________________
પુરાતત્વીય પ્રવૃત્તિઓને વિકાસ
૪૮૮
આ ગાળામાં પદ્ધતિસર થયેલા ક્ષેત્રાવેષણને વિગતવાર અહેવાલ ભા.પુ. સનાં (નામભેદે પાંચ પ્રકારનાં) પ્રકાશનોમાં આપવામાં આવ્યું છે.
સૌરાષ્ટ્ર રાજ્યના પુરાતત્વખાતાએ પણ આ સમયે આ બાબતે પ્રશસ્યા કામગીરી કરેલી, જેમાં સ્વ. શ્રી પુ. પ્ર. પંડ્યાને ઉલ્લેખ ખાસ કરવો જોઈએ. એ અંગેના અહેવાલ ભાપુ. સ.ને સામ યક “Indian Archaeology : A Review'માં પ્રસિદ્ધ થયા છે. ઉખનને
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ, રાજય પુરાતત્વખાતું, વડોદરાની મ. સ. યુનિવર્સિટી અને પૂણેની ડેક્કન કૉલેજના વિદ્વાનોએ આ સમયગાળામાં હાથ ધરેલાં ઉખનન પિકી નીચેનાં નેધપાત્ર છે: ક્રમ સ્થળ ઉખનક
ઈ. સ. ૧. રંગપુર માધે સ્વરૂપ વત્સ
૧૯૩૪ ૨. , એસ. આર. રાવ
૧૯૫૩-૫૪ ૩. લાંઘણજ ડ. હ. ધી. સાંકળિયા
૧૯૪૪-૬૩ ૪. ઈટવા વિહાર શ્રી. ગિ. વ. આચાર્ય
૧૯૪૯ ૫. સોમનાથ મંદિર શ્રી બી. કે. થાપર
૧૯૫૦ ૬. વસઈ શ્રી પુ. . પંડયા
૧૯૫૧ . બેટ ૮. વડોદરા ડો. બી. સુબ્બારાવ
૧૯૫૧ પર ૯. અમરેલી શ્રી એસ. આર. રાવ
૧૯૫૨-૫૩ ૧૦. વડનગર ડો. બી. સુબ્બારાવ
૧૯૫૩-૫૪ ૧૧. લેથલ શ્રી એસ. આર. રાવ
૧૯૫૪-૬ર ૧૨. લાખાબાવળ ડે. બી. સુબ્બારાવ
૧૮૫૫-૫૬ શ્રી પુ. એ. પંડયા ૧૩. આમરા ડે. બી. સુબ્બારાવ
શ્રી પુ. કે. પંડયા ૧૪. નગરો ટિંબે (પ્રભાસપાટણ) શ્રી પુ. કે. પંડયા
૧૯૫૫-૫૬ પ્રભાસ પાટણ
૧૯૫૬-૫૭ ૧૫. રોઝડી
૧૯૫૭-૫૮૫૯ શ્રી મ. અ. ઢાંકી ૧૬. ભાગાતળાવ શ્રી એસ. આર. રાવ
૧૯૫૭–૧૮ ૧૭. મહેગામ