________________
ઉમિતિ કથા સારાદ્વાર
કળાચાય — આપની કૃપાથી બધા રાજકુમારેાના અભ્યાસ સારી રીતે થાય છે.
૧૪૦
પદ્મરાજા— ઘણાં આનંદની વાત. વારૂ ત્યારે નંદિવર્ધન કુમારે કઈ કઈ કળાઓનું અધ્યયન કર્યુ... ?
-
કળાચા — બધી જ કળાઓમાં તે પ્રવીણતા મેળવી ચૂકયા છે. લેખનકળા, વાચનકળા, વકતૃત્વકળા, રાજ્યનીતિ, અનીતિ, યુદ્ધનીતિ, સમાજરચના શાસ્ત્ર વિગેરે એવી કોઈ કળા નથી કે જેમાં નંદિવર્ધન રાજકુમારે ઉત્કૃષ્ટતા ન સાધી ઢાય ? બધી કળાઓમાં એ વિચક્ષણ છે.
શ્રી પદ્મરાજા આ જાતનું નવિન માટેનું વન સાંભળી અત્યંત આનંતિ થયાં અને મેલ્યા કે ધન્ય છે નંદિન કુમારને ! જેણે અલ્પ સમયમાં જ મહાન કળાઆના અભ્યાસ પૂર્ણ કર્યાં.
કળાચાર્યને દેશી ખેલ્યા કે ધન્ય છે ન દિવ ન કુમારને ! જેને આપના જેવા ઉત્તમ અને વરિષ્ઠ કક્ષાના કળાચાય પ્રાપ્ત થયા.”
કળાચ:— હે રાજન્ ! આવુ ન ખેલા. અમારી એમાં કાંઈ મહત્તા નથી. આપના જ ઉત્તમ પ્રતાપથી કુમારનું સુ ંદર અધ્યયન થયુ છે.
પદ્મામા- હું આ ! આવા ઔપચારિક વચનેથી શું ? વાસ્તવિકતાએ તે તમારી કૃપા-પ્રસાદીથી જ કુમાર સંપૂર્ણ ગુણુનુ ભાજન અન્યા છે.