________________
૩૨૦.
આઝાદી પહેલાં અને પછી ૫૦ ટકા બુનિયાદી શાળાઓ વધારવાને સરકારે લક્ષ્યાંક રાખે અને એ માટે આર્થિક સહાય વધારવાનું વિચારેલું. આમ છતાં કુલ પ્રાથમિક શાળાઓના પ્રમાણમાં બુનિયાદી શાળાઓની ટકાવારી નીચે પ્રમાણે રહી છે :
બુનિયાદી
સોલ
ઉ. બુનિયાદી તાલીમ શાળાઓ ૧૯૫૧ ૧૫.૯ ટકા ૨.૧ ટકા ૧૫ ટકા ૧૯૫૬ ૧૫.૪ , ૨૨ ૩ , પ ક ૧૯૬૧ ૨૧.૨
૩૦.૨ ) ૭૦ ) આ શાળાઓ ખાનગી શિક્ષણમાં વ્યાપક થઈ નથી અને એને લેમાનસે પૂરેપૂરી સ્વીકારી નથી.
કોઠારી પંચે વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી સમાજની નવરચના કરવાની ભલામણ કરી એને કારણે નઈ તાલીમને વિકાસ રૂંધા તથા ઈ. સ. ૧૯૫૭ થી વિવિધલક્ષી શાળાઓ અને પોલિટેકનિકે શરૂ થયા. વળી, નવી તરાહ નીચે માનવવિદ્યા ઉપરાંત વિજ્ઞાન વ્યાપાર-વાણિજ્ય કૃષિ-પશુપાલન ગૃહવિજ્ઞાન ટેકનિકલ વિષયે લલિતક્ષા ટાઈપ-રાઈટિંગ નામું અંકગણિતાદિ વૈકલ્પિક વિષયે વધતા અને વિકાસ લગભગ સ્થગિત થયો છે. વિવિધલક્ષી શાળાઓને હેતુ ધંધાદારી શાળાઓને નહિ, પણ ધંધાકીય અભિગમ ઊભું કરવાનું છે. એ નેંધપાત્ર છે કે ૧૯૫૫-૫૬ માં આવી વિવિધલક્ષી શાળાઓ ૪૬ ટ હતી તે ૧૯૬૦-૬૧ માં ૧૮.૮ ટકા થઈ છે. ત્રીજી પંચવર્ષીય યોજનામાં રાજ્ય એને વધુ વિસ્તારવાનું નક્કી કર્યું છે.
ઈ. સ. ૧૯૫૪ થી દેશમાં શિક્ષણ સાથે એન. સી. સી.(N.C.C.)ની વતના દાખલ થઈ છે અને ૧૯૬ર પછી એને ફરજિયાત કરી છે. સ્વરાજય પ્રાપ્તિ પછી અક્ષરજ્ઞાન પામેલી વસ્તીમાં ટકા ૫૧
પુરુષો ૧૯૫૧ તળ-ગુજરાત ૩૪. ૯ ટકા ૧૪. ૬ ટકા
૨૬૨૯ ટકા ૧૦.૨૩ ટકા ૧૯૬૧
તળ-ગુજરાત અને સૌરાષ્ટ્ર
–
૧૯.૧૦ ટકા શહેરમાં કુલ ૫૦ ટકા થી ઓછું પ્રમાણ છે.
સ્ત્રીઓ
સૌરાષ્ટ્ર