________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
समयार्थबोधिनी टीका प्र. श्र. अ. ३ उ. १ वधपरीषहनिरूपणम् २५
टीका--(एवं) एवम् उपयुक्तरीत्या 'एगे' एके-अपुण्यकर्मागः धर्ममर्म विवनिता अनार्याः 'विपडियन्ना' विप्रतिपन्ना:-पाधूनां मोक्षमार्गस्य च प्रद्वेष कारकाः, साधुद्वेषकारकाः कीदृशास्तत्राह-'अप्पणा' आत्मना स्यम् 'उ' तु 'अजायणा' अजानन्तोऽज्ञा: धर्मावरणवर्जिताः, 'तमाश्रो तमसः अज्ञानरूपात् अन्धकारात् । 'तम' तर कटान्धकारमज्ञानम् 'जति' यानि प्राप्नुमन्ति, नीचादपि नीचां गति पाप्नु पन्तीत्यर्थः । कथं ते अधां गति प्राप्नुवन्ति तत्राहमंदा इति । मन्दा यतो ज्ञान बरणीयादिकर्मणा व्याप्ताः। अतोऽधो गति गच्छन्ति । हेवन्तरमप्याह-'मोहे ग पाउड।' इति मोहेन मिथ्यादर्शनरूपेग पाताः आच्छादिताः, आएवाऽधायाः साधुविद्वेवकारिण: कुमार्गमाश्रयन्ति ।
एकं चक्षुविवेकः द्वितीयं चक्षुर्विवेकिना सह सहवासः एतद्वयं यस्य नास्ति स एव तस्बोध: एमादृशस्य यदि कुमार्गे प्रवृत्तिभवेत्तदा तस्य कोपराध
टीकार्थ-इस प्रकार जो लोग पापकर्मी हैं, धर्म के मर्म से अनभिज्ञ हैं अनार्य हैं साधुओं के और मोक्षमार्ग के द्वेषी हैं, स्वयं अज्ञान हैं और धर्माचरण से रहित हैं, वे अज्ञान रूप अन्धकार से उत्कृष्ट अज्ञान को प्राप्त होते हैं अर्थात् नीच से नीच तर गति प्राप्त करते हैं । उन्हें अधम गति की प्राप्ति क्यों होती है, इसका उत्तर यह है कि वे मन्द हैं,ज्ञाना वरणीय आदि कर्मों से ग्रस्त हैं, इसी कारण अधोगति प्राप्त करते हैं। अधोगति प्राप्त करने का दूसरा कारण यह है कि वे मिथ्यादर्शन रूप मोह के द्वारा आच्छादित है । इस कारण वे अन्धे के समान है साधुओं से द्वेष करते हैं कुमार्ग का अवलम्बन करते हैं।
एक चक्षु विवेक है और दूसरी चक्षु विवेकी जन के साथ सहवास 1 ટકાઈ—આ પ્રકારે જે લેકે પાપકર્મ છે, ધર્મના મર્મથી અનભિજ્ઞ છે, અનાર્ય છે, સાધુઓના અને મોક્ષમાર્ગના હેવી છે. સ્વયં અજ્ઞાન છે. અને ધર્માચરણથી રહિત હોય છે, તેઓ અજ્ઞાનરૂપી અંધકારમાંથી ઉત્કૃષ્ટ અંધકારમાં જાય છે એટલે કે નીચ ગતિમાંથી નીચતર ગતિમાં જાય છે. શા કારણે તેમને અધમ ગતિની પ્રાપ્તિ થાય છે? તેઓ મન્ટ છે, જ્ઞાનાવરણીય આદિ કર્મોથી ગ્રસ્ત છે, તે કારણે તેમને અધોગતિની પ્રાપ્તિ થાય છે. અધોગતિ પ્રાપ્ત થવાનું બીજું કારણ એ છે કે તેઓ મિથ્યાદર્શન રૂપ મેહ વડે આચ્છાદિત છે. તે કારણે તેઓ આંધળા જેવાં હોવાને કારણે સાધુઓ પ્રત્યે તેષભાવ રાખે છે અને કુમાર્ગનું અવલંબન કરે છે.
વિવેક એક ચક્ષુ સમાન છે અને વિવેકીજનેને સહવાસ બીજા ચક્ષુ
For Private And Personal Use Only