________________
બાળની વિડંબના
૨૩૭. ઉપર ઉપેક્ષા ભાવ રાખવું જોઈએ. એટલે મેં પણ માધ્યસ્થ ભાવ રાખેલ.
વિના કારણે બાળની પછવાડે દુઃખે ભેગવનાર તારા ઉપર મને કરૂણું આવી. બિચારે આ મધ્યમ લેવાદેવા વિના દુઃખે અનુભવે છે. બાળની મિત્રતા ન હતા તે મધ્યમને આ દુઃખ ભેગવવા ન પડત. આ વિચાર તારા માટે મને આવેલે.
મને મારા ઉપર આત્મવિશ્વાસ જાગ્યા. મેં સ્પર્શનની વધુ પડતી સબત ન કરી એટલે દુઃખના દિવસે જેવા ન પડ્યા. સજ્જન લોકેના ઉપહાસ પાત્ર ન થવું પડ્યું. સ્પર્શન યેગ્ય વ્યક્તિ નથી એ મારી વાત સત્ય ઠી.
ભવ્યજંતુની ભવ્યતા ઉપર મને સદ્ભાવ જાગે. એ ભાગ્યવાને સ્પર્શન સાથેની મિત્રતાને ત્યાગ કર્યો, એ ઘણું ઉત્તમ કર્યું. ભવ્યજંતુ સુજ્ઞ હતા, ગુણાધિક પુરૂષ હતું, જેથી સ્પર્શનની દુષ્ટતા કળી ગયે અને સદાને માટે તિલાંજલિ આપી. આવા વિશિષ્ટ કાર્યથી એના પ્રતિ મને અતિ–સ્નેહ પ્રગટયે. ( બાળની હકીકત પિતાજીએ જાણી ત્યારે ખૂબ હસ્યા મેં હસવાનું કારણ પૂછયું, ત્યારે જણાવ્યું કે હું જેના પ્રતિ વક બનું અને એની જે દશા થવી જોઈએ, એ દશા બાળની થઈ છે. મને એ જોઈ ખૂબ આનંદ થયેલ છે. આમ જણાવી પિતાજી ફરી મેટેથી હસ્યા.
તારી માતા સામાન્યરૂપાએ જ્યારે આ વાત સાંભળી,..