________________
૧૦ શ્રી શારદાબેન
સ્વર્ગસ્થ શ્રી શારદાબેનના જન્મ વિક્રમ સવત .૯૭૩ ના કારતક શુદ પાંચમના રાજ મારેજા ખાતે ચૈા. પિતાજીનું નામ શ્રી ત્રીકમલાલ વાડીલાલ અને રાતાજીનું નામ શ્રી ચંપાએન હતું. માતાજી શ્ર પાર્બનનું અવસાન ઘણીજ નાની ઉંમરે એટલે ૩૩ ષની ઉંમરે થએલું. તેઓ ધનપીપળીની ખડકી બદન ગાપાળની હવેલી, રાયપુરમાં રહેતાં હતાં. પતાજી શ્રી ત્રીકમલાલ ૬૪ વર્ષની ઉંમરે અવસાન ામ્યા હતા.
શ્રી શારદાબેનનું લગ્ન સ્વ॰ શ્રી છેોટાલાલ રવચંદ અમદાવાદ, રાયપુર, વાઘેશ્વરની પેાળમાં રહેતા. તેમના નાના પુત્ર શ્રી સુમતિલાલ સાથે થયા. સંસારી અનેક કષ્ટા હોવા છતાં શ્રા શારદાબેન ધર્મિષ્ઠ, પરગજુ હૃદયના સરળ અને દયાળુ હતા. તેઓ શાંતિથી વકા કરતા અને દરેક પતિથિએ ઉપવાસ, એકાસણા, બિયાસણા આદિ તપ બની શકે તે મુજબ ડુમેશ કરતા.
પરન્તુ સંસારમાં હંમેશાં કસોટી હાય જ છે, તે મુજબ શારદાબેનની તખિયત લથડી અને માંદગી લબાઇ તા પણ તેએ ઉપવાસ એકાસણા વિગેરે નિત્ય