________________
મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ
૧૩
કાલશે કહ્યું, હૈ પ્રિયે ! એ વખતે હૃદયમાં ઈર્ષા અને દ્વેષ ઉત્પન્ન થવાં છતાં મનમાં ડંખ ન રાખ્યા અને સમયને ચેાગ્ય આચરણ આચરી બતાવી તેં તારૂ ‘“વિચક્ષણા” નામ સાર્થક કરી બતાવ્યું. તુ સાચે જ વિચક્ષણા છે.
ત્યાર બાદ વ્યંતર યુગલ શુદ્ધ સમ્યકત્વ પૂક યથા શક્ય ધર્મની આરાધના ભાવપૂર્વક કરવા લાગ્યા. અને શેષજીવન નિખાલસ પ્રેમપૂર્વક પસાર કર્યું.
સ્થાના સારાંશ :
''
સામાન્યરૂપા મધ્યમક્ષુદ્ધિ” પુત્રને મિથુનયનુ કથાનક સંભળાવીને સાર ભાગ જણાવતાં કહે છે :
હૈ પુત્ર ! આ કથાનક દ્વારા તને એજ સમજાવવાનુ છે કે, તારે પણ મનીષી અને સ્પર્શનની વાતાના નિય માટે કાળવિલંબ કરવા ઉચિત છે. આગળ પાછળના તમામ વિચારા કરી છેવટે નિર્ણય લેવા, ઉતાવળ ન કરીશ.
સમયની રાહુ જેવી” એ પણ ઘણીવાર લાભ માટે જ થાય છે.
મધ્યમમુદ્ધિ પણ માતાજી પાસે કથા અને સલાહ સાંભળી મનીષીકુમાર તેમ જ સ્પર્શનની વાતાના નિય માટે સમયની રાહ જુવે છે.