________________
નિ વે ૬ ન
શ્રી સત્ત જિનેશ્વર પ્રભુના શાસનમાં પ્રભાવક મહાપુરૂષો સિદ્ધાન્તના તત્ત્વાને વિશ્વના ઉદ્ધાર માટે ઉચ્ચ કોટીના ગ્રંથામાં ગૂથી પરમ તારક બન્યા છે. શ્રી ઉમાસ્વાતિજી રચિત “તત્ત્વાર્થાધિગમ સૂત્ર” અને ચિરંતનાચાય રચિત શ્રી પંચસૂત્ર” ગ્રંથા છે. આ ગ્રંથામાં તત્ત્વ ઘણુ સમાએલું છે.
એ રીતે શ્રી સિદ્ધષિ ગણી દ્વારા વિરચિત શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથા”ગ્રંથ પણ અગાધ છે. એ દુષમકાળમાં પણ સુષમ કાળના સમયના સ્વાદને ચખાવે છે.
આ ગ્રંથ કથાનુયાગના હાવા છતાં, એમાં દ્રવ્યાનુયાગનું સુંદર વન, શબ્દની વ્યાખ્યા, કથાની રસધારા છે. આ ગ્રંથ જૈન અને. જૈનેતરામાં પણ સુપ્રસિદ્ધિને વરેલા છે. આ ગ્રંથ સાળ હજાર શ્લાકના પ્રમાણના છે. આચાય દેવેન્દ્રસૂરીશ્વરજીએ એમાં સક્ષેપ કરી “ઉપમિતિ ભવપ્રપંચા કથા સારાહાર” ગ્રંથ રચ્યા. એનું પ્રમાણ છે. હજાર શ્લાક જેટલું છે. એ દ્દારા ટુંકું ને ટચ” જાણવાની ચ્છિાવાળા ભવ્યા ઉપર સુંદર ઉપકાર કર્યાં ગણાય.
ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજકૃત વૈરાગ્ય કલ્પલતા ગ્રંથ પણ પ્રસ્તુત ગ્રંથનું રૂપાંતર છે. શ્રી ભુવનભાનુ વલી ઉ.ક.સા.–૨