________________
૪
ઉમિતિ કથા સારાદ્ધાર સેદ્રાએલી ગ્રંથી તે જ દ્વાર છે. આ દ્વારે નિપુણ્યક ઘણીવાર આવ્યે છતાં અંદર નથી જઈ શક્યા, તેમાં કથાકારના એ આશય છે. આ જીવ ગ્રંથીપ્રદેશ” સુધી ઘણીવાર આવ્યા છતાં ગ્રંથીભેદ નથી કરી શકો.
કારણ કે દ્વાર ઉપર સતત પહેરો ભરનાર નામ જેવા જ આકાર અને ગુણ ને ધારણ કરનાર “અજ્ઞાન-મહામેાહુ” દ્વારપાળા અને હાંકાટા કાઢી તગડી મૂકતા હતા.
દયાળુ દ્વારપાળ સ્વકવિવર - મલ્યા.. તે રાજમદિરમાં દાખલ થવા દે છે એટલે નિપુણ્યકના કર્માં ઘણાં આછાપાતળાં થઈ ગયા અને અપૂર્વ વીર્યાંલ્લાસથી ગ્રંથીસે” દ્વારા જૈન દનમાં પ્રવેશ કરે છે. નિપુણ્યકના રાજમરિ પ્રવેશ કહા અથવા ગ્રંથીભેદ કહા એ અને એક વસ્તુ છે. પૂ. આચાર્ય મહારાજાઓને રાજમદિરમાં વસતાં “રાજવીઓ” સમજવા. પૂ. ઉપાધ્યાયજીની “મંત્રીશ્વર” તરીકેની ઘટામણી કરી છે. શાસ્ત્રના જ્ઞાતા ગીતા સાધુભગવતાને “મહાયોદ્ધા”નું પદ આપી વિભૂષિત કર્યા છે. સાધુસમુદાય સૌંધી વ્યવસ્થાને વિચાર કરનારા અને ચેગ-ક્ષેમની ચિંતા કરનારા ગણચિંતક” મુનિયાને - ‘નિયાગીવગ –અધિકારીવગ ” સમજવા.
6.
સર્વસામાન્ય સાધના કરનાર સાવરાને તલાટી” તરીકે જણાવેલા છે. શ્રાવકે તે “સૈનીકે” છે. ખાળ યુવા · સ્થવિર સાધ્વીજી અને શ્રાવિકાઓ એ એમના પરિવાર” છે. એ સાધ્વીજી અને શ્રાવિકાઓ અવસરે સુસ્થિત મહારાજાના સૈન્યના સૈનીકા” પણ બને છે.