________________
૩૮
વળી જિનેશ્વરે કહ્યું છે કે પૃથ્વીાનિયા છે પૃથ્વીમાં ઉત્પન્ન થનારા કર્મના સંબંધે પૃથ્વીમાં ઉત્પન્ન થઈને આય. વાય કાય નામની વનસ્પતિ થાય છે, તે દરેકમાં ચાર આલાવા કહેવા, પણ કુહણ નામની વનસ્પતિ આશ્રયી એક આલા કહે, કારણકે કુહણની નિમાં બીજા જીવ ઉત્પન્ન થવાને અભાવ છે, તે પ્રમાણે કંદુક ઉઘેહ નિવેહ છત્ર છત્ર વાસાણીય કૂર નામા વનસ્પતિમાં ઉત્પન્ન થાય છે, ત્યાં ઉત્પન્ન થઈને તે પૃથ્વીની ભીનાશ ચૂસે છે, અને સંબંધમાં આવતી બીજી કાને પોતાના રૂપે કરવા તેને નાશ અથવા અચિત્ત કરીને પોતાના રૂપે પરિણાવે છે, અને આયથી લઈને કૂર સુધી વનસ્પતિમાં જુદા જુદા રંગ આકાર સ્પર્શ અને સંસ્થાનવાળા બનાવે છે, આ સૂત્ર રચના થઈ, ત્યારે આ નામ પ્રસિદ્ધ હશે હાલ તે જણાતાં નથી માટે લેકેને પૂછી લેવાં અથવા પ્રજ્ઞાપના સૂત્રથી જાણવું, આ બધા વનસ્પતિના ભેદે પૃથ્વીનિયા છે, તેથી પૃથ્વી આશ્રયી કહ્યા છે, આ સ્થાવર છમાં વનસ્પતિ કાયનુંજ ચેતનાલક્ષણ જણાય છે માટે તેને પ્રથમ બતાવેલ છે, હવે પાણીમાં ઉત્પન્ન થતી વનસ્પતિનું સ્વરૂપ બતાવે છે, ___ अहावरं पुरक्खायं श्हेगतिया सत्ता उदगजोणिया उदगसंभवा जावकम्मनियाणेणं तत्थ वुकमा णाणाविहजोणिएसु उदएसु रुक्ववत्ताए