________________
અધ્યયન માટે ગમન
અટકી જાય અને પુત્રવતી ગણાઈશ. અને મારા ઉપર આરોપ પણ ટળી જશે.
હે પ્રજ્ઞા વિશાલા ! રાજા રાણીએ પોતાના આરેપ ટાળવા ખાતર આ પુત્રરત્નની જાહેરાત કરી છે. આ રાજપુત્ર મને અત્યંત પ્રિય છે. કારણ કે ભવિષ્યમાં એ મોટો થઈ મારી પાસે આવી મારે બનશે. એ મહારાજા પાસે ટકવાને નથી પણ મારી પાસે રહેશે. આટલા માટે આજે હું આનંદમાં દેખાઉ છું. ' હે ભદ્રે ! તને રાજપુત્રના જન્મની જાહેરાતનું કારણ સમજાણું ને? ભવ્યપુરૂષ પુત્રને પ્રકાશિત કરવામાં રાજારાણીને કલંક છેવાઈ જશે.
અગૃહીતસંકેતા–પ્રિય સખી ! તેં કહ્યું તે બધું જ સમજાણું પણ સદાગમના હર્ષનું કારણ બરોબર ન જણાયું.
પ્રજ્ઞા વિશાલા—વાહ! કેટલું તારૂં ભેળપણ? રાજપુત્ર જ્યારે બાળપણુ વટાવી જશે અને એગ્ય વયને થશે ત્યારે તે સદાગમના સમાગમમાં આવશે અને ધીરે ધીરે એ રંગાઈ જશે કે એમને શિષ્ય બની કાયમ માટે રહી જશે. સુમતિ રાજા-રાણી પાસે રેહેશે નહિ આવા ગુણીયલ શિષ્યની પ્રાપ્તિમાં હર્ષ થાય કે નડિ? - અગ્રડતસંકેતા–બહેન! તારી વાત સાંભળીને તે મને તે એ ગુણશીલ પુરૂષ સદારામના દર્શનની હૈયામાં ઉત્કંઠા થઈ છે. તું મને એ મહાપુરૂષના દર્શન કરાવ.
પ્રજ્ઞા વિશાલા–ચાલ, સખી! ખુશી થી એ મહાપુરૂષના દર્શન કર. તને પણ લાભ થશે..