Book Title: Upmiti Saroddhar Part 01
Author(s): Kshamasagar
Publisher: Vardhaman Jain Tattvagyan Pracharak Vidyalay

View full book text
Previous | Next

Page 456
________________ ૪૦ મહારાજ અરિદમન રાજ નંદિવર્ધન કુમાર છે. અરિદમન-એ ભંતે! આ આપ શું કહી રહ્યા છે? નંદિવર્ધન કુમારે આવું અપકૃત્ય શા માટે કર્યું હશે? અહીં આવી દશામાં કયાંથી આવી પડે ? આ પ્રશ્નના ઉત્તરમાં ગુરૂદેવે ફુટવચન મંત્રી સાથે શ્રી પદ્મરાજાની સભામાં જીભાજોડી થતાં નંદિવર્ધને હત્યા કરી અને પછીને બધો ઈતિહાસ કહ્યો. છેલ્લે ચારે મલવિલય ઉદ્યાનમાં મુકી ગયા એ જણાવ્યું. | મારૂં આ ચરિત્ર સાંભળી સભામાં સૌને આશ્ચર્ય યું. અરિદમન રાજા પણ આશ્ચર્યથી આભા બની ગયા. રાજાને કારણે આવી અને મનમાં વિચાર કર્યો કે આ બિચારાને બંધન મુક્ત કરી દઉ અને મોઢામાંથી ડુચા દૂર કરૂં. પણ બીજી ક્ષણે વિચાર કરી ગયે. આના બંધને છેડાવા ગ્ય નથી. ગુરૂભગવંતે હમણા જ આ ભાઈ સાહેબના પરાક્રમે આપણને જણાવ્યા છે. જે આને છોડીશું તે અહીંયા જ કંઈક ઉત્પાત કરશે અને આપણને ધર્મદેશના સાંભળવામાં વિદ્ધ થશે. બંધાએલે છે એજ હાલમાં સારે છે. જેમ છે તેમ જ પડે રહેવા દો. આવા કુર આત્મા દયાપાત્ર પણ નથી રહેતા. એમની દયા કરવા જતાં બીજાને આપત્તિના ભંગ થવું પડતું હોય છે. અરિદમન રાજાને બીજી શંકા થઈ અને ગુરૂ ભગવંતને પૂછ્યું.

Loading...

Page Navigation
1 ... 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480