪૭૫
પાદટીપ 9. Gujarat Disirici Gazetteer (GDG): Surendranagar, p. 725 ૨. જુઓ ઉપર, પૃ. ૩૭૩ (આ ગ્રંથમાં) 3. GDG : Amreli, p. 623
8. GDG : Dangs, p. 499 ૫. GDG : Vadodara, p. 808 ૬. જુઓ ઉપર, પૃ. ૩૭૭ ૭. નર્મદાશંકર ભટ્ટ, “ખંભાતનું સાંસ્કૃતિક દર્શન, પૃ. ૨૮૯, ૩૧૨ ૮. જુઓ ઉપર, પૃ. ૩૭૩
૯. નર્મદાશંકર ભટ્ટ, ઉપર્યુક્ત, પૃ. ૨૮૯ ૧૦. જુઓ ઉપર, પૃ. ૩૮૩ ૧૧. GDG : Mehsana, p. 801 ૧૨-૧૩. જુઓ ઉપર, પૃ. ૩૭૩ ૧૪–૧૫. જુઓ ઉપર, પૃ. ૩૮૩ ૧૬. રામસિંહ રાઠોડ, કચ્છનું સંસ્કૃતિદર્શન ૫ ૨૨૧; GDG : Kutch, | P. 596 ૧૭. જુઓ ઉપર, પૃ. ૩૭૩
૧૮. જુઓ ઉપર, પૃ. ૩૭૧ ૧૯. શંભુપ્રસાદ દેશાઈ, પ્રભાસ અને સેમનાથ', પૃ. ૩૫૬; K. M. Munshi,
Somnath the Shrine Eternal, pp. 42 ff, 58f; GDG : Junagadh
p. 831 20. GDG : Rajkot, p. 619 ૨૧. “ચરોતર સર્વસંગ્રહ, ભાગ ૨, પૃ. ૧૭. 22. GDG : Kheda, p. 797
૨૩. Ibid, P. 834 ૨૪. આ મંદિરમાં રામ સીતા અને લક્ષમણની મૂર્તિઓનાં વેશભૂષા અને સજાવટ
અર્વાચીન ઢબનાં છે. જુઓ GDG: Panchmahals, Plate 7. ૨૫. જુઓ ઉપર, પૃ. ૩૮૩,
૨૬ જુઓ ઉપર, પૃ. ૩૭ર ૨૭. રામસિંહ રાઠોડ, ઉપર્યુક્ત, પૃ. ૨૨૨ ૨૮, શંભુપ્રસાદ દેશાઈ, ઉપર્યુક્ત, પૃ. ૩૫૬ ૨૯. એજન, પૃ. ૩૫૬-૫૭; K. M. Munshi, Op, ci, pp. 4.ft., 58ff, ૩૦ પાછળથી (૧૯૭૦માં) આ મંદિરમાં પ્રવેશ માટેનું બલાનક મૂળ મંદિરના
બલાનકના સ્થાને જ બાંધવામાં આવ્યું. સદ્ગત જામસાહેબના નામ પરથી એમની સ્મૃતિમાં એ બલાનકને “દિગ્વિજયસિંહજી દ્વાર'નું નામ અપાયું
છે.–જુઓ P. H. Premani (ed.), Guide to Somnath, p. 14 ૩૧. GDCG Rajkot, p. 619
૩૨–૩૪. સ્વનિરીક્ષણ પરથી
Page #501
--------------------------------------------------------------------------
________________
૪૭૬
આઝાદી પહેલા અને પછી
૩૫. વિગતા માટે જુએ આ પેઢીએ પ્રગટ કરેલ બૃહદ્મથ, ‘જૈનતીર્થ’
સર્વસંગ્રહ'—ભાગ ૧.
૩૬. મહુડીનું વીર ઘંટાકર્ણીનુ` મ`દિર લખચારસ ઘાટનું પૂર્વાભિમુખ ધાબાબંધી મદિર છે. એના પશ્ચિમ છેડે કરેલા ગર્ભગૃહમાં ધનુષબાણુ ધારણ કરેલ વીર ઘંટાની દ્વિભૂજ ઊભી મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે. (જુઓ આકૃતિ ૪૭.)–સ્વનિરીક્ષણુ પરથી.
૩૭. નર્મદાશંકર ભટ્ટ, ઉપર્યુક્ત, પૃ. ૩૫૮-૫૯
૩૮. ચાતર સ સંગ્રહ, ભાગ ૨, પૃ. ૪૮૬
૩૮. એજન, ભાગ ૨, પૃ. ૪૮૮
૪૦, Archaeological Survey of India Annuel Report, 1954–52, c. 59 ૪૨. Ibid., 1196–68, D. 164
૪૧. Ibid., 1964–65, D. 68 ૪૩. Ibid., 1967–68, D. 203
૪૪. ન દાશંકર ભટ્ટ, ઉપર્યુ ક્ત, પૃ. ૩૮૪
૪૪. જુએ ઉપર, પૃ. ૩૯૪-૯૫
૪૫. શાર ખુરશેદ દાજી, ‘વકીલ અનજુમન આદરાન ગેલ્ડન જયુખીલી ગ્રંથ, ૧૯૮૩-૮૪,' પૃ. ૧૫-૧૬
૪૬. એજન, પૃ. ૧૮–૨૦, ૨૨-૨૪
૪૭. સાધારણ રીતે આતશે આદરાન પરઠાવ્યા પછી એ સ્થળના આતશે દાદગાહને નિભાવવામાં આવતા નથી, પણ વકીલ આદરાનના વહીવટકર્તાઓ બંનેને આજે પણ રાશન રાખી રહ્યા છે. (એજન, પૃ. ૧૫).
૪૮. Dosabhai F. Karaka, History of the Parsis, Vol, I, pp. ff. 10 ૪૯. સ્વનિરીક્ષણુ પરથી તેમજ આ સિનગોગની દેખભાળ રાખનાર શ્રી સેમ્યુઅલ એલિસ પિગળ પાસેની પ્રાપ્ત માહિતીના આધારે
૫૦. પ્રત્યેક યહૂદી પેાતાના ઘરના પ્રવેશદ્વારની જમણી બારસાખ પર આવું ‘સદાય' લગાવે છે અને ઘરની અંદર કે બહાર જતી વખતે એને હાથ વડે ચૂમે છે.
૫૦અ. જુએ ઉપર, પાટી૫ ૨૪.
૫૧ –પર. ચૌલા કુરુવા, ગુજરાતની હસ્તકળા કારીગરી' “પરિચય”, પુ. ૫૮૩ (૧૯૮૩), પૃ. ૬-૭
૫૩, ‘ગુજરાતને હસ્તકલા ઉદ્યોગ,' માહિતી ખાતુ, ગુજરાત રાજ્ય, અમદાવાદ,
૧૯૬૧, પૃ. ૬
Page #502
--------------------------------------------------------------------------
________________
४७७
સ્થાપત્ય, શિલ્પ, હુનર કલાઓ અને કલાઓ ૫૪–૫૫. ચૌલા કુરુવા, ઉપર્યુક્ત, પૃ. ૨૧-૨૨, ૨૩-૨૪ પ૬. બિહારીલાલ બારીયા, બાટિક', “કુમાર” (કલાઅંક), વર્ષ ૪૪, અંક ૧૨,
પૂ. ૯૩–૯૬ ૫૭. ખેડીદાસ પરમાર, સૌરાષ્ટ્રનું લેકભરત', “ઊર્મિનવરચના” (ઉ.ન.) (ભરત
કંડાર વિશેષાંક), વર્ષ ૪૮, પૃ. ૩૪૬ ૫૮. મણિભાઈ વોરા, ભરતકામ કચ્છ-સૌરાષ્ટ્રનું, “ના”, વર્ષ, ૫૭, અંક ૪,
પૃ. ૧૮૪ ૫૯. મણિભાઈ વોરા, “માનવની ભન સમૃદ્ધિ, “ઊ.ન.”, વર્ષ ૪૮
પૃ. ૩૬૩-૬૪ ૬૦. મણિભાઈ વોરા, ઉપર્યુક્ત, “.ન.”, વર્ષ ૫૭, અંક ૪, પૃ. ૧૮૫ ૬૧. ખોડીદાસ પરમાર, ઉપર્યુક્ત, પૃ. ૩૪૭–૪૮ કર. એજન, પૃ. ૩૫ર ૬૩. હરિભાઈ ગૌદાની, સૌરાષ્ટ્રનું હીર–સૂતરાઉ ભરતકામ,” ઊ.ન.”, વર્ષ ૪૮,
પૃ. ૪૦૩-૦૪ ૬૪-૬૫. મણિભાઈ વોરા, “જ.ન.”, વર્ષ ૪૮, પૃ. ૩૬૫-૩૬૬ ૬૬. ખેડીદાસ પરમાર, ઉપર્યુક્ત, પૃ. ૩૪૮-૪૯ ૬૭. રામસિંહ રાઠોડ, કરછી–ભરત અને બનિયારી ભર્ત કમ્મી, “ઊ.ન.”,
વર્ષ ૪૮, પૃ. ૩૫૭ ૬૮. એજન, પૃ. ૩૬ ૦ ૬૯. મણિભાઈ વોરા, “ઊ.ન.”, વર્ષ પ૭, પૃ. ૧૮૬-૮૭ ૭૦. રાજેન્દ્રસિંહ રાયજાદા, “ભરવાડના અલંકારો', “ ન.”, વર્ષ ૪૮, પૃ. ૪૮૬ ૭૧. નરોત્તમ પલાણ, “લેકકલાની ધાતુમૂર્તિઓ', “.ન.”, વર્ષ ૪૮, પૃ. ૩૮૫ ૭૨. મણિભાઈ વોરા, “ઊ.નવર્ષ ૪૮, પૃ. ૩૬૮ ૭૩. હરિભાઈ ગૌદાની, ઉપર્યુક્ત, પૃ. ૪૧૮-૧૮ ૭૪. મણિભાઈ વોરા, ઉપર્યુક્ત, વર્ષ ૪૮, પૃ. ૩૬૯
Page #503
--------------------------------------------------------------------------
________________
પારશષ્ટ ૧
પત્રકારત્વ
૧. સ્વાતંત્ર્ય પૂર્વે તું
આ કાલખંડ દરમ્યાન કેટલાંક એવાં નવાં વ માનત્રા તથા કેટલેક અંશે સામાયિકા ચાલુ થયાં, જેએએ ગુજરાતના જાહેરજીવનમાં ગણનાપાત્ર ભાગ ભજવ્યા. ૧ આ સમયગાળાના પ્રારંભમાં પ્રથમ વિશ્વયુદ્ધના એળા જગત ઉપર ઊતર્યા એની અસર અનેક ક્ષેત્રા ઉપર થઈ, ગુજરાતી પરાકારત્વક્ષેત્રે પણ ઘણા આંચકા અનુભવ્યા.
મહાયુદ્ધના અહેવાલ અગ્રેજીમાંથી વ્યવસ્થિત રીતે તૈયાર કરી ગુજરાતી વ માનપત્રાના વાચકને આપવામાં આવતા. રાજકારણ સમાજકારણ અર્થ કારણ અને સાહિત્યના પ્રવાહેાથી વાચાને વાકે રાખવાની ફરજ વૃત્તપત્રા સમજતાં હતાં, પરંતુ તેઓને લાકસેવાના વિશાળક્ષેત્રની ઝાંખી તા ગાંધીજીએ કરાવી,ર પત્રકારત્વના ઈતિહાસના અભ્યાસીના મતવ્ય અનુસાર ગુજરાતી પત્રકારત્વને ત્રણ યુગેામાં વહેંચવામાં આવતુ :
(૧) આર ભયુગ ઈ.સ. ૧૮૧૨ થી ૧૮૮૦
(૨) સામજિક સુધારા અને સાક્ષરયુગ-ઈ.સ. ૧૮૮૦ થી ૧૯૨૦
(૩) ગાંધીયુગ-ઈ.સ. ૧૯૨૦ થી ૧૯૪૭
ભારતને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયા પછી પત્રકારત્વને નવા યુગ આરભા, જેને સ્વાતંત્ર્યાત્તર કાલ નામ આપીએ તા અત્યુક્તિ ભાગ્યેજ ગણાય.
3
ઈ.સ. ૧૯૧૫ માં શરૂ કરેલ! ‘નવજીવન' માસિકમાં ઇંદુલાલ યાજ્ઞિકે દેશની સર્વાંગી સ્વત ંત્રતા અને દલિત-પીડિત જનતાના ઉત્કર્ષ માટે એમના જીવનસૂત્રસમા સંગ્રામને કેંદ્ર સ્થાને રાખી એનું સંચાલન કર્યું, એ જ વર્ષમાં ગુજરાતી સાહિત્યના સુરત–અધિવેશનના પ્રમુખ શ્રી નરસિંહરાવ ભાળાનાથ દિવેટિયાએ વૃત્તપત્રા અંગે ખેલતાં જણાવ્યું કે ‘વમાનપત્ર અને માસિકેાનું સાહિત્ય શે!ચનીય સ્થિતિમાં નજરે પડશે. દૈનિક ને સાપ્તાહિક પત્રામાં ભાષા, શૈલી, અર્થગૌરવ ઇત્યાદિ દરેક વિષયમાં નીચી પાયરીનુ સ્વરૂપ અને શૂન્યતા સત્ર વ્યાપેલી જોઈ કાને ખેદ નથી થતા ? '૪
Page #504
--------------------------------------------------------------------------
________________
પત્રકારત્વ
૪૭૮
ભાષાકીય ઉલ્લેખના આ સંદર્ભને સીમાચિન ગણીએ તે પણ આજના પત્રકારત્વમાં ભાષાશુદ્ધિ તેમ શુદ્ધ જોડણું વગેરે બાબતમાં અરાજક્તા ઘટવાને બદલે વધવાના અણસાર મળે છે. એટલા પૂરતો એ પ્રવાહ દૂષિત ગણાય.
૧૯૧૭–૧૮ માં ગુજરાતી દૈનિકે મુંબઈથી પ્રસિદ્ધ થતાં હતાં. ઓગણીસમી સદીના અંતભાગમાં ગુજરાતી વૃત્તપત્રોની સંખ્યા ૪૦ હતી તે ઘટીને ૧૯૦૭-૮ દરમ્યાન ૧૭ જેટલી થઈ ગયેલી; આમ છતાં ફેલાવાની દૃષ્ટિએ એની સંખ્યા જરાય ઓછી થઈ નહોતી. એકલા ગુજરાતી” સાપ્તાહિકને ફેલાવો ૧૬,૫૦૦ નકલેને હતું કે જે એ સમયના કેઈ પણ દૈનિકના ફેલાવા કરતાં વધુ હતો. આનું કારણ ગુજરાતી'નું ઠરેલપણું, સાહિત્યિક મૂલ્ય, ભાષાશુદ્ધિ વગેરે ગણાવી શકાય. ૧૮૮૦ થી ૧૯૨૦ ના ૪૦ વરસના ગાળા દરમ્યાન ગુજરાતી વૃત્તપત્રોએ સમાજજીવનનું અંગ બની રહેવાનાં મૂળ નાખ્યાં. એ મૂળ ઊંડાં ગયાં અને ગાંધીયુગમાં પત્રકારત્વને નવો યુગ રાષ્ટ્રિય કોંગ્રેસના પુનર્જીવન સાથે શરૂ થયે.
વર્તમાનપત્રે પિતપતાની રીતે પ્રજાને ઉપયોગી બનવા સતત પ્રયત્ન કરતાં હતાં, હિંદ સિલેન અને ઇંગ્લેન્ડનાં જુદાં જુદાં શહેરના સમાચાર તાર મારત મેળવવાની પહેલ પણ આ સમયગાળા દરમ્યાન થઈ.9
વર્તમાનપત્રોમાં નવાં અંગ ઉમેરવાનું વલણ પણ અછતું રહેતું નથી. આ વલણ ઉપરાંત કેટલાંક પત્ર ચિત્રો આપવા બાબત ઉત્સાહ દર્શાવવા લાગ્યાં. વળી વિદ્વાનેને અંગ્રેજી પ્રત્યે આદરભાવ પણ એટલો જ તીવ્ર હતો એટલે પ્રતિભાવાન રાજનીતિજ્ઞ અને અર્થશાસ્ત્રી અધિકારી વિદ્વાન પાસે અંગ્રેજી લેખ લખાવવામાં આવતા, જે સામાન્ય વાચક ઉપરાંત વિદ્વાનોના પણ આકર્ષણનું કારણ બનતા. મનોરંજક તત્તવોને પણ વૃત્તપત્રોમાં સ્થાન મળવા લાગ્યું હતું. દેશીમિત્ર' તે રમૂજી વાચન આપવાના ધ્યેય સાથે શરૂ થયેલું. એમાં આવતી રમૂજ સ્કૂલ અને ગ્રામ્ય હોવાથી શિષ્ટ સમાજને પસંદ આવે એમ નહતું. અકસ્માત આગ ખૂન લૂટ રોગચાળ દૂષ્કાળ જેવા વિષયે પણ એ રમૂજી રીતે આપતું. આજે આ લખાણ કૃત્રિમ અને હાસ્યાસ્પદ લાગે એમ છે, પરંતુ પત્રકારત્વના જે પ્રવાહ બદલાતાં રહ્યા તેમાં એની નેધ જરૂરી ગણાય.
૧૮૧૮નું વર્ષ અનેક રીતે નોંધપાત્ર ગણાય તેવું છે. આ વર્ષમાં મહાયુદ્ધના વિનાશક ઓળા વિશ્વ ઉપરથી દૂર થયા. ગાંધીજીએ પત્રકારત્વ ક્ષેત્રે પદાપણ કર્યું. ઈદુલાલ યાજ્ઞિકના “નવજીવન' માસિકને એમણે સંભાળી લઈ એને સાપ્તાહિકમાં પરિવર્તિત કર્યું. એમના ક્રાંતિકારી વિચારોની પ્રબળ અસર
Page #505
--------------------------------------------------------------------------
________________
આઝાદી પહેલાં અને પછી
પત્રકારત્વ દ્વારા જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં વરતાવા લાગી, ‘નવજીવન' બ્યંગ ઇન્ડિયા' ‘રિજનબંધુ'(ગુજરાતી અને હિંદી), ‘હરિજન’(અગ્રેજી) જેવાં વૃત્તપત્રો દ્વારા પ્રાધડતરનું કાર્ય આરંભાયું. મેટા ભાગનાં અન્ય વૃત્તપત્રોએ એમને સાથ આપ્યા. એમણે વૃત્તપત્ર ક્ષેત્રે એક આદર્શો મૂકયો. દેશમાં રાજકીય જાગૃતિમાં જુવાળ આવ્યા.
૪૮૦
આ"અગાઉ ટિળકયુગમાં અને શ્રીમતી એની બેસન્ટના હામરૂલ લીગના આંદેશલન દરમ્યાન ગુજરાતી વૃત્તપત્રાએ એની ભાવનાને ઝીલી હતી, પરંતુ ગાંધીજીના આગમન પછી રાષ્ટ્રિય જાગૃતિમાં વૃત્તપત્રોના ફાળા ખૂબ વધ્યા. થે।ડાક અપવાદ બાદ કરતાં ગાંધીજીએ દેશને જે દારવણી આપી તેને પ્રચાર કરવામાં ગુજરાતનાં વૃત્તપત્રોએ પેાતાના કિંમતી સાથ આપ્યા.
રાષ્ટ્રવાદી ભાવનાવાળા અગ્રણીઓએ રાજકીય લેકાગૃતિના મુખ્ય હેતુને કેંદ્રમાં રાખી વૃત્તપત્રો પ્રગટ કરવા માંડયાં. ગુજરાત પણ એનાથી અલિપ્ત રહી શકયું નહિ. રાષ્ટ્રિય જાગૃતિના જુવાળની સાથે જ ગુજરાતમાં પણ વૃત્તપત્રો વિકસવા લાગ્યાં. ઈ.સ. ૧૯૨૦ અને એ પછી, કેટલાક અપવાદને બાદ કરતાં, ઘણાખરા જિલ્લાઓમાં રાજકીય આગેવાન દ્વારા વૃત્તપત્રા શરૂ થયાં કે ચાલુ વૃત્તપત્રોનું સંચાલન એમણે સભાળી લીધુ.૧૦
વીસમી સદીના આર‘ભકાલથી રાજકીય જાગૃતિ વધવાને કારણે વૃત્તપત્રોને એ તરફ લક્ષ આપ્યા વિના છૂટા નહેતા. કેળવણીનું પ્રમાણ વધતાં કાલેજની કેળવણી પામેલા જુવાન વર્ગ વૃત્તવિવેચનના વ્યવસાયમાં પડતાં એણે સંસ્કૃત શબ્દાને ઉપયોગ શરૂ કર્યું. અગાઉ ફારસી ભાષાના શબ્દો અને શબ્દપ્રયાગા છૂટથી વપરાતા હતા, હવે સસ્કૃત શબ્દોના જમાના આવ્યા. પ્રજામાં રાજકીય ચેતન આવતાં પોતાની ભૂતકાલીન સ ંસ્કૃતિના ગૌરવનું ભાન થયું. તેથી પશુ સંસ્કૃતનું" તત્ત્વ વધ્યું હતું. પરિણામે ઝાઝું નહિ શીખેલા વર્ષાંતે તેમજ ગામડાંઓમાં વસનારાંઓને વત માનપત્રા પરત્વે ભાગ્યેજ આકર્ષણ રહેતું. ગાંધીજીની માન્યતા હતી કે વૃત્તપત્ર કે વિચારપત્રની ભાષા શુદ્ધ હૈાવા ઉપરાંત સાદી સરળ અને આડંબર વિનાની હાવી જોઇએ. ગામડાંઓમાં વસનાર નામની જ કેળવણી પામેલાં માનવીઓ છાપાં વાંચતાં થાય, સમજતાં થાય અને રસ લેતાં થાય એ જરૂરનું છે. એમણે પેાતાની આ માન્યતાના અમલ પેાતાનાં વૃત્તપત્રાથી કર્યા, ૧૧ જેનાથી ગુજરાતી પત્રકારત્વને નવે! વળાંક મળ્યા.
આવે! જ એક બીજો પ્રવાહ દેશી રાજ્યાના પ્રÀાની ચર્ચાના જોવા મળે છે. અગાઉ વડાદરાનરેશ મલ્હારરાવને આપખુદ રાજ્ય-અમલ લાઈ નોંથ બ્રુકની
Page #506
--------------------------------------------------------------------------
________________
પત્રકારત્વ
૪૮
સરકારના ધ્યાન ઉપર લાવવા થયેલ પ્રયત્ન ગુજરાતના પત્રકારત્વનું એક ઉજજવળ પૃષ્ઠ છે. આ એક અપવાદ બાદ કરતાં દેશી રાજ્યોના પ્રશ્નોની ચર્ચા ભાગ્યેજ થતી. ગાંધીજીના આગમન બાદ દેશી રાજ્યોના પ્રશ્નમાં ઊંડી નજર નાખવાની તેમજ નિર્ભયપણે એની ટીકા કે ચર્ચા કરવાની પ્રણાલી શરૂ થઈ. ૧૨
સમયના પરિવર્તન સાથે અને પ્રજાકીય જાગૃતિની સાથે અખબારોને અભિગમ બદલાતે ગયે. પત્રકારત્વક્ષેત્રે બદલાતા પ્રવાહનાં દર્શન એ પત્રોનાં બદલાતાં રૂપ અને અભિગમથી પ્રતીત થાય છે.
૧૯ર૦ થી ૧૯૪૭ સુધીને ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધી ગાળે ગાંધીજી અને સરદાર પટેલની તેજસ્વી નેતાગીરી હેઠળના જાગ્રત અને સંગઠિત ગુજરાતમાં રાષ્ટ્રવાદની, અસહકારની જોખમ ખેડવાની અને બલિદાનની ભાવના પ્રસારવામાં વૃત્તપત્રાએ અગત્યને ભાગ ભજવ્યો. દાંડીકૂચ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ વગેરે ગુજરાતની લડત તેમજ ગુજરાત બહારની ચંપારણ્યની લડત, જલિયાંવાલાની કતલ, કાળા કાયદા (રોલેટ ઍકટ) સામે આંદોલન જેવા પ્રસંગે ગુજરાતી વૃત્તપત્રોએ જોખમ ખેડીને પણ રાષ્ટ્રિય જાગૃતિના એ સીમાસ્તંભને વધાવ્યા હતા.૧૩
બ્રિટિશ શાસનકાલના આ કાલખંડ દરમ્યાન સત્યાગ્રહની લડતના વિષમ સંયોગેમાં ગુજરાત સમાચાર' જેવાં કેટલાંક દેનિક પ્રજાપક્ષે વધુ નીડર નીતિ અપનાવતાં, તે બીજા કેટલાંક દૈનિક દૂધ અને દહીંમાં પગ રાખતાં. સાનુકૂળ સંગમાં “સંદેશે' પણ સારી કપ્રિયતા પ્રાપ્ત કરી હતી. સાપ્તાહિકમાં “પ્રજાબંધુ સારી પ્રતિષ્ઠા પામ્યું હતું.
૧૯૩૪–૩૫ થી ગાંધી શૈલીવાળા વૃત્તપત્રની ધાટીઓમાંથી ગુજરાતી પત્રકારત્વ બહાર આવ્યું છે અને નૂતન પગથારે ઊભું છે. અગ્રલેખોની લખાવટ, સમાચારની રજૂઆત, મથાળાં, જાહેરખબર વગેરેની ગોઠવણીમાં ફેરફાર થયો છે. સાપ્તાહિકોએ વૃત્તવિવેચનપ્રણાલી બંધ કરી છે. ફોટોગ્રાફ, કાર્ટુન, વિશિષ્ટ કટારો વગેરેમાં સાંપ્રત પત્રકારત્વનું બદલાયેલું વહેણ જોઈ શકાય છે. ૪
દેશી રાજ્યની આપખુદી સામે તેઓની પ્રજાને લેકમત જાગ્રત કરવામાં મુંબઈથી અને સૌરાષ્ટ્રની અંદર આવેલા બ્રિટિશ શાસન નીચેનાં રાણપુર જેવાં સ્થળોએથી જન્મભૂમિ ‘વંદે માતરમ અને ફૂલછાબ' જેવાં વૃત્તપત્રોએ બુલંદ અવાજ ઉઠાવ્યો. એમાં શ્રી અમૃતલાલ શેઠ, શ્રી શામળદાસ ગાંધી અને શ્રી ઝવેરચંદ મેઘાણુ જેવા નીડર પત્રકારોએ દેશી રાજ્યના રાજકારણમાં સક્રિય ભાગ ૩૧
Page #507
--------------------------------------------------------------------------
________________
૪૮૨
આઝાદી પહેલાં અને પછી
ભજવ્યા. સામયિકામાં સમાલેાચક સાહિત્ય કૌમુદી પ્રસ્થાન માનસી વગેરેએ સાહિત્યની અભિરુચિ વધારી. આ કાલખંડનાં અન્ય નવાં ગુજરાતી સામિયામાં નવચેતન ગુજરાત પુરાતત્ત્વ ગુણુસુંદરી કુમાર દક્ષિણામૂર્તિ પુસ્તકાલય ચરાતર શારદા ગુજરાત સ ંશાધન મંડળનું ત્રૈમાસિક, ફાર્બસ ગુજરાતી સભાનું ત્રૈમાસિક, સ્ત્રીજીવન ક્રેાડિયુ... વગેરે લેાકપ્રિય નીવડયાં. આ માસિકામાં પેાતાનાં સુરેખ ચિત્રા અને સધન લખાણાથી ‘કુમારે' અનેાખી ભાત પાડી. વૃત્તપત્રા તથા સામયિકાના વાચનની પ્રજાની અભિરુચિ કેળવાઈ.
૨. સ્વાતત્ર્ય પછીનું
૧૯૪૭ પછીના દસકામાં દેશના પત્રકારત્વ સમક્ષનું મુખ્ય ધ્યેય બદલાઈ ગયું હતું. કૅૉંગ્રેસ અને રાષ્ટ્રની સાથે પત્રકારત્વે સ્વાતંત્ર્યપ્રાપ્તિના ધ્યેય સાથે તાદાત્મ્ય સાધી ધ્યેયપૂર્તિમાં પેાતાનું બળ પૂર્યું. હતું. સ્વતંત્ર રાષ્ટ્રના નવઘડતર અને એના સામાજિક પુનરુત્થાનનું કામ રાજ્યકર્તા અને રાજકીય પક્ષાને પણુ કપરું અને ઓછુ આકર્ષીક લાગેલું ત્યારે પત્રકાર તા રામાન્ટિક દુનિયાના જીવ છે, એને એ કા તદ્દન નીરસ લાગે એમાં નવાઈ નથી.
આઝાદી સંગ્રામે જે નેતા અને તેનાં રાજકીય સ’ગઢનાને વીરનાયકની ભૂમિકાએ પહેાંચાડયાં હતાં તેમાંનાં કેટલાંકનુ માટીપગાપણું આઝાદી મળ્યા પછી પ્રગટ થતું ગયું. શ્રી રતન માર્શલ નોંધે છે તેમ ભ્રમણાના ભંગની અને નિર્ભ્રાન્તિની એ પ્રક્રિયા હતી, વત માનપત્રા માટે કેટલેક અંશે એ નવા પાઠ હતા. કેટલાંક ગુજરાતી અખબારાને એ પાઠ ખાસ્સા અનુકૂળ આવ્યા. સત્તાધારીએનાં કહેવાતાં કૌભાંડાની કથાએ પહેલાં તે લાંકાનુ ધ્યાન આકૃષ્ટ કર્યું, પરંતુ એની અતિરેકતાને કારણે એ પત્રની ગરિમા અને પ્રભાવ તૂટી ગયાં.’૧૫
ચેાથા-સ્વાતંત્ર્યાત્તર યુગમાં પ્રવેશ્યા પછી વૃત્તપત્રાનું રૂખ બદલાઈ ગયું. સમાજમાં સનસનાટી મચાવે તેવા સમાચારને ચાઠાથી શણગારવાના, આછા અગત્યના કે દમ વિનાના સમાચારને મેટાં મથાળાંથી ચમકાવવાના, ખૂન બળાત્કાર લૂંટ ચેરી મારામારી જેવી સમાજવઘાતક બાબતને પ્રાધાન્ય આપવાના, પ્રેમપ્રકરણથી પાનાં ભરવાના અને શકય હેાય ત્યાં એને સચિત્ર બનાવવાના પ્રવાહ સ્વાતંત્ર્યપૂના પ્રવાહથી જુદા પડે છે. અગાઉનાં વૃત્તપત્રાએ સ્વીકા રેલી મર્યાદારેખા ઓળંગીને વિકાસ સાધવા એણે મૂકેલી દાટના એ પુરાવારૂપ ગણાવી
શકાય.૧૬
Page #508
--------------------------------------------------------------------------
________________
પત્રકારત્વ
૪૮૩
૧૯૫૦ પછી ગુજરાતના પત્રકારત્વમાં દૈનિકને પ્રવેશ એ એક મહત્ત્વનું માપદંડ બની ગયો. આને કારણે અખબારી દુનિયાએ હરણફાળ ભરવા માંડી. નવી નવી ટેકનોલોજીને કારણે એની સમૃદ્ધિ અનેક રીતે વધી. સૌથી મોટી ઘટના તો કલમ ઉપરના બંધનને લેપ થયે તે બની. અખબારને અવાજ સત્તાવાહી બન્યો ૧૭
સ્વાતંત્ર્ય પછી –ખાસ કરીને ૧૯૫૪-૫૫ પછી – રાજકારણ અને સમાજજીવનમાં નવાં નવાં પરિવર્તન દેખાવા લાગ્યાં. એની અસર કેટલાંક સામાજિક મૂલ્યો અને નીતિમત્તાનાં ધોરણો ઉપર પણ પડી. પત્રકારત્વ અને વૃત્તાંતનિવેદનના નીતિ-રીતિ રૂપ-રંગ વગેરેમાં પરિવર્તન આવશ્યક બન્યાં.
પ્રથમના અખબારના ચોકકસ મિશનને કેંદ્રમાં રાખવાને બદલે વૃત્તપત્રે કમર્શિયલ બનતાં ગયાં. સમાચારને પોતાની રીતે મરેડવાની પદ્ધતિ આકાર લેવા લાગી. સામાજિક કે રાજકીય ઘટના અંગતરુચિ કે ખ્યાલ મુજબ પામવા લાગી. રાજકારણમાં ચકકસ નિશાન ઉપર ધ્યાન કેન્દ્રિત થવા લાગ્યું. શુદ્ધિ અને આચારની વાત બાજુ પર ખસવા લાગી. આની સાથેસાથ વૃત્તાંતનિવેદનની કલાનો વિકાસ આરંભાયે. રજૂઆત અને શિલી સાહિત્યિક સ્પર્શ પામી આકર્ષક રૂપ ધારણ કરવા લાગ્યાં. નવી કલમે અને નવા લેહીની ગતિશીલતાએ અખબારોને ન મરોડ આપ્યો. શિક્ષણ વિજ્ઞાન રાજકારણ અર્થકારણ સમાજજીવન જાહેરજીવન એમ વિવિધ દિશાઓ ખૂલતી ગઈ. એની સાથે પોલીસ કાર્ટ તેમ ભિન્ન ભિન્ન રાજકીય પક્ષોની વર્તમાનપત્રના પાને ચમકવાની વૃત્તિને વિકાસ થતો ચાલ્યો. પત્રકારત્વનું ધોરણ બદલાતા ભાષાશુદ્ધિને અભાવ, અનુચિત પ્રયોગો, ક્યારેક ઉતાવળાં કે પૂર્વગ્રહયુક્ત અનુમાન પ્રેરિત અહેવાલ જાયે અજાયે પિતાનું એક્કસ સ્થાન મેળવતાં ગયાં. સનસનાટીના મેહક નામ નીચે નંદલાતા સમાજજીવનની આહ સાંભળવાનું મુશ્કેલ બનતું ચાલ્યું.૧૮
૧૯૫૦ માં ગુજરાતમાં ૧૬ દૈનિક વૃત્તપત્ર હતાં અને ૪૦ જેટલાં સાપ્તાહિક હતાં. એક દાયકા જેટલા સમય પછી ઈ. સ. ૧૯૬૦ ના આરંભમાં ૩૬ ગુજરાતી દૈનિકે પ્રગટ થવા લાગ્યાં હતાં. સમગ્ર દેશમાંથી પ્રગટ થતાં વૃત્તપત્રોમાં અંગ્રેજી હિન્દી અને ઉર્દૂ પછીનું પહેલું સ્થાન ગુજરાતી વૃત્તપનું આવે છે.
આરઝી હકુમત માટેની લડતમાં પત્રકાર શ્રી શામળદાસ ગાંધીએ સક્રિય આગેવાની લીધી.
Page #509
--------------------------------------------------------------------------
________________
૪૮૪
આઝાદી પહેલાં અને પછી
મહાગુજરાત માટેની લડત જેવી સ્વાતંત્તર ઘટનાઓના સમયે જનસત્તા' જેવાં દેનિકોએ લેકમતને પ્રેત્સાહન આપી લોકપ્રિયતા હાંસલ કરી, તે શાસક પક્ષની ઇતરાજને ભોગ બનનાર દૈનિકોને આર્થિક રીતે ઘણું નુકસાન વેઠવું પડયું. દેશી રાજ્યનું વિલીનીકરણ થતાં દેશી રાજાઓ સામેની પ્રજાકીય ઝુંબેશને અંત આવ્યો ને એ ઝુંબેશની હિમાયત કરનાર તેજસ્વી વૃત્તપત્રોના સ્થાને સ્થાનિક પ્રશ્નો પર ભાર મૂકતાં સામાન્ય વૃત્તપત્ર પ્રચલિત થયાં. પત્રકારત્વવિદ્યાના પ્રશિક્ષણને પ્રબંધ થયે તેમજ યાંત્રિક સાધનસામગ્રીની નીડર નીતિ અખત્યાર કરવી અને શાસક પક્ષના તથા સ્થાપિત હિતના કાવાદાવા સામે ઝઝૂમવું એ ગજગ્રાહમાં અખબારી સ્વાતંત્રયની આકરી કસોટી થતી રહી છે. આ કાલખંડના સામયિકોના સર્કયુલેશનમાં “અખંડઆનંદે વિપુલ કપ્રિયતા પ્રાપ્ત કરી. બાળકે સ્ત્રીઓ સાહિત્ય પુસ્તકાલય ઉચ્ચ-અભ્યાસ સંશોધન વૈદિક સામાન્ય જ્ઞાન અને ચિત્રપટને લગતાં સામયિકની સંખ્યા વધતી રહી. ધાર્મિક સામયિકેની સંખ્યામાં પણ ઠીક ઠીક ઉમેરે થતો રહ્યો. આ કાલખંડનાં અન્ય નવાં સામયિકમાં સંસ્કૃતિ' “મિલાપ' તથા 'પરબ' પણ સેંધપાત્ર છે. વૃત્તપત્રોમાંય ભાતભાતના વિષયોને ફરતી કટારો તથા પૂર્તિઓ દ્વારા વૃત્ત ઉપરાંત વિચારો તથા પ્રવાહને લગતી વિવિધ વાનગીઓ પીરસાવા લાગી. શિક્ષિત વર્ગનાં કુટુંબના દૈનિક જીવનમાં વર્તમાનપત્રોએ ચાના વ્યસન જેવું આવશ્યક સ્થાન પ્રાપ્ત કર્યું. સાધનસંપન્ન દૈનિકે વ્યાવસાયિક સ્પર્ધાને સામને કરી દૂર દૂરનાં નગર તથા ગામડાં સુધી સત્વર પહોંચી જવા લાગ્યાં.
પાદટીપ
૧. આ વર્તમાનપત્ર તથા સામયિકની વિગતે માટે જુઓ ઉપર પ્રકરણ ૧,
ખંડ ૫, પૃ. ૬ થી ૧૦. ૨. કપિલરાય મહેતા, “વૃત્તપત્રો', “ગુજરાત એક પરિચય” (ગુએપ), પૃ. ૩૨૩ ૩. એજન, પૃ. ૩રર ૪. ન. ભ. દીવેટિયા, “પરિષદપ્રમુખનાં ભાષણે', ભાગ ૧, પૃ. ૧૬૬ ૫. ભગવતીકુમાર શર્માનું “સ્વ. રમણલાલ શેઠ સ્મૃતિ વ્યાખ્યાનમાળા'માં
“છેલ્લાં પચ્ચીસ વર્ષનું ગુજરાતી પત્રકારત્વ વ્યાખ્યાન ૧ અનુસાર છે. કપિલરાય મહેતા, ઉપર્યુંકત, પૃ. ૩ર૩ ૭. “જામે જમશેદ શતાબ્દી ગ્રંથ', ૧૯૩૨, પૃ. ૨૮૨
Page #510
--------------------------------------------------------------------------
________________
પત્રકારત્વ
૪૮૫
૮. રતન રુસ્તમજી માર્શલ, ગુજરાતી પત્રકારત્વનો ઈતિહાસ', પૃ. ૧૮૩ ૮. એજન, પૃ. ૧૫૮ ૧૦. કપિલરાય મહેતા, ઉપર્યુક્ત, પૃ. ૩ર૩ ૧૧. રતન રુસ્તમજી માર્શલ, “વૃત્તવિવેચન', “ગુપ”, પૃ. ૩૨૮ ૧૨. એજન, પૃ. ૩૩૦ ૧૩. કપિલરાય મહેતા, ઉપર્યુક્ત, પૃ. ૩૪ ૧૪. પિનાકિન ત્રિવેદી, “ગુજરાતી વૃત્તપત્રોને વિકાસ', “ગુજરાત”, ૨૩-૨૦
માર્ચ, ૧૯૮૪, પૃ. ૨૬ ૧૫. રતન રુસ્તમજી માર્શલ, “ગુજરાતી પત્રકારત્વને ઈતિહાસ", પૃ. ૩૭ ૧૬. રતન રુસ્તમજી માર્શલ, વૃત્તવિવેચન, “ગુપ”, પૃ. ૩૩૧ ૧૭. વાસુદેવ મહેતા, વિકાસને આલેખ”, “સાહિત્ય અને પત્રકારત્વ” (સાપ)
[સંપા. કુમારપાળ દેસાઈ), પૃ. ૫૬-૫૮ ૧૮. જયવદન પટેલ, “ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તાંત નિવેદન”, “સાપ”, પૃ. ૩૫-૪૦
Page #511
--------------------------------------------------------------------------
________________
પારોશષ્ટ ૨
પુરાતત્વીય પ્રવૃત્તિઓને વિકાસ
પશ્ચાદ્ભૂ
૧૯૨૧ માં પુરાતત્ત્વને કેંદ્ર સરકારને વિષય બનાવવામાં આવ્યો. ઈ. સ. ૧૯ર૬-૨૭ માં ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ભા.પુ.સ.) ખાતામાં ક્ષેત્રાવેષણ શાખા' શરૂ કરવામાં આવી. ભા.પુ. સ. માં સર જહોન માર્શલના ઉત્તરાધિકારીઓ પિકી મહાનિદેશકના પદે શ્રી કે. એન. દીક્ષિતે પ્રાંતીય સંગ્રહાલયો અને પ્રાંતીય સરકારોના પુરાતત્વખાતા સાથેના સંબંધ પુનઃજીવિત કર્યા.
ઈ. સ. ૧૯૪૪ દરમ્યાન ડે. (ઈ. સ. ૧૯૫ર થી “સર”) આર. ઈ. મેટિ. મર વહીલર (Morumer Wheeler) ભા. પુ. સ. ના મહાનિદેશક બન્યા અને ગુજરાત સહિત સમસ્ત ભારતવર્ષમાં પુરાતત્વના વિકાસને મહત્વને બીજો તબક્કો શરૂ થયો. ઈ. સ. ૧૯૪૫ માં કેંદ્રીય પુરાતત્વ સલાહકાર મંડળની રચના કરવામાં આવી. ગુજરાત રાજ્યના પુરાતત્તવનિયામક તથા મ. સ. યુનિવર્સિટી, વડોદરાના પુરાવસ્તુવિભાગના વડા એના સભ્ય છે.
આઝાદી પહેલાં જામનગર જુનાગઢ ભાવનગર અને વડોદરા સંસ્થાને પિતાપિતાનાં પુરાતત્વખાતાં હતાં. ઈ. સ. ૧૯૪૮ માં (હવે ભૂ. પુ.) સૌરાષ્ટ્ર રાજ્યની રચના થતાં સાથે જ એનું પુરાતત્વખાતું પણ શરૂ કરવામાં આવ્યું. ૧૯૪૮ માં ડે. વ્હીલર નિવૃત્ત થયા. ભારતમાં સ્તરવાર ઉખનનની તકનિકી એમણે દાખલ કરેલી. ભૂકાલક્રમવિદ્દ(Geochronologist) છે. એફ. ઈ. ઝીનરે (Zeuner) ગુજરાતમાં સાબરમતીની વેદિકાએ (Terraces)ને અભ્યાસ કર્યો હતે.
ઈ. સ. ૧૯૫૦ના જાન્યુઆરી માસની ૨૬ મી તારીખે ભારતીય સંવિધાન અમલમાં આવતાં એના સાતમા પરિશિષ્ટમાં પુરાતત્ત્વને જે સ્થાન મળ્યું છે તેનાથી પુરાતત્વના વિકાસને ત્રીજે, હાલને મહત્ત્વને, તબક્કો શરૂ થયે
પ્રસ્તુત સમયગાળામાં ભા. પુ. સ.ની પશ્ચિમ વર્તુળની કચેરીનું મુખ્ય મથક પૂણેથી વડોદરા બદલવામાં આવેલું છે, વડોદરાની મ. સ. યુનિવર્સિટીમાં પુરાવસ્તવિભાગના વડા તરીકે ડે. બી. સુબ્બારાવ પછી ડે. ૨. ના. મહેતા
Page #512
--------------------------------------------------------------------------
________________
પુરાતત્વીય પ્રવૃત્તિઓને વિકાસ
४८७
ખ્યાતિ અર્જિત કરી ચૂક્યા છે. સૌરાષ્ટ્રના પુરાતત્વખાતાના પ્રથમ વડા તરીકે શ્રી હ. ૨. માંકડ બાદ શ્રી પુ. પ્ર. પંડયાએ પુરાતત્વીય ક્ષેત્રાન્વેષણ અને ઉપનનના ક્ષેત્રે ભારે નામના મેળવેલી. એમના સમય દરમ્યાન તા. ૧–૧૧–૧૯૫૬ થી (ભૂ. પુ) સૌરાષ્ટ્ર રાજ્યનું (ભૂ. પુ.) દ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયા બાદ શ્રી જ. મુ. નાણાવટી એમના અનુગામી બન્યા હતા. તા. ૧-૫-૧૯૬૦ થી હાલમાં ગુજરાત રાજ્યની રચના થતાં શ્રી નાણાવટીએ ગુજરાત રાજ્યના પુરાતત્વખાતાનું માળખું લઘુ ભા. પુ. સ. જેવું બનાવવા માટે સફળ પ્રયત્ન કર્યા. આ સમયગાળામાં કપ્રિય પુરાતત્વવિદેની પ્રવૃત્તિઓ પણ વિકસી. એમાંનાં કેટલાંક ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની પૂર્વમંજૂરી લીધા વિના જ પુરાતત્વીય ક્ષેત્રા
નેષણ જેવી કામગીરી કરે છે, પુરાવશેષને એના મૂળ પ્રાપ્તિસ્થાને મૂળ પરિવેશના સંદર્ભમાં અભ્યાસ કર્યા વિના ખસેડે છે અને પરિણામે મહત્વના પુરાતીય પુરાવાઓને નાશ થાય છે. આ પ્રવાહ ચિંતાજનક છે. પ્રાગૈતિહાસિક પુરાતત્વ
સાબરમતીના કાંઠે વસેલા આદિમાનવની વધુ વિગત મેળવવા આ સદીના પૂર્વાર્ધમાં ડે, હ. ધી. સાંકળિયાએ સાબરમતીનું સર્વેક્ષણ કર્યું હતું. આઘઐતિહાસિક પુરાતત્ત્વ
દેશના ભાગલા પછી ગુજરાતમાં સિંધુ ઘાટીની સભ્યતા યાને હડપ્પીય સંસ્કૃતિની વસાહતો શોધી કાઢવા માટેનાં સંખ્યાબંધ ક્ષેત્રાન્વેષણ ગુજરાતમાં લેથલ રંગપુર સોમનાથ અને રોઝડીનાં ઉત્પનન આદિ તમામ બાબતે ચર્ચિત સમયગાળાની મહત્વની દેન છે. એમાં શ્રી એસ. આર. રાવ અને શ્રી. પુ. એ. પંડયાનું પ્રદાન નેધપાત્ર છે. મહાપાષાણ સ્મારકો
પ્રસ્તુત કાલખંડ દરમ્યાન આ અંગે ગુજરાતમાં કશું સંશોધન થયું નહતું. એતિહાસિક પુરાતત્ત્વ
અમરેલી, સોમનાથ-મંદિર-વિસ્તાર, વડોદરાની મેડિકલ કોલેજને વિસ્તાર અને અકોટા જેવાં સ્થળાએ હાથ ધરાયેલાં ઉખનનેને પરિણામે આ દિશામાં પણ ખેડાણ થયું અને એના એક સુંદર આનુષંગિક પરિણામ તરીકે ઈ.સ ૧૯૬૦ પછીના બે દાયકાઓમાં ડે. ૨. ના. મહેતાના હાથે મધ્યકાલીન પુરાતત્વનો સુપેરે વિકાસ થયે.
Page #513
--------------------------------------------------------------------------
________________
४८८
આઝાદી પહેલાં અને પછી
સ્થાપત્યકીય સ્મારક
ડે. સાંકળિયાનું Archaeology of Gujarat ઈ.સ. ૧૯૪૧ માં પ્રસિદ્ધ થયું. એમની પહેલાંના વિદ્વાનોએ તત્કાલીન કચ્છ-સૌરાષ્ટ્ર-ગુજરાતનાં સ્થાપત્યકીય
સ્મારકે અંગે જે ખેડાણ કર્યા હતાં તેને આધાર બનાવી, તુલનાત્મક અભ્યાસ કરીને ડે. સાંકળિયાએ ગુજરાતમાં સ્થાપત્યકીય સ્મારકોનું વર્ગીકરણ કરી આપ્યું.
ઈ.સ. ૧૯૬૦ ના અંત સુધી ગુજરાતમાં રક્ષિત સ્મારકની સંખ્યા ૧૯૦ અને રાજ્યરક્ષિત સ્મારકોની સંખ્યા ૧૩૧ જેટલી હતી. શિલ્પકલા અને મૂર્તિકલા
ડે. મંજુલાલ મજમૂદાર, ઠે. ઉમાકાંત શાહ, ડે. ગેએસ, ડે. ૨. ના. મહેતા, ડૉ. હરિપ્રસાદ શાસ્ત્રી અને શ્રી મધુ રૂદન ઢાંકી જેવા વિદ્વાનોએ ઈ.સ. ૧૯૬૦ સુધીમાં શિલ્પકલાના ક્ષેત્રે સુંદર ખેડાણ કરેલાં હતાં. અભિલેખે
વિવિધ વિદ્વાનોએ આ ક્ષેત્રે જે ખેડાણ કરેલાં તે તમામનું સંકલન શ્રી ગિ. વ. આચાર્યો “ગુજરાતના અતિહાસિક લેખો' નામના ત્રણ ગ્રંથોમાં કરી આપ્યું. એ ગ્રંથો ક્રમશઃ ઈ. સ. ૧૯૩૩, ૧૯૩૫ અને ૧૯૪ર માં પ્રસિદ્ધ થયાં. શ્રી ડિસકળકરે કાઠિયાવાડના અભિલેખોને અને શ્રી ગદ્રએ વડોદરા રાજ્યના કેટલાક અભિલેખો સંગ્રહ તૈયાર કર્યો. સિક્કા
માત્ર ગુજરાતના કે ગુજરાતમાંથી મળેલા સિકકાઓ અંગે કોઈ સંકલિત માહિતી ગ્રંથસ્વરૂપે બહાર નથી પડી.
ગુજરાતમાંથી મળી આવેલા ક્ષત્રપ-સિકકા અને/અથવા એના ઉપર થયેલાં સંશોધનને કારણે ક્ષત્રપ રાજાઓનું વંશવૃક્ષ અને એમની રાજ્યકાલનાં વર્ષ નકકી કરવામાં મહત્ત્વનું પ્રદાન થયું.
પુરાતત્ત્વીય ક્ષેત્રાવેષણે ચર્ચિત સમયગાળા દરમ્યાન ગુજરાતમાં ભૂસ્તરીય ભકાલમીય પ્રાગૈતિહાસિક આઘ-અતિહાસિક એતિહાસિક આદિ પુરાતત્વીય ક્ષેત્રે પાષાણયુગ, સિંધુ સભ્યતા, સ્થાપત્યકીય સ્મારકે, શિલ્પકલા અભિલેખે સિક્કા આદિ તમામ બાબતોને આવરી લેતાં સંખ્યાબંધ ક્ષેત્રા-વેષણ થયાં. ઈ. સ. ૧૦૫૮ ના કાયદાથી સરકારી કે ગેરસરકારી કોઈ પણ વ્યકિત કે સંસ્થા ભારતીય પુરાતત્વ સર્વેક્ષણની પૂર્વમંજૂરી મેળવ્યા વિના આ કાર્ય ન કરી શકે એવી જોગવાઈ કરવામાં આવી છે.
Page #514
--------------------------------------------------------------------------
________________
પુરાતત્વીય પ્રવૃત્તિઓને વિકાસ
૪૮૮
આ ગાળામાં પદ્ધતિસર થયેલા ક્ષેત્રાવેષણને વિગતવાર અહેવાલ ભા.પુ. સનાં (નામભેદે પાંચ પ્રકારનાં) પ્રકાશનોમાં આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર રાજ્યના પુરાતત્વખાતાએ પણ આ સમયે આ બાબતે પ્રશસ્યા કામગીરી કરેલી, જેમાં સ્વ. શ્રી પુ. પ્ર. પંડ્યાને ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. એ અંગેના અહેવાલ ભાપુ. સ.ને સામ યક “Indian Archaeology : A Review'માં પ્રસિદ્ધ થયા છે. ઉખનને
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ, રાજય પુરાતત્વખાતું, વડોદરાની મ. સ. યુનિવર્સિટી અને પૂણેની ડેક્કન કૉલેજના વિદ્વાનોએ આ સમયગાળામાં હાથ ધરેલાં ઉખનન પિકી નીચેનાં નેધપાત્ર છે: ક્રમ સ્થળ ઉખનક
ઈ. સ. ૧. રંગપુર માધે સ્વરૂપ વત્સ
૧૯૩૪ ૨. , એસ. આર. રાવ
૧૯૫૩-૫૪ ૩. લાંઘણજ ડ. હ. ધી. સાંકળિયા
૧૯૪૪-૬૩ ૪. ઈટવા વિહાર શ્રી. ગિ. વ. આચાર્ય
૧૯૪૯ ૫. સોમનાથ મંદિર શ્રી બી. કે. થાપર
૧૯૫૦ ૬. વસઈ શ્રી પુ. . પંડયા
૧૯૫૧ . બેટ ૮. વડોદરા ડો. બી. સુબ્બારાવ
૧૯૫૧ પર ૯. અમરેલી શ્રી એસ. આર. રાવ
૧૯૫૨-૫૩ ૧૦. વડનગર ડો. બી. સુબ્બારાવ
૧૯૫૩-૫૪ ૧૧. લેથલ શ્રી એસ. આર. રાવ
૧૯૫૪-૬ર ૧૨. લાખાબાવળ ડે. બી. સુબ્બારાવ
૧૮૫૫-૫૬ શ્રી પુ. એ. પંડયા ૧૩. આમરા ડે. બી. સુબ્બારાવ
શ્રી પુ. કે. પંડયા ૧૪. નગરો ટિંબે (પ્રભાસપાટણ) શ્રી પુ. કે. પંડયા
૧૯૫૫-૫૬ પ્રભાસ પાટણ
૧૯૫૬-૫૭ ૧૫. રોઝડી
૧૯૫૭-૫૮૫૯ શ્રી મ. અ. ઢાંકી ૧૬. ભાગાતળાવ શ્રી એસ. આર. રાવ
૧૯૫૭–૧૮ ૧૭. મહેગામ
Page #515
--------------------------------------------------------------------------
________________
૪૯૦
આઝાદી પહેલાં અને પછી
રક્ષિત સ્મારકેનું સંરક્ષણ
આ કામગીરીનાં નીચે જણાવેલ પાંચ પાસાં ક્રમે ક્રમે આકાર પામ્યાં ? (૧) કાનૂની રક્ષણ, (૨) સામાન્ય જાળવણ, (૩) સ્થાપત્યકીય પુરારક્ષણ, (૪) રાસાયણિક માવજત, (૫) પુનઃસ્થાપના
ગુજરાતમાં ઈ.સ. ૧૯૬૦ સુધીમાં ઉપર્યું કત પાંચે પાસાંઓનાં બીજ રપાઈ ચૂક્યાં હતાં, પરંતુ ભેદ સુસ્પષ્ટ થયા નહતા.
પુરારક્ષણ કરવાની ફરજ ઈ સ. ૧૯૫૦ સુધી કેંદ્ર અને રાજ્ય સરકારો વચ્ચે હરતી-ફરતી રહી હતી. ભા. પુ. સ.ને લાગે વળગે છે ત્યાં સુધી ઈ.સ. ૧૯૫૦ સુધી પુરારક્ષણની કામગીરી જાહેર બાંધકામ ખાતા મારફતે થતી હતી. ઈ. સ. ૧૯૪૫ થી એ પ્રથા બંધ થઈ અને કેંદ્ર કે રાજ્ય સરકારના પુરાતત્વખાતા મારત જ પુરારક્ષણકાર્યો કરવાનું શરૂ થયું.
ચર્ચિત સમયગાળા દરમ્યાન રાજ્ય સરકારના પુરાતત્વખાતા મારફત પુરારક્ષણ” નામ હેઠળ મર્યાદિત સાધને નાણાકીય અને નિષ્ણાત સેવાકીય)ને કારણે ઉપર્યુક્ત પાંચ પાસાંઓ પૈકી “સામાન્ય જાળવણી” હેઠળ બતાવેલાઓમાંથી કેટલાંક કાર્ય થયાં હતાં. ભા. પુ. સ. તરફથી અમદાવાદ જોળકા ચાંપાનેર પાવાગઢ વગેરે સ્થળોએ આવેલાં સ્મારકોનું પુરારક્ષણ કાર્ય થયું હતું.
૧૯૨૨ સુધી રક્ષિત સ્મારકનાં મુલાકાતીઓ ધાર્મિક સ્મારકમાં પણ જોડા પહેરીને ફરતાં હતાં અને સ્મારકની અંદર ધૂમ્રપાન પણ કરતાં હતાં ઈ. સ. ૧૯૨૩ના જાન્યુઆરી માસમાં મુંબઈ સરકારે આ સામે મનાઈ ફરમાવી હતી. ભા. પુ. સ.ના પશ્ચિમ વર્તુળ(જેમાં ગુજરાતનો સમાવેશ પણ થતા હતા)માં આવેલાં ૧૦૮ ધાર્મિક રક્ષિત સ્મારક પાસે આ મનાઈ હુકમ બતાવતા સૂચનાપટ ઈ. સ. ૧૯૨૫-૨૬ દરમ્યાન મૂકવામાં આવ્યા હતા. પુરાતત્તરીય કાયદા-કાનૂન
પુરાતત્ત્વના ક્ષેત્રે કેંદ્ર અને રાજ્ય સરકારના પુરાતત્વને લગતા કાયદાકાનૂનનું પ્રદાન બહુ મહત્વનું છે. ઈ.સ. ૧૮૭૮ થી ૧૯૫૯ સુધીની વિકાસગાથા સળંગ રીતે આપવામાં આવી છે. (૧) ઈ. સ. ૧૮૭૮ ને ભારતીય ભૂમિગત ભંડારપ્રાપ્તિ અધિનિયમ–આંક ૬
આ કાયદે મહેસૂલ ખાતાને છે. ભૂમિમાં છુપાવેલી કે દટાઈ ગયેલી રૂ. ૧૦- થી વધુ મૂલ્યની કોઈ પણ ચીજવસ્તુ કોઈ પણ પ્રકારના ખેદકામ કે
Page #516
--------------------------------------------------------------------------
________________
પુરાતત્ત્વીય પ્રવૃત્તિઓના વિકાસ
૪૯૧
અન્ય કારણે ભૂમિમાંથી કાઈને પણ મળી આવે તા અને ત્યારે આ કાયદો લાગુ પડે છે. આવી ચીજ વસ્તુ કે એને કાઈ પણ ભાગ સંપ્રાપ્ત કરવાની આ કાયદા સરકારને સત્તા આપે છે.
(૨) ઇ. સ. ૧૮૮૪ ના જમીનસપ્રાપ્તિ અધિનિયમ
રક્ષિત સ્મારકા, રક્ષિત સ્થળા અને એને લગતી જમીન (જો ખાનગી માલિકી ન હેાય તે) સરકારમાં સંપ્રાપ્ત કરવામાં આ કાયદે પુરાતત્ત્વને સહાયરૂપ થયા. (૩) ઇ. સ. ૧૯૦૪ ના સ્મારકસરક્ષણ અધિનયમ
બ્રિટિશ સરકારના આ કાયદામાં ઈ. સ. ૧૯૫૧ સુધી, દરેક વૈધાનિક સુધારા સાથે, નાના મેાટા ફેરફાર થતા રહ્યા. ઈ. સ. ૧૯૫૧ ના કાયદા પછી પણ ઠેઠ તા. ૧૪–૧૦–૧૯૫૯ સુધી આ કાયદાની કેટલીક જોગવાઇઓ અમલમાં રહી હતી. (૪) ઈ. સ. ૧૯૧૯ ના ગવર્ન્મેન્ટ ઑફ ઇન્ડિયા બૈંકટ
(૩) આ કાયદા ઈ. સ. ૧૯૨૧ સુધી અમલમાં રહ્યો. સ્વતંત્ર પ્રાદેશિક વર્તુળા આ કાયદાથી બ્રિટિશ સરકારના કેંદ્રીય શાસન નીચે આવ્યાં. વહીવટ કેન્દ્રિકૃત થયા.
(ખ) આ કાયદાએ ઈ. સ. ૧૯૦૪ ના કાયદામાં થેાડા પણ મહત્ત્વના ફેરફાર કર્યા.
(ગ) આ કાયદાએ પુરાતત્ત્વના ક્ષેત્રે એક મહત્ત્વની ક્રાંતિ સર્જી પુરાતત્ત્વની મહત્ત્વની ક્ષિતિજો વિસ્તારી. ૧૯૨૦ સુધી રક્ષિત સ્મારકનાં પુરારક્ષણ-કામ બાંધકામ ખાતાના સિવિલ ઇજનેરાની મુન્સફી મુજબ થતાં હતાં એને બદલે હવે પુરાતત્ત્વવિંદની ઢારવણી મુજબ થવા લાગ્યાં. ૧૯૪૫ થી ભા. પુ. સ. મારફત જ પુરારક્ષણ કાર્યો થવા લાગ્યાં. આ એક મહત્ત્વની સિદ્ધિ ગણાય.
(૫) ઈ. સ. ૧૯૩૩ તેા જૂનાગઢ સસ્થાનના પ્રાચીન સ્મારકસરક્ષણના અધિનિયમ
જૂનાગઢના નવાખી રાજ્યે આ કાયદો ઘડયો અને એની હેઠળ પેાતાના રાજ્યમાં આવેલાં ધાક મહત્ત્વનાં તમામ સ્મારકાને રક્ષિત' જાહેર કરી દીધાં. (૬) ઇ. સ. ૧૯૩૫ના ગવર્ન્મેન્ટ આફ ઇન્ડિયા ઐક્ટ'
આ કાયદાથી ઈ. સ. ૧૯૧૯ તે આ જ નામને કાયદા રદ કરાયા. પરિણામે ઈ. સ. ૧૯૦૪ ના કાયદા હેથળ માત્ર કેંદ્ર સરકાર જ સ્મારકને ‘રક્ષિત’ જાહેર
Page #517
--------------------------------------------------------------------------
________________
૪૯૨
આઝાદી પહેલાં અને પછી
કરી શકે અને તમામ રક્ષિત સ્મારકની જાળવણી પણ કેન્દ્ર સરકાર (ભા. પુ. સ.) કરે એમ આ કાયદાથી ઠર્યું.
(૭) ઈ. સ. ૧૯૪૭ ને પુરાવશેષ (નિકાસ-નિયમ) અધિનિયમ
બ્રિટિશ અમલ દરમ્યાન હજાર પુરાવશેષ વિદેશ ચાલ્યા જતા હતા તેથી આઝાદી મળતાં જ આ કાયદો ઘડવામાં આવ્યો. આ કાયદાથી પુરાવશેષોની ગેરકાયદે નિકાસ ઉપર નિયમન લદાતાં એ દુષ્કર બની. (૮) ઈ. સ. ૧૯૫૦નું ભારત–સંવિધાન - તા. ૨૬-૧-૧૯૫૦ થી સંવિધાન અમલમાં આવ્યું તેમાં પુરાતત્વને કેંદ્ર અને રાજ્યના વિષયોની સંયુકત યાદીમાં મૂકવામાં આવ્યું. પ્રાચીન સ્મારકે અને સ્થળને કેંદ્ર અને રાજ્યો વચ્ચે આ રીતે વહેંચવામાં આવ્યાં.
(ક) રાષ્ટ્રિય મહત્વનાં જાહેર કરવામાં આવે તેવાં સ્મારક કેદ્ર સરકારનાં, બાકીનાં રાજ્ય સરકારનાં (જેને રાજ્ય સરકાર છે તે પિતાના કાયદા હેઠળ રાજયરક્ષિત જાહેર કરી શકે) અને (ખ) રાષ્ટ્રિય મહત્ત્વનાં જાહેર કરવામાં આવે તેવાં પ્રાચીન સ્થળા/અવશેષા કેંદ્ર સરકારનાં, બાકીનાં કેન્દ્ર અને રાજય બંને સરકારનાં
આ સંવિધાનીય જોગવાઈને કારણે ભારત સરકાર(ભા. પુ.સ.)ની પૂર્વ મંજૂરી વિના કોઈ જ સરકારી ખાતું, સરકારી અર્ધ સરકારી ગેરસરકારી સંસ્થા કે જાહેર કે ખાનગી વ્યક્તિ પુરાતત્ત્વીય ક્ષેત્રાવેષણ સર્વેક્ષણ કે ઉખનન ન કરી શકે એમ ઠર્યું. (૯) ઈ. સ. ૧૯૫૧ ને પ્રાચીન અને ઐતિહાસિક સ્મારકો તથા પુરાતત્વીય સ્થળો અને અવશેષ અધિનિયમ | ભારતના સંવિધાન મુજબ ભારત સરકારે પ્રાચીન સ્મારક અને સ્થળને રાષ્ટ્રિય મહત્ત્વનાં જાહેર કરવાનાં હેઈ સંસદે આ કાયદે પસાર કર્યો, છતાં આ કાયદા હેઠળ દરેક સ્મારક કે સ્થળને રાષ્ટ્રિય મહત્વનું જાહેર કરવા માટે ભારતીય સંસદે વારંવાર કાયદો પસાર કરવો પડે એમ આ કાયદાથી ઠર્યું. (૧૦) ઈ. સ. ૧૯૫૬ નો રાજ્યોની પુનર્રચનાને આધનિયમ
આ કાયદાથી ઈ. સ. ૧૯૫૧ ના કાયદાની ઉપર્યુકત ક્ષતિ દૂર કરીને “સંસદે પસાર કરેલા કાયદાથી” ને બદલે “સંસદે પસાર કરેલા કાયદાથી કે કાયદા હેઠળ રાષ્ટ્રિય મહત્વનાં જાહેર થયેલાં” એવો સુધારો કરવાથી ભારત સરકારને આ કાયદા હેઠળ પ્રાચીન સ્મારકે/સ્થળને રષ્ટ્રિય મહત્ત્વનાં જાહેર કરવાની સત્તા પ્રાપ્ત થઈ.
Page #518
--------------------------------------------------------------------------
________________
૪૩
પુરાતત્વીય પ્રવૃત્તિઓને વિકાસ (૧૧) ઈ.સ૧૯૫૬ના સૌરાષ્ટ્રના પ્રાચીન સ્મારક સંરક્ષણ અધિનિયમ
ભારતીય સંવિધાન અન્વયે પુરાતત્વ હવે રાજ્ય સરકારને પણ આંશિક વિષ્ય બનતાં (ભૂ.પુ.) સૌરાષ્ટ્ર રાજ્યની વિધાન સભાએ, ભારત સરકારના ઈ. સ. ૧૮૫૧ ના કાયદાને ધ્યાનમાં રાખીને, આ કાયદો પસાર કર્યો. આ કાયદા હેઠળ તત્કાલીન સૌરાષ્ટ્ર રાજ્યમાં રાષ્ટ્રિય મહત્ત્વનાં જાહેર ન થયેલાં પ્રાચીન
સ્મારકે/સ્થળને “રાજયરક્ષિત સ્મારક તરીકે જાહેર કરી શકાય. સને ૧૯૫૬ દરમ્યાન (ભૂ. પુ.) સૌરાષ્ટ્ર રાજ્યનું (ભૂ. ૫) મહાદ્વિભાષી મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું. મુંબઈ રાજ્યમાં પુરાતત્ત્વનું જુદું સ્વતંત્ર ખાતું જ નહોતું, એને બદલે પુરાભિલેખે અને એતિહાસિક સ્મારક' નામનું ખાતું હતું. વિલીનીકરણ બાદ સૌરાષ્ટ્રનું પુરાતત્વખાતું મુંબઈના ઉક્ત ખાતા હેઠળ સંપૂર્ણ ગુજરાત' માટે કામ કરતું થઈ ગયું હતું અને તા. ૧-૫-૧૯૬૦ થી ગુજરાત રાજ્યની રચના થતાં ગુજરાતનું પુરાતત્ત્વ ખાતું બની ગયું. (૧૨) ઈ. સ. ૧૯૫૮ને પ્રાચીન સ્મારક અને પુરાતત્ત્વીય સ્થળ તથા અવશેના નિયમ
સ્વાતંત્ર્યપ્રાપ્તિને ૧૨ વર્ષ પૂરાં થતાં ભારતની સંસદે પુરાતત્ત્વને લગતા અગાઉના તમામ કાયદા અને એની ખૂબીઓ કે ખામીઓને ધ્યાનમાં રાખીને આ કાયદો પસાર કર્યો, જે તા. ૧૫–૧૦–૧૯૫૦ થી અમલમાં આવ્યું છે અને હાલ અમલમાં છે. (૧૩) ઈ. સ. ૧૯૫૯ના પ્રાચીન સ્મારકે અને પુરાતત્ત્વીય સ્થળો તથા અવશેષના નિયમ
ઈ. સ. ૧૫૮ ના કાયદા હેઠળ ઘડાયેલા આ નિયમ પણ તા. ૧૫-૧૦૧૯૫૦ થી અદ્યાપિપર્યત અમલમાં છે. (૧૪) ઈ. સ. ૧૯૫૬ ના મુબઈ ભૂમિગત ભંડારપ્રાપ્તિના નિયમ
મહાદ્વિભાષી મુંબઈ રાજ્યની સરકારે આ નિયમ ઘડ્યા, જે હાલ પણ ગુજરાતમાં અમલી છે. રાજ્યના પુરાતત્ત્વ-નિયામકને રાજ્યના ભૂમિગત ભંડાર પ્રાપ્તિ અધિકારી તરીકે નકકી કરવામાં આવ્યા છે. વૈધાનિક અને સ્વૈચ્છિક મંડળ
આઝાદી પહેલાં શરૂ થયેલ સ્વૈચ્છિક મંડળોમાં ગુજરાત વિદ્યાસભા, અમદાવાદ અને ગુજરાત સંશોધન સભા, મુંબઈ વિવિધલક્ષી હેઈ એમનાં મુખપત્રમાં
Page #519
--------------------------------------------------------------------------
________________
૪૯૪
આઝાદી પહેલાં અને પછી
પુરાતત્ત્વ અંગેના લેખ પણ કવચિત પ્રસિદ્ધ થયા કરે છે, પુરાતત્ત્વમંડળ, જૂનાગઢ આઝાદી બાદ નામશેષ થઈ ગયું.
આઝાદી પછી શરૂ થયેલા “સૌરાષ્ટ્ર સંશોધન મંડળ રાજકોટની પ્રવૃત્તિઓ ઈ. સ. ૧૯૬૦ સુધી ચાલુ હતી.
પુરાતત્વ સંશોધનમંડળ-પોરબંદર, સોરઠ સંશોધસભા-જૂનાગઢ, જૂનાગઢઈતિહાસસભા-જૂનાગઢ, ગુજરાત ઈતિહાસ પરિષદ–અમદાવાદ, સૌરાષ્ટ્ર ઈતિહાસસંશોધન સભા-રાજકોટ અને કચ્છ પુરાતત્વ સંશાધન મંડળ, ભૂજ આદિ સ્વૈચ્છિક મંડળો પણ ગુજરાતના પુરાતત્વના ક્ષેત્રે યત્કિંચિત યોગદાન આપી રહ્યાં છે, જે પૈકી સ્થાનિક રીતે પુરાતત્વ સંશાધન મંડળ–રિબંદર અને રાજ્યકક્ષાએ ગુજરાત ઈતિહાસ પરિષદ-અમદાવાદ–ની કામગીરી નેંધપાત્ર છે.
પાદદીપ
9. ૨. 3.
Archaeology in India, pp. 10 ff. Ibid., p. 25 Robert Bruce Foote, The Foote Collection of Indian Prehistoric and Protohistoric Antiquities (1916) વિગતે માટે જુઓ ગુરાસાંઈ ગ્રંથ ૧, પ્રકરણ ૫
૪
Page #520
--------------------------------------------------------------------------
________________
પરિશિષ્ટ ૩
મ્યુઝિયમક્ષેત્રે વિકાસ ગુજરાતમાં આ કાલખંડ દરમ્યાન મ્યુઝિયમના ક્ષેત્રે ઘણે વિકાસ થયે. આ વિકાસ મ્યુઝિયમની સંખ્યામાં જ નહિ, મ્યુઝિયમના પ્રકારો તથા વિષયેના વૈવિધ્યમાં પણ થયો. આ અગાઉના કાલખંડ દરમ્યાન ગુજરાતમાં છ મ્યુઝિયમ હતાં, જેમાંનાં પાંચ બહુહેતુક હતાં, જ્યારે એક કલાવિષયક હતું, ૧૯૫૮ સુધીનાં ભારતનાં મ્યુઝિયમની ડિરેકટરી (હાલ સ્વ. શ્રી શિવરામમૂતિએ તૈયાર કરી તેમાં કુલ ૧૭૪ મ્યુઝિયમોની માહિતી આપવામાં આવી છે. આ પૈકી ૨૨ મ્યુઝિયમ ગુજરાતમાં આવેલાં છે. એ પૈકી ૧૫ મ્યુઝિયમને પુરાતત્વીય અને સાંસ્કૃતિક
મ્યુઝિયમ તરીકે, ૬ મ્યુઝિયમોને શૈક્ષણિક અને વિજ્ઞાનનાં મ્યુઝિયમ તરીકે અને ૧ ઔદ્યોગિક અને વાણિજિયક મ્યુઝિયમ તરીકે વર્ગીકૃત કરેલાં હતાં. આ કાલખંડ દરમ્યાન સ્થપાયેલાં નવાં મ્યુઝિયમ પૈકીનાં ઘણાં ૧૯૪૭ પછી સ્થપાયાં હાઈ મ્યુઝિયમ-પ્રવૃત્તિને આઝાદી પછી ઘણું પ્રોત્સાહન મળ્યું હોવાનું સ્પષ્ટ થાય છે.
આ કાલખંડ દરમ્યાન સ્થપાયેલાં અને/અથવા વિકસેલાં મ્યુઝિયમનું વિહંગાવલોકન કરીએ.
અ - બહુહેતુક મ્યુઝિયમ ૧. બરોડા મ્યુઝિયમ એન્ડ પિકચર ગેલેરી, વડોદરા I પિકચર ગૈલરીનું બાંધકામ ૧૯૧૪માં પૂરું થયેલું, પરંતુ એ પ્રથમ વિશ્વયુદ્ધના કારણે જાહેર જનતા માટે ૧૯૨૧ માં ખુલ્લી મુકાઈ. આગળ જતાં વધારાના ખંડ પણ બંધાયા. ૧૯૪૩–૫૩ દરમ્યાન એ સમયના નિયામક ડે. ગોએન્સે કલા અને ઈતિહાસને લગતા વિભાગેની પુનવ્યવથા કરી. દરમ્યાન ૧૯૪૮ માં મ્યુઝિયમને વહીવટ મુંબઈ સરકારના શિક્ષણ ખાતાને હસ્તાંતરિત થયો. કલા પુરાતત્ત્વ સંસ્કૃતિ વિજ્ઞાન માનવશાસ્ત્ર ઇત્યાદિ વિવિધ વિષયને આવરી લેતું આ બહુહેતુક મ્યુઝિયમ ગુજરાતનાં મ્યુઝિયમમાં અગ્રિમ સ્થાન ધરાવે છે. એમાં ભોંયતળિયે ચાર યુરોપીય ખંડ' આવેલા હતા. જેમાં ગ્રીક-રોમન કલાથી માંડીને ૨૦મી સદી સુધીની યુરોપીય કલાના નમૂના જોવા મળતા. બૃહદ્રભારત જાપાન તિબેટ-નેપાળ ઈજિપ્ત–બેબિલેન ચીન અને ઈસ્લામી દેશની
Page #521
--------------------------------------------------------------------------
________________
૪૦
આઝાદી પહેલાં અને પછી કલાને લગતા ખંડ પણ હતા. ભારતીય સભ્યતા અને કલાને લગતી પાંચ ગૈલરીએમાં પ્રાગ–એતિહાસિક આઘ-અતિહાસિક પ્રાચીન અને મધ્યકાલીન ભારતીય કલાના નમૂના પ્રદર્શિત થયા, જ્યારે એક ખંડ વડોદરા રાજ્યના ઈતિહાસ માટે અને એક બીજો ખંડ વડોદરાની સ્થાનિક કલા માટે રખાય. અર્વાચીન ભારતીય કલા બે ગેલરીઓમાં પ્રદર્શિત થઈ. મ્યુઝિયમને પ્રાકૃતિક ઈતિહાસ–વિભાગ દસ ગેલરીઓમાં ગોઠવાયે—પાંચ પ્રાણિયવિદ્યાને લગતી અને બાકીની ભૂસ્તરવિદ્યા તથા પ્રાચીન વનસ્પતિવિદ્યાને લગતી. માનવવંશવિદ્યાને લગતા વિભાગમાં ભારતની લોકસંસ્કૃતિ તથા આદિવાસી જાતિઓની સંસ્કૃતિ રજૂ થઈ. ભારતીય શિલ્પકૃતિઓમાં ઈડર પ્રદેશની તથા અકેટા( વડેદરા)ની કૃતિઓ નેધપાત્ર છે. ભારતીય ચિત્રલાના વિભાગમાં ગુજરાત-રાજસ્થાનનાં લઘુચિ તથા મુઘલચિત્ર ઉલ્લેખનીય છે. વિવિધ હુન્નરકલાના નમૂના ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશનું પ્રતિનિધિત્વ ધરાવતા મ્યુઝિયમમાં સમૃદ્ધ પુસ્તકાલય . વળી મ્યુઝિયમ સૂચિગ્રંથ તથા બુલેટિને પ્રકાશિત કરે છે. વડે દરાની મ. સ. યુનિવર્સિટીના મ્યુઝિયમવિદ્યા-વિભાગના વિદ્યાર્થીઓને આ મ્યુઝિયમ પ્રાયોગિક તાલીમ માટે સક્રિય સહકાર આપતું.
૨. વોટ્સન મ્યુઝિયમ, રાજકોટ
પુનર્વ્યવસ્થા પછી આ મ્યુઝિયમને ભૂસ્તરવિદ્યા પુરાતત્વ કલા હુન્નરે અને પ્રાકૃતિક ઈતિહાસના વિભાગોમાં વિભક્ત કરવા માં આવેલું. વળી કૃષિ શરીરશાસ્ત્ર ઉદ્યોગ વનસ્પતિશાસ્ત્ર ભૂગોળવિદ્યા વગેરેને લગતા નાના વિભાગ પણ રખાયા. સિક્કાઓ તથા શિલ્પ-સ્થાપત્યને લગતી વસ્તુઓમાં આ મ્યુઝિયમ સૌરાષ્ટ્રનું સહુથી મહત્ત્વનું મ્યુઝિયમ ગણાય. છેવટમાં આ મ્યુઝિયમને વહીવટ મુંબઈ ૨ જ્યને હસ્તક હતા.
જૂનાગઢ મ્યુઝિયમ, જૂનાગઢ
સકકર બાગમાં આવેલું અગાઉનું રસુલખાનજી મ્યુઝિયમ’ આઝાદી પછી જૂનાગઢ મ્યુઝિયમ તરીકે ઓળખાય છે. ૧૯૪૮ માં ઇંટવાના ખેદકામમાં મળેલા પુરાવશેષ આ મ્યુઝિયમમાં ઉમેરાયા, જેમાં રુદ્રસેન-વિહારને લગતે મુદ્રાંક નોંધપાત્ર છે. મ્યુઝિયમ પુરાતત્વ. કલાઓ અને હુન્નરો, પ્રાકૃતિક ઈતિહાસ અને ભૂસ્તરવિદ્યાના વિભાગ ધરાવે છે. છેવટમાં એને વહીવટ મુંબઈ સરકારને હસ્તક હતે.
Page #522
--------------------------------------------------------------------------
________________
મ્યુઝિયમક્ષેત્રે વિકાસ
૪. કચ્છ મ્યુઝિયમ, ભૂજ
આ ગુજરાતનું સહુથી પ્રાચીન મ્યુઝિયમ છે. અગાઉનુ ક્રુર્ગ્યુસન મ્યુઝિયમ આઝાદી પછી ‘કચ્છ મ્યુઝિયમ' તરીકે ઓળખય છે. આ મ્યુઝિયમને સંગ્રહ મુખ્યત્વે કચ્છના મહારાવાને દેશવિદેશમાંથી મળેલી કલાકારીગરીની વસ્તુઓ, કચ્છની રથાનિક હુન્નરકલાના નમૂના, કચ્છનાં ખનિજો અને કચ્છના શિક્ષાલેખા તથા સિક્કાઓના સમૃદ્ધ વિભાગ ધરાવે છે. શિલાલેખામાં ક્ષત્રપ કાલના યષ્ટિ-લેખા અને સિક્કાઓમાં કચ્છની કારીઆ નોંધપાત્ર છે, છેવટમાં મ્યુઝિયમને વહીવટ મુ*બઈ સરકારને હસ્તક હતા.છ
૪૯૭
૫. ખાટન મ્યુઝિયમ, ભાવનગર
બાન પુસ્તકાલયના મકાનમાં શરૂ થયેલું. આ મ્યુઝિયમ આગળ જતાં મૂળમાં જૂની શામળદાસ કૅાલેજની પ્રયોગશાળા તરીકે બધાયેલા મકાનમાં ખસેડાયું. શિલ્પકૃતિઓ, શિલાલેખા, તામ્રપત્રા, સંસ્કૃત હસ્તપ્રતા, સિક્કા, ઈટા, વલભીના મૃદ્ભાંડખડા, સિહેારનાં ભિત્તિ-ચિત્રાની પ્રતિકૃતિ, ધાતુપ્રતિમા, તૈલચિત્રા, અશ્મીભૂત અવશેષા, સ્થાનિક હાથ-હુન્નરકલાની કૃતિ અને ખેતીનાં આારાના સગ્રહ ધરાવે છે. મ્યુઝિયમના વહીવટ છેવટમાં ગાંધીસ્મૃતિ ટ્રસ્ટને સુપરત થયેા.૮
૬. સરદાર વલ્લભભાઈ પટેલ મ્યુઝિયમ, સુરત
અગાઉનું ‘વિન્ચેસ્ટર મ્યુઝિયમ' આઝાદી પછી આ નામે એળખાય છે. ૧૯૫૨ માં સુરત બરો મ્યુનિસિપાલટીએ શતાબ્દી ઉત્સવ પ્રસંગે યેાજેલા પ્રદર્શને એના વિકાસને નવું પ્રેાત્સાહન અપેલું, એમાં કેટલાક વિભાગ ઉમેરાયા ને એતે માટે ખાસ મકાન બંધાયુ' (૧૯૫૬). આ મ્યુઝિયમમાં રાજપૂત મુઘલ કાંગરા અને ગુજરાતી શૈલીનાં ચિત્રા, સચિત્ર હસ્તપત્રા, શિલ્પકૃતિઓ, ધાતુપ્રતિમાએ, હસ્તકલાના વિવિધ નમૂના, જરીકામ ભરતકામ તથા કાશિપેાના નમૂના, ધાતુ-હુન્નરકલાના નમૂના, વિવિધ પોશાકા, હસ્તપ્રતા, તામ્રપત્રા, આયુ, વાઘો અને પ્રાણિ િવદ્યાને લગતા સંગ્રહ રહેલા છે. એના વહીવટ સુરતની મ્યુનિસિપાલિટીની સલાહકાર સમિતિ દ્વારા થાય છે.
ઉપર જણાવેલાં છ મ્યુઝિયમ અગાઉના કાલખંડ દરમ્યાન સ્થપાયાં હતાં, જ્યારે આ કાલખંડ દરમ્યાન ગુજરાતમાં નીચેનાં બહુહેતુક મ્યુઝિયમ ઉમેરાયાં ઃ
૩૨
Page #523
--------------------------------------------------------------------------
________________
૪૮૮
આઝાદી પહેલાં અને પછી લેડી વિલ્સન મ્યુઝિયમ, ધરમપુર
વિદેશની કારીગરીની હરીફાઈ કરવા પિતાની પ્રજાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ધરમપુરના મહારાજાએ ૧૯૨૮ માં આ મ્યુઝિયમ સ્થાપ્યું. એને મુખ્ય આશય વિદેશી કલાકારીગરી દર્શાવવાને હોઈ એમાં સ્થાનિક કે ભારતીય કલાની વસ્તુઓ કરતાં વિદેશી કલાની વસ્તુઓ ઘણી મોટી સંખ્યા ધરાવે છે. ૧૯૪૮માં એને વહીવટ મુંબઈ રાજ્યના ઉદ્યોગ-વિભાગને સુપરત થયે. મ્યુઝિયમને બે મકાનમાં ગોઠવેલું. મુખ્ય મકાનમાં કાચની, હાથીદાંતની, પ૦૨ અને લાકડાની, ધાતુની. ચીની માટીની, કાપડની, ઘાસ અને વાંસની તેમજ લાખ અને જડાવની કલાત્મક કૃતિઓ, સિકકા, ટપાલ ટિકિટ, જંગલ અને ખેતીની પેદાશ, ભૂસ્તરવિદ્યા અને પ્રાણિવિદ્યાને લગતા નમૂના, ચિત્રવીથિ, વસ્ત્રો અને અલંક રે, મૃમ્ભાડે અને ઈટોના સંગ્રહ આવેલા હતા, જ્યારે વધારાના મકાનમાં વાદ્યોના નમૂના નજરે પડતા. : ૮. મ્યુઝિયમ ઓફ ઐટિકિવટીઝ, જામનગર
એની સ્થાપના એ સમયના નવાનગર રાજ્ય “લાખોટા' નામે મકાનમાં ૧૯૪૬ માં કરેલી. મૂળમાં એ પુરાતત્વવિષ્યક મ્યુઝિયમ હતું, જેમાં શિલ્પ અભિલેખે સિક્કાઓ હસ્તપ્રત ચિત્રો અને પ્રાગ-ઈતિહાસના વિભાગ હતા, પરંતુ એમાં એ ઉપરાંત પ્રાકૃતિક ઇતિહાસ, હુન્નર અને ભૂસ્તરવિદ્યાના વિભાગ ઉમેરાયા. પ્રાચીન અવશેષમાં સેંધોનાં નામ્રપત્રો, ભૂચરમોરીના યુદ્ધને લગતાં ભિત્તિ-ચિત્રો અને હાલાર તથા સોરઠનાં પુરાતન સ્થળોએ મળેલા અવશેષ ઉલ્લેખનીય છે. છેવટમાં બાલવિભાગ ઉમેરાયે, જેમાં રમકડાં, મસાલા ભરેલાં પંશુપંખીઓ વગેરે નેંધપાત્ર છે. છેવટમાં મ્યુઝિયમને વહીવટ મુંબઈ સરકારને હસ્તક હતો.૧૧ ૯. સરદાર પટેલ યુનિવર્સિટી મ્યુઝિયમ, વલ્લભવિદ્યાનગર
આ મ્યુઝિયમ મૂળમાં ચારુતર વિદ્યામંડળ શ્રી અમૃત વસંત પંડયાની પ્રેરણા અને શ્રી ભાઈલાલભાઈ પટેલ(ભાઈકાકા)ના પ્રોત્સાહનથી ૧૯૪૯ માં સ્થાપેલું. એમાં સંગ્રહની શરૂઆત ખેડા જિલ્લાની પુરાવસ્તુઓ તથા નર્મદા ખીણના ભૂસ્તરીય અવશેષ રૂપે થયેલી. ડે. યૂથીએ ભેટ આપેલી સંખ્યાબંધ ધાતુપ્રતિમાઓ તથા કલાકૃતિઓ વડે મ્યુઝિયમ ઘણું સમૃદ્ધ થયું. મ્યુઝિયમના સંગ્રહમાં શિલ્પકૃતિઓ સિક્કાઓ શિલાલેખે અને કલાકૃતિઓને સમાવેશ થત હતો. એને વહીવટ શરૂઆતમાં ચારુતર વિદ્યામંડળની પુરાતત્વ સંસ્થાને હસ્તક
Page #524
--------------------------------------------------------------------------
________________
મ્યુઝિયમક્ષેત્રે વિકાસ
૪૮૮
હતો, પરંતુ ૧૯૬૦માં મ્યુઝિયમ સ. ૫. યુનિવર્સિટીને હસ્તક કરાયું. સરદાર પટેલ યુનિવર્સિટી એને બહુહેતુક મ્યુઝિયમ તરીકે વિકસાવી રહેલ છે ૧૨ ૧૦. શ્રી ગિરધરભાઈ બાળસંગ્રહાલય, અમરેલી
સન ૧૯૩૪ માં અમરેલીના ગોહિલવાડ ટીંબામાંથી એકત્ર કરેલા પુરાવશેષનું પ્રદર્શન શ્રી પ્રતાપરાય ગિ. મહેતાએ સાર્વજનિક પુસ્તકાલયની બાજુના ખંડમાં ભરેલું. કેટલાક વર્ષો પછી મુંબઈ રાજયના નાણામંત્રી ર્ડો. જીવરાજ મહેતાના પ્રોત્સાહનથી શ્રી પ્રતાપરાય મહેતાએ અમરેલીમાં બાપયોગી સાર્વજનિક મ્યુઝિયમ સ્થાપવાનું સ્વીકાર્યું. રાજય સરકારે રંગમહાલનું મકાન મ્યુઝિયમ માટે આપ્યું, શ્રી પ્રતાપરાય મહેતાએ પિતા ગિરધરભાઈના નામનું આ મ્યુઝિયમ ૧૯૫૫ માં સ્થાપ્યું. અમરેલીની મ્યુનિસિપાલિટી એને વહીવટ સંભાળે છે. આ મ્યુઝિયમ અમરેલી અને એની આસપાસના વિસ્તારમાં બાળકોના શિક્ષણકેંદ્ર તરીકે મહત્ત્વ ધરાવે છે. એમાં અમરેલીની પુરાવસ્તુઓ, કલા અને પુરાતત્તવ, માનવજાતિવિદ્યા, પ્રાકૃતિક ઈતિહાસ, ખગોળ વાહનવ્યવહાર વિજ્ઞાન વાર્તા, તથા આંતરરાષ્ટ્રિય અને મત્સ્યગૃહના વિભાગ આવેલા છે. આ વિભાગોની પ્રદશિત વસ્તુઓ બાળકોને સમજાવવામાં આવે છે તેમજ તેઓને એ વિશે વાર્તારૂપે સમજૂતી પણ આપવામાં આવે છે.૧૩
આ કલા અને પુરાતત્ત્વને લગતું મ્યુઝિયમ ૧. સંસ્કારકે, અમદાવાદ
આ મ્યુઝિયમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૧૯૫૭માં સ્થાપ્યું. આરંભિક વર્ષોમાં એના મકાનમાં માત્ર કામચલાઉ પ્રદર્શન યોજવામાં આવતાં. આગળ જતાં એમાં સ્થાનિક શિલ્પ સ્થાપત્યની કૃતિઓને તેમજ એન. સી. મહેતાએ એકત્ર કરેલ ચિત્રોનો સંગ્રહ ઉમેરાયો. આ મ્યુઝિયમમાં એ ઉપરાંત પ્રાકૃતિક ઈતિહાસ અને માનવવિદ્યાના વિભાગ રાખવાનું નિર્ધારેલું છે.'
છે. પુરાતત્વવિષયક મ્યુઝિયમ ૧. મ. સ. યુનિવર્સિટીના પુરાતત્ત્વ અને પ્રાચીન ઈતિહાસ વિભાગનું
મ્યુઝિયમ,વડોદરા ૧૯૫૦ માં વડોદરાની મ. સ. યુનિવર્સિટીને આ વિભાગ સ્થપાયો ત્યારથી જ આ મ્યુઝિયમ અસ્તિત્વમાં આવ્યું છે. એમાં પ્રાયઃ આ વિભાગે સ્થળતપાસ અને ઉખનને દ્વારા પ્રાપ્ત કરેલી પુરાવસ્તુઓ સંગૃહીત કરવામાં
Page #525
--------------------------------------------------------------------------
________________
૫૦૦
આઝાદી પહેલા અને પછી
આવે છે. અન્ય સંસ્થાઓ તરફથી વિનિમયમાં મળેલ પુરાવસ્તુઓ તથા કેટલીક અન્ય પુરાવસ્તુઓને પણ એમાં સમાવેશ થાય છે. આ મ્યુઝિયમમાં મૃભાંડો ઓજાર અભિલેખો સિકકાઓ મુદ્રાઓ તથા મુદ્રાંકે અને શિલ્પકૃતિઓ ઈત્યાદિના સંગ્રહ આવેલા છે. ૧૫
૨. પ્રભાસપાટણ મ્યુઝિયમ, પ્રભાસપાટણ
જૂના સોમનાથ મંદિરના અવશેષ, એ સ્થાને નવું મંદિર બંધાવતાં પહેલાં થયેલા જૂના મંદિરના પાયાની ઉખનનમાંથી અને શાવના ટીંબાના તથા નગરના ટીંબાના ઉખનનમાંથી મળેલા પુરાવશેષોને સંગ્રહ કરવામાં આવ્યો. ૧૯૫૧ માં સ્થપાયેલું આ મ્યુઝિયમ પ્રાચીન પ્રભાસ તથા સોમનાથ પાટણના પુરાવશેષેની ઝાંખી કરાવે છે. એમાં શિલ્પકૃતિઓ અભિલેખો અને સિકકાઓ તથા મૃભાંડેના વિભાગ આવેલા છે.૧૬
૩. ભે. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવનનું મ્યુઝિયમ, અમદાવાદ
સન ૧૮૪૮ માં સ્થપાયેલી ગુજરાત વર્નાકયુલર સેસાયટી(જે હવે ગુજરાત વિદ્યાસભા' તરીકે ઓળખાય છે)એ છેક ફાર્બસ અને દલપતરામના સમયથી જૂની હસ્તપ્રતે એકત્ર કરવાનું શરૂ કરેલું.૭ ૧૯૩૮માં એ સંસ્થાએ પિતાને “ઉચ્ચ અભ્યાસ અને સંશોધન વિભાગ’ સ્થાપ્યો ત્યારે અનુદાન દેતી પ્રાંતીય સરકારની સૂચનાથી એણે હસ્તપ્રત અને ખતપત્રો ઉપરાંત જૂના સિકકા તથા જૂની શિલ્પકૃતિઓ સંગૃહીત કરવા માંડેલી.૧૭એ ૧૯૪૬માં આ વિભાગ શેઠ ભો. જે. અધ્યયન-સંશોધન વિદ્યાભવન નામે વિકસ્યો ત્યારથી એના પ્રાચીન વસ્તુસંગ્રહને પ્રતિવર્ષ વધુ ને વધુ સમૃદ્ધ કરવામાં આવ્યા. ૧૯૪૬ માં એના સંગ્રહમાં ૨,૯૭૬ સંસ્કૃત હસ્તપ્રત, ૧,૬૩૩ ગુજરાતી-હિંદી હસ્તપ્રતો, ૧૦૮ ફારસીઅરબી હસ્તપ્રત અને ૧,૮૭૮ સિકકાઓને સમાવેશ થયેલે, જયારે ૧૯૬૦ માં ૫,૭૯ર સંસ્કૃત હસ્તપતે, ૨,૭૩૮ ગુજરાતી-હિંદી-મરાઠી હસ્તપ્રત, ૧૦૦ ફારસી-અરબી-ઉર્દૂ હસ્તપ્રત, આપારાવ ભેળાનાથ લાઈબ્રેરી તરફથી મળેલી દર૦ સંસ્કૃત અને ૨૨૭ ફારસી–અરબી-ઉર્દૂ હસ્તપ્રતો, ૧,૮૭૮ સિક્કા, ૩ તામ્રપત્રો અને ૨૪ શિલ્પકૃતિઓને સમાવેશ થયો હતો.૧૯ ૧૯૬૦માં વિદ્યાભવન પિતાના અલાયદા મકાનમાં ખસેડાતાં એના મ્યુઝિયમને એક મેટા પ્રદર્શન-ખંડની સગવડ મળી છે ને એ ઈતિહાસ-પુરાતત્વ-સંસ્કૃતિનું ઉચ્ચ શિક્ષણ લેતા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ માટે ઉપકારક નીવડયું છે.
Page #526
--------------------------------------------------------------------------
________________
મ્યુઝિયમક્ષેત્રે વિકાસ
૫૦૧ ૪. શ્રી રજની પારેખ આસ અને શ્રી કેશવલાલ બુલાખીદાસ કોમર્સ
કેલેજનું મ્યુઝિયમ, ખંભાત
કોલેજના એ સમયના આચાર્યશ્રી. પુષ્કરભાઈ ચંદરવાકરની પ્રેરણા તથા પ્રા. ડે. . પ્ર. અમીનના પુરુષાર્થથી ૧૯૬૦ માં સ્થપાયેલા આ મ્યુઝિયમમાં ખંભાત અને એની આસપાસનાં પ્રાચીન સ્થળોએથી મળેલી પ્રાચીન પ્રતિમાઓ તથા અન્ય શિલ્પકૃતિઓ, કાષ્ઠશિલ્પ સિક્કાઓ અને અન્ય પુરાવસ્તુઓ સંગૃહીત કરવામાં આવી છે. ૨૦ કલેજે સ્થપાયેલા અને વિકસાવેલા મ્યુઝિયમ તરીકે આ એક ઉદાહરણીય નમૂને ગણાય.
ઈ. હુનરકલાને લગતું મ્યુઝિયમ ૧. દરબાર હૈલ મ્યુઝિયમ જૂનાગઢ
જૂનાગઢના બાબી વંશના નવાબના દરબાર હેલમાં ત્યાંની શાહી હુન્નરકલાકૃતિઓને લગતું આ મ્યુઝિયમ ૧૯૪૭ માં સ્થપાયું. એમાં શાહી રાચરચીલું, ચાંદીની રાજગાદી, ચાંદીની ખુરશી, ગાલીચા ઝુમ્મરે અરીસા તલચિત્રો ફટાઓ, પાલખીએ, હથિયારો, ઘરેણાં વગેરેનો સમાવેશ થાય છે. ૨૧
ઉ. બાલશિક્ષણને લગતું મ્યુઝિયમ ૧. બાલસંગ્રહાલય, ભાવનગર
ગાંધીસ્મૃતિ ટ્રસ્ટ દ્વારા ૧૯૫૮ માં સ્થપાયેલું આ મ્યુઝિયમ બાળકને બુનિયાદી તાલીમ તથા મનોરંજન દ્વારા પ્રત્યક્ષ શિક્ષણ આપતું શૈક્ષણિક મ્યુઝિયમ છે ૨૨
ઊ. કાપડ-ઉદ્યોગને લગતું મ્યુઝિયમ ૧. કેલિકો મ્યુઝિયમ ઓફ ટેકસટાઇલ્સ, અમદાવાદ
આ મ્યુઝિયમની સ્થાપના શ્રી ગૌતમ સારાભાઈએ ૧૯૪૮ માં કરી હતી. વાયુ અનુકૂલિત તથા સૂર્યપ્રકાશની અસરથી મુક્ત એવું દેશમાં પ્રથમ કહી શકાય તેવું ખાસ મકાન કેલિકો મિલના કમ્પાઉન્ડમાં બાંધવામાં આવેલું. એમાં ૧૬ મી સદીથી આરંભીને આધુનિક સમય સુધીના ભારતનાં વિવિધ કાપડ તથા વિશિષ્ટ પિશાકને સંગ્રહ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. ભરતકામ પિછવાઈ–કલા પટોળાં કંથાઓ અંગરખાં ચોસલા(કચ્છી ટોપીઓ) ચાકળા પડદા આભલાકામ ઇત્યાદિના નમૂના કાપડ તથા પોશાકોનું વૈવિધ્ય દર્શાવે છે. કાપડ માટેના વિવિધ પદાર્થો તથા કાંતણ અને વણાટનાં સાધનને વિકાસક્રમ વિવેકપુર સર પ્રદર્શિત કર્યો છે. ૨૩
Page #527
--------------------------------------------------------------------------
________________
૫૦૨
આઝાદી પહેલાં અને પછી
એ. તબીબીવિદ્યા તથા આરોગ્યને લગતાં મ્યુઝિયમ ૧ થી ૫, બી, જે મેડિકલ કોલેજનાં મ્યુઝિયમ, અમદાવાદ
આ મેડિકલ કોલેજના ઍનેટોમી વેલજી ફાર્માકોલૉજી હાઇજિન અને ફોરેન્સિક મેડિસિન એ પાચેય વિષયોનું મ્યુઝિયમ વિકસતું રહ્યું છે. એમાં તે તે વિષયના ઉપસ્નાતક તથા અનુસ્નાતક વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ શિક્ષણ માટે ઉપકારક નીવડે તેવા વિવિધ નમૂને પ્રદર્શિત કરેલા હોય છે.૨૪ ૬ થી ૮ મેડિકલ કોલેજનાં મ્યુઝિયમ, વડોદરા
૧૯૪૯ માં આ કોલેજ સ્થપાઈ ત્યારથી એના ઍનેટની, ફાર્માકોલાજી, પંથેલાજી અને પ્રિવેન્ટિવ મેડિસિન એ ચારેય વિભાગનાં મ્યુઝિયમ સ્થપાયાં, જેમાં ઉપસ્નાતક તથા અનુસ્નાતક શિક્ષણને ઉપયોગી વિવિધ નમૂના પ્રદર્શિત કરેલા છે.૨૫ ૧૦. હેલેથ મ્યુઝિયમ, વડોદરા
સન ૧૯૫૩ માં સયાજીબાગના વહાઈટ પંલિયન'માં વડોદરાની મુનિસિપાલિટીએ આ મ્યુઝિયમ શ્રી. જી. એમ. જાધવની પ્રેરણાથી શરૂ કરેલું. આરોગ્ય અને સ્વચ્છતા અંગે પ્રત્યક્ષ શિક્ષણને ઉદ્દેશ ધરાવતા આ મ્યુઝિયમમાં હવાઉજાસવાળાં ગામડાંઓના અને હવાઉજાસ વિનાનાં ગામડાઓના નાના નમૂના દર્શાવી આરોગ્ય અને સ્વાથ્ય માટે અનુકૂળ એવાં કૂવા, તળાવ સંડાસ ગમાણ પાણી-પુરવઠા ગટર વગેરેને લગતાં નાના નમૂન અને આલેખ રજૂ કરાયા છે. વળી શરીરનાં વિવિધ અંગેનાં કાર્યો તથા રોગોનાં મૂળ અને નિવારણને ઉપાયની સમજૂતી આપતા નમૂના અને આલેખે મૂકેલાં છે. આરોગ્યને લગતી ફિલ્મો પણ બતાવવામાં આવે છે.
એ. વ્યક્તિવિષયક સ્મારક મ્યુઝિયમ ૧ ગાંધીસ્મારક સંગ્રહાલય, અમદાવાદ
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના અવસાન(૧૯૪૮) બાદ ગાંધીસ્મારક નિધિએ દેશના જુદાં જુદાં સ્થળાએ ગાંધીજીના જીવનપ્રસંગેની છબીઓ તથા એમની અંગત વપરાશની વસ્તુઓ તેમજ એમને લગતાં લખાણ તથા પુસ્તકની સાધનસામગ્રી દર્શાવતાં સ્મારકમ્યુઝિયમ સ્થાપ્યાં. ગુજરાતમાં આવું પહેલું મ્યુઝિયમ સાબરમતી(અમદાવાદ)ના હરિજન આશ્રમમાં ગાંધીજી જે હદયકુંજ” નામના મકાનમાં બાર વર્ષ રહેલા તેમાં ૧૯૪૮ માં સ્થપાયું. એમાં
Page #528
--------------------------------------------------------------------------
________________
મ્યુઝિયમક્ષેત્રે વિકાસ
૫૦૩
ગાંધીજીના શૈશવથી નિધન સુધીના પ્રસંગોને લગતી છબીઓ ઉપરાંત એમને ચર, એમણે સીવેલું ખમીસ અને એમનું ઢાળિયું તેમજ દાંડીકૂચ વગેરેને લગતી મોટા કદની આબેહૂબ છબીઓ નોંધપાત્ર છે. ૨૭ ૨ ગાંધીસંગ્રહાલય, ભાવનગર
| ગુજરાતમાં આવું બીજું મ્યુઝિયમ ૧૯૫૫ માં ભાવનગરમાં સ્થપાયું. એમાં ગાંધીજીને લગતી કેટલીક દુર્લભ છબીઓ, અગત્યના દસ્તાવેજ અને એમની કેટલીક અંગત વસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે. ૨૮
આઝાદી પહેલાં ગુજરાતમાં મ્યુઝિયમનું સંચાલન શાહકુટુંબ મ્યુનિસિપાલિટીઓ અને ખાનગી સંસ્થાઓ દ્વારા થતું. સ્વાતંત્ર્યોત્તર કાલમાં સૌરાષ્ટ્ર સરકારની રચના થતાં સૌરાષ્ટ્રનાં મ્યુઝિયમ એના પુરાતત્વ-દફતર વિભાગના નિયામક નીચે મુકાયાં. ત્યાર બાદ મુંબઈ રાજ્યની રચના થતાં ગુજરાતના સરકારી મ્યુઝિયમ એ રાજ્યના પુરાતત્વ-દફતર વિભાગના નિયામકને હસ્તક મુકાયાં. ૧૯૬૦ માં ગુજરાત રાજ્યની રચના થતાં તેઓને વહીવટ એના શિક્ષણ વિભાગને સુપરત થયા. ૧૯૬૪ માં ગુજરાત સરકારે મ્યુઝિયમોના નિયામકને અલાયદે વિભાગ સ્થાપ્યો ને સરકારી મ્યુઝિયમને વિશેષ વિકાસ થયો.૨૯ સંસ્થાકીય મ્યુઝિયમોમાં પણ સંખ્યાને તથા પ્રકારોને ઉત્તરોત્તર વિકાસ થઈ રહ્યો છે. ૦
પાદટીપ ૧. જુઓ આ ગ્રંથમાલાને ગ્રંથ ૮, પરિશિષ્ટ ૨ (પૃ. ૫૭૮-૫૮૭). ૨. એ પૈકી પાંચ મ્યુઝિયમ તબીબી કોલેજોના વિવિધ વિષયોનાં હતાં, જ્યારે
એક આરોગ્યને લગતું હતું. ૩. એ કાપડ-ઉદ્યોગને લગતું હતું. 8. C. Sivaramamurii, Directory of Museums in India, pp. 23
f; બી. એલ. માંકડ અને વી. એચ. બેડેકર, “સંગ્રહાલયો”, “ગુજરાત
એક પરિચય.” પૃ. ૨૩૯ ૫. Ibid., p. 39; એજન, પૃ. ૨૪૨ ૬. Ibid., p. 34; એજન, પૃ, ૨૪૨ ૭. Ibid., p. 26; એજન, પૃ. ૨૪૧ ૮. Ibid., pp. 25 f; એજન, પૃ. ૨૪૧ ૯. Ibid., pp. 40f; એજન, પૃ. ૨૪ર ૧૦. Ibid., pp. 31 f; એજન પૃ. ૨૪૧ ૧૧. Ibid., p. 33; એજન, પૃ. ૨૪૧-૪૨ ૧૨. Ibid., pp. 4lf; એજન, પૃ. ૨૪૨; નંદન છે. શાસ્ત્રી, “ભારતનાં મ્યુઝિયમ', પૃ. ૩૧
આગળ જતાં જીવવિજ્ઞાન રસાયણશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્ર તથા સરદાર પટેલનાં જીવન અને કાર્યના વિભાગ ઉમેરાયા છે.
Page #529
--------------------------------------------------------------------------
________________
૫૦૪
આઝાદી પહેલાં અને પછી
૧૩. Ibid, P. 22; માંકડ અને બેડેકર, ઉપર્યુક્ત, પૃ. ૨૪૧ ૧૪. Ibid, p. 21; એજન, પૃ. ૨૪ર ૧૫. Ibid, p. 25; એજન, પૃ. ૨૪ર ૧૬. Ibid., p. 39; એજન, પૃ. ૨૪-૪૩ ૧૭. હીરાલાલ ત્રિ. પારેખ, “કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની
સૂચિ (૧૯૩૦); કે. કા. શાસ્ત્રી, ગુજરાતી હસ્તપ્રતાની સંકલિત યાદી (સને
૧૯૩૭ સુધીની)-પ્રસ્તાવના, ૫. ૧૬-૧૮ ૧૭. અ. ગુજરાત વર્નાકયુલર સોસાયટીને અહેવાલ, સન ૧૯૩૯, પૃ. ૪૭ ૧૮. “ગુજરાત વિદ્યાસભાને અહેવાલ, ૧૯૪૬-૪૭, પૃ. ૧૬-૧૭ ૧૯. એજન, સન ૧૯૬૦-૬૧, પૃ. ૨૩; C. Sivaramamurti, op. cit,
p. 22 20. Usha Agrawal, Brief Directory of Museums in India, 1980 ૨૧. Ibid., p. 36; મુદ્રિકા જાની અને સ્વર્ણકમલ ભૌમિક, “ગુજરાતમાં
મ્યુઝિયમ,” પૃ. ૧૩; વડોદરાનું ફતેહસિંહરાવ મ્યુઝિયમ (સ્થા. ૧૯૬૧) અને ભૂજનું મદનસિંહ મ્યુઝિયમ (સ્થા. ૧૯૭૮) આ પ્રકારનાં મ્યુઝિયમ છે. ભાવનગરમાં કલાઓ અને હુન્નરને લગતું મ્યુઝિયમ ગાંધીસ્મૃતિ
ટ્રસ્ટ દ્વારા ૧૯૬૩ માં સ્થપાયું છે. ૨૨. Usha Agrawal, Ibid., p. 33; અમદાવાદમાં બાલવાટિકામાં એક અને
શ્રેયસના ટેકરા ઉપર બીજુ બાલ સંગ્રહાલય તથા કપડવંજમાં ધીરજબહેન
બાલસંગ્રહાલય છે. ૨૩. C. Sivaramamurti, op. cir, p. 130; માંકડ અને બેડેકર, ઉપર્યુક્ત,
પૃ. ૨૪૩; મુદ્રિકા જાની, “ગુજરાતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિ, પૃ. ૪૪-૪૬ ૨૪. Ibid., p. 103; માંકડ અને બેડેકર, ઉપર્યુક્ત, પૃ. ૨૪૩ ૨૫. Ibid., p. 104; એજન, પૃ. ૨૪૩ ૨૬, Ibid, pp. 103; એજન, પૃ. ૨૪૩ ૨૭. Ibid., pp. 39 f; એજન, પૃ. ૨૪૩ ૨૮. Usha Agrawal, op. cit, p. 337; જાની અને ભૌમિક, ઉપર્યુક્ત,
પૃ. ૨૮; આગળ જતાં સરદાર સ્મારક સંગ્રહાલય અમદાવાદ ભાવનગર
બારડોલી વગેરે સ્થળોએ થયાં છે. ૨૯-૩૦. મુદ્રિકા જાની, ઉપર્યુક્ત, પૃ. ૩૦-૩૪; જાની અને ભૌમિક, ઉપર્યુક્ત,
પૃ. ૩-૫, ૧૦–૨૯
Page #530
--------------------------------------------------------------------------
________________
વંશાવળીઓ વિલીનીકરણ પર્યત)*
૧. વડોદરાને ગાયકવાડ વંશ
૪. ગોવિંદરાવ (૧૭૮૩-૧૮૦૦)
૫. આનંદરાવ
(૧૮૦૦–૧૮૧૯)
૬, સયાજીરાવ ૨
(૧૮૧૮-૧૯૪૭)
૭, ગણપતરાવ
(૧૮૨૭–૧૮૫૬)
૮, ખંડેરાવ (૧૮૫૬–૧૮૭૦)
૯ મહારાવ
(૧૮૭૦–૧૮૭૫)
૧૦. સયાજીરાવ ૩ જે
(૧૮૫૭–૧૯૩૯)
સ્વ. ફતેહસિંહરાવ ૧૧. પ્રતાપસિંહરાવ
(૧૯૩૯-૧૯૪૮)
આ ગ્રંથમાલાના ગ્રંથ ૭ અને ૮ તેમજ આ ગ્રંથનાં પ્રકરણ ઉપરાંત ગુજરાત ઈતિહાસ સંદર્ભ સૂચિ ખંડ ૭ અને ગુજરાત રાજ્યનાં ડિસ્ટ્રીકટ ગેઝેટિયરને આધાર લેવામાં આવ્યા છે.
Page #531
--------------------------------------------------------------------------
________________
૫૦૬
આઝાદી પહેલાં અને પછી
૨. જાડેજા વંશ
(1) કચ્છના જાડેજા
(૨) નવાનગરનાં જાડેજા (જામનગર)
૨૧. લખપતજી
(૧૭૪૧–૧૭૬૦)
૨૨. ગોડજી રજે . .
(૧૭૬૦–૧૭૭૮)
૧૫. લાખોજી ૩ જે
(૧૭૪૩–૧૭૬૪) . --- ૧૬. જસેજી ૧૭. સતાજી
(૧૭૬૮–૧૮૧૪) (૧૮૧૪–૧૪૨૦)
૨૩. રાયધણજી રાજે ૨૪. પૃથુરાજ
(૧૭૭૮-૧૭૮૬) (૧૭૮૬૧૮૦૧) ૨૫. (૧૮૦૧–૧૮૧૩)
૧૮. રણમલજી (૧૮૨૦–૧૮૫૨)
૨૬. ભારમલજી રજે
(૧૪૧૪–૧૮૧૯).
૧૮. વિભાજી
(૧૮૫૨–૧૮૯૫) રાજ્યરક્ષક તરીકે કેનેડી.
(૧૮૯૫–૧૯૦૩)
૨૭. દેશળજી રજે
(૧૮૧૮–૧૮૬૦)
૨૦. જસવંતસિંહજી
(૧૯૦૩–૧૯૦૬)
૨૮, પ્રાગમલજી રજે
(૧૮૬૦–૧૮૭૫)
૨૮. ખેંગારજી ૩ જે
(૧૮૭૬–૧૯૪૨)
૨૧. રણજિતસિંહજી
(૧૯૦૭–૧૯૩૩) રર. દિગ્વિજયસિંહજી ' (૧૯૩૩–૧૯૪૮) ૨૩. રાયધણજી રજે
(૧૭૭૮–૧૭૮૬) (૧૮૦૧–૧૮૧૩)
૩૦. વિજયરાજજી ' (૧૯૪૨–૧૯૪૮)
૩૧. મદનસિંછ
(૧૯૪૮)
Page #532
--------------------------------------------------------------------------
________________
વંશાવળીઓ (વિલીનીકરણ પર્વત)
૫૦૭
(૩) ગાંડળના જાડેજા
૪. કુંભોજી રજે (૧૭પર-૧૭૮૯)
સગરામજી ૧લે
૫. મૂળુજી ) (૧૭૮૯થી ૭. દેવજી
૧૭૯૯) (૧૭૪૮–૧૮૧૨). ૬. દાજીભાઈ .
૮. નાથજી ૯. કાનજી ૧૦. ચંદ્રસિંહજી ૧૧. ભાણાભાઈ (૧૮૧૨-૧૮૧૪) (૧૮૧૪-૧૮૨૧) (૧૮૨૧- ૧૮૪૧) (૧૮૪૧-૧૮૫૧) (૪) રાજકેટને જાડેજા
૧૨. સગરામજી રજે ૮. મહેરામણજી જે (૧૭૪૬-૧૭૮૪)
(૧૮૫૧-૧૮૬૯)
૧૩. ભગવતસિંહજી ૯ રણમલજી રજે (૧૭૮૪–૧૭૯૬) (મૃ. ૧૮૨૫)
(૧૮૬૯-૧૯૪૪)
૧૪. ભોજરાજજી ૧૦. સુરાજી (૧૮૨૫-૧૮૪૪)
(૧૯૪૪–૧૯૪૮)
૧૧. મહેરામણજી ૪ થે
(૧૮૪૪-૧૮૬૨).
૧૨. બાવાજીરાજ
(૧૮૬૨-૧૮૯૦)
૧૩. લાખાજીરાજ
(૧૮૯૦–૧૯૩૦)
૧૪, ધર્મેન્દ્રસિંહજી ૧૫. પ્રદ્યુમ્નસિંહજી ' (૧૯૩૫–૧૯૪૦) (૧૯૪૦–૧૯૪૮)
Page #533
--------------------------------------------------------------------------
________________
૫૦૮
આઝાદી પહેલાં અને પછી
-
(૫) મોરબીના જાડેજા
(૬) ધાળના જાડેજા ૧૨. વાઘજી
(૧૭૧૪–૧૭૬૦)
૩. રજી
૧૩ જયસિંહજી ૧લે
(૧૭૬૦–૧૭૮૧)
૪ પચાણજી
પ. વાઘજી ૧લે (૧૭૭૨–૧૭૮૫)
૧૪. જુનજી રજે
(૧૭૮૧–૧૭૮૯)
૧૫. નાર્થોજી ૧૭૮૯)
૬. હમીરજી
(૧૭૮૫–૧૭૯૦)
છ જિયજી
(૧૭૮૦–૧૮૨૮)
૧૬. મોડજી રજે
(૧૭૮૦–૧૮૦૩)
૮. પૃથ્વીરાજજી (૧૮૨૯–૧૮૪૬)
૧૭. ભૂપતસિંહજી ' (૧૮૦૩–૧૮૪૪)
૯. રોજી રજે (૧૮૪૬–૧૮૭૦)
૧૮. જયસિંહજી રજે
(૧૮૪૪–૧૮૮૬)
૧૦. વાઘજી રજો
(૧૮૭૦–૧૯૪૨)
૧૯. હરિસિંહજી
(૧૮૮૬-૧૯૧૪)
૧૧. લખધીરસિંહજી
(૧૯૨૨-૧૯૪૮) ૧૨. મહેન્દ્રસિંહજી
(૧૯૪૮)
૨૦. દેલતસિંહજી
(૧૯૧૪-૧૯૩૮)
પુત્ર (દીપસિંહજી)
૨૧. ચંદ્રસિંહજી
(૧૯૩૯-૧૯૪૮)
Page #534
--------------------------------------------------------------------------
________________
વંશાવળીઓ (વિલીનીકરણ પર્યત).
૫૦૯
૩. ઝાલા વંશ
(૧) ધાંગધ્રાના ઝાલા ૧૩. ગજસિંહજી ૨ જો
(મૃ. ૧૭૬૫).
૧૪. જસવંતસિંહજી
(૧૭૬૫-૧૮૦૧)
(૨) લીબડીના ઝાલા ૨૮. હરભમજી લે
(૧૭૫૨-૧૭૮૬) ૨૯. હરિસિંહજી
(૧૭૮૬-૧૮૨૫) ૩૦. ભેજરાજ ૪ થે
(૧૯૨૫-૧૮૩૭)
૧૫. રાયસિંહજી
(૧૮૦૧-૧૮૦૪)
૧૬, અમરસિંહજી
(૧૮૦૪–૧૮૪૩)
૩૧. હરભમજી ૨
(૧૮૩૭ ૧૮૫૬)
૩૨. ફતેસિંહજી
(૧૮૫૬-૧૮૬૨)
૧૭. રણમલસિંહજી
(૧૮૪૩–૧૮૬૯)
૧૮, માનસિંહજી
(૧૮૬૯-૧૯૦૦
૩૩. જસવંતસિંહજી
(૧૮૬૨-૧૯૦૮) ૩૪. દેલતસિંહજી
(૧૯૦૮–૧૯૪૧) ૩૫. દિગ્વિજયસિંહજી
(૧૯૪૧)
જસવંતસિંહજી
૧૯. અજિતસિંહ ' (૧૯૦૦-૧૯૧૧)
૨૦. ઘનશ્યામસિંહજી
(૧૯૧૧-૧૯૪૨)
૩૬. છત્રસાલસિંહજી
(૧૯૪૧–૧૯૪૮)
૨૧. મયૂરધ્વજસિંહજી ઉકે
મેઘરાજજી ૩ જા (૧૯૪૨–૧૯૪૮)
Page #535
--------------------------------------------------------------------------
________________
૫૧૦
આઝાદી પહેલાં અને પછી
(૩) વાંકાનેરના ઝાલા
. (૪) વઢવાણના ઝાલા
૭. ભારજી (૧૭૪૮–૧૭૮૦)
૬. સબલસિંહ રજે
(૧૭૪૧–૧૭૬૫)
૮. રાયસિંહજી
૯. કેસરીસિંહ (૧૭૮૪–૧૭૮૭)
૭. ચંદ્રસિંહ
(૧૭૬૫–૧૭૭૮)
૧૦. ચંદ્રસિંહ ર જે
(૧૭૮૦–૧૮૩૯)
૮, પ્રથીરાજજી
(૧૭૭૮–૧૮૦૭)
( ૧૧. વખતસિંહ
(૧૮૩૮–૧૮૬૦)
૯ જાલમહિ
(૧૮૦–૧૮૨૭)
જસવંતસિંહ
૧૦. રાજસિંહ
(૧૮૨૭–૧૮૭૫)
૧૨. બનેસિંહ
(૧૮૬૦-૧૮૮૧) ૧૩. અમરસિંહ
(૧૮૯૮-૧૯૪૮)
ચંદ્રસિંહ
બેચરસિંહ
૧૧. દાજીરાજજી
(૧૮૭૫-૧૮૮૫)
૧૨. બાલસિંહ
(૧૮૮૫–૧૯૧૦)
૧૩. જસવંતસિંહ
(૧૯૧૦–૧૯૧૮) ૧૪. જોરાવરસિંહ (૧૯૨૦–૧૯૩૪)
૧૫. સુરેન્દ્રસિંહ (૧૯૩૪–૧૯૪૮)
Page #536
--------------------------------------------------------------------------
________________
વંશાવળીઓ (વિલીનીકરણ પર્વત)
૫૧૧
૪. જેઠવા વંશ (પોરબંદર)
૫. ગૃહિલ વશ
"
૧૭૫. સરતાનજી રજે
(૧) ભાવનગરના ગૃહિલ (૧૭પ૭–૧૮૦૪). ૧૭૬. હાલે
૨૨. ભાવસિંહજી ૧ લે (૧૮૦૪–૧૮૧૩)
' (૧૭૦૩–૧૭૬૪) ૧૭૭. પૃથીરાજજી ઉફે ખીમો ૨૩. અખેરાજજી રજો (૧૮૧૭-૧૮૮૧
(૧૭૬૪–૧૭૭૨) ૧૭૮. ભોજરાજજી (૧૮૮૧-૧૯૦૦) ***
(૧૭૭૨–૧૮૧૬) માધવસિંહજી
' |
૨૫. વજેસિંહજી ૧૭. ભાવસિંહજી
(૧૮૧૬–૧૮૫૨) (૧૯૦૦-૧૦૦૮)
ભાવસિંહજી ૧૮૦. નટવરસિંહજી .
(૧૯૮–૧૯૪૮)
૨૬. અખેરાજજી ૩જે
(૧૮૫૨–૧૮૫૪)
ર૭. જસવંતસિંહજી
(૧૮૫૪–૧૮૬૯) ૨૮ તખ્તસિંહજી
(૧૮૬૮–૧૮૯૬)
૨૯ ભાવસિંહજી રજા
(૧૮૯૬–૧૯૧૯)
૩૦. કૃષ્ણકુમારજી
(૧૯૧૨–૧૯૪૮)
Page #537
--------------------------------------------------------------------------
________________
૫૧૨
(૨) પાલિતાણાના ગૃહિલ
ઉનડજી
સરતાનજી રજો (મૃ. ૧૭૬૬) (૧૭૬૬-૧૮૨૦)
કાંધાળ ૪ થા (૧૮૨૦–૧૮૪૦)
નાંઘણુ ૪ થા (૧૮૪૦–૧૮૬૦)
પ્રતાપસિંહજી
(૧૮૬૦)
T
સુરસિ’હજી (૧૮૬૦-૧૮૮૫)
માનસ દુજી (૧૮૮૫–૧૯૦૫)
બહાદુરસિંહજી (૧૯૦૧-૧૯૪૮)
આઝાદી પહેલાં અને પછી
(૩) લાઠીના ગૃહિલ
સંઘજી
સૂરસિંહજી
લાખાજી (૧૮મા સૈકા ) I
1
દાજીરાજજી ઉર્ફે અમરિસ‘હ
(ભાવાસ હુ)
તખ્તસિંહ I
રિસંહ (‘કલા પી’) (૧૮૯૫–૧૯૦૦)
પ્રતાપસિંહ (૧૯૦૦-૧૯૧૮)
પ્રશ્ન લાદસિંહ (‘રાજહ’સ’) (૧૯૧૮-૧૯૪૮)
Page #538
--------------------------------------------------------------------------
________________
વંશાવળીએ (વિલીનીકરણ પ ́ત)
૬. ઈડરના શાડ વંશ ર. શિવસિ ંહ (૧૭૪૨–૧૯૯૨)
૩. ભવાનીસિંહુ (૧૭૯૨ મૃ.)
૪. ગંભીરસ (૧૭૯૨-૧૮૫૫)
૫. જવાનસિંહ (૧૮૫૫–૧૮૬૮)
દેસરીસિદ્ધ
(૧૮૬૮–૧૯૦૧)
૭. પ્રતાપસિહ (૧૯૦૧-૧૯૧૧)
૮. દાલસિંહ(ભત્રીજો) (૧૯૧૧–૧૯૩૧)
૯. હિ'મસિ'હુ
3333
કુંઢ
(૧૯૩૨–૧૯૪૮)
૭.
માખી વશ
(૧) જુનાગઢના ગામી શેરખાન—બહાદુરખાન (૧૭૫૭–૧૭૫૮)
T મહાબતખાન ૧લા (૧૭૫૮–૧૯૭૫)
T
હમીદખાન ૧૯ (૧૭૭૫–૧૮૧૧)
બહાદુરખાન રો (૧૮૧૧–૧૮૪૦)
હમીદખાન ૨જો મહાબતખાનો (૧૮૪૦–૧૮૫૧) (૧૮૫૧–૧૮૮૨)
બહાદુરખાન ૩ો. (૧૮૮૨–૧૮૯૨)
૫૧૩
રસ્થાન (૧૮૯૨-૧૯૧૧)
મહાબતખાન ૩ જો (૧૯૧૧–૧૯૪૮)
Page #539
--------------------------------------------------------------------------
________________
૫૧૪
- આઝાદી પહેલાં અને પછી
(૨) રાધનપુરના બાબી
૮, પાલનપુરના હતાણી વંશ
| | ફતેહખાન ૧લે કમાલખાન
કમાલુદ્દીનખાન (૧૭૨૯–૧૭૬૫)
ગજુદ્દીનખાન (૧૭૬૫–૧૮૧૩)
પીરખાન
ફીરોઝખાન
ફતેહખાન
શેરખાનજી (૧૮૧૩-૧૮૨૫)
જોરાવરખાનજી (૧૮૨૫–૧૮૭૪).
૧૨, ફીઝખાન ૩જે
(૧૭૯૬–૧૮૧૨)
૧૩. ફતેહખાન રજે
(૧૮૧૨ થી ૧૮૫૪)
બિરિમલાખાનજી (૧૮૭૪–૧૮૯૫)
૧૪. જોરાવરખાન
(૧૮૫૪–૧૮૭૭)
મુર્ત જાખાન (૧૯૩૬–૧૯૪૮)
( જલાલુદ્દીનખાન (૧૯૧૦–૧૯૩૬)
.
૧૫. શેર મહંમદખાન
(૧૮૭૭–૧૯૧૮)
મહમદ શેરખાનજી (૧૮૯૫-૧૯૧૦).
૧૬. તાલે મહમદખાન
(૧૯૧૮–૧૯૪૮)
ઉસ્માનખાન
પ. કરીમદાદખાન
(૧૭૧૪–૧૭૩૫)
૭. બહાદૂરખાન (૧૭૪૪–૧૭૮૨)
મુઝાહિદખાન
૬. પહાડખાન જે
(૧૭૩૫–૧૭૪૪)
ઉસ્માનખાન
૮. સલીમખાન (૧૭૮૦–૧૭૮૫)
૧૧. સમશેરખાન
(૧૯૭૪) ફરી (૧૭૯૫-૧૭૯૬)
૯. શેરખાન સેનાબુ (૧૭૮૫–૧૭૯૨)
૧૦, મુબારીઝખાન (૧૭૯૨-૧૭૮૪)
Page #540
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
૧. સામાન્ય
(1) HOLLEGE (અ) અહેવાલે અને દફતરો
'Census of India Religion Paper No. 1, 1963' 'Census Volumes for India, Bombay Presidency for 1921 and 1931' Vol. VII, Part I 'Source Material for a History of the Freedom Movement in India, Vol. II: 1885-1920',
Bombay, 1958 Trivedi. R. K. (EU) : Census 1961, Gujarai, District Census
Handbook': 1 10 15 - Census of India 1961, Vol V. Gujarat,
Part 1 A (ii) a, Delhi, 1965 (આ) ગેઝેટિયરો Campbell, J. M. (Ed.): Gazetteer of the Bombay Presidency,'
Vol. IX, Pari II, Bombay. 1899 - Gujarat District Gazetteer : Ahmedabad
Broach (1961). Surat (1962), Rajkot (1965). Bhavnagar (1969), Kutch (1971), Amreli (1972), Panchamahals (1972), Junagadh (1975), Mehsana (1975), Kheda (1977), Vadodara (1980),
Ahmedabad (1984) – 'Imperial Gazetteer of India, Provincial Series, Bombay Presi
dercy.' Vol. I, Calcutta, 1909 (U) 242°48 Hastings. James (Ed.) : 'Encyclopedia of Religion and Ethics',
Vol. II, Edinburgh, 1909 () 1#1-24124* Allan, John : 'Catalogue of ihe Coins in the Indian Museum,
Calcutta,' New Delhi, 1976
Page #541
--------------------------------------------------------------------------
________________
પ૧૬
આઝાદી પહેલાં અને પછી
(ઉ) અર્વાચીન ગ્રંથો Majumdar, R. C. (ed.) 'Struggle For Freedom,' Bombay. 1962 Misra, S. C.
‘Muslim Communities in Gujarat,' Baroda,
| 1964 Trivedi, A. B.
'Post war Gujarat,' Bombay, 1949 Varghes, Paul (ed.) “Ahmedabad Misson Golden Jubilee Souve
nier, 1934 1984, Ahmedabad, 984 Vyas, Hariprasad & Gujarat To-day,' Part I, Ahmedabad,
Raval, Prabodh (Pub.). | 196–63 ઓઝા, ધનવંત “ગુજરાત દર્શન, અમદાવાદ, ૧૯૫૪ ગાંધી, ભોગીલાલ (સંપા.) “ગુજરાત દર્શન, વડોદરા, ૧૯૬૦ ઠાકર, શાંતિલાલ નડિયાદને ઈતિહાસ,” અમદાવાદ, ૧૯૫૧ દેસાઈ, ઈ. ઈ. “સૂરત સોનાની મૂરત, સુરત, ૧૯૫૮ દેસાઈ, ગેવિંદભાઈ હા. ગુજરાતને અર્વાચીન ઇતિહાસ, અમદાવાદ, ૧૯૧૮ દેસાઈ, ચૂનીલાલ મ. “વડેદરા રાજ્યને ઈતિહાસ, વડોદરા, ૧૯૨૬ પરીખ, રસિકલાલ છે. અને
શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ (સંપા.)
ગ્રંથ ૧, અમદાવાદ, ૧૯૭૨ પરીખ, રામલાલ (સંપા.) “ગુજરાત એક પરિચય (કોંગ્રેસને ભાવનગર
અધિવેશન અંકઃ જાન્યુ. ૧૯૬૧), ભાવનગર, ૧૯૬૧ પારેખ, હીરાલાલ ત્રિ. “અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન, અમદાવાદ, ૧૯૩૭ , , (સંપા.) “લેડી વિદ્યાગૌરી મણિમહોત્સવ-અભિનંદન ગ્રંથ,
અમદાવાદ, ૧૯૩૬ બાવીસી, મુગટલાલ “ગુજરાત ઇતિહાસ સંદર્ભસૂચિ, ખંડ ૭
અમદાવાદ, ૧૯૮૦ ભટ્ટ, નર્મદાશંકર “ખંભાતનું સાંસ્કૃતિક દર્શન, ખંભાત, ૧૯૭૬ મહેતા, કપિલરાયા “અમદાવાદ સર્વસંગ્રહ, અમદાવાદ, ૧૯૪૮ રાજગર, શિવપ્રસાદ અર્વાચીન ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક
ઈતિહાસ,” અમદાવાદ, ૧૯૭૪
- ગુજરાત એક દર્શન, વડોદરા, ૧૯૫૭ રાઠોડ, રામસિંહજી “કચ્છનું સંસ્કૃતિ દર્શન, અમદાવાદ, ૧૯૫૯ શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. અને
પરીખ, પ્રવીણચંદ્ર ચિ. ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ, (સંપા.),
ગ્રંથ ૮, અમદાવાદ, ૧૯૮૪ શાહ, પુરુષોત્તમ છે. અને
શાહ, ચંદ્રકાંત (સંપા.) “ચરોતર સર્વસંગ્રહ’, ભાગ ૧-૨, નડિયાદ, ૧૯૫૪
Page #542
--------------------------------------------------------------------------
________________
૨. પ્રકરણવાર (સામાન્ય સંદર્ભ સૂચિમાં જણાવેલા ગ્રંથ સિવાયની)
પ્રકરણ ૧
દલાલ, યાસીન
“અખબારનું અવલોકન,” રાજકોટ, ૧૯૮૧ પરીખ, રમેશકાંત ગુજરાતના ઇતિહાસ-સંશોધનમાં દફતરોનું મહત્વ,
ગુજરાત ઇતિહાસ પરિષદ (૭ મું જ્ઞાનસત્ર,
ભાણવડ), અમદાવાદ, ૧૯૮૨ પાઠક, રામનારાયણ પરિચય,” “સાપના ભારા,” અમદાવાદ, ૧૯૩૬ મહેતા, મકરન્દ ગુજરાતના ઈતિહાસ-સંશોધનમાં દફતરોનું મહત્વ,
ગુજરાત ઇતિહાસ પરિષદ (મું જ્ઞાનસત્ર,
ભાણવડ), અમદાવાદ, ૧૯૮૨ માર્શલ, રતન રૂસ્તમજી “ગુજરાતી પત્રકારત્વને ઇતિહાસ, સુરત, ૧૯૫૦ વૈદ્ય, વિજયરાયા અર્વાચીન ગુજરાતી સાહિત્યની રૂપરેખા, મુંબઈ,
૧૯૪૯ સુંદરમ
“અર્વાચીન કવિતા,” અમદાવાદ, ૧૯૩૪
Bhaitacharyya, S. N
Parikh, Narahari
અકકડ, વલ્લભદાસ
પ્રકરણ ૨ 'Mahatma Gandhi-The Journalist,'
Bombay, 1965 Sardar Vallabhbhai Patel,' Vol. II,
Ahmedabad, 1956 “સ્વાતંત્ર્ય સંગ્રામને એક સંકે', “ગુજરાત એક
પરિચય” (સંપા. રામલાલ પરીખ), ભાવનગર, ૧૯૬૧ “આત્મકથા, અમદાવાદ, ૧૯૬ર “મહાત્મા ગાંધી,” ભાગ ૧, અમદાવાદ, ૧૯૬૫ “ગુજરાતનાં સત્યાગ્રહ આદેલને,' “ગુજરાત દર્શન,”
(સંપા. ભોગીલાલ ગાંધી), વડોદરા, ૧૯૬૦ ગાંધીયુગ', “ગુજરાત એક પરિચય” (સંપા. રામલાલ પરીખ), ભાવનગર, ૧૯૬૧
ગાંધી, મેહનદાસ ક. જોષી, અંબાલાલ ના દેસાઈ, નારાયણ
દેસાઈ, મગનભાઈ
Page #543
--------------------------------------------------------------------------
________________
૫૧૮
આઝાદી પહેલાં અને પછી
દેસાઈ, શાંતિલાલ “રાષ્ટ્રને સ્વાતંત્ર્ય સંગ્રામ અને ગુજરાત,
અમદાવાદ, ૧૯૭ર નહેરુ, જવાહરલાલ ' “મારું હિંદનું દર્શન” (ગુજ. અનુ),
અમદાવાદ. ૧૯૫૧ પટ્ટાભી, સીતારામૈયા “મહાસભાને ઈતિહાસ' (ગુજ. અનુ.),
અમદાવાદ, ૧૯૩૫ પરીખ, નરહરિ દ્વા. “સરદાર વલ્લભભાઈ,' ભાગ ૧, અમદાવાદ, ૧૯૫૦ પાઠક, રામનારાયણ ના. “સરદાર વલ્લભભાઈ પટેલ, અમદાવાદ, ૧૯૭૧ બૅન્કર, શંકરલાલ “ગાંધીજી અને મજૂર પ્રવૃત્તિ,” અમદાવાદ, ૧૯૬૫ મહેતા, કપિલરાયા “ગુજરાતનું પત્રકારત્વ “ગુજરાત દર્શન” (સંપા.
ભોગીલાલ ગાંધી), વડેદરા, ૧૯૬૦ મહેતા, કલ્યાણજીભાઈ વિ.
અને દેસાઈ, ઈશ્વરલાલ ઈ. “દાંડીકુચ, અમદાવાદ, ૧૯૬૮ શાહ, કાંતિલાલ મ. ‘વિરમગામ સત્યાગ્ર, અમદાવાદ, ૧૯૭૪ શાહ, ચિનુભાઈ પુ. વ્યાયામ પ્રચારનાં પચાસ વર્ષ,' “ગુજરાત એક
પરિચય” (સંપા. રામલાલ પરીખ), ભાવનગર, ૧૯૬૧
પ્રકરણ ૩ Mishra, B B.
'Indian Political Parties', Delhi, 1976 Weiner, Myron 'Party Politics in India : The Developm: t
of a Multi-Party System', New Jersey,
1957 દેસાઈ, મહેબૂબ જરની ચળવળમાં ભાવનગર” “પથિક,” વર્ષ ૨૦,
અંક ૧૦, અમદાવાદ, ૧૯૮૧ પંડ્યા, કમળાશંકર વેરાન જીવન, મુંબઈ અને ઇન્દર, ૧૯૭૩ બૅન્કર, શંકરલાલ ગાંધીજી અને રાષ્ટ્રીય પ્રવૃત્તિ,' અમદાવાદ, ૧૯૬૭ ભટ્ટ, નરહરિ
હિંદી રાષ્ટ્રીય મહાસભાને ઈતિહાસ, ભાગ ૩,
વડોદરા, ૧૯૩૮ મહેતા, દિનકર પરિવર્તન, અમદાવાદ, ૧૯૬૬ યાજ્ઞિક, ઇંદુલાલ આત્મકથા,' ભાગ ૫, અમદાવાદ, ૧૯૭૧ સંઘવી, નગીનદાસ વગેરે “સ્વરાજદર્શન, વલ્લભવિદ્યાનગર, ૧૯૬૯
Page #544
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
૫૧૮
પ્રકરણ ૪
તાલે મહંમદખાન, પાલણપુર રાજયને ઈતિહાસ', ભા. ૧, વડેદરા,
૧૯૧૩. દેશાઈ, શંભુપ્રસાદ હ. સૌરાષ્ટ્રને ઈતિહાસ જૂનાગઢ, ૧૯૬૮ પટેલ, ચંદ્રકાંત
“માણસા સત્યાગ્રહ,” માહિતી ખાતું, ગુજરાત રાજ્ય,
અમદાવાદ, ૧૯૭૮ વોરા, મણિભાઈ પોરબંદર, પોરબંદર, ૧૯૭૭
પ્રકરણ ૫ .. . . . . : Menon, V. P. 'The Story of the Integration of Indian
States', Bombay, 1956
'For A United India', Delhi, 1967 દેશાઈ, શંભુપ્રસાદ હ. ‘જૂનાગઢ અને ગિરનાર', જૂનાગઢ, ૧૯૭૫ પાઠક, રામનારાયણ ના. “સરદાર વલ્લભભાઈ પટેલ, અમદાવાદ, ૧૯૬૩ મહેતા, બળવંતરાય એકીકરણ', “ગુજરાત એક પરિચય” (સંપા. રામલાલ
પરીખ), ભાવનગર, ૧૯૬૧ શાસ્ત્રી, કે. કા. પ્રાચીન ભૌગોલિક ઉલ્લેખો, “ગુજરાતને રાજકીય
અને સાંસ્કૃતિક ઈતિહાસ”, ગ્રંથ ૧, અમદાવાદ,
૧૯૭૨ સુરતી, નાનુભાઈ
- “રાજ્ય રચનાને ઇતિહાસ,” “ગુજરાત એક પરિચય:
(સંપા. રામલાલ પરીખ), ભાવનગર, ૧૯૬૧ -
પ્રકરણ ૬ 'An Account of Shree Bhagvatsin hjee
Golden Jubilee Celebration,” Gondal, 1934 Chudgar, P. L. 'Indian Princes Under British Protection',
London, 1929 'India 1957', Delhi, 1957
“India 1960, Delhi, 1960 Mayne C.
'History of the Dhrangadhra State', Calcutta,
1921 Parmar, Ladhabhai The Rewakantha Directory', Vol. II, Rajkot, : H. (Ed.)
1922
Page #545
--------------------------------------------------------------------------
________________
પર૦
આઝાદી પહેલાં અને પછી
Sharpe, Elizabeth 'Thakore Sahib Shree Daulatsingh of Limbdi".
London, 1931 ટાપરિયા, જસવંતસિંહ. “અમર-ચરિત્ર', વાંકાનેર, ૧૯૭૯ શાહ, શાંતિલાલ સૌરાષ્ટ્રમાં ગાંધીજી', રાજકોટ, ૧૯૭ર
પરિશિષ્ટ
Gupta, P. L. Lahiri, A. N.
'Coins', New Delhi, 1969 'Indo-British Coins Since 1835,' "Journal
of Numismatics Society of India”. Vol. XXIII, Varanasi. 1961
શાસ્ત્રી, હરિપ્રસાદ ગં. અને પરીખ, પ્રવીણચંદ્ર ચિ.
“ભારતીય સિક્કાશાસ્ત્ર', અમદાવાદ, ૧૯૭૮
પ્રકરણ ૭ 'Economic and Political Weekly', Vol. XIX,
No 3, January 21, 1984 Desai, Neera 'Social Change in Gujarat.' Bombay, 1978 Desai. Sapur F 'A Community at the Cross Road', Bombiy
1948 Mistry, Maneck P "Report of the Survey of Gujarat Parsis
(Rural)', Bombay. 1967 Shah, B. V.
'Godavara Parsis', Surat, 1954 ગાંધી, મે. ક
ત્યાગમૂર્તિ અને બીજા લેખે', અમદાવાદ, ૧૯૫૦ ગાંધી, મો. ક. (સંપા. ) “નવજીવન', પુસ્તક ૧, ૪, ૧૧, ૧૫, ૧૬, ૧૭,
નવજીવન પ્રકાશન, અમદાવાદ તિસંધ: અતિ વિકાસયાત્રા', અમદાવાદ,
૧૯૭૧ ઠાકોર, ઈન્દ્રવદન બ. (તંત્રી) “પ્રજાબંધુ સુવર્ણાક", અમદાવાદ, ૧૯૪૮ ત્રિવેદી, નવલરામ જગન્નાથ
“સમાજ સુધારણનું રેખાદર્શન', અમદાવાદ, ૧૯૩૪ દેસાઈ, અંજના અનાવિલેમાં સમાજ સુધારણા', અમદાવાદ. દેસાઈ, નીરા
ગુજરાતમાં સ્ત્રી સુધારણાની ચળવળ', સેન્ટર ફોર સેશ્યલ સ્ટડીઝ, ૧૬-૧૭ ડિસેંબર, ૧૯૮૩ના પરિસંવાદમાં વાંચેલ પેપર (અપ્રગટ)
Page #546
--------------------------------------------------------------------------
________________
સંદર્ભસૂચિ
પર૧ પટેલ, ઊર્મિલા વિકસતા સમુદાયો', અમદાવાદ, ૧૯૮૩ પટેલ, તારાબહેન ભારતીય સમાજવ્યવસ્થા', અમદાવાદ, ૧૯૬ર પટેલ, હરબન્સ
‘સૌરાષ્ટ્રના પાટીદારોમાં સમાજસુધારણ', સેન્ટર
ફોર સેશ્યલ સ્ટડીઝ, ૧૬-૧૭ ડિસેંબર,
૧૯૮૩ના પરિસંવાદમાં વાચેલ પેપર (અપ્રગટ) પાઠક, રામનારાયણ ના ગુજરાતમાં રચનાત્મક સંસ્થાઓ અને સેવકે',
અને દેસાઈ શાંતિલાલ અમદાવાદ, ૧૯૭૦ ભટ્ટ, ઉષા
અમદાવાદ શહેરની સ્ત્રી નેતૃત્વશક્તિ', અમદાવાદ,
૧૯૮૨ મહેતા, શારદા
જીવન સંભારણું', વડોદરા, ૧૯૩૮ માર્શલ, રતન રૂસ્તમજી “ગુજરાત પારસી પરિષદ ગ્રંથ', સુરત, ૧૯૪૭
–“ગુજરાતના પારસીઓ', સુરત, ૧૯૬૯ વાશિક અચુત, શાહ, ઘનશ્યામ, જોષી વિદ્યુત ‘અર્થાત', પુ. ૨, અંક ૨-૩, અમદાવાદ, ૧૯૮૩
(સંપા.) શાહ, અંજના
સમાજસુધારણમાં ગાંધીજીનું પ્રદાન અમદાવાદ,
૧૯૮૧ શાહ, કાન્તિલાલ (સંપા.) “મૂઠી ઊંચેરો માનવી', અમદાવાદ, ૧૯૭૪ શ્રીમાળી, દલપત “સેવામૂર્તિ પરીક્ષિતલાલ', અમદાવાદ, ૧૯૭૦
પુરવણી
Guha, Chandi (Bos :) 'Social Work of Christian Missionaries in
Gujarat : 1815-1947' (Typed Thesis) Ahmedabad, 1984
Cnoksey, R. D
પ્રકરણ ૮ 'Economic life in Bumbay : Gujarat (1800
1939)', Bombay, 1965 “Life and Labour in a South Gujarat
Village, Mangalore, 1930
Mukhtyar, G. C.
Page #547
--------------------------------------------------------------------------
________________
પરેરે
આઝાદી પહેલાં અને પછી
'Progress of Co-operative Movement in
Gujarat,' Souvenier, 42 Science Congress Conference'
Vadodara. 1955 “Lile and Labour in Gujarat Taluka'
Calcutta, 1937 'Kathiawar Economics’, Bombay, 1943
Shukla J. B.
Trivedi, A. B.
ગાંધી, મો. ક.
પરિશિષ્ટ ‘India Abroad", Vol. X1, No. 44, 1981 Project Report of International School of Dravidian Linguistic Asscciation for
the year 1976', દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહને ઈતિહાસ,
અમદાવાદ, ૧૯૬૦ ગુજરાત પરિચય” (ઓરિસ્સામાં વસતા ગુજરાતી
એનું વસ્તીપત્રક સહિતનું પુસ્તક), ૧૯૬ર દક્ષિણ ભારતના સૌરાષ્ટ્રીએ', રાજકોટ, ૧૯૫૫ વિશ્વગુર્જરી ઍડ-વિશેષાંક, અમદાવાદ
દવે, ઈશ્વરલાલ ૨.
કોઠારી, વિઠ્ઠલદાસ જોશી, ઉમાશંકર ઠકકર, પ્રવીણ
પ્રકરણ ૯ કેળવણી વડે ક્રાંતિ, અમદાવાદ, ૧૯૫૦ કેળવણીને કીમિયો', અમદાવાદ, ૧૯૭૮ ગુજરાતને સ્ત્રી-કેળવણીને ઇતિહાસ', અમદાવાદ,
૧૯૭૯, અર્વાચીન ભારતીય કેળવણીને વિકાસ, વડોદરા, ૧૯૬૮
દેસાઈ, ધનવંત
પરિશિષ્ટ Dull, Newton Mohan 'Baroda and Its Libraries' Baroda, 1928 શાહ, વિભૂત ગુજરાતમાં પુસ્તકાલય પ્રવૃત્તિ', માહિતી ખાતું,
ગુજરાતરાજય, ગાંધીનગર, ૧૯૮૧
Page #548
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
૫૨૩
રાવળ, અનંતરાય
પારેખ, હીરાલાલ ત્રિ.
શાસ્ત્રી, કે. કા.
Boyd, Robin
પ્રકરણ ૧૦ અર્વાચીન સાહિત્યનાં પ્રેરક બળ', “ગુજરાતી ગ્રંથકાર
સંમેલન વ્યાખ્યાનમાલા”, વડોદરા, ૧૯૪૮ –ભૂમિકા', “ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, ગ્રંથ ૪ (સંપા. જોશી ઉમાશંકર વગેરે), અમદાવાદ, ૧૯૮૧
પુરવણી “ગુજરાત સાહિત્ય સભા કાર્યવાહી' (૧૯૩૩થી ૧૯૫૮
સુધીની), અમદાવાદ, ૧૯૩૪થી ૧૯૬૫ ગ્રંથ અને ગ્રંથકાર', ગ્રંથ ૧ થી ૧૧, અમદાવાદ,
૧૯૩૦થી ૧૯૬૬ ગુજરાત વર્નાકયુલર સોસાયટીને ઈતિહાસ', ભાગ ૩,
અમદાવાદ, ૧૯૩૪ ગુજરાતના સારસ્વતો', અમદાવાદ, ૧૯૭૭
પ્રકરણ ૧૧ Church History of Gujarat', Madras, 1981 'Shri Ramakrishna Ashr m Rajkot, Report,
April 1975 to March 1978', Rajkot, 1978 'गुजरात के सतो की हिन्दी साहित्य को देन',
मथुरा, १९६८ ___ 'स्वामिनारायण संप्रदाय का विकास एवं गुरुपरंपरा',
अहमदाबाद, १९८० 'गच्छाधिपति पू. आ. श्री कैलाससागर सूरीश्वरजी म.
सा. जीवनयात्रा : एक परिचय', कोबा, १९८५ ન બને પ્રમાવ આવા', ત્રાસન્ (રા),
१९७९ “વહતા જ્ઞાની નિરમા', ગુર (રાજસ્થાન), ૧૮૬
શ્રી અરવિંદ ગુજરાતમાં', “શ્રી અરવિંદ નિવાસ | દશાબ્દી મહોત્સવ,” વડોદરા “મા આનંદમયીની આનંદયાત્રા', અમદાવાદ, ૧૯૮૪ “શ્રી સૂર્યપુરની જૈન પરિચય બુક', સુરત, ૧૯૭૦
गुप्त, रामकुमार
હવે, હૃષરાય ત્રિ.
मुनि, मित्रान'द सागर
साध्वी, सधमित्रा
साध्वीप्रमुखा, कनकप्रभा
ઉપાધ્યાય, રણધીર કિનારીવાલા, ડાહ્યાભાઈ
(સંપા.)
Page #549
--------------------------------------------------------------------------
________________
પર૪
આઝાદી પહેલાં અને પછી
ગાંધી, મેહનદાસ ક. મંગળ પ્રભાત', અમદાવાદ, ૧૯૪૦
– હરિજનબંધુ', તા. ૨૯ માર્ચ, ૧૯૩૬ શ્રી જાનકીદાસજી મહારાજ શતાબ્દી મહોત્સવ
સ્મરણિકા', કરમસદ, વિ. સ. ૨૦૩૫ જાની, અરુણોદય પૂજયશ્રી મોટાને અંજલિ', “સ્વાધ્યાય”,
વર્ષ ૧૪, અંક ૨, વડોદરા, ૧૯૭૭ ગ્રંથ અને ગ્રંથકાર', પૃ. ૩ (૧૯૩૨),
પુ. ૫ (૧૯૩૪), પુ. ૭ (૧૯૩૬),
પુ. ૯ (૧૯૪૪), પુ. ૧૦ (૧૯૫૨), અમદાવાદ ઠક્કર, કેશવલાલ આધુનિક ગુજરાતના સંત', ભાગ ૧, વડોદરા, ૧૯૬૬ ઠકકર, ધીરુભાઈ “અર્વાચીન ગુજરાતી સાહિત્યની વિકાસરેખા',
અમદાવાદ, ૧૯૭૨ ત્રિવેદી, નર્મદભાઈ જ. “થિઓફીકલ સોસાયટી સૌરાષ્ટ્રમાં', “ઊર્મિનવ
રચના”, વર્ષ ૪૪, અંક ૭-૮, રાજકોટ, ૧૯૭૩ દેસાઈ, કુમારપાળ સદીનું સરવૈયું”, “જૈન રત્નચિંતામણિ, ભા. ૨
(સંપા. દેવલુક, નંદલાલ), ભાવનગર, ૧૯૮૫ દેસાઈ, રતિલાલ દી. “શેઠ આણંદજી કલ્યાણજી પેઢીને ઇતિહાસ', ભા. ૧,
અમદાવાદ, ૧૯૮૩ ધર્મચક્ર', વર્ષ ૩, અંક ૫, અમદાવાદ, ૧૯૭૮;
ધર્મચક્ર', વર્ષ ૬, અંક ૧, અમદાવાદ, ૧૯૮૧ પટેલ, ચીમનભાઈ ઈ. રામદેવજીનું ચમત્કારી મંદિર', “ધર્મ સંદેશ”,
વર્ષ ૧૬, અંક ૧, અમદાવાદ, ૧૯૮૦ પરીખ, નરહરિ દ્વા. “સામ્યવાદ અને સર્વોદય તથા બીજા લેખો',
અમદાવાદ, ૧૯૩૫ પંડયા, રમેશ “વરતાલ-દર્શન', અમદાવાદ, વિ. સં. ૨૦૭ પ્રભાશંકર એલીશાભાઈ “સુવાર્તાનું પરોઢ અને પરાત્પરનું પરાક્રમ',
મહેસાણા, ૧૯૮૨ ભટ્ટ, કાન્તિકુમાર રામકબીર સંપ્રદાય', કેલિફોર્નિયા, ૧૯૮૨ ભટ્ટી, નાગજીભાઈ “સાયલાના સંત લાલજી મહારાજ', “મિનવરચના',
વર્ષ ૫૬, અં. ૧૨, રાજકોટ, ૧૯૮૬ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ મહોત્સવ ગ્રંથ), ભા. ૨, મુંબઈ, ૧૯૬૮
Page #550
--------------------------------------------------------------------------
________________
સદર્ભ સૂચિ
મહેતા, નમદાશંકર મહેતા, બબલભાઈ માસ્તર, કરીમ મહમદ
મુનિ, ભુવનચંદ્ર
મેાદી, અમૃતલાલ નારેશ્વર વાળંદ, વાડીલાલ
વેારા, મણિભાઇ શાસ્ત્રી, દુર્ગાશંકર કે. શાસ્ત્રી, હરિપ્રસાદ અને શેલત, ભારતી
શેલત, ભારતી
સાંડેસરા, ઉપેન્દ્ર
સેાની, રમણલાલ સ્વામી, સાઈ શરણાનંદ
૧૪, નારાયળ (સવા.) ગાંધી, પુરુષોત્તમ ના. (સંપા.)
‘શાકત સંપ્રદાય', મુંબઈ, ૧૯૭૩ ‘સર્વાદય અને ભૂદાનયજ્ઞ', વડાદરા, ૧૯૫૬ ‘મહાગુજરાતની મુસલમાના', ભા, ૧-૨,
વડાદરા, ૧૯૬૯
પરપ
‘શ્રી પાર્શ્વચંદ્રગચ્છના પૂ. મુનિપુંગવાના પરિચય', “જૈન રત્ન ચિંતામણિ” (સ`પા. દેવલુક, નંદલાલ),
ભા. ૨, ભાવનગર, ૧૯૮૫
‘નારેશ્વરના નાથ', નારેશ્વર, ૧૯૮૩
શ્રી લકુલીશ તી કાયાવરોહણ', 'ધ લેાક”, વ ૧૮, અં. ૯, અમદાવાદ, ૧૯૮૩ પોરબંદર', પે:રબંદર, ૧૯૭૭ શૈવધતા સંક્ષપ્તિ ઇતિહાસ', મુ`બઈ, ૧૯૩૬ અમદાવાદના શીખ ગુરુદ્વારાના લેખ’,‘બુદ્ધિપ્રકાશ", પુ. ૧૨૮, અમદાવાદ, ૧૯૮૧
—અમદાવાદની અગિયારીઓના શિલાલેખ', “બુદ્ધિ
પ્રકાશ”, પુ. ૧૨૭, અમદાવાદ, ૧૯૮૦ —‘ગુજરાતમાં યદ્નીએ’, “પથિક'', વર્ષ ૨૦, અંક ૭, અમદાવાદ, ૧૯૮૧ ‘અમદાવાદના ત્રિભાષી કૂદી શિલાલેખ અને ત્યાંનું કબરસ્તાન, વિદ્યાપીઠ', સળંગ અંક ૧૧૦, અમદાવાદ, ૧૯૮૧
'શીખદન', વલ્લભવિદ્યાનગર, ૧૯૭૬
‘સંતસાગર’, ભાગ ૧-૨, અમદાવાદ, ૧૯૮૫ ‘શ્રી સાંઈબાબા', અમદાવાદ, વિ. સ. ૨૦૨૨
પ્રકરણ ૧૨
'Bombay Art Society Diamond Jubilee
Souvenier 1888–1948', Bombay, 1948 Lalit Kala Akademi', New Delhi, 1960 ‘તિજા ગામી, ન્યૂ વિલ્હી, १९८० ગુજરાતમાં સંગીતનું પુનરુજ્જીવન', અમદાવાદ,
૧૯૩૯
Page #551
--------------------------------------------------------------------------
________________
પર
આઝાદી પહેલાં અને પછી
દોશી, અમુભાઈ “ભારતીય સંગીતને વિકાસ', અમદાવાદ, ૧૯૭૫ નાયક, સુરેશ . “ગુજરાતી રંગભૂમિના અભિનય –શિલ્પી બાપુલાલ
નાયક', ગાંધીનગર, ૧૯૮૦ પરમાર, જયમલ “આપણાં લેકનૃત્ય', અમદાવાદ, ૧૯૫૭ બારડ, માનસંગજી (તંત્રી) પથિક', સપ્ટે.-ઓકટો, અમદાવાદ, ૧૯૮૦ મહેતા, ધનસુખલાલ “ગુજરાતી બિનધંધાદારી રંગભૂમિને ઈતિહાસ',
- વડોદરા, ૧૯૫૬ શાહ, વિમલ
ગુજરાતના આદિવાસીએ, અમદાવાદ, ૧૯૬૬ ગુજરાત દીપોત્સવી અંક, ૨૦૧૮, ૨૦૩૭, ૨૦૩૮,
૨૦૪૧ ગુજરાતી રંગભૂમિ, સવા શતાબ્દી સ્મારક ગ્રંથ,
મુંબઈ, ૧૯૭૯ યશવંત શુકલ અને મધુસૂદન પારેખ (સંપા.) “બુદ્ધિપ્રકાશ', પુ. ૧૨૭, અમદાવાદ, ૧૯૮૦
પરિશિષ્ટ ગાંધી, પુરુષોત્તમ ના. (સંપા.) “ગુજરાતમાં સંગીતનું પુનરુજજીવન’, અમદાવાદ,
૧૯૩૮ -રાષ્ટ્રીય શાળા રાજકોટ”, “ગુજરાત” દી. ૧૯૨૮,
ગાંધીનગર. ૧૯૭૨ પટેલ, સુધાબહેન “ઓચ્છવભાઈનું જીવનચરિત્ર', અપ્રગટ નિબંધ,
અમદાવાદ, ભારતીય સંગીત વિદ્યાલય સ્મરણિકા', રાજકોટ,
૧૯૭૬ “સંગીત નાટય ભારતી રાજકેટ ૧૯૫૩ થી ૧૯૭૮, ૨૫ વર્ષની પ્રવૃત્તિ અને પ્રગતિ', રાજકેટ, ૧૯૭૮
પ્રકરણ ૧૩ 'Archaeological Survey of India, Anual
Reports, 1954–55, 1964–65, 1967-68 Karaka, Dosabhai F. "History of the Parsis', Vol. 1, London, 1884 Munshi K. M. 'Somnath the Shrine Eternal, Delhi, 1951 Premani, P, H. (Ed.) 'Guide to Somnath', Jamnagar, 1977
Page #552
--------------------------------------------------------------------------
________________
સંદર્ભ સૂચિ
૫૨૭
કુરુવા, ચૌલા “ગુજરાતની હસ્તકળા-કારીગરી', મુંબઈ, ૧૯૮૩
ગુજરાતને હસ્તકલા ઉદ્યોગ', માહિતી ખાતું,
ગુજરાત રાજ્ય, અમદાવાદ. ૧૯૬૧ ગૌદાની, હરિભાઈ સૌરાષ્ટ્રનું હીર-સૂતરાઉ ભરતકામ', “ઊર્મિનવ
રચના', વર્ષ ૪૮, રાજકેટ, ૧૯૭૭ દેશાઈ, શંભુપ્રસાદ પ્રભા સ અને સેમનાથ', પ્રભાસ પાટણ, ૧૯૬પ શીર ખુરશેદ દાબુ વકીલ અનજુમન આદરાને ગોલ્ડન જ્યુબીલી ગ્રંથ,
૧૯૮૩-૮૪', અમદાવાદ, ૧૯૮૫ . પરમાર, ખેડીદાસ સૌરાષ્ટ્રનું લેકભરત', “ઊર્મિનવરચના', વર્ષ ૪૮,
રાજકોટ, ૧૯૭૭ પલાણ, નરોત્તમ “લેકકલાની ધાતુમૂર્તિઓ', “ઊર્મિનવરચના”, વર્ષ ૪૮,
રાજકોટ, ૧૯૭૭ બારમૈયા, બિહારીલાલ બાટિક', “કુમાર”, વર્ષ ૪૪, અમદાવાદ, ૧૯૬૭ રાઠોડ, રામસિંહ “કરછી-ભરત અને બનિયારી ભર્ત કમ્મ', “ઊર્મિ.
નવરચના', વર્ષ ૪૮, રાજકોટ, ૧૯૭૭ રાયજાદા, રાજેન્દ્રસિંહ “ભરવાડના અલંકારે', “ઊર્મિનવરચના”, વર્ષ ૪૮,
રાજકોટ, ૧૯૭૭ વેરા, મણિભાઈ માનવીની શોભન સમૃદ્ધિ, “ઊર્મિનવરચના”,
- વર્ષ ૪૮, રાજકોટ, ૧૯૭૭ -ભરતકામ કચ્છ-સૌરાષ્ટ્રનું', “ઊર્મિનવરચના', વર્ષ પ૭, રાજકોટ, ૧૯૮૬
પરિશિષ્ટ ૧
જાપે જમશેદ શતાબ્દિ ગ્રંથ', મુંબઈ ૧૯૩૨ ત્રિવેદી, પિનાકિન ગુજરાતી વૃત્તપત્રોને વિકાસ”, “ગુજરાત”,
સં. ૨૦૪૦, ગાંધીનગર, ૧૯૮૪ દિવેટિયા, ન. ભો. પ્રાચીન અને અર્વાચીન સાહિત્ય વચ્ચેના ભેદી,
પરિષદ-પ્રમુખોનાં ભાષણે”, મુંબઈ, ૧૯૪૧ દેસાઈ, કુમારપાળ (સંપા.) “સાહિત્ય અને પત્રકારત્વ, અમદાવાદ, ૧૯૮૦ પટેલ, જયવદન “ગુજરાતી પત્રકારત્વ અને વૃત્તત નિવેદન”, “સાહિત્ય
અને પત્રકારત્વ”, અમદાવાદ, ૧૯૮૦
Page #553
--------------------------------------------------------------------------
________________
પર૮
આઝાદી પહેલાં અને પછી
મહેતા, કપિલરાય “વૃત્તપ”, “ગુજરાત એક પરિચય”, ભાવનગર, ૧૯૬૧ માર્શલ, રતન રૂસ્તમજી “ “ગુજરાતી પત્રકારત્વને ઈતિહાસ, સુરત, ૧૯૫૦
–વૃત્તવિવેચન, “ગુજરાત એક પરિચય”,
ભાવનગર, ૧૯૬૧
પરિશિષ્ટ ૨
Archaeology in India, Delhi, 1950 Foots, Robert Bruce 'The Foote Colection of Indian Prehisto
ric and Protohistoric Antiquities, 1917
પરિશિષ્ટ ૩. Agrawal, Usha 'Brief Directory of Museums in India',
New Delhi, 1980 Sivaramamurti, C. 'Directory of Museums in India’, New
Delhi. 1959 ગુજરાત વર્નાકયુલર સોસાયટીને અહેવાલ, સન
૧૯૩૯), અમદાવાદ, ૧૯૪૧ ગુજરાત વિદ્યાસભાને અહેવાલ, ૧૯૪૬-૪૭',
અમદાવાદ, ૧૯૪૮ જાની, મુદ્રિકા ગુજરાતમાં મ્યુઝિયમ પ્રવૃત્તિ', ગાંધીનગર, ૧૯૭૫ જાની, મુદ્રિકા અને ભૌમિક
સ્વર્ણકમલ ગુજરાતમાં મ્યુઝિયમો', વડોદરા, ૧૯૭૮ પારેખ, હીરાલાલ ત્રિ. કવીશ્વર દલપતરામ હસ્તલિખિત પુસ્તકસંગ્રહની
સૂચિ', ૧૯૩૦ માંકડ, બી. એલ અને “સંગ્રહાલય', “ગુજરાત એક પરિચય”, (સંપા.
બેડેકર વી. એચ. રામલાલ પરીખ) ભાવનગર, ૧૯૬૧ શાસ્ત્રી, કે. કા. પ્રસ્તાવના', “ગુજરાતી હસ્તપ્રતની સંકલિત યાદી”
અમદાવાદ, ૧૯૩૯ શાસ્ત્રી, નંદન હ. ભારતનાં મ્યુઝિયમ', અમદાવાદ, ૧૯૮૪
Page #554
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
અકબર ૪૨૦ અકબર પદમસી ૪૧૬ “અકિલા' ૮ અકોટા ૪૮૭, ૪૯૬ અક્કલ કૂવા ૧૮૭, ૧૯૨ અક્ષય દેસાઈ ૯૮ અખબારે સેદાગર' ૬. અખંડ આનંદ' ૧૦, ૩૮૫, ૪/૪ અખો ૩૪૩, ૩૮૧ અગરવાડા ૭૬ અગાસ ૩૮૯, ૪૫૮ અયુત પટવર્ધન ૬૧, ૭૨, ૭૩,
૮૨, ૮૬ અજમેર ૩૦૧ અજંટા ૪૧૩, ૪૧૬ અજિતનાથ ૪૫૮ અટગામ ૨૯૩. અટલાદરા ૩૭૩, ૪૫૩ અટિરા ૩ર૧, ૩૨૪, અડાસ ૭૫ અણે, એમ. એસ. ૬૧, ૬ર અતિસુખશંકર ત્રિવેદી ૩૫૮ અતુલ ૨૮૮ અતાનંદ ૩૮૫, ૩૮૯ અનગઢ ૩૮૨ અનસારી ૬૨ અનસૂયા ૩૭૨
અનસૂયાબહેન સારાભાઈ ૨૮-૩૦,
૯૮, ૨૨૮–૨૯ અનસૂયા સુતરિયા ૪૪૨ અનંતરાય પટણી ૭૭, ૧૦૦ અનંતરાય રાવળ ૩૩૮ અનિરુદ્ધલાલજી ૩૫૬ અનુગ્રહ ૧૦, ૩૭૧ અન્નપૂર્ણા ૪૨૪ અબ્દુલ કરીમખાં ૪ર૩ અબ્દુલ બહા ૩૯૮ અબ્દુલ હક્ક ૮૮ . અબ્બાસ તૈયબજી ૩ર, ૩૪, ૪પ,
પ૬, ૧૧૮, ૧૨૮, ૧૩૧ - અબ્રામાં ૧૭ અબ્રાહામ સેલેમન એફલકર ૩૦૭ અભયદાને ૧૨ અભયામાતા ૩૭૨ અભેદાનંદ ૩૮૫ અમદાવાદ ૧૬–૧૯, ૨૨-૨૪, ૨૮,
૩૮-૪૧, ૪૩, ૪૦-૫૦, ૬૦, ૬૨-૬૬, ૭૦, ૭-૭૫, ૮૩, ૮૬-૮૦,૮૨,૯૯૮,૧૦૦,૧૨૭, ૧૩૪, ૧૪૪,૧૬૧-૬૨,૧૬૪-૬૬, ૧૬૮, ૧૭૦, ૧૭૩, ૧૮૬, ૧૮૮, ૧૯૦૯૧, ૨૦૪, ૨૦૬, ૨૧૭, ૨૨૨, ૨૨૮-૨૯, ૨૩૫, ૨૩૭, ૨૪૪, ૨૫૦, ૨૫૯, ૨૬૩-૬૫, ૨૬૭, ૨૬૯, ૨૭૧, ૨૭૩,
Page #555
--------------------------------------------------------------------------
________________
૫૩૦
આઝાદી પહેલાં અને પછી
૨૭૬-૮૦, ૨૮૨-૨૦, ૩૦૫-૧૧, ૩૧૩–૧૯, ૩૨૧-૨૩, ૩૨૯, ૩૩૦, ૩૩૨, ૩૩૬, ૩૩૯-૪૧, ૩૪૯, ૩૫૭, ૩પ૮, ૩૬૩-૬૬, ૩૭૧-૭૪, ૩૭૭, ૩૭૯-૮૬, ૩૮૮–૯૧, ૩૮૩–૪૦૦, ૪૦૨, ૪૦૫–૧૪, ૪૧૭–૨૩, ૪ર૭, ૪૨૯, ૪૩૫, ૪૪૦, ૪૪૬, ૪૫૧, ૪૫૩, ૪૫૫, ૪૫૭, ૪૬૫, ૪૬૩,
૪૮૪, ૪૯૯, ૫૦૦–૦૨ અમરસિંહજી ૧૧૫ અમરાપર ૧૧૭, ૪૮ અમરેલી ૪, ૭૨, ૭૮,૯૦,૮૧,૯૬,
૯૯, ૧૦૦, ૧૨૮, ૧૩૨, ૧૫૫, ૧૬૩, ૧૮૬-૮૮, ૨૫૫, ૨૫૯, ૨૬૦, ૨૬૫, ૨૭૩-૭૪, ૨૭૬, ૨૭૭, ૨૭૯, ૨૮૨, ૨૮૪, ૨૯૧, ૩૧૪, ૩૭૮, ૪પ૩, ૪૩,
૪૮૭, ૪૮૮, ૪૯૯ અમાન અલીખાં ૪ર૩ અમીનાબહેન કુરેશી ૬૦ અમીરગઢ ૧૨૨, ૧૬૫ અમુભાઈ મહેતા ૨૨૮ અમુભાઈ વી. દેશી ૪૨૨ અમૃત ગૌતમ ૩૦૭ અમૃત જાની ૪૩ર, ૪૩૭ અમૃતલાલ ઠક્કર(ઠક્કરબાપા)૬,૯૫,
૧૨૧, ૧૨૬, ૧૩ર, ૨૧૩, ૨૧૭, ૨૨૭, ૨પર, ૨૭૯, ૩૦૨, ૩૦૬ અમૃતલાલ દલપતભાઈ શેઠ ૭, ૨૨,
૪૬, ૬૬, ૧૨૭, ૧૩૧, ૧૪૭, ૧૮૧ અમૃતલાલ નાણાવટી ૫૯ અમૃતલાલ સુંદરજી પઢિયાર ૧૧ અમૃતલાલ હરગોવનદાસ ૧૬૧, ૧૬૨
અરદેશર ડેસાભાઈ વાડિયા ૪૫૮ અરદેશર ફરામજી ખબરદાર ૧૦ અરવલ્લી ૧૬૦ અરવિંદ ઘેષ ૨૫, ૧૨૭, ૩૩૬,
૩૫૫, ૩૮૬-૮૭ અરવિંદ જોશી ૪૪૧ અરવિંદ ઠક્કર ૪૪૧ અરવિંદ પાઠક ૪૪ર અરુણ ઠાકર ૪૪૧ અરુણચંદ્ર પંડયા ૫૯ અરુણા અસફઅલી ૭૨, ૮૬ અર્જુન ભગત ૩૭પ અર્જુન લાલા ૬૦ અર્જુન હાસિ ૩૬૦ અધે કકુમાર ગાંગુલી ૪૧૪ અલાહાબાદ ૮૦ અલીરાજપુર ૧૫૪, ૧૬૫ અતેકર, એ. એમ. ૩૫૮ અવનીંદ્રનાથ ટાગોર ૪૧૪ અવિનાશ વ્યાસ કરપ અશોક મહેતા ૬૧, ૬૪, ૭ર,
૮૨-૮૫, ૧૫૮ અશ્વિન મોદી ૪૧૮ અષે જરથુષ્ટ્ર ૪૬૦ અસગરઅલી ગાંધી ૭૦ અસરફખાન ૪૭૩ અહમદઅલી વોરા ૭૭ અહલ્યાબાઈ હાળકરે ૪૫૪ અંકલેશ્વર ૨૬, ૧૭૫, ૧૯૨, ૨૬૫,
૨૮૦, ૨૮૮, ૨૯૧, ૨૯૨ અંજાર ૨૮૩,૨૮૯, ૩૯૬, ૪૦૦ અંબાજી ૩૬૯, ૩૮૧
Page #556
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૫૩૧
અંબામાતા ૪૨૪ અંબારામ મહારાજ ૩૮ર, અંબાલાલ “ચાંદબીબી ૪૩૭ અંબાલાલ જાની ૩૩૭ અંબાલાલ પુરાણું ૩૩૬ અંબાલાલ વ્યાસ ૭૬ અંબાલાલ સારાભાઈ શેઠ ૨૮ અંબાલાલ સુથાર ૫૮ અંબિકા ૩૭ર અંબુભાઈ પુરાણી ૨૬, ૩૧૧, ૩૮૭ અંબેલાલ વશી ૩૫૫ અંબેલાલ સાકરલાલ દેસાઈ ૨૩,
૨૭૪, ૩૦૫, ૩૩૩ આગાખાન ૩૮૪. આગ્રા ૩૦૧ આચાર્ય તુલસી ૩૦૦ આચાર્ય નરેદ્રદેવ ૬૧, ૬૩, ૮૨, ૮૩ આજી ૨પર, ૨૫૬ “આઝાદ પત્રિકા' ૭૬ “આઝાદ હિંદ' ૭૪ આટકોટ ૧૮૭ આણંદ ૧૭, ૧૮,૫૭, ૬૦, ૬૨,૮૫,
૯૬, ૧૬૧, ૧૭૪, ૨૪૪, ૨૬૫, ૨૭૬, ૨૮૧, ૨૮૫, ૨૮૬, ૨૮૮, ૨૮૯, ૩૦૫, ૩૧૧, ૩૨૩, ૩૨૪– ૨૫, ૩૪૯, ૩૮૫-૮૭, ૩૯૪,
૩૯૫, ૩૯૯, ૪૦૦, ૪૫૮, ૪૬૩ આણંદજી કલ્યાણજી ૩૯૩, ૪૫૭ આણંદપુર-પાન ૧૮૭ આણંદપુર-ભાડલા ૧૮૭ આત્માનંદ ૩૯૧ આત્મારામ ભટ્ટ ૭૭, ૧૩૫
આદિત્યરામજી વ્યાસ ૪૧૯. આદિનાથ ૪પ૭ આદિપુર ૧૫૫ આઈ ૧૦૩ આનંદકુમાર સ્વામી ૪૧૪ આનંદ ટહેલરામાણું ૩૬૧ આનંદપ્રસાદજી ૩૭૩ આનંદમયી મા ૩૮૮ આનંદશંકર ધ્રુવ ૩૦૫, ૩૧૧, ૩૩૪,
૩૩૫, ૩૩૭, ૩૩૯, ૩૪૩, ૪૦૧ આનંદસાગર સૂરીશ્વર ૩૮૩ આપારાવ ભોળાનાથ ૫૦૦ આબિગાયેલ બેન્જામીન આયક
ભેનકર ૪૯૭, ૪૯૮ આબુ ૧૪૪, ૧૫૪-૫૫, ૧૬૦ આભારામ ૩૭૬ અભિલ ૩૭૨ આમરણ રેડ ૧૧૨ આમરા ૪૮૯ આમોદ ૧૭, ૨૭, ૧૭૫, ૩૯૯ આશાપુરા ૩૭૩ આશારામજી ૩૮૨ આસનસેલ ૨૯૯, ૩૦૧ આહવા ૯૫, ૪૫૩ આંકલાવ ૫૭, ૩૮૯ આંતરસૂબા ૧૯૦, ૧૯૧ આંબલા ૧૦૯, ૩૦૯ આંબલિયા-ગ્રામ ૧૩૫ આંબલિયારા ૧૦૪, ૧૯૦ આંબેડકર ૬૧, ૨૧૧, ૨૪૪, ૩૯૬ ઈકબાલ ૯૦ ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ ૭
Page #557
--------------------------------------------------------------------------
________________
૫૩
આઝાદી પહેલાં અને પછી
ઈન્કિલાબ ૭૪ ઈમ્સન ૩૪૫, ૩પર ઈમામખાન સરખાન ૩૫૫ ઈમામ સાહેબ ૩૪ ઈસ્માઈલ હિરાણ ૮૯, ૧૦૦ ઈદુમતી દેસાઈ ૩૫૦ ઈદુમતીબહેન શેઠ ૧૬૪ ઈદુલાલ યાજ્ઞિક ૫, ૧૦, ૧૯, ૨૦,
૩૦, ૬૪, ૬૭, ૬૮, ૮૪, ૯૮, ૧૦૧, ૧૨, ૨૨૭, ૨પર, ૨૮૦,
૩૦૬, ૩૪૨, ૪૭૮, ૪૭૯ ઈદાર ૨૭૧, ૩૦૧ ઈદ્ર ભજવણી ૩૬૦ ઈદ્રવદન ઉમિયાશંકર વસાવડા ૩૫૯ ઈટવા-વિહાર ૪૮૯, ૪૯૬ ઈડર ૧૫,૬૫,૯૭, ૧૨૩–૨૫, ૧૨૭, ૧૩૭, ૧૫ર, ૨૫૯, ૨૬૦, ૨૯૦,
૩૭૪, ૩૮૯, ૪પ૮, ૪૮૬ ઈર્વિન ૪૩, ૪૭, ૩૮૩ ઈશ્વર ચરણદાસજી ૩૭૪ ઈશ્વર પેટલીકર ૧૫ ઈશ્વર સાગરા ૪૧૮ ઈશ્વરભાઈ ગુલાબભાઈ ૫૯ ઈશ્વરભાઈ છેટુભાઈ દેસાઈ પ૮, ૭૦,
૮૩, ૮૫, ૮૯, ૧૫૬ ઈશ્વરભાઈ જે. પટેલ ૬૦ ઈશ્વરલાલ ઝ. પટેલ ૫૮ ઈશ્વરલાલ વીમાવાળા ૪૪ર ઈશ્વરલાલ હ. દેસાઈ ૫ ઈસણવ ૫૭ ઈસરાણું ૪૭ ઈસંડ ૭૫, ૭૮
ઉકાઈ ર૦ર ઉકાલી ૧૮૭ ઉચાદ ૧૫ર ઉછરંગરાય ઢેબર ૬૫, ૬, ૭૮, ૧૩૬,
૧૪૬, ૧૪૭, ૧૫૦, ૧૫૬, ૧૬૪, ૧૮૦, ૧૮૨, ૪૪૮ ૪૫૪ ઉજજૈન ૩૦૧ ઉત્કંઠેશ્વર ૪૫૮ ઉત્તમલાલ ત્રિવેદી ૩૩૭ ઉત્તમાનંદજી ૩૮૩ ઉત્તરસંડા ૩૧ ઉત્સવમ્ભાઈ પરીખ ૭૪ ઉદવાડા ૯૭ ઉદાસીબાવા ૩૭૬ ઉદેપુર ૨૫, ૩૦૧ ઉનાઈ ૩૭ ઉનાવા ર૭૧, ૩૮૨ ઉપલેટા ૧૧૩, ૧૫૫, ૨૯૧, ૩૯૪ ઉપેન્દ્ર ત્રિવેદી ૪૪૧ ઉપેન્દ્રાચાર્યજી ૩૮૪ ઉમરગામ ૧૫૪, ૧૬૦, ૧૬૩, ૧૬૫,
૧૮૭, ૧૯૨, ૨૬૫, ૨૭૦, ૨૯૨ ઉમરસાડી ૨૭૦ ઉમરાળા ૭૫, ૧૮૮ ઉમરેઠ ૧૭, ૧૭૪, ૨૬૫, ૩૭ર.
૩૮૦, ૩૯૪, ૩૯૮ ઉમાકાન્ત શાહ ૩૫૯, ૪૮૯ ઉમાભાઈ કડિયા ૭૫ ઉમાશંકર જોશી ૧૧–૧૩,૭૪, ૮૯,
૯૯, ૩૩૮, ૩૪૧, ૩૪૨, ૩૪૬,
૩૫૨-૫૩, ૩૫૬ ઉમેટા ૮૪
Page #558
--------------------------------------------------------------------------
________________
શબ્દસચિ
' ૫૩૩
ઉમેદરામ નાયક ૫૯ ઉમેરઝર ૨૪૮ ઉષા મહેતા ૭૮ ઊધના ૨૬૫ ઊના ૨૪૮ “ઊર્મિ નવરચના ૮, ૩૪૪ ઊર્મિલા ભટ્ટ ૪૪૨ ઊંઝા ૭૮, ૨૬૫, ૨૭૧, ૨૭૪,
૨૭૬, ૨૮૪ ઋષભનાથજી ૪૫૮ એકનાથ પરગાંવકર ૪૨૨ ઍટલી ૮૦ ઍડલર ૩૭૪ ઍડવર્ડ ૭ મે ૧૦૮ ઍડવર્ડ ૮મો ૧૦૬, ૧૮૮ એડવિન પિન્ટ એસ. જે. ૩૯૯ ઍની બેસન્ટ ૧૭, ૧૩૦, ૪૦૪, ૪૮૦ ઍન્ડર્સન ૩૩ એરવદ માહિયાર નવરોજી ૩૬૧ એલાયજા કિલેકર ૩૮૮ એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ ૩૬૩ ઍલેકઝાન્ડર ડુમા ર૪૫ એલેરા ૪૧૬ એલ્ફિન્સ્ટન ૩૫૮ એંગલ્સને મેનિફેસ્ટો ૮૭ અરોલ ૬૪, ૯૭ ઓખા ૭૯, ૧૦૬, ૨૨૮, ૨૫૦,
૨૬૮-૭૦, ૨૭, ૨૮૬, ૨૮૮ ઓખામંડળ ૧૦૫, ૧૪૭, ૧૪૮,
૨૬૦, ૪૬૮ એછવલાલ શાહ ૪૪૭ એઝત ૨૫૬
ઓટાવા ૨૫૧ ઓઢવ ૩૮૨, ૪૫૭ ઓલપાડ ૧૭૫, ૧૯૧-૯૪, ૪૫૭
કારનાથ ઠાકુર ૧૬૦, ૪૨૧,૪૨૩
કારેશ્વરી ૩૫૦ અંજલ ૨૭૦ કકલભાઈ કોઠારી ૭, ૯, ૨૨, ૮૩ કરછ ૬૨, ૭૮, ૯૫, ૧૦૩, ૧૧૦,
૧૧૧, ૧૩૬, ૧૭૯, ૧૮૬, ૧૮૯, ૧૮૯૮, ૧૯૯, ૨૧૩, ૨૧૮, ૨૨૮, ૨૪૬, ૨૫૪, ૨૫૫, ૨૫૭, ૨૫૯, ૨૨, ૨૬૩, ૨૬૭, ૨૬૮, ૨૭૦, ૨૭૧, ૨૭૬, ૨૭૭, ૨૮૧૮૩, ૨૮૫, ૨૮૮, ૩૫૯, ૩૬૦, ૩૭૨, ૩૭૫, ૩૮૨, ૩૯ર, ૩૯૪, ૩૯૫, ૪૨૦, ૪૨૧,૪૫૩, ૪પ૭, ૪૬૪, ૪૬૬, ૪૬૯-૭૩, ૪૯૪,
૪૯૭ કરછ–મિત્ર ૭૮ "કચ્છ–વર્તમાન” ૭ કછલી ૧૭ કટક ૩૦૧ કટારિયાતીર્થ ૪૫૭ કઠલાલ ૩૦, ૩૭૨, ૩૮૯ કઠીણ ૫૭ કઠોર ૧૨૮ કડી ૪, ૧૦૭, ૨પર, ૨૬૪, ૨૭૫,
૨૮૮-૦ર કતારગામ ૯૭ કદંબગિરિ ૪૫૮ કનખલ ૩૮૮ કનિષ્ઠ કેશવ ૩૭૨ કનુ દેસાઈ ૪૧૭, ૪૧૮ કનૈયાલાલ દેસાઈ ૫૯
Page #559
--------------------------------------------------------------------------
________________
૫૩૪
આઝાદી પહેલાં અને પછી
કનૈયાલાલ મુનશી ૧૨, ૬૨, ૬૪,
૧૫૭, ૧૬૦, ૩૩૬, ૩૩૮, ૩૩૯, ૩૪૩-૪૪, ૩૪૯, ૩પ૧–પર,
૩૫૮, ૪૧૭, ૪૪૦, ૪૫૪ કનૈયાલાલ યાદવ ૪૧૮ કનૈયાલાલ વકીલ ૪૧૫ કપડવંજ ૧૭૪, ૨૭૫, ૨૮૬, ૨૮૯,
૩૭૨ કપિલરાય મહેતા ૫ કપાળ” ૭ કબીર ૩૭પ કમલકાંત લહાણું ૪૪૦ કમલ કેવળરામાણું ૩૬૧ કમળાદેવી ચટ્ટોપાધ્યાય ૬૭, ૮૫ કમળાબાઈ કર્ણાટકી ૪૩૭ કરજણ ૨૭૫ કરનાળી ૪૫૩ કરમસદ ૭૫, ૩૭૯, ૩૮૦, ૩૯૮ કરશનદાસ માણેક ૩૪૬, ૩૫૫ કરસનદાસ મૂળજી ૨૨૨ કરાડી ૪૪, ૭૫, ૯૮ કરાંચી ૨૬૬ કરીમ મહમ્મદ માસ્તર ૩૯૫ કરુણાશંકર પ્રભુજિત પાઠક ૩૫૭ કર્ઝન ૮૯, ૩૦૪ કર્નલ કોટ ૩૩૪ કલમ કડછી બડછી” ૮. કલાકાંત ૪૧૬ કલાપી” ૩૩૬, ૩૮૧ કલા શાહ ૪૪ર કલેલ ૫૭, ૫૮, ૭૫, ૭૮, ૧૦૭, ૧૫૨, ૧૯૨, ૨૫, ૨૬૪, ૨૭૫, ૨૮૩, ૨૮૭, ૨૮૦–૮૨,૩૮૨,૪૩૫
કલ્યાણજીભાઈ મહેતા ૩૪. ૪૦, ૪૩
૫૮, ૩૨૩ કલ્યાણજી વિઠ્ઠલભાઈ ૧૦ કવિ મહારાણશંકર ૧૩૦ કવિલોક ૧૦ કવિ “સાગર” ૩૫૦ કશળચંદભાઈ ૬૭ કસ્તુરબા ૧૯, ૩૮, ૬૧, ૭૫, ૯૭,
૧૧૨, ૧૩૩ કસ્તૂરભાઈ લાલભાઈ ૨૬૪, ૨૬૯ કંચનલાલ ખાંડવાળા ૨૨ કંચનલાલ મામાવાલા ૪ર૩ કડલા ૨૫, ૨૬૭–૭૦, ૨૭૩,
૨૭૬, ૪૫૪, ૪૫૬ કંથરપુરા ૧૫ર કાઉસેન્સ ૩૫૮ કાકરાપાર ઉપર કાકાસાહેબ કાલેલકર ૫, ૧૯, ૮૯,
૩૩૬, ૩૩૮, ૩૪૦, ૩૪ર, ૪૦૨ કાકીનાડા ૭૧, ૯૬ કાટકેળા ૨પર કાઠિયાવાડ ટાઈમ્સ” ૭, ૨૨ કાનજી ૭૮ કાનજી સ્વામી ૩૮૮ કાનપુર ૮૬ કાનમ ૨૦૬, ૨૭૧ કાનમ વાકળ ૩૭૩ કાબિલ ૩૬૧ કામરેજ ૧૯૨ કામેશ્વરરાવ ૮૭ કાયાવરોહણ ૩૮૦ કાર્લ માર્કસ ૩૪૬, ૩૪૭
Page #560
--------------------------------------------------------------------------
________________
શબ્દસચિ.
૫૩૫
કાલાઆંબા ૧૬૫ કાલાવડ ૩૭૭ કાલિકા ૩૬૮, ૩૭૨, ૪ર૪ કાલિદાસ ઝવેરી ૨૨૮ કાલીપગ ૩૦૭ કાલેલ પ૮, ૭૫, ૭૬, ૧૭૪, ૧૯૧,
૨૫૯, ૨૭૧, ૨૭૯, ૩૮૦ કાવી ૨૭૦ “કાવ્ય મંગલા” ૧૨ કાશીપુર ૩૭૫ કાશીવિશ્વનાથ ૩૭૧ કાસમભાઈ મીર ૪૩૭, ૪૩૮ કાંજમલ કાસિય ૩૬૧ કાંત” ૩૩૬, ૩૪૪ કાંતિલાલ અમુલખરાય મહેતા ૧૦ કાંતિલાલ ઉપાધ્યાય ૩૫૫ કાંતિલાલ કાપડિયા ૪૧૬ કાંતિલાલ પટેલ ૪૬૪ કાંતિલાલ પંડ્યા ૩૩૭ કાંતિલાલ મડિયા ૪૪૧ કાંતિલાલ રાઠોડ ૪૧૮ કાંતિલાલ શાહ ૪૦૭ કાંતિલાલ સંઘવી ૪૪૦ કિનારીવાળા ૪૧૮ કિન્ડર ગાર્ટન ૩૧૨ કિશનચંદ ખુબચંદાણું ૩૬૧ કિશનસિંહ ચાવડા ૩૫૫ કિશોરલાલ મશરૂવાળા ૩૩૬, ૩૩૮
૩૪૦, ૪૦૨, ૪૦૬ કિસાન” ૬૪ કિસાન પત્રિકા ૮૪ કીકુભાઈ દેસાઈ ૫૯, ૩૩૦
કીથ ૩૫૪ કીર્તિ સાગરસૂરીશ્વર ૩૯૨, ૩૯૩ કુડાલકર, જે. એસ. ૩૨૮ કુતિયાણ ૧૧૭, ૧૪૮, ૧૫૫ કુબેઆલમ ૨૬૦ કુબેરદાસ ૩૭૬ કુબેરનાથ તારકર ૪૨૮ “કુમાર” ૧૦, ૩૪૨, ૪૧૭, ૪૮૨ કુમારપ્પા, જે. સી, ૨૫૦ કુમી દાલાસ ૪૧૬ કુવાર ૭૬ કુસુમ ઠાકર ૪૩૭ કુંકાવાવ ૧૮૭ કુંજબિહારી ૨૨૨ કુંડલા ૭૭, ૧૮૮ કુંભકોણમ ૩૮૦ કુંભાસણ ૧૩૭ કુંવરજીભાઈ ૩૪, ૪૫, ૫૯ ફૂપર–પ્રધાનમંડળ ૬૩ કૃપાલ્વાનંદજી ૩૮૦. કૃષ્ણકુમારહિંછ ૧૦૮, ૧૦૮, ૧૩૨,
૧૩૦, ૧૮૦ કૃષ્ણદાસજી ૩૭૮ કૃષ્ણરાવ તેડુલકર ૪૪૯ કૃષ્ણલાલ કાજી ૪૪ર કૃષ્ણલાલ દેસાઈ ૩૦, ૨૨૮ કૃષ્ણલાલ ભટ્ટ ૪૧૮ કૃષ્ણલાલ મોહનલાલ ઝવેરી ૧૦૬,
(૩૫૧, ૩૫૮ કૃષ્ણવલ્લભાચાર્ય શાસ્ત્રી ૩૫૭ કૃષ્ણશંકર શાસ્ત્રી ૩૮૨ કૃષ્ણાનંદજી ૩૮૨, ૩૮૪, ૪પ૭
Page #561
--------------------------------------------------------------------------
________________
૫૩૬
આઝાદી પહેલાં અને પછી
કે. કા. શાસ્ત્રી ૧૩, ૩૩૮, ૩૫૧, ૩૫૩ કંડલ ૧૧૬, ૧૩૩ કેતકર ૩૧૬ કેદારનાથ ૩૭૧, ૪૦૩ કેન્યા મેલ ૯ કેવડી ૨૪૮ કેશવ મીર ૪૩૭. કેશવ હ. શેઠ ૧૧ કેશવપ્રસાદ દેસાઈ ૪૪૦ કેશવલાલ ૪૧૮ કેશવલાલ કપાતર ૪૩૭ કેશવલાલ ઠક્કર ૭૭ કેશવલાલ ધ્રુવ ૩૩૫, ૩૩૭, ૩૪૦,
૩૪૩, ૩પ૦, ૩૫૫ કેશવલાલ પ્રેમચંદ ૪૩૭ કેશવલાલ બુલાખીદાસ ૫૦૧ કેશવલાલ (સરસ્વતી) ૪૩૭ કેશુભાઈ ભાવસાર ૭૨, ૭૮ કેશોદ ૧૧૬, ૧૧૭, ૨૭૩ કૈલાસ પંડયા ૮૮, ૪૪૨ કૈલાસસાગર સૂરિ ૩૮ર કોકિલા” ૧૩, ૧૪ કોચરબ ૧૮, ૭૪, ૮૫, ૪૦૬ કાચીન ૮ , કેટડા-સાંગાણી ૧૦૪,૧૮૭ કેડિયુ” ૮, ૧૦, ૧૨, ૪૮૨ કેડીનાર ૧૮૮, ૨૯૧ કેમીસેરિયટ ૩૫૦ કેયેલી ૨૮૬, ૩૮૦ કેરલ ૩૮૨, ૪પ૭ કલક ૨૭૦ કેલ્હાપુર ૨૯૯, ૩૦૧
કેસંબા ૨૯૧ કાકણ ૨૬૮
ગ્રેસ પત્રિકા' ૧૦, ૭૪. “કૌમુદી' ૭, ૩૪૪ કૌશિક ૧૬૧ ક્રિપ્સ મીશન ૭૦
ક્ષત્રિય મિત્ર’ ૭ ક્ષિતિમોહન સેન ૩૫૪ ખડકી ૯૭ ખડાપા (રાજસ્થાન) ૩૭૪ ખડાલ ૧૯૧ “ખબરદાર” ૧૧, ૩૩૭, ૩૩૮, ૩૪૪,
૩૫૮ ખરશેદજી બહેરામજી નાણાવટી ૪૫૯ ખલિલ જિબ્રાન ૩૫૫ ખંડેરાવ ૩૯૬ ખંડેલી પ૭ ખંભાત ૧૦૪, ૧૭૪, ૧૯૧, ૨પર
૨૬૭, ૨૬૮, ૨૭૦, ૨૭૬, ૨૭૯, ૨૮૫, ૨૮૭, ૨૯૦, ૨૯૧, ૩૭૫, ૩૭૬, ૩૮૯, ૩૦, ૩૯૨, ૩૮૪,
૩૯૬, ૩૯૯, ૪પ૩, ૪૫૮, ૫૦૧ ખંભાલી ૩૮૨ ખંભાળિયા ૨૪૮ ખંભોળજ ૩૮૯ ખાખરિયા ટપ્પા ૧૫ર ખાખરેચી ૧૩૮ ખાડિયા ૩૨૩ ખાનદેશ ૧૫૪, ૧૬૦, ૧૮૭, ૧૯૨ ખાપડે, જી. એસ. ૧૮, ૧૯ ખારાઘોડા ૪૬, ૨૮૫ ખાંડેકર ૩૫૫
Page #562
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૫૩૭
ખાંતિપાલે ૩૯૭ • ખિરસરા ૧૦૪ ખીમસાહેબ ૩૭૫ ખુશવદન ઠાકોર ૩૫૯ ખુશાલભાઈ ૩૪, ૪૫ ખેડબ્રહ્મા ૨૮૩ ખેડા ૧૯, ૨૦, ૨૮, ૩૦, ૩૧, ૪૩, ૫૬, ૫૭, ૬૦, કર, ૬૪, ૬૬ ૭૫, ૮૪, ૮૫, ૯૦, ૯૫, ૯૭ ૧૦૧, ૧૪૪, ૧૫, ૧૬૪ ૧૬૫, ૧૬૮, ૧૭૪, ૧૮૬, ૧૯૦, ૧૦૧, ૨૨૮, ૨૪૬, ૨૪૭, ૨૫૫, ૨પ૮, ૨૭૧, ૨૭૬, ૨૭૮-૮૨, ૨૮૮, ૨૯૧, ૨૩, ૨૮૪, ૩૧૦, ૩૧૪, ૩૧૮, ૩૪૧, ૩૭૬, ૩૮૨, ૩૮૬, ૩૯૪, ખેડા વર્તમાન ૬, ૭ બેડિયાર માતા ૩૭ર ખોડીદાસ પરમાર ૪૧૮ ખેડીદાસ હ. પટેલ ૫૮ ખેંગારજી ૧૧૦, ૨૭૬ ખેંગારજી ૩જા ૧૯૮, ૧૯૯ ગગનવિહારી મહેતા ૩૪૪ ગજાનંદ નાયક ૯૫ ગજેશંકર લાલશંકર પંડયા ૩૫૭ ગઢડા ૮૬, ૧૪૮, ૨૮૪, ૩૭૩ ૪૫૩ ગઢવાડા ૨૬૦ ગણદેવી ૯૯, ૧૯૨, ૨૮૧, ૨૮૭ ગણપતરામ ૩૭૫ ગણેશ ભાગવત ૧૮ ગ ૪૮૮ ગરબાડા ૪૦૦ ગરુડેશ્વર ૩૮૧
ગલિયારા ૩૪૩ ગંગા ૨૫૫ ગંગારામ ૩૭૬ ગંગારામ શુકલ ૧૩૭ ગંગાશંકર પુરાણી ૫૮ ગંગેશ્વરાનંદજી (પ્રજ્ઞાચક્ષુ) ૩૫૮,
૩૮૩, ૩૮૪ ગંગોત્રી ૧૧ ગંભીરસિંહ સોલંકી ૫૯ ગાધકડાં ૧૪૮ ગાના પ૭ ગાંડીવ” ૨૩ ગાંધીજી ૪, ૭, ૧૧, ૧૭,-૨૩, ૨૫, ૨૭, ૨૮, ૩૦, ૩૩, ૩૭–૩૯, ૪૩,૪૪,૪૬, ૪૭,૫૮,૬૦–૬૩, ૬૫, ૬૮, ૭૪, ૭૦, ૮૬, ૮૭, ૮૯ ૯૫–૯૯, ૧૦૯, ૧૧૦, ૧૧૨, ૧૧૪, ૧૧૫, ૧૨૦, ૧૨૬, ૧૩૦– ૩૩, ૧૪૬, ૧૫૬, ૨૦૨, ૨૦૪૨૦૮, ૨૧૦, ૨૧૪–૧૭, ૨૨૨૩૦, ૨૬૪, ૨૬૬, ૨૯૯, ૩૦૫– ૦૯, ૩૧૧, ૩૧ ૫, ૩૩૨, ૩૩૪– ૩૩૬, ૩૩૮, ૩૪–૪, ૩૪૬– ૪૯, ૩૬૯, ૪૦૧, ૪૦૨-૦૭, ૪૩૦, ૪પ૩, ૪૫૪, ૪૫૬,
૪૬૪, ૪૭૯-૮૧,૫૨,૫૦૩. ગાંધીધામ ૧૫૫, ૨૬૩, ૨૬૫, ૨૭૬
૨૮૨,૪૦૦, ૪પ૩, ૪૫૪, ૪૫૬ ગાંધીનગર ૧૬૩, ૧૬૬ ગિજુભાઈ બધેકા ૮,૨૩, ૩૦૬, ૩૧૦,
૩૧૨, ૩૨૩, ૩૧૯, ૩૪૪, ૩૬૬,
૩૭૯ : ગિજુભાઈ વ્યાસ ૪૪૩ ગિબ્સન ૧૩૩
Page #563
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ગિરધર ૩૪૩ ગિરધરરામ ૩૭૮ ગિરધરલાલ કેટક ૪૪૦
ગિરધરલાલ દીવાન ૧૩૬
ગિરધરલાલ મહેતા ૩૦૧
ગિરધરલાલ શાહ ૫૮
ગિરનાર ૩૭૨ ગિ. વ. આચાર્ય ૪૮૯
ગીતાદેવી ૩૮૩
ગીતા માતા ૪૫૬
‘ગુજરાત’ ૨૩, ૩૪૨, ૪૮૨
‘ગુજરાત દર્પણ' ૬-૮ ‘ગુજરાત મિત્ર’૭, ૮
‘ગુજરાત શાળાપત્ર' છ
ગુજરાત સમાચાર' ૮, ૯, ૨૨, ૭૫,
૪૮૧
‘ગુજરાત સંશાધન મંડળ ત્રૈમાસિક’ ૪૮૨
‘ગુજરાતી’ ૬, ૭, ૩૪૪, ૪૭૯ ‘ગુજરાતી કેળવણી મંડળ' ૨૩ ‘ગુજરાતી પંચ’૬, ૭, ૯, ૩૪૪ ગુણવંતરાય આચાર્ય ૭, ૩૫૨ ગુણવંતરાય પુરાહિતા ૭૨, ૭૫. ૭૮, ૯૯, ૧૨૮
ગુણસાગર સૂરીશ્વરજી ૩૯૨
‘ગુણસુંદરી’ ૪૮૨
ગુણાતીતાનંદ ૩૭૩
ગુપ્ત પ્રયાગ ૨૧૬
ગુરુટે બે સ્વામી ૩૭૭ ગુરુદત્ત ૩૭૬
ગુરુદયાસિંહ ૧૧૭ ગુરુબક્ષિસંઘ ૧૪૮
આઝાદી પહેલાં અને પછી
ગુરુ નાનક ૩૯૬ ‘ગુર્જર સભા' ૧૭
ગુલઝારીલાલ નંદા ૬૪, ૬૫, ૯૮
ગુલાબદાસ ૩૭૬
ગુલાબદાસ બ્રેાકર ૧૩ ગુલાબભાઈ ૫૯
ગુલાબ મહંમદ શેખ ૪૫૧
ગુલાબરાય દેસાઈ ૧૦૯
ગુલામનબી ૩૯૪
ગુલામ રસૂલ કુરેશી ૭૦,૧૦૦
ગુસર ૯૭
ગુંદી ૩૦૯
ગાએટ્સ ૪૮૮
ગેાકુલદાસ તલાટી ૪૧ ગોકુલનાથજી ૩૭૧
ગાકુળદાસ કહાનદાસ પારેખ ૧૯,
૩૦, ૫૮ ગાકુળદાસ કાપડિયા ૩૧૬ ગેાકુલદાસ રાયચૂરા ૧૧,૪૨૨ ગેાદડિયા સ્વામી' ૩૮૨ ગેાદાવરી ૨૩૪
ગાધરા ૧૭–૧૯, ૨૮, ૫૭, ૬૨, ૭૬, ૨૨, ૯૦, ૯૯, ૧૭૪,૧૯૧, ૨૧૫, ૨૬૩, ૨૬૫, ૨૭૧, ૨૭૫, ૨૭૯, ૨૮૭, ૨૮૯, ૩૧૪, ૩૭૩, ૩૮૨, ૩૯૪, ગાપ ૨૫૨, ૮૬
ગોપાલકૃષ્ણ ૪૫૬
ગાપાલાનંદ ૩૭૪
ગાપાળ કૃષ્ણ ગાખલે ૧૮, ૨૮, ૩૧૦,
૪૪૨
ગેાપાળજી ભેાજરાજ ૪૩૭ ગેાપાળરાવ વિદ્રાંસ ૩૫૫
Page #564
--------------------------------------------------------------------------
________________
શબ્દસચિ
પ૩૯
ગોપીનાથ કવિરાજ ૩૮૮ ગોપીનાથજી ૪૧૬ ગોમતીદાસ ૩૭૮ ગોરધનદાસ ચોખાવાલા ૩૪ ગોરધનદાસ ના. મહેતા ૩ ગોરધનદાસ પટેલ ૮૮ ગોરે ૮૨ ગોવર્ધન તનવાણું ૩૬૧ ગોવર્ધન પંચાલ ૪૧૬ ગોવર્ધનરામ ૩૩૪, ૩૩૫, ૩૩૭,
૩૩૯, ૩૪૦, ૩પર ગોવા ૨૯૮ ગોવિંદભાઈ હા. દેસાઈ ૪ ગેવિંદરાવજી બરહાનપુરકર કર૧ ગોવિંદલાલ ૫૮ ગોળવેલકર ૮૧ ગોંડળ ૯૬, ૧૦૩, ૧૧૩, ૧૪૬, ૧૭૭, ૧૭૮, ૧૪૭, ૨૩૧, ૨૪૬, ૨૪૮, ૨૫૬, ૨૫૮, ૨૯૧, ૩૧૦, ૩૧૬, ૩૫૧, ૩૭૩, ૩૭૮, ૪૧૪, ૪૩૫,
૪૫૩. ગૌતમ બુદ્ધ ૪૦૫ ગૌતમ સારાભાઈ ૫૦૧ ગૌહર મોતી જાન ૪૩૭ ગૌહાટી ૩૦૧ ગ્રંથ” ૧૦ ગ્રામ લક્ષ્મી' ૧૩, ૧૪ ગ્રામ સહયોગ ૮ ગ્રામ સ્વરાજય” ૧૦ ઝિફિસ ૪૧૩ ગ્લડસ્ટન સેલેમન ૪૧૫ ગ્વાલિયર ૪૨૧ ઘનશ્યામલાલાજી ૪ર૦
ઘનશ્યામસિંહજી ૧૧૮ “ઘરશાળા ૮, ૧૦ ઘંટીલા ૧૧૨ ધિયા, કાંતિલાલ ૪૧, ૭૦ ઘોઘા ૭૫, ૧૭૩, ૧૪૮, ૨૭૦, ૨૭૯,
૨૯૧, ૩૭૨, ૪૭ર જોડાસર ૧૯૧ ચકલાશી ૧૭, ૭૫ ચતુરસિંહ ૩૭૫ ચરક ૩૪૩ ચરોતર ૯૮, ૨૦૬,૪૮૨ ચર્ચિલ ૭૧, ૭૮ ચલાળા ૩૭૮ ચંચળબહેન મિસ્ત્રી પણ ૧૩૪ * ચંદરવાકર ૩૪ર ચંદુ દરુ ૪૪૩ ચંદુભાઈ પંડયા ૪૧૬ ચંદુભાઈ મણિલાલ દેસાઈ ૧૧, ૩૪,
૪૦, ૪૧ ચંદુલાલ પટેલ ૩૫૧ ચંદુલાલ શેઠ ૨૯ ચંદ્રકાંત શરુ ૯૮ ચંદ્રપ્રભા ૪૧ ચંદ્રપ્રભુ સ્વામી ૪૫૭ ચંદ્રવદન કાપડિયા ૪૪૩ ચંદ્રવદન ભટ્ટ ૬૪, ૮૩, ૮૫, ૮૯,
૪૪૦, ૪૪૩ ચંદ્રવદન મહેતા ૧૩, ૩૪૪, ૩૫ર,
૪૩૦, ૪૩૯, ૪૪૦, ૪૪૨, ૪૪૩ ચંદ્રવદન શુકલ ૬૨, ૮૮ ચંદ્રશંકર પંડ્યા ૩૩૭, ૩૩૮ ચંદ્રશંકર પ્રાણશંકર શુકલ ૨૧, ૩૪૦
Page #565
--------------------------------------------------------------------------
________________
૫૪૦
આઝાદી પહેલાં અને પછી
ચંદ્રશંકર ભટ્ટ ૭૫ ચંદ્રશંકર રાવળ ૪૧૮ ચંદ્રશેખરાનંદ ૩૭૭ * ચંદ્રસિંહજી ૧૧૪ ચંદ્રિકા શાહ ૪૪૦ ચંદ્રોદય ૬ ચંપકલાલ નાયક અરર. ચંપકલાલ લાલભાઈ મહેતા ૩૫૮ ચંપક લાલા ૪૩૮ ચંપારણુ ૧૮, ૨૦, ૨૮, ૩૦, ૩૮,
૩૨૨, ૩૪૧ ચાચ ૪૬૩ ચાતુની પાનીકર ૪૨૮ ચાબુક ૬ ચારૂપ તીર્થ ૪પ૭ ચાસ બખારે ૨૯૯, ૩૦૧ ચાંદની” ૧૦ ચાંદરાણી ૧૩૭ ચાંપશી નાગડા ૪૪૦ ચિખોદરા ૧૭, ૩૮૬ ‘ચિત્રલેક ૯. ચિત્રા ભટ્ટ ૪૪ ચિત્રાલ ૩૮૧, ૪પ૭ ચિનુભાઈ બેરોનેટ ૧૪૧, ૪૫૧ ચિન્મયાનંદ ૩૮૮ ચિમન કેમિક ૪૩૭ ચિમન ચકૂડા ૪૩૭ ચિમન મારવાડી ૪૩૭ ચિમનભાઈ દાદુભાઈ દેસાઈ ૭૦ ચિમનભાઈ પટેલ ૯ ચિમનલાલ આર્ય ૭૬ ચિમનલાલ ચ. આચાર્ય ૩
ચિમનલાલ ઠાકોર ૧૮ ચિમનલાલ દલાલ ૪૪ર ચિમનલાલ દેસાઈ ૫૮ ચિમનલાલ નગીનદાસ ૨૭૬ ચિમનલાલ સેતલવાડ ૩૦૫, ૩૧૦ ચીખલી ૧૭૫, ૧૯૨ ચીનુભાઈ પટવા ૪૪૦ ચીનુભાઈ સોજના ૪૪ર ચુનીભાઇ ૯૫, ૯૬ ચુનીભાઈ વેદ્ય ૪૦૭ ચુનીલાલ ઘેલાભાઈ શાહ ૨૩, ૩૫ર ચુનીલાલ મ. દેસાઈ ૩ ચુનીલાલ મડિયા ૧૫ ચુનીલાલ વર્ધમાન શાહ ૧૪, ૩૩૮ ચૂડી ૧૦૪, ૧૩૯, ૧૮૭ ચૂનીલાલ દુર્ગાદાસ’ ૪૩૭ ચેતન” ૩૪૨ ચેમ્સફર્ડ ૨૮, ૩૮ ચૈતન્ય ૩૪૩ ચેક-દાઠા ૧૦૪ ચેટીલા ૧૦૪, ૧૮૭ ચોરવાડ ૨૮૭ ચોર્યાસી તાલુકા ૩૪, ૧૭૫, ૧૯ર ચૌરી ચૌરા ૩૧, ૩૩, ૪૦ છગન “રેમિયો” ૪૩૭ છગનલાલ જાદવ ૪૧૮ . છત્રસાલસિંહજી ૧૨૦ છબીલદાસ મહેતા ૭૬ છૂછાપરા ૧૦૬ છેલભાઈ ઓઝા ૭૭ છોટા ઉદેપુર ૯ર, ૧૦૪, ૧૦૬, ૧૯૧ છોટાલાલ નરભેરામ ભટ્ટ ૩૫૭
Page #566
--------------------------------------------------------------------------
________________
શબ્દસચિ
૫૪૧
છે ટુભાઈ નાયક ૯૫ છોટુભાઈ પુરાણ ૨પ-૨૭, ૨૮, ( ૭૩, ૭૫, ૮૬, ૯૯, ૧૦૬,
૧૨૮, ૧૩૬ છોટુભાઈ ભટ્ટ ૩૮૭ જખૌ ૨૬૭, ૨૭૦ જગજીવન કા. પાઠક ૪ જગતિયા(કોડીનાર) ૨૯૧ જગદંબા ૩૭૨ જગન્નાથજી ૩૮૩ જગન્નાથ મુરલીધર અહિવાસી ૪૧૫ જગમોહન મિસ્ત્રી ૧૮ જગરાવા ૩૮ર જગાભાઈ શેઠ ૨૮ જગુભાઈ પરીખ ૭૭ જગુ પીઠવા ૪૧૬ જગુભાઈ શાહ ૪૧૮ જટાશંકર ૪૩૭ જટાશંકર જોશી ૫૮ જનક દવે ૮૪ જનકલ્યાણ” ૧૦ જનમટીપ” ૧૫ જનયુગ' ૮ જનવિજય ૮ જનશક્તિ” ૯ જનસત્તા' ૯ જન સૌરાષ્ટ્ર ૮ જન્મભૂમિ'૮, ૮૩, ૧૨૭, ૧૪૭, ૪૮૧ જબલપુર ૪૧, ૩૦૧ જમનાદાસ દ્વારકાદાસ ૨૦ જમનાદાસ મહેતા ૬૩, ૩૩૮ જમનાદાસ મોદી ૮૫
જમશેદજી ઊનવાળા ૩૮૬ જમશેદજી તાતા ૩૦૨ જમશેદપુર ૨૯૯, ૩૦૨ જમુ સંપત ૪૧૬ જ. મુ. નાણાવટી ૪૮૭ જયકર ૩૩, ૬૧ જયપુર ૨૯૯, ૩૦૧ જયપ્રકાશ નારાયણ ૬૧, ૨, ૨,
૮૩, ૮૬ જય ભારતી” ૧૧ જયરામદાસ જે. નાયગાંધી ૩, ૩૫ જયવંતસિંહજી ૪૨૧ જયશંકરભાઈ ભોજક (સુંદરી) ૪૩૦,
૪૩૨, ૪૩૩, ૪૩૭ જયશંકર માસ્તર ૪૪૩ : જયસ્વાલ ૩૫૪
જયહિંદ– “જયંત” ૧૩, ૧૪ જયંતકુમાર ભટ્ટ ૪૪૦ જયંત ઠાકોર ૭૪ જયંત પરીખ ૪૬૧, ૧૮, ૧૯ જયંત રેલવાણું ૩૬૧ જયંત વ્યાસ ૪૪૧ જયંતી ઠાકોર ૯૯ જયંતી દલાલ ૮૮, ૯, ૯૮, ૩૫ર,
૪૪૧ જયંતીભાઈ પારેખ ૮૫ જયંતી માધવાણું ૩૦૨ જગંતીલાલ કડકિયા ૭૬ જયંતીલાલ ચુનીલાલ મડિયા ૧૩ જયાબહેન શાહ ૭૭ જયેન્દ્રરાવ ભગવાનલાલ દૂરકાળ ૩૫૯
Page #567
--------------------------------------------------------------------------
________________
૫૪રે
આઝાદી પહેલાં અને પછી
જલારામ બાપા ૩૭૮ જલાલપુર ૧૭૫, ૧૯૨, ૪૦૦ જલાલુદ્દીનખાન ૧૨૨ જલાલુદ્દીન બુખારી ૮૭ જલિયાવાલા બાગ ૧૧, ૩૧, ૩૯ જવાન દિલ” ૧૨ જવાહરલાલ નહેરુ ૪૩, ૬૨, ૬૩,
૬૯, ૭૦, ૮૨, ૮૫,૧૫, ૧૪૯, ૧૫૧, ૧૫૭, ૧૬૨, ૩૪૮ જશુ મહેતા ૭૫ જસદણ ૧૦૪ જસવંત ઠાકર ૮૮, ૯, ૪૪૧, ૪૪૨ જસવંત મહેતા ૭૮ જસવંત સુતરિયા ૯૮ જસવંતસિંહજી ૧૧૯, ૧૨૦ જહાંગીર વકીલ ૪૫૦. ૪૬૦ અંગે આઝાદી ૭૭ જંત્રાલ પ૭ જંબુવિજય મહારાજ ૩૯૨ જંબુસર ૧૭, ૧૦૬, ૧૭૫, ૧૯૨,
४०० જબૂર કર૭ જાદવજીભાઈ મોદી ૭૭, ૧૩૫ જાધવ, જી. એમ. ૫૦૨ જાનકીદાસજી ૩૭૯ જાફરાબાદ ૧૦૩, ૧૪૫, ૧૪૬, ૧૮૮
૨૬૮, ૨૮૮ જામકંડોરણ ૧૮૭ જામને ૪૪૦ જામનગર ૮, ૯૨, ૧૦૬, ૧૧૦, ૧૨૭, ૧૩૮, ૧૫૧, ૧૬૩, ૧૮૦, ૧૮૬, ૨૪૮, ૨૫૫, ૨૫૬, ૨૫૮, ૨૬૩-૬૮, ૨૭૧-૭૩, ૨૭૬, ૨૭૭, ૨૮૨, ૨૮૪, ૨૮૭–૯૨,
૩૫, ૩૨૯, ૩૭૫, ૩૭૬, ૩૯૪, ૪૦૩, ૪૧૪, ૪૧૦, ૪૪૦, ૪૪૩, ૪૬૩, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૨, ૪૮૬, ૪૮૮ જામસાહેબ દિગ્વિજયસિંહજી ૧૩ર,
૧૨૯, ૧૪૬, ૧૮૦, ૪૫૪ જામે જમશેદ ૬ જાનવીબહેન દેસાઈ ૭૬ જાળિયા–દેવાણી ૧૮૭. જિતેંદ્ર મહેતા ૮૫, ૮૮, ૪૪૦ જિતેંદ્રસાગરજી ૩૦૩ જિનવિજયજી ૩૮૧ જીવણજી જમશેદજી મોદી ૩૫૦ જીવણજી મહારાજ ૩૭૫ જીવણભાઈ ૪૫ જીવણલાલ ચાંપાનેરિયા ૮૩, ૮૪, ૯૯ જીવણલાલ દીવાન ૩૦૭ જીવણલાલ પ્ર. અમીન ૫૦૧ જીવન અડાલજા ૪૧૮ જીવનરામદાસ ૩૭૮ જીવનલાલ ત્રિ. પરીખ ૩૫૮ “જીવન શિક્ષણ ૧૦ જીવરાજ મહેતા ૧૦૭, ૧૩૦, ૧૫૩,
૧૫૪, ૧૬૪, ૪૯૯ જીવરામ કા. શાસ્ત્રી ૪ જીવરામભાઈ ૩૦૨ જુગતરામ દવે ૩૪, ૬૪, ૯૫, ૯૬
૨૨૭, ૩૧૦, ૩૨૩, ૩૨૩ જુગ ૩૪૭ જૂનાગઢ ૬, ૮, ૯૦, ૧૦૩, ૧૧૬,
૧૧૭, ૧૩૮, ૧૩૮, ૧૪, ૧૪૭, ૧૫૧, ૧૬૦, ૧૩, ૧૭૭, ૧૮૦, ૧૮૧, ૧૮૬, ૧૪૮, ૧૪૮, ૨૨૨, ૨૫૫, ૨૫૬, ૨૫૮, ૨૬૭, ૨૬૪,
Page #568
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૫૪૩
૨૬૭, ૨૭૫, ૨૭૬, ૨૭૯, ૨૮૧, ૨૮૨, ૨૮૮, ૨૯૦, ૨૮૪, ૩૧૪, ૩ર૯, ૩૫૭, ૩૭૧, ૩૭૫, ૩૭૮, ૩૭૯, ૩૯૬, ૪૨૧, ૪૩૫, ૪૫૭,
૪૬૩, ૪૮૬, ૪૮૪, ૪૯૬, ૫૦૧ જેઠાલાલ ગાંધી ૫૬ જેઠ બલવાણું ૩૬૧ જેતપુર ૧૦૪, ૧૫૫, ૧૮૭, ૧૮૯,
૨૯૧, ૩૭૮, ૪૬૫ જેતલસર ૨૪૮ જેરામ પટેલ ૪૧૮ જેસલમેર ૩૭૫ જૈનાબાદ ૧૮૭ જોડિયા ૨૪૮, ૨૬૮ જોધપુર ૩૦૧, ૩૭૪ જોન અબ્બાસ ૪૦૦ જોરાવરનગર ૪૬, ૧૧૯, ૩૩૫ જોરાવરસિંહજી ૧૧૯, ૩૮૧ જોશી, એન. એલ. ૪૧૫ જોશી, એસ. એમ. દર જોશી, ડી. પી. ૪૪૩ જોસેફ બામને લકર ૩૮૭ જોસેફ સેલેમન દાંડેકર ૩૮૮ જ્ઞાનસુધા” ૩૩૬, ૩૩૮ “જ્યોતિ” ૯
તિ ભટ્ટ ૪૧૮, ૪૫૧ જતિ વૈદ્ય ૪૪૩
જ્યોતીન્દ્ર દવે ૧૪, ૩૪૪, ૪૪૦, ૪૪૨ જયોત્સનાબહેન શુકલ ૨૩૦ જર્જ દો ૧૯૬, ૧૮૮ ઝગમગ ૮ ઝઘડિયા ૨૪૮
ઝવેરચંદ મેઘાણી ૭, ૧૨-૧૪, ૨૨,
૪૬, ૪૭, ૧૨૭, ૩૩૬, ૩૪૧-૪૪
૩૪૬, ૪૨૨, ૪૮૧ ઝાકીર હુસેન ૯૭ ઝાબુઆ ૧૫૪, ૧૬૦, ૧૬૫ ઝાયર ૩૮૮ ઝાર ૧૯૧ ઝાલોદ ૮૪, ૭, ૧૭૪, ૧૯૧,
૨૮૭, ૨૪૦ ઝાંઝીબાર ૬૮, ૩૦૧ ઝીણુભાઈ આશાભાઈ ૫૮ ઝીનર, એફ. ઈ. ૪૮૬ ઝીંઝુવાડા ૧૦૪, ૧૮૭ ‘ટહુકાર” ૧૧ ટંકારી ૨૭૦ ‘ટાઈમ્સ ઑફ ઇન્ડિયા ૩૫ ટિળક ૧૭–૧૯, ૧૩૦ ૩૫૫ ટીંબા ૧૦૬ ટેરિફ ૨૪૮
ટ્રસ્ટીવાદી ૮૮ ઠાકરપ્રસાદ પંડયા ૮૩ ઠાકોરભાઈ દેસાઈ ૭૫ ઠાકોરભાઈ શાહ ૮૬ ઠાસરા ૧૭૪, ૨૫૯, ૨૮૭, ૩૮૯ ડબકા ૧૨૯, ૨૯૧ ડભોઈ પ૮, ૯૨, ૧૦૫, ૧૦૬, ૧૨૮,
૨૭૫, ૨૮૭, ૩૮૦, ૪૭૧ ડાકોર ૭૫, ૧૭૪, ૨૮૭, ૩૭૩, ૩૮૨ ડાહ્યાભાઈ દેરાસરી ૩૫૧, ૩૫૪ ડાહ્યાભાઈ પટેલ ૩૦૨ ડાહ્યાભાઈ નાયક ૬૦, ૭૬ ડાહ્યાભાઈ જોખંડવાળા ૭૬
Page #569
--------------------------------------------------------------------------
________________
૫૪૪
આઝાદી પહેલાં અને પછી
ડાંગ ૯૫, ૧૦૪, ૧૫૪, ૧૬૦,
૧૬૩, ૧૬૫, ૧૭૫, ૧૮૬, ૨૫૫, ૨૫૬, ૨૮૧, ૨૮૨,૨૯૪, ૪૨૮,
૪૫૩ ડાંડિયો' ૬ ડિસકળકર ૪૮૮ ડીસા ૨૫, ૨૬૫, ૨૭૩, ૩૯૭ ડુંગરપુર ૧૫૪, ૧૬ ૦, ૧૬૪, ૧૬૫ ડેરલ ૭૬, ૨૯૧ ડેસે ૧૨૨ ડોલરરાય માંકડ ૩૩૮, ૩૫૮ ડાંગરે મહારાજ ૩૮૨ ઢસા ૪૦, ૧૩૦, ૧૩૧, ૨૧૩ ઢાકા ૩૮૮ ઢોલક ૮ ઢોલા-મારુ ૪૬૮ તણખલા ૧૦૬ ‘તણખા' ૭૪ તનસુખ ભટ્ટ ૧૨ તરણેતર ૪ર૬ તરવડા ૯૬ ‘તરુણ ? તલેડા ૧૮૭ તળાજા ૨૪૮, ૨૬૪, ૪૫૭ તળોદ ૧૯૨ તાજપુર ૪૫૪ તાપી ૨૩૪, ૨૫૬, ૨૯૧ તારાપુર ૩૯૪ તારાબહેન ૩૧૨ તાલે મહમદખાન ૧૨ તિકમદાસજી ૩૮૨ તીથલ ૪૪. તુફાન રફાઈ ૪૧૬
તુરીયાનંદ ૩૮૫ તુલજા ૩૭ર તુલસીદાસ કિલાચંદ ૧૫૯, ૨૭૫ તુલસીદાસ તરેજા ૩૬૧ તુલસીભાઈ પટેલ ૭૮ તૂણ ૨૬૭ તૈયબ મહેતા ૪૧૬ ત્રાજ પ૭ ત્રાવણકોર ૪૧૭ ત્રિકમ “કુમુદ ૪૩૭ ત્રિગુણાતીતાનંદ ૩૮૫ ત્રિપુરા ૬૮ ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ ૧૧ ત્રિલેકચંદ્ર ૪૫૮ થરા ૧૦૪, ૧૮૮ થરાદ ૧૦૪ ૧૮૯ થાણુ ૧૮૭, ૧૯૨ થાણુ–દેવળી ૧૦૪ થાન ૧૦૪, ૨૮૭, ૪૭૪ થિયેસેફિકલ સોસાયટી ૧૩૦ યૂથી ૪૮૮ થુંબાળા ૧૮૮ દક્ષિણામૂર્તિ ૨૩, ૧૨, ૧૩૫, ૨૪૭,
કર૧, ૪૮૨ દખમુ ૪૬૦ દખણ ૧૬૮ દત્ત, આર. સી. ૧૦૫ દત્તાત્રેય ૩૭૬ દમણ ૧૫૫-૫૬, ૨૫૫. ૩૮૮ દમયંતી જોશી ૪૨૮ દયાનંદ સરસ્વતી ૩૩૩, ૩૮૫, ૪૦૩
૪૦૫
Page #570
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
‘દયારામ સાહિત્ય સભા' ૧૦૫
દયાશંકર ભટ્ટ ૪૧
દયાળજીભાઈ ૪૦
દરબાર ગાપાળદાસ ૩૨, ૩૪, ૪૦,
૫૬, ૭૦, ૧૨૮, ૧૩૦૩૨, ૧૫૩, ૨૧૩, ૩૧૨
દલપતરામ ૧૧, ૩૪૫, ૫૦૦
દલસુખ માલવણિયા ૩૫૫
દશરથ પટેલ ૪૧૮
દસક્રાઈ ૫૬, ૧૩૬, ૧૯૦
દસાડા ૧૦૪, ૧૮૭
દહેગામ ૧૯૦
દહેજ ૨૭૦
દાજીરાજજી ૩૮૬
દાદરાનગરહવેલી ૧૫૫
દાદા ધૂનીવાલા ૩૭૭
દાદા ભગવાન ૩૮૨
દાદાભાઈ નવાજી ૧૭, ૪૬૦ દાદાસાહેબ માવળંકર ૧૮, ૩૦, ૭૦ દાદુજીભાઈ મીર ૪૩૭ દાર કમિશન ૧૫૭
દાવર ૩૫૩
દાહેાદ ૧૭, ૫૭, ૫૮, ૬૨, ૭,
૮૪–૮૬, ૯૦, ૯૭, ૧૭૪, ૧૯૧, ૨૪૪, ૨૬૫, ૨૭૧, ૨૯૧, ૩૯૪,
૪૦૦
દાંડિયા’ ૨૩
દાંડી ૪૪, ૯૫ દાંડીકૂચ ૪૮૧, ૫૦૩ દાંડીયાત્રા' ૧૨
૩૫
દાંડેકર ૧૪૬ દાંતવાળા ૮૪
દાંતા ૧૦૪, ૧૮૯, ૨૬૦ દિગંબર પલુસ્કર ૪૪૬ દિગેન્દ્રનગર ૨૮૯ દિગ્વિજયસિંહ ૧૧૦, ૧૨૦, ૧૩૪ દિનકર મહેતા ૬૪, ૮૩–૮૫, ૨૭,
૮૯, ૯૫, ૯૭, ૯૮ દિનકરરાય દેસાઈ ૧૪૫, ૧૬૪ દિનકરરાવ દેસાઈ ૬૪
દિનેશ શાહ ૪૧૬
દિયાદર ૧૮૯
દિયેાદરડા ૯૭
‘દિવ્યચક્ષુ' ૧૩
દિવ્યા બધેકા ૧૦૦
દીનબંધુ એન્ડ્રુઝ ૪૪૬
દીનબાઈ લાલકાકા ૪૬૦
૫૪૫
-
દીના ગાંધી (દીના પાઠક) ૮૯, ૪૪૧ દીલખુશ દિવાનજી ૯પ
દીવ ૧૫૫, ૩૯૯ દુર્ગાપુર ૩૦૧ દુર્ગાબહેન ૩૮
દુર્ગાબાઈ દેશમુખ ૩૨૨ દુર્ગારામ મહેતા ૩૩૬
દુર્ગાશંકર કે. શાસ્ત્રો ૩૩૮, ૩૫૩ દુર્ગેશ શુકલ ૧૩ દુર્લભજી ખેતાણી ૧૪૭
દુલા ભાયા કાગ ૩૫૯, ૩૭૮, ૪૨૨ દુલેરાય લાખાભાઈ કારાણી ૩૬૦ દૂદાભાઈ વણુકર ૨૦૫
Page #571
--------------------------------------------------------------------------
________________
૫૪૬
દુધરેજ ૩૭૯
થાણુ ૩૭૫ દેદાણુ ૧૮૮
દેલવાડા ૧૫૪ દેવકૃષ્ણાન ૬૭ ૩૮૨ દેવગઢ-બારિયા ૯૭, ૧૫૨, ૨૬૦, ૨૭૫, ૨૨૭
દેવચંદભાઈ પારેખ ૧૦૯
દેવચંદ્ર મહેતા ૩૭૬
દેવદત્ત ભાંડારકર ૩૫૪
દેવયાની દેસાઈ ૪૪૧
દેવલાલી ૩૮૯
દેવીદાસ ૩૭૫
દેવીપ્રસાદરાય ૪૧૮
દેવેન્દ્ર દેસાઈ ૭૭
દેવેન્દ્રપ્રસાદજી ૩૭૨
દેશબંધુદાસ ૪૦ દેશીમિત્ર' ', ८
દેસાઈ, એસ. વી. ૧૬૧
દાલતરાય દેસાઈ ૧૦૯ દાલતસિંહજી ૧૧૪, ૧૨૦ દાલતસિંહજી (ઈડર) ૧૨૩ :
દ્વારકા ૯૨, ૧૦૬, ૨૬૮, ૨૭૫, ૨૮૬, ૩૯૬
દ્વારકેશલાલજી ૪૨૦
રિક્ ૧૩, ૩૪૪, ૩૫૨ ધનજીભાઈ ફકીરભાઈ ૨૪૩ ધનજીશાહ એલજી અકલેસરિયા ૪૫૯
ધનબાદ ૨૯૯, ૩૦૧
ધનવ ત ઓઝા ૮૯ ધનશંકર ત્રિપાઠી ૩૩૯ ધનસુખલાલ મહેતા ૧૪, ૩૫૨,
આઝાદી પહેલાં અને પછી
૪૪૦, ૪૪૩
ધનજય ઠાકર ૪૫૦
ધનીદાસજી ૩૭૬
ધરમપુર ૯૫, ૧૦૪, ૧૫૨, ૧૬૫, ૧૭૫, ૧૯૨, ૪૨૧, ૪૯૮
ધરાસણા ૪૪–૪૬
ધર્મદાસજી ૩૭૬
ધલાક' ટ
ધર્મ સંદેશ’૯
ધર્માનંદ કાસખી ૩૪૦, ૩૫૪ ધમેન્દ્રસિંહજી ૧૧૫, ૧૩૩, ૩૧૪,
૩૮૫
ધંધુકા ૪૬, ૪૭, ૫૬, ૧૭૩, ૧૯૦,
૨૪૮, ૨૪૯,૨૫૨,૨૬૬, ૨૬૯, ૨૭૯, ૪૫૩
ધારાસણી ૬, ૨૮૫
ધારી ૭૮ ધિષ્ણેાધર ૩૭૨
ધીરુ ગાંધી ૪૧૮ ધીરુભાઈ ૭૩
ધુવારણ ૪૫૪
‘ધૂમકેતુ' ૩૪૪, ૩૪૫, ૩૫૨, ૩૭૯ ધૂળિયા ૧૯૨, ૨૭૧
ધારાજી ૧૧૩, ૧૫૫, ૨૬૩, ૨૯૧, ૩૯૪, ૪૬૩
ધાલેરા ૫, ૨૨, ૪૬, ૨૭૦
ધાળકા ૫૬, ૧૭૩, ૧૯૦ ૨૮૪,
૩૭૭
ધેાળા ૭૫, ૧૦૯
ધ્રાંડા કેશવ કર્વે ૩૫૫
ધ્રાફા ૧૦૩, ૧૮૭
Page #572
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૫૪૭
ધ્રાંગધ્રા ૫, ૬, ૧૦૩, ૧૧૮ ૧૩૧, ૧૩૨, ૧૩૮, ૧૪૬, ૧૭૮, ૧૪૭,
ર૭૨, ૨૭૩, ૨૭૬, ૨૮૫, ૨૮૭ નકવી ૧૪૮ નગરે ટીંબે (પ્રભાસ પાટણ) ૪૮૯,
૫૦૦ નગીનદાસ પારેખ ૫૯, ૩૪૦, ૩૫૫ નટવરલાલ ઠક્કર ૩૦૨ નટવરલાલ પરીખ ૪રર નટવરલાલ પંડિત ૭૮ નટવરલાલ માલવીય (વીમાવાળા)
૩૫૬ નટવરલાલ માસ્તર ૭૬ નટવરલાલ માળવી ૪૪ નેટવરલાલ રાવળ ૭૮ નટવરસિંહજી ૧૨૦, ૧૨૧, ૨૭૫ નડિયાદ ૧૬, ૧૭, ૧૮, ૨૪, ૨૭,
૩૧, ૩૦, ૪૭-૫૦, ૭૫, ૮૮, ૯૬, ૮, ૧૬૧, ૧૨, ૧૭૦, ૧૭૪, ૨૧૫, ૨૬૪, ૨૬૫, ૨૭૫, ૨૭૬, ૨૮૩–૯૦, ૩૦૮, ૩૦૮, ૩૧૧, ૩૧૩–૧૪, ૩ર૧, ૩ર૪, ૩૫૬, ૩૫૭, ૩૭૨, ૩૭૫, ૩૭૯, ૩૮૦, ૩૮૨, ૩૮૫-૮૭, ૩૯૯,
૪૪૦, ૪૪૩, ૪૫૪, ૪૫૭ નથુરામ શર્મા ૨૩૪, ૩૩૬. નથુરામ શુકલ ૪ નરભેરામ પિપટ ૮૬ નરસંડા ૩૮૨, ૩૮૬ નરસિંહભાઈ ઈ. પટેલ ૧૬, ૩૫૯ નરસિંહરાવ દિવેટિયા ૩૩૫-૩૭, - ૩૪૦, ૩૪૩, ૩૫૪–૫૮, ૪૭૮
નરહરિ પરીખ ૩૮, ૪પ,૬૪, ૨૨૭,
૩ર૩, ૩૪૦, ૩૫૬ નરહરિપ્રસાદ ૧૩૮ નરહરિ રાવળ ૭૫ નરહરિ શાસ્ત્રી ૩૮૨ નરેદ્ર ત્રિવેદી ૪૪૧ નરેંદ્ર નથવાણ ૧૪૭ નરેંદ્રપ્રસાદજી ૩૭૩ નરેંદ્રસિંહ મહીડા ૩૬૬ નરેડા ૩૮૦ નર્મદ ૧૦, ૨૨૨, ૩૩૮, ૩૬૫ નર્મદા ૨૩૪ નર્મદાશંકર દેવશંકર મહેતા ૩૩૪, (૩૩૭, ૩૪૩, ૩૪૫, ૩૫૩ ૩૫૯,
૪૦૧ નલિની ૮૯ નલિની મહેતા ૯૯ નવચેતન ૧૦, ૩૪૨, ૪૮૨ ‘નવજીવન’ ૬, ૭, ૨૦, ૨૧, ૮૬,
૨૨૪, ૩૩૨, ૩૩૮ ૩૪૦, ૩૪૨,
૩૪૪ નવજીવન અને સત્ય' ૧૭, ૨૦ નવનીતરાય ખારોડ ૫૬ નવનીતલાલ મહેતા ૭૬ નવરોજી પેસ્તનજી વકીલ ૩૯૫,
૪પ૯ નવલખી ૧૧૨, ૨૪૮, ૨૪૭–૭૦,
૨૭૩ નવલભાઈ શાહ ૩૪૧ નવલરામ ત્રિવેદી ૩૪૬ નવલરામ પંડયા ૩૩૪ નવ સૌરાષ્ટ્ર ૭, ૨૩, ૭૫
Page #573
--------------------------------------------------------------------------
________________
૫૪૮
આઝાદી પહેલાં અને પછી
નવસારી ૪, ૮૫, ૨, ૬, ૧૦૭,
૧૦૮, ૧૨૮, ૨૩૭, ૨૫, ૨૬૪, - ૨૭૫, ૨૮૩, ૨૮૭, ૨૮૯-૯૦,
४४३ નવાગઢ ૧૧૭, ૧૪૮ નવાગામ ૨૯૧ નવાનગર (જામનગર) ૧૦૩, ૧૪૬,
૧૫૧, ૧૭૮, ૧૪૭, ૧૪૮, ૨૬૪ નવાપુર (ખાનદેશ) ૧૮૭ નવીનભાઈ શાહ ૪૫૦ નળિયા ૩૬૦ નંદકિશોરજી ૩૮૨ નંદકુંવરબા ૧૧૩ નંદરબાર ૧૬૫, ૧૮૭, ૧૯૨ નંદલાલ જોશી ૭૪, ૭૫ નંદલાલ બેઝ ૪૧૪. નંદલાલ બેડીવાલા ૯, ૨૨ નાગજીભાઈ આચાર્ય ૨૧૧ નાગરદાસ અરજણદાસ ૪૨૧ નાજુકલાલ ચોકસી ૨૬ નાથીબાઈ ધરમશી ઠાકરશી ૩૨,
૩૨૫ નાનજી કાળિદાસ ૧૨૧, ૨૯૯, ૩૦૧,
૩૮૬ નાનશા ઠાકાર ૬૦ નાનાલાલ ૧૧, ૨૧૩, ૩૩૫-૩૭,
૪૧૩, ૩૪૪, ૩૪૭, ૩૫૬, ૩૫૯ નાની પાટીલ ૭૨ નાનીબહેન ઝવેરી ૬૦, ૭૦ નાનુભાઈ પટેલ ૩૮૭ નાયકા ૨૮૧ નાર ૪૫૭
નારણ ૭૮ નારણભાઈ માધાભાઈ ભક્ત ૫૯ નારાયણદાસ પરસોત્તમદાસ ૨૭૫ નારાયણબાપુ ૩૮૨ નારાયણભાઈ પટેલ ૭૪ નારાયણ મોરેશ્વર ખરે ૪ર૦–૨૨,
૪૪૬-૪૭, ૪૪૯ નારાયણરાવ રંગનાથ શેઠજી વકીલ
૩૯૮ નારાયણ રાજગોર ૪૪૧ નારાયણ વિસનજી ઠક્કર ૩૩૯ નારાયણ સ્વરૂપદાસ ૩૭૩ નાશંકર ભટ્ટ ૬૦ નારેશ્વર ૩૭૭, ૪પ૭ નાવલી ૩૭૨, ૩૮૬ નાસિક ૧૫૪, ૧૬૧, ૨૯૯ નાંદોદ ૩૮૨ નિજાનંદ ૩૭૬ નિત્યાનંદજી ૩૮૨, ૩૮૫, ૪પ૭ નિરમાલી ૧૯૧ નિરંજન ૩૫૯ નિરાંત ૩૭૫ “નિરુત્તમા” ૧૨ નિર્ગુણદાસજી ૩૭૪ નિર્ભય ઠાકોર ૪૪૦ નિર્મળ કૃપાળુ હરિ ૩૮૨ નિર્મળા સુંદરીદેવી ૩૮૮ નીરુ દેસાઈ ૬૦, ૧૨, ૭૦, ૮૩,
૮૫, ૮૬, ૮૮, ૯૮૯૯, ૪૪૧ નીલકંઠ ૩૮૧ નીલમ બૂચ ૧૪૬, ૧૪૮ નીલાંજના મહેતા ૪૪૧
,
Page #574
--------------------------------------------------------------------------
________________
શબ્દસચિ
'નૂતન સૌરાષ્ટ્ર' ૮ નૂર શાહી ૩૯૫
નેત્રરંગ ૨૪૮
નેમિનાથ ૪૫૮
‘નેશનલ ફ્રન્ટ’ ૬૪ નૈમિષારણ્ય ૩૮૮
નાખત' ૮
નોર્થ બ્રુક ૪૮૦ ન્યાયવિજયજી ૩૮૨ નૃસિંહપ્રસાદ ઉફે નાનાભાઈ ૨૩, ૪૬, ૭૭, ૧૩૫, ૧૪, ૩૦૬, ૩૧૦૧૧, ૩૧૯, ૩૨૩, ૩૬૬, ૩૭૯ નૃસિ'હુ સરસ્વતી ૩૭૬ નૃસિંહાચાર્યજી ૩૩૪, ૩૩૬ ‘પગદડી' ૮
પટના ૨૯૯, ૩૦૧
પટ્ટાભી, સીતારામૈયા ૬૮, ૧૫૭
પડકાર’ ૯૯
પડધરી ૧૮૭
પથિક' ૧૦
‘પનઘટ’૧૨
પુનાલાલ બાજી ૪૫૮ પુના માદી ૪૪૧
પન્નાલાલ ઝવેરી ૬૦, ૭૦ પન્નાલાલ પટેલ ૧૩, ૧૫
પન્નાલાલ મડિયા ૧૩
પરબ' ૧૦, ૪૮૪
પરમાનંદ સ્વામી ૩૮૨ પરમાર, એમ. જી. ૨૧૧
પરમા’૮
પરીક્ષિતલાલ મજમૂદાર ૪૧, ૬૦, ૬૨ ૯૫, ૨૧૩
પરીખ, જે. ટી. ૩૫૭ પર્લ હાર્બર ૭૦, ૭૧
પલસાણા ૧૨૯, ૧૯૨ પંચમજ્યા. ૧૯૫
૫૪૯
પંજાબ ૬૮, ૪૬૬-૬૭ પડાળી ૩૮૬
પાગલ પરમાનંદ ૩૮૨
પાગાંરકર, ડી. જી. ૬૪, ૬૮, ૨૫, ૯૫, ૯૭
પાટડી ૪૬, ૧૦૪, ૧૮૭, ૩૮૨ પાટણ ૭૮, ૧૩૬, ૨૭૫-૭૬, ૨૮૪ ૨૮૭, ૨૮૦, ૩૧૧, ૩૧૪, ૩૨૧, ૩૨૪, ૩૭૧, ૩૯૨, ૩૯૪, ૪૫૭– ૫૮, ૪૬૫
પાટીલ, એસ. કે. ૧૫૯
પાદરા ૩૭૬, ૩૮૦-૮૧
પાનસર ૪૫૭
પાચેાનિયર’૩૫
પારડી ૧૬૫, ૧૯૨, ૨૮૯
‘પારસી પંચ' હું
પાર્શ્વનાથ ૪૫૭–૧૮
પાલજ ૫૭
પાલનપુર ૯૬, ૯૭, ૧૦૩, ૧૦૪, ૧૨૧-૨૨, ૧૩૭, ૧૫૩, ૧૭૯, ૧૮૯, ૨૪૬, ૨૫૯-૬૦, ૨૬૯, ૨૭૬, ૨૨૨, ૩૯૦-૯૧ પાલીતાણા ૬૫, ૧૦૩, ૧૨૩, ૧૩૯,
૧૪,૧૮૮,૨૬૩, ૨૭૬, ૩૯૦, ૩૯૩, ૩૯૬, ૪૨૧, ૪૩૪, ૪૫૮ પાવાગઢ ૨૫૯
પાળિયાદ ૧૦૪, ૩૭૮ પાંડુ–મેવાસ ૧૯૧ પાંડુરંગ વણીકર ૭૬
Page #575
--------------------------------------------------------------------------
________________
પપ૦
આઝાદી પહેલાં અને પછી
પાંડુરંગ વિઠ્ઠલ વળામે ૩૭૭ પાંડુરંગ શાસ્ત્રી અઠવાળે ૩૮૪ પાંડુરાવ ઠાકર ૬૦ પિતૃતર્પણ” ૧૧ પિનાકિન ઠાકોર ૪૪૧ પિપળાવ ૫૬ પિયાસી) ૧૩ પિરાજ સાગરા ૪:૮, ૪પ૧ પિંગળશી ગઢવી ૪૨૨ પી. ખરસાણી ૪૪૧ પીટર અલ્વારીસ ૮૬ પીપાવાવ ૪પ૩ પીરજાદા ૩૯૫ પુણે ૨૯૮, ૩૦૧, ૪૮૬, ૪૮૮ પુણ્યવિજયજી ૩૯ર પુનાદ્રા ૧૯૧ “પુનિત મહારાજ' ૩૮૧ પુ. એ. પંડયા ૪૮૭, ૪૮૮ ‘પુરાતત્ત્વ ૧૦, ૪૮૨ પુરુષોત્તમ ઠાકોરદાસ ૨૭૫ પુરુષોત્તમદાસ ૧૬૦ પુરુષોત્તમ ભગત ૩૮૨ પુરુષોત્તમભાઈ ગાંધી ૪રર પુરુષોત્તમલાલજી ૧૧૭ પુરુષોત્તમ શાસ્ત્રી ૩૮૩ પુષ્કરભાઈ ચંદરવાકર ૧૩, ૫૦૧ પુષ્પાબહેન મહેતા ૧૪૭ પૂજાલાલ ૩૩૬, ૩૮૭ પૂનમચંદ ૧૬૧ પૂનમચંદ્રજી ૩૯૨ પૂન ૨૨૭, ૨૫૬, ૩૧૬, ૩૯૮ પૂરબાઈ ૩૦૨
પૂર્ણિમા ૧૪ પૂર્ણિમા પકવાસા ૬૦ પેટલાદ ૫૬, ૧૦૮, ૧૯૧, ૨પર, ૨૬૫, ૨૭૫-૭૬, ૩૦૮, ૩૧૦, ૩૧૨, ૩૧૪, ૩૧૭, ૩૭૩, ૩૮ર,
૩૮૯, ૩૯૪, ૩૯૫, ૩૯૯, ૪૫૮ ૯ પેટલીકર ૧૩, ૩૩૬, ૩૪૨, ૩પર પેથાપુર ૨૯૦ પેથિક–લેરેન્સ ૮૦ પેશતનછ ખરશેદજી મોદી ૩૯૬ પિસ્તનજી વકીલ ૪૬૦ પિચમ પલ્લી ૪૦૭ પિપટલાલ લ. ચુડગર ૪ પિરિબંદર ૨૮, ૧૦૩, ૧૨૦–૨૧,
૧૨૭, ૧૩, ૧૪૬-૪૭, ૧૭૭, ૧૮૯, ૨૪૮, ૨૬૩-૬૪, ૨૬૭– ૬૮, ૨૭૦, ૨૭૨–૭૫, ૨૭૯, ૨૮૬, ૨૮, ૨૯૧, ૩૦૧, ૩૧૯, ૩૭૨, ૩૮૬, ૪૦૩, ૪૧૫, ૪ર૦,
૪૩૫, ૪૩, ૪૬૮, ૪૭૧, ૪૮૪ પિળ ૧૩૭ પિડિચેરી ૩૬,૩૮૭ પ્રકાશાનંદજી ૩૮૨ પ્રકાશિકા” ૧૦ પ્રજાબંધુ' ૬-૮,૨૨, ૩૪૪, ૪૮૧ પ્રજામત” ૭ પ્રજામિત્ર ૬ પ્રણવરામજી ૩૮૨ પ્રણવાનંદજી ૩૮૦, ૩૮૯ પ્રણામી ધર્મપત્રિકા' ૭ “પ્રતાપ ૮, ૨૩ પ્રતાપ ઓઝા ૪૪૧ પ્રતાપનગર ૯૭ .
Page #576
--------------------------------------------------------------------------
________________
શબ્દસચિ
૫૫૧
પ્રતાપરાય મહેતા ૪૮૯ પ્રતાપસિંહજી ૧૩૨ પ્રતાપસિંહરાવ ૧૦૭, ૧૦૮, ૧૨૮–
૩૦, ૧૫૩–૫૪ પ્રતિમા ટાગોર ૪૬૬ પ્રતીક્ષા ઝવેરી ૪૪૮ : પ્રદ્યુમ્ન તન્ના ૪ર૬ પ્રદ્યુમ્નસિંહજી ૧૧૫ પ્રફુલ્લચંદ્ર રાય ૩૫૪ પ્રફુલ્લા પટેલ ૪૨૮ પ્રબુદ્ધ જીવન” ૧૦ પ્રભાત દેવજી ૪૨૧ “પ્રભાત' દૈનિક ૮,૨૩, ૭૫ પ્રભાબહેન પાઠક ૪૪ર પ્રભાવતી અંબાલાલ ૭૦ પ્રભાશંકર પટ્ટણી ૧૦૮, ૧૩ર, ૧૩૫ પ્રભાશંકર “રણ” ૪૩૭ પ્રભાશંકર સોમપુરા ૪૫૪ પ્રભાસ પાટણ ૯૦, ૧૫૦, ૪૫૪,
૪૮૯, ૫૦૦ પ્રભુદાસ પટવારી પદ પ્રભુદાસ ભુતા ૬૦ પ્રભુભાઈ વિ. મહેતા ૫૮ પ્રભુલાલ ત્રિવેદી ૪૩ર પ્રભુલાલ દ્વિવેદી ૪૩૦ પ્રમુખ સ્વામી ૩૭૩–૭૪ પ્રમોદકુમાર ચેટરજી ૪૧૮ પ્રમોદ દેસાઈ ૮૪ પ્રમોદાબહેન ગોસળિયા ૭૦ પ્રવીણ જોશી ૪૪૧ પ્રસ્થાન ૧૦, ૩૪૨, ૩૪૪ પ્રહલાદરાય વકીલ ૭૭
પ્રહલાદસિંહજી ૧૨૩ પ્રાગજી ડોસા ૪૩૨, ૪૪૦-૪૧ પ્રાણજીવન પાઠક ૩૪૪-૪૫, ૩૫૬ પ્રાણનાથ ૩૭૬ પ્રાણલાલ દેવકરણ નાનજી ૨૭૫ પ્રાણલાલ શાહ ૪૨૨ પ્રાણલાલ શેઠ ૨૭૬ પ્રાણસુખ “એડીલ ૪૩૭ પ્રાણસુખ નાયક (તેતર) ૪૩૭ ૪૪ર પ્રાંતીજ ૧૭૩, ૧૯૦, ૨૮૯, ૩૭૪ પ્રિયંવદા' ૬, ૭ પ્રીતમ ૩૪૩ પ્રેટ ૧૦ પ્રેમચંદજી ૩૫૫ પ્રેમાનંદ ૩૪૭, ૩૫૭, ૩૬૪ ફઝલઅલી ૧૫૭ ફતુછ મીર ૪૩૭ ફતેહસિંહજી ૧૩૪, ૩૯૬ ફતેહસિંહરાવ ૧૦૭ ફર્ગ્યુસન ૧૨૫, ૪૯૭ ફાધર વિલાલેખ્યા ૩૮૯ ફાર્બસ ૫૦૦ ફાર્બસ ગુજરાતી સભા ગૌમાસિક
૧૦, ૩૪૪, ૪૮૨ ફિલે શિરાઝની ૮૯ ફીરોઝશાહ મહેતા ૪૬૦ ફૂલચંદ તંબોળી ૬૦ કુલચંદ બાપુજી ૬૦ ફૂલચંદભાઈ શાહ ૩૪, ૪૬, ૭૮,
૧૩૧-૩૨ ફૂલછાબ” –૯, ૨૨, ૧૨૭, ૪૮૧ "ફૂલવાડી' ૮
Page #577
--------------------------------------------------------------------------
________________
પપર
સિંહજી ડાભી ૫૬, ૬૦ ફેબિયન ૮૩ ફૈજપુર ૮૫
ફૈઝી, એ. અ. એ. ૩૨૮ ફૈયાઝખાન ૪૨ ૦ ફ્રાન્સિસ ઝેવિયર ૪૦૦ ફ્રાઈડ ૩૪૭
બકુલ વકીલ ૩૯૭ ખખલે ૬૭, ૮૪
બગદાણા ૩૮૨
બજાણા ૧૦૪, ૧૩૯, ૧૮૭ બચુભાઈ ૧૩૫
બચુભાઈ ધ્રુવ ૨ બચુભાઈ વકીલ ૨૨૮
બટુકનાથ ૨૬, ૫૯
બટુભાઈ ઉમરવાડિયા ૩૪૪-૪૫ ૩૫૨
બડૌદા' ૧૯૯
બદરુદ્દીન ૩૯૪
બલપુર ૪૩
બનાસ નદી ૧૮૯
બનેસિંહ કેપ્ટન ૧૪૭
બબલદાસ ભાજક ૪૩૭
બબલભાઈ મહેતા ૬૦, ૯૫, ૪૦૭
બભ્રુપ્રસાદ કચરાલાલ ૪૩૮
બરવાળા ૪૬
બટ્રાન્ડ રસેલ ૫૬
‘મર્મા—વમાન'
બલદેવજી ૩૮૩
બલદેવદાસ પ્રમાશકર ૪૩૭
બલવંત ભટ્ટ ૪૫૧
બલ્લુભાઈ ઠાકાર ૩૭૭
બળવ ́તરાય ક. ઠાકાર ૧૨, ૬૦,
આઝાદી પહેલાં અને પછી
૩૩૫, ૩૩૭, ૩૪૩, ૩૪૫, ૩૪૭, ૩૫૧, ૩૫૬, ૪૪૬
બળવંતરાય ભટ્ટ ૪૨૩
બળવંતરાય મહેતા ૪૬, ૫, ૬૬,
૭૦, ૭૭, ૧૦૯, ૧૨૬, ૧૪૬૪૭, ૧૪૪
બહાઉલ્લાહ ૩૯૮
બહાદુરસંહજી ૧૨૩
બહુચરાજી ૩૬૯ બહેમન ખેડ્ડી ૩૯૮
બકુ લાલા ૪૪૩ ક્રિમ ભાજી ૧૭
બંધુ સમાજ' ૩૩૯
બંસીલાલ વર્મા ૪૧૮
બાટિક ૪૬૬ બાપુભાઈ મજમૂદાર ૨૨૨
બાપુલાલ નાયક ૪૩૩, ૪૪૭ બાપુસાહેબ ગાયકવાડ ૩૭૫
બાબરા ૧૦૩, ૧૮૭ બાબરિયાવાડ ૧૧૭, ૧૪૭, ૧૫૧ બાબા સાહેબ ખેર (ખી. જી. ખેર) ૬૪,
૧૪૫, ૧૬૦, ૩૦૯, ૩૯૭
બાજી પટેલ ૪૪ર
બાબુભાઈ ઓઝા ૪૩૧
બાબુભાઈ ગાંધી ૭૬
બાબુભાઈ જશભાઈ પટેલ ૭૦, ૧૨,
૧૬૪ બાબુભાઈ મન્ટ ૪૪૦
બાજીભાઈ શાહ ૭૭
બાબુરાવ ફ્યુસલકર ૨૬ બાબુલાલ દોશી ૨૯૯, ૩૦૨ બાબુલાલ મારળિયા
બાયડ ૧૯૦
Page #578
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૫૫૩
બાયફળ ૩૭૮ બારડોલી ૫, ૧૦, ૩૩, ૩૬, ૩૭,
૪૦, ૪૫, ૪૬, ૫૦, ૬૧, ૬૨, ૬૬, ૬૭, ૮૫, ૨૬, ૭, ૧૨૮, ૧૭૫, ૧૯ર, ૨૪, ૨પ૯,૨૮૧, ૨૯૧, ૩૦૮, ૩૪૧, ૪૬૩ બારિયા ૧૦૪, ૧૯૧ બારીકે ૨૫ બારેજડી ૨૮ બારૈયા ૩૨, ૬૨ બાર્ટન ૪૯૭ બાલકૃષ્ણ પટેલ ૪૧૮-૧૯ બાલકૃષ્ણ પંડિત ૩૮૫ બાલકૃષ્ણ ભાઈલાલ ભટ્ટ ૩૮૧ બાલકૃષ્ણ મેનન ૩૮૪ બાલકૃષ્ણલાલજી ૩૭૧ બાલકૃષ્ણ શુકલ ૬૦, ૧૦૦ બાલમિત્ર' ૩૧૩ બાલયોગીજી મહારાજ ૩૮૦ બાલા ૩૭૨ બાલાચડી ૪૬૩ બાલાશંકર ઉલ્લાસરામ કંથારિયા
બીજાપુર ૩૫૭ બીરલા ૩૨૧ બીલખા ૧૦૪, ૧૮૯, ૩૭૯, ૪પ૭ બીલીમોરા ૯૮, ૧૦૬, ૨૦૭. ૨૩૭, ૨૪૮, ૨૫૨, ૨૬૫, ૨૬૭, ૨૬૯
૭૦, ૨૭૫, ૨૮૭, ૨૯૧ બુધાલાલ શાહ ૭૮. બુદ્ધનાં ચક્ષુ ૧૨ બુદ્ધિ પ્રકાશ ૬૮, ૩૩૯, ૩૪૩, ૩૬૪ બુદ્ધિસાગરસૂરિ ૩૫૭, ૩૯૧ બુલંદગાન ૧૨ બેચરદાસ દેશી ૩૪૦ બેટ ૪૮૮ બેટ દ્વારકા ૩૭૨ બેડી બંદર ૨૬૭–૭૦, ૨૭૩ બેનીગલ નરસિંહરાવ ૧૪૬ બેન્ઝ, એન. એસ. ૪૧૮, ૪૫૧ બૅરિસ્ટર જીવણલાલ ૧૮ બેલૂરમઠ ૩૮૫ બેંગ્લર ૩૦૧ બોચાસણ પ૬,૫૭, ૬૨, ૮૫, ૩૭૩,
૩૮૯ બોટાદ ૨૬, ૧૦૮, ૨૪૮, ૨૬૫ બોટાદકર ૩૩૭ બેડેલી ૧૦૬ ‘ એ કેનિકલ’ ૨૦, ૨૧, ૧૩૭,
૪૧૫ બોરડિયા ૭૬ બોરસદ ૫, ૧૯, ૩૧, ૪૨-૪૪,૫૬, પ૭, ૬૦, ૨, ૬, ૮૫, ૮૮ ૯૫, ૧૨૮, ૧૭૪, ૨૪૬, ૨૫૯,
૩૭૩, ૩૮૯ બોરસી ૨૬૦
૩૬૧
બાલાસિનોર ૨૮૭ બાવળા ૨૬૫, ૮૧, ૮૯ બાવીસી ૨૬૦ બાસીલ પરમાર ૪૦૦ બાંટવા ૧૪૭-૪૮, ૧૫૧, ૧૫૫,
૧૮૦, ૧૮૮ બાંટવા (બડા મજિમ) ૧૮૮ બાંટવા (છોટા મજિમ) ૧૮૮ બિંદુ માધવ તેંડુલકર ૪૪૯ .
Page #579
--------------------------------------------------------------------------
________________
૫૫૪
આઝાદી પહેલાં અને પછી
બોર્ડન ૩૨૮–૨૯ બ્રહ્માણી ૨૫૨, ૨૫૬ . બ્રહ્માનંદ ૩૮૫ બ્રાવેલ કૂક ૨૪૪ બુમ ફિલ્ડ ૩૬ બ્રેબોર્ન ૩૯૭ ભક્તિલક્ષ્મી દેસાઈ ૩૫, ૪૦ ભગતસિંહજી ૧૭૮ ભગવતસિંહજી ૧૧૩–૧૪, ૩૫૧ ભગવદાચાર્યજી ૩૫૭ ભગવા ૨૭૦ ભગવાનદાસ ૩૦૨, ૪૩૭ ભગવદ્ગોમંડલ” ૧૧૩, ૧૭૭, ૩૪૧ ભગવાન મહારાજ ૩૮૧ ભગવાનલાલ ગાંધી ૪૪૦ ભગવાનલાલ લે. માકડ ૩૬૮ ભગુભાઈ ફતેચંદ કારભારી ૨૨ ભણત, આર. જી. ૪૦૦ ભદન્ત મહાસ્થવિર સંઘરક્ષિત ૩૯૭ ભદ્રકાલી ૩૭૩ ભદ્રા દેસાઈ ૪૧૬ ભરત વ્યાસ કર૩ ભરુચ ૧૭, ૧૮, ૨૬, ૫૯, ૬૬, [૭૩, ૭૫, ૯૦, ૯૬, ૯૯, ૧૩૮, ૧૪૪, ૧૫, ૧૬૪-૬૫, ૧૭૦, ૧૭૫, ૧૮૬, ૧૯૧–૯૨, ૨૨૦, ૨૩૫, ૨૩૭, ૨૪૪૨૫૫–૫૬, ૨૫૯, ૨૬૩-૬૫, ૨૭૦-૭૧, ૨૭૫–૭૬, ૨૮૦-૮૧, ૨૮૭, ૨૮૯-૯૦, ૩૧૦, ૩૧૪, ૩૧૬, ૩ર૧, ૩૭૫, ૩૮૩, ૩૯૬, ૩૯૯, ૪૨૮, ૪૪૩, ૪૫૮
ભર્તુહરિ ૩૫૫ ભવાની ૩૭૨ ભવાનીશંકર મહેતા પદ ભાઈલાલભાઈ પટેલ ૭૬, ૧૭૦,૪૮૮ ભાઈલાલ શાહ ૪૨૨ ભાઈશંકર વિદ્યારામ ૪ ભાગા તળાવ ૪૮૮ ભાણદાસ ૩૭૫ ભાદર ૨૪૨, ૫૬ ભાદરણ ૭૫, ૧૨, ૧૮૧, ૩૮૨,
૩૮૯ ભાનુભાઈ આર્ય ૪૪૩ ભાનુ શાહ ૪૧૮ ભાનું સ્માર્ટ ૪૧૫ ભાભર ૧૮૮ ‘ભારતને ટંકાર' ૧૦ ભારતી શેઠ ૪૪૧ ભારદ્વાજ ૮૭ ભાવનગર ૫, ૮, ૧૬,૨૩, ૪૬,૬૫,
૬૬, ૭૨, ૭૭, ૮૪–૯૦, ૯૨, ૯૬, ૯૮–૧૦૦, ૧૦૩, ૧૦૦, ૧૨૫, ૧૨૭, ૧૩૦, ૧૩૨, ૧૩૫, ૧૪૬, ૧૫૧, ૧૪૩, ૧૭૭, ૧૮૦, ૧૮૬, ૧૮૮, ૨૩૧, ૨૪૩, ૨૪૭– ૫૧, ૨૫૫–૫૮, ૨૬૩–૬૫, ૨૬૭, ૨૬૯, ૨૭૦, ૨૭૨, ૨૭૫, ૭૭, ૨૭૯,૨૮૧-૮૫, ૨૮૭–૯૨, ૩૦૮, ૩૧૦-૧૨, ૩૧૪, ૩૧૬, ૩૧૮, ૩૨૨-૨૩, ૩૨૯, ૩૬૬, ૩૭૫, ૩૮૬, ૩૦૭, ૪૦૪, ૪૧૪, ૪૧૮, ૪૨૦, ૪૨,૪૪૦, ૪૪૩, ૪૬૩, ૪૭૨, ૪૮૬, ૪-૬, ૫૦૧, ૫૦૩
Page #580
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૫૫૫
ભાવનગર સમાચાર ૮ : ભાવસિંહજી ૪૧૮ ભાષા–વિમર્શ ૧૦ ભાસ્કરરાવ વિદ્વાંસ ૩૫૬ ભાંડારકર ૩૫૩ ભિક્ષુ અખંડાનંદ ૩૪૩, ૩૫૪ ભીખુભાઈ આચાર્ય ૫૧૮ “ભીમજીભાઈ ૧૩ ભીમસિંહ વેચાતભાઈ પરમાર ૭૬ ભીલડી રાણું ૨૬૯ ભૂજ ૧૧૧, ૨૬૩, ૨૬૫, ૨૭૩, ૨૭૬, ૨૮૯, ૩૭૨, ૩૮૭, ૪૯૪,
ભૂપત ૧૦૯, ૧૮૧, ૨૬૧ ભૂપત લાડવા ૪૧૮ ભૂપેન ખખર ૪પ૧ ભૂપેદ્ર કારિયા ૪૧૬ “ભૂમિ ૮
ભૂમિપુત્ર' ૮, ૪૦૭ ભૂલાભાઈ દેસાઈ ૫૫, ૬૨, ૮૦ ભેસાણ ૧૧૭, ૨૮૦
ઈકા ૧૦૪, ૧૮૭ ભોગાવો ૧૨૦, ૨૫૬ ભોગીલાલ ગાંધી ૫, ૮૯, ૩૪૦, ૩૫૬,
४०७ ભોગીલાલ “માલતી' ૪૩૭ ભેગીલાલ સાંડેસરા ૩૩૮, ૩૫૦ ૩૫૩ ભોગીંદરાવ દિવેટિયા ૩૩૯ ભોજરાજજી ૧૧૪ ભોળાનાથ દિવેટિયા ૩૩૬ ભોળાનાથ સારાભાઈ ૩૭૬, ૪૦૨ મકનજી સોલા ૭૩, ૭૫ મગદલ્લા ૨૬૯-૭૦
મગનભાઈ દેસાઈ પ૬, મગનભાઈ પટેલ ૬૪, ૮૮ મગનભાઈ મેઘજીભાઈ કારડિયા પદ મગનલાલ શર્મા ૪૧૭ મગનલાલ શામચંદ નાયક ૪૩૭ મચ્છુ ૨પર, ૨૫૬ મચ્છુકી ૨૫૬ મજૂર મહાજન’ ૨૮, ૯૮ મજૂમદાર, એ. કે. ૩૫૯ મટવાડ ૭૫, ૭, ૯૯ મટુભાઈ કાંટાવાળા ૩૩૮, ૩૪૩ મડિયા ૩૪૨, ૩૫ર મઢી દર ૮૫ મણિભાઈ જશભાઈ દીવાને ૩૬૬ મણિભાઈ ત્રિવેદી ૬૬, ૯૬ મણિભાઈ પરીખ ૩૮૭ મણિલાલ કે ઠારી ૨૪, ૪૬, ૧૨૬, ૧૩૧ મણિલાલ દ્વિવેદી ૩૩૪, ૩૩૭, ૩૬૬ મણિલાલ પટેલ ૩૫, ૩૮, ૧૩૩ મણિલાલ પારેખ ૨૪૩, ૪૦૦ મણિશંકર કીકાણું ૭ મણિશંકર ભટ્ટ ૨૪૩ મથુરદાસ ગાંધી ૧૩૭ મદનસિંહજી ૧૧૧, ૧૯૮–૯૯ મદ્રાસ ૩૦૧ મધુકર રાંદેરિયા ૪૪૦, ૪૪૩ મધુરીબહેન ખરે ૪૪૮ મધુસૂદન ઢાંકી ૪૮૮-૮૯ મધુસુદન મોદી ૩૩૮ મધુસૂદન હી. પારેખ ૩ મનરે ૨૫૮
Page #581
--------------------------------------------------------------------------
________________
૫૫
આઝાદી પહેલાં અને પછી
મનસુખદાન ૩૭૪ મનસુખભાઈ ૧૩૧ મનઃસુખરામ ત્રિપાઠી ૩૬૩ મનુભાઈ ચંદેરિયા ૩૦૨ મનુભાઈ નંદશંકર ૧૦૫ મનુભાઈ પંચોળી ‘દર્શક’ ૧૪, ૬૦,
૭૭, ૩૧૦, ૩૪૧-૪૨, ૩પર મનુભાઈ બક્ષી ૬૦ મનુભાઈ માધવાણ ૩૦૨ મનુભાઈ મો. પટેલ ૭૦ મનુવર્યજી ૩૮૨ મનું વ્યાસ ૪૧૬ મનું સૂબેદાર ૪૧૬ મયુરધ્વજસિંહ ૧૧૮ મ. ૨. ઊનવાલા ૩૬૧ મરોલી ૯૭, ૨૭૦ મલબાર ૨૬૮ ‘મલબાર સમાચાર” ૯ મલાવ ૩૮૦, ૪૫૭ મલેકપુરા ૫૯ મલ્લિકા સારાભાઈ ૪૪૮ મલ્હારરાવ ૪૮૦ મહમદભાઈ શેખ ૧૧૩ મહમૂદ બેગડ ૨૫૯ મહમૂદ શાહ ૨૬૦ મહમદખાં ફરીદા દેસાઈ ૪૪ર મહર્ષિ કર્વે ૩૧૧, ૩૧૫ મહાકાલેશ્વર ૩૭૧ મહત્યમરામ ૩૭૫–૭૬ મહાદેવભાઈ દેસાઈ ૪, ૨ળ, ૩૦,
૩૩, ૩૮, ૪૬, ૭૫, ૧૨૨, ૩૨૫,
૩૪૦, ૩૫૬ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટ ૩૫૫
મહાબતખાન ૩ જા ૧૧૬, ૧૮૦ મહારાણી ચિમનાબાઈ ૨૩૦ મહાવીર સ્વામી ૪૫૭-૫૮ મહી નદી ૪૩, ૨૫૬ મહીપતરામ નીલકંઠ ૪૦૨ મહુડી ૩૯૩, ૪પ૭ મહુધા ૧૭૪ મહુવા ૧૦૨, ૨૪૮, ૨૬૩, ૨૬૫,
૨૬૮, ૨૭૦, ૨૨૯, ૩૮૨ મહેગામ ૪૮૮ મહેર અલી ૮૫ મહેસાણા ૯૨, ૧૨૮, ૧૩૬, ૧૬૧, ૧૬૪-૬૫, ૧૮૬, ૨૧૮, ૨૫૫, ૨૫૭, ૨૫૯, ૨૬૫, ૨૭૧, ૨૭૫, ૭૭, ૨૭૯, ૨૮૨, ૨૮–૮૯, ૨૯૧,૨૯૪, ૩૧૮, ૪પ૩ મહેમદાવાદ ૩૭,૫૬, ૧૫૮, ૧૭૪,
૩૭૨, ૩૮૭, ૩૮૪, ૩૯૮ મહેંદ્ર પાઠક ૪૪૧ મંગલસિંહજી ૪૧૮ મંજુલાલ મજમૂદાર ૩૩૮, ૩૫૯, ૪૮૮ મંજૂસર ૩૮૨ માઉં, બી. એમ. ૪૦૦ માઉન્ટબેટન ૮૦, ૧૪૮ માડાગાસ્કર ૩૦૧ માણપુર ૧૮૯ માણસા ૫, ૬૪, ૫, ૭, ૧૦૪,
૧૨૭, ૧૩૬ ૨૫૯ “માણસાઈના દીવા' ૧૩ માણાવદર ૧૦૪, ૧૧૭, ૧૭૪, ૧૫૦–
૫૧, ૧૫૫, ૧૮૦, ૧૮૯, ૨૭૬ માણેકબહેન ૭૭ માણેકરાવ ૧૦૬ માણેકલાલ ગાંધી ૫૮, ૬૦, ૭૦, ૭૬
Page #582
--------------------------------------------------------------------------
________________
શબ્દસચિ
૫૫૭
માણેકલાલ ચુ. ગાંધી ૭૦ માણેકલાલ મ. ગાંધી ૭૦ માણેકલાલ શાહ ૫૭ માતર ૨૭, ૬૦, ૨, ૬૪, ૮૪, ૮૫,
૯૭, ૧૭૪, ૨૫૯, ૨૯૩ “માતૃવાણી ૮ માદલપુર ૨૭૫ મદામ ભીખાજી કામા ૧૬ મદામ ઑરકી ૩૩૩ માધવતીર્થજી ૩૮૨ માધવદાનજી ભી. કવિ ૪ માધવદાસજી ૩૮૨ માધવરાવ, ટી, ૧૦૫ માધવલાલ શાહ ૬૦ માધવાનંદજી ૩૮૫ માધ સ્વરૂપ વત્સ ૧૨૦, ૪૮૯ “માનવીની ભવાઈ' ૧૫ માનવેંદ્ર રોય ૮૭ “માનસી” ૭ મામા સાહેબ ફડકે ૬૦, ૬ર, ૯૫,
૨૧૫ રપર માયારામદાસજી ૩૭૮ મારવાડ ૩૭૭ મારિયા ઝાવિયર ૪૦૦ મારૂતિસિંહ ઠાકોર ૫૬, ૫૭, ૬૦,
૭૬ માકડ ભટ્ટ ૪૧૮, ૪૪૨ માર્કસ લેનિન ૮૨ માલપુર ૧૦૪, ૧૯૦, ૨૬૦ માલવિયાજી ૫૬, ૬૧ માલસર ૮૩, ૩૮૨ માલિની કર્કલ ૨૩૫ માસર ૧૦૬
માસ્ટર ગેરધન ૪૩૭ માસ્ટર દલિત ૪૩૭ માસ્ટર મેહન ૪૩૭ માસ્ટર વસંત ૪૩૭ માળિયા ૧૦૪, ૧૮૭ માળિયા (મિયાણું) ૧૩૮ માંગરોળ ૬૧, ૮૫, ૮૮, ૯૫, ૭,
૧૧૭, ૧૨૮, ૧૫૧, ૧૫૫, ૧૮૦, ૧૮૯, ૧૯૨, ૨૬૮, ૨૮૯, ૩૭૧,
૪૨૧ માંડલ ૪પ૭ માંડવ ઉપર માંડવી ૬૨, ૮૫, ૮૮, ૯૫, ૯૮, ૧૭૫, ૨૨૭,૨૫, ૨૭૦, ૨૮૯,
૩૯૪ મિત્ર, બી. એલ. ૧૦૫, ૧૫૩ મિલાપ' ૪૮૪ મિસ સ્લેડ (મીરાંબહેન) ૧૧૨ મીઠાપુર ૨૭૩, ૨૭૫, ૨૮૫ મીઠુબહેન પિટીટ ૩૫, ૩૭, ૪૫, ૯૭
૨૭૭ મીનળ મહેતા ૪૪૧ મીનું મસાણી ૮૨, ૮૩, ૮૫ મીરઝા અલી મુહમ્મદ ૩૮૯ મીર ખેડી ૬૪, ૮૪, ૯૭, ૪૬૩ મુકુંદલાલ દેસાઈ ૬૦ મુક્તજીવનદાસજી ૩૭૪ મુક્તાબહેન વૈદ્ય ૪રર મુખત્યાર ૨૮૩ મુગટરામ ૩૮૨ મુનિ કુમાર ભટ્ટ ૩૪૪ મુનિ જિનવિજ્યજી ૩૩૮, ૩૪૦ મુન્નીબાઈ ૪૩૭ મુમબઈ શમશેર' ૬
Page #583
--------------------------------------------------------------------------
________________
૫૫૮
આઝાદી પહેલાં અને પછી
મુરાદ અલી બેગ ૩૮૬ મુરારિલાલજી વ્યાસ ૩૬૦ મુર્તઝાખાન ૧૨૨ મુંબઈ સમાસર' ૬ મૂળચંદ (મામા) ૪૩૭ મૂળજી ખુશાલ ૪૩૭. મૂળજીભાઈ ઓઝા ૪૩૭–૩૮ મૂળજીભાઈ માધવાણ ૩૦૨ મૂળદાસ મોહનદાસ નિમાવત ૩૫૦ મૂળરાજ કાપડિયા ૪૪૦ મૂળશંકર માણેકલાલ યાજ્ઞિક ૩૫૭ મૂળી ૧૦૪, ૧૩૮, ૧૮૭ મૃણાલિની સારાભાઈ ૪ર૮, ૪૪૮ મૃદુલાબહેન ૨૩૧ મુંદ્રા ૨૬૭, ૨૭૦ મૈકલગન ૨૭૮ મૅકવેલ ૩૬ મેઘજીભાઈ માધવાણ ૩૦૨ મેડાર ૫૮ મેરાઉ ૩૯૨ મેવાસ ૧૯૧ મેવાસી પ્રદેશ ૧૩૮, ૧૫૨,૨૪૬ મિનલાલ આહુજા ૩૬૧ મોટી કેરલ ૩૮૧ મેટી પાનેલી ૧૧૩ મોટેરા ૩૮૨, ૪૫૭ મોડાસા ૧૭૩, ૧૯૧, ૨૮૯-૦૧,
४०८ મોઢ મહોદય ૮ મતીબાઈ ૪૧૭. મોતીભાઈ અમીન ૮૮, ૧૦૧, ૧૦૫
૩૦૭, ૩૧૦, ૩૧૨, ૩૨૯, ૩૩૦
મેતીરામ ૪૪ર
તીરામદાસજી ૩૭૮ મોતીલાલ ચોકસી ૫૮ મોતીલાલ દરજી ૨૮ મોતીલાલ નહેરુ ૧૫૬-૫૭ મેન્ટિથ ૧૧૬ મેંગ્યુ ૧૯, ૩૮ મૅન્ટેસોરી ૨૩, ૩૧૨ મોર ૯૭ મોરબી ૧૦૩, ૧૧૨, ૧૩૨, ૧૪૬,
૧૮૯, ૨૪૭–૪૮, ૨૬૩, ૨૬૭, ૬૮, ૨૭૨, ૨૭૯, ૨૮૬-૮૯, ૨૯૧, ૩૨૧, ૩૫૬, ૩૫૭, ૩૮૨, ૩૮૫, ૩૮૯, ૪૩૫, ૪૫૪–૫૫,
४७४ મારવા ૪૦૦ મોરારજીભાઈ દેસાઈ ૪૫, ૫૪, ૬૪,
૭૦, ૧૪૫, ૧૬૧-૬૨ મેરારજી સંપત ૪૧૬ મરિસ ડ્રાયર ૧૩૩ મલાઈ અબ્દુલ્લાસાહેબ ૪૫૮ મોહનપુર ૧૦૪, ૧૫ર, ૧૯૦ મોહન મારવાડી ૪૩૭ મેહનલાલ ઠક્કર ૪૪૧ મોહનલાલ પંડ્યા ૨૮, ૩૦-૩૨, ૩૪
૪૧ મોહનલાલ ભટ્ટ ૬૦ મોહનલાલ મહેતા ૪૬ મોહનલાલ સોલંકી ૩૯૭ મેહનલાલા ૪૩૭ મોહિની બક્ષી ૪૧૬ નૌલવી ગુલામ નબી ૪૫૮
Page #584
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૫૫૯
મૌલાબક્ષ ૪૧૮ યજ્ઞપુરુષદાસજી ૩૭૩ યજ્ઞેશ્વર શુકલ ૪૧૫, ૪૧૮ યશવંત પંડયા ૩૪૪, ૩૫ર યશવંતરાય પુરોહિત ૪ર૩ યશવંતરાવ ચવાણ ૧૬૩ યશોધર મહેતા ૧૩ યંગ ઈન્ડિયા’ ૭, ૨૦, ૩૩૨, ૪૮૦ યાહ્યાભાઈ લોખંડવાળા ૯૯ યુગદ્રષ્ટા ૧૦ યુગવંદના' ૧૨ “યુગવાણી ૮ યુસુફ ધાલા ૪૧૬ યુસુફ મહેર અલી ૫૮, ૬૧, ૮૨ યોગી હરનાથ ૩૮૨ યોગેશ દેસાઈ ૮૬
ધ ૪૪૦ રખિયાલ ૨૯૧ રઘુનાથ બ્રહ્મભટ્ટ ૪૩૨ રઘુભાઈ હરિભાઈ નાયક ૫૯ રઘુવરદાસજી ૩૭૮ રજની પારેખ ૫૦૧ રજબઅલી લાખાણી ૮૭, ૧૦૦, ૧૦૧ રડુ ૩૮૦ રણછોડદાસજી ૩૭૮ રણછોડ પટેલ ૮૩, ૮૫, ૮૭, ૯૮ રણછોડલાલ અમૃતલાલ શેઠ પદ રણછોડ “જમના ઝાપટે ૪૩૭ રણજિતરામ મહેતા ૩૦૫, ૩૦૬,
૩૧૫, ૩૩૭, ૩૪૩, ૪૫, ૪૬૪ રણજિતસિંહ ૧૧૦, ૧૩૮ રણુધીર દેસાઈ ૮૪
રણસીપુર ૨૮૭ રણુંજ ૩૭૭ રતને ખાડતાણ ૩૧ રતનપુર ૨૯૦ રતન માર્શલ ૪૪૩, ૪૮૨ રતનલાલ દેસાઈ ૭૬ રતનસિંહ નવલસિંહ ૫૮ રતલામ ખુશાલદાસ ૧૬૧ રતિલાલ દેસાઈ ૭૬ રતિલાલ પટેલ ૪૩૭ રતુભાઈ અદાણું ૭૮,૯૬,૧૭, ૧૩૭ રત્નમણિરાવ ભીમરાવ જોટ ૪, ૩૫૩ રત્નસિંહ મામા ૪૪૦ રત્ન ભગત ૩૫૦ રમણભાઈ નીલકંઠ ર૩૦, ૩૧૧, ૩૩૫, –૩૭, ૩૪૩ રમણલાલ તારમાસ્તર ૪૪૨ રમણલાલ ના. મહેતા ૪૮૬-૮૮ રમણલાલ મશરૂવાળા ૬૦, ૭૦ રમણલાલ મહેતા કર૩ રમણલાલ યાજ્ઞિક ૪૫૮, ૪૪૩ રમણલાલ શેઠ ૬૪ રમણલાલ વસંતલાલ દેસાઈ ૧૩,
૩૪૧, ૩૪૪, ૩૫ર, ૪૪૨ રમણિક ભાવસાર પ૧૮–૧૯ રમણિકલાલ શાહ ૭૩ રમેશ જમીનદાર ૪૪૧ રમેશ પંડ્યા ૪૧૯ રવિભાણું ૩૭૫ રવિશંકર મહારાજ ૧૩, ૩ર, ૩૪,
૩૫, ૪૧, પ૬, ૭૩, ૯૫, ૧૩૬, ૨૨૮, ૩૦૮, ૪૦૭
Page #585
--------------------------------------------------------------------------
________________
૫૬૦
આઝાદી પહેલાં અને પછી
રવિ વર્મા ૪૧૬-૧૭ રવિશંકર રાવળ ૪૧૪, ૪૧૭–૧૮,
૪૫૦ રવિસાહેબ ૩૭૫ રસનાળ ૧૩૮ રસિકરાયજી કર૦ રસિક રાવળ ૪૧૬ રસિકલાલ ઉમેદચંદ પરીખ ૪૬, ૧૧૭,
૧૩૪, ૧૩૬, ૧૬૪, ૧૮૨ રસિકલાલ કડકિયા ૫૯, ૭૬ રસિકલાલ છો. પરીખ ૧૩, ૩૩૮,
૩૪૦, ૩૨૩, ૩૫૯, ૪૩૬ રસિકલાલ પરીખ ૪૧૮ રસિકલાલ શુકલ ૧૦૦ રવીન્દ્રનાથ ટાગોર ૧૮, ૧૧૫, ૧૨૦,
૩૦૭, ૩૫૫, ૪૧૫ રસ્કીન ૪૦૭ રસુલખાનજી ૪૮૬ રહીમખાં ૪૧૯ રહેમતુલ્લા ૩૧૦ રંગ અવધૂતજી ૩૫૯, ૩૭૬-૭૭, ૪પ૭ રંગપુર ૧૨૦, ૩૭૭, ૪૮૭ ૪૮૮ રંગીલદાસ કાપડિયા ૮૩ રંઘોળા ૧૦૯, ૨પર, ૨૫૬ રાઘવજી લેઉવા ૨૧૧ રાજકોટ ૫૮, ૨૨, ૨૮, ૬૫, ૭૮,
૮૮, ૯૨, ૯૯, ૧૦૦, ૧૦૩, ૧૦૪, ૧૧૪-૧૫, ૧૧૭, ૧૨૫, ૧૨૭, ૧૩૦–૩૩, ૧૩૫ ૧૪૬, ૧૧, ૧૪૩, ૧૭૬–૭૭, ૧૮૬, ૧૮૭, ૨૩૧, ૨૪૩, ૨૫૫, ૨૬૩– ૬૫, ૨૭૨-૭૩, ૨૭૫–૭૬, ૨૭૮, ૨૮૬, ૨૮૮-૯૨, ૨૯૪, ૩૦૮,
૩૧૪, ૩૧૯, ૩૨૯, ૩૮૫-૮૬, ૨૮૬,૪૦૦, ૪૦૫, ૧૧૪, ૪૧૮, ૪૨૨, ૪ર૯,૪૩૫, ૪૪૦, ૪૪૭,
૪૪૮, ૪૫૭, ૪૬૪, ૪૮૪ રાજપીપળા ૮૪, ૯૭, ૧૦૪, ૧૫ર,
-પ૩, ૧૯૨, ૨૫૮, ૨૭૯, ૩૧૧,
૩૮૧ રાજપુર ૧૧૮, ૧૮૭ રાજાજી ૬૦ રાજા રામમોહન રાય ૨૦૨, ૨૧૮ રાજુલા ૧૮૮, ૨૪૮ રાજેન્દ્રબાબુ ૪૫૪ રાણપુર ૨૨, ૨૩, ૪૬, ૯૯, ૧ર૭,
૧૩૧, ૩૭૮, ૪૮૧ રાણાવાવ ૨૮૬ રાણીગંજ ૩૦૧ રાણું પ્રેમલતા ૪૩૭ રાધનપુર ૬૪, ૭, ૧૦૩, ૧૨૨,
૧૩૭, ૧૮૯, ૨૫૮-૫૯, ૩૮૦ રાધાકુમુદ મુખર્જી ૩૫૪ રાધાકૃષ્ણને ૩૫૫ રામકબીર ૩૭૪–૭૫ રામકૃષ્ણદેવ ૩૮૫ રામકૃષ્ણ પરમહંસ ૩૩૬, ૩૪૩,
४०४, ४०५ રામકૃષ્ણ હરખજી શાસ્ત્રી ૩૫૭ રામગઢ ૬૯,૮૬ રામચંદ્ર ખરે ૪૪૭, ૪૪૯ રામજી મહારાજ ૩૮૨ રામતીર્થ ૩૩૬, ૩૪૩ રામદાસ ૩૭૪, ૩૭૬ રામદાસ બિશનદાસ લાખાણું ૩૬૦ રામદેવ પીર ૩૩૭ રામનાથને મેળે ૫૮
Page #586
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
રામનારાયણ ના. પાઠક ૩૪૧ રામનારાયણ વિ. પાઠક ૧૨-૧૩,
૩૩૮, ૩૪૦, ૩૪૪
રામપરા ૨૮૭
રામપ્યારી - ૪૩૭ રામપ્રસાદ કૉન્ટ્રેકટર ૨૦૦
રામપ્રસાદ બક્ષી ૩૫૪
‘રામબાણ' ૮
રામબાવા ૩૭૭
રામમનેાહર લેાહિયા ૭૨, ૮૨, ૮૪
રામમૂર્તિ ૧૩૧ રામલાલ પરીખ ૫ રામલાલ મેાદી ૩૩૮
રામલાલ વલ્લભરામ નાયક ૪૩૭ રામસિંહ રાઠોડ ૫, ૩૫૩ રામુ પંડિત ૧૦૦ રામેશ્વર ૩૭૧
રાયસાંકળી ૧૮૮
રાવ, એસ. આર. ૪૮૭, ૪૮૯ રાવજીભાઈ ચતુરભાઈ પટેલ ૨૭, ૭૦,
૪૨૨
રાવજીભાઈ નાથાભાઈ ૬૦
રાવજીભાઈ પરાગજી દેસાઈ ૬૦ રાવજીભાઈ મણિભાઈ ૫૭
રાસ ૪૪–૪૬, ૫૭, ૬૧ રાળધરી ૧૦૯
રાંચી ૨૯૯, ૩૦૧
રાંદેર ૧૭૫, ૩૮૦ રુઝવેલ્ટ ૭૧ રુદ્રપ્રસાદ દેસાઈ ૫૮
રુદ્રમાતા ૨૫૬
રુદ્રસેનવિહાર ૪૯૬
૩૬
રુદ્રાણી ૩૭ર પુરકેલા ૩૦૧
ચુવા ૨૬૭
રુસ્તમ વકીલ ૪૦
રૂપમલ ૪૩૭
રૂપાલ ૩૮૨
રેખા' ૩૪૪
રોઝડી ૪૮૭, ૪૮
રાય, ખી. સી. ક્રુર, ૨૭
રૉલેટ ઍક્ટ ૭૧
રાશનઅલી દ્વારા ૯૯
પ
રાહા ૩૮૪ ‘રાહિણી’ ૭
રાહિત દવે ૮૬.
રાહિત મહેતા ૮૩, ૮૪, ૯૮, ૯૯
લક્ષ્મણગિરિ સ્વામી ૩૮૧
લક્ષ્મણદાસ ૩૭૬
લક્ષ્મણ વર્મા ૪૧૮ લક્ષ્મીકાંત શ્રીકાંત ૭૬
લક્ષ્મીદાસ ૪૧૯
લક્ષ્મીદાસ આશર ૭૦ લક્ષ્મીનાથ ૨૫, ૨૬ લક્ષ્મીપ્રસાદજી ૩૭૩
લખતર ૭૫, ૧૦૪, ૧૩૯, ૧૮૭, ૩૮૨ લખધીરસિંહજી ૧૧૨, ૩૮૫, ૪૫૫
લખમસી ખેાના ૪૧૬
લખમીચ'દ પ્રેમ' ૩૬૧
લતીફ ૧૧ લલિત’ ૩૩૭
લલિતા ૩૭૨ લલ્લુભાઈ મણિયાર ૭૫, ૭૭
Page #587
--------------------------------------------------------------------------
________________
પર
આઝાદી પહેલાં અને પછી
લલ્લુભાઈ શામળદાસ ૨૭૪ લલ્લુભાઈ હરિભાઈ પટેલ ૭૦ લવણુપ્રસાદ શાહ ૬૬, ૧૩૮ લસુંદરા ૪૪ લાખાજીરાજ ૧૧૪-૧૫, ૧૩૦, ૧૩૨ લાખાપાદર ૧૦૩, ૧૮૮ લાખાબાવળ ૪૮૯ લાઠી ૧૦૪, ૧૨૩, ૧૩૯, ૧૪૮, ૪૧૮ લાલજી નંદા ૪૩૭ લાલજી નાનજી જોશી ૩૬૦ લાલજી મહારાજ ૩૭૮ લાહેર ૮૮ લાંઘણજ ૪૮૮ લિનલિથગે, લેઈ ૬૮ લિયાકતઅલીખાન ૧૪૯ લીલા ગડકર ૪૨૯ લીલા ઝરીવાળા ૪૪૧ લીલાપુર ૭૫, ૧૩૬ લીલાવતી દેસાઈ ૫૬ લીલિયા ૧૮૮ લીલે રુચંદાણી ૩૬૧ લીંબડી ૫, ૬૪, ૫, ૭, ૧૦૦,
૧૦૩, ૧૧૯૨૦, ૧૩૧-૩૨ ૩ ૧૩૪-૩૫, ૧૪૬, ૧૭૬–૭૮,
૨૭૫-૭૬, ૪૫૭ લીંબાસી પ૭ લુણાવાડા ૬૫, ૭, ૯, ૧૦૪, ૧૯૦૧, ૨૦, ૨૭૧, ૨૭૯, ૨૮૮
૯૦, ૩૯૪, ૪૦૦ લુણેજ ૩૯૧ લૂણુમાતા ૩૨ લેઈડ પેજ ૨૬૬
કદૂત ૮ લોકભારતી' ૩૨૧ લોકમાન્ય ૮ લોકવાણી” ૧૧ લોકસત્તા’ ૮ લોખંડવાલા ૩૫૩ લેથલ ૪૮૭, ૪૮૯ લેદ્રા ૪૫૩
બક ૩૧૦ લેરી ૪૮
હાણું હિતેચ્છું' ૭ વઘાઈ ૨૪૮ વચ્છરાજ સોલંકી ૪૬૮ વજુભાઈ ટાંક ૪૪૩ વજુભાઈ ભગત ૪૧૬ વજુભાઈ શાહ ૭૭, ૯૮, ૧૦૦, ૧૩૬ વજુભાઈ શુકલ ૬૫, ૮૯, ૮, ૧૩૬ વજીરિયા ૧૫ર વડગામ ૧૩૭ વડતાલ ૩૭૨, ૩૯૮ વડનગર ૯૨, ૪૫૭, ૪૮૮ વડવા ૩૮૯, ૪૫૮ “વડવાલા’ ૩૭૮ વડાલા પ૭ વડિયા ૧૦૪, ૨૭૫–૭૬ વડોદરા ૨, ૪, ૧૬, ૨૫, ૨૬, ૫૮,
૬૪, ૫, ૭૩-૭૫, ૮૩, ૮૫, ૮૭–૯૦, ૯૨, ૯૬–૯૮, ૧૦૪, ૧૦૭, ૧૨૫, ૧૨૭–૨૯, ૧૩૨, ૧૩૬, ૧૩૯, ૧૫ર–પ૩, ૧૬૧, ૧૬૫, ૧૭–૭૮, ૧૮૬, ૧૮૮, ૧૮૯, ૨૧૧-૧૨, ૨૨૦-૨૧,
Page #588
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૫૬૩
૨૩૦ ૨૫૦–પર, ૨પપ-પ૬, ૨૫૮, ૨૬૭, ૨૬૩, ૨૬૭, ૨૭૧, ૨૭૩, ૨૭૬, ૨૭૯-૮૧૨૮૩, ૨૮૫, ૨૮૮–૯૧, ૩૦૮, ૧૦, ૩૧૩–૧૪, ૩૧૭–૧૯, ૩ર૧-૨૨, ૩૨૮-૩૧, ૩૩૩, ૩૪૯, ૩૫૪, ૩૫૭–૧૮, ૩૬૪, ૩૭૪–૭૫, ૩૮૦, ૩૮૩-૮૪, ૩૮૬-૮૭ ૩૯૦, ૩૮૪, ૩૯૬, ૩૮૮, ૪૦૦, ૪૦૩, ૪૦૭, ૪૧૩, -૧૪, ૪૧૭–૧૯, ૪રર-૨૩,૪૨૮ –૨૯, ૪૩૫, ૪૪૦, ૪૪–૪૮, ૪પ૩-૫૪, ૪૫૭, ૪૬૩, ૪૭૧, ૪૮૦, ૪૮૬-૮૭,૪૮૮, ૪૮૫–
૯૬, ૪૨૦, ૫૦૨ વઢવાણ ૨૮, ૪૭, ૧૦૩, ૧૦૪, ૧૧૯, ૧૨૭, ૧૩૦-૩૨, ૧૩૫, ૧૪૬, ૧૭–૭૮, ૧૮૭, ૨૧૫, ૨૩૧,૨૫૮, ૨૭૬, ૨૮૭, ૨૮૯, ૩૦૮, ૩૯૬, ૩૯૨, ૩૦૭, ૪૨૧,
४७१ વણાકબેરી ઉપર વનલતા મહેતા ૪૪૧ વરતેજ ૭૫, ૨૮૮ વરલ ૩૮૬ વરાડ ૬૨ વર્ધા ૮૪, ૯૭ વર્ષા આચાર્ય ૪૪૧ વલસાડ ૩૭, ૮૬, ૧૯૨, ૨૬૮–૭૦,
૨૮૧, ૨૮૭-૮૦, ૨૯૩, ૩૭૪ વલાસણ ૨૦૩ વલી, કવિ ૩૬૧ વલ્લભદાસ અક્કડ ૫૯
વલભદાસ મોદી ૨૭૫૯, ૭૬ વલ્લભ વિદ્યાનગર ૧૬૦, ૨૮૬, ૨૮૮,
૩૧૪, ૩૧૯, ૩૨૧-૨૨, ૩૨૯, ૩૪૯, ૩૭૩, ૩૨૩, ૪૫૪, ૪૬૪,
૪૯૮ વિવાણિયા ૩૮૯ વસઈ ૪૮૮ વસંત ૬, ૩૩૮, ૩૪૩ વસંત અમૃત ૪૨૧ વસંત ગણેશ ભોળે ૩૯૭ વસંત-રજબ ૯૦ વસંત વિનેદી” ૧૧ વસંત હેગિષ્ટ ૮૦, ૧૦૧ વસુમતી ઠાકોર ૬૦ વસુમતી રામપ્રસાદ પદ વસ ૩૦૭, ૩૧૦, ૩૧૨, ૩૯૪ વસ્તુ જહાંગીરજી ખેરશદજી ૩૬૧ વહેરા પ૭ વળા ૧૦૪ વંથળી ૧૧૬ ‘વંદે માતરમ'૧૭,૨૫, ૧૨૭, ૪૮૧ વાગડિયા ૨૮૭ વાગરા ૭૫, ૧૭૫, ૨૮૦ વાઘજી ૧૧૨ વાઘજી ઠાકોર ૪૫૫ વાઘજીપરા ૭૬ વાઘજીભાઈ ઓઝા ૪૩૭-૩૮ વાઘરો ૧૯૨ વાડાસિનોર ૧૪, ૧૯૧, ૨૬૦,
૨૮૯-૯૦, ૩૭૨, ૩૯૪ વાડીલાલ લલ્લુભાઈ ૬૦ વાડીલાલ શિવરામ નાયક ૪૨૧-૨૨
Page #589
--------------------------------------------------------------------------
________________
૫૬૪
વાણુસી ૨૭૦ પાાદ` ૧૮૭
વર્ષી ૨૬૫, ૪૫૮ વામનરાય ધેાળક્રિયા ૧૬૧
વામનરાવ મુકાદમ ૭૦ વામનરાવ રામચંદ્ર ૧૨૮
વારાણસી ૩૮૦, ૩૮૮
વારાહી ૧૦૪, ૧૮૯
વાલાડ ૬૭, ૯૭, ૧૭૫
વાવ ૧૦૪, ૧૮૯
વાસણ ૧પર
વાસણા ૫૭
વાસુદેવ અનગરે ૪૨૨
વાસુદેવ પ્રસાદજી ૩૭૨, ૩૭૪
વાસુદેવ ભટ્ટ ૬૦ વાસુદેવ મેાહી ૩૬૧ વાસુદેવ સ્માત ૪૧૬ વાસુદેવાનંદ સરસ્વતી ૩૭૭
વાંકાનેર ૧૦૩, ૧૫૧, ૧૪૬, ૧૮૭, ૨૭૫, ૨૮૭, ૩૭૮, ૪૩૫
વાંઝણા ૯૭
વાંસદા ૭૭, ૧૦૪, ૧૫, ૧૭૫, ૧૯૨, ૨૯૦
વાંસવાડા ૧૫૪, ૧૬૦, ૧૬૪-૬૫
વિકટર ૨૪૮
વિજયદત્ત ૪૪૧ વિજયનેમિસૂરિ ૩૯૨
વિજયરાજજી ૧૧૧, ૧૯૮-૯૯ વિયરાય વૈદ્ય ૩૩૮, ૩૪૪-૪૫,
પર
વિજયવલ્લભસૂરિ ૩૯૦, ૩૯૩ વિજયવાડા ૩૦૧
આઝાદી પહેલાં અને પછી
વિજલપુર ૪૪ વિનપુર ૯૦, ૩૭૫, ૩૮૨, ૪૫૮ ‘વિજ્ઞાન વિલાસ’ ૭ વિજ્ઞાનાનં૬ ૩૮૫
વિઠ્ઠલગઢ ૬૪, ૯૭, ૧૩૭–૩૮, ૧૮૭, ૨૪૬, ૨૫૯ વિઠ્ઠલદાસ કાઠારી ૬૦ વિઠ્ઠલદાસ ઠાકરશી ૨૭૪ વિઠ્ઠલદાસ ત્રિભાવનદાસ ભાજક ૪૩૭ વિઠ્ઠલભાઈ પટેલ ૧૯, ૩૦, ૩૬, ૪૨, ૧૨૮, ૧૩૦, ૩૧૦ વિદ્યા’ ૧૦
વિદ્યાકૂટ ૩૮૮
વિદ્યાગૌરી નીલકંઠ ૧૬૧, ૨૩૦, વિદ્યાગૌરી બળવતરાય કાગો પ
વિદ્યાન છ ૩૮૩, ૪૫૭ ‘વિદ્યાપીઠ' ૧૦
વિદ્યાબહેન ૨૪૨
વિદ્યાથી પત્રિકા' ૭૩, ૭૪ વિનાદ નિારીવાળા ૭૩
વિનાદ પટેલ ૪૧૮
વિનાદ શાહ ૪૧૮
વિતાખા ભાવે ૭૦, ૩૩૬, ૩૪૦,
૩૪૯, ૩૫૩, ૪૦૬, ૪૦૭ વિનય ત્રિવેદી ૪૧૮
વિનાયક પંડયા ૪૧૮ વિન્સેન્ટ સ્મિથ ૩૫૪
વિરાલ ૫૭
વિલિ’ગ્ટન ૨૮, ૪૭, ૫૫, ૪૫૫
વિક્ષ્મ ફાર્સ ખેલ ૩૫૮ વિલ્સન, લેડી ૪૯૮
વિવેકાન’: ૩૩૬, ૩૮૫, ૩૯૭, ૪૧૫ વિશાખાપત્તન ૭૧
Page #590
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ .
વિષ્ણુકુમાર વ્યાસ ૪૪૧ વિષ્ણુ દિગંબર ૪૨૦–૨૧ વિષ્ણુ નારાયણુ ભાતખંડે ૪૨૦–૨૨,
૪૪૭, ૪૪૯ વિષ્ણુપ્રસાદ ત્રિવેદી ૩૩૮, ૩૪૪–૪૫ વિશ્વનાથ મ. ભટ્ટ ૧૩, ૩૩૮, ૩૪૪,
૩૫૧
વિશ્વભારતી ૧૨૫
વિશ્વવંદ્ય' ૩૩૪ વિશ્વશાંતિ' ૧૧
વિસનગર ૯૯, ૧૨૯, ૨૭૫, ૨૮૭, ૨૮૯-૯૦, ૩૨૨, ૩૯૪, ૪૭૧
વિસાપુર પટ્ટ
વિધ્યાચલ ૩૮૮
વી. ટી. કૃષ્ણમાચારી ૧૦૫, ૧૪૬
વી. પી. મેનન ૧૩૯,૧૪૫-૪૮, ૧૫૦-૫૧, ૧૫૪
વીર ઘંટાકણું ૪૫૭ વીરચંદભાઈ શેઠ ૬૦
વીરજી ૧૩૫
વીરપુર ૧૦૪, ૧૫૨, ૩૭૮ વીરમગામ ૨૯, ૩૯, ૯૧, ૧૧૯,
૧૩૦, ૧૩૮, ૧૪૬, ૧૭૩, ૧૯૦, ૨૪૮-૪૯, ૨૫૨, ૨૬૪-૬૯ વીરાણી ૩૮૨ વીરાવાળા ૬૫, ૧૩૩
‘વીસમી સદી’ ૩૩૯, ૪૧૭
વૃંદાવન ૩૮૮
વેડચ ૩૭૫
વેડછી ૬૨, ૯૨, ૨૨૭, ૩૧૦ વેરાવળ ૯૦, ૧૧૬, ૧૫૦, ૨૪૮,
૨૬૩,-૬૪, ૨૬૭, ૨૬૯-૭૦, ૨૭૨, ૨૭૬, ૨૮૫, ૩૯૧
વેવલ ૭૯, ૮૦
વેલ્સ, એચ. જી. ૩૫૪ ‘વૈષ્ણવજન' ૮
વ્યારા ૬૪, ૨૫, ૯૭, ૨૭૫
વ્યાસ, ડી. જી. ૪૧૫ વ્રજલાલ આસ્તિક ૬૦ વ્રજલાલ ત્રિવેદી ૪૧૮
જેદ્ર વ્યાસ ૪૪૩
વ્હીલર, આર. ઈ. મેટિર ૪૮૬
શકુંતલા દીવાનજી ૪૧૬ શત્રુંજય ૪૫૮
શયદા ૧૧
શરણાનંદ ૩૭૭ શંકરપ્રસાદ દેસાઈ ૪૪૧
૫૫
શકર મહારાજ ૩૮૨
શંકરરાવ પાઠક ૪૨૧ શંકરલાલ ગોવિંદરામ ૪૩૭ શંકરલાલ પરીખ ૪, ૨૮, ૩૦ શકરલાલ બૅન્કર ૨૮, ૯૫, ૯૬, ૯૮, ૨૨૮
શંકરલાલ માહેશ્વર શાસ્ત્રી ૩૫૬-૫૭ શંકરાચાય . ૩૫૫ શંભુપ્રસાદ હ. દેશાઈ પ્
શાપુરજી સલાતવાળા ૮૭ શામળદાસ ગાંધી ૭, ૧૦૦, ૧૧૭, ૧૨૭, ૧૪૭, ૧૫૦, ૧૩, ૧૮૦
૮૧, ૪૫૪, ૪૮૩
‘શારદા' ૭, ૪૮૨ શારદાબહેન ૩૫, ૨૨૨ શાવને ટીમા ૫૦૦
શાહ, આર. કે. ૪૪૦
શાહનવાઝખાન ભૂતા ૧૧૬-૧૭ ૧૪૮-૪૯
Page #591
--------------------------------------------------------------------------
________________
૫૬
શાહપુરની ખાડી ૪૬
શાળાપત્ર' હું
શાંતાદેવી ૧ ૦૭ શાંતિ દવે ૪૧૮–૧૯
શાંતિનાથ ૪૫૭–૧૮ શાંતિનિકેતન ૧૮, ૨૮ શાંતિલાલ ગાંધી ૬ ૦ શાંતિલાલ શાહ ૧૦૦, ૪૧૮ ‘શિક્ષણ પત્રિકા’ ૭
શિયાણી ૧૩૪
શિરડી ૩૭૭ શિરીષ’ ૧૩, ૧૪ શિવકુમાર જોશી ૪૩૦, ૪૪૧ શિવકુમાર શુકલ ૪૨૩ શિવ પડયા ૪૧૮ શિવપ્રસાદ રાજગાર પ
શિવપ્રસાદ લાલા ૪૪૩
શિવરામ મૂતિ` ૪૫ શિવલાલ ગારધન (કામિક) ૪૩૭
શિવલાલ નાયક ૪૩૮
શિવાન’૬ ૧૩૧–૩૨, ૩૮૮
શિવાનંદ અધ્વર્યું ૩૮૭
શિવાનંદ સરસ્વતી ૩૮૭ શિવાભાઈ આશાભાઈ ૭૦
શિવાભાઈ હ. પટેલ ૭૦ શિહેાર ૨૮૭, ૨૯૦, ૪૭૧
શીતળા ૩૭૨ શીરીન ફાઝદાર ૩૯૯
શેક્સપિયર ૩૪૭ શેત્રુંજી ૨૫ર, ૨૫૬ શેરખી ૩૭૫ શેરથા ૭૮, ૭૮
આઝાદી પહેલાં અને પછી
શૌકતઅલી ૩૮
શ્યામજી કૃષ્ણવર્મા ૧૬
શ્યામપ્રસાદ વસાવડા ૯૮
સ્વાવક્ષ ચાવડા ૪૧૫ શ્રદ્ધાનંદ ૪૮૩
શ્રીકાંત ૮૬
શ્રીધરાણી ૩૪૧–૪૨, ૩૪૬ શ્રીપતિપ્રસાદજી ૩૭૨-૭૩
શ્રીપાદવલ્લભ ૩૭
શ્રીભદ્ર ૩૮૮, ૪૫૭
શ્રીમદ્ રાજચંદ્ર ૩૮૯, ૪૫૮ શ્રીમન્—નથુરામ શર્મા ૨૩, ૩૭૯ શ્રીમન્ત્રસિ’હાચા જી ૩૮૪ શ્રોમેટા ૪૫૭ ‘શ્રીમાળી હિતેચ્છુ’૮
‘શ્રી મુમબઈ સમાચાર' હું શ્રીર`ગ' ૯
સચીન ૯૭, ૧૦૪
સજનલાલ તલાટી ૮૬
સજોદ ૨૬
સણસાલી ૫૭
સતરામ ‘સાયલ’ ૩૬૧
સતાધાર ૩૭૮
સતારશાહ ૩૮૨
‘સત્ય’ ૩૪૩
‘સત્યપ્રકાશ' હું
‘સત્યાગ્રહ પત્રિકા' ૩૪
સત્યાનજી ૩૮૨
સદાનંદજી ૩૮૨ ‘સન’ ૭
સનતકુમાર વીણુ ૪૪૦ સનત મહેતા ૧૦૦
Page #592
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
૫૬૭
સમર્થદાસ ૩૭૪ સમલાયા ૧૦૬, ૨૯૧ “સમશેર બહાદુર' ૬ “સમાચાર” ૨૩ “સમાચક ૬ સમી ૧૮૦ “સમી સાંજ' ૮ સયાજીરાવ ત્રીજા ૧૬, ૧૦૫, ૧૦૭,
૧૭૮, ૧૯૯, ૨૧૧, ૧૨, ૧૨૭, (૩ર૩, ૩૨૪, ૩૩૩, ૩૪૯, ૪૧૩,
૪૧૮-૧૯, ૪૪૭ સરખેજ ૩૮૧ સરધા ૯૭ સરદારગઢ ૧૪૮, ૧૫૧, ૧૮૮ સરદાર પૃથ્વીસિંહ ૮૯, ૧૩૬ સરદાર વલ્લભભાઈ ૧૮, ૧૯, ૨૪, ૨૯, ૩૦, ૩ર, ૪૯, ૪૭, ૪૮, ૪૦, ૫૫, ૫૭, ૬૧-૬૩, ૬૫, ૬૬, ૭૧, ૮૦ ૮૭, ૧૧૦, ૧૧, ૧૨૯, ૧૩ર-૩૩, ૧૩૫-૩૬, ૧૩૮, ૧૪૩, ૧૪૫, ૧૪૭, ૧૫૦– પ૩, ૧૫૬–૧૭, ૧૮૦, ૨૪૯,
૩ર૧, ૪૬૪, ૪૮૧, ૪૯૭–૯૮ સરદારસિંહ રાણું ૧૭ સરદેસાઈ ૩૫૪ સરધાર ૧૩૧ સરચૂદાસજી ૩૮૨ સરલાદેવી સારાભાઈ ૩૧૨ સરલા બાનરજી ૪૪૦ સરસપુર ૮૩ સરિતા ખટાઉ ૪૪૧ સરોજબહેન શાહ ૭૭
સરોજિની નાયડુ ૪૫ " સલડી ૧૦૦ સલાયા ૨૬૮ સવિતાબહેન નાનજી મહેતા કર૮ સહજાનંદ ૩૭૨–૭૪ સંખેડા ૪૭૪ સંખેડા-મેવાસ ૯૭, ૧૦૪, ૧પર,
૧૯૧, ૨૦૦ સંજાણુ ૧૬૫ સંતરામપુર ૧૦૪, ૧૯૧, ૨૮૬,
૨૯૦, ૪૦૦ સંતરામપુરા ૨૫૮, ૨૬૦ સંતરામ મહારાજ ૩૭૮ સંતરોડ ૨૭૧
સ દેશ” ૯, ૨૨, ૫, ૪૮૧ “સંદેશિકા' ૧૦ સંબોધિ ૧૦ “સંસાર' ૩૪૪ સંસ્કૃતિ ૧૦, ૩૪૪, ૪૮૪ સાગર મહારાજ ૩૮૧, ૪૫૭ સાગવારા ૧૩૯ સાણંદ ૧૭૩, ૧૯૦, ૨૬૫, ૩૭૬,
૪૨૧ સાતપૂડા ૧૬૫ સાબરમતી ૨૫૫, ૪૦૬, ૪૮૭, ૫૦૨ સાબરમતી આશ્રમ ૪૩, ૪૪, ૧,
૨૧૫ સામરખા ૩૮૬ સાયલા ૧૦૪, ૩૭૮ સારથિ ૮ સારસા ૩૭૬ સારસાણ ૩૮૨ સાળંગપુર ૩૭૩, ૪૫૩
Page #593
--------------------------------------------------------------------------
________________
૫૮
સારનાથ ૧૯૯
સારાભાઈ ૨૮૮
સારાભાઈ કાશીરામ પારેખ ૬૦
સાવરકર, વી. ડી. ૬૪, ૯૧ સાવરકુંડલા ૯૬, ૨૬૫, ૨૮૪ સાવલી ૩૭૨, ૩૮૦
સાંગલી ૩૦૧ ‘સાંજનુ દૈનિક' ૯ સાંતલપુર ૧૮૯ સિદ્ધપુર ૯૦-૯૨, ૯૮, ૧૦૭, ૨૬૪– ૬૫, ૨૭૫-૬૬, ૨.૮૩, ૨૯૧– ૯૨, ૩૯૪
સિનીંગ ૪૬૧
સિરીલ ફેસિન ૧૨૨ સિરાહી ૧૮૯
સિંધુ ૪૬૬-૬૭, ૪૭૩ સિહણુ ૨૫૬
સીતાદેવી ૧૦૭
સીતારામ મહારાજ ૩૮૨
સીમરડા ૩૭૫
સુખદેવભાઈ ૯૫, ૨૨૭ સુખરાજિસંહ ઝાલા ૪૨૨ સુખલાલ ત્રિવેદી ૨૫૨
સુખલાલજી સંધવી ૩૩૮, ૩૪૦, ૩૫૩, ૩૯૧, ૪૦૨
સુણાવ ૫૭
સુધીરકુમાર સકસેના ૪૨૩
સુભદ્રાજી ૩૮૩
સુભલક્ષ્મી ૪૨૯
સુભાષચ`દ્ર એઝ ૭–૬૯, ૮૫, ૨૬,
૩૪૮
આઝાદી પહેલાં અને પછી
સુમંત મહેતા ૩૫, ૬૮, ૮૩, ૮૫, ૮૮, ૯૫, ૯૭, ૯૮
સુમંત વ્યાસ ૪૧૬, ૪૪૧
સુરકા ૧૦૯
સરકૂવા ૫૭
સુરત ૮, ૧૭, ૨૧, ૨૩, ૩૩, ૩૫, ૩૫, ૪૦, ૪૩, ૪૭, ૪૯-૫૧, ૫૯, ૬૨, ૬૭, ૭૩, ૭૫, ૮૫, ૮૮, ૯૦, ૯૨, ૯૬, ૯૮, ૯૯, ૧૦૧, ૧૪૪, ૧૬૪-૬૫, ૧૭૦, ૧૭૫, ૧૮૬, ૨૩૫, ૨૩૭,૨૪૪, ૨૫૯, ૨૬૪,૨૭૦-૭૧, ૨૭૫– ૭૮,૨૮૫,૨૮૬,૨૮૮,૨૯૦-૯૧, ૨૯૪, ૩૦૫, ૩૧૧, ૩૧૩–૧૪, ૩૧૬-૧૮, ૩૨૨, ૩૨૫, ૩૨૯, ૩૬૫, ૩૭૪, ૨૭૬, ૩૮૦, ૩૮૩, ૩૮૬, ૩૮૮, ૩૯૦-૯૧, ૩૯૩૯૪, ૩૯૬૯૮, ૪૦૩, ૪૧૪, ૪૨૩, ૪૩૮, ૪૩૫, ૪૪૦, ૪૪૩, ૪૫૩, ૪૫૭, ૪૬૩, ૪૯૭, ૪૯૭
સુરસિંહજી ગોહિલ ‘કલાપી’ ૧૨૩ સુરેશ રાજડા ૮૪૧ સુરેદ્રજી ૪૧, ૯૫, ૨૧૫ સુરેદ્રનગર ૯૨, ૧૧૯, ૧૩૫, ૧૬૩, ૧૮૬, ૧૮૮, ૨૫૫, ૨૬૪-૬૫, ૨૭૨,૨૭૬, ૨૮૨,૨૮૬, ૨૨૮, ૨૯૨, ૩૨૯, ૩૭૮ સુરેન્દ્રસિહજી ૧૧૯ સુવ્રત સ્વામી ૪૫૭ સુલેમાન ૪૫
સુશીલ દુર્લભજી ૫૯
સુશ્રુત ૩૪૩
સુંદરદાસ ૩૭૬, ૪૪૦
Page #594
--------------------------------------------------------------------------
________________
શબ્દસૂચિ
સુંદરમ્ ૧૨, ૧૩, ૮૯, ૩૩૬, ૩૪૦– ૪૧, ૩૪૬, ૩૫૨, ૩૫૬, ૩૮૭ સુંદરી ૩૭ર
‘સુ'દરી સુખાધ’ ૬, ૨૧૮, ૩૩૯
સૂઈ ગામ ૧૯૮
સૂરજહેન ૨૨૨
સૂરજરામ (સ્પે. સુંદરી) ૪૩૭
સૂર્યકાંતા રુદ્રપ્રસાદ ૭૦
સૂદત્ત ભટ્ટ ૯૮ સૂર્યપુર ૩૮૩
સેમ્યુઅલ હાઈમ આગરવાકર ૩૯૮ સેમ્યુએલ હેારન ૬૦
સેરિસાતી ૪૫૮ સેલવાસ ૧૫૬
‘સેવક' ૯
સેવારામ મહારાજ ૩૮૩
સેવાલિયા ૨૮૬
સેજ ૭૮ સજપુર ૫૭
સૈધ્રુવ ૪૯૮
સેાજિત્રા ૩૯૪ સાઢાણા-વડાળા ૧૪૮
સેાનગઢ ૮૫, ૯૭, ૧૦૪, ૧૮૮, ૩૮૯, ૩૦, ૪૦૩
‘સેાપાન’ ૧૫, ૩૪૧, ૩૫૨
સામનાથ ૪૮૭,૪૮, ૫૦૦
સામનાથ ‘કલ્યાણી’ ૪૩૭
સામનાથ પાટણ ૫૦૦
સેામાલાલ મગળદાસ શાહ ૯, ૪૧૮ સામાલાલ શિરાઈયા ૯૯
સેારાબજી પાચખાનવાલા ૨૭૫ સારાબજી મ`ચેરજી દેસાઈ ૪, ૩૫૯
‘સૌરાષ્ટ્ર’ ૭, ૨૨, ૭૫, ૧૨૭, ૧૩૭, ૩૪૪, ૩૫૨ ‘સૌરાષ્ટ્ર ભૂમિ'ટ ‘સૌરાષ્ટ્ર સમાચાર' ૮ ‘સ્ટેટ્સમેન' ૩૫ સ્ટ્રેફ ક્રિપ્સ ૭૧ ‘સ્ત્રી' ૯
‘સ્ત્રીજીવન' ૧૦, ૪૮૨
‘સ્ત્રીખાધ’ ૬
‘સ્ત્રીશક્તિ’ ૨૩
‘સ્નેહયજ્ઞ’ ૧૩, ૧૪ ‘સ્નેહરશ્મિ’ ૯૮, ૩૪૦-૪૧ સ્મિતા શાસ્ત્રી ૪૪૮
સ્વતંત્રતા' હું
સ્વદેશ ગીતામૃત' ૧૦
સ્વદેશ ગીતાવલિ' ૧૧
સ્વધ વક્ર હું
‘સ્વપ્નસ્થ’ ૩૬૪ ‘સ્વરાજનાં ગીતા' ૧૦ સ્વાધ્યાય’ ૧૦
૫૯
સ્વામી આનંદ ૪૦૨
સ્વામી બ્રહ્મલીન ૩૫૭ સ્વામી સદાશિવ ૩૮૧ સ્વીડનખ્ખા ૩૩૬
હકીમ અજમલખાન, ૪૦, ૪૧
હકુ શાહ ૪૧૮–૧૯ હકૂમત દેસાઈ ૪૪૩ હડમતિયા ૨૪૮ હિંદુ દરિયાણી ૩૬૧
હરકાંતભાઈ શુક્લ ૪૨૧, ૪૪૩ હરગોવિંદ પંડથા ૭ હરગાવિંદદાસ કાંટાવાળા ૩૩૩
Page #595
--------------------------------------------------------------------------
________________
૫૭૦
આઝાદી પહેલાં અને પછી
હરજીભાઈ ડેકટર ૪૨૧ હરનામ પાગલ ૩૮૨ હરબિલાસ શારડા ૨૩૦ હ. ૨. માંકડ ૪૮૬ હરસિદ્ધભાઈ દિવેટિયા ૬૫ હરસિદ્ધિ ૩૭ર હરસુખ કિકાણ ૪૪૩ “હરિજન” ૭, ૨૧, ૭૧, ૧૨૬, ૪૮૦ “હરિજનબંધુ' ૭, ૭૫, ૨૬, ૨૧૭,
૩૪૦, ૪૦૫, ૪૮૦ હરિદાસજી ૩૮૨ હરિનારાયણ ડાયર ૭૪ હરિપુરા ૩૦૯ હરિપ્રસાદ દેસાઈ ર૭, ૮૭, ૪૪૬ હરિપ્રસાદ મહેતા ૬૦ હરિપ્રસાદ શાસ્ત્રી ૩૫૩, ૪૮૮ હરિભાઈ દેસાઈ ૯૮ હરિરામ ૩૭૬ હરિલાલ પરીખ ૧૨૮ હરિલાલ ધ્રુવ ૩૩૫, ૩૩૮ હરિલાલ શાહ ૮૩, ૮૫ હરિસિંહજી ૧૧૪, ૩૮૬ હરિહર ભટ્ટ ૧૧ હરીશ વાસવાણી ૩૬૧ હર્ષવિજયજી ૩૦૦ હસમુખ ધી. સાંકળિયા ૩૫૮,
૪૮૭–૮૯ હળવદ ૧૧૮, ૧૩૧-૩૨, ૩૭ર. હંસરાજ અંધ કવિ ૬૦
હંસાબહેન મહેતા ૨૩૦, ૪૪ર હાજી મહમ્મદ ૩૪૯, હાજી મહંમદ શિવજી ૪૧૭ હારીજ ૨૭પ હાડી ૨૪૦ હા જેન્સન ૧૪૮-૪૯ હાલ ૫૮, ૧૭૪, ૧૦૧, ૨૭૧,
૩૮૦. હાવરા ૩૦૧ હાસારામ શર્મા ૩૬૦ હાંસોટ ૧૭૫ હિટલર-૮૯ હિતેન્દ્ર દેસાઈ ૯૮ હિરણ ૨૫૬ હિંમતનગર ૨પર હિંમતલાલ શુકલ ૧૬૦–૬૧ હિંમતસિંહજી ૧૨૪ હીરાદાસ ૩૭૫ હીરાલાલ પટેલ ૪૧૬ હીરાલાલ પારેખ ૩ દૂધરાજ દૂખાયેલ ૩૬૦ દૂધરાજ બલવાણી ૩૬૧ “હૃદયનાથ” ૧૩ હૃદયવિભૂતિ’ ૧૩–૧૪ હષીકેશ ૩૮–૮૮ હેડગેવાર ૯૧ હેવેલ ૪૧૪ હેમુ ગઢવી ૪ર૩, ૪રપ ડીવાલા, એમ. એચ. ૩૫૮
Page #596
--------------------------------------------------------------------------
________________
ગુજરાત, ૧૯૪૦ અને ૧૯૫૬ વચ્ચેને સંક્રાંતિકાલ
_79 Present external boundary of India-.-.પા ફિ ૨તા ના
હક્ક હબ ના સ કાંઠા
ક.છનું :
Yes
-
અ આ તક
ઝાલા વાડે !
પંચમહાલ ત ||
૪ ૨છ નો
અ
ખે
ડા
P
$
© भारत सरकार का प्रतिलिप्यधिकार १९८७
Government of India Copyright 1987
4
Surveyor General of India. Based upon Survey of India map with the permission of the भारत के महासर्वे क्षक की अनुशानुसार भारतीय सर्वेक्षण विभाग के मानचित्र पर आधारित ।
વડોદરા
M
= =
ર લ ૩ ચ
,
આ
૨
છે
સુ ૨ ત
બી
ભા ત ને
૬
.
વ
:
૯
૦
-
'
૧૬
૦ ૧૬ ૩૨
૮ માઈલ
(s,કમળ પર સીય) ૪ (ગs:કાળ માઈલ જે ટ્ર
છે
?
- મi
– 70
- ~
17The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base. line
Page #597
--------------------------------------------------------------------------
________________
ગુજરાત રાજ્ય, ૧૯૬૦ (રાજકીય)
A
T2
3
14
13 ,d
Present external boundary of India--.-.
- પા કિ ૨સ્તા ન
เ 4 * )
પરબના સ કાં
ક
ઠા જિં બ્લોક
પાલનપુર
M
મહાઈ હિંમતનગર
ઉલ્લેખસાબરકાંઠા
૩ ૨છ જિ **
5
અમદાવાદ, } જિલ્લો
ગોધરા
9 भारत सरकार का प्रतिलिप्यधिकार १९८७ © Government of India Copyright 1987
'
ક ૨૦ નો
એ
. * કે એ દષ્ટિ }
Surveyor General of India. Based upon Survey of India map with the permission of the भारत के महासवेक्षक की अनुशानुसार भारतीय सर्वेक्षण विभाग के मानचित्र पर आधारित।
પંચમહાલ
} સુરેન્દ્રનગર,
YCE
ના મ ન ગ ર જિલ્લો જ
છે
... 4
જ ભાવનગર
- જિલ્લો"
ભરૂચ જિલ્લો
જૂ ના ગ
અ
ર
»
11t
ના આ 7
સુરત જિલ્લો
બી
- ખ ભ ત
-
સ
દમ
(1 ટન કિત) મું :
(जाआ दमण और दीव।
70
-~The terrtorial waters of India extend into the sea to a distance of
twelve nautical miles, measured from the appropriate base line
Page #598
--------------------------------------------------------------------------
________________
120
शुरात (सांस्कृति: स्था) 68 69
70 Present enternal boundary of India -.-. | पाडि स्ता न
इ
RAMM
P4+
4T11
Y
भा
psc
त
+2
5
मा
.
.
15
म
/em
© भारत सरकार का प्रतिलिप्यधिकार १९८७ . . . © Government of India Copyright 1987
Surveyor General of India. Based upon Survey of India map with the permission of the भारत के महासवे क्षक की अनुज्ञानुसार भारतीय सर्वेक्षण विभाग के मानचित्र पर आधारित।
2.सा
तपुर
રાજપીપળા
અ
Clean. સતાધાર
૬
૨
Sretion
-
બી
सनो
जला
मा, दमण और
-
kim
०
०
01-0
એ
(गोआ दमण और दीवा,
24....
२.१८Sce
.....___70
.. --71
3
..........The territorial waters of India extend into the sea to a distance of
twelve nautical miles measured from the appropriate base line
Page #599
--------------------------------------------------------------------------
________________
ગુજરાત (સ્વાતંત્ર્ય સંગ્રામનાં સ્થળે)
-
:
present external boundary of India --
પા કિ સ્તા ના
ะ 45#
2
બંગધારે અમદાવાદ,
કત
© भारत सरकार का प्रतिलिप्यधिकार १९८७ © Government of India Copyright 1987
૩ ચ્છ નો એ ખાઈ
Surveyor General of India. Based upon Survey of India map with the permission of the भारत के महासर्वेक्षक की अनुशानुसार भारतीय सर्वेक्षण विभाग के मानचित्र पर आधारित ।
લીમડી
હા 4.
ત નો આ ખાઉં
અ
બોલી
ર
બી
પંરાસણા •કરાડી
Ela
‘દડી S
ફિઝી૦
૨૨
(ા , મન મોર રીવર્ગ
દમણ &
(ઝા મૈરી
૧૬ -
| ૦ ૪ ૬ ૩
MEG
૪૮ માઈલ 6s |
di
The territorial waters of India extend joto the sea to a distance of
twelve nautical miles measured from the appropriate base line.
Page #600
--------------------------------------------------------------------------
________________
ઢવાડી
57
અનામત અગ્નિ | ખંડ -
ભંડાર
કતી ગાહ
ન જ્ઞાન
પરસાળ [મુકતાદ શ્રાદ્ધ
માટે જગ્યા —–
મુખ્ય અગ્નિ ખંડ
Iઉવગાહ
|
—
ફેબઑા )
મુખ્ય હૉલ
આશન સાહેબ,
cરાત |
દર્શન દ્વારા
E
સ્થાપના શિલાલેખો,
–4–1–1– પ્રાર્થના ખંડ વ ૨ ડો.
0
ક
ષ્પા
6
:
પ્રવા
આલેખ ૧ અમદાવાદની પારસી અગિયારીનું તલમાન (જુઓ પૃ. ૪૫૯)
Page #601
--------------------------------------------------------------------------
________________
III
//WITTTTT
III IIL
IIIIII
પI III III)
HTTTTS
-
LI
- આલેખ ૨ દખાનું તલમાન (જુઓ પૃ. ૪૬૦.)
Page #602
--------------------------------------------------------------------------
________________
આકૃતિ ૧-૮
પટ્ટ ૧
O
O
(૧) વાઘ છાપ રૂપિયે, ૧૯૪૭, પૃષ્ઠભાગ. (૨) ચેરસ કાંગરીવાળી ૪ આની, ૧૯૧૮, પૃષ્ઠભાગ. (૩) જોર્જ ૫ ની આકૃતિ ધરાવતી ૧. આની, ૧૯૩૭, અગ્રભાગ (૪) ગાય છાપ અડધા અને, ૧૯૫૦, પૃષ્ઠભાગ, (૫) ઘોડા છાપ ૧ પૈસો, ૧૯૫૦ પૃષ્ઠભાગ, (૬) ૫ નયે પૈસે, ૧૯૫૮, પૃષ્ઠભાગ. (૭) કાણાવાળા પૈસે, ૧૯૪૪, પૃષ્ઠભાગ (૮) પાયલે, કચ્છ, વિ. ૨૦૦૩ (ઈ. સ. ૧૯૪૭), પૃષ્ઠભાગ.
Page #603
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૨
આકૃતિ ૯ મહાત્મા ગાંધીજી
Page #604
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૩
આકૃતિ ૧૦
હૃદયકુંજ, અમદાવાદ
Page #605
--------------------------------------------------------------------------
________________
& Bh
આકૃતિ ૧૧
‘દાંડીકૂચ' ( કૌપીરાઈટ : ફાટા, લેફ. કર્નલ બળવંત ભટ્ટ)
Page #606
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૫.
આકૃતિ ૧૨
સરદાર વલ્લભભાઈ પટેલ
Page #607
--------------------------------------------------------------------------
________________
આ, ૧૩ : કસ્તૂરભાઈ લાલભાઈ
આ, ૧૪ : નાનજી કાળિદાસ
Page #608
--------------------------------------------------------------------------
________________
આ. ૧૫ : ચીનુભાઈ બેરોનેટ
આ. ૧૬ : વિક્રમ સારાભાઈ
આ. ૧૭ : ગિજુભાઈ બધેકા
પટ્ટ ૭
Page #609
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૮
આ. ૧૮ મણિલાલ નભુભાઈ
આ.૧૯ ૨મણભાઈ નીલકંઠ
આ.૨૦, કાન્ત’
વત્ર
આ ૨૨, કલાપી’.
આ.૨૨. નાનાલાલા
આ ૨૩.ઝવે૨ચંદ મેઘાણી
/
આ.૨૪, વિદ્યાબહેન નીલકંઠ
આ.૨૫ અબ્બાસ તૈયબજી
૨૬.દીદાસાહેબ માવળંકર
Page #610
--------------------------------------------------------------------------
________________
HTAT E3
કરો
આ. ૨૭ : પં', સુખલાલજી |
આ. ૨૮ : મુનિ પુણ્યવિજયજી
આ. ૨૯ : પુનિત મહારાજ
Page #611
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૦
આ. ૩૦ : ૫. ઓમકારનાથ
આ. ૩૧ : રવિશંકર રાવળ
આ. ૩ર : મૃણાલિની સારાભાઈ (નૃત્ય કરતાં)
Page #612
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૧
આકૃતિ ૩૩ બાપુલાલ નાયક અને જયશંકર સુંદરી” (એક દશ્યમાં)
Page #613
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૨
આકૃતિ ૩૪
‘મેનાગુજરી’નું એક દશ્ય
Page #614
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૩
Loic Po-Bibl : $€ pjelle
;
9 . , ;
.
8
'
આકૃતિ ૩૫ : ગરબા
Page #615
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૪
આકૃતિ ૩૭
ટાઉન હોલ, અમદાવાદ
Page #616
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૫
આકૃતિ ૩૮
સંસ્કાર કેંદ્ર, અમદાવાદ
આકૃતિ ૩૯
ગુજરાત યુનિવર્સિટી ભવન, અમદાવાદ
Page #617
--------------------------------------------------------------------------
________________
241, 80:
કીર્તિમ`દિર (નવુ), પોરબંદર
આ ૪૧ : સમાધિ મંદિર, ગાંધીધામ (કચ્છ)
પટ્ટ ૧૬
Page #618
--------------------------------------------------------------------------
________________
TEST
છે.
'
.
?'
.
2
E
*
પટ્ટ ૧૭
અ. ૪ર : શહીદ સ્મારક, અમદાવાદ
(વિનોદ કિનારીવાલાવાળું)
આ. ૪૩ : નિર્વાસિતેશ્વર મહાદેવ,
ગાંધીધામ (કચ્છ)
Page #619
--------------------------------------------------------------------------
________________
23 24
આકૃતિ ૪૪
સોમનાથ મંદિર જીર્ણોદ્ધારના પ્રારંભને પ્રસંગ (જામ સાહેબ, મુનશી વગેરે)
Page #620
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૧૯
આકૃતિ ૪પ સે જનાથ મંદિર (કૈલાસ- મહામેરુ-પ્રાસાદ),
પ્રભાસ પાટણ
Page #621
--------------------------------------------------------------------------
________________
પટ્ટ ૨૦
ક્ઝE |
t:-
આ. ૪૬ : કંડલા બંદરનો પાયાને પથ્થર
આ. ૪૭ : ઘંટાકર્ણ વીર, મહુડી
Page #622
--------------------------------------------------------------------------
________________
આ. ૪૮ : સયાજીરાવ ૩જાનું બાવલું, વડાદરા
આ. ૪૯ : ગાંધીજીનું બાવલુ, અમદાવાદ
૫૬ ૨૧
Page #623
--------------------------------------------------------------------------
________________
૫૬ ૨૨
આકૃતિ ૫૦
સિનાગ, અમદાવાદ
Page #624
--------------------------------------------------------------------------
________________
પઃ ૨૩
આ. ૫૧ : સૈયદ મૌલાઈ અબ્દુલ્લાને કુબો, ખંભાત
આ. પર : પારસી અગિયારી, ખમારા ગેટ, અમદાવાદ
Page #625
--------------------------------------------------------------------------
________________
આ. ૧૩
ગુજરાત રાજ્યની સ્થાપના (ઉદ્ઘાટન—પ્રવચન કરતા શ્રી રવિશંકર મહારાજ)
पट्ट २४
Page #626
--------------------------------------------------------------------------
________________ ગુજરાતને રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ ગ્રંથમાલા’ સંપા. : પ્રો. 2. છો. પરીખ અને ડૉ. હ, ગ, શાસ્ત્રી (ગ્રંથ 1-7) | હૈ, હ, ગં. શાસ્ત્રી અને ડો. પ્ર. ચિ. પરીખ (ગ્રંથ 8-9) કિંમત 1972 રૂ. 9-75 ૧૯૭ર. 9-75 1974 6-20 1976 9-55 ગ્રંથ 1 : ઇતિહાસની પૂર્વભૂમિકા (પૃ. 24 + 610+ 31 ચિત્રો) ગ્રંથ 2 : મીર્ય કાલથી ગુપ્તકાલ (પૃ. 23+ 646 + 35 ચિત્રો) ગ્રંથ 3 : મૈત્રક કાલ અને અનુમૈત્રક કાલ (પૃ. 23+ પર 5 + 35 ચિત્રા) ગ્રંથ 4 : સેલડકી કાલ (પૃ. 31 + 628 + 34 ચિત્રો) ગ્રંથ 5 : સલતનત કાલ (પૃ. 32 + 575 + 40 ચિત્રો) ગ્રંથ 6 : મુઘલ કાલ (પૃ. 24+ 599 + 40 ચિત્રો) ગ્રંથ 7 : મરાઠા કાલ (પૃ. 24 ગ્રંથ 8 : બ્રિટિ પૃ. 31 ગ્રંથ 9 : આઝા 1976 25-50 1979 19-45 1982 13-25 2 0-40 ૯૧૫થી 1860) (પૃ. 24 40-4) _'જકીય અને સાંઈ 987 પ્રાપ્તિસ્થાન : ભે. જે. વિદ્યાભવન હ. કા. આર્ટસ કોલેજ કમ્પાઉન્ડમાં, આશ્રમ માર્ગ, અમદાવાદ-૩૮૦ 009