Book Title: Upmiti Saroddhar Part 01
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 433
________________ ૩૮૬ ઉપમિતિ કથા સારોદ્ધાર હતું, પણ હવે તે રહેવાની જરૂરત રહી નથી. નંદિવર્ધન સાથેની મારે ઘણા વખતથી મંત્રી તજવાની હતી. એ અગ્ય બની ગયું હતું પણ એ વખતે ભવિતવ્યતાની શરમ હતી. આ પ્રસંગે જઈશ તે ભવિતવ્યતા કાંઈ પણ કહેશે નહિ. આ વિચાર કરી પુણ્યદય પલાયન થઈ ગયે. | મારા હાથમાં વિદ્યુત જેવી ચળકતી અને તિકણધાર વાળી તલવાર જેઈને લોકોએ હાહારવ મચાવી મૂક્યો. કૂદીને અરિદમનના મંત્રી સ્કુટવચન પાસે જઈ પહોંચે અને એકજ ઝાટકે એને મસ્તકને વધેરી નાખ્યું. જાણે કાલિકા દેવી આગળ બેંબેં કરતા બકરાને એક ઝટકે ન વધેર્યું હોય? ખન ઉપર ખૂન અરે પુત્ર! આ તે શું અકાર્ય કર્યું? અરે વત્સ ! તે શું અઘટિત કર્યું? એમ બેલતા મારા પિતાજી એકદમ દેડતા મારા તરફ આવ્યા. હું સર્વથા અવિવેકી બની ગયે. પાપને ભય કે લેક નિદાને ભય પણ ન રહ્યો. પિતાને ઉપકાર અને સબંધ વિસરી ગયે. એમના વાત્સલ્ય અને લાગણીને ભૂલી ગયે. મારા પાલનહાર અને જીવનદાતા તરીકેના મુખ્ય ઉપકારને મેં મૃતિમાં ન રાખ્યા. મારા પૂજ્ય પિતાજી એ વખતે દુશ્મન જણાયા. મારો પક્ષ ન કર્યો તેથી ફુટવચનની જેમ તલવારના એક ઝટકાથી પિતાજીનું મસ્તક પણ ધડથી જુદું કરી નાખ્યું.

Loading...

Page Navigation
1 ... 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480