Page #1
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ સારૌદધાર
CIJI
|
7Tril
|
લયા
કારથિ
હો ના હક વિચાર કરે છે
કર્મ વિવર. તીવ્ર અસર
Page #2
--------------------------------------------------------------------------
________________
Upamiti Bhavaprapancha
Kathasaroddhar
[Vol. I : Parts 1-2-3 ]
by
Acharya Shree Devendrasuriji
Translated in Gujarati by
Muni Kshamasagarji
The disciple of Revered Acharya Shree Kailassagarsuriji
eve
• Dm Dome
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક:શ્રી વર્ધમાન જૈન તત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય વતી અધ્યાપક :જેશીંગભાઈ ચુનીલાલ શાહ મુ. પો. શિવગંજ (રાજસ્થાન)
onionમયાણા
અવતરણકારઃપરમ પૂજ્ય પ્રવચનકાર આચાર્યદેવ શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજીના શિષ્ય મુનિ ક્ષમાસાગરજી
પ્રાપ્તિસ્થાને - ૧ શ્રી શાંતિલાલ જગજીવન ઠે. માણેકચોક, સાંકડી શેરીના નાકે, યુનાઈટેડ બેંક નીચે, મુ. અમદાવાદ
૨ સરસ્વતી પુસ્તક ભંડાર ઠે. હાથીખાના, રતનપોળ મું. અમદાવાદ
પ્રથમવૃત્તિ ઃ ૧૨૫૦ વીર સં. ૨૪૯૩ વિક્રમ સં. ૨૦૨૩
મામાના માતા મા .
૩ રતિલાલ બાદરચંદ શાહ ઠે. દેશીવાડાની પોળ મુ. અમદાવાદ
-
મૂલ્ય : રૂપીઆ ચાર
મામા
૪ સેમચંદ ડી. શાહ
મુ. પાલીતાણા (સૌરાષ્ટ્ર) ૫ શ્રી વર્ધમાન છે. ત. પ્ર. વિદ્યાલય મુ.પો.શિવગંજ (રાજસ્થાન)
in
મહેતા અમરચંદ બહેચરદાસ શ્રી બહાદુરસિંહજી પ્રીટીંગ પ્રેસ મુ. પો. પાલીતાણા (સૌરાષ્ટ્ર) જ
Page #4
--------------------------------------------------------------------------
________________
|| નમો નીયાળ ||
શ્રી ઉપમિતિ ભવપ્રપંચા થા સારાદ્વાર
તુ
ગુજરાતી અવતરણ પ્રસ્તાવ ૧–૨–૩ ]
[ ભાગ ૧
::
શેઠશ્રી સુમતિલાલ છેટાલાલના
ધર્મ પરની
સ્વ. શ્રી શારદાબેન તરફથી ભેટ
અમદાવા ૬.
: પ્રેરક :
પરમપૂજ્ય શાંતમૂર્તિ આચાર્ય દેવશ્રી વિજયહષ સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન ત્યાગમૂર્તિ પંન્યાસપ્રવર્ શ્રી મંગળવિજયજી ગણીન્દ્ર
Page #5
--------------------------------------------------------------------------
________________
પ્રકાશકીયમૂ
જડવાદના જડબામાં જકડાએલી જનતાને જગાડવા અમારી સંસ્થા પ્રભુશ્રી મહાવીર ભગવંતે પ્રકાશિત કરેલા તત્ત્વાના સાહિત્યને લેાકભાષામાં રજુ કરે છે.
આ સંસ્થા પાછળ કાઇ બળ કામ કરતું હેાય તેા એ છે ત્યાગમૂર્તિ પન્યાસ પ્રવર શ્રી મંગળવિજયજી મહારાજના પવિત્ર આશીર્વાદ. એ વિના આ સ ંસ્થા જ્યેાતિ વિઠૂણા દ્વીપક જેવી હાત.
એ સ્વનામધન્ય પુરૂષ અમને રાહ ચિંધ્યેા. અમે એ સ્વીકાર્યાં, એટલે આટલુ કાર્ય થઈ શકયું છે. શ્ર ઉપદેશ પ્રાસાદ ભાગ ૫ હિન્દી, શ્રી શાન્તસુધારસ ભાગ ૨ ગુજરાતી અને ઉચ્ચપ્રકાશના પથે પ્રકાશિત કર્યો ખાદ એ ગુણુશીલ ગુરુદેવે મુનિવરશ્રી ક્ષમાસાગરજી દ્વારા અવતરણ કરાવી આપેલ શ્રી ઉપમિતિ ભવપ્રપચા કથા સારોદ્ધારને ત્રણ ભાગમાં આ સંસ્થા રજુ કરે છે.
પૂ અવતરણકાર મુનિની અમે અનુમેહના કરીએ છીએ, સાથેાસાથ પ્રથમ ભાગમાં નિષ્કામભાવે અવિરત સેવા અપનારા સુશ્રાવક શ્રી ચિમનલાલ જેચંદભાઇ અમદાવાદવાળાની પણ અનુમાદના કરીએ છીએ.
આ પ્રકાશનમાં ક્યાંય ક્ષતિ જણાય તે એની જાણ કરવા આપને વિનંતિ કરીએ છીએ. જેથી દ્વિતીયાવૃત્તિમાં એનુ પરિમાર્જન થઈ શકે.
જૈન તત્ત્વજ્ઞાનનું સાહિત્ય પ્રકાશિત કરવાનું અમને નીતિપૂવ કનું બળ મળેા એ જ મુનિભગવ ંતાના આશીવચનને અમે
ઇચ્છીએ છીએ.
વિ. સ. ૨૦૨૩ ભાદરવા વદ ૧૨
લી. અધ્યાપક
શીંગલાલ ચુનીલાલ શાહ
Page #6
--------------------------------------------------------------------------
________________
RI
આચાર્ય વિજય નીતિસૂરીશ્વરજીના પટ્ટાલંકાર આચાર્ય વિજય હર્ષસૂરીશ્વરજીના શિષ્યરત્ન પંન્યાસ મંગલવિજય ગણીવર
Page #7
--------------------------------------------------------------------------
Page #8
--------------------------------------------------------------------------
________________
મુનિશ્રી ક્ષમાસાગરજી
વિવેચન કર્તા મુનિ ક્ષમાસાગરજી
Page #9
--------------------------------------------------------------------------
_
Page #10
--------------------------------------------------------------------------
________________
અર્થ
050969
જે મહાત્મા પુરૂષે મને
આ ગ્રન્થરનના અવતરણને સન્માર્ગ ચિંધે
એ મંગળમૂર્તિ પન્યાસવરિષ્ટ શ્રી મંગળવિજય મહારાજના
કરકમલોમાં ભાવભીની સ્નેહાંજલિરૂપે
અર્થ ધરૂં છું.
ભવદીય ક્ષમાસાગર
-
૧
-
છે
Page #11
--------------------------------------------------------------------------
________________
શ્રી શ્રુતજ્ઞાન ભક્તિના લાભ લેનારા મહાનુભાવાની શુભ નામાવલી
નામ
૫૦૦) શાહ મૂળચંદ હરિલાલ જૈન ૩૫૦) શેઠ જેશીંગભાઈ કાલિદાસ ચેરીટી ટ્રસ્ટ
૩૦૦) શાહ માણેકચંદ ખેમચંદ તથા હુખમચંદ પ્રેમચંદના સુપુત્રો ૨૦૦) સંઘવી વારીદાસ પ્રતાપજી ૨૦૦) શાહ સરદારમલજી જીહારમલજી ૧૭૫) શાહુ ત્રીકમચન્દ્વ હીરાચંદ્ન ૧૭૫) શાહ મનુભાઈ ભાગીલાલ ૧૭૫) શાહ સુમતિલાલ છેટાલાલ ૧૭૫) શાહ ગીરધારીલાલ પ્રેમચંદ ૧૭૫) શાહે ખાબુલાલ ખુમાજી
તખતગઢ
૧૭૫) શાહ કાનજી ભીમશી તથા લાલજી કુરપાર તગડી (કચ્છ)
વાસા
ચાંદરાઈ
અમદાવાદ
૧૨૦) શાહ ભીમરાજ હુંસરાજ
૧૦૦) શાહ ફુટરમલ હીરાચંદ
૫૦) શાહ ન દલાલ માહનલાલ ફ઼ાજદાર
ગામ
મુંબઈ
અમદાવાદ
વિહાર (વિજાપુર)
વાંકલી
પાદરલી
બેલગામ
ગાયાવી
અમદાવાદ
ખેડા (રાજસ્થાન)
Page #12
--------------------------------------------------------------------------
________________
RS
BAR
છSS
વિ
શેઠશ્રી સુમતિલાલ છોટાલાલના ધર્મ પત્ની
સ્વ. શ્રી. શારદાબેન
અમદાવાદ,
R2
Page #13
--------------------------------------------------------------------------
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૦ શ્રી શારદાબેન
સ્વર્ગસ્થ શ્રી શારદાબેનના જન્મ વિક્રમ સવત .૯૭૩ ના કારતક શુદ પાંચમના રાજ મારેજા ખાતે ચૈા. પિતાજીનું નામ શ્રી ત્રીકમલાલ વાડીલાલ અને રાતાજીનું નામ શ્રી ચંપાએન હતું. માતાજી શ્ર પાર્બનનું અવસાન ઘણીજ નાની ઉંમરે એટલે ૩૩ ષની ઉંમરે થએલું. તેઓ ધનપીપળીની ખડકી બદન ગાપાળની હવેલી, રાયપુરમાં રહેતાં હતાં. પતાજી શ્રી ત્રીકમલાલ ૬૪ વર્ષની ઉંમરે અવસાન ામ્યા હતા.
શ્રી શારદાબેનનું લગ્ન સ્વ॰ શ્રી છેોટાલાલ રવચંદ અમદાવાદ, રાયપુર, વાઘેશ્વરની પેાળમાં રહેતા. તેમના નાના પુત્ર શ્રી સુમતિલાલ સાથે થયા. સંસારી અનેક કષ્ટા હોવા છતાં શ્રા શારદાબેન ધર્મિષ્ઠ, પરગજુ હૃદયના સરળ અને દયાળુ હતા. તેઓ શાંતિથી વકા કરતા અને દરેક પતિથિએ ઉપવાસ, એકાસણા, બિયાસણા આદિ તપ બની શકે તે મુજબ ડુમેશ કરતા.
પરન્તુ સંસારમાં હંમેશાં કસોટી હાય જ છે, તે મુજબ શારદાબેનની તખિયત લથડી અને માંદગી લબાઇ તા પણ તેએ ઉપવાસ એકાસણા વિગેરે નિત્ય
Page #15
--------------------------------------------------------------------------
________________
પૃષ્ઠ
૧૧૮
૧૨૩ ૧૪૪ ૧૫૨
૧૭૭
૧૮૯
૨૧૪
તૃતીય પ્રસ્તાવ તૃતીય પ્રસ્તાવના પાત્ર ... પ્રકરણ પહેલું નંદિવર્ધન ... પ્રકરણ બીજું સુધારને ઉપાય પ્રકરણ ત્રીજું સ્પર્શન કથાનક પ્રકરણ ચોથું સ્પર્શનની એગશક્તિ . પ્રકરણ પાંચમું મધ્યમબુદ્ધિ અને મિથુન યુગલ પ્રકરણ છઠ્ઠ બાળની વિડંબનાઓ .. પ્રકરણ સાતમું આચાર્યશ્રી પ્રબોધનરતિ .. પ્રકરણ આઠમું મનીષીકુમાર વિગેરેનું અભિનિષ્ક્રમણ પ્રકરણ નવમું કનકશેખર ... પ્રકરણ દસમું યુદ્ધમાં વિજ્ય અને વિવાહ પ્રકરણ અગ્યારમું વિજ્યપતાકા ... ... પ્રકરણ બારમું વિધિની વક્રતા પ્રકરણ તેરમું મહારાજા અરિદમન પ્રકરણ ચૌદમું ઉપસંહાર :
૨૫૦
२७७
૩૧૧
૩૩૭
३७०
૩૮૨
४०४
૪૨૩
Page #16
--------------------------------------------------------------------------
________________
નિ વે ૬ ન
શ્રી સત્ત જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રભાવક મહાપુરૂષો સિદ્ધાન્તના તત્ત્વાને વિશ્વના ઉદ્ધાર માટે ઉચ્ચ કોટીના ગ્રંથામાં ગૂથી પરમ તારક બન્યા છે. શ્રી ઉમાસ્વાતિજી રચિત “તત્ત્વાર્થાધિગમ સૂત્ર” અને ચિરંતનાચાય રચિત શ્રી પંચસૂત્ર” ગ્રંથા છે. આ ગ્રંથામાં તત્ત્વ ઘણુ સમાએલું છે.
એ રીતે શ્રી સિદ્ધષિ ગણી દ્વારા વિરચિત શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા”ગ્રંથ પણ અગાધ છે. એ દુષમકાળમાં પણ સુષમ કાળના સમયના સ્વાદને ચખાવે છે.
આ ગ્રંથ કથાનુયાગના હાવા છતાં, એમાં દ્રવ્યાનુયાગનું સુંદર વન, શબ્દની વ્યાખ્યા, કથાની રસધારા છે. આ ગ્રંથ જૈન અને. જૈનેતરામાં પણ સુપ્રસિદ્ધિને વરેલા છે. આ ગ્રંથ સાળ હજાર શ્લાકના પ્રમાણના છે. આચાય દેવેન્દ્રસૂરીશ્વરજીએ એમાં સક્ષેપ કરી “ઉપમિતિ ભવપ્રપંચા કથા સારાહાર” ગ્રંથ રચ્યા. એનું પ્રમાણ છે. હજાર શ્લાક જેટલું છે. એ દ્દારા ટુંકું ને ટચ” જાણવાની ચ્છિાવાળા ભવ્યા ઉપર સુંદર ઉપકાર કર્યાં ગણાય.
ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજકૃત વૈરાગ્ય કલ્પલતા ગ્રંથ પણ પ્રસ્તુત ગ્રંથનું રૂપાંતર છે. શ્રી ભુવનભાનુ વલી ઉ.ક.સા.–૨
Page #17
--------------------------------------------------------------------------
________________
ચરિત્રમાં પણ આની ઘણું છાયા દેખાય છે. શ્રીયુત મોતીલાલ ગીરધરચંદ કાપડીયાએ ઉપમિતિ ગ્રંથ ઉપર સુંદર અને સરલ વર્ણન કર્યું છે.
જેતરમાં શ્રી હર્મન જેકેબી અને પીટરસન જેવા પાશ્ચાત્યોએ આ ગ્રંથની મુકત કંઠે પ્રશંસા કરી છે, એ વિદ્વાનો પણ આ રચના માટે મસ્તક નમાવે છે.
આજના યુગમાં જીવન જીવી રહેશે અને ભરપૂર ઉપાધિમાં અટવાઈ ગયેલો માનવ એ મહાગ્રંથને સ્વતઃ વાંચે એ શક્ય નથી. કદાચ વાંચવા જાય તે એને રસ ન આવે, કાં સમજાય નહિ. એટલા ખાતર “ઉપમિતિ ભવ પ્રપંચ કથા સારોદ્ધાર” ઉપર ગુજરાતી અવતરણું લખાવવાની ભાવના થઈ એ અવતરણું કરવું મારે માટે અશક્યપ્રાય હતું. - એ કાર્ય કેને સેંપવું ? આમાં ઘણો સમય ગયો. સંવત ૨૦૨૦ નું ચાતુર્માસ અમારૂં સિદ્ધક્ષેત્રની છત્રછાયામાં થયું. ત્યાં એ -વષે શાસનરાગી શાન્તભૂતિ ઉપાધ્યાય શ્રી કૈલાસસાગરજી મહારાજ પણ ચાતુર્માસ હતા. એમના શિષ્ય મુનિ શ્રી ક્ષમાસાગરજી મહારાજને મેં આ કાર્ય કરવા જણાવ્યું. એમણે જીવનમાં વિશિષ્ટ લેખનકાર્ય કરેલ નહિ એટલે કાર્ય સ્વીકાર માટે સંકોચ અનુભવતા હતા. છતાં મારી લાગણી એમણે સ્વીકારી અને અવતરણુ લખવાનું કાર્ય ચાલુ કર્યું.
અવતરણ શાસ્ત્ર રહસ્ય ઉપાધ્યાયજી શ્રી કૈલાસસાગરજી મહારાજે વાંચ્યું અને યોગ્ય પણ લાગ્યું એટલે છપાવવાનો નિર્ણય કર્યો છે કે ધાર્યા કરતાં અવતરણનું કદ મોટું થયું પણ સરસ હોવાથી તેમજ સંક્ષેપ કરવામાં પાછો ઘણો સમય આપવો પડે અને એમ કરવા
આ
Page #18
--------------------------------------------------------------------------
________________
નાદિને લગતી છેઅને ઉન્નતિ એ
જતાં રસધારા તૂટવાની આછી આછી સંભાવના જણાતી હતી, એટલે એ અવતરણુ મુદ્રિત કરવાનું નક્કી કર્યું. - મૂળ ગ્રંથકારે કથાપાત્રો અને કથાઓનો ભાવ એટલે સરસ આલેખ્યો છે કે જેને વાંચતા આપણું હૈયું ડોલી ઉઠે. પ્રથમ પ્રસ્તાવમાં નિપુણ્યક દ્રમુકની વાત વાંચીએ ત્યારે આપણને આપણે આત્મા કેવો દ્રમક છે એને ખ્યાલ આવી જાય છે. બીજા પ્રસ્તાવમાં આત્મા નિગોદથી નીકળી કયા ક્રમે ઉન્નતિ પામે છે. એની વિગત રમૂજી ભાષામાં લખી છે. અને ત્રીજા પ્રસ્તાવથી હિંસા–વૈશ્વાનરસ્પર્શનાદિને લગતી વાત ચાલુ થાય છે.
ચોથા પ્રસ્તાવનું તત્વજ્ઞાન એટલે કર્મસાહિત્યને ભંડાર. મહાદિ આઠ રાજવીઓ એ મેહનીયાદિ કર્મોના પ્રતીકે બતાવી ગ્રંથકારે પોતાની શકિતનો અપૂર્વ પરિચય બતાવ્યું છે. પાંચમા
છઠ્ઠા–સાતમા પ્રસ્તાવ સુધી સંસારબ્રમણનું ભાન કરાવી આઠમા પ્રસ્તાવમાં આત્માની સિદ્ધ દશાને ખ્યાલ અને પ્રાપ્તિ એ ખૂબ મજેદાર છે. - આ રીતે આઠ પ્રસ્તાવમાં જીવ નિગોદથી નીકળી મેક્ષે જાય
ત્યાં સુધી સ્વચ્છ (યથાર્થ) ઈતિહાસ રજુ થાય છે. આ ગ્રંથ ખરી રીતે આત્મદર્શનને નિર્મળ આરીસો છે. એમાં આપણું જીવનની અવનતિ અને ઉન્નતિનો ઇતિહાસ પ્રતિબિંબિત થએલો જણાય છે. આત્માની વિભાવદશામાં થતાં મનેવિકારો, કષાય, તૃષ્ણાઓ અને એના કારણે થતી યાતનાઓ વિગેરે હૂબહૂ જણાવ્યા છે.
આ ગ્રંથના અવતરણનું કાર્ય વડિલના આશીર્વાદના કારણે મુનિ ક્ષમાસાગરજીએ પૂર્ણ કર્યું છે, એ અનુમોદનાપાત્ર છે સાથે બેઓને અનેક આવા શાસનની સેવાના અને સુરક્ષાના કાર્યો કરવાનું પળ મળે એવી ભાવના રાખું છું.
Page #19
--------------------------------------------------------------------------
________________
ર
આ ગ્ર ંથની ઉપયાગિતા અને લાકપ્રિયતા કેવી બને છે, એનો
ખ્યાલ અમૂક સમયના વહી ગયા પછી આવશે.
કથાનુયાગની ઉપયેાગિતા, આય સાહિત્યકાર અને આય સાહિત્યની ઉચ્ચતા, મૂળ ગ્રંથની ઉપાદેયતા વિગેરે બાબતે ઉપર અવતરણકારે પ્રસ્તાવનામાં ઘણા પ્રકાશ પાડેલા છે એટલે અત્ર વધુ લખતે નથી. ગચ્છમાં વ્યવસ્થા અને સંરક્ષણની ઘણી જવાથ્યદારીએ હાવાથી વિશેષ લખવા માટેને બહાળેા સમય પણ નથી.
અંતમાં મરુધરની ભૂમિ ઉપર શાસનરત્ન શ્રી ગેામરાજજી ફતેચંદજી સંધવી આદિ પુણ્યવાને દ્વારા શિવગંજમાં સંસ્થાપિત “ શ્રી વર્ધમાન જૈન તત્ત્વજ્ઞાન પ્રચારક વિદ્યાલય દ્વારા અનેક અભ્યાસીએ તૈયાર કરાય છે તેમજ ધમ શ્રદ્ધાનાં હેતુભૂત વૈરાગ્યમય તત્ત્વજ્ઞાનના ગ્રંથ પણ પ્રકાશિત થાય છે.
"7
ઉપદેશપ્રાસાદ ગ્રંથના હિન્દી અનુવાદ કરાવી પાંચ ભાગા બહાર પાડયા. શ્રી મે. ગી. કાપડીયાના વિવેચનવાળા શાન્ત સુધારસનુ તૃતીય મુદ્રણ કરાવ્યું. પાંચસૂત્રનું ( ઉચ્ચ પ્રકાશના પંથે ) પુસ્તક દ્વિતીય આવૃત્તિમાં છપાવ્યું. અને આ શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા સારાદાર” અવતરણને ત્રણ ભાગમાં પ્રકાશિત કરે છે. એટલે ભવ્યાત્માએને મુમુક્ષુ કરવા અને જૈનશાસનમાં જ્ઞાનપ્રભાવનાની લાગણી માટે આ સંસ્થાના કાર્યવાહકેને ધન્યવાદ ઘટે છે.
આ સંસ્થા ઉત્તરાત્તર સારા તત્ત્વજ્ઞાનના સારા પુસ્તકાને પ્રકાશિત કરે, એ જ શાસનદેવ પ્રતિ અભ્યર્થના.
વિક્રમ સ. ૨૦૨૩ શ્રાવણ વદ ૧૨ લુહારની પાળ,જૈન ઉપાશ્રય
અમદાવાદ
લી
૫૦ મગળવિજયજી ગણી.
Page #20
--------------------------------------------------------------------------
________________
“ujમો રાજા ”
{ પ્રસ્તાવના છે.
પરમ તારક શ્રી જિનાગમમાં ચાર અનુગ આવેલા છે. એમાં કથાનુગ એક વિશિષ્ટ અનુગ છે કે જે મહાબુદ્ધિધનેને અને સામાન્યબુદ્ધિવાળાઓને પણ પરમ ઉપયોગી બને છે. કથાનુગ ઘણુને ધર્મમાં જોડવા દ્વારા ચરણકરણાનુયોગનું સાધન બની જાય છે.
અનુયોગની સંખ્યા ચારની છે. ૧ દ્રવ્યાનુગ–બદ્ધવ્ય, નય, નિક્ષેપાદિ તત્વજ્ઞાનની મુખ્યતા રાખતા
ગ્રંથ. શ્રી સમવાયાંગ સૂત્ર વિગેરે. ૨ ગણિતાનુગગણિત વિષયક ભૂગોળ ખગોળ સંબંધી માહિતી
આપતા પ્ર. ચંદ્રપ્રાપ્તિ, સૂર્યપ્રાપ્તિ વિગેરે
આગમગ્રંથ. ૨ ચરણ-કરણનુગ–આચાર પ્રધાન માહિતીવાળા 2. શ્રી
આચારાંગસૂત્ર, શ્રી દશવૈકાલિકસુત્ર વિગેરે
આગમગ્ર છે. ૪ ધમકથાનુયોગ-મેગામી આત્માઓની સંવેગજનક કથાઓ અને
નરકાદિગામી આત્માઓની નિર્વેદવાહી કથાઓ પ્રધાન ગ્રંથ. શ્રી જ્ઞાતાધર્મકથાંગ, શ્રી વિપાકસૂત્ર વિગેરે
આગમગ્રં . આજે તેમજ પૂર્વકાળે ધર્મકથાનુગનું મહત્વ કે પ્રભુત્વ રહેતું આવ્યું છે. એ દ્વારા મોક્ષભાગી જીવને વિકાસ થતો જોવાય છે.
રાજગૃહી નગરીના પ્રજાજનો સુજ્ઞ હતા. છતાં ચિત્રમાસની નવપદજીની શાશ્વતીઓળીની આરાધના કરાવવા પરમ તારક પ્રભુ
Page #21
--------------------------------------------------------------------------
________________
૧૪
મહાવીર ભગવંતની ભવતારણ આનાથી શાસનશિરછત્ર શ્રી ગૌતમગણધર ભગવંત પધાર્યા.
શ્રી ગૌતમ ગણધર ભગવંત શ્રી નવપદજીનું માહાભ્ય સુમધુર અને હદયંગમ શૈલિમાં વર્ણવ્યું. અન્તમાં કહ્યું કે હે ભવ્યજીવો ! જે રીતે શ્રી શ્રીપાળ મહારાજા અને શ્રી મદનાસુંદરીએ નવપદની પરમ શ્રેષ્ઠ અને પ્રણિધાન પૂર્વકની આરાધના કરી એમ મુમુક્ષુઓએ પણ સાત્વિક આરાધના કરવી જોઈએ.
આ વખતે મગધ સમ્રાટુ શ્રી શ્રેણિક મહારાજાએ વિનંતિ કરી કે હે પ્રભો ! શ્રી નવપદની આરાધના કરનારા એ મહાભાગ રાજવી શ્રી શ્રીપાળ અને વડભાગી મહારાણી ભદનાસુંદરી કોણ હતા ? એમની વિશિષ્ટ આરાધના કેવી હતી ? એમનું ઉદાહરણ આપ અમને જણાવો.'
આ સ્થળે શ્રી ગૌતમ ગણધર ભગવંત એ કથાનક સવિસ્તર જણાવે છે. આવા દષ્ટાન્તો, કથાનકે જૈન ઉપદેશ ગ્રંથ કે કથાગ્રંથમાં ઘણા સ્થળે જોઈ શકાય છે. - આ પદ્ધતિના દષ્ટાન્તો શ્રી જિનાગ અને જૈન ઉપદેશ કથાગ્રંથોમાં સ્થળે સ્થળે ઉપલબ્ધ થતાં જોઈ શકાય છે. “ નગરના બાહ્ય ઉપવન કે ઉદ્યાનમાં કઈ પરમતારક ચતુર્દાની, ત્રણજ્ઞાનધારી કે વિશિષ્ટશ્રુતસંપન્ન મુનિભગવંત પધાર્યા અને સંવેગમય દેશના આપી. એમાં શ્રોતાઓને સરળ સમજૂતિ માટે એક આદર્શ દષ્ટાન્ન આપ્યું.” 1 तो पुच्छइ मगहेसो, को असो मुणिवरिंद ! सिरिपालो ? ।
कह तेण सिद्धचक, आराहिय पावियं सुक्ख ॥ ३५ तो भणइ मुणी, निरुणसु नरवर ! अक्खाणयं इम रभ्मं । सिरि-सिद्ध चक्क माहप : सुंदरं परमचुज्जकरं ॥ ३६
[ સિfસારવાર છે
Page #22
--------------------------------------------------------------------------
________________
સાનપંચમી, મૌન એકાદશી, રોહિણી વિગેરે ઉપદેશક ગ્રંથમાં આવી કથા પદ્ધતિ જોઈ શકાય છે.
કહેવાને ભાવ એજ છે કે કથાનું પ્રભુત્વ નાના નાના ભુલકાંઓથી લગાવી સુઝ અને વૃદ્ધ વ્યક્તિઓના જીવનમાં પણ હોય છે. કથા વાંચતાં અન્ય ચિત્ત થતું નથી. માનસિક નિયંત્રણ સ્વતઃ અલ્પ પરિશ્રમે એ સમયે થતું અનુભવાય છે,
આ ગ્રંથ પણ એક કથાગ્રંથ છે, છતાં બીજા કથાગ્રંથ કરતાં આમાં વિશેષ વિશિષ્ટતાઓ જોવા મળે છે. આ કથા રૂપકકથા છે, છતાં એમાં આવતી દરેક ઘટનાઓ દરેકના જીવનમાં કયારેને કયારે સ્પશી ચૂકેલી હોય છે. કેટલી ઘટનાઓ વર્તમાન સમયમાં પણ આપણું સૌના જીવનમાં અનુભવાતી હોય છે. આ તથ્ય વાચક સૂક્ષ્મબુદ્ધિથી વિચારશે તો એને સ્વતઃ જણાઈ જશે.
ઉપમાન કથાગ્રંથને આવી આગવી ખૂબીથી હજુ સુધી કઈ આલેખી શક્યું હોય એ જાણી શકાયું નથી. કાલ્પનિક કથાગ્રંથો ઘણું છે. પણ ઉપમા છતાં સ્વાનુભૂતિમાં આવે, એમ ઉભય ગુણયુક્ત કથાના દર્શન થવાં દુર્લભ છે. * આ ગ્રંથ રૂપકકથાનો હોવા છતાં એમાં ખૂબીથી તત્ત્વજ્ઞાન વણું લેવામાં આવ્યું છે. સ્પર્શનાદિ પાંચ ઈન્દ્રિયે, ક્રોધાદિ કષાયની ભયાનકતા, કર્મવાદ, એના બાહ્ય –આંતર પાત્રો, મનોવિકાર, વિશ્લેષણ યોગ્યસંયોજના, રોચકશેલીથી લેખન આ વિગેરે બાબતો ગ્રંથકાર પ્રતિ નતમસ્તક બનાવી દે છે.
મૂળગ્રંથનું નામ શ્રી “ઉપમિતિ ભવપ્રપંચ કથા” છે. અને પૂજ્ય પ્રવર પુણ્ય લેક સિદ્ધહસ્ત કથાકાર મુનિવરેન્દ્ર શ્રી સિદ્ધપિ ગણિવર દ્વારા એ વિરચિત છે. એ ગ્રંથ વિશાળકાય અને
Page #23
--------------------------------------------------------------------------
________________
મહદ્ ઉપગી છે. ગૌરવભરી સુસંસ્કૃત ભાષામાં કંડારેલે છે. એમની સર્વત મુખી પ્રતિભાનું એમાં દર્શન થાય છે.
એ મૂળ ગ્રંથ ઉપરથી સિદ્ધહસ્ત સંક્ષિપ્ત અનુકરણકાર પૂજ્યવર આચાર્યદેવશ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ટુંકાવીને “ઉપમિતિ ભવપ્રપંચ કથા સારેદ્ધાર ” ગ્રંથ બનાવ્યો છે.
ટુંકાવવામાં ટુંકુ છતાં મહત્ત્વનું કારણ પણ એમણે દર્શાવ્યું છે. “સંક્ષિવિનામુવારી” આજના લોકે સંક્ષેપમાં જાણવાની ભાવનાવાળા છે.” “ટુંકું ને ટચ,” અને “મીઠું અને મધુરૂં ?” જોઈએ. આ વાતનો અનુભવ આપણે પણ આજે કરી રહ્યા છીએ. આજના મહાનુભાવે લંબાણને પસંદગી આપતાં નથી.
આ પ્રસ્તુત અવતરણું સંસ્કૃત ભાષાના “ઉપમિતિ કથા સારોદ્ધાર ગ્રંથને નજર સમક્ષ રાખી કરવામાં આવ્યું છે”.
વિ. સંવત ૨૦૨૦ની સાલમાં શ્રી સિદ્ધગિરિરાજની શીળી છાયામાં ગુરૂદેવશ્રીની નિશ્રામાં ચાતુર્માસ અમારૂં થયું હતું. એ ગિરિવરની નિર્મળ છાયામાં શ્રીઉપમિતિભવપ્રપંચા કથા સાહારનું વાચન ચાલુ કરેલું. એ વાચનામાં ૫.પૂ. ત્યાગમૂતિ ગુણવિજ્યજી મહારાજ પણ પધારતા હતા.
એમણે પોતાના મતારક સમ્યગુરત્નજ્યોતિર્ધર મંગળમૂર્તિ પન્યાસપ્રવર પૂ. મંગળવિજ્યજી ગણીન્દ્રશ્રીને વિજ્ઞપ્તિ પૂર્વક જણાવ્યું કે આ ગ્રન્થનું વાચન સંગ અને નિર્વેદના ભાવોને જાગૃત રાખનારૂં છે. જે આ ગ્રંથનું ગુજરાતી ભાષામાં અવતરણ આલેખાય તો એ મહાલાભનું કાર્ય બની જશે. અવિરલ ગુણ વિભૂતિ સમા એ ગુરૂદેવને વિનેયની વાત ગમી ગઈ
Page #24
--------------------------------------------------------------------------
________________
આ કાર્ય કોને સોંપવું આ એક પ્રશ્ન ઊભો થયે. વિચારણા કરતાં એમની અમીભરી ભાવદષ્ટિ મારા ઉપર સ્થિર થઈ. તાતપાદ સમા પૂજ્ય પ્રવર પંન્યાસજી મહારાજે મને એ કાર્ય કરવા જણાવ્યું. વાત સાંભળતા જ હું વિચારમાં ગૂંચાઈ પડે. મને એવી કલ્પના ન હતી કે આ ગ્રંથ વંચાવતા લેખન કાર્યની વાત રજુ થશે.
નમ્રતા પૂર્વક મેં જણાવ્યું, સાહેબજી! મેં હજુ લેખન વિષયક અભ્યાસ નથી કર્યો. એ માટે સ્વલ્પ પ્રયત્ન નથી કર્યો. વાંચવું વંચાવવું અને લખવું એ ત્રણે ભિન્ન શકિતઓ છે. લખવાનો અભ્યાસ ન હોવાથી લેખનકળાના મંગળપ્રવેશમાં જ આવા ગૌરવભર્યું ગ્રંથ ઉપર લખવું જવાબદારી ભર્યું ગણાય. ભાષાદેષ કરતા શાસ્ત્રાના વિરૂદ્ધ લખાણને મહાભય આવી પડવાનો સંભવ રહે.
- નમ્રતાની એ જીવંતમૂર્તિએ કહ્યું, પુણ્યવાન! તમે ગભરાઓ નહિ. સુપ્રયત્ન કરે. દેવગુરૂની પુણ્ય કૃપાથી સૌ સારાવાના થશે.
આજના વિષભર્યા વિલાસી યુગમાં પણ પૂર્વ મહર્ષિઓના જીવનની વાનગી સભા એ મહાત્મા પુરૂષની આભામાં હું અંજાઈ ગયો. મેં કહ્યું, “આપશ્રીની જેવી આશા.” એ મહામના પુરૂષની આજ્ઞા પાછી ઠેલવા હું નિર્બળ બની ગયે. | વિજયાદશમીના મંગળદિને એ મંગળમૂર્તિના પવિત્રહસ્તે વાસક્ષેપને સ્વીકાર કરી આ કાર્યને પ્રારંભ કર્યો. એમના આશીર્વાદ અને દરેક પ્રકારના સહયેગથી કાયમૂર્તિમંત થતું ચાલ્યું.
લેખનના અભ્યાસનો અભાવ એટલે પ્રથમ પ્રસ્તાવનું અવતરણ જેવું જોઈએ એવું ન બન્યું. એ રહેવા દઈ ફરી લખાણુ કરવું ચાલુ કર્યું. કાંઈક ઠીકઠાક થતું લાગ્યું. પુનરપિનો સિદ્ધાંત અપનાવી
Page #25
--------------------------------------------------------------------------
________________
તૃતીયવેળા અખેદભાવે લખવાનો પ્રયાસ કર્યો. આ વખતે કાર્ય થઈ શકશે એવી આશા ફલવતી દેખાણી.
ગુણગરિષ્ઠ પન્યાસજી મહારાજની આજ્ઞા પ્રેરણું અને સાગ ન હેત તો આ કાર્ય કદાચ મારા આ જીવનમાં કરવા હું ભાગ્યશાળી ન બનત. એ માનવંતા મહાત્માનો જેટલો ઉપકાર માનું એટલે ઓછા છે. એમના ઉપકાર તળે રહેવું એ પણ એક આનંદની અનુભૂતિ કરાવનારી ઘટના છે.
લોકેષણુની ખેવના નહિ રાખનારા પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા “ઉપમિતિભવપ્રપંચો કથા સારોદ્ધાર” ગ્રંથના પ્રારંભના કેમાં જણું છે કે, આ ગ્રંથ ૫. પૂ. સિદ્ધષિ ગણન્દ્ર રચિત “ઉપમિતિ ભવપ્રપંચો કથા” ગ્રંથના આધારે લખવામાં આવ્યો છે. એનું અનુકરણ જોઈ શકાશે. કથાપાત્રો એના એજ રાખ્યા છે. કેટલેક સ્થળે એજ શ્લેકે કે શ્લેકના ચરણો લીધા છે. માત્ર શબ્દની નવરચના ટૂંકાણ કરવા ખાતર કરી છે. ભાવ તો એને એજ જાળવવા સતત પ્રયત્ન કર્યો છે. મૂળ કથાકાર હું નથી. આ શબ્દોમાં આપણને પરમ આદર્શ સરલતા અને નીતિમત્તાગુણના દર્શન થાય છે.
મારે પણ આ જ પદ્ધતિએ નમ્રપણે એક વાત જણાવવાની છે કે આ અવતરણમાં મુખ્યરીતે શ્રી “ઉપમિતિ ભવપ્રપંચાકથા સારોદ્ધાર” ગ્રંથને રાખ્યો છે. એમ બીજી તરફ સાક્ષરવર્ય શ્રીયુત સ્વ. મોતીચંદ ગિરધરલાલ કાપડીયા દ્વારા સંપ્રજિત ઉપમિતિ ભવપ્રપંચા કથાના અવતરણને પણ સન્મુખ રાખ્યું છે. એ ગ્રંથે ગુજરાતી અવતરણમાં ઘણોજ સહગ આપ્યો છે. પ્રકરણ, મથાળાઓ, વિવરણમાં ઘણે સ્થળે મદદ કરી છે. અલબત સંક્ષેપ જરૂર કરેલો છે.
કઈ મહાનુભાવને થાય કે આ અવતરણમાં શ્રીયુત મોતીચંદભાઈને ઉતાર કે છાયા છે તો હું એ વાતને ઇન્કાર નહિ કરું. કારણ કે
Page #26
--------------------------------------------------------------------------
________________
મેં એ અવતરણને ઘણે આશ્રય લીધો છે. આશ્રય લેવા છતાં એની છાયા ન આવે એમ કેમ મનાય ?
સહૃદયતા પૂર્વક મારે જણાવવું જોઈએ કે શ્રીયુત મોતીચંદભાઈનું અવતરણું ઘણું વિશદ, ઉપયોગી અને વાંચવા જેવું છે.
વાચકવર્ગને નમ્રભાવે જણાવું છું કે આપ આ ગ્રંથને વાંચો. તો એ પછી શ્રી મોતીચંદભાઈએ લખેલ અવતરણને વાંચજે. એમાં ઘણું તનું જ્ઞાન સ્પષ્ટ થશે. એ કથાગ્રંથ કરતાં અભ્યાસ ગ્રંથમાં ગણું શકાય એવો આલેખાય છે. એકાદવાર અને એ પણ ઉપર છલ્લી, નજરથી વાંચવાથી મર્મો નહિ મેળવી શકાય, મનન પૂર્વક વધુ વખત. વાંચવાથી આનંદપ્રદ બનશે. - પૂજ્યવર મુનિરાજશ્રી મનોહરસાગરજી સહૃદયતા પૂર્વક પ્રાથમિકપ્રફનું શોધન કરી આપતા હતા. એ માટે પૂજ્યવર મુનિરાજશ્રી મનહરસાગરજીની અનુમોદના કરું છું
આ અવતરણ કેટલું ઉપયોગી થશે અને કેટલે અંશે આદરણીય બનશે એ સહદયી વિદ્વત જાણી શકે અને જોકપ્રિયતા કેટલી. મેળવશે એ વાચકવર્ગ ઉપર આધારિત છે.
સંસ્કૃત ઉપમિતિભવપ્રપંચાકથા સારોદ્ધારના સંશોધક અને સંપાદક સ્વ. પૂજયપાદ અવિરલગુણસંપન્ન પન્યાસજી મહારાજશ્રી. કાંતિવિજયજી ગણિવરશ્રીએ આ અવતરણ લખતા અગાઉ જણાવેલું હતું કે લખવામાં ભાષાને સાદી રાખશે. વધુ પડતા ભભકાદાર શબ્દો મૂકવાની જરૂર નથી. અંલકારો અને સ્વૈચ્છિક ઉપમાઓની ભરતી વધુ ન થઈ જાય એ લક્ષ રાખશે. નહિ તો મૂળ આશય ગૌણ બની જવાની અને કથાગ્રંથ નવલિકા બની જવાની શક્યતાની ભીતિ ઉભી થશે.
Page #27
--------------------------------------------------------------------------
________________
આ વાતને લક્ષમાં રાખી કાર્ય કરવાનો પ્રયત્ન કર્યો છે. મૂળ આશય ગૌણ ન બને એ સતત લક્ષ રાખેલું છે. રસધાર જાળવવા પ્રયત્ન કર્યો છે છતા. આ પ્રયાસ પહેલો હાઈ ક્ષતિઓની સંભાવના નકારી ન શકાય.
પ્રારંભમાં કથાસાર મૂકે છે. એકવાર આ ગ્રંથ વંચાયા પછી કથાસાર વાંચતા સંપૂર્ણ કથા માનસમાં તરવરવા લાગશે. એ ઉપયોગી થઈ પડશે.
અન્તમાં એટલું જવવાનું કે આ અવતરણમાં જે કાંઈ ક્ષતિઓ રહેવા પામી હોય તે તેમાં મારો દોષ ગણજો અને એની મને જાણ કરશો તે હું આપનો ઉપકાર માનીશ.
પરમકરુણશીલ પરમાત્માશ્રી વીતરાગદેવની આજ્ઞાવિરૂદ્ધ કાંઈ લખાયું હોય તો અંતઃકરણ પૂર્વક નિમળભાવથી હું ક્ષમાપના ઈચ્છું છું.
વિ.સં. ૨૦૨૩ જેઠવદ ૧૨ મંગળવાર સિદ્ધક્ષેત્ર (સૌરાષ્ટ્ર)
| | મુનિ ક્ષમાસાગર - I ગયા વર્ષ પુરાતi |
Page #28
--------------------------------------------------------------------------
________________
“ો વીયા”
કથાસાર
પ્રથમ પ્રસ્તાવ :
“અષ્ટમૂલપર્યન્ત” નામના નગરમાં નિપુણ્યક ભીખારી રહે હતો. ચીંથરેહાલ દશામાં ભીખ માટે આખા શહેરમાં ફરતો અને છોકરાઓના ત્રાસ ભોગવતો. સંતે માટે કરુણપાત્ર બને. મળેલી ખરાબ ભીક્ષા ખાવાથી સુધા તૃપ્ત ન થતી. એને ભૂખ વધુ લાગતી અને પેટમાં દુઃખાવો ઉભો થતો. નગરમાં રઝળતા ઘણો સમય વહી ગયે. . * નિપુણ્યક ભટકતો રાજદ્વારે પહોંચ્યા અને સ્વકર્મ વિવરે મહેલમાં પ્રવેશ કરવા અનુકૂળતા કરી આપી. સાતમે માળે બિરાજેલા “સુસ્થિત” મહારાજાની કૃપાનજર ભીખારી ઉપર પડવાથી “ધર્મબોધકર” ભીક્ષા. આપવા એકાંતમાં લઈ ગયો. છોકરાઓ નાશી ગયા.
“તયા” પુત્રીને દાન આપવાની ધર્મબોધકરે આજ્ઞા આપવાના કારણે એ “મહાકલ્યાણક ભોજન લઈ નિપુણ્યકની સામે હાજર થઈ.
નિપુણ્યકના મનમાં થયું કે આ લેકે એકાતમાં લાવી દો રમશે એવા વિચારમાં મહાકલ્યાણક આપવા આવેલી તયા તરફ એની. નજર ના ગઈ. આથી ધર્મબોધકરે એના નયનમાં “વિમળાલક” અંજન બળજબરીએ આંજી દીધું અને તત્ત્વપ્રીતિકર જલપાન કરાવી દીધું.
આ પ્રયોગથી ભીખારીને શાંતિ થઈ છતાં પોતાના અશુદ્ધ ભજનને તજવાની ભાવના ન થઈ. ધર્મબોધકરે ઘણું સમજાવ્યો. છતાં તે ન માન્યો. પોતાના ભોજનને રહેવા દીધું અને ધર્મબોધકરના ભજનને પણ આગવા લાગે.
Page #29
--------------------------------------------------------------------------
________________
૨૨
ધમધકરે એષધને આમ્નાય જણુવ્યો. સુસાધ્ય, કૃછૂસાધ્ય અને અસાધ્ય એમ ત્રણ જાતના રેગી બતાવી કુચ્છસાધ્યમાં નિપુણ્યકને ક્રમ આવ્યો.
પરમાત્રવિગેરેનિપુણ્યક લેત પણ કુભોજન વધુ પ્રમાણમાં લેવાના કારણે એના રોગો નાબૂદ થતા નહિ. એણે તદ્યાને કારણ પૂછતાં એણીએ “આપી સેવન” કારણ બતાવ્યું. નિપુણ્યકને વાત સાચી લાગી અને ધીરેધીરે કુભોજન ઘટાડી દીધું.
તયા ઘણુની સારવારમાં રહેવાના કારણે નિપુણ્યક પાસે આવવાને સમય ઘટી ગયે. એ પોલને લાભ લઈ એણે એક દિવસે કુજન અતિપ્રમાણમાં ખાઈ લીધું અને રોગોએ જબરે ઉથલો માર્યો. એ રીબાવા લાગે. ધર્મબેધારે “સદબુદ્ધિ” નામની પરિચારિક સેવામાં ગોઠવી.
સદબુદ્ધિની સમજાવટથી નિપુણ્યકે કુજન સર્વથા તજી દેવાની તૈયારી બતાવી. સૌ ધર્મબોધકર પાસે ગયા. નિશ્ચય દઢ હોવાથી સંમતિ આપી. કભજન સર્વથા તર્યું. સૌ રાજી થઈ ગયા. સપુણ્યક નામ રાખવામાં આવ્યું.
સપુણ્યક રાજમહેલમાં રહેવા લાગે. તયા અને સબુદ્ધિના પરિચયના લીધે નિયમિત અને પ્રમાણયુક્ત ત્રણે ઔષધોનું આસેવન કરતાં રોગો ઘટયા. શરીરની તિ વધી ગઈ. તદ્દન તંદુરસ્ત બની ગયે.
એકદા સપુણ્યકે બુદ્ધિને પુછ્યું. ત્રણ ઔષધો શાથી મલ્યા અને ફરી કઈ રીતે મળશે?
ઉતર મલ્યા કે આપવાથી મળે છે એટલે સુપુણ્યક એ ઔષધે સૌને આપવા જાય છે પણ કઈ લેવા તૈયાર થતું નથી. આખરે બુદ્ધિના બતાવેલ ઉપાય પ્રમાણે કાષ્ઠપાત્ર બનાવી ત્રણ ઔષધો ગોઠવ્યા અને એને કોઈ ઉપયોગ કરનાર નીકળે તો બેડો પાર થશે એમ જાણી લેવું
Page #30
--------------------------------------------------------------------------
________________
૩
દ્વિતીય પ્રસ્તાવ:
મનુજગતિ” નામની એક વિશાળ નગરી હતી. મનવાંછિત વસ્તુઓ આમાં મળી શકતી. અનેક મહોલ્લા, પરા, વિભાગે આ નગરીના હતા.
કર્મપરિણુમ” આ નગરીનો રાજા હતો. એ ઘણે બલિષ્ઠ અને પ્રચંડ શાસનવાળો હતો. કૌતુકી પણ ભારે. નાટકનો પૂરો શોખીન. અનેક પાત્રો અને સાજે ઉભા કરી નાટક ભજવવાના આદેશ આપતે. “કાળપરિણુતિ” એના મહારાણુ હતા. એની આજ્ઞા શિરેમાન્ય કરતો.
રાણુને પુત્ર ન હોવાથી દુઃખ થાય છે અને રાજા એનો સહભાગી બને છે. શુભસ્વપન સૂચિત એક પુત્ર થયો. મહોત્સવ ઉજવી “ભવ્યપુરૂષ” એનું નામ રાખવામાં આવ્યું પણું રાણુએ “સુમતિ” કુમાર નામ આપ્યું.
આ નગરીમાં “અગૃહીતસંકેતા” બ્રાહ્મણી હતી. એને “પ્રજ્ઞા– વિશાલા” સાથે મિત્રતા હતી. અગૃહીતસંકેતાએ સખીને પૂછ્યું. અલી સખી! રાજા નપુંસક છે અને રાણી વંધ્યા છે. એમને પુત્ર ક્યાંથી થયો ? પ્રજ્ઞાવિશાલાએ ભોળી સખીના સમાધાન આપ્યા. વળી કહ્યું કે આ પુત્રના જન્મથી સદાગમ ખૂબ ખૂશી થયા છે. સં કેતાએ સદાગામના પરિચયની ભાવના દર્શાવી. પ્રજ્ઞાવિશાલા સખીને સદાગમના દર્શને લઈ ગઈ. સખી સદાગમને જોતાં આનંદિત બની ગઈ. અવારનવાર બંને સખીઓ ત્યાં આવવા લાગી.
*
સદાગમે એક દિવસે પ્રજ્ઞાવિશાલાને ભવ્ય સુમતિની ધાવમાતા બનાવવાનું જણુવ્યું. એણે એ વાત માન્ય રાખી અને ધાવમાતા
Page #31
--------------------------------------------------------------------------
________________
બની સુમતિને સદાગમ પાસે લાવતી થઈ. રાજાએ સદાગમને સુમતિના અધ્યાપક બનાવ્યા.
એક વખતે રસ્તા પર કોલાહલ સંભળાયો. સૌએ જાણ્યું કે ચોરને ફાંસી આપવા વધસ્થળે લઈ જવાય છે. પ્રજ્ઞાના કહેવાથી ચારે સદાગમને આશ્રય લીધો અને એને અભય ભવ્યું. અગૃહીતાએ પૂછયું હે ભાઈ! તને ક્યા અપરાધ બદલ દેહાંતદંડની સજા થઈ? ઉત્તરમાં “સંસારીજીવ” નામના ચેરે સ્વદોષની વાર્તા જણવી. સાંભળનારા તરીકે માત્ર અગ્રહીતસંકેતા, પ્રાવિશાલા, ભવ્યપુરૂષસુમતિ અને શ્રી સદારામ હતા.
સંસારીજીવ-તસ્કરે કથા ચાલુ કરી. “અસંવ્યવહાર” નગર હતું, એના માલિક કર્મ પરિણામ રાજા હતા. “અત્યન્તાબેધ” સેનાપતિ અને તીવમહોદય મહત્તમને સંરક્ષણ માટે આપેલું. ત્યાંના વાસીઓને નિગોદ નામના એરડામાં ભરી રાખતા. હું પણ ત્યાં વસતે હતે.
સદાગમે એક જીવને “નિવૃત્તિ” નગરીમાં મોકલી આપે એટલે “તનિગ” દૂત જગ્યા પતિ માટે કેટલાક લે લેવા આવેલ. ભવિતવ્યતા મારી પત્ની હતી. એણુની આજ્ઞાથી હું અને મારા જેવા બીજા ઘણું ત્યાંથી રવાના થયા. અમને એકાક્ષ નિવાસમાં લઈ ગયા. ત્યાં “બાદરવનસ્પતિ” સાધારણ પ્રત્યેકના રૂપ કરાવ્યા. “એકભવવેદ્ય ગુટિકાઓ બનાવી અને એક એક આપતી. એના પ્રતાપે હું પાર્થિવ, આપ્ય, તેજસ્કાય, વાયવીય વિગેરે ક્રમે અક્રમે વારંવાર બનતો રહ્યો.
પછી વિકલાક્ષ નિવાસમાં લઈ જવામાં આવ્યું, હિષિક, ત્રિકરણ, ચતુરક્ષના વિવિધ રૂપ બનાવરાવ્યા. અહીંથી પંચાક્ષપશુ સંસ્થાનમાં લઈ જવામાં આવ્યું ત્યાં ગર્ભજ સમૂછિમ જળચારી, સ્થળચારી, ભૂચારી બનાવ્યો. હરણ બનાવી ગીત રસીક બનાવ્યું. હાથી બનાવી, દાવાનળના સમયે દોડાવ્યા અને કુવામાં ગબડાવ્યું.
Page #32
--------------------------------------------------------------------------
________________
૫
ની અકામ નિર્જરા કરાવી. ભવિતવ્યતા પ્રસન્ન મની અને પુણ્યોદ્યને મારી સેવામાં મૂકયા. આ પુત્ર ! તમારે ઉત્તમ સ્થળે જવાનું છે. મે પત્નીની આજ્ઞામસ્તકે ચડાવી. જયસ્થળ નગરે જવા રવાના થઈ ગયા.
તૃતીય: પ્રસ્તાવ:
મનુજગતિના ભરતમાં “ જયસ્થળ નામનું નગર હતું. પદ્મ રાજા રાજ્ય કરતા હતા. નંદા મહારાણીની કુખે હું અવતર્યાં અને નંદિવન મારૂ નામ રાખ્યું. મિત્ર પુછ્યાય સાથે હતા. મારા આંતર પરિવારમાં અવિવેકતાએ વૈશ્વાનરને જન્મ આપ્યા અને તે મારે પ્રિયમિત્ર બન્યા. પુણ્યાહ્સને આથી દુઃખ થયું.
""
અહિં સમુદ્ર પાસે મને ભણવા માકલ્યા. અવિનય, ક્રોધ અને અપશબ્દો મારા પરાક્રમે લેખાતા. વિદ્યાગુરૂ સાથે અવિવેકી વન રાખતા. મારી ધાક એસી. વૈશ્વાનર મિત્રે ક્રરચિત્ત વડા ખાવા આપ્યા તેથી મારે પ્રતાપ ઓર વધી ગયા.
પિતાજીએ વિદુરને મારી તપાસ કરવા મેલ્યા. એ તે મારા વતનને જોતા આભા બની ગયા. તાતને વાત કરી. વૈશ્વાનર મુક્તિના ઉપાયા વિચારવા લાગ્યા. કળાચાય ને ખેાલાવ્યા. એમણે જિનમતજ્ઞ - ન્યાતિષિની સલાહ લેવા જણાવ્યું.
જિનમતન આવ્યા અને એમણે જણાવ્યું. હે રાજન ! ચિત્તસૌ નગરના શુભપરિણામ રાજા છે. “નિષ્રકંપતા” મહારાણી છે. એમને “ક્ષાંતિ” પુત્રી છે એના લગ્ન નદીવન સાથે થશે ત્યારે વૈશ્વાનરની મિત્રતા છૂટો જશે.
રાજાએ કન્યા લાવવા મંત્રીને જણાવ્યું ત્યારે જિનમતને કહ્યું. રાજન્!એ. વિષય. આપણા નથી. અંતરંગ વિભાગ છે. ક પરિ
ઉ.±.સા.-૩
Page #33
--------------------------------------------------------------------------
________________
ણામ, લેાસ્થિતિ. કાળપરિણતિ, સ્વભાવ ભવિતવ્યતા વિગેરે મળી એક નિય કરશે ત્યારે ક્ષાંતિ આપશે અને નવિન સુધરશે.
રાજા નિરાશ બન્યા. વિદૂરને મેકલી પ્રયત્નો ચાલુ રાખ્યા. એક દિવસ વિદૂર ન ગયા. નંદિવર્ધને પૂછ્યું કાલે કેમ નતા આવ્યે વિદૂરે જણાવ્યું કે એક સુંદર થા સાંભળવામાં રાકાઈ ગયા હતા. કુમારે કથા સંભળાવવાનું કહેતાં વિદૂરે કથા ચાલુ કરી.
આંતર સ્થાનક :
ક્ષિતિપ્રતિષ્ઠિત નગર હતુ. કમવિલાસ સજા હતા, “શુભસૂધી” અને ’અકુશળમાળા” રાણીઓ હતી. મનીષી અને ખાળ, એમના પુત્રો હતા. આ બંને ભાઈએ “સ્વદે” બગીચામાં રમતા હતા. ત્યાં એક માનવી, કાંસા ખાઈ મરતા જોયા. કુમારેએ દારડું કાપી નાખી એને અચાવ્યેા. કાંસાનું કારણુ કુમાએ પૂછ્યું.
66
ભાઈ! મારૂ નામ સ્પન છે. ભવ્યજંતુ ભારે। મિત્ર હતા. સદાગમે એને ફોસલાવી નિવૃત્તિ નગરે રવાના કર્યાં. અમારી મિત્રતા તૂટી; મિત્રના વિરહ દુ:ખથી મૃત્યુને આશ્રય લેવા છે, આળ લિસા તાત્રી મિત્ર અનાવ્યા. મનીષી વ્યવહારથી મિત્ર અન્યા. ત્રણે નગરમાં
આધ્યા
સ્પર્શનનો મનીષી સાથે મનમેળ ના મળ્યેા. મનીષીએ સ્પર્શનના મૂળશેાધની બોધને આજ્ઞા કરી. બોધે પોતાના સેવક પ્રભાવને મેલ્યા. પ્રભાવ પરદેશમાં જઈ માહિતી લાવીને સ્વામી ખોષ પાસે નિવેદન કર્યું.
અંતરગ રાજચિત્ત ” નગર છે. ત્યાં રાગકેશરી રાજા છે. વિષયાભિલાષ મહામત્રી છે. એ નગરમાં ખૂક્ષ ખળભળાટ જોતાં વિપાકને મેં કારણ પૂછ્યું. ઉત્તરમાં એણે જણાવ્યું કે અમારા રાજાએ વિશ્વ
cr
Page #34
--------------------------------------------------------------------------
________________
વિજ્ય માટે અમાત્યના સ્પર્શન વિગેરે પાંચ અંગત માણસોને મેકલેલા, પણ સંતોષ કેટલાયને વીણું વીણી નિવૃત્તિ નગરીમાં ધકેલી દેતે. રાગકેશરીને જાણ થતાં એ યુદ્ધમાં ઉતરવા તૈયાર થયા. પિતાજીને વંદન કરી વાત કરી એટલે મહામોહ પોતે યુદ્ધ માટે રવાના થયા. આ એની તૈયારીમો ખળભળાટ છે. સ્પર્શનની બાતમી બોધે મનીષીને જણાવી - મનીષી, બાળ. અને સ્માર્થન.એ ત્રણે મિત્રો ગપાટે ચડ્યાં હતા. લાગ જોઈ મનીષીએ પૂછયું “ભવ્યજતુ સાથે બજે હતું. સ્પર્શને કહ્યું, “સંતોષ” મનીષીને થયું સ્પર્શન સાર નથી. ચેતીને ચાલવા જેવું ખરૂ. અવસરે વાત.
એકવાર સ્પર્શને પોતાની શકિત બતાવવા ધ્યાન–સમાધિનો ડોળ કર્યો અને બંને કુમારોના શરીરમાં પ્રવેશ્યો. એના પ્રતાપે બાળ સ્વએ સુખમાં મગ્ન બની ગયો. માતા અકુશળમાળા એની મૂર્ખતામાં વધારો કરતી ગઈ. મનીષી તે સ્પર્શનને મૂર્ખ બનાવતો . શુભસુંદરીએ પુત્ર મનીષીને સાવધ રહેવા જણાવ્યું.
કર્મવિલાસને સામાન્યરૂપા” નામની રાણી હતી. તેનો પુત્ર મળમબુદ્ધિ હતો. એ પરદેશ ગએલો. પાછો આવ્યો ત્યારે એ પણ સ્પર્શમને મિત્ર બન્યા. મનીધીએ સાવધ રહેવા જણાવ્યું એટલે માતા સામાન્યરૂપાની સલાહ લીધી. “કાલક્ષેપ” કરવા માતાએ કહ્યું અને એ, ઉપર મિથુનયુગલની વાર્તા સંભળાવી.
તથાવિધ” નગરમાં ઋજુરાજાને “ત્રિગુણુ” રાણી હતી. “મુગ્ધ” એમનો પુત્ર અને અકુટિલા પુત્રવધૂ હતી. મુગ્ધ અને અકુટિલા વનવિહારે ગયા અને કુલે ચૂંટવાની સ્પર્ધામાં બંનેએ જુદી જુદી દિશા લીધી. આ વખતે આકાશમાં પસાર થઈ રહેલા વ્યંતર વ્યંતરી આ અન્નેને જોઈ કામાતુર બની ગયા. કાલવ્યંતરે મુગ્ધનું અને વિચક્ષણ
Page #35
--------------------------------------------------------------------------
________________
૨૮
વ્યંતરીએ અકુટિલાનું રૂપ લઈ મૂળ દ ંપતીને છેતર્યાં. ભેાળા મુગ્ધ માન્યું કે વનદેવતાની કૃપાથી અમારા એ રૂપા થયા. રાજાને વાત કરી એ સૌ હઘેલા બની ગયા.
તથાવિધ નગરની બહાર “ મેહવિલય ઉદ્યાન હતું. ત્યાં “પ્રતિબેાધક આચાર્યશ્રી પધારતા ઋજીરાજા પાતાના પરિવાર સાથે આવ્યા. આચાર્યશ્રીએ શમરસમયી દેશના આપી. કાલન અને વિચક્ષણાને પશ્ચાતાપ થયા. એમના શરીરમાંથી શયામવણુ સ્ત્રી નીકળી અને દૂર જઇને એડી.
""
દોષ પેલી સ્ત્રીને છે. મુદ્ગરનો ઉપયાગ કરવા જણાવ્યું.
કાલને અતિ પશ્ચાતાપ કર્યાં. આચાય શ્રીએ કહ્યું કે આ બધા ભાગતૃષ્ણા ” એનુ નામ છે. સમ્યગ્દર્શન
ઃઃ
,,
આ વાત સાંભળી રાજા, રાણી મુગ્ધ અને અકુટિલાને અપાર દુઃખ થયું. એ વખતે એમના શરીરમાંથી એક બાળક બહાર આવ્યું અને ગુરૂદેવની સામે બેસી ગયું. એ પછી બીજું બાળક અને ત્રીજું બાળક શરીરમાંથી બહાર આવ્યા. એ કદરૂપા અને ભયંકર હતા. ત્રીજું બાળક ખૂબ મોટું થવા એટલે પહેલા રૂપાળા બાળકે માથામાં મુક્કી મારી આગળ વધતા અટકાવી દીધું એટલે બંને બાળકા સભાસ્થળ છેાડી બહાર આવ્યા.
લાગ્યું
આચાય શ્રીએ જણાવ્યું કે પ્રથમ બાળક આવ હતું. બીજી અજ્ઞાન અને ત્રીજું “પાપ” હતું. આવ પાપને અટકાવે છે. અજ્ઞાનને દૂર કરે છે. ઊપદેશ સાંભળી રાજા, રાણી, મુગ્ધ અને અકુટિલા સંયમમા નુ સ્વીકાર કરે છે. વ્યંતરદ ંપતીએ સમ્યકત્વ સ્વીકાર્યું કાળક્ષેપથી સૌને લાભ થયા.
આ વાત સાંભળી મધ્યમમુદ્ધિએ માતાની આજ્ઞા વધાવી લીધી.
Page #36
--------------------------------------------------------------------------
________________
: સ્પર્શનની અસર બાળ ઉપર વધુ થવા લાગી. વિવેકભ્રષ્ટ બને. અવિવેકી અને નિંદાને પાત્ર બન્યો. વસંત ઋતુમાં બાળ સ્પર્શનને સાથે લઈ લીલાધર ઉદ્યાનમાં ગયે. કામદેવના મંદિરમાં ગયો. બાજુમાં વાસભુવન હતું. એમાં અતિકેમળ દેવશયા હતી, એ ઉપર બાળ સુઈ ગયો. •
આ નગરમાં “શગુમર્દન” રાજા હતો. મદનકંદલી મહારાણી હતી. એ કામદેવના મંદિરે પૂજા કરવા આવી. બાળનો સ્પર્શ થઈ ગયો. બાળને અત્યંત રાગ થઈ આવ્યો. વિરહ વેદનામાં અકળાવા લાગ્યો. મધ્યમબુદ્ધિ અંદર આવ્યો અને દેવશયામાં સુતેલો જોઈ ઠપકો આપે. એટલામાં અધિષ્ઠાયક વ્યંતરે બાળને પછાડે, અને ફિજેતો કર્યો. લેકમાં ફિટકાર થયો. મહામુશિબતે જીવતો રહ્યો.
* મધ્યમબુદ્ધિ પાસેથી મદનકંદલીનું નામ જાણું વધુ ઘેલે બન્યો. રાત્રે મહેલ તરફ જવા નીકળે. મધ્યમબુદ્ધિ બધુ પ્રેમથી પાછળ ગયો. આકાશગામી કેઈએ બાળને પકડે અને કયાંય લઈ ગયે. સાતદિવસની શોધના અંતે કુવામાં પડતું મૂકતા જોઈ નંદન રાજપુરૂષે કારણ પૂછ્યું.
: ઉત્તરમાં મધ્યમે પોતાના બધુના ગુમ થયાની વાત કરી. નંદને જણાવ્યું, અમારા રાજા હરિશ્ચંદ્રની વિદ્યાસિદ્ધિ માટે રતિકેલિધર વિદ્યાધરે બાળનું હરણ કર્યું હતું. એના લોહીમાંસથી સાત દિવસ હવનક્રિયા થઈ. બાળ મૃતક જેવો હતે. મધ્યમ ખભે ઉપાડીને ઘેર લાવ્યો. બાળે પોતાની ઉપર વીતેલા સીતમો વર્ણવ્યા.
લોકાચાર પ્રમાણે મનીષી ખબર પૂછવા આવ્યું અને મધ્યમને એકાંતમાં બાળને સંગ તજવા જણાવ્યું. મધ્યમે એ વાતનો ડે મેડે પણ સ્વીકાર કર્યો.. . . -
,
Page #37
--------------------------------------------------------------------------
________________
અકુશળભાળા બાળ ઉપર વધુ અસર જમતી ગઈ હરિશ્ચંદ્રના ત્યાં પડેલાં દુઃખો ભૂલી ગયો અને રાત્રે મદનક ક્લીના મહેલ રવાના થયે. ચૌર્યકળાથી મદનકંદલીના શયનખંડમાં આવી એની શયા ખાલી જોતાં પોતે સુઈ ગયો. સમય થતાં શગુમનરાજ આવ્યા અને રાજતેજને સહન નહિ કરવાથી બાળ શયામાંથી ગબડી પડે. પકડાઈ ગયે. સજા માટે બિભીષણને સોંએ. રાજાજ્ઞાથી આખી રાત્રી વિભીષણે ગરમ તેલનો છંટકાવ કર્યો કર્યો અને સવારે ગધેડે બેસાડી ગામ બહાર ફાંસીએ લટકાવી દીધો. ભાગ્યયોગે દોરડું તૂટી ગયું અને ઘેર આવ્યો. ગુપ્ત રહ્યો.
- નિજવિલસિત ઉદ્યાનમાં પ્રબેધનરતિ આચાર્ય પધાર્યા. ત્રણે ભાઈઓ આવ્યા. શત્રુમદનરાજા, મદનકંદલી રાણું અને, સુબુદ્ધિ મંત્રી પણ આવ્યા. શ્રી આદિનાથ પ્રભુના મંદિરમાં પૂજા વગેરે કરી આચાર્ય શ્રી પાસે આવ્યા. પૂજ્યશ્રીએ વૈરાગ્યમયી દેશના આપી.
સજા શત્રુમદને પ્રશ્ન કર્યો. સુખ શાથી ભલે
ઉત્તર મલ્યો, ઈદ્રિય વિજેતા બનવાથી. સાથે ઈતિનું દુધપણું, સ્પર્શનથી અધોગતિ, ભવ્યજંતુએ કઈ રીતે વિજય મેળવ્યો અને ઉત્તમ, મધ્યમ અને અધમ વ્યકિતઓનું વર્ણન કર્યું. મનીષી અને મધ્યમને બેધ લાગી ગયે..
ઉપદેશ વેળાએ બાળ તે મદનકંદલીના મુખારવિંદ જોવામાં જ તન્મય હતો. સ્પર્શનની ઉશ્કેરણીથી સભામાં જ મદનમંજરી તરફ ધ. રાજાએ હાકોટો કર્યો અને બાળને મદનજવર ઉતરી ગયે. પાછો ગયે. આચાર્યશ્રીએ કહ્યું કે સ્પર્શન અને અકુશળમાળાએ બાળની આ દશા કરી છે. કેટલા કર્મો શાનીની નિશ્રામાં પણ છૂટી શકતા નથી. તીર્થકરે આવાઓને બચાવી શકા. નથી.
Page #38
--------------------------------------------------------------------------
________________
મ
આળનું શું થશે? રાજાના પ્રશ્નોત્તરમાં આચાય શ્રીએ જણાવ્યું, રાજન ! અહીંથી રખડતો રખડતા એકદા એક સરેાવરમાં નહાવા પડશે, ચંડાલણીનો સરાવરમાં સ્પેશ થશે. ભાગ માટે એના ઉપર બલાત્કાર કરશે. ચડાલણીના અવાજથી ચંડાલ આવશે અને બાણથી વિંધાશે. મરીને નરકે જશે. ત્યાંથી બીજી યાનિએમાં દુઃખા ભગવશે.
79
શત્રુનને પ્રશ્ન કર્યાં, ભદંત ! સ્પશન અને અકુશળમાળા પેાતાની શક્તિ બળ ઉપર જ બતાવે છે કે બીજાઓને અડફેટે લે છે ?
આચાય શ્રીએ જણાવ્યું, મહાભાગ ! સર્વ પ્રાણીઓ ઉપર ચાલે છે. એટલે રાજાએ સ્પર્શીન અને અકુશળમાળાને દેહાન્તદડની સન્ન ફરમાવી. આચાય શ્રીએ જણાવ્યું, રાજન! એ અંતરંગ પ્રદેશના વ્યક્તિ છે. તમારી આજ્ઞા એના ઉપર ન ચાલે.
રાજાએ એના નાશના ઉપાય પૂછ્યા.
આચાય શ્રીએ જણાવ્યું કે અપ્રમાઘ્યંત્ર દ્વારા નાશ થઈ શકે. અને એના સ્વરૂપનું વન કયું. મનીષીએ જણાવ્યુ. દીક્ષા અને અપ્રમાધ્યત્ર એક જ વસ્તુ છે. એણે આચાય શ્રીને દીક્ષા આપવા વિનતિ કરી. રાજાએ આચાયશ્રીને મનીષીનું સ્વરૂપ ઓળખ પૂછતા ગુરૂદેવે આળખ આપી, પછી મધ્યમમુદ્ધિને ગૃહસ્થધમનું સ્વરૂપ જણાવ્યું
શત્રુમનરાજાએ ઉત્સવ નિમિત્તે દીક્ષાને ઢીલમાં રાખવા મનીલીને વિજ્ઞપ્તિ કરતાં દાક્ષિણ્યના લીધે સ્વીકાર કર્યાં. રાજાએ મનીષીને અગ્રસ્થાન આપ્યું, સ્નાન, ભેાજન, પ્રમાદ, વિલાસના અનેક સાધુને વચ્ચે એને રાખ્યા છતાં મન જરાય ભૌતિકપદાર્થોં ભણી આકાયુ નહિ. શાએ મંત્રીશ્વર સુબુદ્ધિના આભાર માન્યો.
Page #39
--------------------------------------------------------------------------
________________
૩ર
સુમુદ્ધિમંત્રી મધ્યમમુદ્ધિની ભક્તિ માટે પેાતાના ભવને લઈ ગએલ તે પણ અહીં આવી પહોંચ્યા. રાજા વિગેરે સૌ મળ્યા. મત્રીએ ચૈત્ય, ઉદ્યાન વિગેરેના પ્રભાવ કહી બતાવ્યો. ક્ષેત્રની અસરા સબંધી અને મ વિલાસ રાજા સબંધી મહત્વપૂર્ણ માહિતી આપી.
રાજાને મનીષી ઉપર સ્નેહ જાગ્યા એથી દીક્ષા લંબાવવા વિનંતિ કરતાં, મંત્રીએ, એમ ન કરવા સમજાવ્યા. રાજાએ મહાઅભિનિષ્ક્રમણ ઉત્સવ કર્યો. ઉત્સવ આકર્ષક અને અદ્ભુત હતા છતાં મનીષીના મુખ ઉપર આનંદ કે આકષ ણુની રેખા પણ જણાતી ન હતી. નિલેપ હતા.
આ પ્રસંગથી શત્રુમન રાજા, મદનક દલીરાણી અને સુબુદ્ધિ મંત્રી વિગેરેને દીક્ષાની ભાવના થઈ. સુલાચન પુત્રને રાજ્યાભિષેક કર્યાં અને સૌએ દીક્ષા લીધી. શુભસુ ંદરી, સામાન્યરૂપા અને અકુશળમાળાના પુત્રોની એળખ કરાવી. કવ્યના ઉપદેશ આપ્યા. અનુક્રમે મનીષી એજ ભવમાં મેક્ષે ગયા અને રાજા, મધ્યમમુદ્ધિ, મંત્રી, મદનકલી વિગેરે દેવલાકે ગયા.
(આંતર કથાનક પૂણુ.)
સૌંસારીજીવ મૂળવાર્તા ચાલુ કરે છે.
વિદુરે વાર્તા કહ્યા પછી ન ંદિવધ નને વૈશ્વાનરની મિત્રતા ન રાખવા સમજાવ્યું, ન ંદિવને તતડાવીને વિદુરને અપશબ્દો કહી તમાચા ચાડી દીધા. વિદુરે પદ્મરાજાને વાત કરી અને કુમારને વૈશ્વાનરની મિત્રતા છેડાવવી મુશ્કેલ છે, એવા અભિપ્રાય વ્યક્ત કર્યાં.
નંદિવન યુવાવસ્થામાં આવતાં રાજાએ વૈભવ યુક્ત મહેલ રહેવા આપ્યા. એકવખત પિતાને નમી પાળે વળતા હતા ત્યાં ધવલ’ સેનાપતિએ પિતાજીને સંદેશા કહ્યો. “ કુશાવનગરના “કનકચૂડ”
Page #40
--------------------------------------------------------------------------
________________
રાજને પુત્ર કનકશેખર નગરીની બહાર આવેલ છે, એની સન્મા-યાત્રામાં કુમારે આવવાનું છે.” નંદિવર્ધને આજ્ઞા સ્વીકારી. ધવલસાથેની વાતમાં કનકશેખર મામાને પુત્ર છે, એમ જાણવા મલ્યું. કનકશેખરને ઉતારે નંદિવર્ધનના મહેલ જેડે રાખવામાં આવ્યું.
બંને કુમારની મિત્રતા થઈ નંદિવર્ધને અહીં આગમનનું કારણ પૂછ્યું, એટલે કનકશેખરે જણાવ્યું, ભાઈ નંદિ ! મારા નગરના વનવિભાગમાં “દત્ત ” મુનીશ્વર આવેલા. એમને ઉપદેશ અને ગમે. મેં ધર્મનો સાર પૂ. ઉત્તરમાં મુનીશ્વરે જણાવ્યું કે ૧, અહિંસા, ૨, ધ્યાનયેગ, ૩, રાગાદિ નિગ્રહ અને ૪ સાધમિભક્તિ છે. મેં એમાંથી સાધર્મિભક્તિનો સ્વીકાર કર્યો. સાધર્મિઓને મેં કરમુક્ત કર્યા. લેકે ધર્મિ બન્યા. હું દાન દેવા લાગે. .
અમારા દુર્મુખ મંત્રીને એ વાત ન ગમી. રાજાને ચાડી ખાધી. રાજાએ એના દ્વારા મને ઉપાલંભ અપાવ્યો એટલે સ્વમાન ખાતર નીકળી પડ્યો. દુર્મુખે અનેક કાવાદાવા ઉભા કર્યા હતા. આ છે અહીં આવવાનું કારણ
દશેક દિવસ પછી નંદિવર્ધન અને કનકશેખર પદ્યરાજાને વંદન કરવા આવેલા એ વખતે કનકચૂડ રાજાના સુમતિ, વરાંગ અને કેશરી એ ત્રણ મંત્રીઓ હાજર જોયા. એ મંત્રીઓએ પુત્ર વિરહથી માતાપિતાની કઈ હાલત છે. એ જણાવ્યું અને “ચતુર” ના અનુમાનથી “જયસ્થળ” ગયાનું જાણ્યું. રાજાએ દુમુખને દેશવટો આપ્યો.
અહીં બીજી એક ઘટના બની.
વિશાળા નગરીના નંદનરાજાનો દૂત કુશાવર્ત નગરે આવ્યા -નંદનરાજાને પ્રભાવતી રાણુથી વિમલાનના પુત્રી થઈ અને પદ્માવતી
Page #41
--------------------------------------------------------------------------
________________
રાષ્ટ્રીએ રમવતી પુત્રી થઈ. પ્રભાવતીના ભાઈ પ્રભાકર હતો એ કનકપુરના રાજા હતા.
એ ભાઈ બહેને સતાનેા થયા પહેલાં કાલકરારે કરેલા કે એક બીજાના પુત્ર—પુત્રીના પરસ્પર લગ્ન કરાવવા. એ શ મુખ વિમલાનનાના લગ્ન પ્રભાકરના પુત્ર વિભાકર સાથે થવા જોઈએ. પણ વિમલાનનાએ કનકરશેખરના ગુણા સાંભળ્યા ત્યારથી તે તેની અત્યંત અનુરાગી બની એડી છે. પિતાએ વિમલાનનાને કુશાવત પુરે મેાલી અને બહેન રત્નવતી પણ સાથે જ આવી છે. અમને ત્રણને કુમારને લેવા માલ્યા છે. અને રસ્તવતી સાથે લગ્ન કરવા નવિન કુમારને સાથે લેતા આવવા અમને જણાવ્યુ છે. પદ્મરાજાએ મંત્રીની વાત સાંભળી કુમારેાની સંમતિ મેળવી બન્નેને કુશાવત નગરે માકલ્યા.
મારી (ન"દિવધ નની) સાથે પુણ્યાય મિત્ર અને વૈશ્વાનર પણ હતા. રસ્તામાં રૌદ્રચિત્ત નગર આવ્યુ. વૈશ્વાનરની માતા અને દ્વેષગજેન્દ્રની પત્ની અવિવેકતાએ “હિંસા” સાથે લગ્ન કરાવી આપ્યાં, કે જે “દુષ્ટાભિસંધી” રાજા અને “નિષ્કરુણતા” રાણીની પુત્રી હતી. હિંસાને પ્રસન્ન રાખવા વૈશ્વાનરની સલાહથી હું અનેક હિંસા, શિકારા કરવા લાગ્યા.
અમે આગળ વધ્યા. કુશાવર્તની ભાગોળે અખરીષ બહારવટીઆએ સાથે ભીષણ જંગ ખેલાયેા. ડાકુ આગેવાન પ્રવસેન નદિવધનના હાથે મૃત્યુ પામ્યા. સન્માન પૂર્ણાંક નગરપ્રવેશ થયા. વિમલાનનાએ કનકરોખર સાથે લગ્ન કર્યાં અને રત્નવતી નંદિવધનને પરણી.
ત્રણ દિવસ પછી વિમલાનના અને રત્નવતી ઉપવનમાં ફરવા ઝુએલા. અચાનક કોઈએ અપહરણ કર્યુ એટલે શેારાકાર મચી ગંધા, નદિવધન અને નીખરે લશ્કર લઈ પી પકડયા. કા
Page #42
--------------------------------------------------------------------------
________________
હરનાર વિભાકર હશે અને મદદમાં હિંગને રાજા સમરસેને” અને યંગનો રાજા “દુમ” હતા. ભીષણ યુદ્ધ જામ્યું. કનકચૂડના સૈન્યમાં ભંગાણુ થવાની તૈયારી હતી પણ નંદિવર્ધને એવું પૌરૂષ બતાવ્યું કે હારમાંથી ઉગરી ગયા. સમરસેન અને દુમ સ્વધામ પહોંચી ગયા. કનકશેખરે વિભાકરને હરાવ્યો અને જીવતે પકડ, માન નંદિવર્ધનને મલ્યું અને નંદિવર્ધને હિંસા અને શ્વાનરનો આભાર માન્યો. ભવ્ય સ્વાગત સાથે નગરપ્રવેશ થયો.
નગર પ્રવેશ વખતે ઝરૂખામાં બેઠેલી લાવણ્યસ્મૃતિ “કનકમંજરી” ભારા જોવામાં આવી. હું આસક્ત બની ગયે. ચતુર સારથીના ખ્યાલમાં આ ભાવ ખ્યાલ આવી ગયું. મારે ફજેત ન થાય એટલે રથ જલદી હંકારી ગયો. વિરહવેદનાની જ્વાળામાં તરફડતા રાત વીતાવી. ચાલાક સારથી મારી વાત કઢાવી ગયો અને મને શાત્ત્વના આપવા મશ્કરી કરી અને કહ્યું કે આપના દર્શને પછી કનકમંજરીની પણ આપના જેવી દિશા છે. રાતદિવસ આપના નામનું રટણ કરતી હતી.
આપના યુદ્ધશૌર્યથી આકર્ષાઈને મહારાજા કનકચૂડે પુત્રી કનકમંજરી આપને આપવાનો નિર્ણય કર્યો છે. અને “મણિમંજરીના” લમ સેનાપતિ શીલવંધન સાથે કરાવવા નિર્ણય કર્યો છે.
શીધ્ર મીલનની ઉત્સુક્તાના કારણે સારથીએ “રતિમન્મથ” ઉદ્યાનમાં મીલનની ગોઠવણ કરી અને સ્નેહીયુગલનું મીલન થયું. પ્રેમના કેલકરાર કર્યા અને બીજે દિવસે વિધિ પૂર્વક લગ્ન થયા. રાત્રી આનંદમાં પૂર્ણ કરી. હું મદભરી મંજરી સાથે આનંદમાં રહે હતે પણ વૈશ્વાનર અને હિંસાની પ્રેરણાથી શિકારને વ્યસની બની ગયો. આ વાત દયાળુ કનકશેખરને ન ગમી. એના પિતાએ રાજ્યસ-- ભામાં મારી પ્રશંસા કરી અને શ્વાનર તથા હિંસાની નિંદા કરી..
Page #43
--------------------------------------------------------------------------
________________
મને ક્રોધ ચડ્યો. જેમ તેમ બેલી અપમાન કર્યું. કનકશેખર હસ્યો. મેં તલવાર ઉપર હાથ મૂકે. વાત આગળ ન વધી પણ અમારી મિત્રતા તૂટી. કનકશેખર ભારે ન રહ્યો. - થોડા દિવસો ગયા ત્યાં પિતાજીનો દૂત આવ્યો. એણે જણાવ્યું કે મને ગુપ્ત રીતે મંત્રીઓએ મોકલ્યો છે. જયસ્થળ ઉપર યવનરાજે આક્રમણ કર્યું છે. પિતાજી પઘરાજા મુકાબલો કરી શકવા અસમર્થ છે. તે કુમારશ્રી પધારી પિતાની વીરતાથી નગરના રક્ષણનું પુણ્ય કાર્ય કરે. હું તરત જ સૈન્ય અને કનકમંજરીને લઈ રવાના થ. યવનરાજ સાથે યુદ્ધ કર્યું. વિજયમાળા મને પ્રાપ્ત થઈ. પિતાએ સન્માન યાત્રા સાથે નગર પ્રવેશ કરાવ્યો. મારા ઉપર ખૂબ સ્નેહ વર્ષાવવા લાગ્યા.
અહીં મારૂં શિકારનું વ્યસન ન ટક્યું. વિદુરે આ વાતની પિતાજીને જાણ કરી. પિતાજીને ઘણું દુઃખ થયું. જિનમત જેષિની તપાસ કરી લાવ્યા. એણે કહ્યું કે ચિત્તસૌંદર્યનગરના શુભ પરિણામ રાજાને ચારતા રાણીથી થએલી દયા નામની સુકન્યા સાથે કર્મપરિણામ -લગ્ન કરાવશે ત્યારે કુમાર દોષમુકત બનશે. આપને પરિશ્રમ વ્યર્થ છે.
કેટલાક દિવસ પછી પિતાજીએ મને યુવરાજ બનાવવાની તૈયારી કરાવી. એ વખતે દૂત આવ્યો અને કહ્યું હે રાજન ! શાર્દૂલપુરના
અરિદમન રાજાને મદનમંજુષા પુત્રી છે. તેના લગ્ન નંદિવર્ધન કુમાર - સાથે કરાવવા મને મોકલ્યો છે. - રાજાએ મંત્રીના કહેવાથી સ્વીકાર્યું. મેં “સ્કૂટવચન” દૂતને પૂછયું કે તમારૂ નગર કેટલું દૂર છે. દૂતે જણાવ્યું ૨૫૦ જન. મેં કહ્યું એક ગાઉ ઓછું છે. એમાં અમારી વચ્ચે જામી પડી અને મેં દૂતને ત્યાંને ત્યાં તલવારના ઘાટ ઉતારી દીધો. પિતાજી વચ્ચે પડયા -એટલે એમને યમમંદિરે રવાના કર્યા. માતા રેતી આવી, એની એજ
Page #44
--------------------------------------------------------------------------
________________
૩૭
દશા થઈ. શીલવધન, મણિમંજરી, રત્નવતી, કનકમંજરી વિગેરે સમજાવવા આવ્યા. ત્યાં એ સૌને એક એક ઝાટકે કાપી નાખ્યા.
રંગમાં ભગ પડયા. યૌવરાજ્ય ઉત્સવ દૂર રહ્યો. લોકોએ આખરે પકડયા અને જેલમાં પૂર્યાં. એક માસ રહ્યો. ઉંદરડાએ મારા બધા કાપી નાખ્યા. નગરને સળગાવી હું ભાગ્યા.
જગલમાં ગયા. મૂસ્થ્યથી પડી ગયા. ભીલ લેાકેા ઉપાડી ગયા અને સ્વામીને આપ્યા. એણે વેચવાની દાનતથી તાજો માતા કરવા. સેવકને આપ્યા. કનકપુરના રાજવીએ ભીલા ઉપર ચઢાઈ કરી એમાં ઘણાં નાઠા, ઘણાં પકડાયા, હું પણ પકડાયા.
વિભાકર રાજા પાસે હાજર કર્યાં, મને એળખી પૂજ્યની જેમ સન્માન આપ્યું. આવી દશાનું કારણ પૂછ્યું અને મેં સત્ય ઘટના. કહી એટલે મને માત–તાતના વધ માટે ઠપકા આપ્યા. વૈશ્વાનરે મને. ઉશ્કેર્યાં. રાત્રે અમે સાથે સુતાં. મેં ઉધમાં રહેલા વિભાકરનું ખૂન કયુ અને ત્યાંથી નાસી છૂટયેા.
કનકશેખરના કુશાવત નગરે પહોંચ્યા. મને માન આપ્યું.. અવદશાનું કારણ પૂછતાં મને ક્રોધ ચડયા. કનકશેખરના કમરમાંથી મેં છરી ખેંચી કાઢી અને સામે થયા. કનકચૂડ દોડી આવ્યા. દેવતાએ મને થંભાવી દીધા અને ત્યાંથી ઉપાડી સરહદ બહાર મૂક્યા.
અંબરીષ ચારાની પલ્લીમાં આવ્યા. વીરસેને એળખ્યા. મારી સ્થિતિનુ કારણ પૂંછતાં હું ઉશ્કેરાઈ ગયા. સામેા થયા. પકડીને ગાડા સાથે આંધી દઈ શાલનગરના સીમાડે તજી ચાલ્યા ગયા. આ રીતે અનેક રીતે રખડેલ દશા ભાગવવા લાગ્યા.
એ શાલપુરની બહારના ભાગમાં મવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી પધાર્યાં હતાં. દેવા અને માનવા દેશના સાંભળવા આવ્યા..
Page #45
--------------------------------------------------------------------------
________________
36
અવસરે રાજાએ મારા સંબંધી પ્રશ્નો પૂછ્યા. એ વિવેક કેવળીએ કહ્યું. કે નગરને પાદરે બધાએલી દશામાં પીડાતો પુરુષ પાતે નદિવધ ન છે, એમ જણાવી મારી અવદશાના કારણેા બતાવ્યા. એ દ્વ્રારા સંપૂણુ ભવપ્રપંચ જણાવી દીધા.
સમતા નમ્રતા, વિગેરે અંતરંગ કુટુંબ. ક્રોધ, હિંસા, અવિવેક, મેહ વિગેરે આગંતુક કુટુંબ, બાહય કુટુંબ એમ ત્રણ કુટુ એનું વન યુ, પ્રથમના સ્વીકાર, ખીન્નનો ત્યાગ એને ત્રીજાની સાધારણુ આવશ્યકતા અને કાર્યસિદ્ધ થયે અનાવશ્યકતા વર્ણવી. અરિદમન રાજવીને વૈરાગ્ય થયા. દીક્ષા લેવા તત્પર થયા મંત્રીશ્વર વિમળમતિ પણ તૈયાર થયા. અંતઃપુરની રાણીયા તૈયાર થઈ. ઉત્સવ પૂર્ણાંક દીક્ષા લીધી.
આવા ઉન્નત પ્રસંગે પણ મને વૈરાગ્ય ન થયા. મારામાં નિમળતા ન આવી. આચાય'ની વાત ન ગમી. મારી વગેાવણી કરી એટલે મને રાષ આવ્યા. હું વિજયનગરના ભાગે રવાના થયા. રસ્તામાં ધરાધર મલ્યા. એ પણ ક્રોધી હતા. અમારી ખાલાચાલી થઈ અને અમે લડી પડયા. અંતે મૃત્યુ પામી છઠ્ઠી નરકે ગયા.
ત્યાંથી નીકળી અમે સપ બન્યા. ત્યાં લડી મર્યાં. પાંચમી નરકે અમે ગયા. સિંહનેા ભવ કરી ચેાથીએ ગયા. ત્યાંથી બાજ બન્યા અને મરી ત્રીજી નરકે ગયા. નેાળીયાના ભવ કરી ખીજી નરકે ગયા. આમ અનેક સ્થળે અનેકવાર ગયા.
શ્વેતપુરમાં આહીર ભરવાડ બન્યા. અકામ નિર્જરાથી ગુણ પ્રાપ્તિ થઈ. પત્ની ભવિતવ્યતા પ્રસન્ન બની અને કહ્યું, યશસ્વિન આય પુત્ર ! આપે પુણ્યાયની સાથે સિદ્ધાપુરે જવાનું છે. મે કહ્યુ જેવી દેવીની
આસા.
હું સિહા પુરે રવાના થયેા.
૧ અહીંથી આગળની કથા ખીજાભાગમાં ચેાથા પ્રસ્તાવમાં ચાલુ થશે.
X
×
×
Page #46
--------------------------------------------------------------------------
________________
=
નમો વીતરાગાય
I
*
જિક
શ્રી
મ
:
-
ઉપમિતિ ભવપ્રપંચા કથા
સારોદ્ધાર
પ્રસ્તાવ
પ્રથમ
ન કરે છે
ગુજરાતી
અવતરણ
ર
-
-
Page #47
--------------------------------------------------------------------------
________________
પ્રથમ પ્રસ્તાવના પાત્રો
|| ગય૩ કavai
અદષ્ટ મૂપિયત સુસ્થિત મહારાજા સ્વકર્મ વિવર ધમધકર નિપુણ્યક તયા વિમલાલેક અંજન
–એક મહાનગરનું નામ –મહાનગરના રાજા –દયાળુ દ્વારપાળ. –સુસ્થિતરાજાના ભજનગૃહના અધિપતિ–મહાનગરમાં ભટકતો ભીખારી. –ધમધકરની પુત્રી. –અજ્ઞાન દૂર કરનાર નેત્રાંજન. –સમ્યફ શ્રદ્ધા ઉત્પન્ન કરનારૂં જળ –સાધુતાના સ્વીકારરૂપ મિષ્ટાન્ન –ધમધરની બીજી પુત્રી –ત્રણ ઔષધના પ્રતાપે બદલાઈ ગયેલા નિપુણ્યકનું નામ
મહાકલ્યાણુ પરમાન સબુદ્ધિ સપુણ્યક
Page #48
--------------------------------------------------------------------------
________________
સકલશાસ્ત્રોપનિષદ્દભૂત શ્રી નમસ્કાર-મહામંત્રાય નમ:
ઉપમિતિ ભવ પ્રપંચા થાસારોદ્ધારનું ગુજરાતી અવતરણ
ગ્રંથકારશ્રી દેવેન્દ્રસૂરિજીની પ્રસ્તાવના
મંગલાચરણ જે પરમાત્મા વિષય-વિકારોથી પર સ્વરૂપવાળા અને કામ-ક્રોધાદિ કર્મશત્રુઓના નાશથી મહાઆનંદદાયી સંપત્તિને પામેલા એવા પરમપુરૂષ પરમાત્માને નમસ્કાર થાઓ.
જે પરમતારક જિનેશ્વર પરમાત્માએ કેવળજ્ઞાનના અપૂર્વ પ્રકાશમાં સંપૂર્ણ લોકાલોકને નીહાળી રહેલા છે, વળી લેકના અગ્રભાગે રહેલી સિદ્ધશિલા ઉપર રહેલા છે, એવા સઘળાય સિદ્ધ ભગવંતેને હું નમસ્કાર કરૂં છું. છે જે શ્રી જિનેશ્વર પરમાત્માની વાણી ભૂત, ભવિષ્ય અને વર્તમાન રૂપ ત્રણકાળના પદાર્થોના સ્વરૂપને જણાવી શકે છે અને પ્રાણીના હૃદયમાં ઉત્પન્ન થતી શંકા કુશંકાના સમાધાન કરી શકે છે, તે દ્વાદશાંગી રૂપ શ્રી જિનેશ્વરદેવની પવિત્ર વાણીને મારા નમસ્કાર થાઓ. .
Page #49
--------------------------------------------------------------------------
________________
ઉમિતિ કથા સારાદ્ધાર ગુરુદેવની પવિત્ર કરૂણાથી આ ગ્રંથ હું રચી રહ્યો છુ, ગુરુદેવની કરૂણા વિના આ રચનાનું ઉત્તમ કાર્ય જડ જેવા મારાથી ન બની શકત. વળી એ કરૂણાએ મને જગતમાં માનવંતા ખનાવ્યા છે. માટે કરૂણાના સ્વામી પૂજ્ય ગુરુદેવને હું શતશઃ વંદના કરૂ છું.
મુનીશ્વર શ્રી સિદ્ધષિ ગણીએ પોતાના અદ્ભુત અને વિશાળ જ્ઞાન દ્વારા વિશ્વના પ્રત્યેક પ્રાણીયાના જીવન પ્રસંગાને આવરી લેનારી શ્રી ઉપમિતિ ભવપ્રપંચાકથા બનાવી છે કે જેમાં અનેક નાની નાની થાએ આવવાના કારણે નિધાન ભૂમિની તુલ્યતાને પામે છે. એ કથા વાચકોને આશ્ચર્યમાં ગરકાવ કરી નાખે છે. આ કથા દ્વારા અનેક સત્ત્વા પ્રાણીયા ઉપર પરમ ઉપકાર થયા છે. આવા અદ્ભુત સિદ્ધહસ્ત કથાલેખનકાર શ્રી સિદ્ધષિ મુનીશ્વરને મારા ભાવભીના વંદના જો.
શ્રી સિદ્ધ િ મુનીશ્વરની ઉપમિતિ” કથા વાચવામાં અને સમજવામાં અતિ સુંદર છે, પરન્તુ વમાન સમયના આત્માઓ સક્ષેપમાં સાંભળવાની રુચિવાળા બની ગયા છે, એટલા ખાતર જ ઉપમિતિ” કથા ગ્રંથમાંથી મુખ્ય મુદ્દા અને સાર–સાર ભાગ ગ્રહણ કરી સક્ષેપ વરણુ લખું છું. પ્રત્યેક પ્રસ્તાવામાં આવતા વિષયાની રૂપરેખા
(૧) પહેલાં પ્રસ્તાવમાં કથા બનાવવાના કારણેા, મુદ્દા, થા ઉદ્ભવ સ્થાન અને શ્રોતાનું વિવરણુ ખતાવવામાં આવશે.
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
(૨) બીજા પ્રસ્તાવમાં સંસારીજીવ પોતે નિગેદમાંથી કેવી રીતે નિકળે છે, પછી પૃથ્વી–પાણી–અગ્નિ-વાયુ વનસ્પતિ કાયની નિઓમાં-નિકામાં ભમી અનુક્રમે બેઇન્દ્રિય તેઈન્દ્રિય ચતુરિંદ્રિયપણને પામી પંચેન્દ્રિય તિર્યગ્ન ગતિમાં ઉત્પત્તિ પામીને કઈ દશા ભેગવે છે તે જણાવવામાં આવ્યું છે.
(૩) ત્રીજા પ્રસ્તાવમાં હિંસા અને ક્રોધને વશ થવાથી તેમ જ સ્પર્શેન્દ્રિયને આધીન થવાથી શી શી યાતનાઓ, કેવા કેવા દુઃખે ભેગવવા પડ્યા તે સંસારી જીવ પોતે જ બતાવશે.
(૪) ચોથા પ્રસ્તાવમાં સંસારી જીવ માનની ઉન્મત્તતાને લીધે પડેલા દુખ, મૃષાવાદથી થયેલી યાતનાઓ–પીડાઓ અને રસનેન્દ્રિયની લંપટતાને કારણે ભેગવેલા દર્દોનું વર્ણન
(૫) પાંચમાં પ્રસ્તાવમાં માયાના કટુ પરિણામે, ચૌર્યવૃત્તિના ફળે, અને નાસિકેન્દ્રિયની આસક્તિના કારણે જે વેદનાઓ સહે છે તે સંસારી જીવ બતાવે છે.
(૬) છઠ્ઠા પ્રસ્તાવમાં લેભના નિમિત્તક જે વિડંબનાઓ સહન કરવી પડી, મૈથુન-કામેચ્છાના રાગમાં જે દુઃખ સહેવા પડયા અને ચક્ષુઈન્દ્રિયની ચંચળતાને કારણે ભેગવેલા કષ્ટોનું વર્ણન કરે છે.
(૭) સાતમાં પ્રસ્તાવમાં સંસારી જીવ પિતાને મહામેહના કારણે થયેલી મતિમૂઢતા, પરિગ્રહના પાપી પરિણામે
Page #51
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્વાર અને શ્રોતેન્દ્રિયના શોખને ખાતર શબ્દ રાગમાં થયેલી આસક્તિજન્ય વિડંબનાએ સ્વમુખે વર્ણવે છે.
(૮) આઠમાં પ્રસ્તાવમાં પૂર્વના સાતે પ્રસ્તાવામાં વર્ણવેલ કથાની સમીક્ષા કરવામાં આવી છે. અને સંસારી જીવ ભવચક્રના અન્ત-નાશ કરી મહાનદ પદ કેમ વરે છે તે બતાવશે.
આ રીતે આઠ પ્રસ્તાવામાં આવતા વિષયેાની આંખી રૂપરેખા જણાવી છે.
હવે ગ્રંથકારશ્રી પાતાની લઘુતા–નમ્રતા જણાવવા ખાતર એક વાત ઉપસ્થિત કરે છે.
હું આ ગ્રંથ લખી રહ્યો છું તે સ્વતંત્ર ગ્રંથ નથી પણ ઉપમિતિ” ગ્રંથનું સંક્ષેપીકરણ છે. એટલે આ ગ્રંથમાં મૂળભૂત ઉપમિતિ” ગ્રંથના કેટલાક એના એજ શ્લકે આવશે, કેટલાક અક્ષરશઃ પદો આવશે, એમ છતાં આ ગ્રંથ નાના અને એટલા ખાતર મેટા ભાગની શ્લાક રચના નવીન કરવામાં આવી છે પણ કથાના ભાવ તા એના એજ રાખ્યા છે.
ઉપાદ્ઘાતરૂપે દૃષ્ટાન્ત કથા
મહાનગરનું વર્ણન :
આ જગતમાં લેક પ્રસિદ્ધ અને અનેક આશ્ચયથી ભરપૂર અદૃષ્ટસૂલ પર્યન્ત” નામનું મહાનગર છે. એ મહાનગરને ફરતા વિશાળકાય કિલ્લા છે અને એ કિલ્લાની ચે તરફ પહેાળા પટવાળી ખાઈ રહેલી છે.
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
-
-
--
--
મેટા અને ઊંડા કૂવાઓ, વિશાળ તળાવે, નાના–મેટા ઉપવને અને ઉદ્યાને આ મહાનગરની શોભામાં વધારે કરી રહ્યાં છે.
રમત ગમતમાં મસ્ત ગભરૂ બાળકના કલકલ અવાજથી આ નગર ગાજી રહ્યું છે અને ઉંચાઉંચા ધવલ મંદિરે ઠેર ઠેર શેભી રહ્યાં છે.
જે મહાનગરના મધ્ય બજારે અગણિત અને અમેય અમાપ કરીયાણુથી ઉભરાઈ રહેલી દુકાને દ્વારા શેભી રહ્યા છે.
પ્રેક્ષકવૃન્દની આંખોને આશ્ચર્યમાં ગરકાવ કરી દેનાર આ મહાનગરનું વર્ણન કરવામાં કેણ સમર્થ છે? મહારાજાનું વર્ણન : .
આ નગરમાં શ્રી સુસ્થિત” નામના મહારાજા છે. જેમના ચરણકમળની સેવા અનેક રાજાઓના સમુહ કરી રહ્યા છે. એમને ધવલ યશ ચંદ્રની સ્નાની જેમ સર્વત્ર ફેલાએલો છે. પિતાના પરાક્રમથી શત્રુ–સમૂહને પરાસ્ત કરી દીધેલ છે. સૌ પ્રાણુઓ ઉપર કરૂણાની દૃષ્ટિના કરનારા અને પ્રજાના પાલન અને રક્ષણમાં ઉદ્યમવંત છે.
ગંભીરતા, ઉદારતા, ધીરતા વિગેરે સાત્વિક ગુણ રૂપ રને માટે રેહણાચલ પર્વત સમાન છે. સૌને મહા આનંદને દેનારા છે. આવા શ્રી સુસ્થિત મંહારાજા આ નગરના સાર્વભીમ અધિપતિ છે.
Page #53
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર નિષ્પક ભીખારીઃ
આ નગરમાં નિપુણ્યક નામને એક ભીખારી વસે છે. તે બિચારે નિપુણ્યક બંધુ-સ્વજન પરિવાર વિનાને છે. બુદ્ધિને બુઠું છે. કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે પરિશ્રમ • કરવાની એનામાં જરાએ શક્તિ નથી. રેગનું તે ઘર છે.
તે બિચારે ભૂખના દુઃખથી તદ્દન દુર્બલ બની ગયો છે, હાડપિંજર જે દેખાવે બની ગયું છે. એને આસરે આપનાર કેઈ નથી. આવા દુઃખોના કારણે ઉન્માદી-ગાંડા જે બની ગયે છે. સાક્ષાત્ પાપમૂર્તિ રાંક ગરીબ જે જણાય છે.
વળી ટીખળીયા મશ્કરા છોકરાઓ અને તેફાની બાળકે આ ભીખારીને પથરાના ઘા મારે છે. લાકડીયોથી મારે છે. કાછડી કાઢી નાખે છે અને આ બિચારો લાચારીથી સહન કરે છે સજજન પુરુષો માટે એ કરૂણાનું પાત્ર બની ગયું છે.
પાપી પેટના ખાતર આ નિપુણ્યક ભીખારી ભિક્ષાપાત્ર–ખપર હાથમાં લઈ આખા નગરમાં ભીખ માટે ભટકે છે. “એ મારા બાપ મને કંઈક આપ, ઓ મારી માડી એક ટુકડો આપે, ભગવાન તમારું ભલુ કરશે, આ ભીખારીને બટકું રોટલે નાખે, કેટલાય દિવસને ભૂખે . દયા કરો મા-બાપ દયા કરે” આવા આવા દીનતા ભર્યા વચને બેલે છે. કરગરે છે. તે પણ રોટલીને ટુકડો એના ભિક્ષાપાત્રમાં આવતું નથી.
Page #54
--------------------------------------------------------------------------
________________
-
-
પ્રસ્તાવના
ભાગના ગે કેઈ દાતાર મળી જાય અને નિપુણ્યક ભીખારીના રામપાત્રમાં એઠું જુઠું ગંધાતુ ખાવાનું થોડું આપી દે એમાં તો આ ભીખારી એટલો બધો રાજી થઈ જતે કે જાણે પિતે કઈ એક રાજ્યને રાજા બની ગયો હોય
સમુદ્રમાં ઉત્પન્ન થયેલો વડવાનલ અગ્નિ પાણીથી એલવાતો નથી તેમ આ ભીખારીની ભૂખને કુત્સિત-ગંધાતું ભજન નથી ભાંગતું પણ ભૂખમાં વધારે ને વધારે કરે છે.
એટલું જ નહિ પણ ખાતર અને પાણીથી જેમ વૃક્ષ ફૂલે-ફાલે છે, તેમ આ ભીખારીના ગે તુચ્છ અને ખાવાથી દિવસે દિવસે વધતા જાય છે. તે આવી પરિસ્થિતિમાં પણ ભીખારીને રેગ વધારનાર તુરછ અન્ન પ્રત્યેની ખાવાની લાલસા જરાએ ઘટતી નથી અને સ્વાસ્થવર્ધક, સુંદર તેમજ સુસ્વાદિષ્ટ ભોજનના રસને સ્વાદ એ સ્વમમાં પણ મેળવી શકતો નથી. રાજમહેલમાં પ્રવેશ:
દીન દુઃખી અને દુર્ભાગ્ય શિરોમણિ નિપુણ્યક ભીખારી હરહંમેશ ભીખ માટે આ મહાનગરમાં રઝળ્યા કરે છે. ઘેડું મેળવે છે અને ખાય છે. આવી દયાજનક અવસ્થામાં રઝળતાં રઝળતાં કેટલાય કાળ પસાર થઈ જાય છે.
એક વેળા રઝળતાં-ભટકતાં તે ભીખારી રાજમંદિરના મુખ્ય તારણ દ્વાર ઉપર જઈ ચઢે છે. પરંતુ ત્યાં ચેકી ભરી રહેલા ઉત્કટમેહ અને મહાઅજ્ઞાન નામના સંત્રીઓ ૧. અહીં મૂળમાં દ્વારપાળ શબ્દ છે. ચોકીદાર, પહેરેદાર, ગ્રામરક્ષક - વિગેરે અર્થમાં ઘટે છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર રાજમંદિરમાં પ્રવેશ કરતાં અટકાવે છે. આથી નિપુણ્યક વિલખ થઈ ઉદાસ ચહેરે એક બાજુ ઉભું રહે છે.
ડીવારમાં “વકર્મવિવર” નામને મંત્રી આવે છે. તે દિલને દિલાવર અને સમજુ છે. ઉદાસ નિપુણ્યક ભીખારીને રાજમંદિરમાં પ્રવેશ કરવા સાનુકૂળતા કરી આપે છે. એટલે તે રંક રાજમંદિરમાં દાખલ થઈ શકે છે. રાજમંદિરની શોભા અને નિપુણ્યકની વિચારણઃ
આ મંદિર દરેક રીતે અતિ સુંદર છે. જેમાં અનેક ખંડિયા રાજાઓ, મહાઅમાત્ય, અમાત્ય, સંત્રી, સેનાપતિઓ અન્ય અધિકારી વર્ગો અને ચતુરંગસેનાના સૈનિકેથી ભરપૂર છે. '
યોગ્ય સમયે સલાહ સૂચન આપ્નારા આસ-વડિલ પુરૂષોથી યુક્ત છે. નાજુક નારી સમુહથી નયન-મનોહર બનેલ છે. મનગમતા પદાર્થોની સુંદર રચનાથી મનને ખૂબ આકર્ષ રહે છે. એ રાજમંદિરનું આકર્ષણ મનને અતિ આહૂલાદ અને પરમ શાંતિ આપે છે. વિશ્વની પ્રત્યેક સુંદર વસ્તુઓ આમાં રહેલી છે.
આવા રમણીય રાજમંદિરને જોઈ ભિક્ષુ આભે જ બની ગયે. એ તે વિચારે છે કે આવું પરમ પ્રીતિકર રાજમંદિર મેંતે કદી નિહાળ્યું નથી. મારું નામ નિપુણ્યક છે તે ખરેખર સત્ય છે. “શા નામ તથા ગુના” જેવું મારું નામ તેવો જ સાચો નિપુણ્યક છું..
Page #56
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
આ મનરમ રાજમંદિરના દ્વારે તે હું પહેલાં ઘણી ઘણી વાર આવી ગયો છું પરન્તુ પાપાત્મા મહામહ અને અજ્ઞાન વિગેરે જેકી ભરનારા સંત્રી અંદર જતાં અટકાવતા હતા.
વિશ્વમાં આ રાજમંદિર ખૂબ જ જોવા લાયક છે. સ્વકર્મવિવર નામને દયાળુ દ્વારપાળ ન હોત તો હું રાજમંદિરને કદી પણ ન જોઈ શકત. ખરેખર તે મારે ઉપકારી છે. પ્રિય સ્વજન છે, પરમ હિતસ્વી છે.
અરે, જુવેને! આ રાજમંદિરમાં સદા રહેનારા મહાનુભાવે કેવા સુખી છે? કઈને કલેશના કાંટા ખેંચતા નથી, કંકાશના કર્કશ કંકો વાગતા નથી, દુઃખનું દર્દ દેખા દેતું નથી, બધા જ આનંદના ઝૂલે ઝૂલી રહ્યા છે. પરમ સુખ વિલસી રહ્યા છે. આ બધા અતિ ભાગ્યવંતા છે. ધન્યવાદને પાત્ર છે. મહારાજાની મહેર અને ધર્મબોધકરની વિચારણઃ
નિપુણ્યક ભિખારી રાજમંદિરની રમણીયતાને વિચાર કરી રહ્યો છે, એટલામાં રાજમંદિરના સાતમે માળે અગાશીમાં બિરાજેલા આનંદ વિભેર શ્રી સુસ્થિત મહારાજા આ મહાન નગરીના બાહ્ય પ્રદેશ અને આંતરિક પ્રદેશે નિહાળી રહ્યા છે. અનાયાસ એઓશ્રીની કરૂણાવત્સલ દૃષ્ટિ આ નિપુણ્યક ભિક્ષુ ઉપર પડે છે.
બીજી બાજુ શ્રી સુસ્થિત મહારાજાના ભેજનગૃહના અધ્યક્ષ શ્રી ધર્મબોધકર પિતાના સ્વામીની કરૂણાવત્સલ દષ્ટિ
Page #57
--------------------------------------------------------------------------
________________
૧૦
ઉમિતિ કથા સારોદ્વાર આ ભિખારી ઉપર થઈ રહી છે એવુ એ જોઇ રહ્યો છે, તેથી શ્રી ધ એધકર પણ આશ્ચર્ય માં ગરકાવ થઈ જાય છે.
અરે ! આ હું શું જોઈ રહ્યો છું, અમારા મહારાજાની કરૂાવત્સલ દૃષ્ટિ જે મહાનુભાવ ઉપર પડે, તે તે અલ્પ સમયમાં ત્રણ લેાકના નાથ-સ્વામી બની જાય છે અને આ દૃશ્ય તા મને ખૂબ જ આશ્ચર્ય ખતાવી રહ્યું છે.
કારણ કે આ ભીખારી નિપુણ્યક છે, દરિદ્રતાની મૂર્તિ છે, મૂખમાં શિરામણિ છે, દેખાવે બિહામણા છે, શરીર તા રોગોથી ખદબદી રહેલું છે, જગતમાં સૌને ઉદ્વેગ પેદા કરનાર છે, રંક છે, હીન પુણ્ય છે. પાપના ભંડાર છે. આવા અત્યંત કનિષ્ઠ અને અધમાધમ અયેાગ્ય આત્મા ઉપર મહારાજાની મમતાભરી મહેર થાય ખરી ? આવા તુચ્છ દરિદ્રનારાયણને પરમાત્મા જુવે પણ ખરા ?
એહ ! હવે સમજાણું કે મહારાજાશ્રીએ કેમ કરૂણાવત્સલ દૃષ્ટિ કરી. મહારાજાશ્રીએ દરવાજા ઉપર સ્વકમ વિવર” નામના સ’ત્રીને રાખેલા છે. અને એ સંત્રી બુદ્ધિશાળી છે. ઉચ્ચકોટીના પરીક્ષક અને ચાકસાઈથી નિરીક્ષણ કરનારા છે. વગર ચાગ્યતાએ કોઇને પણ આ રાજમંદિરમાં દાખલ થવા દેતા નથી. જે મહારાજાશ્રીની કરૂણાવત્સલ દૃષ્ટિની પ્રાપ્તિ માટે ચૈાગ્યતા ધરાવતા હાય તેવાઓને જ દાખલ થવા દે છે. બીજાને તેા પ્રવેશ મળી શકતા જ નથી.
સ્વકવિવર સંત્રીએ આ નિપુણ્યકને દાખલ થવા દીધેા છે, માટે જ મહારાજાશ્રીએ પણ એના ઉપર કરૂણાવત્સલ દૃષ્ટિ કરી છે. માટે જ મહારાજા અને કરૂણાથી જોઈ રહેલા છે.
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૧૧
વળી આનદ્યપ્રદાયી રાજમંદિરને જોઈ જેઆના હૈયા પુલિત થાય છે તેઓ શ્રી સુસ્થિત મહારાજાના પ્રીતિપાત્ર અની જાય છે.
રાજમહેલને જોઈ ભિક્ષુનુ માં મલકી રહ્યું છે. રામરાજિ વિકસ્વર બની રહી છે. નેત્રી રાજમંદિરને અનિમેષ નયને નિહાળી રહ્યાં છે. હૃદય એનું આનંદથી ઊભરાઈ રહ્યું છે. આ બધા લક્ષણે! ઉપરથી એમ જાણી શકાય છે કે નિપુણ્યક ભીખારીને આ રાજમદિર ખૂબ ગમી ગયુ છે.
આજે નિપુણ્યક ભલે દરિદ્રનારાયણની સાક્ષાત્ મૂર્તિ હાય પણ મહારાજાશ્રીની વાત્સલ્ય ભરી કરૂણા દ્રષ્ટિના કારણે ગુણુશીલ પણાને જરૂર પામશે જ. એની ઉન્નતિ અને આબાદી થશે જ.
આ પ્રમાણે મનેામન વિચારણા કરીને કરૂણાધન શ્રી. ધ એધકર નિપુણ્યક ભીખારીને ભિક્ષા લેવા માટે એલાવે છે.. શ્રી ધધકરે ભિક્ષા માટે ખેલાવેલા જાણી નિપુણ્યકને હેરાન કરનારા તાફાની છેકરાએ ભયભીત બની ભાગી જાય છે.. શ્રી ધબાધકર નિપુણ્યકને ભિક્ષા લેવાના નિયત સ્થળે જઇ દાન આપવા માટે સેવકેાને આજ્ઞા આપે છે.
ગુણવતી પુત્રી તદ્યા ।
મહાનસાધ્યક્ષ શ્રી ધ એધકરની આજ્ઞા સાંભળી એમની ગુણવતી પુત્રી તઢ્યા ત્વરિત ગતિએ “મહાકલ્યાણક” નામનુ સુંદર, સ્વાષ્ટિ અને સ્વાસ્થ્યપ્રદ પરમાન લઇ ત્યાં હાજર
થાય છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉપમિતિ કથા સારોદ્ધાર આ પરમાન આરોગવાથી ભીખારીના ગે નાશ પામે તેમ છે, સુગંધ ભરપૂર છે. રંગ અને સ્વાદ પણ ખૂબ મજાને છે, આરોગ્યની દષ્ટિએ લાભદાયક છે. શરીરના તેજ કાંતિ ઓજસ ગુણને વધારનાર છે છતાં પણ નિપુણ્યક -ભીખારીના વિચારે ડામાડોળ થાય છે. એના વિચારમાં ખૂબ
જ ક્ષુદ્રતા પડેલી છે. એના મનમાં શંકા-કુશંકાના પરપોટા -વારે ઘડીએ ઉઠયા કરે છે.
નિપુણ્યક વિચારે છે કે “મને જાતે બેલાવીને આ માણસ અહીં લાવ્યો છે. જાતે જ ભિક્ષા માટે આટલે આગ્રહ કરે છે. આવી મારા પ્રત્યેની વર્તણૂક મને સારી લાગતી નથી. આમાં કાંઈક ગુમ રહસ્ય હોવું જોઈએ. મને લાગે છે કે ધર્મબોધકર આવી વર્તણૂકથી મને વિશ્વાસમાં લઈ એકાંતમાં લઈ જશે અને ભિક્ષાના અન્નથી ભરેલું મારું
આ રામપાત્ર ફગાવી દેશે, તેડી પાડશે, કાંતે પડાવીને પોતે -હડપ કરી જશે.”
વાઘ અને નદી ન્યાય” જેવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં મારે શું કરવું? શું મારે અહીંથી જલદી જલ્દી ભાગી જવું? ઝટ ઝટ આ રામપાત્રની ભિક્ષાને પિટમાં પધરાવી દઉં? અથવા તે ધર્મબેકરને જણાવી દઉં કે ભાઈ સાહેબ ! મારે તમારી ભિક્ષા નથી જોઈતી અને હું ચાલતી પકડું ?
ભિક્ષાના રક્ષણની વિચારણાના રવાડે ચડી ગએલે. નિપુણ્યક તદ્દન ભાનભૂલે બની ગયેલ છે. આજુબાજુના વાતાવરણની પણ એને સમજ રહિ નથી. તદ્યા કરૂણા અને
Page #60
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના નેહપૂર્વક પિતાજીની આજ્ઞાથી પરમાન્ન આપવા આવી છે, એ પણ નિપુણ્યક જોઈ શકતા નથી. સામે જ ઊભી છે છતાં એનું એને ભાન નથી.
ભાનભૂલા ભીખારીની આ હાલત જોઈ તદ્યા કહે. છે. હે મહાનુભાવ!જે, મારા હાથમાં આ પરમાન છે. એ સર્વ રેગોને હરનાર છે. દેવેને પણ દુર્લભ છે. પિતાજીએ. તને આપવાની આજ્ઞા કરી છે માટે હું આપવા આવી છું. તું પરમાન ગ્રહણ કર અને શાંતિ પૂર્વક આરેગ. પરંતુ નિપૂણ્યકના કાનમાં આ શબ્દોની જરાએ અસર થતી નથી. એ તે પિતાના તુચ્છ અન્નના રક્ષણની શુદ્ર વિચારણામાં ગળાડુબ ડૂબી ગયું છે. શ્રી ધર્મબોધકરની વિચારણું :
કાષ્ટમૂર્તિ સમા જડ બનેલા નિપુણ્યકને જોઈ શ્રી ધર્મબોધકર આશ્ચર્યચકિત બની જાય છે. એ પણ વિચારમાં ચડી ગયા. અરે! આ મૂર્ખ આત્મા શું વિચારે છે? તદ્યા મહાકલ્યાણક પરમાન આપી રહી છે તે કેમ લેતે નથી ? અરે તદ્યાનું કથન પણ સાંભળતો નથી અને ઉત્તર પણ કેમ કાંઈ આપતું નથી ? આ પાપાત્મા મહાકલ્યાણક પરમાન્નની ભિક્ષા માટેની એગ્યતા નહિ ધરાવતે હાય.
ખરેખર પાપી પુરૂષોને પુણ્યપ્રાપ્ય પવિત્ર પરમાન્નની પ્રાપ્તિ ક્યાંથી સંભવી શકે.”
અથવા તે પરમાન ગ્રહણ નહિ કરવામાં નિપુણ્યકને દેષ નથી, પરન્તુ ચેતનની ચતન્યતાને ઢાંકી દેનારા મહા
Page #61
--------------------------------------------------------------------------
________________
-
૧૪
ઉપમિતિ ક્યા સારોદ્ધાર રેગોને એ વાંક છે. માટે કોઈ પણ ઉપાયના ભેગે અને પરિશ્રમના જેરે એ દોષ ટાળી નિપુણ્યકને નીરોગી કરે જોઈએ.
મહાપુરૂષનું કથન છે કે “પર: પુષ્યા” પરોપકાર એ પુણ્ય પ્રાપ્તિને પરમ સુંદર ઉપાય છે. અને મારી પાસે પણ ત્રણ ઉત્તમોત્તમ ઔષધે છે. જે એ ત્રણે ઔષધે વિધિ પૂર્વક લેવામાં આવે તે ભલભલાના મહારેગો પણ જડમૂળથી નાશ પામી શકે તેમ છે. ઘેડા સમયમાં જ એ સાન થઈ શકે છે. ત્રણ ઔષધે?
પહેલું ઔષધ “વિમલાલેક” નામનું અંજન છે. જે વિધિવત્ આંખમાં આંજ્યું હોય તે સર્વ ભાવ, સર્વ પદાર્થોને જોઈ શકે તેવી સુંદર આંખે થઈ જાય છે.
બીજું ઔષધ “તત્વ-પ્રીતિકર” નામનું પવિત્ર તીર્થ જળ છે. તે શરીરના રોગો હળવા કરી સ્વસ્થતા પ્રાપ્ત કરાવી શકે છે. ઉન્માદને પૂર્ણ નાશ કરી શકે છે.
ત્રીજું ઔષધ “મહાકલ્યાણક” નામનું પરમાત્ર છે. જે તદ્યા અહીં લઈને જ ઉભી છે. જેના આસેવનથી શરીરની કાંતિ, મનની પ્રફુલ્લતા, બુદ્ધિની નિર્મલતા, વિચારની પવિત્રતા વિગેરે ગુણોની પ્રાપ્તિ થાય છે. સર્વ રોગ નષ્ટ થઈ જાય છે. છે આવી જાતને મને મન વિચાર કરી શ્રી ધર્મબોધકરે આંખમાં દવા આંજવાની સળી લાવીને તેના ઉપર ગુણકારી
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૧૫
અજન લગાવી નિપુણ્યકની ઘણી આનાકાની છે, ન આંજવા દેવા માથું ધુણાવે છે, છતાં મલજબરીથી તેની આંખમાં અંજન આંજી દીધું.
અજનની અદ્દભુતતાઃ
ગુણકારી અંજન આંજવાના પ્રતાપે જડભરત જેવા મની ગએલા નિપુણ્યકને સચેતનતા પ્રાપ્ત થાય છે. જડતા ઘટવા લાગે છે. બીડાયેલાં નેત્રા નિળ અને વિકસ્વર અને છે. હૃદયમાં સાધારણ આનંદની ઝાંખી થતી જણાય છે. શીતળતા અને નિર્મળતા ઘણી થઇ જાય છે.
છતાં પણ મૂર્ચ્છના સંસ્કારા હુન્નુ ગાઢ છે, એથી પોતાના ઠીકરામાં રહેલા તુચ્છ અન્નના રક્ષણની ભાવનાને તિલાંજલિ આપી શકતા નથી નિપુણ્યકની કદન્નની આસક્તિ હળવી બની નથી.
“વિમલાલેાક” અંજનના પ્રભાવથી નિપુણ્યક કંઈક સ્વસ્થ અન્યા છે, એવું જાણીને શ્રી ધર્માંધકર મધુરાવેણુથી આવે છે.
""
હે ભદ્રે ! “તું આ સ્વાદીષ્ટ પાણી જરા પીલે. આ પવિત્ર જળ પીવાથી તારા રાગ હળવા થશે તને સ્વસ્થતા, અળ અને સ્ક્રૂતિ પ્રાપ્ત થશે.”
જલપાનની અસર ઃ
શ્રી ધમ બાધકરનાં હિતસ્ત્રી અને મધુરાં વચને છતાં નિપુણ્યક ભીખારી વિચારે છે કે આ તી જળ પીવાથી કાણ જાણે શું લાભ થશે ? કોઈ નવી ખલા તેા ઊભી નહિ થાય
Page #63
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર ને? લાભના બદલે હાનિ થઈ તે? આવા શંકાશીલ વિચા. રેને લીધે તીર્થજળ પીવા માટે તેનું મન માનતું નથી.
શ્રી ધર્મબેકરને નિપુણ્યકની આવી સ્થિતિ જોઈ વધારે કરૂણ આવે છે. એ કરૂણાને લીધે જ એમણે ભીખારીનું મુખ બળજબરીથી ઉઘાડી એમાં “તત્વપ્રીતિકર” તીર્થજળ નાખી દીધું. છે તે પાણી અમૃત જેવું શીતળ અને સ્વાદિષ્ટ હતું. ભીખારીને આ પાણીથી ખૂબ આનંદ થયે. અલ્પ સમયમાં સ્વસ્થ બની જાય છે. એના શરીરમાં ફૂર્તિ આવી જાય છે. મુખ ઉપર ચમક દેખા દે છે. - ગુણાવહ તીર્થ જળના પ્રતાપે એ ભીખારીનું માનસ ખૂબ પ્રસન્ન બન્યું છે. હવે એ વિચારે છે કે અહે આ મહામના મહાપુરૂષની મહાપકારીતા કેવી મહાન છે? એ સજ્જનની સૌજન્યતા કેવી સુંદર છે? વિચારમાં કેટલી વિશાળતા છે? ભાવનામાં કેવી ભવ્યતા ભરેલી છે?
આ ગુણશીલ પુરૂષે અંજનના આંજવા દ્વારા મારા નયનની નિર્મળતા આણી દીધી છે. પવિત્ર તીર્થજળના પાન તારા અને માનસિક સ્વસ્થતા અપાવી છે. આવા પરેપકારક આચરણ દ્વારા આ પુરૂષ એ એક ગુણશીલ અને કરૂણાનિધિ મહાસજન પુરૂષ છે એમ રહેજે માની શકાય છે. એમાં સ્વભાવની નિખાલસતા અને સ્નેહની દૃષ્ટિ છે. છતાં આવા પાપકાર પ્રવિણ પુરૂષ પ્રતિ મેં ધૂપણની કુટિલ કલ્પના કરી તેથી હું જ અધમાધમ છું. હીનાતિહીન છું.
Page #64
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના મહાકલ્યાણુક માટે મનામણુક
આ દરિદ્રનારાયણને હવે સુંદર સુંદર વિચાર આવે છે, છતાં પણ પિતાની સાથે લાવેલા રામપાત્રની ભિક્ષા ઉરને મેહ જરીકે ઓછું થતું નથી. આસક્તિ નબળી બનતી નથી, વારંવાર એ રામપાત્ર ઉપર નજર નાખ્યા કરે છે. .
વારંવાર તુચ્છ ભજન ઉપર નજર નાખવાથી ભીખારીના હૈયાના ભાવ શ્રી ધર્મબોધકર સમજી જાય છે અને એના પ્રત્યે મધુર સ્વરે કહે છે. ' અરે મૂર્ખ ! દ્રમક ! આ મારી તદ્યા કન્યા અમૃતથી અધિક મધુર પરમાન્ન તને આપે છે તે તું કેમ લેતે નથી? અને તુચ્છ ભેજન ઉપરને રાગ કેમ જાતે કરતા નથી? મને તે લાગે છે કે તારા જે મહામૂર્ખ અને નિર્ભાગી જગતમાં શોધવા જતાં કોઈ જડે તેમ નથી.
તને એક બીજી વાત કહું તે સાંભળ!જેઆ રાજમંદિરની બહાર ઘણું પ્રાણીઓ દુઃખથી રીબાઈ રહ્યાં છે, તેમને આ રાજમંદિર જોઈ આનંદ થયો નથી અને એ પ્રાણીઓ ઉપર અમારા રાજરાજેશ્વર શ્રી સુસ્થિત મહારાજાની કરૂણાવત્સલ દૃષ્ટિ પડી નથી, એટલે અમારો એ લેકે પ્રત્યે ખાસ સદૂભાવ હેતું નથી.
સ્વકર્મવિવરે તને આવવા દીધું છે, વળી કરૂણાવત્સલ મહારાજાની તારા ઉપર દૃષ્ટિ પડી છે અને આ રાજમંદિર જતાં તને હર્ષ થયે છે, માટે જ તારા તરફ અમે આદર બતાવીએ છીએ. “પિતાના સ્વામીને જે પ્રિય હોય
Page #65
--------------------------------------------------------------------------
________________
-
-
- -
-
- - - -
ઉપમિતિ કથા સાદ્ધાર સેવકએ કરવું જોઈએ એટલે જ અમે તારા તરફ માયાળુ વર્તન રાખીએ છીએ.
માટે હે નિપુણ્યક! તું તારા તુચ્છ ભજનને તજી દે. આ પરમ સુ દર પરમાન્ન ભેજન જમી લે. ભલા! જે તે ખરો ! આ રાજમંદિરમાં વસનારા પ્રાણ યે મહાકલ્યાણક પરમાન્નના આગવાથી કવા આનંદ વિભેર બની ગયા છે ? કેવા સુખને હિંડોળે ઝૂલી રહ્યાં છે? તું પણ પરમાન્ન જમી એ આનંદને સ્ટેજ સ્વાદ તે માણ. તુચ્છ અન્નને અનુરાગઃ
સૂદાધ્યક્ષ શ્રી ધર્મબોધકરની તુચ્છ અન્નના ત્યાગની વાત સાંભળી નિપુણ્યક ભીખારી રાક-બાપડ બની ગયે, એનું માઠું લેવાઈ ગયું. છતાં પણ કંઈક વિશ્વાસ બેસવાથી તે શ્રી ધર્મબેધપ્રત્યે દીન વદને ધીમે ધીમે બેલે છે.
“આપે જે વાત કહી છે. તે બધી બબર છે. એમાં શંકા કરવા જેવું કાંઈ છે નહિ. છતાં મારી એક નમ્ર પ્રાર્થના સાંભળે.”
આ ભે જન ભલે તુછ હૈય, ગંધાતું, ફેકી દેવા જેવું, નુકશાન કરનારૂં હોય, છતાં પણ એ મને ખૂબ જ ગમે છે. હું એને ત્યાગ કરૂં એ મારા માટે અશક્ય છે.
વળી આ ભેજન મેં ઘણી ઘણી મહેનત કરીને માંડ પ્રાપ્ત કર્યું છે. ભવિષ્યમાં અવસરે મારા પ્રાણોને ટકાવવામાં સહાય કરનારું નિવડશે. એવી મારા હૈયામાં સચોટ ખાત્રી
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના છે. પરંતુ આપનું ભજન કેવું છે તે હું જાણતા નથી. તેનામાં કયા ગુણ રહેલા છે અને કયા દે છે અને મને જરાએ અનુભવ નથી.
એટલા માટે જ આપને હું નમ્રતા–અતિનમ્રતાથી વિનવું છું કે આપ મારા તુછ ભજનના ત્યાગની વાત ન કરે. હે નાથ ! આપને આપનું મહાકલ્યાણક ભેજન આપવું હોય તે સુખેથી આપ. હું એ લેવા તૈયાર છું પણ મારા ભજનને ત્યાગની વાતે ન ઉરચારશે. - શ્રી ધર્મબેકર નિપુણ્યકના અજ્ઞાન અને કાલુદી અદ્ભર્યા દીન વચને સાંભળી મનમાં વિચાર કરે છે કે –
અહો ! મહાહનું સામ્રાજ્ય જુવે? એની કેટલી અચિંત્ય શક્તિ છે? કેટલી એની ચૈતન્ય ઉપર સત્તા છે ? જુવો તે ખરા! આ બિચારો નિપુણ્યક સર્વ વ્યાધિને ઉત્પન્ન કરનાર પિતાના અતિતુચ્છ ભેજન ઉપર એટલે આસક્ત છે કે બિચારો મારા મહાકલ્યાણક ભજનનું તૃણ જેટલું પણ મૂલ્યાંકન કરી શકતા નથી મારા ભેજનની એને જરાએ કિંમત નથી.
હશે ! આવી પરિસ્થિતિમાં પણ હજું કાંઈ હિતશિક્ષા આપું જેથી એનું કલ્યાણ થાય અને મહામહનું જોર મંદ બને.
શ્રી ધર્મબંધકરની સમજાવટઃ . નિપુણ્યકને સમજાવવાનો વિચાર કરી શ્રી ધર્મબંધકર મંજુલ સ્વરે બોલ્યા :–
Page #67
--------------------------------------------------------------------------
________________
-
-
૨૦
ઉપમિતિ કથા સારેદ્વાર હે સૌમ્ય! તારા શરીરમાં આ રોગ ખદબદી રહ્યાં છે તે તારા તુ જનના પ્રતાપે છે, એનું પણ તને હજુ ભાન થતું નથી? શું તું આ તુચ્છ ભેજન ઉપર બેટી મમતા નથી રાખી રહ્યો?
હે ભદ્ર! મેહધીનતાને લીધે આ તુચ્છ અન્ન તને પ્રીતિકર લાગે છે, પણ જ્યારે તું મારા સ્વાદિષ્ટ પરમાનને ચાખી લઈશ પછી તે તને તારા તુચ્છ ભેજનને તજવા માટે ના કહિશું, તો પણ તું એને તજી દઈશ. “અમૃતની પ્રાપ્તિ થયા બાદ એ કણ મૂર્ખ હશે કે જે ઝેર પીવાની. ઝંખના કરે?”
હે દેવાનુપ્રિય! તે કહ્યું કે મેં આ તુચ્છ ભજન બહુ મહેનતે મેળવ્યું છે, માટે ત્યાગ ન કરી શકું !” તે એ વિષયમાં મારી વાત સાંભળ.
જે ભોજન મેળવવામાં તને ઘણું કલેશ થયા છે, ભોજન પણ પોતે લેશરૂપ છે, ભવિષ્યમાં પણ ઘણાં કલેશને નેતરનારું છે, માટે જ તારા તુચ્છ ભોજનના ત્યાગ માટે પુનઃ પુનઃ કહીએ છીએ. ' હે ભાઈ! વળી તું એમ કહે છે કે –“ભવિષ્યમાં અવસરે આ તુચ્છ ભોજન કામ લાગશે.” પરંતુ અનેક રેગને વધારનાર, દુઃખને દેનાર એવી નિર્વાહક વસ્તુ ઉપર પણ આસક્તિ શા કામની ? એ તુચ્છ ભજનથી તારું શું કાર્ય સરશે? શું એ તારી પાસે સદા ટકશે? જરા શાંતિથી વિચાર તે ખરે.
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૨૧
હે મહાનુભાવ! વળી તારૂં એમ કહેવું છે કે “આપ જે ભોજન આપે છે તે કેવું છે? તેના ગુણ દેષ શા છે, તે હું જાણતા નથી.તે આ વિષયમાં પણ સમજી લે.
તને કઈ પણ જાતને કલેશ ઉત્પન્ન ન કરે તેવું “આ મારૂં ભોજન છે. તને જેટલા પ્રમાણમાં જોઈશે તેટલું મળશે. પ્રતિદિન તને આપવામાં આવશે. આ મંગળમય મહાકલ્યાણક દ્વારા તારા દુઃખદાયી અને ત્રાસવર્ધક દર્દો દૂર થઈ જશે. તું સ્વસ્થ અને સ્વરૂપવાન બની જઈશ. મહા આન દથી છલકાતા અક્ષયપણુને તું મેળવી શકીશ. અલ્પસમયમાં ચકર્વતી મહાસમ્રાટ જે તું પણ રાજેશ્વર બની જઈશ.
હે નિપુણ્યક ! મેં તને બળજબરીએ જે “વિમલાલેક” અંજન આંજી દીધું હતું, એને પ્રભાવ તું શું ભૂલી ગયે? અને જે “તત્ત્વપ્રીતિકર” તીર્થજળનું પાન કરાવ્યું હતું તેનું સામર્થ્ય ભૂલી ગ? અંજન અને તીર્થજળને પ્રભાવ પ્રગટ રીતે જે છે, છતાં તું મારા વચને કેમ સ્વીકારતે નથી? તને કેમ મારા ઉપર શ્રદ્ધા થતી નથી?
હે ભિક્ષુ! તું તારે કદગ્રહ તજી દે. રેગોને વધારનારું આ તુચ્છ ભજન છેડી દે. સર્વ રેગ શામક મારા “મહાકલ્યાણક પરમાન ઔષધને સ્વીકાર અને એને આરેગ. આસક્તિનું ગાંડપણુ ?
મધુર અને હિતસ્વી વચને દ્વારા અનેક રીતે નિપુણ્યકને દિલાશે શ્રી ધર્મબોધકરે આવે અને સત્યવસ્તુથી માહિતગાર કર્યો છતાં મહુઘેલ ભીખારી બેસે છે કે – “
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્વાર
હું સ્વામિન્ ! તુચ્છ ભોજન ઉપર મને ગાઢ પ્રેમ છે. એને છોડવાની વાતા સાંભળી હું એખાકળા બની જાઉં છું.. હાલમાં છેડી દઉં તા સંભવ છે કે મારૂં મૃત્યુ થઈ જાય.. માટે દયા કરે અને મારૂં તુચ્છ ભોજન ભલે મારી પાસે રહે. અને આપનું પવિત્ર ગુણપ્રશ્ન ભોજન પણ મને આપે.
ભોજનગૃહના અધિપતિ શ્રી ધમ બાધકર વિચારે છે કેનિપુણ્યકની આસક્તિ તુમ્ભેાજન ઉપર ઘણી' જ છે, ત્યાગ કરાવવાની વાતથી ગાંડા જેવા બની જાય છે અને હાલમાં સમજાવવા માટે કંઈ ઉપાય નથી, તા ભલે એ એનુ ભાજન પેાતાની પાસે રાખે અને હું મારૂ' પરમાન્ન ભજન નિપુણ્યકને આપું. આ પરમાન્નના સેવનથી નિપુણ્યક તત્ત્વજ્ઞ બની જશે. પછી સમજી બનેલા તે પેાતાની મેળે જ આ તુચ્છઅન્નને તજી દેશે.
આ જાતની વિચારણાને અંતે શ્રી ધબાધકર પેાતાની પુત્રી તદ્યાના હાથે નિપુણ્યકને પરમાન્ન અપાવે છે અને એનુ તુચ્છ ભેાજન એની પાસે જ રહેવા દે છે.
સર
નિપુણ્યક નિ`ળ પરમાન્ન ગ્રહણ કરીને વિચારે છે કે આ ખાવાથી શું લાભ થશે? આપત્તિ તેા નહિ આવે ને? કોઇ નવી મલા તે ઉભી નહિ થાય ને ? આવી જાતના વિચારાના વમળમાં ગાથા ખાતે, શકિત હૃદયે ધીરે ધીર તે મહાકલ્યાણક પરમાન્ડ આરેગે છે.
ભાજનથી થએલ લાભ$
નિપુણ્યક “મહાકલ્યાણક’” ભાજન કરી લે છે. વિમલા
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના લેક” અંજન અને “તત્વપ્રીતિકર તીર્થજલ દ્વારા જે નિર્મળતા અને શાંતિ થઈ હતી, તેમાં અનત ગણે વધારે આ ભેજન કરવા દ્વારા થઈ ગયે. કલેશને કારણભૂત અના રેગ નષ્ટપ્રાય થઈ ગયા. તેની ભૂખ પણ શાંત થઈ હૈયે મહા પ્રમાદને સાગર છલકાવા લાગ્યા.
નિપુણ્યક હવે નિર્ભય બને છે શંકાઓએ વિદાયગિરી લીધી. ચિત્ત એનું સ્વસ્થ બન્યું. શ્રી ધર્મબોધકર પ્રતિ વિનય પૂર્વક બેલે છે. “આજથી આપ મારા નાથ છે. આપ વિના બીજાને હું સ્વામી તરીકે કદી સ્વીકારીશ નહિ. આપનું કામ કદીએ મેં કર્યું નથી, વળી હું અધમાધમ મુદ્રવૃત્તિવાળે પ્રાણી છું. છતાં કરૂણા નિધાન આપે જે કરૂણ કરીને મારા ઉપર ઉપગાર કર્યો છે. તેથી આપ મારા નાથ છે. આપ જ મારા સ્વામી છે.
શ્રી ધર્મબંધકર કહે છે – તું એ હકિક્ત સ્વીકારવા તૈયાર છે અને મારી વાત રુચિકર લાગતી હોય તે તું અહીં શંતિથી બેસ, હું કહું તે શાંતિથી સાંભળ અને એ મુજબ તારૂં વર્તન બનાવ. શ્રી ધર્મબંધકરને બેધઃ
વિશ્વાસ થવાના કારણે ભીખારી નિપુણ્યક ત્યાં બેસે છે. શ્રી ધર્મબંધકર શું કહેશે એ જાણવાની એને જિજ્ઞાસા થઈ છે. માટે શ્રી ધર્મબંધકર બેલ્યા. - હે ભદ્ર! “આપના સિવાય મારે કઈ નાથ નથી,
Page #71
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારે દ્વાર સ્વામી નથી” એ તું હવે કદી ન બેલીશ કારણ કે શુભનામધેય શ્રી સુસ્થિત મહારાજા તારા નાથ છે. તારા એકલાનાં જ એ નાથ છે એમ નહિ, પરંતુ ચરાચર પૂર્ણ વિશ્વના એ વિશ્વેશ છે. સ્વામી છે અને આ રાજમંદિરમાં વસનારાના તે વિશેષથી એ સ્વામી છે.
મહાભાગ્યવાન હોય તેવા જ આત્મા વાત્સલ્યમૂર્તિ શ્રી સુસ્થિત મહારાજાની સેવાનો લાભ લઈ શકે છે. જગતમાં કેટલાક પાપી આત્માઓ એવા પણ જીવી રહ્યાં છે કે જેમણે આ મહારાજાશ્રીનું નામ સાંભળ્યું પણ નથી. જાણ્યું પણ નથી. ત્યાં ઓળખવાની વાત તે કેમ સંભવે?
હે મહાભાગ! પૂર્વના પ્રબલ પુણ્યદયના પ્રતાપે પવિત્રતમ રાજમંદિરની અંદર તારે પ્રવેશ થયેલ છે અને પ્રવેશ થયે તે સમયથી જ રાજરાજેશ્વર શ્રી સુસ્થિત મહારાજા તારા નાથ તરીકે થયા છે. હવે તું મારા કથનથી પણ આ ભવ અને પરભવમાં આનંદ અને શાંતિના દાતાર શ્રી સુસ્થિત મહારાજાને આજીવન સ્વામી તરીકે સ્વીકારી કૃતકૃત્ય થા.
મહારાજાશ્રીના ગુણ તું જેમ જેમ સમજાતે જઈશ તેમ તેમ તારા શરીરના રે આછા આછાં થતાં જશે. અને આ ત્રણ ઔષધનું તું નિયમિત આસેવન કરીશ તે તારા રેગ ઘટતાં ઘટતાં સંપૂર્ણ નષ્ટ બની જશે. - હવેથી તું આ રાજમંદિરમાં રહે મારી પુરી તયા તને હેત પૂર્વક નિયમિત ત્રણે ઔષધ પ્રતિ દેન આપ્યા કરશે પરંતુ તારે એ ઔષધોનું આસેવન તે કરવું જોઈશે.
Page #72
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના શરત પૂર્વક સ્વીકાર ?
કર્ણપ્રિય કેમળ કથન સાંભળી નિપુણ્યકનું હૈયું હચમચી ગયું. શંકાના શ્યામ વાદળોએ વિદાય લીધી. શ્રી ધર્મબંધકર પ્રતિ પૂર્ણ વિશ્વાસ બેઠે, છતાં પણ નમ્રતા અને સભ્યતા પૂર્વક તે બેલે છે. - હે નાથ ! આપે જે કહ્યું તે બધું જ સત્ય છે એમાં અવિશ્વાસ કરવા જેવું કંઈ નથી, પણ હું એ પાપી આત્મા છું કે, આ તુચ્છ ભજનને તજવા જરીએ શક્તિ કે ઉત્સાહ ધરાવતું નથી. માટે કૃપા કરી “તુચ્છ અન્નના ત્યાગ સિવાય” બીજું કાંઈ પણ કરવા ગ્યા હોય તે મને બતાવે.
શ્રી ધર્મબંધકર નિપુણ્યકની વાત સાંભળી વિચારમાં પડી ગયાં. “આ ત્રણ ઔષધે તું શાંતિ અને આનંદથી ખા જોઈતા પ્રમાણમાં અને જ્યારે ઈશે ત્યારે તને મળી રહેશે” આવું મેં જણાવેલું એના બદલામાં આ શું બોલી ગયે? શા માટે આવું હીણપત અને કાકલુદી ભર્યું એલતે હશે ? - ઓહ ધ્યાનમાં આવ્યું. નિપુણ્યક છીછરા મનવાળો છે. એના મનમાં હજુ એવા ભાવે તરી રહ્યાં છે કે “ધર્મબંધકર મને જે કાંઈ સભ્યતા પૂર્વક જણાવે છે તે માત્ર મને અન્ન ત્યાગ કરાવવાના ઉદ્દેશથી જ બોલે છે.”
સાચે જ જગતમાં દુષ્ટ અને સ્વચ્છ બુદ્ધિવાળા માનવીએ સૌને દુષ્ટ અને તુચ્છ જ સમજે છે તિમિર ટાળનાર સવિતાનારાયણને પણ અન્ય ઘુવડે તિમિર પુંજ
Page #73
--------------------------------------------------------------------------
________________
૨૬
ઉપમિતિ કથા સારોદ્ધાર સમજે છે શ્યામ ગણે છે. એમાં એ પ્રાણુઓને અજ્ઞાનતા જન્ય દેષ રહેલે હેાય છે. આવી વિચારણાને અને શ્રી ધર્મબંધકર બેલ્યા. ' હે ભદ્ર! તું ગભરાઈશ મા ! તું મુંઝાઈશ મા ! તારા હિતને લક્ષમાં લઈ તુછ ભેજન તજવાની વાત તને હું સમજાતે આવ્યો છું એ છતાં હાલમાં તારી એ જાતની મનવૃત્તિ નથી તે હું પણ તને બળજબરીથી છેડાવવા નથી માંગતે.
પરતું તારી આગળ તુચ્છ ભજન તજવા સંબંધી વાત કરી, ઉપદેશ આપે એમાંથી તે થોડું ઘણું કંઈક સાભળ્યું છે કે નહિ?
નિપુણ્યકે કહ્યું, હે નાથ ! રેગેની પીડાના કારણે અને તુરછ ભેજનની આસક્તિના કારણે આપે જે કાંઈ પહેલાં કહ્યું હોય તેમાનું મને લગીરે યાદ નથી. માત્ર આપના મુખમાંથી નિકળતાં મધુર અને કેમળ શબ્દો દ્વારા મારું મન પ્રમુદિત બન્યું છે, એટલું હું જાણું છું ! - “મહામના પુરૂષના વચનને ભાવાર્થ ન સમજાય તે પણ માનવીના હૃદયને કુણું અને પલ્લવિત કરે છે”
હે સ્વામિન ! હવે મારે ભય ભાંગી ભૂક્કો થયે છે. "ત્તિની ચંચળતા ચાલી ગઈ છે. એટલે હું મારા મનની વ્યગ્રતાનું કારણ કહું છું તે આપ સાંભળે. નિર્ભય નિપુણ્યકનું નિવેદન ( શ્રી કર્મવિવારે રાજમંદિરમાં મને પ્રવેશ કરવા અનુ
Page #74
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૧૭
કૂળતા કરી આપી, પછી આપે ત્યારે મને મનમાં થયું કે, આ લઈ જઈ મારૂ રામપાત્ર તેા પડાવી નહિ લેને ? એનાં કરતાં હું અહિંથી ભાગી જાઉં તે વધારે સારૂ
મને ભોજન માટે ખેલાવ્યે ધર્મ એશ્વકર મને એકાંતમાં
પરન્તુ આપે તે અળજબરીથી વિમલાલેાક” જન મારી આંખામાં આંજી દીધુ અને એ જ રીતે ત . પ્રીતિકર” તીથ જળનું પાન કરાવી દીધું. પછી મને સાધુ રણુ સ્વસ્થતા થઈ અને મનમાં થયું કે શ્રી ધધકર મારૂ ભિક્ષાપાત્ર તા નથી ખૂંચવી લેવાના, મેં આપના માટે ઘણી ખાટી પનાઓ કરેલી તે બધી ટળી ગઈ.
આપે તે તુચ્છ ભેાજના ત્યાગની સવિસ્તર સમઝણુ. આપી પરન્તુ એ ભાજન ઉપર મારી ઘણી આસક્તિ છે; એટલે એ મારી પાસે રહે અને આપનું પરમાન મને મળતું રહે એવી નમ્ર પ્રાર્થના કરી. છેલ્ટમાં જણાવ્યુ કે હું આકુળ વ્યાકુળ હતા એટલે આપના પૂર્ણ કથનને જાણતા નથી.
પરન્તુ આપે કહ્યું હું હાલમાં તારૂ ભેાજન છેડાવવા માગતા નથી” એથી મારૂ મન શાંત અન્ય. દિલ હળવું થયું. હવે આપ કહા કે મારે શુ કરવું જોઈ એ ? શ્રી ધબાધરનું વિવરણ :
સૂદાધ્યક્ષ શ્રી ધ બાધકર નિપુણ્યકને સ્વસ્થ અને પ્રફુલ્લ જાણી એની આગળ કરુણાવત્સલ શ્રી સુસ્થિત મહારાજા,
Page #75
--------------------------------------------------------------------------
________________
૨૮
ઉપમિતિ કથા સારોદ્ધાર વિમલાલેક અંજન, તત્ત્વપ્રીતિકર તીર્થજલ અને મહાકલ્યાણક પરમાનનું વિશેષ સ્પષ્ટીકરણ કરવા માટે બોલે છે. - હે સૌમ્ય! મને કરુણુવત્સલ મહારાજાએ આજ્ઞા આપેલી છે કે, હે વત્સ ! તારે એગ્ય આત્માઓને આ ત્રણ ઔષધો ઉદારતાથી આપવા, પણ અગ્ય આત્માઓને આપવા નહિ. જો ભૂલેચૂકે આપી દઈશ તે જરાએ ઉપકાર તે નહિ થાય, પણ અનર્થ અને અહિતની પર પરા ઊભી થશે. તેમ જ ઔષધને બગાડ થશે. સમયની નિરર્થકતા થશે. માટે એગ્ય આત્માઓને જ આપજે.
મહારાજાશ્રીને પૂછ્યું. હે સ્વામિન ! યેગ્ય કે અને અગ્ય કોણ? મારે એમને ઓળખવા શી રીતે ? તે કૃપા કરી એના લક્ષણે મને જણાવે. - શ્રી સુસ્થિત મહારાજાએ કહ્યું.
હે વત્સ! આપણા રાજમંદિરના મુખ્ય દ્વારે સ્વકર્મવિવર નામને સત્રી દ્વારપાલ ચકી ભરે છે, એ રાજમંદિરમાં જેને પ્રવેશ કરવા દે અને આ રાજમંદિરને જોઈ જેનું હદય અને દિત થાય વળી વધુમાં મારી નજર જેના ઉપર ઠરે, તે આત્માઓ ત્રણ ઔષધને આરેગવાની યેગ્યતા ધરાવે છે. જેઓ આનાથી વિરૂદ્ધ વર્તનવાળા છે તે ગ્યતા ધરાવતા નથી, એમ તારે સમજી લેવું. : હે વત્સ! એક વાત તું હજુ ધ્યાનમાં લે. આ ત્રણ ઔષધે લેવામાં જે આનંદ વ્યક્ત કરતાં હોય અને દેનારને
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના મુશ્કેલી કે પરિશ્રમ ન થતાં હોય, તેવા આત્માઓને આ ઔષધે શીઘ્ર ફલદાયી અને ગુણકારી બને છે. એવા રોગીને તારે “સુસાધ્ય કક્ષાના” સમજવા.
જેઓ આપવા છતાં લેવા તૈયાર નથી, ઉપરથી આનાકાની અને વકતા દર્શાવતા હોય છે, તેથી આ ઔષધે બલાત્કારે આપવા પડતાં હોય છે. તેવા આત્માઓને લાભ થવામાં વિલંબ થાય છે. આવી જાતના રોગીઓને તારે “કૃચ્છ, સાધ્ય કક્ષાના” ગણવા.
વળી જેઓને આ ઔષધે ઉપર જરીએ પ્રીતિ હતી. નથી. ઔષધના દાતાર ઉપર ગુસ્સો અને તિરસ્કાર વર્ષાવતા હોય છે, તેવા આત્માઓને આ ઔષધે અંશમાત્ર પણ ગુણ આપી શકતા નથી. આવા પ્રકારના રોગી આત્માઓ “અસાધ્ય કક્ષાના” માનવા. આ પ્રાણ અધમ હોય છે.
હે નિપુણ્યક! અમારા સ્વામી શ્રી સુસ્થિત મહારાજાએ પૂર્વ પરંપરાથી આ આમ્નાય કહી રાખે છે. એ આમ્નાયથી વિચાર કરતાં તું “કૃચ્છ સાધ્ય કક્ષાને” રેગી મને જણાય છે..
જે તું નિરેગી થવાની અભિલાષા ધરાવતે હે, તારે સ્વસ્થતા પ્રાપ્ત કરવાની મંગલ કામના હૈય, તે તું અમારા રાજેશ્વરને તારા પિતાના નાથ તરીકે સ્વીકાર કર અને આ રાજમંદિરમાં આનંદથી તું રહે.
આ મારી ગુણવતી પુત્રી તહ્યા છે. એ તને પ્રતિદિન સમયસર ત્રણે ઔષધો આપ્યા કરશે. એ ઔષધના સેવનથી તારું આરોગ્ય સુધરી જશે, તારું વર્તન પણ સુધરવા લાગશે..
Page #77
--------------------------------------------------------------------------
________________
૩૦
ઉપમિતિ કથા સારદ્વાર - જે તું આ પ્રમાણે વતીશ તે ધીરે ધીરે સર્વ રેગથી મુક્ત બની જઈશ. આ વાતમાં તું સહેજે શંકા લાવીશ નહિ. મારા બતાવેલા માર્ગે અનુસરનારા ઘણુ આત્માઓ તારી પહેલાં રગ મુક્ત બન્યા છે. નિપુણ્યકનું રાજમંદિરમાં રહેવું અને તેની દશાઃ - શ્રી ધર્મબેકરને બેધ નિપુણ્યકે ખૂબ કાળજીથી શાંતિ પૂર્વક સાંભળે. એને મનમાં થવા લાગ્યું કે જે હું આ માર્ગને અનુસરું તે રોગ મુક્ત બનું. મારું જીવન ગુણીયલ બને. એમ મનમાં નિર્ણય કરી શ્રી ધર્મબેકરની વાતને સહર્ષ સ્વીકાર કરે છે. એટલે શ્રીધર્મબંધકર નિપુણ્યની સેવામાં પિતાની પુત્રી તયાને પરિચાયિકા તરીકે ગોઠવી દે છે.
નિપુણ્યક રાજમંદિરના એક ઉપવિભાગમાં રહે છે. સાથેસાથ પિલું તુચ્છ ભજનનું રામપાત્ર પણ સાચવી રાખે છે. આ રીતે કેટલાક કાળનું નિર્ગમન થાય છે. - રાજમંદિરમાં રહેવા છતાં અને ત્રણ ઔષધે ભરપૂર મળવા છતાં પૂર્વની આસક્તિ અને મતિની મૂઢતાને કારણે તુચ્છ અને વધુ ખાય છે અને તદ્યાએ આપેલા ત્રણ ઔષધ ને ચટણીની જેમ જરા જરા ખાય છે. વળી કેટલીકવાર એમાં પણ પિલ ચલાવી જરાએ ખાતે નથી.
તદ્યાએ આપેલા પરમાન વિગેરે ઔને અલ્પ પ્રમાણમાં લેવા છતાં નિપુણ્યકને ઘણો જ લાભ થયે. “ચાતક પંખીને વર્ષાનું એક બિંદુ પણ પ્રાપ્ત થઈ જાય તે એ
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૩૧
આનંદથી પ્રફુલ્લ બની જાય છે તેમ નિપુણ્યક પણ સાધારણ નિગી બન્યા અને આનંદિત પણ બને.
નિપુણ્યક તુચ્છ ભેજન ઘણું લે છે અને પરમાન્ન વિગેરે ત્રણ ઔષધે ઓછા લે છે. નિયમિતતા જાળવતે નથી. કદી તે ઔષધે લીધા વિનાના પણ દિવસે જાય છે એટલે એક દિવસે એને શરીરમાં રહેલા રેગએ ઉથલો માર્યો. શરીરમાં વેદનાઓ ખૂબ વધી જાય છે વેદનાઓ સહેવી કઠણ પડે છે. તેથી બાળકની જેમ રડવા લાગે છે, એટલે તદ્યા પરિચાયિકાએ નિપુણ્યકને કહ્યું.
હે ભદ્ર! મને પૂજ્ય પિતાજીએ કહી રાખ્યું છે, કે નિપુણ્યક તુચ્છ ભેજન ઉપર ખૂબજ આસક્તિ ધરાવે છે. માટે તું તુચ્છ ભે જન તજવા સંબધ વાત ઉચ્ચારીશ નહિ એટલે હું એ વિષય માં મૌન સેવું છું. - પરન્તુ હે નિપુણ્યક! તું તે પરમ કલ્યાણકારી પરમન વિગેરે ઔષધો લેવામાં શિથિલ છે. મહા આળસુ છે અને હાનિ કરનાર, રેગ વધારનાર એવા તુચ્છ ભજનને આરોગવામાં જરાએ કચાસ રાખતો નથી. વારવાર તુચ્છજન ખાય છે. એટલે જ આ દવાઓ તને લાગુ પડતી નથી અને રોગો મટતા નથી. વળી તુ પિડાય છે એ વધારામાં.
તું રોગની અસહ્ય વેદનાથી રડવા લાગે છે પણ આવી પરિસ્થિતિમાં તને કેઈએ બચાવવા સમર્થ નથી. કેઈ પણ તારી વેદનાનું શશ્ન નહિ કરી શકે. તું જ આપશ્ય ભજન કરે છે, એ હું જાણું છું. છતાં પણ તારા હૃદય ઉપર
Page #79
--------------------------------------------------------------------------
________________
૩ર
ઉપમિતિ કથા સારોદ્ધાર માઠી અસર ન થાય, તું આકુળ-વ્યાકુળ ન બની જાય, એટલા ખાતર જ તને કાંઈ પણ કહેતી નથી અને આપથ્ય ખાતાં તને રેકતી નથી.
નિપુણ્યક બે, હે તદ્યા ! ગાઢ આસક્તિના વશથી તુચ્છભેજન હું મારી મેળે તજવામાં અસમર્થ છું. પરન્તુ
જ્યારે જ્યારે તુચ્છભજન ગ્રહણ કરૂં ત્યારે ત્યારે મને તારે નિવાર. આ પ્રયોગથી અને તારા પ્રભાવથી થોડું થોડું ત્યાગ કરતાં એક એવું રૂડું પ્રભાત ઉગશે કે હું તુચ્છભેજના સર્વથા ત્યાગની શક્તિને મેળવીશ. - હે ભદ્ર! તને ધન્યવાદ છે. શાબાશી છે. તે ઘણું સુંદર કહ્યું. “તારા જેવા માટે આ ભાવના ઘણું ઉત્તમ છે આ પ્રમાણે તદ્યાએ જણાવ્યું અને જ્યારે જ્યારે નિપુણ્યક તુચ્છભેજન ખાવા લલચાલે ત્યારે ત્યારે મીઠાં શબ્દથી નિવારવા પ્રયત્ન કરતી.
અપથ્થભજનના આંશિક આંશિક ત્યાગથી નિપુણ્યકના ગે હળવા થતાં જાય છે. પીડાઓ ઓછી થતી જાય છે. ઔષધોના ગુણો એના શરીર અને મુખ ઉપર જણાવા લાગે છે. રેગાને ફરી હુમલો.
શ્રી ધર્મબોધકરે તદ્યાને અનેક પ્રાણીઓની માવજતમાં નિયુક્ત કરેલી હતી. એણને માથે ઘણુની જવાબદારી હતી. એથી ઘણાં કામમાં જોડાએલી તયાને નિપુણ્યક પાસે રહેવા ઘણે સમય મલતું નથી.
હાલમાં નિપુણ્યકને અપથ્થભોજન ખાતી વેળા કિનારૂં
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૩૩
કાઈ રહ્યું નહિ. એટલે નિપુણ્યક તા કાઈક દિવસે અપથ્ય ભેાજન પેટમાં ખૂબ ઠાંસીને પધરાવી દેતા.
અપથ્ય ભાજન વધુ પ્રમાણમાં ખાઈ જવાના કારણે એના શરીરમાં રહેલા ભ્રુગ જુગ જુના રાગા ફ્રીથી ઉથલા મારે છે. એ ભાઈ એની એ” જેવા બની જાય છે. અને રામેાની અસહ્ય વેદનાથી રીખાય છે.
શ્રી ધબાધકરનું આગમન :
શ્રી ધધકર એક દિવસ ત્યાં આવી ચડે છે. વેદનાથી પરાભવ પામેલા નિપુણ્યકને જોઈ એમણે પૂછ્યું.
હે સૌમ્ય ! તું આજે કેમ અસ્વસ્થ જણાય છે ? શરીરમાં વેદના ખૂખ થતી લાગે છે? કે અન્તુ કાંઈ કારણ છે ? ઉત્તરમાં નિપુણ્યકે જણાવ્યું કે આ તા મારી જ ભૂલનુ પરિણામ ભાગવી રહ્યો છું. પેાતાની ભૂલેાની સ્વીકૃતિ કરીને અન્તમાં કહ્યું કે તદ્યાની ગેરહાજરીમાં આ રાગો ખૂબ જોર પડી જાય છે.
હૈ સ્વામિન્! મારા શરીરમાં કદાપિ કાઈ રાગ ફરી ન થાય એવા નિરોગી મને મનાવવા કૃપા કરો.
શ્રી ધ એધકરે જણાવ્યું, જો, તઢ્યા ઘણા આત્માઓની માવજતમાં કાએલી રહે છે માટે તને અય્યભાજન ખાતાં અટકાવી શકતી નથી અને તુ “મારે અપથ્ય ન ખાવુ જોઈએ, એમ સમજતા નથી” આવી પરિસ્થિતિમાં અમારે શું કરવું? મને વિચાર થાય છે કે તારી સેવામાં બીજી
3
Page #81
--------------------------------------------------------------------------
________________
૩૪
ઉપમિતિ કથા સારોદ્ધાર કેઈ સારી કન્યાને ગોઠવી દઉં, પરંતુ સ્વચ્છેદી એવા તને એ પણ કાંઈ નહિ કરી શકે. બીજી પરિચાયિકા નીમું પણ એનું ય તું નહિ માને.
હે નાથ ! કૃપા કરી આપ એવું કદી ના બેલશે. હવેથી આપની આજ્ઞાનું ઉલંઘન નહિ થાય. હું અવશ્ય આપની આજ્ઞાનું બમર પાલન કરીશ. એમ નિપુણ્યકે કહ્યું ત્યારે શ્રી ધર્મબંધકર બોલ્યા. સદ્દબુદ્ધિ પરિચાયિકાની નિયુક્તિઃ
હે વત્સ! મારી એક બીજી પુત્રી છે એ બહુ ગુણવતી છે. આજ્ઞા પાળનારી છે. સંસ્કૃદ્ધિ એનું નામ છે. બીજા કામોને બાજે પણ એના ઉપર વધારે નથી. તેથી સદ્દબુદ્ધિને તારી ખાસ પરિચાયિકા તરીકે નિયુક્ત કરી દઉં.
પરન્તુ એ જે પ્રમાણે કહે એ રીતે તારે વર્તવું જોઈશે. એમાં જરાએ ફેરફાર નહિ કરાય. એ હમેશા તારી પાસે જ રહેશે. હમેશા તારી સંભાળ રાખશે અને તદ્યા પણ તારી ખબરસાર પૂછવા આવ્યા કરશે.
વળી તું સદ્બુદ્ધિને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરજે. કારણ કે વિશ્વવત્સલા એ જેના ઉપર પ્રસન્ન થાય છે એના ઉપર શ્રી સુરિથત મહારાજા પણ અવશ્ય પ્રસન્ન થાય છે. હું પણ પ્રસન્ન થાઉં છું. જે તને સુખી થવાની અભીપ્સા હેય, દુઃખથી ઉદ્વિજ્ઞતા અને ગભરામણ થતી હોય તે હે વત્સ! તારે આ સદ્દબુદ્ધિને પ્રસન્ન રાખવા પ્રતિપળે ઉદ્યમશીલ રહેવું.
Page #82
--------------------------------------------------------------------------
________________
રૂપ
નિપુણ્યકે શ્રી ધર્મ બાંધકરની આજ્ઞાના અક્ષરશઃ સ્વીકાર કર્યા એટલે તેઓ પેાતાની સુપુત્રી સન્મુદ્ધિને પરિચાયિકા તરીકે નિયુક્ત કરી દે છે અને એ વિષયમાં તે નિશ્ચિત અને છે.
પ્રસ્તાવના
સમુદ્ધિની નિયુક્તિ પછી નિપુણ્યકની દશા :
સમુદ્ધિ સદા પાસે જ રહેતી હાવાથી અને પેાતાની શરમાળ પ્રકૃતિના કારણે નિપુણ્યક જરાએ અપથ્યભાજન કરી શકતા નથી. ત્રણે ઔષધાનું આસેવન નિયમિત કરે છે.
છતાં પણ અપથ્યભાજન કરવાની આદત એની ઘણી જ જુની હતી, એટલે અવસર મળતાં સદ્ગુદ્ધિથી છાને છાને કોકવાર અપલાજન થાડુ ખાઈ લે છે. પરન્તુ એ ભાજન ઉપર એને આસક્તિ રહી નથી, અત્યંત રાગ રહ્યો નથી. માટે ઉત્કટ વેદનાનુ કાણુ એ ભાજન બનતુ નથી.
નિયમિતતાને કારણે નિપુણ્યકના રાગે ખૂબ હળવા અનતા જાય છે. પૂર્વે જેવી વેદનાએની પીડા ભાગવતા નથી. કાઇક વેળા વેદના થાય તેા તે અલ્પદવાથી અને અલ્પસમયમાં શમી જાય છે.
એકદા એકાંતમાં નિપુણ્યક ખૂશમિજાજમાં બેઠો છે. સદ્ગુદ્ધિ ત્યાં આવી ચડે છે. ત્યારે નિપુણ્યકે પૂછ્યું.
ભદ્રે ! મને અત્યંત આશ્ચર્ય થય છે કે હું આટલા બધા સુખી કેમ અની ગયા? મને આનă આનંદ કૈમ લાગે છે ? મનમાં ચિંતા કે ઉદ્વેગ કેમ જણાતા નથી?
Page #83
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર સદ્દબુદ્ધિએ ઉત્તર વાળ્ય. હે મહાભાગ! અપથ્ય જનના ત્યાગથી અને ગુણકારી ઔષધોના આસેવનથી આ સુખી અવસ્થાને તું પામે છે. તુચ્છ ભેજનના ત્યાગની તત્પરતા?
તે શું આ અપથ્યજનને સર્વથા ત્યાગ કરી દઉં? જેથી હું અનંત અપાર સુખને સાથી બનું.
સબુદ્ધિએ કહ્યું. તારી વાત તે ઘણી જ આદરણીય છે. અપથ્થભેજનને ત્યાગ એ આત્મ-કલ્યાણને માર્ગ છે. તું ત્યાગ કરતાં અગાઉ આગળ પાછળને બધે વિચાર વિવેક પૂર્વક કરી જોજે. ભવિષ્યમાં મુંઝવણ ન થાય “વિના વિચાર્યું કરેલા કાર્યોના પરિણામે સુંદર આવતાં નથી” એ ધ્યાનમાં લેજે.
અપથ્થભોજનને સર્વથા તું ત્યાગ કરવા ઈચ્છતા હો તે સુખેથી ત્યાગ કર, પણ ફરીથી મેળવવાની અભિલાષા ના રાખીશ. જે ફરી મેળવવા પ્રયત્ન કરીશ તે હાલમાં જે સ્વસ્થતા અને શાંતિ મેળવ્યા છે તે પણ ઘટી જશે. માટે ખૂબ જ વિચાર કરી જેજે.
સદ્દબુદ્ધિના શબ્દો સાંભળી નિપુણ્યક તે વિચારના ચગડોળે ચડી ગયો. મારે શું કરવું? શું ન કરવું ? અપથ્યભજન તજી દઉ? કે હાલમાં ભલે મારી પાસે રહું? એનું મન ઝંખવાણું પડી ગયું “મેહ મહિપતિની આજ્ઞાનું ઉલ્લંઘન એ કાંઈ નાના બચાના ખેલ છે ?”
નિપુણ્યક એક દિવસ પરમાન્ન ખાવા બેસે છે. પરંતુ
ચગડોળે ચડી છે કે હાલમાં
તિની આજ્ઞાનું કે
Page #84
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના એને કાંઈ ખ્યાલ રહ્યો નહિ અને વધારે પ્રમાણમાં આરેગી લેવાય છે અને બીજી બાજુ સદ્બુદ્ધિ પાસે જ હાજર છે છતાં એની દરકાર રાખ્યા વિના અપથ્થભેજન પણ થોડું પેટમાં પધરાવી દે છે.
આજે પેટમાં પરમાન્નનું પ્રમાણ વધુ છે પડખે સદ્બુદ્ધિની હાજરી છે એ કારણે જે એનું અતિપ્રિય તુચ્છ ભજન હતું તે આજે એને પિતાને જ તુચ્છ જણાય છે. બેસ્વાદ અને દુર્ગધ યુક્ત જણાય છે.
જ્યારે નિપુણ્યકને પિતાનું પ્રિયજન તુચ્છ અને બેસ્વાદ જણાયું ત્યારે એ વિચાર કરે છે. “મારૂં આ ભેજન તુચ્છ અને બેસ્વાદ છે. દુર્ગધથી ભરેલું છે. કેહાઈ ગયેલું અને ફેંકી દેવા જેવું છે. છતાં પણ મને કેટલી બધી આસક્તિ છે? આ અન્નનો ત્યાગ કર્યા વિના અક્ષય અખંડ આનંદની પ્રાપ્તિ થવાની જ નથી તે ગમે તેમ કરી સત્ત્વનું આલંબન લઈ મને બળની મક્કમતા કેળવી આ તુચ્છ ભજનને સર્વથા સર્વદા માટે ત્યાગ કરવો જોઈએ.” તુચ્છ ભેજનને સર્વથા ત્યાગઃ
દઢ નિશ્ચય કરી નિપુણ્યક સદ્દબુદ્ધિને પિતાની પાસે લાવે છે. પછી કહે છે કે હે બહેન! તું આ મારા રામપાત્રને લઈજા. એમાં જે તુચ્છજન છે એને ફેંકી દે. પછી રામપાત્રને બરાબર માંજીને બેઈ નાખ. એમાં તુચ્છભેજનને અંશ રહેવું ન જોઈએ.
Page #85
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર મને હવે મહાકલ્યાણક ભેજન બહુ ભાવે છે. મારે તુચ્છ અન ખાવાની મૂર્ખતા હવે નથી કરવી. અપથ્થભેજનનું જરાએ કામ નથી. “રાજ્ય લક્ષ્મી પ્રાપ્ત કર્યા પછી કયા હીણભાગી દરિદ્રતાને આમંત્રે ?”
એ અવસરે સુબુદ્ધિ કહે છે. ભાઈ ! સાંભળ. જે તે ત્યાગ કરવાને બરાબર દઢ નિશ્ચય કર્યો હોય, અપથ્યજન તજવાની અત્યંત તાલાવેલી લાગી હોય, તે તું જલ્દી પૂ. પિતાશ્રી પાસે જા. તારી ઉત્તમ ભાવના એમને જણાવી
નિપુણ્યક સદ્બુદ્ધિને સાથે લઈને જ શ્રી ધર્મબંધકર પાસે આવે છે અને અપથ્થભેજન તજવા સંબંધી પિતાને આવેલા વિચારે, સદ્બુદ્ધિ સાથે કરેલા વાર્તાલાપ અને આખરને પિતાને દઢ નિર્ણય વિગતવાર જણાવી દે છે. | હે વત્સ ! તારા વિચારે અતિઉત્તમ છે. મને એ સાંભળી આનંદ થયે છે. પણ તારે નિશ્ચય એ જોઈએ કે પાછળથી તું બીજાઓ માટે હાસ્યનું પાત્ર ન બની જાય. જે તું હાસ્યનું પાત્ર બને તે એ વાત સારી ન ગણાય. આમ શ્રી ધર્મબેકરે જણાવ્યું ત્યારે ઉત્તરમાં નિપુણ્યક છે કે
હે સ્વામિન ! આપ વારે વારે એકની એક વાત કેમ કહો છો? અરે ! હવે તે મારું મન કદાપિ અપથ્ય ભજન પ્રતિ નહિ જાય. આપ વિશ્વાસ રાખે. કૃપા કરી આપ ખાત્રી કરી જુ.
Page #86
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૩૯ નિપુણ્યકની વાત સાંભળી શ્રી ધર્મબેધારે સારા સારા પુરૂષાની સલાહ લીધી. બધાની સંમતિ મેળવી. પછી તદ્યાને બોલાવે છે. રામપાત્ર સેંપી તુચ્છજન ફેંકાવી દે છે. રામપાત્રને બરાબર માંજી, શુદ્ધ પાણીથી ધોઈ એમાં મહાકલ્યાણક પરમાન ભરી નિપુણ્યકને સોપી દે છે. નિપુણ્યકને સપુણ્યકઃ
રાજમંદિરના વાસી માટે આ દિવસ ખૂબ આનંદપ્રદ થાય છે. એ દિવસે ઉત્સવ કરાવવામાં આવે છે. શ્રી ધર્મબેકર અતિપ્રસન્ન બન્યા છે. તદ્યા તે હરખઘેલી બની ગઈ છે. સદ્દબુદ્ધિના આનંદને પાર નથી. રાજમહેલના રહેવાસી ખૂશ ખૂશ થઈ ગયા છે. નિપુણ્યક તે નિપુણ્યક મટીને સપુણ્યકની જાહેરાતને પામે છે. હવે સૌ સપુણ્યક નામથી બોલાવે છે. - સપુષ્ય, આરામપ્રઢ રાજમંદિરમાં આનંદ પૂર્વક રહે છે. તદ્યા અને બુદ્ધિ સાથે સારા સંબંધ રાખે છે. અપથ્ય ભજનને સર્વથા ત્યાગી બની ગયેલ છે.
એના શરીરમાં જુના રે ઉથલે મારતાં નથી. ગેની ભયાનકતા હતી તે તદ્દન મટી ગઈ છે. કેઈ વેળા રહેજ દેખાવ દે, તે સપુણ્યક આપમેળેજ ના શમનને ઉપચાર પ્રારંભી દે છે. ત્રણે ઔષધ નિયમિત આરોગે છે. તે દ્વારા અલ્પ સમયમાં જ પુનઃ વસ્થતા સંપાદન કરી લે છે.
સપુણ્યકનું વર્તન પૂર્ણરૂપે સુધરી ગયું છે. ત્રણે ઔષધ નિયમિત લેવાની કાળજી રાખે છે એટલે ખૂબ જ
Page #87
--------------------------------------------------------------------------
________________
૪૦
ઉપમિતિ કથા સદ્ધાર સ્વસ્થતા મેળવતે ગયે. એનામાં ઉદારતાને ગુણ વૃદ્ધિ પામવા લાગે. શરીરમાં રૂપસૌંદર્ય ખીલવા લાગ્યા. ક્ષણે ક્ષણે સમતા નમ્રતા સરલતા વિગેરે સાત્વિક ગુણે વિકાસને પામતા ગયા.
જો કે સપુષ્પકમાં રગે અગણિત હતાં. આજ સુધી દરેક રોગ નિમૅળ બની ગયા અને પિતે પૂર્ણ નિરોગી બન્યું એવું નથી. છતાં પણ તેણે ઘણાં હળવાં થવાના કારણે એના શરીર, સ્વભાવ અને વર્તનમાં અપૂર્વ સપરિવર્તન થઈ ગયું.
આનંદમાં મહાલતાં સપુણ્યકે સદ્બુદ્ધિને સવાલ કર્યો, કે હે સબુદ્ધિ! વિમલલેક અંજન, તત્વ પ્રીતિકર તીર્થજળ અને મહાકલ્યાણક પરમાન મેં કયા સત્કર્મના લીધે પ્રાપ્ત કર્યા છે ? દાનની દેવાની ઉત્કંઠા : ' હે ભદ્ર સપુણ્યક ! પૂર્વજન્મમાં આ ત્રણે ઔષધે કોઈ મહાભાગ પુરૂષના પાત્રમાં તે દાનમાં આપ્યા હશે, તેથી આ જન્મમાં તને પ્રાપ્ત થયાં છે. જગતમાં એક કહેવત છે કે “વાવ્યું હોય તેવું લણાય.” એમ તે આપ્યું હશે માટે તું મેળવી રહ્યો છે. આ ઉત્તર બુદ્ધિએ આપે, એટલે સપુણ્યકે પુનઃ પૂછયું.
હે સૌમ્ય ! દાન કરવાથી વસ્તુની પ્રાપ્તિ થતી હોય તે આ જન્મમાં પણ આ ત્રણે ઔષધે ઉત્તમ પાત્રમાં આપું, જેથી ભવાંતરે મને આ ગુણકારી ઔષધની પ્રાપ્તિ તરત થાય.
Page #88
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૪૧
સદ્ગુદ્ધિએ જણાવ્યું આનંદથી આપે.
સપુણ્યક ઉત્સાહ ભેર એ ત્રણે ઔષધા ઉદારતા પૂર્વક આપવા જાય છે, પણ કાઈ મહાનુભાવ લેનાર નિકળતા નથી.
કારણ કે સપુણ્યક તા રાજમંદિરમાં રહેતા મહાનુભાવાને આપવા જતા હતા. પરંતુ તેઓ પાસે ઔષધા જોઈતા પ્રમાણમાં હતાં, જો બહારનાને આપવા જાય તે એ આત્માને સપુણ્યક કરતાં ચડિયાતા દાતારી મળી જતાં એટલે સપુણ્યક પાસેથી કાણુ ઔષધા ગ્રહેણુ કરે ?
સપુણ્યકે દાન માટે ઘણાં પ્રયત્ના કરી જોયાં પણ એની સામુ જોવા કોઈ તૈયાર નથી. ત્યાં લેવાની વાત જ કયાં રહી? એ છેવટે કં ટાળી જાય છે. અને સદ્બુદ્ધિ પાસે આવીને પૂછે છે.
કે સદ્ગુદ્ધિ ! આ ત્રણ ઔષધના દાનના કાંઈક તે બતાવ. મારી પાસેથી સરળતા પૂર્વક લેવા કોઈ એ તૈયાર થતુ નથી. માર્ગ મતાવ.
ઉપાય
ૐ નિપુણ્યક ! આ રીતે તારા માલ ખપવાના નથી. એમને એમ કાઈ લઈ લેતું હશે ? પહેલાં તું એની જાહેરાત કર. ઘાષણા કર. “આ ત્રણ ઔષધે લેા જોઇએ તેટલા લે. જોઈએ ત્યારે લેા. અતિ ગુણુ કરનારા છે. આનંદને દેનારા
છે. આરાગ્ય વધારનારા છે. સ્વાદમાં સુંદર છે. જલ્દી જલ્દી àા. રખેને રહી જતાં. નહિ તા પસ્તાવું પડશે” આ ઉપાય સમુદ્ધિએ જણાવ્યા.
Page #89
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર - આ ઉપાયને સપુણ્યકે હર્ષ પૂર્વક સ્વીકાર કર્યો. જાહેરાત કરે છે. ઘેષણ કરે છે. અને ત્રણ ઔષ વિના મૂલ્ય આપે છે છતાં આમાં પણ એક વધે આવી પડે.
ડી સંખ્યાના તુચ્છ માનવીઓ ઔષધ ગ્રહણ. કરે છે. કેટલા તે હસે છે. ત્યારે બીજા કેટલા તે જાહેરાત જેતાં નથી અને ઘેષણ પણ સાંભળતા નથી. આવી પરિસ્થિતિથી સપુણ્યક ઝંખવાણે પડી ગયે એનું મેં લેવાઈ ગયું. ચહેરા ઉપર ઉદાસીનતા ઘેરાઈ ગઈ. સદ્દબુદ્ધિ પાસે આવીને કહે છે.
હે ભદ્રે ! સામાન્ય પરિસ્થિતિવાળા આત્માઓ તે આ ઔષધેમાંથી થોડા પ્રમાણમાં પણ લે છે. પરંતુ બીજા સજજને તે સામું જોવા તૈયાર નથી. મારું સાંભળવા તૈયાર નથી. હું ઈચ્છા ધરાવું છું કે નાના-મોટા સૌ કેઈ આત્માઓ ઔષધમાંથી કાંઈક તે ગ્રહણ કરે પણ એવું બનતું નથી. માટે તું એવો ઉપાય બતાવ કે નાના-મોટા સૌ કઈ આત્માઓ જરૂર કાંઈને કાંઈ ગ્રહણ કરે.
સબુદ્ધિએ કહ્યું કે – નાના અને મોટા સૌ આત્માઓને ઔષધ આપવાને એક માત્ર ઉપાય અજમાવવાનું બાકી છે. તે તું ધ્યાનથી સાંભળ.
વિશાળ કાષ્ઠપાત્રને જ્યાં માનવ સમુદાય વધુ પ્રમાણમાં આવ જા કરતે હય, જ્યાં સૌનું ધ્યાન ખેંચાતું હોય, સૌની નજર તરત પડી શકતી હોય એવી જાહેર જગ્યામાં મૂકજે. ત્યારબાદ તારે એકબાજુ શાંતિથી બેસવું.
તું દરિદ્રી છે. શુદ્ર છે, એમ સમજીને તારા હાથથી
Page #90
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
૪૩. કેઈ લેવા માટે ઈચ્છતું નથી, પરંતુ કાષ્ઠપાત્ર પાસે કોઈને નહિ જેવાથી ઓષધના અભિલાષી આત્માઓ એમાંથી અવશ્ય આવશ્યતા અનુસાર ગ્રહણ કરશે. જે એમાં કઈ ગુણશીલ ભાગ્યવંત આત્મા નિકળી આવશે તે તારે સમજી લેવાનું કે “મારો બેડે પાર” એવું મારું માનવું છે.
સદ્દબુદ્ધિના સુધા સરખા શબ્દો સાંભળી સપુષ્યણુક સહર્ષિત બની ગયે. એણએ બતાવેલા ઉપાયને અમલમાં પણ મૂકી દીધે.
આ વિગત એટલા માટે કહેવામાં આવે છે કે દારિદ્રયમૂર્તિ જેવા જણાતા આત્માઓ પાસેથી પણ જે આ ત્રણ ઔષધે. ગ્રહણ કરે છે, તેઓ રેગથી વિમુક્ત બને છે.
રેગ મુક્તિમાં આ ઔષધે જ કારણભૂત છે. દેનારની દરિદ્રતા કે મહાનતા એમાં કારણભૂત નથી. - જે કથા અત્ર આલેખવામાં આવે છે, એ સૌના . આત્માએ અનુભવેલી ઘટનાઓ જ છે. માત્ર એ અનુભવેને કથાનું રૂપક પહેરાવી, સુંદર પાત્રોનું સર્જન કરી, શબ્દોની વાર્તા રૂપે ગોઠવણ કરી એક રૂપક કથા બનાવી છે.
આ કથા સૌને વાંચતા રુચે તેવી છે. સૌએ એ કથાને ભાવ પિતાના જીવન સાથે કેટલે સંબંધ ધરાવે છે, એ. વિચારી લેવા જેવું છે.
વિચાર કરતાં આ કથાના શબ્દ શબ્દ પિતાના જીવનના મણકા સાથે મેળવી શકાય તેમ છે. આપણે પ્રયત્ન માત્ર.
Page #91
--------------------------------------------------------------------------
________________
૪૪
ઉપપિતિ કથા સારોદ્ધાર
આપણા જીવન સાથે સરખાવવા પૂરતા મર્યાદિત હાવા જોઈએ. ખીજાના જીવન સાથે મેળવવાની ક્ષુદ્રવૃત્તિ આપણામાં ન આવે એ માટે જાગૃત રહેવુ.
હવે આ કથાના ઉપનય-સારાંશ સ ંક્ષેપમાં જણાવીશું. ઉપનય :
આ કથામાં “અષ્ટમૂલપત” નામના મહાનગરનું વર્ણન કરવામાં આવ્યું છે. તે આ સંસાર છે. જેના આદિભાગ કે અન્તભાગ જોઈ શકાતા નથી. અને પાર પણ પામી શકાતા નથી.
એ મહાનગરનેતા કિલ્લા તે “મહામે હ” રૂપ સમજવા અને તૃષ્ણાને પરિખા સાથે સરખાવી છે. ઈષ્ટના વિયેાગે અને અનિષ્ટના સયેગા રૂપ ઉંડા કુવા સમજવા, પાચ ઈંદ્રિયાના સારા નરસા વિષયે એ તળાવા જાણવા. જુદી જુદી જાતના પ્રાણીઓના શરીર એ ભયંકર અંધકાર ભર્યા જંગલની સાથે સરખાવ્યા. નિપુણ્યકને હેરાન કરનાર બાળકો તે ક્રાય માન માયા લાભ નામના ચાર તાકાની
· મળી છે.
દેવલેકના ઉજવળ ઉંચા અને દર્શનીય એવા મહાવિમાના દેવલેાકો એ સૌધ” સમજવા
બૌદ્ધમત, વૈશેષિકમત, ન્યાયદર્શીન, સાંખ્યદર્શીન, જમિનીયદર્શીન વિગેરે મત-ઢનાને જુદા જુદા દેવમ દિશ -સમજવા. સુખ અને દુઃખ એને વિવિધ કરીયાણાનુ રૂપક
Page #92
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના આપ્યું છે. એક પછી બીજે અને એના પછી ત્રીજે એમ જન્મપરંપરા તે જુદી જુદી દુકાને જણાવી.
ભુવનના સાતમે માળે આનંદમગ્ન વિહરી રહેલા શ્રી. સુસ્થિત મહારાજા તે વાત્સલ્ય સિંધુ પરમકૃપાળુ તરણતારણ હાર સર્વજ્ઞ પરમાત્મા શ્રી તીર્થકર દેવ જાણવા.
સર્વજ્ઞ પરમાત્મા કથિત ધર્મની પ્રાપ્તિ વિહૂણ જીવ તે ભિક્ષુ “નિપુણ્યક છે. આને કઈ સહાય નથી માટે “બધુ વિહુ” કહ્યો. તત્વતત્વની વિવેચના શક્તિ રહિત છે માટે “કુમતિ” જણાવ્યો. ધર્મનું ધન એની પાસે જરાએ નથી તેથી “નિર્ધન” બતાવ્યો. કર્મશત્રુઓના ત્રાસ અને માર સહન કરે છે છતાં સામનો કરી શકતું નથી એટલે “બલહીન” જણાવ્યું.
નિપુણ્યકના કર્મો એ જ “ગ” છે. વિષય ભોગેની ઝંખના તે ક્ષુધા છે. પરમાત્માને નાથ તરીકે એણે સ્વીકાર્યા નથી માટે “અનાથ” છે. મિથ્યાત્વની ગાંડપણભરી અવસ્થા એ “ઉન્માદ” છે. “અન્ય દર્શનના સાધુઓ” એને પરાભવ કરનારા છે. તેમને આ કથામાં “તેફાની બાળકની ઉપમા. આપી છે. અમાવાસ્યાની કાલિમા તે “વેદનાનું” રૂપક છે.
એક ભવમાં ભેળવી શકાય એટલું આયુષ્ય તે ભિક્ષાપાત્ર-કર્ધર” જાણવું. વિષ, વિલાસો, હાવ, ભાવ, બિબેક, કેલિ વિગેરે ક્રિડાઓ તે દત્ત-તુચ્છભેજન” છે.
શ્રી જિનેશ્વર દેવ પ્રકાશિત દર્શન તે પોતે જ ગુણસ્વરૂપ “રાજમંદિર” છે. અનાદિ અનંત કાળથી નહિ
Page #93
--------------------------------------------------------------------------
________________
૪
ઉમિતિ કથા સારાદ્ધાર સેદ્રાએલી ગ્રંથી તે જ દ્વાર છે. આ દ્વારે નિપુણ્યક ઘણીવાર આવ્યે છતાં અંદર નથી જઈ શક્યા, તેમાં કથાકારના એ આશય છે. આ જીવ ગ્રંથીપ્રદેશ” સુધી ઘણીવાર આવ્યા છતાં ગ્રંથીભેદ નથી કરી શકો.
કારણ કે દ્વાર ઉપર સતત પહેરો ભરનાર નામ જેવા જ આકાર અને ગુણ ને ધારણ કરનાર “અજ્ઞાન-મહામેાહુ” દ્વારપાળા અને હાંકાટા કાઢી તગડી મૂકતા હતા.
દયાળુ દ્વારપાળ સ્વકવિવર - મલ્યા.. તે રાજમદિરમાં દાખલ થવા દે છે એટલે નિપુણ્યકના કર્માં ઘણાં આછાપાતળાં થઈ ગયા અને અપૂર્વ વીર્યાંલ્લાસથી ગ્રંથીસે” દ્વારા જૈન દનમાં પ્રવેશ કરે છે. નિપુણ્યકના રાજમરિ પ્રવેશ કહા અથવા ગ્રંથીભેદ કહા એ અને એક વસ્તુ છે. પૂ. આચાર્ય મહારાજાઓને રાજમદિરમાં વસતાં “રાજવીઓ” સમજવા. પૂ. ઉપાધ્યાયજીની “મંત્રીશ્વર” તરીકેની ઘટામણી કરી છે. શાસ્ત્રના જ્ઞાતા ગીતા સાધુભગવતાને “મહાયોદ્ધા”નું પદ આપી વિભૂષિત કર્યા છે. સાધુસમુદાય સૌંધી વ્યવસ્થાને વિચાર કરનારા અને ચેગ-ક્ષેમની ચિંતા કરનારા ગણચિંતક” મુનિયાને - ‘નિયાગીવગ –અધિકારીવગ ” સમજવા.
6.
સર્વસામાન્ય સાધના કરનાર સાવરાને તલાટી” તરીકે જણાવેલા છે. શ્રાવકે તે “સૈનીકે” છે. ખાળ યુવા · સ્થવિર સાધ્વીજી અને શ્રાવિકાઓ એ એમના પરિવાર” છે. એ સાધ્વીજી અને શ્રાવિકાઓ અવસરે સુસ્થિત મહારાજાના સૈન્યના સૈનીકા” પણ બને છે.
Page #94
--------------------------------------------------------------------------
________________
પ્રસ્તાવના
४७
મનુષ્યલાકથી ઉપરના સાત રાજલાક પ્રમાણ લાકને સાતમાળના રાજમંદિર” તરીકે કલ્પેલા છે. લેાકના ઉપરના ભાગમાં સિદ્ધશિલા છે. જેનુ નામ ઇષાભારા છે. શ્વેતનિ`ળ સ્ફટિક રત્નની છે. એ અકૃત્રિમ અને શાશ્વત છે. આ સિદ્ધશિલાને જ રાજમંદિરના શિખર” તરીકે જણાવવામાં આવેલ છે.
આ શિખર ઉપર શ્રી સુસ્થિત મહારાજા બિરાજમાન છે, તે જ પરમાત્મા પેતાના કેવળજ્ઞાન દ્વારા લેાકાલેાકને જોઈ રહ્યા છે. એમાં નિપુણ્યકને પણ એ જીવે છે. કેવળ જ્ઞાન દ્વારા જોવું એ જ એમના “ષ્ટિપાત” છે.
સારી રીતે સમ્યધર્માંના એધને આપનારા ગુરૂમહારાજાએ તે ભેાજનગૃહના અધ્યક્ષ શ્રી ધર્મ ખાધકર” જાણવા. અને એ ગુરૂદેવની વાત્સલ્ય ભરી કરૂણા એ ‘‘તદ્યા” એમની પુત્રી સ્વરૂપે છે. એ ગુરૂભગવંતના ઉપદેશ દ્વારા હૃદયમાં જાગૃત થતી સારી બુદ્ધિ સમુદ્ધિ” આ ધર્મબોધકરની ખીજી ગુણવતી પુત્રી સમજવી. આ બંને નિપુણ્યકની પરિચાયિકા તરીકે રહી હતી,
इति श्री आचार्यदेवेश श्री देवेन्द्रसूरीश्वर रचिते उपमितिઅવ-પ્રવચ–થાનાતેદારે પ્રથમપ્રસ્તાવઃ સમાપ્ત. !
1.
Page #95
--------------------------------------------------------------------------
Page #96
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવ પ્રપંચક્યા સારોદ્ધાર
પ્રસ્તાવ બીજો ગુજરાતી વિવરણ
Page #97
--------------------------------------------------------------------------
________________
દ્વિતીય પ્રસ્તાવના પા.
મનુ જગતિ નગરી કર્મ પરિણામ કાળપરિણતિ
અવિવેક ભવ્યપુરૂષ અપરનામ સુમતિ અગૃહતસંકેતા
– મનુષ્ય જ્યાં જન્મ પામે છે તે સ્થળ. – મનુજગતિ નગરીને મહારાજા.
કર્મપરિણામ રાજાની પટરાણી. કર્મ પરિણામ રાજાના મંત્રી.
કર્મ પરિણામ રાજાનો પુત્ર
અને પ્રજ્ઞાવિશાલ
– બે બહેનપણીઓ
સદાગમ
– વિદ્યા ગુરુ
અસંવ્યવહાર નગર – અત્યન્તાબોધ તીવ્રમેહદય સંસારીજીવ તત્પરિકૃતિ તગિ લેકસ્થિતિ ભવિતવ્યતા
અનાદિ નિગે. અસંવ્યવહાર નગરને સરસેનાધિપતિ અસંવ્યવહાર નગરના વડાધિકારી. કથા કહેનાર વ્યક્તિ. પ્રતિહારી. કર્મ પરિણામ રાજાને દૂત કર્મપરિણામ રાજાની મેટી બહેન. સંસારીજીવની પત્ની.
એકાક્ષનિવાસનગર – એકેન્દ્રિય જીવોને રહેવાના સ્થળે. વિકલાક્ષનિવાસનગર વિકલેન્દ્રિય જીને રહેનારા સ્થળે.
વિકલાલ નિવાસ અને પંચાક્ષપશુ ઉન્માર્ગોપદેશ
સંસ્થાનનો વડાધિકારી વ્યક્તિ. માયા
ઉન્માર્ગોપદેશની પત્ની. પંચાક્ષપશુસંસ્થાન- પંચેન્દ્રિય તિયાને રહેવાના સ્થળો. હરણ અને હાથી – સંસારી જીવના ભવો. પુણ્યોદય
ગુપ્ત મિત્ર અને શાણે બંધું તેમજ મનુજગતિને સહાયક સખા.
Page #98
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું
ભવ્યપુરૂષને જન્મ મનજગતિ નગરી અને એની વિશાળતા ?
આ લેકમાં મનુજગતિ નામની મહાનગરી આવેલી છે. કે જ્યાં અનંતાનંત તીર્થંકર પરમાત્માઓ જન્મ પામ્યા, મેટા થયા અને દીક્ષા લીધી છે. કેવળજ્ઞાન પામી જગતના ઉદ્ધાર માટે ધર્મતીર્થની સ્થાપના કરેલી છે. છેવટે કર્મ મુક્ત બની મુક્તિપદને વર્યા છે. ને વળી અનંતા ચક્રવતીઓ, પ્રતિવાસુદેવ, વાસુદે, બલદે, નારદમુનિઓ વગેરે શલાકા પુરૂષ અને ઉત્તમ કેટીના આત્માઓ અવતર્યા છે. - આ નગરીને ફરતે કિલે છે. જે અત્યંત ઉંચે,
૧. મનુજગતિ નગરી એટલે મનુષ્ય જે ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે. આમાં જંબુદ્વીપ, ધાતકીખંડ, અધપુષ્કરાવત એમ અઢી દ્વીપને મનજગતિ નગરી નામ આપ્યું છે. ત્રેસઠ શલાકા પુરૂષો મનુષ્યગતિમાં જ હોય છે. સિદ્ધિપદ પણ અહીંથી મળે છે માટે સૌથી શ્રેષ્ઠ છે.
Page #99
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર વાદળથી વાત કરતે, ગેળાકારે માનુષેત્તર” પર્વત નામને છે અને એ કિલ્લાની ચારે બાજુ અતિવિશાળ, અતિગંભીર સમુદ્ર રૂપ મહાખાઈ આવેલી છે. જે અતિદુર્લબ્ધ છે.
ભરત વિગેરે છ નાના મહેલા છે અને આ મહેલ્લાઓના સિમાચિન્હ તરીકે હિમવત વિગેરે પર્વતે આવેલા છે, જે ગઢ અથવા મેટી દિવાલ તરીકેનું કામ કરે છે.
આ નગરીમાં “વિદેહ” નામવાળે મહા બજાર આવેલ છે જેમાં સુંદર અને મૂલ્યવાન વસ્તુઓના સમુહથી
૧. અઢીદ્વીપ પછી માનુષેત્તર નામનો પર્વત આવેલું છે ત્યાર પછી કઈ મનુષ્યના જન્મ-મરણ થતાં નથી. દેવશક્તિ કે લબ્ધિથી અઢીદ્વીપ બહાર જવાય પણ જન્મ-મરણ તે ન થાય એવી ક્ષેત્ર મર્યાદા છે. - ૨. ભરત, અરવત, હિમવંત, હિરણ્યવંત, હરિવર્ષ અને રમક આ છ ક્ષેત્રોને મનુજગતિ નગરીના મહેલ્લા ગણાવ્યા છે. વિશાળતાની દષ્ટિએ એ સુયોગ્ય છે.
૩. હિમવંત, મહાહિમવંત, નિષધ, નિલવંત, રૂકમી અને શિખરી આ વર્ષધર ક્ષેત્રધર પર્વત છે. જે ઉપર જણાવેલા ક્ષેત્રોના વિભાગોની મર્યાદા નક્કી કરે છે અને અહીં સીમાચિન્હ દિવાલ બતાવેલ છે.
* ૪. વિદેહ–મહાવિદેહ એ બન્ને એક જ છે. એને મહાબજાર એટલા માટે જણાવવામાં આવ્યો છે કે ત્યાંથી સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને મોક્ષ એ રૂપ કરીયાણ જોઈતા પ્રમાણમાં જ્યારે જોઈએ ત્યારે પ્રાપ્ત થાય છે. ભરતાદિ ક્ષેત્રમાં માત્ર ત્રીજા ચોથા પાંચમાં આરામાં જ મેક્ષ પ્રાપ્ત થાય છે, પણ મહાવિદેહ માટે એ સમય પ્રતિબંધ નથી.
Page #100
--------------------------------------------------------------------------
________________
ભવ્યપુરૂષને જન્મ
૫૩ ભરપુર અને જ્યાં ક્રય-વિક્રય પણ શીઘતા પૂર્વક તેમજ બહોળા પ્રમાણમાં થાય એવી દુકાને આવેલી છે. અને એ દુકાનોને
“વિજય” એ પ્રમાણેના શુભનામથી વ્યવહાર કરવામાં આવે છે. - “મેરૂ” વગેરે મેટા પ્રાસાદ–વિશાળ મહેલે આવેલા છે અને ભદ્રશાલ વગેરે નામના બગીચાઓ આ નગરીની રમણચાને વધારી રહ્યાં છે. | મત્સ, મગર, ગ્રાહ વિગેરે જલચર જંતુઓથી યુક્ત અને સ્વચ્છ જલથી પૂર્ણ એવી ગંગાદિ નદીયે આ નગરમાં શેરીના રસ્તાઓનું કામ આપે છે. અને આ ગંગાદિ નદી જ્યાં આગળ આવીને મળે છે તે લવણસમુદ્ર અને કાલેદધિ એ બે મહા રાજમાર્ગ છે. - આ બે રાજમાર્ગોથી મનુજગતિ નગરી ત્રણ વિભાગમાં વહેંચાઈ ગઈ છે. જંબુદ્વીપ ધાતકીખંડ અને પુષ્કરવર એમ ત્રણ વિભાગના નામે છે અને આ વિભાગમાં અવાંતર મહેલ્લાઓ તે ઘણાં જ આવેલા છે.
૧. વળી “વિજય” દુકાને બતાવી તે મહાવિદેહના ૩૨ ખંડો જાણવા. એ વિજયખંડ ભારત કરતાં વિશાળ છે. દરેકમાં ધમરૂપ કરિયાણું કબંધ પ્રાપ્ત થાય છે.
૨. મેરૂ પર્વત કુલ ૫ છે. ૧ જંબુદ્વીપમાં ૨ ધાતકીખંડમાં ૨ પુષ્કરવરાધમાં. જંબુદીપના મેરૂની ઊંચાઈ એક લાખ યોજનની છે, ત્યારે બીજા ચાર પંચાશી હજાર એજનના ઉંચા છે.
૩. મેરૂની તળેટીમાં “ભદ્રશાલ” નામનું મહાવન આવેલું છે. દેવતાઓ આનંદ કરવા ખાતર અહીં આવતા હોય છે. આ વન મનુ યેલકમાં છે.
Page #101
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર જે સ્થાન, જે દેશ અને જે ભૂમિના માલિકી ભેગવનારાઓ રાજાએ તે કલ્પવૃક્ષ સમાન છે. રાજાએ પ્રજાના સુખમાં કારણભૂત હોય છે એથી કલ્પવૃક્ષ જણાવેલાં છે.
આવી નગરીનું વર્ણન કેણ કરી શકે? કાડ મુખે બનાવે અને દીર્ધાયુષ્ય હોય, તેમજ બધામુખ એક સાથે જુદા જુદા ગુણેનું વર્ણન કરવા માંડે તે પણ એ ગુણે વર્ણવી ન શકાય.
ખરેખર પુણ્યની પ્રબલતા અને ગુણની ગરિમાથી આ નગરી આગળ ઇંદ્રની અલકાપુરી પણ દિવસે દેખાતા ચંદ્ર જેવી નિસ્તેજ બની ગઈ કર્મપરિણામ રાજા
આ નગરીના અધિપતિ શ્રી કર્મ પરિણામ મહારાજા છે. જેઓ પિતાનું શાસન, પિતાની આજ્ઞા સુરેન્દ્રો, અસુરેન્દ્રો, નરેન્દ્રો વિગેરે મોટા ગણાતા વ્યક્તિઓ પાસે પણ સહેલાઈથી પળાવી શકે છે, અનેક શક્તિના સ્વામી સુરેન્દ્રો વિગેરે પણ ખૂબ જ નમ્રતા અને સભ્યતાથી કર્મ પરિણામ મહારાજાની આજ્ઞા પિતાના મસ્તક ઉપર ધરે છે. અર્થાત્ આજ્ઞાનું પાલન કરે છે.
પિતાના પરાક્રમ દ્વારા પિતે આ પૂર્ણ ભૂમંડલને અધિપતિ બને છે. એના પરાક્રમને ખંડિત કરવું એ રહેલું
૧. કમપરિણામ જ્ઞાનાવરણદિ આઠ કરૂપ રાજા. કર્મ કેઈને છોડતું નથી. કર્મ જે ન બાંધે તેને કર્મ પકડતું પણ નથી.
Page #102
--------------------------------------------------------------------------
________________
ભપુરૂષના જન્મ
મ
નથી. એની શજ્યનીતિમાં દયા, લાગણી, કુણાશ જેવા ગુણેાના અવકાશ જ નથી. યા-પાત્ર કાઈ નેય ગણુતા નથી.
કોઈ જાતની ઉજા-શેવ્ડ રાખ્યા વિના જ આકરા ઈંડ એ કરે છે. આજ્ઞાએ પણ ખૂબ આકરી ફરમાવવી એ એને મન રમત છે.
શ્રી ક પરિણામની મગરૂરી તેા અજબની છે. એ મનમાં માને છે કે મારા જેવા સમથ પુરૂષ આ વિશ્વમાં અન્ય ઈ છે જ નહિ. વિશ્વમાં હું જ સર્વાંથી શ્રેષ્ઠ, ખલમાં અલિષ્ઠ છું. વિશ્વ તે મારી આગળ ઘાસના તણુંખલા જેવું તુચ્છ છે. અસમર્થ અને અસહાય છે.
એ ક્રૂરતાના સમુદ્ર છે. યા ા શેાધી જડે તેમ નથી. રમત ગમતા અત્યંત શાખીન છે. દુષ્ટલેાભ વિગેરે સુભટોથી વીટળાએલા રહે છે. નાટકના પાત્રા ભજવવામાં અતિકામેલ છે. હેત પમાડે તેવા પાત્રા દ્વારા સંસાર” નાટક હુંમેશાં કરાવે રાખે છે. એ નાટક જોતા કમ પરિણામરાજા કદી થાકતા નથી.
નાટકના સાજ અને પાત્રો :
“સસાર” નાટકમાં રાગદ્વેષ નામના બે સુરજ-તખલાં છે. દુષ્ટાભિસ ́ધી નામના હૈ।શિયાર તમલચી એ તમલાને વગાડનાર છે. ક્રોધ અને માન નામના એ મધુર કંઠે પદ્ધતિ પૂર્વોકનું ગાનારા ઉતાદ-ગવૈયા છે. “મહામેાહુ” નામના સુત્રધાર છે અર્થાત્ આ નાટકના દાર મહામાઢના” હાથમાં હાય છે.
Page #103
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર “ભેગાભિલાષ” નાંદી છે, જે નાટકની પ્રારંભમાં મંગલાચરણ ગાય છે અને ત્યાર બાદ નાટકની શરૂઆત કરવામાં આવે છે.
અનેક જાતની શારીરિક ચેષ્ટાઓ, હાવ-ભાવ, અંગમરોડ વિગેરે ક્રિયાઓ અને વાણીના બોલવા દ્વારા ઠઠ્ઠા મશ્કરી કરી હાસ્યનું મોજું ફેલાવનારો “કામ” નામને વિદુષક છે. નાટક જતાં વચ્ચે વચ્ચે સભાને હસાવવાનું કામ આ વિદુષક કરે છે.
ભય વિગેરે. સંજ્ઞાઓ સુંદર રણકાર કરતાં મંજીર અથવા તે કાંસીજોડાનું કામ આપે છે. કૃષ્ણાદિ લેશ્યાએ તે કાળા વિગેરે વિવિધ રંગે છે. નાટકના ભજવનારાઓને જે રંગ ભલે હોય તે અહીંથી મળી શકતો હોય છે. . નાટક ભજવનારાઓને જે જાતનાં શરીર વસ્ત્ર વિગેરે જોઈતા હોય તે “નિ” નેપથ્યાદિ આપે છે જ્યાં પ્રાણી સુસજિજત થઈકાકાશદર”નામના મહાવિશાલ રંગમંડપમાં નાટય માટે હાજર થાય છે.
વળી અનેક “સ્ક” નામના પુદ્ગલ સમૂહ ત્યાં હાજર હોય છે. નાટકમાં અન્ય જે કાંઈ રાચરચિવું જોઈએ તે એમાંથી બનાવી લેવામાં આવે છે. સંસારના અનેક પ્રાણી “મહા
૧. ભય વિગેરે ૪ સંજ્ઞાઓ છે. આહાર, ભય, મૈથુન, પરિમહ. ૧૦ અને ૧૬ પણ આવે છે.
૨. કૃષ્ણ નીલ, કાપત, તેજે પદ્ધ અને શુકલ આ છ લેસ્યા છે અને કાળો, ડું, ભૂખરે કબુતર જે, લાલ, પીળા, સફેદ આ એના રંગો છે.
Page #104
--------------------------------------------------------------------------
________________
ભવ્યપુરૂષના જન્મ
મહુની” આજ્ઞા પ્રમાણે પાત્ર બની નાચ કરવા તૈયાર થતા
રાય છે.
નાટકમાં લેવા પડતાં જુદાં જુદાં પાત્રો
અત્યંત સ્વચ્છંદી ક્રમ પરિણામ મહારાજા પાતાની મરજી મુજબ પ્રાણીયા પાસે પાત્રો લેવાની ફરજ પાડતા હાય છે.
આ નાટકમાં કેટલાક જીવાને નારકીને વેશ ભજવવા પડતા હાય છે. એ વખતે બિચારાઓને ત્રાસ વેદના અને અત્યંત દુઃખને કારણે કરૂણ આક્રંદન કરીને ક પરિણામને “ખુશ કરવાના હૈાય છે.
કેટલીક વાર જીવાને અળશીયા, માંકણુ, વિષ્ણુ, સર્પ, કુતરા, વાંદરા, ગાય, ભેંસ, અકરા, વાઘ, વરૂ, સિદ્ધ વિગેર તિયંચાના રૂપો ધારણ કરવાના હોય છે અને એ વખતે તાડના, તના, ભૂખ, તાપ, તૃષા, વિગેરેના અનેકાનેક કષ્ટો સહેવાના હોય છે.
વળી કેટલી વખતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર, સ્પૃશ્ય, અસ્પૃશ્ય, એમાં સુખી, દુઃખી, રાગી, નીરાગી વિગેરે મનુષ્યના નેપથ્ય પહેરવાના હોય છે અને એ પાઠ ભજવવા દ્વારા શ્રી ક્રમ પરિણામને સતષ આપવા પડે છે.
કોઈવાર જીવાને મનગમતા પદાર્થાના વિચાગ દ્વારા શાકથી દુ:ખ પ્રદર્શિત કરતા વેશ ભજવવાના હાય છે, તા કોઈવાર મનગમતા પદાર્થાંની પ્રાપ્તિથી આનંદ્ય ઉછળતા નેપથ્ય પહેરવાના હૈાય છે.
Page #105
--------------------------------------------------------------------------
________________
૫૮
ઉપમિતિ કથા સારેદ્ધાર ઘણીવાર સંપત્તિમાં મહાલતાં તે ઘણુવાર દારિદ્રમાં ડુબતાને વેશ, ઘણીવાર રેગથી ખદબદતા શરીરવાળા બનવાનું તે કઈવાર નીરોગી કાયા પહેરી નાચવાનું, વળી સ્ત્રીના લેબાશ પહેરીને નૃત્ય કરવાનું, તે કઈવાર પુરૂષના દેહમાં પાઠ ભજવવાના, તે કઈવાર ઉચ્ચકુળમાં ઉન્મત્ત થઈ બધાની વાહવાહ સાંભળવાની, તે ઘણીવાર નીચકુળમાં ઉત્પન્ન થઈ ટોણાં મેણા અને હલકુ કાર્ય કરી વેશ ભજવવાને અને આ રીતે શ્રી કર્મપરિણામ મહારાજાને ખુશ ખુશ કરવાને રહે છે.
આવા વિવિધ પ્રાણી દ્વારા વિવિધ અને આશ્ચર્યકારી પાઠો ભજવાતા જોઈ શ્રી કર્મપરિણામ ખુબ જ રાજી રાજી થાય છે. આસન ઉપરથી ઉચે થઈને તાળી પાડી પ્રસન્નતા પ્રદર્શિત કરે છે. મહારાણુ શ્રી કાલપરિણતિ અને એની આજ્ઞા :
શ્રી કમં પરિણામ મહારાજાને નિયતિ, યદચ્છા વિગેરે ઘણું રાણીએ છે પણ ગુણથી અને સુંદરતાથી એઓમાં આગળ પડતી કાલપરિણતિ” નામની રાણી છે. તે પટરાણી પદને શેભાવે છે.
આ કાલપરિણતિ મહારાણી ઉપર શ્રી કર્મપરિણામને અત્યંત પ્રીતિ છે. અત્યંત રાગ છે. એણના વિના જરાએ ચેન પડતું નથી. સદાએ પાસે જ હાજર જોઈએ. વિયાગનું નામ સાંભળવા તૈયાર નથી.
Page #106
--------------------------------------------------------------------------
________________
પ
:
ભવ્ય પુરૂષને જન્મ
આ મહારાણુ ક્ષણે, મુહૂર્ત અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, જ્યન, વર્ષ, પૂર્વ, પપમ, સાગરેપમ વિગેરે પરિવારથી પરિવરેલી છે અને સુષમાસુષમા, સુષમા, સુષમાદુષમા, દુષમાસુષમા, દુષમા અને દુષમાદુષમા નામની છ સખીયાથી. વિંટળાએલી છે.
મહારાણીજી પ્રાણુઓને વયના પરિવર્તન દ્વારા માટે ભાગે દુખ જ આપ્યા કરે છે.
સૌ પ્રથમ જન્મેલા પ્રાણીને તરત આ દેવી આજ્ઞા છેડે છે. એ જીવ ! રડવાનું ચાલુ કરે. રડવું બંધ કરી દુધ. પી. આખા શરીરે ધૂળવાળા થાઓ. શેરીમાં જમીન ઉપર. આટો. લથડીયા ખાતા ચાલે. પડી જાઓ. તમારે પગે. વાગે, રડો, શરીરને મલમૂત્રથી ખરડા. નાક લીંટથી ગંદુ. રાખે, મોઢામાંથી લાળ ઝરાવે. આવા આવા સેંકડો હુકમ. છૂટ્યા પછી નવે હુકમ છૂટે. અરે! હવે યુવાન બની જાઓ.
યુવાનીમાં નવી હુકમ પરંપરા નિકળે? અરે એ કળાઓને અભ્યાસ કરે. કામવાસનાના નખરાં શીખો. અર્થ નીતિ શીખે. પરસ્ત્રી ગમન કરે. કુળની મર્યાદા ન જુવે. નાચતાં શીખે. ઉન્માદી બને. સ્ત્રીઓ સાથે વિલાસ કરે, સર્વ ઈદ્રિયને રાજી રાખે. પરભવ પુણ્ય-પાપ ન ગણકારે. પરાક્રમ કરે.. ગમેતેમ કરી ધન ભેગું કરો. તમારી કોઈ વસ્તુ પડાવી લેવા. આવે તેની સાથે લડી મારી નાખે. બીજાની વસ્તુ પચાવી. જતાં શીખે. ચલે ! હવે વૃદ્ધ બની જાઓ.
વૃદ્ધત્વમાં નવા વટ હુકમ બહાર પડેઃ અરે ! તમે.
Page #107
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર શરીરથી જીર્ણ બને. આંખે મોતીયા લાવે. આંધળા બની જાઓ, નાકમાંથી લીંટ ટપકાવે રાખે. કાને બહેશ થાઓ. કાળા સુંદરવાળને સફેદ કરી નાખે. હાથ પગ અને શરીરની ચામડીમાં કરચલી પાડે. લથડીયા ખાતાં વાંકા ચાલે. શ્વાસ-શ્વાસની ગતિ વધા, જ્યાં ત્યાં ઘૂંકના બળખા નાખે. સર્વ લોકોથી ધણિત અને દયાપાત્ર બને. રોગોથી ખદબદે, કડવા ઉકાળા અને કડવી દવા પીઓ. નાની પુત્રવધુઓના ટેણાં મેણું સાંભળી વલેપાત અને આર્તધ્યાન કરે. રડયાં કરે. રડતાં રડતાં મારી બીજી એનિમાં જાઓ અને સબડો.
આ રીતે મહારાજા અને મહારાણી વિવિધ ભાતના - દૃશ્ય જુવે છે અને હૈયામાં હર્ષ ઉભરાતે રહે છે. બન્ને એક જ સ્વભાવના અને સરખા ગુણના હેવાથી પરસ્પરની પ્રીતિ અતિ રહે છે. આમ ઘણે સમય પસાર થઈ ગયે. પુત્ર પ્રાપ્તિ માટેના મારથ :
રાજા–રાણું આનંદમાં દિવસે વ્યતીત કરે છે ત્યાં એક વેળા મહારાણી વિનય પૂર્વક મહારાજાને કહે છે, હે સ્વામિન્ ! આપની કૃપાથી વિશ્વના તમામ સુખ-સાધને મને પ્રાપ્ત થયા છે. ખાવા પીવાને તેટો નથી. લેગ વિલાસના સાધનેની કમીના નથી. ધનભંડાર ભરપૂર છે, પણ એકવાતની ઓછાશ સદા હૈયામાં ડંખ્યા કરે છે.
માત્ર સંતાનની પ્રાપ્તિ થાઓ એ જ ઝંખના છે. સંતાન વિનાની સાહ્યબી અને સુખ એ દુઃખ દેનારા છે. પુત્રની
Page #108
--------------------------------------------------------------------------
________________
સભ્યપુરૂષના જન્મ
૬૧
ચ્છા આપની કૃપાથી પૂણુ થાઓ એટલું જ જોઈ એ છે. એ જ મંગળ આકાંક્ષા.
હૈ પ્રિયે ! તારા હૃદયમાં જેમ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા થઈ છે, એમ મને પણ પુત્ર થાય તે સારૂ એ ઇચ્છા થયા કરે છે. આપણા એના એક જ વિચારા થવાથી તને ચાસ એક સુંદર સુડોળ · પુત્રરત્નની પ્રાપ્તિ થશે. તું નચિ ંત રહે. એમ મહારાજાએ ઉત્તરમાં જણાવ્યું.
આપની મહાકૃપા” આપના મગળ આશીર્વાદ જરૂર ફળીભૂત થશે. હું આપના વચનમાં શ્રદ્ધા રાખું છું: આ પ્રમાણે મહીને મહાદેવીએ મીંગળ વચનની સ્મૃતિ રહે. એ ખાતર પેાતાના પાલવના છેડે ગાંઠ માંધી.
પુત્રરત્નના જન્મ :
મહાદેવી અનેક સાધનાથી સુસજ્જ શયનખડમાં પલંગના મૃદુ અને મુલાયમ ગાદલાં ઉપર પેાઢી રહ્યાં છે. મનિદ્રાને લીધે નેત્રો ખીડાએલા છે. રાત્રિના છેલ્લા પહેારના સમય ચાલી રહ્યો છે. સ્વસ્થ અને શાંત વાતાવરણ વચ્ચે સુંદર સ્વમ. જોઈ પાત જાગૃત બને છે.
સ્વમમાં એક મનારમ્ય આાકૃતિવાળા પુરૂષને નિહાળે છે. તે પુરૂષ આકાશમાંથી ધીરે ધીરે પાતાના પાસે આવી મુખમાં પ્રવેશે છે. ત્યાર બાદ ઉત્તરમાં જઈ મહાર નિ જાય છે. એને કોઈ મિત્ર મળવા આવે છે અને તે થારી વારમાં જ મિત્રની સાથે રવાના થઈ જાય છે.”
Page #109
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર આ સ્વમ જેવાથી મહાદેવી ખુબ પ્રફુલ્લ બન્યા. છાતી - હર્ષાવેશથી ગજ ગજ ફૂલી ગઈ. સાથે થોડું દુઃખ પણ થયું. પલંગમાંથી ઉઠી શયનખંડના બહાર આવી જ્યાં મહારાજા પઢેલ હતાં ત્યાં હંસગતિએ જાય છે અને પિતાને આવેલા સ્વમની વિગત સવિસ્તર જણાવે છે.
હે દેવી ! આ સ્વમ ઉપરથી મારું માનવું છે કે તને પુત્રરત્નની પ્રાપ્તિ થશે. એ પુત્ર ઘણે દેખાવડો, જ્ઞાનવાન, ગુણવાન, નયનેને ઠારનાર, સૌને ગમી જાય તેવે થશે. તારા માટે એ ખુબ જ લાડકવા થશે, પરંતુ આપણા ઘરમાં વધુ સમય રહેશે નહિ. સદાગમ નામના મિત્રની સબતથી અને એના સદુપદેશથી સર્ષ જેમ પોતાની કાંચળી ઉતારે તેમ સંસારને તજી એમને શિષ્ય બની જશે. આ છે તારા - સ્વપનું ફળ.
મહાદેવીએ કહ્યું કે “મને પુત્ર થાય તેય ઘણું” પુત્રના જન્મ થવા માત્રથી મને ઘણે આનંદ થશે. પછી જે થવાનું - હશે તે થશે. - સ્વમની રાત્રિથી મહારાણીની કુક્ષિમાં કઈ જીવ ઉત્તમ ઠેકાણેથી ચવીને આવ્યું. રાણી ગર્ભવતી બન્યા. ગર્ભ દિન પ્રતિદિન વિકાસ પામતે જાય છે. રાણી સાવધાની પૂર્વક એનું જતન કરે છે. ગર્ભ વૃદ્ધિવાળે થતાં સુંદર દેહલા થવા લાગે છે.
સર્વ પ્રાણીઓને અભયદાન આપું. સાધમિકેની ભક્તિ કરું. દખ્રિીઓનું દારિદ્ર દૂર કરૂં. પૂજા ભણાવું.
Page #110
--------------------------------------------------------------------------
________________
ભવ્યપુરૂષને જન્મ
૬૩ આંગીરચાવું” વિગેરે દેહલા થવા લાગ્યા અને મહારાજાએ તે બધા જ દેહુલા પૂર્ણ કર્યા.
આ રીતે ગર્ભની સુંદર સંભાળ થતાં તેના દિવસે પૂર્ણ થવા આવ્યા અને એકદા મધ્યરાત્રિએ જ્યારે શુભદિન, શુભઘડી, શુભળો અને શુભમુહૂર્તને વેગ આવ્યું ત્યારે આ બાળકને જન્મ થયે.
મહારાજાને મંગળ સમાચાર જણાવ્યા, એમણે પુત્રને ઉચિત રીતે જમેન્સવ કરાવ્યું અને “વ્યપુરૂષ એ પ્રમાણે પુત્રરત્નનું શુભનામ સ્થાપ્યું. પરંતુ મહારાણીએ “સુમતિ એ નામ રાખ્યું. આ રીતે સુમતિ અને ભવ્યપુરૂષ એમ બે નામથી રાજકુમાર ઓળખાવા લાગ્યા.
Page #111
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું
અધ્યયન માટે ગમન અગ્રહીતસંકેતા અને પ્રજ્ઞાવિશાલાને સંવાદ
આ જ નગરીમાં અગૃહીતસંકેતા નામની એક બ્રાહ્મણી રહેતી હતી. તેણે સાંભળ્યું કે રાજાના ત્યાં મહારાણીએ પુત્રરત્નને જન્મ આપ્યું અને એને ઉત્સવ ચાલી રહ્યો છે. પુત્રનું નામ સુમતિ-ભવ્યપુરૂષ રાખવામાં આવ્યું છે. આ બધું સાંભળી એણીના હૃદયમાં આશ્ચર્યને પાર રહેતું નથી. એ પિતાની સખી પાસે જાય છે અને ધીરેથી કહે છે.
અગૃહીતસંકેતા–હે પ્રજ્ઞાવિશાલા! શહેરમાં તે ભારે નવાઈ ઉપજાવે તેવી વાતે ચાલી રહી છે. તે જાણ્યું કે નહિ? આપણુ મહારાણીએ પુત્રરત્નને જન્મ આપે અને સુમતિ નામ રાખ્યું છે. આ શું?
પ્રજ્ઞાવિશાલા—હાલી સખી! એમાં શું આશ્ચર્ય
અગૃહીતસંતા–વાહ! આપણુ મહારાજા સાહેબ તે નિબીજ (પુત્ર ન થાય એ-નપુંસક છે અને મહાદેવી
Page #112
--------------------------------------------------------------------------
________________
અધ્યયન માટે ગમન
પણ વધ્યા છે. નિબીજ અને વધ્યાથી કદી પુત્રની પ્રાપ્તિ થાય ખરી? અને અહીં પુત્ર થયે તે આશ્ચર્ય ન ગણાય? બોલ જોઈએ ?
પ્રજ્ઞા વિશાલા–વાહર ભેળી વાહ! તારું નામ સાચેજ અગૃહીતસંકેત છે. કઈ પણ વાતના સંકેતેને સમજી શકતી નથી. રહસ્યને જાણી શકતી નથી. પરમાર્થ શું છે? આ જાણવાની શક્તિ હજુ તારામાં ખીલી નથી. તે
સાંભળ ! આ રાજા નિબીજ નથી પણ બહુબીજ છે. બીજા પુરૂષ કરતાં આમાં પુરૂષ ઘણુ પ્રમાણમાં છે. પુત્રોત્પાદક શક્તિ પણ ઘણી છે. અને મહારાણીને પણ અનંતા પુત્રો છે. વધ્યા નથી. ખરી રીતે આ જ મહારાજા અને મહારાણી વિશ્વના સર્વ પ્રાણીઓના માત-તાત છે.
અગૃહતસંકેતા–જે તું કહે તેમજ હોય તે મહારાજા નિબીજ અને મહારાણી વધ્યા છે એવી પ્રસિદ્ધિ શા કારણે થઈ?
પ્રજ્ઞા વિશાલા—હજુય તું ન સમજી? એમના અનંતા પુત્રો છે, એમાં કેટલાક બહુ દેખાવડા છે. એટલે આ પુત્રને કોઈ ખરાબ માનવીની નજર ન લાગી જાય એટલા માટે “અવિવેક વિગેરે મહામંત્રીઓએ રાજા–પાણીને નિબજ અને વધ્યા તરીકે જાહેર કર્યા છે. આવી તદ્દન સાદી અને સરલ વાત પણ તું જાણતી નથી?
અગૃહીતસંકેતા–અલી સખી? કેઈની નજર ન લાગે એટલા માટે રાજપુત્રો જન્મવા છતાં જાહેર નથી કરતા, તે
Page #113
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર પછી હમણાં જે રાજકુમારને જન્મ થયેલ છે તેની જાહેરાત કેમ કરવામાં આવી?
પ્રજ્ઞા વિશાલા–જરા ધીરી થઈ સાંભળ ! આપણું આજ નગરીમાં “સદાગમ” નામના પુરૂષ રહે છે. જે મારા ચીર પરિચિત અને જુના જાણીતા છે. અતિ ગુણશીલ અને આનંદી છે. એક દિવસ મેં એમના મુખ ઉપર ઘણી પ્રફુલ્લતા જોઈ એટલે મેં એ પુરૂષને પૂછયું.
આજ આમ આટલા બધા પ્રફુલ્લ કેમ છો ? એ હેજ હસ્યા મેં વધુ આગ્રહ કર્યો એટલે એ બોલ્યા.
સાંભળ તારો આગ્રહ છે એટલે જણાવું છું.
શ્રી કાળપરિણતિ મહારાણી એકાંતમાં પિતાના પતિદેવને વાત કરે છે કે, હે પતિદેવ! હું “વંધ્યા” શબ્દના ટોણ સાંભળીને કંટાળી ગઈ છું. મારે અનંતા પુત્રો છે. છતાં મારા ઉપર વંધ્યા તરીકેની ખાટી છાપ મારવામાં આવી છે. લેકે મને અપશુકનીયાળ ગણે છે. આ મારી આપત્તિ દૂર કરો. ' અરે! આપણું બાળકે પણ મુંઝાય છે. અમારે મા બાપ કોને કહેવા ? બાળકને પણ ઘણી શરમ આવે છે.
રાજાએ કહ્યું હે દેવી ! જેમ તારા ઉપર “વંધ્યાને આરોપ છે. એમ મારા ઉપર પણ “નિબજ-નપુંસક” પણને આરોપ છે. એ દુઃખ મને પણ ખટક્યા કરે છે. આપણે બંને સમાન દુખવાળા છીએ.
તને હવે જે પુત્ર થશે, તેની આપણે જાહેરાત કરી દઈશું. જેથી લેકમાંથી તારૂં વંધ્યાપણું દૂર થાય. નિંદા
રોણા સભા કરે છે કે તે જાણી એકાંત
Page #114
--------------------------------------------------------------------------
________________
અધ્યયન માટે ગમન
અટકી જાય અને પુત્રવતી ગણાઈશ. અને મારા ઉપર આરોપ પણ ટળી જશે.
હે પ્રજ્ઞા વિશાલા ! રાજા રાણીએ પોતાના આરેપ ટાળવા ખાતર આ પુત્રરત્નની જાહેરાત કરી છે. આ રાજપુત્ર મને અત્યંત પ્રિય છે. કારણ કે ભવિષ્યમાં એ મોટો થઈ મારી પાસે આવી મારે બનશે. એ મહારાજા પાસે ટકવાને નથી પણ મારી પાસે રહેશે. આટલા માટે આજે હું આનંદમાં દેખાઉ છું. ' હે ભદ્રે ! તને રાજપુત્રના જન્મની જાહેરાતનું કારણ સમજાણું ને? ભવ્યપુરૂષ પુત્રને પ્રકાશિત કરવામાં રાજારાણીને કલંક છેવાઈ જશે.
અગૃહીતસંકેતા–પ્રિય સખી ! તેં કહ્યું તે બધું જ સમજાણું પણ સદાગમના હર્ષનું કારણ બરોબર ન જણાયું.
પ્રજ્ઞા વિશાલા—વાહ! કેટલું તારૂં ભેળપણ? રાજપુત્ર જ્યારે બાળપણુ વટાવી જશે અને એગ્ય વયને થશે ત્યારે તે સદાગમના સમાગમમાં આવશે અને ધીરે ધીરે એ રંગાઈ જશે કે એમને શિષ્ય બની કાયમ માટે રહી જશે. સુમતિ રાજા-રાણી પાસે રેહેશે નહિ આવા ગુણીયલ શિષ્યની પ્રાપ્તિમાં હર્ષ થાય કે નડિ? - અગ્રડતસંકેતા–બહેન! તારી વાત સાંભળીને તે મને તે એ ગુણશીલ પુરૂષ સદારામના દર્શનની હૈયામાં ઉત્કંઠા થઈ છે. તું મને એ મહાપુરૂષના દર્શન કરાવ.
પ્રજ્ઞા વિશાલા–ચાલ, સખી! ખુશી થી એ મહાપુરૂષના દર્શન કર. તને પણ લાભ થશે..
Page #115
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર શ્રી સદાગમના દર્શને
અગૃહીતસ કેતા અને પ્રજ્ઞાવિશાલા એ બંને સખીએ સદાગમના દર્શન માટે રવાના થયા છે.
જ્યાં “વિજય”નામની મોટી મોટી દુકાને હતી, એવા “વિદેહ” નામના બજારમાં આ બંને સખીઓ આવે છે. અને દૂરથી જ આ પુરૂષને જુવે છે ત્યાં નયનેમાં આનંદ છવાણ, ગાત્રો પુલક્તિ બન્યા, રેમ રાજી વિકસ્વીર બની.
અનેક પુરૂષો મહાત્માની સેવા કરી રહ્યા હતા અને સદાગમ પણ યોગ્યતા મુજબ સૌને ધર્મતત્વ સમજાવતાં. ચૈતન્યનું સ્વરૂપ, જડ ચેતનને ભેદ, જ્ઞાન દર્શન ચારિત્રને માર્ગ, ચારગતિરૂપ સંસાર, પાંચ ઇંદ્રિય અને તેના વિષે છ લેશ્યા, સાત નય, સપ્તભંગી, અષ્ટપ્રવચનમાતા, નવ તત્ત, દશ યતિધર્મ, વિગેરે જુદા જુદા વિષય ઉપર સમજનારની યેગ્યતા જાણી સમજાવતા હતા.
વળી સ્યાદ્વાદની મહત્તા, શરીરની અનિત્યતા, પ્રાણીઓની અનાથતા, સંસારની અસારતા. આત્માનું એકત્વ, જડ અને અન્ય આત્માઓથી પૃથક–જુદાપણું, શરીરનું અશૌચ. પણું અર્થાત મલિનતા, કમેને આવવાના કારણે, નવા કર્મોને આવતાં રોકવાના ઉપાય, જુના કર્મોના નાશના ઉપાયે, લેકવરૂપ, સમ્યકત્વ પ્રાપ્તિની દુર્લભતા, અને ધર્મ આરાધનની દુષ્કરતાદિ જણાવતાં હતાં.
આ બંને સખીએ ત્યાં આવીને શ્રી સદાગમને વંદનાદિ કરી બેસે છે. અગ્રહિતસંકેતા તે શ્રીસદાગમને જોતાં જ
Page #116
--------------------------------------------------------------------------
________________
અધ્યયન માટે ગમન
૬૭
ખૂબ હર્ષોંધેલી ખની ગઈ અને ત્યાર પછી તેા રાજ પ્રજ્ઞાવિશાલાની સાથે સદાગમને વંદન કરવા અને એમના ઉપદેશને સાંભળવા જવા લાગી, અગૃહીતસમૃતા પાતના આત્માને કુંતા માનવા લાગી.
ભવ્યપુરૂષ સુમતિનુશ્રી સદાગમ પાસે આગમન :
એકદા શ્રી સદાગમે ચતુર એવી પ્રજ્ઞાવિશાલાને કહ્યું, હું ભદ્રે ! તારે એક અતિ અગત્યનું કાર્યં કરવાનુ છે. જે રાજપુત્ર ભવ્યપુરૂષના જન્મ થયા છે એ ભવિષ્યમાં ઉત્તમ ગુણવાળા થવાના છે. એના ખાતર તારે રાજપરિવાર સાથે સબંધ રાખવાના છે.
ધીરેધીરે રાજા અને રાણીના તારે વિશ્વાસ મેળવવાના છે અને ભવ્યપુરૂષની ધાવમાતા તરીકે રાજમંદિરમાં રહેવાનુ છે. રાજપરિવાર, રાજમાતા અને રાજપુત્રનાં તારે દિલ જિતી લેવાના છે. પછી રાજપુત્રને બુદ્ધિથી અત્ર મારી પાસે લાવજે.
જો તું માળ છેર સુંદર કરીશ એટલે રાજપુત્ર તારી સાથે માનથી અહી આવશે. આવવા માટેની આનાકાની પણ નહીં કરે. અહીં આવ્યા પછી તે રાજપુત્રને ખૂબ આનંદૅ આવશે. પૂર્વભવના સંસ્કારી આત્મા છે.
પ્રજ્ઞાવિશાલા આજ્ઞાને ઉત્સાહથી સ્વીકારે છે. વિનયપૂર્વક હાથ જોડી કહ્યું કે, આપનું વચન મારે પ્રમાણ છે.
પ્રજ્ઞાવિશાલા ધીરેધીરે રાજપરિવારને સસ કરવા લાગી. રાજમાતા રાજપુત્ર સૌને એણીએ મધુરભાષા, વિનય, નમ્રતા વિગેરે ગુથી આકષી લીધા. રાજપુત્રની ધાત્રમાતા
Page #117
--------------------------------------------------------------------------
________________
-
-
go
ઉપમિતિ કથા સારદ્વાર પણ બની ગઈ અને રાજપુત્રને તે એટલે બધે હેવીયે. કરી દીધું કે એને પિતાની માતા કરતાં પ્રજ્ઞાવિશાલા પાસે. વધુ ગમતું.
પ્રજ્ઞાવિશાલા એક દિવસ સુમતિ રાજપુત્રને પોતાની સાથે જ સદાગમના દર્શને લઈ જાય છે અને રાજપુત્ર વિજ્યપૂર્વક સદાગમને નમસ્કાર કરે છે, ત્યારબાદ એમની નજીકમાં જ ઉપદેશ સાંભળવા બેસી જાય છે.
શ્રી સદારામે રાજપુત્રને ઉદેશી એની યોગ્યતા પ્રમાણે મધુર ભાષા અને સરલ શબ્દોમાં એ સરસ ઉપદેશ આપે કે એના હૃદયમાં થયું કે આવું જ સાંભળવા મળે તે કેવું મજાનું?
તે રોજ પ્રજ્ઞાવિશાલાની સાથે શ્રી સદારામ પાસે આવવા લા રાજપુત્રના મનમાં થયું કે મને જે સદાગમ પાસે અધ્યયન કરવાનું થાય તે કેવું સારું? એ વિચાર પિતાની ધાવમાતાને જણાવ્યું અને પ્રજ્ઞાવિશાલાએ એ વિચાર શ્રી કમ પરિણામ મહારાજાને જણાવ્યા.
રાજપુત્રને પિતાની મેળે સદાગમ પાસે અધ્યયન કરવાનું મન થયું એટલે મહારાજાએ આનંદપૂર્વક ધામધૂમથી મોટો વરઘોડો કાઢી રાજ્યની રાતિ પ્રમાણે શ્રી સદારામની પાસે ભવ્યપુરૂષને ભણવા બેઠાડે છે. સાથે સાથે રાજપુત્રની દેખભાળ માટે ધાવમાતા પ્રજ્ઞાવિશાલાને પણ ત્યાં જ રાખવામાં આવે છે.
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું સંસારીજીવ
સંસારીજીવ-તસ્કર :
સપુરૂષ શ્રી સદાગમ ઉપદેશરૂપ અમૃત રેલાવી રહ્યાં છે. ભવ્યપુરૂષ, પ્રજ્ઞાવિશાલા, અગૃહીતસંકેતા અને અન્ય શ્રોતાઓ ઉપદેશામૃતનું પાન કરી રહ્યાં છે. એવામાં પડખેની દિશામાંથી અત્યંત કેલાહલ સંભળાય છે.
કેલાહલના ઘંઘાટના કારણે શ્રોતાગણનું ધ્યાન એ દિશા તરફ ગયું. સૌના મનમાં વિચાર થાય છે કે આ કલાહલ શાને છે? શું કાંઈ નવાજુની ઘટના બનવા પામી છે? હકિક્ત જાણવા માટે શ્રોતાજને ઉત્કંતિ બન્યાં છે.
એટલે શ્રી સદાગમ પિતે જ સભાને ઉદેશીને ગંભીર અને કરુણું ભરી દષ્ટિએ બેલે છે.
હે મહાનુભા! સંસારીજીવ નામને ચાર છે. તેને
Page #119
--------------------------------------------------------------------------
________________
૭૨
ઉપમિતિ કથા સારદ્વાર રાજપુરૂષે પકડી શુળી ઉપર ચડાવવા વધ્યધામ ઉપર લઈ જાય છે અને આ બધે ફેલાહલ સંભળાય છે.
આ સંભળી શ્રોતાઓ સંસારીજીવ ચરને જોવા માટે બારી બારણા અગાસી વિગેરે સ્થળે જઈ જેવા લાગે છે અને કરૂણા દૃષ્ટિથી ચારે તરફ જુવે છે. સંસારીજીવની દશા :
ચારના આખા શરીર ઉપર રડી-ભભૂતિ લગાવવામાં આવી છે. ગેરૂના હાથથી શરીર ઉપર છાપા મારવામાં આવેલા છે. શરીર ઉપર જ્યાં ત્યાં કાળી સાહીના ટીલા ટપકાં કરવામાં આવ્યાં છે.
કંઠમાં કાળાં કણેરની કાળી માળા પહેરાવવામાં આવી છે છાતી ઉપર માટીના કડીયાને હારડે લટકતે રાખવામાં આવ્યું છે જુનું અને કેટલાય કાણાંવાળું છાબડું છત્ર તરીકે એના માથે ધરવામાં આવ્યું છે. ડોકમાં મોટો મણીયે પાણે બાંધવામાં આવ્યું છે.
વળી લ બકર્ણ ગધેડા ઉપર એની સવારી કાઢવામાં આવી છે. ચારે બાજુ ફર અને બિહામણા રાજપુરૂષ વિંટળાઈને ઉભા રહેલાં છે. નગરવાસીઓ એના કુકર્મોની નિંદા કરી રહેલાં છે. છોકરાએ હુરે-હુરે બેલાવી તાડીયે પાડી ચેરને ચીડવી રહ્યાં છે.
મૃત્યુના ભયથી શરીર થર થર ધ્રુજી રહ્યું છે. નયને બચવાની ઈચ્છા માટે જ્યાં ત્યાં દયામણી નજરે જોઈ રહ્યા.
૧ વધ્યધામ-ફાંસી, શૂળી, વિગેરે દ્વારા જે સ્થાને મારી નાખવામાં આવે તે સ્થાન.
Page #120
--------------------------------------------------------------------------
________________
સંસારી જીવ છે. શેક અને વિશાદની છાયાથી મુખ શ્યામ અને તેજ વિહેણું બની ગયું છે. અંતરથી દયા માટે આજીજી કરી રહે છે. રંકમાં રંક જેવી દશાવાળા અને અનાથ એવા સંસારી જીવ નામના તસ્કરને સૌ નિહાળે છે. સંસારીજીવનું સદાગમ પાસે આવવું
ચેરની આવી દશા જોઈ દયાળુ પ્રજ્ઞાવિશાળાના હૈયામાં ખુબ લાગણી થઈ આવે છે. શું આ ચારને બચાવી શકાય એમ છે કે નહિ? કયે ઉપાય બચાવ માટે હોઈ શકે? હું આને બચાવ માટે કાંઈ કરી શકું? એ હ! યાદ આવી ગયું.
જે આ સંસારી જીવ સંતશેખર શ્રી સદાગમના શરણુને સ્વીકાર કરે તે સહેલાઈથી બચી જાય. શ્રી સદારામ સિવાય એ રાંકને રક્ષણહાર કેઈ થઈ શકે એમ નથી. અન્યમાં એ એ શક્તિ પણ નથી.
આ પ્રમાણે વિચાર કરી પ્રજ્ઞાવિશાલા ચેર તરફ દોડી અને ચેરને કહે છે. ' હે ભદ્ર! તું શ્રીસદાગમનું શરણ સ્વીકાર. એ મહાપુરૂષ છે. દયાના સાગર છે. કરુણાના ભંડાર છે. તેને બચાવી શકે એવા સમર્થ છે. તું એમના શરણે જઈશ તે જરૂર અચી જઈશ. તે જ તારે ઉદ્ધાર થશે. તું એમની સેવાથી એક સજજન કોટીને ઉમદા માણસ બની જઈશ. માટે છે - ભદ્ર! તું સદાગમનું શરણુ શીધ્ર સ્વીકાર.
પ્રાવિશાલાના વચને સાંભળી સંસારીજીવ તરત
Page #121
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર: જ “ઝાદ માં ગાદે માં” “મને બચાવો, બચાવેના પિકાર. કરતે શ્રીસદાગમના ચરણમાં આવી ઢળી પડે છે.
શ્રી સદારામ સંસારીજીવને કહે છે, હે ભદ્ર! તને હવે “અભય” છે. તારે કોઈની ભીતિ રાખવાની જરૂર નથી. તને અહીં કેઈ પણ હેરાન કરશે નહિ. તું નિર્ભય બન.
શ્રી સદાગમના અભય વચને સંભાળી ચેરના હૃદયમાં અપૂર્વ શાંતી થઈ. એના ચહેરાની ફીકાશ ઓછી થઈ. આખો. આનંદને વ્યક્ત કરવા લાગી. મુખ ઉપર મિત ચળકવા લાગ્યું. હદયમાંથી ભયે વિદાયગીરી લીધી અને તે પછી પુનઃ સંસારીજીવે ઉપકાર માનવાપૂર્વક શ્રી સદાગમના ચરણ પકડી એના ઉપર પિતાનું મસ્તક ધરી દીધું.
શ્રી સદારામ સંસારી જીવને આશ્રય આપે છે. એટલે એ શાંતિ અનુભવવા લાગે છે. શ્વ સેશ્વાસ હળવા થાય છે. શરીરની પ્રજારી અને કંપ દૂર થાય છે. એને વિંટીને રહેલા ક્રૂર રાજપુરૂષે વિચારમાં પડી જાય છે.
આ નગરમાં શ્રી સદારામ એક વિશિષ્ટ અને શક્તિ સંપન વ્યક્તિ ગણાતી હતી. કર્મ પરિણામ મહારાજા પણ શ્રી સદાગમથી ભય પામતા હતા. કર્મ પરિણામની સત્તા બધે ચાલતી, પણ શ્રી સદાગમ પાસે એ પાંગળી બની જતી. રાજા જેનાથી ભય પામે, તે એના કર્મચારીઓ ભય : પામે, એમાં શી નવાઈ?
સંસારીજીવને વિંટળાઈ રહેલા કૂર રાજપુરૂષે પણ ભય પામ્યા. અમારૂં સદાગમ પાસે કાંઈ વળવાનું નથી.
Page #122
--------------------------------------------------------------------------
________________
-
સંસારી જીવ
૭૫, અમે ચેરને સદાગમ પાસેથી પાછા લઈ શકીએ એમ નથી. એટલે તેઓ ઉદાસ મુખડે પાછા વળ્યાં.
ત્યારબાદ સ્વસ્થ બનેલા સંસારીજીવને અગૃહીતસંકેતાએ પૂછ્યું, હે ભાઈ! તે એવો કયો અપરાધ કર્યો કે જેથી તને યમદૂત સમા બિહામણું આ રાજપુરૂષાએ પકડયો અને તને વધ્યધામ તરફ શૂળી ઉપર ચડાવવા લઈ જતાં હતાં ?
હે બહેન ! તું એ વાત પૂછવી જ જવાદે. એ વાત સાંભળવામાં આવે, તે સજ્જનેના હૃદયને વ્યથા થયા વિના: ન રહે, જરૂર પીડા કરશે. મારી રામકહાણી સાંભળવામાં દુઃખ થશે, એ કહાણી સાંભળવા જેવી નથી. માટે એ. આગ્રહ જવાદે.
અથવા તમારે જે સાંભળવી જ હોય, તે જેમણે. ત્રણે લોકના અને ત્રણે કાળના પદાર્થો જોયા છે અને જાણ્યા છે, એવા મહાપુરુષ શ્રી સદાગમ મારી દર્દભરી કથા અથથી. ઇતિ સુધી જાણે છે. તે એમના જ પવિત્ર મુખેથી સંભળે,
એ વધુ ઉત્તમ રહેશે. - શ્રી સદારામે કહ્યું. હે ભદ્ર! આ અગૃહીતસંકેતા
તારૂં વૃત્તાન્ત સાંભળવા અતિ ઉત્કંઠા રાખે છે, તે તું એની જિજ્ઞાસાને તૃપ્ત કરવા માટે પણ તારૂં વૃત્તાન્ત કહી સંભળાવ એ સંભળાવવામાં કાંઈ પણ વાંધાજનક નથી. ખુશીથી કહે.
જેવી આપની આજ્ઞા.” પરંતુ આ બધા સભાજનેની. વચ્ચે બેલતાં મને શરમ આવે છે. હું મારા પાપવૃત્તાન્તને.
Page #123
--------------------------------------------------------------------------
________________
9
ઉપમિતિ કથા સારોદ્ધાર
બધા વચ્ચે જીભથી કેમ ઉચ્ચારૂં ? મારી જીભ ચાલતી નથી. માટે કૃપા કરી એકાંત જગ્યા જણાવા તે ત્યાં હું ખુલ્લા હૃદયથી એ સત્ય ઘટના સંભળાવી દઈશ. આ પ્રમાણે સંસારીજીવે જણાવ્યું.
શ્રી સદાગમ સભા તરફ નિહાળે છે. સભાજના વિવેકી અને શાનમાં સમજે તેવા હતા એટલે તરત જ ઉભા થઈ જાય છે અને દૂર પ્રદેશમાં જઈ એસે છે.
પ્રજ્ઞાવિશાલા પણ ઊભી થઈ દૂર જવા તયાર થઈ ત્યારે શ્રી સદાગમે જણાવ્યું, હે ભદ્રે ! તારે અને રાજપુત્રે જવાની જરૂર નથી. અહીં જ બેસા અને સંસારી જીવ જે કથા કહે તે સાંભળે.
એ સ્થાને શ્રી સદાગમ, પ્રજ્ઞાવિશાલા, અગૃહીતસ કેતા, · ભવ્યપુરૂષ રાજપુત્ર, સંસારીજીવ તસ્કર આટલાં જ રહ્યાં. આ ચારમાંથી મુખ્ય રીતિએ સંસારી જીવ અગૃડીતસ કેતાને જ અનુલક્ષીને પેાતાની અનુભવેલી વિડ ંબનાથી ભરપૂર કથા હેવી ચાલુ કરે છે.
Page #124
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું અસંવ્યવહાર નગર યાને અનાદિ નિગોદ અસંવ્યવહાર નગર :
આ લેકમાં અતિપ્રસિદ્ધિને પામેલું અસંખ્યવહાર નામનું નગર છે. આ નગરનું જેવું નામ છે એવા જ એના ગુણ રહેલા છે. અનંતાનંત લોકો આ નગરમાં વસેલા છે.
આ નગરમાં અનાદિવનસ્પતિ” નામના કુળપુત્રો રહે છે. અને કર્મ પરિણામ મહારાજાએ આ કુળપુત્રો ઉપર પોતાની આજ્ઞાનું કડકાઈથી બરોબર પાલન કરાવી શકવામાં સમર્થ
૧ અસંવ્યવહાર–સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય. જે હજુ સુધી એ સ્થાન છેડીને આગળ ન ગએલ હોય. આનું વર્ણન આગળ આવશે. અનાદિ નિગોદ સમુહને અસંહાર નગરની ઉપમા આવી છે. - ૨ અનાદિ વનસ્પતિ–ઉપર પ્રમાણે જ સમજવું. નિગોદી સમુહને અસંવ્યવહાર નગર જણાવ્યું છે ત્યારે તેમાં રહેલ જીવને અનાદિ વનસ્પતિ જણાવેલ છે.
Page #125
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારેાદ્વાર
એવા ૩ અત્યતામાધ” નામના સર સેનાપતિ અને જતીવ્ર માહાય” નામના મહત્તમ પુરૂષ અર્થાત્ વડા અધિકારીને સદ્દા માટે નીમેલા છે.
25
આ ખૂન્ને . જણા આ નગરમાં જ રહે છે અને મહારાજા ની આજ્ઞા સૌ પાસે કડક રીતે પાલન કરાવે છે.
ક્રમ પિરણામ મહારાજાની આજ્ઞાથી કુળપુત્રોને નિગેાદ નામના આરડાઓમાં રાખવામાં આવ્યા છે. એક એક આરડામાં અનત અનત કુળપુત્રોને રાખવામાં આવ્યા છે. એરડાઓ અસંખ્ય છે. અનત અનંત જીવાએ મળીને એક પિ ́ડ–શરીર રૂપે રહેવાનુ હાય છે.
તંત્રમાહ અને અત્યંતાખાધની આજ્ઞાથી દરેક કુળપુત્રોએ ગાઢ નિદ્રામાં પેઢી ગએલા પુરૂષની માફક સૂઈ રહેવાનું, મૂર્છા આવેલ પુરૂષની જેમ પડયા રહેવાનુ, દારૂ પીધેલ પાગલની જેમ બેભાન રહેવાંનુ અને જીવતા છતાં સડદાની જેમ પડયા રહી નિગેાદ નામના ઓરડામાં ગાંધાઈ ને જીવન ગુઝરાતુ હોય છે.
આ નિગેાદ આરડામાં રહ્યા હેાય ત્યારે સ્પષ્ટ ચેષ્ટા, સ્પષ્ટ ચૈતન્ય. સ્પષ્ટ ભાષા વિગેરે કાઈ પણ ગુણા વિકાસ પામેલા હાતા નથી. લગભગ સ` ગુણૈાથી રહિત જેવી દશા
૩ અત્યંતાંબેધ—મહાઅજ્ઞાન, મિત્થાત્ત્વ, ૪ તીવ્રમે હાયમેાહનીય ક`ના ગઢ ઉદય મહત્તમ—વડાધિકારી, સુબેદાર, કલેકટર જેને આજની ભાષામાં કહી શકાય.
Page #126
--------------------------------------------------------------------------
________________
અસંવ્યવહાર નગર યાને અનાદિ નિગોદ હેય છે. અતીન્દ્રિયજ્ઞાની સિવાય આ જડ છે કે ચૈતન્ય એ પણ ન સમજાય એવી આ અવસ્થા હોય છે.
અનંતજીવ હોવા છતાં શરીર અતિસૂક્ષ્મતમ હેય છે. તેથી શસ્ત્ર દ્વારા એમાં છેદ-છદ્ર કરી શકાતું નથી. તલવાર વિગેરેથી ભેદ-ટુકડા કરી શકાતા નથી. અગ્નિ દ્વારા દાહ કે તાપ પણ થઈ શકતાં નથી. પવન દ્વારા સૂકવી -નાખવું કે ઉડાડી લઇ જવું એ પણ બનતું નથી. પાણી દ્વારા પલાળી દેવું તાણી જવું એ પણ બનતું નથી. આ જીવને કોઈપણ આઘાત પ્રતિઘાત કે ઉપઘાત થઈ શકતો નથી. ટૂંકમાં બાહ્ય કઈ પણ પદાર્થ દ્વારા કેઈ પણ જાતની વિક્રિયા આ નિગદના શરીરમાં કરી શકાતી નથી.
પિતાના સ્થાનેથી બીજા સ્થાને ગમન અથવા બીજ સ્થાનેથી પિતાને સ્થાને આગમન જેવા લેકવ્યવહાર પણ આ નિગદ અપવરક–એરડામાં હોતા નથી. કદી પણ કરી શકાતાં નથી.
હે અગૃહીતસંકેતા ! એ અનંતજી સાથે નિગોદનામના ઓરડામાં મેં અનંતકાળ પસાર કર્યો છે. ગણત્રીમાં એ કાળ ગણી શકાય એમ નથી. મારૂ નામ સંસારી જીવ છે. અમારૂ કુટુંબ વિશાળ હતું. અમારા કુટુંબના અમે બધા બધી ક્રિયાઓ સાથે જ કરતા.
૧ અતિ ભૂકંમતમ—ખૂબ જ નાના. સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી આવું શરીર મળે છે અને તે પાપપ્રકૃતિ છે.
Page #127
--------------------------------------------------------------------------
________________
૮૦
ઉપમિતિ કથા સારદ્વાર
તજિગદૂત
એક વેળા મહત્તમશ્રી તીવ્રમેહ સમ ભરીને બેઠા છે. એ વખતે તત્પરિણતિ” નામના પ્રતિહારી સભામાં દાખલ થઈ અને તીવ્રમેહને વિય પૂર્વક નમસ્કાર કરી મીઠી ભાષામાં બેલે છે. - હે દેવ! પરમ કૃપાળુ શ્રી કર્મ પરિણામ મહારાજાની આજ્ઞાથી “તનિગ” નામને કુશળ દૂત અહીં આપણે દ્વારે આવીને ઉભે છે અને આપના દર્શન કરવાની ઈચ્છા જણાવી રહેલ છે.
તીવ્રમેહ અને અત્યંતઅબોધે કહ્યું તર્નિગને જલ્દી મોકલે. અમારી આજ્ઞા છે. આ પ્રમાણે તારિણતિને જણવવામાં આવ્યું એટલે એ સભાની બહાર આવી દ્વારે ઉભેલા તનિગને સભ્યતાપૂર્વક સભામાં પ્રવેશ કરાવ્યું.
તનિગ દૂત સભામાં પ્રવેશ કરી વિનય પૂર્વક મહત્તમ અને સરસેનાપતિને નમસ્કાર કરે છે અને સહેજ હાસ્ય દ્વારા નમસ્કાર સ્વીકાર કરે છે અને બેસવા માટે ઉચિત આસન નયનની સંજ્ઞાથી દેખાયું. એટલે તબ્રિગ એ આસન ઉપર બેસે છે.
૧ તત્પરિણતિતસ્ત્રકારનીવૃત્તિ, મેહનીય કર્મના ક્ષપશમથી આ પરિણતિ થાય છે.
૨ તગિતતeતે કર્મ અને કાળ પરિણતિને, નિઓગસંબંધ કરાવી આપે.
(બેનો સંબંધ કરાવે માટે દૂત)
Page #128
--------------------------------------------------------------------------
________________
૧
અસ’વ્યવહાર નગર યાને અનાદિ નિગાદ
ત્યારબાદ તીવ્ર માહાદયે પેાતાના મહારાજા શ્રી કમ પરિણામ, મહારાણી શ્રી કાળપરિણતિ દેવીત થા અન્ય રાજ્યના વડા કમ ચારીઓ વિગેરેની અને પ્રજા—મ`ડળની ક્ષેમ— કુશળતા છે ને? એમ પ્રશ્ન કોર્પો.
“ હાજી સર્વે મજામાં છે ” એમ ટુંકમાં તન્નિયેાગે કહ્યુ . તીવ્ર માહેાયે કહ્યું, હું ક્રૂત શિરામણિ ! રાજરાજેશ્વર શ્રી ક` પરિણામ મહારાજાએ આ સેવક પાસે તમને કયા કાયર માટે માકલ્યા છે તે જણાવશે.
આવવાનુ કારણ અને લાકસ્થિતિ :
તન્નિયેાગે સભ્યતા પૂર્ણાંક જણાવ્યું કે હે મહત્તમજી ! આપના સિવાય એવા કાણુ ભાગ્યવાન પુરૂષ છે કે જે મહારાજાશ્રીની પરમકૃપાનું ભાજન અને? આપ જ મહારાજાના પ્રેમપાત્ર છે અને મહારાજાશ્રીએ મને અહીં શા માટે માકલ્યા છે, તે તમે ધીરજથી સાંભળે.
આપણા મહારાજાને “ લાકસ્થિતિ” નામની મોટી બહેન છે. વિશ્વમાં સવ કોઈને એ માન્ય છે, એની આજ્ઞા કોઈપણુ ઉત્થાપી શકતુ નથી. એની આજ્ઞા સ્વીકારવી જ પડે છે અને વૈકસ્થિતિને આપ પણ સારી રીતે ઓળખા છે જ. મહારાજા સાહેબ પણ અગત્યની ખાખતામાં એમની સલાહ લેતા હૈાય છે.
૧ સંસારના એવા ક્રમ છે કે એક જવ મેાક્ષ જાય એટલે અવ્યવહાર રાશિમાંથી એક જીવ વ્યવહાર રાશિમાં આવે. એટલે વ્યવહાર રાશિના જીવાની સંખ્યા જેટલી હોય તેટલી કાયમ રહે છે. એમાં જરાય ફેરફાર થતા નથી. આનું નામ લેકસ્થિતિ.
Page #129
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર * એક દિવસે મહારાજા સાહેબ લેકસ્થિતિને જણાવે છે કે, હે બહેન ! આપણા માથે પણ એક મોટો દુશ્મન છે. આપણે એને કદિ જિલી શક્તા નથી. આપણુથી જરાએ ભય રાખતે નથી. આપણે એનાથી બીવું પડે છે. એના હૃદયમાં કદિ અશાંતિ, ચિંતા કે ગભરાટ થતાં નથી. ભીતિ–ભય એના દિલને સ્પર્શતા નથી. આપણે એનાથી ભય રાખતા હેએ છીએ, સદાગમ એનું નામ છે.
એ આપણા તાબાના પ્રદેશમાંથી કેટલાય મનુષ્યને “નિવૃત્તિ નગરીમાં” લઈ ગયું છે. હાલમાં પણ લઈ જાય છે. જે આપણે એ વાત ઉપર લક્ષ્ય નહિ આપીએ તે, કેણ જાણે કેટલાય મનુષ્યોને ભવિષ્યમાં ઉપાડી જશે. માટે આપણે ચાંપતી નજર અને કડક પગલાં લેવા જોઈએ.
વળી આપણે “નિવૃત્તિનગરીમાં” પગપેસારે કરી શકતા નથી. ભવિષ્યમાં પણ આપણે ત્યાં જઈ શકીશું નહિ. સદાગમને આપણે રેકી શકવા પણ સમર્થ નથી. એ આપણું મનુષ્યને આપણી જોતાં જ ઉપાડી જાય અને આપણને હાથ ઘસતા મૂંગે મોઢે બેસી રહેવું પડે એ અઘટિત ગણાય.
હેબહેન!જો આવું જ ચાલ્યા કરશે તે, આપણી વસતી ધીરે ધીરે ઘટવા માંડશે, બહાર આપણું નિંદા થશે, અપયશ ફેલાશે. માટે કેઈજના ઘડીએ કે જેથી આપણી વસતીમાં ઘટાડો ન થાય. વસતી ગણત્રીની સંખ્યામાં અંક એજ કાયમ રહેવું જોઈએ.
૧ નિવૃત્તિનગરી–મોક્ષ જ્યાં કોઈપણ કમની જરાય સત્તા ચાલી શકતી નથી.
Page #130
--------------------------------------------------------------------------
________________
અવ્યવહાર નગર યાને અનાદિ નિગોદ
૮૩ તારે આપણું સંખ્યા જાળવવા એક કાર્ય કરવાનું છે, અને એટલા માટે જ તને બેલાવી છે. તારે આપણું અસંવ્યવહાર નગરમાં જવાનું છે. ત્યાં ઠાંસી ઠાંસી નિગોદો ભરેલી છે અને એક એક નિગોદમાં અનંત અનંત જીવે છે. જેટલા પુરૂષોને સદાગમ “નિવૃત્તિનગરીમાં” પિતાના બળથી મોકલી આપે તેટલા જ જીવેને આપણી નગરીઓમાં તારે લાવી મૂકી દેવાના છે.
આ ઉપાય અજમાવવાથી બહાર આપણે અ યશ ગવાશે નહિ, કઈ વાંકુ બોલશે નહિ, કારણ કે સંખ્યામાં એટલા ને એટલા જ નજરમાં આવશે. જેથી નિવૃત્તિનગરીમાં ગયેલા લકની વાત.એમની જાણમાં જ નહિ આવે. એથી એ બાબતમાં કઈ કઈને પૂછશે પણ નહિ.
આ વિભાગનું કાર્ય તને સોંપવામાં આવે છે. તું આ કાર્ય કરવામાં સમર્થ છે, એટલા માટે જ આ જવાબદારી ભર્યું અગત્યનું કામ અને એની સત્તા તને સેંપું છું.
જેવી આપની આજ્ઞા” એમ જણાવી શ્રી લોકસ્થિતિએ એ કાર્યની સત્તા પિતાના હાથમાં લીધી. આ વાત તબ્રિગે તીવ્રમેહ મહત્તમને જણાવી અને સાથે જણાવ્યું કે
પિતે પણ શ્રી કર્મપરિણામ મહારાજાને નેકર છું. છતાં મોટે ભાગે મારે તો લેકસ્થિતિની આજ્ઞાને જ પ્રથમ માન આપવાનું હોય છે અને એથી જ “તનિગ' નામથી હું એાળખાઉં છું.
Page #131
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર છેલલા થોડા સમયમાં જ આપણું નગરીમાંથી કેટલા જીને પકડી સદારામે નિવૃત્તિનગરિમાં મોકલી આપ્યા છે, એટલા માટે લેકસ્થિતિએ જેટલા જ નિવૃત્તિનગરીમાં ગયા તેટલા ને લેવા માટે મને આપની પાસે મોકલ્યા છે.
મેં આપની પાસે અક્ષરશઃ વિગત રજૂ કરી છે. એ સંબંધમાં આપ એગ્ય વિચાર કરે અને ત્યાર બાદ મને રોગ્ય આજ્ઞા કરે જેથી હું લેકસ્થિતિને એ વિગત જણાવી શકું.
“માનનીય શ્રી લેકસ્થિતિદેવીની જે આજ્ઞા છે, તે અમે સહર્ષ સ્વીકાર કરીએ છીએ.” આ પ્રમાણે તીવ્રમેહ અને અત્યંતાબેથે જણાવ્યું.
તીવ્રમેહ–હે ભદ્ર તર્નિગ ! તું ઉથા. અમારી સાથે ચાલ. મહારાજાશ્રીએ અમને રખેવાળી માટે સેપેલું આ નગર કેટલું વિશાળ છે એ તું જે. તારે પછી મહારાજાશ્રી પાસે જવું જોયું હોય તેવું વર્ણન કરવાનું છે. એમાં એણું અધિકું કરવાની જરૂર નથી. જેથી મહારાજાશ્રીને પિતાનું નગર ખાલી થઈ જશે એ ચિંતા સતાવી રહી છે, તે ચિંતા. દૂર થઈ જશે. અરે કલ્પના પણ નહિ આવે કે મારૂં નગર ખાલી થશે.
તગિ —“જેવી આપની આજ્ઞા અસંયવહાર નગરદર્શનઃ
વડાધિકારી તીવ્રમેહદય, સરસેનાપતિ બલાધ્યક્ષ
Page #132
--------------------------------------------------------------------------
________________
-
અસંવ્યવહા૨ નગર યાને અનાદિ નિગાદ
૮૫ અત્યન્તાબોધ અને કુશળ રાત તનિયોગ એ ત્રણે જણુ અસંવ્યવહાર નગરના નિરીક્ષણ માટે સભામાંથી બહાર નીકળે છે.
તીવ્રમેહે હાથ ઊંચે કરી તર્જની આંગળીથી તત્રિયોગ દૂતને નગરની વિશાળતા દેખાડે છે, પછી કહે છે, હે ભદ્ર! સદાગમની મૂર્ખતા તે જ ! એ બિચારે મહારાજાના તાબાના છને નિવૃત્તિનગરીમાં લઈ જવા ઈચ્છે છે પણ એ બિચારાને આપણું આ નગરીની વિશાળતાને કયાં ખ્યાલ છે? એમાં -વસનારા જીવોની સંખ્યા તે જાણુતે જ નથી. સદાગમ મૂર્ખ છે અને નકામા ફાફા મારે છે. એનાથી કાંઈ વળવાનું નથી.
હે તબ્રિગ ! તે તે સાક્ષાત્ જોયું ને ? આ નગરમાં મોટા મોટા આવાસ–મહેલો આવેલા છે. જેનું નામ અમે
લક' કહીએ છીએ. એક એક ગેલક મહેલમાં અસંખ્ય એરડા–રમે આવેલા છે અને એને અમે નિગદ કહીએ છીએ.દરેક રૂમમાં અનંત અનંત જ અમે ભરી રાખ્યા છે.
એ દુરાત્મા દુશમન સદાગમને આપણી નગરીના લેકેને નિવૃત્તિનગરીમાં લઈ જવાની ટેવ પણ અનાદી કાળથી છે. તે પણ દ્વેષી અને માથાભારે દુશ્મન આપણું પ્રદેશના નિગદ એરડામાં રહેલા જીના શતાંશમાંથી શતાંશને પણ લઈ જઈ શક નથી. એ બિચારા રાંકનું કેટલું ગજું?
૧ લોકમાં અસંખ્ય ગેળા છે. એક ગોળમાં અસંખ્ય નિગોદ છે અને એક નિગોદમાં અનંત જીવો રહેલા છે. .
Page #133
--------------------------------------------------------------------------
________________
' ઉપમિતિ કથા સારદ્વાર એ કદી પણ આપણા પ્રદેશને ખાલી કરાવી શકવાનાજ નથી. તે પછી મહારાજા શા માટે આવી નજીવી બાબતની ચિંતા વિચારણું કરે છે? લેક ખાલી થવાની ભીતિ અંશે પણ રાખવા જેવી નથી.
તબ્રિગ –આપની વાત સર્વથા સત્ય છે. ખરેખર ગોલક નિદ, અને અંદર વસનારા જેની સંખ્યા જોઈ મને તે પૂર્ણપણે ખાતરી થઈ ગઈ છે કે, આપણ પ્રદેશને ખાલી કરવાનું કાર્ય સદાગમની શક્તિ બહારનું છે. એનાથી કોઈ પણ કાળે લેક ખાલી થઈ શકવાને નથી. આ હકીકત હું મહારાજાની પાસે સ્પષ્ટ રજુ કરીશ. મને શ્રદ્ધા છે કે ત્યાર પછી મહારાજા ચિંતા મુક્ત થશે અને તમે કહેલી વાત પણ મહારાજાને જણાવી દઈશ.
પરંતુ હાલમાં તે મને લેકસ્થિતિએ એ આજ્ઞા આપી મેક છે કે, જેટલા છ સદાગમ નિવૃત્તિ નગરીમાં લઈ ગયે એટલા જેને અસંવ્યવહાર નગરથી લઈ આવે, તે માટે આપને શે ઉત્તર છે?લેકસ્થિતિની આજ્ઞા માનવી એ આપણું સૌ પ્રથમનું કર્તવ્ય છે. તીવ્રમેહ અને અત્યંતાબેધની એકાન્તમાં વિચારણું :
તીવ્રમેહ અને અત્યંતાબેધ એકાન્તમાં જઈ વિચારણા કરે છે કે કયા ને આપણે મોકલીએ ?
અત્યંત અબોધ – આ બાબતમાં આપણે લાંબી વિચાર કરીને શું કામ છે? આખા જ અસંવ્યવહાર
Page #134
--------------------------------------------------------------------------
________________
અસંવ્યવહાર નગર યાને અનાદિ નિગાદ નગરમાં ઘૂષણ કર કે “શ્રીમાન રાજરાજેશ્વર શ્રી કર્મ પરિણામ મહારાજાને આદેશ છે કે, અસંવ્યવહાર નગરમાંથી અમુક જીવોએ અમારા વ્યવહાર નગરમાં રહેવા આવવું, તે અમે જણાવીએ છીએ કે, જે જી પિતાની મેળે જવા ઈચ્છા ધરાવતા હશે એ જીવોને અમે પ્રથમ સ્થાન આપીશુ. સૌ પ્રથમ એ લેકને મોકલીશું.” આપણું આ નગરમાં ઘણા વખતથી એક જ સ્થાનમાં રહેવાથી કેટલાય જી કંટાળી ગયા હશે, તે બધા જ જવાની ઈચ્છા બતાવશે. અને તયાર થઈ જશે. જે ગણવા લાગીશું તે લાખે ઉપરાંત થઈ જશે.
ત્યારબાદ આપણે ઉત્તમ દૂતને પૂછશું. ભાઈ ! કેટલા છે તમારે જોઈએ છે? એ જે સંખ્યા કહેશે એટલી સંખ્યામાં આપણે જવા તૈયાર થએલા છમાંથી ઠીક લાગશે એને તરિયેગ સાથે જ મોકલી આપીશું.
તીવ્રમેહ–હે અત્યંત અધ! તું તે હજુ પહેરેલી ચી કઈ છે અને પહેરવાની કઈ છે? એની પણ જાણકારી ધરાવતું નથી. સાવ ભળે છે. જરા સાંભળ.
આપણું આ અસંવ્યવહાર નગરમાં રહેતાં લોકો એક બીજાના સંપર્કમાં કેટલાય કાળથી આવેલા છે અને એથી કરીને એક બીજાની પ્રીતિએ ઘણી ગાઢ બની ગએલી છે. એ જ પિતાના પ્રિય સાથીદારે સિવાય બીજે જવા ઇરછે ખરાં?
Page #135
--------------------------------------------------------------------------
________________
ઉપાિંત કથા સારોદ્ધાર
વળી તુ જો ! આ બધા જીવા ખાય છે સાથે, જાજરૂ પણ સાથે જાય, શ્વાસ સાથે જ લે અને શ્વાસ મૂકે પણ લેગા, જન્મે પશુ સાથે અને મરે પણ ભેગા. આ બધા એટલી બધી સ્નેહની ગાંઠથી બંધાયા છે કે જરાય વિગ ઈચ્છતા નથી અને બધી જ ક્રિયા સૌ મળીને સંપ પૂર્ણાંક કરે છે. કહે જોઈએ બીજે જવા ઇચ્છે ખરાં ? આટલા માટે જ ક્યા જીવાને માકલવા અને ક્યા જીવાતે ન માકલવા એ જાણવા માટે ખીો કોઈ ઉપાય વિચારવા જોઈ એ.
૮૫
આ વાત સાંભળીને તેા અત્યંત અખાધ વિચારમાં પડી ગયા. આતા તદ્ન નાના જણાતા પ્રશ્ન પણ ગૂઢ અને નાજુક થઇ ગયા.
ભવિતવ્યતા:
સંસારીજીવ અગૃહીતસ’કેતાને અનુલક્ષીને વાત આગળ ચલાવતાં કહે છે કે :
હું અગૃહીતસંકેતા ! મારે ભવિતવ્યતા નામે એક પત્ની છે, તે ક્રમ પરિણામ મહારાજાને અતિ વ્હાલી છે. અનંતશક્તિને ધારણ કરનારી છે. દેવેન્દ્ર, નરેન્દ્ર, વાસુદેવ, અળદેવ વિગેરે મહાપુરૂષો પણ મારી પત્ની ભવિતવ્યતાને જ અનુકૂળ રાખતા હૈાય છે. એ બધા જ આનાથી દમાતા ડાય છે. ભવિતવ્યતાની આગળ કોઈનું જરા પણુ ચાલતુ નથી. ત્યાં સૌ એક સામાન્ય દાસ જેવા બની જાય છે.
વળી ભવિતવ્યતાના એવા સ્વભાવ છે કે તે પેાતાને મનગમતુ હાય તે જ કરે. આ મહાપુરૂષ છે. માટે દયા,
Page #136
--------------------------------------------------------------------------
________________
=
=
=
=
=
અવ્યવહાર નગર યાને અનાદિ નિગોદ દાક્ષિણ્યતા રાખે, આ નરાધ્યમ પાપી છે માટે આકરી સજા કરે વિગેરે ગુણે જરા પણ એનામાં નથી. હત્યા અને નરમાશથી કેટલાય ગાઉ દૂર છે. સામા વ્યક્તિની પરિસ્થિતિ અને સમયને પણ ખ્યાલ લાવતી નથી. મન ધાર્યું જ કરે.
ભવિતવ્યતા કહેવાય છે મારી પત્ની, છતાંય હું સદા એનાથી ડરતે અને ધ્રુજતે રહું છું. એ શ્રીમતીની જે આજ્ઞા થાય તે મારે નેકરની જેમ અદા કરવાની હોય છે. વાસ્તવિક્તાએ વિચારીએ તે એ મારા શેઠાણું છે અને હું એમને તુચ્છ કેટિને સામાન્ય ચાકર છું. મારી દશા આવી હિણપત ભરી છે અને આ વાતને ખ્યાલ બલાધ્યક્ષ અત્યન્તાબેધને પણ હતે.
કયા અને તનિગ સાથે મેકલવા એની વિચારણામાં અત્યતાબેધ હતાં ત્યાં એક વાતની સ્મૃતિ એમના મસ્તકમાં આવી ગઈ અને તેથી તે એકદમ હર્ષમાં આવી જાય છે અને વિચારે છે કે આ બધી ચિંતા કરી જાતને દુઃખમાં - શા માટે નાખવી? હું ખરે જ અજ્ઞાની રહ્યો. મારે ચિંતાની શી જરૂર ?
કયા ને મોકલવા અને કયા એને ન મોકલવા? આ વાત તે સંસારી જીવની પત્ની ભવિતવ્યતા સારી રીતે * જાણે છે. માટે એને જ બેલાવીએ અને એની જ આ કાર્યમાં સંમતિ લઈએ અને ત્યાર પછી એ કાર્ય કરીએ.
આ જાતને વિચાર કરી અત્યંતઅઓધે તીવ્રમેહને
Page #137
--------------------------------------------------------------------------
________________
" ઉપમિતિ કથા સારોદ્ધાર વિગતપૂર્વક આ વાત જણાવી અને તીવ્રમેહ પણ આ વેજનામાં ઉપગી વાત સાંભળી ખુબ ખુશ થઈ જાય છે. ભવિષ્યતાને રાજકીય સન્માનપૂર્વક બેલાવે છે. ભવિતવ્યતા સાથે મંત્રણું –
ભવિતવ્યતા રાજ્યસભામાં પધારે છે. વડાધિકારી તીવ્ર મોહ અને સેનાધિપતિ અત્યંત તરત ઊભા થઈ નમસ્કાર કરે છે. ઔચિત્યપૂર્વક તેમજ આદરની સાથે મોટા. આસને ભવિતવ્યતાને બેસાડે છે.
તીવ્રમેહના સંકેતથી અત્યંતાબાધ ભવિતવ્યતાને શ્રી કર્મ પરિણામ મહારાજાની આજ્ઞા સવિસ્તર કહી સંભળાવે છે. અને કયા જીવોને મેલવા અને કયા જાને ન મોકલવા એની વિચારણામાં મડાગાંઠને ઉકેલી શકતા નથી માટે આપને યાદ. કર્યા છે. આપ આ વિષયમાં સમર્થ છે માટે એગ્ય માર્ગદર્શન દ્વારા ગ્ય ઉકેલ જણાવે. આપનું માર્ગદર્શન મેળવવા જ આપને આમંત્રણ પાઠવ્યું છે.
આ હકીકત સાંભળતાં જ ભવિતવ્યતા હસી પડે છે.. અચંતાબેધ–ભદ્રે ! આ શું? આપ કેમ હસ્યા?” ભવિતવ્યતા–કાંઈ નહિ. અત્યંતાબેધ–ત્યારે આવા કવખતે હસવાનું કારણ શું?
ભવિતવ્યતા–તમે જે અગત્યના કાર્ય માટે મને અહીં બેલાવી છે, પણ તે કાર્યમાં કાંઈ દમ જેવું નથી.. તદન સરલ છે. એટલે મને હસવું આવ્યું. તમે બેધ છે.
Page #138
--------------------------------------------------------------------------
________________
અસંવ્યવહાર નગર યાને અનાદિ નિગાદ સર્વથા જ અબોધ અજ્ઞાન છે. તમારું નામ અત્યંત અબોધ, છે, તે સાચે જ છે. તમારામાં ગુણ પણ નામ જેવા જ છે.
આ જાતના કાર્યમાં તે હું હરહંમેશ ઉદ્યમશીલ છું.. કેને મેકલવા, કયાં મેકલવા, કયારે મેકલવા એ બધી વાતે. મારાથી અજાણ નથી. એ વિષયની જાણકારી મને પૂર્ણ પણે છે. માટે એ સંબંધમાં વિચાર કરવાને કાંઈ અર્થ નથી.
એક તે મારો પતિ સંસારીજીવ મેકલવા ગ્ય છે.. અને એની જાતના બીજા જ મોકલી આપવાના છે, એમ. કહી આંગળીથી મેકલવા ગ્ય જીને દેખાડે છે.
અત્યંતાબેધ–આ વિષયમાં આપ વિશેષજ્ઞ છે. માટે એમાં અમારાથી વચ્ચે ન બેલાય.
Page #139
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પાંચમું એકાક્ષનિવાસ નગર ભણી ભવિતવ્યતા અત્યંતઅધ અને તીવ્રમેહોદય પાસેથી નીકળી મારી પાસે આવે છે. અને ત્યાં થએલ વાર્તાલાપ મને સંભળાવી છેવટે જણાવ્યું કે તમારે અહીંથી હવે જવાનું છે.
ઉત્તરમાં મેં જણાવ્યું, “જેવી મહાદેવીની આજ્ઞા.” તરિયગત જેટલી સંખ્યામાં છ લેવા આવ્યું હતું, તેમાં હું અને મારા જેવા બીજાઓને રવાના કરવામાં આવ્યા.
એ વખતે ભવિતવ્યતાએ સુબેદાર અને સરસેનાધિપતિ ને જણાવ્યું કે, તમારે અને મારે આ લેકોની સાથે જવું પડશે. સતી સ્ત્રીને તે પતિ દેવતુલ્ય ગણાય. માટે હું પતિથી વેગળી ન રહું.
વળી આ લેકેને સૌ પ્રથમ એકાક્ષનિવાસા નગરે લઈ
૧ એકઅક્ષ= એક ઇન્દ્રિય. એકંદ્રિય જીવોને રહેવાનું સ્થાન તે એકાક્ષનિવાસ. માત્ર સ્પર્શનેન્દ્રિય હોય છે.
Page #140
--------------------------------------------------------------------------
________________
-
-
-
એકાક્ષનિવાસ નગર ભણી જવાના છે. એ નગર તમારા તાબામાં આવેલું છે. અને આ જીને ત્યાં લઈ ગયા પછી રક્ષા કરવી–કી કરવી. એ. કાર્ય પણ તમારું જ છે. માટે તમારે પણ સાથે જ ચાલવું પડશે.
મહાદેવીની આજ્ઞા સરસુબેદાર અને સરસેનાધિપતિ મસ્તક ઉપર ચડાવે છે અને ત્યાર પછી તગિની સાથે. અમે સૌ “એકાક્ષનિવાસ” નગરમાં આવી પહોંચ્યા.
પ્રથમ પાડે વનસ્પતિ આ “એકાક્ષનિવાસ” નગરમાં પાંચ મેટા પાડાઓ છે? આ પાંચમાંથી એક પાડો તીવ્રમેહદય પિતાની આંગળી ઊંચી કરી મને બતાવીને કહે છે કે, તારે આ પાડામાં રહેવાનું છે. જરા પણ અધીરતા ન કરીશ. તને અહીં પણ આનંદ મળશે. જૂના રહેઠાણ જેવું જ આ રહેઠાણ છે.
હે અગૃહીતસંકેતા ! જુના નગર અને આ નગરમાં ખાસ નવીનતા ન હતી. અસંવ્યવહાર નગરમાં ગેલક નામના મકામાં જેમ એક શરીરમાં અમારે અનંતાએ સાથે રહેવાનું સાથે ખાવાનું, સાથે શ્વાસ લેવા મુકવાના હતા, એજ પ્રમાણે આ એકાક્ષનિવાસ નગરમાં પણ છે. - માત્ર ફરક એટલો છે કે અસંવ્યવહાર નગરના લેક બીજે જવું આવવું, એ વિગેરે વ્યાપા-કાથીર હિત હોય.
૧ પાડા, શેરી, મહલ્લા, વિભાગ, Ward.
Page #141
--------------------------------------------------------------------------
________________
૨૪
ઉમિતિ કથા સારાદ્ધાર
છે. સદાકાળ એક જ ઠેકાણે રહેવાનુ હોય છે. ત્યારે આ એકાક્ષનિવાસ નગરની અંદર જવા આવવાના લાક --વ્યવહારાની છૂટ ! હાય છે.
માટે જ અસ વ્યવહાર નગરના લેાકેાને અવ્યવહારીયા” કહેવામાં આવે છે અને એ સિવાયના નગરામાં રહેતા લાકોને • વ્યવહારીયા” કહેવામાં આવે છે.
વળી અસ વ્યવહાર નગરમાં રહેલા લેાકાને અનાદિ · વનસ્પતિ-અનાદિ નિગેાદ કહેવામાં આવે છે. ત્યારે અહી માત્ર વનસ્પતિ કહેવામાં આવે છે. અથવા નિગેાદ પણ કહી શકાય છે.
તેમજ અઢી' પ્રત્યેકચારિઓ પણ રહે છે. એમને મહેલ–એરડા વિગેરે હાતું નથી. સૌ સ્વત ંત્ર રહેનારા હાય છે. એવા પણુ અસંખ્ય જીવા આ એકાક્ષનિવાસ” નગરની અંદર વસે છે.
તીવ્રમાહે મને ફરી જણાવ્યું, હું ભદ્રં તુ અહી રહે. મે જણાવ્યું, જેવી આપની આજ્ઞા.” ત્યાર પછી હું એમના બતાવેલા એક એરડામાં રહેવા ગયા.
અમે અહી સુધી અસંવ્યવહારનગરથી ઘણાં જીવા સાથે આવેલાં, તેમાંથી કેટલાકને મારા ઓરડામાં રાખવામાં આવ્યા અને કેટલાકને જુદા જુદા ઓરડાઓમાં રહેવાની જગ્યા આપી.
Page #142
--------------------------------------------------------------------------
________________
એકાક્ષનિવાસ નગર ભણી સાધારણ વનસ્પતિ :
66
હું સાધારણુ શરીર” નામના એરડામાં પૂર્વની જેમ રહેવા લાગ્યે. જાણે થી ગએલા ન હેાઉં ? દારૂ પીધેલ ન હાઉં ? સૂચ્છિત નહૈ? મરી ગએલા ન હાઉ? એમ અનંત જીવાની સાથે રહેતા, સાથે જ આહાર કરતા. સૌની સાથે જ નિહાર કરતા. સાથે જ શ્વાસ લેતા અને સાથે જ શ્વાસ મૂકતા હતા. આ પ્રમાણે અનતકાળ ત્યાં રહ્યો, પ્રત્યેક વનસ્પતિ :
ત્યાર પછી ભવિતવ્યતાએ “સાધારણ શરીર” એરડામાંથી બહાર કઢી “એકાક્ષનિવાસ” નગરના ખીજા વિભાગેામાં અસખ્યકાળ સુધી મને પ્રત્યેકચારી” તરીકે રાખ્યો.
પ
આ બાજુ ક્રમ પરિણામ મહારાજા લાકસ્થિતિ, મહારાણી શ્રી કાલપરિણતિ વિગેરેને ભેગા કરી સલાહ લઈ, પોતાના પ્રભાવને સારી રીતે બતાવી શકે, એવા પરમાણુઓ દ્વારા ગાળ આ—ગૂટિકાઓ બનાવે છે.
“એકલવવેદ્ય” એ ગેાળીઓનું નામ છે. સકાર્યાં
૧ સાધારણુ શરીર સાધારણ વનસ્પતિકાય. એક શરીરમાં અનંતા જીવાને રહેવાનું. સાધારણ વનસ્પતિના એ બેટ્ટ. સૂક્ષ્મ અને -આદર. સૂક્ષ્મમાંથી ન નિકળે ત્યાં સુધી અવ્યવહારીચેા ગણાય અને ત્યાંથી નિકળી ખાદરનિગેાદમાં જાય, પુનઃ સૂક્ષ્મમાં જાય તે વ્યવહારીયા સૂક્ષ્મ નિગેાદ ગણાય.
=
=
૨ પ્રત્યેકચારી પ્રત્યેક વનસ્પતિકાય એક શરીરમાં એક જીવ. ૩ એકસવવેદ્ય = એક ભવમાં ભાગવી શકાય એવી. અર્થાત્ આયુષ્ય કમના સમુહને આ રૂપ આપ્યું છે. જે ભવનું આયુષ્ય આંધ્યું હોય તે તે જ ભવમાં ભેગવું પડે.
Page #143
--------------------------------------------------------------------------
________________
૯૬
ઉપમિતિ કથા સારોદ્વાર
એ ગાળીએથી થઇ શકતા હાય છે. અનંત સખ્યામાં એ ગાળીઓ બનાવવામાં આવી. ત્યાર ખાદ મહારાજા વિતન્યતાને પેાતાની પાસે ખેલાવે છે અને જણાવે છે કે—— હું ભવિતવ્યતા ! હૈ ભદ્રે ! ખધા સમય તું દરેક જીવના સુખ દુઃખના જુદી જુદી જાતના ઘણા કામા કરતી રહે છે અને વધુ પડતા કામને લીધે તું થાકેલી જણાય છે માટે આ એકભવવેદ્ય” ગાળીઆને તું સ્વીકાર કર.
દરેક જીવને એક એક ગેાળીએ આપવી અને જ્યારે એ ગેાળીના પ્રભાવ પૂરા થઈ જાય અને ગાળી ઘસાઇ જાય કે નષ્ટ થઈ જાય ત્યારે ત્યારે ખીજી એક એક ગાળી આપતા રહેવુ'.
આ ગાળીચે આપવાથી તારૂ ધારેલું કાર્ય પાર પડશે. અને તને શ્રમ પણુ આદેશ થશે. આ પ્રમાણે કહીને મહારાજાએ ભવિતવ્યતાને બધી ગેાળીયા સોંપી દીધી.
“આપ સાહેબની મહાન કૃપા” એમ ભવિતવ્યતાએ મહારાજાને જણાવ્યુ અને તે ગાળીયાના સહર્ષ સ્વીકાર કર્યાં. ત્યારબાદ અવસરે અવસરે દરેક પ્રાણીયાને એક એક ગાળી આપ્યા કરે છે. ગાલીચાના પ્રભાવ ઃ
હું જ્યારે ‘અસ’વ્યવહાર' નગરમાં હતા. તે વખતે જ્યારે જ્યારે મને આપેલી ગેાળી જીણુ થઈ જતી, ત્યારે ત્યારે મારી પત્ની મને ખીજી ગાળીયા આપ્યા કરતી હતી, પણ એ ગાળીથી એ જ જુના આકારનું મારૂ સૂક્ષ્મ રૂપ રાખ્યા કરતી હતી.
Page #144
--------------------------------------------------------------------------
________________
એકાક્ષનિવાસ નગર ભણી
૩૭
પરન્તુ “એકાક્ષ–નિવાસ” નગરમાં આવ્યા બાદ તીવ્રમાહાય અને અત્યન્તામેાધને હેરત પમાડવાને માટે જુદી જુદી ગાળીયા આપી, મારા જુદા જુદા રૂપ બનાવતી હતી.
કોઈવાર મને સૂક્ષ્મ બનાવે, તા કોઈવાર ખાદર બનાવે, એમાં વળી ૧પર્યાસ બનાવે તે કોઈવાર અપર્યાપ્ત બનાવે, કોઈવાર અનંતકાયમાં રાખે, તે કોઈવાર પ્રત્યેકચારી–પ્રત્યેક વનસ્પતિમાં લઈ જાય.
પ્રત્યેક વનસ્પતિમાં પણ મને કેં બનાવે, તે કોઈવાર મૂળીયા તરીકે મનાવે, કોઈવાર છાલ, કોઇવાર અંકુર, કોઈવાર થડ, કોઈવાર ડાળ તરીકે મનાવે. કોઈ કોઈવાર પાંદડાં, ફૂલ, ફળ રૂપે પણ આકારો ધરાવે. કોઈવાર મીજના રહેનારા કરે.
કોઈવાર ૨મૂળમીજ, તેા કોઈવાર ક ધમીજ તરીકે અને કોઈવાર પ ખીજ અથવા પઅદ્મમીજ તરીકે રૂપ ધારણ કરનારા
૧ પર્યાપ્તિ :——આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસેાશ્વાસ, ભાષા અને મન. આ છ પર્યાપ્ત છે. એકેન્દ્રિયને પ્રારંભની ચાર, બે–ત્રણ–ચાર ઇંદ્રિયવાળાને પાંચ, પંચેન્દ્રિયને છ પર્યાપ્તિ હેાય છે. પાતાને યાગ્ય પર્યાપ્તિને પૂછ્યુ કરે તે પર્યાપ્ત, ન કરે તે અપર્યાપ્ત.
૨ મૂળ વાવવાથી ઉગે તે મૂળખીજ.
૩ ડાળ—કામ વાવવાથી ઉગે તે સ્કંધખીજ.
૪ પવ' એટલે સાંધાના ભાગેા—આંખ વાવવાથી ઉગે જેમ શેરડી.
૫ આગળના ભાગ—બીજો ગેટલી દાણા વિગેરે વાવવાથી ઉગે તે અશ્રખીજ.
Page #145
--------------------------------------------------------------------------
________________
૮૮.
ઉપમિતિ કથા સારદ્વાર બનાવે. કેઈવાર ઝાડ રૂપે, કોઈવાર વેલડી રૂપે, કોઈવાર શુભ રૂપે, કોઈવાર અન્ન અને ઘાસ રૂપે બનાવે.
આ રીતે ભવિતવ્યતાએ “એકાક્ષનિવાસ નગરના મહોલ્લામાં વારંવાર મને જુદા જુદા રૂપના આકાર ધારણ કરાવ્યા.
બીજા નગરના વસનારા લેકો આવીને મને જે શાક રૂપે જોતા તે છેદી–ભેદી નાંખતા. કોથમીર-પિદીના વિગેરે રૂપમાં જોતાં તે ચટણી કરવા પીસી નાખતા. ઘઉં-બાજરા વિગેરે અનાજના રૂપમાં જોતાં તે દળીને લોટ બનાવી દેતા. વળી મને મરચા રૂપે નિહાળે તે મરડીને તેડી નાખતા. ભાજીના રૂપમાં જુવે તે ચૂંટી ઘૂંટીને જુદા કરતાં. કારેલાં કે તુરીયાનાં રૂપમાં જોતાં તે ઉપરથી છેલી છેલી મને અતિદુઃખ આપતાં. કાચી વનસ્પતિના રૂપમાં મને જ્યારે જુએ ત્યારે અગ્નિ ઉપર ચડાવી બાફીને ખાઈ જતાં. આ બધી વેદના હું મારી પત્નીની સામે જ ભગવતે હવે છતાં કદી પણ એ બચાવવા પ્રયત્ન કરતી ન હતી. અરે! ઉપરથી હસે અને બેદરકારી બતાવે.
આ જાતના જુદા જુદા દુઃખે ભેગવતાં ભોગવતાં મારે ત્યાં અનંતકાળ ચાલ્યા ગયે. આખરે મારી ગળી જઈ થઈ એટલે ભવિતવ્યતાએ મને બીજી ગોળી આપી.
૧ ગુમ-ગુરછરૂપ જે વનસ્પતિ થાય તે. Bush. ગુલાબ–મોગરા વિગેરે.
Page #146
--------------------------------------------------------------------------
________________
એકાક્ષનિવાસ નગર ભણી
બીજો પાડે–પૃથ્વીકાય મારી પત્ની ભવિતવ્યતાએ મને બીજી ગોળી આપી. એના પ્રતાપે હું થેડી જ ક્ષણમાં બીજા મહેલલામાં પહોંચી ગયે. ત્યાં “પાર્થિવ” નામના અસંખ્ય માનવે સદા વસનારા હોય છે. હું પણ ત્યાં વસનારે “પાર્થિવ” થયે. અહીંયા પણું જુદી જુદી ગેળીયે આપવા દ્વારા ઘણાં જુદા જુદા રૂપને મેં ધારણ કર્યા.
કેઈવાર પર્યાપ્ત અને કઈવાર અપર્યાપ્ત. કોઈવાર સૂમ, તે કઈવાર બાદર પાર્થિવ. કેઈવાર સેનું, રૂપુ, લિટુ, વિગેરે ધાતુમાં તે કઈવાર પત્થર, કાંકરા, રેતી, માટીમાં, કઈવાર રાતે, પીળો, ધળે તે કઈવાર લીલે, જાબુલી, કાળે વિગેરે રૂપે કરાવી મને ભવિતવ્યતા નચાવતી.
હે અગૃહીતસંકેતા! પાર્થિવપણામાં પણ મેં ઘણું દુઃખે અનુભવ્યા છે. કુંભારે મને ખેદી નાખતા, પત્થર ફેડ મને તેડી નાખતા, મીઠાના રૂપમાં હોઉં તે મને દી નાખતા અને શાકમાં મરચાની સાથે રાંધી દેતાં. આવી રીતે મેં અસંખ્ય કાળ ત્યાં પૂરે કર્યો. | મારી ગેળી જીર્ણ થતાં મને નવી ગેળી આપવામાં આવે છે.
ત્રીજો પાડે–અપકાય ભવિતવ્યતાએ આપેલી ગોળીના પ્રભાવે હું શીધ્ર ૧ પાર્થિવ–આ પૃથ્વીકાયનું રૂપક નામ છે.
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૦૦
ઉપમિતિ કથા સારોદ્વાર
નામના
ત્રીજા મહાલ્લામાં આવી પહેાંચ્યા. ત્યાં આપ્યું”૧ કુટુંબીઓ વસે છે. હું પણ અહીં આપ્ય” રૂપને પામ્યા. ભવિતવ્યતા અન્ય અન્ય ગાળીયા આપતી જાય અને મારા રૂપા બદલતી જાય.
-
કોઈવાર હિમ મનાવે તા કોઈવાર ઝાંકળનુ રૂપ બનાવે. કોઈવાર ધુમ્મસ તા કોઈવાર હૃતિનું ખનાવે. કોઈવાર વરસાદજી પાની તા કોઈવાર પૃથ્વીના પેટાળનું પાણી. આ રીતે મારા અનેક પ્રકારના રૂા કરવામાં આવતાં.
“આપ્ય” જાતમાં હું જો શીતળ હાઉ” તેા લેાકે મને ઉકાળી ગરમીનુ દુ:ખ આપતાં. અથવા ખાવા, પીવા, ધાવા વિગેરે અનેક જાતના કામમાં મારી ખુરો ખાલાવી દેતા અને હુ' મુંગે મુખડે સહી લેતા. અહીં પણ મેં અસ ખ્યકાળ સુધી કષ્ટો જ લાગવે રાખ્યા છે. છેલ્લે મને બીજી ગાળી આપવામાં આવી.
ચેાથેા પાડા—તેજસ્કાય
શુટિકાના પ્રભાવથી સ્હેજવારમાં ચાથા મહાલ્લામાં આવી પડેોંચ્યા. આ મહાલ્લામાં તેજસ્કાય” નામના અસંખ્ય બ્રાહ્મણા રહે છે. હું પણુ “તેજસ્કાય” બ્રાહ્મણુ થયા. સાઇના જેવા તીક્ષણુ આકારને હું ધારણ કરતા હતા, પ્રકાશમાન અને માળવાના સ્વભાવવાળા હતા.
૧ અપકાયના જીવનું નામ રાખ્યું છે. અથવા પાણીના જવાના
સમૂહ.
૨ અગ્નિકાય.
Page #148
--------------------------------------------------------------------------
________________
એકાક્ષનિવાસ નગર ભણી
૧૦૧ ત્યાં કોઈવાર મને અંગારા રૂપે તે કઈ વાર તણખા રૂપે. વળી કઈ વાર જ્વાળા રૂપે તે કઈવાર વાદળની વીજળી સ્વરૂપે ભવિતવ્યતા ખૂબ નચાવતી.
ભડભડ બળતા મારા ઉપર પાણી છાંટીને મને ઓલવી મારે નાશ કરતા, કામ પતી ગયા પછી ઘડામાં ભરી ઉપરથી સુખ ઢાંકી દેતા કે લેઢાની અંદર રહેવું તે ઘનને આકરે પ્રહાર સહન કરતે. આવાં ત્રાસે મેં “તેજસકાય”માં અસંખ્ય કાળ સહન કર્યા. છેવટે બીજી ગેળી મને આપવામાં આવી.
પાંચમે પાડે–વાયુકાય ગોળીના પ્રતાપે અલ્પસમયમાં હું પાંચમા મહોલ્લામાં આવી ગયે. આ મહેલલામાં “વાયવીય” નામને અસંખ્યાતા ક્ષત્રીયે રહેતા હતા. હું પણ વાયવીય ક્ષત્રીય અન્ય. મારૂં શરીર ધજાના આકારવાળું થયું. મારે સ્પર્શ અનુષ્ણુ–શીત – ઠંડે પણ નહિ અને ગરમ પણ નહિ એ થયે. ચર્મનેત્રવાળા તે મને જોઈ પણ શકે નહિ એવું શરીર મને પ્રાપ્ત થયું.
અહીંયા પણ મારી પત્ની જુદી જુદી ગોળીઓ આપતી અને એ દ્વારા જુદા જુદા શરીરે બનાવવામાં આવતાં. કોઈવાર
૧ વાયવીય–વાયુકાયના જીનું નામ.
૨ અનુષ્ણશીત–વાયુ જેની સાથે ભળે એ એને સ્પર્શ બને. જલ કે ઠંડીના અણુઓ ભળે તે શીત બને, સૂર્યકીરણ કે અગ્નિના સંયોગે ઉષ્ણ થાય.
Page #149
--------------------------------------------------------------------------
________________
૧૦૨
ઉમિતિ કથા સારાદ્ધાર સવ વાયુ તા કોઈવાર ગુજાવ ત` મનાવવામાં આવતા. કોઈવાર અંઞવાત તા કોઇવાર શુદ્ધવાત રૂપે દેહધારણ કરતા.
કેટલાક લાકો મને મસકમાં ભરી રાખીને ગૂંગળાવતા,, તા ખાળકા ફુગ્ગામાં ભરીને કથના કરતા. લુહારા ધમ્મથી મને અગ્નિના સંપર્ક કરાવતાં. આવી જાતના અનેક દુઃખા મેં અસંખ્યકાળ સુધી ચૂપચાપ સહન કર્યાં. મારી શૈલી ગેાળી જીણુ થઈ એટલે મને નવી ગેાલી આપવામાં આવી. પાછી એજ રખડપટ્ટી :
આ ગેાળીના પ્રતાપે હું પુનઃ પહેલા મહેાલ્લામાં આવી પહોંચ્યા. ત્યાં સૂક્ષ્મ-માદર પર્યાપ્ત-અપર્યાપ્ત વિગેરે બધે રખડપટ્ટીએ ચાલ્યા. વળી ખીજા મહેાલ્લામાં, પાછે ત્રીજા ચેાથા પાંચમામાં વળી ફરી પહેલામાં કેવાર ત્યાંથી ત્રીજામાં અને ત્યાંથી પહેલામાં એમ ક્રમે ક્રમે કે વગર ક્રમે અસંખ્યઢાળ રખડયા અને દુઃખા ભાગવ્યા.
આ પ્રમાણે મંત્રી અને સરસેનાપતિ સમક્ષ ભવિતવ્યતાએ અન તીવાર અનંતકાળ સુધી ઇચ્છા મુજબ નચાવે રાખ્યા. ધારેલુ” રૂપ કરાવે રાખ્યુ
૧ સંવત--ગે.ળ ગાળ ફરતા વાયુ જે ભૂતડા પણુ કહેવાય છે.
૨ ગુંજાવાત—ગુંજારવ કરતા પવન. “ક્ષ જ્ઞાવાતઃ સવૃષ્ટિ''થમ:
૩ ઝ ંઝાવાત—વરસ દની સાથે જોરથી ફુંકાતા પવન.
૪ શુદ્ધવાત—મનગમતા. ધીરે ધીરે વાતા પવન.
Page #150
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છઠ્ઠું “વિકલાક્ષનિવાસ” નગર પ્રતિ
એક દિવસે . ભવિતવ્યતા પ્રસન્ન થઈ ને મને કહે છેઃ હું આ પુત્ર ! સ્વામિનાથ ! ! તમે આ સ્થાનમાં ઘણા કાળ સુધી રહ્યા એટલે આ સ્થાનનું 'અજીર્ણ થયું લાગે છે. ઘણા કાળ રહેવાથી કંટાળા ઉપજ્યા જણાય છે. કંટાળા મટાડવા બીજા સ્થાને જવાનું મન થતુ હાય તા ખીજે લઈ જાઉં ! મારે તા એ મારા મહાદેવી-પત્નીની આજ્ઞા જ માનવાની હતી એટલે ઉત્તરમાં મેં જણાવ્યુ કે “જેવી મહાદેવીની આજ્ઞા” અને મહાદેવી ભવિતવ્યતાએ બીજી ગાળી અનાવી મને આપી.
હું અગૃહીતસ ંકેતા ! ત્યાર પછી એ શેાળીના પ્રતાપે હું ત્યાંથી “વિકલાક્ષ-નિવાસ” નગરમાં પહેચી ગયા. ઉન્માર્ગાપદેશ સુબો અને માયા પત્ની:
.
૧ મે ઇન્દ્રિયાને ચેતના કંઈક વ્યક્ત હાય છે છતાં અજ્ઞાનને લીધે ઉન્માર્ગે ગમન કરનારા હોય છે.
Page #151
--------------------------------------------------------------------------
________________
ઉમિતિ કથા સારાદ્ધાર
આ વિક્લાક્ષ નગરમાં મોટા મોટા ત્રણ મહાલ્લા છે. અને શ્રી કÖપરિણામ મહારાજાએ આ નગર ‘ઉન્માગેપ દેશ” નામના માહાશ વ્યક્તિને દેખરેખ માટે સાંપેલુ છે. એ સરસુખાનુ' પદ્મ સ'ભાળે છે. અને “માયા” નામે પતિવ્રતા પત્ની છે. એ માયાદેવી પણ જગપ્રસિદ્ધ છે.
૧૦૪
ગેાળીના પ્રભાવથી મને પહેલા મહાલ્લામાં સ્થાન મળ્યુ. એ મહેાલ્લામાં “દ્વિહૃષિક” નામના કુળપુત્રો વસે છે. ગણુત્રીમાં તા અસંખ્ય છે.
આ અગાઉના સ્થાનમાં, હું સૂચ્છિત અવસ્થા, દારૂ પીધેલ જેવી બેભાન અવસ્થામાં હતા એના કરતાં દ્વિહૃષિક મનતાં સાધારણ જાગૃતિ આવી. ચેતના શક્તિ કંઈક વધુ સ્પષ્ટ બની. હુ સ્થાવર મટી ત્રસ પણાને પામ્યા. સ્વેચ્છાએ ગમન કરવાની અલ્પશક્તિ પ્રાપ્ત થઈ.
દ્વિહૃષિક પણામાં મારી દશાઃ
હજી મારા પ્રારબ્ધમાં દુઃખાજ હતા એટલે. અહીયા મને જળાનુ શરીર રહેવા મળ્યું. લોકો મને દાબી દાબી
૧ હિષિક એઇન્દ્રિય જીવ. આ જીવાને સ્પર્ધાના અને રસના– જીભ એમ એન્દ્રિય હોય છે.
૨ જળા–શરીરમાંથી ખરાબ લેાહી કાઢવા માટે અને શરીરના અમુક ભાગ ઉપર મૂકવાથી તે ખરાબ લેાહી ચૂસી લે પણ જ્યારે એ ધરાઈ જાય ત્યારે જળાને દાખી એ લાહી પાછું કાઢી નાખવામાં આવે છે.
Page #152
--------------------------------------------------------------------------
________________
વિકલાક્ષનિવાસ નગર પ્રતિ
૧૫
હેરાન કરતા પછી ગડાલાનુ શરીર મળ્યું. ત્યાં પણ હું ઘણી વેદના પામ્યા.
ત્યાર પછી તા મને એવા ઠેકાણે નાખ્યા કે જ્યાં દુઃખના પાર નહિ. મનુષ્યના પેટમાં રહેલી દુર્ગંધ મારતી વિષ્ટામાં મને કરમીયાના અવતાર ભવિતવ્યતાએ આપ્યા. એવી રીતે સડેલા લેાહી માંસ પરૂ વિગેરેમાં છેવટે પારા રૂપે મને મનાવ્યા.
આ રીતે ભવિતવ્યતાએ જુદી જુદી ગાળીયા આપી જુદા જુદા શરીર બનાવી મને ઘણું જ કષ્ટ આપ્યું. અને તે પણ એ પાંચ વર્ષ નહિ પણ અસંખ્યાતા કાળ સુધી કષ્ટ આપ્યા કર્યું. મેં પણ મધુ દુ:ખ મનેકમને સહન કર્યું. આજા મહાલ્લામાં ગમન અને ત્યાંની દશાઃ
સ્વતંત્રતાને વરી ચૂકેલી ભવિતવ્યતાએ મને ત્રીજી ગાળી આપી અને એ ગેાળીના પ્રતાપે હું... “વિકલાક્ષ નિવાસ”ના બીજા મહેાલ્લામાં આવી પહોંચ્યા.
આ મહેાલ્લામાં “ત્રિકરણ” નામના અસંખ્યાત હતા. ત્યાં હું પણ “ત્રિકરણ” નામને
""
ગૃહસ્થાવસતા ગૃહસ્થ બન્યા.
હું અગૃહીત સ ંકેતા ! મને થુઆ મનાવવામાં આવ્યે, માટા જીવે આવી મને મારી નાખ્યું. શ્રીજી ગેાળીથી માંકણુ ૧ ત્રિ-કરણ એટલે ત્રણ ઇંદ્રિય. સ્પર્શન, રસના અને નાસિંકા એમ ત્રણ હોય છે.
Page #153
--------------------------------------------------------------------------
________________
૧૦૬
ઉપમિતિ કથા સાથે દ્વાર
અનાન્યેા તા કઈ એ તકે નાખી મારા વિનાશ કર્યાં. ખેતરમાં મકાડાના રૂપે થયા તા ખેડુતે ખેડતાં જમીનમાં ચાંપી નાખ્યું. રબારીના માથામાં જ થયે તા ત્યાં વીણીને કાંટાથી ખાવળની શૂળથી વિંધી નાખ્યા. કીડી વિગેરે જીવ ચેનીમાં ગયા તા ત્યાં કરાંના પગે અને મેટેરાએનાં પગે ખૂંદાયે.
આ રીતે ભવિતવ્યતાએ મારા અનેક રૂપે કરાવ્યા અને મારી વિડંબના કરી મને દુઃખ આપ્યુ. ત્રીજા મહાલ્લામાં ગમન
"
મારી પત્નીએ મને એક ગેાળી આપી “વિકલાક્ષ નિવાસ”ના ત્રીજા મહાલ્લાની અ'દર મને માકલી આપ્યા ત્યાં ચતુર” નામના અસંખ્ય કુટુ ખીચે હતા હું પણ ત્યાં “ચતુરક્ષ” નામના કુટુંબી બન્યા,
મને પત’ગીચા અનાવવામાં આવ્યા તા દીપકની જ્યાતમાં ઝપલાવતાં બળી મા, માખી થયા ત્યારે દવાના પ્રયાગથી મારી નાખ્યા અને મચ્છર થયા ત્યારે પણ એજ દુઃખ, આગિયા અન્યા તા બાળકો રમતને ખાતર મને પકડીને હેરાન કરતાં, કરાળીચે થતા ત્યારે ચકલા વિગેરે મને ચાંચેાથી મારી નાખતા.
ભવિતવ્યતાએ જુદી જુદી ગાળીયા આપી જુદા જુદા શરીર બનાવી મને ખૂબ જ નચાવ્યેા અને પેાતાના માનદ ૧ ચતુરક્ષ એટલે ચાર ઈંદ્રિય. ચક્ષુ વધે છે બાકી ઉપર પ્રમાણે
Page #154
--------------------------------------------------------------------------
________________
: ૧૦૭
-
વિકલાક્ષનિવાસ નગર પ્રતિ ખાતર મને ઘણું કારમાં દુઃખે દીધાં. અહીંયા પણ મેં અસંખ્યકાળ સુધી અસંખ્ય દુઃખો ભગવ્યાં.
વળી ફરી પહેલા બીજા ત્રીજા મહોલ્લામાં મને લઈ જવામાં આવ્યું. અનેક દુઃખે સહન કર્યા. આ દુખે સહન કરતાં કરતાં સંખ્યાતા હજારે વર્ષો પસાર થઈ ગયા.
એક વેળા ભવિતવ્યતા મારી પાસે આવીને બેસે છે. અને મને જણાવે છે કે હે! આયપુત્ર!! આપને બીજે કયાંય લઈ જઉં ? બીજા મોટા શહેરમાં જવા ઈચ્છા થઈ છે? ઘણે સમય અહીં જ રહેતા તમારામાં કાંઈક અધીરતા આવી જાય છે. જગ્યાની બદલી કરવાનું તમને મન થયું લાગે છે. કારણ કે એક સ્થાને ઘણું રહિએ એટલે. કંટાળે આવી જાય એ બનવા જોગ છે.
હે દેવી ! જેમ આપને રૂચે તેમ કરે. એમ મેં નમ્રતાથી ઉત્તર વાળે.
પંચાક્ષપશુ સંસ્થાન' નગર ભણી
આ લેકમાં પંચાક્ષ પશુ સંસ્થાન” નામનું નગર છે.. એ નગર ઉપર પણ ઉમાર્ગોપદેશ સુબાની જ સત્તા ચાલે છે. આ નગરમાં અસંખ્ય પંચાક્ષો રહે છે. અહીંના રહેવાસીને
પંચાક્ષ” કહેવામાં આવે છે. ભવિતવ્યાતા એક ગેળી મને - ૧ પંચાક્ષપશુ સંસ્થાન–પાંચ ઈદ્રિયો સ્પશન, રસન, ધ્રાણન, ચક્ષુ શ્રોત આ પાંચ ઈદ્રિયે જેને પ્રાપ્ત થઈ હોય તેને પંચાક્ષ કહેવાય
એમાં તિયચેના નિવાસને એના ભવને લેખકે “પંચાક્ષપશુસંસ્થાન• નામ આપ્યું છે.
Page #155
--------------------------------------------------------------------------
________________
૧૦૮
ઉપમિતિ કથા સારદ્વાર આપે છે અને એના બળે અહીં ઉપાડી લાવે છે. હું પંચાક્ષપશુ સંસ્થાનને રહેવાસી બન્ય. સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદઃ
પંચાક્ષપશુ સંસ્થાન નગરમાં કેટલાક જીની ચેતના ઘણી સ્પષ્ટ જણાતી હતી અને વિચાર કરવાની શક્તિ પણ ઠીક પ્રમાણ હતી. આવી જાતના છને સંજ્ઞી કહેવામાં આવતાં અને એમને ગર્ભજ પણ કહેવામાં આવતા.
વળી કેટલાક માં ચેતના અલ્પ પ્રમાણમાં જણાતી છે અને એ જ માતા-પિતાના સંગ વિના જ ઉત્પન્ન થતાં - હતાં. એવા જીને અસંજ્ઞી અને સંમૂચિઠ્ઠમ તરીકે ઓળખવામાં આવતાં.
ભવિતવ્યતાએ મને જુદી જુદી ગેળીયે આપી કેકડા, માછલા, મગર, ગ્રાહ, જલધેડા, ઝૂંડ વિગેરે પાણીના આધારે જીવન જીવતાં જળચર માં નચાવ્ય.
પછી સસલા, સુવર, હરણ, રોઝ, ગાય, ભેંસ, વાઘ, સિંહ વિગેરે પશુના શરીરમાં મારે અનેકવાર દુઃખે ભેગ- વવા પડયા. ત્યાં હું ભૂચર કહેવાય.
ત્યારબાદ મને પક્ષિયે નિમાં લઈ ગયા. ત્યાં હું ખેચર કહેવાણે મેર, શાહમૃગ, બગલે, ઘુવડ, કેયલ, કાગડે, પિપટ, કબુતર, ચકલા, બુલબુલ, ચામાચીડિયાં વિગેરે રૂપે ધારણ કર્યા.
આ બધા સ્થાનમાં રહેતા રહેતાં વચ્ચે કઈવાર મને
Page #156
--------------------------------------------------------------------------
________________
૧૦૮:
વિકલાક્ષનિવાસ નગર પ્રતિ ફરીથી જુના સ્થાનની સફરે મારી પત્ની ગોળીના બળે. લઈ જતી હતી અને ત્યાં વિડબંનાએ હું જોગવ્યા કરતે.
એકદા આ પંચાક્ષપશુ સંસ્થાન નગરમાં લાગલગાટ. ત્રણ પપમ અને ઉપરથી ક્રેડ પૂર્વ વર્ષ રહ્યો. સંગીતપ્રિય હરણ
મારી પત્નીએ મને ગળી આપી સુંદર, દેખાવડો, ચપલ હરણી બનાવી દીધું. જંગલમાં આનંદ પૂર્વક રહેતો. ઘાસ ખાતે અને ઝરણાનાં પાણી પીતે. અમારું એક ટોળું હતું. અમે ઘણાં સાથે જ રહેતાં હતાં.
અમારા જંગલમાં એક શિકારી આવ્યું. સુંદર સવારમાં ગાવા લાગે, વાંસળીના મધુર સ્વરે અમને–અમારા ટોળાને. ઘણુ ગમી ગયા. અમે સંગીતના રંગમાં દોડાદોડ કરવી. મુકી દીધી શાંત બની એક સ્થાને સ્થિર થઈ બેસી ગયા.
આ જોઈ પારધી અમારા ટોળા નજીક આવ્યે પણ. રાગના રંગમાં અમને એની બદદાનતની ખબર ન પડી. એણે ધનુષ-બાણ તૈયાર કર્યા અને દોર ઠેઠ કાન સુધી ખેંચી નિશાન તાકી મારા ઉપર બાણ ફેંકયું.
એ બાણથી વિંધાઈ ગયે અને તરફડીયા મારતે. મારતે ડીવારમાં મૃત્યુ પામ્યા. અમારૂં ટોળી નાસી ગયું. મારી ગેળી ખલાસ થઈ ગઈ. ચૂથપતિ મહાકાય હાથીમાં
ભવિતવ્યતાએ મને બીજી ગેળી આપી. એના પ્રતાપે હું મહાવનમાં હાથી થયે. ધીરે ધીરે હું યૌવન પામ્યો,
Page #157
--------------------------------------------------------------------------
________________
૨૦
ઉમિત કથા સારાદ્ધાર
અલવાન બન્યા. મદમસ્ત ખની હું સ્વેચ્છાચારી બન્યા. કેટલીક હાથણીયાના સ્વામી થયા.
મહાવનમાં હંમેશા હાથણીયાથી વિટળાએલે આનંદના સાગરમાં મસ્ત રહેતા. અમને કોઇ ભય ન હતા. કોઈ ના ય ત્રાસ ન હતા. અમારાથી બીજા વનપશુઓ ભયભીત રહેતા હતા. વન અમારૂ ક્રીડાંગણુ હતુ. કોઈ જાતની રાક ટાક અમને ન હતી.
એક દિવસે અમારા મહાવનમાં દાવાનળ સળગ્યા. મોટા મેટા ઝાડા સળગવા લાગ્યા, વાંસેાની ગાંઠો ફડાડ કુટવા લાગી. જનાવી જ્યાં ત્યાં નાસવા લાગ્યા, અમારા આનંદમાં ભંગ પડયા, અમારૂ ટોળું ગભરાણું અને બચાવની ઇચ્છાથી મારા તરફ ટગર ટગર જોતું હતું. હું યૂથપતિ હતા. એટલે હાથણીયા મારી પાસે કંઇક જીવન જીવવાના ઉપાયની આશા રાખતી હતી.
પરન્તુ એ ભીષણુ દાવાનળમાં વાંડાના ગેટેગોટા જોઇ હું. પણ મુંઝાઈ ગયા. મને મારા પ્રાણેા કેમ બચાવવા એ ચિંતા ઉપજી. હું સ્ત્રાથી બની બેઠો. મારા યૂથના વિચાર કર્યાં વિના ખચવા માટે ગામ ભણી પૂરજોશમાં દોટ મૂકી.
સ્વાર્થા ધ મની મારા પ્રાણાના રક્ષણ કાજે ગામ તરફ દોડતાં મને ખ્યાલ ન રહ્યો અને વચ્ચે એક કુવા આવ્યો, જે ઘણા વખતથી અવાવા હતા અને ઉપર પણ ઘાસ વિગેરે ચારે બાજુ ઘણુ જ ઉગી નિકળેલુ' એના મને ખ્યાલ ન રહ્યો અને ધમ ઇ એ કુવામાં હું ઉંધા પછડાયા.
Page #158
--------------------------------------------------------------------------
________________
વિકલાક્ષનિવાસ નગર પ્રતિ મારા આગલા પગ ગબડયા એટલે મારું માથું નીચે અને આ પગ ઉપર એવી હાલતમાં કુવામાં ગબડયે. મને મુછી આવી ; ગઈ. હું બેભાન બની ગયે.
જ્યારે મારી મુછી ઉતરી ત્યારે મને મારી દશાને ખ્યાલ આવે, એ કુવામાં પડખું ફેરવી શકાય એટલી પણ જગ્યા ન હતી અને મને કેઈ બચાવે એ પણ જરાએ શકયતા ન હતી. અંધારપટ કુવામાંથી મને કાઢે પણ કેશુ? હવે મને પશ્ચાતાપ થવા લાગે. મારા હૈયામાં વિચારણા ચાલી.
અરેરે !! આ મેં શું કર્યું? “તમારzત ઉં, હિંeતુરં પાર”
જેઓ હંમેશાં હિતકરનાર, ઉપકાર કરનાર, સેવા કરનાર એવા પિષ્યવર્ગ અને પિતાના રક્ષણ ખાતર વિપત્તિમાં મૂકીને ચાલ્યા જાય છે, જેઓ આત્મવર્ગને પિતાના જીવ બચાવવાના સ્વાર્થે નિરાધાર મૂકીને ભાગી જાય છે, એવા લેકે કુટુંબના નાયકપણાનું નામ નક, મું રાખે છે. હાથણના વૃન્દ-ચૂથના પતિ-ચૂથપતિ તરીકેના બિરૂદને વગર ગુણે ! ધરાવે છે.
એમાંને બેશરમ હું આવી દશાને ન પામું તે કઈ દશાને પામું? યૂથપતિ શબ્દને વગેવતો મારા માટે આવી દુઃખી અવસ્થા જ ઘટે. જે હાથણીઓ સાથે વનમાં રહ્યો,
૧ પિષ્યવર્ગ : જે વ્યક્તિઓના પિષણની આપણું જવાબદારી હેય તે અર્થાત આપણું આધારે જીવન જીવનારો વર્ગ.
Page #159
--------------------------------------------------------------------------
________________
--
-
ઉપમિતિ કથા સારદ્વાર, આનંદ અને મસ્તીમાં દિવસે ગાળ્યા, પણ ખરે અવસરે વિશ્વાસઘાત કરી કાયરની જેમ નાસી છૂટ. હું આવા દુઃખને ભેગવવા માટે જ લાયક છું. કૃતની માટે આજ દશા શેલે છે. મેં જેવા આચર્યા છે, તેવા હું ભેગવું છું.
આવા વિચારોથી મને મધ્યસ્થતા થઈ. મારા હૃદયમાં ભાવનાઓ સુધરી, શાંતચિત્ત સાત રાત અને સાત દિવસ સતત એ અંધારકૂપમાં અકથ્ય વેદનાને અનુભવ કર્યો. પુષ્યદયના દર્શનઃ | હે અહીતસંકેતા! સાત રાત અને સાત દિવસ શાંત પણે વેદના સહન કરવાથી મારી પત્ની ભવિતવ્યતા ખુશ થઈ અને મારી પાસે આવીને મને ખૂબ ખૂબ ધન્યવાદ. આપ્યા. મને શાબાશી આપી મારી પીઠ થાબડી.
હે આર્યપુત્ર! હું તમારા શાંત આચરણથી ખૂબ પ્રસન્ન બની છું. તેથી જ તમારા માટે અતિસુંદર અને. સુખકર આ પુરુષ લાવી છું. એ તમને ઘણી સહાયતા કરશે. જ્યારે ત્યારે તમારી વહારે ધાશે. તમારા દરેક કાર્યો એ સરલ બનાવી દેશે. આની સાથે તમારે બીજા નગરમાં જવાનું છે, તે નગરનું નામ “યસ્થલ” છે અને તે અતિસુંદર છે
મેં કહ્યું “જેવી દેવીની આજ્ઞા.”
મારી જૂની ગળી ખલાસ થઈ અને ભવિતવ્યતાએ નવી આપી અને સાથે ભલામણ કરી કે હે આર્યપુત્ર! તમે અહીંથી જશો એટલે આ પુણ્યદય ગુપ્ત સહદર, બધુ મિત્ર થઈને તારી સાથે રહેશે.
Page #160
--------------------------------------------------------------------------
________________
વિલાક્ષનિવાસ નમર પ્રતિ
સભ્યપુરૂષના પ્રજ્ઞાવિશાલને પ્રશ્ન
૧૧૩
આ પ્રમાણે સંસારીજીવ નામના ચાર પેતાની માપવીતિ ક્યા સાંભળતા હતા, ત્યાં ભવ્યપુરૂષ-સુમતિ ધાવમાતા પ્રાજ્ઞ વિશાલાને પૂછે છે.
હું માતાજી ! આ પુરૂષ કાણુ છે? આ બધુ શું કહેવા માંડ્યું છે ? અસંખ્યવહાર, એકાક્ષનિવાસ અને પંચ'ક્ષપશુનિવાસ આ બધા નગરા કર્યાં ? વીસુખદુઃખના અનુભવ કરાવતી આ ગેાળી કેવી ? એક જ પુરૂષ એક જ ઠેકાણે આટલા લાંો સમય રહી શકે ખરા? મનુષ્ય પાતે કીડી, જલેા, માંકણુ, ત્રિચ્છી વિગેરેના રૂપા અનાવી શકે ખરે ? આ વાત મારા લેજામાં તેા ઠેસતી નથી. આ માહુસે ઉપજાવી તે નથી કાઢીને ? હું મા ! તમે મને આ વાતનુ સ્પષ્ટીકરણ કરી. જેથી મને મગજમાં કાંઈક એસે.
પ્રજ્ઞાવિશાલાનું સ્પષ્ટીકરણ :
પ્રજ્ઞવિશાલાએ કહ્યું ; હું રાજપુત્ર! તું જે આ પુરુષને નિહાળી રહ્યા છે તેણે તે બાબતમાં તા હજુ કાંઈ જણાવ્યું જ નથી. એવુ તે નિવેદન હુજી હવે આવશે.
સામાન્યરૂપે “સંસારીજીવ” નામના પુરૂષ છે. તેણે આ નામથી જ પેતાનું તક વિગતવાર કહેવા માંડ્યું છે. અને એ જે વાત જણાવી રહ્યો છે તે બધી જ બંધ બેસે તેવી છે. ભેજમાંથી કપાલકલ્પિત ઘડી કાઢી નથી. પણ પૂ સત્ય છે. તું સાંભળ.
Page #161
--------------------------------------------------------------------------
________________
૧૪
ઉપમિતિ કથા સાદ્ધિાર હે પુત્ર! જે અસંવ્યવહારરાશિના જ છે, તે જીવેને અસંવ્યવહાર” નામનું નગર ૯૫વું. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય એ એકન્દ્રિય ના સ્થાનેને એકાક્ષનિવાસ” નગર જણાવવામાં આવ્યું છે. '
બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય જીના શરીર સમુહને “વિકલાલ નિવાસ” નગર જણાવેલ છે. અને પાંચ ઈંન્દ્રિયવાળા તિર્યને વસવાના સ્થાનેને “પંચાક્ષ પશુ સંસ્થાન” નામ આપવામાં આવ્યું છે.
એક ભવની અંદર ભેળવી શકાય એટલા કર્મ સમુહના જથ્થાને “એક ભવેધ” ગળી જણાવવામાં આવી છે. જે ગળીની અંદર જે જાતના કર્મોના અણુઓ હેય એ જાતના સુખ દુઃખને અને અનુભવ કરવાને હેય છે
હે વત્સ! આ પુરૂષ જે બેલી રહ્યો છે તે અજર છે, અમર છે કેઈ દિવસે એ આ જગતમાં ન હતું એમ નહિ પણ સદાસ્થિત છે એટલે એ અનંતકાળ રહે, હરે ફરે નવા નવા રૂપ ધારણ કરે એમાં આશ્ચર્ય ન ગણાય. ભલે એ જ થાય, કિડી થાય, માછલારૂપે થાય, બધું જ બંધ બેસે તેવું છેઆ વિશ્વમાં એવું કેઈ સ્થાન નથી કે જ્યાં આ પુરૂષ કોઈને કોઈ રૂપે જઈ ન આવ્યું હોય.
હું દિવ્ય પુરૂષ! તું હજુ બાળક છે. તારી વય નાની છે. બુદ્ધિ હજુ પરિપકવ નથી માટે આ વાત સમજતાં વાર લાગશે. અવસરે તને બધું જ ષ્ટ સમજાશે. હમણું તે
Page #162
--------------------------------------------------------------------------
________________
વિકલાક્ષનિવાસ નગર પ્રતિ
૧૧૫ તું એ જે કહે તે શાંતિપૂર્વક સાંભળી લે. પછી હું જ તને એ ઘટના પૂર્ણ રીતે સમજાવીશ.
રાજકુમાર ભવ્યપુરૂષે એ કબુલ્યું. સારૂં માતા પછી સમજાવજે.
ઉપસંહાર: હે મહાનુભાવે ! અત્યંત કિલષ્ટ કર્મોના બંધનથી બંધાએલા સંસારીજીવના તિર્યંચ ગતિમાં થયેલા ફિરાઓનું વર્ણન કર્યું. સંસારીજીવ કેવી રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી આ એ વિગતવાર જણાવ્યું. હવે મનુજગતિમાં કેવા પરિભ્રમણે કરે છે અને ત્યાં કેવી ઉન્નતિ અને આવનતિ થાય છે તે શાંતિથી સાંભળજે.
Page #163
--------------------------------------------------------------------------
Page #164
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ ભવ પ્રપંચથ્થા સારોદ્ધાર
તૃતીય પ્રસ્તાવ ગુજરાતી વિવરણ
Page #165
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રસ્તાવના પાત્ર
–
| |
| |
વિદુર
Lu will 1
જ્યસ્થળનગર ભરતક્ષેત્રનું એક નગર. પત્ર
– જ્યસ્થળનગરના મહારાજા. ના '
પદ્મરાજાની મહારાણી. નંદિવર્ધન પદ્મરાજાને પુત્ર સંસારીજીવ. વૈશ્વાનર
અવિકતા ધાવમાતાને પુત્ર. અંતરંગ રાજ્યને નદિવર્ધનને મિત્ર
અપરનામ ક્રોધ. અવિવેકતા – વૈશ્વાનરની માતા બ્રાહ્મણ.
– પદ્મરાજાને વિશ્વાસુ સેવક. જિનમતા ભવિષ્યવેત્તા જ્યોતિષી. ચિત્તસૌંદર્ય – અંતરંગ પ્રદેશની રાજધાની શુપરિણામ – ચિત્તસૌંદર્યના રાજા. નિષ્પકંપતા – શુભ પરિણામ રાજાની રાણી.. ક્ષાંતિ – શુભ પરિણામ રાજાની પુત્રી..
[અવન્તર કથા]
સ્પર્શન કથાનકના પાત્રો ક્ષિતિપ્રતિષ્ઠિત – રાજધાની
Page #166
--------------------------------------------------------------------------
________________
તૃતીય પ્રસ્તાવના પાત્રો
*વિલાસ શુભમુંદરી અકુશલમાલા
સામાન્યરૂપા મનીષી
માળ
મધ્યમમુદ્ધિ
સ્પર્શીન
ભવ્યજંતુ
આધ
પ્રભાવ
રાજસચિત્તનગર રાગકેશરી વિષયાભિલાષ
વિપાક
મહામાહ સતાષ
――
―
-
➖➖➖➖
―――――――
તથાવિધ
જી
પ્રગુણા
મુખ્ય અકુટિલા
કાલજ્ઞ વિચક્ષણા પ્રતિમાધકાચાર્ય -
-
ક્ષિાતપ્રતિષ્ઠિત નગરના રાજા. કવિલાસની રાણી. ક્રમ વિલાસની રાણી. ક્રમવિશ્વાસની રાણી. ક્રમ વિલાસના પુત્ર–શુભસુંદરીના પુત્ર. કત્રિલાસના પુત્ર-અકુશલમાલાને પુત્ર. કવિલાસને પુત્ર-સામાન્યરૂપાના પુત્ર. આળના ખાસ મિત્ર.
સ્પર્શનને તરકેડી મેાક્ષે જનાર મહાપુરૂષ: મનીષીને અંગરક્ષક.
મેષના સેવક અને ગુપ્તચર.
અંતરંગ નગર. રાજચિત્તને રાજા. રાજકેસરીના મંત્રી. રાજચિત્તને અગ્રગણ્ય નાગરિક. રાગકેશરીના પિતા.
સદાગમના સેવક, સ્પશનના વિરેાધિ,
નગરનું નામ.
તથાવિધ નગરના રાજા.
૧૧૯
ઋજુરાજાની રાણી.
ઋજુરાજાના પુત્ર.
મુગ્ધકુમારની પત્ની.
વ્યંતર.
વ્યંતરી.
ધમગુરુ.
Page #167
--------------------------------------------------------------------------
________________
૧૨૦
તે ઉપમિતિ કથા સાદ્ધા ૨ ભગતૃષ્ણા – કાલવ્યંતરના શરીરમાંથી નિકળેલી આમ
રૂપા સ્ત્રી. આવો – આજુ રાજા, પ્રગુણરાણી, મુગ્ધકુમાર અને અજ્ઞાન
અકુટિલાના શરીરમાંથી ઉત્પન્ન થએલા ત્રણ પાપ U
બાળક. શુભાચાર
ઋજુરાજાને નાને પુત્ર. ક્ષિતિપ્રતિષ્ઠિત – નગરનું નામ. શત્રુમદન ક્ષિતિપ્રષ્ટિનના રાજા. મદનકંદલી – શત્રુમન રાજના રાણી. વ્યંતર
કામદેવ મંદિરને અધિષ્ઠાયક દેવ ફશ સ્થળ
નગરનું નામ. હરિચંદ્ર , કુશસ્થળ નગરના રાજા. રનિકેલિપ્રિય – હરિશ્ચંદ્ર રાજાને મિત્ર વિદ્યાઘર.
હરિશ્ચંદ્ર રાજાનો સેવક. બિભીષણ – શગુમન નાજાને સેવક. પ્રાધનપતિ આચાર્ય ભગવંત. નિજવિલસિત – ઉદ્યાનનું નામ. પ્રમોદશેખર – મંદિરનું નામ. સુબુદ્ધિ – શત્રુમર્દન રાજાને મંત્રી. સુચન શગુમર્દન રાજાને પુત્ર. સિદ્ધાર્થ
જો રાજ.
નંદ
કુશાવત કનફ્યૂડ ચૂતમ જરી કનકશેખર
નગરનું નામ. કુશાવર્તનના રાજા. નંદિવર્ધનના મામા. કનકચૂડ રાજાની રાણું. કનકચૂડ રાજાને પુત્ર નંદિવર્ધનના મામાને પુત્ર. ઉદ્યાનનું નામ.
શામાવહુ
Page #168
--------------------------------------------------------------------------
________________
- -
-
+
તૃતીય પ્રસ્તાવના પાત્રો
૧૨૧ મુનિરાજ. દુર્મુખ
કનકચૂડનો ખટપટી મંત્રી. સુમતિ ) કેશરી
કનશેખરને તેડવા આવનાર ત્રણ અમા. વરાંગ ચતુર
– કનકશેખરને મંત્રી. વિશાલા
નગરીનું નામ. નંદન
વિશાલાના ૨ જા. પ્રભાવતી
નંદનરાજાના પહેલાં રાણી. પદ્માવતી
નંદનરાજાના બીજા રાણી. પ્રભાકર
પ્રભાવતીને ભ ઈ. વિમલાનના
પ્રભાવતીની પુત્રી. કનકશે ખરી પત્ની. નવતી
– પદ્માવતીની પુત્રી. નંદિવર્ધનની પત્ની. રૌઢચિત્તનગર નગર. દુષ્ટાભિસંધિ – રૌદ્રચિત્તનગરના ૨ જા. નિષ્કારણુતા
દુષ્ટાભિસંધિની રાણી.
દુષ્ટાભિસંધિની પુત્રી. તામસચિત્ત
નગર. દ્વેિષગજેન્દ્ર તામસચિત્તને રાજા. અવિવેતા
ષમજે દ્રની ૫ ની. વિકટ
વિમલાનના અને રવતીને દૂત. પ્રવરસેન
અંબરિષ જાત ય બહારવટીયાને ઉપરી સમરસેન
કલિ દેશનો રાજા.
વંગ દેશને રાજા. -મલયમંજરી કનક રાજાની બીજી રાણી. -કનકમંજી મલયમંજરાની પુત્રી અને નંદિવર્ધનની
બીજી રાણી.
ફમ.
Page #169
--------------------------------------------------------------------------
________________
૧૨
તેતલી વિભાકર
ઉપમિતિ કથા દ્વારા – કનકમંજરીની મોટી બહેન. '– નદિવર્ધનના સારથી.
કનઃપુરના યુવરાજ અને વિમલાનનાને પરણવા ઈછન ર. જ્યસ્થળથી નંદિવર્ધનને બેલાવવા આવેલ.
યવનરાજ
– વગદેશના અધિપતિ.
નગર.
–
શાલપુર રિષદમન રતિચૂલા મદનમંજુષા
સ્કૂટવચન રણવીર વિવેકાચાર્ય વિમલમતિ શ્રીધર ધરાધર
– શાર્દૂલપુરના રાજા.
અરિદમનના રાણી. – અરિદમન રાજાની પુત્રી.
અરિદમન રાજાને મંત્રી. ભીમનિકેતન પલ્લીને નાયક. કેવળી ભગવંત. અરિદમનને મંત્રી. અરિદમનને પુત્ર. વિજ્યનગરના શિખરી રાજાને પુત્ર અને નં વધન સાથે ભવભવ વેર રાખનાર વ્યક્તિ .
–
Page #170
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ પહેલું
નંદિવર્ધન નંદિવર્ધન અને પુણ્યદયને જન્મ
આ આત્મા તિર્યંચ ગતિમાં હોય છે ત્યારે આત્માને કેવી કેવી વિચિત્ર દશાઓને અનુભવ કરવાનું હોય છે. તે ગયા પ્રસ્તાવમાં જોઈ ગયા. ' મનુષ્યગતિમાં પણ કેવી કેવી વિચિત્રતાઓ હોય છે, તે હવે બતાવવામાં આવે છે.
શ્રી સદાગમની સાન્નિધ્યમાં પ્રજ્ઞાવિશાલા અને ભવ્ય-- પુરૂષની હાજરીમાં અહીતસંકેતાને ઉદ્દેશાને સંસારીજીવ. પિતાની કથા આગળ લંબાવે છે.
હે અગૃહતસંકેત ! મારી જૂની ગુટિકા જીર્ણ થઈ ગઈ એટલે ભવિતવ્યતાએ મને નવી ગુટિકા આપી. એ ગુટિકાના પ્રતાપે હું ક્યાં ગયે તે તમે ધ્યાન દઈ સાંભળે.
આ લેકમાં “મનુજગતિ” નામની નગરી છે. એમાં
સમાજની અશિ
પતન
Page #171
--------------------------------------------------------------------------
________________
૧૨૪
ઉપમિતિ કથા સારોદ્ધાર “ભરત” નામને મેટો પાડો–મહેલે છે. તે “ભારતમાં વિશિષ્ટ ગુણવાળું “જયસ્થળ” નામનું અવાંતર નગર આવેલું છે.
આ નગરમાં ઊંચા ઊંચા અને સ્વચ્છ ધવલ આવાસે આવેલ હતા અને જે આવાસેની અગાસીમાં ચંદ્રને નીરખવા નીકળેલ નારીના મુખ રૂપ ચંદ્રથી જાણે આ નગરમાં અનેકચંદ્ર ઉદય પામેલાન હેય તેવું સુશોભિત જણાતું હતું.
દુર્જય અને પરાક્રમી શત્રુઓની નારીઓના મુખ રૂપ કમલિનીને પિતાના અજેય પરાક્રમ રૂપ હિમપાત દ્વારા શ્યામ અને નિસ્તેજ બનાવી દેવા સમર્થ શ્રી “પદ્મ' નામના મહારાજા અહીં રાજયપુરાને વહન કરી રહ્યાં હતા.
મહારાજા શ્રી પદ્મને પ્રતાપરૂપ અગ્નિ કોઈ વિશિષ્ટ ગુણવાળે હતું. આ પ્રતાપે મહારાજાના યશરૂપ સમુદ્રમાં ખૂબ ભરતી આણ.
ખરી રીતે વડવાનલ સમુદ્રને શેષવી નાખે છે, પણ મહારાજાના પ્રતાપ અગ્નિએ ચંદ્રની જેમ યશ સાગરમાં ભરતી લાવવાનું વિશિષ્ટ કાર્ય કર્યું, આ પ્રતાપની વિશિષ્ટતા હતી. ૧ પાડે મહેલે, શેરી, એ અર્થમાં વપરાય છે. આજે પણ પાટણમાં
શેરીનાં નામ પાડા ઉપર છે. કનારાને પાડો,મહાલક્ષ્મીને પાડો વગેરે. ૨ નગરમહાનગરમાં અવાંતર નગરોનો પણ સમાવેશ થતો હોય છે.
અમદાવાદમાં શાહપુર, જમાલપુર, રાજપુર, સરસપુર વિગેરે ઘણાં સમાયેલા છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
નદિવધ ન
૧૫.
ઇન્દ્રમહારાજાને પટરાણી શચી છે, કૃષ્ણની પ્રિયતમા લક્ષ્મી છે, તેમ મહારાજા શ્રી પદ્મને “નંદા” નામની સુલક્ષણવંતી સુપત્ની હતી.
હું ભદ્રે ! ભવિતવ્યતાની પ્રેરણાથી હું. મહારાણી શ્રી નંદાની કુક્ષીમાં આવ્યા. ચાગ્ય રીતે ગલનુ પાલન પાષણ થયું અને પૂર્ણ સમય થયા બાદ શુભ દિને મારા જન્મ થયા.
મહારાજા શ્રી પદ્મને મારા જન્મની વધામણી આપવામાં આવી. તે અત્યંત આનદિત થયાં. અમારે ત્યાં પુત્રરત્નના જન્મ થયા છે એમ મિથ્યાભિમાન”થી મનમાં માનવા લાગ્યા. માટા આડંબર અને અઢલક ધનવ્યય દ્વારા પુત્રજન્મ મહાત્સવ કરવામાં આન્યા.
મહારાણી શ્રી નંદાની છાતી ગજ ગજ ફુલાણી અને પુત્રના મુખને નીરખી રામે રમમાં હરખ ઉભરાઈ ગયા.
જે સમયે મારા જન્મ થયે તે જ સમયે મારી સાથે જ પુણ્યાયના જન્મ થયા. સાથે જન્મ થવાથી તે સહેાદર ગણાય. સગા ભાઈ ગણાય.
પરંતુ એ સહેાદર રાજારાણીની નજરમાં ન આવ્યા. ૧ ગ્રંથકાર પુત્રજન્મ ઉત્સવના કારણમાં મિથ્યાભિમાન જણાવે છે. અધ્યાત્મ જગતમાં આત્મા કોઈ ના પુત્ર નથી, પિતા નથી, પણુ જગતના લેાકેા રામના કારણે આ મારે પુત્ર, અમારા પિતા એવુ મિથ્યાત્વના યેાગે માને છે. તે મિથ્યાભિમાન જ કહેવાય.
Page #173
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર : કારણ કે અત્યંતર ભા, અંતરંગ પદાર્થો ચર્મચક્ષુ દ્વારા : આત્માઓ જોઈ શકતા નથી.
મહારાજા શ્રી પદ્મ “નંદિવર્ધન” એવું લાડકવાયું અને મનગમતું નામ આપ્યું અને મારી પુષ્ટિ, મારા ઉછેર તેમ જ સંરક્ષણ માટે પાંચ ધાવમાતાઓ રાખવામાં આવી. ધાવમાતાએથી લાલન પાલન થતો હું ત્રણ વર્ષને થયે. વૈશ્વાનરને જન્મ અને તેનું સ્વરૂપ
જ્યારે હું અસંવ્યવહાર નગરથી આગળ વધ્યું ત્યારથી જ મારે બે જાતને પરિવાર હતો. એક “અત્યંતર પરિવાર” હતું કે જે ચક્ષુથી જોઈ ન શકાય. બીજે “બાહ્યર પરિવાર' હતે.માતા પિતા ભાઈ બહેન વિગેરે પરિવાર બાહ્ય પરિવાર ગણતે.
મારા અભ્યતર પરિવાદની અંદર એક “અવિવેતા નામની ધાવમાતા હતી. તે બ્રાહ્મણ જાતની હતી. મારા ૧ અત્યંતર પરિવાર–આત્મામાં રહેલા ગુણ અને કમવરણથી ઉત્પન્ન
થયેલા અવગુણ એ અત્યંતર પરિવાર છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર, સમતા, નમ્રતા, સરલતા, સંતોષ વિગેરે શુભ પરિવાર છે અને હિંસા, અસત્ય, અદત્તસ્વીકાર, મૈથુન, પરિગ્રહવૃત્તિ, કષાય, કામ, ઇર્ષા, નિદા વિગેરે અશુભ પરિવાર છે. જેમ કથા આગળ વાંચશે તેમ વધુ ખ્યાલ આવતો જશે. ૨ બાહ્ય પરિવાર–જે આપણી આંખે જોઈ શકીએ અને જે વ્યવહારમાં
પ્રચલિત છે તે. માત, તાત, બ્રાત, ભગિની, ભાભી, કાકા, મામા
શાળા બનેવી વિગેરે. ૩ અવિવેકા–અવિવેક. અવિવેકમાં જ ક્રોધ વિગેરે દુર્ગુણેને આવિ
ભવિ થાય છે. અભ્યાસથી આ વાત સમજાય તેવી છે.
Page #174
--------------------------------------------------------------------------
________________
-નંદિવર્ધન
૧૨૭ જન્મને દિવસે જ એશીએ પણ એક પુત્રને જન્મ આ. પુત્રનું નામ “વૈશ્વાનર રાખવામાં આવ્યું. હું જેમ દિવસે દિવસે મોટો થવા લાગે તેમ વૈધાનર પણ મોટો થવા લાગ્યા. વશ્વાનરની શરીર રચનાઃ - વૈશ્વાનરના વૈર અને કલહ નામના બે પગ હતા. દેખવામાં બહુ જ બેડેલ હતા. “ઈષ” અને “અસૂયાર નામની જાડી અને ટૂંકી જા હતી. “અનુશ૩ અને “અનુપશમ”૪ નામના ટૂંકા સાથળ હતા.' - વૈશુન્ય નામની કેડ હતી અને તે વાંકી હતી. “પરમર્મોદ્ધાટન નામનું મોટા ગેળા જેવું પેટ હતું. એની છાતી અત્યંત નાની-સાંકડી હતી અને અન્તસ્તાપ એનું નામ હતુ. “ક્ષાર૯ અને “મઃર૯ નામના બે બાહુ હતા. એ બાહુ પ્રમાણમાં ઘણાં જ નાના હતા વૈશ્વાનર–અગ્નિ. અહીં ક્રોધ અર્થ સમજો. ક્રોધ અને અગ્નિ બંને દાહક સ્વભાવનાં છે, પણ ક્રોધ વધુ ભયંકર છે. ૧. ઈર્ષા – અન્યના ગુણો કે સંપત્તિ જોઈ બળતરા
કરવી.
૨. અસૂયા અન્યના ગુણેમાં ઈર્ષ્યાથી દોષનું
આરોપણ કરવું. ૩. અનુશય - ક્રોધથ ધગધગતું હદય. ૪. અનુપમ – સમતા રહિત હૃદય. ૫. પશુન્ય – ચાડી–ચૂગલી કરવાનો સ્વભાવ. ૬. પરમર્મોદ્ધાટન- બીજાની ગુપ્ત વાતે જાહેર કરવી. ૭. અન્તસ્તાપ – હૃદયમાં બળતરા કર્યા કરવી. ૮. ક્ષાર . –. અન્યની ઉન્નતિમાં દેવ. • ૯. મત્સર – બળતરીકે સ્વભાવ. .
.
Page #175
--------------------------------------------------------------------------
________________
૧૨૮
ઉપમિતિ કથા સારોદ્ધાર મેટી, વાંકીચૂકી બગલા જેવી એની ડોક હતી. ડકનું નામ “પૂરતા રાખવામા આવેલ હતું. “અસત્યભાષણ વિગેરે નામના એનાં દાંત હતાં. “ચંત્ય૩ અને “અસહનત્વજ એ નામના ટૂંકા કાન હતા. “તામસભાવ” નામનું ટૂંકુ ચીભડું સપાટ જેવું નાક હતું.
- આંખે અંગારા જેવી લાલચળ, ગોળ તેમ જ બેડોળ હતી અને એના નામ “નૃશંસત્વ" અને બૌદ્રવ હતાં. “અનાયચરણ” નામનું માથું હતું. તે ત્રિકોણીયું અને વધારે પડતું મોટું હતું તેથી બિહામણું જણાતું હતું.
એના માથાના વાળ અગ્નિની જવાળાઓ સાથે સરખાવી શકાય એવા લાલાશ–પિળાશ ઉપર હતાં વાળથી એ વધુ બિહામણે જણાતું હતું.
આ પ્રમાણે અંગે અગને નામ પ્રમાણે ગુણને સાર્થક કરતે અવિક્તિા બ્રાહ્મણના પુત્ર વૈશ્વાનરને મેં જોયે.
૧. ક્રૂરતા – નિયતાભર્યું વર્તન. ૨. અસત્ય
ભાષણ – ખોટું બોલવું. ૩. ચંડત્વ – વાતવાતમાં ઉગ્ર બની જવું. ૪. અસહનત્વ – સારી વાતને પણ સહન ન કરવી. ૫. તામસભાવ– શાંતિ અને સહનશીલતા વિનાને સ્વભાવ. ૬. નૃશંસત્વ – દયા વિદ્રણે વર્તાવ. ૭. રૌદ્રવ – ભયંકર વિચારધારા. ૮. અનાર્યા – આર્ય માનવીને ન શોભે એવું વર્તન.
ચરણ
Page #176
--------------------------------------------------------------------------
________________
=
=
નંદિવર્ધન
૧૨૯૯ વૈશ્વાનર સાથે મત્રીઃ
વશ્વાનરને જોતાં જ એના પ્રત્યે મને પ્રેમ જાગે. ખરી રીતે એ દુશ્મન હતું. મારા એકલાને જ નહીં પણ જગતના પ્રાણી માત્રને દુશ્મન હતો.
છતાં રેગીને અપથ્ય અન્ન બહુ ભાવે તેમ પૂર્વભવના અભ્યાસના કારણે મને વૈરી વૈશ્વાનર ઉપર વહાલ જામ્યું.
બ્રાહ્મણીપુત્ર વૈશ્વીનર મારા હૃદયના ભાવે સમજી જાય છે. એણે શીધ્ર કલ્પના કરી લીધી કે આ રાજકુમારને મારા ઉપર સ્નેહ જાગ્યો છે.
આવા અવસરને લાભ જ કરે એ એ ન હતે. ધીરે ધીરે મારી સમીપમાં આવે છે અને અપૂર્વ પ્રેમને વર્ષાવતે મારા દરેક અંગને આલિંગન કરતે ભેટી પડે છે.
હદયમાં સ્નેહને સાગર છલક્ત હોય એ ડોળ કરે છે. મારી સાથે મજાથી વાત કરવા લાગ્યો. આ રીતે અમારી મિત્રતા થઈ અને તે કમે ક્રમે વધતી જાય છે. તે એટલે. સુધી કે હું વૈશ્વાનર વિના એકલો બહાર ફરવા ન જઈ શકું
દરેક કાર્ય માં દરેક સમયે અમે સાથે જ રહેતા. વૈશ્વાનર પણ મને છોડવા કદી ઈચ્છતે જ ન હતે. નખ અને માંસ જેવી અમારી અત્યંત મત્રી થઈ જાય છે.
હે અગ્રહિતસંક્તા ! ભવિતવ્યતાએ પૂર્વભવમાંથી જ મારી સંભાળ માટે પુણ્યદયને સાથે મેકલેલે તે પુર્યોદય એક દિવસ વૈશ્વાનર સાથે મૈત્રી સંબંધ બાંધતાં મને જોઈ
Page #177
--------------------------------------------------------------------------
________________
૧૩૦
ઉપમિતિ કથા સારદ્વાર જાય છે. આથી એના હૃદયમાં કેપ ચડી ગયું અને મનમાં વિચારે છે કેઃ ' અરે ! નંદિવર્ધન રાજકુમાર મહામૂર્ખ છેમારા જેવા હિતસ્વી મિત્રને ત્યાગ કરી દગલબાજ અને મહાદશમન એવા વૈશ્વાનર સાથે મૈત્રી કરે છે, દિવસે દિવસે આ મૈત્રી ગાઢ બનતી જાય છે.
શું નંદિવર્ધનને એકાંતમાં જણાવું કે ભાઈ ! આ શ્વાનરની મિત્રતા કરવા લાયક નથી, એ ગુણીયલ નથી. એનાથી લાભ નહિ પણ મહાહાનિ થશે. જગતમાં અપયશ ગવાશે. ધિક્કારને પાત્ર બનવું પડશે. માટે એની મૈત્રી છેડી દે.
ચંદ્રમા પિતાને કલંકને ત્યાગ કરતું નથી, તેમ આ રાજકુમાર પણ વૈશ્વાનરનો ત્યાગ કરનાર નથી જ, તે શું હું એની મિત્રતા તજી દઉં?
ના, હાલમાં એમ કરવું ઉચિત નથી. મિત્ર તરીકે માર પણ રહેવું જોઈએ. ભવિતવ્યતાની આજ્ઞા છે એટલે મારે એને સહગ આપ જોઈએ.
પૂર્વ ભવમાં જ્યારે એ હાથી હતા, દાવાનળના કારણે જીવ બચાવવા માટે અને અંધાર કૂપ જેવા ખાડામાં ગબડી પડે. ત્યાં પાછળથી પશ્ચાતાપ અને માધ્યસ્થ ભાવ આવેલે. આવા વર્તન દ્વારા મને પ્રસન્ન કલે. એટલે વિના અવસરે પેશ્વાનરની મિત્રતા છતાં નંદિવર્ધનને ત્યાગ કરે મારા માટે ઉચિત નથી.
Page #178
--------------------------------------------------------------------------
________________
નવિધ ન
૧૩૧
આ જાતના વિચાર કરી ઉદારદિલ પુણ્યાય પૂર્વની જેમ જ રાજકુમારની પાસે જ ગુપ્તપણે રહી જાય છે. અસલ્યવન અને અભિમાન
આ બાજુ બાહ્ય પ્રદેશમાં પણ ઘણાં રાજપુત્રો મારા મિત્રો હતા. એ બધાની સાથે જુદી જુદી રમતગમત રમતા અને આનંદથી સમય વિતાવતા.
રાજપુત્રો ભાયાત થતા હતાં અને ખીજા ક્ષત્રિય કુમાર પણ હતાં. કેટલાક મારાં કરતાં મેટા અને કેટલાક મળવાન પણ હતાં, છતાં ભયકર ભારીગને જોઇ નાના માળ એ તેમ વૈશ્વાનર સાથે મને જોઈ આ રાજકુમારી ડરતાં રહેતાં હતાં.
એ સૌ .મને નમસ્કાર કરતાં, વિનય પૂર્વક મીઠી ભાષાથી મારે સાથે વાતા કરતા. મને ખુશ રાખવા પ્રયત્ન કરતા. પાયદળ સૈન્ય વિગેરે જેમ રાજાની આજ્ઞા સ્વીકારે તેમ આ કુમારે ને હું થપ્પડ મારૂ, મુક્કા કે પટુ મારૂં તા પણ સહન કરતા હતાં. મારી આજ્ઞાનું પણ પાલન કરતા હતાં.
ક્ષત્રિય કુમારા મારાથી દબાતાં રહેતાં એમાં જો કાઈ કારણ હાય તે। અચિત્યશક્તિસ`પન્ન એવા પુણ્યાયની મિત્રતા હતી, છતાં મારા હૃદયમાં એ વાત રૂચતી નહિ અને હું' એ માનતા પણ નહિ.
૧ ભારી ગ–ભયંકર સપ
Page #179
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
પરન્તુ વૈશ્વાનરની મિત્રતાના આ રૂડા પ્રતાપ છે એમ મારા હૃદયે સ્વીકાર્યુ. વૈશ્વાનર ઉપર જે હેત હતું તે બમણુ થઇ ગયુ. મેં એને મારા પરમપ્રિય મિત્ર માન્યા. આ રીતે આઠ વર્ષના થયા.
૧૩૩
કળા અભ્યાસ અને સહાધ્યાયીયા સાથેનું વન :
મારા પિતા શ્રી પદ્મરાજાએ શુભ મુહૂર્ત જોવરાવી તે દિવસે માટા ઉત્સવ અને મહા આડંબર પૂર્વક કલાના અભ્યાસ માટે મને કલાચાય –અધ્યાપકને સાંપી દીધા.
અભ્યાસ કરનારા વિદ્યાથી આને ગેાળધાણાં ટોપરાં અને મિઠાઈ આ વધુ ચવામાં આવી, કલાચાર્યને પણ સુંદર વસ્ત્ર આભૂષણ વિગેરે ચેાગ્ય ઉપહાર અને દક્ષિણા આપવામાં આવી.
આ કલાચાય પાસે મેં અભ્યાસ કરવાના પ્રારંભ કર્યો, મારા કેટલાક ભાયાત રાજપુત્રો અગાઉથી અહીં ભણતાં હતાં. પરન્તુ હું મોટા રાજાના પુત્ર હાવાના કારણે કલાચા મને ભણાવવામાં વિશેષ પરિશ્રમ અને ખંત રાખતાં હતાં.
ખલ્યવયમાં કોઇ ચિંતા હેાતી નથી વળી, પુણ્યદયને સાથ હતા, ભવિતવ્યતા અનુકૂળ હતી અને બુદ્ધિ પણ તેજસ્વી હતી એટલે થાડા જ સમયમાં હું મારા અગાઉના અભ્યાસ કરતાં રાજપુત્રોથી અભ્યાસમાં આગળ વધી ગયે ૧ કલા-પુરૂષાની ૭૨ કલા હાય છે. સ્ત્રીઓની ૬૪ કળા હોય છે. આના અભ્યાસ કરાવનારને કલાચાય કહેવાય છે. Teacher.
Page #180
--------------------------------------------------------------------------
________________
નંદિવર્ધન
૧૬૩ અને અલપ સમયમાં મેં લગભગ દરેક કળાઓને અભ્યાસ સહેજ પરિશ્રમમાં પૂર્ણ કરી લીધું.
બુદ્ધિરૂપ નૌકામાં બેઠેલા મને પુણ્યરૂપ પવનની સહાયતા મળી એટલે કલારૂપ સમુદ્રને પાર ઘણું જ સહેલાઈથી હું પામી શકે.
મારે પ્રિય મિત્ર વૈશ્વાનર પણ અભ્યાસના વખતે પણ સાથે જ રહેતો જ્યારે એ મિત્ર મને ભેટતો ત્યારે મારે રૂવાબ કોઈ એર પ્રકારને જ બની જતા.
વેશ્વાનર જ્યારે મને ભેટતે હોય ત્યારે મારા સહાધ્યાયી સાથે લડવું, ઝગડવું એ તે રમત જેવું લાગતું. કોઈ સહાધ્યાયીની ચાડી–ચૂગલી કરવી એ મારે મન તદ્દન સરલ હતું. અસત્ય બેલવું એ મારી આદત બની ગએલી અભ્યાસને છેડી મેં ઝગડવું પસંદ કર્યું.
કોઈ હિતસ્વી મને હિતબુદ્ધિએ બેશબ્દ કહે તે હું એ સાંભળવા તૈયાર ન હતે. ભલેને ગમે તે પરગણું ગમે તેટલી હિતશિક્ષા આપે પણ સાંભળનાર કેણ હતું ? મને એની કોઈ અસર થતી જ નહિ.
સહાધ્યાયી રાજપુત્રો મારા તેફાને અને ત્રાસથી ખૂબ જ કંટાળી ગયાં હતાં. તે પણ માતા-પિતાની આજ્ઞાના કારણે અહીં કળા અભ્યાસ કરતાં હતાં.
એ રાજપુત્રોનું મન મારા કારણે અહીં અભ્યાસ કરવા ૧ સહાધ્યાયી–સાથે ભણનાર વિદ્યાથી Class Felows.
Page #181
--------------------------------------------------------------------------
________________
૧૩૪
ઉપમિતિ કથા સારોદ્ધાર માનતું ન હતું. છતાં માત-પિતાઓના સ્નેહાળ હૃદયને દુઃખ ન થાય એટલા ખાતર મારા તેફાને અને ત્રાસને સહન કરવા પૂર્વક પિતાને અભ્યાસ કરતાં.
એ શાણા કુમારે કળાચાર્ય પાસે મારા સંબંધી કઈ પણ ફરીયાદ કરતા ન હતાં કારણ કે એ રાજપુત્રો સમજતા હતાં કે જે અમે કળાચાર્ય પાસે નંદિવર્ધનની ફરીયાદ કરીશું તે અમારે નવી ઉપાધીમાં અટવાવું પડશે. અને અમારા માત-પિતાઓને દુઃખ થશે.
જો કે કોઈ પણ વિદ્યાથીએ મારી ફરીયાદ કલાચાર્યને કરતાં ન હતાં છતાં પણ બુદ્ધિનિધાન કલાચાર્ય રાતદિન સાથે રહેતાં હોવાના કારણે મારા આ પરાક્રમથી જરા પણ અજાણ ન હતાં.
કળાચાર્ય અને અગ્ય વિદ્યાર્થી તરીકે ગણતાં હતા, અગ્યને હિતશિક્ષા આપવાથી કંઈ લાભ થતું નથી એમ માની મને હિતના બે શબ્દ પણ કહેતાં ન હતાં. “કુસં ા ાતિ પન્ના, “સુતેલા સર્ષને કેણ જગાડે ?” મને અગ્ય જાણી કળાચાર્ય કદી પણ કાંઈ કહેતા ન હતા.
કળાચાર્ય બીજા વિદ્યાર્થીના નામે મને ઠપકે કે હિતશિક્ષા આપે તે હું એમને સારી રીતે માર્યા વિના ન જ રહે. કળાચાર્યને મારવા, તાડના–તર્જના કરવી કે સામું બોલવું વિગેરે અસભ્ય વર્તન કરવામાં મને સંકેચ ન હતે.
Page #182
--------------------------------------------------------------------------
________________
નદિવ ન
પ
હું અગૃહીતસ !તે ! આવી પરિસ્થિતિમાં કળાચાય અને સહાધ્યાયીઓ ઝગડાની મીકે મારી સામું પણ જોતા નહિ. સામે! મચ્છુ તા નીચા જોઈ ચાલ્યા જતાં. જ્યાં સામે એવાના વ્યવહાર ન રહ્યો ત્યાં આનંદથી વાતચીત કરવાની જ કયાં રહી ? મને થયું કે વૈશ્વાનરને ધન્ય છે. જેની મિત્રતાના પ્રતાપે હું ભલભલા લાકોને નાર્હિંમત કરાવનાર થયા. સૌ મારાથી દૂર દૂર ભાગે, મારી સામે કાઈ ચૂ ચાં કાંઈ ન કરે. ધગધગતા અંગારાથી સૌ ભય પામે તેમ મારા બધા જ નાના મેાટા સૌ થથરતા રહેતા.
વશ્વાનર મા બધુ છે, મારા આધાર છે. સસ્વ છે, પ્રાણાધાર અને જીવન પણ વૈશ્વાનર છે, જેને વૈશ્વાનર મૈત્રી નથી, સબધ નથી એ પુરૂષ વાસ્તવિક પુરૂષ જ નથી પણ ખેતરમાં પક્ષિયાને ખોટી રીતે ડરાવવા માટે ઊભા કરેલે 'ચંચાપુરૂષચાડીયા જ છે. પુરૂષત્ત્વહીન છે વૈશ્વાનર યુક્ત પુરૂષ એજ પુરૂષ છે.
આ જાતના વિચારાથી વૈશ્વાનર ઉપરને મારા રાણ વધુ ગઢ ખા. પાકા રંગથી રગેલા કપડામાંથી જેમ રગ ન જાય તેમ મારા રાગ પશુ વૈશ્વાનર ઉપરથી જરાય ખસતા નો.
૧ ચાંચાપુરૂષ–ચાડિયા. ખેતરમાં જ્યારે પાક તૈયાર થાય ત્યારે એના રક્ષણ માટે ખેડૂત ખેતરના મધ્યભાગમાં એક લાકડી ઊભી કરી એના ઉપર આડી એક લાકડી બાંધે, એને કપડાં પહેરાવે ઉપર માટલી મુકે તે પક્ષિઓને પુરૂષાકૃતિ જણાય અને ડરથી ઉડી જાય તે.
Page #183
--------------------------------------------------------------------------
________________
૧૩૬
ઉપમિતિ કથા સારદ્વાર વૈશ્વાનર અને નંદિવર્ધનની મંત્રણ:
એક દિવસે હું અને વૈશ્વાનર એકાંતમાં બેસી આનંદથી વાત કરતા હતા. એકાંત જોઈ વૈશ્વાનર ખુશી થાય છે અને હૃદયમાં દુષ્ટ આશય રાખી મને એણે જણાવ્યું.
હે પ્રિય મિત્ર કુમાર ! તારે મારા ઉપર અવિહડ નેહ છે, એ સ્નેહના બદલામાં હું મારા પ્રાણ તારી ખાતર આપી દઉ તેય બદલે વાળી ન શકાય, છતાં પણ સનેહના પ્રતિક તરીકે તને દીઘાયુષી બનાવવા ઈચ્છું છું.
મને રસાયણ વિદ્યાને સારો અભ્યાસ છે અને દીર્ધાયુ થઈ શકાય એવા રસાયણે મારી જાણમાં છે. જે તારે આદેશ હેય તે હું એ રસાયણ વિધિવત્ બનાવીને તારી સેવામાં હાજર કરું અને મારી ફરજ અદા કરૂં.
પ્રેમાધીન બનેલા મને એ રસાયણના ભાવી પરિણામની કાંઈ જાણ ન હતી. મેં તે રોગને કારણે જણાવ્યું કે તું તારી જેમ ઈચ્છા હોય તેમ કર. હું તારા રસાયણને સ્વીકાર કરીશ.
આ સાંભળી તે શઠમતિ ખુશ થઈ ગયે. રસાયણ મિશ્રિત વડાઓ તૈયાર કર્યા. એ વડાનું નામ “કૃચિત્ત” રાખવામાં આવ્યું અને એ વડાં પ્રેમ પૂર્વક વૈશ્વાનરે મને સે પ્યાં સાથે જણાવ્યું કે–
હે મિત્ર! જ્યારે તને હું કહું અથવા ઈશારે કરૂં ત્યારે તારે આ વડાંમાંથી એક વડું ખાવું પણ વડાં ખાતી
Page #184
--------------------------------------------------------------------------
________________
નંદિવર્ધન
,
૧૩૭
વખતે કઈ જાતની શંક ન લાવવી. આ વડાં શક્તિવર્ધક છે. આરોગ્ય પ્રદ અને શરીરના ઓજસમાં વધારો કરનારાં છે.
બલ, રૂપ, પરાક્રમ, તેજ, શક્તિ, એજસ વિગેરે બધા ગુણ સાથે દીર્ધાયુષ્યને દેનારાં આ વડાં છે. રસ, મણિ, મંત્ર,
ઔષધિને પ્રભાવ કદ પણ અન્યથા તે નથી. આ વસ્તુઓ પિતાના પ્રભાવને અવશ્ય દેખાડે જ છે.
આ પ્રમાણે વૈશ્વાનર મને સમજાવી રહ્યો છે ત્યાં વચ્ચે જ કયાંથી વાણી સાંભળવામાં આવી કે “હવે તારા (વૈવાનરના) ઈચ્છિત સ્થળે આ રાજકુમાર અવશ્ય ઉત્પન્ન થશે એમાં જરાય શંકાસ્પદ નથી.” આ વાણુ વૈવાનરે સાંભળી પણ મને એ ન સંભળાણી.
વૈશ્વાનર વિચારે છે કે કુમાર આ વડા ખાવાનાં પ્રતાપે જરૂર નરકમાં જશે અને ત્યાં દીર્ધાયુષ્ય પામશે. જે એમ ન બનવાનું હોય તે વાણી સંભળાય કયાંથી? મારૂં ઇચ્છિત સ્થળ તે નરક ગતિ જ છે. જે નંદિવર્ધન ત્યાં જાય તે ઘણું જ ઈષ્ટ થાય.
આ જાતને વિચાર કરીને ધૂર્ત સમ્રાટ વૈવાનર અંતરમાં ખૂબ ખુશ થાય છે અને મેં પણ હર્ષ વ્યક્ત કરવા પૂર્વક વડાંઓને સ્વીકાર કર્યો. વિદુરને કુમાર પાસે મોકઃ
આ તરફ મારા પિતા શ્રી પદ્મરાજા “વિદુર” નામના વિશ્વાસપાત્ર સેવકને બેલાવીને જણાવે છે, કે હે વિહુર !
Page #185
--------------------------------------------------------------------------
________________
૧૩૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
મે' કુમારને ભણવા માટે જ્યારે ળાચા પાસે મૂકેલા તે વેળા જણાવી રાખેલ કે તારે અભ્યાસમાં ધ્યાન આપવું. કઈ જાતની ચિંતા ન કરવી. બીજા કોઈ વિચારી ન કરવા. ભણવામાં જ મન પરોવી રાખવું. મને મળવા માટે પણ અહી' તારે ન આવવુ. હું જાતે ત્યાં આવીશ અને ખબર અંતર પૂછી જઈશ.”
પરન્તુ રાજકારભારની વ્યવસ્થામાંથી હું ઊંચા આવતા નથી. બધા સમય રાજયના વહીવટ કરવામાં વ્યતીત થઈ જાય છે. સમય મલતા નથી અને કુમારના અભ્યાસના તથા શરીરના સમાચાર જાણી શકતા નથી.
માટે તને સૂચના કરવાની છે કે તું પ્રતિદિન કુમારે પાસે જજે. કુમાર શું ભણે છે? કેમ રહે છે ? શરીરનુ સ્વાસ્થ્ય કેવુ છે? સહાધ્યાયીએ અને કળાચાય સાથે કેવુ' વન કરે છે ? આ ખાખતાની તારે તપાસ કરી મને એનુ નિવેદન જણાવવું.
આપની આજ્ઞા શિધાય કરૂ છુ” એમ વદુર મહારાજશ્રને જણાવ્યું. ત્યાર બાદ વિદુર રાજ કળાચાર્યના ત્યાં આવે અને મને મળીને જાય. રાજ આવવાના કારણે “સહાધ્યાયીઓને મારા દ્વારા થતા ત્રાસ, કળાચા ને પજવણી અને સને થતી કનડગત” વગેરે ખાખતા વિદુરના ધ્યાનમાં { આવી ગઇ.
મહારાજને આ વાત જણાવીશ તે દુઃખ અને આઘાત થશે એટલે વિત્તુરે ઘણાં સમય સુધી એ સબંધી કાંઇ વાત જ ન કરી.
Page #186
--------------------------------------------------------------------------
________________
ન દિવ ન
૧૩૯.
પણ મારા ક્ાના અને મારી ત્રાસદાયક વર્તણુંક રાજ રાજ ખૂબ વધી જતી એટલે, અને મહારાજશ્રીને પણ આ વિષયમાં શંકા થએલી તેથી વિદુરને આગ્રહ પૂર્વક પૂછ્યું, કુમાર માટે જે સત્ય હૈાય તે નિવેદન કર સંતાડવાની જરૂર નથી.
:
મહારાજાના આગ્રહથી વિદુરે સર્વે નિવેદન સત્ય હતુ તે જણાવી દીધુ. મારી ઉદ્ધતાઇ અને મારા તાકાનાની વાત સાંભળી પિતાજીને ભારે આઘાત થયો. મુખ ઉપર ઉદાસીનતા. અને નિસ્તેજતા આવી ગઈ.
વિદુર અસત્ય ખેલે તે સંભવતું નથી, એ સજ્જન અને વિશ્વાસુ છે. તેમજ રાજકુમાર અલ્પ સમયમાં આવા ઉદ્ધૃત અને લાયકાત વગ ના બની જાય એ કેમ માનવામાં આવે ? આવા વિચારો કરવાં કરતાં કળાચાય ને ખેલાવીને નિય કરવા વધુ ચેાગ્ય છે.
કળાચાર્યનું આગમન અને સત્ય નિવેદન :
વિદુરને માકલી કળાચાર્યને રાજ્યસભામાં આવવા આમંત્રણ પાઠવવામાં આવ્યું અને કળાચાય પણ રાજાસાહેબનું અગત્યનું આમંત્રણ હાઇ શીઘ્ર તૈયાર થઈ હાજર થઈ ગયા..
વિવેકમાં નિપુણ એવા મહારાજાએ કળાચાય ને ઉભા થઈ યેાગ્ય સન્માન કર્યું" બહુમાન પૂર્વક બેસવા માટે ઉચિત આસન આપી સન્માન પૂર્ણાંક પ્રશ્ન કર્યાં કે ઃ
પદ્મરાજા— હૈ બુદ્ધિસમુદ્ર ! આ ! બધા કુમારી. અભ્યાસ સારી રીતે કરે છે ને ?
Page #187
--------------------------------------------------------------------------
________________
ઉમિતિ કથા સારાદ્વાર
કળાચાય — આપની કૃપાથી બધા રાજકુમારેાના અભ્યાસ સારી રીતે થાય છે.
૧૪૦
પદ્મરાજા— ઘણાં આનંદની વાત. વારૂ ત્યારે નંદિવર્ધન કુમારે કઈ કઈ કળાઓનું અધ્યયન કર્યુ... ?
-
કળાચા — બધી જ કળાઓમાં તે પ્રવીણતા મેળવી ચૂકયા છે. લેખનકળા, વાચનકળા, વકતૃત્વકળા, રાજ્યનીતિ, અનીતિ, યુદ્ધનીતિ, સમાજરચના શાસ્ત્ર વિગેરે એવી કોઈ કળા નથી કે જેમાં નંદિવર્ધન રાજકુમારે ઉત્કૃષ્ટતા ન સાધી ઢાય ? બધી કળાઓમાં એ વિચક્ષણ છે.
શ્રી પદ્મરાજા આ જાતનું નવિન માટેનું વન સાંભળી અત્યંત આનંતિ થયાં અને મેલ્યા કે ધન્ય છે નંદિન કુમારને ! જેણે અલ્પ સમયમાં જ મહાન કળાઆના અભ્યાસ પૂર્ણ કર્યાં.
કળાચાર્યને દેશી ખેલ્યા કે ધન્ય છે ન દિવ ન કુમારને ! જેને આપના જેવા ઉત્તમ અને વરિષ્ઠ કક્ષાના કળાચાય પ્રાપ્ત થયા.”
કળાચ:— હે રાજન્ ! આવુ ન ખેલા. અમારી એમાં કાંઈ મહત્તા નથી. આપના જ ઉત્તમ પ્રતાપથી કુમારનું સુ ંદર અધ્યયન થયુ છે.
પદ્મામા- હું આ ! આવા ઔપચારિક વચનેથી શું ? વાસ્તવિકતાએ તે તમારી કૃપા-પ્રસાદીથી જ કુમાર સંપૂર્ણ ગુણુનુ ભાજન અન્યા છે.
Page #188
--------------------------------------------------------------------------
________________
નંદિવર્ધન
કળાચાર્ય–જે આપ કહે તેમજ હેય તે “સાચા. સેવકોએ પિતાના સ્વામીને કદી ઠગવા ન જોઈએ” આ નીતિ. વચન છે. તેથી આપને સત્ય કહેવા ઈચ્છા રાખું છું. આપ ધ્યાન પૂર્વક સાંભળે. એ યેગ્ય હોય કે અગ્ય હેય પણ આપ મને ક્ષમા કરજે.
સત્ય જણાવવું અને સુંદર જણાવવું એ બહુ મુશ્કેલી ભર્યું હોય છે. સત્યમાં કડવાશ વધુ હોય છે. સત્યને મીઠાશમાં કહેવા જઈએ તે પણ કડવાશ આવી જતી હોય છે.
પદ્મરાજા– હે આર્ય ! જે કહેવું હોય તે કહે. સત્ય કહેવામાં ક્ષમા માગવાની શી જરૂર છે?હું ક્રોધ નહિ કરું
કળાચાર્ય—આપ કહો તેમ હોય તે હે રાજન ! સાંભળે.. આપે કહ્યું કે “નંદિવર્ધન કુમાર ગુણનું ભાજન થયે કે નહિ ?” તે એ સંબંધમાં મારે જણાવવાનું કે “નંદિવર્ધન ગુણનું ભાજન તે છે જ, પરંતુ વૈશ્વાનરની અતિમિત્રતાથી એના બધા ગુણે બળીને ભસ્મ થઈ જાય છે. નંદિવર્ધનનું ગુણશીલપણું વૈશ્વાનરના કારણે નષ્ટ થઈ ગયું છે.
કારણ કે ગુણરૂપ સમુદ્રમાં શમતા શાંતિ, એ મુખ્ય ગુણ છે. જીવનને શોભાવનારા આભૂષણ રૂપ છે. પરંતુ કુમારની પાસે રહેલે વૈશ્વાનર પ્રશમને નાશ કરે છે. કુમાર પણ મેહના લીધે મહાશત્રુ રૂપ પાપી વૈશ્વાનરને પ્રિય મિત્ર માને છે.
તેથી હે રાજન ! આ દુષ્ટ મિત્રના સંસર્ગથી કુમારના ગુણે એ ગુણરૂપ રહેતા નથી પણ દેષરૂપ બની જાય છે
Page #189
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર આવી સત્યવાણી સાંભળી પિતાજીની છાતીમાં જાણે વજ ન ભૂકાયું હોય, તેમ અત્યંત પીડિત થઈ ગયા, વિજળીના ઝટકાની જેમ હૃદયમાં દાહક આંચકો લાગે.
મહારાજાએ “વેદક” નામના પિતાના અંગત વ્યક્તિને બેલા અને જણાવ્યું. વેદક ! તું જલદી નંદિવર્ધનને અહીં બોલાવી લાવ. જેથી દુમિત્ર વૈવાનરની મિત્રતા કરતાં એને રકું.
નમસ્કાર કરી વેદકે જણાવ્યું “આપની આજ્ઞા મારે પ્રમાણભૂત છે” કુમાર સંબંધી આપ મારી વાત પણ સાંભળે. મને તે આપનાં કરતાં જુદુ જણાય છે અને એ નિશ્ચિતરૂપે જણાય છે.
પદ્મરાજા– તારે જે કહેવું હોય તે ખૂશીથી કહે.
વેદક– આ વાનર જે કુમારને મિત્ર છે તે અત્યંતર પરિવારને અંતરંગ મિત્ર છે. ઈંદ્ર મહારાજા પણ એ મિત્રથી નંદિવર્ધનને વિખૂટ પાડી શકે તેમ નથી. ઇંદ્રની પણ શક્તિ બહારનું એ કાર્ય છે.
જે આપણે નંદિવર્ધન કુમારને છોડાવવાનો પ્રયત્ન કરીશું અને એ સંબંધમાં કુમારને કાંઈ પણ જણાવશું તે કુમાર આત્મઘાત કરવા વિગેરેને ભય બતાવશે અને આપણે માટે ના ઉપદ્રવ ઊભે થશે.
માટે હે દેવ ! આ વિષયમાં કુમારને કાંઈ પણ કહેવું ઉત્તમ જણાતું નથી. જે હિતશિક્ષા આપવાથી લાભ ન થાય અને અનર્થકારી હાનિ થાય એવી હિતશિક્ષાથી દૂર રહેવું
Page #190
--------------------------------------------------------------------------
________________
૧૪૩
=
=
=
નંદિવર્ધન લાભદાયી ગણાય. નિષ્ફળ થતી શિખામણ પણ ન આપવી જોઈએ.
કલાચાય—હે રાજન ! વેદકે જે જણાવ્યું તે બરાબર છે. કુમારના હિત માટે અમે સદા ઉધમશીલ છીએ.અવસરે
ધ આપવા પણ અમે ઘટતું કરીએ છીએ. પરંતુ અનર્થ થશે એમ માનીને જ અમે સૌ કુમારને કાંઈ પણ કહી શકતા નથી. | હે રાજન ! આવી પરિસ્થિતિમાં કુમારને કુસંસર્ગથી છેડાવ એ આપણે બધાં માટે શક્ય નથી. એમ મારૂં માનવું છે.
પદ્મરાજા–ત્યારે હવે શું ઉપાય લે ?
કળાચાર્ય–અમારી પણ એજ મુંઝવણ છે. ઉપાય શે જાતે નથી. અમારી જાણમાં દેખાતું નથી.
વિદુર-હે દેવ ! મેં એમ સાંભળ્યું છે કે ભૂતભવિષ્ય અને વર્તમાન એમ ત્રણે કાળના પદાર્થોના ભાવેને જાણનારા
શ્રી જિનમત” નામના અતિ સુપ્રસિદ્ધ “નિમિત્ત આજ કાલમાં આપણા નગરમાં આવેલાં છે. એ સિદ્ધપુત્ર ગણાય છે.
ત્રણે કાળના જ્ઞાતા એ શ્રી જિનમતજ્ઞ આ ઉપાય જરૂર જાણતા હશે. તે આપણે એમને બોલાવીએ અને આ સંબંધમાં પૂછીએ.
હર્ષિત બનેલા પદ્મરાજા કહે છે, હે વિદુર ! તું જા અને એ નિમિત્તજ્ઞને વિનયપૂર્વક બોલાવી લાવ.
વિદુર-“જેવી આપશ્રીની આજ્ઞા”
Page #191
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બીજું
સુધારને ઉપાય જિનમતજ્ઞનું આગમન ?
વિદુર શ્રી જિનમતા નિમિત્તજ્ઞ–ષીને બોલાવી જલદી પદ્યરાજા પાસે હાજર થાય છે અને આવેલા શ્રી જિનમતજ્ઞનું ચગ્ય સન્માન કરી વિવેક પૂર્વક પદ્મરાજા પિતાના પુત્ર નંદિવર્ધન કુમારને માટે વૈશ્વાનરની મિત્રતા છોડાવવાને ઉપાય
જિનમતાહે રાજન ! તમારા પ્રશ્નને મેં વિચાર કે. કુમારને સુધારવા માટે માત્ર એક જ ઉપાય છે. એ સિવાય બીજે કઈ પણ ઉપાય અમલમાં આવી શકે તેમ નથી. ચિત્તસૌંદર્ય નગર અને ત્યાંને રાજપરિવારઃ
આ જગતમાં “ચિત્તસૌંદર્ય” નામનું એક નગર છે. ૧ ચિત્તસૌંદર્ય નગર–પિતાનું શુભ મન.
Page #192
--------------------------------------------------------------------------
________________
સુધારનો ઉપાય
- ૧૫ એ નગર આંતરિક કલેશે અને બાહા ઉપદ્રવથી રહિત છે. સર્વગુણેનું નિવાસ સ્થાન છે. કલ્યાણનું ધામ છે મંદભાગી આત્માએ એ નગરને પામી શકતા નથી અને જેઈ પણ શકતા નથી.
આ નગરના અધિપતિ શ્રી “શુભ પરિણામ નામના રાજા છે. જેઓ દુષ્ટ જનેને દબાવી દેવામાં સમર્થ છે. શિષ્ટ અને સજ્જન પુરૂષની ઉન્નતિમાં સહાયતા કરવામાં ઉદ્યમશીલ છે.
શ્રી શુભ પરિણામ રાજાને “નિષ્પકંપતા નામના મહારાણું છે. જેમનામાં સમતા, નમ્રતા, સરલતા સંતેષ નિર્મળતા વગેરે ગુણે શોભી રહ્યાં છે. શરીરનું લાવણ્ય અપ્સરાને પણ ઈર્ષા ઉપજાવે તેવું આકર્ષક છે. શીયળ ગુણ
એ એના જીવનમાં મૂખ્ય આભૂષણ છે. અને તેથી જ નિષ્પકંપતા મહારાણી પિતાના પતિદેવને અતિ વલ્લભ છે.
શ્રી શુભ પરિણામ રાજા અને નિષ્પપતા મહારાણીને ક્ષાંતિ નામની એક પુત્રી છે. તે ગુણ રત્નના માટે સુંદર મંજૂષા જેવી છે. અનેક ગુણથી શ્રેષ્ઠતા પામેલી છે. તેથી સાધુપુરૂષના હૃદયમાં સદા પિતાનું અનેખું સ્થાન ધરાવે છે. - સાધુપુરૂષના હૃદયમંદિર સિવાય રહેવું એ એના મનને પસંદ નથી. ક્ષાંતિ જેના હૃદયમાં હોય એ મનુષ્ય પરમ ૧ શુભ પરિણામ–સારા વિચારે. ૨ નિષ્પકંપતા-ચપળતા ચંચળતા રહિત ચિત્તની અવસ્થા. ૩ ક્ષાંતિ– હૃદયને સમતા ભાવ. ૧૦
Page #193
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર સુખી હોય છે. એને કોઈ જાતની ભૌતિક આકાંક્ષા રહેતી નથી. વિષયેની વાસના સતાવતી નથી. કૈધની આગ, માનને પર્વત, માયાની જાળ કે લેભને સાગર “ક્ષાંતિ” યુક્ત મનુષ્યને અંતરાયભૂત થતાં નથી.
હે રાજન ! આવા ગુણ-શીલ ધરાવનારી શ્રી ક્ષાંતિ કુમારીના લગ્ન તમારા પુત્ર નંદિવર્ધન કુમાર સાથે થાય તે જ તે પિતાના પાપમિત્ર વૈશ્વાનરના સંસર્ગને ત્યાગ કરવા શક્તિશાળી બને. એ સિવાય બીજો કોઈ અન્ય ઉપાય નથી.
જાંગુલી વિદ્યાના પ્રભાવથી સ દૂર ભાગે તેમ શાંતિકુમારીને વિશિષ્ટ પ્રભાવથી વૈશ્વાનર આપ મેળે જ નંદિવર્ધન કુમારને ત્યાગ કરીને ચાલ્યા જશે. શાંતિ કુમારી અને નંદિવર્ધનના લગ્ન પછી તમારે જરા પણ ચિંતા કરવાની રહેશે નહિ.
ક્ષેતિકુમારી અને વૈશ્વાનરના ગુણે પરસ્પર વિરોધી છે. પ્રકાશ હોય ત્યાં અંધકાર સંભવી શકે નહિ તેમ ક્ષાંતિ કુમારી હોય ત્યાં વૈશ્વાનર પણ હાજરી આપી શકે નહિ શાંતિકુમારીની પ્રાપ્તિ માટે વિચારણું :
હે ગૃહતસંકેતા! મારા પિતાએ વૈશ્વાનરની મિત્રતા દૂર કરવાને ઉપાય બરાબર સાંભળે, પછી “મતિધન” નામના મહામંત્રીને કહ્યું, મંત્રીરાજ ! સાંભળ્યું ને ?
“જી, મહારાજ” એમ મતિધને જણાવ્યું.
Page #194
--------------------------------------------------------------------------
________________
સુધારને ઉપાય :
૧૭ શ્રી પદ્મરાજાએ કહ્યું કે તમે શ્રી શુભ પરિણામ મહારાજા પાસે જાઓ અને આપણું રાજકુમાર નંદિવર્ધન માટે એમના ગુણવતી પુત્રી શ્રી શાંતિકુમારીનું માંગુ કરે.
જેવી આપશ્રીની આજ્ઞા” એમ જણાવી મતિધન મહામંત્રી શ્રી શુભ પરિણામ રાજા પાસે જવાના માટે તૈયાર થયાં ત્યાં શ્રી “જિનમત” જણાવ્યું.
હે રાજન ! આવા પરિશ્રમથી શું લાભ? માત્ર કલેશ ઉત્પન્ન થશે. આપના જેવા મનુષ્ય શ્રી શુભ પરિણામ મહારાજા પાસે જઈ શકે એવી કઈ શક્યતા જ નથી. તે મહારાજા પાસે નહિ જવાના કારણે જે જાણવા હોય તો તમને હું જણાવું. તમે ધ્યાન પૂર્વક સાંભળે.
હે પૃથ્વીશ! નગર, રાજા, રાણી, પુત્ર, પુત્રી પરિવાર વિગેરે પદાર્થો બે જાતના હોય છે. તેમાં એક બાહ્ય પદાર્થો ગણાય છે. બીજાને અત્યંતર પરિવાર ગણાય છે.
આ બેમાં બાહ્ય પદાર્થો અને પરિવારમાં આપ જેવાની આશા, ગમન, આગમન, વિગેરે કાર્યો થઈ શકે છે. પણ અત્યંતર પરિવારમાં તમારી સત્તા, આજ્ઞા કે બીજી કઈ ક્રિયા ચાલી શકતી નથી.
ચિત્તસૌંદર્ય” નગર શ્રી “શુભ પરિણામ” અનિષ્પકંપતા મહારાણી, “ક્ષાંતિકુમારી પુત્રી વિગેરે અત્યંતર– અંતરંગ પ્રદેશના વ્યક્તિઓ છે. ત્યાં તમે કે તમારા મંત્રીશ્વર પણ જવા માટે સમર્થ નથી.
Page #195
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારિદ્વાર પરાજા- હે જિનમતજ્ઞ ! ત્યાં જવા માટે કેણ સમર્થ છે ?
જિનમતજ્ઞ– અંતરંગ પ્રદેશને જે રાજા હોય તે જઈ શકે.
પદ્મરાજા– અંતરંગ પ્રદેશને વળી બીજે કઈ રાજા છે?
જિનમતજ્ઞ– અંતરંગ પ્રદેશના શ્રી કર્મપરિણામ નામના રાજા છે. વિશ્વના તમામ કાર્ય કરવામાં એ ઘણાં સમર્થ અને દક્ષ છે.
એ જ કર્મ પરિણામ રાજાએ ક્ષાંતિકુમારીના પિતા શ્રી શુભ પરિણામ રાજાને ચિત્તસૌંદર્ય નગરનું રાજ્ય સેપ્યું છે. તેથી કરીને શ્રી શુભ પરિણામ તાજા ૫ણ શ્રી કર્મ પરિણામ મહારાજાના હાથ નિચેના એક ખંડિયા રાજા જેવું છે.
પદ્મરાજા– હું શ્રી કર્મ પરિણામ મહારાજાને ક્ષાંતિકુમારીની માગણી કરવા પ્રાર્થના કરી શકું કે નહિ?
જિનમત હે ભૂપાલ! તમારાથી એ બની શકે નહિ તમારી પ્રાર્થને પહોંચે નહિ અને સ્પર્શે પણ નહિ, શ્રી કર્મ પરિણામ અત્યંત સ્વતંત્ર છે. બીજાની પ્રાર્થના, વિનંતિ, આગ્રહ આદિને જરાય ગણકારતે નથી પિતાના ધાર્યા પ્રમાણે જ કરનાર છે. તદ્દન સ્વતંત્ર વિચાર ધરાવનાર છે.
પરતુ હે નરનાથ ! શ્રી કર્મ પરિણામ મહારાજા પણ દરેક કાર્યમાં કાલપરિણતિ મહારાણી વિગેરે પિતાના કુટુંબીજનેને ભેળ કરી સલાહ લે છે. સૌને એક વિચાર થાય એ રીતે કાર્ય કરે છે.
Page #196
--------------------------------------------------------------------------
________________
સુધારના ઉપાય
૧૪૯
એટલે જ્યારે શ્રી કાઁપરિણામ રાજાને વિચાર થશે, ત્યારે કલપરિણતિ વિગેરે પાતાના કુટુંબી જનેાને ભેગા કરશે. એમની સલાહ લેશે, અને એ પેાતાને રૂચશે તાજ પોતાની મેળે ન ંદિવધન રાજકુમારને ક્ષાંતિકુમારી આપશે અન્યથા નહિ આપે.
આ સાંભળી શ્રી પદ્મરાજા હતાશ થઇ ખેલે છે. પદ્મરાજા— જો આ પ્રમાણે જ હાય તા અમારૂ માટું દુર્ભાગ્ય. ખરેખર અમે જીવતાં છતાં મૃતક જેવા છીએ, અમારા જીવવાને શે અ ? શ્રી કમ પરિણામ રાજાને ક્યારે રૂચશે ? કયારે શ્રી ક્ષાંતિકુમારી અમારા પુત્રને આપશે ? આ વિગેરે કોઈ મામત અમા જાણી શકતા નથી. આવા કુપુત્રથી અમારૂ જીવન ધન્ય છે. નિંદનીય છે.
જિનમતજ્ઞ— હું ભૂપાલ ! તમે ખેદ ન કરો ! શાક કરવાથી શે! લાલ ? અશકય અને અસંભવિત કાર્યમાં તમે શુ કરી શકશે ? જ્યાં કાય જ મુશ્કેલી ભર્યું" હૈાય ત્યાં
થાય જ શું?
કાય શકયતાવાળું હાય, પુરૂષાર્થીથી સાધ્ય હાય, અમુક કાળાંતરે પણ થઈ શકતું હાય, એવા કા ને મુશ્કેલીના સામના કરીને ન કરે તા મનુષ્ય ઠપકા પાત્ર ગણાય.
પરન્તુ જે કાય થવાની સંભાવના નથી, પ્રયત્ન કરીએ તા પણુ એનુ ફળ કાંઈ મળે તેમ નથી. સમયની ફાઈ મર્યાદા નથી, આવા અસંભવિત કાર્ય માં મનુષ્ય ઠપકા પાત્ર નથી. એ ઋષિત ગણાતા નથી.
Page #197
--------------------------------------------------------------------------
________________
૧૫o
ઉપમિતિ કથા સારોદ્ધાર હાલમાં કુમારને એક ગુપ્ત મિત્ર છે. તે કોઈને જેવામાં આવી શકતું નથી. એનું નામ પુણ્યોદય છે. આના. પ્રતાપે વૈશ્વાનરથી થતાં અનર્થો અને હાનિ દૂર થશે, વૈશ્વાનરથી થએલા અવગુણે પુણ્યદયના પ્રતાપે દેખાશે નહિ, પણ ઢંકાઈ જશે.
પદ્મરાજા– આપે છેલ્લું વચન સુંદર જણવ્યું. એનાથી દિલમાં કંઈક શાંતિ થઈ, હૃદયમાં સંતોષ જણાયે.
હે કમલાક્ષી અગૃહતસંકેતા! આ વખતે મધ્યાહન સમયની સૂચના આપતે એક લેક રાજાના બંદીએ પિકા.
આ જગતમાં તેજની વૃદ્ધિ ક્રોધ કરવાથી થતી નથી પણ મધ્યસ્થ ભાવ કરવાથી થાય છે. આ પ્રમાણે લોકોને જાણ કરવા સારૂં સૂર્યનારાયણ હાલમાં મધ્ય ગગનમંડળમાં આવી બિરાજ્યા છે.”
આ ીિતે બંદીએ હિતશિક્ષા આપી અને મધ્યાહન સમય થયે છે એમ પણ જણાવી દીધું. સભાની પૂર્ણાહૂતિ :
અવનીપતિ શ્રી પદ્મરાજાએ જાણ્યું કે મધ્યાહન સમય થઈ ગયો છે એટલે દેવજ્ઞભૂષણ શ્રી જિનમતજ્ઞને અને કળાચાર્યને ચગ્ય સન્માન આપવા પૂર્વક વિધિવત્ વિદાય આપી. | મારા પિતાજીને જિનમતજ્ઞના વચનથી જાણ થઈ ચૂકી હતી કે નંદિવર્ધનને સુધારવાને ઉપાય આપણી પાસે છે નહિ, છતાં પણ પુત્ર ઉપરના વાત્સલ્ય અને મેહના કારણે એમણે વિદુરને બોલાવીને જણાવ્યું.
”
Page #198
--------------------------------------------------------------------------
________________
સુધારને ઉપાય
૧૫ હે વિદુર ! તું બુદ્ધિશાળી છે. તારે કુમારના હૃદયના ભાવે જાણવા પ્રયત્ન કરે કુમારને પાપ મિત્રના સંસર્ગથી છેડાવી શકાય તેમ છે કે નહિ એ જાણવા ધ્યાન રાખવું.
જેવી આપશ્રીની આજ્ઞા એમ વિદુરે જણાવ્યું ત્યાર બાદ સભાવિસર્જન થઈ મહારાજાએ મધ્યાહ્ન સંબંધી ભેજન, આરામ, વિગેરે કાર્યો કર્યા.
બીજે દિવસે વિદુર મારી પાસે આવે મેં એને પૂછ્યું કે તું કાલે કેમ આવ્યું ન હતું ?
તે મનમાં વિચાર કરે છે કે રાજાએ મને આદર પૂર્વક કુમારના હૃદયની વાત જાણવા આજ્ઞા આપી છે તેથી સુસાધુઓ પાસેથી કુમિત્રના સંસર્ગથી ઉત્પન્ન થતાં દોષને આબેહુબ વર્ણન કરનારી જે કથા મેં સાંભળી છે, તે કથા આ નંદિવર્ધનને સંભાળવું. - તે કથા દ્વારા કુમારના અંતરના અભિપ્રાયને બહુજ સહેલાઈથી જાણી શકાશે. એ પ્રમાણે વિચાર કરીને વિચારશીલ ચતુર વિદુર મને જણાવે છે કે :
વિદુર– હે કુમાર ! કાલે જેવા જાણવા જેવી એક બિના બની હતી એટલે હું ન આવી શક્ય.
કુમાર– એવું તે વળી શું હતું ? વિદુર– એક સુંદર કથા સાંભળવામાં શિકાઈ ગયો હતે. કુમાર– તે એ કથા મને પણ કહી સંભળાવ. વિદુરે કથા કહેવાની ચાલુ કરી. . . .
Page #199
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ત્રીજું
સ્પર્શન કથાનક ક્ષિતિપ્રતિષ્ઠિત નાગર, કર્મવિલાસરાજા અને એને પરિવાર :
આ મનુજગતિ નગરીમાં ભરત નામના પાડામાં “ક્ષિતિ પ્રતિષ્ઠિત” નામનું નગર હતું, આ નગર અનેક જાતની સંપત્તિની વિશાલતાથી ઘણું જ રમણીય દેખાતું હતું.
આ નગરમાં શ્રી કર્મવિલાસ” નામના મહાબલવાન રાજા હતા. એમને શુભ સુંદરી” તેમજ અકુશલમાલા” નામની બે રાણીઓ હતી. શુભ સુંદરીને “મનીષીનામને પુત્ર હતું અને અકુશલમાલાને “બાલ” નામને પુત્ર હતે. ૧ કર્મ વિલાસ– જેવા કર્મો કર્યા હોય તેવાને ભોગવટે. ૨ શુભ સંદરી– શુભ વિચારોની પરંપરા. ૩ અકુશલમાલા- ખરાબ વિચાર શ્રેણી. ૪ મનીષી– વિચાર પૂર્વક કાર્ય કરનાર વ્યક્તિ. ૫ બાલ– ભવિષ્યમાં આવનારા પરિણામોને વિચાર કર્યા વિના કાર્ય કરનાર વ્યક્તિ.
Page #200
--------------------------------------------------------------------------
________________
સ્પન કથાનક
૧૫૩
માટોભાઈ મનીષી ગુણશીલ અને ઉત્તમતાને વરેલા હતા, ત્યારે નાના ભાઈ ખાલ દાષાના ભંડાર અને અધમતાની પરાકાષ્ઠાએ પહોંચેલા હતા.
મનીષી અને માલ એકવાર “સ્વદેહ” નામના ગીચામાં ફરવા ગયાં ત્યાં નજીકમાં જ કોઈ એક મનુષ્યને જોયા. તે મનુષ્ય જેતશ્વેતમાં ઉંચા એક રાડા ઉપર ચઢી ગયા.
તેની આજુમાં જ “મૂર્ધા” નામનું ઝાડ હતું. એ આડની ડાળમાં દોરડાના કાંસા માં અને પેાતાનું ગળુ નીચે કરી એમાં ઢોર પુરાવી દીધા. અને પાતે તરત જ લટકી પડયા.
“અરે! સાહસ ના કર સાહસ ના કર” એ પ્રમાણે જોથી ખેલતા મનીષી અને ખાળ જલ્દી જલ્દી ફાંસા ખાનાર મનુષ્યની પાસે દોડી આવ્યા. માલે તરત દારડું કાપી નાખ્યું. ફ્રાંસા ખાનાર મનુષ્ય ધરતી ઉપર ઢળી પડી. બન્ને જણા અને ૫ખાથી પવન નાખે છે. અને આશ્વાસન આપે છે.
પત્રન નાખવાથી ફ્રાંસા ખાનારની મૂતિ ઉતરી ગઈ અને ચેતના શક્તિ જાગૃત થઈ. કુમારે એના પ્રત્યે માલ્યા હું ભદ્રે ! આત્મઘાતનુ અધમ કા તા અધમ મનુષ્યને શાલે. કાયરાનું એ કામ છે. તમે આ શું આદર્યુ? તમને ૧ સ્વદેહ— પેાતાનું શરીર. આ બધા અંતર્ગ પાત્ર છે. વિચાર કરશે એટલે સમજાઈ જશે.
Page #201
--------------------------------------------------------------------------
________________
-
૧૫૪
ઉપમિતિ કથા સારોદ્ધાર આ માર્ગ શેલે? તમારે ફસે ન ખાવું જોઈએ.
અથવા તે એવું કયું મહત્વનું કારણ છે કે જેના લીધે તમે આત્મઘાત કરવા તત્પર બન્યાં ? અતિ અગત્યની ગુપ્ત વાત ન હોય તે તમે તમારા આત્મઘાતનું કારણ અમને જણ.
દીર્ઘ નશાશા મૂકતે તે પુરૂષ મનીષી અને બાલને જણાવે છે કે “મારી વાતમાં કોઈ દમ નથી જવાદો એ વાત” તમે મારા ફાંસાના દોરડાને કાપી નાખે તે સારું ન કર્યું.
હું મારા દુઃખના અગ્નિને ઓલવવા પ્રયત્ન કરતે હતે, દુઃખની કારમી વેદના ટાળવા ઈચ્છતું હતું ત્યાં તમે વચ્ચે આવી અડચણ ઊભી કરી, મને બચાવી લીધે. કૃપા કરી ફસ ખાતા મને તમે હવે બચાવવાનો પ્રયત્ન ના કરશો. મને મારું કાર્ય કરવાદો એમાં વિના ન નાખશે.
આ પ્રમાણે જણાવી તે પુરૂષ ફરી ફાસો ખાવા ઉભે. થાય છે ત્યાં બાલે પિતાના બે હાથથી મજબુત ઝાલી રાખ્યો અને પૂછ્યું.
હે ભદ્ર! આત્મઘાત કરવાનું કારણ તે જણ? જે એ કારણનું નિવારણ નહિ થાય, તે પછી તમને જે ઈષ્ટ લાગે તે કજે પણ કયા કારણથી આ પ્રયત્ન કરી રહ્યા છે તે તે જણાવે ?
Page #202
--------------------------------------------------------------------------
________________
સ્પન કથાનક
૧૫.
તે પુરૂષ ખેલ્યે કે તમારા ઘણા જ આગ્રહ છે
તા સાંભળેા.”
પ્રિયમિત્ર ભવ્યજંતુના વિરહ :
મારે એક ભવ્ય તુ નામના મિત્ર હતા. તે મારા. પ્રાણુની જેમ અત્યંત પ્રિય હતા અને મારા ઉપર અત્યંત વહાલ હતું. એ દરેક કાય મને પૂછીને જ કરે. મને ગમતાં હાય એવા જ કર્યાં કરે, મારાથી પ્રતિકૂળ કદી પણ એક પગલું ન માંડે. અમારા એનાં શરીશ જુદાં હતાં પણુ.. આત્મા એક જેવા હતા. એક ક્ષણના વિરહ અમને ઘણા કારમા લાગતા. મારૂ નામ “સ્પર્શીન” છે.
મારા પાપના ઉદયે મારા અત્યંત વિધી એવા. ૩ સદાગમ” નામતા પુરૂષને જોયા. બસ મારૂ ત્યારથી આવી અન્ય. મારા અશુભના શ્રી ગણેશ મંડાણા સદાગમ સાથે. એકાંતમાં કાંઈક વાર્તાલાપ કર્યાં.
આ રીતે રાજ એકાંતમાં કાંઈક વાર્તાલાપ કરતા અને વિખૂટાં પડતાં. જેમ જેમ સદાગમના સંસગ વધુ પડતા થવા લાગ્યા તેમ તેમ મારા ઉપરની ભવ્યજં તુ મિત્રની પ્રીતિ
ઘટવા લાગી.
૧. ભવ્યજં તુ— મેાક્ષ પામવાની ચેાગ્યનાવાળા આત્મા. ૨. સ્પર્શીન— સ્પર્શનેંદ્રિય (મૈથુનાદિરાગ હેતુ) શરીરના મુન્નાયમ અને સ્નિગ્ધ પદાર્થાની અભિલાષાને જણાવતું પાત્ર.
3. મદાગમ— સદુપદેશ સુગુરૂયેાગ (પરમાથ સૂયક શાસ્ત્ર)
Page #203
--------------------------------------------------------------------------
________________
-૧૫૬
ઉપમિતિ કથા સારદ્વાર મને વિચાર થયે આ શું ? અરે આ ભવ્યજંતુને મારા ઉપર અપાર પ્રીતિ હતી અને હાલમાં આવું વર્તન કેમ ? જન્માંતરની પ્રાપ્તિ ન થઈ હોય, તેમ મારા મિત્રનું મારા પ્રતિ આચરણ કેમ બદલાઈ ગયું?મારા ઉપર જરામાત્ર નેહ રહ્યો નથી એનું શું કારણ હશે ?
ઓહ સમજાણું. સદાગમની સાથે સંસર્ગ કરે છે, એની સાથે વાર્તાલાપ કરે છે. એની સાથે વિચારણા કરે છે. એના પરિણામે જ આ બધી અનર્થ પરંપરા થવા પામી છે. સદાગમના સંસગે આ નુકશાન કર્યું છે મારે મિત્ર પણ મારે રહ્યો નહિ. મારું હૃદય દુઃખથી લેવાઈ જતું હતું.
આ પ્રમાણેના વિચારમાં કેટલે સમય પસાર કર્યો. પણ તે દરમ્યાન મારી છાતીમાં શેકને મહાશંકુ-કાંટે હંમેશા ભોંકાયા કરત. હૃદયમાં રહેજે શાંતિ ન હતી. દુઃખથી હું સંતપ્ત રહેતે છતાં હૃદયમાં એક આશા હતી કે આ મારે મિત્ર ચેડા દિવસ પછી ફરી મારા ઉપર પ્રીતિ ધરતે થશે પણ એ આશા ઠગારી નિવડી.
એક દિવસે સદારામ સાથે ખાસ મંત્રણા કરીને મારી સાથેના તમામ સ્નેહ સંબંધોને ત્યાગ કરી દીધું. ભવ્યજંતુઓ મારાથી મુખ સર્વથા ફેરવી લીધું. મારી પ્રાર્થના અને આજીજીની સામે પણ ન જોયું મનમાંથી મારું નામ પણ સદા માટે ભૂંસી કાઢયું.
પહેલાં તે એ મિત્ર મારા કહેવા મુજબ જે સ્ત્રીઓ રૂપવતી અને સુંદર જણાતી એને સ્વીકાર કરતે, કમળ
Page #204
--------------------------------------------------------------------------
________________
સ્પશન કથાનક
૧પ૭ અને શરીરને સુખાકારી એવા પંચા ગાદલાંને ઉપયોગ કરતે. હંસધવલ રેશમ જેવા ગાલીચાઓને સ્વીકાર કરતે, મુલાયમ ચીનાંશુ રેશમી વર પહેરતે. સુંગધી અને શીતલ ચંદન, બરાસ કપૂર વિગેરે ઉત્તમ દ્રવ્યને શરીર ઉપર લેપ કરતે.
આ બધી વસ્તુઓને સદાગમના સંસર્ગથી એણે ત્યાગ કર્યો. આટલેથી એને સંતોષ ન થતાં મારી પસંદગીની જે વસ્તુઓ આરામભુવનમાં વસાવેલી તે સર્વ વસ્તુઓને સદા માટે બહિષ્કાર કર્યો.
આટલું કરીને સંતોષ માન્યો હેત તેય સારું હતું, પણ મારી અણગમતી વસ્તુઓને સ્વીકાર કરી અને ત્રાસ આપવો ચાલુ કર્યો.
- માથેથી વાળ લુંચી લોચ કર, શીયાળામાં કડકડતી. કંઠી પડતી હોય ત્યારે ઉઘાડા દીલે રહેવું, ઉનાળામાં આતાપના. લેવી શરીર ઉપર મેલના થર બાઝે તેય ખાન ન કરવું, જમીન ઉપર પડયા રહેવું, કપડા મેલાં, જુના અને ફાટલા જ પહેરવા, કેઈ સ્ત્રી ન અડે એની કાળજી રાખવી, અડી જાય, તે ઉપવાસ કરવા, પગમાં ફેલા પડી જાય તેય ઉઘાડા અને અડવાણુ પગે ફરવું.
આવું વર્તન મને લગીરે પસંદ ન હતું, તે એણે આચરવું ચાલુ કર્યું. હું કેમ ચિડાઉ, એ જ એને મન રૂચવા લાગ્યું. જે વસ્તુ મને ન ગમે, એજ વસ્તુને ભવ્યfr
Page #205
--------------------------------------------------------------------------
________________
૧૫૮
ઉપમિતિ કથા સારોદ્ધાર પ્રથમ સ્વીકાર કરતે. મારા પ્રિય મિત્ર મારા માટે સદાને વિરોધી બની ગયે.
મારા મિત્રનું આવું વિપરીત વર્તન જોઈને મને મનમાં થયું કે, ખરેખર હવે આ મારા મિત્ર અને શત્રુરૂપેજ નિહાળે છે છતાં અવસર વિના મારે મારા મિત્રને ત્યાગ ન કરે -જોઈએ.
“નિરછનાં મિત્રાળ પ્રાણો માવધિ નિખાલસ સ્નેહ અને નિર્મળ હૃદયવાળા મિત્રને પ્રેમ મૃત્યુ સુધી સ્થાયી રહેનારે હોય છે. ઘણીવાર જન્માક્તરમાં પણ સાથે જ લઈ
" જાય છે.
એ ભવ્યજંતુ ભેળે છે. સરળ છે, મારા ઉપર ઘણે પ્રેમ રાખતે હતે. સદાગમની સેનત પછી મારા ઉપર પ્રેમ રાખતું નથી. એનામાં મેહિત થઈ ગયેલ છે. પણ જ્યારે
સદાગમ ચાલ્યો જશે, એની મિત્રતા છૂટી જશે ત્યારે મારા • ઉપર એને પ્રેમ થશે. પૂર્વની જેમ ફરીથી એ સ્નેહાળ બની જશે આ જાતને વિચાર કરી પૂર્વવત્ એના “હ” નામના ઘરમાં રહેવા લાગે.
પરંતુ એક દિવસે તેણે મારે ખુલ્લે તિરસ્કાર કર્યો. - સદાગમના કહેવાથી બળજબરીએ મારી ગળચી પકડી ઘરની - બહાર ધકકા મારીને કાઢી મૂકો અને મને તરછોડી ભવ્યજંતુ
નિર્વત્તિ નગરીમાં ચાલ્યો ગયો. નિર્વત્તિનગરીમાં અમારા - જેવાઓ માટે જવું તદ્દન અશક્ય છે.
Page #206
--------------------------------------------------------------------------
________________
૧૫૦
સ્પશન કથાનક '
પ્રિયમિત્રના વિયોગથી દુઃખી થયેલા મારા માટે પ્રાણ ધારણ કરવા નિષ્ફળ જણાયા મિત્રના વિયોગમાં પુરી ઝરી બળતરા કરવા કરતા ફાસો ખાઈ મરવું શું છેટું ? ફાસે ખાવાથી વિરહને અગ્નિ બુઝાઈ જશે. વેદના શમી જશે. આ જાતને વિચાર કરી મેં ફસ ખાધું હતું. મરણની વેદના કરતાં મિત્રવિરહની વેદના મારા માટે અતિદુઃખદાયી છે. બાળ સાથે મત્રી :
બાળે કહ્યું- હે સ્પર્શન! તને ધન્યવાદ ઘટે છેગ્ય વ્યક્તિ સાથે થએલી મિત્રતાને વિરહ અત્યંત દુઃખદાયી હોય ‘છે. તારી વફાદારી, તારે પ્રેમ, તારી નીખાલસતા અને મિત્રને વિરહ ન સહેવાથી પ્રાણેના ત્યાગની ઉત્કંઠા ખરેખર આવકાર પાત્ર છે.
- તે પણ હે ભદ્ર ! તમારે મારી ખાતર પ્રાણે ધારણું કરવા. આત્મહત્યા માટે વિચાર કે પ્રયત્ન કરે નહિ. મને વિશ્વાસ છે કે તમે મારું વચન માનશે. જો તમે મારું વચન નહિ માને તે હું પણ તમારી આત્મહત્યા પછી આત્મહત્યા કરીશ જે તમારી દશા એજ મારી દશા થશે.
જો કે “સરસ મીઠી અને સુગંધી કેરી ખાવાનું મન થયું હોય તે તે કાચી, ખાટી અને દાંતને અંબાવી નાખે તેવી આમલી ખાવાથી મન તૃપ્તિ ન જ પામે” તે પણ, તમને ભવ્યજંતુના વિરહનું ઘણું દુઃખ શાલી રહ્યું છે. તેના ઉપાય તરીકે તમારે મારી સાથે મિત્રતાને સંબંધ માની લે આજથી જ તમારા માટે હું ભવ્યજં તુ જ છું. ”
Page #207
--------------------------------------------------------------------------
________________
૧૬૦
ઉપમિતિ કથા સાદ્ધિાર સ્પર્શન– હે આર્ય ! તમે મને ઘણું આનંદની વાત જણાવી. તમરાં નેહભર્યા વચને સાંભળી મારે શક કાંઈક હળવે છે. તમારા શબ્દોની નીખાલસતા અને મધુરતા ખૂબજ પ્રશંસનીય છે. તમારા વચને જ તમારી મહત્તા અને ઉત્તમતાને પૂરવાર કરી આપે છે.
હું તમને વધુ શું જણાવું ? ઘણું લાંબુ નિવેદન કરવાનું પણ શું પ્રજન ? હે કુમાર! આપના આગ્રહના લીધે જ હું મારા પ્રાણ ધારણ કરું છું. મારા માટે આપજ ભવ્યજંતુ છે, પ્રાપ્રિય મિત્ર છે, આપની મિત્રતા મને સંતોષ આપશે જ, આ રીતે બંને દઢ મિત્રી ગ્રંથીથી જોડાયાં અને પ્રિય મિત્ર તરીકે શપથ લીધાં. મનીષીની વિચારણું :
એ વેળા મનીષી વિચાર કરે છે કે કોઈ પણ શાણે માનવી નિષ્કપટી અને સરલ મિત્રને આવી રીતે ત્યાગ કરે એ માનવામાં આવે તેવું નથી. સજન મિત્રોને કઈ ત્યાગ કરે એ સંભવી શકે તેવી વાત નથી.
ભવ્યજંતુ અને સ્પર્શનની મિત્રતામાં અગત્યના કારણ વિના શ્રી સદાગમ ભંગાણ પડાવે તે સંભવતું નથી. કારણ કે સદાગમ દરેક કાર્યોને વિચારી કરનાર પુરૂષ ગણાય છે. વગર વિચારે એક પગલું પણ ભરતે નથી. આવું મેં ઘણીવાર સાંભળ્યું છે.
આ ઉપરથી રહેજે વિચારી શકાય એમ છે કે, આ સ્પર્શન કેઈ સારે વ્યક્તિ હોઈ શકે નહિ. બાલ સ્પર્શન
Page #208
--------------------------------------------------------------------------
________________
સ્પર્શન કથાનક
- ૧૬ સાથે મિત્રતા કરે છે તે પણ ઉચિત જણાતું નથી. આ પ્રમાણેના વિચારમાં મનીષી હતું ત્યાં સ્પર્શને એને બોલાવ્યો અને મનીષીએ પણ વ્યવહારની દૃષ્ટિથી વાત કરી..
સ્પર્શન મનીષી સાથે મિત્રતા ઈચ્છે છે અને મનીષી બહારથી મિત્રતાને ડેળ કરી સ્પર્શનને મિત્ર બને છે.
આ રીતે ત્રણે મિત્રો નગર ભણી વિદાય થાય છે. ૨૫શન પ્રાપ્તિનું માતતાતને નિવેદન અને એએની વિચારણું :
ત્રણે મિત્રે રાજમહેલમાં ગયા. શ્રી કર્મ વિલાસ રાજા બે રાણીઓને વયે બિરાજમાન હતાં. ત્રણે મિત્રોએ વિનય પૂર્વક નમસ્કાર કર્યા. ત્યાર બાદ અને કુમારએ સ્પર્શનને આપઘાત કરતાં બચાવે, ફરી આપઘાત ન કરવા સમજાવટ, મિત્રનાં સંબંધથી જોડાવું, વિગેરે હકિકત જણાવી દીધી.
આ સાંભળી કમવિલાસ રાજા ખુશી થયાં અને મનમાં વિચાર્યું કે “સ્પર્શન સાથે કુમારની મિત્રતા થઈ તે ઘણું જ સારું થયું” અપથ્ય ભેજન રેગીના રોગને વધારે છે તેમ આ સ્પર્શન મારો (કર્મ) વધારે કરનાર છે, મેં પહેલાં ઘણીવાર આને જેએલે છે અને આ જાતને અનુભવ પણ થએલે છે.
પરતુ મારે અનાદિ કાળથી એ રૂઢ સવભાવ થઈ ગયે છે કે પર્શન સાથે જે અનુકૂળ થઈને રહે છે તેની સાથે હું પ્રતિકૂળ વર્તન કરું છું. અને સ્પર્શન સાથે જે
Page #209
--------------------------------------------------------------------------
________________
૧૬૨
ઉપમિતિ કથા સારોદ્ધાર પ્રકૂિળ વર્તન રાખે છે, તેની સાથે હું અનુકૂળ વર્તન રાખું છું જે કઈ સ્પર્શનને સર્વથા ત્યાગ કરે તો હું પણ એ વ્યાક્તને સર્વથા ત્યાગ કરૂં છું. એનાથી સંપૂર્ણ અલિપ્ત બની જાઉં છું.
આવી પરિસ્થિતિમાં મારે શું કરવું અને શું ન કરવું? એ તે કુમારના હદનના ભાવે જોઈ, એમની હૃદયની ઈચ્છાઓ જાણું, જે ગ્ય જણાશે તે આચશું. આ રીતિને વિચાર કરી કર્મ વિલાસ રાજા પુત્રો પ્રતિ બેલ્યા:
હે પુત્રી! તમને ધન્યવાદ છે. આ સ્પર્શન મિત્રના વિરહથી દુખી હતું અને આત્મહત્યા કરતે હતે પણ તમે એને ફાંસ કાપી પવન વિગેરે દ્વારા બચાવી લીધે અને થે ગુમાની મિત્રતાનાં સ્નેહ સંબંધથી જોડાયા તે ઘણું જ સારું કર્યું. મારા શતઃ ધન્યવાદ છે.
આ વખતે બાળની માતા અકુશળમાળાએ વિચાર કર્યો કે, હું પણ ભાગ્યવંતી બની. કારણ કે, સ્પર્શન અને બાલની મિત્રતાથી મારૂં “અકુશલમાલ” નામ તે સાચું થશે.
પર્શનને જે વરતુઓ પ્રિય લાગે તે જ મને પ્રિય છે. સાર્શનને જે વસ્તુઓ ગમે છે તેજ મને ગમે છે. અને મારા પુત્રના મુખના ભાવથી જાણી શકાય છે કે એને સ્પર્શન ઉપર ઘણી પ્રીતિ જન્મી છે.
આ વિચાર કરી અકુશલમાલા લાલના પ્રતિ બોલી. હે પુત્ર ! તે સ્પર્શન સ થે મિત્રતા કરી તે ઘણું જ ઉત્તમ કર્યું. તમારી જોડી સુંદર છે. મારા તમને અંતરના આશીર્વાદ
Page #210
--------------------------------------------------------------------------
________________
સ્પર્શન કથાનક
૧૬૩ છે કે “તમારે પ્રેમ સદાને રહેજે, એને વિયેગ કદી ના થો એમાં ભંગાણ ન પડજો હળીમળી પ્રેમ પૂર્વક સંપીને રહેજો.”
પણ એ વખતે મનીષીની માતા શુભ સુંદરીને વિચાર આવે છે કે, આ પાપમિત્ર સાથે મારા પુત્રની મિત્રતા થાય એ વસ્તુ મને ઈષ્ટ નથી. સ્પર્શન ખરી રીતે મિત્ર નથી પણ શત્રુ જ છે. મહાઅનર્થોની પરંપરા ઉભી કરનાર છે. દુખના દાવાનળમાં મૂકી ભાગી છૂટનારે છે, પહેલાં ઘણીવાર એણે મને કનગડગત કરી છે. તેની સાથે આપણે જરાય મેળ મળે તેમ જ નથી.
અહીં શાતિનું માત્ર એક કારણ છે મારા પુત્ર મનીષીના મુખના ભાવે અને આંખના ભાવોથી એમ જણાય છે કે એને સ્પર્શને ઉપર ખાસ રાગ જણાતું નથી. આટલું મારે મન સંતેષ જનક છે.
આ જાતને વિચાર કરીને ગંભીર હૃદયવાળી શુભસુંદરી મૌન રહી. એક પણ શબ્દ બેલી નહિ. | મધ્યાહુનને સમય થયે એટલે સભા વિસર્જન થઈ અને સૌ પોતપોતાના સ્થાને ગયા.
મીનીષીની સ્પર્શન માટે વધુ વિચારણા અને મૂળશાધનો પ્રયત્ન
પ્રથમ દિવસથી રોજ રોજ બાળ અને સ્પર્શનની મિત્રતામાં વધારે થતું જાય છે. મનીષી હજુ સ્પર્શન ઉપર પૂર્ણ વિશ્વાસ ધરાવતું નથી, તે પણ સ્પર્શન બંને કુમારના પડખાંને જરાય છોડતો નથી. રાત દિવસ, અંદર બહાર બધે. સાથેને સાથે જ રહે
Page #211
--------------------------------------------------------------------------
________________
ઉમિતિ કથા સારોદ્વાર
એક દિવસે મનીષીને વિચાર આવ્યો કે આ સ્પર્શન કાણુ છે ? ક્યાંના છે ? રાખવા ચેાગ્ય છે કે તજવા લાયક છે ? એનું મૂળવતન કર્યુ ? એની કે.ઇ વિગત હજી સુધી આપણી જાણમાં આવી નથી. સ્પેનની મૂળશુદ્ધિ”૧ શેષ કરાવવી જોઈ એ. એ ભાઈ કાણુ છે, કયાંના છે, અને કેવા છે, એ ખારીકાઈથી તપાસવું જરૂરી છે.”
6
૧૬૪
સ્પર્શનની મૂળશેાધ થયા પછી એ રાખવા ચેાગ્ય છે કે તજવા યાગ્ય છે એને છેવટના નિર્ણય કરીશુ. આ જાતને વિચાર કરી, પેાતાના વિશ્વાસુ અંગરક્ષક આધ”ને બેલાયે અને જણાવ્યું કે,
૨૫.
હે ભદ્રે ! આ સ્પેનની મૂળાધ કરવી જોઇએ. મને એ વ્યક્તિ ઉપર વિશ્વાસ થતા નથી. માટે તું એની મૂળશેષ કરી લાવ, આ મારી તને આજ્ઞા છે.
મધ મનીષીની આજ્ઞાના સ્વીકાર કરીને તરત જ જુદા જુદા દરેક દેશની ભાષાને જાણનાર, દરેક દેશના પહેરવેશ પહેરવામાં કુશળ, ખાલવામાં વિચક્ષણ, સ્વામીના કાર્યોમાં વફાદાર, પેાતાના હૃદયના ભાવેા દુશ્મનને જરાય ખબર ન થવાદે તેવા ચતુર, ગુપ્તવેશમાં ડાય ત્યારે પરિચિત પણ ન ઓળખી શકે તેવા અને મધુર ભાષી “પ્રભાવ”ક નામના ૧ મૂળ શુદ્ધિ— કયાંના છે ? કાણુ છે? માતા-પિતા વિગેરે પરિવાર કેવા છે. તેનેા ખાનદાની અને આબરૂ કેવી છે એ વિગેરે ખામતાની ઉડાણ ભરી તપાસ.
૨ માધ— જાણકારપણું, જ્ઞાતા.
૩ પ્રભાવ— જાણુપણુની ક્ષક્તિવિશેષ. ઉંડી વિચારણા શક્તિ.
Page #212
--------------------------------------------------------------------------
________________
૧૬૫
સ્પશન કથાનક ચરપુરૂષને બોલાવી બધી વિગત જણાવીને સ્પર્શનની મૂળશે માટે રવાના કર્યો.
પ્રભાવ ત્યાંથી નિકળી ઘણાં દેશમાં ફર્યો. પર્શન સંબંધી માહિતી એકઠી કરી. કેટલાક સમય પછી પાછે પિતાના નગરમાં આવ્યું. પિતાના વડાધિકારી બંધ પાસે જાય છે. બધે પ્રભાવનું ઉચિત સ્વાગત કરી બેસવા આસન આપ્યું. ત્યારબાદ પ્રભાવે સ્પર્શન સંબંધી માહિતી મેળવેલી તેની વિગત પૂર્વક રજૂઆત કરી. પ્રભાવનું નિવેદન :
હે બધ૧ આપની આજ્ઞાથી આ નગરમાંથી નિકળીને હું સર્વ બહિરંગ પ્રદેશમાં અત્યંત સાવધાની પૂર્વક ફર્યો, પણ ચાલુ કાર્યની મને કયાંય ગંધ પણ ન આવી. સ્પર્શનનું નામ નિશાન પણ ન જણાયું. તેથી મેં તપાસ કરવા માટે અંતરંગ પ્રદેશમાં પ્રવેશ કર્યો.
રાજસચિત્ત નગર અને ત્યાનાં રાજા દિઃ
અંતરંગ પ્રદેશમાં રાજસચિત્ત” નામનું નગર જોયું. તે નગર ભીલની ક પલ્ટી જેવું હતું. ડગલે ને પગલે એમાં આપત્તિઓ આવવાની સંભાવના રહેતી હતી. ૧ ચર પુરૂષ- ગુપ્તચર. C. I, D. ૨ રાજસયિત્ત– રજોગુણવાળું મન. ભાગ પ્રધાન મન. ૨ પલ્લી લુંટેરા લેકોનું નાનું ગામ.
Page #213
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર એ નગરમાં “ રાગકેશરી” રાજા રાજ્ય કરતે હતે. તે પાપ પ્રવૃત્તિઓનું મુખ્ય કારણ ગણાતું હતું. જગતનાં દરેક પાપના મૂળમાં “રાગકેશરી” જ હોય છે. ઈંદ્રાદિ દેથી પણ ન નિતી શકાય એ અજેય હતે. અત્યંતબલવાન હતે.
એ રાગકેશરી રાજાને વિષયાભિલાષ” નામે મહામંત્રી હતું. તે ઘણીજ સરળતાથી સંપૂર્ણ રાજ્યને વહીવટ સંભાળી શકે તેવે સમર્થ અને બુદ્ધિશાળી હતે.
એ નગરમાં જ્યાં હું રાજ્યમહેલની સમીપમાં પહોંચે ત્યાં કેલાહલના મોટા અવાજે મારે કાને અથડાયું. મેં આમતેમ નજર કરી ત્યાં તે,
“મિથ્યાભિનિવેશ”નામના રથે દેખાયું. જેમાં લાભ વિગેરે બળવાન રાજાઓ બેઠેલાં હતાં. ત્યારબાદ મે ટી ગર્જના કરતાં વિશાળકાય “મમવ” નામના હાથીઓ આવતાં જણાયાં, પછી “અજ્ઞાન” ઘેડાના હેવાર–અવાજ આવવા લાગ્યા. ચપળતા” વિગેરે પાયદળ જણાયું.
આમાં કામદેવને પડત–ઢેલ ઢઢ ઢ વાગતે હતે. બિક વિગેરે શંખધ્વનિ થઈ રહી હતી. વિલાસ વિગેરે ૧ રાગ કેશરી– રાગ એ સિંહ જેવો છે સંસારી પ્રાણીને
રાગમાંથી જ ધીરે ધીરે ભય જન્મે છે. ૨ વિષયાભિલાષ– વિષય ઉપભેગની ઈચ્છા થતાં રાગ વૈભો થાય છે. ૩ મિથ્યાભિનિવેશ – અસત્યને આગ્રહ. ૪ બિક– કામને જાગૃત કરના અસ્પષ્ટ શબ્દો.
Page #214
--------------------------------------------------------------------------
________________
સ્પર્ધાન સ્થાનક
૧૩૭
ધજાઓ ફરરર ફરરર ફરકતા હતી. આ જાતનું મહારાજ રાગકેશરીનુ મહાસૈન્ય ત્યાંથી પસાર થતુ મારા જોવામાં આવ્યું.
આ સૈન્ય વારીને નિકળતી જોઇ મને વિચાર આવ્યો કે રામકેશરી રાજા અત્યારે કઈ ઠેકાણે જવાની તૈયારીમાં છે. એવું કયું મહત્ત્વનું કાર્યાં છે કે ખૂક રાગકેશરીને જવું પડે ?
આ જાતની વિચારણામાં હું' તલ્લીન હતા. ત્યાં સૈન્યના અગ્ર ભાગમાં ‘વિપાક” નામના પુરૂષને મેં જોયો. તે વિષયાભિાષને વિશ્વાસપાત્ર, દેખાવમાં અતિ બિહામણેા અને સૈન્યમાં માખરે રહેનારા હતા.
વિપાક સાથે વાતચિત :
મેં વિપાકને મીઠાં મીઠાં શબ્દોથી ખુશી સમાચાર પૂછ્યાં. અને શ્રીયુત્ રાગકેશરી મહારાજાનું મંગળપ્રસ્થાન શા હેતુથી થઈ રહ્યું છે એ પ્રશ્ન કર્યાં, તેના ઉત્તરમાં વિપાકે જણાવ્યુ` કે—
હૈ ભાઈ! તમે સાંભળે એક વખતે નેક નામદાર શ્રી “શગકેશરી” મહારાજાએ “વિષયાભિલાષ” મત્રીને ખેલાવીને જણાવ્યુ હતુ કે હું આ ! તમે કેઈ એવું કાર્ય કરી બતાવા કે જેથી સંપૂર્ણ વિશ્વ સદાને માટે મારે આધીન બની જાય. જાણે બધાં જ મારા અજ્ઞાંકિત સેવકન હાય!
આપની આજ્ઞા શિરોધાય” એમ જણાવી અમાત્ય શ્રી વિષયાભિલાષે પેાતાના સ્વામીના કાર્ય કરવામાં સમ, સ્વામી ઉપર પ્રીતિ અને ભક્તિ ધરનાશ, સાચા અને વફાદાર
Page #215
--------------------------------------------------------------------------
________________
૧૬૮
ઉપમિતિ કથા સારદ્વાર સેવક તરીકેની ખ્યાતિ દર્શાવતા, જ્યપતાકા (વિજયવાવટો) પ્રાપ્ત કરેલ એવા પિતાના અંગત સ્પર્શન વિગેરે પાંચ માણસને બોલાવ્યા. આ સ્પર્શન વિગેરે પાંચને બોલાવી, એમને જગતને વશ કરવા માટેની ચેજના બતાવી. એ સંબંધી એગ્ય માર્ગદર્શન આપ્યું. એના રીત-રશને જણાવ્યા અને જમતને વશ કરવા સન્માનભેર રવાના કર્યા. | સ્પર્શન વિગેરે પાંચે પુરૂષએ ઘણાં જ અલ્પ સમય અને અલ્પ પ્રયાસમાં પિતાના મહાન પરાક્રમ દ્વારા ચરાચર સંપૂર્ણ જગતને શ્રી રાગકેશરી મહારાજાને આધીન બનાવી દીધું.
પરતુ “અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ઉંદર, તીડ વિગેરે ઉપદ્રવ તૈયાર થએલા ખેતીના પાકને ન શ કરે છે તેમ હાલમાં “સંતોષ” નામને કેઈ ચરટ પુરૂષ ઉભે થયે છે, તે સ્પર્શન વિગેરેને હરાવીને અમારી હદમાંથી કેટલાક પુરૂષને ઉપાડી જાય છે અને અમારા મહારાજા વિગેરે ન જઈ શકે એવી નિર્વતિ નગરીમાં મૂકી આવે છે. રાગકેશરીને રોષ અને એનું શાસ્વનઃ
આ સમાચારની જાણ પિતાના વિશ્વાસુ પુરૂ દ્વારા પિતાને મળી ત્યારે મહારાજાના નેત્રે રેષથી લાલઘૂમ થઈ ગયા. હઠ ફડકવા લાગ્યા, ભવાઓ ઉપર ચડી ગયા, કપાળમાં ૧ ચરટ પુરૂષ –રાજ્ય સામે બળવો પોકારનાર, રાજ્ય વિરહ
વતનાર, માથા ભારે વ્યક્તિ.
Page #216
--------------------------------------------------------------------------
________________
-સ્પર્શન કથાનક કરચલીઓ પડી ગઈ, અને તરત જ સંતોષ– ચરના નાશ માટે પ્રસ્થાનભેરી વગાડવાને સેવકને આદેશ આપ્યા અને પ્રસ્થાનભેરી સાંભળી લશ્કર યુદ્ધ માટેની તૈયારી કરવા લાગ્યું.
યુગના અતિમ સમયે અતિપ્રકાશિત અને અતિદાહક બનનારા સૂર્ય જેવા તેજસ્વી મહારાજ શ્રી રાગકેશરીને જોઈ વિષયાભિલાષ મંત્ર એ શાંતિપૂર્વક કહ્યું કે–
હે રાજરાજેશ્વર નિર્બળ અને ભિખારી એવા સંતોષ ઉપર આટલે ક્રોધ અને એને જિતવા આવી મેટી તયારી તે હેય? ' અરે! મદ કરતાં મદોન્મત્ત હાથીઓના ગંડસ્થાને ચીરી નાખનારા વનરાજ સિંહને ભેળા હરણ ઉપર ત્રાપ મારવા માટે મોટો પ્રયત્ન કરવાનું હોય ખરા? - આપની સામે સંતોષની કઈ તાકાત? એ બિચારાનું કેટલું ગજું? એ નાદાન છે, અણસમજુ છે. - રાજેશ્વરે જણાવ્યું, હે મંત્રીશ! તારી વાત સત્ય છે. પણું પાપાત્મા સંતોષે તારા ઘરના વિશ્વાસુ સ્પર્શન વિગેરે. પાંચ માણસોના પરાભવ કરવા દ્વારા અમારા હૃદયને ખૂબ આઘાત પહોંચાડે છે અને અત્યંત ઉદ્વેગ આપે છે. અમારી શાંતિમાં ભંગ કર્યો છે, માટે જયાં સુધી એ દુશમનને ઉખેડી ન નાખું, સર્વથા નાશ ન કરૂં, ત્યાં સુધી મન આનંદ નહિ થાય. હું શાંત રહી ન શકું.
- મંત્રીશ્વરે જણાવ્યું, હે રાજન ! આપની વાત બરાબર છે, પણ આ કાર્ય બહુ જ નાનું છે, એ માટે ઘણા પરિશ્રમની
Page #217
--------------------------------------------------------------------------
________________
co
ઉપમિતિ કથા સારાદ્વાર
જરૂર નથી. આપ રાષ તજી શાંતિ ધરો, આપન કાર્ય કરવા માટે હુ નિષેધ નથી કરતા પણ સહેલાઇથી થઈ શકે એવા કાર્ય માટે ઉત્તાપ— ચિંતા શા સારૂં કરવી ? નાના કાર્યમાં આવા આવેશ ન જોઈ એ.
ઘનધાર વાદળની વર્ષાથી જંગલમાં લાગેલે મહદાવાનળ શાન્ત થઈ જાય છે, તેમ “રાગકેશરી” રાજા મહામંત્રીના વચનરૂપ વર્ષથી શાન્ત બની ગયા અને પ્રસ્થાન ઉચિત જે કઈ કરવા ચેાગ્ય માંગલિક કાર્ય હતાં તે બધાં કર્યાં.
ત્યાં ખાદ મોંગલ પ્રસ્થાન માટે સ્નેહુજલ”થી ભરેલા અને પ્રેમામધ” નામના બે મગળકળશ રાજેશ્ર્વરની નજીક સ્થાપવામાં આવ્યા. કૈલિ૯૫” રૂપ જયજય ઘે ષણા ૧ સ્નેહ જલ્ સ્નેહને પાણીની ઉપમા આપી છે પાણી દ્રીભૂત પદાર્થ છે. એ જે ઘાટના પાત્રમાં ભરવામાં આવે, એ પાત્રના અનુકૂળ ઘાટમાં પાણી ગાઠવાઈ જાય છે. એમ પ્રાણીને જેના પ્રતિ સ્નેહ હાય એના પ્રતિ ધણા જ નમ્ર અને અનુકૂળ રહે છે. ૨. પ્રેમાંધ —પ્રેમ + અ + પંષ પ્રેમ દ્વારા ચારે બાજુથી બંધાય તે પેમાધ. સ્નેહ એક સુવાળુ' છતાં દૃઢ બંધન છે આ બંધનથી બંધાયા પછી છૂટવુ વિષમ છે. લાકડાના મજબુત પાટડામાં કાણેકાણા પાડનાર ભ્રમરો કમળની કામળ પાંદડી તાડી શકતા નથી. કારણ કે તે કમળ સાથે કામળ સુંવાળાં દૃઢ બંધનથી બધાઇ ગયા હય છે.
-
૩ કેલિજ૫ —કામને ઉત્પન્ન કરનારા મધુરાં વચને, જેમાં મેહની વાસના ભરી પડી હાય છે કામ અને કામની ભાવનાને ઉત્તેજિત કરનારા મુલાયમ શબ્દો. એને કૈલિજલ્પ કહેવાય છે.
Page #218
--------------------------------------------------------------------------
________________
==
સ્પન કથાનક કરવામાં આવી. * “ચાટવાકય” રૂપ મંગળગીતે ગવર વ્યા.
રતિકલીં” નામના વાજિ – વગડાવ્યાં. શરીર ઉપર ઉત્તમ ચંદન વિગેરેના વિલેપના કરવામાં આવ્યાં. શરીર ઉપર યોગ્ય આભૂષણે પહેરવામાં આવ્યા. માંગલિક કાર્યો અને વિભૂષાદિથી નિવૃત્ત બની રાજેશ્વર મિશ્યાવલેપ” નામના રથ. ઉપર બિરાજમાન થયા.
થન કરવા
માં અભાવે
રહેવા
રાજેશ્વર રાગકેશરી રથ ઉપર બિરાજમાન થયાં ત્યાં એમને સમૃતિ થઈ કે, અરે ! આ તે મારી બેટી ભૂવ થઈ. હજી શત્રુના નાશ કરવા માટેની આજ્ઞા પૂજ્ય પિતાશ્રી પાસેથી ૧ ચાટુ વાકય –રીસાએલી નવોઢા નારીને રીઝવવા માટે બેલાતા. શબ્દ. સ્નેહ અને વાસનાને આધીન બનેલે નર પ્રિયતમાને પ્રસન્ન કરવા કે પ્રસન્ન રાખવા એના ભારોભાર વખાણ કરે તેવા શબ્દ ભંડોને આમાં સમાવેશ થાય છે. ૨ રતિકલહ –વાસ્તવિકતાએ રીસામણું ન હોવા છતાં જાણું જોઈને રીસાઇ જઇ પ્રિયતમના કાલાવાલા અને મનામણુના શબ્દો સાંભળવાનો પ્રયત્ન કરવો. પ્રિયતમ મનામણું કરે છતાં વક્તિજન્ય સંભ ષણ કરવું, રીસાએલપણને ખોટો ડોળ રાખવો. અને છેવટે નમતું મુકવું. આ રતિકલહ છે. આ બધાનું વિશેષ વર્ણન “સાહિત્ય દર્પણ” વિગેરે ગ્રંથમાં જોઈ શકાય છે. આ પ્રસંગે આયાર્યાશ્રી માત્ર એક આત્માને કે મુંઝવી શકે છે એને રૂ૫ક પાત્ર દ્વારા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે.. ૩ મિઠાવલેપ –ખોટો અહંકાર, બાહ્ય પદાર્થો કે સુબોને પોતે કર્તા, હર્તા અને ભોક્તા ન હોવા છતાં મિથ્યા અહંકાર અને. મમકાર દ્વારા પિતાને કર્તા, હર્તા અને ભક્તા માની મેહને પંપાળવો આનું નામ મિઠાવલેપ.
Page #219
--------------------------------------------------------------------------
________________
૧૭૨
ઉપમિતિ કથા સારોદ્ધાર
મેળવી જ નથી અને શત્રુના નારા માટે ચાલ્યા, અહા ! આ મારી કેટલી મોટી ભૂલ !
વિપાકે આ વાત જ્યાં જણાવી, ત્યાં મેં એને પ્રશ્ન કર્યાં. આ રાજેશ્વર રાગકેશરીને હજી ત્રિતા છે ? વિપાકે જણાવ્યું, વાહ ! તમે તે બહુ જ ભેાળા જણાએ છે. અરે! રાગકેશરીના પિતાનું નામ મહામહ છે અને ત્રણલાકમાં ખૂબજ પ્રસિદ્ધ છે, તમે હજુ મહામહને ઓળખાતાં નથી તે ઘણું જ આશ્ચ ગણાય. મને તે તમારા પ્રશ્નથી ખાશ્ચય થાય છે. હશે, તમે મહામે હપતિનું સ્વપ સાંભળે.
મહામેાહનુ' સ્વરૂપ
શ્રી મહામેાહ હાલમાં અત્યંત વૃદ્ધાવસ્થામાં છે. એમણે ઘણાંજ લાંખા સમય સુધી આ જગતનું પાલન કર્યું" છે. વૃદ્ધત્ત્વના કારણે પેાતાના માટા પુત્ર રાગકેશરીને રાજ્ય કરવા સાંપેલુ છે અને પાતે આશમ લઈ રહ્યાં છે.
છતાં પશુ શ્રી રાગકેશરી બાજુએ રહે છે અને રાજ્ય વહિવટ પાતે જ કરે છે. એ મહાત્મા મહામહ સિવાય આવા વિશાળ વિશ્વના એજો વહન કરવા માટે બીજો કાણુ શક્તિ ધરાવે છે? વાસ્તત્રિકતાએ તે શ્રી મહામેાહ જ રાજ્ય કુરાને વહન કરી રહ્યાં છે.
શ્રી મહામે હૈ દેવેન્દ્રો, નરેન્દ્રો અને દાનવેન્દ્રોને પણ સ્હેજમાં જિડી લીધા છે. આવા મહાપરાક્રમશાલી મહાનરેન્દ્રના પરિચય માટે તમારે કેમ પૂછવુ પડ્યું?
Page #220
--------------------------------------------------------------------------
________________
સ્પર્શન કથાનક
૧૭ એ વખતે મે જણાવ્યું, હે સૌમ્ય! આ વિષયમાં તમારે મારા ઉપર રોષે ન ભરાવું. હું તે એક મુસાફર માનવી છું. વળી આ બધી વિગતેથી અજાણું છું. જોકે મહામહ એક મેટા રાજવી પુરૂષ છે, એમ સામાન્ય રીતે હું જાણતું હતું પણ એ રાગકેશરીના પિતા છે અને આવા અત્યંત બળવાન છે, એ હું જાણું ન હતું. હું આજ સુધી અંધારામાં જ રહ્યો. આપના કહેવાથી મને જાણકારી થઈ, હું પ્રકાશમાં આવ્યું. આગળ જે વાત બાકી છે, તે પણ આપ જ મને જણાવો!
મેં આ પ્રમાણે જણાવ્યું એટલે વિપાકે આગળ ચલાવ્યું.
શ્રી રાગકેશરી પિતાના રથમાંથી ઉતરી પિતાજીને વંદન કરવા જાય છે ? વૃદ્ધત્વના કારણે “અવિદ્યારૂપ” એમનું સુકલકડી શરીર ખૂબ કંપી રહ્યું હતું. “તામસ” નામના આંખના પાપણુ- ભ્રમરે ખૂબ વધી ગએલા હતા.
“તૃશા” નામની વેદિકા ઉપર “વિપર્યાસ” નામનું સિંહાસન ગોઠવ્યું હતું અને એ સિંહાસન ઉપર શ્રી મહામહ. બિરાજી રહેતા હતા. પિતાજીને જોતાં જ એમના ચરણેમાં ૧ કોઈ કાર્ય માટે નિકળ્યા પછી પાછા આવવું પડે તે અમંગળ છે. રાગ કેશરીને રથમાં બેઠા પછી પિતાજીને વંદન કરવા પાછE.
ઉતરવું પડે છે. તે પણ પ્રસ્થાનમાં અમંગળરૂપ છે. ૨ અવિદ્યા –અજ્ઞ ન. • તામસ -તીખો સ્વભાવ. ૪ વિપર્યાસ–- બધી વસ્તુઓ અવળી દેખાય તે.
Page #221
--------------------------------------------------------------------------
________________
-૧૭૪
ઉપમિતિ કથા સારદ્વાર મસ્તક ઝુકાવી નમસ્કાર કર્યો અને પછી ઉચિત આસન ઉપર બેઠા. હાથ જોડીને નમ્રતા પૂર્વક સંતેષ નાશ મટે વાત કહી. વિનંતિ પૂર્વક એ માટેની આજ્ઞાની યાચના કરી મહામહની યુદ્ધ માટે તૈયારીઃ
નિવેદન સાંભળી મહામહ મહિપતિએ જણાવ્યું કે -
હે વત્સ! જુના ફાટેલા વસ્ત્ર જેવી મારી છેલ્લી સ્થિતિ છે. મારું શરીર પામા, કઢ, ખસ વિગેરે રોગોથી ભરેલું છે. એટલે આવા શરીરથી જેટલું કામ બની શકે એટલું લઈ લેવું અને જેટલું કસ નીકળે તેટલે કસ કાઢી લે. માટે તું ન જા. સંતેષના નાશ માટે હું જ પ્રસ્થાન કરૂં છું. મારું જવું શોભારૂપ ગણાય.
આ સાંભળતાં જ રાગકેશરીએ જણાવ્યું, “સારd give" - “પાપને નાશ થાઓ, અમંગળ ટળી જાઓ” હે પૂજ્ય પિતાજી! આપનું શરીર અનેક યુગ, અનેક ક૫ સુધી રહેનારૂં શાશ્વત બને.
મારા જેવા યુવાન પુત્ર હોય અને આપ યુદ્ધ માટે પધારે એ શેભે ખરૂં? ન જ શોભે. આપના પુત્ર તરીકે મારે આપને આરામ આપવું જોઈએ. આપ કૃપા કરીને સતેષ સામે યુદ્ધ કરવાની આશીર્વાદ પૂર્વક આજ્ઞા આપે.
શ્રી મહામહે જણાવ્યું, જા મારી આજ્ઞા છે કે તું અહીં રહે અને યુદ્ધ માટે હું પ્રયાણ કરું છું. આ પ્રમાણે બેલી મહામહ શીવ્રતા પૂર્વક સિહાસન ઉપરથી ઉભા . થઈ ગયા.
Page #222
--------------------------------------------------------------------------
________________
સ્પર્શન કથાનક
રાગકેશરી પિતાજીના આગ્રહ આગળ વધુ ન બોલી શક્યા. તેથી એમણે ફરીથી વિનંતિ કરી, હે તાત! આપ યુદ્ધમાં જાઓ તે હું પણ યુદ્ધમાં આવીશ. હું આપના વિના અહીં રહેવાનું નથી. જ્યાં પિતાજીના ચરણે ત્યાં હું.
શ્રી મહામહે જણાવ્યું, “ભલે! એમ થ.અમે પણ તને એકલાને અહીં મૂકવા રાજી નથી. તારો વિરહ મને પણ સાલ્યા કરે. એટલે તું પણ સાથે ચાલ. આ આજ્ઞા સાંભળી રાગકેશરી ખુશ થઈ ગયા.
ત્યારબાદ શ્રી રાગકેશરી રાજા, એમના પિતા શ્રી મહામહ અને મહાઅમાત્ય શ્રી વિષયાભિલાષ વિગેરેથી સહિત વિશ્વને કંપાવનારા પિતાના સત્ય સાથે સંતેષને નાશ કરવા રવાના થાય છે.
હે મુસાફર! આ પ્રમાણે અમારા રાજવીશ્રીના પ્રયાણનું કારણ છે તને ખ્યાલ આવી ગયેને?
તને વાત જાણવાની ઘણી ઈચ્છા હતી. તારા મનમાં -ઘણું કુતુહળ થતાં હતાં, એ જોઈને મેં આ બધું તને જણુવ્યું છે. મારી તે સૈન્યના આગલી હરેળના અધિપતિ તરીકે નિમણુંક થએલી છે. મને સમય પણ કયાંથી મળે? તારી ઉત્કટ જિજ્ઞાસા હતી એટલે જણાવ્યું છે. ' મેં આ વિગત જણાવવા બદલ આભાર માન્ય, નમસ્કાર કર્યો અને એ પિતાના કામમાં જોડાઈ ગયે.
મને વિચાર કર્યો કે, જે કાર્ય માટે હું અહીં આવ્યા હને તે રાજકાર્ય વિપાકના સાથે થએલ વાર્તાલાપથી પૂર્ણ ચાય છે.
Page #223
--------------------------------------------------------------------------
________________
૧૭૬
ઉપમિતિ કથા સારોદ્ધાર આ નિવેદન “પ્રભાવ” ગુપ્તચર પિતાના વડાધિકારી શ્રી બેધને જણાવી કહ્યો છે, નિવેદનમાં આગળ જણાવે છે કે,
વિપાકે મને જણાવ્યું હતું કે વિષયાભિલાષના અંગત પાંચ માણસો હતાં, તેમાં પહેલું સ્પર્શનનું નામ લીધેલું, જે
સ્પર્શનના મૂળશેધ માટે નિકળેલે તે આજ ભાઈ સાહેબ હશે, એમ મેં નક્કી માન્યું. | સ્પર્શનની દરેક વાતે મળતી આવતી હતી પણ એક ઠેકાણે સ ધારણ ફેર પડયે. સ્પર્શને જણાવ્યું હતું કે, મને સદાગમ દ્વારા પરાભવ સહેવું પડે પણ વિપાકે જણાવ્યું કે સંતેષે સ્પર્શનને હરાવ્યો. આ વાતમાં મેળ ન રહો. બીજું બધું તદ્દન બરબર છે.
મને થયું કે સંતોષ સદાગમને સૈનીક અથવા કઈ વિશિષ્ટ અધિકારી પુરૂષ હશે અને એનાથી હાર થઈ હોય એ સુસંભવિત ગણાય. એ પ્રમાણે માની હું અહીં આવી ગયો છું.
હવે આપશ્રીને જે ગ્ય લાગે તેમ ફરમા પ્રભાવને આભારઃ
આ પ્રમાણેની સુંદર કામગીરી બજાવવાથી બોષ પ્રભાવ ઉપર અતિ પ્રસન્ન થયે અને પ્રભાવને સાથે લઈ મનીષી કુમાર પાસે ગયે. ત્યાં જઈ પ્રભાવે સપન સંબંધી નિવેદન. કર્યું હતું, તે અક્ષરશઃ સંભળાવી દીધું.
રાજકુમાર મનીષી આ વાત સાંભળી પરમ આનંદિતા થયા અને પ્રભાવને સફળ કામગીરી કરવા બદલ અભિનંદન અને એગ્ય પારિતોષિક અપ્યાં.
Page #224
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચોથું
સ્પર્શનની યોગશક્તિ સ્પર્શનને સદાગમના નામ માત્રથી થતી ધ્રુજારી :
એક દિવસે મનીષી અને સ્પર્શની વાત કરતાં બેઠાં હતાં. અવસર જોઈ મનીષકુમારે સ્પર્શનને એક પ્રશ્ન કર્યો.
મનીષી–હે સ્પર્શન ! સદારામે ભવ્યાજથી તારે વિરહ કેમ કરાવ્યો? એને તમારી મિત્રતામાં ડખલ કેમ નાખી? તારે વિરહ કરાવ્ય એ વખતે સદારામ સાથે બીજે કઈ હતું?
સ્પર્શન– મિત્ર મનીષી! સદારામ સાથે બીજે એક માણસ હતે.
મનીષી– એનું શું નામ હતું?
સ્પર્શન– ભાઈ! એનું નામ જવાદે. એનું નામ લેતાં મારું શરીર ધ્રુજવા લાગે છે. મારા હૃદયમાં ભયનાં કંપને ઊભાં થાય છે. એ દુષ્ટના નામની વાત પણ આપ ન કરશે, એનું નામ લેતાં મને ગભરામણ થાય છે.
2.
Page #225
--------------------------------------------------------------------------
________________
૧૭૮
ઉપમિતિ કથા માદ્વાર કે સદાગમ તે માત્ર ઉપદેશ દેનારા હતા, પણ પિલે વ્યક્તિ તે બીજે જ હ. કુકમીએ મારા મર્મ– સ્થાનેમાં ઘા મારી મારી મને વીંધી નાખ્યું હતું અને અત્યંત અસહ્ય પીડાઓ ઉભી કરી હતી.
આવા પાપી આત્માઓનું નામ લેવું પણ સારું નથી. પાપી માણસેના નામ લઈએ. કથા –ાત કરીએ તે આપણું શુભ કાર્યોમાં વિઘ આવે, માટે આપ નામ લેવાની વાતમાં જરાય આગ્રહ ન કરશે. એ પાપીના નામને દૂર મૂકે.
મનીષી–હે સ્પર્શન! તારી વાત તે સાચી છે, પણ મને એ માણસના નામને જાણવાની ખૂબ તાલાવેલી જાગી છે, એ જ્યાં સુધી નહિ જાણું ત્યાં સુધી ચેન નહિ પડે. માટે તું નિર્ભય બની જાવ. હું તારી પાસે જ બેઠો છું. તું શા માટે ગભરાય છે? જરાય બીવાની જરૂર નથી. તું તારે બેધડક નામ જણાવ.
નામ લેવા માત્રથી પાપ કાંઈ ચિટી જાય ખરાં? ના ૨ ના. અગ્નિ, અગ્નિ એમ બેલવા માત્રથી આગ લાગે ખરી? કોઈ દાઝે ખરા? તું ગભરાઈશ નહિ. એનું નામ જણાવી દે.
સ્પર્શન– આપના આગ્રહ આગળ હું લાચાર છું. આપના આગ્રહને હું પાછો કેમ ઠેલી શકું? એ પાપીનું નામ કોઈને પણ ન ગમે તેવું છે, સૌ એને “સંતેષ” કહીને બોલાવે છે.
Page #226
--------------------------------------------------------------------------
________________
સ્પર્શનની યોગશક્તિ
મનીષીની વિચારણા અને નિય
મનીષીકુમારે મનમાં વિચાર કર્યો કે, બુદ્ધિશાળી પ્રભાવે સ્પાનની શોધ કરી તે ખરાખર જણાય છે. પહેલાંનાં નિવેદનમાં સતાષની વાતના મેળ ન હતા, તે હવે ખરાખર એસી ગયા, સ્પને પેાતે જ સતેષનું નામ જણાવી દીધુ એટલે વાત અધ બેસતી થઈ ગઈ
492
મેં પહેલાં વિચારેલ હતુ કે આ સ્પન કાઇ સારો વ્યક્તિ ન ઢાવા જોઈએ. તે વાત આજે સાચી જણાય છે. વિષયાભિલાષ મંત્રીના આદેશથી આ સ્પુન લેાકાને છેતરતા ફરે છે.
મેં ઉપર ઉપરથી ધૃતસમ્રાટ સ્પેન સાથે મિત્રતા કરી છે. એટલે વગર નિમિત્તે મિત્રતા તાડવી ઉચિત ન ગણાય. અવસર મળે મિત્રતા તજીને અળગાં થઈશું.
મિત્રનાં અપલક્ષણા મારી જાણમાં આવી ગયાં છે, એટલે સ્પન ઉપર વિશ્વાસ રાખવા ચેાગ્ય નથી. સમયની રાહ જુએ. લાગ મળે મૈત્રી સંબંધ નાબુદ કરી દેવાના છે.
આ જાતના દૃઢ નિણ્ય કરીને મનીષી સ્પન અને આળ ત્રણે જણાં ખાગ બગીચાઓમાં, નદી તળાવામાં આરામગૃહા અને ઉપવનામાં કરે છે અને વિનાદ વિલાસ કરે છે. મિત્રોના વાર્તાલાપ અને સ્પર્શીનની ચાગ શક્તિ
એક દિવસે ત્રણે મિત્રા આનંદ અને ગેલ પૂર્વક વાર્તા વિનાદ કરી રહ્યાં છે. એમાં સ્પર્શીને એક પ્રશ્ન ઉપસ્થિત કર્યાં.
Page #227
--------------------------------------------------------------------------
________________
૧૮૦
ઉપમિતિ કથા સારદ્વાર “જગતમાં સારભૂત વસ્તુ કઈ છે અને સર્વ જી કઈ વસ્તુની અભિલાષા રાખે છે?
બાળ– એમાં પૂછવા જેવું શું છે? સૌ જાણે જ છે. સ્પર્શન– ત્યારે તમે જ કહેને? બાળ– સુખને સૌ ઈચ્છે છે.
સ્પર્શન– જે એમ જ હોય તે બધા હંમેશા સુખની સેવા કેમ નથી કરતાં ?
બાળ- સુખની સેવા કરવાને શું ઉપાય, સ્પર્શન– હું પોતે જ ઉપાયભૂત છું. બાળ– તું પિતે કેવી રીતે ઉપાયભૂત છે?
વન– મારામાં ગશક્તિ છે. એ યોગશક્તિ જગતને આશ્ચર્ય પમાડે તેવી છે. હું જ્યારે એને પ્રગ કરૂં છું ત્યારે સૌ આનંદથી ડોલવા લાગે છે.
જ્યારે હું યેગશક્તિ દ્વારા પ્રાણીઓના શરીરની વચા–ચામડીની અંદર પ્રવેશ કરું છું ત્યારે મુલાયમ અને સ્નિગ્ધ પદાર્થોને શરીર સાથે સંબંધ કરાવે છે, તેથી અપૂર્વ સુખને અનુભવ કરે છે. મુલાયમ અને સ્નિગ્ધ પદાર્થોના સ્પર્શના સુખથી પ્રાપ્ત થતી શાંતિ કઈ અદ્ભુત હોય છે. મનને ઘણી જ શાંતિ મળતી હોય છે. આ વિષયમાં જરાય શંકા જેવું નથી.
બાલ– અરે મિત્ર ! તે તે આજ સુધી અમને ઠગ્યા? આટલા દિવસથી તારા સાથે મિત્રતા છતાં, તે આ વાત
Page #228
--------------------------------------------------------------------------
________________
સ્પર્શનની યોગશક્તિ
૧૮૨ અમને જણાવી પણ નહિ, ગુપ્ત જ રાખી. સુખને ઉપાય તારી પાસે હતો છતાં કેમ ન જણાવ્યું? આ તે કઈ મિત્રતા કહેવાય? ગુપ્ત રાખવું એ ગંભીર બીના તરીકે લેખાય. હવે તું અમને તારી શક્તિને પરિચય કરાવ. અમને તારી
ગશક્તિને લાભ આપ. - “કેમ મારી ચેગશક્તિને પરિચય કરાવું ?” મનમાં સંદેહાત્મક અભિપ્રાય બાંધીને સ્પર્શને મનીષી તરફ નજર ફેંકી. બાળની જેમ મનીષીને મારી વેગશક્તિ જેવાની ઈચ્છા છે કે નહિ તે જાણવા સ્પર્શને મનીષીના મુખારવિંદ તરફ નિહાળ્યું.
મનીષીએ વિચાર કર્યો કે આ શું કરે છે અને શું નહિ તે જોઉં તે ખરે! પછી જણાવ્યું. હે સ્પર્શન! બાળે તને જે ગશક્તિ બતાવવા કહ્યું તે તું કરી બતાવ, એમાં શું ખોટું છે?
આ સાંભળી સ્પર્શન ખુશી થયો. પદ્માસન કરી શરીર સ્થિર બનાવ્યું. મનને બીજે જતું અટકાવી સ્પર્શ. થિર કર્યું. ધારણું, ધ્યાન, સમાધિ વિગેરે રોગોના બરાબર ટૅગ કરી સ્પર્શને બન્ને કુમારના શરીરમાં પ્રવેશ કર્યો. કુમારની ચામડીમાં એકમેક–તદાકાર તદ્રુપ બની ગયો.
ગશક્તિ અસર : | સ્પર્શનના શરીરમાં પ્રવેશ દ્વારા બાલના હદયમાં તુરત જ મૃદુ અને સ્નિગ્ધ પદાર્થોના સ્પર્શની ભાવના જાગી.
Page #229
--------------------------------------------------------------------------
________________
૧૮૨
ઉપિતિ કથા સારાદ્ધાર
તેથી મનગમતી રૂપવતી નારીયા, મનગમતાં પેલ્યાં ગાદલાંગાલિચાં વિગેરે પદાર્થના ઘણાં જ છૂટથી ઉપયેગ કરવા લાગ્યા. સ્પર્શીજન્ય પદાર્થોમાં અતિ આસક્ત બની ગયા.
ખરજવાના દરદ વાળાને ખજવાળાવામાં આનંદ આવે પશુ પરિણામા એના દુ:ખદાયી હોય છે, તેમ પની આસક્તિના કરણે મૃદુ અને સ્નિગ્ધ પદાર્થામાં સુખ જણાતુ હાય છે પણ આખરી અંજામ ઘણુાજ ખેડાળ અને વિપત્તિ દાયક હાય છે. પરિણામે આવા વિપત્તિદાયક પદાર્થાંમાં સ્પર્શનની યાગશક્તિથી બાળ આસક્ત અની ગયા.
મનીષીને પણ સુકામળ પદાર્થાના સ્પર્શની ઝંખના જાગી, પરન્તુ એ તત્ત્વાતન્ત્યના જાણકાર હતા, ભવિષ્યના કટુ પરિણામા એના ખ્યાલમાં હતા, એટલે સ્પર્શીનને જે વસ્તુ સ્પત્તિપ્રિય છે તે આચરતા નથી, સુકામલ પદાર્થાંમાં આસક્ત ગાંડા ઘેલેા બની જતા નથી.
તે પણુ, સ્પર્શનને સંથા ખાટું ન લાગે અને ખાસ અવસર મેળવ્યા સિવાય એના ત્યાગ કરવાના નથી, તેથી કાઈ કાઈ વેળા સ્પર્શનને ગમતા પદાર્થોના ઉપભાગ કરતા હતા, મનમાં તે “સ ંત”ને જ સુખના ઉપાય તરીકે ગણતા હતા. સુકોમલ વસ્તુના ભાગમાં એ આસકત ન થતે, માત્ર ઉપેક્ષા ભાવેજ ઉપભોગ કરી લેતા.
નીરોગી માનવીને પથ્ય અને પુષ્ટ પદાર્થાં શરીરની તંદુરસ્તી તેમજ સુખાકારી માટે થાય છે તેમ મનીષીને
Page #230
--------------------------------------------------------------------------
________________
૧૮૩
સ્ટેશનની શક્તિ ભાવ હોવાના કારણે સ્પર્શના સુંદર સાધને સુખ દેનારાં જ થતાં હતાં. પરિણામમાં કટુતા એને ભેગવવાની રહેતી ન હતી. યોગશકિત પ્રયાગના અભિપ્રાય
એક દિવસે સ્પર્શને પ્રગટ થઈને પૂછયું. હે બાળ! મારી ગશક્તિના પ્રવેગનું કાંઈ ફળ મલ્યું કે નહિ ? કેટલી સફળતા જણાઈ? સુખને અનુભવ થયે?
ખુશી થએલા બાલે આનંદ પ્રગટ કરતાં જણાવ્યું.
હે મિત્ર ! ઘણું જ સારી અસર થઈ છે. તારી મહેનત સફળ થઈ છે. તારી યોગશક્તિ ઘણું સુંદર છે. વખાણ કરું તેટલાં ઓછા. મારા તને શતશઃ ધન્યવાદ છે.
દુર્મતિ સ્પર્શને વિચાર્યું કે, આ બાળ મારા આધીન બની ગયું છે. જરાય ટસ કે મસ નહિ થાય. મારું કહ્યું કર્યા કરશે. એમાં જરાય શંકા જેવું નથી રહ્યું. હું ભાગ્યશાળી બની ગયે. મેં સફળતા પ્રાપ્ત કરી.
પછી સ્પર્શન મનીષી પાસે ગયે અને પૂછયું. હે મનીષી ! કેમ? મારી ગશક્તિની આપને કેવી અસર થઈ?
મનીષીએ જણાવ્યું, હે ચેગિન સ્પર્શન ! તારી અચિંત્ય શક્તિશાળી યેગશક્તિનું કહેવું જ શું? ખૂબ પ્રભાવશાલી છે. ભાઈ! એના તે વર્ણન વર્ણવી શકાય એમ નથી. તમારી શક્તિનું તે પૂછવું જ શું ? ધન્ય છે તમને !
Page #231
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ઉપમિતિ કથા સારદ્વાર વક્રોક્તિ ભરી વાણી સાંભળી સ્પર્શન આજે બની ગયે. વિચારના ચક્રાવે ચડી ગયે. આ ભાઈ લંગમાં બેલી રહ્યાં છે. મારે ઉપહાસ કરી રહ્યા છે. એમાં વકતા ભરી પડી છે. મનીષી ઉપર મારી યેગશક્તિની અસર થઈ હોય તેમ જણાતું નથી. તદ્દન કેરે રહ્યો હોય તેવું લાગે છે. મૂકે એ હરામીના સંબંધને. મારે તે બાળકને જ સંબંધ બરાબર છે.
મનીષી મારી નાડ જાણી ગયે લાગે છે. હું તેને દબાવી શકીશ નહિ. મારે આધીન થાય તેવું નથી. ઉંડી વાતચીતમાં ઉતરવું યોગ્ય નથી. “ન બોલ્યામાં નવ ગુણ બેલીશ તે વળી કાંઈ નવું સાંભળવું પડશે. આ વિચાર કરી સ્પર્શને મૌન રાખવામાં કલ્યાણ જોયું.
સ્પર્શ સુખમાં ઘેલા બનેલા બાળે પિતાની માતા અકુશળ કાળાને જણાવ્યું. હે માતાજી ! સ્પર્શને મને એવી સરસ એગશક્તિ દેખાડી, કે જેના પ્રતાપે હું હવે ખૂબ જ સુખી છું. સુખ અને શાંતિનો અનુભવ ચારે થાય છે.
બેટા ! મેં તે તેને પહેલાંથી જણાવ્યું હતું, તારે અને સ્પર્શનને સંબંધ ઘણે ઉત્તમ છે. શેભે તે અને અનુકૂળ છે એમ અકુશલમાલાએ જણાવ્યું.
વળી હે પુત્ર! આવી ગશક્તિ મારી પાસે પણ રહેલી છે. સમય આવે તેને હું દેખાડીશ. એ જોઇ તને ઘણું આશ્ચર્ય થશે. તારા સુખમાં અને શાંતિમાં ખૂબ જ વધારો થશે.
Page #232
--------------------------------------------------------------------------
________________
૧૮૫
સ્પર્શનની શક્તિ
હે માતાજી! તે એ શક્તિના પરિચયથી હું ભાગ્યશાળી બનીશ. આપની કૃપાથી મને થાણુ જેવા–શિખવા મળશે. હું આપની કેટલી પ્રશંસા કરૂં? આ પ્રમાણે બાળે ઉત્તર આપ્યો.
માતાએ કહ્યું,તું એ શક્તિને અનુભવ કરે અને પછી મને જણાવજે કે એ ગશક્તિમાં કેવી તાકાત છે. કેટલી અપૂર્વ સુંદર વસ્તુ છે.
બીજી તરફ મનીષીએ પિતાની માતા શ્રી શુભ સુંદરીને સ્પર્શનની યોગશક્તિ વિષે જણાવ્યું અને કહ્યું કે હું એની જાળમાં ફસાયે નથી.
બેટા ! આ પાપમિત્ર સાથે પરિચય કે મિત્રતા કરવી જરાય ગ્ય નથી. એને સંસર્ગ દુઃખ પરંપરાનું કારણ છે. અનર્થનું મૂળ છે ખૂબ જ સાવધાન રહેજે. આ પ્રમાણે શુમ, સુંદરીએ જણાવ્યું.
માતાજી! આ વિષયમાં આપે જરાય ચિંતા ન કરવી. હું એ ભાઈ સાહેબને નખશીખ ઓળખી ગયે છું. એ દષ્ટ ઠગારાની શઠવિદ્યામાં હું સપડાઈશ નહિ.
પરંતુ એ પાપાત્માને કયારે સર્વથા ત્યાગ કરે, : એવા અનુકૂળ સમયની રાહ જોઈ રહ્યો છું. સમય મળતાં
જ ત્યાગ કરી દઈશ. જો કે તે અગ્ય વ્યક્તિ છે, એને સંસર્ગ સારે નથી, ઘણાં દે ઉભા થવાની ભીતિ રહ્યાં - કરે છે, છતાં પણ કોઈ નિમિત્ત કે કાંઈ બહાનું મળ્યા સિવાય એને ત્યાગ કરે એ મારા માટે ઠીક ન ગણાય. એટલે જ
Page #233
--------------------------------------------------------------------------
________________
૧૮૬
ઉપમિતિ કથા સારદ્વાર બહારથી સોબત રાખું છું અને અંતરથી ઉપેક્ષા કરૂં છું. એમ મનીષીએ માતાજીને જણાવ્યું.
હે વત્સ! તે ઘણું સારું કર્યું. તારે નીતિશાસ્ત્રને અભ્યાસ સારે છે. તારામાં દીર્ધદષ્ટિપણું છે, હૃદયની વિશાળતા અને ઉદાત્તભાવ પ્રશંસા પાત્ર છે. મને તારા આચરણથી પરમ સતેષ છે. હું ગુણશીલ અને ભાગ્યવાન પુત્રની માતા બનવાના સૌભાગ્યને પામી છું. આ પ્રમાણે શુભસુંદરીએ જણાવ્યું.
કર્મ પરિણામ મહારાજાએ પિતાની રાણીઓ પાસેથી પુત્ર મનીષી અને બાળના સમાચાર જાણ્યા અને એના પરિણામે હૃદયથી મનીષી ઉપર પ્રસન્ન થયાં અને બાળ ઉપર ઘણું જ નારાજ થયાં.
સ્પર્શનમાં આસક્ત બની ગએલે બાળ દિવસે દિવસે ભેગેપગના પદાર્થોમાં વધુ વધુ આક્ત બનવા લાગ્યો, એનું આચરણ પશુ જેવું વિવેક હીન બનવા લાગ્યું. કૃત્ય અને અકૃત્યની અવગણના કરવા લાગ્યો, રાત્રી દિવસના વિભાગે પણ જાળવતે ન હતે.
માનવ ધર્મને તિલાંજલિ આપી દીધી. દેવ ગુરૂ અને વડિલેને વંદન, વિનય કરવાનું તજી દીધું. કળાઓના શિક્ષણને મૂકી દીધું, પિતાની કુળમર્યાદાઓનું ધ્યાન રાખવાની દરકાર કિનારે મૂકી. અપયશ, નિંદા, તિરસ્કાર વિગેરેને ગણકારતે
Page #234
--------------------------------------------------------------------------
________________
સ્પન કથાનક નહિ. લાજ અને મર્યાદાઓનો બહિષ્કાર કર્યો. એના આચાર વિચારે સર્વથા નિરંકુશ બની ગયાં.
આવા સ્વચ્છેદ વિહારી પોતાના ભાઈ બાળને જોઈ મનીષીને અંતરમાં ખૂબ દુઃખ થયું. મનમાં ગ્લાનિ થઈ ભાઈ ઉપરના વાત્સલ્યના કારણે ઘણીવાર પ્રેમથી બાળને. સમજાવતે. પણ માને કર્યું?
એક દિવસ પ્રેમથી જણાવે છે કે, ભાઈ! આ સ્પર્શન. સારે નથી. એ મહાધૂર્ત વ્યક્તિ છે, એના વધુ પડતા સંસર્ગથી તું તારા જીવનને બરબાદ ન કર. એ તને દગો દેશ અને દુઃખના ડુંગર તળે દાબી દેશે, ત્યારે તને કઈ બચાવી નહિ શકે. હે બંધુ! તું સ્પર્શનથી ચેતીને ચાલ. એ મહાધૂતારે છે, એ બાબતમાં મને જરાપણ શંકા રહી. નથી. મારી હિતશિક્ષા તે માન.
આ રીતે મનીષકુમારે ભાતૃદય હેવાના કારણે વાત્સલ ભાવથી ઘણી ઘણી હિતશિખામણે આપી. પરંતુ જુગારને વ્યસની જુગારને ન તજી શકે. એ એને મહાવ્યસનરૂપ બની જાય છે. તેમ બાળ પણ સ્પર્શનમાં ઘણે મેહ પામી ગયો છે. એમાં જ એને સુખ દેખાય છે. સ્પર્શન સિવાય કોઈપણ નજરમાં દેખાતું નથી. એજ સર્વસ્વરૂપ બની ગયો. સ્પર્શનને તજવાની વાત જ કયાં ?
હિતાશિક્ષા સાંભળવા માટેની લાયકાત બાળ ધરાવતે નથી, એ પ્રમાણે સમજી મનીષકુમાર મૌન રહ્યા. ત્યાર
Page #235
--------------------------------------------------------------------------
________________
====
૧૮૮
ઉપમિતિ કથા સારદ્વાર પછીથી હિતાશિક્ષા આપવાનું પણ બંધ કર્યું.
કાળવિષ” સર્પ જેને ડંખે હોય, તેને મહામાંત્રીકે કે ગારૂકે પણ શું કરી શકે? જીવાડવા અસમર્થ બને છે. તેમ આ બાળને પણ સ્પર્શનના સંસર્ગથી કઈ મુક્ત કરાવી શકે એમ નથી.
મનીષકુમાર મૌન રહી ત્યાંથી ચાલ્યા જાય છે. કોઈ દિવસ પણ હિતશિક્ષા આપતાં નથી. હદયમાં એના પ્રત્યે કરૂણા બુદ્ધિ રાખ્યા કરે પણ આચરણમાં માધ્યસ્થભાવને અપનાવ્યું.
Page #236
--------------------------------------------------------------------------
________________
RTI
પ્રકરણ પાંચમું મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ સામાન્યરૂપ અને મધ્યમબુદ્ધિ - શ્રી કર્મવિલાસ રાજાને ઉપર જણાવી ગએલ શુભ= સુંદરી અને અકુશલમાલા રાણી ઉપરાંત ત્રીજી “સામાન્યરૂપા” નામની રાણી હતી, આ રાણીને શુભ બુદ્ધિવાળો “મધ્યમબુદ્ધિ” નામને પુત્ર હતું, તે વિનયી હતે. - જે વખતે મનીષી અને બાળ બગીચામાં ફરવા ગએલા. અને ફરતાં ફરતાં ફાંસો ખાતા સ્પર્શન સાથે મિત્રતા થએલી એ વખતે આ “મધ્યમબુદ્ધિ” રાજાસાહેબની આજ્ઞાથી રાજના અગત્યના કાર્ય માટે અન્ય દેશમાં ગએલ હતું. પાછા આવ્યા. ત્યારે મનીષી અને બાળની સાથે સ્પર્શનને જે. | સ્પર્શનને જેવાથી “મધ્યમબુદ્ધિએ પૂછ્યું, ભાઈ ' આ નવા આવેલા ભાઈ કેશું છે?
બાલે સ્પર્શનને આદિથી અતસુધીને પરિચય આપે
Page #237
--------------------------------------------------------------------------
________________
૧૯o
ઉપમિતિ કથા સારદ્વાર સ્પર્શનને પણ કહ્યું, હે પાર્શન ! આ મારા મોટાભાઈ છે. મનીષભાઈ કરતાં નાના છે. ઘણુ મળતાવડા સ્વભાવના અને સજજન છે. મને એમને ઉપર ઘણે પ્રેમ છે. તું પણ તારી
ગશક્તિને પ્રભાવ મારા ભાઈ મધ્યમબુદ્ધિને દેખાડી દે. મધ્યમબુદ્ધિ ઉપર સ્પર્શનની અસરઃ
સ્પર્શને વેગાસન લગાવ્યું, ધારણા, ધ્યાન, સમાધિ વિગેરે ભેગના ઢંગ ર્યા અને મધ્યમબુદ્ધિના શરીરની - ત્વચા-ચામડીમાં પ્રવેશ કર્યો.
સ્પર્શનની યેગશક્તિની ધારી અસર થઈ, મધ્યમ પણ સ્પર્શનને દાસ બની ગયો. એ પણ રૂપવતી અંગનાઓ, મૃદુ શયને, રેશમી વસ્ત્રો, સુકેમલ પદાર્થો વિગેરેમાં અતિ - આસક્ત બની ગયે.
બાળની જેમ મધ્યમબુદ્ધિ પણ સ્પર્શનને પ્રશંસક બની ગયે. ગશક્તિને પ્રભાવ દર્શાવવા બદલ સ્પર્શનને - હૃદયથી આભાર માન્ય. સ્પર્શનને પણ થયું કે આ ભાઈ
સાહેબ મારા ઝપાટામાં ઝડપાઈ ગયા છે. મારે દાસ બની | ગમે છે. મારી યોગશક્તિ ફળીભૂત થઈ ઘણું જ સારું થયું.
મુખના મીઠાં અને હદયના ઘી ઘૂર્તસમ્રાટોથી * જગતમાં કેણ છેતરાતું નથી ?” ભલભલા સરલ હૃદયવાળા
અને ડાહ્યાઓ છેતરાય છે. સજજને અને શાણાઓ છેતરાય છે. તે મધ્યમ બુદ્ધિનું ગજું કેટલું ? મધ્યમ પણ સ્પર્શના -વચનેથી ભેળવાઈ ગયે.
Page #238
--------------------------------------------------------------------------
________________
૧
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ મનીષીની હિતશિક્ષા :
પિતાની વિદ્યમાનતામાં આ બનાવ બનતે જોઈ મનીષાને થયું કે આ યુગ્ય થતું નથી. નાને ભાઈ વિના કારણે દુઃખના દરીયામાં ડુબી જશે, એમ વિચારીને પ્રેમપૂર્વક જણાવ્યું.
હે મધ્યમ! આ સ્પર્શન સારે વ્યક્તિ નથી. બલવામાં મધુરતા છે પણ હૃદયમાં હલાહલ ઝેર ભર્યું છે. એના ઉપર સ્નેહ રાખવે ગ્ય નથી. મારી તને ખાસ આ ભલામણ છે અને સાથે સ્પર્શનના મૂળ શોધની વાત પણ જણાવી દીધી, કે જે વાત બધે પોતાના વિશ્વાસુ વ્યક્તિ શ્રી પ્રભાવ દ્વારા પ્રાપ્ત કરી હતી.
મોટાભાઈની વાત સાંભળી મધ્યમ બુદ્ધિ તે વિચારમાં પડી ગયે. અરે ! મોટાભાઈ આ શું કહે છે ? સ્પર્શનની યોગશક્તિ મેં નજરે જોઈ અને એના બળે સુકે મળ પદાર્થોના સ્પર્શથી મને અત્યંત સુખને અનુભવ થાય છે. આ વાત સ્વાનુભવ સિદ્ધ છે. ' પ્રત્યક્ષ વાતની જેમ સ્વાનુભવસિદ્ધ વાતેમાં શંકા જેવું હોતું નથી. અને મોટાભાઈ મનીષી કદી અસત્ય બોલતા નથી. મારા ઉપર એમને ઘણે પ્રેમ છે. મારા હિતનું ધ્યાન રાખનાર છે. મોટાભાઈ ખુંટી સલાહ આપે એ પણ માની શકાય તેવી વાત નથી. આ બે વાતમાં સર્વથા સત્ય શું છે? આ પ્રત ઘણે મુંઝવણ ભર્યો અને વિકટ બની ગયે.
Page #239
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારદ્વાર નિર્ણય માટે માતા પાસે ગમનઃ
આવી પરિસ્થિતિમાં મારે શું કરવું? ઠીક ત્યાર માતાજી પાસે જાઉં. ત્યાં જઈ સ્પર્શન અને મોટાભાઈએ જણાવેલ બધી વાત જણાવી દઉં. આ વિષયમાં માતાજી શું સલાહ આપે છે, તે વિચારી એ મુજબ કરીશ. આ જાતને વિચાર કરી મધ્યમબુદ્ધિ માતાજી પાસે ગયે અને બધી વિગતનું નિવેદન કરી દીધું.
માતાએ વાત શાંતિપૂર્વક સાંભળી લઈ જણાવ્યું. વત્સ! તારે તે હાલમાં થતા જાળવવી. સ્પર્શનની વતન ન આવી જવું અને મનીષીની વાતની પણ અવગણના ન કરવી. અમુક સમય પસાર થતાં આપમેળે જ સાચા ખેટાની પરીક્ષા થઈ જશે.
પછી જે પક્ષ હિત કરનારે જણાય, આપણું અને અન્યનું જેમાં હિત દેખાય એવા પક્ષમાં ભળી જવું. અત્યારે. તે મધ્યસ્થતા ધારણ કરી બરાબર લક્ષમાં રાખવું કે ભવિષ્યમાં શું થાય છે.
બે જુદા જુદા કાર્યની કાર્ય પ્રણાલીકા માટે જ્યારે મનમાં સંશય જાગે, ત્યારે બેમાંથી કોને સ્વીકાર કરે અને કેને બહિષ્કાર કરે એ માટે અવસરની રાહ જેવી ઉચિત છે. આ વિષય ઉપર “મિથુનય–બે જોડકાંની વાત પણ આવે છે.
મધ્યબુદ્ધિ– એ “મિથુન દ્રયની” શી વાર્તા છે? સામાન્યરૂપ– સાંભળ. તને હું સંભળાવું છું.
Page #240
--------------------------------------------------------------------------
________________
મધ્યમબુદ્ધિ અને મિથુનચુગલ એ મિથુનાની અવાંતર કથા
જી રાજા, ગુણારાણી, મુગ્ધકુમાર અને . અકુટિલા પુત્રવધુ :
૧૯૩
“તથાવિધ” નામનું એક વિશાળ નગર છે. ત્યાં જી નામના સરળ સ્ત્રભાવી રાજા રાજ્ય કરે છે. એમને સાત્ત્વિક ગુ@ાવાળી પ્રગુણા નામના રાણી છે. આ રાજારાણીને કામદેવ જેવા સ્વરૂપવાન, નિખાલસ હૃદયવાળા મુગ્ધ” નામના પુત્ર છે. અને આ મુગ્ધકુમારને રતિ જેવા રૂપાળાં, હૃદયના નિર્માળ તેમજ લાવણ્યવાળાં “અકુટિલા” નામના સુપત્ની છે.
મુગ્ધકુમાર અને અકુટિલા પરસ્પર ખૂબ જ પ્રેમ ધરાવતાં હતાં. એક ખીજા પરસ્પર આનંદથી દિવસેા વ્યતીત કરતા હતાં.
એક વખતે વસત ઋતુમાં ઉદ્યાન તરફ ફરવા ગયા. વનરાજી કુદરતી સૌંદર્યાંથી ઊભરાતી હતી, લતાસમુહ પુષ્પના સમુહુથી લચી રહ્યાં હતાં. વાયુથી પુષ્પગુચ્છા હૈ!લતાં હતાં. અનેકવિધ પુષ્પસમુહની સુગધથી ઉદ્યાન સુગ ધમય જણાતું હતું.
ફરતાં ફરતાં પેાતાના મહેલના ઉપવનમાં બન્ને માવી ગયાં. આન ંદથી ફ્રી રહ્યા હતાં. બન્ને પાસે રત્નજડિત પુષ્પ છાબડીયા હતી. બગીચામાં પુષ્પા અગણિત હતા. મુગ્ધકુમારને કૌતુક જાણ્યુ. એણે પેાતાની પ્રેમાળ પ્રિયતમાને જણાવ્યું.
હૈ પ્રિયે ! આપણા એમાંથી પુષ્પછામડીયા કોણ ફૂલેથી • જલ્દી ભરી લાવે છે ? ચાલ, હરિફાઈ કરીએ. તુ પૂર્વ તરફની દિશામાં જા અને હુ પશ્ચિમ બાજુ જાઉં.
૧૩
Page #241
--------------------------------------------------------------------------
________________
૧૯૪
ઉપમિતિ કથા સારોદ્ધાર અકુટિલાએ આ વાત માન્ય કરી અને બંને જણા જુદી જુદી દિશામાં ફૂલે ચૂટવા ગયાં. કાલજ્ઞ અને વિચક્ષણું વ્યંતર દંપતિએ કરેલ ગોટાળ :
આ દંપતિ જ્યારે જુદી જુદી દિશાઓમાં કુલે ચૂંટવામાં ફૂતિ બતાવી રહ્યાં છે, તે જ વખતે એક વ્યંતર યુગલ આકાશ માર્ગે પસાર થઈ રહ્યું છે. તે યુગલમાં વ્યંતરનું નામ હતું “કાલજ્ઞ અને વ્યંતરીનું નામ “વિચક્ષણ” હતું.
ફૂલ વિણતી અકુટિલા કાલવ્યંતરના દષ્ટિપથમાં આવી. નિહાળતાની સાથે જ એ રૂપવતીના રૂપમાં અતિમૂચ્છિત બની ગયે. અને ફૂલ વિણતે મુગ્ધકુમાર વિચક્ષણા વ્યંતરીના જોવામાં આવી ગયે. કામદેવ જેવું સ્વરૂપ જોઈ એ વિહ્વળ બની ગઈ. મુગ્ધકુમારમાં આસક્ત બની ગઈ ઇંદ્રિય ઉપર સંયમ કેળવે એ અતિગહન વસ્તુ છે. ઇંદ્રિયો ઉપર સરલતાથી જિત મેળવી શકાય તેમ નથી.”
કાલણ વિચાર કરે છે કે હું અકુટિલા પાસે જાઉં, અને એ વાતની જાણ વિચક્ષણને થાય તે નવી મુશીબત આવી પડે. એટલે વિચક્ષણ જાણે નહિ અને હું અકુટિલા પાસે જઈ આઉં. એ માટે કેઈ યુક્તિ અજમાવી પડશે.
કાલસે કહ્યું, હે દેવી! તું ધીરે ધીરે આગળ જા. આપણે દેવની પૂજા પાઠ માટે જઈ રહ્યાં છીએ. હું દેવની પૂજાભક્તિ માટે થોડા ફૂલે લઈ આવું. આ રાજભુવનના
Page #242
--------------------------------------------------------------------------
________________
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ ઉપવનમાં ઘણાં ફૂલે છે. એમાંથી થોડા ફૂલે વિષ્ણુને લઈ આવીશ. તું આગળ છે.
વિચક્ષણુ એ વખતે મનમાં મુગ્ધકુમારને મળવાના વિચારમાં મગ્ન બની ગઈ હતી. મુગ્ધમાં એટલી બધી તલ્લિન હતી કે એણે કાલણને કાંઈ પણ ઉત્તર ન આપે. મૌન જ ઊભી રહી.
અકુટિલા જે દિશામાં ફૂલ વિણી રહી હતી તે તરફ કાલજ્ઞ વ્યંતર રવાના થયો અને એની નજીકના પ્રદેશમાં આકાશમાંથી ઉતર્યો વિર્ભાગજ્ઞાનને ઉપગ મૂકી વિચાર્યું કે મુગ્ધ અને અકુટિલા જુદા શા માટે પડયા છે? કાલને હરિફાઈની વાતને ખ્યાલ આવી ગયું. તરત મુગ્ધકુમારનું રૂપ બનાવ્યું. પુષ્પ છાબડીમાં ફૂલે ભરી ત્વરાપૂર્વક અકુટિલા પાસે આવી ઊભો રહ્યો અને બે.
હેપ્રિયે“હું જિ. હું જિ. તું હારી ગઈ હારી ગઈ. અહો ! તમે તે ઘણું જ જલદી ફૂલે ભરીને આવી ગયા” એ પ્રમાણે બેલી અકુટિલા જરા વિલખી બની ગઈ
હે વ્હાલી ! દિલગીર થવાની જરૂર નથી. વિષાદનું કાંઈ કારણ નથી. હું જિયે એમાં શું મોટું કાર્ય થઈ ગયું ? ચાલે, બાજુના કેળવાળા લતામંડપમાં જઈએ અને આનંદ કરીએ. આ પ્રમાણે બોલી ધૂતારે વ્યંતર નિર્મળ આશયવાળી અકુટિલાને વિલાસ માટે લતામંડપમાં લઈ ગયે.
અકુટિલાને સાચી વાતની જાણ નથી, દિલની ભેળી છે. વ્યંતરના કુટિલપણને ખ્યાલ નથી એટલે ફૂલ વિણવાની
Page #243
--------------------------------------------------------------------------
________________
ઉર્મિત કથાસાદ્ધિાર હરિફાઈમાં પિતાના પ્રિયતમથી હાર થઈ છે, એ વાતને સત્યમાની ધૂર્ત વ્યંતર સાથે કેળમાંડપમાં ગઈ.'
પેઢી તરફ વિચક્ષણ વિચારતી હતી કે મારે મુગ્ધકુમાર પાસે કેવી રીતે જવું? પતિદેવ ફૂલ વિણવા ગયા છે, તેથી એ આવે તેટલા સમયમાં હું પણ મુગ્ધકુમાર સાથે સુખને ઉપભેગા કરીને પાછી આવી જાઉં. આ વિચાર કરી વિલંગાનને ઉપગ મૂકયે, એમાં મુગ્ધકુમાર ફૂલ વિણવાની હરિફાઈ ખાતર વિખૂટાં પડયાં છે એ જાણી લીધું.
આ પણ ઘણું સરસ અનુકૂળતા આપનારી વાત બની. આ વિચાર કરી આકાશમાંથી નીચે ઝાડીમાં ઉતરી અને અકુટિલાનું રૂપ બનાવ્યું, રત્નજડી છાબડી કૂથી ભરી, મુગ્ધકુમાર ફૂલો વિણતાં હતાં ત્યાં આવી અને મધુર કંઠે બોલી. | હે આર્ય પુત્ર! “હું તમને જિલી ગઈ છું, તમે મારાથી હારી ગયા, હારી ગયા.”
મુગ્ધકુમાર સહેજ ઝંખવાણે પડી ગયે. તે બેલ્ય હે પ્રિયે ! ખરેખર આજે તું મને જિતી ગઈ છે. બોલ, તારી શી ઈચ્છા છે? તારી ઈચ્છા હોય તેમ કરીએ.
જે જે હે ! જેમ કહીશ તેમ કરશે ને ? હા. કહે તે ખરી. એમ વગર બેલે શી ખબર પડે?
ચાલે પેલા કેળના લતામંડપમાં. હરી–ભરી વનરાજીની મેજમજા માણીએ. એને હા લઈએ.
કૃત્રિમ અકુટિલાની વાત ભેળા મુગ્ધકુમારે સ્વીકાર કરી અને એની સાથે સાથે લતામંડપ તરફ ચાલ્યું. લતામંડપમાં
Page #244
--------------------------------------------------------------------------
________________
મધ્યમદ્ધિ અને મિથુનયુગલ
૧૯૭
પગ મૂકતાં જ ત્યાં પહેલાથી આવેલ પેાતાનુ જેવુ જ એક યુગલ એમણે જોયુ . પેાતામાં અને લતામ ડપમા, રહેલ યુગલમાં કશા જ ફેરફાર ન જણાયા. હુબહુ એક જ આકૃતિ જણાઈ.
અને યુગલેએ એક ખીજા સામે જોયુ. કોઈ ને કાંઈ પણ ફેરફાર ન જણાયો. તલ જેટલે પણ ફરક દેખાતા ન હતા. ભેાળા મુકુમારે વિચાર કર્યાં, વનદેવીની પરમ કૃપાથી હું અને મારા પ્રિયતમમાના એ બે રૂપા થઈ ગયા. આવા ઉત્કર્ષોંનું નિવેદન પૂ. પિતાશ્રી સમક્ષ રજુ કરવું જોઇએ. જેથી પિતાજીને પણ હ થાય.
આ માટે મુગ્ધકુમારે લતામ ડપવાળા યુગલને જણાવ્યું.. એ યુગલની સંમતિ મેળવી. પછી ચારે જણા રાજયસભામાં ગયા. એક જ સરખા એ યુગલને જોઈ ઋતુરાજા, પ્રગુણારાણી અને રાજ્યપરિવારના પુરુષાને ઘણુ જ આશ્ચર્ય થયું. સૌને નવાઇ લાગી.
1
રાજાએ આદર પૂર્વક પૂછ્યું. તમે એક યુગલમાંથી એ વી રીતે બની ગયા
મુષકુમાર—પિતાજી! આ તા વનદેવીના પ્રભાવ છે. રાજા—કેવી રીતે ?
સુકુમારે ઉપવનમાં ફરવા ગયા ત્યારથી પ્રારંભી એ યુગલ થવા સુધીની વિગત પેાતાની જાણ પ્રમાણે કહી સ ભળાવી. આ સાંભળી સરળ હૃદયી ઋજી રાજા વિચારે છે કે હું ધન્યવાદને પાત્ર છું. હું ભાગ્યશાળી છુ, વનદેવતાની
Page #245
--------------------------------------------------------------------------
________________
૧૯૮
ઉપમિતિ કથા સારદ્વાર આપણુ ઉપર મહાન કૃપા થઈ. રાજાના હર્ષને પાર ન રહ્યો. હર્ષના અતિરેકમાં રાજાએ નગરમાં ઠેર ઠેર ઉત્સવ કરાવ્યાં. નાટક સમારંભના જલસા કરાવ્યાં અને ગરીબ વિગેરેને દાન દીધાં.
અમે બેવડા થઈ ગયા” આ જાતના અભિમાનથી મુગ્ધ અને અકુટિલા ખૂબ પ્રસન્નતા અનુભવે છે, મિથ્યાભિમાનને પોષે છે. હસે છે, કૂદે છે, તાલી પાડે છે. બધે જ આનંદ આનંદપસરી ગયે. કાલણને શંકા અને મૌન. વિચક્ષણની પણ તેજ હાલતઃ
વ્યંતર જાતિના દેવે રમતગમતના શેખીન હોય છે. કુતુહલવૃત્તિ ઘણી હોય છે. કાલણ પણ આ જાતિને જ હતે. તેથી આ તમાસે જોઈ ખૂબ રાજી રાજી થાય છે. પરંતુ. એને એક વિચાર આવ્યું કે હું વ્યંતર છું; મેં મુષકુમારનું રૂપ લઈ અકુટિલાને ભેળવી છે. પણ આ બીજી અકુટિલા કયાંથી આવી?
પિતાના વિર્ભાગજ્ઞાનને ઉપગ મૂળે. ખ્યાલમાં આવી ગયું. અરેરે ! આ તે મારી જ પત્ની વિચક્ષણ છે. આ જાણતાં જ એના અંગે અંગમાં ક્રોધ વ્યાપી ગયો. હૈયામાં રેષની જવાળાઓ ભભૂકી ઊઠી.
શું મારી પત્ની સાથે દુરાચાર આચરનાર આ મુગ્ધ કુમારને મારી નાખું? ઉપાડીને દરિયામાં નાંખી દઉં? ભયંકર
Page #246
--------------------------------------------------------------------------
________________
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ
ક
વનવગડામાં મૂકી દઉં ? દુષ્ટા વિચક્ષણાને મારી નાખું ? આ વ્યતર જાતિની છે, એનું મૃત્યુ આ રીતે ન થઈ શકે. હું એને મારી ન શકું. શું કરુ ત્યારે?
વિચારો કર્યાં. મુગ્ધને મારવા ઠીક ન ગણાય. હું ક્યાં શુદ્ધ આચારવાળા છુ ? મેં અચેાગ્ય વર્તન કરી મારી પ્રેમાળ પત્નીને છેતરી, પછી એ આવું આચરે એમાં વિચક્ષણાના શે। વાંક ? જો મુગ્ધકુમારને મારી નાંખું તા આમાં કાંઈ રહસ્ય છે, ગુપ્તતા રહેલી છે, એમ જાણી એકટિવા મારાથી નારાજ થઈ મુખડું ફેરવી લે. મારી સાથે વિલાસ કરશે નહિ અને ઇચ્છશે પણ નહિ.
હું મારી પ્રિયા વિચક્ષણાના આ અપરાધના બદલામાં કાંઇ પ્રતિકાર કરી શકું તેમ નથી. શું હું સુગ્ધાની પત્ની અકુટિલાને ઉપાડી બીજે જતા રહે ? ગિરિગુફામાં ઉપાડી જાઉ` ?
લાગ મળ્યા સિવાય અકુટિલાને ઉપાડી ભાગી જવામાં પણ સાર નથી. એમાં ઘણું જોખમ રહેલું છે. કાંઈક ગરબડ થઇ કે મારી માયાની ગધ આવી તે અકુટિલા મારી નહિ થાય અને વિચક્ષણા પણ મારી નહિ રહે. બન્નેથી હાથ ધોઈ નાંખવા પડશે. હશે ત્યારે, જેમ ચાલે એમ ચાલવા દો. સમય જતાં સારાં વાનાં થશે. ઉતાવળે કાર્યસિદ્ધિ નહિ થાય. મા પ્રમાણે વિચારી ક્રેાધને તજી, શાંત મની કાલજ્ઞ વ્યંતર ત્યાં જ રહેવા લાગ્યા.
વિચક્ષણાએ વિભ’ગજ્ઞાનથી જોયુ. તે પેાતાના પતિદેવ શ્રી કાલજ્ઞ જણાયા. એમણે મુગ્ધકુમારનું રૂપ લઇ કુટિલાના
Page #247
--------------------------------------------------------------------------
________________
૨do
it ઉપમિતિ કથા સોદ્ધાર પ્રેમમાં પડયાં. પરંતુ હું એમની સમક્ષ પરપુરુષ સાથે ખના ચાર આચરું, એ કેટલું અજુગતું ગણાય? વિચક્ષણાને ઘણી લજજા આવી. કેઈ માર્ગ સૂજતે નથી. શું કરવું, એનું નિરાકરણ થતું નથી. ઘણાં વિચાર કર્યો, છેવટે એ પણ ત્યાં જ રહેવા લાગી અને અવસરની રાહ જોવા લાગી. ,
કાળા અને વિચક્ષણ દેવ જાતિના હોવા છતાં મુગ્ધકુમાર અને અકુટિલાની સાથે મનુષ્યના આચાર વિચારે પ્રમાણે જીવન જીવવા લાગ્યા. દેવમાયાની જાણ જરાય ન થવા દીધી. આ રીતે રહેતાં વ્યંતર દંપતીને ઘણે સમય વ્યતીત થયે. છતાં એની એજ સ્થિતિ રહી. પ્રતિબોધકાચાર્યની દેશના અને વ્યંતર દમ્પતીને પશ્ચાત્તાપ :.
'શ્રી અજુરાજાની રાજધાનીવાળા “તથાવિધ” નગરના બહારના વિભાગમાં “મેહવિલય” નામનું ઉદ્યાન આવેલું છે. તે ઉદ્યાનમાં શમદમ વિગેરે સાધુતાના ગુણોથી વિભૂષિત શ્રી “પ્રતિબંધકાચાર્ય” નામના પવિત્ર આચાર્ય ભગવંત પધાર્યા છે. સાથે વિનય અને વિવેક ગુણથી શોભતા શિષ્યને સમૂહ પણ છે. - વનપાલકે બાજુરાજાને “પ્રતિબંધકાચાર્યના મેહવિલય ઉદ્યાનમાં આગમનના સમાચાર આપ્યા વધામણી સાંભળી રાજા પ્રસન્ન થયા. ગુરુમહારાજને વંદન કરવાની ઈચ્છાથી પિતાના પુત્રો, પુત્રએ રાણીઓ અને અન્ય પરિવારની સાથે ઉદ્યાન ભણી ચાલ્યા.
Page #248
--------------------------------------------------------------------------
________________
મધ્યમબુદ્ધિ અને મિનરલ " નો ઉદ્યાનમાં આચાર્ય શ્રી સુવર્ણકમળના સિંહાસન ઉપર : બિરાજમાન હતા. અનેક દેવ, દાનવ અને માનવ એમની . ઉપાસના કરી રહ્યા હતા. આચાર્ય ભગવંતને જોઈ રાજાએ ભક્તિભાવપૂર્વક વંદન કર્યું. ગુરુદેવે “ધર્મલાભ” આશિર્વાદ આપે. દેશના સાંભળવા સૌ ગ્ય સ્થળે ગોઠવાયાં એટલે આચાર્ય મહારાજાએ મેહ અંધકારને ટાળનારી દેશનાને પ્રારંભ કર્યો. તે
આ ઉપદેશભરી દેશના કાલજ્ઞ અને વિચક્ષણ પણુ , સાંભળી રહ્યાં છે. દેશના સાંભળવામાં સૌ એકાગ્ર બની ગયાં છે. વ્યંતર યુગલના મન રૂપ ગગનમાં મહાશ્યામ વાદળાઓ વ્યાપી રહેલાં હતાં, તે આચાર્ય ભગવંતની દેશનારૂપમાં પવન વડે વેરવિખેર બની ગયાં. છિન્ન ભિન્ન થઈ વિખરાઈ ગયાં. તેથી આત્મામાં સમ્યકત્વરૂપ દિનકરના તેજસ્વી કિરણેને પ્રકાશ પાથરવા લાગ્યો. કરૂપ સ્ત્રીનું પ્રગટ થવું
વ્યંતર દમ્પતીમાં સમ્યકત્વરૂપ સૂર્યના કિરણે જળહળવા લાગ્યા. ત્યાં એમના શરીરમાંથી એક સ્ત્રી પ્રગટ થઈ તે રાતા અને શ્યામ પરમાણુઓની બનેલી હતી. દેખાવમાં અત્યંત બિભત્સ અને બિહામણું જણાતી હતી. સ્વભાવની કર્કશા અને સત્પરૂ માટે દયાપાત્ર હતી. * * *
સૂર્યના પ્રકાશને પાથરતા કિરણેને રાત્રી સહન ન કરી શકે અને દૂર દૂર ચાલી જાય છે. તેમ આચાર્ય ભગવંતરૂપ
Page #249
--------------------------------------------------------------------------
________________
२०२
ઉપમિતિ કથા સારદ્વાર સૂર્યના કિરણે સહન કરવામાં અસમર્થ એવી કકૂપા તે સ્ત્રી દૂર દૂર ચાલી ગઈ અને અવળું મુખ રાખી ઊભી રહી.
અશુભ પરમાણુઓની બનેલી સ્ત્રી શરીરમાંથી બહાર નિકળતાં વ્યંતર દંમ્પતીના હૃદયમાં પશ્ચાત્તાપને અગ્નિ પ્રગટ થયે, આંખમાંથી આંસુઓની ધારા વહેવા લાગી. એ. આંસુઓની ધારાથી હૃદયની કલિમા છેવાઈ ગઈ અને સ્વચ્છતા તેમ જ સરલતાએ સ્થાન લીધું. હૈયું જુતાથી પાવન બનતું ગયું.
આત્માની નિર્મળતા માટે ગુરૂદેવ ભગવતની સમક્ષ મુગ્ધ કુમાર અને અકુટિલાના દેવમાયાથી રૂપે બનાવી કરેલી પાપલીલાને એકરાર કર્યો. વિના સંકેચે પિતાના પાપ અક્ષરશઃ સંભળાવી દીધાં, પિતાના અધમકૃત્યેની સભા સમક્ષ કબુલાત કરી.
હે ભગવંત! હું મહાપાપી છું. અકુટિલાને ભેળવી. મારી પત્નીને પણ છેતરી. ઘણાં દિવસ સુધી મેં પરસ્ત્રી ગમનનું મહાપાપ આચર્યું. વિષાયાંધપણામાં મને કાંઈ ભાન ન હ્યું. આવા પાપમાંથી અમારે કયારે છૂટકારે થશે ? “ગરીબ ગાય જેવા જંગલવાસી રેઝ કાદવમાં ખેંચી ગયા હેય તે તે પામર તિર્યંચ બહાર કેમ નીકળે? તેમ અમે આવા અત્યંત નિંદનીય પાપમાંથી કેમ છૂટી શકીશું,' એમ કાલસે આંસુ સારતા સારતા પૂછયું. .. વિચક્ષણાએ પણ પિતાની થએલી ભૂલોની લજજાળુ
Page #250
--------------------------------------------------------------------------
________________
મધ્યમમુદ્ધિ અને મિથુનયુગલ
૨૦
પણાના કારણે નીચું મુખ રાખી યથાસત્ય કબુલાત કરી અને આત્માના ઉદ્ધાર માટે રસ્તા પૂછ્યા.
હું મહાનુભાવા ! આ વિષયમાં તમારે ખેદ ન કરવા. તમારા અનૈના આમાં દ્વેષ નથી. તમે મૂળ સ્વરૂપે શુદ્ધ છે, નિર્માંળ છે। આ પ્રમાણે પૂ. આચાર્ય ભગવંતે જણાવ્યું. કાલજ્ઞ—હૈ ભંતે! તે આ દાષા કાના ગણાય ?
તમારા.
આચાય શ્રી—થાડા સમય પહેલાં જે સ્ત્રી શરીરમાંથી બહાર નીકળી, એના આ બધા દોષ છે. તમે. તા તદ્દન નિર્દોષ છે. ગુણશીલ છે.
હે ભદ્દન્ત ! એ સ્ત્રી કોણ છે? એના દેષ કેવી રીતે ? હું ભાગ્યવાન ! આ મહાપાપીણી છે. એનુ નામ છે. આ લાકમાં જેટલા અનĒ બધાનું મૂળ આ જ છે. અવગુણુરૂપ જંગલી એ મહા અટવી સમાન છે. પલેાકમાં આપત્તિઓને
આપનારી છે
“ભાગતૃષ્ણા”
થાય પશુઓ માટે
છે તે.
આ ભાગતૃષ્ણારૂપ અઢવીને પાર પામવા અતિ. મુશ્કેલ છે. ભાગતૃષ્ણા મેક્ષના ચાહક આત્માઓને વિઘ્નભૂત હૈાય, ત્યાં મુક્તિરૂપ આશ્રય સ્થાન કેવી રીતે પ્રાપ્ત થાય અને ભાગતૃષ્ણારૂપ અટવીને પાર કર્યાં વિના મુક્તિની પ્રાપ્તિ પણ થતી નથી.
ઉપદેશ સભાની અંદ્ગુર બેસવા તે અસમર્થ છે. આ સભાનું વાતાવરણુ એ સહન કરી શકે તેમ નથી. અશુભ
Page #251
--------------------------------------------------------------------------
________________
--
-
: ૨as
12ઉપમિતિ કથા સારોદ્ધાર પરમાણુઓની બનેલી એ સ્ત્રી અને એના જેવા બીજા, પ્રાણીઓ આ સભામાં સત્વહીન બની જાય છે, એટલે તે તમારા શરીરમાંથી નીકળી દૂર જઈને બેઠી છે. એ તમારી રાહ જુવે છે. કાલજ્ઞ અને વિચક્ષણ સભામાંથી બહાર નિકળે અને હું કયારે એમના શરીરમાં પ્રવેશ કરૂં, આ વિચાર કરી રહી છે. ભેગતૃષ્ણને નાશ કયારે ? | હે તારક! આ “ભગતૃષ્ણાની ” લપથી અમારે છૂટકવાર કયારે થશે ? એ અમને કયાં સુધી પરેશાન કર્યા કરશે? કાલજ્ઞના આ પ્રશ્નના ઉત્તરમાં પૂજ્ય આચાર્યશ્રીએ જણાવ્યું કે–
“આ ભવની અંદર તમે સર્વથા ભગતૃષ્ણને તિલાં- જલિ આપી શકવાના નથી. એને સર્વાશે તજી શકવાની તમારામાં હાલમાં શક્તિ પણ નથી. પરંતુ ગતૃષ્ણાને નાશ કરવાની શક્તિને આપનાર સમ્યકત્વને તમે પામ્યા છે. આ ભવની અંદર શક્ય હોય ત્યાં સુધી ભેગતૃષ્ણને અનુકૂળ હોય એવું ન આચરવું. વિકારી વાસનાઓને અનુકૂળ ન થવું. આવા પ્રયત્ન દ્વારા ધીરે ધીરે તમે ભેગતૃષ્ણાના સંપૂર્ણ નાશ કરવાની શક્તિ મેળવી શકશો.”
વ્યંતર દંપતિ ગુરૂદેવશ્રીના મુખથી આ ઉપાય સાંભળીને અતિ ઉલસિત થયાં. “આપે અમારા ઉપર મહાન ઉપકાર કો’ એ પ્રમાણે બોલી, ગુરુદેવને વંદના કરી.
Page #252
--------------------------------------------------------------------------
________________
મળે બુદ્ધિ અને મિથુનયુગલ
૧૭૫ • ગુરૂભગવંતની દેશના અને વ્યંતરદંપતિના પ્રસંગને જોઈ જુ રાજા, પ્રગુણ રાણી, મુગ્ધકુમાર અને અકુટિલીના હૃદયમાં ખૂબ પશ્ચાતાપ થવા લાગે. અધ્યવસાયે શુદ્ધ થવા લાગ્યા, અંત:કરણ નિર્મળ થયું. સૌને ખ્યાલ આવ્યો કે, અમે અણસમજથી ભૂલ કરી છે. સત્ય વસ્તુનું ભાન થયું.. લજજાથી મુખ ઉપર શરમના શેરડા છૂટયા, મુખ નીચાં: નમી ગયા.'
શ્રી ગજુરાજા અને પ્રગુણ રાણીએ વિચાર કર્યો કે. “રાજકુમાર અને પુત્રવધુ બેવડાં થઈ ગયાં એ અણસમજથી સાચું માનીને આ બંને ભેળાઓના જીવનમાં અકાર્ય કરાવનારાં થયાં. અમે મોટી ભૂલ કરી. મુગ્ધ કુમાર અને. અકુટિલાને થયું કે પરસ્ત્રી અને પરપુરુષ સાથે વિષય વિલાસ ભોગવવા દ્વારા અમે અનાચરણ આચરી જીવનમાં પાપ. આચર્યું, કુળમાં કલંક લગાડયું.
આ રીતે પશ્ચાતાપની સરિતામાં ડુબકી લગાવી પવિત્ર: બનવા લાગ્યા. આર્જવ બાળકનું પ્રગટ થવું ,
રાજા, રાણી, કુમાર અને કુમારપત્ની પશ્ચાતાપ દ્વારા પિતાના આત્માની નિર્મળતા કરી રહ્યા છે, ત્યાં “હું તમારી રક્ષા કરીશ, હું તમારી રક્ષા કરીશ” આ રીતે અભયવાણી ઉચ્ચારતું એક બાળક પ્રગટ થયું..
આ ચારે મહાનુભાને શરીરમાંથી જે શુદ્ધ પરમાણુઓ નિકળી રહ્યાં હતાં, એમાંથી આ બાળકના શરીરની રચના
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૦૬
ઉપમિતિ કથા સારદ્વાર થઈ હતી. બાળક શરીરે સુડોલ અને સ્વચ્છ હતું. મનને પ્રસન્નતા કરનારૂં અને આંખને આહ્લાદ કરનારું હતું. તેજસ્વી અને હસમુખું હતું. તે આચાર્યભગવંતની સન્મુખ આવી બેસી ગયું. બીજા બે શ્યામ બાળકનું પ્રગટન :
આ બાળકના પછી બીજા એક બાળકે દેખાવ દિધે. તે રંગે શ્યામ અને દેખાવમાં બેડેળ હતું. વળી જતાં ઉદ્વેગને ઉત્પન્ન કરે તેવું અશુભ હતું.
બીજા બાળક પછી ત્રીજે બાળક દેખાય. એ બીજા બાળક જે રંગે શ્યામ પણ ભયંકરતા અને ભયાનક્તામાં એ ઘણું આગળ વધે તેવું હતું. બહાર આવતાની સાથે ધુંવાડાના ગોટાની જેમ એકદમ વધવા લાગ્યું. વ્યંતરની જેમ દીર્ઘકાય બનવા લાગ્યું. | આ બાળકને વધતાં જેઈને વેતવણું પ્રથમ બાળકે જોરથી એના માથામાં મુક્કો માર્યો અને આગળ વધતાં અટકાવી મૂળ સ્થિતિમાં લાવી દીધે.
શ્યામવર્ણી બંને બાળક સભામાંથી બહાર નિકળી દૂર ચાલ્યા ગયા અને ત્યાં અવળું મુખ કરી બેસી ગયા. ત્રણે - બાળકની આ જાતની રીતભાત સભાજનેને અત્યંત આશ્ચર્ય ચક્તિ બનાવતી હતી. આ શું બની રહ્યું છે, આ બાળકો કોણ છે એ વિગત જાણવા માટે સૌ ઉસુક બની ગયાં હતાં. એ વખતે નિર્મળ આશયશીલ રાજાને ઉદેશી આચાર્ય ભગવંતે જણાવ્યું કે
Page #254
--------------------------------------------------------------------------
________________
સધ્યમમુદ્ધિ અને મિથુનયુગલ
२०७
હે મહાનુભાવા ! થયેલી ભૂલના વિષયમાં તમારે જરા પણ ખેદ ન કરવા. આ કાર્યમાં તમારા જરા પણુ દોષ નથી. તમે નિર્માંળ છે, શુદ્ધ જ્યેાતિમય સ્વરૂપી છે,
ઋન્નુરાજા— ભગવન્ ! તે પછી આ દોષ કોના ? ગુરૂદેવ— તમારા શરીરમાંથી શ્વેતમાળક બહાર આવ્યું. અને ત્યારષાદ જે શ્યામવર્ણનું બિહામણું ખાળક બહાર આવ્યુ. એના આ બધા દોષ છે.
ઋન્નુરાજા— એ બાળકનું નામ શું છે ? ગુરૂદેવ— એનુ નામ “અજ્ઞાન” છે.
•
ઋજીરાજ— ભગવન્ ! અજ્ઞાન પછી જે ખળક બહાર આવ્યુ અને તાલવૃક્ષની જેમ વધતુ ચાલ્યુ એ શ્યામવર્ણુના આળકને શ્વેત બાળકે મુક્કો શા માટે માર્યાં? મુક્કો મારતાં વધતું જતું અટકી ગયું અને મૂળસ્થિતિમાં આવી ગયું આનું કારણ શું ? આ બધુ શું અની રહ્યું છે?
ગુરૂદેવ— હૈ ભૂપાલ ! ત્રીજા માળકનું નામ “પાપ” છે. અજ્ઞાનથી પાપે વધે છે એ તમે પણ સમજો છે. અજ્ઞાનને આધીન થએલે આત્મા કૃત્યાત્યના વિવેકને જાણી શક્તા નથી, પાપને પીછાણી શકતા નથી, સમજી શકતા નથી. આ અજ્ઞાનના જ કારણે આત્મા પાપામાં પ્રવૃત્તિ કરે છે. જીરાજા— ભંતે ! જે પ્રથમ ધવલશ્વેત બાળક હતુ તે કશુ ?
ગુરૂદેવ—— તેનું નામ “આજ વ” છે.
Page #255
--------------------------------------------------------------------------
________________
૨૦૮
ઓ ઉપમિતિ કથા સારોદ્ધાર રજુ રાજા– ભદંત ! આ ત્રણે બાળકના કાયે કેવાં છે ? એમનું સ્વરૂપ કેવું છે?
અજ્ઞાનનું સ્વરૂપ :
આ કૃષ્ણવર્ણ શ્યામ બાળક તે સર્વદોષનું કારણ છે. એ બાળક જેના શરીરમાં હોય ત્યાં સુધી સત્ય અસત્યને વિવેક થઈ શકતું નથી. આ કાર્ય કરવા યેચું છે અને આ કરવા ચગ્ય નથી એ જાતનું ભાન હેતું નથી. ભક્યાભર્યો કે પિયા પેય શું, એની વિચારણા હેતી નથી.
અજ્ઞાનને ભેગતૃષ્ણા સાથે ગાઢ મિત્રતા છે. અજ્ઞાન હેય તે જ ભેગ તૃષ્ણા રહે. જે અજ્ઞાન ન હોય તે ભગ તૃષ્ણ આવે નહિ અને કદાચ આવી જાય તે પણ સ્થિરતા પૂર્વક રહી શકે નહિ અલ્પ સમયમાં વિદાય લઈ લે છે. પાપનું સ્વરૂપ
ઉપર જે અજ્ઞાનનું સ્વરૂપ આપણે જોયું તે જ અજ્ઞાન પાપ” રૂપ બાળકને ઉત્પન્ન કરે છે. સાધુપુરૂષે “પાપ”ને દુઃખના કારણભૂત જણાવે છે. આ પાપ પ્રાણીઓને અત્યંત ઉદ્ધગ કરાવે છે. આ જગતમાં જેટલા દુઃખ, સંતાપ, કલેશે છે તે બધા “પાપ”ના પાપી પ્રતાપે છે.
પાપ” હિંસા અસત્ય વગેરેથી ઉત્પન્ન થાય છે અને અજ્ઞાનથી હિંસા અસત્ય વગેરેમાં પ્રવૃત્તિ થાય છે. અજ્ઞાનથી બચવા અહિંસા વગેરેને પાલન કરવું જોઈએ. અહિંસા વગેરેના પાલન માટે અજ્ઞાન દૂર કરવું જોઈએ.
Page #256
--------------------------------------------------------------------------
________________
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ
પાપથી હિંસા અને હિંસાથી પાપ એમ અન્ય અન્ય હેતુ છે. એકથી બચવા બીજાને ટાળવે જરૂરી છે. પાપ અટકે તે હિંસા અટકે અને હિંસા અટકે તે પાપ અટકે. આ વિષચક્ર અનાદિકાળનું છે. અને અનર્થમૂળ છે. આર્જવનું સ્વરૂપ :
વધતા જતા પાપને આવે અટકાવી મૂળસ્થિતિમાં બનાવી દીધું એ તમે જોયું. આર્જવ પ્રાણીઓના આશયને નિર્મળ રાખે છે. હૃદયના ભાવેને શુદ્ધ રાખે છે. અંતઃ કરણને ઉજવળ રાખે છે. તેથી મનને પાપ આચરવા પ્રેરણા મળી શકતી નથી. પ્રેરણાના અભાવે પ્રાણીઓ પાપ આચર શક્તા નથી, તેથી તે મૂળસ્થિતિમાં જ રહેવા પામે છે પણ પ્રમાણથી મેટા કે વધુ થઈ શક્તા નથી.
“આર્જવ બાળકે તમને જણાવ્યું હતું કે હું તમારું રક્ષણ કરીશ, હું તમારું રક્ષણ કરીશ.” જે ભાગ્યવાનના હૃદયમાં આર્જવ હોય છે, તેના પાપે આગળ વધી શક્તા નથી પણ જ્યાં હોય ત્યાં જ અટકી જાય છે. અજ્ઞાનથી કદાચ “પાપ” કરે તે પણ એ વૃદ્ધિ પામતા નથી. ' “આર્જવ” યુક્ત આત્માઓ નિષ્કપટ અને નિર્મળતા ભર્યું જીવન જીવીને સંસાર સમુદ્રને પાર મેળવી શકે છે. એને સંસારમાં લાંબો સમય પસાર કરવાનું રહેતું નથી.
જે પુણ્યવાના હૃદયમાં “આર્જવ વાસ કરે છે તેઓ ધન્યવાદને પાત્ર છે. પ્રશંસા કરવા લાયક અને અનુમોદનીય છે.
૧૪
Page #257
--------------------------------------------------------------------------
________________
૨૧૦
ઉપમિતિ કથા સારોદ્ધાર હે પુણ્યવાને ! તમે આ ત્રણેનું સ્વરૂપ સાંwળ્યું. આર્જવ વિગેરેના ગુણદોષ ખ્યાલમાં આવ્યા. “આર્જવ” ઉપયોગી છે અને બીજા બે દુખના નિમિત્ત છે, એ તમે સમજી ગયા છે માટે “માજ 'ક્ત બની સમ્યગ ધર્મના પાલન દ્વારા અજ્ઞાન અને પાપના જડ મૂળથી નાશ કરવા સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
ગજુ રાજા વિગેરે ચારેના હૃદયને ઉપદેશથી પટો અને દીક્ષાને સ્વીકાર :
આચાર્યશ્રીની અમૃત સમી મધુરી દેશના સાંભળીને જુરાજાના હદયનો પલ્ટો થઈ ગયે. મન અતિ પ્રસન્નતા અનુભવવા લાગ્યું. રાજ્ય વૈભવ અને વિષયવિલાસ દુઃખના સાધને જણયા, મહેલાત જેલખાના જેવા કારમા જણાયા. ચારે આત્માઓને દીક્ષા ગ્રહણ કરવાના કોડ જાગ્યાં.
જુરાજાએ પોતાના “શુભાચાર” નામના પુત્રને રાજ્યાભિષેક કરી રાજગાદીએ સ્થાપન કર્યો. પિતે ચારે આત્માઓ સાથે ગુલના ચરણે આવી પરમ પવિત્ર ભાગવતી પ્રવજ્યાને સહર્ષ સ્વીકાર કર્યો.
ભગવંતની દેશનાસભાનો ત્યાગ કરી અવળે મુખે દૂર બેઠેલા બે શ્યામવર્ણ બાળકેએ બાજુરાજા, પ્રગુણારાણી, મુગ્ધકુમાર અને અકુટિલા પુત્રવધુને દીક્ષા ગ્રહણ કરતાં જોયા તેથી તે ઘર પ્રદેશમાં પલાયન થઈ ગયાં.
આપ” બાળકે આ મહાનુભાનાં શરીરમાં પ્રવેશ
Page #258
--------------------------------------------------------------------------
________________
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ
૨૧૧
કર્યાં. ચારે જણા સરલતાના ભંડાર મની ગયાં. સરલતાના ગુરુને કારણે આત્મામાં નિર્મળતા વધુ વિકસિત મનતી ગઈ. પવિત્ર વિભૂતિઓ તરીકે આદર્શ પુરૂષોની ગણનામાં ગણુના
માત્ર અન્યા.
કાલજ્ઞ અને વિચક્ષણાને સમ્યક્ત્વ પ્રાપ્તિ ઃ
આ ચારે આત્માને દીક્ષાના પંથે જતા જોઈ કાલજ્ઞ વ્યંતર અને વિચક્ષણા વ્યંતરીએ હૃદયના ભાવાલ્લાસ પૂર્વક અનુમાદના કરી પાતે દેવગતિના જીવા હેાવાથી ચરિત્ર લેવા અસમથ છે એમ જણાવી શુદ્ધ સમ્યકત્વના સ્વીકાર કર્યાં. આચાર્ય. ભગવતને ભકિત ભર્યાં હૃદયે વંદના કરી પેાતાના સ્થાને ગયાં.
વ્યંતરયુગલની રાહ જોઈ ખહાર બેઠેલી ભાગતૃષ્ણાએ ગુરૂમંગવંતને વંદના કરી વળી રહેલાં વ્યંતર યુગલને જોતાં જ એમના શરીરમાં પ્રવેશ કર્યાં.
પણ આ દંપતીના મનાભવનમાં સમ્યકત્વના રત્નદીપ પ્રકાશી રહ્યા હતા, તેથી લેાગતૃષ્ણા પેાતાનું જોર બતાવી શકતી નહિ. એ બિચારી વળ ઉતરી ગએલ દારી જેવી નરમ અની ગએલી, ક્રૂ પત્તીના મનાભવનમાં રહેતી છતાં નહિ જેવી એની પ્રવૃત્તિ બની ગઈ.
એકદા દંપતી ઉપવનમાં આનંદ ખાતર ગએલાં. ત્યાં એકાંત જોઈ વિચક્ષણાએ પૂછ્યું,
હે પ્રાણનાથ! આપને છેતરીને હું પરપુરૂષ સાથે ચાલી ગએલી . અને એ વાત આપના લક્ષમાં આવી ત્યારે આપે માર
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૨
ઉપમિતિ કથા સારદ્વાર માટે શું શું વિચારે કરેલા ? આપે મનમાં મારા માટે કેવી ધારણું બાંધી ?
હે પ્રિયે ! મુગ્ધ કુમારને મારી સ્ત્રી સાથે અસદાચાર કરતો જોઈ એને મારી નાખવાનો વિચાર આવ્યું. પરંપુરૂષ સાથે પતિ પ્રમોદ કરતી તને જોઈ મારી નાખવાનું મન થયું. પણ તું દેવજાતિની હેવાથી મરી શકે નહિ માત્ર દુઃખી થાય, વળી અકુટિલાને ઉપાડી દૂર પ્રદેશમાં ચાલ્યાં જવાનું મન થયું છેવટે કઈ જાતને સાહસ ન કરવાનું અને કાળ વિલંબ કરવાને નિર્ણય કર્યો.
કાલજ્ઞને જે જે વિચારે આવેલા તે બધા વિચાર સરલ હૃદયે પિતાની પત્ની વિચક્ષણને જણાવી દીધાં.
વિચક્ષણએ કહ્યું- હે આર્યપુત્ર! આપનું નામ “કાલ છે, તે ખરેખર સત્ય છે. આપ નામથી અને ગુણથી “કાલ સમયના પારખુ છે. મને અનાચાર કરતી જોઈ છતાં આપે ઉતાવળું પગલું ન ભર્યું તે ઘણું સારું કર્યું. સમય પસાર કરવામાં લાભ જ થયે.
કાલસે પૂછ્યું : પ્રિયે ! હું કુલવિણવાના બહાનાથી અકુટિલ પાસે જતો રહ્યો એ વાત જાણ્યા પછી મારા માટે તારા નિર્મળ હૃદયમાં શું ભા થયા ? કેવી લાગણીના તરંગે ઉઠયાં ?
વિચક્ષણાએ મુગ્ધ કુમાર સાથે રહેતા જે જે ઉમિ ઉઠેલી અને સ્ત્રીસુલભ જે કમળ લાગણી થયેલી તેનિખલાસપણે લજજાના કારણે નીચુ મુખ રાખી જણાવી દીધી.
Page #260
--------------------------------------------------------------------------
________________
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ
૧૩
કાલશે કહ્યું, હૈ પ્રિયે ! એ વખતે હૃદયમાં ઈર્ષા અને દ્વેષ ઉત્પન્ન થવાં છતાં મનમાં ડંખ ન રાખ્યા અને સમયને ચેાગ્ય આચરણ આચરી બતાવી તેં તારૂ ‘“વિચક્ષણા” નામ સાર્થક કરી બતાવ્યું. તુ સાચે જ વિચક્ષણા છે.
ત્યાર બાદ વ્યંતર યુગલ શુદ્ધ સમ્યકત્વ પૂક યથા શક્ય ધર્મની આરાધના ભાવપૂર્વક કરવા લાગ્યા. અને શેષજીવન નિખાલસ પ્રેમપૂર્વક પસાર કર્યું.
સ્થાના સારાંશ :
''
સામાન્યરૂપા મધ્યમક્ષુદ્ધિ” પુત્રને મિથુનયનુ કથાનક સંભળાવીને સાર ભાગ જણાવતાં કહે છે :
હૈ પુત્ર ! આ કથાનક દ્વારા તને એજ સમજાવવાનુ છે કે, તારે પણ મનીષી અને સ્પર્શનની વાતાના નિય માટે કાળવિલંબ કરવા ઉચિત છે. આગળ પાછળના તમામ વિચારા કરી છેવટે નિર્ણય લેવા, ઉતાવળ ન કરીશ.
સમયની રાહુ જેવી” એ પણ ઘણીવાર લાભ માટે જ થાય છે.
મધ્યમમુદ્ધિ પણ માતાજી પાસે કથા અને સલાહ સાંભળી મનીષીકુમાર તેમ જ સ્પર્શનની વાતાના નિય માટે સમયની રાહ જુવે છે.
Page #261
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ છ8
બાળની વિડંબનાઓ અકુશલમાલાની શક્તિ :
એક દિવસે બાળે પિતાની માતા અકુશળમલાને કહ્યું. હે માતાજી! થેડા સમય પહેલાં મને આપે આપની યેગશક્તિને પરિચય આપવા જણાવેલ, તે હવે આપ યોગશક્તિનો પરિચય મને આપી મારું મન ખુશ કરે.
પુત્રના આગ્રહના કારણે વેગશક્તિને પરિચય આપવા માટે ધ્યાન વિગેરે કરી બાળના શરીરમાં પ્રવેશ કર્યો. અકુશળમાળામાં પ્રવેશ કર્યો એટલે સ્પર્શને પણ બાળના શરીરમાં પ્રવેશ કર્યો. બન્ને જણાએ પિતપિતાનું બળ બાળ ઉપર સારી રીતે અજમાવ્યું.
બાળના શરીરમાં બંનેને પ્રવેશ થયે એટલે સુકોમળ શરીરના સ્પર્શની ભાવના જાગી. સાથે ખરાબ વિચારેની હારમાળા ચાલી. પિતાના સેવકેની સ્ત્રીઓ સાથે વિલાસ
Page #262
--------------------------------------------------------------------------
________________
બાળની વિડંબનાઓ
૧૫
કરવાની ઈચ્છા કરવા લાગ્યા. ક્ષુદ્રવર્ણની, હલકા કુળની કે અસ્પૃશ્યા હોય તે પણ બાળ એ સ્રીયાને છેડતા ન હતા.
લજ્જા કે મર્યાદા જેવી વસ્તુ એના જીવનમાં રહી નહિ. લેાકોમાં નિંદા વિગેરે ઘણાં થતાં પણ એ તરફ બેદરકાર રહેતા. વિકારાની વાસનામાં એ સર્વથા વિવેકથી પર અધ જેવા બની ગયા.
ખાળના નિંદનીય વનાથી મધ્યમમુદ્ધિને ઘણું દુઃખ થયુ. ભાતૃપ્રેમથી ખેંચાઈને બાળને કહ્યું, હે ભાઈ! હાલમાં તારૂં વન સારૂં થતું નથી. તને આ શાલે નહિ. આપણી આબરૂ, આપણી મર્યાદા, આપણા ધર્મ એ તું કેમ ભૂલી જાય છે? કુળમાં કલંક લાગી રહ્યું છે, પિતાજીના નામને ધક્કો પહોંચે છે એ કેમ ખ્યાલમાં નથી રાખતા ?
ઘણી રીતે સમજાવ્યેા. પરંતુ ખાળે ઉત્તર આપ્યા કે, હે મધ્યમ ! તને મનીષીભાઈ એ ભાળબ્યા લાગે છે? તુ પણ મોટાભાઈના સકંજામાં સપડાઈ ચૂકયા છે કે શુ? જો એમ ન હોય તેા તું આવું બેલે નહિ. હું સ્વના સુખાના ભાગવટો કરી રહ્યો છું એ તારા ધ્યાનમાં કેમ નથી આવતું ?
“ખરેખર! આ જગતમાં જે પ્રાણીઓ પાતાની જ ભૂલેાના ભાગે સ્ત્રીઓ વિગેરે સુકોમળ ભાગ્ય પદાર્થાના ભાગવટો કરી જાણતા નથી, મેાજમજા માણી શક્તા નથી અને લેાકલજ્જા વિગેરેના બહાના તળે એ સુખાના ત્યાગ કરે છે. તે પામરા મહારત્નને તરછોડવા જેવુ દુઃસાહસ કરે છે.”
Page #263
--------------------------------------------------------------------------
________________
ઉમિતિ કથા સારાદ્વાર આ જાતના ઉદ્ધત જવામ સાંભળી મધ્યમબુદ્ધિએ વિચાર્યું, કે ઉખર ભૂમિમાં વર્ષાનુ મીઠુ પાણી નકામુ જાય, તેમ બાળના ઉખર હૈયામાં મારી વાણી નિષ્ફળ જાય છે. આંધળા આગળ આરિસો ધરવા જેવું છે, એમ વિચારી મૌન રહ્યો.
૧૬
વસંત ઋતુનું આગમન અને ઉદ્યાનમાં ગમન :
આ રીતે મનીષી, મધ્યમબુદ્ધિ અને બાળ પોતપાતાને અનુરૂપ વતી રહ્યાં છે ત્યાં વિલાસના અધિષ્ઠાતા કામદેવને જાગૃત કરનારી વસંત ઋતુની પધરામણી થઈ.
વસંતના આગમનની સાથે વનરાજી ખીલી ઉઠી. વાતાવરણમાં વિલાસ છવાયું. પુષ્પલતાએ હરિયાળી બની ગઈ. પુષ્પગુચ્છો હાસ્ય કરતાં જણાવા લાગ્યાં. ભમરાઓ ગુંજારવમાં કામદેવના ગીતા ગાવાં લાગ્યા. કાયલા કલકલ પંચમસૂરી પેાકારી રમણીયાના મનને વિહ્વળ અનાવવા લાગી. મયૂરનો કેકારવ વિરહિણીની વ્યથાને વધારતાં હતાં.
વન વિભાગ વૃક્ષી, લતા, રિયાળીઓ, પુષ્પશુક્ષ્મા, લતામંડપો વિગેરેથી યુવક યુવતીઓને આન ંદ માણવા આમ ત્રણ આપતુ હતુ.
વસંતની રળીયામણી અન ગત્રયેાદશીના દિવસે માતા અકુશળમાળા અને મિત્ર સ્પન સાથે પેાતાના ભાઈ મધ્યમને લઈ ખાળ “લીલાર” ઉદ્યાનમાં ગયા. આ ઉદ્યાન નંદનવનની ઉપમાને ધારણ કરતું હતું.
Page #264
--------------------------------------------------------------------------
________________
બાળની વિડંબના
૨૧૭ આ ઉદ્યાનના મધ્યભાગમાં મનહર અને લીસા ચમક્તા સંગેમરમરના પાષાણથી બનાવેલા ઊંચા ઊંચા શિખરવાળું ગગન સાથે વાતો કરતું વિશાળકાય ધવલમંદિર હતું. મંદિરના ગર્ભગૃહના મધ્યમભાગમાં સ્ત્રીવલ્લભ રતિપતિ શ્રી કામદેવની મૂર્તિ પ્રતિષ્ઠિત કરવામાં આવેલી હતી.
ઈષ્ટ પદાર્થોની પ્રાપ્તિમાં સફળ થવા માટેની પ્રાર્થના કરવા આવનારા ભક્તની સારી સંખ્યા આ દિવસે જણાતી હતી. ઘણું ભાવિકે દર્શન કરી પાછા જઈ રહ્યાં હતાં. મધ્યમબુદ્ધિ અને બાળે દર્શન કરવા મંદિરમાં પ્રવેશ કર્યો અને કામદેવને વિધિપૂર્વક નમસ્કાર કર્યા.
નમસ્કાર કરી મંદિરની પ્રદક્ષિણા ફરે છે અને ઈષ્ટપતિની પ્રાપ્તિ માટે કામદેવની માનતા માનવા આવેલી કુમારીઓનાં મુખડાને જોતાં જાય છે.
આ મંદિરની સમીપમાં રતિપતિ “અનંગદેવનું મનેહર “વાસભુવન” હતું. “વાસભુવન” ગુમ હતું છતાં બાળના જેવામાં એ આવી ગયું. આની અંદર શું હશે ? એ જાણવા અતિ આતુર બન્ય. | મધ્યમબુદ્ધિને દ્વાર ઉપર ઊભે રાખી બાળ “વાસભુવન” માં પ્રવેશ કરે છે. અંદર કામદેવની વિશાળ શય્યા જોવામાં આવી. વિશાળ અને રત્નજડિત પલંગ હતું. એના ઉપર મખમલના પિચ પિચા ગાદલાં બીછાવેલ અને એ ઉપર સ્વચ્છ એછાડ ઢાંકેલ હતું અને એના ઉપર મેગરા, ગુલાબનાં તાજાં ફુલે પાથર્યા હતાં. આ પલંગ શ્રી અનંગદેવ અને રતિદેવીથી અધિષ્ઠત ગણાતે હતે.
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૧.
ઉપમિતિ કથા સારાદ્વાર પલંગ ઉપર અન ગદેવ અને છે. એથી એ પલંગને રાજ ભાગેચ્છાથી એની પૂજા
લેાકે એમ માનતાં કે આ રતિદેવી વિલાસ સુખને અનુભવે વ્યવસ્થિત રાખવામાં આવતા અને પણ કરવામાં આવતી.
આ વાસભવનમાં મંદ પ્રકાશ હતા. બાળને થયું કે આ પલંગના સ્પર્શ કરી જોઉં! આમ વિચારી સ્પર્શ કર્યાં. સુકોમળ અને આનંદપ્રદ સ્પર્શ હોવાથી વારવાર એ શય્યા ઉપર હાથ ફેરવવા લાગ્યા.
સ્પર્શન અને અકુશળમાળા આળ શરીરમાં પ્રવેશ કરેલાં જ હતાં, એટલે શય્યા સ્પર્શની ભાવના તીવ્ર અનતી ગઈ. પલંગ ઉપર સુઈ જવાની ભાવના થઈ. આવી શય્યા દેવાને પણ દુર્લભ છે. એના થોડા આનંદ કરી લઉં, પણ આ દેવ શય્યા છે અને એમાં સુવાથી કેવા માઠાં પરિણામે સહેવાં પડશે અને કેવી આપત્તિઓનો સામનો કરવા પડશે એ વિચાર ન કર્યાં અને પલંગ ઉપર સૂઈ ગયા. મદનક ́દલી મહારાણીના સ્પઃ
ઉપર જણાવેલા ક્ષિતિપ્રતિષ્ઠિત નગરમાં અંતરંગ પ્રદેશમાં ક પરિણામ રાજા હતા તેમ બાહ્ય પ્રદેશમાં બાહ્યલાક પ્રસિદ્ધ શ્રી શત્રુમન રાજા રાજ્ય કરતા હતા. તેમને રૂપરૂપના અંબાર જેવી સ્વરૂપવતી માનકદલી પટરાણી હતી.
મહારાણી મદનક’દલી “અનગદેવની પૂજા કરવા માટે લીલાધર ઉદ્યાનના મંદિરમાં આવેલા, સાથે પેાતાની વિશાળ પિરવાર હતા. કામદેવની મૂર્તિની વિધિવત્ પૂજા કરીને એમના
Page #266
--------------------------------------------------------------------------
________________
=
બાળની વિડંબના
૧૧૯ ગુપ્ત વાસભુવનમાં કામદેવ અને રતિદેવી અધિષ્ઠિત શય્યાની પૂજા માટે આવ્યાં.
વાસભુવનના અત્યંતર ભાગમાં પ્રકાશ મંદ હતો. એટલે કામદેવની ભ્રમણથી શય્યામાં સુતેલા બાળને સ્પર્શ કર્યો. ચંદન વિગેરે અર્ચનીય પદાર્થોથી વિલેપનાદિ કર્યા. અંતમાં હાથ જોડી નમસ્કાર કરી પિતાના મહેલે પાછી વળી. સ્પર્શ પછી બાળની મનોદશા
મહારાણી મદનકંદલીને કમળ કર સ્પર્શ પછી વિકાર વાસનાને આધીન બનેલ બાળ વિચારે છે કે જગતમાં આ સ્ત્રી જે કેમળ સ્પર્શ કઈ નહિ હોય. મેં હજુ આવા સ્પર્શ સુખનો અનુભવ કર્યો નથી. જીવનમાં આવા સ્પર્શ સુખને અનુભવ ન કરવામાં આવે તે જીવન નિરર્થક છે.
મદનકંદલીના વિચારમાં પિતાની જાતને ભૂલી ગયે. આ દેવશય્યા છે, મંદિર છે એ પણ ખ્યાલ એને ન રહ્યો. એ તે માત્ર વિચારે છે કે મદનકંદલી કેવી રીતે પામી, શકું? એને મેળવવાના ઉપાયો કયા?
આ જાતને વિચારેના તરંગે ચઢેલે બાળ પાણી વિના માછલું તરફડે તેમ દેવશય્યામાં તરફડે છે.
મધ્યમબુદ્ધિને થયું કે હજુ બાળ બહાર કેમ ન આવ્યું? અંદર જઈને જોઉં તે ખ. અંદર જઈ જોયું તે બાળ દેવશય્યામાં આળોટતે હતે. વિવેકી મધ્યમબુદ્ધિ વિચારમાં પડે. અરે ! આ દુષ્ટબુદ્ધિ બાળે શું કર્યું? આવું અકાર્ય કરાય? દેવશય્યામાં સુવાય ?
Page #267
--------------------------------------------------------------------------
________________
-૨૨૦
ઉપમિતિ કથા સારદ્વાર દેવશય્યા ગમે તેવી સુંદર હોય, એને સ્પર્શ ભલે અપૂર્વ આનંદ દેનારે હય, તે પણ એનો ઉપભોગ આપણથી ન જ કરાય. ગુરૂપત્ની ગમે તેવાં રૂપાળાં હોય તે પણ એ પૂજનીય જ હોય, તેમ દેવશય્યા પૂજનીય ગણાય. એ શય્યાની આશાતના ન કરાય. એને પગ પણ ન લગાડી શકાય.
આ વિચાર કરી મધ્યમબુદ્ધિએ બાળને જાગૃત કર્યો. છતાં શય્યાસ્પર્શ લેલુપી બાળ કાંઈ ઉત્તર આપતું નથી. અરે ! ભાઈ! આતે દેવશય્યા છે, એના ઉપર સુવાનું ન હિય. દેવશય્યામાં સુવાથી ક્યાંક આપત્તિ આવશે. પણ આ બધું સાંભળે કેણુ? ચંતરે કરેલી બાળની દુર્દશાઃ
આ વખતે કામદેવના મંદિરને અધિષ્ઠાતા વ્યંતર દેવ ત્યાં આવ્યું. દેવશય્યામાં પહેલા દુષ્ટબાળને મજબુત બાંધી મંદિર બહાર ચેકમાં જોરથી પછાડ અને મરણતેલ દશામાં લાવી મૂક્યો.
બાળની ભયંકર દશા જોઈ મધ્યમબુદ્ધિ હાહાકાર કરતા તરત “વાસભુવન” માંથી બહાર આવ્યો. શું બન્યું ? શું બન્યું? એમ બેલતા લોકે ચારેકોરથી આ તમાસ જેવા દેડી આવ્યા.
મધ્યમબુદ્ધિને સૌ પૂછવા લાગ્યા, ભાઈ! શું બન્યું ? આ ગરબડ શું થઈ છે ?
Page #268
--------------------------------------------------------------------------
________________
બાળની વિડંબના
૨૨૧ શરમને માર્યો મધ્યમબુદ્ધિ નીચું મુખ કરી મૌન રહ્યો. એ બિચારો કેઈને ખરે ઉત્તર આપી ન શક્યા. એટલે ક્રોધે ભરાએલા વ્યંતરે કઈ મનુષ્યના શરીરમાં પ્રવેશ કરી બાળના દુષ્ટ આચરણને ખુલ્લું પાડી દીધું.
ઉપરાંત વ્યંતરે જણાવ્યું કે “હે મનુષ્ય! તમારા સૌની સન્મુખ આ દુષ્ટ બાળને હું મારી નાખું છું. ટૂકડે. ટૂકડા કરી નાખું છું. આવા પાપીઓ આકરા દંડને પાત્ર જ હોય છે. એ વિના આવાઓને સુધારે થાય નહિ.” ' આવી રીતે બોલી વ્યંતર બાળને મારવા દેડે છે. ત્યાં ભાઈના પ્રેમના કારણે મધ્યમબુદ્ધિ અને દયાના કારણે બીજા મનુષ્ય વ્યંતરદેવના ચરણારવિદમાં મસ્તક મુકી વિનવવા લાગ્યાં.
હે વ્યંતરદેવ ! કૃપા કરે, કૃપા કરે. દયા લાવે, દયા લાવે. હે સ્વામિન્ ! એકવાર આપ ક્ષમા આપે. હે પૂજ્ય ! કરૂણાદષ્ટિ કરે. બાળ નાદાન છે પણ હવે એ આપની આશાતના નહિ કરે. દયાળુ! દયા કરે.” આવી ઘણી વિનવણીના અંતે વ્યંતરે બાળને જીવતો રહેવા દીધે. | વ્યંતરદેવે ક્ષમા આપી પરંતુ રોષે ભરાએલા કામદેવના. ભક્તોએ બાળને સારે મેથીપાક ચખાડે. ધક્કા મૂક્કા અને પાદના પ્રહારેથી અર્ધમૂચ્છિત બનાવી દીધું. અનેક મુશીબતને વેઠી મધ્યમબુદ્ધિ બાળને ઘરે લઈ ગયે.
આ વાતની જાણ કર્મવિલાસ રાજાને પણ અન્ય મનુષ્ય દ્વારા થઈ. સાંભળીને વિચાર કર્યો આ કાંઈ બાળની ખાસ વિડંબના ન કહેવાય. જે વિડંબના થવાની છે તે તે હવે જ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૨૨
ઉપમિતિ કથા સારાદ્ધાર્
થવાની છે. હું જેના ઉપર ક્રૂર નજર ફેરવું ત્યાં તેા આવા
અનેક દુઃખા આવી પડે.
માળની મન:કામના :
મહેલમાં આવ્યા પછી, માર ખાઈ અધમૂવા બનેલા પેાતાના નાનાભાઈ આને મધ્યમબુદ્ધિએ પૂછ્યું.
હે ભાઈ ! શરીરે ખાસ પીડા તે! નથી થઈ ને ? માળ– શરીરે પીડા નથી, પણ મનમાં સંતાપ થાય છે. મધ્યમ- શા કારણે મનમાં સંતાપ થાય છે?
કામદેવ સદા વક્ર હાય છે. એને જેના મનમાં પ્રવેશ થયા હાય એની પ્રવૃત્તિએ પણ વાંકી બની જાય છે. એટલે બાળ સિધા ઉત્તર ન આપતાં, સામેા પ્રશ્ન કરે છે.”
બાળ– અન્તસ્તાપ શાથી છે એ મને સમજાતું નથી. પરન્તુ કામદેવના મંદિરના વાસભુવનમાં જ્યારે હું ગએલા અને તું દરવાજા ઉપર ધ્યાન રાખતા હતા ત્યારે કોઈ એક સ્ત્રી અંદર આવી હતી, એ તારા ખ્યાલમાં છે ?
મધ્યમમુદ્ધિ— હા. એક સ્ત્રી જોઈ હતી. તારે એનુ શુ કામ છે ?
માળ– ભાઈ ! એ સ્ત્રીનુ શું નામ છે ? કયાં રહે છે? એ તારી જાણમાં હશે.
મધ્યમબુદ્ધિ અરે ! મે એને સારી રીતે ઓળખી. એ તે શત્રુમન મહારાજાના પટ્ટરાણી મદનકલી દેવી હતા. મધ્યમમુદ્ધિના ઉત્તર સાંભળી આળ નીસાસા મૂકવા
Page #270
--------------------------------------------------------------------------
________________
બળની વિડ બના
(૨૩
લાગ્યા. અરેરે આ રાજરાણી મને કેવી રીતે પ્રાપ્ત થાય? એની સાથે વિલાસ કઈ રીતે સંભવે ? એ વિચારામાં બાળના નિસાસા ઉષ્ણુ અને દીર્ઘ બની ગયા.
મધ્યમબુદ્ધિ ચતુર હાવાથી ખાળના મનેાગત ભાવે સમજી ગયા. આહ ! બાળ મનકદલી મહારાણીની ઝંખના રાખી રહ્યા છે. ભાઈ સાહેબ મનકદુલીના મેાહમાં સપડાઈ ગયા છે. પણ આગળ વિચાર્યું કે આના રાગ અયેાગ્ય ન ગણાય. મદનક’દળી એ અપૂરૂપવતી અને સૌ' વતી છે. રાગ યાગ્યપાત્ર ઉપર જ થયેા છે.
મહારાણી મનનક દલી સૌદર્યવતી છે. રૂપના બળે બીજાના ચિત્તને પેાતાના પ્રતિ આકર્ષે એમાં નવાઈ ન ગણાય. આ બાબતમાં મને પણ સાધારણ અનુભવ થયા છે. જ્યારે મદનક દલી મહારાણી વાસભુવનના સાંકડા દરવાજામાંથી અંદર દાખલ થએલા અને પાછા બહાર નીકળેલાં ત્યારે એમના કોમળ શરીરને મને પણ સ્હેજ સ્પર્શ થએલે.
એ વખતે સ્પેનના પ્રતાપે મને થયું કે આના સુકોમળ અને મનને બહેલાવે અને હર્ષઘેલેા કરે તેવા સ્પર્શ જગતમાં બીજો કાઈ નહિ હાય. એ વખતે મારૂ મન પણ ચગડાળે ચડેલું. છતાં મને વિચાર થયા કે મન સ્હેજ મલીન ભલે થયું પણ કુળવાન પુરૂષોએ પરસ્ત્રીગમન તે ન જ કરવું જોઇએ. એટલે મારૂં મન સ્વસ્થ બની ગયું.
ખાળના પણુ અશુભ વિચારાને દૂર કરી સ્વસ્થ અનાવું,
Page #271
--------------------------------------------------------------------------
________________
२२४
ઉપમિતિ કથા સારદ્વાર એમ વિચારી મધ્યમબુદ્ધિ મધુરા વચનેથી બાળને સમજાવતાં કહે છે. ' હે ભાઈ! અશુભ વિચારોથી મન પાછું વાળ. નીતિના માર્ગમાં જ મન રાખવું જોઈએ. આપણું ખાનદાનપણને વિચાર કર. તારા અવિનયનું ફળ તું હજુ ભેગવી રહ્યો છે. તને આશાતનાનું ફળ પ્રત્યક્ષ મલ્યું. લેકને તિરસ્કાર ફીટકાર અને માર ઘણે સહન કરવો પડે.
હે બાળ! મેં અને બીજા દયાળુ લેકેએ અનેક વિનંતિ કરી તેને વ્યંતરદેવ પાસેથી મુક્ત કરાવ્યું. આ તે પ્રત્યક્ષ અનુભવ્યું છે. અશુભ વિચારે ન કર. અશુભ વિચારો અનેક યાતનાઓને આમંત્રે છે. “દષ્ટિવિષ સર્પના મસ્તકથી મણિ લે અને મદનકંદલી પ્રાપ્ત કરવા, એ બન્ને સરખા છે. જરા સમજ અને નીતિમાર્ગને અનુસરવાવાળો થા.
બાળને થયું કે મધ્યમબુદ્ધિ મારા હૃદયના ભાવે સમજી ગયે છે. મનના વિચારો છૂપાવવાનો કોઈ અર્થ નથી. એટલે બાળે નફટાઈ ભયે જવાબ આપતાં જણાવ્યું કે—
હે ભાઈ! તું એમ કેમ નથી કહેતો કે મેં જ તને માર ખવરાવ્યા છે? ઉપરથી કહે છે કે મેં તને છોડાવ્યું? ખરી રીતે તે જ આ પાપ કરાવ્યું છે.
કામદેવમંદિરના અધિષ્ઠાયક યંતરદેવના બંધન કે ઘાતથી જે મારું મૃત્યુ થયું હતું તે મૃત્યુની વેદના કરતાં મનઃસંતાપની અધિક વેદના સહન કરવાનું ન રહેત. મરણ કરતાં પણ અન્તસ્તાપ મને અધિક કષ્ટ આપી રહ્યું છે. એ વખતે
Page #272
--------------------------------------------------------------------------
________________
બાળની વિહંગનાએ
૨૫ મારું મૃત્યુ થયું હોત તે ઘણું સારૂં માનત. તારી મૂર્ખતાના કારણે જ આ મહાદુઃખને અનુભવી રહ્યો છું.
બાળને ઉત્તર સાંભળી મધ્યમબુદ્ધિ સમજી ગયા કે આને અશુભ આશય અફર છે. આની બુદ્ધિ હાલમાં ઠેકાણે આવે તેમ નથી. મેં એના સારા માટે જણાવ્યું અને અર્થ અવળો કર્યો.
મધ્યમબુદ્ધિ મૌન રહ્યો અને સવિતાનારાયણે અસ્તાચળને આશ્રય કર્યો. બાળનું મદનકંદલીની શોધમાં જવું અને આકસ્મિક આપત્તિઃ
દિનપતિ સૂર્ય પિતાના કિરણે સમેટી વિદાય થયે એટલે રજનીએ પિતાના અંધકારની શ્યામ છાયા આખા વિશ્વ ઉપર ફેલાવવાનું કાર્ય જોરશોરથી પ્રારંહ્યું.
નગરમાં લેકેની આવ– જા ઘટી ગઈ. સૌ પોતપોતાના ભવનમાં જવા લાગ્યા. ધીરે ધીરે શેરીઓમાં પણ નિર્જનતા થવા લાગી. સૌ શયનમાં આરામથી પોઢી ગયા. સંપૂર્ણ નગર શાંત બની ગયું. મધ્યરાત્રીનો સમય થયો ત્યારે બાળ સદનકંદલી સાથે વિલાસ કરવાના ઉમળકાથી પોતાના મહેલથી રવાના થયે.
બાળ ભયાનક અંધકારવાળી રાત્રીના મધ્ય સમયે ક્યાં જઈ રહ્યો છે? આવો વિચાર કરી ભાઈને સ્નેહથી મધ્યમબુદ્ધિ પણ બાળની પાછળ જાય છે. "
Page #273
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
માળ ધીમા પગલે મઢનક દલી મહારાણીના મહેલ તરફ જઈ રહ્યો છે. એને પેાતાની આગળ એક અજાણ્યા માનવી નજરે પડે છે. તે માનવીએ બાળને સારી રીતે માર્યાં અને જમીન ઉપર પાડી દીધેા. મયૂરબંધ પાશથી મજબૂત બાંધી આળને ઉપાડી આકાશમાર્ગે વેગપૂર્વક રવાના થઈ ગયા.
૧૬
e
બાળની પાછળ આવી રહેલા મધ્યમમુદ્ધિએ જોયું કે અજાણ્યા માનવી મારા ભાઈ ને બાંધી આકાશમાર્ગે પલાયન થઇ રહ્યો છે એટલે એણે મેટા અવાજે રાડો પાડી કહેવા લાગ્યા, અરે રે ! મારા ભાઈ ને કોણ ઉપાડી જાય છે ? એ ! નાલાયક ! ઊભા રહે. અરે ખાયલા ! આ શું કરે છે? એમ ખેલતા તલવાર ખેંચી ભૂમિમાર્ગે દોટ મૂકી નગર :હાર આવ્યા. ત્યાં આકાશમાર્ગે જતા માળની અપહરણ કરનાર આંખથી દેખાતા બંધ થઈ ગયા.
આ ચાર વિદ્યાધર ખાળને આગળ કયાંક મૂકી દેશે અને પાતે ચાલ્યા જશે એવા આશયથી મધ્યમમુદ્ધિએ દોડવુ ચાલુ રાખ્યુ. કાંટા અને કાંકરાથી પગા વિધાણા, ભૂખ, તાપ, તરસથી શરીર શ્યામ અને નિસ્તેજ બની ગયું હતું. હૃદયમાં નિરાશા અને ઉદ્વિગ્નતા આવી ગઈ હતી. ભાતૃપ્રેમથી ગામડે ગામડે શેાધ કરતા રઝડવા લાગ્યા. જેવા તેવા લોકોને પણ બાળ માટે પૂછવા લાગ્યા. આ રીતે ભટક્તાં સાત રાત અને સાત દિવસના અંતે “કુશસ્થળ” નગરની પાદરે પહોંચ્યા. બાળ અને મધ્યમ બુદ્ધિના મેળાપ
કુશસ્થળ નગરની બહાર જુના પુરાણેા અવાવ કુવા
Page #274
--------------------------------------------------------------------------
________________
બાળની વિડ બના
હતા. તે મધ્યમ બુદ્ધિના જોવામાં કે મારા પ્રાણા નિષ્ફળ છે. નાના કરતાં આ કુવામાં ઝંપલાવી પ્રાણાના અંત લાવી દઉં.
*૨૭
અને વિચારે છે જીવવુ એના
આવ્યે ભાઈ વિના
કુવામાં પડતુ મુકવાના વિચાર કરી ગળા ઉપર મેટી શિલા ખાંધી ઝંપલાવવાની તૈયારી કરે છે ત્યાં “નંદ” નામના રાજપુરૂષે મધ્યમમુદ્ધિને દીઠો.
સાહસ ન કરે....જોખમ ન ખેડા” આવી ખુમરાણ મચાવતા નંદ રાજપુરૂષ ત્વરિત ગતિએ ત્યાં આવી પહેોંચ્યા અને મધ્યમમુદ્ધિને કહ્યું. હું ભાઈ ! આત્મહત્યાના અધમ આચરણને તું કેમ અપનાવી રહ્યો છે ? આવા વિચાર કરવા પણ ન શોભે.
મધ્યમમુદ્ધિએ પેાતાના લઘુબંધુના વિરહનુ કારણ
જણાવ્યું.
નંદે કહ્યું ભાઈ! તમે તમારા નાના ભાઈના ખાતર આત્મઘાત કરતા હા તેા તેની જરૂર નથી. ધીરજ ધરા. ખેદ્ય કરવાની જરૂર નથી. મને આશા છે કે તમને તમારા ભાઈના મેળાપ થઈ જશે.
મધ્યમ— કેવી રીતે ?
નઃ— ભાઈ ! સાંભળ, આ કુશસ્થળ નગરની અંદર હરિશ્ચંદ્ર” રાજા રાજ્ય કરે છે, તે અમારા સ્વામી છે. અમારા રાજાને સીમાડાના પ્રાદેશીક નાના રાજાએ વારંવાર રજાડતાં હાય છે. ઘણા ત્રાસ અને કનડગત કરતાં હાય છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૨૨૮
ઉપમિતિ કથા સારદ્વાર રતિકેલીપ્રિય” વિદ્યાધર અમારા રાજાના પ્રિય મિત્ર છે. એ એક દિવસે મળવા આવેલા અને સીમાવતી રાજાઓના ત્રાસ નજરે નિહાળ્યાં. એથી રતિકેલી વિદ્યારે અમારા રાજાને જણાવ્યું.
હે મિત્ર ! અત્યંત તેજસ્વી, પ્રભાવશાળી, મહાક્રૂર એવી અપૂર્વ વિદ્યા તને આપું. તું એ વિદ્યાને સાધના દ્વારા સિદ્ધ કર, એ વિદ્યા સિદ્ધ કર્યા પછી શત્રુ રાજાઓ તારું કાંઈ બગાડી શકશે નહિ. તું એમનાથી કદી હાર પામીશ નહિ.
અમારા રાજાએ આભાર માને. રતિકેલી વિદ્યાધરે વિદ્યા શિખવાડી અને છ માસ પર્યત પૂર્વસેવા કરાવી.
આજથી આઠ દિવસ પહેલા રતિકેલિ વિદ્યારે અમારા રાજાને વિદ્યાની સાધના કરાવી. બીજે દિવસે રાજાને અને એક અજાણ્યા માનવીને લઈ અહીં આવે.
એ અજાણ્યા માનવીના શરીરમાંથી માંસ અને લેહી કાઢીને સાત રાત સુધી રોજ હોમ કરવામાં આવતું હતું. પછી એ માનવીને રાજાએ દેખરેખ માટે મને સેં. હે ભદ્ર! કદાચ એ અજાણ્યા માનવી તારે ભાઈ હઈ શકે. | મધ્યમે કહ્યું હે આર્ય ! જે આપ કહે તેમ જ હોય તે કૃપા કરીને એ માનવીને અહીં લાવે. મારે બધું છે કે નથી, તે હું ઓળખી લઈશ.
નંદ રાજપુરૂષ તે માનવીને લાવે છે. મરણ તુલ્ય ૧. પૂર્વ સેવા – વિદા એ રાધના કરવાની પૂર્વ તૈયારી. ટ્રાયલ.
Page #276
--------------------------------------------------------------------------
________________
બાળની વિંડળના અવદશામાં તે છે. માત્ર શ્વાસે શ્વાસની ગતિ ચાલે છે એટલા ઉપરથી જીવતે માની શકાય છે. એ વિના મૃત્યુ તુલ્ય દશામાં જ જણાય. * મધ્યમબુદ્ધિએ ઘણી બારીકાઈથી નિરીક્ષણ કર્યું ત્યારે ખ્યાલ આવ્યું કે આ મારે નાને ભાઈ બાળ છે. નંદ રાજ પુરૂષને કહ્યું. આર્ય! આ માનવી મા બંધુ છે. તમે મારા ઉપર મહાન ઉપકાર કર્યો. તમારે ત્રાણી છું.
" નંદરાજપુરૂષે જણાવ્યું કે, તારા ખાતર મેં રાજદ્રોહ કર્યો વળી મને એવા સમાચાર પણ મળેલા કે આ પુરૂષના લેહી માંસથી રાજાજી હોમ હવન કરવાના છે. માટે તમને મારૂં કહેવું છે કે તમે જલ્દીથી આ પ્રદેશની બહાર ચાલ્યા જાઓ. મારી ચિંતા ન કરશે, નંદનું શું થશે ? એ ન વિચારશે, જે થવાનું હશે તે થશે. તમે તમારે તરત રવાના થઈ જાઓ.
મધ્યમબુદ્ધિએ નંદરાજપુરૂષની રજા લીધી અને બાળને પિતાના ખભે ઉપાડી ગામે ગામ લેશોને અનુભવ કરતે મહામુશિબતે પિતાના નગરે આવ્યો. ભાઈની ખૂબ સારસંભાળ કરી એટલે ઘણું દિવસે અલ્પ બળ આવ્યું.
મધ્યમે પૂછ્યું–હે ભાઈ અપહરણ થયા પછી તે કેવા દુઃખે અનુભવ્યાં? બાળના કડવા અનુભવ
બાળે જણાવ્યું. હે ભાઈ ! તારાં દેખતાં જ મજબૂત
Page #277
--------------------------------------------------------------------------
________________
૨૩૦
ઉપમિતિ કથા સારોદ્ધાર બાંધીને યમરાજ સરખે વિદ્યાધર યમપુરી જેવા બિહામણાં સ્મશાનમાં લઈ ગયે.
એ સમશાન ભૂમિમાં ધગધગતા અંગારાથી ભરેલે અગ્નિકુંડ જોવામાં આવ્યા. અગ્નિકુંડની સમીપમાં એક પુરૂષ ઉભો હતો. તે પુરૂષને વિદ્યાધરે કહ્યું, હે રાજન ! તારું ઇચ્છિત કાર્ય પૂર્ણ થયું છે. એક બત્રીસલક્ષણા પુરૂષની પ્રાપ્તિ થઈ છે.
આ માનવીના દેહમાંથી લેહી– માંસ કાઢી એની આહૂતિ આપવાની છે. એક આહૂતિ આપી એક જાપ કરવાને, એ રીતે એક સો આઠ આહુતિ અને જાપ કરવાના.
હર્ષિત થએલે રાજા વિદ્યાધરના કહેવા મુજબ વિદ્યાને જાપ કરવા લાગ્યો.
નિર્દય વિદ્યાધરે અતિતીક્ષણ ચકચકાટ છરે કાઢી મારા શરીર ઉપર કાપ મૂક્યો અને માંસના ટુકડા તેમ જ લેહીને
બે ભારી રાજાને આપે છે. રાજા આહૂતિ આપતે જાય અને મંત્રજાપ કરતે જાય. | નરકસમી દુસહ્ય વેદનાને ભેગવતા અને કરૂણ આકંદન કરતા મને જોઈ વિદ્યાધર પરમાધામીની જેમ ખુશી થાય છે.
જપ વખતે આકાશમાં વેતાલે બિહામણાં રૂપે કરી ડરાવવા લાગ્યા. વ્યંતરા અટ્ટહાસ્ય દ્વારા ગભરાવવાનો પ્રયત્ન કરવા લાગ્યાં. શિયાળીયાના રડવાને અવાજ વારંવાર કાનપર અથડાતે હતો. લેહી માંસ અને હાડ ચામને વરસાદ વરસતે
Page #278
--------------------------------------------------------------------------
________________
બાળની વિડંબનાઓ
૩૧ દેખાવા લાગ્યા. કાળજાને કંપાવી નાખે એવા ભયંકર ડરાવણું ઘણું દશ્ય સ્મશાનમાં થયાં, છતાં રાજન તે ભયભીત બન્યા અને ન જાપથી ચલિત થયે.
શિયાળામાં ઠંડીથી સ્થિર બરફરૂપ બની ગએલા પાણીની જેમ રાજાનું મન સ્થિર છે એમ જાણી વ્યંતરેએ ઉપસર્ગો કરવા બંધ કર્યા. એક આઠ જાપ પૂર્ણ થયા પછી એક મહાતેજસ્વી વિદ્યા પ્રગટ થઈ રાજાની સન્મુખ ઉભી રહીને જણાવ્યું, હે રાજન ! “હું તમને સિદ્ધ થઈ છું.”
રાજાએ વિનપૂર્વક વિદ્યાને નમસ્કાર કર્યા અને વિધાએ રાજાના શરીરમાં પ્રવેશ કર્યો. | મારા શરીરમાંથી ઘણું માંસ અને લેહી નીકળી ગયું હતું તેથી વેદના અસહ્ય હતી. હું કરૂણુ ચીસાચીસ પાડતે હતે. મારી કરૂણુ ચીસોથી રાજાના અંતરમાં દયા આવી અને મુખેથી અરેરાટી કરતો અવાજ પણ થઈ ગયે. અરર અરર એમ બેલાઈ ગયું.
રાજાને ઉદ્દે શી વિદ્યાધરે કહ્યું. વિદ્યાની સાધનાને આ કલ્પ છે. આવા જ એના આચાર નિયમે છે. એમાં દયા કરવાની ન હોય, એ પ્રમાણે જણાવી દયા ચિંતવતા દયાળુ રાજાને અટકા.
વિદ્યાધરે મારા શરીરના બધા અંગો ઉપર કેઈ જાતને એક લેપ લગાવ્યો. લેપના પ્રતાપે ક્ષણવારમાં અગ્નિ જે દાહ થયે. અસહ્ય વેદનાઓ થવા લાગી. એ વેદનાઓનું વર્ણન મારા મુખથી થઈ શકે તેમ નથી.
Page #279
--------------------------------------------------------------------------
________________
૨૩ર
ઉપમિતિ કથા સારોદ્ધાર શિયાળામાં હિમપાત થવાથી વૃક્ષો અને વેલડી વિગેના લીલા પાંદડાં બળીને નિચેષ્ટ બની જાય તેમ લેપના પ્રભાવથી હું પણ નિચેષ્ટ બની ગયે. વૃદના સૂકા ઠુંઠા જે બની ગયે. પછી રાજા અને વિદ્યાધર મને ઉપાડી નગરમાં લઈ ગયા.
નગરમાં ખાટાં પદાર્થો ખવરાવવામાં આવ્યા. જેથી શરીર જા– થરથી કુલી મોટું બની ગયું. રોજ રાત્રે હવનકુંડ પાસે લઈ જવામાં આવતા અને વિદ્યાધર મારા શરીરમાંથી લેહી- માંસ કાઢી રાજાને આપે અને રાજા આહૂતિ આપતે જાય અને જાપ કરતે જાય. આ વિધિ સાત રાત્રિ ચાલી.
આ રીતે સાત દિવસ અસહ્ય પીડા સહન કરવા છતાં મારા પ્રાણ ન છૂટયા. મરણ ન થયું. જીવતે જ રહ્યો. ત્યાર પછી શું બન્યું એ તું જાણે છે. જ્યારે હું અકથ્ય વેદના ભગવતો હતો ત્યારે મને થતું કે આવી કરૂણવેદના નરકની અંદર પણ નારક છે નહિ અનુભવતા હોય, આ છે મારા દુઃખને અનુભવ.
તારા દુઃખો સાંભળી મારું હૃદય ભરાઈ જાય છે. તું આવા દુઃખને સહેવા માટે એગ્ય નથી. તારા શિરે આવા દુઃખ ન જ આવવા જોઈએ. વિધાતાની દુષ્ટતા અને ક્રૂરતા પણ કેવી? અને એની વિડંબના પણ કેવી વિચિત્ર? એમ મધ્યમે દિલસોજી આપી. મનીષીને બેધ અને તેની અસરઃ
લેકવ્યવહારથી મનીષી બાળના ખબર અંતર પૂછવા
Page #280
--------------------------------------------------------------------------
________________
આળની. વિબનાઓ
૨૩૩ આવી રહ્યો છે અને બારણુ પાસે ઉભા હી બાળ અને મધ્યમની વાત સાંભળી. ધીરે ધીરે અંદર પ્રવેશ કર્યો એટલે બંને જણાએ ઉચિત સત્કાર કરી બેસવા માટે આરામ આસન આપ્યું.
મનીષીએ ખબરસાર પૂછતાં પૂછતાં વચ્ચે મધ્યમ-બુદ્ધિને પૂછ્યું, ભાઈ ! મધ્યમ! તું શોકજનક વાતે શા સારૂ કરતા હતા?
શકાતુર હૃદયે મધ્યમબુદ્ધિએ “ઉધાન ગમન, કામદેવ મંદિરની ઘટના, બાળનું શયનમાં સુઈ જવું, વ્યંતર ઉપદ્રવ, મદનકંદલીને સ્પર્શ, લોકેને માર અને તિરસ્કાર, રાત્રે મદનકંદલીના મહેલ ભણી જવું, વિદ્યાધર દ્વારા અપહરણ અને ત્યાં થએલા કષ્ટ, બાળ માટે પોતે વેઠેલી આપદાઓ, નંદરાજપુરૂષ પાસેથી બાળની પ્રાપ્તિ વિગેરે તમામ વાતનું વિગતવાર નિવેદન કરી બતાવ્યું.”
આ બીના મનીષીના જાણમાં તે હતી જ, તે પણ પિતે તદ્દન અજાણ છે એવા મુખના આશ્ચર્ય પ્રદર્શક ભાવે બનાવી બોલ્યા “અરેરે બાળને ઘણાં કષ્ટોનાહક સહેવા પડયા?”
જે કે મેં પહેલાંથી જ બાળને જણાવેલ હતું કે આ સ્પર્શનની મિત્રતા સારી નથી. સ્પર્શનના પ્રતાપે બાળ કેવી વિડંબનાઓની આંટીમાં આવી ગયે? સ્પર્શન દેખાવમાં અને બેલવામાં સારે જણાય છે પણ પરિણામે મહા ભયંકર છે. ઘણુંને ભેળવી ફસાવ્યા છે અને દુઃખના ખાડામાં પટક્યા છે.
Page #281
--------------------------------------------------------------------------
________________
૨૩૪
ઉપમિતિ કથા સારદ્વાર વળી સ્પર્શનના પ્રતાપે મનુષ્ય અનાને છાજે તેવા કૃત્ય કરે છે. મનની મલીનતા કરે છે. માટે એની સંગતિ વધુ પડતી થાય છે એ ઠીક થતું નથી. બાળને આટલા દુઃખો પડ્યા અને હજુ જે સ્પર્શનની મિત્રતા નહિ તજે તે ન જાણે કેટલા દુઃખો સહન કરવા પડશે ?
વચ્ચે જ બાલ બોલી ઊઠે. અરે ભાઈ મનીષી ! આ તમે શું બોલી રહ્યાં છે? ભયભીત બનેલી હરણીના વિકસિત નયનેવાળી મદનકંદલી મહારાણીને હજુ પણ પ્રાપ્ત કરૂં તે એના સ્પર્શ સુખ પાસે આ અલ્પદુઃખને શો હિસાબ?
મેટી ઇરછાઓ ધરાવનારા અને મહાકાર્યની સિદ્ધિ કરનાર ગૌરવશીલ પુરૂષને કાર્ય સિદ્ધિ કરવામાં વચ્ચે વચ્ચે આપત્તિ આવી પડે એથી ગભરાયા વિના પિતાના કાર્યને વળગી જ રહે છે. ભય પામી કાર્ય સિદ્ધિના પ્રયત્નને ત્યાગ નથી કરતા. કાયર પુરૂષો જ આપત્તિથી ડરી જઈ પુરૂષાર્થ કરતાં અટકી જાય છે.
વિચારશીલ મનીષીએ જાણ્યું કે બાળ હિતશિક્ષા માટે તદ્દન અગ્ય છે. “પત્થર ઉપર પાણીની જેમ આનું હદય છે. નરમ બને તે શક્ય જ નથી, એમ મનમાં નિર્ણય કરી મધ્યમબુદ્ધિને બાજુના ઓરડામાં લઈ જાય છે. અને કહે છે.
હે મધ્યમ! મેહાધીન બાળ પિતાના હિતને પણ જાણતા નથી. અસહ્ય વેદનાઓ આ જીવનમાં જ સહન કરી.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨૩૫
બાળની વિડંબના છતાં ભાન આવતું નથી. પરંતુ તારે પણ તારા જીવનને બાળની પછવાડે બરબાદ કરવું છે? તારે પણ તારે વિનાશ નેતર છે?
મધ્યમબુદ્ધિ– ભાઈ! આપની વાત બરાબર જ છે. આટલી વિડંબનાઓ પછી મને વાસ્તવિક્તાનું ભાન થયું. લાંબા ગાળે મને આપને વાતમાં સત્યતા જણાઈ. હવેથી હું આપની આજ્ઞાને માન્ય કરીશ. બાળને મેં પણ ઘણે સમજાવ્યું છતાં એકે વાતને લક્ષમાં લેતા નથી. આજથી મારે બાળના સંસર્ગને સર્વથા ત્યાગ છે. હું બાળ સાથે સંબંધ નહિ રાખું.
હે પ્રિયબંધુ! આપને એક વાત પૂછું? મનીષી– આનંદ પૂર્વક પૂછ.
મધ્યમ સજનેને શરમાવે તેવા બાળના વર્તનની જાણુ પૂજ્ય પિતાજીને તે થઈ નથી ને?
મનીષી– હાલા મધ્યમ ! પૂજ્ય પિતાજીને જ નહિ પણ નગરના એકેએક માનવીને જાણ થઈ ગઈ છે. એકપણ એ માનવી નહિ જડે કે જે આ વાતથી વાકેફગાર ન હેય.
મધ્યમ– આ વાતની બધાને જાણ કેવી રીતે થઈ
મનીષી—હે મધ્યમ ! કામદેવના મંદિરને બન ઘણું માનવ મહેરામણ વચ્ચે બન્યું હતું એટલે સૌ જાણે એમાં નવાઈ નથી જ. બીજો પ્રસંગ પણ વિદ્યાધર જ્યારે બાળને બાંધી આકાશ માર્ગો પલાયન થયો અને તે બુમરાણ
Page #283
--------------------------------------------------------------------------
________________
૨૩૬
ઉપમિતિ કથા સાદ્વાર મચાવી જેથી આસપાસના લેકે જાણું ગયા અને બાળની પાપ લીલાને અનુમાનથી જાણી ગયા.
તારા અવાજથી તને ઓળખી ગયા અને બાળને કઈ ઉપાડી ગયે એ વાત આખા નગરમાં પ્રચારને પામી.
આ સાંભળી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો કે “ઉદરમાં રહેલા ગર્ભની તાત્કાલિક ખબર ન પડે પરંતુ કાલાંતરે અવશ્ય જાણું થાય જ. પાપની જાણ તાત્કાલિક ન થાય એ સંભવે પણ જતે દિવસે જાહેર થયા વિના ન જ રહે. રૂમાં લપટાએલી આગ ચેડા વખત માટે શાંત જણાય. અવસર મલ્યા એટલે ભડકાનું સ્વરૂપ ધારણ કરે.” તેમ પાપો વર્તમાનમાં પ્રગટ ન થાય તે અવસરે સારી રીતે પ્રસિદ્ધિને પામે. પાપીઓના પાપ પીપળે ચડી પિકારે.” એ કહેવત સત્ય છે.
પાપ ઉપર ઢાંક પીછો કરવાની મારી ઈચ્છા ખરેખર અજ્ઞાનને જ સૂચવે છે. પ્રભાતના ઝાંખા પ્રકાશને પણ શું વસ્ત્ર દ્વારા ઢાંકી શકાય છે? - હે ભાઈ મનીષી ! અમારી આ વાત જાણીને આપે, પૂજ્ય પિતાજીએ, અમારા બંનેની માતાઓએ અને નગરજનેએ શું વિચાર કર્યા? અમારી બાબતમાં શું શું બોલતા હતાં ? મનીષી, મધ્યમ અને બાળ માટેના અભિપ્રાય ? | હે મધ્યમ! નિર્ગુણ શિરોમણી બાળ ઉપર મેં માધ્યસ્થ ભાવ રાખે. સહુએ મધ્યસ્થતા રાખવાને ઉપદેશ આપેલ છે. ડાહ્યા માનવીનું ર્તવ્ય છે કે એણે અવગુણી
Page #284
--------------------------------------------------------------------------
________________
બાળની વિડંબના
૨૩૭. ઉપર ઉપેક્ષા ભાવ રાખવું જોઈએ. એટલે મેં પણ માધ્યસ્થ ભાવ રાખેલ.
વિના કારણે બાળની પછવાડે દુઃખે ભેગવનાર તારા ઉપર મને કરૂણું આવી. બિચારે આ મધ્યમ લેવાદેવા વિના દુઃખે અનુભવે છે. બાળની મિત્રતા ન હતા તે મધ્યમને આ દુઃખ ભેગવવા ન પડત. આ વિચાર તારા માટે મને આવેલે.
મને મારા ઉપર આત્મવિશ્વાસ જાગ્યા. મેં સ્પર્શનની વધુ પડતી સબત ન કરી એટલે દુઃખના દિવસે જેવા ન પડ્યા. સજ્જન લોકેના ઉપહાસ પાત્ર ન થવું પડ્યું. સ્પર્શન યેગ્ય વ્યક્તિ નથી એ મારી વાત સત્ય ઠી.
ભવ્યજંતુની ભવ્યતા ઉપર મને સદ્ભાવ જાગે. એ ભાગ્યવાને સ્પર્શન સાથેની મિત્રતાને ત્યાગ કર્યો, એ ઘણું ઉત્તમ કર્યું. ભવ્યજંતુ સુજ્ઞ હતા, ગુણાધિક પુરૂષ હતું, જેથી સ્પર્શનની દુષ્ટતા કળી ગયે અને સદાને માટે તિલાંજલિ આપી. આવા વિશિષ્ટ કાર્યથી એના પ્રતિ મને અતિ–સ્નેહ પ્રગટયે. ( બાળની હકીકત પિતાજીએ જાણી ત્યારે ખૂબ હસ્યા મેં હસવાનું કારણ પૂછયું, ત્યારે જણાવ્યું કે હું જેના પ્રતિ વક બનું અને એની જે દશા થવી જોઈએ, એ દશા બાળની થઈ છે. મને એ જોઈ ખૂબ આનંદ થયેલ છે. આમ જણાવી પિતાજી ફરી મેટેથી હસ્યા.
તારી માતા સામાન્યરૂપાએ જ્યારે આ વાત સાંભળી,..
Page #285
--------------------------------------------------------------------------
________________
૨૩૮
ઉમિતિ કથા સારેાદ્વાર
ત્યારે હું પુત્ર ! તુ કયાં ચાલ્યા ગયા ? તારી શી દશા થઈ ? તું શા માટે ચાલ્યા ગયા ? હાય પુત્ર! હાય પુત્ર ! એમ શાકથી ખેલતી કરૂણ આક્રંદન કરવા લાગી.
મારી માતાને સમાચાર મળ્યા કે મનીષી ક્ષેમ કુશળ છે. એને કોઈ જાતની વિડ ંબના વેઠવી પડી નથી. પાપમાં મનીષીને જરાય ભાગ નથી. એટલે માતાજીના હૃદયમાં ખૂબ પ્રસન્નતા થઈ. સ ંતોષના અનુભવ કર્યાં.
જનસમુદાયમાં ખાળના અપહરણથી આનંદ થયા. તારા ઉપર કરૂણા આવી. મારી માધ્યસ્થવૃત્તિ જોઈ, મારા પ્રતિ સદ્ભાવ જાગ્યા, લેકે મારા પ્રતિ આકર્ષાયા અને મારા પક્ષપાતી બન્યા.
મધ્યમબુદ્ધિ— ભાઈ ! આ બધા સમાચારો આપને કેવી રીતે મળ્યા ?
મનીષી— હું રાત્રે ફરવા નિકળેલા. મને થયું કે રાજ્યમાં શું શું બની રહ્યું છે એ વિષયની માહિતી મેળવુ એ વિચારથી સાવધાની પૂર્વક અધે કર્યાં. લેમ્બ્રેની પરસ્પર જાતજાતની અને ભાતભાતની વાતા સાંભળી. એ રીતે આપણા માટેના અભિપ્રાય જાણી શક્યા છું.
સાત્ત્વિક બુદ્ધિવાળા મધ્યમમુદ્ધિએ વિચાર કર્યાં, અરે! મળમાં, મારામાં અને મનીષીમાં તેમ જ ખીજા મનુષ્યામાં મનુષ્યની આકૃતિ સમાન જણાય છે, છતાં આચાર-વિચાર ભેદથી કેટલુ અંતર જણાય છે ?
Page #286
--------------------------------------------------------------------------
________________
બાળની વિડંબના
મનીષી જેવા ગુણવાન અને સજ્જન પુરૂષને સૌ હૃદયથી વખાણે છે. બાળ જેવા અવિવેકી, અવિચારી, અવગુણી, સ્પર્શનને આધીન બનેલા મૂર્ખ માનવીઓને તિરસ્કાર, નિંદા અને ઉપહાસને પાત્ર બનવું પડે છે.
જેઓ મનીષી જેવા ઉત્તમ નથી અને બાળ જેવા અધમ નથી એવા મારા જેવા વચલી કક્ષાના માનવીઓને લેકે કરૂણાની નજરથી જુવે છે. અમારા જેવા ઉપર મધ્યસ્થભાવ રાખે છે.
મારે પણ મોટાભાઈ મનીષીની જેમ ઉત્તમ ઉત્તમ સાત્વિક ગુણોની ખીલવણી માટે સયત્ન કરે જોઈએ. નહિતર જતે દિવસે બાળ જેવી મારી દશા કેમ ન થાય?
જે મારે ગુણશીલ બનવું જ હોય, તે મારે બાળની મિત્રતાને સર્વથા ત્યાગ કરે જ જોઈએ. અવગુણી આત્માને સંસર્ગ કદિ પણ ઉન્નતિ કારક થતું જ નથી. દુષ્ટના સંપર્કથી અભ્યય થાય એ માની ન શકાય.
મોટાભાઈએ સ્પર્શનના સંસર્ગને ન કરવા જણાવેલું પણ મેં હિતશિક્ષા ન માની. વાસ્તવિક અનુભવ પછી વિશ્વાસ જાગે...ભાઈએ જે જણાવેલું તે તદ્દન સત્ય નિકળ્યું. નિર્ણયાત્મક વિચાર કરી મધ્યમબુદ્ધિએ મનીષીને કહ્યું. “ભાઈ! અ
બાળ સાથેના સંસર્ગને સર્વથા ત્યાગ કરૂં છું. “અનેક અનર્થોના કારણભૂત એવા ભાઈને પણ શું કરવાને? કાન તૂટી જાય એવા સુવર્ણ
Page #287
--------------------------------------------------------------------------
________________
૨૪૦
ઉપમિતિ કથા સારદ્વાર આભૂષણ શા કામના? બાળની સબતથી મારે દૂર જ રહેવું જોઈએ.
ધન્યવાદ, ધન્યવાદ, એમ મનીષીએ મધ્યમને ધન્યવાદ આપવા દ્વારા સન્માન આપ્યું. છેલ્લે મનીષી માધ્યમની રજા લઈ પિતાના આવાસ ભણી ગયે.
શરમના કારણે મધ્યમબુદ્ધિ મહેલમાંથી કયાંય બહાર જતો નથી. કેઈને પિતાનું મુખ પણ દેખાડતો નથી. એની આંખમાં શરમના શેરડાં દેખાય છે. “ખાનદાન માનવીઓને લજ્જા એ મહાબંધન હોય છે.” લજ્જાના કારણે બહાર જવા આવવાનું પણ બની શતું નથી.
લજા એ લેહશંખલા કરતાં મહાબંધન કારક છે છતાં એને ચર્મ ચક્ષુઓથી જોઈ શકાતી નથી.” બાળની મને દશા :
બાળને શરીરમાંથી અકુશળમાળા અને સ્પર્શન બહાર આવ્યાં. અકુશળમાળાએ કહ્યું, હે વત્સ! તને ધન્યવાદ ઘટે છે.
હે હાલા પુત્ર! જુડા, ચબરાક અને લેકેની આંખમાં ધૂળ નાખનારા મનીષીને તિરસ્કાર કર્યો, તે ઘણું સારું કર્યું. મનીષીને બરાબર સંભળાવ્યું. મારા દિકરાને જે રીતે છાજે તે વર્તન તે કરી દેખાડ્યું, તેથી તું મારો વિનયી પુત્ર છે. માતૃત પુત્ર છે.
સ્પર્શને કહ્યું, હે માતાજી! આપના વિનીત પુત્રને આવે વર્તાવ ઘણે સુયોગ્ય ગણાય. આપના પુત્રે આવા વર્તન દ્વારા
Page #288
--------------------------------------------------------------------------
________________
આળની વિડછના
ર૪૧
મિત્રતાના દૃઢ પ્રેમ દેખાડી દીધા છે. આપણા ત્રણેના સંબંધ ઘણા ઘનિષ્ટ થયા છે. આપણે ત્રણેએ સુખ દુઃખમાં સાથે જ રહેવાનું છે. મંદનક દલી મહારાણીની પ્રાપ્તિ માટે આવા દુઃખા પડે એમાં શું થયું ? “ સાહસી પુરૂષષ પેતે ધારેલા કાર્યની સિદ્ધિ કરવામાં વચ્ચે આવી પડતા વિઘ્નાથી ડરી જતા નથી, પેાતાના પરિશ્રમ તજી દેતા નથી.
ખાલે જણાવ્યું “મારૂ' પણ એજ મતવ્ય છે. આ વાત મેં મનીષને સમજાવી પણ જડભરત જેવા મૂખ મનીષીને સ્પજન્ય સુખની વાત ગળે જ ઉતરતી નથી.”
સ્પર્શન-હે ખાળ ! તારે એનું શું કામ છે ? તારા સુખમાં એ વિષ્રરૂપ છે. હું અને તારી માતા અકુશમાળા જ તને મદદગાર બનીશું મનીષીને યાદ કરવા એ રુખમાં અગારા નાખવા જેવુ છે.
ખા –એ વાત દીવા જેવી છે. એમાં મને શકા નથી. પાતાને અનુકૂળ ઉત્તર સાંભળી અકુશળમાળા અને સ્પર્શીને પુનઃ આઇના શરીરમાં પ્રવેશ કર્યો
બાળના મદનક'દલીના મહેલમાં પ્રવેશ :
અકુશળમાળા અને સ્પર્શીને માળના શરીરમાં પ્રવેશ કર્યાં અને તરત જ એના મન રૂપ જંગલમાં કામવાસના રૂપ અગ્નિ સળગી ઉઠયેા. સ્પર્શીને એમાં પવન ફુંકવા ચાલુ કર્યાં. અકુશળમાળા–અશ્રુમ બિચારા રૂપ ધુમાડાના ગાટે ગેાટા નિકળવા લાગ્યા.
૧
Page #289
--------------------------------------------------------------------------
________________
૨૨
ઉપમિતિ કથા સારદ્વાર, બાળને પિતાની શય્યામાં ચેન પડતું નથી. પાણી વિના માછલું તરફડે તેમ મદનકંદલીના વિચારોમાં ભાનભૂલે બનેલ બાલ તરફડે છે.
વાસનાને વશીભૂત થએલો બાળ રાત્રીના પ્રથમ પ્રહરે જ મદનકંદલીના મહેલ ભણી ચાલી નિકળે. હૈયામાં મદનકંદલીના મૃદુ સ્પર્શ સુખ અને વિષય કીડાની વાસના ભરી પડી હતી. * મધ્યમ બુદ્ધિના જોવામાં બાળ આ. સમજી ગયે કે આ બિચારે વાસનાને આધીન બના ભટકવા નિકળે જણાય છે. મધ્યમના હૃદયમાં મનીષીની શિખામણ હતી.
આ વખતે ભાતૃપ્રેમથી આકર્ષાઈને પાછળ પાછળ ન ગયે. - બાળ શત્રુમર્દન રાજાના મહેલના સમીપે પહોંચી
ગયે. આ વખતે રાત્રીને પ્રથમ પ્રહર ચાલતો હતો. અંધકારે પિતાની ઘનશ્યામ ઘટા નગર ઉપર ફેલાવી હતી. છતાં રાજ્યમહેલમાં લેકોની આવ જા ઘણા પ્રમાણમાં હતી. ચોકીદારે કાર્યવ્યસ્ત હતાં. આ અવસરને લાભ લઈ બાળે મહેલમાં પ્રવેશ કર્યો અને રાજાના શયન ખંડ સુધી પહોંચી ગયે.
શયનખંડમાં રત્નની દીપમાળે જળહળી રહી હતી. ખંડના મધ્યભાગમાં ઉંચે, વિશાળ અને મહામૂલ્યવાન એક પલંગ ગોઠવાએલ હતો. પલંગ ઉપર તાજા પિંજેલા રૂવાળા મખમલથી મઢેલા ગાદલાં પાથરેલ અને એના ઉપર સ્વચ્છ ધવલ ઊત્તરીય ઓછાડ બીછાવવામાં આવેલ. કુંદન
Page #290
--------------------------------------------------------------------------
________________
-
બાળની વિડંબના
- ૨૪૩ : પુષ્પની કળીઓ અને ગુલાબ વિગેરેના ખીલેલાં પૃપો પણ પાથર્યા હતા. વિશ્વમાં આ પલંગ એક આદર્શ ગણાતો હતો. - મહારાણી મદનકંદલી આ વખતે શયનખંડની બાજુ માં શૃંગારભવનની અંદર શૃંગાર સજી રહ્યા હતાં. - વિશ્વમાં અતિશ્રેષ્ઠ આ પલંગને જોઈ બાળને એના ઉપર પિઢવાનું મન થયું. ભવિષ્યમાં શું થશે એ વિચાર ન કર્યો. વીતેલાં વીતકે ન સંભાર્યા. કેમળ સ્પર્શની ભાવનાથી પલંગ ઉપર ચડી ગયે. ધીમેથી મરત બની પિઢી ગયે.
. પિતાને કોઈ ઓળખી ન જાય એટલા માટે એક મેટું વસ્ત્ર ઓઢી લાવેલો તે ઉતારી ઓશીકા ઉપર મૂકી દીધું. કાદવના ખાબોચીયામાં ભૂંડ આળેટે તેમ શય્યા ઉપર બાળ આળોટવા લાગે. રાજાનું આગમન અને ભયવિહ્વળ બાળનું પલંગ.
ઉપરથી પતન - સુકોમલ શય્યામાં બે ચાર પડખાં ફેરવ્યા ન ફેરવ્યાં . ત્યાં સાયંકાળનાં કાર્યોની પરિસમાપ્તિ કરી અંગરક્ષક અને
અન્ય પરિચારેક વર્ગની સાથે પૃથ્વી પતિ શગુમર્દન શયનખંડના દ્વારે આવી પહોંચ્યા. . . બાળે રાજાજીને. જેમાં અને તદ્દન ઢીલ થઈ ગયે, એનું સત્વ હણાઈ ગયું. રાજાના ક્ષાત્રતેજને એ ઝીલી ને
Page #291
--------------------------------------------------------------------------
________________
२४४
ઉપમિતિ કથા સારોદ્ધાર શક ભયથી વિહવળ બની, પર્વત શિખરથી પાષાણ ગબડે તેમ પલંગ ઉપરથી ભૂમિ ઉપર ધડાક દઈ ગબડી પડે.
શયનખંડનું ભૂમિતળ આરસની લીસી અને ચળકતી શિલાઓથી જડેલું હતું. એના ઉપર પડતાં ધબ કરતે મેટો અવાજ થયે. આ શેને અવાજ ? એમ વિચાર કરતાં રાજાએ શયનખંડમાં પ્રવેશ કર્યો અને ભૂમિ તળે આળટતા બાળને જે.
રાજાને થયું કે રાજમહેલના શયનખંડ સુધી આ કેવી રીતે આવે ? ઓશીકાની બાજુમાં એઢી લાવેલું મોટું વસ્ત્ર જોયું, શયન પલંગ તદન વેરવિખેર ચૂંથાએલ હાલતમાં જઈ અનુમાન કર્યું કે આ દુષ્ટ શયામાં સુતે હશે અને રાણી સાથે ભદાની બુરી લાલસાથી અહીં આવ્યું જણાય છે. રાજાએ કરેલો દંડ અને લેકેને ફીટકાર :
રાજા અત્યંત ક્રોધે ભરાયે. બાળને લાત મારી ગરદન પકડી જોરથી પછાડ અને એના જ વસ્ત્રથી મુશ્કેટાટ બાંધી દાધિકારી જ ભિષણ” ને બોલાવી બાઈને સંપી દે છે. સાથે જણાવ્યું કે- હે બિભીષણ ! આ અધમને રાજમહેલને આંગમાં લઈ જા. અને સારી રીતે રાત્રીના અંતિમ પ્રહર સુધી માર મારવાનું છે. આના કરૂણ રૂદનને અવાજ મારા કાન સુધી આવ જોઈએ. એમાં બેદરકારી ન કરીશ. દુષ્ટોને
Page #292
--------------------------------------------------------------------------
________________
બાળની વિડંબના આકરી સજા કરવી જોઈએ. એ વિના એમની શાન ઠેકાણે ન આવે.
જી! સાહેબ” આપની આજ્ઞા શિરોધાર્ય. એમ હી બિભીષણ બાળીને માથાના વાળથી પકડી ત્યાંથી ઘસડી ઘસડી ઠ નીચે આંગણામાં લઈ ગયે.
વજી જેવા તીક્ષણ ખીલાવાળા લેહ રતંભ સાથે એને બાંધવામાં આવ્ય, ઉપરથી ચામડાના ચાબખાઓને મારા વિંઝાવે શરૂ થયે. ગરમ ગરમ તેલ એના શરીર ઉપર રેડવામાં આવ્યું. આ બધી વેદનાઓથી શરીરની ચામડી ઉપસી ગઈ અને તૂટવા લાગી. માંસના લોચા બહાર નિકળવા લાગ્યા. હાડકા તડ તડ અવાજ કરવા લાગ્યાં. નારક જેવી ભયંકર વેદનાઓ ભેગવતા હતા. વેદનાની ઉત્કટતાથી હૃદય દ્રાવક આકંદન કરતો હતે. છતાં બિભીષણે રાજાજ્ઞાથી આખી રાત્રી યાતનાઓ દીધે રાખી.
કરુણ આકંદન સાંભળીને અને કેટલાક પરસ્પરના મૌખિક સમાચાર જાણીને “રાજામહેલમાં શું બન્યું? એ જાણવા–જેવા નગરના ઘણાં લોકે રાજમહેલના વિશાળ ચોકમાં એકઠાં થયાં. ( બાળનું આચરણ અને એની આ દુર્દશા જોઈ નિસ્નેહી બનેલે લેકસમુહ કહેવા લાગ્યું કે “અરે! આ પાપી શું હજુ પણ જીવી રહ્યો છે?” આ પ્રમાણે આવેશથી, બેલતા અને ધૃણિત નજરથી જોતા હતા.
Page #293
--------------------------------------------------------------------------
________________
२४७
ઉપમિતિ કથા સારોદ્ધાર
લેક સમુહને તિરસ્કાર એ બાળને “ક્ષત ઉપર ક્ષાર”' ની જેમ વધુ દુઃખદાયી થતું. બિભીષણે એ વખતે લેક સમૂહ સમક્ષ બાળનું રાત્રિ સંબંધિ દુષ્કૃત વિગતવાર જણાવી દીધું. ' અરે ! આ બાળની ધીઠ્ઠાઈ તે જુઓ ? દુષ્ટતા અને અધમતાની પણ કોઈ મર્યાદા? એ પ્રમાણે બેલી વધારે અણગમો અને વધારે તિરસ્કાર લોકોએ પ્રદર્શિત કર્યો.
લેક સમુહમાંથી એક આગેવાન પુરૂષ રાજાશ્રી પાસે ગો અને વિનંતી કરી, હે રાજન ! આ દુર્મતિએ મહામહિમશાલી એવા આપનું ઘણું બગાડ્યું છે. આની દુષ્ટતાને સૌને ખ્યાલ આવે અને સૌ કોઈ આવી ગુનાહિત પ્રવૃત્તિ કરતા અટકે એવી આકરી શિક્ષા ફરમાવજે.
શ્રી શત્રુમન રાજવીને સુબુદ્ધિ નામના શ્રેષ્ઠ પ્રધાન હતાં. તે પરમાર્હત્ શ્રી જિનધર્મના આરાધન કરનારા હતા. એથી એમનાં હૃદયમાં કરૂણાને ધોધ સદા વહ્યા કરતે, અંતઃકરણ શુદ્ધ અને શાંત હતું. જિનપ્રણીત સિદ્ધાન્તના જ્ઞાતા હોવાથી બુદ્ધિ પણ વિશદ હતી. ઈન્દ્રને બૃહસ્પતિ મંત્રી સ્થાને છે તેમ આ બુદ્ધિનિધાન સુબુદ્ધિ શ્રી શત્રુ મર્દનના મુખ્યમંત્રી હતા.
૧. “વાગ્યા પર મીઠું, દાઝયા ઉપર ડામ, પડ્યા ઉપર પાટ” જેવી આ કહેવત છે.
Page #294
--------------------------------------------------------------------------
________________
બાળની વહેબના
૨૭
આ મંત્રીશ્વરે અન્યથી ન બની શકે એવું રાજાશ્રીનું મહાન કાર્ય કરી આપ્યું હતું. એથી રાજા ખૂબ પ્રસન્ન થએલા અને એક વરદાન માગવા જણાવેલું.
દયાળુ મંત્રીશ્વરે કહ્યું : હે કૃપાળુ ! “કોઈ પણ હિંસાના કાર્યમાં આપે મારી સલાહ ન લેવી, એવું મને વરદાન આપો.”
તેથી રાજાશ્રીએ દયાળુ પ્રધાનની સલાહ વિના જ પિતાના સેવકેને આજ્ઞા કરી. “અરે ! આ પાપાત્માને નગરમાં બધાં સ્થળે ફેરવે. બધે વિડંબના–ફજેતા કરી મારી નાખો.” દુષ્ટોને મારી નાખવા એ રાજાઓને ધર્મ છે.
આ સજા સાંભળી ઘણું લેક ખુશી થયા. બાળને ગધેડા ઉપર બેસાડવામાં આવ્યું. કાળી મશી મોઢે ચોપડવામાં આવી. ગળામાં કણેરની માળા અને માટીના કેડીયાને હાર પહેરાવવામાં આવ્યું. મનના વિકલ્પ દિવસભર ભમે છે, તેમ એને આખી નગરીમાં ફેરવવામાં આવ્યું.
શ્યામ સંધ્યાના શનકાર સમયે બાળને સ્મશાન પ્રતિ લઈ ગયા. ત્યાં સમીપે રહેલા વડના ઝાડ સાથે ફોસે આપવામાં આવે. ગળે ફાંસે આપી રાજપુરૂષો અને લેક સમુહ નગર ભણી જતાં રહ્યાં. બાળને બચાવઃ
ભવિતવ્યતાના વેગે બાળને જે ફેસ આપેલ તે દરહુ
Page #295
--------------------------------------------------------------------------
________________
૧૪૮
ઉમિતિ કથા સાાદ્વાર
તૂટી ગયું. એના ફ્રાંસા નિકળી ગયા અને જમીન ઉપર મરેલા જેવી મૂતિ અવસ્થામાં નિશ્ચેષ્ટ અની ગયો. ધીમા ધીમા પવનથી મહામુશ્કેલીએ એની મૂર્ષ્યા ઉતરી. ધીમા અને અવ્યક્ત સીસકારા જેવા અવાજ કરતા ઢસડાતા ઢસડાતા પેાતાના આવાસે આવ્યા.
સવારના સમયમાં જ લેાકમુખેથી મધ્યમમુદ્ધિએ ખાળનું રાત્રી સંબંધી વૃત્તાંત સાંભળીને. હૃદયમાં વિચારે છે, જીવા તે ખરા ? મેાટાભાઇ મનીષીના વચન માનવામાં અને ન માનવામાં કેટલું મોટું અંતર દેખાય છે ? મેં માન્યું તે હું આપત્તિથી બચી ગયા, નહિ તા મારૂ' આવી બનત. ખાળે ન માન્યું તેા તે બિચારા કેવી દશા ભોગવી રહ્યા છે?
મનીષી ભાઈના કહેવાથી મે ખાળના સગના ત્યાગ ર્યાં. તેથી ન તે મને કષ્ટ વેઠવા પડયા અને ન અપયશ થયેા. પહેલી વખતે પછવાડે ગએલા ત્યારે તા મારે પણ આપત્તિઓ વેઠવી પડી હતી, આ વખતે ભાઈની હિતશિ ક્ષાથી આબાદ બચી ગયા.
બાળ બિચારા મનીષીના હિતેાપદેશરૂપ વચનનૌકામાં બેસતા નથી માટે જ અગાધ એવા દુ:ખસમુદ્રમાં વારંવાર ડુબે છે. વળી વારેઘડીએ નરક જેવી યાતનાએ ભાગવે છે.
મનીષીના વચને ઉપર મને હમણાં હમણાં પ્રીતિ થઈ અને એ મુજબ હુ વાઁ એટલે મને લાગે છે
Page #296
--------------------------------------------------------------------------
________________
૨૪
બાળની વિડંબના કે મારું ભાગ્ય હજુ થોડું ઘણું જાગતું છે. હજુ હું ભાગ્યશાળી છું.
આ જાતની વિચારણામાં મધ્યમબુદ્ધિને એક અહેરાત્રને સમય પસાર થઈ ગયે. બીજે દિવસે પ્રાતઃકાળે બાળની પાસે જઈ વિગત પૂછે છે. બાળે જે વાત બનેલી તે વિગતપૂર્વક વિષાદ પણે કહી સંભળાવી.
બાળ હિતશિક્ષા માટે અગ્ય છે, એ જાતને વિચાર કરી મમબુદ્ધિ ઉપચાર માત્રથી ખબરસાર પૂછી પિતાના આવાસે ચાલ્યો ગયો.
જેના અંગે અંગ ભાંગી ગયાં છે, મનની મેલી ઈચ્છાઓ અધૂરી રહી ગઈ છે. રાજાને મહાભય માથે ધૂમી રહ્યો છે, એ બાળ પિતાના આવાસને છોડતા જ નથી. રાત દિવસ ત્યાં જ પડે રહે છે. એમ કરતાં ઘણો સમય પસાર થઈ ગયે.
[આ વાતને સંબંધ લાંબે છે માટે વિચારતાં જવું જોઈએ. નંદિવર્ધન પાસે વિદુર આ વાર્તા કરી રહ્યો છે. આખી વાર્તા સંસારી જીવ સદાગમ સમક્ષ અગૃહીતસંકેતા, પ્રજ્ઞાવિશાલા અને ભવ્ય જીવને ઉદ્દેશી જણાવી રહ્યો છે. વાર્તા કથા માત્ર નથી પણ તત્વજ્ઞાન ભરપૂર છે. એટલે જુના પાત્ર અને જુના સંબંધોને ખ્યાલ રાખવામાં આવે તે જ વાર્તાને રસ રહી શકશે.]
Page #297
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ મુ’
આચાય શ્રી પ્રોધનરતિષ્ટ
નિજવિલસિત ઉદ્યાન ઃ
66
આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરની બહાર નિજવિલસિત” નામનું ઉદ્યાન આવેલુ છે, તે ઉદ્યાનમાં “ પ્રમેાધનતિ ” નામના આચાર્ય ભગવંત પધાર્યાં છે. તે ગુણ સમુહથી શાલી રહ્યા છે. ક્ષમા વગેરે યતિ ધર્માંથી યુક્ત અને આશા તૃષ્ણાને એમણે વિચ્છેદ કરેલા છે.
કવિલાસરાજા માળના દુરાચારોથી એના ઉપર રાષ રાખનારે અન્યા અને મનીષીના સારા આચારાથી એના ઉપર અતિપ્રસન્ન બન્યા છે. તે શુભસુંદરી પટરાણીને કહે છે.
હૈ શુભસુ'દરી ! જે સ્પનથી અનુકૂળ વતન રાખતા હાય છે તેની સાથે હું પ્રતિકૂળ વતન રાખું છું. જે
Page #298
--------------------------------------------------------------------------
________________
૨૫૧
આચાર્યશ્રી પ્રોબોધનરતિક સ્પર્શનથી વિપરીત વર્તતા હોય છે તેની સાથે હું અનુકૂળ અને સારે વર્તાવ રાખું છું. સ્પર્શનથી વિપરીત ચાલવાને સ્વભાવ છે. હે દેવી! આ વાત તારા ખ્યાલમાં નથી એમ તે નથી જ.
મારે જ્યારે પ્રતિકૂળ આચરવું હોય ત્યારે અકુશળમાળા દ્વારા એના માઠાં ફળે દેખાડું અને જ્યારે અનુકૂળ ચાલવું હોય તે તાર દ્વારા બધી જ બાજી સળી કરી નાખું.
સ્પર્શન આસક્ત બાળ સ્પર્શનને પ્રિય મિત્ર બનાવ્યા એટલે હું પ્રતિકૂળ બન્યું. અને કેવા ફળે એની માતા દ્વારા જોગવવા પડ્યાં તે તારી જાણમાં છે. હું વર્ક હેઉં ત્યારે આવું જ બને.
સ્પર્શનની આધીનતામાં ન આવનાર એવા તારા પુત્ર ઉપર હું અનુકૂળ આચરણ રાખીશ. મેં હજી મારી પ્રસન્નતાના ફળે દેખાડ્યાં નથી. મનીષીની બધે પ્રશંસા થાય છે એમાં અને ક્યાંય એને કષ્ટ વેઠવા નથી પડયાં એમાં, તું અને હું એક કારણભૂત તે છીએ.
આ તે માત્ર ફૂલ છે. ફળ તે હવે દેખાડવાનું છે. મનીષીને અધિક ફળ મળે એ માટે તું પ્રયત્ન કર.
શુભસુંદરીએ જણાવ્યું, હે દેવ ! આપે ઘણું સારું કહ્યું, આપની કૃપા માટે મનીષી છે. મારી ઈચ્છા પણ હતી કે આપની કૃપા મનીષી ઉપર વરસે તે સારૂં. એ ભાવના આજે ફળી.
Page #299
--------------------------------------------------------------------------
________________
૨૫૨
ઉપમિતિ કથા સારદ્વાર
આપની આજ્ઞાનું હું હમણાં જ પાલન કરું છું, એમ જણાવી ત્યાંથી શુભસુંદરી ઉભી થઈ અને યોગશક્તિ દ્વારા મનીષાના શરીરની અંદર પ્રવેશ કર્યો.
ત્રણે ભાઈઓનું ઉદ્યાન ગમન :
અમૃતથી સિંચાએલું વૃક્ષ ખીલી ઉઠે, તેમ શુભસુંદરીના શરીર પ્રવેશ દ્વારા મનીષીના શુભ વિચારે ખીલી ઉડ્યા. નિજવિલસિત ઉદ્યાનમાં જવાની ઈચ્છા થઈ - નિજવિલસિત ઉદ્યાનમાં હું એકલે કેમ જાઉં? એમ વિચાર કરતો મધ્યમબુદ્ધિ પાસે મનીષી ગયે. પિતાને આશય જણાવ્યું અને કહ્યું કે તું પણ ઘણા વખતથી લજજાના કારણે બહાર નીકળતું નથી, તે આ પ્રસંગે મારી સાથે ચાલ.
બીજી તરફ કર્મવિલાસ રાજાએ મધ્યમબુદ્ધિની માતા સામાન્યરૂપને જણાવ્યું કે, જા તારા પુત્રના કલ્યાણમાં ભાગ લે અને તેણીએ પણ યોગશક્તિ દ્વારા મધ્યમબુદ્ધિના શરીરમાં પ્રવેશ કર્યો, | સામાન્યરૂપને શરીરમાં પ્રવેશ થવાથી મધ્યમબુદ્ધિને પણ નિજવિલસિત ઉદ્યાનમાં જવાની ઈચ્છા થઈ. તેણે બાળ ને કહ્યું કે તારે પણ મારી સાથે જ આવવું પડશે. એમ જણાવી બાળને બળજબરી ઉભે કર્યો અને ત્રણે જણા નિજવિલસિત ઉદ્યાન તરફ ગયાં.
Page #300
--------------------------------------------------------------------------
________________
૨૫૯
આચાર્યશ્રી પ્રધાન તિજી પ્રદ શેખર મંદિરમાં
કુતુહલવૃત્તિથી રમતા રમતા ત્રણે ભાઈઓ “ નિજ વિલસિત ઉદ્યાનમાં આવી ગયા. “ પ્રદશેખર” નામનું જિન મંદિર એમના જોવામાં આવ્યું. ' - જિનેન્દ્ર પરમાત્માની ઘણાં ભાવિકે સ્તુતિ કરતાં હતાં. ઘણું મધુર સ્વરે સ્તવન બોલતા હતા. સ્તુતિ અને સ્તવનના મધુર સ્વરે સાંભળી કુતુહલ વૃત્તિવાળા ત્રણેએ મંદિરમાં પ્રવેશ કર્યો.
મંદિરના ગર્ભગૃહમાં પરમાત્મા શ્રી રાષભદેવની પ્રતિમા વિરાજમાન હતી. બીજી દિશામાં મુનીશ્વર શ્રી પ્રબોધન રતિ નામના આચાર્ય ભગવંત શ્રીસંઘ સાથે વિરાજમાન હતા.
મનીષીને આત્મા લઘુકમ હતો. એના હૃદયમાં સહજ રીતે વિવેકની જાગૃતિ થઈ. પરમાત્મા શ્રી કષભદેવની મૂર્તિ નિહાળતાં એનું મસ્તક ઝૂકી ગયું. એગ્ય સ્તુતિ કરી, શ્રી પ્રબોધન રતિ આચાર્ય ભગવંત અને અન્ય સાધુ ભગ વતને વંદના કરી.
મોટાભાઈ મનીષીએ જેમ કર્યું, તેનું અનુકરણ મધ્યમ, બુદ્ધિએ સરળતાથી કર્યું. | મુનીશ્વરે આ બન્નેને ધર્મલાભને આશીર્વાદ આપે. અને નિખાલસતા પૂર્વક બેલાવ્યા. બંને જણાને આથી આનંદ થયે અને પિતાને ગ્ય જગ્યા જોઈ ત્યાં બેસી ગયા,
Page #301
--------------------------------------------------------------------------
________________
૨૫૪
ઉપમિતિ કથા સારદ્વાર અકુશળમાળા અને સ્પર્શનની અસર તળે દબાયેલા અપવિત્ર બળે કેઈ ને નમસ્કાર ન કર્યો, ન કેઈને વંદના કરી. ગામડીયા ગમારની જેમ બે ભાઈઓની પછવાડે બેસી ગયે. શત્રુમર્દન રાજાનું ઉધાનમાં આગમન :
આચાર્ય ભગવંત ઉદ્યાનમાં પધાર્યા છે એ વાત જિનભક્ત શ્રીસુબુદ્ધિ મંત્રીએ જાણી. મંત્રીએ રાજાને પ્રેરણા કરી અને દર્શન વંદન માટે વિનંતી કરી, - શત્રુમર્દન રાજા આ સમાચારથી ખુશ છે. મહારાણી મદનકંદલી, અન્ય પરીવાર અને પરજને સાથે આચાર્ય ભગવંતને વંદન કરવાની ઈચ્છાથી નિજવિલસિત ઉદ્યાનમાં આવ્યું.
પ્રમોદશેખર જિનમંદિરમાં પ્રવેશ કરતાં અગાઉ રાજાએ વિનય ખાતર રાજ્યના ચિહ્નો ત્યાગ કર્યો. પાંચ અભિગમ જાળવવા પૂર્વક મંદિરમાં પ્રવેશ કરી જિનેશ્વરદેવને સ્તુતિવંદનાદિ કર્યા. ત્યાર પછી આચાર્ય ભગવંત અને અન્ય મુનિવરેને વંદનાદિ કર્યા.
મંત્રી૨ સુબુદ્ધિએ પણ ભક્તિ સભર હદયે જિનેશ્વર દેવની પૂજા સ્તુતિ કરી, મુનીરને દ્વાદશાવર્ત વંદનથી વંદનાદિ કર્યા અને અન્ય મુનિવરેને સંક્ષેપ વિધિથી વંદન કર્યું.
Page #302
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્ર પ્રમેાધનરતિજી
પ
શ્રી પ્રોાધનરતિ આચાર્ય ભગવંતે સૌને ધમ લાભને આશીર્વાદ આપ્યા. પછી સૌ પેત પેાતાને યાગ્ય સ્થાને ખેડા અને આચાર્ય ભગવંતે અમૃત જેવી મધુરી ધ દેશના આપી.
રાજાના પ્રશ્ન અને આચાર્ય ભગવંતના સમાધાન :
દેશના સાંભળી રાજાએ પ્રશ્ન કર્યાં.
હે ભગવંત ! સુખાભિલાષી પ્રાણીઓએ જગતમાં શું ગ્રહણ કરવું જાઈએ ?
આચાર્ય શ્રી–સુખાભિલાષી મનુષ્યાને શિવસુખના કારણભૂત શ્રીજિનધર્મ જ સ્વીકારવા લાયક વસ્તુ છે.
રાજા-જો આપ કહેા તેમ જ હાય તેા સુખની ખેાજ કરનારા પ્રાણીએ શા માટે શાંતિદાયક જિનધમનું આચરણ નથી કરતા ?
આચાર્ય શ્રી– સુખની ઈચ્છા એ બહુ સહેલી વાત છે, પરન્તુ ઇન્દ્રિય સુખને આધીન બનેલા આત્માઓ દ્વારા ધમનું આરાધન ... અતિદુષ્કર છે. હું રાજન્ ! સ્પર્શન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રાત એ પાંચ ઈન્દ્રીયા છે.
ઈન્દ્રી, ચક્રવતી એ, વાસુદેવા, ખલદેવા વિગેરે મહાસમર્થ વ્યક્તિએ ગણાય છે. તેઓ પણ આ ઇન્દ્રિયાના દાસત્વને પામેલા હોય છે. ઇન્દ્રિયાની ગુલામી એ માંધતા
Page #303
--------------------------------------------------------------------------
________________
૨૫૬
ઉપમિતિ કથા સાહેદ્ધાર એના નસીબમાં પણ લખાએલી હોય છે. - ગુરૂદેવે આ સ્થાને પાંચ ઈન્દ્રિયના વિષયની કુટીલતાને ઘણી બારીકાથી સમજાવી. તેથી મનીષીના ભાવે કેમળ થયા અને તત્વજિજ્ઞાસા થઈ. ગુરૂદેવે આગળ જણાવ્યું | હે મહાનુભાવ! પાંચે ઈન્દ્રિયની વાત શું કરવી ? અરે ! એક સ્પર્શનેંદ્રિય પણ જગતને વશીભૂત કરવા માટે સમર્થ છે. પાંચ ઇન્દ્રિયે ભેગી થાય તે પછી પૂછવાનું જ શું રહે?
રાજા–ભગવાન ? આ વિશ્વમાં એવા પણ કઈ બળવાન પુરૂષ છે કે નહિ જેણે આ પાંચ ઈન્દ્રિયે પર જય પ્રાપ્ત કર્યો હોય ?
આચાર્ય શ્રી–હે રાજન ! ઈન્દ્રિયને વશ કરી એના ઉપર જિત મેળવનારા જગતમાં સર્વથા નથી, એમ તે નથી. જ પરંતુ ઘણાં જ અલ્પસંખ્યક એવા વિજેતા હોય છે. ઇંદ્રિય વિજેતા એ જ મહા વિજેતા છે. તમારે આ સંબધીકારણ જાણવું હોય તે સાંભળે. ચાર પ્રકારના પુરૂષની જગતમાં વિધમાનતા ? * આ જગતમાં ચાર જાતના પુરૂષ હોય છે. ગુણની અધિક્તા અને હીનતાના કારણે પુરૂષો ચાર પ્રકારમાં વહેંચાઈ જાય છે. ૧. જધન્ય ૨. મધ્યમ ૩. ઉત્કૃષ્ટ ૪ ઉત્કૃષ્ટતમ આ ચાર પ્રકારે છે.
Page #304
--------------------------------------------------------------------------
________________
આચાર્યશ્રી પ્રબોધનરતિજી
૨પ૦
-
ઉત્કૃષ્ટતમ પ્રાણુનું સ્વરૂપ :
આત્મા સાથે સ્પર્શન વિગેરે ઇન્દ્રિયનો સંબંધ અનાદિ, કાળથી ચાલતું આવ્યું છે. મેહના કારણે ઈન્દ્રિય સુખના સાધનભૂત જણાતી હતી. એ ઈન્દ્રિમાં સ્પર્શન સૌથી વધુ ભયંકર હતી.
પરતુ સદાગમના ઉપદેશથી ઈન્દ્રિયના લાલન પાલનમાં ઘણું દેવું છે એમ જાણવામાં આવ્યું અને ઉપદેશ દ્વારા સંતેષ ગુણની પ્રાપ્તિ થવાથી સત્વગુણથી ધનાઢય બનેલા આત્માઓએ સ્પર્શનની લોલુપતાના કારણે કાંઈ પણ કુકર્મ આચર્યું નથી. માત્ર નિર્મળ રીતે જીવન ગાળ્યું છે.
વળી અવસર પ્રાપ્ત થતા સર્વથા સ્પર્શનની આસકિત તજી, એના ઉપર વિજય પ્રાપ્ત કરી પરમ પવિત્ર ભાગવતી દીક્ષા ગ્રહણ કરીને મહાદિ કર્મશત્રુઓને સંપૂર્ણ રીતે નાશ કરી શાશ્વતસુખનું ધામ નિવૃત્તિનગર–મેક્ષને પામે છે, તેવા મહાનુભાવોને ઉત્કૃષ્ટતમ પુરૂષ કહેવામાં આવ્યા છે. | હે રાજન ! આ વાત શુદ્ધબુદ્ધિવાળા મહાનુભાવોએ જણાવી છે અને ઉત્કૃષ્ટતમ પુરૂષોની સંખ્યા ઘણી અલ્પ હોય છે.
આચાર્ય ભગવંત શ્રી પ્રબંધનરતિના ઉપદેશને સાંભળીને મનીષીને વિચાર આવ્યું કે, ભગવતે સ્પર્શનેન્દ્રિયનું જે જાતનું વર્ણન કર્યું તેજ બાળને મિત્ર સ્પર્શન છે.
૧૭
Page #305
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
બેાધે પ્રભાવને માકલી સ્પર્શન સબંધી માહિતી મેળવેલી કે મહામેાહ મહિપતિના વિષયાભિલાષ મ`ત્રીએ પેાતાના પાંચ પુરૂષોને વિશ્વવિજય માટે મેકલેલા તેમાં સ્પન પ્રથમ હતા. તે સ્પન પુરૂષાકૃતિમાં સૌને ઠગે છે, મૂળ તેા એ સ્પર્શીનેન્દ્રિય જ છે. નહિ તેા આપણને સૌને ઠગે શા માટે ?
૨૫૮
ભગવંતે જે ઉત્કૃષ્ટતમ પુરૂષો બતાવ્યા તે પણ સ્પર્શીન સાથેની વાતમાં જાણવા મળેલ. સ્પનના સથા ત્યાગ કરી નિવૃત્તિનગરમાં ભવ્યજં તુ જ ગયા છે.
ખરેખર પરમપુરૂષ શ્રીસદાગમના સદુપદેશથી સતાષની સહાયતા લઈ દુષ્ટ એવા સ્પર્શનના સર્વાંગે નાશ કરી મેાક્ષમાં જનાર ભવ્યજંતુને ધન્યવાદ છે. હું એની ભક્તિભાવ પૂર્વક સ્તુતિ કરૂ છું.
મધ્યમે ભાઈને પૂછ્યું, હે ભાઈ! તમે કોઈ ડા વિચારમાં ઉતરી ગયા લાગેા છે. શુ આપને કાંઈ નવું' તત્વ સમજવામાં આવ્યું છે ? આપના ચહેર જ આપ ઉડા વિચારમાં ગરકાવ થઈ ગયા હૈ। તેમ જણાવે છે.
મધ્યમ ! તારી વાત સાચી છે. એમ કહી મનીષીએ પેાતાને થએલા સ્પર્શનેન્દ્રિય સમ`ધી બધા વિચારા નાનાભાઈ મધ્યમને જણાવી દીધા. સ્પર્શન પુરૂષના આકારમાં સૌને ઠગે છે, એ પેાતાના નિર્ણય પણ મનીષીએ જણાવી દીધા.
Page #306
--------------------------------------------------------------------------
________________
=
આચાર્યશ્રી પ્રબોધનરતિજી બાળનું નાદાનપણું ઃ
બાળ સભામાં બેઠો છે. પણ મેહનીય કર્મના ગાઢ ઉદયથી બીચારાને ગુરૂ ઉપદેશમાં આદર નથી. સાંભળવાનું લક્ષ નથી. એ તે સભામાં ચારે તરફ નજર નાખ્યા કરે છે. નેત્રને સંયમ અહીં પણ જાળવી શક્તા નથી. જ્યાં ત્યાં નજર નાખતાં વંદન કરવા આવેલા શ્રીશત્રુમંદન રાજાના મહારાણી મદનકંદલી જોવામાં આવી ગયાં.
આચાર્ય ભગવંતની દેશના સાંભળવામાં તલ્લીન બનેલાં, ચંદ્રમુખી મહારાણી મદનકંદલીને મહારાજાની સમીપમાં બેઠેલાં જોઈ બાળ કામવિહળ બની ગયે. એ અશુભ વિચારેના ચગડોળે ચડી ગયે.
અહાહા! કેવું સરસ રૂપ ? અહાહા ! કેવી મેહક શરીર કાંતિ? કેવું અદ્ભુત અને અપૂર્વ સૌભાગ્ય ? કેવું ચંદ્ર સમ સૌમ્ય અને શાંત મુખ? કેવા કમળદળ નયને? કેવા મેગરની કળી જેવા ધવલ અને દાડમના દાણા જેવાં દાત? કેવી મડદાર જમરે? કેવા લાલ સુરેખ હેઠ? કેવા એના કમળ કપલ? કે વાંકડીયે કેશ કલાપ? શું એના મુખચંદ્રની તિ પ્રભા?
આવી રીતે જેના અંગે અંગ સુંદરતાથી ભરેલાં હોય તે પછી તેના સ્પર્શની મુલાયમતા પણ કેવી અદ્ભુત હશે? એને સ્પર્શ પણ કે આનંદજનક હશે? જરૂર એને સ્પર્શ પરમ સુખ અને અદ્ભુત આનંદ દેનારે જ થશે. વળી એ
Page #307
--------------------------------------------------------------------------
________________
ર૬૦
ઉપમિતિ કથા સારદ્વાર સ્નેહસરિતા મારા તરફ વકનયનેથી નિહાળી રહી છે. મારા ઉપર એને પ્રેમ જાગે છે. એ વિના વારંવાર મારા તરફ શા માટે જુવે?
ગ્રીષ્મઋતુમાં સાગરના તરંગે વધુ મેટા અને વધુ ભયાવહ બને છે તેમ પાપી બાળના વિચાર સાગરના તરંગે ઘણા અશુભ અને ઘણા ભયાનક થતાં ગયાં. ઉત્કૃષ્ટ પ્રાણીનું સ્વરૂપ
આચાર્ય ભગવંતે દેશના આગળ ચલાવતાં જણાવ્યું, હેરાજન્ ! મેં તમને ઉત્કૃષ્ટતમ પુરૂષનું વર્ણન કહી જણાવ્યું હવે ઉત્કૃષ્ટ પુરૂષ કેને કહેવાય, એ ધ્યાન પૂર્વક સાંભળો.
જ્યારે સ્પર્શનની અભિલાષા થાય, સ્પર્શન સાથે મૈત્રીને પ્રસંગે ઉપસ્થિત થાય, એ વખતે સ્પર્શન સાથે મિત્રતા કરવી કે ન કરવી એ વિચાર જેના હૃદયમાં જાગે, તેમજ સ્પર્શન કોણ છે? એ વિગતની બેધ અને પ્રભાવ દ્વારા મૂળશોધ કરાવે ત્યાર પછી બાહ્યદષ્ટિએ મિત્રતા રાખે પણ એને આધીન ન થાય. સ્પર્શનની એગશક્તિને પ્રભાવ પિતા ઉપર ન થવા દે. આવા પ્રાણી ઉત્કૃષ્ટ ઉત્તમ કહેવાય છે.
જે કે શરીરના નિર્વાહ માટે અલ્પપ્રમાણમાં સ્પર્શનની અનુકૂળતા આચરે ખરા, પરંતુ એના તાબેદાર ન બને, આસક્તિના ગુલામકે વાસનાને વશીભૂત ન જ થાય, તેથી આ પુરૂષે સંસારમાં પણ સુખના ભોક્તા બને છે. .
Page #308
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી પ્રત્યેાધનરતિજી
૨૩૧
સારા આચાર વિચારના પ્રતાપે લેાકમાં પણ સૌને પ્રિય થઈ પડે છે. અવસર આવે પર ઉપકાર કરવામાં જરાય સકેચ રાખતા નથી. એ વખતે પેાતાથી બનતું બધુ જ કરી છૂટે છે. પેાતાના ઉપર કોઈ એ ઉપકાર કર્યાં હાય તા એને કદી પણુ વિસરતા નથી.
હું પૃથ્વીપતિ ! આ આત્માએ પેાતાની સત્બુદ્ધિના પ્રતાપે સુદેવ, સુગુરૂ, સુધર્મ કયા છે? સુતત્ત્વ કયું છે ? એ વિગેરેને સારીરીતે સમજનારા હૈાય છે. કૃતકૃત્ય આત્માએ આવા લક્ષણવંત મહાનુભાવાને ઉત્કૃષ્ટ પુરૂષ તરીકે જણાવે છે.
આ સાંભળી મનીષીને વિચાર થયા કે ગુરૂદેવે ઉત્કૃષ્ટ પ્રાણીના જે ગુણેા વર્ણવ્યા, તે ગુણેાના અનુભવ મને મારામાં પણ થતા જણાય છે.
મધ્યમ બુદ્ધિને પણ થયું, કે ગુરૂદેવે જે બેષ આપ્યા અને એમાં ઉત્કૃષ્ટ આત્મામાં ઘટી શકે એવા જે ગુણાનુ વર્ણન કર્યું છે, તે ગુણા મારા મેાટાભાઈ મનીષીમાં સાક્ષાત્ દેખાય છે.
મધ્યમ પ્રાણીનુ સ્વરૂપ :
ગુરૂભગવંતે કહ્યું. હે રાજન ! ઉત્કૃષ્ટ પુરૂષાના ગુણનુ વર્ણન કર્યું. હવે મધ્યમ પુરૂષાનું સ્વરૂપ જણાવું છું. તે શાંતિથી સાંભળેા.
Page #309
--------------------------------------------------------------------------
________________
૨૬ર
ઉપમિતિ કથા સારદ્વાર
જે મનુષ્ય સ્પર્શનની મિત્રતાના કારણે સ્પર્શ જન્ય વસ્તુઓમાં આસક્ત થાય છે. બાળ જેવા ભાઈઓના પ્રતાપે સ્પર્શમાં જ અતિસુખ માનતાં થાય છે. પિતાને પ્રત્યક્ષ અનુભવ પણ એવું જણાય છે. વળી કેટલાક એના પ્રશંસક મળે એટલે દઢ વિશ્વાસ જામે છે.
પરંતુ કેટલાક ડાહ્યા અને હિતૈષી મનુષ્ય સ્પર્શનથી ઉત્પન્ન થતાં પરિણામ જણવે અને દુઃખની પરંપરા વર્ણવી બતાવે ત્યારે વિચારમાં પડી જાય છે. એ એક પણ નિર્ણય ઉપર આવી શક્તા નથી. દુવિધામાં ગેથાં ખાતાં હોય છે.
નિર્ણય કરવા માટે “કાલક્ષેપ” ને મત ધરાવે છે. અવસરે જઈશું, પણ વર્તમાનમાં સુખાભિલાષી તેઓ સ્પર્શ નને અનુકૂળ ચાલે છે. તેઓ અત્યંત આસક્ત બની જતાં નથી. સર્વથા ગુલામ બની જતાં નથી.
જીવનમાં સાક્ષાત્ દુઃખને અનુભવ ન થાય, સ્પર્શનના કારણે થતાં કષ્ટો પિતાના માથે આવી ન પડે, ત્યાં સુધી તેઓ સાધુપુરુષના વચનને માનતા નથી. એ રીતે વર્તવા તૈયાર પણ હોતા નથી.
પિતાની જાતને કષ્ટો વેઠવા પડે અને લાગે કે સ્પર્શનથી સુખ પ્રાપ્ત થતું નથી પણ દુઃખ જ મળે છે. ત્યારે સાધુ પુરૂષના વચન ઉપર એમને પૂર્ણ શ્રદ્ધા બેસે છે.
Page #310
--------------------------------------------------------------------------
________________
=
આચાર્ય શ્રી પ્રધનરતિક
૬૩ વળી સુજ્ઞ વ્યક્તિ એમને અનેક દાખલા દલિત વિગેરેથી સમજાવે ત્યારે સુદેવ સુગુરૂ સુધર્મ વિગેરે તના રહસ્યને સમજી શકતા હોય છે. આપ મેળે ન સમજે, સહેજ માં પણ ન સમજે, તર્કથી સમજનારા હોય છે, આ જાતના પ્રાણીઓને જ્ઞાની ભગવંતે “મધ્યમ” તરીકે ગણાવ્યા છે. - આ વર્ણન સાંભળી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો ગુરૂભગવંતે જે મધ્યમકક્ષાના પ્રાણીનું સ્વરૂપ દર્શાવ્યું તે મને મારામાં જ દેખાય છે. મારા આચાર વિચારે એ જાતના છે. આ વાત સ્વાનુભવસિદ્ધ છે.
મનીષીએ વિચાર્યું કે પૂજ્ય મહાત્માશ્રીએ જે ગુણે બતાવ્યાં તે મારા વચલા ભાઈ મધ્યમની અંદર બહુ સ્પષ્ટ પણે દેખાય છે. મારો ભાઈ મધ્યમ ગુણવાળો છે. જઘન્ય પ્રાણુનું સ્વરૂપ -
આચાર્ય ભગવંતે કહ્યું- હે રાજન ! મધ્યમ પ્રાણીનું સ્વરૂપ તમને જણાવ્યું. હવે “ જઘન્ય-અધમ” પ્રાણીનું વર્ણન સાંભળે.
જે પ્રાણુઓ સ્પર્શન જેવાં મિત્રને મેળવી ખુશી થાય છે. સ્પર્શન વાસ્તવિક શત્રુ છે છતાં વફાદાર મિત્ર તરીકે માને છે. અધમ પુરૂષનું અંતઃકરણ મેહથી અન્ય બની ગયું હોય છે. સારાસાર વિચાર કરવાની શક્તિ એનામાં હતી - નથી. સ્પર્શન સાથે બહાલા મિત્રની જેમ વર્તન રાખે છે.
Page #311
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર આવા પ્રાણીઓને જઘન્ય કેટીને ગણવામાં આવે છે.
આ અધમ પુરૂષને કાર્યકાર્યને વિવેક હેતું નથી. વડિલેના વચને ઉપર આદર હેતે નથી. પિતાના દુકૃત્યથી કુળને લાંછન લાગશે એવી ભીતિ એમને અંતરમાં હતી નથી.
પાપકાર્ય આચરવામાં તત્પર હોય છે. આચારે અને વિચારોથી તદ્દન હીણ હોય છે. લેકસમુહની નિંદાને પાત્ર બનતાં હોય છે. સુદેવ સુગુરૂ અને સુધર્મના પૂરા વિરોધી હોય છે. અ હોય છે. હૃદયમાં અશુભવિચારે કડાઓની જેમ ખદબદતાં
મન પર વિરોધી હોય છે.
આ સ્વરૂપ સાંભળી મનીષી અને મધ્યમ બુદ્ધિએ વિચાર કર્યો કે ગુરૂભગવંતે કહેલાં લક્ષણે અમારા નાનાભાઈ બાળમાં પ્રત્યક્ષ દેખાય છે. ' હે ભૂપાલ! જઘન્ય પ્રાણીનું સ્વરૂપ તમને જણાવ્યું. આ કેટીને મનુષ્યની સંખ્યા જગતમાં ઘણી હોય છે. એ સંખ્યા ગણનાતીત છે. પણ મધ્યમ કક્ષાના પ્રાણુઓ જગતમાં ગણનામાં આવી શકે તેટલા હોય છે. ઉત્તમ પ્રાણીઓ એના કરતાં પણ ઘણું ઓછાં હોય છે. અને સ્પર્શનેન્દ્રિયને સર્વથા પરાજ્ય કરનારા ઘણું અલ્પસંખ્યક હોય છે.
પ્રાણુમાં ચાર પ્રકારના ભેદ શાથી? ૧. પશ્ચાનુપૂવી– છેલ્લેથી ગણવામાં આવે તે.
Page #312
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી પ્રબોધનરતિજી
શત્રુમર્દનરાજાએ પ્રશ્નના સમાધાનમાં આચાર્ય ભગવંતે - જે સ્વરૂપ જણાવ્યું તેને અક્ષરશઃ સ્વીકાર કર્યો. ત્યાર પછી મંત્રીશ્વર સુબુદ્ધિએ બે હાથ જોડી પ્રશ્ન કર્યો. ' હે ભગવંત! આપે જઘન્ય, મધ્યમ, ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતમ એમ ચાર જાતના પ્રાણીઓનું સ્વરૂપ પશ્ચાનુપૂવએ બતાવ્યું, તે એ સંબંધમાં મારે આપશ્રીને પૂછવાનું છે કે આ જાતના જુદા જુદા સ્વભાવના આત્માઓ સહજ કારણે હોય છે કે કેઈ નિમિત્તે કારણથી હેય છે? ચાર ભેદ થવાના કારણે શું?
હે મંત્રીશ! આ ભેદો વાસ્તવિક નથી. પણ કારણના લીધે આ ભેદ પડી જતા હોય છે. કારણ ફરતા ભેદોમાં પણ પરિવર્તન થતું રહે છે. | તમને પહેલાં ઉત્કૃષ્ટ અને ઉત્કૃષ્ટતમ પ્રાણીનું સ્વરૂપ જણાવેલ. એ બંનેમાં બહુ મેટો તફાવત હેતે નથી. માત્ર એક વાતમાં એ જુદા પડતા હોય છે. એક વાતમાં જુદા પડતા હોવાના કારણે જ ભેદ પડે છે.
ઉત્કૃષ્ટતમ પુરૂષ મનુષ્યભવ પામી, આત્મસ્વરૂપ સમજીને સ્પર્શનેન્દ્રિયને નાશ કરી, સર્વકર્મબંધનેને ફગાવી મેહો ગએલા હોય છે, તેથી તેઓ કૃતકૃત્ય કહેવાય છે.
ઉત્કૃષ્ટ પુરૂષે મનુષ્ય જન્મ પામી, ભવસ્વરૂપ સમજી સ્પર્શનેન્દ્રિયને નાશ કરવામાં ઉદ્યમશીલ હોય છે. કમપરંપરા
Page #313
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
૨૬૨
તાડતાં હાય છે. આ છે એ વચ્ચેના ભેદ.
માક્ષે ગયેલા ઉત્તમ પુરૂષોને માત તાત વિગેરે કઈ સંસારના બંધન હેાતા નથી. એ તે માત્ર આત્મરમણતામાં લીન હાય છે.
""
ખીજા ત્રણ પ્રકારના જીવા કની વિચિત્રતાથી સંસારમાં હાય છે. સંસારમાં એ ત્રણેના “ કર્મી વિલાસ ” નામને પિતા હાય છે.
કર્મના ભેદ ત્રણ જાતના હેાય છે. શુભ, અશુભ અને સામાન્ય. તેમાં શુભ ક પદ્ધતિ છે તે શુભસુંદરી છે. અશુભ ક પદ્ધતિ તે અકુશલમાલા છે અને જે સામાન્ય ક પદ્ધતિ છે તે સામાન્યરૂપા કહેવાય છે.
તેમાં મનીષી જેવા પુરૂષોના જન્મ શુભસુંદરી આપે છે. ખાળ જેવાઓના જન્મ અકુશળમાળા આપે છે અને મધ્યમબુદ્ધિ જેવા પ્રાણીઓના જન્મ સામાન્યરૂપા આપે છે.
મનીષી આ સાંભળી વિચારમાં પડયા. ગુરૂભગવંતે જે ત્રણ પ્રકારનાં પ્રાણીઓનું વર્ણન કર્યું. એ ગુણ્ણા અમારા ત્રણ ભાઈ એમાં ઘટે છે. પરંતુ માત પિતાના નામે પણ મળતાં જ આવ્યાં છે. આ વાર્તા અમને અંધ બેસતી આવે છે.
વળી ભવ્ય તુ જ ઉત્કૃષ્ટતમ પુરૂષ છે. એ પણ નિશ્ચય થઈ ગયા. સ્પર્શીને જણાવેલ કે ભવ્યજં તુને મા-બાપ વિગેરે કાઈ નથી. એ વાત પણ સત્ય નીકળી.
Page #314
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી પ્રોધનરતિજી
આચાર્ય ભગવ ંતે અમારૂં વર્ણન કર્યુ. એટલે અમે ત્રણ મધ્યમ અને અધમની કક્ષાના
મંત્રીશ્વરે પુનઃ પ્રશ્ન કર્યાં.
હે ભગવંત! આપે જે ચાર પ્રકારના પ્રાણીઓ દર્શાવ્યા, તે સદાકાળને માટે એજ સ્થિતિમાં રહેવાના કે એમાં પરાવન થઇ શકે? એક કક્ષાનાં પ્રાણી મીજી કક્ષામાં જઈ શકે કે નહિ ?
૨૩૭
અને અમારા માત તાતનું ભાઈએ જ અનુક્રમે ઉત્કૃષ્ટ છીએ. એ ચાક્કસ છે.
હું ભદ્રે ! જે સ્પર્શનને જિતી, કર્માંના નાશ કરી મુક્તિનગરીમાં જઈ વસ્યા છે, તેનું સ્વરૂપ શાશ્વતકાળ માટે એક સરખુ ધ્રુવ રહેવાનુ છે. એમાં કશે. ફેરફાર નહિ થાય. સદા આત્મિક આનમાં જ મસ્ત રહેવાના છે.
પરંતુ બીજા ત્રણ પ્રકારના પ્રાણીઓના સ્વરૂપમાં ફેરફારો થઈ શકે છે. કારણ કે તે ત્રણે પ્રકારના આત્માઓ કવિલાસ રાજાના સંપૂર્ણ પણે આધીન હાય છે. અને તે કવિલાસ રાજા બહુ જ સ્વતંત્ર મગજ ધરાવતા હેાવાથી પેાતાની ઈચ્છા પ્રમાણે પ્રાણીઓના સ્વરૂપમાં ફેરફારા કર્યાં કરે છે.
મનીષીને થયુ કે આ વાત પણ ખરેખર છે- અમારા પિતા કવિલાસ ઘણા જ વિષમસ્વભાવના છે. એમના સ્વભાવનું કોઈ એક નિશ્ચિત બ ંધારણુ નથી.
Page #315
--------------------------------------------------------------------------
________________
૨૬૮
ઉપમિતિ કથા સારદ્વાર
પિતાજીએ જ એકવાર જણાવ્યું હતું કે હું જ્યારે જેના પ્રતિ પ્રતિકૂળ બનું છું ત્યારે બાળનું જે બન્યું તેવું એમનું બને છે. જે પિતા પિતાના પુત્ર બાળને પણ નારક જેવી યાતનાઓ આપે તે એમને બીજા પ્રાણીઓ ઉપર પ્રેમ છે એમ કેમ માની શકાય? બીજાનું હિત કરે એ કેમ સંભવે ? ઉત્કૃષ્ટતમ વર્ગની પ્રાપ્તિને ઉપાય
અતિવિશુદ્ધ આશયવાળા સુબુદ્ધિએ ફરી પ્રશ્ન કર્યો. હે ભગવંત! કોના પ્રભાવથી મનુષ્ય ઉત્કૃષ્ટતમ વર્ગના બની શકે ?
આચાર્ય ભગવંતે જણાવ્યું, હે સુબુદ્ધિ! બીજા કેઈન પ્રભાવથી ઉત્કૃષ્ટતમ વર્ગને મેળવી ન શકાય. તે શક્તિને મેળવવાને ઉપાય શ્રી તીર્થંકર પરમાત્માએ ફરમાવેલી દીક્ષા છે. દીક્ષા જે ભાવપૂર્વક પાળવામાં આવે તે એ શક્તિ સહેલાઈથી મળી શકે. - મનીષીએ વિચાર કર્યો કે ઉત્કૃષ્ટતમ દશા પામવા માટે દીક્ષા અગત્યનું કારણ છે. તે મારે પણ ગુરૂદેવશ્રીના ચરણે દીક્ષા ગ્રહણ કરી, એની ભાવપૂર્વક આરાધના કરવી જોઈએ. આ પ્રમાણે મનીષીના મનમાં મંગળ મનેર થયા
મંત્રીશ્વરે કહ્યું, હે ગુરુદેવ! આપશ્રીએ દેશનાના પ્રારંભમાં ગૃહસ્થ ધર્મ પણ બતાવેલે અને એ ધર્મની અમે
Page #316
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી પ્રબોધનરતિજી પણ આરાધના કરીએ છીએ તે એ ગૃહસ્થ ધર્મની આરાધના દ્વારા ઉત્કૃષ્ટતમ વર્ગને મેળવવાની શક્તિ પેદા થાય કે ન થાય?
મંત્રીશ! ગૃહસ્થધર્મ પરંપરાએ કારણ છે પણ સાક્ષાત્ કારણ તે પરમ પવિત્ર દીક્ષા છે. ઉત્કૃષ્ટતમ વર્ગની પ્રાપ્તિ માટેની શક્તિ દીક્ષાથી ઘણું જ અલ્પ સમયમાં મેળવી શકાય છે.
આ વાત સાંભળી મધ્યમબુદ્ધિએ વિચાર કર્યો કે હું હાલમાં સંસાર તજી દીક્ષા લઈ લઉં એવું બળ મારામાં નથી. પરંતુ પરંપરાએ ઉત્કૃષ્ટતમ પદની પ્રાપ્તિ કરાવે એવા ગૃહસ્થ ધર્મનું શુદ્ધ રીતે પાલન કરવું મારા માટે યેગ્ય
જણાય છે.
બાળનું અત્યંત અધમ વર્તન
બીજી તરફ બાળ ઉપદેશના સમયમાં જ અકુશલમાળા અને સ્પર્શનની પરાધીનતાના કારણે મદનકંદલી મહારાણીના સામેજ વારંવાર જોયા કરતે. ઉપદેશને એક અક્ષર પણ એના અંતઃકરણમાં ઉતર્યો ન હતો. - મદનકંદલી મહારાણીની પ્રાપ્તિના જુદા જુદા ઉપાયની વિચારણાઓના તરંગોથી એનું મન અત્યંત આકુળવ્યાકુળ હતું. રાણીનું રૂપ અને અગાધ આસક્તિના કારણે બાળને
હું કયાં છું? અહીં કણ કણ છે?” એ વિગેરે વાતનું પણું ધ્યાન ના રહ્યું. એની આંખમાં માત્ર મદનકંદલી જ
Page #317
--------------------------------------------------------------------------
________________
રહo
ઉપમિતિ કથા સદ્ધાર તરવરતી હતી. ગમે તે ભેગે મદનકંદલીના શરીરને ભેગસ્પર્શ કરવો જ જોઈએ, એ વિચારમાં ખૂબ ઊંડો ઉતરી ગયે. પરિણામે એ મગજને કાબુ ગુમાવી બેઠે. જ્ઞાનતંતુઓ શૂન્ય બની ગયા. વિમનસ્ક થઈ ગયે.
શરીરમાં કઈ ભૂત પિશાચે પ્રવેશ કર્યો હોય તેમ ઊભું થાય છે. એ દુબુદ્ધિને પિતાના વડિલ ભાઈઓ પડખે બેઠાં છે, મહારાણીની પાસે જ મહારાજા બેઠેલાં જ છે, આચાર્ય ભગવંત ઉપદેશ આપી રહ્યાં છે, અનેક શ્રોતાઓની વિદ્યમાનતા છે, તે કશું ખ્યાલમાં ન રહ્યું અને મહારાણી મદનકંદલી તરફ દોટ મૂકી.
અકાળે શ્રોતાગણમાં હાહારવ થવા લાગે. “અરે! આ નરાધમ શું છે? અરે! આ દુષ્ટ પાપી કોણ છે?” વિગેરે અવાજે થયા, તેથી રાજાએ તરફ નજર ફેરવી કોલાહલ થવાનું કારણ શું છે? એ તપાસવા લાગ્યા, ત્યાં બાળ એમની નજરમાં આવી ગયે.
બાળના નેત્રના વિકારે અને શરીરના આકારથી રાજાને એના દુષ્ટ આશયને તરત જ ખ્યાલ આવી ગયે. અને રાજાનાં નેત્રે ક્રોધથી અંગારા જેવા લાલઘુમ બની ગયાં, મુખ વિકરાળ બની ગયું. જેથી હુંકારે અને ગર્જના કરી. - રાજાની હંકાર–ગર્જના સાંભળતાં જ બાળને
Page #318
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી પ્રબોધનરતિજ
૨૭૧
કામવર તરત ઉતરી ગયે. ઢીલું ઢચ બની ગયે. પિતાને સાધારણ ચેતના આવી અને અવળે મેં ભાગવા મંચે. શરીરની નબળાઈને કારણે અને રાજાની ગર્જનાથી ઉત્પન્ન થએલી ભીતિના કારણે શરીર પડુંપડું થઈ રહ્યું હતું. આગળ સહેજ વચ્ચે ત્યાં ધબ દઈ ભેંય ઉપર ઢળી પડયો.
આ વખતે સ્પર્શન બાળના શરીરમાંથી બહાર નિકળી આચાર્ય મહરાજાની ક્ષેત્રમર્યાદા બહાર જઈ અવળું મુખ કરી બાળની રાહ જોતે ઊભું રહ્યો.
મનીષી અને મધ્યમબુદ્ધિને બાળના આ જાતના અતિઅધમ વર્તનને જોઈ ખૂબ લજ્જા આવી. “ સજ્જન પુરુષો તે પારકા અધમ કૃત્યને જેઈને પણ લજા પામતા હોય છે. ” બાવળના અધમ વર્તન ઉપર પ્રશ્નઃ
આવા નિર્માલ્ય અને રંક પર શું કેપ કરે ? એ વિચાર કરી રાજા શાંત થઈ ગયે અને આચાર્ય ભગવંત પ્રતિ પ્રશ્ન કર્યો.
હે ભગવન્! આ પામરનું વર્તન કેવું ? ખરેખર કઈને કહીએ તે માને પણ નહિ. બેલતાં લજા આવે. અત્યંત વિચિત્ર આચરણ છે. અત્યંત હિચકારૂં હલકટ અને હિણપત ભર્યું અનાયચરણ ગણાય.
Page #319
--------------------------------------------------------------------------
________________
ઉપસ્મિકથા સારોદ્વાર
આ પામરે થાડા દિવસ અગાઉ રાત્રે મારા મહેલના શયન ખંડમાં તરખટ મચાવેલું અને મેં અતિક્રર સજા પણ કરેલી. આપ અતિશય નિળ જ્ઞાનવાળાં છે. આ આચરણ અને પૂ આચરણ જાણા છે. આપનાથી કોઈ વસ્તુ અજાણ ન હાય.
૨૭૨
થાડા દિવસ અગાઉ જે અધમ વર્તન કર્યું હતું તે તે દુષ્ટ પુરૂષામાં સંભવી શકે પરંતુ વમાનમાં આપની સાન્નિધ્યમાં જે વન આચરી અતાવ્યું, તે પ્રત્યક્ષ હાવા છતાં ન માની શકાય તેવું છે. આ જાતના અધમ વનના વિચાર પણ કેમ આવતા હશે ?
કારણ કે રાગાદિ ઘાર અંધકારના નાશ માટે આપશ્રી સૂર્ય જેવા તેજસ્વી છે. આપની વિદ્યમાનતામાં રાગાઢિ દાષા સંભવી ન શકે. છતાં આપની જ સંનિધિમાં અતિતુચ્છ પુરૂષોને આવા અતિધૃણાસ્પદ અધ્યવસાય કેમ આવી શકે ?
આચાર્ય ભગવંતે જણાવ્યું, હે રાજન્ ! આ વિષયમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. આ પામર ખાળને જરા પણ દોષ નથી. પરંતુ થેાડા સમય પહેલાં જ આ સભા સમક્ષ એના શરીરમાંથી બહાર નિકળી આ સભાની મર્યાદા બહાર જઈને જે દૂર બેઠો છે તેના આ બધા દોષ છે.
હે ભૂપતિ ! વ્યાખ્યાનમાં અગાઉ જણાવ્યુ હતુ કે
Page #320
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી પ્રબોધનતિજી
૨૯૩
સ્પર્શનેંદ્રિયને જિતવી એ અત્યંત દુષ્કર છે. તે જ સ્પર્શનેન્દ્રિય પુરૂષનું રૂપ લઈ સ્પર્શન નામ ધરાવી બાળના શરીરમાંથી નિકળી સભા બહાર બેડે છે.
આ વિશ્વમાં એવું એક પણ પાપ નથી કે જે સ્પર્શનને આધીન થયેલ આત્મા ન આચરતો હોય. નાના મોટા તમામ દુષ્ક સ્પર્શનાધીન થએલા આત્માઓ કરી શકે. આ બાળની અકુશળમાળા માતા છે તે આના શરીરમાં પ્રવેશ કરીને રહેલી છે. તેથી આ મહાશત્રુ એવા સ્પર્શનને મિત્ર સ્વરૂપે માને છે.
વળી પ્રાણીના કર્મ બે જાતના હોય છે. એક સેપક્રમ કર્મ અને બીજા નિરૂપકમ કર્મ. આ કર્મોના બે પ્રકાર સર્વજ્ઞ શ્રી તીર્થંકર પરમાત્માએ બતાવેલાં છે.
એ બે પ્રકારમાં સેપક્રમ કર્મ સાધુ ભગવંતના સંયોગથી આત્માના શુદ્ધ અધ્યવસાયથી કે તપશ્ચર્યા વિગેરે નિમિત્તને પામી ક્ષય, ઉપશમ કે પશમપણાને પામી શકે છે.
પરન્તુ નિરૂપકમ કર્મ જ્યાં વૈરભાવ ધરતા પ્રાણીઓના વૈરભાવનું શમન થઈ જતું હોય એવા તીર્થંકર પરમાત્માની વિદ્યમાનતામાં પણ ક્ષય, ઉપશમ કે ક્ષપશમને પામતા નથી. અંધપુરૂષના અંધકારપડલને શું સૂર્ય દૂર કરી શકે? ના.
બાળ અધમકેટને આત્મા છે. અકુશળમાળાએ એના શરીરમાં પ્રવેશ કર્યો છે. સાથે સ્પર્શન પણ મોટે ભાગે રહેતા
૧૮
Page #321
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર હોય છે. એના કર્મો પણ નિરૂપક્રમ છે, આવી પરિસ્થિતિમાં એ અત્યંત અધમ આચરણ કરે એમાં શું આશ્ચર્ય ગણાય?
મંત્રીશ્વર સુબુદ્ધિએ જણાવ્યું, હે ભગવંત ! આપ જે ફરમાવે છે, તે બરાબર તેમજ છે. પરંતુ હવે અમારા રાજા આપશ્રીના ઉત્તમ પ્રભાવથી ઉત્તમ તત્ત્વજ્ઞાનના જ્ઞાતા બનશે. આપની સમજાવવાની અપૂર્વ શલિથી એમને પણ તત્વજ્ઞાન જાણવાની રૂચિ થઈ છે.
ગ્ય સમયે યેગ્ય વાત કહેનારા મંત્રીશ્વરની રાજાએ સ્વમુખે પ્રશંસા કરી અને બાળની ભવિષ્યમાં શી દશા થશે એ પ્રશ્ન આચાર્ય ભગવંતને કર્યો. બાળની ભવિષ્યમાં થનારી હાલત
ગુરુભગવંતે કહ્યું, હે પૃથ્વીપતિ ! આ બાળના હૃદયમાં તમારે ભય ઘણો લાગી ગયા છે. એથી આ સ્થાને એ કાંઈ પણ કુકર્મ કરી શકે તેમ નથી. હાલમાં નિશ્ચષ્ટ જડ જે બની ગયું છે પણ તમારા ગયા પછી એને ચેતના પ્રાપ્ત થશે અને પેલે સ્પર્શન કરી અને શરીરમાં પ્રવેશ
કરશે.
૧ સપક્રમ – સાનુકુળ નિમિત્તા પ્રાપ્ત કરી ઉદયમાં નહિ આવેલા કર્મોને કરણદ્વારા ઉદયમાં લાવીને ભેગવી તે કર્મોના નાશ કરી લેવામાં આવે.
૨ નિરૂપક્રમ – નિમિત્ત મળવા છતાં, જે કર્મો નાશ ન પામે. અવશ્ય ભોગવવા પડતા કર્મો.
Page #322
--------------------------------------------------------------------------
________________
આચાર્ય શ્રી પ્રમાધનરતિજી
૨૭૫
તમારી ભીતિના કારણે આ ગામમાં રહેવા એ અસમથ બનશે એટલે બિચારા નગર તજી જગલામાં ભટકતા ભટકત્તા કાલાક સન્નિવેશ” જશે.
ત્યાંથી આગળ કમ પૂરક આમે પહેાંચશે. એ ગામની માજીમાં એક સરોવરના કિનારે એ જશે. શ્રમ ક્ષુધા અને તૃષાથી એ ત્યાં આરામ કરશે. ત્યાર ખાદ તળાવમાં સ્નાન કરવા ડુબકી મારશે.
એ વખતે બીજી બાજુથી કોઈ ચંડાલ યુગલ આ સરવરના કિનારે આવશે. ચંડાલ સરાવરના કિનારે રહેલા વૃક્ષા ઉપર બેઠેલાં પંખીયેાના શિકારે જશે.
ચંડાલપત્ની ચારે બાજુ નજર કરશે. એણીના જોવામાં કાઈ નહિ આવતાં એકાંત માની સરેાવરમાં સ્નાન કરવા ડુબકી લગાવશે. ત્યાર પછી કિનારે રહેલા ખાળ નજરમાં આવશે એટલે ચંડાલણી અનુમાન કરશે કે આ સ્પૃસ્યવા પુરૂષ છે. એ મને તળાવમાં સ્નાન કરતી જોઈ અપરાધ અઠ્ઠલ માર મારશે. મારના ભયથી પેતે તળાવમાં ગેાથું મારી કમળપત્રાના ઝુમખાની આથે સંતાઈ જશે.
બાળ પણ એજ વખતે સ્નાન કરવા સરોવરમાં જશે. અનાયાસ એજ દિશામાં જશે અને ચંડાલણીના શરીરના સ્પર્શ થઈ જશે. સ્પર્શ થતાની સાથે કામાતુર બની ભાગ માટે તળાવમાં જ એને પકડશે. એ વખતે ચ'ડાલણી કહેશે કે હું ચંડાલણી છું મને ન અડો, તે પણ અતિઆસક્ત
Page #323
--------------------------------------------------------------------------
________________
ઉમિતિ કથા સરાદ્ધાર
૨૭૬
અનેલે! માળ બલાત્કારે ચંડાલણીને ભેટી પડશે.
અલાત્કાર કરવાના કારણે ભયભીત બનેલી ચંડાલણી હાહારવ કરી ઝૂમરાણ મચાવી મૂકશે. મૂમરાણ સાંભળી, શું થયું? શુ થયું ? ખેલતા એના પતિ દોડીને ત્યાં આવી પહેાંચશે. ખાળને પેાતાની પત્ની ઉપર અલાત્કાર કરતા જોઈ ચંડાલના કાપ ભભુકી ઉઠશે.
કાપે ભરાએલા ચંડાલ ધનુષ ઉપર માણુ ચડાવી કાન સુધી ખેંચશે. આ જોઈ ખાળ ભયભ્રાંત મની થરથર ધ્રુજવા લાગશે, તેમ છતાં ચંડાલ હરણને માણુ મારે તેમ ખાળને ખાણુ મારશે. માથી વિધાએલા ખાળ ભૂરી હાલતે મરી ધાર નરકગતિમાં જશે. ત્યારબાદ અનંતકાળ આ સંસાર સાગરમાં પરિભ્રમણ કરશે.
Page #324
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ આઠમુ
મનીષી કુમાર વિગેરેનું અભિનિષ્કમણુ
જયસ્થળ નગરના મહારાજા શ્રી પદ્મ અને પટ્ટરાણી શ્રી નોંદાદેવીના પુત્ર કુમાર શ્રી નદિવનના હૃદયના ભાવે જાણવા વિદુર આ વાતા રાજકુમારને સંભળાવી રહ્યો છે. વાર્તા આગળ ચલાવતાં કહે છે કે
હે નદિવČન ! શત્રુમન રાજા આચાર્ય ભગવંત પ્રમાધનરતિને પ્રશ્ન કરે છે.
ભગવંત ! અકુશળમાળા અને સ્પન ઘણાં જ ભયંકર વ્યક્તિયે જણાય છે. કારણ કે એ બંનેના આધીન થએલા ખાળે આવા દારૂણ અને હૃદયને કંપાવી મૂકે તેવા ફળે. ભાગળ્યાં, તેમજ ભવિષ્યમાં પણ ભાગવશે.
મંત્રીશ્વરે પ્રશ્ન કર્યાં–હે ગુરૂદેવ ! અકુશળમાળા અને સ્પન માત્ર ખાળને જ હેરાન કરે છે કે ખીજા પ્રાણીઓ ઉપર પણ પેાતાના પ્રભાવ દેખાડી શકે છે?
Page #325
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર
આચાર્ય ભગવંતે સમાધાન કરતાં જણાવ્યું. મંત્રીશ્વર ! એ ખંનેનુ જોર સંસારમાં વસનારા પ્રત્યેક પ્રાણી ઉપર ચાલે છે. પરંતુ ખાળ ઉપર હાલમાં એમનુ જોર વધારે પ્રમાણમાં ચાલી રહ્યું છે. એટલે એ પ્રત્યક્ષ પાપા જોઈ શકાય છે. આ બે સમ યાગી પુરૂષ જેવા છે.
૨૦૮
સ્થાન વિશેષથી એ પ્રગટ થાય. જો પેાતાને અનુકૂળતા જણાય તેા પાઠ ભજવી બતાવે અને સ્થાન પ્રતિકૂળ લાગે તે અદૃશ્ય પણ થઈ જાય. આ જાતની ચમત્કારી શક્તિ યાગીચામાં હાય છે અને એ શક્તિ દ્વારા પ્રગટ થવું, અદૃશ્ય થવુ એમને સરળતા ભર્યું અને છે.
રાજા–હે ભગવન્ ! શું અમારા ઉપર પણ પ્રભાવ દેખાડી શકે ?
આચાર્ય શ્રી–મેશક ! તમારા ઉપર પણ પેાતાના પ્રભાવ દેખાડે.
અકુશળમાળા અને સ્પાઈનને દેહાંત દંડ
રાજાએ મંત્રીશ્વરને કહ્યુ', હું મંત્રી ! આચાર્ય ભગવંતે ક્રમાવ્યું કે અકુશળમાળા અને સ્પન એ બાળની સાથે જવાના છે. તુ એમને મારી આજ્ઞા સંભળાવી દે. અમારા રાજ્યમાં ફ્રી પ્રવેશ કરવા નહિ. જો પ્રવેશ કર્યાં તેા દેહાંતદંડની સજા કરવામાં આવશે. મારૂ નામ શત્રુમન છે, તે તમારૂં મન કરી મારા નામને સાક કરીશ. રાજ્યની સરહદમાં પ્રવેશ કરતાં જોઈ લીધા તેા લે।હયંત્રમાં પીલીને
Page #326
--------------------------------------------------------------------------
________________
મનીષી કુમાર વગેરેનું આભનિષ્ક્રમણ
૧૯૯
,,
તમારા નાશ કરીશુ. તમારા નાશ વખતે અમે દયા દાખવશુ નહિ. જો કે ગુરૂ ભગવંતની સમક્ષ આવી આજ્ઞા કુમાવી ઉચિત ન ગણાય છતાં “ દુષ્ટના દંડ આ એક રાજ્યના ધમ છે. રાજાએ આ ધર્મનુ પાલન કરવું જોઈ એ. તેથી મારી ક્રૂજ થઈ પડે છે અને એથી જ આ આદેશ આપુ છું.
મંત્રીશ્વર આ આજ્ઞા સાંભળી વિચારમાં પડી ગયાં. અરે ! અકુશળમાળા અને સ્પન ઉપરના આવેશથી ઘણી તીવ્ર આજ્ઞા ક્રમાવી દીધી. “ હિંસાના કાર્યમાં મારી સલાહ કે મારે અભિપ્રાય ન લેવા આ વચન મને આપેલું તે પણ હાલમાં રાજાશ્રી વિસરી ગયા છે.
ખેર ! ગુરૂદેવ રાજાજીના પ્રતિખાધના ઉપાય શેાધી કાઢશે. મારે તેા આજ્ઞા વધાવી લેવી ઉચિત છે. આ પ્રમાણે વિચાર કરી રાજાશ્રીને કહ્યું “ જેવી આપની આજ્ઞા ” એમ
કહી ઉભા થવા તૈયાર થાય છે.
એટલામાં આચાર્ય શ્રી રાજાને જણાવે છે, હે રાજન! આ જાતની આજ્ઞા કરવાથી શત્રુઓને વિનાશ કરી શકાશે નહિ. અકુશળમાળા અને સ્પન અ ંતરંગ પ્રદેશના વસનારા છે, એમના ઉપર લેાયંત્ર કે તમારા યુદ્ધના માહ્ય સાધના માલી શકશે નહિ. એમને નાશ કરી શકાશે નહિ.
પનના નાના ઉપાય
શત્રુમન- હે ગુરૂદેવ ! આ એના વિનાશના શે ઉપાય છે?
Page #327
--------------------------------------------------------------------------
________________
૨૮૦
ઉપમિતિ કથા સારદ્વાર
આચાર્યશ્રી– અંતરંગ પ્રદેશમાં એક યંત્ર આવેલું છે. એ યંત્રનું નામ “ અપ્રમાદ” રાખવામાં આવ્યું છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ યંત્રના ઉપકરણે–સાધને છે. આ સાધનથી યંત્રની મજબુતાઈ ઘણું વધી છે.
આ યંત્ર અંતરંગ શત્રુઓના નાશ માટે સાક્ષાત્ યમરાજ જેવું વિકરાળ છે. મહાસત્વશીલ આત્માઓ જ આ યંત્રને ચલાવી શકે છે. નબળા માનવીઓનું આ યંત્ર ચલાવવાનું કામ જ નથી. આ યંત્ર અકુશળમાળા અને સ્પર્શનને નાશ સહેલાઈથી કરી શકે છે. ' હે રાજનતમારે અકુશળમાળા અને સ્પર્શનના નાશ કરવાની પૂર્ણ ઈચ્છા હોય તે “ વીર્ય યદિ ” નું આલંબન લઈ તમે પોતે જ એ યંત્રને ચાલુ કરે તેથી એ શત્રુઓને નાશ થશે. મનીષીના દીક્ષા લેવાના ભાવમાં વધારે
મનીષીને હૃદય પ્રદેશમાં કર્મસમુહ રૂપ વૃક્ષેને બાળી નાખવામાં સમર્થ ચારિત્રની વિચારધારા રૂપ અગ્નિ આચાર્ય શ્રીને મંજુલવાણું રૂપ પવન દ્વારા અધિક પ્રમાણમાં વધી ગયે. ચારિત્રને આવરણ કરનારા કર્મો બળીને ભસ્મીભૂત થવા લાગ્યાં.
મનીષીને એક વાતની શંકા થતાં ગુરૂદેવને પૂછયું. ૧ વીર્યચષ્ટિ-પિતાના આત્માના પુરુષાર્થ રૂપ દંડ
Page #328
--------------------------------------------------------------------------
________________
મનીષકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
હે ગુરૂદેવ ! આપશ્રીએ પહેલાં ભાગવતી દીક્ષાનું વર્ણન કરેલું અને એમાં જણાવેલું કે ભાગવતી દીક્ષા દ્વારા વીલ્લાસ વધે છે અને એ દ્વારા સ્પર્શનને નાશ થાય છે. પરંતુ હાલમાં આપશ્રીએ “અપ્રમાદ ” યંત્રનું વર્ણન કર્યું અને એ દ્વારા અંતરંગ શત્રુઓનું ઉન્મેલન કરી શકાય છે, એમ જણાવ્યું તે ભાગવતી દીક્ષા અને અપ્રમાદયંત્ર આ બેમાં કાંઈ અંતર છે ? એ બેમાં શું ભિન્નતા છે?
આચાર્ય શ્રી- શબ્દમાત્રને ફરક છે. કાર્ય બંનેના એક છે. - મનીષી– હે ભગવન ! “ મારા ઉપર કૃપા કરે” આપશ્રીને મારામાં જે યેગ્યતા જણાતી હોય તે સંસારરૂપ વિષધરના કાળવિષ ઝેરના નાશ માટે અત્યંત સમર્થ જાંગુલી મંત્ર સમાન ભાગવતી દીક્ષા મને આપે.
આચાર્યશ્રી– ભદ્ર! તારામાં સારી ગ્યતા છે. અમે તને આનંદપૂર્વક દીક્ષા આપીશું. ઢીલ કરવી ઉચિત નથી. - શત્રમર્દન–ડે વિભે ! મહાસત્વશીલ આ મહાનુભાવ કોણ છે ? મેં અનેક મહાયુદ્ધો ખેડયાં, અનેક સાહસ કર્યા, ઘણુ પરાક્રમ દેખાડી યશકીતિ ફેલાવી, છતાં ભાગવતી દીક્ષા કે અપ્રમાદ યંત્ર વહન કરવા હું તૈયાર થઈ શક્ય નહિ, ત્યારે આ ભાગ્યવાન અલ્પસમયમાં અપ્રમાદ– યંત્ર વહન કરવા ઉદ્યમશીલ થઈ ગયા. એ મહાપુરૂષ કેણ છે?
Page #329
--------------------------------------------------------------------------
________________
ઉપિતિ કથા સારાદ્વાર
આચાર્ય શ્રી—હૈ પૃથ્વીપતિ ! તમારા આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના અધિપતિ “કમ વિલાસ” નામના મોટા રાજા છે. તેમના પટ્ટરાણી શુભસુંદરી દેવી છે અને ગુણુરૂપ રત્ના માટે રેહણા ચળ પર્યંત જેવા એમના આ મનીષી કુમાર નામના પુત્ર છે.
૨૮૨
તે રાજાને બીજી અકુશળમાળા રાણી છે. તેના પુત્ર આ અધમકોટીના ખાળ છે. ત્રીજી રાણી સામાન્યરૂપા છે, તેના પુત્ર મધ્યમમુદ્ધિ છે. તે મધ્યમમુદ્ધિ મનીષીકુમારની બાજુમાં જ બેઠો છે.
આ વાત સાંભળી રાજાને ભારે આશ્ચર્ય થયું. આ નગરના રાજા હુ` કે કવિલાસ ? એટલે ગુરૂદેવને પ્રશ્ન કર્યાં. હે ગુરૂદેવ ! આ નગરના રાજા તે હું છું, આપે કવિલાસને રાજા તરીકે જણાવ્યેા. આ વાત કઈ રીતે સંભવે ? અંતર્ગ રાજ્ય
આચાર્ય શ્રી—હે રાજન્ ! આ ક્ષિતિપ્રતિષ્ઠિત નગરના રાજા કવિલાસ છે. ભયભીત અનેલા જગતના તમામ આત્માએ એની આજ્ઞાનુ પાલન કરે છે. એમની આજ્ઞાથી વિપરીત વવા કોઈ હિંમત કરતું નથી. તમારૂ રાજ્ય લઈ બીજાને આપવું હાય તેા એ એને મન એક સાધારણ રમત છે. પેાતાના પરાક્રમ દ્વારા જ એણે જગત ઉપર પ્રભુત્ત્વ મેળવેલુ છે. વાસ્તવિક રાજા એજ છે.
શત્રુમ નઃ— હું ભંતે ! જો આપ કહેા તેમજ હાય તે તે રાજા આ નગરમાં કેમ દેખાતા નથી ?
Page #330
--------------------------------------------------------------------------
________________
મનીષીકુમાર્ વગેરેનું અભિનિષ્ક્રમણ
૨૮૩
આચાર્ય શ્રી~ હું નરપતિ ! વિલાસ રાજા એ અંતરંગ પ્રદેશાના સ્વામી છે. અંતરગ પ્રદેશના રહેવાસીએ તમારા જેવા ચ ચક્ષુએ ધારણ કરનારની નજરમાં આવી શકતાં નથી. એ અદૃશ્ય હાય છે. એ લોકો ગુપ્ત રીતે પેાતાનુ ધાયું કામ કરનારા હોય છે.
પરન્તુ બુદ્ધિશાળી અને ધીરજધર આત્માએ પાતાના જ્ઞાનરૂપ નયના દ્વારા એ લેાકાનું સ્વરૂપ અને હિલચાલ જોઈ શકે છે. તમારા જેવાનુ હાલમાં એ કામ નથી.
મ સમજનાર મંત્રીશ્વરે રાજાને જણાવ્યું, હે રાજન્ ! પૂજ્ય આચાર્ય ભગવંતે કવિલાસ રાજાનું જે વર્ણન કર્યુ” તે રાજાને મેં મરેાબર ઓળખી લીધે છે. પૂ. આચાય ભગવંતે જે આપને સમજાવ્યું છે તે હું આપને પછી ખરાબર સમજાવીશ.
શત્રુમન રાજા અને મધ્યમમુધ્ધિએ કરેલે ગૃહસ્થ ધર્મોના સ્વીકાર
અવસર જોઈ મતિનિધાન મધ્યમમુદ્ધિએ નમ્રતાથી મસ્તક ઝુકાવીને આચાર્ય ભગવંતને નમસ્કાર કરી વિનંતિ કરી.
હે ભદ્રંત ! આપશ્રીએ ભવપરપરાને ઘટાડનાર ગૃહસ્થ ધનું સ્વરૂપ સમજાવ્યું, તે ધમ માટે મારામાં ચૈાન્યતા જણાતી હૈાય તેા કૃપા કરી એ ધમ મને આપે.
આચાર્ય શ્રી—જે આત્માએ દીક્ષાલેવા માટે સમથ ન
Page #331
--------------------------------------------------------------------------
________________
૧૮૪
ઉમિતિ કથા સારાદ્ધાર
હાય એવા તમારા જેવા મહાનુભાવાએ ગૃહસ્થ ધર્મના સ્વીકાર કરવા એ ઘણું જ ઉત્તમ છે.
શત્રુમન – વિશે ! કૃપા કરી ગૃહસ્થ ધનુ' સ્વરૂપ અમને જણાવા
આચાર્યશ્રી—સમ્યકત્વ સ્વીકારવા પૂર્વક સ્થૂલ પ્રાણાતિપાત વિગેરે પાંચ અણુવ્રતા, દિગ્પરિમાણુ વિગેરે ત્રણ ગુણવ્રતા અને સામાયિક વિંગેરે ચાર શિક્ષા તા એ માર વ્રતાના ભાવપૂર્વક સ્વીકાર અને એનુ પરિપાલન તે ગૃહસ્થધમ છે.
ગૃહસ્થધર્મના સ્વીકાર કરવાની અભિલાષાથી રાજાએ આચાર્ય ભગવંતને વિન`તિ કરી, હૈ પૂજ્ય ! મને પણ આપ ગૃહસ્થ ધર્મ આપેા.
એ વખતે આચાર્ય ભગવંતે સુચાગ્ય એવા રાજા અને મધ્યમબુદ્ધિને ક રૂપ ઠંડીથી ઉત્પન્ન થએલી જડતાના નાશ કરવા જાજવલ્યમાન અગ્નિ સમાન ગૃહસ્થધમ આપ્યા.
ત્યાર પછી આચાર્ય ભગવંત મનીષીને દીક્ષા આપવા માટે તત્પર થયા એટલે શત્રુમન રાજાએ ભક્તિ પૂર્ણાંક વિન ંતિ કરી કે, હે સ્વામિન્! ભાગ્યવાન્ મનીષીએ ભાવથી દીક્ષા ગ્રતુણુ કરેલી જ છે, પણ આપની આજ્ઞા હોય તે અમે અમારા મનના સંતોષ અને મનીષીકુમારની અનુમેાદના ખાતર યથાયાગ્ય ઉત્સવ ઉજવીએ
એ વેળા આચાર્ય ભગવંત મૌન રહ્યા, તેથી મત્રીશ્વરે
Page #332
--------------------------------------------------------------------------
________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૨૮૫ રાજાશ્રીને જણાવ્યું કે, હે રાજન ! દ્રવ્ય પૂજાના વિષયમાં સાધુભગવંતને પૂછાય નહિ
જો કે સાધુભગવંતે દ્રવ્યપૂજાને ઉપદેશ આપે છે પરતુ જ્યારે કરવાને વખત આવે ત્યારે આદેશ આપતા નથી. ઉપદેશ આપવાનું કાર્ય એમનું છે પણ આદેશ આપવાનું કાર્ય એમનું હેતું નથી.
આપણે ભાવપૂર્વક દ્રવ્ય પૂજા કરીએ તે સાધુ ભગવંતે એ પૂજાની અનુમોદના દ્વારા લાભ લે, પણ દ્રવ્યપૂજા કરવી કે બીજાને આદેશ આપે, એવા કાર્યથી દૂર રહે છે.
આપણે આ કાર્ય માટે મનીષી કુમારને વિનતિ કરીએ અને આપણી વિનંતિથી મહોત્સવ કરીએ ત્યાં સુધી મનીષી કુમાર આપણે ત્યાં રહે.
રાજાએ એ વાત માન્ય કરી.
શત્રુમર્દન રાજા અને સુબુદ્ધિ મંત્રીએ મનીષી કુમારને મહત્સવ સુધી સ્થિરતા કરવા વિનંતિ કરી અને બીજાઓની પ્રાર્થના ભંગ કરવા અસમર્થ અને કરૂણાશીલ મનીષીએ એ વિનંતિને સ્વીકાર કર્યો. મનીષીના દીક્ષા મહત્સવ પ્રસંગે –
મનીષી કુમારે વિનંતિ સ્વીકારી એથી રાજા અતિપ્રસન્ન થયા. પિતાના અંગત માણસોને જુદાજુદા કાર્યોમાં જેડી દીધા. સેવક લેકેએ આજ્ઞા આપી, કે પૂર્ણ નગર
Page #333
--------------------------------------------------------------------------
________________
-
-
--
------
૨૮૬
ઉપમિતિ કથા સારિદ્વાર શણગારે, દેવમંદિરમાં પૂજા રચા. ઠેર ઠેર ધજા, પતાકા, તોરણીયા બંધાવે, સુગંધિ જળ છંટકા, મઘમઘતે ધૂપ કરાવો ધવળ મંગળ ગીતે ગવરાવે, મધુર ધ્વનિના વાજિંત્રો વગડાએ, ફુલની વૃષ્ટિ કરો.
ત્યારબાદ શ્રી શત્રુમર્દન રાજા, મનીષી કુમાર, મધ્યમબુદ્ધિ, મંત્રીશ્વર સુબુદ્ધિ અને અન્ય પરિવાર સહિત બધા જગત્પતિ શ્રી તીર્થંકર પરમાત્માને સ્નાત્ર મહોત્સવ કરવા ઉભા થયા. | મુમુક્ષુ શ્રી મનીષી કુમારને ગુલાબજળ વિગેરે સુગંધિ દ્રવ્યથી મિશ્રિત જળથી સ્નાન કરાવ્યું, ઉત્તમ ચીનાંશુ વરે પહેરાવ્યાં અને રાજાએ પણ સ્નાનાદિ કાર્યો કર્યા. | મનીષી કુમારને આગળ કરીને રાજાએ યુગદિ દેવ શ્રી આદીશ્વર પરમાત્માને મોટા આડંબર પૂર્વક સ્નાત્ર મહોત્સવ કર્યો. એ વેળા દેવતાઓ પણ મનીષીના સત્ત્વગુણથી આકર્ષાઈને ત્યાં આવ્યા. એ દેવતાઓએ નંદનવનથી લાવેલા મંદાર, પારિજાત, સંતાન, હરિચંદન વિગેરે દિવ્ય વૃક્ષોના સુગંધિ પુખેથી પરમાત્માની પૂજા કરી.
ભગવંતની ભાવથી દ્રવ્ય પૂજા પરિપૂર્ણ કરી, છેવટમાં આરતિ અને મંગળદી ઉતાર્યો, પછી ભાવપૂજારૂપ ચિત્યવંદનાદિ કરી મુનિ ભગવંતને વાંદ્યા.
મનીષી કુમારને મહેલમાં લઈ જવા માટે રાજાએ પિતાને “” નામને ગજરાજ ત્યાં મંગાવ્યું. રાજાએ
Page #334
--------------------------------------------------------------------------
________________
મનીષકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૨૮૭
વિવેક પૂર્વક મનીષી કુમારને ગજરાજ ઉપર બેસાડયા અને પેાતે છત્ર હાથમાં લઈ પાછળના ભાગમાં ઉભા રહ્યા. પેાતાને અપૂર્વ લાભ મળ્યા એમ રાજાને આત્મસ તાષ થતા હતા.
મનીષી કુમારના માતા શુભસુંદરી યાગશક્તિથી ત્યાં જ વિદ્યમાન હતા. એમના ઉલ્લાસમાં અનેરા વધારા થયા. અને રાજાએ મધ્યમમુદ્ધિને પણ મનીષી કુમારના ખાજુમાં જ બેસાડ્યા.
મંત્રીશ્વર સુબુદ્ધિ વિગેરે રાજયાધિકારી વર્ગ અને નગરના વડા પુરૂષા “ જય ” ગજરાજની પાછળ ચાલી રહ્યા છે અને મનીષી કુમારની પ્રશંસા કરી રહ્યાં છે. મનીષી કુમારની પ્રવેશયાત્રા વિશાળ રાજમાર્ગોથી પસાર થતી રાજય મહેલે આવી પહોંચે છે.
રાજય મહેલના સભાખંડમાં લેાકસમુહ સાથે થાડા સમય એસી સૌને સન્માનપૂર્વક વિદાય આપવામાં આવી.
મનીષી કુમાર રાજાશ્રીના આગ્રહથી એમના સતાષ ખાતર સ્નાનાગારમાં ગયા. ત્યાં સુરભી દ્રબ્યાથી અગમનપીઠી કરવામાં આવી. મહારાણી મનુનકદલી દેવીએ પેાતાના ભાઈના પુત્ર તુલ્ય મનીષી કુમારને માનીને શુદ્ધ અંતકરણ પૂર્ણાંક આન દિત થતાં પેાતાના કામળ કરકમલેાથી સ્નાન કરાવ્યું.
પાણીને તરત ચૂશી લે તેવા અગલૂછનાદ્વારા શરીર શુદ્ધ કરવામાં આવ્યુ. ધવલ સૂક્ષ્મ અને મુલાયમ રેશમી
Page #335
--------------------------------------------------------------------------
________________
૨૮૮
ઊપમિતિ કથા સારે દ્વાર વસ્ત્રો બદલીને નિરાશસભાવે ભજનગૃહમાં ગયા.
ભોજનગૃહમાં તે જીહાને આનંદ અને ઉત્તેજના મળે તેવા જાતજાતના પકવાન્ન અને ભાતભાતના ફરસાણ હતા. તરેહ તરેહના શાક અને વિવિધ ભાતના મસાલા, રાયતાં, ચટણ આદિ હતાં. અનેક પ્રકારની વાનગીઓ હતી છતાં મનીષી કુમારે રાગદ્વેષ રહિત નિરાશસ પણે શરીરના નિભાવ માટે જ અલ્પ તેમજ સાત્વિક ભેજન લીધું.
તજ, ઈલાયચી, લવીંગ વગેરે સુગંધિ અને પાચક દ્રવ્ય જેમાં નાખવામાં આવેલાં એવું નાગરવેલનું પાન લીધું, પછી શયનખંડમાં અલ૫ આરામ લેવામાં આવ્યું. આરામ પછી રાજા, અમાત્ય, મનીષી કુમાર વિગેરે સૌ સભા મંડપમાં આવ્યા અને વાર્તા વિહાર કરવા બેઠા,
સુબુધ્ધિની અનુમોદન! વિવેકી રાજાએ મંત્રીને જણાવ્યું, હે બધુ! આવા ઉત્તમ ગૃહસ્થ ધર્મની પ્રાપ્તિ તત્ત્વજ્ઞાનની રૂચિ દીક્ષા ઉત્સવ ઉજવવને અવસર વગેરે જે મેક્ષ સાધક અંગેની પ્રાપ્તિ થઈ છે, તે તારા રૂડા પ્રતાપે જ પ્રાપ્ત થઈ છે.
સુદેવ, સુગુરૂ, સુધર્મની પ્રાપ્તિ તારા લીધે જ થઈ છે. મનીષકુમાર જેવા નગરરન સાથે સંપર્ક તારા પ્રતાપે થયે છે. તેથી હે મિત્ર ! તું કલ્યાણમાં કારણભૂત બને છે. તું મારે હિતેષી છે.
જે તે ભગવંતને વંદના કરવાની પ્રેરણા ન કરી હતી
Page #336
--------------------------------------------------------------------------
________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૨૯
તે હું આ બધા ઉત્તમ લાભાથી વ ંચિત રહેત. આ પુણ્ય અવસરના લાભ ન મળત. ખરેખર ! તું મારે બધુ છે. મિત્ર છે. તારૂં' નામ સુબુદ્ધિ છે તે સત્ય અને સાક છે.
પ્રત્યુત્તર આપતાં મંત્રીશ્વરે જણાવ્યું, હે રાજન્ ! આપ મને આવું મહાગૌરવ આપે! તે ખરેખર નથી. હું તે આપના સામાન્ય સેવક છું. સામાન્ય સેવક ઉપર અતિઅધિક ગૌરવના ભાર આપવે। ઠીક નથી. કલ્યાણુ પરંપરા આપવા અમારી શક્તિ ક્યાં છે?
આપશ્રીનું પેાતાનું પુણ્ય જોર કરતુ હતું. ભાગ્યલક્ષ્મીં આપના ઉપર પ્રસન્ન હતા. એટલે આ મંગળમાળાઓ સમાન દરેક ઉત્તમ વસ્તુએની પ્રાપ્તિ થઈ છે. બીજા પુરૂષાના સંયેાગથી કે અન્યના પરિશ્રમથી કલ્યાણ થતું નથી. પેાતાનુ પુણ્ય અને પેાતાને પુરૂષાર્થ જોઈ એ.
મનીષીએ જણાવ્યું હે રાજન્ ! કલ્યાણુ તા હજુ આગળ થશે. હમણાં તે આપને ભવિષ્યમાં થનારા કેવળ જ્ઞાનરૂપ સૂર્યની પ્રભાને દર્શાવતા અરૂણાઢય માત્ર છે. કૈવલ્ય પ્રાપ્તિ એ જ કલ્યાણુ છે, એ જ મહાનંદ છે. અને એ જ પરમ શ્રેયસ્કર છે. અત્યારે જે આનંદ જણાય છે તે તે સમ્યક્ દનથી ઉત્પન્ન થએલે છે. આપનું ભાવી ઉજ્જવળ છે.
શત્રુમન રાજાએ જણાવ્યું કે, આપ કહેા છે તેમાં જરાપણ સંદેહ નથી. પછી મંત્રીશ્વર પ્રતિ મુખ ફેરવી ખેલ્યા.
૧૯
Page #337
--------------------------------------------------------------------------
________________
રહo
ઉપમિતિ કથા સારદ્વાર
હે મંત્રીશ! તું જે તે ખરો ? જેમણે આજે જ બેધ મેળવે છે. લાંબો સમય પણ થયે નથી, છતાં એમના માં કેટલું સરસ વિવેક છે? કેટલું સરસ તત્ત્વજ્ઞાન આપણને આપી શકે છે?
મંત્રીશ્વરે કહ્યું, હે રાજન ! આમાં આશ્ચર્ય પામવા જેવું શું છે? આમનું નામ મનીષી છે. મનીષી એટલે તત્વના સુંદર જ્ઞાતા અને વિવેચક. એમના માટે કાંઈ પણ કહેવા જેવું હોય જ નહિ. આ પુરૂષે સાર્થક નામવાળા હોય છે. એમને બોધ પણ ઉત્કૃષ્ટ હોય છે. એઓ સદા અંતરમાં જાગૃત હોય છે. ગુરુ ભગવંતે માત્ર નિમિત્ત રૂપે બનતાં હોય છે. સહેજ ગુરુ ભગવંતને વેગ મળે એટલે એમનું તત્વજ્ઞાન ઝળકી ઉઠે છે. મધ્યમબુદ્ધિનું ત્યાં આગમન : - જે વખતે મનીષી કુમારને રાજ્ય મહેલમાં લાવવામાં આવેલા તે વખતે મંત્રીશ્વર સુબુદ્ધિ રાજાશ્રીની આજ્ઞાથી મધ્યમબુદ્ધિને પિતાના સાધમિક બંધુ માની ભક્તિ કરવા સ્નેહપૂર્વક પિતાના આવાસે લઈ ગએલા.
આવાસમાં મધ્યમબુદ્ધિની સુંદર આગતા સ્વાગતા કરવામાં આવી, સ્નાનાદિ કરાવી મધુર ભોજન કરાવ્યું. અને શયન ખંડમાં આરામ કરવાનું જણાવી મંત્રીશ્વર રાજ્ય મહેલે આવેલા.
મનીષકુમાર, શત્રુમર્દન રાજા અને મંત્રીશ્વર સુબુદ્ધિ જ્યાં વાર્તાલાપ કરી રહ્યાં છે, ત્યાં મધ્યમબુદ્ધિ પણ આવી
Page #338
--------------------------------------------------------------------------
________________
મનીષી કુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૨૯૧ ગયા. એણે સૌને નમસ્કાર કર્યા. મનીષી કુમારે એક ગ્ય સુખાસન બેસવા આપ્યું અને વિનયપૂર્વક મધ્યમબુદ્ધિ એ ઉપર બિરાજમાન થયા. - શત્રુમર્દન રાજાએ મધ્યમબુદ્ધિને અનુલક્ષી મંત્રીશ્વરને જણાવ્યું. મિત્ર! આ ભાગ્યશાલી પણ મારા મેટા ઉપકારી છે. કારણ કે ગુરૂમહારાજે જ્યારે અપ્રમાદ યંત્રનું વર્ણન કર્યું ત્યારે કાયર યુદ્ધથી ડરે, તેમ કંપી ગયે. મારાથી એ યંત્ર ફેરવી શકાય નહિ અને અકુશલમાળા તેમજ સ્પર્શનને નાશ થઈ શકે નહિ. અપ્રમાદયંત્રનું ચલાવવું મારા માટે અતિમુશ્કેલી ભર્યું જણાયું હતું.
પરન્તુ એ વખતે આ મહાનુભાવે અપ્રમાદયંત્ર ચલાવવા અશક્તિ દર્શાવી અને ગૃહસ્થ ધર્મની માગણી કરી. તેથી ગૃહસ્થ ધર્મ જાણવાની મને જિજ્ઞાસા થઈ. ગુરુદેવશ્રીને પૂછતાં એનું સ્વરૂપ મને જાણવા મળ્યું અને મારું મન પણ ગૃહWધર્મ સ્વીકારવા તત્પર બન્યું. | મારા મનમાં અપૂર્વ શાંતિ થઈ. પરંપરાએ કલ્યાણ થશે, એને સંતોષ અનુભવ્યું. એ સંતોષ અને શાંતિ આ મહાનુભાવને આભારી છે. એ ઉપકારી ખરાને? જે એમણે ગૃહસ્થ ધર્મની માગણી ન કરી હેત તે એ સ્વીકારવાને મને વિચાર કયાંથી કુરતી ' મંત્રીશ્વરે કહ્યું, હે રાજન ! આપે ઘણી સુંદર વાત સ્મૃતિમાં રાખી. આ નશ્વર જગતમાં જે આત્મા બીજાને
Page #339
--------------------------------------------------------------------------
________________
૨૯૨
ઉપમિતિ કથા સારોદ્વાર
ધ પ્રાપ્તિમાં નિમિત્તભૃત થાય છે. એ પણ પરમ ઉપકારી ગણાય છે. એ ઉપકારની તુલનામાં બીજે કેઈ ઉપકાર ન આવી શકે.
વળી આ મધ્યમબુદ્ધિ પણ સાર્થક નામવાળા છે. મધ્યમનું આશ્વાસન મધ્યમવર્ગના પ્રાણીયાને આલખનભૂત થાય છે. જગતમાં સમાન ગુણુ, સમાનવય, સમાનરૂપ અને સમાન સ્વભાવવાળા હાય તા જ મૈત્રી થાય અને ટકી શકે. મધ્યમમુદ્ધિનું વન મધ્યમ હેાવાથી મધ્યમવર્ગના પ્રાણીયાને આદભૂત અને સહાયક બને છે. તેથી મધ્યમબુદ્ધિ સાક નામ ધરાવનાર વ્યક્તિ વિશેષ છે.
રાજાને વિચાર આવ્યા કે, અરે ! અત્યાર સુધી હું મિથ્યાભિમાનમાં જ રચ્યા પચ્યા રહ્યો છું. “હું રાજા છું. પ્રજાપાલ હેાવાથી પ્રજાના સ્વામી છુ, પુરૂષામાં ઉત્તમ છું. પરાક્રમશાલી છું. આ રાજ્ય મારૂ છું, હું રાજ્યના સ્વામી છું” પણ સુબુદ્ધિ મંત્રીએ મને વાતવાતમાં યુક્તિપૂર્વક જણાવી દીધું.
“હે રાજન્ ! તમે મધ્યમની ગણનામાં છે. મધ્યમ વના માનવીની મધ્યમવર્ગના માનવી સાથે મૈત્રી થાય.” મધ્યમમુદ્ધિએ ગૃહસ્થધર્મ સ્વીકાર કર્યાં અને મેં પણ એજ ધમ સ્વીકાર્યા. એટલે હું પણ મધ્યમની ગણનામાં આવી શકું. અત્યાર સુધી મિથ્યાભિમાનને પંપાળનાર મને ધિક્કાર હા.
મનીષીકુમાર જેવા ઉત્તમ પુરૂષા કરતાં હું' હીન છું.
Page #340
--------------------------------------------------------------------------
________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૧૯૩
તેમજ ખાળ જેવા અધમ આચરણા મારા જીવનમાં અપનાવેલ નથી તેથી એના કરતાં આગળ વધેલા છું. એટલે હું મધ્યમ વમાં આવી શકું. એ પણ મારૂં અહેાભાગ્ય છે. મારે તા મધ્યમબુદ્ધિના મા પણુ અતિદુર્લભ હતા. આ જાતના વિચાર કરીને શત્રુમન રાજાએ મંત્રીશ પ્રત્યે કહ્યું કે
હું મંત્રીશ ! જ્યારે તમે નિજવિલસિત ઉદ્યાનના પ્રમેાદશેખર ઉદ્યાનમાં લઇ ગએલા તે વખતે મને હૃદયમાં અત્યંત આનંદની ઉમિઓ જાગતી હતી. અપૂર્વ ઉલ્લાસ થતા હતા. જે ઉલ્લાસ શબ્દો દ્વારા વર્ણન કરી શકાય તેમ નથી, એ અપૂર્વ ઉલ્લાસ થવાનું કારણ શું હશે?
વળી એજ પવિત્રતમ સ્થળે પૂજ્ય આચાર્ય ભગવંતની સાન્નિધ્યમાં અને ઘણા મુનિવર તેમજ શ્રોતા વર્ગની ઉપસ્થિતિમાં ખાળને અત્યંત અધમ વિચારશ કેમ આવતા હશે અને અધમ આચરણ કેમ બનતું હશે? એનુ શું કારણ ? પાત્રતા અનુસાર નિમિત્તોની અસરઃ
મત્રીશ-હે નરનાથ ! આપને પ્રમાદશેખર મદિરમાં શુભ અધ્યવસાયા અને ઉલ્લાસ થએલ એમાં આન્ધ્ર માનવા જેવું નથી. કારણ કે એ મંદિર જેવા નામને ધરાવે છે એવાજ એના ઉત્તમ ગુણા છે. પ્રમાદ એટલે આનંદ, ઉલ્લાસ, અને શેખર એટલે ટાંચ, અધિક, અત્યંત. જ્યાં અત્યંત શુભ અધ્યવસાયે થાય તે સ્થાન પ્રમેાદશેખર. તે નિમિત્તથી જ આપના અધ્યવસાય ત્યાં શુભ અન્યા હતાં.
Page #341
--------------------------------------------------------------------------
________________
૨૯૪
ઉપમિતિ કથા સારદ્વાર
જ્યાં આવા શુભ અધ્યવસાયે થાય ત્યાં બાળને દુષ્ટ અધ્યવસાયે કેમ થાય? એ માટે જણાવવાનું કે, એનું નામ જ આપના શંસયનું નિરાકરણ કરે તેમ છે. પૂ. આચાર્ય ભગવતે પણ એનું કારણ જણાવી દીધું છે. અકુશળમાળા અને સ્પર્શન એનાં શરીરમાં હતા.
વળી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવડ અને ભાવની અપેક્ષા રાખીને અધ્યવસાયમાં શુભ અને અશુભપણું થતું હોય છે. પ્રશસ્ત દ્રવ્ય, ક્ષેત્રાદિ પ્રાપ્ત થતાં કેટલાક આત્મા
૧ કય-સારા નરસા પદાર્થો, સાધન, કર્મવર્ગહા. ચાથી નિંદા ઘટે, દારૂદ્રવ્ય ઘેન લાવે. આ દ્રવ્ય પ્રભાવ ગણાય.
૨ ક્ષેત્ર—ઘર, ગામ, જંગલ, આકાશ, પાતાળ ભૂલોક વિગેરે. સ્થળ પરત્વે જે વસ્તુ સર્જાય છે. શ્મશાન ક્ષેત્રમાં ભય લાગે અને કાળાંતરે ત્યાં વસવાટો થતાં ભય ટળે. ગામમાં નિર્ભયતા અને વનમાં ભય એ ક્ષેત્રપ્રભાવ. તીર્થસ્થળમાં મનઃ નિર્મળ બનવું અને કુરક્ષેત્રમાં કુર બનવું એ ક્ષેત્ર પ્રભાવ.
૩ કાળ- સવાર, બપોર, સાંજ, રાત, દિવસ, શીયાળો, ચોમાસુ, ઉનાળો વિગેરે, ચોમાસામાં વર્ષો પડે અને ધાન્ય પાકે, શીયાળામાં ઘઉં વિગેરે થાય. ઉનાળામાં કેરી આવે. આ કાળપ્રભાવ ગણાય.
જ ભવ- મનુષ્ય ભવમાંથી જ મોક્ષે જવાય. દેવતાઓને ત્રણ જ્ઞાન કે ત્રણ અજ્ઞાન સદા માટે હેય. પંખી આકાશમાં ઉડી શકે. વિગેરે ભવપ્રભાવ છે.
૫ ભાવ- દ્રવ્યની પરિણમન શકિત તે ભાવે. તેના પાંચ ભેદ ઉપશમભાવ, ક્ષાયિકભાવે, ક્ષાયોપથમિક ભાવ, સાન્નિપાતિક અને પારિણીમિક ભાવ. ક્ષાયિક સમ્યકત્વ, કેવળજ્ઞાન વિગેરે આવ્યા પછી જાય નહિ.
Page #342
--------------------------------------------------------------------------
________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૨૯૫ એના અધ્યવસાયે મલીન બને છે, એટલે દ્રવ્યાદિ પાંચ આત્માની પાત્રતાને અનુસારે અનેક રીતે ભાગ ભજવે છે. ' શબ્યુમર્દન- હે મંત્રી! તમે જે દ્રવ્યાદિ ઉપર ભાર મૂકતા , તે પાવન પ્રદશેખર મંદિર બાળને અશુભ વિચારમાં કેમ નિમિત્તભૂત બન્યું. મંદિરના દ્રવ્યાદિ તે પવિત્ર હતા. જે અપવિત્ર માનીએ તે આપણા વિચારે ત્યાં પવિત્ર અને શુદ્ધ કેમ બને?
સુબુદ્ધિ- હે રાજન્ ! કાળ, સ્વભાવ, નિયતિક કર્મ અને પુરૂષાર્થપ વિગેરે સાધન સામગ્રીને પામીને તે ઉદ્યાન અને મંદિર જુદા જુદા કાર્યોને કરે છે. પિતાના આત્માની જે જાતની ગ્યતા હોય તે અનુસાર અધ્યવસાય વિગેરે થાય એ ઉદ્યાનનું નામ “નિજવિલસિત” છે. પિતાના આત્માની યેગ્યતા અનુસાર આત્મા અધ્યવસાયે કરી શકે તેવું ઉદ્યાન જુદા જુદા સહકારી કારણેને પામી
દ્રવ્યાદિ માટેની વધુ સમજુતી માટે કર્મગ્રંથ અને લોકપ્રકાશ આદિ ગ્રંથના અધ્યયનની આવશ્યકતા રહે છે. અથવા ગુન્ગમથી સમજવા પ્રયત્ન કરો.
૧ કાળ- દરેક દ્રવ્યને પ્રત્યેક સમયનો પરિણમન ભાવ. ૨ સ્વભાવ– નિયતિને સ્વતઃ અનુસરે તે સ્વભાવ ૩ નિયતિ– કાર્યપરિણામનો અવિકળ હેતુ તે નિયતિ. જ કર્મ–પ્રત્યેક આત્માનું પ્રત્યેક સંસારી પરિણામનું કારણ તેમે ૫ પુરૂષાર્થ– પ્રયોજન સહાયભૂત થતો પ્રયત્ન તે પુરુષાર્થ
Page #343
--------------------------------------------------------------------------
________________
૨૯૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
જુદા જુદા અધ્યવસાયે એ ઉદ્યાનમાં થાય છે.
એટલા માટે જ હે રાજન ! બાળની ગ્યતા અનુ સારે બાળને ત્યાં અધમ અધ્યવસાયે થયા હતા.
શત્રુમન- હે મિત્ર ! તમે મારી શંકાને દૂર કરી. તમને ધન્યવાદ છે. બીજી એક વાત પૂછું. પૂ. આચાર્ય ભગ વંતની પાસે કર્મવિલાસ” રાજાની વાત નીકળેલી, તેમાં તમે જણાવ્યું હતું કે “કર્મ વિલાસ રાજાનું સ્વરૂપ હું આપને જણાવીશ,” તે એ સ્વરૂપ મને સમજાવો.
મંત્રીશ- તે આપ એકાંતમાં પધારે ત્યાં હું સમજાવું. કર્મ વિલાસ રાજાનું સ્વરૂપ :
રાજા અને મંત્રી મનીષીકુમારની રજા લઈ બાજુના ઉપખંડમાં ગયા. ત્યાં મંત્રીએ કહેવાની શરૂઆત કરી.
હે રાજન ! પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી પ્રધનરતિ મહારાજશ્રીએ સૌ પ્રથમ ઉત્કૃષ્ટતમ, ઉત્કૃષ્ટ, મધ્યમ, અને જઘન્ય એમ ચાર કક્ષાના માનવીઓ હોય છે એમ આપણને જણાવ્યું હતું.
તેમાં જે ઉત્કૃષ્ટતમ આત્માઓ બતાવેલા, તે કર્મમલની મલીનતાથી મુકત બનેલા “સિદ્ધ પરમાત્મા” સમજવા. ઉત્કૃષ્ટ પુરૂષ આ મનીષકુમાર છે. મનીષકુમારના નાના ભાઈ મધ્યમબુદ્ધિ તે મધ્યમ પુરૂષની ગણનામાં આવે છે. અને અધમતાની પરાકાષ્ટાએ પહોંચેલે “બાળ” તે અધમ કેટીને પ્રાણુ જાણો.
Page #344
--------------------------------------------------------------------------
________________
ર૭
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
આ ત્રણેના પિતા કર્મ વિલાસ રાજાને બતાવ્યા. તે એ સંબંધમાં જણાવવાનું, કે જન્મ દાતા માતા પિતા પુત્રના શરીરનું પાલન પોષણ કરે છે. તેમ પ્રાણુઓએ પિત પિતાના શુભ-અશુભ અધ્યવસાયે આદિથી બાંધેલા કર્મો એમને તથાગ્ય ફલ આપે છે. જે જાતને બંધ હોય તે જાતને ઉદય થાય. તે કર્મો એ જ પિતા સ્વરૂપે છે. જે જાતના કર્મ હોય એ જાતના પ્રાણીઓના રૂપ રંગ અને આકાર બને છે. માટે કર્મ પિતા સ્થાને છે.
શુભસુંદરી, સામાન્યરૂપા અને અકુશળમાળા એ ત્રણ મનીષકુમાર વગેરેની માતા છે એમ આચાર્ય ભગવંતે જણાવેલું, એ આત્માની ત્રણ જાતની પરિણતિ-વિચાર ધારાઓ સમજવી. પિતાના કર્મના ઉદયથી શુભ, શુભાશુભ અને અશુભ પરિણામે વિચારો થાય છે. આ જાતની ત્રણ પરિ રણતિ વાળા આત્માઓ એમના પુત્રો થયા.
જગતના જીવ માત્ર આ ત્રણ વિચારધારામાં આવી જાય છે. જેની વિચાર ધારા શુભ હોય તે મનીષીકુમાર જેવા અને શુભસુંદરીના પુત્ર તરીકે જાણવા. મધ્યમ પરિણતિ વાળા તે મધ્યમબુદ્ધિ જેવા અને સામાન્યરૂપાના પુત્ર તરીકે જાણવા. અને જેઓ અધમપરિણતિવાળા છે, તેઓ બાળ જેવા અને અકુશળમાળાના પુત્રો તરીકે જાણવા.
સ્પર્શનેન્દ્રિયને અનુકુળ પદાર્થોની ઝંખના જાગૃત કરે તે સ્પર્શન. સ્પર્શનેંદ્રિય અને સ્પર્શ વસ્તુતઃ એક છે.
Page #345
--------------------------------------------------------------------------
________________
૨૯૮
ઉપમિતિ કથા સાદ્વાર સ્પર્શનેંદ્રિયમાં આસકિતભાવ જગાવનારા કર્મને સ્પર્શનનું રૂપક આપ્યું છે.
સ્પર્શનેંદ્રિયને પ્રભાવ બાળમાં ઉત્કટ જોઈ શકાય છે. મધ્યમમાં મધ્યમ પ્રકાર હોય છે અને મનીષીમાં તે જરા માત્ર એનું જોર જોઈ શકાય તેમ હોતું નથી.
મંત્રીશ્વર પાસે આ વર્ણન સાંભળીને રાજા તે આશ્ચર્ય વિભેર બની ગયા. અરે ! પૂજ્ય આચાર્ય ભગવંતે નામ જ ણાવ્યા સિવાય અન્યકિતની પદ્ધતિથી આપણને બોધ આવે છે. એ તત્ત્વ-રહસ્ય એ વેળા હું સમજી ના શકે.
મંત્રી સુબુદ્ધિ ચકોર છે. તત્વજ્ઞ છે. એ તત્ત્વના રહને અને એના ઊંડાણમાં રહેલા ભાવેને-સમજી ગયે. “સાધુ પુરૂષોને સુસમાગમ એજ તત્ત્વના મર્મને સમજાવવામાં વિશિષ્ટ કારણ રૂપ હોય છે.” આ પ્રશસ્ય વિચાર કરી રાજાશ્રી બોલ્યા.... | હે મંત્રીશ્વર ! તમારી સમજાવવાની સુબુદ્ધિથી મને પૂજ્યશ્રીના ઉપદેશનું રહસ્ય સમજી શકાયું છે. પણ હવે એક વાત હજુ પૂછવાની છે. રાજાની ઈચ્છા અને મંત્રીશ્વરનો ઉત્તર :
શત્રુમન હે મંત્રી ! મનીષીકુમાર દીક્ષા લેવાનું હાલ થડા સમય પછી રાખે તે સારૂં. મને પણ દીક્ષા લેવાની ભાવના થાય છે. એ વિલંબ કરે તે સાથે સાથે હું પણ દીક્ષા ગ્રહણ કરૂ
Page #346
--------------------------------------------------------------------------
________________
મનીષીકુમાર વગેરેતુ' અભિનિષ્ક્રમણ
૨૯૯
વળી મનીષીકુમારને જ્યારથી જોયા છે ત્યારથી કાણુ જાણે કેમ એના પર ઘણાજ સ્નેહ થઈ રહ્યો છે. ક્ષણભર પણ એના વિના રહેવું અકારૂ જણાય છે. એના વિરહ હવે દુ:ખદાયી થઈ પડયા છે. દીક્ષા લેવામાં વિલંબ થાય તે સારૂ.
દીક્ષા લેવા માટે મારૂ અંતઃકરણ કબૂલ કરે છે. પણુ હજી જેવી દૃઢતા જોઈ એ તેવી જણાતી નથી. માટે હું આ ! તું મનીષીને લેાભાવ. વિષયાનુકૂળ સાધન સામગ્રી આપી એનું મન લલચાવ. જેથી સંસારમાં રહેવા એનું મન થઈ જાય. આપણાં ત્યાં ભાગ ઉપભાગની સામગ્રી અપાર છે. એમાંથી જે મનીષીને જોઇએ તે આપે. અને થાડા વખત સંસારમાં રોકે.
મંત્રી–હે નરપતિ ! આપની આજ્ઞા મારે શિરાધાય કરવી જોઈએ. છતાં આ વિષયમાં હું આપને કાંઈક વિન ંતિ કરવા ઈચ્છુ છું.
આપે કહ્યું કે મનીષીના વિરહ સહન કરવા હું અસ· મ છું. આ આપની વાત ગુણ પ્રત્યેના પક્ષપાતને જણાનારી છે. ગુણુના પક્ષપાત મંગલકારી ખીના ગણાય. એ જીવનમાં અન્ય સાત્ત્વિક ગુણાને આકષી જીવન ગુણુશીલ અનાવશે.
પરન્તુ આપે ત્રીજી જણાવ્યું કે “ વિષય પ્રલેાભનના સાધના આપી મનીષીકુમારને લલચાવી દીક્ષામાં વિલંબ થાય એવા પ્રયત્ન કરે” પણ આ વાત મને ઉચિત જણાતી નથી.
Page #347
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સાદ્વાર કારણ કે પ્રવજ્યા રૂપ દોરને કાપી નાખવાથી મુમુક્ષુ આત્મા સંસારમાં પડે એ કાંઈ નેહ દેખાડે ન ગણાય. બકે ભવના માયાવી બંધને તજી, વિલાસી સાધન તજી દીક્ષા લેનાર આત્મા પ્રત્યે મહાશત્રુનું કાર્ય બજાવ્યું ગણાય.
હે રાજન ! આ આપને વિચાર મને સુધારવા ગ્ય જણાય છે, આપ પુનઃ વિચારણા કરે. મનીષીકુમારને સંસારમાં રાખવાથી કલ્યાણ આપ સાધી શકવાના નથી.
વળી આ મહાત્મા મનીષકુમારને સર્વશ્રેષ્ઠ વિષયની વસ્તુઓ દ્વારા, રૂપવતી અને યૌવનવતી યુવતીઓ દ્વારા દેવતાઓ કે દેવ કન્યાઓ પણ આસક્ત બનાવી શકવા સમર્થ નથી. વિશ્વને કોઈ પણ વ્યક્તિ મનીષકુમારને સંસારમાં રાખવા આકર્ષી શકે તેમ નથી જ.
| માટે હે પૃથ્વીનાથ ! મનીષીકુમારને મોહમાં નાખ વાના બદલે આપ એમના ઉપરને મેહ તજે. એ મહાત્માને દીક્ષા લેવાની ભાવના જાગી છે, તે એમાં સહાયક બને. એના કાર્યમાં આદર કરે, જેથી આપને દીક્ષા વહેલી ઉદયમાં આવશે.
રાજા મંત્રીની વાત સાંભળી વિચારમાં પડી ગયા. મંત્રીની વાતમાં સત્યના દર્શન થયાં. મારા મેહ ખાતર મનીષીને સંસારમાં રાખવે તદન અનુચિત છે. સર્વ જીને અભયદાન આપનારી ભાગવતી દીક્ષામાં વિન નાખવું એ ઠીક નથી. દીક્ષામાં હું વિઘ નાખું તે, મારી દીક્ષામાં વિશ્ન આવે.
Page #348
--------------------------------------------------------------------------
________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
કon સારા કાર્યમાં વિધ્ર ન નાખતાં સહાયભૂત થવું એ સજજનનું કર્તવ્ય છે. ભલે મનીષકુમાર દીક્ષા ધારણ કરે. દીક્ષા મહત્સવ :
શત્રુમદન રાજાએ તરતજ “ સિદ્ધાર્થ ” રાજ જોષીને બેલાવવા સેવકોને આજ્ઞા આપી. જોષીરાજ સ્નાનાદિથી નિવૃત થઈ શુદ્ધ વસ્ત્રાદિ પહેરીને રાજ્યસભામાં આવી પહોંચ્યા. રાજાશ્રીએ સન્માન આપ્યું અને ઉચિત આસન પર બેસાડયા.. " રાજાએ મનીષીકુમારના દીક્ષા સંબંધી વાત જણાવી અને યંગ્ય દક્ષિણ મૂકી દીક્ષા માટે વહેલામાં વહેલ. ક દિવસ આવે છે, એ જોઈ આપવા વિનંતિ કરી. - રાજ જોષી સિદ્ધાર્થ પંચાંગ એલ્યુ, દિન શુદ્ધિ, લગ્નશુદ્ધિ, હેરાશુદ્ધિ શુભયેગાદિ જોઈ મને મન વિચારણાથી નિર્ણય કરીને જણાવ્યું.
હે રાજન ! પુરૂષપ્રધાનશ્રી મનીષકુમારને દીક્ષા ગ્રહણ માટે આજથી નવમે દિવસ અતિશ્રેષ્ઠ છે. કાર્યસિદ્ધિ કરનારે. છે. એમ જોતિષ શાસ્ત્રકારે જણાવે છે.
રાજાએ જોષીરાજને સત્કાર કરી પારિતોષિક આપ્યું. અને સન્માન પૂર્વક વિદાય આપી. આ દિવસ આનંદમાં પસાર થઈ ગયે.
બીજા દિવસથી રાજાએ પ્રત્યેક જિનમંદિરમાં અઠાઈ મહોત્સવ પ્રારંભ કરાવ્યું. પૂજાએ ભક્તિપૂર્વક ભણાવવી ચાલુ થઈ. જિનમંદિરના ચેગાને જયંતિ અને વૈજયંતિ
Page #349
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ઉપમિતિ કથા સારદ્વાર નામની ધજાઓથી શણગારવામાં આવ્યા. તેરણિયા દ્વારે દ્વારે બાંધવામાં આવ્યા. | મહોત્સવ દરમ્યાન શ્રી મનીષકુમાર ગજરાજ શ્રી જ્ય ઉપર બેસી જિનેશ્વર પરમાત્માને વંદન પૂજન કરવા જતાં. રાજાશ્રી શત્રુમર્દન પણ સાથે જ જતા. એ વેળા મનીષી કુમાર એવા શોભતા કે શ્રી શકેન્દ્ર પ્રભુને વંદન કરવા માટે ઐરાવણ હાથી ઉપર બેસી જાણે ન જઈ રહ્યા હોય !! - રાજાશ્રી મનીષકુમારને સુંદર પિષાકમાં સજ્જ કરી રાજશાહી ઠાઠ પૂર્વક નગરના મુખ્ય લત્તાઓમાં લઈ જતાં. શહેરના નાગરિકે આદર પૂર્વક એમને ઠેરઠેર ભાવભીને સત્કાર કરતા. ઘણાં હાથ જોડીને મનીષકુમારની અનમેદના કરતા. મનીષકુમાર પણ હાથ જોડી સત્કાર સૂચક સંમતિ દર્શાવતાં.
આ રીતે મહોત્સવના સાત દિવસે પરિપૂર્ણ થયા અને આઠમે દિવસ આવી પહોંચે.
મનીષી કુમારના દીક્ષાને મંગળદિવસ આવી પહોંચે. ઉચિત ક્રિયાઓને પરિપૂર્ણ કરી દીક્ષાની ભાયાત્રા સંબંધી તયારીઓ થઈ ચૂકી છે. ઉત્તમ મૂલ્યવાન તેમજ સુશોભિત વસ્ત્રો મનીષકુમારને પહેરાવવામાં આવ્યા. હેકારવ કરતા ઉંચા અને ક્ષીર જેવા ધેાળા અશ્વો જેમાં જોડવામાં આવ્યા છે એવા વિશાળ રથમાં મનીષકુમારને બેસાડવામાં આવ્યા. ” શત્રમર્દન રાજા સ્વયં સુવર્ણરથના સારથી બને છે.
Page #350
--------------------------------------------------------------------------
________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૩૭ વારાંગનાઓ બને બાજુ દૂધની ધારા સમા ધવલ ચામરે વીંઝી રહી છે. હંસની પાંખ જેવા વેત છત્રને મસ્તક ઉપર ધરવામાં આવ્યું છે. ભાટ ચારણો અને બારેટો જ્યકાર બેલાવી રહ્યા છે. અનેક જાતના વાજિંત્રે મધુર સ્વરે વાતાવરણને મંગળમય બનાવી રહ્યા છે.
મંત્રીશ્વર સુબુદ્ધિ અને મધ્યમબુદ્ધિ વિગેરે નગરના વડા માનવીઓથી મનીષી કુમારને રથ વિંટળાએલે હતે. નગરજનેના નયનોમાં આનંદ સમાતો ન હતો. ભિક્ષુક લેકેને ઈચ્છિત દાન આપવામાં આવી રહ્યું હતું. અશ્વદળ, ગજદળ, રથદળ અને પાયદળ એમ ચાર પ્રકારનું મહાસૈન્ય આગળ ચાલી રહ્યું હતું. શેભાયાત્રાના પ્રારંભમાં નિશાન હંકા ઈન્દ્રધ્વજ અને નાનું સૈન્ય હતું. દેવતાઓ પણ આ ઉત્સવ નિહાળવા અમરાપુરીથી અહિં આવ્યા હતા. આ રીતે શેભાયાત્રા નિજવિલસિત ઉદ્યાનમાં આવી પહોંચી. '
મનીષી કુમાર જ્યારથી રથમાં બેઠાં, ત્યારછી જ શત્રુમર્દન રાજા એમના મુખ તરફ વારંવાર નિહાળતા રહેતા. મનીષકુમાર સત્વગુણ આત્મા હતા. છતાં વિશેષથી એ વિષયની પરીક્ષા અને ચકાસણી થાય એ ભાવ રાજાના હૃદયમાં હતે. એથી મનીષકુમાર ઉપર બારીકાઈથી અવલેકન કરતા હતા.
અત્યંત આનંદપ્રદ પ્રસંગ હોવા છતાં પણ કુમારનું હૃદય અને કુમારના નેત્રો નિર્મળતાથી પરિપૂર્ણ હતાં. વિકાર
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ઉપમિતિ કથા સારોદ્ધાર કે વાસનાની કાલિમા જરાય જણાતી ન હતી. મુખ ઉપર નિર્દોષ આનંદની છાયા તરવરતી હતી.
સત્વગુણેની નિર્મળ ભાવથી યશોગાથા ગાવા દ્વારા થતી પ્રમોદભાવનાના કારણથી, ગુણાનુરાગની દૃષ્ટિના કારણથી તેમજ પિતાના ચારિત્રાવરણીયની કર્મના પશમ થવાથી રાજાને ચારિત્ર લેવાની ભાવના જાગૃત થઈ.
મહારાજાએ પિતાના હૃદયની વાત મહારાણી મદનકંદલી, મંત્રીશ્વર સુબુદ્ધિ, મધ્યમબુદ્ધિ અને સામત વર્ગની સમક્ષ જાહેર કરી અને દીક્ષા લેવાની સંમતિ આપવા જણાવ્યું.
મહારાણું મદનકંદલી આદિને પણ ચારિત્રના પરિણામે થએલા, એટલે એ સૌએ જણાવ્યું કે, રાજન ! આપે અમને ઘણું સરસ વાત જણાવી. આપના જેવા ઉત્તમ આત્માઓ માટે ચારિત્રને માર્ગ અતિશ્રેષ્ઠ છે. વિવેકી પ્રાણીને આ સંસારમાં ચારિત્ર સિવાય કોઈપણ વસ્તુ શ્રેષ્ઠ જણાતી નથી. | હે રાજન ! મનીષી કુમારનું મહાસત્વ જોઈને, આપની ઉદાત્ત ભાવના જોઈને, આપ પણ સર્ષ કાંચળીને તજે તેમ સંસારને તજી દીક્ષા લેવા તત્પર થયા છે એ જોઈને અમારું મન પણ સંસારમાં રહેવા માનતું નથી. અમે પણ આપની જ સાથે પરમ પાવન ચારિત્ર ગ્રહણ કરવા ઇછિએ છીએ. આત્માને નિર્મળ કરવા ઇછિએ છીએ.
મહામંગલકારી વચને સાંભળી રાજાએ અતઃકરણથી એ સૌની અનુમોદના કરી અને ધન્યવાદ આપ્યા. તેજ વખતે પિતાના પુત્ર સુલેચનને રાજ્યાભિષેક કર્યો.
Page #352
--------------------------------------------------------------------------
________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ
૩૭૫ - પુત્ર સુલેચનને રાજ્ય સિંહાસને બિરાજમાન કર્યા પછી રાજા વિગેરે સૌ જગતગુરૂ શ્રી તીર્થંકર પરમાત્માના મંદિરમાં જઈ વિધિપૂર્વક પૂજા સેવા કરી અને તે પછી આચાર્ય ભગવંત શ્રી પ્રદરતિ પાસે આવ્યા. વંદનાદિ કરી ગુરુભગવંતને વિનંતિ કરતાં કહ્યું કે–
હે ગુરૂદેવ ! “સંસાર સર્પના ઝેરના નાશ માટે અમેઘ ગારૂડી મંત્ર સમાન ભાગવતી દીક્ષા અને આપી અમારા આત્માને ઉદ્ધાર કરે, પ્રજો ! અમારે ઉદ્ધાર કરે.”
શરદ ઋતુના સ્વચ્છ ગગનમાં પૂર્ણ કળાએ ખીલેલે ચંદ્ર પિતાની નિર્મળ જ્યોત્સના વડે ચર પક્ષીને પ્રસન્ન કરે છે, તેમ ગુરૂ ભગવંતે સર્વ સંત્રાસને નાશ કરનારી પ્રવજ્યાના દાન વડે શત્રુમર્દન રાજા, મદનકંદલી મહારાણી વિગેરે સૌને પ્રસન્ન કર્યા.
દીક્ષા પ્રસંગ પછી આચાર્ય ભગવંતે શત્રુમન રાજર્ષિના વૈરાગ્યની વૃદ્ધિ માટે અને દીક્ષા પ્રદાન પછી તરત દેશના આપવી એ આચારધર્મ છે તેથી ત્યાં મધુરધ્વનિએ દેશના આપી.
રાજર્ષિની શંકાઓ અને એના સમાધાન
દીક્ષિત બનેલા રાજર્ષિએ આચાર્ય ભગવંતને પ્રશ્ન કર્યો હે પ્રભે! મહાનુભાવ શ્રી મનીષી મુનિવરનું હૃદય સ્ફટિક સમું નિર્મળ છે, એવું હૃદય બીજા કેઈ મહાનુભાવનું છે ૨૦
Page #353
--------------------------------------------------------------------------
________________
૩૦૬
ઉપમિતિ કથા સાદ્ધિાર શકે ખરૂં? મનીષી જેવી શુભનિષ્ઠા બીજામાં પણ સંભવી શકે ?
આચાર્ય શ્રી – હે રાજર્ષિ ! મનીષીકુમારની માતા શુભસુંદરી છે, એ વાત તમને અગાઉ જણાવી ગયા. તમને આ વાત ખ્યાલમાં પણ હશે. એ ગુણવતી શ્રી શુભ સુંદરીના જેટલા પુત્રરત્ન છે તે બધા મનીષીકુમાર જેવા શુભ અને સ્વચ્છ પરિણામ વાળા હોય છે.
રાજર્ષિ શત્રમર્દન મર્મ તત્ત્વ પામી ગયા. છતાં અન્ય શ્રોતાઓને આ વિષયને સ્પષ્ટ બોધ થાય એ ખાતર પુનઃ પ્રશ્ન કરે છે.
હે ભગવંત ! શું શુભસુંદરી રાણીને ઘણા પુત્રો છે?
આચાર્ય શ્રી હે આયુષ્યન! ત્રણલેકની અંદર જે આત્માએ મનીષકુમાર જેવા નિર્મળ હૃદયવાળા છે. તે સૌ શુભસુંદરીના જ પુત્ર ગણાય છે.
વળી જે આત્માઓ મધ્યમબુદ્ધિ સાથે ગુણદોષમાં મળતાં આવે તે બધાને સામાન્ય રૂપાના પુત્ર સમજવા અને બાળ જેવા અધમ પુરૂષને અકુશળમાળાના પુત્ર જાણી લેવા.
રાજર્ષિ- હે ભગવન! જે આપ કહે તેમજ હોય તે એને અર્થ મારી જાણ મુજબ એવું જણાય છે કે કર્મ વિલાસ રાજાને શુભસુંદરી સામાન્યરૂપ અને અકુશલમાલા એ ત્રણ રાણીઓ છે. રાણીને ઉત્તમ મધ્યમ અધમ એમ ત્રણ કક્ષાના પુત્ર છે. આ ત્રણ પ્રકારમાં વિશ્વના તમામ
Page #354
--------------------------------------------------------------------------
________________
૩૦૭
-
૩૭
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ પ્રાણીને સમાવેશ થઈ જાય છે. આ રીતે સંપૂર્ણ વિશ્વ કર્મ વિલાસ રાજાનું કુટુંબ થયું ગણી શકાય.
આચાર્ય શ્રી- હે આર્ય ! તમે જે વિચાર કર્યો તે યથાતથ્ય છે. એમાં જરાય સંદેહ નથી. તમારા જેવા ઉત્તમ આત્માની બુદ્ધિ સ્વતઃ સન્માર્ગે જ જાય છે.
" આ જાતની વિચિત્ર સંસારની ઘટમાળમાં આત્મશ્રેયની કામના કરનાર આત્માઓએ બાળ જેવા અધમ આચરણેને ત્યાગ કરે જોઈએ. પાપમિત્ર સ્પર્શનને સર્વશે ત્યાગ કરવો જોઈએ, નહિતર આત્મા દુઃખના ડુંગરાઓ તળે દટાઈ જશે, અને તે પછી અચાવને ઉપાય શેઠે નહિ જડે.
| મધ્યમબુદ્ધિ જેવા આત્માઓએ પાપમિત્ર સ્પર્શન જેવાના મધુર પણ પરિણામે કાતિલતાને દેખાડનારાં વચમાં ન ફસાતા સ્વયેગ્ય આચરણના પાલન કરતા ધીરે ધીરે સત્વશાલી શ્રી મનીષીએ અપનાવેલા માર્ગે આવવા પ્રયત્ન કરવું જોઈએ.
વળી આ પ્રકારના આત્માઓએ એક વાત હદયમાં કોતરી રાખવી જોઈએ કે કુસંસર્ગના કારણે બાળને ઠેર ઠેર દુઃખના દિવસો જેવા પડયા.ન મળ્યું કેઈ દિલજી દેનારૂં કે ન મળ્યું કેઈ આશરે આપનારૂં. માત્ર તિરસ્કાર, ધિકાર અને નિંદાના ભંગ થવું પડ્યું. એટલે પાપી સ્પર્શનના સંસર્ગમાં ન જ આવવું
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૦૮
ઉપમિતિ કથા સારોદ્ધાર છે. તેમજ અગમચેતી વાપરી સ્પર્શનથી અળગા રહેનારા મનીષકુમારને આ ભવમાં કાંઈ દુઃખ જેવું પડ્યું નથી. પણ એને યશગાન ગવાણા, જીવનની નિર્મળતાએ ગુણેને વિકાસ સાધી આપે. પરમાનંદ પદની પ્રાપ્તિ પણ થશે. અક્ષય અજર અમર અવ્યાબાધ, અનંત સુખના સ્વામી બનશે. આ રીતે દેશનાના અંતે સર્વમંગલ કર્યું.
દેવ, દાનવ માનવના હૃદય નિર્મળ બન્યા યથાયોગ્ય બેધ પામી પ્રસન્નતા પૂર્વક આચાર્ય ભગવંતને નમસ્કારવિધિ કરી પિત પિતાને સ્થાને ગયા.
" આચાર્ય ભગવંતે વિહારને સમય જાણી ત્યાંથી અન્ય ગામે પધાર્યા.
મનીષી મુનીશ્વર સંયમનું સુંદર પાલન કરવા લાગ્યા, કમે કમે સાધનાની પગદંડીએથી આગળ વધતાં એજ ભવમાં ધ્યાનરૂપ મહાઅગ્નિ દ્વારા કર્મરૂપ કાષ્ઠ સમુહને ભસ્મીભૂત કરી, કૈવલ્ય પામી મોક્ષે પધાર્યા.
મુનિશ્રી મધ્યમબુદ્ધિ, રાજર્ષિશત્રુમર્દન વિગેરે સમાન કક્ષાના સાધુ ભગવંતે સુંદર રીતે સંયમની સાધના કરતાં અંતસમયે સમાધિ પૂર્વક કાળ કરી દેવગતિને પામ્યા અને બાળના માટે આચાર્ય ભગવંતે જે ભાવી ભાખેલું એ મુજબ જ બધું થયું. એ આત્મા નરકે ગયે.
“જ્ઞાની પુરુષનું વચન કદિ મિથ્યા થતું નથી.”.
Page #356
--------------------------------------------------------------------------
________________
મનીષીકુમાર વગેરેનું અભિનિષ્ક્રમણ સ્પન સ્થાનક સપૂર્ણ
૧ આ પ્રમાણે આચાય પ્રમાધનરતિજી શત્રુમન રાજાને ઉપદેશ આપે છે. કુસંસગ ન કરવા માટે નંદિવર્ધન રાજકુમાર સમક્ષ વિદુર આ કથાનક કહી રહ્યો છે. સંસારનું સ્વરૂપ બતાવતાં સંસારીજીવ સદાગમની સમક્ષ અગૃહીત સ'કેતા. પ્રજ્ઞાવિશાલા અને ભવ્યપુરૂષની આગળ આ વાર્તા રજુ કરી રહેલ છે. સંસારીજીવ જે વેળા ન દિવાન હતા તે વેળાની વિગત જણાવી રહેલ છે.
આ મૂળ વાર્તાના સંબધ ૧૫૧ પેજથી છે.
૩૦૯
Page #357
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ નવમું કનક શેખર
કથાની અસરઃ આ કથા વિરે. રાજકુમાર નંદિવર્ધનને સંભળાવી અને જણાવ્યું કે, હે રાજપુત્ર ! ગઈ કાલે આ વાર્તા સાંભળવામાં મારે દિવસ પસાર થઈ ગએલ. એ કારણથી હું આપની સમક્ષ આવી શક્યું ન હતું. મને માફ કરજો.”
કુમાર- હે ભદ્ર! તે ઘણું સરસ કર્યું. આ કથા અત્યંત અદ્દભુત છે. મને પણ એ સાંભળતાં ઘણે આનંદ થયે. તને ધન્યવાદ છે. ' અરે ! વાતની શરૂઆત કેટલી સરસ! પાપમિત્રની મિત્રતા કેવી હેળી સળગાવે છે? એમાં જરા પણ શંકા જેવું નથી. બાળે સ્પર્શનની સોબત કરી અને ડગલે પગલે બિચારાને નરક સમી વેદનાઓ વેઠવી પડી. “પાપીની સોબત એ પાપ અને દુઃખનું કારણ છે.”
નંદિવર્ધન કુમારના ઠાવકા વચને સાંભળી વિદુરને
Page #358
--------------------------------------------------------------------------
________________
નક શેખર
કાર
મનમાં થયું કે, કુમારને વાર્તા સાંભળી એનું રહસ્ય સમજાઈ ગયું જાય છે. જે માટે વાર્તા કહેવાની હતી તે માશ મુદ્દો પાર પડયા છે. મારી ધારી અસર થઈ છે. પાપમિત્રની મિત્રતા દુઃખદાયી છે એ વાત માન્ય કરી છે.
.
આ ઉપરથી સ્હેજે અનુમાન કરી શકાય છે કે કુમારને વૈશ્વાનરના ત્યાગ માટે એ અક્ષર કહીશ તા એ શાંતિથી અવશ્યમેવ સાંભળશે જ.
પત્થર ઉપર પાણી અને વિદુરને તમાચા
હું અગૃહીત સ ંકેતા ! વિદુર હિતશિક્ષા આપવાના વિચાર કરી રહેલ છે, એ વખતે બૈશ્વાનર પણ નજીકમાં જ બેઠા હતા. મેં' વિદુરને કથા માટે સારે। અભિપ્રાય આપ્યા તે સાંભળી ગયા અને તેથી એકદમ ચમકી ઉઠયે.
અરે ! ન દિવને ખાળ અને સ્પર્શોનની મિત્રતા અયેાગ્ય જણાવી તે ઘણુંજ ખાટું થયું. મને આ વાત જરાય રુચિકર લાગતી નથી.
આ વિદુર ઘણા ચકાર અને ચખરાક છે. મારા માટે અતિદુષ્ટ છે. મારૂ વાસ્તવિક સ્વરૂપ જો ન દિવનને જણાવી દેશે, તેા બનવા જોગ છે કે અમારી મિત્રતામાં ભંગાણુ પડે. મારે ત્યાગ કરવા નંદિવર્ધન તૈયાર પણ થઈ જાય.
વિદુર હૈ કુમારશ્રી ! તમે વાર્તા ખરાખર સાંભળી.
Page #359
--------------------------------------------------------------------------
________________
૩૧૧
ઉપમિતિ કથા સારાદ્ધાર
..
એમાં જે તત્ત્વ હતું તે આપ ખરેાખર સમજી ગયા. કાલે આ વાર્તા સાંભળતે હતા ત્યારે મને વિચાર આવેલા કે ૬ અમારા રાજપુત્ર શ્રી નોંદિવર્ધનને કોઈ પાપમિત્રની મિત્રતા ન થજો.”
નંદિવર્ધન- આજીવનમાં પાપમિત્રની મિત્રતા એ તે મારા માટે મને જ નહિ. કોઈ પણ કાળે હું પાપમિત્રની મિત્રતા નહિ જ કરૂં, તું એ વાતની ખાત્રી રાખજે.
વિદુર- અમે પણ એજ મગળ ભાવના રાખીએ છીએ.
આ પ્રમાણે જણાવી વિદુર તદ્ન સમીપમાં આવી મારા કાનની નજીક મુખ રાખી ધીરે ધીરે કહેવા લાગ્યું કે મારે તમને એક અગત્યની વાત કહેવાની છે.
જનસમુહના કહેવા મુજબ આપના મિત્ર વૈશ્વાનર દુષ્ટ સ્વભાવના અને ઉદ્દામવૃત્તિના જણાય છે, આપે એ વાતની સારીરીતે પરીક્ષા કરવી જોઈ એ.
સ્પનની મિત્રતાથી બાળને અતિદુઃખા સહેવા પડયાં. ઠેર ઠેર આપદાઓ વહેારવી પડી. તેમ કપટી મિત્ર વૈશ્વાનરની મિત્રતાથી આપને કાંઈ અનથ ન ભોગવવા પડે, આપદાઓ ન આવે, એ માટે જ મેં આપને વિનંતિ કરી છે. આ વાત આપ જરૂર લક્ષમાં લેજો,
હું અગૃહીતસકતા! મારી પાસે ગુપ્ત રહેલા વશ્વાનને પશુ આ વાત સાંભળી લીધી. એને હૃદયમાં આઘાત ચી.
Page #360
--------------------------------------------------------------------------
________________
કનક શેખર
:
-
૩૧૩
મારા પ્રતિ સંકેત કરી જણાવ્યું, હે રાજપુત્ર ! “ક્રચિત્ત” નામનું એક વડું આગી જાઓ. એટલે મેં પણ એક વડું ખોઈ લીધું. : :
: :
વડું ખાધું અને તરત મુખ લાલચળ તપાવેલા તાંબા જેવું બની ગયું. આંખે ચડી જેવી રાતી બની ગઈ કપાળમાં કરચલી પડી ગઈ ભવાં ઉચાં ચડી ગયા. દાંતની બત્રીશી વચ્ચે હોઠને દાબી કાધના આવેશ પૂર્વક ઉત્તેજના ભર્યા વાક્યોથી વિદુરને દમદાટી આપતાં મેં કહ્યું.
પાપી! બેશરમ! નાલાયક! દુખ! તું મને શું બાળ જે મૂર્ખ સમજે છે?
નફફટ ! ગધેડા ! ગુણીયલ અને હાલા મારા પ્રિય મિત્ર વૈશ્વાનરને દુષ્ટ સ્પર્શન જે અધમ બતાવે છે? તું તારા મનમાં સમજે છે શું ? - આ જાતના ભત્સુનાજનક વચને સાંભળી વિદુર ડે હિમ જેવું બની ગયું. મારે ક્રોધ વધુ ભભૂક્ય. એના ગાલા ઉપર જોરથી એક તમાચો લગાવી દીધે. પાંચ આંગળને પંજે એના ગાલ ઉપર ઉપસી ગયે. હું એક લાંબુ પાટીયું લઈ મારવા દેડ એટલે ડરને માર્યો વિદુર ત્યાંથી નાશી છૂટે. બિચારે વિલે મોઢે પિતાજી પાસે ગયે અને બધી આપવીતિ કહી સંભળાવી. - પિતાજીએ વિદુર પાસેથી સત્ય હકિકત સાંભળી
Page #361
--------------------------------------------------------------------------
________________
૩૧૪
ઉપમિતિ કથા સારદ્વાર નિર્ણય કર્યો કે, હવે કઈ ઉપાય નથી કે જે દ્વારા નંદિવર્ધન ને શાણે રાજકુમાર બનાવી શકાય. દુષ્ટ વૈશ્વાનરની મિત્રતાને ત્યાગ એ અશક્ય બની ગયું છે. મિત્રતા છૂટશે નહિ “જે થવાનું હશે તે થશે, ભાવીભાવ” આ જાતને નિર્ણય કરી મૌન બેસી રહ્યા.
આ તરફ મેં પણ બાકીને અભ્યાસ પૂર્ણ કર્યો. વૈશ્વાનરના પ્રતાપે હું તેજસ્વી તે હતું, તેમાં પણ રતિ અને કામદેવને પ્રિય એવું યૌવન ખીલી ઉઠયું. હું યુવાવસ્થામાં આવ્યું. પિતાજીએ જુદો સુંદર મહેલ બનાવરાવ્યું એમાં સુંદર રાચરચલું સજાવ્યું, આનંદ પ્રમોદના સાધને વસાવ્યા. અલ્પ પરિવાર અને નોકર સાથે મને ત્યાં રહેવા જણાવ્યું.
આ નવા મહેલમાં જાતજાત અને ભાતભાતની વિષય ઉપભોગેની વસ્તુઓ હતી. આનંદથી દિવસે જતાં હતાં દેવતાઓ દેવલેકમાં આનંદ કરે તેમ હું માનવ લેકમાં સુખપભેગ કરતો હતો. એમ ઘણા દિવસે પસાર થયા. કનકશેખરનું આગમન :
એકદા પિતાજીને નમસ્કાર કરી હું મારા મહેલ તરફ વળતે હવે ત્યાં પિતાના મહેલમાં મોટો કોલાહલ સંભળાય.
કોલાહલ શા કારણે થયે એ જાણવા મને જિજ્ઞાસા થઈ. શું બન્યું હશે? એ નિર્ણય કરવા કોલાહલ વાળી
Page #362
--------------------------------------------------------------------------
________________
કનક શેખર
પ
દિશા ભણી વળ્યે ત્યાં સેનાપતિ શ્રી ધવલ” મારી સન્મુખ આવતા જણાય.
મારી નજીક આવી એણે મને ઝૂકીને નમસ્કાર કર્યાં અને કહ્યું.
હૈ દેવ! મહારાજાધિરાજ શ્રી પદ્મમહારાજા મારા દ્વારા આપને આ જાતના સ ંદેશા પાઠવે છે કે
“તું અમને નમસ્કાર કરીને મહાર ગયા તેવા જ એક કૂત અમારી પાસે આવ્યે અને અમને જણાવ્યુ કે, રાજા કનકચૂડનના પુત્ર “કનકશેખર” કુમાર કુશાવનગરથી પિતાજીના અપમાનના કારણે રિસાઈને અહીં આવ્યા અને હાલમાં તે આપની નજીકના જ મલયનંદન” ઉદ્યાનમાં પધારેલા છે. એ વિષયમાં આપને જેમ ચાગ્ય લાગે તેમ કરે.”
“એ કુમાર આપણા નિકટના સગા છે. આપણી નજીકના જ ઉદ્યાનમાં આવી પહાચ્યા છે. એનુ ચેાગ્ય સન્માન કરી. આપણે નગરમાં તેડી લાવવા જોઈએ. હે નંદિવર્ધન ! તુ પણ જલ્દી આવ” આ સ ંદેશા કહેવા મને આપની પાસે. માલ્યા છે.
મેં જણાવ્યું, “પિતાજીની જેવી આજ્ઞા” ત્યાર પછી મારા પરિવાર લઈ પિતાજીની સાથે સન્માનયાત્રામાં હું' ભળી ગયા. એ વખતે મેં ધવલ સેનાપતિને પૂછ્યું કે આ કનકશેખર” કુમાર અમારા સ્વજન કેમ થાય છે. ?
Page #363
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્ધાર સેનાપતિએ જણાવ્યું હે કુમાર ! શ્રી કનકચૂડ રાજા આપના માતાજી શ્રી નન્દાદેવીના ભાઈ થાય છે. અને શ્રી કનકચૂડ રાજાના પુત્ર કનકશેખર છે, તે રીતે શ્રી કનકશેખર આપના મામાના દિકરા ભાઈ ગણાય.
૩૧૬
વાતા કરતાં અમેા કનશેખર કુમારની પાસે પહોંચી ગયા. કનકશેખર તરત જ પિતાજીના ચરણેામાં ઢળી પડયા. પિતાજીએ પ્રેમપૂર્વક એને ઉભા કર્યાં અને ભેટી પડયા.
ઉચિત વિવેક અને સજ્જનતાને છાજે તેવું ગૌરવ ભર્યું બહુમાન કરી ઘણાં આગ્રહ પૂર્ણાંક રાજાશ્રી કનકશેખર કુમારને પાતાના મહેલે લઈ ગયા.
પૂજ્ય પિતાજી અને માતા શ્રી નંદાએ કનકશેખરને કહ્યું, હું કનકશેખર! તું અહીં આવ્યા તે ઘણું સારું કર્યું. તેં તારા નિર્મળ મુખચંદ્રના દર્શન કરાવી અતિ આનંદ આપ્યા. અમે ઘણા વખતથી તારા મુખને જોવા ઈચ્છતા હતા. રહે પુત્ર! આ રાજ્ય પણ તારા પિતાજીનુ જ છે, એમ તારે માનવુ પારકુ છે એવું મનમાં ન લાવીશ. કોઈ જાતના બીજો વિચાર ન કરવા. તદૃન સંકોચ વિના અહિં રહે. આ અધું અને અમે બધા તારાજ છીએ.
નિખાલસ અને સ્નેહભર્યાં વચન સાંભળી કનકશેખરને ખૂબ શાંતિ થઇ. પિતાજીએ મારા મહેલની ખાજુમાં જ રહેવા આલીશાન આવાસભુવન આપ્યુ. નજીકમાં જ રહેવાના
Page #364
--------------------------------------------------------------------------
________________
કનક શેખર
૩૧૭
કારણે અને વધુ સંપર્ક થવાના કારણે અમને પરસ્પર સ્નેહ થયે અને અમે મિત્ર બન્યા. અમારી દોસ્તી અતિગાઢ બની ગઈ
એક દિવસે એકાંતમાં મેં કનકશેખરને પૂછ્યું. તમે તમારા પિતાજીના અપમાનના કારણે એ રાજ્ય તજી અહીં પધાર્યા છે, એ સંબંધમાં મારે તમને પૂછવા ઘણા વખતથી મન હતું પણ આજે મિત્રતાના લીધે જાણવાની દષ્ટિએજ પૂછું છું, કે “ પિતાજી એ આપનું કેવી રીતે અને શા કારણે અપમાન કર્યું હતું. આપને વાત કહેવામાં વાંધે ન જણાતો હોય તેજ અમને જણાવે.” શમાવહ ઉધાનમાં દત્તમુનીશ્વર પાસે વ્રત સ્વીકાર
કનકશેખરે જણાવ્યું કે, મારા પિતાશ્રી કનફ્યૂડ અને માતા શ્રી ચૂતમંજરી મને વ્હાલ પૂર્વકજ રાખતા હતાં. આનંદપૂર્વક કુમાર અવસ્થામાં કુશાવર્તનગરમાં રહેતે હતે.
* એક દિવસે હું આનંદ-પ્રમેદની ખાતર રમતા મિત્રોની સાથે નંદનવન સમા રળીયામણા “શમાવહ ઉદ્યાનમાં પહોંચી ગયે.
* શમાવહ ઉદ્યાનમાં શેકનાશક અશોક વૃક્ષના તળે સાક્ષાત ધર્મમૂતિ એક મુનીશ્વર ધ્યાન મગ્ન બેઠા હતા. મુનીશ્વરનું નામ “દત્ત” હતું. અમે સૌએ મુનીશ્વરને નમસ્કાર કર્યા મિત્રોની સાથે હર્ષ પૂર્વક મુનીશ્વરની સન્મુખ
Page #365
--------------------------------------------------------------------------
________________
કાટ
ઉપમિતિ કથા સારોદ્ધાર
વિનય પૂર્વક બેઠા, ધ્યાન પૂર્ણ કર્યા બાદ “ધર્મલાભ” એ આશીર્વાદ અને આપે.
કોઈ અગમ્ય કારણ હશે કે જેથી મને મુનીશ્વર પ્રત્યે અતિસ્નેહ જા. એમને વિનંતિ કરી ધર્મનું સ્વરૂપ પૂછયું.
શ્રી દત્ત મુનીશ્વરે ઉપદેશ આપતાં જણાવ્યું કે ધર્મ બે પ્રકાર હોય છે. એક સર્વવિરતિ રૂપ સાધુ ધર્મ અને બીજે દેશવિરતિ રૂપ શ્રાવક ધર્મ. આ બન્ને પ્રકારના ધર્મનું વિસ્તાર પૂર્વક અમારી સામે વર્ણન કર્યું.
મેં એ ધર્મમાંથી શ્રાવક ધર્મને સ્વીકાર કર્યો. મને ધર્મ સ્વીકારથી ઘણેજ આનંદ થયે. મિત્રોની સાથે હું ઘરે આવ્યું અને મુનીશ્વર શ્રીદત્ત અન્ય ગામે વિહરી ગયા.
ગૃહસ્થ ધર્મના સ્વીકારથી બીજા સુબાળકને સંસર્ગ વધતે ગયે. એ સુસંગેના પ્રતાપે મારામાં ધર્મભાવના હતી તે વૃદ્ધિવંત બની અને પાસાણ ઉપર કોતરેલ રેખા જેવી દઢ અને કાયમી બની ગઈ આ મારી ધર્મભાવનાથી મને કેઈ ચલાયમાન કરવા શક્તિમાન ન હતું.
શ્રી દત્ત મુનીશ્વરનું પુનરાગમન અને પ્રશ્નોત્તર
જે મુનીશ્વરે મને ગૃહસ્થ ધર્મ આપે તે દત્ત મુનીશ્વર વિહરતા વિહરતા પુનઃ અમારા નગરની સમીપના “શમાવહ ઉદ્યાનમાં પધાર્યા. મેં એ સમાચાર સાંભળ્યા અને તરતજ
Page #366
--------------------------------------------------------------------------
________________
કનક શેખર
૩૧૯ ઉધાનમાં પહોંચી ગયે. ભાવભીના હૃદયથી વિધિપૂર્વક વંદના કરી પૂછ્યું.
હે ભગવંત! જિનશાસનમાં સારભૂત વસ્તુ કઈ છે? એ સારભૂત વસ્તુનું રહસ્ય શું છે? કૃપાવંત! કૃપા કરી આપ મને સમજાવે.
ગુરુદેવ – અહિંસા, ધ્યાનયોગ, રાગાદિનિગ્રહ અને સાધમી અનુરાગ. આ ચાર વસ્તુઓ શ્રી જિનશાસનમાં સારભૂત વસ્તુ ગણાય છે.
મેં વિચાર કર્યો, મારા માટે અહિંસાધર્મનું સંપૂર્ણ પાલન કરવું એ અશકય છે. સર્વથા કોઈની કદાપિ હિંસા ન કરવી એ અતિદુષ્કર છે. ધ્યાનગની ચોગ્યતા હાલમાં મારામાં જણાતી નથી. હજી હું વિષય ઉપગને ત્યજી શકતે નથી, ધ્યાન. તે મનને વશ કર્યા પછી બને માટે એ પણ અશકય છે. વળી રાગાદિ શત્રુઓને વિજય એ તે ધ્યાગ કરતાં પણ કઠણ છે. તત્વ પરિણત પુરૂષો માટે શકય છે. મારાથી હાલમાં એ નહિ બને. " ગુરૂભગવતે જે છેલ્લી વાત જણાવી તે બની શકે તેમ છે. સાધમી ભક્તિ અલ્પ પ્રમાણમાં પણ કરી શકું તેમ છું. ત્યાં જ મેં નિર્ણય કર્યો કે “હું શક્તિ મુજબ સાધમ ભક્તિ કરીશ” મુનીશ્ચરને વંદના કરી હું મારા ભવને ગયે.
Page #367
--------------------------------------------------------------------------
________________
૩૨૦
ઉપમિતિ કથા સારોદ્ધાર - સાધમી ભક્તિના નિર્ણયની મેં પિતાજીને જાણ કરી. પૂજ્ય તાતશ્રીએ પણ એમાં પૂર્ણ અનુમતિ આપી. ત્યારથી હું મારા સ્વજનની જેમ સાધમી બંધુઓની ભક્તિ કરતે હ. એ વિષયમાં પિતાજીની આજ્ઞા હોવાથી કેઈ જાતને વાંધે ન હતે.
દિવસે દિવસે ભક્તિભાવમાં વધારે થતે ગયે. મેં રાજ્યમાં છેષણ કરાવી કે “જે મહાનુભાવો પરમશ્રેયસ્કર મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્રની આરાધના કરશે. એને જપ કરશે, એ મહાનુભાવ પાસેથી કઈ જાતને કર લેવામાં આવશે નહિ. શ્રી મંત્રાધિરાજના જપ કરનારને દરેક કરથી મુક્તિ આપવામાં આવશે.” આ રીતે મેં સાધમી બંધુઓને કરમુક્ત બનાવ્યા.
લેકમાં ધર્મભાવનાની વૃદ્ધિ થવા લાગી, એ કારણે કઈ દિવસે રથયાત્રા નિકળે, કઈ દિવસે શાંતિસ્નાત્ર થાય. કઈ વખત સિદ્ધચક મહાપૂજન કે સાધર્મિવાત્સલ્ય કરવામાં આવે. અષ્ટાદ્ધિનકા મહેન્સ પણ ઘણું થાય.
આવા મહામંગલકારી ધર્મકાર્યો દ્વારા પરમ પ્રભાવક શ્રી ધર્મરાજાનું એકછત્રી રાજ્ય ચાલી રહ્યું હોય, તે ભાષ સૌને થતું હતું. જ્યાં જુઓ ત્યાં ધર્મની આરાધના, આરાધનાને આરાધના. આરાધનના ભાવવાળું રાજ્ય બની ગયું.
દુર્મુખ મંત્રીની ઈર્ષા અને ખટપટ : જિનધર્મની સુંદર પ્રભાવના થતી જોઈ મિથ્યાષ્ટિ
Page #368
--------------------------------------------------------------------------
________________
નક શેખર
૩૧
૬ ખમંત્રીના હૃદયમાં વિષ રેડાયું. અત્યંત દ્વેષ જાગૃત થયેા. જિનશાસનની પ્રભાવના એ સહન ન કરી શકયા.
એક દિવસે મંત્રીએ એકાંતમાં બિરાજેલા પૂજ્ય પિતાજીને અહુજ કાળજી અને સફાઈ પૂર્વક મિઠા શબ્દોમાં વિનતિ કરી.
દુખતુ હૃદય દ્વેષના હલાહલથી ભર્યુ હતુ. મત્સ્ય મહામગરમચ્છ, ગ્રાહ, જલઘેાડા વિગેરે ડરાવણા જલજ તુઓના સમુહથી સમુદ્ર જેમ મહાભયંકર જણાય છે તેમ મિથ્યાવ દ્વેષ, અજ્ઞાન, કદાગ્રહ વિગેરે દોષાના કારણે દુર્મુખ નુ હૃદય અત્યંત તેજો દ્વેષી હતું. એમાં માત્ર કાતીલ ઝેર ભર્યુ હતુ.
એણે પિતાજીને વિનંતિ કરતાં કહ્યું—
હે રાજન ! આપણા કુમાર કનકશેખર ધના નામે રાજ્યનીતિનું મહાઉલ્લંઘન કરી રહ્યા છે. આ રીતથી રાજ્યના વહીવટ ખારવાઇ જશે. વ્યવસ્થા તંત્ર નબળું બની જશે. અમને કુમારશ્રીની નીતિ ચેાગ્ય જણાતી નથી. લેાકાને કરમુક્ત કરવામાં આવશે તે સ્વતંત્રતાને વરેલા એ લાક કયા અનર્થાં નહિ આચરે ?
રાજ્યદડના ભયથી લેાક સમુહ મર્યાદાઓનું પાલન કરે છે. પણ કરમુક્ત થવાથી સ્વતંત્ર બનેલા તે આપણુ કાંઈ પણ સાંભળશે નહિ. સ્વત ંત્ર થતાં સ્વચ્છ ંદતા વધશે અને એમાંથી અનાય આચરણા કરતાં શીખશે. આપણું
૨૧
Page #369
--------------------------------------------------------------------------
________________
૩૨૨
ઉપમિતિ કથા સારદ્વાર
શાસન આજ્ઞા ચાલશે નહિ, પછી આપશ્રી રાજા ના ? રાજા તરીકે આપની ખ્યાતિ શું ? જ્યાં આપ આપની આજ્ઞા ન પળાવી શકે એ રાજ્યને રાજ્ય પણ કેમ કહેવાય?
તેથી હે દેવ! રાજ્યધર્મથી તદ્દન વિરુદ્ધ અને કદી કેઈ રાજાએ જીવનમાં નહિ અપનાવેલ એવું અનૈતિક કાર્ય કુમારશ્રીએ આદર્યું છે. આપ વિચાર કરશે તે આપશ્રીને પણ કુમારશ્રીની નીતિ સુંદર નહિ જણાય, વધુ આપને શું કહેવું ? - દુર્મુખની વાત સાંભળી પિતાજીએ કહ્યું કે હે મંત્રી ! તમારી વાત સાચી હોય તે તમેજ કુમારને મળી આ વિષયની વાતચિત કરી લેજે. અમે કુમારને કાંઈ પણ કહેવા માટે સમર્થ નથી. તમારે જાતે જ એ વિષયમાં પતાવટ કરી લેવી.
પૂ. પિતાજીની આજ્ઞા મેળવી દુર્મુખ મારી પાસે આવ્યો અને મને બધી વાત જણાવીને કહ્યું, હે કુમાર ! આ રીતે રાજ્યનીતિનું ઉલ્લંઘન કરે તે ઉચિત નથી. લોકોમાં અસદ અને અનાર્ય આચારે ફેલાશે. એ રાજ્યના તાબામાં નહિ રહે અને અનેક અનર્થો થશે. પિતાજીએ મારા દ્વારા આ નિવેદન જણાવ્યું છે.
દુખના ધર્મવિધી તેમજ ધર્મ ઘાતક શબ્દો સાંભળી મારા અંગેઅંગમાં કોપ વ્યાપી ગયે છતાં પણ મેં કેપને. દાબી રાખે. આકૃતિમાં પણ ફેરફાર ન થવા દીધું અને શાંતિપૂર્વક મેં દુર્મુખને જણાવ્યું.
Page #370
--------------------------------------------------------------------------
________________
નક શેખર
૩૧૩
હું આ ! જે હું પરસ્ત્રીયામાં આસકત રહેનારા અને ચારી લૂટ કે ગૂડાગિરી દ્વારા પ્રજાને રંજાડનાર લેાકેાના પક્ષ લેતા હાઉ', એ લાકોને સાથ આપતા હાઉં તે આપે આ જાતની હિતશિક્ષા આપવી જોઈતી હતી.
જે મહાપુણ્યાત્માએ પેાતાના સાત્વિક ગુણા દ્વારા દેવતાઓને માટે પણ વંદનીય અનેછે. તેવા ગુણુશીલ પુરૂષોની ભકિત કરવામાં, એમના પૂજા, સત્કાર, સન્માન કરવામાં કયા નીતિ– માનું ઉલ્લંઘન થાય છે? આપ આ વાત મને સમજાવશે ?
વળી નિર્માંળ હૃદયવાળા યશસ્વી શ્રાવક વર્ગને કર અને દંડથી મુકત કરવા છતાં પણ લેશમાત્ર અનીતિ આચરતા નથી. ન્યાય અને સદાચારના પથે વિચરતા એ લાકે અસદાચાર કે અન્યાયના આશ્રય લે એ કદી પણ સંભવતું નથી.
- ણુ ભુવનના નાથ શ્રીજગન્નાથ પરમાત્મા જેમના નાથ હાય, એએનું દાસત્વ કરનાર જ ખરેખરા રાજા છે. દેવાધિદેવના સેવક રૂપ રહેલા શ્રાવકાનું વાત્સલ્ય કરવું એજ રાજાની પવિત્ર ક્રુજ છે. આવા રાજા તેજ રાજા છે. એ વિનાના રાજાએ રાજ્યના સ્વામી નથી પણ દાસ છે. ગુલામ છે.
આ પ્રમાણેના અમારા વતનમાં રાજ્યનીતિનું ઉલ્લંધન ક્યાં થાય છે, તે આપ અમને જણાવા ! અમે જે કર્યું' છે, એમાં રાજ્યનીતિ કે ધર્મનીતિનું જરા માત્ર ઉલ્લંઘન થતું નથી. આપ શા આધારે અમને કઠોર હિતશિક્ષા આપવા પ્રેરાયા છે?
Page #371
--------------------------------------------------------------------------
________________
૩ર૪
ઉપમિતિ કથા સારદ્વાર
મારો સાધમ પ્રત્યેનો પ્રેમ એ એક કપટ છે અને ટો છે આવું કહેવા દ્વારા આપે આપના “દુર્મુખ” નામને સાર્થક બનાવ્યું છે.
આ જાતને મારા સ્પષ્ટ અને દઢ શબ્દો સાંભળી, મનના ભાવે સમજી લઈ દુખે વિચાર કર્યો કે કુમારને જિનશાસન ઉપર રાગ અત્યંત ગાઢ છે, એ ચલિત બને તે સંભવિત નથી. તેમજ કુમારને છે છેડવામાં પણ મજા નથી.
આ વિષયમાં રાજાશ્રીની આજ્ઞા પ્રાપ્ત કરી લીધી છે એટલે અવસરે જે ઉચિત જણાશે તે કરીશું, પણ હાલમાં કુમારને કપ ચડે છે. એને શાંત કરૂં. ઉતાવળે આંબા ન પાકે. આ વિચાર કરી મારા પ્રતિ બેલ્ય.
હે કુમારશ્રી! મેંતે આપના હદયની પરીક્ષા માટે જ વાત પૂછેલી, એ માટે બીજે કઈ વિકલ્પ આપે મનમાં કરવાને જ નથી. આપને જિનશાસન ઉપરને રાગ અને સાધમી બંધુઓનું અપ્રતિમ વાત્સલ્ય જોઈ હું ખૂબ પ્રસન્ન થયે છું. પરીક્ષા માટે કહેલા મારા કઠોર વચને મનમાં લાવશે નહિ. આ પ્રમાણે જણાવી મારી રજા લઈ રવાના થયે.
એના ગયા બાદ મને વિચારે આવ્યા કે, આ દુર્મુખ પાપી આત્મા છે. શઠશેખર અને ધૂર્તસમ્રાટ છે. પહેલાં અતિગંભિરતા અને ઉંડી વિચારણા પૂર્વક મને વાત જણાવી પણ મારા ઉત્તર સાંભળી વાતે ટાળવા પ્રયત્ન કર્યો.
Page #372
--------------------------------------------------------------------------
________________
કનક શેખર
૩૨૫
આ વાત રજુ કરતી વેળા જે ભાવે અને મુખાકૃતિ હતા, તે મારા ઉત્તર સાંભળ્યા પછી તરત જ બદલાઈ ગયા. વાતે ફેરવી નાખી. આ દુર્મુખ કહે શું અને કરે શું? એ કાંઈ કહી શકાય નહિ. એના વિશ્વાસે રહેવું ઉચિત નથી કયે વખતે શું કરી દેશે! ચેતવા જેવું છેજ.
આ જાતને વિચાર કરી ગુપ્તચર “ચતુર” ને બોલાવે. દુર્મુખ સાથે થયેલી વાત જણાવી અને એની દરેક બાતમી મેળવી લાવવા રવાના કર્યો. એ કેટલાક દિવસ પછી પાછા આવ્યું. અને જણાવ્યું કે
આપની આજ્ઞા સ્વીકારીને અહિંથી હું સીધે દુર્મુખ પાસે ગયે. વિનય અને નમ્રતાથી મેં એમને પ્રસન્ન કર્યા. એમની સેવામાં રહી ગયે અને છેવટે અંગરક્ષક તરીકે ગોઠવાઈ ગયે. એમના વિશ્વાસુ તરીકેની મારી નિમણુંક થઈ. હું એમના ત્યાં શું બને છે એનું ઘણું જ બારીકાઈથી દેખભાળ કરવા લાગ્યું.”
એક દિવસે દુર્મુખે ગામના સારા સારા શ્રાવકેને બોલાવ્યા અને એ આગેવાન શ્રાવકેને જણાવ્યું.
' અરે ! કનકશેખરને તે ધર્મનું ભૂત વળગ્યું છે. એણે રાજ્યને નાશ કરવા ધાર્યો છે, તેથી કુમાર તમને જે દાન માં આપે તે પદાર્થો અને રાજ્ય સંબંધી તમારો કર આ બધું જ તમારે ગુપ્ત રીતે મને આપી દેવું. આ વાતની
Page #373
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
જાણુકુમારને ન કરવી. આ વાત જો કુમારને કરશે! તે તમારે તમારા જીવનથી હાથ ખ'ખેરી નાખવા પડશે. તમે પછી જીવતાં રહે એ શકય નથી.
૩૨૬
શ્રાવકોએ દુર્મુ`ખની વાતના સ્વીકાર કર્યાં. ઈચ્છા ન હતી પણ મંત્રીની સત્તા હાવાથી સ્વીકાર્યા વિના ચાલે તેમ પણ ન હતું. અગ્રણી શ્રાવકે પોતપોતાના સ્થાને ગયા.
દુખે આ વાતની જાણ રાજાશ્રીને પણ કરી. રાજાશ્રીએ કાંઈ પ્રત્યુત્તર આપ્યા નહીં “ આંખ આડા કાન કર્યાં ”
કનકશેખર આગળ જણાવે છે કે ચતુર પાસેથી વાત સાંભળી વિચાર કર્યા કે દુખે પિતાજીની આજ્ઞા પ્રાપ્ત કરી પહેલાં બધુ મને જણાવેલ. જો પિતાજીની આજ્ઞા વિના કર્યું... હાત તા એ શિક્ષાપાત્ર ગણાત. ચેાગ્ય શિક્ષા આપત. ધૃષ્ટતાનું ફળ બતાવી દેત.
પરંતુ પૂ. પિતાજી મૌન રહ્યા, આંખ આડા કાન ધર્યાં અને એ રીતે મૂક સંમતિ આપી છે. પૂજ્ય પિતાજી સાથે લડવુ ઝગડવુ અને સામે થવું એ ઉચિત નથી. કારણ કે માત–તાતને ઉપકારના બદલે વાળવા એ અતિદુષ્કર છે. આ વાત શ્રી તી કર પરમાત્માએ જણાવી છે.
શ્રાવક ઉપર કર અને ઈંડ ફ્રી વિના કારણે લાદવામાં આવ્યા છે. આ પરિસ્થિતિ હું મારી આંખોથી જોઈ શકવા સમર્થ નથી. એ કરતાં મારે અહીંથી કોઈ અપ
Page #374
--------------------------------------------------------------------------
________________
નક શેખર
રિચિત સ્થળે ચાલ્યા જવું એજ પરમશ્રેયસ્કર છે.
આ જાતને નિર્ણય કરી કોઈ ને પણ જણાવ્યા વિના મારા વફાદાર અને સ્નેહી મિત્ર સાથે નિકળી પડયેા. હૈ ન દિવન ! આ જાતનું પિતાજીનું અપમાન થયેલું છે અને તેથી હું અહી આવ્યે છુ.
૩૨૭
ન દિનવને કનકન્શેખર પાસેથી જયસ્થલમાં આવવાનુ કારણ જાણી લીધું અને પછી કહ્યુ.
હે કુમાર ! તમે ઘણું જ ઉત્તમ કર્યું.... જ્યાં આપણા પરાભવ થતા હાય અને સ્વમાન ઘવાતુ હોય એવા સ્થળના ત્યાગ કરવા એજ ઉત્તમ છે. રાજ્યને તિલાંજલિ આપી અહિ આવ્યા તે ઘણું સારૂ કર્યું.
“અરે ! સ્વમાનને પેાતાની વ્હાલી સપત્તિ ગણનારા સ્વમાની પુરૂષો પેાતાના દેશમાં માન હાનિ થતી જીવે તે એનેા પણ ત્યાગ કરે છે. સૂર્ય પણ પેાતાનુ તેજ ઓછુ થાય છે, ત્યારે અસ્તાચલના અન્ય દ્વીપે। ભણી ચાલ્યા જાય છે.”
કનક શેખરને પાછા તેડવા આવેલા મહા અમાત્યા
આ રીતે પરસ્પર રહેતાં, વાતા કરતા આનંદમાં અમારા ત્યાં દશ દિવસે પસાર થઈ ગયા અને અગ્યારમા દિને મારા મહેલમાં અમે અને વાતેા કરતાં બેઠાં હતાં, ત્યાં અમારા ઉપર પિતાજીના સંદેશા આણ્યે.
Page #375
--------------------------------------------------------------------------
________________
૩૨૮
ઉપમિતિ કથા સારદ્વાર
પિતાજીએ અમને સભામાં બેલાવવા સંદેશ મોકલેલે. આજ્ઞા પાલન પૂર્વક અમે રવાના થઈ સભામાં ગયા. સભામાં પ્રવેશ થતાંની સાથે ત્રણ પુરૂષો સામે આવ્યા અને કનક શેખરને નમસ્કાર કરી, ચરણમાં મસ્તક ઝુકાવી દીધા.
કનકશેખરે આશ્ચર્ય પૂર્વક કહ્યું. અરે સુમતિ ! અરે કેસરી ! અરે વરાંગ !! તમે અહિં ક્યાંથી? આ પ્રમાણે બેલતા પ્રેમ પૂર્વક એમને ઉભા કર્યા અને ભેટી પડે. સૌ ખૂબજ હર્ષાવેશથી ભેટયાં.
મેં પૂછ્યું અરે કુમાર આ સૌ કોણ છે? ઉત્તર વાળતાં આનંદ વિભેર કનકશેખરે જણાવ્યું કે આ ત્રણે અમારા પૂજ્ય પિતાજીના માનનીય મહા અમાત્ય છે. પછી સૌએ પરસ્પર શુભ સમાચાર અને કુશળવાર્તા પૂછી, એગ્ય સન્માન કરવામાં આવ્યું અને ત્રણે અમાત્યને પિતાજીની સમીપમાં બેસાડવામાં આવ્યા. મારા પિતાશ્રી પઘરાજાએ કનકશેખરને જણાવ્યું કે –
હે કનક! આ તારા પિતાજીના મંત્રીઓએ જે સમાચાર અમને જણાવ્યા છે તે તું સાંભળ.
“કુમારશ્રી મહેલમાં દેખાતાં નથી આ જાતને શેક જનક સમાચાર દ્વારપાળ દ્વારા પિતાજી અને માતાજીને મલ્યા ત્યારે વજના આઘાત જેવો હૃદય વિદારક આઘાત થયે. મૂછ આવી ગઈ. મૂછ ઉતરતાં હૃદયફાટ વિલાપ કરી
Page #376
--------------------------------------------------------------------------
________________
કનક શેખર
૩૨૯
રહ્યાં છે. “મારે કનક, મારે કનક', એમ વારે વારે બેલેછે. અરે ! પાછા ધરતીપર ઢળી પડે છે. આસુંડાની ધારા વહેવાથી આંખે કુલી ગઈ છે.
રાજ્યમાં કોઈ વસ્તુ એમના મનને સંતોષ કે આનંદ આપતી નથી. માતા શ્રી ચૂતમંજરીને વિલાપ સૌને અકળામણ કરે છે. એમને વિલાપ બીજાને પણ વિલાપ કરાવી મૂકે છે. એમનું કરૂણ આકંદન ભલભલાના હૈયાને પીગાળી દે છે. માત તાતને બેફાટ રૂદનથી પ્રજા પણ નિરાધારની જેમ ચોધાર આંસુઓ પાડી રહી છે. પરિરિથતિ ઘણી વિકટ કરૂણ અને દયા જનક બની ગઈ છે, મંત્રી મંડળે ભેગા મળી રાજા રાણીને કમળ અને આશ્વાસન દેનારા શબ્દોથી શાંત કરવા પ્રયાસે કર્યા.
તે છતાં પણ એની ધારી અસર ન થઈ. રાજા રડે છે. ભાયાતે કારભારી, નગરજને સૌ રડી રહ્યાં છે. વાતાવરણ ઘણુંજ ગમગીની ભર્યું બની ગયું છે. સૌના મુખ સુકા પાંદડા જેવા ફીકા ફચ બની ગયા છે, કોઈને કાંઈ ગમ પડતી નથી. એ તરફ આપના વિરહથી રુદન રુદન અને રુદન થઈ રહ્યું છે.
“ચતુર”ને થયું કે રાજા રાણું આવું કરૂણ આકંદન કર્યા કરશે તો એમનું હૃદય બેસી જશે અને થોડા સમયમાં સ્વર્ગે સીધાવશે તે પ્રજા સ્વામી વિહણી બની જશે. માટે મારે કુમારશ્રીને માટે કાંઈક જણાવવું જોઈએ, મારી બેદરકારી
Page #377
--------------------------------------------------------------------------
________________
૩૩૦
ઉપમિતિ કથા સારાદ્વાર
કે ઉપેક્ષા વિપરીત પરિણામ લાવશે. આમ વિચારી એણે જણાવ્યુ કે
હે કૃપાવતાર ! રાજાશ્રી !! કુમારશ્રી કારણ વશાત્ બહાર ચાલ્યા ગયા છે. કુમારશ્રી હજી અત્રસ્યમેવ જીવત છે.” ચતુર તરફથી ખાત્રી મળતા, રાજા રાણીના હૃદયમાં શાંતિ થઈ. જીવ કાંઈક હેઠો બેઠો. ધીરે ધીરે સ્વસ્થતા આવી એટલે ચતુરને પૂછ્યું.
હું આય! કુમાર કયાં ગયા છે ? શા માટે ગયા છે ?
ચતુર – હું દયાળુ નરનાથ ! કુમારશ્રીએ એ બાબત મને કાંઈ જણાવ્યું નથી. હુ ચતુર છું એટલે મેં જાણી લીધુ છે. અનુમાનથી મને એ વાતની જાણ થઈ ગઈ છે.
,,
“એએશ્રી જયસ્થળ ગયા હશે. ” કારણ કેશ્રી નંદાખા
( શ્રી ન...દિવનના માતા ) ઉપર તથા શ્રી પદ્મરાજા ઉપર બહુ પ્રેમ છે. એટલે હું અનુમાનથી આ જણાવી રહ્યો છું. કુમારશ્રી જયસ્થળ સિવાય ખીજે કયાંય જાય, એ મને લાગતું નથી.
રાજાએ ચતુરની પ્રશંસા કરી અને ઘણું ઇનામ આપ્યું. આ અનર્થાંનું મૂળ દુ ખમત્રી છે એમ જાણ થતાં, એને એના પરિવાર સાથે દેશ બહાર કર્યાં.
આ વખતે જ મહારાજાશ્રી અને રાણીબાએ પ્રતિજ્ઞા
Page #378
--------------------------------------------------------------------------
________________
કનક શેખર
૩૧ કરી, કે “જ્યારે કુમારના મુખને અમે શું ત્યારપછી જ અન્ન જળ લઈશું.”
વિશાળાથી દૂતનું આગમન આજ દિવસે એક દૂત રાજાસાહેબને મળવા આવ્યો. દ્વારપાળે રાજાશ્રીની આજ્ઞા લઈ દૂતને સભામાં પ્રવેશ કરાવ્યું.. દૂતે વિનયપૂર્વક રાજાને નમસ્કાર કર્યા અને રાજાએ યેગ્ય. સરકાર પૂર્વક બેસવા વિરામાસન આપ્યું, એ ઉપર દૂત બીરાજમાન થઈ વિનંતિ પૂર્વક એણે જણાવ્યું.
હે રાજરાજેશ્વર ! “વિશાલા” મહાનગરીના મહારાજાશ્રી. “નંદન” છે. એમને “પ્રભાવતી” અને “પદ્માવતી નામની બે પ્રિય રાણી છે. તેમાં રાણી પ્રભાવતીને “વિમલાનના” નામની સુપુત્રી છે. અને રાણી પદ્માવતીને “રનવતી” નામની ગુણવતી પુત્રી છે. આ બન્નેને પરસ્પરને પ્રેમ રતિ અને પ્રીતિ જે અગાધ છે. એક બીજા વિરહ સહન કરી શક્તા નથી.
બે રાણીમાં પ્રભાવતી રાણીને ભાઈ પ્રભાકર છે.. તે પ્રભાકર કનકપુરને રાજા છે. એમને વિભાકર નામે પુત્ર છે.
પ્રભાકર અને પ્રભાવતીએ વિભાકર અને વિમલાજીનાના જન્મ પહેલાં એવી શરત કરી હતી કે આપણાં બેમાંથી કેઈ એકના ઘરે પુત્ર થાય અને બીજાના ઘરે પુત્રી થાય તે પિતાની પુત્રી બીજાના પુત્રને આપવી. આ શરત. પ્રમાણે સત્ય પ્રતિજ્ઞાવાળા પ્રભાવતી રાણેએ પિતાની
Page #379
--------------------------------------------------------------------------
________________
૩૩૧
ઉમિતિ કથા સારાદ્ધાર
પુત્રી વિભાકર વ્હેરે આપી દીધી હતી. વેવીશાળ થઈ
ચૂકયું હતું.
પરન્તુ વિમલાનનાએ એક દિવસે બંદીજનાના મુખથી કુમાર કનકશેખરના સાત્વિક ગુણાના ગીતા સાંભળ્યાં. ચારણાના મુખથી અતિ પ્રશંસા સાંભળી.
ગુણ્ણાની પ્રશંસા સાંભળવાના પ્રતાપે વિમલાનના કુમાર કનકશેખર ઉપર અનુરાગિણી બની ગઈ. અનુરાગની ઉત્કટતા એટલી વધી ગઈ કે વિમલાનના પેાતાની શુદ્ધિ પણ વિસરી ગઈ. પેાતાની દરેક પ્રવૃત્તિઓના ત્યાગ કર્યાં. વિરહવ્યથાને અનુભવતી વિરહિણી નવાઢાની જેમ ઉદા સીનતામાં ગરકાવ બની ગઈ.
કઈ ચાગિની રાત દિવસ ચાસઠ ઘડી પરમ કૃપાળુ પરમાત્માના ધ્યાનમાં લીન રહે; તેમ વિમલાનના રાત દિવસ કુમાર કનકશેખરના ગુણેામાંજ લીન રહેવા લાગી. આઠે પહેાર કુમારશ્રીનું જ ધ્યાન ધરવા લાગી. પેાતાના પરિવાર, વૈભવ, કોઈ પણ એને આનંદ આપી શકતાં નથી. સંગીત કે કથાએ એના મનને રીઝવી શકતાં નથી. ઉદ્યાના સરાવરે, કે અન્ય આનંદ પ્રમેાદના સાધના એના મનને પ્રસન્ન કરી શકતા નથી. માત્ર કુમારશ્રીનું ધ્યાન.
વિમલાનનાની આ દશા જોઈ પરિવારમાં વિષાદની ઘેરી છાયા ફેલાઈ ગઈ છે. આવા મોટા ફેરફારનું કારણ કોઈના
Page #380
--------------------------------------------------------------------------
________________
કનક શેખર
૩૩૩
જાણવામાં આવ્યું નથી. ઘણું વિચાર કર્યા છતાં સમજી શકાયું નથી.
છેવટે અતિનિકટ રહેનાર સ્નેહાળ શ્રી રત્નાવતીએ વિચાર કર્યો કે બંદિજને કુમાર કનક શેખરના ગુણે મધુર કંઠે ગાતા હતા. એ ગુણે મારી બહેન વિમલાનનાએ સાંભળ્યા ત્યારથી બહેનની આ દશા થઈ છે. | મારી બેનનું મન કનખરે ચેર્યું જણાય છે. એથી બહેન અંતઃકરણ વિનાની બની ગઈ છે. એના દિલડાના ચેરની વાત પિતાજીને જણાવી દઉં. ચિરને પકડવા અને એને એગ્ય સજા કરવી એ રાજધર્મ છે. પિતાજી યેગ્ય કરશે, એમ માની રહ્નવતીએ એ વાત પિતાજી આગળ રજુ કરી દીધી.
આ હકિક્ત સાંભળી પિતાજીએ વિચાર કર્યો કે વિમલાનનાની માતા પ્રભાવતીએ પિતાના ભાઈના પુત્ર વિભાકરને વિમલાનનાને આપવાનું નક્કી કર્યું છે, પણ હાલની સ્થિતિ પ્રમાણે હું કાંઈ પ્રયત્ન નહિ કરું તે વિમલાનના થડા સમયમાં જ મૃત્યુને ભેટી પડશે.
આ સ્વયંવરા વિમલાનનાને કનકશેખર પાસે મોકલાવી દઉં. એ એની મેળે કનકશેખર સાથે લગ્ન કરશે. આ માટે વધુ સમય પસાર કર યેગ્ય નથી. ૧. ભાટ ચારણ વિગેરે જાતેના લેકેને બંદી કહેવાય છે.
Page #381
--------------------------------------------------------------------------
________________
૩૩૪
ઉપમિતિ કથા સારોદ્ધાર આ પ્રસંગથી વિભાકરને માઠું લાગશે પણ એને હું પાછળથી સમજાવી લઈશ. આ જાતને વિચાર કરી પિતાજીએ વિમલાનના પાસે આવીને કહ્યું.
હે પુત્રી ! તું દિલગીર ન થા. ખેદ ન કર. કુશાવર્ત નગરે કનકશેખર પાસે જા. આ જાતના મધુર વચનેથી પુત્રીના દિલને શાંત કરી, નંદનરાજાએ વિમલાનનાને કુશાવર્ત નગરે મેકલવા બંદોબસ્ત કર્યો.
એ વખતે વિમલાનનાની બહેન રનવતી પિતાજીના પાસે આવી. નમસ્કાર કરીને મધુર સ્વરે બોલી.
હે પિતાજી! બહેન વિમલાનનાના વિના હું એક ક્ષણ પણ રહી શકું તેમ નથી, માટે આપ રજા આપો તે હું પણ બહેનની સાથે જ જાઉં.
પરંતુ એક વાત આપને જણાવી દઉં કે હું કનકશેખર કુમારને મારા પતિદેવ તરીકે નહિ સ્વીકારું. સ્ત્રીમાં ગમે તેટલે પરસ્પર પ્રેમ હોય તે પણ શેક સ્ત્રી તરીકે સંબંધ થાય તે એ પ્રેમ તરત તૂટી જાય છે. અને પરસ્પર ઐરભાવના બીજે રોપાય છે. એટલે હું કનકશેખરના કેઈ પ્રિય મિત્રની પત્ની બનીને રહીશ.
પિતાએ રનવતીને પણ સંમતિ આપી. સાથે જણાવ્યું કે મને પૂર્ણ શ્રદ્ધા છે કે તમે આપણું નિર્મળ કુળની ચશોગાથાને કલંક નહિ લગાડે.
Page #382
--------------------------------------------------------------------------
________________
કનક શેખર
૩૩૫
હે રાજન ! આ રીતે શ્રી નંદરાજાની વિમલાનના અને રત્નાવતી એ બન્ને પુત્રી ત્યાંથી અવિરત પ્રયાણ કરતા આજરે જ બહારના ઉદ્યાનમાં આવી પહોંચ્યા છે. એ બને એ આ સંદેશે કહેવા મને આપની પાસે મોકલ્યા છે. હવે જેમ ગ્ય લાગે તેમ કરે.
- શ્રી કનકચૂડ મહારાજાએ આ વાત સાંભળી પ્રધાન મંડળમાંથી શ્રી શૂરસેન પ્રધાનને આજ્ઞા કરીને જણાવ્યું કે આ કન્યાઓને એગ્ય આવાસે રહેવા માટે આપે, અને રાજશાહી સન્માન પૂર્વક એમની દરેક સગવડો સાચવજે. એમની સેવામાં કયાંય ગફલત કે બેદરકારી ન રહેવી જોઈએ.
બીજી બાજુ અમને ત્રણને આજ્ઞા કરી કે તમે ત્રણે શ્રી પદ્મરાજાની રાજધાની જયસ્થળ તરફ તરત રવાના થાઓ. મને ખાત્રી થાય છે કે કુમાર જરૂર ત્યાંજ ગયા હશે.
શ્રી કનકચૂડ મહારાજાને કનકશેખર કુમારના ગુણેથી આકર્ષાઈને આવેલી કન્યાઓ હર્ષનું કારણ બની હતી પણ એકાએક કહ્યા વિના કુમારનું પલાયન થવું અતિકષ્ટ આપતું હતું. કન્યાઓના આગમને એમાં વધારો કર્યો.
કુમારશ્રીના પિતા મહારાજાશ્રીએ અમને છેલ્લે જણાવ્યું કે તમે તરત જ ત્યાં જાઓ અને મહારાજાને અમારી અવરથા અને કન્યાઓના આગમનની વાત જણાવશે. આ વિગત સાંભળી એ કુમારને સમજાવી અહીં મોકલશે.
Page #383
--------------------------------------------------------------------------
________________
૩૩૬
ઉપમિતિ કથા સારદ્વાર તમે સાથે નંદિવર્ધન કુમારને પણ લેતા આવશે. રત્નાવતીના પતિ તરીકે એઓશ્રી સુગ્ય છે.
આ રીતે અમને ત્રણને અહિં મેલ્યા છે.”
હે કુમાર કનકશેખર ! આ પ્રમાણે તારા પિતાજીના મંત્રીશ્વરાએ લંબાણ વિગત અમને કહી સંભળાવી છે. એટલે અમારે પણ કહેવું જોઈએ કે તમે બન્ને કુમારે જલ્દી પિતાજી કનફ્યૂડના પાસે સંતોષ અને આનંદ માટે જાઓ.
આમ કરવાથી અમને તમારે વિરહ થશે. તમારે વિરહ અમારા માટે પણ દુઃખદ છે. તમને મેકલવાં અમારૂં મન માનતુ નથી. પણ જવા માટેના કારણે મહત્વના છે. એને વિચાર કરીને અમારે તમને એકલવા જોઈએ. માટે તમે બન્ને જાઓ.
બને કુમારનું પ્રયાણ પિતાજીની આજ્ઞા સાંભળી અમને હર્ષ થયે. અમે આનંદથી ચતુરંગ મહાસૈન્ય, અમાત્યવર્ગ, સામંતસમુહ અને જનગણ સાથે કુશાવર્ત નગર ભણી પ્રયાણ આદર્યું.
Page #384
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ દશમું યુદ્ધમાં વિજય અને વિવાહ સંસારી જીવ આ કથા શ્રી સદારામ સમક્ષ અગૃહીતસંકેતાને અનુલક્ષી સંભળાવી રહ્યો છે. એમાં પિતાના નંદિવર્ધન તરીકેના ભવની વાર્તા રજુ કરી રહ્યો છે. તેમાં આગળ ચલાવતાં જણાવે છે. ]
રીચિત્ત નગર મેં અને કનકશેખરે કુશાવર્ત જવા પ્રયાણું આપ્યું. તે વખતે મારા અંતરંગ પ્રદેશમાં પ્રગટ વૈશ્વાનર મિત્ર, હતું. તે વૈશ્વાનરે અને ગુપ્ત મિત્ર પુણ્યદયે પણ મારી સાથે જ પ્રયાણ આદર્યું.
આ પ્રમાણમાં અમે કેટલાક દિવસ ચાલ્યા ત્યાં અધવચ્ચે “રૌદ્રચિત્ત” નામનું નગર આવ્યું. આ નગર નરકમાં જવા માટે દ્વાર સમું હતું. દુષ્ટ લેકેને રહેવા
Page #385
--------------------------------------------------------------------------
________________
૩૩૮
ઉપમિતિ કથા સારોદ્ધાર
માટે એ મુખ્ય સ્થળ હતું. અનર્થોની પરંપરા અને આપત્તિઓની ખાણ હતું. આ નગરમાં જાય એને આપત્તિ ન આવે, એ બને જ નહિ.
મારામારી કરવી, ખૂન કરવું, ચોરી, દગો, લૂંટફાટ વિગેરે ગુનાહિત કૃત્યે કરવા એ આ નગરના રહેવાસી માટે ખૂબ સરલ ગણાતું હતું. વાતવાતમાં ઝગડે કરે, અપશબ્દો બોલવા, બેટા કલંક આપવા આ એમને મન રમત જેવું હતું. માટે જ આ નગર નરકના દ્વાર રૂપ ગણાતું હતું.
રૌદ્રચિત્ત નગરમાં “ દુષ્ટાભિસંધિ” રાજા રાજ્ય કરતે હતે. તે અનીતિ કરવામાં ઘણે પાવરધા હતા. સાધુ સંતેને દ્વેષી, ધર્મને વિધિ, દુષ્ટ અને અધમ પુરૂષને આશ્રય તેમજ સહાય કરનારે હતે. સ્વભાવે ક્રૂર અને દેખાવે રૌદ્ર અતિ ભયંકર હતે.
આ રાજાને “નિષ્કરૂણતા નામની રાણી હતી જે પારકા દુઃખમાં કાંઈ સમજતી નહિ. પિતાના પતિમાં અતિ પ્રેમ ધરનારી હતી. દયા ગુણ એનાથી બાર ગાઉ દૂર હતે. પૂતના રાક્ષસી જેવી ડરામણા શરીરવાળી હતી.
દુષ્ટાભિસન્ધિ રાજા અને નિષ્કરૂણતા રાણીને એક પુત્રી હતી. એનું નામ “હિંસા ” હતું. તે અહિંના ૧, રૌદ્રચિત્ત-અતિભયંકર મનવૃત્તિવાળું અંતઃકરણ ૨. દુષ્ટાભિસંધિ-- અશુભ વિચારમાં જેનું મન જોડાએલું રહે છે.
Page #386
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૨૮ :
નગરવાસીને વહાલી હતી. નગરની સંપત્તિમાં વધારે કરનારી હતી. રૂપે રંગે બિહામણી છતાં રાજા રાણી અને નગરવાસિઓને વહાલી અને દેખાવડી લાગતી હતી.
તામસચિત્ત” નામનું બીજું એક અંતરંગ નગર છે. ત્યાં મહામહ નરેન્દ્રને પુત્ર શ્રેષગજેન્દ્ર રાજ્ય કરે છે.
આ વાર્તામાં આગળ આવી ગએલું કે વૈશ્વાનરની માતા અવિવેકતા બ્રાહ્મણ છે. એ અવિવેકતા બ્રાહ્મણ દ્વેષગજેન્દ્રની રાણી થાય છે.
જે વખતે અવિવેતા રાણી ગર્ભવતી બનેલી અને વૈશ્વાનર ગર્ભમાં જ હતું ત્યારે કોઈ કારણવશાત “તામસચિત્ત” નગરથી આ “રૌદ્રચિત્ત” નગરે આવેલી હતી.
હે અગૃહીતસંકેતા ! આ “તામસચિત્ત” નગર કેવું છે? “Àષગજેન્દ્રરાજા કેવા છે? એમના રાણી અવિવેક્તા કેવા છે? તામસચિત્ત નગરથી શા માટે ચાલ્યા ગયા? રૌદ્રચિત્ત” નગરે શા માટે આવ્યા? આ બધું આગળ ઉપર જણાવશું.”
હે! વિશાલનેત્રે ! આ બધા સ્વરૂપની મને એ વખતે. જરા પણ ખબર ન હતી, હાલમાં શ્રી સદાગમના પ્રતાપે યથાર્થ ખ્યાલ મને આવી ગયા છે. એટલે હું તમને અરેબર જણાવી શકું છું.
હિંસા સાથે નંદિવર્ધનના લગ્ન અવિવેતાને રૌદ્રચિત્ત નગરમાં આવ્યાને ઘણે સમય
Page #387
--------------------------------------------------------------------------
________________
૩૪૦
ઉપમિતિ કથા સારાદ્વાર
થઈ ગયા હતા. ઘણા સમય રહેવાના કારણે દુષ્ટાલિસંધિ રાજા અને અવિવેકતાના પતિ દ્વેષગજેન્દ્ર એ એ પરસ્પર નિકટના સ્વજન-સંબંધી થતા હતા. એ કારણથી દુષ્ટાભિસંધિ અવિવેકતાને પેાતાના સ્વામિની તુલ્ય માન્ય રાખતા અને પેાતે એના સેવક તરીકે રહેતા.
જ્યારે હું મનુજગતિમાં આવ્યા અને એ વાતની અવિવેકતાને જાણ થઈ એટલે એ પણ રૌદ્રચિત્ત નગર તજીને મનુજગતિ નગરીમાં આવી. કારણકે એને મારા ઉપર ઘણા જ રાગ હતા. મારા ખાતર જ એ અહી આવેલી હતી. અને મારી બાજુમાં રહી હતી.
જે દિવસે પદ્મરાજાના ત્યાં નંદાદેવીની કુક્ષીથી મારે જન્મ થએલેા તેજ દિવસે અવિવેકતાએ વૈશ્વાનરને જન્મ આપેલા.
જ્યારે વૈશ્વાનર સમજણા થયા ત્યારે અવિવેકતાએ પેાતાના સગા સંબંધીઓના પરિચય કરાવી એ સબંધી જ્ઞાન આપેલું. આ વૈશ્વાનર નાનપણથી જ મારી સાથે રહેતા આવ્યા છે.
કુશાવતા નગરભણી અમે પ્રયાણ આદરેલું અને અધ માગ થયા હશે. ત્યાં વૈશ્વાનરને વિચાર આન્યા કે શ્રી નદિવન કુમારને રૌદ્રચિત્ત નગરે લઈ જાઉં અને ત્યાં જઈ ૧. દિન, સંસારીજીવ નદિવર્ધનના ભવની પેાતાની વાત રજુ કરી રહ્યો છે.
Page #388
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૪૧
દુષ્ટાભિસંધિ રાજાને સમજાવી એમની પુત્રી હિંસા સાથે
કુમારના લગ્ન કરાવી દૃઉ.
થઈ જાય તેા મારા કાર્યાંમાં લગ્ન થયા
હિંસા સાથે કુમારશ્રીના લગ્ન ધારેલા કાર્યાં પાર પડે. મારા ધારેલા પછી કુમારશ્રી પોતે જ ના નહિ કહે. આ જાતના વિચાર કરીને મને જણાવ્યું. હું નંદિવર્ધન કુમાર ! ચાલેા આપણે રૌદ્રચિત્ત નગરે જઈ એ.
મે' કહ્યું ભલે. પણ આ કનકશેખર કુમાર વિગેરેને પણ આપણે આપણી સાથે લઈ જઈ એ.
વૈશ્વાનર— અંતરંગ પ્રદેશ છે. એકલા તમારે જ મારી સાથે આવવું નકશેખર વિગેરે કાઈનું પણ આમાં કામ નથી. આપણે બે જ જઈશુ.
મને તૈશ્વાનર ઉપર વિશ્વાસ હતા. પ્રેમ પણ ઘણાજ હતા હૃદય અજ્ઞાનથી ઢંકાએલુ હતુ. મિત્ર કેણુ અને શત્રુ કાણુ ? હિતસ્ત્રી કાણુ અને અપકારી કાણુ ? આ સમજવા જેટલી મારી પાસે બુદ્ધિ ન હતી. આવા બધા કારણેાથી હું વૈશ્વાનરનુ વચન અમાન્ય ન કરી શકયા અને એની સાથે રૌદ્રચિત્ત નગરે ગયા.
વૈશ્વાનરે સ્હેજમાં દુષ્ટાભિસ'ધિને સમજાવી દીધે। અને હિંસાકુમારી સાથે મારા લગ્ન પણ તરત કરાવી દીધા. લગ્ન વિધિ પૂર્ણ થયા પછી અમને સન્માનભેર વિદાય આપી. અમે અમારા સૈન્યમાં આવી ભળી ગયા.
Page #389
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
વૈશ્વાનર અને નંદિવર્ધનની રસ્તામાં વાતચિત
બૈશ્વાનર–— મિત્ર ! આપે હિંસાદેવી સાથે લગ્ન કરી મને ભાગ્યશાળી બનાવ્યા છે. હું કૃતા થયા છે. નંદિવર્ધન—તારા પ્રતાપે જ એ કુમારીકા મળી છે.
૩૪૨
તારા આભાર.
વૈશ્વાનર તમારી એક ઈચ્છા છે કે આ હિં'સાદેવી આપ પ્રતિ સદા પ્રેમાળ રહેતા ઘણું સારૂ.
નંદિવર્ધન હું સાદેવીના પ્રેમ સદા રહે એના શે ઉપાય છે ? એનું મન કઈ રીતે મારા તરફ વાળી શકાય?
વૈશ્વાનર- અપરાધી કે નિરપરાધી કોઇ પણ પ્રાણી હાય એને મારી નાખવામાં જરાય વિચાર કરવા નહિ. મનમાં કરૂણા કે કાશ લાવવી નહિ. આ ઉપાય હિંસાદેવીને અનુકૂળ રાખવાના છે.
નંદિવન ભાઈ ! હિ'સાદેવી મારા ઉપર પ્રેમાળ રહે એમાં મને શે લાભ ?
વૈશ્વાનર– વ્હાલા મિત્ર ! મારા કરતા પણ એનામાં ઘણી શક્તિ અને ઘણા અદ્ભુત પ્રભાવ છે.
જ્યારે હુ પુરૂષને ભેટું છુ ત્યારે એ પુરૂષની આંખે લાલ થાય, ભ્રકુટી ઉંચે ચડે, હાઠ દાંતા વચ્ચે દાખે, શરીર ધ્રુજે, જોરથી રાડા પાડે, ચહેરા વિકરાળ બની જાય, શરીર પરસેવાથી રેબઝેમ ખની જાય અને બીજા ઉપર ધાક એસાડી શકે.
Page #390
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજય અને વિવાહુ
૪૩
પરન્તુ જો ર્હિંસા અનુરાગવાળી અની જાય તેા એના સામે થનાર પુરૂષના હાંજા ગગડી જાય, પ્રાણાના વિયેાગ થાય, બિચારા જીવન પણ જીવી શકે નહિ. માટે જ હુ આપને નમ્રપણે વિનંતિ કરૂ છું કે હિંસાદેવીના આપ ઉપર અનુરાગ રહે એવુ વન કરો.
•
નંદિવન— સારૂ, હું એમ કરીશ.
ત્યારબાદ હું રસ્તામાં આવતાં સસલા, હરણ, રાઝ, રીંછ, વાઘ, વરૂ, વાંદરા, વિગેરેના શિકાર કરતા હતા, મારી ઈચ્છા મુજબ તિહુઁચ પ્રાણીઓને મારી નાખતા.
આવા વર્તનથી હિંસાદેવી મારા ઉપર પ્રસન્ન થયા. મારી ઉપર પ્રેમાળ બની ગયા ઘણાજ મારા ઉપર અનુરાગ થયેા. હું અત્યંત પ્રભાવશાળી અની ગયેા. મારાથી સૌ ધ્રુજવા લાગ્યા. આ પ્રત્યક્ષ પ્રભાવ જોઈ મને જૈશ્વાનરની વાતમાં વિશ્વાસ થયા.
ક્રમે ક્રમે પ્રયાણ કરતાં અમે કનકચૂડરાજાના પ્રદેશના સીમાડામાં આવી ગયા.
અંબરીષ બહારવટીઆઓ સાથે ઝપાઝપી
અમે કનકચૂડ રાજાના પ્રદેશમાં પ્રવેશ કર્યાં, ત્યાં સૌ પ્રથમ “ વિષમકુટ ” નામના પર્વત આન્યા.
આ પર્યંતની ઉપર અને આજીમાજી ખીણ પ્રદેશમાં કનકચૂડ રાજાના રાજ્યને વારે વારે ઉપદ્રવ કરનારા અંબરીષ જાતિના મહારવટીયાઓ વસતા હતા.
**
Page #391
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
અંબરીષ લેાકા ઘણા બળવાન અને પરાક્રમી હતાં, છતાં કનકચૂડ રાજાએ એ લાકોને ઘણીવાર ભારે ત્રાસ અને યાતનાઓ આપી હતી, એટલે એના પુત્ર કનકશેખર આ રસ્તેથી પસાર થતા જાણી ઘેરા ઘાલી એમના મા રૂંધી નાખ્યા.
૩૪૪
અમને આ સમાચારની જાણ ન હતી, અમારૂ સૈન્ય શાંતિથી જઈ રહ્યું હતુ અને નજીક આવ્યું એટલે અખરીયાએ છાપા માર્યાં. અચાનક અમારા ઉપર તૂટી પડયા.
અમારા સૈનીકો પણ બળવાન હતા, અંબરીષાથી ડરીને પાછા હઠીજાય એવા ન હતા. દેવ દાનવાના યુદ્ધની વાત પુરાણામાં આવે છે એની સ્મૃતિ અમારા યુદ્ધે કરાવી આપી.
ખાણાના મૂશળધાર વરસાદ વરસવા લાગ્યા. દુષ્ટ અંબરીષ દુશ્મનાની સંખ્યા વધુ વિપુલ પ્રમાણમાં હતી અમારા સૈનિકો ઓછા હતા એટલે અમારા સૈન્યમાં ભંગાણ પડવા લાગ્યું. અમારૂ સૈન્ય હારી જવાની અણી ઉપર આવી ગયું. વશ્વાનરે મારામાં પ્રવેશ કર્યાં, નવપરિણીતા હિંસા દેવીએ મને આંલિગન કર્યુ, પુણ્યાય પડખે આવી ઉભા રહ્યો અને હું સિંહગર્જના કરતા મેદાનમાં આવી પહોંચ્યા.
મે' શસ્ત્રાના વરસાદ ચાલુ. કર્યાં અને શત્રુઓના નાયક પ્રવરસેન સાથે મારૂં યુદ્ધ જામ્યું.
વૈશ્વાનરે મને એક વડું ખાવાના આદેશ આપ્યા. મેં એના આદેશને માન આપી એક વડું ખાધુ તરતજ સૂર્ય
Page #392
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૪૫
જેવા તેજસ્વી અની ગયેા. મારી સામે ઉભા રહેવાનુ પ્રવરસેન માટે કપરૂ' બન્યું. યુદ્ધે ભયંકર સ્વરૂપ લીધું.
છેવટે પ્રવરસેનનુ ધનુષ ભાંગી ગયું. પુણ્યાયના પ્રભાવથી અલ્પસમયમાં જ મેં શત્રુ સૈન્યમાં હાહાકાર મચાવી મૂકયા. શસ્ત્ર અસ્ર વિદ્યામાં નિષ્ણાત પ્રવસેનનું ધનુષ મેં કાપી નાખ્યું, ત્યારે રથમાંથી કૂદકો મારી નીચે ઉતરી પડયા ક્રાધથી તલવાર હાથમાં લઈ મારા તરફ ધસ્યા.
નવવધુ હિંસાએ આલિંગન કરેલ હતું. એમાં પ્રવરસેનને સામે ધમધમતા આવતા જોઈ હું તાડૂકી ઉઠયા. અને હાથમાં અર્ધચંદ્રાકાર ખાણું લઈ ધનુષની પણુછ ઉપર ચડાવી કાન સુધી ખેં'ચી નિશાન તાકી છેાયુ..
હાથી કમળને ઉખેડી નાખે તેમ અ ચદ્રાકાર માણે પ્રવરસેનનું મસ્તક ધડથી ઉખેડી દૂર કર્યું.
અમારા સૈન્યમાં હર્ષના પાકારા થવા લાગ્યા આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. “ સર્વાંત્ર જય હો, નંદિવર્ધન કુમારના જય હેા”ના અવાજો થવા લગ્યા.
નાથ વિહૂંગું બનેલું અંબરીષ સૈન્ય અમારે શરણે આવ્યું અને અમે અમારા સૈન્યમાં ભેળવી દીધું. ત્યારબાદ વિષમકુટ પતથી આગળ પ્રયાણુ ચાલુ કર્યું, અનુક્રમે અમે કુશાવત નગરે આવી પહેાંચ્યા. વિમલાનનાના કનક શેખર સાથે અને રત્નાવતીના નદિન સાથે લગ્ન
Page #393
--------------------------------------------------------------------------
________________
૩૪૬
ઉપમિતિ કથા સારદ્વાર
શ્રી કનકચૂડ મહારાજાને અમારા આવી ગયાના સમાચાર મલ્યા. એમને ઘણું જ આનંદ થયે. આનંદ થવાના કારણે નગર પ્રવેશ ઉત્સવ કરાવ્યું. સ્વજન સંબધી વર્ગનું યેગ્ય સન્માન કરવામાં આવ્યું.
રાજાએ શુભ મુહૂર્ત જોઈ વિમાનનાને શ્રી કનક શેખર સાથે લગ્ન કરાવ્યા અને એ જ રીતે રનવતીને મારી (નંદીવર્ધન કુમારની) સાથે લગ્ન કરાવ્યાં.
રાજ્યની રીતરસમ પ્રમાણે દરેક ક્રિયાઓ થઈ ગરીબને દાન દેવાયા, કેદીઓને છૂટા કરવામાં આવ્યા.
વિમલાનના અને રત્નાવતીનું અપહરણ
લગ્નના આનંદજનક મંગળ કર્તવ્ય પૂરા થઈ ગયા. એ વાતને ત્રણ ત્રણ દિવસના વહાણું પસાર થઈ ગયા પછી વિમલાનના અને રવતી અમારી આજ્ઞા લઈને ફરવા માટે “ચુતચુચુક” નામના ઉદ્યાનમાં ગયા હતાં અને ત્યાં આનંદથી રમત ગમતની કીડાઓ કરી રહ્યાં હતાં.
એ વખતે હું અને કનકશેખર શ્રી કનકચૂડ મહારાજાની રાજ્યસભામાં બેઠાં હતાં. અચાનક મેટા ઘંઘાટ થવા લાગ્યા. બહાર દાસીઓ જેરથી પિકાર કરવા લાગી.
કલહલના કારણે રાજ્યસભા વિચારમાં પડી ગઈ. તરત જ સભા વિસર્જન કરવામાં આવી. પાછો અવાજ આવ્યો કે કોઈ દુષ્ટો વિમલાનના અને રનવતીનું અપહરણ કરી લઈ જાય છે. “દેડે દડે પકડે પકડો” આ જાતના પિકારે
Page #394
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૪૭
ચારે બાજુ થવા લાગ્યા.
અમારૂં સૈન્ય પણ તે જ વખતે એની પછવાડે પડ્યું. વિભાકર સાથે યુદ્ધ અને એમાં વિજય પતાકા
શત્રુ સૈન્ય રાતદિવસ અવિરત પ્રયાણ કરેલ તેથી તે શ્રમિત બન્યું હતું. અમારા સૈન્યમાં ઘણું સ્કૂતિ હતી એટલે તીવ્ર ગતિએ એમને પીછો પકડે અને થોડી વારમાં જ એ સૈન્યની નજીક અમારું સૈન્ય પહોંચી ગયું. - શત્રુ સૈન્યમાં ભાટ અને ચારણે વિભાકરની યશગાથા અને બીરૂદાવલીઓ ગાઈ રહ્યા હતા. વિભાકરની બીરૂદાવલીઓ સાંભળીને અમારા સૌના મનમાં નિર્ણય છે કે
શ્રી કનફ્યૂડ મહારાજાના ત્રણ અમાત્યાએ શ્રી પરાજાની સભામાં જણાવેલું હતું, કે વિમલાનનાના જન્મ પહેલાં જ એની માતાએ પિતાના ભાઈ પ્રભાકરના પુત્ર વિભાકર વેરે. લગ્ન સંબંધ બાંધવાનું નક્કી કરેલ, તે જ વિભાકર આવી પહોંચ્યું જણાય છે અને નવેઢા વિમલાનના તેમજ રત્નવતીનું અપહરણ કરી પલાયન થઈ રહ્યો છે. આ જાતને નિર્ણય કરી મેં કઠોર શબ્દો કહેવા ચાલુ કર્યા. ' અરે અધમ! લુચા વિભાકર ! પારકી સ્ત્રીના ચાર! બાયલા ! પીઠ બતાવી કાં ભાગ્યે? સામે આવ! તારૂં શૌર્ય બતાવ? નામઈ કેમ કરે છે? તાકાત હોય તે લડી લે ?
કઠોર શબ્દ પ્રહારથી વિભાકર ઉત્તેજિત થઈ ગયે
*
Page #395
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્વાર
૩૪૮
અને ગંગા, યમુના અને સરસ્વતી નદીના પ્રવાહની જેમ ત્રણ બાજુથી વ્યૂહની રચના પૂર્ણાંક અમારી ઉપર આક્રમણુ કરવા ધસી આન્યા.
શત્રુ સૈન્યના ત્રણ નાયકે ત્રણ બાજુથી સૈન્યને દોરવણી આપતા હતા. હું કનકચૂડ અને કનકશેખર એ ત્રણ નાયકાની સામે ગેાઠવાઇ ગયા.
જે દ્રુત વિમલાનના અને રત્નવતીના ઉદ્યાનમાં આગમન થયાના સમાચાર આપવા શ્રી કનકચૂડ રાજા પાસે આવેલા તે “ વિકટ ” દૂત મારી બાજુમાં જ હતા. મેં એને પૂછ્યું.
,
અરે વિકટ ! આ ત્રણ નાયકા કોણ છે?
વિકટે જણાવ્યું, હું કુમાર ! એ બધાને હું ખરેખર એળખુ છું. એમના સૈન્યની વહેંચણી ત્રણ વિભાગમાં કરવામાં આવી છે. એમાં જે વચ્ચેના એટલે આપણી સન્મુખ સૈન્ય વિભાગ છે તેના સંચાલક શ્રી સમરસેન છે અને તે કલિંગ દેશના અધિપતિ રાજા છે.
સમરસેન પાસે સૈન્યબળ ઘણું છે. વિભાકરના પિતાજી પ્રભાકર રાજાને સમરસેન સાથે સારી મિત્રતા છે. સમરસેનના સૈન્યના ખળના કારણે જ પ્રભાકરરાજા પોતે જ સના સ્વામી ન હૈાય એવા દમામ પૂર્વક વર્તે છે.
શ્રી કનકચૂડ રાજાની સન્મુખ સૈન્ય વિભાગના સંચાલક શ્રી ક્રમરાજા છે. તેઓ વગ દેશના અધિપતિ છે અને વિભાકરના મામા થાય છે.
Page #396
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિર્ય અને વિવાહ
૩૪૯ શ્રી કનકશેખર કુમારની સામે જે સૈન્ય વિભાગ છે. એનું સંચાલન શ્રી પ્રભાકર મહારાજને પુત્ર વિભાકર પિતે કરી રહેલા છે.
વિકટ આ રીતે મને શત્રુ સૈન્યના નાયકેની ઓળખ વિધિ કરાવતું હતું ત્યાં બંને સૈન્યમાં પરસ્પર યુદ્ધને પ્રારંભ થઈ ચૂક્ય.
યુદ્ધનું વર્ણન અને સમરસેનનું પતન તીરે આકાશમાં પંખીના ટોળાની જેમ દેખાવા લાગ્યા. આકાશમાં અંધકાર છવાઈ જતે લાગે. તલવારના ઘર્ષણથી અગ્નિના કણીઆઓ આકાશમાંથી પડતા દેખાતા હતા. હાથી. સામે હાથીયે ટક્કર ઝીલતા હતા અને એના પ્રચંડ અવાજેના કારણે કાને બહેર મારી જતા હતા. ઘડેસ્વારેના ઘડાઓ. હિણહણાટ કરતા શત્રુ રસૈન્યમાં ઘૂસી જતા હતા.
વૃક્ષ ઉપરથી ફળ પડે તેમ બને સૈન્યના સૈનિકોના મસ્તક કપાઈ કપાઈ પૃથ્વી ઉપર પડવા લાગ્યા. રથના યુદ્ધથી યુદ્ધ ભયંકર બન્યું. માર્ગમાં મેટો અવરોધ થતો હતે. રથના તૂટી જવાના કારણે જવાઆવવામાં મોટી મુશ્કેલી ઉભી થઈ ગઈ હતી. મરેલા હાથીઓ વચ્ચે વિનભૂત થતાં હતાં. ઘણું પુરૂષ, ઘોડાઓ અને હાથીઓના મૃત્યુ થવાથી. લેહીની નદીઓ વહેતી જણાઈ.
આવા ભયંકર યુદ્ધમાં મદોન્મત્ત શત્રુ સૈન્ય એકદમ જોરથી હુમલે કરી અમારા સૈન્યમાં ગાબડું પાડ્યું. સ્નાન
Page #397
--------------------------------------------------------------------------
________________
૩૫૦
ઉપમિતિ કથા સારોદ્ધાર કરવા તળાવમાં પડેલા પાડાઓ તળાવને બધો ભાગ ખૂદી નાખે તેમ શત્રુન્યને ખૂંદી નાખી ઠેઠ અમારી નજીક આવી પહોંચ્યા.
મારી સામે સમરસેન આવે, કનક શેખરની સામે વિભાકર આવી પહોંચ્યા અને શ્રી કનકચૂડ સામે કેમ ધસ્ય.
અવિવેકતાના પુત્ર વૈશ્વાનરે મને એક વડું ખાવાને સંકેત કર્યો અને મેં તરત જ વડુ મુખમાં મુકયું.
વડાના પ્રતાપે મારે દેખાવ અત્યંત ભીષણ બિહામણે બની ગયે. વહાલસેઇ હિંસાએ મને આલિંગન કર્યું એટલે મારી કૂરતાએ મર્યાદા વટાવી દીધી. ' કટુ અને અપમાનજનક શબ્દોથી સમરસેનને ઉશ્કેર્યો. અતિ ગુસ્સે ભરાએલા તેણે અસ્ત્રોને વરસાદ મારા ઉપર ઝીક પણ પુણ્યદયના પ્રતાપે એની કાંઈ પણ અસર મારા ઉપર ન થઈ
પછી દરેક શોને ઉપયોગ કરવા લાગે એમાં પણ એને નિષ્ફળતા પ્રાપ્ત થઈ. અલ્પસમયમાં જ અમારા બેનું યુદ્ધ ઘણું ભયંકર થઈ ગયું. આ યુદ્ધને જોવા દેવે અને વિદ્યારે પણ આવ્યા અને આકાશમાં રહી જેવા લાગ્યા.
હિંસાએ યુદ્ધભૂમિમાં જ મને ગાઢ આલિંગન આપ્યું. એટલે મારી શક્તિ વધુ વિકસિત બની ગઈ. મેં શકિત નામનું અમેઘ હથીયાર હાથમાં લીધું અને એ લઈ બરાબર અવસર જેઈ સમરસેન ઉપર પ્રહાર કર્યો. એ પ્રહારથી
Page #398
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજ્ય અને વિવાહ
ઉપર કાલિંગડુ તુટે. તેમ એનું મસ્તક તુટી ગયું અને મસ્તકના કુરચે કુરચા ઉડી ગયા.
કુમ શ્રી કનકચૂડ સાથે યુદ્ધ કરી રહયે હતે, મેં એને અપશબ્દોથી ઉશ્કેર્યો એટલે મારી તરફ ઘસ્યું. યુદ્ધનું આહ્વાન આપ્યું યુદ્ધ અલ્પકાળ ચાલ્યું. હિંસાએ કટાક્ષ નયનોથી મારા તરફ જોયું. મારે જુસ્સે વધી ગયે. અર્ધચંદ્રાકાર બાણ લઈ ધનુષની પણછ ઉપર ચડાવી. કાન સુધી ખેંચી છોડ્યું. તરત જ ઘડ અને મસ્ત જુદા થઈ ગયા.
સમરસેન અને મના મૃત્યુથી એમના સૈન્ય ભાગી પડ્યા અને અમારા સૌન્યમાં આનંદની કીકીયારીઓ થવા લાગી વિજયને ઉલ્લાસ દેખાવા લાગ્યા.
વિભાકરની મૂચ્છ " બીજી તરફ વિભાકર અને કનકશેખરનું યુદ્ધ ચાલુ છે. એ બન્નેએ બાણોથી યુદ્ધનુ મંગલાચરણ કરેલ પણ એ ખૂટી પડતા બીજા જે દેવાધિષ્ઠિત મોટા શસ્ત્રા હતા એનાથી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.
વિભાકરના શસ્ત્રા ખૂટી ગયા એટલે તલવાર હાથમાં લઈ રથને ત્યાગ કરી કનકશેખરને મારવા દેડ. ક્રોધથી ધમધમી ઉઠેલા કનકશેખરે પણ છલાંગ મારી રથથી નીચે ઉતરી પડયો અને તલવાર લઈ સામે ત્રાટક.
થોડો વખત વિભાકર અને કનકશેખરની તલવારને
Page #399
--------------------------------------------------------------------------
________________
૩૫૨
ઉપમિતિ કથા સારોદ્ધાર પટ્ટાબાજી ઘણી સુંદર ચાલી. એક બીજા પિતાને બચાવ પણ ઘણું સારી રીતે કરી જાણતા હતા. ઉભયપક્ષના સૈનિકોને આ જોવામાં રસ પડે. એમાં લાગ જોઈ કનકશેખરે વિભાકરના મર્મ ભાગ ઉપર તલવારને ઘા ઝી અને તરત જ તે જમીન ઉપર ઢળી પડે.
અમારા સૈન્યમાં હર્ષના અવાજે થવા લાગ્યા પણ કનકશેખરે એ બંધ કરાવ્યા કનકશેખર ઘણા જ ઉદાર દિલને ક્ષત્રિય નરવીર હતા.
તલવારના ઘાથી ભૂમીપર મૂછિત થઈને ઢળી પડેલા વિભાકરને કનકશેખર હવા નાખવા લાગ્યું. જલને છંટકાવ કરી એની મૂછ દૂર કરી શાન્ચન આપ્યું.
મૂછ પૂર્ણ ઉતર્યાબાદ કનકશેખરે જણાવ્યું.
હે વિભાકર ! તને ધન્યવાદ છે. આવા ભયંકર અને કટોકટીના યુદ્ધમાં પણ તે પિતાનું ક્ષાત્રતેજ ગુમાવ્યું નથી અને સાત્વિક્તા, હિંમત ભૈર્ય ખેયાં નથી.
હે શ્રેષ્ઠ ક્ષત્રિયવીર! હજુ તું ઉભો થા ! ફરીથી આપણે યુદ્ધ કરીએ. તું એકવખત પડે અને મૂછ આવી ગઈ એટલા માત્રથી તારી હાર થઈ અને હું વિજયી બની ગયે છું, એમ મારું માનવું નથી. ફરી તું રણમેદાને આવી જા. અને તારૂં ગૈારવભર્યું પરાક્રમ દેખાડ.
ઉદારદિલ કનકશેખરના ઉદાર શબ્દો સાંભળી વિભાકરને એના ઉપર સદ્ભાવ જાગે. એની ઉદારતા, શૂરવીરતા, ધીરતા,
Page #400
--------------------------------------------------------------------------
________________
-
પરે
યુદ્ધમાં વિજ્ય અને વિવાહ ગંભીરતા વિગેરે ગુણેથી આકર્ષાઈ જઈ કહે છે.
હે આર્ય ! અહંકારની ઉત્તેજના કરનાર અને અહંભાવને પષણ આપનાર એવા યુદ્ધની વાત જતી કરે. આપણે યુદ્ધ કરવું નથી.
આપે મને માત્ર તલવાર યુદ્ધમાં જિયે છે એમ નથી પણ આપે આપના અલૌકિક ગુણવડે અમારા મનને પણ જિતી લીધું છે. આપનું આચરણ મહાત્મા પુરૂષોને પણ પ્રશંસનીય છે. આપનું ચરિત્ર એક અદ્ભુત આદર્શ રૂપ અને અનુકરણીય છે.
આ પ્રમાણે હૃદયથી પ્રશંસા કરી રહેલા વિભાકરને કનકશેખરે પિતાના વડિલબંધુની જેમ નમ્રતા અને સભ્યતા પૂર્વક પિતાના રથમાં બેસાડે.
વિજયના સન્માન પૂર્વક નગર પ્રવેશ
અમારે વિજય થયું એટલે શ્રી કનગૂડ મહારાજાએ સન્માન યાત્રાની તૈયારી કરી. અમને અને નવોઢા પત્ની એને ગજરાજ ઉપર બેસાડ્યાં. રાજમાર્ગોની અને નગરની શેભા નિહાળતાં અમેએ પ્રવેશ કર્યો. શ્રી કનકચૂડ અને કનકશેખર આનંદમાં આવી ગએલા લોકોની હર્ષભરી નજર તળે થઈ પિતાના મહેલે પધાર્યા.
રાજમાર્ગોમાં મારી પ્રશંશાના પથરાએલા પુની સૌરભ લેતે મારા મહેલે જઈ રહ્યો હતે.
ત્યાં રસ્તામાં નારીના ટોળા વાત કરતાં હતાં કે
Page #401
--------------------------------------------------------------------------
________________
૩૫૪
ઉપમિતિ કથા સારોદ્ધા
ધન્ય છે આ કુમારને, જેણે મહાબલવાન અને મદોન્મત્ત એવા સમરસેન અને ડ્રમરાજાને પિતાના બાહુબળથી હરાવ્યા છે. એને શૌર્યને અભિનંદન ઘટે છે. એની નિર્ભયતા, ચકરતા, અને યુદ્ધલાઘવની કુશળતાને ધન્યવાદ છે.
પદ્મરાજાના સુપુત્ર નંદિવર્ધન કુમાર એ કઈ સાધારણ માનવી નથી પણ દૈવી પુરૂષ છે. એ વિના આવું બળ, પરાક્રમ વિગેરે સંભવી શકે નહિ. - આ રત્નવતીને પણ ધન્યવાદ ઘટે છે જેને આવા મહાપરાક્રમી નરરત્નની પ્રિયતમા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.
અમેને પણ ધન્યવાદ ઘટે છે, કારણ કે રત્નાવતીના પ્રિયતમના દર્શન કરવાને અપૂર્વ અવસર પ્રાપ્ત થયે. ' અરે! આ આપણી નગરીને પણ ધન્યવાદ હો કે
જ્યાં આવા વીરનરના પગલા થવા દ્વારા પવિત્ર થવાનું સૌભાગ્ય મળ્યું. આવા નરનું ચરિત્ર જ પવિત્ર હોય છે કે જે આપણને એમની યશગાથા ગાવાની નિર્મળ પ્રેરણા આપી આનંદને અનુભવ કરાવે છે.
નગરનારીઓના મુખચંદ્રથી પ્રીતિજનક મધુરી પ્રશંસા ભરી વાણી સાંભળતે રથમાં બેસી હું દરબાર ગઢની નજીકમાં પહોંચે.
તારા મૈત્રક
સુહ્મલોકેના સ્વામી શ્રી જયવર્મા રાજાની પુત્રી મલય મંજરી હતી. તે શ્રી કનગૂડ મહારાજાની પ્રિયરાણી હતી.
Page #402
--------------------------------------------------------------------------
________________
ઉપપ
યુદ્ધમાં વિજય અને વિવાહ એમને એક પુત્રી હતી.
તે પુત્રી કામદેવને રતિ પ્રમોદ કરવા ક્રીડાંગણ સમી, દેવીઓને પણ ઈર્ષા ઉપજાવે તેવી સુવર્ણ રેખા જેવી રૂપવતી અને લાવણ્યવતી હતી, એનું નામ “કનકમંજરી” હતું.
મારે રથ રાજાના દરબારગઢ તરફ આવી રહ્યો હતે. તે વખતે કનકમંજરી ગોખમાંથી ઉભી ઉભી મને પ્રેમભરી નજરે નિહાળી રહી હતી. શિકારીના બાણથી ભેળી હરિણી વિંધાઈ જાય તેમ કનકમંજરી મને જોતાની સાથે જ કામદેવના બાણથી વિંધાઈ ગઈ
હું પણ ચારે તરફ નજર ફેરવતે જતું હતું. અચાનક કનકમંજરી ઉપર મારી નજર ઠરી. થાકેલા અને તૃષાથી નૃષિત થએલા મુસાફરની પાણીની પરબ ઉપર નજર જાય અને એ વખતે એને જે શાંતિ થાય. તેમ મારી નજર પણ અમૃતપુંજસમી એ કન્યા ઉપર શાંત અને સ્થિર બની
ગઈ.
કનકમંજરીની અને મારી કીકીયાએ એક બીજાને નેહથી નિહાળવું પ્રારંભ કર્યું. અમારી તારામૈત્રી ત્યાં થઈ ગઈ
અમારા બન્નેની નજર ખંભિત બની ગઈ, એકબીજાના હદય એકબીજા ઉપર આકર્ષાયા અને એક બીજાના હદયની ત્યાં આપ-લે થઈ ગઈ.
અમારી નજર એ વખતે એવી સ્થિર હતી કે અમને બીજું કાંઈ ભાન ન રહ્યું. પરંતુ મારે ચકર સારથી તેવી
Page #403
--------------------------------------------------------------------------
________________
૩૫૬
ઉપમિતિ કથા સારોદ્ધાર આ તારામૈત્રક જોઈ ગયે અને હૃદયને આશય પણ સમજી ગયે,
તેતલીને થતું કે તારામૈત્રક થાય તેમાં મારે વધે લેવાને ન હોય. નંદિવર્ધન કુમાર અને કનકમંજરીને મેળ પણ સુયોગ્ય ગણાય. પરંતુ રસ્તામાં આ રીતે તારામૈત્રી થાય એમાં કુમારશ્રીની હિણપત ભરી નિંદા થશે. કદાચ કનકમંજરીને પણ સહન કરવાને અવસર આવે. રથ જલ્દી હંકારી આવાસે પહોંચવું ઉત્તમ ગણાશે.
તેટલી સારથીએ રથ એકદમ હંકારી મુક્યો અને વિખૂટાં પડેલાં બન્નેને હૃદય રડી ઉડ્યાં.
વિરહની વ્યથા સારથી તેતલી મને મહેલમાં લઈ આવ્યા પણ મારું મન મારી પાસે ન હતું. મારું હૃદય કનકમંજરી પાસે મકી આવ્યું હતું. જેમ તેમ કરી દિવસના કામે આટોપી લીધા. શેડો દિવસ પણ મહામુશિબતે પૂરે કર્યો, કામવરથી પીડાતા એવા મારી દશા અંકુશબહાર થઈ ગઈ. જેવી મારી દશા થઈ રહી છે, એવી અથવા એથી પણ વધુ ખરાબ દશા કનકમંજરીની થતી હશે. એમ મને કલ્પના થઈ.
સંધ્યા સમય થવા આવ્યું એટલે સહસરશ્મિ શ્રી સૂર્યનું તેજ મંદ બની ગયું. એને થયું કે નિસ્તેજ હાલતમાં અહીં રહેવું એના કરતાં સ્થાનાંતરે જવું વધુ યોગ્ય છે, એમ વિચારતે શ્રી સૂર્ય પણ અન્ય દ્વીપ ભણી ચાલ્યા ગયે.
Page #404
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૫૭
દિવસ પૂરા થયે, સાયંકાલ આવ્યું. સાયČકાલને થયું મારા મિત્ર દિવસ ચાલ્યા જાય તે મારે રહેવુ પણ નકામું છે. એ પણ પેાતાના મિત્રની પછવાડે પછવાડે ચાલ્યા ગયા. “ નિખાલસભરી મિત્રતાને વરેલા મિત્રના વિચાગ સહેવા અતિમુશ્કેલ હેાય છે. ”
સરાવરીયામાં ખીલેલી કમલિની ચક્રવાકોના દૂર વૃક્ષ ઉપર બેસવાથી મળતા હૃદયે વિલવતી બેઠી છે.
કરમાઈ ગઈ નર માદા ચક્રવાકીચે
કાજળ જેવું કાળુ અને કાદવ જેવું ઘાટુ, તમાલ વૃક્ષના શ્યામ પત્રાથી ઢંકાએલું ન હેાય એવું અંધકારનુ સામ્રાજ્ય આ વિશ્વમાં સર્વત્ર વ્યાપક અની ગયું.
તમાલવૃક્ષ અને કાજળ જેવા મહાશ્યામ નાગરાજની કાંમાં રહેલા મણિ આંખા પ્રકાશ અને ઉત્તમશેાલાને આપે છે તેમ શ્યામલા રજનીમાં શ્યામગગનના તારલાઓ ઝાંખા પ્રકાશ અને ઉત્તમ શાભાને આપતાં હતાં.
ભયાનક અંધકારમાં રત્નરાશિ સારા એવા પ્રકાશ પાથરે છે તેમ વિશાળ સ્તંભ ઉપર Àાભી રહેલાં દીવા નગરમાં સર્વત્ર સુપ્રકાશ ફેલાવી રહ્યાં હતાં.
રાત્રીના અ` પ્રહર પૂર્ણ થવા આવ્યેા હશે ત્યાં લાવણ્યવતી અને સૌભાગ્યવતી નારીના નિળ ભાળ પ્રદેશમાં શીતલ ગુણકારી ચંદનના ગેાળમટોળ ચાંલ્લા શેણે તેમ પૂર્વીદિશારૂપ સ્ત્રીના કપાળમાં દૂધની ધારા જેવા ધવલ ચંદ્ર
Page #405
--------------------------------------------------------------------------
________________
૩૫૮
ઉપમિતિ કથા સારદ્વાર
શેભવા લાગે અર્થાત ચંદ્રમાએ પૂર્વ દિશામાં ઉદય પામી પિતાની સ્મા જગત ઉપર પાથરી.
શિખર ઉપર કળશ હોય તે મંદિર શેહામણું લાગે છે. મરતક ઉપર સુવર્ણ છત્ર ધરવામાં આવ્યું હોય તે રાજા શેહામણા લાગે છે. તેમ નિર્મળ આકાશમાં પૂર્ણ કળાએ ખીલેલા શીતકિરણ ચંદ્ર વડે ઉદયાચલ પર્વત શોભવા લાગ્યા.
પરાક્રમશાલી સિંહ પિતાના પંજાઓ દ્વારા મંદોન્મત્ત હાથીઓના ગંડસ્થલને સહેલાઈથી ચીરી નાખે છે, તેમ જગત રૂપ જંગલમાં ચારે બાજુ રખડતા, સ્વેચ્છાચારી અંધકારરૂપ હાથીઓના ટોળાને ચંદ્રમાએ પિતાના ઉજવલ પ્રકાશી કિરણ દ્વારા વેરવિખેર કરી નાખ્યા.
ચંદ્રમાએ પિતાના યશગાનને ગાતા કિરણરૂપ વિણાના તાર દ્વારા વિશ્વને આવરી લીધું. જાણે વિશ્વમાં સર્વત્ર કળીચૂનાની પિતાઈ ન કરી હોય? જાણે ક્ષીર સમુદ્રના દૂધ જેવા ફીણથી વિશ્વ છલછલ ભરાઈ ન ગયું હોય ? જાણે શ્વેત દિગ્ગજોના શ્વેત પ્રકાશથી લેત ન બની ગયું હોય? એવું સહામણું જગત જણાવા લાગ્યું.
કામદેવના બાણનું કામ આપતા રજનપતિ શ્રીચંદ્રના કિરણે મને અને કનકમંજરીને વિરહવ્યથાથી અત્યંત આકુળવ્યાકુળ કરી મૂકતા હતા.
ત્રણ પહોરની નાની જેવી રાત અમારે મન સે પહેર કરતાં મેટી બની ગઈ. ચંદ્રનાવાળી રાત્રીનું
Page #406
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજ્ય અને વિવાહ
૩૭
સુખદ અને શીતલ વાતાવરણ અમારા હૃદય માટે દુઃખદ અને દાહક નીવડતું હતું. અમારા હૈયા વલેવાઈ જતાં હતાં.
જલ વિનાના માછલાની જેમ શયામાં તરફડતા તરફડતા અમારી રાત્રી મહામુસીબતે પૂર્ણ થઈ.
સમુદ્રને મહાવડવાનલ સમુદ્રના અગાધજલને ભેદીને મહાપ્રકાશની સાથે બહાર આવે તેમ પ્રકાશપુંજ શ્રી સવિતા નારાયણ પૂર્વ દિશામાં ઉદયાચલ ઉપર ઉજ્વલ પ્રકાશની સાથે પ્રગટ થયા.
પૃથ્વી ઉપર દર્શન આપતા પહેલાં એવું વાતાવરણ સએલું જણાતું હતું કે જાણે સવિતા નારાયણ પિતાના કનકકાન્ત કિરણે વડે ઉદયાચલના નીચા શિખરેનું આલંબન લઈ સમુદ્રમાંથી બહાર ન આવી રહ્યાં હોય?
જે વખતે સૂર્ય પૂર્વકાશમાં પ્રવેશ કરી રહ્યાં હતાં ત્યારે “કેક” જાતીય પક્ષીની હારમાળા પૂર્વ પ્રતિ પિતાનું મુખ રાખી પંક્તિબદ્ધ ઉભી હતી. જાણે સૂર્યદર્શનની ઉત્સુકતા ન ઉભરાતી હોય?
રક્તકિરણ શ્રી સૂર્યના ઉદય થવાથી અષાઢી મેઘ જેવું શ્યામ અંધકાર કયાંય અલેપ થઈ ગયું, આ દશ્યમાન વિશ્વમાં અંધકારનું સ્થાન જ ન રહ્યું. એ કે ઈવનનિકુંજોની
૧ સંસ્કૃતમાં આ ઠેકાણે રાત્રી માટે “ત્રિયામ” શબ્દ વાપર્યો છે. ત્રિ-ત્રણ, ચામા-પહોર. સૂર્યાસ્ત પછીને અર્ઘ અને ઉદય પહેલા અર્ધ પહોર એને “ ” “ઝમાત ” કહ્યાં છે..
Page #407
--------------------------------------------------------------------------
________________
૩૬o.
ઉપમિતિ કથા સારદ્વાર
==
ગાઢ ઝાડીમાં અને ગિરિ ગુફાઓમાં લખાઈને બેસી ગયું. - સહસ્ત્રકિરણ શ્રી સત્યે પિતાના ઉષ્ણકિરણની ઉષ્મા જગત ઉપર પાથરી એટલે કમળેએ એ કિરણના દર્શન દ્વારા પિતાની પાંખડીઓ વિકસ્વર કરી અને માનવીઓએ પણ પિતાના નેત્રરૂપ કમળની પાંખડલીઓ ખીલવી. અર્થાત્ સૂર્યોદય થયે અને સૌ ઉંઘમાંથી મુક્ત બની જાગ્રત થયા.
આ રીતે દિવસના ઉદય થયાને સારો સમય પસાર થઈ ગયે. અને તેટલી સારથી મારા શયનખંડમાં આવી સન્મુખ ઉભો રહે, છતાં કમળદળ જેવા વિશાળનેત્રવાળી કનકમંજરીને ધ્યાનમાં સ્થિર હોવાથી મને કાંઈ પણ ખ્યાલ ન આવ્યું. દિવસ ઉગ્યાને અને તેતલીને આવ્યાની મને જાણ ન થઈ. હું મારી પ્રિયતમાના જ ધ્યાનમાં સ્થિતિ પ્રજ્ઞ જે સ્થિર બની ગયે હતે. કનકમંજરીના વિવાહ માટે પિતાજીના વિચારે
મહારાજા શ્રી કનકચૂડ અને રાજકુમાર શ્રી કનક શેખર દિવાનખંડમાં વાત કરતાં બેઠા હતાં. એ પિતા પુત્રના હૃદયની અંદર કલિંગાધિપતિ સમરસેન અને વંગાધિપતિ કિંમના પરાજય થવાથી આનંદ થઈ રહ્યો હતો.
પિતાએ પુત્રને જણાવ્યું. હે ભદ્ર! આપણુ આ બે મહાન દમનને પરાભવ કરનાર નંદિવર્ધન કેઈ સામાન્ય માનવી નથી એના ઉપકારને બદલે કઈ રીતે વાળી આપવા સમર્થ નથી. ગમે તેટલું કરીએ તે પણ ત્રણ મુક્ત થઈ શકશું
Page #408
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૬૨ નહિ. આપણે આપણું પ્રાણે એને છાવર કરી દઈએ તે પણ એ ત્રાણ અદા થઈ શકશે નહિ. છતાં એક સુઅવસર આપણને મલ્ય છે એને સહજ લાભ લઈએ તે કેમ ? - મલયમંજરી રાણીથી ઉત્પન્ન થએલી મારી બે પુત્રીઓ છે. મોટી મણિમંજરી અને નાની કનક મંજરી. એમાં મોટી મણિમંજરીને તે નંદિવર્ધનના મોટા ભાઈ શીલવર્ધનને આપી ચૂક્યો છું. પણ કનકમંજરીના લગ્ન વિવાહ બાકી છે. તે એ આપણે નંદિવર્ધન કુમારને આપીએ તે કેમ?
કનકશેખરે જણાવ્યું પિતાજી ! આ વિચાર ઘણેજ સુંદર છે. આ કનકમંજરી આપવા દ્વારા આપણે કુમાર સાથે સારે સંબંધ બાંધ્ય ગણાશે અને મેગ્યવસ્તુ આપી મનાશે. હું આપની ઈચ્છાને આધીન બનું છું. “આપની આજ્ઞા મારે પ્રમાણ છે.”
રાજશ્રી કનકચૂડે પિતાની હાલઈ ગુણવતી પુત્રી કનકમંજરી મને આપવા માટે મારી પાસે મંત્રીશ્વર શ્રી વિમલ” ને મલ્યાં.
આવતાની સાથે મંત્રીશ્વરે મને વિનયપૂર્વક નમસ્કાર કર્યો. જણાવ્યું કે હે દેવ ! અમારા રાજાશ્રી કનકચૂડ મહારાજાએ આપને એક નમ્ર વિજ્ઞપ્તિ મેલી છે.
અમારે કનકમંજરી નામની એક પુત્રી છે. રૂપ, લાવણ્ય અને ગુણોથી તે અદ્ભુત છે. બધુવત્સલ કુમાર ! આપશ્રી અમારી આગ્રહ ભરી વિનતિથી અમારા મનના
Page #409
--------------------------------------------------------------------------
________________
E
૩૬૨
ઉપમિતિ કથા સારોદ્ધાર સંતેષ ખાતર એ ગુણવતી કન્યાને સ્વીકાર કરે અને અમને આનંદ આપે.
આ વાત સાંભળી મને ઘણે આનંદ થયે. જેની પ્રાપ્તિ માટે એક રાત્રી મેં મહા ઝંખનાઓમાં ગાળી છે. વિરહવ્યથાની કારમી વેદના સહન કરી રહ્યો છું, તેજ કનકમંજરી મને સહેજમાં પ્રાપ્ત થઈ રહી છે, પછી બીજું શું જોઈએ? મેં મારી પાસે રહેલા તેતલીના મુખ સામે જોયું. | મનભાવને સમજી જવામાં ચતુર તેતલીએ તરત જણાવ્યું. હે કુમાર! આપે કુશાવર્ત નગરના મહારાજાશ્રીની વાતને સ્વીકાર કરે જોઈએ. આપને એ પિતાની લાડકવાયી સુગ્ય કન્યા આપે છે તે આપે પણ એમની પ્રાર્થનાની સ્વીકૃતિ આપી એમને મને સંતોષ આપવો જોઈએ.
મંત્રીશને જણાવ્યું, હે આર્ય ! તમારા મહારાજા શ્રીની વિનંતિને હું આનંદભેર સ્વીકાર કરું છું. એમની વિનંતિને પાછી ઠેલવા હું અસમર્થ છું.
મંત્રીશ્વર વિમલે કહ્યું, “આપને મહા ઉપકાર” એમ જણાવી એઓ ઉભા થઈ મને નમસ્કાર કરી મહારાજા શ્રી પાસે ગયા. મહારાજા શ્રી કનકચૂડે એજ દિવસની સંધ્યાએ ગરજ મુહૂર્તમાં ઘણાજ આનંદ ઉલ્લાસ પૂર્વક અમારા બન્નેને વિવાહેત્સવ કરાવ્ય અમારા બન્નેને અગ્નિની સાક્ષીએ વિધિપૂર્વક હસ્તમેલાપ કરાવ્યું. કનક મંજરી અને હું લગ્નગ્રંથીથી બંધાયા. - મારા અને કનકમંજરીને મને ભિલાષની સફળતા
Page #410
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
38
થવાથી અમને ઘણા આન થતા હતા. અમારે પરસ્પર એવા વિશિષ્ટ પ્રેમ થયેા કે એનું વર્ણન કોઈ પણ કવિયા એની કવિતા ન બનાવી શકે. કોઈ એનુ વષઁન ન આલેખી શકે
અમારા બન્નેના શરીર જુદા હતાં પણ આત્મા એક હાય એ જાતના અમારા અવિહડ સ્નેહ થઇ ગયે. અમારા દિવસે આનંદ લેાલમાં જવા લાગ્યા.
વિભાકર વિગેરેને સન્માન ભરી વિદાય
કનકશેખર વિભાકરને પેાતાના રથની અંદર બેસાડી નગરમાં લાવેલા. પણ યુદ્ધમાં એના શરીર ઉપર ઘણાં ઘા લાગેલા હતા, એટલે એની દવા અને સારવાર થતાં હતાં. સુંદર સારવારના લીધે થેડા વિસામાં આરામ થઈ ગયા. આરેાગ્ય પણ સુંદર પ્રાપ્ત થયું અને અમારા એની વચ્ચે મિત્રતા વિકસી ગઈ.
મહારાજાશ્રીએ ચાગ્ય સન્માન કરી માનભેર રીતે. વિદાયગીરી આપી એટલે પેાતાના રસાલા સાથે પેાતાના નગર ભણી પ્રયાણ કર્યું.
યુદ્ધમાં પ્રવસેન બહારવટીયાના મારા હાથે મૃત્યુ. થવાના કારણે શરણે આવેલા અંબરીષ જાતના બહારવટીયા આને હું અહી સાથે લાવેલે, તે સૌને પણ પ્રેમપૂર્ણાંક મુક્ત કરી વિદાય આપી.
અમારા માથે કોઇ ભય ન હતુ, કોઈ ચિંતા ન હતી, સર્વ સંધાગા સાનુકૂળ હતા, પ્રેમાળ રત્નવતી અને કનક
Page #411
--------------------------------------------------------------------------
________________
૩૬૪
ઉપમિતિ કથા સારોદ્ધાર
મંજરી પત્નીઓ હતી. એમની સાથે આનંદ સમુદ્રમાં કલ્લેલ કરતા શ્રી કનકચૂડ મહારાજાની રાજ્યધાનિ કુશાવર્ત નગરમાં અમારે ઘણે સમય પસાર થઈ ગયે. હિંસાદેવી અને વિશ્વાનરની પ્રશંસા પણ પ્રભાવશીલ
પુણ્યદયનું વિસ્મરણ આ રીતિની સર્વ સુખદાયક સાનુકૂળતા પ્રાપ્ત થતી હતી એનું મુખ્ય કારણ મારે મિત્ર પુણ્યોદય હતો પણ હું એને કદાપિ હેજ પણ સંભારતે નહિ.
એક વખતે રાત્રીના અંતિમ પ્રહરે વિચાર આવ્યું કે અરે! મારા ઉપર વૈશ્વાનરની કેવી અપાર પ્રીતિ છે? કેવી અખંડ લાગણી છે? અરે! એ વૈશ્વાનર પિતાના કામે પડતા મુકીને હંમેશા મારા કામની જ ચિંતા કર્યા કરે છે. ઘણા કષ્ટો વેઠે છે. એને નેહ ઘણો સારો અને પ્રશંસનીય છે, અરે ! મારી પ્રિયા હિંસાનું પણ શૌર્ય અદ્ભુત છે. મિત્ર વૈશ્વાનરે જે એની શકિતની પ્રશંસા કરી હતી તે બરાબર એજ રીતે છે. એ પ્રશંસામાં જરાપણ અતિશયોક્તિ ન હતી.
વંગાધિપતિ અને કલિંગાધિપતિ ઉપર વિર્ય મેળ, જગતમાં સારું માન સન્માન મેળવ્યું. મારી યશકીર્તિ સર્વત્ર વ્યાપક બની, પ્રેમાળ કનકમંજરીની પ્રાપ્તિ થઈ, આ બધી જે કઈને પ્રભાવ હોય તે એ મારી પત્ની હિંસા અને મિત્ર વૈશ્વાનરને જ છે. હિંસા અને વૈશ્વાનર ન હતી તે આ સુખસાહ્યબી પણ મારી પાસે
Page #412
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજય અને વિવાહ ન હોત.
તેથી જે આ મારા પ્રિય સાથીદારની પ્રશંસા કરશે તેજ મારા મિત્ર અને સનેહીઓ ગણાશે, બીજા બધાને વિધી અને દુશ્મન ગણવાના રહેશે. આ જાતની વિચારણા દ્વારા મારામાં વડાં ખાધાં વિને ઉત્તેજના અને ક્રોધ થવા લાગ્યા હું પોતેજ સાક્ષાત વૈશ્વાનરના રૂપને ધારણ કરવા લાગે. ઉત્તેજના કે ક્રોધ લાવવા માટે વડાં ખાવાની જરૂરત ન રહી.
મારો સ્વભાવ ક્રાધી અને ચીડી બની જવાના કારણે નિરપરાધી અને શાંત મારા પરિવાર ઉપર હું ક્રોધ કરવા લાગ્યું. મારા સ્વભાવમાંથી નમ્રતા અને મધુરતાએ વિદાય લીધી હતી. માત્ર હલાહલ કડવાશ ભરી રહેણી કહેણું બની ગઈ નેકર ચાકર પરિવાર ઉપર રોષ, તાડના, તિર્જન કરવાનું પણ બાકી રાખતું ન હતું.
મારામાં હિંસા અતિ આસકત બની હતી, એ વારંવાર આલિંગન કરતી. એ આલિંગનના પરિણામે પુરૂષને નિંદનીય એવું શિકારનું વ્યસન મારામાં દાખલ થઈ ગયું. શિકારને એ શેખ લાગે કે રેજને કાર્યક્રમ થઈ પડે.
મારામાં શિકારને અને ક્રોધને દગુણ મોટા પ્રમાણમાં છે એ વાતને ખ્યાલ કનકશેખરને આવી ગયે. એના હૃદયમાં ઘણું દુઃખ થયું. અરે ! આ નંદિવર્ધનનું આચરણ કુળમાં દૂષણ લગાડનારૂં છે. કુલકીતિને ઝાંખી પાડશે. વગર વિચારેલું
Page #413
--------------------------------------------------------------------------
________________
૩૬૬
ઉપમિતિ કથા સારદ્વાર આ શું આચરી રહ્યો છે?
હિંસા અને વૈશ્વાનર ઉપર પ્રેમ રાખવાના કારણેજ એ દરેક પાપમાં પ્રવૃત્તિ કરે છે. અને ધર્મથી ઘણે દૂર સુર રહે છે. હું એને શિકાર આદિ પાપકર્મો કરતાં અટકાવું. જો એ પાપકર્મો કરતાં અટકે તે એનામાં બીજા ગુણે સહેલાઈથી આવી શકે તેમ છે. નંદિવર્ધન એક શ્રેષ્ઠ રાજકુમાર બની શકે તેમ છે
હું એકલે એને એકાન્તમાં આ વાત કરીશ, તે કદાચ એની ધારી અસર ન પણ થાય, મારૂં ધારેલ કાર્ય પાર ન પડે, કહેલું વ્યર્થ થાય એ કરતાં પિતાજીની હાજરીમાં બે શબ્દ કહીશું તે સારું રહેશે. પિતાજીની શરમથી પણ પાપ કરતાં અટકશે.
આ જાતને વિચાર કરી કનકશેખરે બધી વાતેથી પિતાજીને માહિતગાર કર્યા. નિર્ણય કર્યો કે અવસર જોઈ એને સુધારવાની વાત આપણે જણાવીશું.
એક દિવસે હું મહારાજા કનફ્યૂડની સભામાં ગયે, મહારાજા નમસ્કાર કરી ગ્ય આસને બેઠે, મહારાજાએ મારી શૂરવીરતા બલ પરાક્રમ, યુદ્ધ કૌસલ્ય વિગેરેની પ્રશંસા કરી. કનક શેખરે કહ્યું પિતાજી! આપ જે પ્રશંસા કરી રહ્યા છે, તે બધું જ બરાબર છે. કુમાર નંદિવર્ધન એવા જ સુગ્ય વ્યક્તિ છે. મને પણ એમના ઉપર ઘણું બહુમાન છે. છે પરંતુ હવેત વસ્ત્રને કાદવ મલીન બનાવે છે તેમ
Page #414
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજય અને વિવા
૩૬૭
કુમારને પણ કુસંસગ દોષિત મનાવે છે. જો કુમારને કુમિત્રાના કુર્સીંગ ન હેાય તેા ઘણુંજ ઉત્તમ ગણાય.
મહારાજા શ્રી-અરે! નંદિવર્ધન કુમારને કુમિત્રોને સસ કેમ સંભવે ? એ તેા ન માન્યામાં આવે તેવી વાત છે.
કનકરશેખર-હે તાતપાદ ! નવિન કુમારને વૈશ્વાનર સાથે મિત્રતા છે અને હિંસાને પેાતાની પ્રિય પત્ની તરીકે સ્વીકાર્યાં છે. વૈશ્વાનર મહાદુષ્ટ વ્યક્તિ છે અને હિંસા એ અધમકોટીની સ્ત્રી છે
હે પિતાજી! કાશના ફુલે। તદ્ન નકામા ગણાય છે, તેમ કુમિત્ર અને કુભાર્યાંના સંસર્ગથી કુમારશ્રી નવિનના ગુણા સર્વથા નકામા જેવા ગણાય છે. એના ખધા ગુણા કુમિત્ર અને કુભાર્યાંના પ્રતાપે ઢંકાઈ જાય છે.
મહારાજાએ જણાવ્યું કે જો એમ જ હાય તા દુષ્ટમિત્ર અને અધમ પત્નીના ત્યાગ કરવા જોઈએ. એજ પરમ કલ્યાણના શ્રેયસ્કર માર્ગ છે.
જીવનમાં મિત્ર મનાવવાં હાય તા એવા મિત્ર બનાવવાં કે જે આપણને પાપમાગે જતાં અટકાવે, પત્ની પણ એવી અનાવવી કે આત્માને આ ભવ અને પરભવ સુધારે. જે અન્ને ભવ બગાડે એવા મિત્ર અને પત્ની શા કામના ?
મળતા અગ્નિમાં ઘી હામાય અને ભડકો થાય તેમ પિતા પુત્રની હિતશિક્ષા સાંભળીને મારા ક્રોધ અગ્નિ મહા
Page #415
--------------------------------------------------------------------------
________________
૩૬૮
ઉપમિતિ કથા સારદ્વાર
જ્વાળાઓ સાથે ભભૂકી ઉ. મારૂં મુખ ક્રૂરતા ભર્યું લાલચેળ બની ગયું. હું નિષ્ફર વચનેથી તાડૂકી ઉ.
અરે ! મુડદાલ!! મારા પ્રિય મિત્ર વૈશ્વાનરને અને મારી પ્રિય પત્ની હિંસાને દુષ્ટ કહો છે? અરે ! એ તે મારા જીવન-પ્રાણાધાર છે. અરે નાલાયક! એટલે વિચાર પણ તને નથી આવતું કે “મારું આ રાજ્ય કેના પ્રતાપે છે?”
અરે, મૂર્ખના સરદાર! મદદ્ધત અને શૂરવીર અંગ કલિંગના અધિપતિ રાજાઓને હિંસા અને વૈશ્વાનર સિવાય શું તમારે બાપ જિતી શકવાને હતે? દુષ્ટ ! મારા મિત્ર અને પત્નીને પાપી કહેનાર તું કેણ છે?
કનકશેખરને તાડૂકી કહ્યું. અરે ! બદમાશ!! શું તું મારા કરતાં પણ ડાહ્યો થઈ ગયે છે? બાયલા ! તું મને શું જોઈ શિખામણ આપવા નિકળી પડે છે? તારૂં સંભાળ વાંદરા ! તને કેણે ડહાપણ કરવા કહ્યું? હરામખેર! તારા મનમાં શું સમજે છે?
મારું આવું આચરણ જેઈપિતા-પુત્રને ઘણું આશ્ચર્ય થયું. મારી મૂર્ખતા ઉપર એ પિતા-પુત્ર હસી પડ્યા. | મારા મનમાં થયું, અરે ! આ પિતા-પુત્ર મારી કરી કરે છે? દુષ્ટો હસીને મારું અપમાન કરે છે? નાલાયકને ખબર લઈ નાખું. શું એ લેકે મને સમજે છે? બાયલાઓને
Page #416
--------------------------------------------------------------------------
________________
યુદ્ધમાં વિજય અને વિવાહ
૩૬૯
હમણાં જ ખબર પાડી દઉં' એમ વિચારી કમરમાંથી છરી ખેંચી કાઢી અને કહ્યું.
અરે ખાયલા ! ઘરમાં ડંફાસ હાંકનારાઓ ! ! આવી જાએ મારી સામે ! હિંસા અને વૈશ્વાનર કેવા છે એ તમને હમણાં જ પતાવી આપુ. જોઈલા ચમત્કાર, પછી ચૂંચ્ કરવાનું જ નહિ રહે.
હાથમાં ચળકતી ખુલ્લી છરીના કારણે હું ભયાવહ અની ગયા. ક્રાપથી શરીર લાલચેાળ મની ગયું. મુખ વિકારાળ થઈ ગયું. બહુ જોરથી ખેલવાના કારણે જીભ બહાર લટકવા લાગી. હું સાક્ષાત્ યમરાજ કરતાં વધુ ભયંકર દેખાવા લાગ્યા. સભાજના આ જોઈ ભયના માર્યાં ભાગી ગયા. માત્ર નિર્ભીય એવા કનચૂડ અને કનકશેખર બેસી રહ્યા.
હે અગૃહીતસંકેતા ! પિતા-પુત્રના પુણ્યાયના પ્રતાપે તેમજ એમનુ' તેજ સહન નહિ કરી શકવાના કારણે, વળી ભવિતવ્યતા એવી જ હશે એટલે કેઈ ને પણ નુકશાન કર્યાં સિવાય હું. સભામાંથી નીકળી ક્રાપથી ધમધમતા મારા આવાસે પહોંચી ગયા.
હું રાજા અને યુવરાજને આ દિવસથી દુશ્મન ગણવા લાગ્યા. મારા દુષ્ટસ્વભાવથી રાજા અને યુવરાજે પણ મારી અવગણના કરી. મને ખેલાવતાં નહિ. હું પણ ખેલતા નહિ. અમારા પરસ્પર અખેલા થયા. અમારા વચ્ચે જે શિષ્ટાચાર જોઈ એ તે પણ ન રહ્યો. જનમજનમનાં દુશ્મન જેવા બની ગયા.
૨૪
Page #417
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ અગ્યારમું
વિજય પતાકા દૂતનું આગમન અને જયસ્થલ પ્રતિ પ્રયાણ
એક દિવસે પિતાની રાજધાનિ સ્થલ નગરથી “દારૂક દૂત આવ્યા. મેં એ દૂતને તરતજ ઓળખી લીધે. એનું સુંદર આગતા સ્વાગત કર્યું. પછી એણે પિતાના આગમનની વાત રજુ કરી.
હે કુમારશ્રી ! આપણું રાજ્યના સંરક્ષક અને સંવર્ધક શ્રી પ્રભાકર, શ્રીમતિધન અને શ્રી બુદ્ધિવિશાળ મહામંત્રીઓએ ભેગા મળી આપની પાસે મને મેક છે.
આ સાંભળી મને ફાળ પડી. હૈયામાં આકુળતા વ્યાકુળતા થઈ આવી. આમ કેમ? પિતાજીએ સમાચાર ન મેકલાવતાં મહામંત્રીઓએ સમાચાર કેમ પાઠવ્યાં? શું કાંઈ નવાજુની બનવા પામી છે? શું કાંઈ અમંગળ હશે? શું કાંઈ આપત્તિ હશે? બેબાકળા થઈ મેં દારૂકને પૂછયું.
આર્ય ! પિતાજીના તે કુશળ સમાચાર છે ને?
Page #418
--------------------------------------------------------------------------
________________
વિજય પતાકા
૩૭૧
દારૂકે જણાવ્યું કે મહારાજાધિપતિ તે કુશળ છે, પણ વંગદેશના અધિપતિ યવન રાજાએ આપણા રાજ્યના માહ્યપ્રદેશ ઉપર કમો મેળવી રાજ્યાનિને ઘેરા ઘાલ્યેા છે. જયસ્થળની ચારે બાજુ દુશ્મનાએ પોતાના હળા પાથર્યાં છે.
આપણી સેનાએ સારીરીતે સામના કર્યાં પણ યવનાધિપતિનું સૈન્યબળ વધુ હતુ અને કપટ કરવામાં કુશળ હતા તેથી આપણું સૈન્યદળ પાછુ હયુ. સૈનીકામાં ભંગાણુ પડ્યું.
મહારાજાધિરાજ શૌયશાલી છે, ગભીર હૃદયવાળાં છે, છતાં સન્યના નાશીપાસ થવાના કારણે એએ પણ વિહ્વળ અની ગયા. એમને પણ હૃદયમાં મુ ંઝવણા થવા લાગી. એએશ્રી ચિંતાતુર થઈને કિલ્લા બંધ નગરીમાં બેઠાં છે.
રાજ્યના મહામંત્રીઓએ એક ગુપ્ત સભાલરી દુશ્મન સૈન્યને પાછા હઠાવવાની મ’ત્રણાઓ કરી. ધણી મંત્રણાઓને અન્તે એમને માત્ર એક જ માર્ગ દેખાણા, કે નંદિવર્ધન રાજકુમાર પધારે અને યવન રાજાને યુદ્ધ આપે, તે જ આપણા વિજય છે. અન્યથા અસંભવ છે.
*
આ યવન મહાન અલિષ્ઠ છે, પરાક્રમી છે, છતાં મેાટા વિષઘરને ગરૂડનું નાનું બચ્ચુ હંફાવી શકે, તેમ નાના છતાં નવિન કુમાર આ મહાદુશ્મનને મારી હઠાવશે, એટલે આપણે નદિવ ન કુમારને ખેલાવવા ત મેાકલીએ.
•
આપણે સૌએ એક વાત ધ્યાનમાં રાખવાની છે કે આ વાતની જાણ મહારાજાશ્રીને નથી કરવાની. ફક્ત નદિ
Page #419
--------------------------------------------------------------------------
________________
૩૭૨
ઉપમિતિ કથા સાદ્ધાર વર્ધન કુમારનેજ જણાવવાની છે. કારણ કે મહારાજાશ્રીને કુમારશ્રી ઉપર ઘણે પ્રેમ છે એટલે કદાચ આવું જોખમી સાહસ કરવાની ના પાડે. મેહથી લડાઈમાં ન આવવા જણાવે તે? માટે આપણે જ કુમારશ્રીનેજ કહેવરાવી દેવું. પછી કુમારશ્રીને યંગ્ય લાગશે તેમ કરશે.
( આ પ્રમાણે સર્વસંમતિથી એક નિર્ણય થયા પછી મને આપશ્રી પાસે આ સમાચાર આપી કહ્યું છે. હવે આપને જે યેગ્ય લાગે તે આપશ્રી ફરમાવે, પણ આ વાત મહારાજાશ્રીથી ગુપ્ત રાખવા વિનંતિ છે.
આ વાત સાંભળતાં જ હિંસા અને વૈશ્વાનર આનંદથી તાળીઓ પાડી કુદવા લાગ્યા. અરે! યુદ્ધ તે આપણા માટે એક આનંદને ઉત્સવ છે. આ વાત ઘણીજ આવકાર દાયક છે, સહર્ષ વધાવી લેવા જેવી છે.
તે તરત જ મેં મારા સૈન્યને પ્રયાણ તૈયારી કરવાની આજ્ઞા કરી, ચતુરંગી સૈન્ય થડા સમયમાં જ તૈયાર થઈ ગયું. શ્રી કનકચૂડ રાજા અને યુવરાજ કનકશેખરને કહ્યા સિવાય જ હું મારા સૈન્યની સાથે સ્થળ પ્રતિ રવાના થયે. તે વખતે પત્ની કનકમંજરી પણ સાથે હતી. એની મોટી બહેન મણિમંજરી પણ કનકમંજરીને પ્રેમના લીધે સાથેજ આવી.
માર્ગમાં હું બૈશ્વાનર અને હિંસાદેવી સાથે જુદી જુદી વિચારણાઓ, વાર્તાઓ અને વિનેદ કરતે હતે. એ રીતે
Page #420
--------------------------------------------------------------------------
________________
વિજય પતાકા
૩૭૩
કેટલાક દિવસના પછી અમે અમારા નગરની નજીકના પ્રદેશમાં આવી પહોંચ્યા.
યવનરાજ સાથે યુદ્ધમાં વિજય
અમારા નગરની ચારે ખાજુ ધેરીને પડેલી દુશ્મનાની સેનાને જોઈને યુદ્ધમાટેની અમે તરત જ તૈયારી કરી લીધી અને એકદમ જોરથી ધમધમતા છાપેા માર્યાં.
સંપૂર્ણ તાકાત પૂર્વક સામના કરવા ધસી આવતી અમારી સેનાને જોઈને યવનરાજાનું સૈન્ય પણ અભિમાન પૂર્ણાંક અમારે સામના કરવા તૈયાર થઈ ગયું.
•
કલ્પાંત સમયે ઘૂઘવાટા કરતાં પૂર્વ સમુદ્ર અને પશ્વિમ સમુદ્રનું મિલન થાય અને તે વખતે જે ભયંકર વાતાવરણ સર્જાય એવા વાતાવરણની ઝાંખી અમારા એ સૈન્યના યુદ્ધ કરાવી આપી.
હસ્તિસૈન્ય હાથીઓને હંફાવતુ હતુ. અશ્વદળા એક કરતાં વતાં. પાયદળ પેાતાનુ રથદળ દુશ્મનાને સાફ કરતું
બીજાના ઘેાડાઓને પરાસ્ત પૂરેપૂરૂં શૌય બતાવવું હતું. આગેકૂચ કરી રહ્યું હતું.
ઘેાડી વાર ખરાખર યુદ્ધ જામ્યું. ત્યાં યવનરાજે અમારા સૈન્યને હંફાવી નાખ્યું અને અમારૂં સૈન્ય પીછેહઠ કરવા લાગ્યું. આ જોઈ મારા ક્રાધ ભભૂકી ઉઠયેા. સિંહ જેમ હાથી ઉપર ધસે તેમ હું. યવનરાજ પ્રતિ ધસ્યા.
યુદ્ધપ્રિય એવા અમારા બન્નેના રથા સામસામા આવી
Page #421
--------------------------------------------------------------------------
________________
- ૩૭૪
ઉપમિતિ કથા સારદ્વાર ગયા. થોડીવારના યુદ્ધ પછી અમારા રથ તદ્ન નજીક આવી ગયા. અવસર જોઈ મેં મારા રથ ઉપરથી એક છલાંગ મારી અવનરાજાના રથની ઉપર ચડી બેઠો. તરત જ તલવારને એક ઝટકો માર્યો, ત્યાં આ યવનરાજનું મરતક ધડથી જુદું થઈ ધરતી ચાટતું થઈ ગયું.
યવનરાજના મૃત્યુથી યુદ્ધમાં મારે વિજ્ય થયે. દેવતાઓએ અને વિદ્યાધરેએ મારા ઉપર પુષ્પવૃષ્ટિ કરી. મારા પરાક્રમની યશોગાથા કરવા લાગ્યા.
મારા સૈન્યમાં હર્ષ અને વિજયના અવાજે થવા લાગ્યા. મારે “જયકાર કરવા લાગ્યા. દૂમિનરાજાના સૈન્યે મારી આધીનતા સ્વીકારી અને મારી આજ્ઞામાં આવી ગયા. પિતાજીએ સન્માન પૂર્વક કરાવેલ નગરપ્રવેશ
“નંદિવર્ધ કુમારે યુદ્ધમાં વિજ્ય મેળવ્યું છે અને યવનરાજને પરાજ્ય આપે છે” આ સમાચાર પિતાજીને મલ્યા ત્યારે એમના હર્ષને પાર ન રહ્યો. પિતાજીને પરિવાર અંતઃપુરની રાણી, મંત્રીઓ, સામંતે, નગરના મહાનાગરિક વિગેરેને સાથે લઈ નગર બહાર હર્ષ પૂર્વક મારી સામે આવ્યા.
પિતાજીને જોતાં જ હું મારા રથથી નીચે ઉતરી ગયે અને પૂજ્ય પિતાજીના ચરણ કમળમાં નમી પડે. પિતાજીએ મને વહાલથી ઉભું કરી ભેટી પડયા. મારા મસ્તક ઉપર ચુંબન કર્યું.
Page #422
--------------------------------------------------------------------------
________________
હલપ
વિજ્ય પતાકા
ત્યાર બાદ મેં માતાજીના પવિત્ર ચરણ કમળમાં વંદના કરી. માતાજી પણ વહાલથી ઉભું કરી મને ભેટી પડ્યા. પ્રેમથી મારૂ મસ્તક સૂધ્યું અને ચૂંબન કર્યું. એમની આંખમાં હર્ષના આસુડા આવી ગયા અને પ્રેમથી બોલ્યા.
વહાલા ! પુત્ર આ તારી માતાનું હૃદય વજથી બનેલું જણાય છે, જે એમ ન હોય તે એના પ્રેમાળ પુત્રના વિયેગમાં સેંકડો ટૂકડા કાં ન થઈ ગયા? પણ ટૂકડા ન થયા એ વસ્તુ જ એમ જણાવે છે કે બેટા! તારી માનું હૃદય ઘણુ કઠણ છે
નગર દુશ્મનોએ ઘેરી લીધું, વળી અમારૂ ભાગ્ય કાંઈક તેજ હશે એટલે જ તું આકર્ષાઈને અહીં આવ્યા છે. હે બેટા! તું દીધયુષી થા ! તું સુખી થા! | મારી પ્રશંસા સાંભળી શરમથી મેં મુખ નીચું કર્યું. પણ હૈયામાં હરખાતે હતે. પછી માતાજી અને પિતાજીની સાથે રથમાં બેઠો. મેટા આડંબર પૂર્વક નગર પ્રવેશ કરાવવામાં આવ્યું. અમે દરબાર ગઢમાં પહોંચ્યા એટલે માત પિતાજીને નમસ્કાર કરી હું મારા આવાસે ગયે. નગર જનેએ મારે ભાવભીને ઘણેજ સત્કાર કરે એટલે મારું મન ઘણું પ્રસન્ન હતું.
પૂર્વકાળમાં એવો રીવાજ હતો કે જયારે નાના સ્વજનો ભેગા થતા ત્યારે વડિલે એનું મસ્તક સૂંઘે કે મસ્તકમાં ચુંબન કરે, આજે પણ કઈ કઈ જાતમાં આ રીવાજ છે.
Page #423
--------------------------------------------------------------------------
________________
૩૬૬
ઉપમિતિ કથા સારદ્વાર યુદ્ધમાં વિજય અને આ માન સન્માન પુણ્યદયને આભારી હતા. એ વિના કાંઈ સંભવી શકે તેમ ન હતું, છતાં હિંસા અને વૈશ્વાનરના પ્રતાપે જ વિજ્ય માન સન્માન પ્રાપ્ત થાય છે એ જાતની મિથ્યા માન્યતામાં હું મશગૂલ હતે.
શિકારની લત દિવસને કાર્યક્રમ પતાવી રાત્રે શયનખંડમાં મહાવિશાળ અને આરામદાયક પલંગમાં કનકમંજરી સાથે સુઈ રહ્યો.
પ્રાતઃકાળમાં વહેલા ઉઠી શિકાર માટે જંગલ ભણી જતે રહ્યો. શિકાર દ્વારા મેં ઘણા પ્રાણીઓને સંહાર કર્યો. રાજી થત સંધ્યા સમયે શિકારેથી પાછો વળે.
એ વખતે પૂજ્ય પિતાજીએ વિદુરને પૂછ્યું. હે ભદ્ર! આજે કુમાર કેમ દેખાયા નહિ?
ઉત્તરમાં એણે જણાવ્યું, હે રાજન્ ! હું કુમારશ્રી સાથેની અમારી જુની મિત્રતાને યાદ કરી મળવા માટે વહેલો એમના આવસે ગયેલું. ત્યાં કુમારશ્રી દેવામાં આવ્યા નહિ એટલે મેં પરિવારને પૂછ્યું.
પરિવારે જણાવ્યું કે કુમાર શ્રી શિકાર માટે જંગલમાં ગયા છે. રાત પૂરી થતાં પહેલાં જ અહીંથી શિકાર માટે ગયા છે. માટે તમને મહેલમાં કુમારશ્રી મળશે નહિ. રાત્રે આવજે. ' પૂછયું, શું આજે કુમારશ્રી શિકારે ગયા છે કે પછી જ શિકારે જાય છે?
Page #424
--------------------------------------------------------------------------
________________
વિજય પતાકા
૩૦૭
ઉત્તર મળ્યા કે રાજ જાય છે. હિ સાદેવી સાથે કુમારશ્રીના લગ્ન થયાં ત્યારથી રાજના એ કાર્યક્રમ બની ગયા છે. જ્યાં સુધી શિકાર ન કરે, ત્યાં સુધી એમનુ. મન બેચેન રહે છે. શિકાર પછીજ કુમારમાં સ્મૃતિ અને પ્રસન્નતા દેખાય છે.
હે દેવ ! આ સાંભળી મને ભારે આઘાત થયા. મને વિચાર આવ્યા કે વિધાતાએ અમને જબરો ફટકો માર્યાં છે. એક પછી એક કુમારશ્રીને કુસંસગ થાય છે. અને અમને ફૅટકા ઉપર ફટકા પડે છે.
પહેલાં દુષ્ટ વૈશ્વાનર એક અપલખણા મિત્ર હતા અને તે આજે પણ છે જ. એમાં અધૂરામાં પૂરૂં મહાપાપિણી સાંપણુ જેવી હિંસા કયાંથી આવી ટપકી અને કુમારશ્રીની પ્રિયતમા બની ગઈ? એ પ્રિયમિત્ર પ્રિયતમાએજ કુમારશ્રીના જીવનને બરબાદ કરી નાખ્યુ છે.
હવે અમારે શું કરવું ? આ વિષયની ચિંતામાંજ મારી ? આજના આખા દિવસ પસાર થયા છે. આપશ્રીએ કુમારને નથી જોયા એમાં પણ મને લાગે કે શિકાર કરવા ગયા હશે અને મારી જેમ આપશ્રીને પણ ન મળ્યા હાય.
આ સાંભળી પિતાજીને કારમેા આઘાત થયેા. એમનું મન નિરાશ અને ઉદ્વિગ્ન અની ગયું. વિદુરને કહ્યું. આય વિદુર ! શિકાર કરવાના શેાખને મહાપાપ ગણવામાં આવે છે. અમારા વશમાં પૂર્વે થઈ ગએલ રાજાઓએ કદી પણુ શિકાર કર્યાં નથી. શિકારના અવગુણથી આપણાં વશજોની કીર્તિને
Page #425
--------------------------------------------------------------------------
________________
૩૭૮
ઉપમિતિ ક્યા સારોદ્ધાર કલંક લાગશે. નિર્મળ યશને ધકકો પહોંચશે.
કુમારના શિકારના શેખને દૂર કરાવવો હોય તે આપણે એની ભાર્યા હિંસાને દૂર કરાવવી જોઈએ. હિંસાને દૂર કરાવશું તે જ કુમારનું હિત સાધી શકાશે. અન્યથા મોટી મુશ્કેલી છે.
વિદરે જણાવ્યું, રાજન ! પેલા વૈશ્વાનર જેવી જ આ છે. કુમારના અંતરંગ પ્રદેશમાં રહેલી છે. કુમારશ્રીના મન ઉપર એણે પિતાના અધિકાર સારી રીતે જમાવ્યું છે. આપણું કહેવાથી જાય એવી એ નથી.
છતાં કુમારને એના સંગથી દૂર કરવું હોય તે પહેલાં જે નિમિત્તજ્ઞ “જિનમતજ્ઞ” આવેલા તેઓ હાલમાં અહીં પધારેલા છે. તે આપણે એમને અહીં બોલાવી આ બાબતને રસ્તે પૂછીએ.
જિનમત સાથે વિચારણું પિતાજીએ વિદુરને જ કહ્યું, તું જા અને “જિનમત” ને વિનય પૂર્વક તેડી લાવ.
વિદુર ગયે અને જિનમતજ્ઞને સાથે લઈ પિતાજી પાસે હાજર થયે. પિતાએ સારો સત્કાર કરી આવકાર પૂર્વક યેગ્ય આસન ઉપર બેસાડ્યા અને જે વાત પૂછવાની હતી તે વાત વિનયપૂર્વક રજુ કરી દીધી.
જિનમતજ્ઞ આસન લગાવી ધ્યાન ધરી વિચાણના અને બોલ્યા. હે રાજન્ ! હિંસાદેવીના સકંજામાંથી નદિવર્ધનને
Page #426
--------------------------------------------------------------------------
________________
વિજ્ય પતાકા
૩૭૮ છોડાવવાને એક ઉપાય છે. એ સિવાય બીજો એક પણ ઉપાય ફલીભૂત થવાનું નથી. એ ઉપાય તમને દેખાડું છું. તમે ધ્યાન પૂર્વક સાંભળે.
આપની સન્મુખ પહેલાં “ચિત્તસૌન્દર્ય” નગરનું વર્ણન કરેલું હતું. તેમાં “શુભ પરિણામ” રાજા રાજ્ય કરે છે. એમને “નિષ્પકંપતા” નામના મહારાણી છે. એમના સુપુત્રી “ક્ષાંતિદેવી” છે.
તેમજ આ મહારાજાને સદાચારશીલા અને નિર્મળ હૃદયવાળા ચારૂતા” નામના બીજા મહારાણું છે. એમને ગુણીયલ “દયા” નામે સુપુત્રી છે. એ ગુણીયલ સુપુત્રી વિશ્વના સર્વપ્રાણીઓને આનંદ આપનારી, મુનિ ભગવંતે અને સજ્જન જનેને હૃદયવલ્લભા છે. સારા સારા ગીઓની એ ચાહના પ્રાપ્ત કરતી હોય છે.
આવી સુકન્યા “દયા” નંદિવર્ધનને પ્રેમથી પરણશે ત્યારે “હિંસા” આપમેળે જ ઉચાળા ભરશે. પછી આપને ચિંતા કરવાનું કારણ નહિ રહે. હિંસા અગ્નિસમી દાહક સ્વભાવની છે અને દયા હિમ જેવી શીતળ સ્વભાવની છે. અગ્નિ અને પાણીની જેમ એ બન્નેને પરસ્પર વિરોધ છે. જ્યાં એક હોય ત્યાં બીજાને સ્થાન જ હેતું નથી.
રાજા-હે જિનમતજ્ઞ! દયા નંદિવર્ધન સાથે કયારે લગ્ન કરશે ?
- જિનમતજ્ઞ–દયાના પિતાજી શ્રી શુભ પરિણામ રાજા
Page #427
--------------------------------------------------------------------------
________________
૩૮૦
ઉપમિતિ કથા સારદ્વાર આપશે ત્યારે?
રાજા–શ્રી શુભ પરિણામ રાજા પિતાની સુકન્યા કયારે નંદિવર્ધન કુમારને અપાશે ?
જિનમતશ–નંદિવર્ધન સારી ચાલચલગતને થશે ત્યારે,
રાજા-નંદિવર્ધન કુમાર સારી ચાલચલગત વાળે કયારે બનશે ?
જિનમતજ્ઞ–આ પ્રશ્નને ઉત્તર આપણે પહેલાં મળેલા એ વખતે જ આપને જણાવી દીધો હતો.
શ્રી શુભ પરિણામ રાજાના પણ ઉપરી શ્રી કર્મપરિણામ મહારાજા છે.
એજ શુભ પરિણામ રાજાને દબાણ કરી શકે. બીજા કોઈનું પણ ત્યાં ચાલી શકે નહિ. તેથી કર્મ પરિણામ મહારાજા જ્યારે નંદિવર્ધનકુમાર ઉપર સુપ્રસન્ન થશે, પછી એ પિતાના બધાં કુટુંબી સગા-સંબંધીને બોલાવી સૌની સલાહ સૂચના લેશે. એમાં જ્યારે પિતાને ઉચિત જણાશે તે શુભ પરિણામ રાજાને આદેશ આપશે, કે હવે નંદિવર્ધનને દયા” આપ. પછી જ શુભ પરિણામ રાજા “દયા કન્યા આપશે.
હું જ્યોતિષ શાસ્ત્રના ગણિત અને ફલાદેશ વિભાગના આધારે આપને પૂર્ણ ખાત્રી આપું છું કે અમારી વાત ભવિષ્યમાં અમૂક સમયમર્યાદા વટાવ્યા પછી એ સ્વરૂપે ચેકસ બનશે. એમાં જરાએ શંકા કરવા જેવું નથી.
Page #428
--------------------------------------------------------------------------
________________
વિજય પતાકા
૩૮૧
રાજા–પુત્રની ખાખતમાં પણ ઉપેક્ષા કરવી ચેાગ્ય છે? ચિંતા થાય એ તે સ્વાભાવિક છે. એના સુધારના પ્રયત્ન કરવા જોઈએ. બેદરકારી દાખવી કેમ પાલવે ?
જિનમતજ્ઞ—પણ આવી વાતમાં અમારા કે તમારાથી શું થઈ શકે તેમ છે? જો કુમારને બહારના કોઈ ઉપદ્રવ હાત અને એ વિષયમાં તમે ઉપેક્ષા કરી હાત તા અયેાગ્ય ગણાત. પણ આ કાંઈ બહારના ઉપદ્રવની વાત નથી. આમાં તમારા જરા પણ દોષ નથી. આ અંતરંગ દોષ છે. આમાં અમારૂ' કે તમારૂં કાંઇ પણ ચાલે તેમ નથી. એટલે ઉપેક્ષા અને મૌન સિવાય બીજો કોઈ ઉપાય આપણા હાથમાં નથી.
રાજા- “ જેવી આપની આજ્ઞા”.
ત્યાર પછી રાજાએ ચૈાગ્ય સન્માન કરી શ્રીજિનમતાને વિદાય આપી.
Page #429
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ બારમું
વિધિની વક્તા યુવરાજ પદની તૈયારી અને રંગમાં ભંગ જિનમતજ્ઞને ચાલ્યા ગયાને ઘણા દિવસે થઈ ગયા. પિતાજીને વિચાર આવ્યું કે નંદિવર્ધનને યુવરાજપદે સ્થાપીએ. એટલે એમણે મંત્રી મંડલ ભેગું કર્યું અને સૌની સલાહ-સૂચન લઈ શુભદિવસે મને યુવરાજપદે સ્થાપવાનો નિર્ણય કર્યો.
ઉત્સવની તડામાર તૈયારી થવા લાગી. સારા સારા અધિકારીઓને આમંત્રણે અપાયા, વિધિવિધાન માટે રાજ્યના વડા પુરહિત એમના સાથીદારો સાથે આવી પહોંચ્યા. દૂર દૂરથી પ્રેક્ષકોની સંખ્યા પણ વિપુલ પ્રમાણમાં આવી ગઈ
યુવરાજ પદની સ્થાપનાને મંગલ દિવસ આવી પહોચે. રાજ્યસભામાં રાજ્ય સિંહાસન ઉપર મહારાજાશ્રી આરૂઢ થયા. અન્ત:પુર, મહા મંત્રીઓ, ઉમરા, સામતે, સેનાધિપતિ, અગ્રગણ્ય નાગરીકે, સત્તાધિકારી વર્ગ અને સામાન્ય પ્રેક્ષક ગણ પણ આ પ્રસંગ જેવા હાજર થઈ ગયે.
Page #430
--------------------------------------------------------------------------
________________
વિધિની વક્રતા
૨૮૩ પિતાજીએ મને બોલાવ્યું અને પણ સભામાં ગ.
એટલામાં દ્વારાપાળ મહારાજશ્રીની સન્મુખ આવી નમસ્કાર કરી જણાવ્યું. હે રાજેશ્વર ! શ્રીઅરિદમન મહારાજના મંત્રીશ્વર શ્રી “ કુંટવચન” આપની સેવામાં હાજર થવા ઈચ્છે છે.
રાજા- એમને સન્માન પૂર્વક અહી લાવે.
મંત્રીશ્વર સ્કુટવચન સભામાં પ્રવેશ્યા અને રાજાને મૂકીને નમસ્કાર કર્યા. રાજાએ મંત્રીશ્વરને છાજે તેવું આસન આપ્યું અને પૂછ્યું. આપ શા કાજે પધાર્યા છે?
ફુટવીને નમ્રતા પૂર્વક જણાવ્યું, હે રાજરાજેશ્વર! શાલપુરના અધિપતિ અને પુરૂષમાં સિંહસમાન શ્રી અરિદમન મહારાજા છે આપશ્રી એમના સુપરિચિત પણ છે
એમને શ્રી “રતિચૂલા” મહારાણી છે. અને એમની એક પુત્રી છે, તે સાત્વિક ગુણરૂપ રત્નની મંજુષા છે. સ્વભાવમાં આનંદિ, નિર્મળ હૃદયના અને યશસ્વિની છે. એનું નામ મદનમંજુષા છે.
મદનમંજુષાએ લેકમુખથી આપના કુમાર શ્રી નંદિવર્ધનના અદ્ભુત ચરિત્રને સાંભળ્યું. કુમારશ્રીની નિર્મળ યશકીર્તિ સાંભળી એ અત્યન્ત આસક્ત બની ગયા છે. નંદિવર્ધન કુમાર ઉપર અતિગાઢ રાગ થઈ ગયો છે.
Page #431
--------------------------------------------------------------------------
________________
૩૮૪
ઉપમિતિ કથા સારદ્વાર - મદનમંજુષાએ માતા શ્રી રતિચૂલાને એ વાત જણાવી અને રતિચૂલાએ મહારાજા શ્રી અરિદમનને એ વાતથી માહિતગાર કર્યા. પિતાની ઈચ્છા પણ એ માટેની છે એ પણ જણાવ્યું. મહારાજા અરિદમનને એ વાત સુગ્ય જણાઈ એટલે પિતાની સુકન્યા નદિવર્ધનને અપવા માટે મને આપશ્રી પાસે મોકલ્યા છે. “આપ યંગ્ય આજ્ઞા ફરમાવે”.
ફુટવચન મંત્રીની વાત સાંભળી શ્રી પદ્મમહારાજાએ પિતાના મંત્રી મતિધન પ્રતિ જોયું.
મતિધને જણાવ્યું, રાજરાજેશ્વર શ્રી અરિદમન રાજા એ એક શ્રેષ્ઠ રાજવી છે. વીર ધીર અને ગંભીર સપુરૂષ જેવા સુયોગ્ય છે. એવા રાજવી સાથે આપણે સંબંધ થાય ઈરછનીય ગણાય. આજના મંગળ પ્રસંગે મંત્રી શ્રી ફુટવચનની વાતને સ્વીકાર કરી એમના મનને સંતોષ આપ જોઈએ, એ અમારે નમ્ર અભિપ્રાય છે.
મહારાજા શ્રી પલ્વે મંત્રી મતિધનની સલાહથી ફુટવચનની વિનતિને સ્વીકાર કર્યો. વાતાવરણમાં ઉગ્રતા અને સ્વફુટવચનનું ખૂન
એ વખતે મેં ફુટવચનને પૂછ્યું, અરે ! ફુટવચન! તમારૂં નગર અહીંથી કેટલું દૂર થાય છે?
ફુટવચન–બસે પચાસ યોજનમાં એક ગાઉ ઓછું છે. આ નંદિવર્ધન–તમે ખોટું ન બેલે. બસે પચાસ એજનમાં એક ગાઉ ઓછું છે.
Page #432
--------------------------------------------------------------------------
________________
વિધિની વકતા
૩૮૫
E
ફુટવચન–ના. બરોબર બસે પચાસ એજન છે.
નંદિવર્ધન–અરે ! બાલ્યવયમાં હું અભ્યાસ કરતે હતું ત્યારે વિશ્વાસુ આપ્ત પુરૂષો દ્વારા મેં સાંભળેલું અને એ વાત મેં બરાબર યાદ પણ રાખી છે, તમે આંકડે ભૂલી ગયા લાગે છે, મારા સાંભળવામાં જરા પણ ભૂલ હોઈ શકે નહિ.
ફુટવચન-કુમાર ! તમે આવું ન બોલે, કારણકે હું પગલે પગલા માપીને કહી રહ્યો છું. હું પોતે ગણતશાસ્ત્રી છું. મારી ગણત્રીમાં કઈ દિવસ ભૂલ થઈ નથી. તમને “એક ગાઉ ઓછો છે એમ જણાવી બનાવ્યા લાગે છે. તમે ભેળવાઈ ગયા લાગે છે. અમારૂં નગર બસો પચાસ એજન છે. એમાં જરા પણ ન્યૂન નથી.
ભર સભામાં આ દુષ્ટ, હરામખેર મને જ કરાવે છે ? આ વિચાર આવ્યું અને હિંસા તેમજ વૈશ્વાનર મને જોરથી ભેટી પડયા. યેગશક્તિથી બંનેએ મારા શરીરમાં પ્રવેશ કર્યો. હું પ્રલયકાળના અગ્નિ જે ભયંકર બની ગયે.
હે અગૃહીતસંતા ! તમાલવૃક્ષ જેવી શ્યામ ચળતી, રાફડામાંથી નીકળતા શ્યામ સર્પની ભ્રમણા ઉસન્ન કરતી તલવાર મેં મારા કટી પ્રદેશમાંથી કાઢી.
આ વખતે મારા ગુસદર અને સહાયક પુણ્યદયને વિચાર આવ્યું કે મારે ચાલ્યા જવાને અવસર આવી ગયે છે. આટલા વખત સુધી હું ભવિતવ્યતાની આજ્ઞાથી રહ્યો
૨૫
Page #433
--------------------------------------------------------------------------
________________
૩૮૬
ઉપમિતિ કથા સારોદ્ધાર હતું, પણ હવે તે રહેવાની જરૂરત રહી નથી. નંદિવર્ધન સાથેની મારે ઘણા વખતથી મંત્રી તજવાની હતી. એ અગ્ય બની ગયું હતું પણ એ વખતે ભવિતવ્યતાની શરમ હતી. આ પ્રસંગે જઈશ તે ભવિતવ્યતા કાંઈ પણ કહેશે નહિ. આ વિચાર કરી પુણ્યદય પલાયન થઈ ગયે. | મારા હાથમાં વિદ્યુત જેવી ચળકતી અને તિકણધાર વાળી તલવાર જેઈને લોકોએ હાહારવ મચાવી મૂક્યો. કૂદીને અરિદમનના મંત્રી સ્કુટવચન પાસે જઈ પહોંચે અને એકજ ઝાટકે એને મસ્તકને વધેરી નાખ્યું. જાણે કાલિકા દેવી આગળ બેંબેં કરતા બકરાને એક ઝટકે ન વધેર્યું હોય?
ખન ઉપર ખૂન
અરે પુત્ર! આ તે શું અકાર્ય કર્યું? અરે વત્સ ! તે શું અઘટિત કર્યું? એમ બેલતા મારા પિતાજી એકદમ દેડતા મારા તરફ આવ્યા.
હું સર્વથા અવિવેકી બની ગયે. પાપને ભય કે લેક નિદાને ભય પણ ન રહ્યો. પિતાને ઉપકાર અને સબંધ વિસરી ગયે. એમના વાત્સલ્ય અને લાગણીને ભૂલી ગયે. મારા પાલનહાર અને જીવનદાતા તરીકેના મુખ્ય ઉપકારને મેં મૃતિમાં ન રાખ્યા. મારા પૂજ્ય પિતાજી એ વખતે દુશ્મન જણાયા. મારો પક્ષ ન કર્યો તેથી ફુટવચનની જેમ તલવારના એક ઝટકાથી પિતાજીનું મસ્તક પણ ધડથી જુદું કરી નાખ્યું.
Page #434
--------------------------------------------------------------------------
________________
વિધિની વક્તા
૩૮૭ ત્યાર પછી, હે પુત્ર! સાહસ ના કર ! સાહસ ના કર ! એમ બરાડા પાડતા મારા માતાજી ઉતાવળે ઉતાવળે મારી સામે આવી ગયા અને તલવાર ચૂંટાવી લેવા મારે હાથ બળપૂર્વક પકડી લીધે.
અરે! મારી માં પણ વિરોધીઓના પડખે ઢળી ગઈ? દુશ્મનને મારતાં મને રેકે છે ? એ પણ દુશ્મન બની બેઠી છે. મને ધન્યવાદ ન આપતાં, ઠપકો આપે છે? આ દુર્વિચાર કરીને કસાઈ જેમ ગાયને ઉભી ઉભી ચીરી નાખે તેમ મેં પણ તલવારથી મારી માંને ત્યાંના ત્યાંજ ચીરી નાખી.
પછી તે, અરે સ્વામીનાથ! આ શું અઘટિત કરે છે? અરે ભાઈ! આ શું કરવા બેઠો છે? અરે કુમાર! આ શું કરવા ધાર્યું છે? આ પ્રમાણે રાડો પાડતાં મારી પત્ની રત્નાવતી, મારો ભાઈ શીલવર્ધન અને મારી મટી ભાભી મણિમંજરી ત્યાં દોડી આવ્યા અને તલવાર ખેંચાવી લેવાને પ્રયતન આદર્યો.
મને થયું, અરે ! આ બધાજ મને મારી વિરોધને જ વિચાર કરી રાખે જણાય છે. આ પાપીઓએ ભેગા મળીને જ કાવત્રુ ઘડી કાઢ્યું લાગે છે. આવા વિચારથી મારે કેધ વધુ ભભૂકી ઉઠયે અને એ ત્રણે પાપાત્માઓને એક એક ઝાટકે યમરાજના મંદિરે પહોંચાડી દીધા.
આ અઘટિત સમાચાર સાંભળીને મારી પ્રેમાળ પ્રિયતમા કનકમંજરી હે આર્યપુત્ર! અરે આર્યપુત્ર ! આ શું
Page #435
--------------------------------------------------------------------------
________________
૩૮૮
ઉપમિતિ કથા સારદ્વાર કરી રહ્યા છે? એમ બેલતી બોલતી ત્યાં આવી. ' અરેઆ પણ મારા શત્રુઓ સાથે મળી ગઈ છે? મને આ રીતે તર્જના કરે છે અને મારી સામે બેલે છે? અરે ! મારું હૃદય પણ મારૂં શત્રુ બની ગયું જણાય છે. આ કનકમંજરીને શત્રુ ઉપરના પ્રેમને હમણાંજ ઓગાળી નાખું. ખબર પડે કે શત્રુ સાથે દસ્તી રાખવાથી શું ફળ મળે છે. આવા વિચારોથી એના ઉપરને મારે સ્નેહ સર્વથા ઉતરી ગયે. હૃદયમાં વાત્સલ્યનું નામ નિશાન ન રહ્યું.
હિંસા દેવી અને વૈશ્વાનર મારામાં ખૂબ જોર કરી રહ્યાં હતાં. હજુ સુધી મને મારા ક્રૂર આચરણ બદલ ભાન થતું ન હતું. મારામાં ક્રૂરતાએ વધારે જોર પકડ્યું. યમરાજા કરતાં પણ વધુ ભયંકર બની ગયે. તલવાર ઉગામી અને કેળના કોમળ ઝાડ જેવી, દયામણું પ્રિયા કનકમંજરીને ત્યાં જ ચીરીને બે ફાડ કરી નાખી.
છોકરાઓની મશ્કરી અને એક માસની મને કેદ
આ ધમપછાડામાં મારું પહેલું બેતિયું નીકળી ગયું અને મારામારીમાં વચ્ચે પવન જેરથી ફૂંકાણે એટલે ઉપલા વસ્ત્ર ખેસ વિગેરે પણ પડી ગએલા. હું તદ્દન નગ્ન અવસ્થામાં આવી ગયે. માએ જણ્યા જેવી મારી દશા થઈ.
એક તે હું નગ્ન થયે, મારા માથાના વાળ વિખરાઈને ભૂંડા ભૂત જેવા બની ગયા, હાથમાં લેહી નીતરતી તલવાર
Page #436
--------------------------------------------------------------------------
________________
વિધિની વક્રતા
૩૮૯
અને શરીર પણ લેહીથી ખરડાએલું એટલે હું સાક્ષાત મહાક્રર વેતાલ રાક્ષસ જે દેખાવમાં બની ગયે. મારો આ દેખાવ જોઈ છેકરાએ ખીખી કરી હસવા લાગ્યા. નંદિ નાગે, નંદિ નાગે” એમ કહી મશ્કરી કરવા લાગ્યા. કઠેર હૃદયવાળે હું તલવાર લઈ છોકરાઓને મારવા દોડે. એટલે મંત્રીઓ, સામતે, સ્વજને અને બીજા મને પકડવા તેમજ તલવાર છીનવી લેવા એક સાથે મારા ઉપર ઘસી આવ્યા.
મારા પરાક્રમથી યમરાજની જેમ સૌને હણને હણ કેટલીક જમીન હું ઓળંગી ગયે. જંગલી હાથીને થકવી થકવીને આધીન કરવામાં આવે તેમ મને થકવી થકવીને આખરે પકડી લીધું. મારી તલવાર પડાવી લેવામાં આવી.
હું તદ્દન અશકત બની ગયે. પછી મજબુત દોરડાઓથી બાંધવામાં આવ્યું. ઘણું કઠોર, અપમાન ભય અને તિરસ્કાર ભર્યા શબ્દોની મારા ઉપર ઝડીઓ વરસવા લાગી. હું રડવા લાગે. પણ મારી દયા કોઈ ચિતવતું ન હતું. ભૂત વળગેલા માણસની જેમ બળજબરીથી મને કેદખાનામાં ઠેસી દેવામાં આવ્યું.
કેદખાનાની સાંકડી ઓરડીમાં મને સ્થાન આપ્યું. હું આરામથી બેસી શકું એટલી પણ જગ્યા ન હતી. હાથપગ સત બાંધેલા એટલે એ પણ પહેલા લાંબા થઈ શક્તા ન હતા. ગૂંગળાતે ત્યાં જ બેસી રહ્યો.
Page #437
--------------------------------------------------------------------------
________________
૩૯૦
ઉપમિતિ કથા સારદ્વાર - ભૂખ તરસથી રીબાતે, થાકથી પીડાતે, કાથી ધમધમતે, મૂખેથી જેમ તેમ બબડતે, કંટાળાથી બારણા સાથે માથું અફળવા, આ રીતે જેલની કેટડીમાં મારો સમય જઈ રહ્યો હતો. નિદ્રા પણ મારી વેરણ થઈ ગઈ. ઉજાગરા ઉપર ઉજાગરા થવા લાગ્યા.
સંતાપ રૂપ અગ્નિથી મારૂ હૃદય શેકાતું હતું. નારક કરતા વધુ વેદના મને થઈ રહી હતી. દુઃખ, દુઃખને દુઃખ. મારી અવદશાની સીમા ન હતી. મનમાં જ ધુંવાપૂવાં થત હતો. આ દશા એક માસ ભેગવી.
ભાગ્ય સગે એક રાત્રે મને ઘસઘસાટ ઉંઘ આવી ગઈ. એ વખતે કયાંકથી ઉંદર આવી ચડ્યું અને મારા હાથે પગે બાંધેલા દોરડા એણે કાપી નાખ્યા. જાગે ત્યારે હું બંધનથી મુક્ત હતે. બારણા ઉઘાડી જેલખાનની બહાર નિકળી પડ.
| દરબારગઢ તરફ નજર ફેરવી જોયું તે બધાં જ ઘસઘસાટ ઉંઘતા જણાયાં. ચેકીદાર પણ નિદ્રાદેવીને આધીન બન્યાં હતાં. કોઈ પણ જાગતું જણાયું નહિ. એ વખતે મને વિચાર આવ્યું કે આ નાગરના નાગરિકે અને દરબારગઢના રાજકીય પુરૂષો મારા દુશ્મન છે. એ પાપીઓએ મને અત્યાર સુધી ઘણે દુઃખી કર્યો છે.
આ વિચાર કરતાં હિંસા અને વૈશ્વાનર મારા શરીરમાં પ્રવેયાં અને એજ વખતે ધગધગતા
Page #438
--------------------------------------------------------------------------
________________
વિધિના
૩૯
ન
મારી નજર ઉપાય
અંગારાને ભલે અગ્નિકુંડ મારી નજરે ચડે. મને થયું કે વૈર લેવાને આ સમય સુંદર છે અને ઉપાય પણ ખબર છે. શરાવલામાં અંગારા ભરી ભરી દરબાર ગઢમાં અને નગરમાં ફેકું જેથી બધું જ ભડભડ ભડકે બળવા લાગે અને બળીને ખાખ થઈ જાય.
આ જાતને નિર્ણય કરી દુરાત્મા એવા મેં જ્યાં સહેલાઈથી આગ લાગે એવા પ્રદેશમાં અંગારા ભરી ભરી ફેંકવાની શરૂઆત કરી. એમાં અચાનક પવન ફૂંકાવા મંડયે એટલે વધુ અનુકૂળતા થઈ
નગરમાં બધે જ આગ લાગી. આગે ભયંકર સ્વરૂપ લીધું. આવાસમાંથી કરૂણ આક્રંદનના અવાજે આવવા લાગ્યા. નગર ભડભડથી જવાળાઓથી ઘેરાઈ વળ્યું. આવવા જવાના માર્ગોમાં અવરોધ થઈ ગયા. આગથી બળીને પડી ગએલા મકાનેએ રસ્તા વચ્ચે ઘણી મુશ્કેલી ઉભી કરી. મહામુશીબતે હું નગર બહાર નિકળે અને ભાગવા લગે.
કેટલાક રોકીદારે મારી પાછળ દેડયા. એ લોકોને મારા ઉપર ચાર અને પર રાજકીય દુશમન તરીકેની શંકા ગઈ. “પકડો, પકડે એમ અવાજ કરતાં મારી પછવાડે પડયા.
મારૂં બળ ખલાસ થઈ ગયું હતું. શરીર દુબળુ પાતળું અને સુકલકડી બની ગયું હતું. આરક્ષકે મારી પછવાડે દોડ્યા એટલે એમને ભય મને થથરાવતે હતો. તેથી બનતી તાકાતે હું દોડવા લાગ્યા. દોડતાં દેડતાં ભયાનક અરણ્ય
Page #439
--------------------------------------------------------------------------
________________
૩૦૨
ઉપમિતિ કથા સારોદ્ધાર પ્રદેશમાં પહોંચી ગયે.
અણીદાર ખીલા અને કર્કશ કાંકરાથી મારા પગ વિંધાઈ ગયા હતાં. લેહીની ધારા વહેતી થઈ હતી. એમાં અવળે રસ્તે ચડી ગયો અને રસ્તે દેખાતે બંધ થઈ ગયે. એક ટેકરે આવ્યા અને હું એ ઉપર ધીરે ધીરે ચડવા લાગે. ચડતાં ચડતાં અચાનક પગ ખ અને ઘડડડ ધબ કરતે ખાડામાં ગબડી પડે. માથું નીચે અને પગ ઉપર. શરીરે ઘણી ઈજા થઈ, ઉઠવાની તાકાત પણ ના રહી.
ચેરપલીમાં અચાનક એ ટેકરા ઉપર ક્યાંકથી કેટલાક ચોર આવી ચડ્યા. ખાડામાં ગબડેલા મને જોઈ એ વાતે કરવા લાગ્યા કે આ માણસને બીજા દેશમાં વેચશું તે સારૂ એવું ધન આપણને પ્રાપ્ત થશે. ઉપાડીને આપણે સ્વામી પાસે હાજર કરીએ તે સારૂં.
એ વખતે મારું શરીર તાકાત હિન હતું, ઉઠવા જેટલી શક્તિ ન હતી અને હિંમત પણ ન હતી. છતાં ચરોના શબ્દો સાંભળી હિંસા અને વૈશ્વાનરે મને ઉત્તેજિત કર્યો. મારામાં જેમ આવ્યું અને તરત ઉભે થઈ ગયે.
એક ચેરે પિતાના સાથીદારને કહ્યું, અલ્યા! પેલે ઉભે થયે છે. જરા સાવધાન રહેવા જેવું છે. એ કાંઈક પિરવીમાં પડે છે, આપણી સાથે લડવા માગે છે અથવા પિબારા ગણી જવા ઈચ્છે છે. પછી પકડ મુશ્કેલ થશે.
Page #440
--------------------------------------------------------------------------
________________
વિધિની વક્તા
ધનુષ લઈને મને ધબાધબ ઝીકવા જ મંડયા. મને પકડે અને મારા હાથ પાછળ કરી મયૂરબંધથી મને સજ્જડ બાંધે. હું ઘણી ગાળો દેતે હતે પણ કોઈ સાંભળવા જ તૈયાર ન હતું. જુનું, મેલું, ફાટેલું કપડું મને ઓઢાડવામાં આવ્યું. બળદીયાને પરાણુના ધંચા મારીને હાંકવામાં આવે તેમ મને પણ ગડદા, પાટુ, હૂંસા મારતા ધકેલવા માંડયા. વચ્ચે માર પણ ના પડત.
કનકપુરની નજીકમાં આવેલી “ભીમનિકેતન” નામની પિતાની પલ્લીમાં લઈ ગયા. એમના સ્વામી “રણવીરને સેંપી દેવામાં આવ્યું.
પલ્લીપતિ રણવીરે આજ્ઞા કરી. અરે! આ માણસને લઈ જાઓ, એને સારી રીતે ખવરાવી પીવરાવી તાજે માતે કરે. તાજા માતે થયે હશે તે વેચવામાં આપણને સારું મૂલ્ય ઉપજશે.
પલ્લીપતિ રણવીરની આજ્ઞાથી એક શામળ બિહામણે ભીલ મને પિતાના ઝુંપડે લઈ ગયે. મારા બંધને ભલે છોડી નાખ્યા. મેં ભીલ ઉપર ગાળેને વરસાદ વરસાવ ચાલુ કર્યો. ગાળે સાંભળી ભીલ ક્રોધે ભરણે અને લાકડી લઈ મને ખૂબ જ ઝુડે.
ભીલના મનમાં થયું કે માલીકે મને સંયે ન હેત તે આને આજે જ પૂરું કરી નાખત. પણ માલીકની આજ્ઞા નથી એટલે લાચાર છું.
Page #441
--------------------------------------------------------------------------
________________
૩૦૪
ઉપમિતિ કથા સારે દ્વાર
એક કુટલા ઠીકરામાં જેવું તેવું મને ખાવા આપ્યું. રાજમહેલના સુંદર ભેજન યાદ આવ્યા. આ ખાવા માટે મન માને નહિ, પણ સુધા એવી સખત લાગેલી કે એ નફરત ભર્યું ભેજન મારે કમને ખાવું પડ્યું. મારું પેટ પાતાળે પહોંચેલું એટલે ખાધા સિવાય ચાલે તેમ હતું જ નહી.
પ્રતિદિન આ ભજન મને ભીલ આપતું અને કચવાતે મને હું ખાતે. જીવતાં છતાં મરેલા જેવી મારી દશા હતી. તુછ ભેજન પણ પેટ ભરીને ન મળતું. મારા શરીરમાં માંસ, લેહી જણાતાં જ ન હતાં. હાડપિંજર ઉપર ચામડું મઢ્યું હોય એવો મારે દેખાવ બની ગયે. કનકપુરમાં બંદી થઈને જતાં વિભાકરનું એાળખવું:
મહા પાપી દુષ્ટાત્મા આ ચેર લેકેની પલ્લી ઉપર કનકપુરના મહારાજાના લશ્કરે છાપો માર્યો. ચેરેને આ વાતની જાણ થતાં પલ્લી છડી જંગલ તરફ નાસી ગયા. રાજાની આજ્ઞાથી લશ્કરે પલ્લીને લુંટવી ચાલુ કરી. એમાં જેટલા માણસો હતા એને પકડવામાં આવ્યા. મારે વારે પણ આવી ગયે. અમને સૌને પકડી કનકપુર લઈ જવામાં આવ્યા.
મહારાજા શ્રી વિભાકર કેદ થયેલા દરેક શેરોને જોવા લાગ્યા. એમાં મને પણ જે. મને જોતાં જ વિચારમાં પડી ગયા. અરે ! આ શું આશ્ચર્ય ? આ તે દાવાનળથી દાઝી ગયેલા વૃક્ષના ઠુંઠા જે શ્યામ કેદી નંદીવર્ધન કુમાર જે જણાય છે.
Page #442
--------------------------------------------------------------------------
________________
વિધિની વકતા
૩૯૫
પરંતુ નંદિવર્ધન રાજકુમાર ચેરના ટેળામાં ક્યાંથી હેય ? એ સંભવિત ન ગણાય. “વિઃ વિવિત્રણ ચરિત્રા”િ ભાગ્યની રમત જુદી જ હેય. કર્મો કયારે કેવી કરૂણ દશા કરે એ કાંઈ કહી ન શકાય. આ નંદિવર્ધન કુમાર પણ હોઈ શકે.
મને બારીકાઈથી નિરીક્ષણ કરી જોવા લાગ્યા. છેવટે નિર્ણય કર્યો કે આ નંદિવર્ધન કુમાર જ છે. એમણે પુરાણ પ્રેમને પલ્લવિત કરી સિંહાસનથી ઊભા થઈ મને ભેટી પડયા.
આ પ્રસંગને નિહાળી સભા આશ્ચર્ય વિમૂઢ બની ગઈ. શ્રી વિભાકર નરપતિએ પ્રેમ પૂર્વક પિતાના અર્ધાસન ઉપર બેસાડ. ઉદાર દિલે એમણે પૂછયું, “હે બંધુ ! આ શું હકીક્ત છે? આપની આવી કઢંગી દશા કેમ થઈ?”
સન્માન આપનાર વિભાકરનું ખૂન મેં મારી અવદશાનું સત્ય કારણ કહી સંભળાવ્યું.
વિભાકરે કહ્યું, એ બંધુ ! આ આપે સુંદર કર્યું ન ગણાય. માતા, પિતા, ભાઈ, ભગિની, ભાર્યા, મંત્રી વિગેરેની ક્રૂર હત્યાઓ જન્મ જન્માન્તરે સુધી મહાકલેશ અને યાતનાઓનું કારણ બને છે. દુર્ગતિ, દુઃખ અને સંતાપ એ એના ફળે હેાય છે. આ કાર્ય કરૂણા વિનાનું અને આપને ન શેભે તેવું ગણાય.
વિભાકરની હિતશિક્ષા સાંભળી હિંસા અને વૈશ્વાનરની આધીનતાના કારણે મને વિચાર આવ્યું “આ પણ મારો
Page #443
--------------------------------------------------------------------------
________________
૩૯૬
ઉપમિતિ કથા સારોદ્ધાર
શત્રુ છે.” મેં જે સારું કાર્ય કર્યું છે તેને તે નઠારૂં જણાવે છે. મારા કાર્યની પ્રશંસા કરવી દૂર રહી, મને ધન્યવાદ આપવા દૂર રહ્યા અને ઉપરથી હિતશિક્ષા આપવા બેસી ગયે.
અવસર આવવા દો, આને પણ પૂરે કરે જ જોઈશે. હાલમાં મારી પાસે સમય નથી અને મારવા માટેના શ પણ નથી. સમય મળે જરૂર બેધપાઠ આપીશ જ, ખેર.
આવા વિચારેથી મારા મુખ ઉપર કાળીમા છવાઈ ગઈ. વિભાકરે આ જોઈ વિચાર્યું કે, મેં નંદિવર્ધનને સત્ય વસ્તુ જણાવી તેથી એના હદયમાં દુઃખ થયું છે. હું જે કહું છું તે એને અરૂચિકર જણાય છે. મારે શા માટે એને અપ્રિય જણાવવુ? એવું કહેવાથી મને પણ શે લાભ ? આવા વિચારથી વિભાકરે વાત ફેરવી નાખી.
મંત્રીશ્વરેને કહ્યું. “આ કેદી તરીકે આવેલા મહાનુભાવ ચેર નથી પણ શ્રી પદ્મમહારાજા અને શ્રી નંદાદેવીના સુપુત્ર નંદીવર્ધન કુમાર છે. મારા પ્રિય મિત્ર છે. જીવન, શરીર, સ્વજન અને સંપત્તિથી અધિક વહાલાં છે. મારા ઉપકારી છે. ભાગ્યની અમીનજરથી એમનું મીલન થયું છે. પ્રિયમીલન નિમિત્તે આજે આનંદોત્સવ કરાવે.”
મંત્રીશ્વરેએ એ રીતે જ આજ્ઞાનું પ્રપાલન પણ કર્યું.
મને શુદ્ધોદક અને ઉચ્છેદકથી સ્નાન કરવામાં આવ્યું. મારો શારીરીક શ્રમ દૂર થઈ ગયે. શરીરમાં રૃતિ અને કાંતિ આવી. સુંદર વસ્ત્રાલંકારો આપ્યા. પુષ્ટિકારક અને
Page #444
--------------------------------------------------------------------------
________________
વિધિની વક્રતા
૩૯૭
અને સ્વષ્ટિ ભેાજન કરાવ્યું. શ્રી વિભાકર મહારાજાએ જ સ્નેહપૂર્વક પેાતાના જ હસ્તથી તાંબૂલ ખાવા માટે આપ્યું.
અમે સૌ આરામગૃહમાં ગયા અને ત્યાં વિરામ આસન ઉપર આરામ લેવા બેઠાં એ વખતે મતિશેખર મંત્રીએ મને પૂછ્યું.
કુમારશ્રી ! શુભનામધેય મહારાજાધિરાજ શ્રી પ્રભાકર નરેશ્વર સ્વર્ગગામી થયા એ વાત આપશ્રીએ જાણી હશે?
મંત્રીશ્વરે મહારાજા પ્રભાકરના સ્વગમનની વાત કરી પણ એ વખતે હું “પ્રભાકરના પુત્ર વિભાકરને કેમ મારી નાખવા” એ ચિંતામાં મનથી કાએલા હતા. મારૂ મન મંત્રીની વાત તરફ ધ્યાન આપતું ન હતું, છતાં મેં માથુ હલાવી એ વાતને સંમતિ આપી. મહારાજાના સ્વર્ગગમનના સમાચારે મને મળ્યા છે, એ દેખાડવાના મે’ ડોળ કર્યા.
પિતાજીના મૃત્યુ સંબંધી વાતથી વિભાકરના નયનામાંથી આંસુ સરી પડયાં. રડતાં ચહેરે મને જણાવ્યુ, હું બન્ધુ ! પિતાજી પલેાકવાસી થયા છે, એટલે પિતાજીનું સ્થાન આપે લેવું જોઈએ. આ અમે, અમારૂં રાજ્ય, અમારૂં નગર આ બધુ આપને આધીન કરીએ છીએ. આપ અમારા અને રાજયના સ્વામી થાએ, અમે આપના સેવક થઈને કાય કરીશુ. આપની ઈચ્છા મુજબ અપ રહેા.
મારામાં હિંસા અને વૈશ્વાનરના પ્રભાવ જોર શેારથી
Page #445
--------------------------------------------------------------------------
________________
૩૯૮
મિતિ કથા સારાદ્ધાર
ચાલુ જ હતા વિભાકરની વિનમ્ર વિનતિ પ્રતિ મે ધ્યાન ન આપ્યું. મેં મૌન ચાલુ રાખ્યું. કશા ઉત્તર ન આપ્યો. આભાર પ્રદર્શક એ બેાલ પણ ન કહ્યા.
નિપતિ શ્રી સૂર્ય અસ્તાચલ ભણી વિદાય લીધી રાત્રીના પ્રારંભમાં રાજ્યસભા ભરવામાં આવી. રાયકીય કાર્યાંની પરિસમાપ્તિ પછી સભા વિસન કરવામાં આવી.
શયન ખંડમાં જવાના સમય થયે, મારા સ્નેહના ખાતર વિભાકરે એ રાત્રે વહાલી પત્નીઓને પેાતાના શયનખંડમાં આવવા ના કહી. પ્રેમ અને વિશ્વાસને લીધે પોતાના જ પલંગમાં મને સુવાડયા. અમે બંને એકજ શય્યામાં પાયાં.
હે સુલેાચને ! શય્યામાં પેાઢયા પછી હિંસા અને વૈશ્વાનરે મને ઉત્તેજિત કર્યાં. “ અરે ! આ વિભાકરે તને કહ્યું હતુ કે માત, તાત, આદિની જે હત્યા કરી તે કાર્ય ઘણું કર ગણાય. તને શૈાભે નહિ. આવી હિતશિક્ષા આપવા ડાહ્યો થયા હતા. ચેત ! ચેત ! એ તારા દુશ્મન છે. અત્યારે સુદર અવસર મળ્યેા છે. તક ઝડપી લઈ લાભ લે. વિભાકર આરામથી નિદ્રાધીન બન્યા છે. પાસે નગ્ન તલવાર પડી છે. ભાથા ! કાયરતા ખ'ખેર ! સાવધાન ! લે તલવાર હાથમાં! તારા દુશ્મનનું મસ્તક એક ઝાટકે વધેરી નાખ !
,,
હું શય્યામાંથી નીચે ઉતરી પડયા. તલવાર હાથમાં લીધી. સ્નેહમૂતિ અને મારામાં વિશ્વાસ રાખનાર વિભાકરની
Page #446
--------------------------------------------------------------------------
________________
વિધિની વકતા
૩૯૯
ગરદન ઉપર બરાબર કસીને ઘા ઝી. મસ્તક ધડથી વિખૂટું પડી ગયું. લેહીની ધારાઓ વહી નિકળી. - પહેરે લુગડે હું ગામ બહાર નિકળી ગયે. મને મારા પાપકર્મની જાણ થવાને ભય લાગતું હતું. રખેને વિભાકરના સૈનિકે મારે પીછો પકડે. આ ભયથી આડા અવળા ઉજજડ માર્ગો પંથ કાપવા લાગ્યું. પરિણામે ભયંકર અટવીમાં અટવાઈ ગયે. ભયંકર વનના ભયંકર ભેંકાર સહન કરવો પડતે હતે. શ્રમ, સુધા, તૃષા વિગેરે દુઃખને પાર ન રહ્યો. યાતનાઓના ઓળા નીચે આવી પડયો.
કુશાવર્ત નગરમાં ભૂખ, તરસ, થાક, દુઃખ ભેગવતે ભગવતે એક દિવસે કુશાવર્ત નગરના સીમાડે પહોંચી ગયો. બહારના ઉદ્યાનમાં આરામ લેવા બેઠો હતો. ત્યાં કનકશેખરના પરિચારકે ફરવા આવેલા. એમણે મને ઓળખી લીધું અને રાજાશ્રી પાસે જઈ મારા ઉદ્યાનમાં આવ્યાના સમાચાર આપ્યા.
સમાચાર મળતાં જ એમને થયું કે નંદિવર્ધન કુમાર એકલા અહીં આવ્યા છે, તેનું કોઈ કારણ હોવું જોઈએ, એ વિચાર કરતાં કનકચૂડ મહારાજા અને કનકશેખર યુવરાજ અ૯પપરિવારને સાથે લઈ સામે આવ્યા. એમણે મારૂ ઉચિત આતિથ્ય કર્યું. પછી કનકશેખરે એકાંતમાં મને પૂછ્યું.
ભાઈ નંદિવર્ધન ! આમ એકલા આવવાનું શું કારણ બન્યું?
Page #447
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
મને થયું કે જો હું મારી સત્યવાત જણાવીશ તે એ આને નહિ ગમે. ન ગમે તેવી વાત કહેવાના શે! અથ ? કહેવા જતાં અધેથી વિપરીત ઉત્તર સાંભળવા પડે છે. એમ વિચારી કહ્યું.
૪૦૦
ભાઈ ! એ વાત તું જવાદે, વાતમાં કાંઈ માલ નથી. ન સાંભળવી એજ વધુ ઉત્તમ છે.
શું એ વાત મારાથી પણ ગુપ્ત રાખવા જેવી છે ? મેં કહ્યુ, હા.
હું મિત્ર! એમ ન અને, તારે એ વાત મને જણાવવી પડશે. એના વિના મને ચેન નહિ પડે. ગુપ્ત વાત હશે તે બીજાને એની જાણ નહિ થવા દઉં. તુ વિશ્વાસ રાખ. મારાથી તું છાનું છાનું રાખે એ કાંઈ ઠીક કહેવાય ?
હું સરાજનેત્ર! મને વિચાર થયા કે આ કનશેખર મારી આજ્ઞાના આનાદર કરે છે? ઠીક ત્યારે, આ ભાઈ સાહેબને પણ મજા બતાવી દઉં ! એમ વિચારી મારી કમરમાંથી મે કટારી ખેંચી કાઢી.
હાથ ઉગામી કનશેખરને કટારી મારવા દોડયા ત્યાં કનકચૂડ વિગેરે બેબાકળા થઈ દોડી આવ્યા.
કનકશેખરની ધ શ્રદ્ધાથી અને એના સાત્વિક ગુણાથી આકર્ષાએલા દેવતાએ એ બધાનાં જોતાં જ ત્યાંથી ઉપાડો અને ક્ષણવારમાં કનકચૂડના દેશની સીમાના છેડે મને મૂકી દીધા.
Page #448
--------------------------------------------------------------------------
________________
૪૦%
વિધિની વક્રતા ... અંબરીષ જાતના ચેરેને ત્યાં થએલી મારી દશા - જે સીમાડે મને મૂકવામાં આવ્યું તે અતિ ભયંકર હતા. ત્યાંથી અંબરીષ એની પલ્લી ઘણી નજીકમાં હતી. અંબરીષ રે મારી સમીપમાં આવ્યા.
મારે એક હાથ ઉગામેલે અને એમાં કટારી, આંખના ડોળા કાઢેલા, ભવાં ઉપર ચડેલા, કપાળમાં ક્રોધથી કરચલીયે. પડેલી, એવી આકૃતિમાં પત્થરમૂર્તિ જે જડ થઈ ગએલ. - વીરસેન વગેરે ચરેએ મને તરત ઓળખી લીધે.. એમની સાથે મારે પહેલાં યુદ્ધ થએલું એમાં હું વિજયી બને. તેથી મને પિતાના સ્વામી તરીકે સ્વીકારેલે. એટલે તરત જ મારા ચરણમાં મૂકી પડ્યાં. ' હે સ્વામિન! આપ આવી પરિસ્થિતિમાં શાથી આવી પડયા ? શું બન્યું ? એમ મને વારંવાર પૂછ્યું. પણ હું ઉત્તર આપવા સર્વથા અસમર્થ હતો કારણ કે દેવતાના પ્રભાવથી હું નિર્જીવ મૂતિ તુલ્ય બની ગયું હતું. મારી જીભ પણ ચાલતી ન હતી.
મને મુંગે જોઈ ચોરેને ઘણું આશ્ચર્ય થયું. બેસાડવા. માટે સુંદર આસન લાવ્યા પણ હું બેસી શકવા સમર્થ ન થઈ શક્યું. દેવતાએ બરાબર સજ્જડ કરી મૂક હતે. | મારી આવી અવદશા જોઈ એ લેકે દીન જેવા બની ગયા. એમના મુખે પણ દયામણું બાળક જેવા થઈ ગયા. આ જોઈ દેવતાને એ લોકો ઉપર કરુણું આવી અને મને છૂટો કર્યો. મારા અંગોપાંગ હાલવા ચાલવા લાગ્યા. એ જોઈ અંબરીને ઘણે હર્ષ થયે. આસન ઉપર પ્રેમપૂર્વક બેસાડ.
Page #449
--------------------------------------------------------------------------
________________
૪૦૨
ઉપમિતિ કથા સારદ્વાર બેસાડીને મને પૂછ્યું કે આપની આવી હાલત કેમ?
મારા મનમાં થયું. અરે! જ્યાં જ્યાં જાઉં છું, ત્યાં આને આ એક જ પ્રશ્ન આ લેકેને બીજે કાંઈ જ નથી? આ પાપાત્માઓને માત્ર પારકીજ પંચાત કરવાની છે? મને સુખપૂર્વક બેસવા પણ દેતા નથી. પ્રશ્નોની ઝડી વરસાવે અને ઉપરથી કહે કે તમે ખોટું કર્યું.
હજી મારામાં હિંસા અને વૈશ્વાનરનું જે સારા પ્રમાણમાં હતું. તરત જ હાથમાં રહેલી કટારી હુલારી એક પછી એક જુઠાના સરદારને ચમમંદિરે પહોંચાડવા લાગે. કેટલાયને પહોંચાડી દીધા.
ઘણું અંબરીએ ભેગા થઈમને પકડી લીધે. હાથમાંથી કટારી પડાવી લઈ ચેરને બાંધે તેમ મને જોરથી મુશ્કેટાટ બાં. એ વખતે દુખીયારા આ પ્રકરણને જોતાં અંતરમાં દુઃખી થયેલા સહસ્ત્રકિરણ શ્રી સૂર્ય દેવતા પણ અસ્તાચલ ભણી ચાલ્યા ગયા.
- રાત્રીના સમયે અંબરીષ ચેરેની વિશાળ સભા ભરવામાં આવી. “મારા આ પ્રકરણની વિચારણા કરવી” એ એમને મુસદ્દો હતે. એને ઉપર વિચાર કરી, શું કરવું એ નિર્ણય લેવા માટે જ સભા ભરવામાં આવેલી. રજુઆત એક જણે કરી કે અરે, આ નંદિવર્ધન પહેલેથી આપણે શત્રુ હતે. પહેલાં યુદ્ધમાં આપણું શિરછત્ર સ્વામી શ્રી પ્રવરસેનને આ દુષ્ટ મારી નાખેલ. આ વખતે દગાથી આપણું નિશસ્ત્ર ઘણું આગેવાનેને મારી નાખ્યા. આ નંદિવર્ધનને મારી નાખવે? અથવા બીજી સજા કરવી? કે શું કરવું?
Page #450
--------------------------------------------------------------------------
________________
---
છો અને બાળ ખીએ :
વિધિની વક્રતા
૪૦૩ સૌએ મળી ઘણું વિચારે કર્યા અને અંતે એક નિર્ણય લેવામાં આવ્યું.
નંદિવર્ધનને યુદ્ધમાં આપણું હાર થયા પછી સ્વામી તરીકે સ્વીકારેલ. દેશ. વિદેશમાં એ વાતની જાહેરાત થઈ એથી માર ઠીક ન ગણાય. પિતાના સ્વામીની હત્યા કરી ગણાશે. સ્વામીદ્રોહી તરીકે આપણને અપયશ મળશે. માટે હત્યા કરીશું નહિ.
" કેડમાં અગ્નિ રાખી ન મૂકાય તેમ નંદિવર્ધનને આપણી પલ્લીમાં રાખી ન શકાય. રાખીએ તે બીજી આપત્તિ વેઠવી પડે. એટલે એને બાંધી દૂર દેશાંતરમાં લઈ જા અને ત્યાં જીવતે તજી દે. જે મહા અપરાધી હોવા છતાં વધ્યકેટીમાં ન આવે, તેમને આવી સજા કરવામાં આવે છે.
સીએ આ નિર્ણયને માન્ય રાખે.
એક ગાલું મંગાવવામાં આવ્યું. મને ગાડા સાથે મજબુત રીતે બાંધવામાં આવ્યું. હું મેટેથી રડવા લાગ્યો તેથી મેઢામાં ડૂચા ભરી દેવામાં આવ્યા.
સારા તેજસ્વી વેગીલા બળદની જેડી ગાડલે જોડવામાં આવી. ગાડલું હંકાર્યું અને એક રાતમાં બાર એજનની ભૂમિ એળંગી ગયા. એ રીતે પંથ કાપતા કાપતા “શાર્દલપુર નગરની નજીકમાં આવેલ “મલ-વિલય” ઉદ્યાનમાં આવી પહેચ્યાં.
ઘડામાં પુરેલા સર્પને સાવધાની પૂર્વક તજવામાં આવે તેમ મને તજીને ચાર લેકે પિતાની પલ્લી પ્રતિ વિદાય થઈ ગયા.
Page #451
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ તેરમું મહારાજ અરિદમન મલવિલય ઉદ્યાનમાં વિવેક કેવળી
મલવિલય ઉદ્યાનમાં શીતળ અને શુદ્ધ પવન વાતે હતે. નિયવૈર ધરનારા પ્રાણીઓના વૈર શાન્ત થઈ જતા હતાં. વનલક્ષમી ચારે બાજુ ખીલી રહી હતી. છએ તુ એએ પિતાને પ્રભાવ બતાવવા પત્ર, પુષ્પ, ફલ વિગેરેના રૂપમાં ત્યાં વિદ્યમાનતા નેંધાવી.
પંછીઓના સમુહુ આનંદિત થઈ કલકલ અવાજ કરતાં હતાં. ભમરાઓના વંદે સંગીતના સૂરની જેમ મધુર ગણગણાટ ચાલુ કર્યો. મેર ટહુકયાં અને કેયલ ટહુકી. સૌના હૃદયમાં આનંદ અને ઉમંગ જણાતા હતા. મારા હૃદયમાં શાંતિનું સ્થાન ન હતું, છતાં અહીં શાંતિ થતી જણાઈ
આકાશમાર્ગે દેવતાઓ આવ્યા. એમણે ઉદ્યાન ભૂમિને સ્વચ્છ બનાવી, રજકણે ન ઉડે એટલા માટે જળ છંટકાવ કર્યો. એ તરફ પુષ્પવર્ષા કરવામાં આવી. ઉદ્યાનના મધ્યભાગમાં વિશિષ્ટ રચનાવાળું સુવર્ણ કમળ બનાવવામાં આવ્યું. કઈ મહાપુરૂષ એ સુવર્ણ કમળ ઉપર બેસી દેશના આપે એવી
Page #452
--------------------------------------------------------------------------
________________
You
મહારાજ અરિદમન વ્યવસ્થા હતી.
ઉદ્યાનમાં સર્વ વ્યવસ્થા સુવ્યવસ્થિત બની ગઈ એટલે દેવતાઓ શ્રી “વિવેક કેવળીના આગમનની પ્રતિક્ષા કરવા લાગ્યા. જે માર્ગેથી પધારવાના હતા, એ તરફ વારંવાર નિહાળવા લાગ્યા. છેજેમની અધિરતા પૂર્વક રાહ જોતા હતા, તે શ્રી વિવેક કેવળી પધાર્યા. એઓ સૂર્ય સમા તેજસ્વી અને ચંદ્રસમ શીતળ હતા. ગુરૂપણના સર્વ ગુણને વરેલા અને આદર્શમૂતિ હતા. રાજહંસ માનસરોવરમાં ખીલેલ કમળપુષ્પ ઉપર બેસે તેમ શ્રી વિવેક કેવળી સુરવર વિરચિત તિર્મય સુવર્ણકમળ ઉપર બિરાજમાન થયા.
સભાસ્થિત દેએ વિનય પૂર્વક વંદના કરી. નરનારીઓએ પણ એ રીતે વંદના કરી. સૌ યેગ્ય સ્થાને દેશના સાંભળવા બેઠા. - કેવળી ભગવંતની પ્રતિભા સહન કરવામાં અસમર્થ હિંસા અને વૈશ્વાનર મારા શરીરમાંથી બહાર નિકળી, ઉદ્યાન સભાના ક્ષેત્રની મર્યાદા બહાર જઈ અવળું મુખ કરીને બેઠા. હિંસા અને વૈશ્વાનરના વિરહ પ્રતાપે હું શાંતમૂર્તિ ક્ષમાશીલ મુનિ જે બની ગયે.
રાજા શ્રી અરિદમનનું આગમન અને કેવળી
ભગવંતની દેશના ઉદ્યાનમાં કેવળી ભગવંત શ્રી વિવેકાચાર્ય પધાર્યા છે?
Page #453
--------------------------------------------------------------------------
________________
४०६
ઉપમિતિ કથા સારોદ્ધાર આ સમાચાર શાર્દુલપુરના રાજવી શ્રી અરિદમનને મળતાં અત્યંત હર્ષમાં આવી ગયા, કેવળી ભગવંતને વંદન કરવા પિતાને પુત્રી મદન મંજુષા પિતાના અંતાપુર અને પિતાના મંત્રીમંડલ વિગેરે રાજકીય પરિવાર સાથે મલવિલય ઉદ્યાનમાં પધાર્યા.
સભાભૂમિમાં આવતાં અગાઉ મુગટ, છત્ર, શસા, પગરખા અને ચામર આ રાજ્યચિહેને ત્યાગ કર્યો. ગુરૂ ભગવંતની સમીપમાં જઈ વંદના કરી. અન્ય મુનિભગવંતેને પણ વિધિવત વંદના કરી. ગુરૂભગવંતના ગુણેની નિર્મળ અંતકરણ પૂર્વક સ્તુતિ કરી, શુદ્ધ ભૂમિ જે ઈદેશના સાંભળવા બેઠા. અન્ય જનસમુદાય પણ ત્યાં દેશના શ્રવણ કરવા બેસી ગયે.
શ્રી વિવેક કેવળી ભગવતે મેહ તિમિરને નાશ કરનારી દેશના આપી. દેશના સાંભણી ઘણું ભાવિકેના હૃદય નિર્મળ બન્યા. આવરણે કેટલાય દૂર થઈ ગયા. કેઈએ ભવતારણ પ્રવજ્યા સ્વીકારી, તે કેઈએ શ્રાવકધર્મ અંગીકાર કર્યો સમ્યકત્વ અને માર્ગાનુસારીતા ગુણને કેટલાય પામ્યા.
૧ ત્યાગી પુરૂષો પાસે જતાં અગાઉ રાજ્યસત્તા અને પિતાની મહત્તા દર્શાવતી વસ્તુઓને રાજાએ ત્યાગ કરવાને હોય છે. આર્યદેશોમાં ત્યાગી પુરૂષોની મહત્તા કેટલી છે. અને એમના પ્રતિ કેવો આદર હોય છે એ આ રાજ્યચિન્હોના ત્યાગ કરવાની સુરીતિથી આપણને ખ્યાલ આવે છે.
Page #454
--------------------------------------------------------------------------
________________
મહારાજ અરિદમન
૪૦૭ નંદિવર્ધન માટે પ્રશ્ન - રાજાને થયું કે આચાર્ય ભગવંત કેવળજ્ઞાનના ધારક છે. એમના જ્ઞાનના પ્રકાશમાં કાંઈ અજ્ઞાત રહેતું નથી. સર્વકાળ અને સર્વભાવના જાણું છે. એટલે મારા મનમાં રહેલી શંકાને પૂછી સમાધાન મેળવું. આ વિચાર કરી ગુરૂદેવને પૂછ્યું.
ગુરૂદેવ ! આ મારી પુત્રી મદનમંજુષા છે. મહારાજા શ્રી પદ્મના સુપુત્ર શ્રી નંદિવર્ધન કુમાર સાથે તેનું વેવિશાળ કરવા માટે જયસ્થલ નગરે મારા મંત્રી શ્રી કુંટવચનને મેકલ્યાં હતા, આજે એ વાતને મહિનાના મહિના વહી ગયા. કુંટવચનની તપાસ કરવા ઘણુ રાજપુરૂષને મેલ્યા, પણ એને કાંઈ પત્તો લાગ્યો નહિ.
ધ કરવા ગએલા પુરૂષે પાછા આવ્યા. એમણે જણાવ્યું કે જયસ્થળનગર બળીને ભસ્મીભૂત બની ગયું છે. દેશ પણ ઉજ્જડ વેરાન બની ગયેલ છે. મંત્રીશ્વરની શોધ અમારે કયાં અને કેવી રીતે કરવી? જયસ્થળમાં બળેલા ખંડેરે જ ખંડેરે દેખાય છે. બીજું કાંઈ નજરે ચડતું નથી.
આ વાત સાંભળી મને ઘણું જ દુઃખ થયું. અરે ! આ સુંદર પ્રદેશ વેરાન કાં બની ગયું હશે? કુદરતી ઉત્પાત થયું હશે કે અંગારાને વરસાદ વરસ્ય હશે? કઈ દુશ્મન દેવતાએ બાળી નાખ્યું નહિ હેય ને? કે કઈ મુનિને સંતાપ આપ્યું હોય અને એમણે શ્રાપ આપી
Page #455
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારોદ્ધાર બળીને ખાખ તે નહિ કર્યું હોય ને? નગરમાં આગ લાગવાથી આ બનાવ બન્યું હશે કે વિરોધી દુશ્મને એ ચારેબાજુ આગ લગાડી નગર બાળી નાખ્યું હશે?
મેં ઘણુ વિચાર કર્યા. પણ નગર કેમ બળી ગયું, આજુબાજુને પ્રદેશ કેમ ઉજજડ બની ગયે એ આજ સુધી મારા સમજવામાં આવ્યું નથી. એને કાંઈ નિવેડે લાવી શક્ય નથી. મને એ સંબંધી દુઃખ હતું અને સંશય પણ હતો. એમાં આપશ્રીના પતિતપાવન દર્શન થવાથી દુઃખ તે વિદાય થઈ ગયું. મારે શેક ઓગળી ગયે. આપનું નિષ્કલંક અને નિર્મળ મુખારવિંદ નિહાળતાં આનંદ આનંદ થઈ ગયે પણ મારી શંકાનું સમાધાન થયું નથી.
પ્રશ્નોત્તર
વિવેક કેવળી-રાજન ! સામે નજર કરે. આ સભાક્ષેત્રની નજીકમાં જેના હાથપગ મજબુત બાંધેલા છે, મેઢામાં ડૂચા ભરેલા છે, અને વાંકે વળી ગયેલ, દીન દુખીયે માનવી દેખાય છે?
અરિદમન-હાજી ગુરૂદેવ ! હું એ માનવીને સારી રીતે જોઈ શકું છું.
વિવેક કેવળી–એ માનવીએ જ જયસ્થલ નગર બાળીને ભસ્મીભૂત કરી નાખ્યું છે.
અરિદમન-હે ભગવંત! આ માનવી કોણ છે? વિવેક કેવળી–નરપતિ! એ પિતે જ આપના જમાઈ
Page #456
--------------------------------------------------------------------------
________________
૪૦
મહારાજ અરિદમન રાજ નંદિવર્ધન કુમાર છે.
અરિદમન-એ ભંતે! આ આપ શું કહી રહ્યા છે? નંદિવર્ધન કુમારે આવું અપકૃત્ય શા માટે કર્યું હશે? અહીં આવી દશામાં કયાંથી આવી પડે ?
આ પ્રશ્નના ઉત્તરમાં ગુરૂદેવે ફુટવચન મંત્રી સાથે શ્રી પદ્મરાજાની સભામાં જીભાજોડી થતાં નંદિવર્ધને હત્યા કરી અને પછીને બધો ઈતિહાસ કહ્યો. છેલ્લે ચારે મલવિલય ઉદ્યાનમાં મુકી ગયા એ જણાવ્યું. | મારૂં આ ચરિત્ર સાંભળી સભામાં સૌને આશ્ચર્ય
યું. અરિદમન રાજા પણ આશ્ચર્યથી આભા બની ગયા. રાજાને કારણે આવી અને મનમાં વિચાર કર્યો કે આ બિચારાને બંધન મુક્ત કરી દઉ અને મોઢામાંથી ડુચા દૂર કરૂં.
પણ બીજી ક્ષણે વિચાર કરી ગયે. આના બંધને છેડાવા ગ્ય નથી. ગુરૂભગવંતે હમણા જ આ ભાઈ સાહેબના પરાક્રમે આપણને જણાવ્યા છે. જે આને છોડીશું તે અહીંયા જ કંઈક ઉત્પાત કરશે અને આપણને ધર્મદેશના સાંભળવામાં વિદ્ધ થશે. બંધાએલે છે એજ હાલમાં સારે છે. જેમ છે તેમ જ પડે રહેવા દો. આવા કુર આત્મા દયાપાત્ર પણ નથી રહેતા. એમની દયા કરવા જતાં બીજાને આપત્તિના ભંગ થવું પડતું હોય છે.
અરિદમન રાજાને બીજી શંકા થઈ અને ગુરૂ ભગવંતને પૂછ્યું.
Page #457
--------------------------------------------------------------------------
________________
ઉમિતિ કથા સારોદ્વાર
હે ભગવંત ! ઉદ્યાનમાં સર્વ જાતીય વૃક્ષો હાય છે અને એ ઉદ્યાનની શૈાભા ગણાય છે, તેમ નંદિવ ન કુમારમાં સ જાતિય ગુણા હતા અને એથી જગતમાં યશસ્વી અને શેાભારૂપ ગણતા હતા એમ અમે સૌએ એ સાંભળેલુ. તે આવા ગુણુશીલ આત્માએ અતિક્રૂર દુષ્કર્મ કાં કર્યું હશે ? વિવેક કેવળી—આ ક્રૂર કમ કરવામાં બિચારા નંદિવધનના કઈ વાંક નથી. ખરી રીતે એ સગુણાનુ સ્થાન છે. પરમ ગુણશીલ પુરૂષરત્ન છે.
૪૩૦
અરિદમન—જો આપ કહેા તેમ હાય, તે પછી દોષ કોના ? વિવેક કેવળી–રાજન ! પેલી ખાજી જીવા. ત્યાં એક શ્યામ વધુ માનવીનું યુગલ દેખાય છે?
અરિદમન-જી ભતે ! બરાબર દેખાય છે. વિવેક કેવળી 1–આ બધા દોષનું કારણ એ યુગલ છે. અરિદમન- એ યુગલમાં એક નર છે ત્યારે ખીજી નારી જણાય છે.
વિવેક કેવળી–તમે જોયુ છે તે ખરાખર છે. અરિદમન–ભદ્રંત ! આ એ કાણુ છે ? વિવેક કેવળી એ “મહામા” રાજાના પાત્ર અને “દ્વેષગજેન્દ્ર”ના પુત્ર થાય છે. એની માતાનુ નામ “અવિવેકતા” છે. એનું નામ ત્રૈશ્વાનર' છે. માતાપિતાએ પહેલાં ક્રોધ” નામ આપેલું, પણ મેાટો થતાં એનામાં ગુણ્ણા ઘણાં વધવા લાગ્યા તેથી સબંધીઓએ ગુણને અનુરૂપ એનુ નામ
Page #458
--------------------------------------------------------------------------
________________
મહારાજા અરિદમન વૈશ્વાનર પાડયું.
અરિદમન-પલી શ્યામ વર્ણ નારી કેણુ છે ?
વિવેક કેવળી–ષગજેન્દ્રને પ્રિય સંબંધી “દુષ્ટાભિસંધી” રાજા છે. એને “નિષ્કરુણતા” રાણી છે. એમના આ પુત્રી થાય છે અને એનું નામ “હિંસા” છે.
અરિદમન–ભગવન! આ બંને નંદિવર્ધન કુમાર સાથે. સંબંધ કેવી રીતે થયું ?
વિવેક કેવળી– આ બન્ને જણા નંદિવર્ધન કુમારના અંતરંગ રાજ્યના મિત્ર અને પત્ની તરીકે રહેલાં છે. નંદિવર્ધન એમને આધીન બની ગયે છે. પિતાનું હૃદય મિત્ર અને પત્નીને આપી દીધું છે. તેથી ધર્માધર્મ, હિતાહિત, કૃત્યાકૃત્ય, ભયાભઢ્ય, પિયાપેયનું ભાન કે હે પાદેયના વિવેકને ખ્યાલ જરા પણ જાણી શક્યું નથી.
બાળપણમાં વૈશ્વાનરની મિત્રતાના કારણે નિરપરાધ બાળકોને મારતે, અધ્યયન આપનાર અધ્યાપકની મશ્કરી કરતે. અને હિતશિક્ષા આપનાર વિદુર જેવા શાણા માનવીને પણ ઘણે મારે.
યુવાસ્થામાં વૈશ્વાનર અને હિંસા એ બને એના પ્રિય સાથીદાર બન્યા. નિરપરાધી પ્રાણીઓની શિકાર દ્વારા હત્યાઓ આદરી, શિકારને વ્યસન બનાવી દીધું. જનતામાં ઉઠગ ફેલા. ક્રૂરતા ભર્યા યુદ્ધ કર્યા. તમારા મંત્રી ફુટવચનની નિર્મમ હત્યા કરી. માત, તાત, ભ્રાત, ભાર્યા, ભગિની વિગેરેના.
Page #459
--------------------------------------------------------------------------
________________
૧૨
ઉમિતિ કથા સારોદ્વાર
ખૂન કર્યાં. નગરને ભડકે બળતું કરી નાખ્યું. વિભાકર જેવા સ્નેહી ઉપકારીને યમદિરે વિશ્વાસઘાતથી પહાંચાડી દીધા. કનક શેખર જેવા ધર્માત્માને મારવા પ્રયત્ન કર્યાં. ચારાના આગેવાનાની ક્રૂર હત્યા કરી અને દુઃખી થતે। આ ઉદ્યાનમાં એ આવી પહેાંચ્યા છે.
હે રાજન ! આ બધા અપરાધેનુ મૂળ હિંસા અને વૈશ્વાનર છે. નવિન કુમાર અને તજ્ઞાન અને ત દન, અન ́ત ચારિત્ર વિગેરે અન તગુણના અધિપતિ આત્મા છે. ગુણીયલ અને ભાગ્યવંત છે.
.
અરિદમન- ભંતે ! અમે તેા જનવાયકા દ્વારા આપના કથન કરતાં ન ંદિવર્ધનને જુદી રીતે સાંભળેલા. અમે તા સાંભળ્યું હતું કે ન ંદિવન કુમાર નિળ કુળ અને નિળ ગેાત્રમાં ઉત્પન્ન થયા છે. અને એમનામાં ઘણા ગુણા છે. કુળની કીતી ઘણી વધારી છે. નગરમાં સૌને એમનાથી સતાષ હતા.
મોટા થતાં સૌને પેાતાના ગુણાથી આકષી લીધા હતા. મહાપરાક્રમી શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા દ્વારા એમના યશની પ્રભા ચાતરફ ચંદ્રની જ્યેનાની જેમ ફેલાઈ હતી. એમના ગુણની યશેાગાથા સાંભળતા મારી પુત્રી મદનમ જુષા એમના પ્રતિ આકર્ષણી હતી. વળી જે કાંઈ સારૂં' ગણાય એ બધું નવિન કુમારમાં હતુ. તે એ વખતે આ હિંસા અને વૈશ્વાનર યુગલ સાથે ન હતું?
વિવેક કેવળી એ વખતે પણ આ યુગલ હતું. પરંતુ
Page #460
--------------------------------------------------------------------------
________________
મહારાજા અદ્ઘિમન
૪૩
નંદિવ ન ગુણીજનમાં ગવાતા એનુ કારણ બીજું જ હતુ. અરિદમન–ભગવત ! શું કારણ હતું ?
વિવેક વળી–એ વખતે “ પુણ્યાય” નામના કુમારનેા ગુપ્ત મિત્ર અને સહચર સાથે હતા. એ પુણ્યદયમિત્રના કારણે જ અવગુણી કુમારમાં ગુણ્ણા જણાતાં હતાં. સત્ર યશ ફેલાતા હતા. યુદ્ધમાં વિજયધ્વજ પણ એ ગુપ્ત સહચરને જ આભારી હતા, છતાં અલ્પમતિ નદિવર્ધન માનતા હતા કે આ બધું હિંસા અને વૈશ્વાનરના સહયાગથી જ થાય છે. ‘
પુણ્યાયને થયું કે આવાના મિથ્યાભિમાનને પાવુ એ ઠીક ન ગણાય. દુષ્કર્માંના કારણે નંદિવન ઉપરને સ્નેહ ઉભગી ગયા. જે વખતે સામાન્ય પ્રસગમાં મત્રી સ્ફુટબચનની હત્યા કરી ત્યારે જ પુણ્યાય પણ રીસાઈને ચાલ્યા ગયા.
પુણ્યાયના ચાલ્યા ગયા પછી હિંસા અને વૈશ્વાનરની શક્તિમાં વધારા થયા. એમણે નદિવન પાસે એક પછી એક અનર્થાં કરાવવાની શરૂઆત કરી અને આખરે આવી દયાજનક પરિસ્થિતિમાં લાવી મૂકયા.
અરિદમન-ભગવંત ! નવિન સાથે હિ'સા અને વૈશ્વાનરના સંબધ કેટલા વખતથી થયેા છે ?
વિવેક કેવળીએ બન્નેના સંબંધ અનાદિ કાળથી થએલે છે. ગુપ્ત રીતે સાથે જ રહેતા હતા. પરન્તુ શ્રી પદ્મરાજાના
Page #461
--------------------------------------------------------------------------
________________
૪૧૪
ઉપમિતિ કથા સારોદ્વાર
ત્યાં શ્રી નંદાદેવીની કુક્ષીથી નવિન કુમાર તરીકે જન્મ ચર્ચા ત્યારથી હિંસા અને વૈશ્વાનર પ્રગટ દેખાવમાં આવ્યા. અરિદમન—નવિન કુમાર અનાદિ કાળના છે? વિવેક કેવળી—હા, એ અનાદિ કાળના છે. અરિદમન—જો એમ હાય તે। શ્રી પદ્મરાજા અને શ્રી નંદાદેવીના પુત્ર છે, એવી પ્રસિદ્ધિ કેમ થઈ શકે ? વિવેક કેવળી—“ હું પદ્મરાજાના પુત્ર છું” એ મિથ્યાભિમાન માત્ર છે. મિથ્યાભિમાનની વાત ઉપર કોઈ મદાર આંધી શકાય નહિ.
અરિદમન-તા પછી નંદવર્ધનને કયાંના માનવા ? વિવેક દેવળી—સત્ય હકિકતમાં નવિન કુમાર અસ અહાર નગરના રહેનારા છે. તેથી તે અસવ્યહારી કુટુંબના ગણાય. આનું ખરૂં નામ તે સંસારીજીવ છે.
અરિદમન–ભદત ! આ વિષયમાં મારી બુદ્ધિ પહોંચતી નથી. તે આપ કૃપા કરી વિસ્તાર પૂર્વક સમજાવા, તા જ હું આ વિષયના ગૂઢ રહસ્યને સમજી શકીશ. વિવેક કેવળી સાવધાન ખની સાંળળા.
ભવ પ્રપંચ
ગુરૂદેવે આ વખતે અસ’વ્યવહાર નગરીથી આજસુધીના મારા કરૂણૢ ઇતિહાસ સભળાવ્યે.
અશ્વિમન રાજા પવિત્ર પુરૂષ હતા. સાધુભગવંતાના સમાગમમાં આવતા રહેતા હતા. અંતર નિમ ળ હતું. થોડા ૧ જુએ પૃષ્ઠ ૭૭ પ્રકરણ ચેાથું.
Page #462
--------------------------------------------------------------------------
________________
મહારાજા અરિદમન
૪૧૫ સમય પછી આત્મકલ્યાણના કલ્યાણપ્રદ માગે પ્રયાણ કરનાર હતે. ભગવંતના વચનમાં સુશ્રદ્ધાળુ હતું, એટલે મારું ચરિત્ર સાંભળી એમને વિચાર આવ્યું કે પૂજ્ય ગુરૂદેવે નંદિવર્ધનના ચરિત્ર કહેવાના બહાના હેઠળ સંપૂર્ણ ભવપ્રપંચ બતાવી આપે છે. અને ગુરૂદેવને પૂછયું. ગુરૂદેવ ! હું જે રીતે સમયે છું તે બરાબર છે ને?
વિવેક કેવળી–તમે જે વિચાર્યું છે તે બરાબર છે.
અરિદમન-આપશ્રીએ નંદિવર્ધનનું ચરિત્ર કહ્યું તે એનામાં જ આવું વર્તન હોય કે બીજા કોઈ પ્રાણીઓ માટે પણ આવું સંભવી શકે?
વિવેક કેવળી સંસારમાં રહેતા સર્વ પ્રાણીઓ માટે આ જાતનું વન સંભવી શકે છે. કારણ કે કર્મ પરિણામ મહારાજાના આદેશથી ભવિતવ્યતા દરેક પ્રાણીઓને જુદા જુદા ભામાં રખડપટ્ટી કરાવે છે. ત્યાં ક્રાધ, માન, માયા, લેભ વિગેરે અનેક શત્રુઓ ઘણે ઠેકાણે ઘણુ આત્માઓને નંદિવર્ધનની જેમ અનેક દુઃખે ભેગવવા પામર બનાવે છે. ક્રોધાદિને આધીન બનેલા તેઓ દીન હીન બનીને અસંખ્ય યાતનાઓ અને દુઃખ ભગવે છે.
અરિદમન—આપશ્રીએ નંદિવર્ધનનું સર્વ ચરિત્ર સંભળાવ્યું, એ દુઃખે શા શા નિમિત્ત થયા એ જણાવ્યું. આ વાત નંદિવર્ધને સાંભળી છે અને એજ રીતે જીવનમાં અનુભવી છે. તે આપના બેધની એના હૃદય ઉપર કોઈ
Page #463
--------------------------------------------------------------------------
________________
=
ઉપમિતિ કથા સારે દ્વારા અસર થઈ છે કે નહિ ?
વિવેક કેવળી રાજવી ! ઉપદેશની અસર તે નથી થઈ પણ આ પ્રકારના મારા કથનથી એને મહાઉદ્વેગ જાગે છે.
અરિદમન-શું આ જીવ અભવ્ય તે નથી ને ?
વિવેક કેવળી–અભવ્ય નથી. પરંતુ મારા હિતસ્વી વચને એને નથી ગમતા. એમાં હજુ હિંસા અને વૈશ્વાનરની અસરો રહેલી છે. એની અસરતળે હોવાને લીધે સારી વસ્તુઓ ઉપર પણ અણગમો થાય છે.
વૈશ્વાનર એટલે કે. એમાં પણ નંદિવર્ધનને અનંત અનુબંધ વાળો ક્રોધ છે મુનીદ્રોએ “અનંતાનુબંધી કધ’ એવું નામ આપેલું છે. જ્યાં સુધી આ ક્રોધ હોય ત્યાં સુધી આત્માને સમ્યકત્વગુણની પ્રાપ્તિ થતી નથી અને નરકગતિમાં અનંતાનુબંધી કષા આત્માને લઈ જાય છે. આના પ્રતાપે નંદિવર્ધનને ઘણો કાળ સંસારમાં રખડવાનું છે. સંસારમાં હજુ ઘણું ઘણું દુઃખ એને ભેગવવાના બાકી છે.
અરિદમન–આ રીતે જોતા વૈશ્વાનર મહાશત્રુ ગણાયને? વિવેક કેવળી–હા ચોક્કસ.
અરિદમન-વૈશ્વાનર માત્ર નંદિવર્ધનને મિત્ર થઈને રહ્યો છે કે બીજા આત્માઓ સાથે પણ મિત્રતા રાખી છે?
ત્રણ કુટુંબો - વિવેક કેવળી–આ વિશ્વમાં પ્રત્યેક આત્માને ત્રણ જાતના કુટુંબીજને હોય છે. ૧ જે આત્મામાં મોક્ષમાં જવાની યોગ્યતા નથી હોતી તે અભવ્ય.
Page #464
--------------------------------------------------------------------------
________________
મહારાજા અરિસન
૧૭
નમ્રતા, સરલતા, ઉદારતા, સતાષ, ક્ષમા, જ્ઞાન, દર્શન ચારિત્ર, સત્ય શૌચ, નિમત્વ વિગેરે પ્રથમ કક્ષાના કુટુંબી જના છે. આ અંતરંગ પ્રદેશના કુટુ બીજના છે. ચેાગી પુરૂષની જેમ ઘણીવાર દેખાય છે અને ઘણી વખત અદૃશ્ય પણ બની જાય છે. સમષ્ટિની અપેક્ષાએ અનાદિ અનત અને વ્યક્તિની હિસાબે સાદિ અનંત, તેમજ સચ્ચિદાનંદ સ્વરૂપ મેક્ષની પ્રાપ્તિમાં આ કુટુંબ પરમ સહાયક થાય છે. પરહિત કાજે ઉદ્યમશીલ રહેવાના આ કુટુંબીઓના સ્વભાવ હાય છે.
અંતરંગ કુટુંબના બીજા સભ્યા ક્રોધ, માન, માયા, àાભ, અજ્ઞાન, હિંસા, અસત્ય, ચૌય, મૈથુન, વાસના, ભય વિગેરે છે. આ કુટુંબ પણ દરેક જીવને ડાય છે. ભગૈાને પણ હાય છે. ભન્યા મેાક્ષમાં જતાં અગાઉ આ બધાના સંપૂર્ણ નાશ કરે છે. પછી જ મેાક્ષ થઈ શકે. અભવ્ય આત્મા સાથે અનાદિ અનંત નિત્ય સંબંધ આ કુટુંબ રાખે છે.
આ કુટ્ટુંબ પણ અંતરંગ છે. પ્રથમ કુટુંબની જેમ પ્રગટ થવુ અદૃશ્ય થવુ. આ કુટુંબીઓને પણ્ સ'ભવે છે. વાસ્તવિક રીતે આ કુટુંબ અસાહજીક છે. અકલ્યાણુને કરનારૂ, સંસારની વૃદ્ધિ કરનારૂ, દુઃખાને વધારનારૂ અને માક્ષથી દૂરને દૂર રાખનારૂ' છે.
માતા, પિતા, ભાઈ, ભગિની, ભાટ્ય, ભાભી,પુત્ર, મિત્ર, વિગેરે ત્રીજા પ્રકારનું કુટુંબ છે. આ ખાદ્ઘકુટુંબ ગણાય છે. ૧ અસાહજીક આત્માની વિભાવદશામાંથી ઉત્પન્ન થએલું.
२७
Page #465
--------------------------------------------------------------------------
________________
૧૮
ઉપમિતિ કથા સાદ્વાર - અનિયત અને અલ્પ સમયની મર્યાદા વાળું હોય છે.
આ કુટુંબ કેટલીવાર હિતને કરે છે અને કેટલીવાર અહિત પણ કરે છે. આ કુટુંબને એક નિયમ નથી. બાહ્ય કુટુંબ સંસારવૃદ્ધિનું કારણ થઈ શકે છે અને મોક્ષ સહાયક પણ બની શકે છે. જે આત્માની જેવી ભવિતવ્યતા હોય તેવું બાહ્યકુટુંબ મળે છે.
હે રાજન ! જે ત્રણ કુટુંબનું વર્ણન કર્યું એમાં બીજા કુટુંબમાં વૈશ્વાનરને સમાવેશ થઈ જાય છે. એટલે વૈશ્વાનર પણ દરેક આત્માને મિત્ર છે. એ રીતે હિંસાને પણ આમાં સમાવેશ થઈ શકે છે અને દરેક આત્માની પત્ની તરીકે ગણી શકાય. આવી પરિસ્થિતિમાં સમજુ માનવીઓએ શું કરવું જોઈએ તે તમે સાંભળે.
સમતા, નમ્રતા, સરલતા, નિલેભતા આદિ કુટુંબી જનેને જીવનમાં અપવાનવા જોઈએ. એ કુટુંબીજનેનું પાલન, પિષણ અને સંવર્ધન કરવું જોઈએ.
ક્રોધ, મદ, માન, માયા, હિંસા, ભય વિગેરે બીજા પ્રકારના અત્યંતર કુટુંબીજનેને પરિત્યાગ કરે જોઈએ. સદા એને નાશ માટે જાગૃત રહેવું જોઈએ. જો આમને આધીન થયા તે ભવની ભયંકર ભૂતાવળમાં ફસાવી દુઃખના ડુંગર તળે ચગદી નાખશે.
માત, તાત, બ્રાત, મિત્ર પુત્ર, પત્ની પરિવારવાળું
Page #466
--------------------------------------------------------------------------
________________
મહારાજા અરિદમન
૪૫૯
ત્રીજી કુટુંબ ઘણેભાગે અંતરંગ બીજા કુટુંબીજનેાને પોષણ કરે છે. એટલે આ પણ પરિત્યાગ ચાગ્ય જ ગણાય.
પ્રથમ કુટુંબના સ્વીકાર, બીજાના નાશ અને ત્રીજાને પરિત્યાગ ત્યારે જ અની શકે કે જ્યારે સર્વ કલ્યાણમાળાના કારણભૂત પરમપાવની ભાવગતી દીક્ષાના પ્રાણીએ સ્વીકાર કરે. અરિદમન રાજાએ અમાન્ય આદિ સાથે કરેલા
દીક્ષા સ્વીકાર
ગુરૂભગવંતના મુખથી તત્ત્વપૂર્ણ વાત સાંભળી રાજાનું અંતઃકરણ શ્રદ્ધા, ભક્તિ અને પ્રીતિથી મઘમઘી ઉઠયુ. એ હાથ જોડી પૂજ્ય ગુરૂભગવતને નમ્રતાં પૂર્વક વિનંતિ કરી.
હૈયાના સાગર ! ભગવંત ! પૂર્વના પ્રમળ પુણ્યાયના પ્રકના પ્રતાપે આપનાં જેવા પરમ પતિત પાવન પૂજ્જતમ પુરૂષાત્તમ ગુરૂભગવંતના પુણ્ય સયાગ પ્રાપ્ત થયા છે. તે હું કરૂણાના સ્વામી ! કરૂણા કરી જગતના પ્રાણીમાત્રને અભયદાન દેનારી દીક્ષા મને આપે.
વિવેક કેવળી ધન્યવાદ. ધન્યવાદ. આવા ઉત્તમ કાર્યમાં વિલ ખ કરવા જોઈ એ. તમારી ભાવના ઘણી ઉત્તમ છે અને તમે ઘણાં સુચાગ્ય છે!
અરિદમન રાજાએ પાતાની સમીપમાં બેઠેલા વિમલ મતેમ ત્રી તરફ નજર ફેરવીને મંત્રીશ્વરને જણાવ્યું.
હે મંત્રી! પૂજ્યપાદ ગુરૂભગવંતના પુણ્યપ્રતાપે મને તત્ત્વજ્ઞાન સમજાઈ ગયું છે. કંચન, કામિની, કુટુંબ અને
Page #467
--------------------------------------------------------------------------
________________
૪૨૦
ઉપમિતિ કથા સારદ્વાર કાયા ત્યાગ કરવા લાયક છે, અને ક્રોધાદિ કષાયે, અજ્ઞાન મિથ્યાત્વાદિ અંતરંગ કુટુંબને મૂળથી નાશ કરવાનું છે. એ માટે સર્વજ્ઞ પ્રણિત માર્ગની મારે દીક્ષા અંગીકાર કરવાની છે. તે આ દિવ્ય અવસરને ઉચિત જે કરવાનું હોય તે ઉચિત રીતે કરો.
વિમલમતિ–હે દેવ ! મારે એકલાએ જ અવસર ઉચિત કરવાનું છે એમ નહિ, પણ આ આપના અન્તપુર, આપના સામને અને આ સભાજનેએ પણ અવસરેચિત કરવાનું છે.
રાજાના મનમાં થયું કે મંત્રીના બોલવામાં કાંઈ રહસ્ય રહેલું છે. મેં તે દીક્ષા અવસરને ઉચિત જિનમહે
સવ, રથયાત્રા, દાન, સાધર્મિકવાત્સલ્ય વિગેરે કરવાના આશયથી જણવેલું પણ મંત્રીએ ગૂઢ ઉત્તર આપ્યા છે. એમાં ઉડું રહસ્ય જણાય છે. તેથી રાજાએ ફરી પૂછ્યું.
મંત્રી ! એ કાર્યો માટે તમે જ સમર્થ છે, બીજા એમાં શું કરી શકવાના હતા? એમની જરૂર પણ શી છે?
વિમલમતિ-હે નરનાથ! અમારા શિરછત્ર એવા આપે જે માર્ગ અપનાવવા ધાર્યો છે, એ આપના પવિત્ર અંતઃપુર, અમાત્યવર્ગ, સામજો અને સભાજને માટે પણ સર્વથા સુગ્ય છે.
કારણ કે પૂ. ગુરૂભગવતે પ્રત્યેક આત્માને ત્રણે કુટુંબ હોય છે. એમ આપણને જણાવ્યું છે. અને દરેક આત્માઓએ એ ત્રણ કુટુંબમાંથી પ્રથમને સ્વીકાર, બીજાને નાશ અને
Page #468
--------------------------------------------------------------------------
________________
મહારાજ અરિદમન અને ત્રીજાને પરિત્યાગ કર જોઈએ એમ જણાવ્યું છે. આપશ્રીના એકલા માટે આ ઉપદેશ નથી આપે.
અરિદમન–જે સે આ રીતે ભાગવતી દીક્ષા સ્વીકારે તે આપણુ પરમ સૌભાગ્યની અને આનંદની વાત ગણાય.
વિમલમતિ–અરે! જેમાં આત્મહિત થતું હોય, એ માર્ગ અપનાવવા કયે સુજ્ઞ ઉદ્યમશીલ ન બને?
આ પ્રમાણે રાજા અને મંત્રીને વાર્તાલાપ સાંભળીને ભારેકમી આત્માઓમાં કંપારી છૂટી. અરે ! આ મંત્રી અમને જબરજસ્તીથી દીક્ષા અપાવી દેશે. આ તે આપણે માથે આપત્તિ આવી ગઈ. વિષય વાસનામાં આસક્ત હતા તેઓ થથરી ઉઠયા. મંત્રીએ આ બલા કાં ઉભી કરી. લાગ મળે ઘર ભેગા થવાને વિચાર કરવા લાગ્યા.
- જે આત્માઓ લઘુકમી હતા, એમને રાજા-મંત્રીની વાતથી ઘણો આનંદ થયો. શાન્ત અને સમજુ પ્રાણુઓને આ વાત ગમી ગઈ. એ સૌએ રાજાને વિનંતી કરી કે, આપશ્રીની જે આજ્ઞા થશે એનું પાલન કરવા અમે તૈયાર છીએ. આવા પુણ્ય અવસરને લાભ કયે શાણે માનવી જતે કરે?
આ સાંભળી રાજાને ઘણે જ આનંદ થયે.
રાજા અને અન્ય મુમુક્ષ આત્માઓ ઉદ્યાનની સમીપમાં રહેલા “અમેદવર્ધન” નામના જિનમંદિરે ગયા. હર્ષોલ્લાસ અને ભક્તિભાવ પૂર્વક સવિધિ સ્નાત્ર પૂજા કરી. અષ્ટપ્રકારી
Page #469
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારેદ્વારા વિધિથી પરમાત્માની પૂજા કરી.
યાચકને ખૂબ દાન આપવામાં આવ્યા. કારાવાસમાં રહેલા કેદીઓને મુક્ત કરવામાં આવ્યા. વ્યવહારને અનુરૂપ બીજા કાર્યો પણ કર્યા.
છેલ્લે પિતાના પુત્ર “શ્રીધરકુમાર અને બેલાવી અરિદમન રાજાએ રાજ્યાભિષેક કર્યો. રાજ્યતિલક કરવામાં આવ્યું અને મસ્તકે રાજમુકુટ પહેરાવામાં આવ્યું. રાજ્યને ત્યાગ કરી અરિદમન રાજા વિગેરે સૌ શ્રી વિવેક કેવળી ભગવંત પાસે આવ્યા. વિનંતિ પૂર્વક દીક્ષા આપવા જણાવ્યું.
ગ્ય આત્માઓ જાણી ગુરૂભગવંતે દીક્ષા આપી અને દેશના આપતાં જણાવ્યું કે
હે મહાનુભાવે ! જે અપૂર્વ ભાવથી તમે સૌએ દીક્ષા અંગીકાર કરી છે એ રીતે જ પાલન કરે છે. વિષયને વિપાક ઘણોજ કટુ અને ઝેરી હોય છે. કષાયે તે એથી પણ આગળ વધે તેવા ભયંકર હોય છે. વિષય અને કષાય એજ સંસાર છે. સંસારના નાશ માટે વિષય અને કષાયને ત્યાગ આવશ્યક છે. વિષયકષાયને નાશ એટલે સંસારને નાશ. વિષય કષાય રૂપ અત્યંતર શત્રુના નાશ માટે જ તમે સૌએ દીક્ષા લીધી છે. આ દીક્ષાનું પાલન અપ્રમત્ત પણે કરી આત્મમંગલ કરશે.
દેશના પછી સર્વમંગલ કર્યું. દેવતાઓ પિતાપિતાને સ્થાનકે ગયા. શ્રી વિવેક કેવળી ભગવંતે સાધુ ભગવંતે સાથે અન્યત્ર વિહાર કર્યો.
Page #470
--------------------------------------------------------------------------
________________
પ્રકરણ ચૌદમું
ઉપસંહાર
નંદિવર્ધનની દશા હે ભદ્ર! અગૃહીતસંક્તા ! અમૃતથી પણ અધિક માઠા અને મધુરાં ગુરૂભગવંતના વાચનામૃત મને ન ગમ્યા. એમની દેશનાએ મને વધુ પરિતાપ આપે.
સર્વ કેદએના બંધન છેડવામાં આવેલા, ત્યારે મારા બંધને પણ છેડવામાં આવેલ. હુ મુક્ત બન્યો હતે. દેવે ગયા અને ગુરૂ ભગવંતોએ વિહાર કર્યો એટલે હિંસા અને વૈશ્વાનરે ફરી મારા શરીરમાં પ્રવેશ કર્યો.
એ બેને પ્રવેશ થતાં મારું હૃદય ફરી ભયંકર બન્યું. મને વિચાર આવે કે દારિદ્રી સાધુઓએ મને આ નગરમાં ઘણે વગે છે, મારી દુષ્ટતાને પરિચય આપી દીધું છે. મારી લઘૂતા ફેલાવી છે. એટલે અહિં રહેવાથી મને જરાય લાભ નથી. બીજે ચાલ્યા જવું એજ વધારે સારું છે. આ વિચાર કરી હું “વિજયપુરમાં પ્રતિ રવાના થયે. .
Page #471
--------------------------------------------------------------------------
________________
૪૨૪
ઉમિતિ કથા સારદ્વાર ધરાધર સાથે યુદ્ધ અને નંદિવર્ધનનું મરણ
હે અગૃહીતસંકેતે ! વિયપુર નગરમાં “શિખરી” નામના રાજા હતા. એમને “ધરાધર” પુત્ર હતે. ધરાધર ગુણ અને
સ્વભાવથી મારા સરખો હતે. એને વૈશ્વાનર મિત્ર અને હિંસા પત્ની તરીકે હતા. એ પણ પરાધીન તે હવે જ. મારા જે કર અને નિર્દય હત્યારે હતે. પિતાએ દુષ્ટ સ્વભા. વના કારણે ધરાધરને કાઢી મૂકે. જંગલની અંદર રસ્તામાં મને સામે મ. મેં વિજયપુર તરફ જવાને રસ્તે પૂ.
પરતુ દેશનિકાલની સજા થએલી હોવાના કારણે તે ઘણે જ આકુળ વ્યાકુળ હતું. એનું ધ્યાન મારા પ્રશ્ન તરફ ન હતું. મારા શબ્દો એના કાનમાં ગયા જ નહિ, ત્યારે મેં વિચાર કર્યો કે અરે! આ ભાઈ સાહેબ મારા પ્રશ્નની પણ બેદરકારી રાખે છે? મારા તરફ ધ્યાન આપતું નથી?
હિંસા અને વૈશ્વાનરની પ્રેરણાથી મેં તરતજ કમરમાંથી કટાર કાઢી. હિંસા અને વધારે ધરાધરને પણ ઉશ્કેર્યો એટલે એણે પણ મ્યાનમાંથી તલવાર બહાર ખેંચી કાઢી.
એક સાથે એકદમ જોરથી એકબીજા ઉપર અમે તૂટી પડયા અને પ્રહાર ઉપર પ્રહાર કરવા લાગ્યા. છેવટે અમે બંને ઘાયલ થઈ ઢળી પડ્યા.
હે કમળનેત્રા ! એક ભવમાં ભેળવી શકાય એવી જે અમારી પાસે ગૂટીકા હતી તે જીર્ણ થઈ ગઈ એટલે ભવિતવ્યતાએ અમને બીજી ગુટિકા આપી.
Page #472
--------------------------------------------------------------------------
________________
કે
છે
ઉપસંહાર,
૪૫ - છઠ્ઠી નારકીમાં આ જગતમાં “પાપિષ્ઠ નિવાસ" નામનું એક નગર છે. એમાં એક ઉપર એક એમ સાત પાડાઓ આવેલા છે, ત્યાં પાપિષ્ઠ નામના કુલપુત્રક રહે છે. ભવિતવ્યતાએ આપેલી ગેળીના પ્રતાપે હું અને ધરાધર “પાપિષ્ઠ નિવાસ” ના “તમપ્રભા” નામના છઠ્ઠા પાડામાં ગયા. અમને પાપિષ્ટ કુલપુત્રકનું રૂપ આપવામાં આવ્યું. અમે ત્યાંના વતની કહેવાણુ.
ત્યાં ગયા પછી અમારા બેનું સામાન્ય વેર હતું તે ઘણું વધી ગયું. એકબીજાને વારંવાર પ્રહાર કરતા અને મારતા હતા. આ પ્રમાણે દુઃખમાં સમય વીતાવતાં અમે બાવીશ સાગરોપમ પસાર કર્યા. ત્યાં સુખનો અંશ ન હતું. માત્ર દુઃખ જ હતું.
ભવ૫રંપરા બાવીસ સાગરેપમ પુરા થયા એટલે ભવિતવ્યતાએ અમને બન્નેને નવી ગોળી આપી. એના પ્રતાપે અમે પંચાક્ષનિવાસ નગરમાં પહોંચી ગયા અને ત્યાં ગર્ભજ સર્ષ રૂપે ઉત્પન્ન થયા. પૂર્વના ક્રોધના લીધે અમારે વૈરભાવ જાગૃત થયે અને અમે યુદ્ધ કરવા લાગ્યા.
એ રીતે લડતાં અમારી ગેળી પૂર્ણ થઈ એટલે બીજી ગોળી આપી ભવિતવ્યતા અમને પાપિષ્ઠ નિવાસ નગરના ધુમપ્રભા નામના પાંચમાં પાડામાં લઈ ગઈ. ૧ પાપિષ્ઠ નિવાસ–સાતે નારકનું સમુચ્ચય નામ રાખવામાં આવ્યું છે.
Page #473
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારિદ્વાર અહીં પણ અમે પરસ્પર ખૂબ લડયા. એ રીતે લડતાં લડતાં સત્તર સાગરોપમને સમય મહાદુઃખમાં પસાર કર્યો. એ દુઃખનું વર્ણન વાણીથી કરી શકાય તેમ નથી.
ત્યાંથી વળી ભવિતવ્યતા અને પંચાક્ષનિવાસ નગરમાં લઈ ગઈ અને ગોળીના પ્રવેગથી અમારૂં સિંહનું રૂપ બનાવ્યું. સિંહ તરીકે પણ અમે ઘણું લડયા અને વૈરની પરંપરા ચાલી. ગળી જીર્ણ થતાં નવી ગોળી આપી.
એટલે એના બળે ભવિતવ્યતા અમને બન્નેને પપિચ્છ નિવાસ નગરના પકપ્રભા નામના ચેથા પાડામાં લઈ ગઈ ત્યાં અમે પાષિષ્ઠ કુલપુત્ર થયા. પરસ્પર કુટાતા પીટાતા અમે દસ સાગરેપમને સમય પસાર કર્યો. એ સમયે અમારા ઉપર જે દુઃખના દરિયા ઠલવાયા એનું વર્ણન પણ કેઈ કરી શકે નહિ, એવું દુઃખ અમે વૈશ્વાનરને કારણે સહન કર્યું.
વળી ત્યાંથી ઉપાડી અમને બન્નેને ભવિતવ્યતાએ બાજ પક્ષીનું રૂપ આપ્યું. અમારા બન્નેમાં રહેલ વૈશ્વાનર ત્યાં પણ ઝળકી ઉઠે અને એના પ્રતાપે અમારે માટી મેટી લડાઈઓ થઈ.
વળી ભવિતવ્યતાએ નવી ગાળીને પ્રવેગ કરીને પાપિષ્ઠ નિવાસ નગરીના વાલુકાપ્રભા નામના ત્રીજા પાડામાં અમને લઈ ગઈ. ત્યાં પણ અમે એક બીજાને તાડના તજને કરતાં. એક બીજાના ભૂક્કા બેલાવી દેતા.
Page #474
--------------------------------------------------------------------------
________________
: કર
ઉપસંહાર
એ ઉપરાંત ત્યાં ક્ષેત્રની ઘણી પીડાઓ થઈ, વળી પરમાધામી દેવતાઓએ ત્યાં અમને ઘણે ત્રાસ આપે. અનેક જાતજાતના દુખે ભેગવતાં અમારે સાત સાગરોપમને કાળ પસાર થયે.
ત્યાર પછી એક નવીન ગળી આપીને ભવિતવ્યતા અમને પંચાક્ષનિવાસ નગરમાં લઈ આવી. અમને નળીયાનું રૂપ આપ્યું. આટલી હેરાનગતિએ અમે વેઠતા આવ્યા તે પણ અમારૂં વેર શાંત ન થયું. અમારી મારામારી બંધ ન થઈ. ક્રોધ અને ઈર્ષા બંધ ન થયાં. નેળીયા તરીકે પણ અમે એક બીજાને પ્રહાર કરતાં લેહી લુહાણ બનાવતા હતા.
એમ કરતા આપેલી ગળી જીર્ણ થતાં નવી ગળી અમને આપી. એ ગોળીના પ્રભાવથી પાપિણ્ડ નિવાસ નગરના શર્કરામભા નામના બીજા પાડામાં ગયા. અમારું રૂપ ઘણું જ બીભત્સ બનાવ્યું. એક બીજાને દાટ વાળી નાખવાને અમારે પ્રયત્ન ચાલુ જ રહે. પરમાધામીની અને ક્ષેત્રની વેદનાઓ પણ ચાલુ જ હતી. આ રીતે ત્રણ સાગરોપમને સમય અમે દુઃખમાં જ પસાર કર્યો. - આ રીતે એક વાર “પાપિચ્છનિવાસ” નગરમાં અને પંચાક્ષનિવાસ” નગરમાં, ત્યાંથી પાછા “પાપિચ્છનિવાસ” નગરમાં. એમ અહિંથી ત્યાં અને ત્યાંથી અહીં હડસેલા ખાતા અને પેલા ધરાધર સાથે લડાઈ કરતા રહેતા. આ પ્રમાણે ભવિતવ્યતાના યેગે અનેક રૂપ ધારણ કર્યા.
Page #475
--------------------------------------------------------------------------
________________
ઉપમિતિ કથા સારાદ્વાર
એ અગૃહીત સ ંકેતા ! મારી એક ગેાળી પૂરી થાય ત્યાં ખીજી નવી ગાળી આપે અને મારૂ રૂપ પરાવર્તન કરે. તેથી અસંવ્યવહાર નગર સિવાય બધેજ રખડવું પડે.
૪૮
આ રીતે ઘાણીના બળદની જેમ ગાળ ગાળ ફરતાં મારા અનતકાળ પસાર થયા. એ ચક્રાવામાં અસ’વ્યવહાર નગર ખાકાત રહેતું. એ સિવાય બધે ફેરા કરી આવ્યે.
પ્રજ્ઞાવિશાલાની ચિંતવના
સંસારીજીવ પોતાનું વર્ણન કરતા હતા ત્યાં પ્રજ્ઞા વિશાલાએ વિચાર કર્યું કે, આ ક્રાય વૈશ્વાનર ઘણા જ ભયંકર જશાય છે. હિંસા એ પણ કાધથી બે આંગળ વધે એવી ભયંકર છે.
કારણ કે હિંસા અને વૈશ્વાનરને પરાધીન થએલા આત્મા મહાદુઃખ સંતાપાને જ સહન કરે છે અને પેાતાના · ભવ્ય માનવભવને હારી બેસે છે. એટલું' જ નહી પણ એ એને વશ બની નવી વૈર પરપરા ઊભી કરે છે અને દુઃખમાં વધારો કરે છે.
હિંસા અને વૈશ્વાનરની શત્રુતા અનુભવ સિદ્ધ છે. આગમ શાસ્ત્રોમાં ડગલે પગલે એ વાત આવે છે. એ વાતના પેાતાના જીવનમાં અનુભવ હોવા છતાં પણ ક્રાધ-વૈશ્વાનરને તજી શકતા નથી. હિંસાના ત્યાગ કરી શકતા નથી. કેટલે પરાધીન બની ગયા છે એ પણ પાતે સમજી શકતા નથી.
Page #476
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૪૨૯
તપુરમાં આહેર
સંસારીજીવ અગૃહીતસંકેતાને ઉદ્દેશીને સદાગમની સાન્નિધ્યમાં ભવ્યપુરૂષ અને પ્રજ્ઞાવિશાલાની હાજરીમાં પિતાની વાત આગળ ચલાવતાં જણાવે છે કે| સુલેચને ! અગૃહીતસંકેતે ! આ રીતે અનંતકાળ, અનેક સ્થાને એ રખડાવીને એક વખત ભવિતવ્યતા મને જેતપુર નગરમાં લઈ ગઈ મને ત્યાં આહેરનું રૂપ આપવામાં આવ્યું. મારે જુને પુરાણે મિત્ર વૈશ્વાનર છૂપાઈ ગયે. અદશ્ય જેવું બની ગયે.
વૈશ્વાનરના અદશ્ય થવાના કારણે મારામાં કાંઈક શાંતિને. ગુણ આવ્યું. હું સાધારણ રીતે ગમ ખાતાં શિખે. શીલધર્મ કે સંયમ વિગેરે વિશિષ્ટ આચરણ વાળું વર્તન ન હતું, છતાં દાનરૂચિ, ધર્મશ્રદ્ધા વિગેરે મધ્યમ ગુણવાળું મારું જીવન બન્યું, પરન્તુ એ બધું ઘર્ષણ-પૂર્ણન ન્યાયની જેવું હતું,
મને આ રીતે સુધરેલ અને મધ્યમ ગુણવાળ જોઈ ભવિતવ્યતા મારા ઉપર પ્રસન્ન થઈ અને મારા જુના ગુપ્ત સહચર પુણ્યદયને મારી સામે હાજર કરીને મને જણાવ્યું.
આર્યપુત્ર! આપ સિદ્ધાર્થ નગરે પધારે. ત્યાં આપે ૧ ઘર્ષણ-પૂર્ણન ન્યાય. નદીમાં અથડાતા પીટાતા પત્થર કેટલાક ગાળ થઈ જાય છે પણ કોઈ એને ગોળમટોળ કરવા જતું નથી. એમ આત્મા પણ વિકાશ ક્રમમાં ભેમાં અથડાતો પીટાતો આગળ આવતો જાય છે. આમાં અનંત કાળ નીકળી જાય છે.
Page #477
--------------------------------------------------------------------------
________________
૪૩૦.
ઉપમિતિ કથા સારદ્વાર આનંદપૂર્વક રહેવાનું છે. આ પુણ્યોદય પણ આપની સાથેજ આવશે અને આપના વફાદાર સેવક તરીકે રહેશે. ' શાહી હુકમને મક્કમતાથી પાલન કરાવનાર મારા પત્નીની આજ્ઞા માન્ય કરી. તે વખતે મારી જુની ગોળી જીર્ણ થઈ એટલે એક ભવ ચાલે એવી નવીન ગોળી મને આપવામાં આવી.
અંતિમ અભિલાષા
इत्थं विपाकविरसं चरितं निशम्य, बालस्य पनतनयस्य च सम्यगेतद् । स्पर्श क्रुध वधमति च विमुञ्चतोच्चै भव्याः भवाब्धितरणे यदि वोऽस्ति वाञ्छा ।। - હે ભવ્યાત્માઓ! તમે સંસાર સમુદ્ર પાર કરવા ઈચ્છા ધરતા હે,
તોસ્પર્શનની મિત્રતાના કારણે બાલની કેવી કરૂણા જનક અને હાસ્યાસ્પદ સ્થિતિ થઈ તેને વિચાર કરે !
અને સ્પર્શનની મિત્રતા તજી દો!! તેમજ
મહારાજ શ્રી પદ્ધ અને મહારાણી શ્રી નંદાદેવીના પુત્ર નંદિવર્ધન કુમારની મનથી માનેલા પ્રિય મિત્ર વૈશ્વાનર અને પ્રિયપત્ની હિંસાના કારણે કેવી કફેડી સ્થિતિ થઈ? કેવી ત્રાસજનક દશા ભેગવવાનો વારો આવ્યો? એને અંતર
Page #478
--------------------------------------------------------------------------
________________
ઉપયહાર
૪૩૧
સાથે વિચાર કરી વૈશ્વાનર અને હિંસાના સદા માટે સર્વથા त्याग उरे। !!!
इति आचार्यश्री श्री चन्द्रसूरीश्वर शिष्यावनसाचार्य श्री देवेन्द्रसूरिविरचिते उपमितिभवप्रपञ्चकथासारोद्धारे पञ्चमः प्रस्तावः समाप्तः
इति श्री तपागच्छीयाचार्य श्री विजयद्दर्षरिशिष्यावतस पंन्यासप्रष्ठश्रीमंगल विजयगणिवराणं सत्प्रेरणया तपागच्छीयाचार्य श्री बुद्धिसागरसूरीश पट्टधराचार्य श्रीकीर्तिसागरसूरिपट्टधराचार्य श्री
शिष्येण
कैलाससागरसूरिलघु मुनिक्षमासागरेण
कृतो गुर्जरभाषायां भावानुवादात्मकः प्रथम- द्वितीय तृतीय प्रस्तावस्वरूपोऽयं श्री उपमितिभवप्रपञ्चाकथासारोद्धारस्य प्रथमो विभागः समाप्तः
सभाप्त! ।।
Page #479
--------------------------------------------------------------------------
Page #480
--------------------------------------------------------------------------
________________ ઉપમિતિ મારોહાર ૨૮દાઢમ ભાવે ફાંસીઝુકત -- ના જમાર? જીજ સંવ 3/કહે છે. તે CIJI T THIછે સંસારી જીવ પ્રજ્ઞાનિરી? Ret22 ફર્જીટે onય છે