Book Title: Tattvartha sutra
Author(s): Umaswati, Umaswami, Sukhlal Sanghavi
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 634
________________ તત્વાર્થસૂથને મૂળપાઠ ૪૩. આતિક પસપ્રયુકત કરી શકા. જેમકે, બિના ભાવાગે-કમને ઉદય થતો નથી કેમકે એમાં તેને અમુમ મેહનીય કર્મોને અાવ હેમ છે. પૂજ્યપvas, જષ્ણવે છે કે જિનમાં ભાવ-વેરતીય કર્મોને અભાર હોય છે, પણ દ્રવ્ય વેદનીય કર્મો વિઘાન હેયા છે તે સર્વથા તર્કવાંગતા જણાતું નથી કેમકે એક જ કર્મને દ્રવ્ય અને ભાલા એમ બે દષ્ટિ બિન્દુએથી વિચાર કરવામાં આવ્યો છે એટલે જ્યાં એક હેયા ત્યાં બીજુ પણ હેય જ અન્ય એક દલી- અન્ય અધાનિકીકર્સન અંગે આપી શકાય. જેમકે જિનમાં દ્રવ્ય ઔદારિ–શરીર–નાસકમ-હેયર છે. પણ એના ભાવ-કર્મને એમાં અાવાય છે અને બધા દૃષ્ટિબિંદુઓ અસમત જણાય છે કેમકે કોઈ પણ પરંપરાની રૂઢિગતે માન્યતા પ્રાય સૈદ્ધાંતિક નિષ્કર્ષ સાથે ચાલી નથીકેમકે તે સામાન્ય રીતે ધાર્મિ ભરવાના અટાઈ જી.હા છે. દિસંબર પરંપરા આરૂઢ માન્યતા થથાવત જળવાઈ રહી છે એ પરંપસ એ તને સ્વીકાર કરી શકતી નથી કે જિમમાં ભાવવાહીકર્મ હોવા છે. વળી એનામાં દ્રવ્ય વેદનીય કર્મ હોયછે એલાઇનકાર પણ કરી શકાતી નથી અકારણે પઠનું સંશે ધનકરનાર ટીકાકારે સૂત્ર ૯ ૧૦ (૪૧) ઈ પણ ફેરફાર કર્યા વગર સ્વીકારી લીધું. પરંતુ પિતાની રૂઢિગત માન્યતા અનુસાર ટીકાઓમાં તેવા અર્થને અનુલક્ષીને સંશોધન કર્યું છે એમણે આ સંશોધન “ઉપચાર પદ્ધતિથી કર્યું છે, જેથી એનો અર્થ જરા પણ વિકૃત થાય નહીં. પરંતુ તેઓ તેમ કરવામાં નિષ્ફળ ગયા છે એટલે એનાથી તે ચોકકસપણે પ્રમાણિત પઈ જાય છે કે સૂત્ર ૯ ૧૧(૧) મૂળ રૂપમાં દિગંબર પરંપરાનું હતું નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654 655 656 657 658 659 660 661 662 663 664 665 666 667