Book Title: Upmiti Saroddhar Part 01
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 444
________________ વિધિની વક્રતા ૩૯૭ અને સ્વષ્ટિ ભેાજન કરાવ્યું. શ્રી વિભાકર મહારાજાએ જ સ્નેહપૂર્વક પેાતાના જ હસ્તથી તાંબૂલ ખાવા માટે આપ્યું. અમે સૌ આરામગૃહમાં ગયા અને ત્યાં વિરામ આસન ઉપર આરામ લેવા બેઠાં એ વખતે મતિશેખર મંત્રીએ મને પૂછ્યું. કુમારશ્રી ! શુભનામધેય મહારાજાધિરાજ શ્રી પ્રભાકર નરેશ્વર સ્વર્ગગામી થયા એ વાત આપશ્રીએ જાણી હશે? મંત્રીશ્વરે મહારાજા પ્રભાકરના સ્વગમનની વાત કરી પણ એ વખતે હું “પ્રભાકરના પુત્ર વિભાકરને કેમ મારી નાખવા” એ ચિંતામાં મનથી કાએલા હતા. મારૂ મન મંત્રીની વાત તરફ ધ્યાન આપતું ન હતું, છતાં મેં માથુ હલાવી એ વાતને સંમતિ આપી. મહારાજાના સ્વર્ગગમનના સમાચારે મને મળ્યા છે, એ દેખાડવાના મે’ ડોળ કર્યા. પિતાજીના મૃત્યુ સંબંધી વાતથી વિભાકરના નયનામાંથી આંસુ સરી પડયાં. રડતાં ચહેરે મને જણાવ્યુ, હું બન્ધુ ! પિતાજી પલેાકવાસી થયા છે, એટલે પિતાજીનું સ્થાન આપે લેવું જોઈએ. આ અમે, અમારૂં રાજ્ય, અમારૂં નગર આ બધુ આપને આધીન કરીએ છીએ. આપ અમારા અને રાજયના સ્વામી થાએ, અમે આપના સેવક થઈને કાય કરીશુ. આપની ઈચ્છા મુજબ અપ રહેા. મારામાં હિંસા અને વૈશ્વાનરના પ્રભાવ જોર શેારથી

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480