________________
અધ્યાય ૪ - સુત્ર ૧૫-૨૦
પણ અલ્પ કહ્યાં છે. બારમા સ્વર્ગની ઉપરના દેવેની કામવાસના શાંત છે એથી એમને સ્પર્શ, રૂપ, શબ્દ, ચિંતન આદિમાંથી કઈ પણ ભોગની ઈચ્છા થતી નથી; સંતોષજન્ય પરમ સુખમાં તેઓ નિમગ્ન રહે છે. એ જ કારણથી નીચેનીચેના દેવની અપેક્ષાએ ઉપરઉપરના દેવેનું સુખ અધિકાધિક માનવામાં આવે છે. [૮-૧૦]
હવે ચતુર્નિકાયના દેવના પૂર્વોક્ત ભેદોનું વર્ણન કરે છે : भवनवासिनोऽसुरनागविद्युत्सुपर्णाग्निवातस्तनिते।દ્વિપરિમા | ૨૨
व्यन्तराः किन्नरकिम्पुरुषमहारगगान्धर्व यक्षराक्षમૂતપિશાવાઃ ૨૨ .
ज्योतिष्काः सूर्याश्चन्द्रमसो ग्रहनक्षत्रप्रकीर्णतार• કાગ્ર / રૂ
मेरुप्रदक्षिणा नित्यगतयो नृलोके । १४ । તત: વિમાનઃ | ૨૬/ વgિવસ્થિતા જેમના ૨૭ વાપાના: Wાતીતજ્ઞ ! ૨૮૫ ઉપર્યુરિ ૨૨
તૌધાનતારવુજાહેરસ્ટારતww. ૧. શ્વેતાંબર સંપ્રદાયમાં બાર કલ્પે છે, પરંતુ દિગંબ સંપ્રદાય સેળ કલ્પને માને છે. એમાં બ્રહ્મોત્તર, કાપિષ્ઠ, શુક અને શતાર નામના ચાર અધિક કલ્પ છે; જે કમપૂર્વક છઠ્ઠા, આઠમા, નવમા અને અગિયારમા નંબર ઉપર આવે છે. દિગંબરીય સૂત્રપાઠ માટે સૂત્રોનું તુલનાત્મક પરિશિષ્ટ જુઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org