________________
ઉપસ્મિકથા સારોદ્વાર
આ પામરે થાડા દિવસ અગાઉ રાત્રે મારા મહેલના શયન ખંડમાં તરખટ મચાવેલું અને મેં અતિક્રર સજા પણ કરેલી. આપ અતિશય નિળ જ્ઞાનવાળાં છે. આ આચરણ અને પૂ આચરણ જાણા છે. આપનાથી કોઈ વસ્તુ અજાણ ન હાય.
૨૭૨
થાડા દિવસ અગાઉ જે અધમ વર્તન કર્યું હતું તે તે દુષ્ટ પુરૂષામાં સંભવી શકે પરંતુ વમાનમાં આપની સાન્નિધ્યમાં જે વન આચરી અતાવ્યું, તે પ્રત્યક્ષ હાવા છતાં ન માની શકાય તેવું છે. આ જાતના અધમ વનના વિચાર પણ કેમ આવતા હશે ?
કારણ કે રાગાદિ ઘાર અંધકારના નાશ માટે આપશ્રી સૂર્ય જેવા તેજસ્વી છે. આપની વિદ્યમાનતામાં રાગાઢિ દાષા સંભવી ન શકે. છતાં આપની જ સંનિધિમાં અતિતુચ્છ પુરૂષોને આવા અતિધૃણાસ્પદ અધ્યવસાય કેમ આવી શકે ?
આચાર્ય ભગવંતે જણાવ્યું, હે રાજન્ ! આ વિષયમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ નથી. આ પામર ખાળને જરા પણ દોષ નથી. પરંતુ થેાડા સમય પહેલાં જ આ સભા સમક્ષ એના શરીરમાંથી બહાર નિકળી આ સભાની મર્યાદા બહાર જઈને જે દૂર બેઠો છે તેના આ બધા દોષ છે.
હે ભૂપતિ ! વ્યાખ્યાનમાં અગાઉ જણાવ્યુ હતુ કે