________________
પ્રકરણ આઠમુ
મનીષી કુમાર વિગેરેનું અભિનિષ્કમણુ
જયસ્થળ નગરના મહારાજા શ્રી પદ્મ અને પટ્ટરાણી શ્રી નોંદાદેવીના પુત્ર કુમાર શ્રી નદિવનના હૃદયના ભાવે જાણવા વિદુર આ વાતા રાજકુમારને સંભળાવી રહ્યો છે. વાર્તા આગળ ચલાવતાં કહે છે કે
હે નદિવČન ! શત્રુમન રાજા આચાર્ય ભગવંત પ્રમાધનરતિને પ્રશ્ન કરે છે.
ભગવંત ! અકુશળમાળા અને સ્પન ઘણાં જ ભયંકર વ્યક્તિયે જણાય છે. કારણ કે એ બંનેના આધીન થએલા ખાળે આવા દારૂણ અને હૃદયને કંપાવી મૂકે તેવા ફળે. ભાગળ્યાં, તેમજ ભવિષ્યમાં પણ ભાગવશે.
મંત્રીશ્વરે પ્રશ્ન કર્યાં–હે ગુરૂદેવ ! અકુશળમાળા અને સ્પન માત્ર ખાળને જ હેરાન કરે છે કે ખીજા પ્રાણીઓ ઉપર પણ પેાતાના પ્રભાવ દેખાડી શકે છે?