________________
ઉપમિતિ કથા સારાદ્વાર
૨૬૨
તાડતાં હાય છે. આ છે એ વચ્ચેના ભેદ.
માક્ષે ગયેલા ઉત્તમ પુરૂષોને માત તાત વિગેરે કઈ સંસારના બંધન હેાતા નથી. એ તે માત્ર આત્મરમણતામાં લીન હાય છે.
""
ખીજા ત્રણ પ્રકારના જીવા કની વિચિત્રતાથી સંસારમાં હાય છે. સંસારમાં એ ત્રણેના “ કર્મી વિલાસ ” નામને પિતા હાય છે.
કર્મના ભેદ ત્રણ જાતના હેાય છે. શુભ, અશુભ અને સામાન્ય. તેમાં શુભ ક પદ્ધતિ છે તે શુભસુંદરી છે. અશુભ ક પદ્ધતિ તે અકુશલમાલા છે અને જે સામાન્ય ક પદ્ધતિ છે તે સામાન્યરૂપા કહેવાય છે.
તેમાં મનીષી જેવા પુરૂષોના જન્મ શુભસુંદરી આપે છે. ખાળ જેવાઓના જન્મ અકુશળમાળા આપે છે અને મધ્યમબુદ્ધિ જેવા પ્રાણીઓના જન્મ સામાન્યરૂપા આપે છે.
મનીષી આ સાંભળી વિચારમાં પડયા. ગુરૂભગવંતે જે ત્રણ પ્રકારનાં પ્રાણીઓનું વર્ણન કર્યું. એ ગુણ્ણા અમારા ત્રણ ભાઈ એમાં ઘટે છે. પરંતુ માત પિતાના નામે પણ મળતાં જ આવ્યાં છે. આ વાર્તા અમને અંધ બેસતી આવે છે.
વળી ભવ્ય તુ જ ઉત્કૃષ્ટતમ પુરૂષ છે. એ પણ નિશ્ચય થઈ ગયા. સ્પર્શીને જણાવેલ કે ભવ્યજં તુને મા-બાપ વિગેરે કાઈ નથી. એ વાત પણ સત્ય નીકળી.